વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
નાઇટ્રોજન
0
3591
826030
687749
2022-07-28T13:22:36Z
2409:4041:2CC6:6B4:0:0:8C9:6106
wikitext
text/x-wiki
[[ચિત્ર:N-TableImage.svg|250px|thumb|[[આવર્ત કોષ્ટક]] માં નાઇટ્રોજન]]
'''નાઇટ્રોજન''' (અન્ય નામ: નત્રલવાયુ) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]નો મહત્વનો [[વાયુ]] છે. નાઇટ્રોજન ની આણ્વીક સંખ્યા ૭ અને તેનું ચિહ્ન N છે. આ એક રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ તરીકે બે પરમાણુ વડે બનતા [[અણુ]]ના સ્વરૂપમાં જોવા મળે છે. [[પૃથ્વી]] ના [[વાતાવરણ]] ના ૭૮.૧ % જેવા મોટા જથ્થામાં મળી આવતો નાઇટ્રોજન સજીવ પેશીઓ માં રહેલા ઍમિનો ઍસિડ નો મહત્વનો એકમ છે.આ વાયુ પ્રમાણમા ઓછો સક્રિય છે. તેનો એક મહત્વનો ઉપયોગ હેબર પધ્ધતિ દ્વારા એમોનિયા બનાવવા થાય છે.
<br />{{આવર્ત કોષ્ટક}}
{{sci-stub}}
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]. Moller mass -14
an6dd0hc8juj77s2je66ft8cvk9s0ol
826031
826030
2022-07-28T13:24:11Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:2CC6:6B4:0:0:8C9:6106|2409:4041:2CC6:6B4:0:0:8C9:6106]] ([[User talk:2409:4041:2CC6:6B4:0:0:8C9:6106|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
[[ચિત્ર:N-TableImage.svg|250px|thumb|[[આવર્ત કોષ્ટક]] માં નાઇટ્રોજન]]
'''નાઇટ્રોજન''' (અન્ય નામ: નત્રલવાયુ) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]નો મહત્વનો [[વાયુ]] છે. નાઇટ્રોજન ની આણ્વીક સંખ્યા ૭ અને તેનું ચિહ્ન N છે. આ એક રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ તરીકે બે પરમાણુ વડે બનતા [[અણુ]]ના સ્વરૂપમાં જોવા મળે છે. [[પૃથ્વી]] ના [[વાતાવરણ]] ના ૭૮.૧ % જેવા મોટા જથ્થામાં મળી આવતો નાઇટ્રોજન સજીવ પેશીઓ માં રહેલા ઍમિનો ઍસિડ નો મહત્વનો એકમ છે.આ વાયુ પ્રમાણમા ઓછો સક્રિય છે. તેનો એક મહત્વનો ઉપયોગ હેબર પધ્ધતિ દ્વારા એમોનિયા બનાવવા થાય છે.
<br />{{આવર્ત કોષ્ટક}}
{{sci-stub}}
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]
caz1g4qysaxyjde3zz78gu74t77mzcf
નથુરામ ગોડસે
0
4715
826046
810674
2022-07-29T05:47:10Z
2406:B400:D5:867C:9580:D875:B127:B7C
આ લિંક્સ અસ્તિત્વમાં નથી
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''નથુરામ વિનાયક ગોડસે''' ({{lang-mr|नथूराम विनायक गोडसे}}) ([[મે ૧૯|૧૯ મે]] ૧૯૧૦ – [[નવેમ્બર ૧૮|૧૫ નવેમ્બર]] ૧૯૪૯)એ [[મહાત્મા ગાંધી]]ની હત્યા કરી હતી.
== જીવન ==
નથુરામનો જન્મ [[પુના]] જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ ખાતામાં સામાન્ય કારકુન હતા અને માતાનું નામ લક્ષ્મી (લગ્ન પૂર્વે ગોદાવરી) હતું. જન્મ સમયે માતાપિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.
પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બારામતીમાં સ્થાનીક શાળામાં કર્યો. પછી તેને તેના કાકી પાસે પુણે મોકલવામાં આવ્યો જેથી [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]માં અભ્યાસ કરી શકે. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં.<ref>''Time'' ([[ફેબ્રુઆરી ૧૪]] ૨૦૦૦). [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html "શાંતિ વિષેના તેના સિદ્ધાંતો ખોટા હતાં (His Principle of Peace Was Bogus)"] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}. Retrieved [[જુલાઇ ૩]] ૨૦૦૭</ref> બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવાતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું. તે કુળદેવી સમક્ષ બેસતાં અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા (જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે). પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું.<ref>[http://timesofindia.indiatimes.com/Nathuram_Godse_was_raised_as_a_girl/articleshow/2830819.cms ગોડસે કન્યા હતો] </ref> ઈ.સ. ૧૯૩૦માં તેમના પિતાની બદલી [[રત્નાગિરી]]માં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક [[વિનાયક દામોદર સાવરકર|વીર સાવરકર]] સાથે થઈ.
=== ૧૯૩૫-૧૯૪૯ ===
==== અંતિમવાદ તરફ વળણ ====
ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયાં. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતાં અને ૧૯૩૨માં તે સંગઠન છોડ્યું હતું.<ref>''The Hindu'' (ઓગષ્ટ ૧૮ ૨૦૦૪). [http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm "આર.એસ.એસ. પોતાની નિર્દોષતાનો પુરાવો રજુ કરે છે"] {{Webarchive|url=https://web.archive.org/web/20040905230837/http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm |date=2004-09-05 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref>. ગોડસેએ સુથાર કામ અને દરજી કામ કર્યું. પછી પૂણે સ્થળાંતર કર્યું જ્યાં તેણે હિંદુ મહાસભાનું (મવાળ પક્ષીય) જમણેરીઓ તરફી મરાઠી વર્તમાન પત્ર 'અગ્રમી' નામે શરૂ કર્યું, થોડાં વર્ષો પછી જેનું નામકરણ ‘હિંદુ રાષ્ટ્ર’ કરવામાં આવ્યું.
હિંદુ મહાસભાએ શરૂઆતમાં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સવિનય કાનૂન ભંગની ચળવળને ટેકો આપ્યો હતો. જોકે ગોડસે અને તેમના પથદર્શકોએ બાદમાં ગાંધીજીનો વિરોધ કર્યો. તેમને લાગતું હતું કે લઘુમતિને રાજી રાખવા ગાંધીજી હિંદુઓના હિતોની અવગણના કરે છે. તેમણે ભારતના ભાગલા અને હજારો નિર્દોષ લોકોની હત્યા માટે ગાંધીજીને દોષિત માન્યા.
== ગાંધીજીની હત્યા ==
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી<ref>''TIME'' ([[ફેબ્રુઆરી ૯]] ૧૯૪૮). [http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html "સત્ય અને શરમનું.."] {{Webarchive|url=https://web.archive.org/web/20071014230818/http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html |date=2007-10-14 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref> તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યાર બાદ ભાગવાને બદલે તુરંત જે તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી”.{{Fact|date=January 2008}}
ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પણ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં.
== મુકદમો અને સજા ==
હત્યા પછી [[મે ૨૭|૨૭ મે]] ૧૯૪૮ના દિવસે ગોડસે વિરુદ્ધ મુકદમો ચલાવવામાં આવ્યો. મુકદમા દરમ્યાન તેમણે કોઇ પણ આરોપનો વિરોધ ન કર્યો અને એકરાર કરી લીધો કે તેણે જ ગાંધીજીની હત્યા કરી છે. [[નવેમ્બર ૮|૮ નવેમ્બર]] ૧૯૪૯ના દિવસે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી. નારાયણ આપ્ટે અને અન્ય કાવતરાખોરો સાથે [[નવેમ્બર ૧૫]] ૧૯૪૯ના રોજ તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યો. સાવરકરની ઉપર પણ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો પણ પાછળથી આરોપ મુક્ત કરી તેમને છોડી મૂકવામા આવ્યાં.
== પછીની ઘટનાઓ ==
કરોડો લોકોએ ગાંધીજીની હત્યાનો શોક પાળ્યો. બ્રાહ્મણ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેમેકે ગોડસે ત્યાંના બ્રાહ્મણ હતાં. સાંગલી અને મીરજમાં સ્થિતી ખૂબજ નાજુક હતી. બ્રાહ્મણોના ઘરોને બાળી નાખવામાં આવ્યાં અને ઘણા માણસો માર્યા ગયાં. હિંદુ મહાસભાનું વિસર્જન થયું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ પાછળથી તપાસમાં બહાર આવ્યું કે આર.એસ.એસ.નો આમાં કોઇ હાથ હોય એવા કોઇ પુરાવા ન મળ્યાં અને આર.એસ.એસ.ના પદાધિકારીઓને ગોડસેના કાવતરાંની પણ જાણ હોવાની વાત પણ ન સાબિત થઇ શકી. ૧૯૪૯માં [[જવાહરલાલ નહેરુ]] અને [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] આર.એસ.એસ. પરનો પ્રતિબંધ હટાવી દીધો.
આજે પણ આર.એસ.એસ. ગોડસે સાથે કોઇ પણ સંબંધ હોવાનો ઇનકાર કરે છે, તેટલું જ નહીં તે તો ગોડસેના સભ્ય હોવાની વાતને પણ રદિયો આપે છે.
૧૯૬૩માં "નાઇન અવર્સ ટુ રામા" નામની એક ફીલ્મ બની જેમાં ગોડસેના દ્રષ્ટીકોણથી હત્યાની પૂર્વ ભૂમિની ઘટનાઓને વણી લેવાઇ હતી.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref> સન ૨૦૦૦માં બનેલી ફીલ્મ "હે રામ" પણ આ ઘટનાને અલ્પ રીતે સ્પર્શે છે. પ્રખ્યાત મરાઠી નાટક "મી નથુરામ ગોડસે બોલતોય" (હું નથુરામ ગોડસે બોલું છુ) પણ ગોડસેના દ્રષ્ટીકોણ પર આધારીત છે. અભિનેતા શરદ પોંક્શેએ નથૂરામનું પાત્ર તેમાં ભજવ્યું છે.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref>
વાય. ડી. ફડકે નામના ઇતિહાસકારે ગોડસે સંબંધિત ઘણી માન્યતા દૂર કરતું આ ઘટનાને આધારીત "નથૂરામાયણ" નામનું પુસ્તક લખ્યું છે.
== આરોપીઓની યાદી ==
[[ચિત્ર:Nathuram.jpg|frame|right| [[મહાત્મા ગાંધી|ગાંધીજીની]] હત્યાના આરોપીઓની સામુહિક તસવીર. ''ઉભેલા'': શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહ્વા, દિગંબર રામચંદ્ર બાડગે (તાજનો સાક્ષી). ''બેઠેલા'': નારાયણ આપ્ટે, વિનાયક દામોદર સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ રમકૃષ્ણ કરકરે]]
ગાંધીજીની હત્યા સંબંધે અટકમાં લેવાયેલી અને કામ ચલાવાયેલી વ્યક્તિઓની યાદી:
* નથૂરામ વિનાયક ગોડસે
* નારાયણ દત્તત્રેય આપ્ટે
* વિષ્ણુ રામકૃષ્ણ કરકારે
* મદનલાલ કશ્મીરીલાલ પાહ્વા
* શંકર કીશ્તૈયા
* ગોપાલ વિનાયક ગોડસે
* દિગંબર બાગડે
* દત્તત્રેય સદાશીવ પરચુરે
* ગંગાધર દંડવતે
* ગંગાધર જાધવ
* સૂર્યદેવ શર્મા
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાચન ==
*Nathuram Godse. ''Why I Assassinated Mahatma Gandhi'', Surya Bharti, Delhi, India, 2003. {{OCLC|33991989}}
*G.D. Khosla. ''Murder of the Mahatma and Other Cases from a Judge's Notebook'', Jaico Publishing House, 1968. ISBN 0-88253-051-8.
*Koenraad Elst. ''Gandhi and Godse - a Review and a Critique'', Voice of India, 2001. ISBN 81-85990-71-9
== બાહ્ય કડીઓ ==
* [http://web.archive.org/20000930010014/ngodse.tripod.com/defense.htm ગોડસેએ ન્યાયાલયમાં આપેલું પોતાનું નિવેદન]* [http://ngodse.tripod.com/ ગોડસે તરફી વેબ સાઇટ-અન્ય કડીઓ અને મુલાકાતો]{{Webarchive|url=https://web.archive.org/web/20000930010014/http://ngodse.tripod.com/defense.htm |date=2000-09-30 }}
* [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html ફેબ્રુઆરી ૨૦૦૦માં ટાઇમ્સ સામયિકે પ્રકાશિત કરેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}
* [http://www.rediff.com/news/1998/jan/29godse.htm રેડીફે (વેબ સાઇટ Rediff) ઇ.સ. ૧૯૯૮માં લીધેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ]
* [http://www.mkgandhi-sarvodaya.org/godse.htm ગોડસે તરફી નાટક વિષે ચર્ચા કરતો અનુચ્છેદ]
* [http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml ગાંધીજીની હત્યાનો સાક્ષી] {{Webarchive|url=https://web.archive.org/web/20080203102950/http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml |date=2008-02-03 }}
* [http://www.youtube.com/watch?v=34jm36ZloOA ગાંધીજીની હત્યાના સાક્ષીએ રજુ કરેલો વીડીયો પુરાવો]
* [http://www.kiranbedi.com/gandhifireng.htm પોલીસે નોંધેલી એફ.આઇ.આર. (First Information Report)] {{Webarchive|url=https://web.archive.org/web/20130111165817/http://www.kiranbedi.com/gandhifireng.htm |date=2013-01-11 }}
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:મરાઠી લોકો]]
[[શ્રેણી:૧૯૧૦માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૯માં મૃત્યુ]]
10beko9ja8nt8ramif57jcpn7lytpw9
826047
826046
2022-07-29T05:49:35Z
2406:B400:D5:867C:9580:D875:B127:B7C
/* પછીની ઘટનાઓ */ અનસિટેડ
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''નથુરામ વિનાયક ગોડસે''' ({{lang-mr|नथूराम विनायक गोडसे}}) ([[મે ૧૯|૧૯ મે]] ૧૯૧૦ – [[નવેમ્બર ૧૮|૧૫ નવેમ્બર]] ૧૯૪૯)એ [[મહાત્મા ગાંધી]]ની હત્યા કરી હતી.
== જીવન ==
નથુરામનો જન્મ [[પુના]] જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ ખાતામાં સામાન્ય કારકુન હતા અને માતાનું નામ લક્ષ્મી (લગ્ન પૂર્વે ગોદાવરી) હતું. જન્મ સમયે માતાપિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.
પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બારામતીમાં સ્થાનીક શાળામાં કર્યો. પછી તેને તેના કાકી પાસે પુણે મોકલવામાં આવ્યો જેથી [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]માં અભ્યાસ કરી શકે. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં.<ref>''Time'' ([[ફેબ્રુઆરી ૧૪]] ૨૦૦૦). [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html "શાંતિ વિષેના તેના સિદ્ધાંતો ખોટા હતાં (His Principle of Peace Was Bogus)"] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}. Retrieved [[જુલાઇ ૩]] ૨૦૦૭</ref> બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવાતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું. તે કુળદેવી સમક્ષ બેસતાં અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા (જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે). પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું.<ref>[http://timesofindia.indiatimes.com/Nathuram_Godse_was_raised_as_a_girl/articleshow/2830819.cms ગોડસે કન્યા હતો] </ref> ઈ.સ. ૧૯૩૦માં તેમના પિતાની બદલી [[રત્નાગિરી]]માં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક [[વિનાયક દામોદર સાવરકર|વીર સાવરકર]] સાથે થઈ.
=== ૧૯૩૫-૧૯૪૯ ===
==== અંતિમવાદ તરફ વળણ ====
ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયાં. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતાં અને ૧૯૩૨માં તે સંગઠન છોડ્યું હતું.<ref>''The Hindu'' (ઓગષ્ટ ૧૮ ૨૦૦૪). [http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm "આર.એસ.એસ. પોતાની નિર્દોષતાનો પુરાવો રજુ કરે છે"] {{Webarchive|url=https://web.archive.org/web/20040905230837/http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm |date=2004-09-05 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref>. ગોડસેએ સુથાર કામ અને દરજી કામ કર્યું. પછી પૂણે સ્થળાંતર કર્યું જ્યાં તેણે હિંદુ મહાસભાનું (મવાળ પક્ષીય) જમણેરીઓ તરફી મરાઠી વર્તમાન પત્ર 'અગ્રમી' નામે શરૂ કર્યું, થોડાં વર્ષો પછી જેનું નામકરણ ‘હિંદુ રાષ્ટ્ર’ કરવામાં આવ્યું.
હિંદુ મહાસભાએ શરૂઆતમાં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સવિનય કાનૂન ભંગની ચળવળને ટેકો આપ્યો હતો. જોકે ગોડસે અને તેમના પથદર્શકોએ બાદમાં ગાંધીજીનો વિરોધ કર્યો. તેમને લાગતું હતું કે લઘુમતિને રાજી રાખવા ગાંધીજી હિંદુઓના હિતોની અવગણના કરે છે. તેમણે ભારતના ભાગલા અને હજારો નિર્દોષ લોકોની હત્યા માટે ગાંધીજીને દોષિત માન્યા.
== ગાંધીજીની હત્યા ==
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી<ref>''TIME'' ([[ફેબ્રુઆરી ૯]] ૧૯૪૮). [http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html "સત્ય અને શરમનું.."] {{Webarchive|url=https://web.archive.org/web/20071014230818/http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html |date=2007-10-14 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref> તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યાર બાદ ભાગવાને બદલે તુરંત જે તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી”.{{Fact|date=January 2008}}
ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પણ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં.
== મુકદમો અને સજા ==
હત્યા પછી [[મે ૨૭|૨૭ મે]] ૧૯૪૮ના દિવસે ગોડસે વિરુદ્ધ મુકદમો ચલાવવામાં આવ્યો. મુકદમા દરમ્યાન તેમણે કોઇ પણ આરોપનો વિરોધ ન કર્યો અને એકરાર કરી લીધો કે તેણે જ ગાંધીજીની હત્યા કરી છે. [[નવેમ્બર ૮|૮ નવેમ્બર]] ૧૯૪૯ના દિવસે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી. નારાયણ આપ્ટે અને અન્ય કાવતરાખોરો સાથે [[નવેમ્બર ૧૫]] ૧૯૪૯ના રોજ તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યો. સાવરકરની ઉપર પણ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો પણ પાછળથી આરોપ મુક્ત કરી તેમને છોડી મૂકવામા આવ્યાં.
== પછીની ઘટનાઓ ==
કરોડો લોકોએ ગાંધીજીની હત્યાનો શોક પાળ્યો. બ્રાહ્મણ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેમેકે ગોડસે ત્યાંના બ્રાહ્મણ હતાં. સાંગલી અને મીરજમાં સ્થિતી ખૂબજ નાજુક હતી. બ્રાહ્મણોના ઘરોને બાળી નાખવામાં આવ્યાં અને ઘણા માણસો માર્યા ગયાં. હિંદુ મહાસભાનું વિસર્જન થયું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ પાછળથી તપાસમાં બહાર આવ્યું કે આર.એસ.એસ.નો આમાં કોઇ હાથ હોય એવા કોઇ પુરાવા ન મળ્યાં અને આર.એસ.એસ.ના પદાધિકારીઓને ગોડસેના કાવતરાંની પણ જાણ હોવાની વાત પણ ન સાબિત થઇ શકી. ૧૯૪૯માં [[જવાહરલાલ નહેરુ]] અને [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] આર.એસ.એસ. પરનો પ્રતિબંધ હટાવી દીધો.
૧૯૬૩માં "નાઇન અવર્સ ટુ રામા" નામની એક ફીલ્મ બની જેમાં ગોડસેના દ્રષ્ટીકોણથી હત્યાની પૂર્વ ભૂમિની ઘટનાઓને વણી લેવાઇ હતી.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref> સન ૨૦૦૦માં બનેલી ફીલ્મ "હે રામ" પણ આ ઘટનાને અલ્પ રીતે સ્પર્શે છે. પ્રખ્યાત મરાઠી નાટક "મી નથુરામ ગોડસે બોલતોય" (હું નથુરામ ગોડસે બોલું છુ) પણ ગોડસેના દ્રષ્ટીકોણ પર આધારીત છે. અભિનેતા શરદ પોંક્શેએ નથૂરામનું પાત્ર તેમાં ભજવ્યું છે.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref>
વાય. ડી. ફડકે નામના ઇતિહાસકારે ગોડસે સંબંધિત ઘણી માન્યતા દૂર કરતું આ ઘટનાને આધારીત "નથૂરામાયણ" નામનું પુસ્તક લખ્યું છે.
== આરોપીઓની યાદી ==
[[ચિત્ર:Nathuram.jpg|frame|right| [[મહાત્મા ગાંધી|ગાંધીજીની]] હત્યાના આરોપીઓની સામુહિક તસવીર. ''ઉભેલા'': શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહ્વા, દિગંબર રામચંદ્ર બાડગે (તાજનો સાક્ષી). ''બેઠેલા'': નારાયણ આપ્ટે, વિનાયક દામોદર સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ રમકૃષ્ણ કરકરે]]
ગાંધીજીની હત્યા સંબંધે અટકમાં લેવાયેલી અને કામ ચલાવાયેલી વ્યક્તિઓની યાદી:
* નથૂરામ વિનાયક ગોડસે
* નારાયણ દત્તત્રેય આપ્ટે
* વિષ્ણુ રામકૃષ્ણ કરકારે
* મદનલાલ કશ્મીરીલાલ પાહ્વા
* શંકર કીશ્તૈયા
* ગોપાલ વિનાયક ગોડસે
* દિગંબર બાગડે
* દત્તત્રેય સદાશીવ પરચુરે
* ગંગાધર દંડવતે
* ગંગાધર જાધવ
* સૂર્યદેવ શર્મા
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાચન ==
*Nathuram Godse. ''Why I Assassinated Mahatma Gandhi'', Surya Bharti, Delhi, India, 2003. {{OCLC|33991989}}
*G.D. Khosla. ''Murder of the Mahatma and Other Cases from a Judge's Notebook'', Jaico Publishing House, 1968. ISBN 0-88253-051-8.
*Koenraad Elst. ''Gandhi and Godse - a Review and a Critique'', Voice of India, 2001. ISBN 81-85990-71-9
== બાહ્ય કડીઓ ==
* [http://web.archive.org/20000930010014/ngodse.tripod.com/defense.htm ગોડસેએ ન્યાયાલયમાં આપેલું પોતાનું નિવેદન]* [http://ngodse.tripod.com/ ગોડસે તરફી વેબ સાઇટ-અન્ય કડીઓ અને મુલાકાતો]{{Webarchive|url=https://web.archive.org/web/20000930010014/http://ngodse.tripod.com/defense.htm |date=2000-09-30 }}
* [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html ફેબ્રુઆરી ૨૦૦૦માં ટાઇમ્સ સામયિકે પ્રકાશિત કરેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}
* [http://www.rediff.com/news/1998/jan/29godse.htm રેડીફે (વેબ સાઇટ Rediff) ઇ.સ. ૧૯૯૮માં લીધેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ]
* [http://www.mkgandhi-sarvodaya.org/godse.htm ગોડસે તરફી નાટક વિષે ચર્ચા કરતો અનુચ્છેદ]
* [http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml ગાંધીજીની હત્યાનો સાક્ષી] {{Webarchive|url=https://web.archive.org/web/20080203102950/http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml |date=2008-02-03 }}
* [http://www.youtube.com/watch?v=34jm36ZloOA ગાંધીજીની હત્યાના સાક્ષીએ રજુ કરેલો વીડીયો પુરાવો]
* [http://www.kiranbedi.com/gandhifireng.htm પોલીસે નોંધેલી એફ.આઇ.આર. (First Information Report)] {{Webarchive|url=https://web.archive.org/web/20130111165817/http://www.kiranbedi.com/gandhifireng.htm |date=2013-01-11 }}
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:મરાઠી લોકો]]
[[શ્રેણી:૧૯૧૦માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૯માં મૃત્યુ]]
plgtnia2cai070n93gxkli1k7susl55
826049
826047
2022-07-29T06:59:44Z
KartikMistry
10383
[[Special:Contributions/2406:B400:D5:867C:9580:D875:B127:B7C|2406:B400:D5:867C:9580:D875:B127:B7C]] ([[User talk:2406:B400:D5:867C:9580:D875:B127:B7C|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''નથુરામ વિનાયક ગોડસે''' ({{lang-mr|नथूराम विनायक गोडसे}}) ([[મે ૧૯|૧૯ મે]] ૧૯૧૦ – [[નવેમ્બર ૧૮|૧૫ નવેમ્બર]] ૧૯૪૯)એ [[મહાત્મા ગાંધી]]ની હત્યા કરી હતી.
== જીવન ==
નથુરામનો જન્મ [[પુના]] જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ ખાતામાં સામાન્ય કારકુન હતા અને માતાનું નામ લક્ષ્મી (લગ્ન પૂર્વે ગોદાવરી) હતું. જન્મ સમયે માતાપિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.
પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બારામતીમાં સ્થાનીક શાળામાં કર્યો. પછી તેને તેના કાકી પાસે પુણે મોકલવામાં આવ્યો જેથી [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]માં અભ્યાસ કરી શકે. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં.<ref>''Time'' ([[ફેબ્રુઆરી ૧૪]] ૨૦૦૦). [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html "શાંતિ વિષેના તેના સિદ્ધાંતો ખોટા હતાં (His Principle of Peace Was Bogus)"] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}. Retrieved [[જુલાઇ ૩]] ૨૦૦૭</ref> બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવાતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું. તે કુળદેવી સમક્ષ બેસતાં અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા (જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે). પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું.<ref>[http://timesofindia.indiatimes.com/Nathuram_Godse_was_raised_as_a_girl/articleshow/2830819.cms ગોડસે કન્યા હતો] </ref> ઈ.સ. ૧૯૩૦માં તેમના પિતાની બદલી [[રત્નાગિરી]]માં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક [[વિનાયક દામોદર સાવરકર|વીર સાવરકર]] સાથે થઈ.
=== ૧૯૩૫-૧૯૪૯ ===
==== અંતિમવાદ તરફ વળણ ====
ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયાં. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતાં અને ૧૯૩૨માં તે સંગઠન છોડ્યું હતું.<ref>''The Hindu'' (ઓગષ્ટ ૧૮ ૨૦૦૪). [http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm "આર.એસ.એસ. પોતાની નિર્દોષતાનો પુરાવો રજુ કરે છે"] {{Webarchive|url=https://web.archive.org/web/20040905230837/http://www.hindu.com/2004/08/18/stories/2004081805151100.htm |date=2004-09-05 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref>. ગોડસેએ સુથાર કામ અને દરજી કામ કર્યું. પછી પૂણે સ્થળાંતર કર્યું જ્યાં તેણે હિંદુ મહાસભાનું (મવાળ પક્ષીય) જમણેરીઓ તરફી મરાઠી વર્તમાન પત્ર 'અગ્રમી' નામે શરૂ કર્યું, થોડાં વર્ષો પછી જેનું નામકરણ ‘હિંદુ રાષ્ટ્ર’ કરવામાં આવ્યું.
હિંદુ મહાસભાએ શરૂઆતમાં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સવિનય કાનૂન ભંગની ચળવળને ટેકો આપ્યો હતો. જોકે ગોડસે અને તેમના પથદર્શકોએ બાદમાં ગાંધીજીનો વિરોધ કર્યો. તેમને લાગતું હતું કે લઘુમતિને રાજી રાખવા ગાંધીજી હિંદુઓના હિતોની અવગણના કરે છે. તેમણે ભારતના ભાગલા અને હજારો નિર્દોષ લોકોની હત્યા માટે ગાંધીજીને દોષિત માન્યા.
== ગાંધીજીની હત્યા ==
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી<ref>''TIME'' ([[ફેબ્રુઆરી ૯]] ૧૯૪૮). [http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html "સત્ય અને શરમનું.."] {{Webarchive|url=https://web.archive.org/web/20071014230818/http://www.time.com/time/magazine/article/0,9171,855988-2,00.html |date=2007-10-14 }}. Retrieved જૂન ૨૬ ૨૦૦૭</ref> તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યાર બાદ ભાગવાને બદલે તુરંત જે તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી”.{{Fact|date=January 2008}}
ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પણ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં.
== મુકદમો અને સજા ==
હત્યા પછી [[મે ૨૭|૨૭ મે]] ૧૯૪૮ના દિવસે ગોડસે વિરુદ્ધ મુકદમો ચલાવવામાં આવ્યો. મુકદમા દરમ્યાન તેમણે કોઇ પણ આરોપનો વિરોધ ન કર્યો અને એકરાર કરી લીધો કે તેણે જ ગાંધીજીની હત્યા કરી છે. [[નવેમ્બર ૮|૮ નવેમ્બર]] ૧૯૪૯ના દિવસે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી. નારાયણ આપ્ટે અને અન્ય કાવતરાખોરો સાથે [[નવેમ્બર ૧૫]] ૧૯૪૯ના રોજ તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યો. સાવરકરની ઉપર પણ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો પણ પાછળથી આરોપ મુક્ત કરી તેમને છોડી મૂકવામા આવ્યાં.
== પછીની ઘટનાઓ ==
કરોડો લોકોએ ગાંધીજીની હત્યાનો શોક પાળ્યો. બ્રાહ્મણ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેમેકે ગોડસે ત્યાંના બ્રાહ્મણ હતાં. સાંગલી અને મીરજમાં સ્થિતી ખૂબજ નાજુક હતી. બ્રાહ્મણોના ઘરોને બાળી નાખવામાં આવ્યાં અને ઘણા માણસો માર્યા ગયાં. હિંદુ મહાસભાનું વિસર્જન થયું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ પાછળથી તપાસમાં બહાર આવ્યું કે આર.એસ.એસ.નો આમાં કોઇ હાથ હોય એવા કોઇ પુરાવા ન મળ્યાં અને આર.એસ.એસ.ના પદાધિકારીઓને ગોડસેના કાવતરાંની પણ જાણ હોવાની વાત પણ ન સાબિત થઇ શકી. ૧૯૪૯માં [[જવાહરલાલ નહેરુ]] અને [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] આર.એસ.એસ. પરનો પ્રતિબંધ હટાવી દીધો.
આજે પણ આર.એસ.એસ. ગોડસે સાથે કોઇ પણ સંબંધ હોવાનો ઇનકાર કરે છે, તેટલું જ નહીં તે તો ગોડસેના સભ્ય હોવાની વાતને પણ રદિયો આપે છે.
૧૯૬૩માં "નાઇન અવર્સ ટુ રામા" નામની એક ફીલ્મ બની જેમાં ગોડસેના દ્રષ્ટીકોણથી હત્યાની પૂર્વ ભૂમિની ઘટનાઓને વણી લેવાઇ હતી.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref> સન ૨૦૦૦માં બનેલી ફીલ્મ "હે રામ" પણ આ ઘટનાને અલ્પ રીતે સ્પર્શે છે. પ્રખ્યાત મરાઠી નાટક "મી નથુરામ ગોડસે બોલતોય" (હું નથુરામ ગોડસે બોલું છુ) પણ ગોડસેના દ્રષ્ટીકોણ પર આધારીત છે. અભિનેતા શરદ પોંક્શેએ નથૂરામનું પાત્ર તેમાં ભજવ્યું છે.<ref>''Rediff on the NeT''. [http://www.rediff.com/news/1998/jul/22godse.htm "મી નથુરામ ગોડસે બોલતોય-કથાનક"].</ref>
વાય. ડી. ફડકે નામના ઇતિહાસકારે ગોડસે સંબંધિત ઘણી માન્યતા દૂર કરતું આ ઘટનાને આધારીત "નથૂરામાયણ" નામનું પુસ્તક લખ્યું છે.
== આરોપીઓની યાદી ==
[[ચિત્ર:Nathuram.jpg|frame|right| [[મહાત્મા ગાંધી|ગાંધીજીની]] હત્યાના આરોપીઓની સામુહિક તસવીર. ''ઉભેલા'': શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહ્વા, દિગંબર રામચંદ્ર બાડગે (તાજનો સાક્ષી). ''બેઠેલા'': નારાયણ આપ્ટે, વિનાયક દામોદર સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ રમકૃષ્ણ કરકરે]]
ગાંધીજીની હત્યા સંબંધે અટકમાં લેવાયેલી અને કામ ચલાવાયેલી વ્યક્તિઓની યાદી:
* નથૂરામ વિનાયક ગોડસે
* નારાયણ દત્તત્રેય આપ્ટે
* વિષ્ણુ રામકૃષ્ણ કરકારે
* મદનલાલ કશ્મીરીલાલ પાહ્વા
* શંકર કીશ્તૈયા
* ગોપાલ વિનાયક ગોડસે
* દિગંબર બાગડે
* દત્તત્રેય સદાશીવ પરચુરે
* ગંગાધર દંડવતે
* ગંગાધર જાધવ
* સૂર્યદેવ શર્મા
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાચન ==
*Nathuram Godse. ''Why I Assassinated Mahatma Gandhi'', Surya Bharti, Delhi, India, 2003. {{OCLC|33991989}}
*Nathuram Godse. ''May it Please Your Honor!'', Surya Bharti, India, 2003.
*G.D. Khosla. ''Murder of the Mahatma and Other Cases from a Judge's Notebook'', Jaico Publishing House, 1968. ISBN 0-88253-051-8.
*Koenraad Elst. ''Gandhi and Godse - a Review and a Critique'', Voice of India, 2001. ISBN 81-85990-71-9
*Y. D. Phadke. ''Nathuramayan''
== બાહ્ય કડીઓ ==
* [http://web.archive.org/20000930010014/ngodse.tripod.com/defense.htm ગોડસેએ ન્યાયાલયમાં આપેલું પોતાનું નિવેદન]* [http://ngodse.tripod.com/ ગોડસે તરફી વેબ સાઇટ-અન્ય કડીઓ અને મુલાકાતો]{{Webarchive|url=https://web.archive.org/web/20000930010014/http://ngodse.tripod.com/defense.htm |date=2000-09-30 }}
* [http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html ફેબ્રુઆરી ૨૦૦૦માં ટાઇમ્સ સામયિકે પ્રકાશિત કરેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ] {{Webarchive|url=https://web.archive.org/web/20110220024339/http://www.time.com/time/asia/magazine/2000/0214/india.godse.html |date=2011-02-20 }}
* [http://www.rediff.com/news/1998/jan/29godse.htm રેડીફે (વેબ સાઇટ Rediff) ઇ.સ. ૧૯૯૮માં લીધેલો ગોપાલ ગોડસેનો ઇન્ટર્વ્યૂ]
* [http://www.nathuramgodse.com/ નથુરામ ગોડસેને સમર્પિત વેબ સાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20080619035828/http://www.nathuramgodse.com/ |date=2008-06-19 }}
* [http://www.mkgandhi-sarvodaya.org/godse.htm ગોડસે તરફી નાટક વિષે ચર્ચા કરતો અનુચ્છેદ]
* [http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml ગાંધીજીની હત્યાનો સાક્ષી] {{Webarchive|url=https://web.archive.org/web/20080203102950/http://www.cbsnews.com/stories/2007/01/30/world/main2415455.shtml |date=2008-02-03 }}
* [http://www.youtube.com/watch?v=34jm36ZloOA ગાંધીજીની હત્યાના સાક્ષીએ રજુ કરેલો વીડીયો પુરાવો]
* [http://www.kiranbedi.com/gandhifireng.htm પોલીસે નોંધેલી એફ.આઇ.આર. (First Information Report)] {{Webarchive|url=https://web.archive.org/web/20130111165817/http://www.kiranbedi.com/gandhifireng.htm |date=2013-01-11 }}
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:મરાઠી લોકો]]
[[શ્રેણી:૧૯૧૦માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૯માં મૃત્યુ]]
0bngdiuzcnsrvpsfhsye23lpka4t9cu
દેવાયત પંડિત
0
8165
826038
820393
2022-07-28T17:26:17Z
2402:3A80:1C1A:22FD:B968:3261:52FA:B80C
/* ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ */
wikitext
text/x-wiki
{{સુધારો}}
'''દેવાયત પંડિત''' ગુજરાતના એક સંતકવિ હતા. તેઓ આગમનાં [[ભજન|ભજનના]] રચયિતાઓમાં મુખ્ય ગણાય છે.
== જન્મ અને બાળપણ ==
દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] જિલ્લાના [[વંથલી]] ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.
દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.<ref>રાજ્યગુરુ, ડૉ. નિરંજન. ''સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય''</ref> આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે.<ref>શ્રીમાળી, ડૉ. દલપત. ''ગ્રંથ-હરિજન સંત અને લોકસાહિત્ય''</ref>. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા.
== ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ ==
દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે [[તરણેતર]]નાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે [[તરણેતર]]નાં મેળામાંથી પાછા ફરાતા [[વંથલી]]ની બદલે [[ગિરનાર]] આવી ગયા. [[ગિરનાર]]ની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.
દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતાં બજાવતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.
મહંતશ્રી મોતીરામબાપુ અરજણસર
== યુવાનીકાળ અને લગ્નજીવન ==
પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મના રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતાં કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.
દેવાયત પંડિતે [[સૌરાષ્ટ્ર]]ના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.
== ભવિષ્યવાણી ==
દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક<ref>{{Cite web|url=http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B3%E0%AA%82%E0%AA%95|title=નકળંક - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon|website=Gujaratilexicon.com|access-date=2019-10-26}}</ref> અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે.<ref>{{cite web|author=લાલજી મહેશ્વવરી|title=સમયરેખા|url=http://www.scribd.com/doc/106342941/Timeline-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE-21-06-2012-by-Lalji-Maheshwari|url-status=live|access-date=૩૦ માર્ચ ૨૦૧૬}}</ref> ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન "આગમવાણી" છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે.
==સંદર્ભ==
{{reflist}}
{{wikisource}}
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતનાં સંતો]]
o3xo2k5o1gr0t35kk7wnvdgg1hvv0h6
826040
826038
2022-07-28T17:27:14Z
KartikMistry
10383
[[Special:Contributions/2402:3A80:1C1A:22FD:B968:3261:52FA:B80C|2402:3A80:1C1A:22FD:B968:3261:52FA:B80C]] ([[User talk:2402:3A80:1C1A:22FD:B968:3261:52FA:B80C|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{સુધારો}}
'''દેવાયત પંડિત''' ગુજરાતના એક સંતકવિ હતા. તેઓ આગમનાં [[ભજન|ભજનના]] રચયિતાઓમાં મુખ્ય ગણાય છે.
== જન્મ અને બાળપણ ==
દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] જિલ્લાના [[વંથલી]] ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.
દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.<ref>રાજ્યગુરુ, ડૉ. નિરંજન. ''સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય''</ref> આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે.<ref>શ્રીમાળી, ડૉ. દલપત. ''ગ્રંથ-હરિજન સંત અને લોકસાહિત્ય''</ref>. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા.
== ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ ==
દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે [[તરણેતર]]નાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે [[તરણેતર]]નાં મેળામાંથી પાછા ફરાતા [[વંથલી]]ની બદલે [[ગિરનાર]] આવી ગયા. [[ગિરનાર]]ની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.
દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતાં બજાવતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.
== યુવાનીકાળ અને લગ્નજીવન ==
પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મના રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતાં કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.
દેવાયત પંડિતે [[સૌરાષ્ટ્ર]]ના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.
== ભવિષ્યવાણી ==
દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક<ref>{{Cite web|url=http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B3%E0%AA%82%E0%AA%95|title=નકળંક - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon|website=Gujaratilexicon.com|access-date=2019-10-26}}</ref> અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે.<ref>{{cite web|author=લાલજી મહેશ્વવરી|title=સમયરેખા|url=http://www.scribd.com/doc/106342941/Timeline-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE-21-06-2012-by-Lalji-Maheshwari|url-status=live|access-date=૩૦ માર્ચ ૨૦૧૬}}</ref> ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન "આગમવાણી" છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે.
==સંદર્ભ==
{{reflist}}
{{wikisource}}
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતનાં સંતો]]
1ciwvv9m74pad76yrzlad5j34mewgvy
ચેસ
0
9221
826022
816663
2022-07-28T12:20:18Z
2402:3A80:15B1:9839:1C7D:F522:6D1C:267F
/* ચેસના નિયમોની સામાન્ય જાણકારી */
wikitext
text/x-wiki
'''ચેસ'''ને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામે જાણીતી હતી.
સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.
શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.
== ચેસના નિયમોની સામાન્ય જાણકારી ==
[[ચિત્ર:ChessStartingPosition.jpg|thumb|આરંભની ગોઠવણ]]
દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં 1 રાજા, 1 રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.
'''રાજા''': કોઈપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધી સમયે (મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.
'''રાણીઃ''' ગમે તે દિશામાં ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''હાથીઃ''' ફક્ત સીધી લીટીમાં જ ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''ઊંટઃ''' ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે
'''ઘોડોઃ''' ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે. તે કોઈની પણ ઉપરથી કુદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.
'''સૈનિકઃ''' ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે.
જ્યારે રાજાને શેહ (ચેક) આપવામાં આવ્યો હોય અને તેને ચાલવાના તમામ ખાનાંમાં શેહ મળતો હોય, ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે (શેહમાત - ચેકમેટ) અને રમત પૂરી થયેલી જાહેર થશે.Abahar
== આધુનિક સમયમાં ==
ઇ.સ. ૧૯૯૭માં, IBMના 'ડીપ બ્લૂ' કોમ્પ્યુટરએ વિશ્વ વિજેતા ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ ૨૬૯ ચાલની હતી. જે ૨૦ કલાક અને ૧૫ મિનિટ ચાલી હતી. ચેસ રમવા માટેનો પહેલો પ્રોગ્રામ ૧૯૫૧માં કોમ્પ્યુટર વિજ્ઞાની એલન ટ્યુરિંગએ બનાવ્યો હતો.
ભારતીય ખિલાડી વિશ્વનાથન આનંદ એ ૧૯૮૭માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. ૧૯૮૮માં તે ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યા (આ જ વર્ષે તેમને [[પદ્મશ્રી]]<nowiki/>નો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષના હતા). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતા અને ૨૦૦૦માં તેમણે પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યા.
{{સ્ટબ}}
[[શ્રેણી:રમત]]
5wtc8palkc6492mp93ihdi7d0u9jbmc
826024
826022
2022-07-28T13:00:47Z
KartikMistry
10383
[[Special:Contributions/2402:3A80:15B1:9839:1C7D:F522:6D1C:267F|2402:3A80:15B1:9839:1C7D:F522:6D1C:267F]] ([[User talk:2402:3A80:15B1:9839:1C7D:F522:6D1C:267F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
'''ચેસ'''ને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામે જાણીતી હતી.
સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.
શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.
== ચેસના નિયમોની સામાન્ય જાણકારી ==
[[ચિત્ર:ChessStartingPosition.jpg|thumb|આરંભની ગોઠવણ]]
દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં 1 રાજા, 1 રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.
'''રાજા''': કોઈપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધી સમયે (મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.
'''રાણીઃ''' ગમે તે દિશામાં ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''હાથીઃ''' ફક્ત સીધી લીટીમાં જ ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''ઊંટઃ''' ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે
'''ઘોડોઃ''' ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે. તે કોઈની પણ ઉપરથી કુદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.
'''સૈનિકઃ''' ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે.
જ્યારે રાજાને શેહ (ચેક) આપવામાં આવ્યો હોય અને તેને ચાલવાના તમામ ખાનાંમાં શેહ મળતો હોય, ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે (શેહમાત - ચેકમેટ) અને રમત પૂરી થયેલી જાહેર થશે.
== આધુનિક સમયમાં ==
ઇ.સ. ૧૯૯૭માં, IBMના 'ડીપ બ્લૂ' કોમ્પ્યુટરએ વિશ્વ વિજેતા ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ ૨૬૯ ચાલની હતી. જે ૨૦ કલાક અને ૧૫ મિનિટ ચાલી હતી. ચેસ રમવા માટેનો પહેલો પ્રોગ્રામ ૧૯૫૧માં કોમ્પ્યુટર વિજ્ઞાની એલન ટ્યુરિંગએ બનાવ્યો હતો.
ભારતીય ખિલાડી વિશ્વનાથન આનંદ એ ૧૯૮૭માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. ૧૯૮૮માં તે ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યા (આ જ વર્ષે તેમને [[પદ્મશ્રી]]<nowiki/>નો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષના હતા). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતા અને ૨૦૦૦માં તેમણે પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યા.
{{સ્ટબ}}
[[શ્રેણી:રમત]]
3xk48xfiyoqv2m9mrth01pdgv5j6cps
826025
826024
2022-07-28T13:10:20Z
KartikMistry
10383
ઇન્ફોબોક્સ અને અન્ય સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{Infobox game
|italic title=no
|title=ચેસ
|image=ChessSet.jpg
|image_size=250px
|image_caption=ચેસની રમત <br />''ડાબેથી જમણે:'' સફેદ રાજા, કાળો હાથી, કાળી રાણી, સફેદ સૈનિક, કાળો ઘોડો, સફેદ ઊંટ
|years={{circa}} ૧૫મી સદી થી હાલમાં (અન્ય આવૃત્તિઓ આશરે તેના ૯૦૦ વર્ષો પહેલા)
|genre=બોર્ડ રમત<br />આક્રમણ અને બચાવ રમત<br />બૌદ્ધિક રમત
|players=૨
|playing_time=સામાન્ય રીતે ૧૦ થી ૬૦ મિનિટ; સ્પર્ધાઓમાં રમત ૧૦ મિનિટ થી ૬ કલાકથી વધુ પણ ચાલે છે.
|random_chance=નહી
|skills=
}}
'''ચેસ'''ને '''ચતુરંગ''' અને '''શતરંજ'''ના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામે જાણીતી હતી.
સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.
શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.
== ચેસના નિયમોની સામાન્ય જાણકારી ==
[[ચિત્ર:ChessStartingPosition.jpg|thumb|ચેસની આરંભની ગોઠવણ]]
દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં ૧ રાજા, ૧ રાણી, ૨ ઊંટ, ૨ ઘોડા, ૨ હાથી અને ૮ સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.
'''રાજા''': કોઈપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધી સમયે (મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.
'''રાણી''': ગમે તે દિશામાં ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''હાથી''': ફક્ત સીધી લીટીમાં જ ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે.
'''ઊંટ''': ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ ગમે તેટલા (અગણિત) ડગલાં ચાલી શકે છે
'''ઘોડો''': ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે. તે કોઈની પણ ઉપરથી કુદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.
'''સૈનિક''': ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે. પ્રથમ ચાલમાં બે ડગલાં ચાલી શકે છે.
જ્યારે રાજાને શેહ (ચેક) આપવામાં આવ્યો હોય અને તેને ચાલવાના તમામ ખાનાંમાં શેહ મળતો હોય, ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે (શેહમાત - ચેકમેટ) અને રમત પૂરી થયેલી જાહેર થશે.
== આધુનિક સમયમાં ==
ઇ.સ. ૧૯૯૭માં, IBMના 'ડીપ બ્લૂ' કોમ્પ્યુટરએ વિશ્વ વિજેતા ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ ૨૬૯ ચાલની હતી. જે ૨૦ કલાક અને ૧૫ મિનિટ ચાલી હતી. ચેસ રમવા માટેનો પહેલો પ્રોગ્રામ ૧૯૫૧માં કોમ્પ્યુટર વિજ્ઞાની એલન ટ્યુરિંગએ બનાવ્યો હતો.
ભારતીય ખિલાડી વિશ્વનાથન આનંદ એ ૧૯૮૭માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. ૧૯૮૮માં તે ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યા (આ જ વર્ષે તેમને [[પદ્મશ્રી]]નો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષના હતા). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતા અને ૨૦૦૦માં તેમણે પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યા.
{{સ્ટબ}}
[[શ્રેણી:રમત]]
a8i3rxl7pkrzdccrb1kw1ae8cjd9f1b
પૂર્ણ સ્વરાજ
0
36253
826051
807683
2022-07-29T08:47:54Z
117.228.60.34
/* સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ */હુકુમત
wikitext
text/x-wiki
[[Image:India1931flag.png|thumb|220px|right|૧૯૩૧માં અપનાવેલો ભારતીય ધ્વજ જેને સ્વતંત્ર ભારતની હંગામી સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો હતો.]]
'''પૂર્ણ સ્વરાજનો ઠરાવ''' અથવા તો '''ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા''' રાષ્ટ્રીય મહાસભા દ્વારા ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પારિત કરવામાં આવી. ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના દિવસે આજના પાકિસ્તાનના લાહોર શહેરમાં રાવિ નદીના કિનારે [[જવાહરલાલ નહેરુ]] દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રીય મહાસભાએ ભારતના લોકોને ૨૬મી જાન્યુઆરીનો દિવસ "સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ઉજવવા ભલામણ કરી. ભારતના ધ્વજને રાષ્ટ્રીય મહાસભાના સ્વયંસેવકો, રાષ્ટ્રવાદીઓ અને નાગરિકો દ્વારા ફરકાવવામાં આવ્યો.
==પાર્શ્વભૂમિ==
૧૯૩૦ પહેલાં જ અમુક ભારતીય રાજનૈતિક પક્ષોએ ખુલેઆમ યુનાયટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવવાની ધ્યેયની ઘોષણા કરી હતી. અખિલ ભારતીય હોમરુલ લિગ ભારત માટે બ્રિટિશ કોમનવેલ્થ હેઠળ [[ઓસ્ટ્રેલિયા]], [[કેનેડા]], [[આઈરીશ ફ્રી સ્ટેટ]],[[ન્યુ ફાઉન્ડલેન્ડ]], [[ન્યૂઝી લેન્ડ]] અને સાઉથ આફ્રીકા જેવા દેશોને અપાયેલ સ્વાયત્તતા જેવા હોમ રુલ (સ્વ સાશન)ની માંગણી કરતું હતું. અખિલ ભરતીય મુસ્લિમ લિગ એ પણ યુનાયટેડ કિંગડમના આધિપત્ય (ડોમિનિયન) સ્થિતીનું સમર્થન કર્યું હતું પણ ભારતીય સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો.
ઈંડિયન લિબરલ પાર્ટી નામની સંસ્થા અંગ્રેજ સમર્થક હતી, બ્રિટિશ રાજ સાથે સંબંધો નબળા પડે તેવી સ્વતંત્રતા કે સ્વાયત રાજ્ય જેવી કોઈ પણ માંગણીઓને તેણે વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહાસભા આ વાદ-વિવાદમાં સૌથી મોખરે હતી. વયસ્ક મહાસહા ((કોંગ્રેસ) ના નેતા જેમ કે [[લોકમાન્ય ટિળક]], [[અરબિંદો]], અને [[બિપિનચંદ્ર પાલ]] વગેરે એ બ્રિટેશ હકૂમતથી મુક્ત એવી સ્વતંત્રતાની માંગણી કરી હતી.
૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યકાંડ પછી લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રખર અસંતોષ જાગી ઉઠ્યો. યુરોપીય લોકો, નાગરિકો અને અધિકારીઓ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા હિંસચારનો ભોગ બન્યાં હતાં. ૧૯૨૦માં ગાંધીજી અને કોંગ્રેસે પોતાને ''સ્વરાજ'' સમર્પિત ઘોષિત કર્યાં. તેમણે આને ભારતનું રાજનૈતિક અને સને આધ્યાત્મીક સ્વતંત્રતા ગણાવી. તે સમયે ગાંધીજીએ સ્વરાજને ભારતીય લોકોનો જન્મ સિદ્ધ અધિકાર ગણાવ્યો હતો. તેમણે તે સમયે જણાવ્યું હતું કે ભારત સંપૂર્ણ સ્વતંત્રતા પસંદ કરશે કે બ્રિટિશ સામ્રાજ્યનોપ્ ભાગ બની રહેશે તેનો આધાર અંગ્રેજ સરકારના વર્તન પર રહેલો છે. ૧૯૨૦ અને ૧૯૨૨ વચ્ચે ગાંધીજીએ અસહકારની ચળવળનું નેતૃઅત્વ કર્યું હતું. રોલેટ એક્ટ અને ભારતીયોને પોતાના દેશની સરકાર રચવા અને ચલાવવા દેવાના રાજનિતિક અને નાગરિક હક્કો પરના પ્રતિબંધ વિરુદ્ધ તેમણે આ ચળવળ કરી હતી.
==સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ==
ભારતમાં સંવિધાન અને રાજનૈતિક વિષયે સુધારા કરવા માટે અંગ્રેજ સરકારે એક કમિશનની નિમણૂક કરી. જેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવ્યું. આ કમિશન ભારતના સંવિધાન અને રાજનૈતિક સુધારા માટે નિમાયું હોવા છતં આમાં એકપણ ભારતીય સભ્ય ન હતો. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પક્ષની સલાહ લેવામામ્ આવી નહતી કે તેમની આમાં શામિલ થવાનું નિમંત્રણ અપાયું હતું.. આને કારણે ભારતીય પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. જ્યારે આ કમિશનન પ્રમુખ જ્હોન સાયમન ભારતમાં આવ્યાં ત્યારે તેમને ક્રોધે ભરાયેલા ટોળાઓના પ્રદર્શનો અને વિરોધનો સામનો કરવો પડ્યો. ભારતમાં જ્યાં જ્યાં પણ તેઓ ગયાં ત્યાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયાં. આ કમિશન સામે ના વિરોધ પ્રદર્શન સમયે અંગ્રેજો દ્વારા થયેલા લાઠીચારને કારણે ભારતીય નેતા લાલા લજપતરાયનું મૃત્ય થયું, આને કારણે લોકોમાં સાયમન કમિશન સમે રોષ અત્યંત વધી ગયો.
આ કમિશનની સામે મહાસભાએ એ સર્વ ભારતીય સભ્યો ધરાવતું એક શિષ્ટમંડળ રચ્યું જેણે ભારતીય સંવિધાન માં ફેરેફારો સૂચવ્યાં.મહસભાના પ્રમુખ મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ અન્ય ભારતીય રાજનૈતિક પક્ષોના નેતાઓ પણ આ મંડળમાં જોડાયાં. આ સમિતીનો અહેવાલ "નહેરુ રિપોર્ટ" તરીકે ઓળખાય છે. આ અહેવાલમાં બ્રિટેશ આધિપત્ય (હુકુમત) હેઠળ ભારતીયોને પોતાની સરકાર દ્વારા રાજ્ય ચલાવવાની માંગણી કરાઈ હતી.
નહેરુ સમિતીનો અહેવાલ મોટાભાગના બધાં ભારતીય રાજકીય પક્ષોએ સ્વીકાર્યો હતો, પરંતુ ઈંડિયન નેશનલ લિબરલ પાર્ટી અને અખિલ ભારતીય મુસ્લીમ લિગએ તેનો વિરોધ કર્યો હતો. અંગ્રેજોએ આ કમિશન અને તેના રિપોર્ટની અવગણના કરી. અંગ્રેજોએ આ સમિતી દ્વારા સૂચવેલા સુધારાને પણ અમાન્ય કર્યાં.
==સ્વાયત દેશ કે ગણરાજ્ય?==
નહેરુ રિપોર્ટને વિષે મહાસભામાં પણ આંતરિક મતભેદ હતાં. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ જેવા યુવા નેતાઓ બ્રિટેન સાથે દરેક સંબંધને તોડીને નવા રાષ્ટ્રના નિર્માણની તરફેણ કરતાં હતાં. ૧૯૨૭માં જવાહરલાલ નહેરુ એ ૧૯૨૭માં સંપૂર્ણ રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઠરાવ લાવ્યાં હતાં જેને ગાંધીજીના વિરોધને કારણે પાછો ઠેલાયો હતો. <ref>[[Rajmohan Gandhi]], ''Patel: A Life'', pp. 171, ASIN: B0006EYQ0A </ref> સ્વાયત રાષ્ટ્ર તરીકે ભારત પર રાષ્ટ્રના પ્રમુખ તરીકે અંગ્રેજોનો સાંવિધાનિક દરજ્જો રહે તે બોઝ અને જવહરલાલ નહેરુને માન્ય ન હતું. વળી ભારતની સંવિધાની મસલતોમં પણ બ્રિટિશ સંસદની મંજૂરી મેળવવી પડે તે પન તેમને અયોગ્ય લાગતું. રાષ્ટ્રીય મહાસભાના ઘણાં સભ્યો અને હોદ્દેદારોનો ટેકો તેમને પ્રાપ્ત હતો.
ડિસેંબર ૧૯૨૮ના રાષ્ટ્રીય મહાસભાના કલકત્તા અધિવેશનમાં ગાંધીજી એવો ઠરાવ લાવ્યા હતાં કે અંગ્રેજો એ ભારતને રાષ્ટ્રકુળ સમાન સ્વાયત્ત દેશનો દરજ્જો આપવો. આ માટે તેમને અંગ્રેજ સરકારને બે વર્ષનો સમય આપ્યો હતો. જો આ સમય દરમ્યાન ભરતેને સ્વાયત નહીં બનાવાય તો ભારતીયો સંપૂર્ણ સ્વતંત્રતા માટે આંદોલન શરૂ કરશે. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુએ ગાંધેજી એ આપેલી બે વર્ષની સમય મર્યાદા સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કોઈ પણ સમય મર્યાદા આપવાની ના પાડી. છેવટે એક વર્ષની મર્યાદા પર સહમતિ થઈ. જવાહર લાલે આ ઠરાવની પક્ષમાં મત આપ્યો જ્યારે સુભાષ ચંદ્ર બોઝએ કહ્યું કે તેઓ અને તેમના સાથીઓ આ ઠરાવનો વિરોધ નહીં અને મતદાન સમયે તેઓ ગેરહાજર રહ્યાં. રાષ્ત્રીય મહાસભામાં આ ઠરાવ ૧૧૮ ના મુકાબલે ૪૫ મતે પારિત થયો. પરંતુ જ્યારે મહાસભાના ખુલા સત્રમાં સુભાષબાબુએ આ ઠરાવમાં બ્રિટિશ રાજ થી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનો સુધારો કરવાની વાત કરી ત્યારે ગાંધીજીએ તેમની નિંદા કરી:
<blockquote>''" તમે તમારા હોઠે સ્વતંત્રતાનો શબ્દ લાવી શકો છેઓ પણ જ્યાં સુધી તેની પાછળના સન્માનની તમને જાણ નહીં થાય ત્યાં સુધી તે માત્ર શબ્દો જ રહી જવાના છે. જો તમે તમારા શબ્દો સાથે ઉભા નહીં રહી શકો તો સ્વતંત્રતા ક્યાં જશે?"''<ref> D. G. Tendulkar, ''Mahatma'', pp. 441, [[Bombay]] - 1951</ref> </blockquote>
સુધરાનો આ પ્રસ્તાવ ૧૩૫૦ ના મુકાબલે ૯૭૩ મતો મેળવી ખારીજ થયો.
૩૧ ઓક્ટોબર ૧૯૨૯ના દિવસે લોર્ડ ઈર્વીને ઘોષણા કરી કે અંગ્રેજ સરકાર ભારતીય પ્રતિનિધીઓને લંડનમાં યોજાનરી [[ગોળમેજ પરિષદ]]માં મળશે. આ પરિષદમાં ભારતીય સહભાગને અસરકારક બનાવવા માટે લોર્ડ ઈર્વીન મહાત્મા ગાંધી, મોહમ્મ્દ અલી જીણા, અને કાર્યકાળ પૂરો કરનાર મહાસભાના પ્રમુખ મોતીલાલ નહેરુને મળ્યાં ગાંધેજી એ ઈર્વીનને પૂછ્યું કે શું આ પરિષદમાં સ્વાયતતાનો મુદ્દો લેવાશે? તેના જવાબમાં ઈર્વીને કહ્યું કે તે તેવી કોઈ ખાત્રી ન આપી શકે. આને પરિણામે તે મુલાકાત ત્યાં જ સ્થગીત થઈ.<ref name="patel185">R. Gandhi, ''Patel: A Life'', pp. 185</ref>
==ઉદ્ઘોષણા==
[[Image:July 9 2005 - Minar-e-Pakistan panoramic.jpg|thumb| જે સ્થળે ભારના સ્વાતંત્રયની ઘોષણા થઈ અને પાકિસ્તાન ઠરાવ પારિથ થયો તે સ્થળ, જ્યાં અત્યારે મિનાર એ પાકિસ્તાન નામનું સ્મારક આવેલું છે.]]
રાજૈનિક સુધરા અને હક્કો માટેની નામંજૂરી અને રાજનૈત્તિક પક્ષોની સતત અવગણનાને કારણે રાષ્ત્રીય મહાસભામાં અંગ્રેજોને ભારતમાંથી સંપૂર્ણરીતે બહાર હકાલવાનો મત ગૂઢ બનતો ગયો અને તેના પર એકાત્મતા સધાવા લાગી.<ref name="patel185" /> કડકડતી ઠંડી હોવછતાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સ્વયંસેવકો અને સહભાગીઓ, અન્ય રાજનૈતિક પક્ષો અને સામાન્ય જનતાએ મોટી સંખ્યામાં રાષ્ત્રીએય મહાસભાના લાહોર અધિવેશનમાં હાજરી આપી.તેના વિષે પટ્ટાભી સીતારામૈયા લખે છે કે:
<blockquote>''" જુસ્સો અને આવેગ, ચર્ચાની નિસ્ફળતા, યુદ્ધના નગારા સાથે ચહેરા પરનો તરવરાટ - ઓહ, આ બધું આબોહવાથી કેટલિં ભિન્ન હતું."''<ref>[[Pattabhi Sitaramayya]], ''The History of the Congress'', pp. 600, [[Allahabad]] - 1935</ref></blockquote>
[[જવાહરલાલ નહેરુ]] ને પ્રમુખ તરીકે નીમવામાં આવ્યાં. દીગ્ગજ નેતા જેમકે [[રાજગોપાલાચારી ચક્રવર્તી]] અને [[સરદાર વલ્લભભાઈ પટેલ]] એ રાષ્ટ્રીય મહાસભાની કાર્યકારેણીમાં પાછા આવ્યાં ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતાની ઘોષણાનિ મુસદ્દો બનાવ્યો, જેમાં લખ્યું હતું કે:
<blockquote>''" અંગ્રેજ સરકારે ભારતીય લોકોને માત્ર તેમની સ્વતંત્રતાથી જ તેમને વંચિત નથી રાખ્યાં પણ લોકોનું શોષણ પણ કર્યું છે. ભારતને આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પાયમાલ કર્યો છે.... માટે... માટે ભારતે અંગ્રેજ સત્તા સાથેના સર્વ સંબંધો તોડીને "પૂર્ણ સ્વરજ કે પૂર્ણ સ્વતંત્રતા મેળવવી જોઈએ"''<ref>{{Cite web |url=http://cs.nyu.edu/kandathi/swaraj.txt |title=Declaration of independence |access-date=2011-12-16 |archive-date=2013-05-17 |archive-url=https://web.archive.org/web/20130517214940/http://cs.nyu.edu/kandathi/swaraj.txt |url-status=dead }}</ref></blockquote>
નવા વર્ષની મધ્ય રાત્રે પ્રમુખ જવાહરલાલ નહેરુ એ લાહોર (હાલમાં પાકિસ્તાનમાં) માં રાવિ નદીને કિનારે ભારતીય ત્રિરંગો ફેલાવ્યો. સ્વતંત્રતાની પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું, જેમાં કરવેરા ન ભરવાની ચળવળની તૈયારી બતાવવામાં આવી. વિશાળ જનમેદની પૂછવામાં આવ્યું શુંતેઓ આની સાથે સહમત છે? ત્યારે વિશાળ જન મેદનીએ પોતાનો હાથ ઉપર કરી સહમતી દર્શાવી. ત્યાર બાદ આ ઠરાવના ટેકામાં અને ભરતીય પ્રજાના મત સાથે સહમત થતાં મધ્ય ભારતના કાયદાઅ મંડળના ૧૭૨ સભ્યોએ રાજીનામું આપ્યું
૨૬ જાન્યૂઆરી ૧૯૩૦ ના દિવસે સત્તાવાર રીતે "સ્વતંત્રતાની ઘોષણાનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાર બાદ ગંધીજી અને નેતાઓએ મોટા સ્તર પર ચળવળના આયોજનની શરૂઆત કરી, તેમણે આમાન્ય માણસને પણ અ અહીંસા ને સમર્પિત એવી આ ક્રાંતિમાં ભાગ લેવા જણાવ્યું.
<ref name="patel185" /> મીઠાનો સત્યાગ્રહ એ સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવાના આંદોલનની પ્રથમ ચળવળ હતી.
==વારસો==
રાષ્ત્રીય મહાસભાએ ચળવળ દર્મ્યાન લોકોના સમર્પણની યાદમાં વારંવાર ૨૬મી જાન્યૂઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. ૧૯૪૭માં અંગ્રેજો ભારતને સ્વતંત્રતા અને રાજનૈતિક સત્તા સોંપવા તૈયર થયાં અને ૧૫મી ઓગસ્ટનો દિવસે અસલ સ્વતંત્રતા દિવસ બન્યો. જો કે ભારતનું નવું સંવિધાન ૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના દિવસથી લાગૂ થયો અને તે દિવસ થી ભારત [[ગણતંત્ર]] ઘોષિત થયો.
==સંદર્ભો==
{{reflist}}
{{ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ}}
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
fbdwqyptryfqdxp2et67yrhp1m2i8hd
ઢાંચો:Infobox game
10
43571
826026
257993
2022-05-02T15:38:18Z
en>GhostInTheMachine
0
sort known parameters list
wikitext
text/x-wiki
{{infobox
| italic title = {{{italic title|no}}}
| title = {{if empty|{{{name|}}}|{{{subject_name|}}}|{{{title|}}}|<includeonly>{{PAGENAMEBASE}}</includeonly>}}
| above = {{#if:{{{subtitle|}}}|<small>{{{subtitle}}}</small>}}
| image1 = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{logo_link|{{{logo|}}}}}}|size={{{logo_size|}}}|sizedefault=frameless|alt={{{logo_alt|{{{alt|}}}}}}}}
| caption1 = {{{image_caption|{{{logo_caption|}}}}}}
| image2 = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{image_link|{{{image|}}}}}}|size={{{image_size|}}}|sizedefault=frameless|alt={{{image_alt|{{{alt|}}}}}}}}
| caption2 = {{{image_caption|{{{caption|}}}}}}
| bodystyle = {{#if:{{{width|}}}|width:{{{width}}};}}
| labelstyle = {{#if:{{{label_width|}}}|width:{{{label_width}}};}}
| label1 = Other names
| data1 = {{{other_names|}}}
| label2 = [[List of game manufacturers|Manufacturers]]
| data2 = {{{manufacturer|}}}
| label3 = [[Game designer|Designers]]
| data3 = {{{designer|}}}
| label4 = [[Game director|Directors]]
| data4 = {{{director|}}}
| label5 = [[Illustrator|Illustrators]]
| data5 = {{{illustrator|}}}
| label6 = [[Writer|Writers]]
| data6 = {{{writer|}}}
| label7 = [[Actor|Actors]]
| data7 = {{{actor|}}}
| label8 = [[Voice-over|Voice actors]]
| data8 = {{{voice_over|}}}
| label9 = Publishers
| data9 = {{{publisher|}}}
| label10 = Publication
| data10 = {{{date|}}}
| label11 = Years active
| data11 = {{{years|}}}
| label12 = Genres
| data12 = {{{genre|}}}
| label13 = Languages
| data13 = {{{language|}}}
| label14 = Systems
| data14 = {{{system|}}}
| label15 = Parent games
| data15 = {{{parent_game|}}}
| label16 = Series
| data16 = {{{series|}}}
| label17 = Players
| data17 = {{{players|}}}
| label18 = Setup time
| data18 = {{{setup_time|}}}
| label19 = Playing time
| data19 = {{{playing_time|}}}
| label20 = Random chance
| data20 = {{{random_chance|}}}
| label21 = Age range
| data21 = {{{ages|}}}
| label22 = Skills required
| data22 = {{{skills|}}}
| label23 = Materials required
| data23 = {{{materials|}}}
| label24 = Media type
| data24 = {{{media_type|}}}
| label25 = Synonyms
| data25 = {{{AKA|}}}
| label26 = {{{blank_label}}}
| data26 = {{#if:{{{blank_label|}}}|{{{blank_data|}}}}}
| label27 = Website
| data27 = {{{website|{{{web|}}}}}}
| label28 = [[ISBN (identifier)|ISBN]]
| data28 = {{#if:{{{isbn|}}} | {{ISBNT|1={{{isbn}}} }} {{{isbn_note|}}} }}
| below = {{{footnotes|}}}
}}{{#invoke:Check for unknown parameters|check|unknown={{main other|[[Category:Pages using infobox game with unknown parameters|_VALUE_{{PAGENAME}}]]}}|preview=Page using [[Template:Infobox game]] with unknown parameter "_VALUE_"|ignoreblank=y| actor | ages | AKA | alt | blank_data | blank_label | caption | date | designer | director | footnotes | genre | illustrator | image | image_alt | image_caption | image_link | image_size | isbn | isbn_note | italic title | label_width | language | logo | logo_alt | logo_caption | logo_link | logo_size | manufacturer | materials | media_type | name | other_names | parent_game | players | playing_time | publisher | random_chance | series | setup_time | skills | subject_name | subtitle | system | title | voice_over | web | website | width | writer | years }}<noinclude>
{{documentation}}
<!-- Please add metadata to the Documentation subpage --></noinclude>
3y64m1j7n93img0joo5ishlnuam6g0p
826027
826026
2022-07-28T13:10:41Z
KartikMistry
10383
[[:en:Template:Infobox_game]] માંથી આયાત કરેલ ૧ પુનરાવર્તન
wikitext
text/x-wiki
{{infobox
| italic title = {{{italic title|no}}}
| title = {{if empty|{{{name|}}}|{{{subject_name|}}}|{{{title|}}}|<includeonly>{{PAGENAMEBASE}}</includeonly>}}
| above = {{#if:{{{subtitle|}}}|<small>{{{subtitle}}}</small>}}
| image1 = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{logo_link|{{{logo|}}}}}}|size={{{logo_size|}}}|sizedefault=frameless|alt={{{logo_alt|{{{alt|}}}}}}}}
| caption1 = {{{image_caption|{{{logo_caption|}}}}}}
| image2 = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{image_link|{{{image|}}}}}}|size={{{image_size|}}}|sizedefault=frameless|alt={{{image_alt|{{{alt|}}}}}}}}
| caption2 = {{{image_caption|{{{caption|}}}}}}
| bodystyle = {{#if:{{{width|}}}|width:{{{width}}};}}
| labelstyle = {{#if:{{{label_width|}}}|width:{{{label_width}}};}}
| label1 = Other names
| data1 = {{{other_names|}}}
| label2 = [[List of game manufacturers|Manufacturers]]
| data2 = {{{manufacturer|}}}
| label3 = [[Game designer|Designers]]
| data3 = {{{designer|}}}
| label4 = [[Game director|Directors]]
| data4 = {{{director|}}}
| label5 = [[Illustrator|Illustrators]]
| data5 = {{{illustrator|}}}
| label6 = [[Writer|Writers]]
| data6 = {{{writer|}}}
| label7 = [[Actor|Actors]]
| data7 = {{{actor|}}}
| label8 = [[Voice-over|Voice actors]]
| data8 = {{{voice_over|}}}
| label9 = Publishers
| data9 = {{{publisher|}}}
| label10 = Publication
| data10 = {{{date|}}}
| label11 = Years active
| data11 = {{{years|}}}
| label12 = Genres
| data12 = {{{genre|}}}
| label13 = Languages
| data13 = {{{language|}}}
| label14 = Systems
| data14 = {{{system|}}}
| label15 = Parent games
| data15 = {{{parent_game|}}}
| label16 = Series
| data16 = {{{series|}}}
| label17 = Players
| data17 = {{{players|}}}
| label18 = Setup time
| data18 = {{{setup_time|}}}
| label19 = Playing time
| data19 = {{{playing_time|}}}
| label20 = Random chance
| data20 = {{{random_chance|}}}
| label21 = Age range
| data21 = {{{ages|}}}
| label22 = Skills required
| data22 = {{{skills|}}}
| label23 = Materials required
| data23 = {{{materials|}}}
| label24 = Media type
| data24 = {{{media_type|}}}
| label25 = Synonyms
| data25 = {{{AKA|}}}
| label26 = {{{blank_label}}}
| data26 = {{#if:{{{blank_label|}}}|{{{blank_data|}}}}}
| label27 = Website
| data27 = {{{website|{{{web|}}}}}}
| label28 = [[ISBN (identifier)|ISBN]]
| data28 = {{#if:{{{isbn|}}} | {{ISBNT|1={{{isbn}}} }} {{{isbn_note|}}} }}
| below = {{{footnotes|}}}
}}{{#invoke:Check for unknown parameters|check|unknown={{main other|[[Category:Pages using infobox game with unknown parameters|_VALUE_{{PAGENAME}}]]}}|preview=Page using [[Template:Infobox game]] with unknown parameter "_VALUE_"|ignoreblank=y| actor | ages | AKA | alt | blank_data | blank_label | caption | date | designer | director | footnotes | genre | illustrator | image | image_alt | image_caption | image_link | image_size | isbn | isbn_note | italic title | label_width | language | logo | logo_alt | logo_caption | logo_link | logo_size | manufacturer | materials | media_type | name | other_names | parent_game | players | playing_time | publisher | random_chance | series | setup_time | skills | subject_name | subtitle | system | title | voice_over | web | website | width | writer | years }}<noinclude>
{{documentation}}
<!-- Please add metadata to the Documentation subpage --></noinclude>
3y64m1j7n93img0joo5ishlnuam6g0p
ઢાંચો:Infobox game/doc
10
43572
826028
351894
2022-05-02T17:02:24Z
en>GhostInTheMachine
0
/* Parameters */ add missing parameters
wikitext
text/x-wiki
{{Documentation subpage}}
<!-- Place categories where indicated at bottom of page and interwikis at Wikidata -->
{{Lua|Module:Infobox|Module:InfoboxImage|Module:Check for unknown parameters}}
This is an infobox template for a game article. If an italic title is required, add {{para|italic title|yes}} or {{para|italic title|force}} to the list of parameters, and use <nowiki>'' ''</nowiki> around the title in the infobox.
If the article is about a [[card game]], you may use {{tl|Infobox card game}}; if the article is about a [[video game]], use {{tl|Infobox video game}} instead.
== Usage ==
=== Common usage ===
<pre style="overflow: auto;">
{{Infobox game
| name =
| image =
| caption =
| years =
| genre =
| players =
| setup_time =
| playing_time =
| random_chance =
| skills =
}}
</pre>
=== Full usage ===
<pre style="overflow: auto;">
{{Infobox game
| name =
| subtitle =
| logo =
| logo_size =
| logo_alt =
| logo_caption =
| image =
| image_size =
| image_alt =
| caption =
| width =
| label_width =
| other_names =
| AKA =
| manufacturer =
| designer =
| director =
| illustrator =
| writer =
| actor =
| voice_over =
| publisher =
| date = <!-- {{Start date and age|df=n|1999|12|31}} -->
| years =
| genre =
| language =
| system =
| parent_game =
| series =
| players =
| setup_time =
| playing_time =
| random_chance =
| ages =
| skills =
| materials =
| media_type =
| blank_label =
| blank_data =
| website =
| isbn =
| isbn_note =
| footnotes =
}}
</pre>
=== Example ===
{{Infobox game
| italic title = no
| title = Backgammon
| image_link = Backgammon lg.png
| image_caption = A backgammon set, consisting of a board, two sets of 15 checkers, two pairs of dice, a doubling cube, and dice cups
| years = Approximately 5,000 years ago to present
| genre = [[Board game]] <br />[[Race game]] <br />[[Dice game]]
| players = 2
| setup_time = 10–30 seconds
| playing_time = 5–60 minutes
| random_chance = Medium ([[dice]] rolling)
| ages = 5+
| skills = [[Strategy game|Strategy]], [[Tactic (method)|tactics]], [[counting]], [[probability]]
}}
<pre style="overflow: auto;">
{{Infobox game
| italic title = no
| title = Backgammon
| image_link = Backgammon lg.png
| image_caption = A backgammon set, consisting of a board, two sets of 15 checkers, two pairs of dice, a doubling cube, and dice cups
| years = Approximately 5,000 years ago to present
| genre = [[Board game]] <br />[[Race game]] <br />[[Dice game]]
| players = 2
| setup_time = 10–30 seconds
| playing_time = 5–60 minutes
| random_chance = Medium ([[dice]] rolling)
| ages = 5+
| skills = [[Strategy game|Strategy]], [[Tactic (method)|tactics]], [[counting]], [[probability]]
}}
</pre>
=== Parameters ===
{| class="wikitable sortable"
! style="text-align: left" | Parameter
! style="text-align: left" | Explanation
|-
| name
| Title of the game
|-
| subtitle
| Subtitle of the game
|-
| italic title
| Set to yes for an italic infobox title (set to no or omit for a normal title)
|-
| logo
| Logo for a commercial game, may be resized (format: <nowiki>Example.jpg</nowiki>)
|-
| logo_size
| Size to display the logo
|-
| logo_caption
| [[Wikipedia:Manual of Style/Captions|Caption]] for the logo
|-
| logo_alt
| Alt text for the logo
|-
| image
| Image relevant to the game, may be resized (format: <nowiki>Example.jpg</nowiki>)
|-
| image_size
| Size to display the image
|-
| caption or image_caption
| [[Wikipedia:Manual of Style/Captions|Caption]] for the image
|-
| image_alt
| Alt text for the image
|-
| width
| Optional parameter to control the width of the box
|-
| label_width
| Optional parameter to control the width of the label column
|-
| other_names
| Other name(s) for the game
|-
| manufacturer
| Manufacturer(s) of the game
|-
| designer
| Designer(s) of the game
|-
| director
| Director(s) of the game, if distinct from designer(s)
|-
| illustrator
| Illustrator(s) of the game artwork
|-
| writer
| Writer(s) of the game, if distinct from designer(s)
|-
| actor
| Actor(s) of the game
|-
| voice_over
| Voice-over actor(s) of the game
|-
| publisher
| Publisher(s) of the game
|-
| date
| Publication date of the game (format: {{tlx|Start date and age|mf=yes|2000|01|01}})
|-
| years
| Active years of the game
|-
| genre
| Game genre(s); e.g.: "[[Board game]]", "[[Dice game]]", "[[Drinking game]]", "[[Educational game]]", "[[Guessing game]]", "[[Hand game]]", "[[Paper-and-pencil game]]", "[[Race game]]", "[[Role-playing game]]", "[[Tile-based game]]", "[[Wargaming]]", "[[Word game]]", etc.
|-
| language
| Available language(s) of the game
|-
| system
| System(s) used by the game
|-
| parent_game
| The parent game that this game is used with, such as with role-playing game supplement
|-
| series
| The series that this game is part of, if distinct from parent game
|-
| players
| Number of players
|-
| setup_time
| Time it takes to set up the game
|-
| playing_time
| Time it takes to play the game
|-
| random_chance
| Degree to which random chance comes into play in the game
|-
| skills
| Skills required to play the game
|-
| ages
| Age range intended to play the game
|-
| materials
| Materials required to play the game
|-
| media_type
| Media type of the game
|-
| web or website
| Official website address of the game
|-
| isbn
| [[ISBN]], where applicable, for relevant editions. Format as a string of numbers (do not use {{tl|ISBN}} or {{tl|ISBNT}}); hyphens are optional (10-digit ISBNs may end in "X").
|-
| isbn_note
| List information about the ISBN, or list ISBNs for multiple editions. For multiple ISBNs, list using {{t|ubl}} and {{tl|ISBNT}}, and specify which edition each ISBN pertains to. If the number of editions grows unwieldy, consider using a table in the article body instead.
|-
| AKA
| Game name synonym(s)
|-
| blank_label and blank_data
| Label and data for a field not covered by other parameters (e.g., Alcohol used for [[drinking game]]s like [[beer pong]])
|-
| footnotes
| Note(s)
|}
== Tracking categories ==
* {{clc|Pages using infobox game with unknown parameters}}
== See also ==
* [[WP:IB]] - list of infoboxes
<includeonly>{{Sandbox other|
| <!-- ADD CATEGORIES BELOW THIS LINE, PLEASE: -->
[[Category:Game infobox templates| ]]
[[Category:Templates that add a tracking category]]
}}</includeonly>
<templatedata>
{
"params": {
"italic title": {},
"name": {},
"subject_name": {},
"title": {},
"subtitle": {},
"logo_link": {},
"logo": {},
"logo_size": {},
"logo_alt": {},
"alt": {},
"image_caption": {},
"logo_caption": {},
"image_link": {},
"image": {},
"image_size": {},
"image_alt": {},
"caption": {},
"width": {},
"label_width": {},
"other_names": {},
"manufacturer": {},
"designer": {},
"director": {},
"illustrator": {},
"writer": {},
"actor": {},
"voice_over": {},
"publisher": {},
"date": {},
"years": {},
"genre": {},
"language": {},
"system": {},
"parent_game": {},
"series": {},
"players": {},
"setup_time": {},
"playing_time": {},
"random_chance": {},
"ages": {},
"skills": {},
"materials": {},
"media_type": {},
"AKA": {},
"blank_label": {},
"blank_data": {},
"website": {},
"web": {},
"isbn": {},
"isbn_note": {},
"footnotes": {}
},
"format": "block"
}
</templatedata>
bus20rr5q4q58rwwckklytjcktxkuv4
826029
826028
2022-07-28T13:11:01Z
KartikMistry
10383
[[:en:Template:Infobox_game/doc]] માંથી આયાત કરેલ ૧ પુનરાવર્તન
wikitext
text/x-wiki
{{Documentation subpage}}
<!-- Place categories where indicated at bottom of page and interwikis at Wikidata -->
{{Lua|Module:Infobox|Module:InfoboxImage|Module:Check for unknown parameters}}
This is an infobox template for a game article. If an italic title is required, add {{para|italic title|yes}} or {{para|italic title|force}} to the list of parameters, and use <nowiki>'' ''</nowiki> around the title in the infobox.
If the article is about a [[card game]], you may use {{tl|Infobox card game}}; if the article is about a [[video game]], use {{tl|Infobox video game}} instead.
== Usage ==
=== Common usage ===
<pre style="overflow: auto;">
{{Infobox game
| name =
| image =
| caption =
| years =
| genre =
| players =
| setup_time =
| playing_time =
| random_chance =
| skills =
}}
</pre>
=== Full usage ===
<pre style="overflow: auto;">
{{Infobox game
| name =
| subtitle =
| logo =
| logo_size =
| logo_alt =
| logo_caption =
| image =
| image_size =
| image_alt =
| caption =
| width =
| label_width =
| other_names =
| AKA =
| manufacturer =
| designer =
| director =
| illustrator =
| writer =
| actor =
| voice_over =
| publisher =
| date = <!-- {{Start date and age|df=n|1999|12|31}} -->
| years =
| genre =
| language =
| system =
| parent_game =
| series =
| players =
| setup_time =
| playing_time =
| random_chance =
| ages =
| skills =
| materials =
| media_type =
| blank_label =
| blank_data =
| website =
| isbn =
| isbn_note =
| footnotes =
}}
</pre>
=== Example ===
{{Infobox game
| italic title = no
| title = Backgammon
| image_link = Backgammon lg.png
| image_caption = A backgammon set, consisting of a board, two sets of 15 checkers, two pairs of dice, a doubling cube, and dice cups
| years = Approximately 5,000 years ago to present
| genre = [[Board game]] <br />[[Race game]] <br />[[Dice game]]
| players = 2
| setup_time = 10–30 seconds
| playing_time = 5–60 minutes
| random_chance = Medium ([[dice]] rolling)
| ages = 5+
| skills = [[Strategy game|Strategy]], [[Tactic (method)|tactics]], [[counting]], [[probability]]
}}
<pre style="overflow: auto;">
{{Infobox game
| italic title = no
| title = Backgammon
| image_link = Backgammon lg.png
| image_caption = A backgammon set, consisting of a board, two sets of 15 checkers, two pairs of dice, a doubling cube, and dice cups
| years = Approximately 5,000 years ago to present
| genre = [[Board game]] <br />[[Race game]] <br />[[Dice game]]
| players = 2
| setup_time = 10–30 seconds
| playing_time = 5–60 minutes
| random_chance = Medium ([[dice]] rolling)
| ages = 5+
| skills = [[Strategy game|Strategy]], [[Tactic (method)|tactics]], [[counting]], [[probability]]
}}
</pre>
=== Parameters ===
{| class="wikitable sortable"
! style="text-align: left" | Parameter
! style="text-align: left" | Explanation
|-
| name
| Title of the game
|-
| subtitle
| Subtitle of the game
|-
| italic title
| Set to yes for an italic infobox title (set to no or omit for a normal title)
|-
| logo
| Logo for a commercial game, may be resized (format: <nowiki>Example.jpg</nowiki>)
|-
| logo_size
| Size to display the logo
|-
| logo_caption
| [[Wikipedia:Manual of Style/Captions|Caption]] for the logo
|-
| logo_alt
| Alt text for the logo
|-
| image
| Image relevant to the game, may be resized (format: <nowiki>Example.jpg</nowiki>)
|-
| image_size
| Size to display the image
|-
| caption or image_caption
| [[Wikipedia:Manual of Style/Captions|Caption]] for the image
|-
| image_alt
| Alt text for the image
|-
| width
| Optional parameter to control the width of the box
|-
| label_width
| Optional parameter to control the width of the label column
|-
| other_names
| Other name(s) for the game
|-
| manufacturer
| Manufacturer(s) of the game
|-
| designer
| Designer(s) of the game
|-
| director
| Director(s) of the game, if distinct from designer(s)
|-
| illustrator
| Illustrator(s) of the game artwork
|-
| writer
| Writer(s) of the game, if distinct from designer(s)
|-
| actor
| Actor(s) of the game
|-
| voice_over
| Voice-over actor(s) of the game
|-
| publisher
| Publisher(s) of the game
|-
| date
| Publication date of the game (format: {{tlx|Start date and age|mf=yes|2000|01|01}})
|-
| years
| Active years of the game
|-
| genre
| Game genre(s); e.g.: "[[Board game]]", "[[Dice game]]", "[[Drinking game]]", "[[Educational game]]", "[[Guessing game]]", "[[Hand game]]", "[[Paper-and-pencil game]]", "[[Race game]]", "[[Role-playing game]]", "[[Tile-based game]]", "[[Wargaming]]", "[[Word game]]", etc.
|-
| language
| Available language(s) of the game
|-
| system
| System(s) used by the game
|-
| parent_game
| The parent game that this game is used with, such as with role-playing game supplement
|-
| series
| The series that this game is part of, if distinct from parent game
|-
| players
| Number of players
|-
| setup_time
| Time it takes to set up the game
|-
| playing_time
| Time it takes to play the game
|-
| random_chance
| Degree to which random chance comes into play in the game
|-
| skills
| Skills required to play the game
|-
| ages
| Age range intended to play the game
|-
| materials
| Materials required to play the game
|-
| media_type
| Media type of the game
|-
| web or website
| Official website address of the game
|-
| isbn
| [[ISBN]], where applicable, for relevant editions. Format as a string of numbers (do not use {{tl|ISBN}} or {{tl|ISBNT}}); hyphens are optional (10-digit ISBNs may end in "X").
|-
| isbn_note
| List information about the ISBN, or list ISBNs for multiple editions. For multiple ISBNs, list using {{t|ubl}} and {{tl|ISBNT}}, and specify which edition each ISBN pertains to. If the number of editions grows unwieldy, consider using a table in the article body instead.
|-
| AKA
| Game name synonym(s)
|-
| blank_label and blank_data
| Label and data for a field not covered by other parameters (e.g., Alcohol used for [[drinking game]]s like [[beer pong]])
|-
| footnotes
| Note(s)
|}
== Tracking categories ==
* {{clc|Pages using infobox game with unknown parameters}}
== See also ==
* [[WP:IB]] - list of infoboxes
<includeonly>{{Sandbox other|
| <!-- ADD CATEGORIES BELOW THIS LINE, PLEASE: -->
[[Category:Game infobox templates| ]]
[[Category:Templates that add a tracking category]]
}}</includeonly>
<templatedata>
{
"params": {
"italic title": {},
"name": {},
"subject_name": {},
"title": {},
"subtitle": {},
"logo_link": {},
"logo": {},
"logo_size": {},
"logo_alt": {},
"alt": {},
"image_caption": {},
"logo_caption": {},
"image_link": {},
"image": {},
"image_size": {},
"image_alt": {},
"caption": {},
"width": {},
"label_width": {},
"other_names": {},
"manufacturer": {},
"designer": {},
"director": {},
"illustrator": {},
"writer": {},
"actor": {},
"voice_over": {},
"publisher": {},
"date": {},
"years": {},
"genre": {},
"language": {},
"system": {},
"parent_game": {},
"series": {},
"players": {},
"setup_time": {},
"playing_time": {},
"random_chance": {},
"ages": {},
"skills": {},
"materials": {},
"media_type": {},
"AKA": {},
"blank_label": {},
"blank_data": {},
"website": {},
"web": {},
"isbn": {},
"isbn_note": {},
"footnotes": {}
},
"format": "block"
}
</templatedata>
bus20rr5q4q58rwwckklytjcktxkuv4
ચોઘડિયાં
0
47753
826036
825979
2022-07-28T17:06:53Z
2409:4041:8E0F:80FB:0:0:410A:6312
wikitext
text/x-wiki
'''ચોઘડિયાં''' એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. [[હિંદુ ધર્મ]]માં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ. શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. ચોઘડિયાંને બદલે ઘણા હોરા જોવી એવું પણ કહે છે.સારી રીત સૂર્ય ઉદય અને સુર્ય અસ્ત થી જોવા ની છે બધા કેલેન્ડર માં સુર્ય ઉદય અને સૂર્ય અસ્ત નો સમય એટલે જ આપવા માં આવે છે
== ચોઘડિયાં જોવાની રીત ==
એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે. એટલે આશરે ૯૦ મિનીટ. ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારના સ્વામી આ મુજબ છે.{{સંદર્ભ}}
* ઉદ્વેગ – [[રવિવાર]]
* અમૃત – [[સોમવાર]]
* રોગ – [[મંગળવાર]]
* લાભ – [[બુધવાર]]
* શુભ – [[ગુરુવાર]]
* ચલ – [[શુક્રવાર]]
* કાળ – [[શનિવાર]]
== આજનાં ચોઘડિયાં ==10:37
{{ચોઘડિયાં}}
== વાર મુજબ ચોઘડિયાં ==
[[File:Choghadiya.jpg|Choghadiya]] [[File:12Choghadiya.jpg|12Choghadiya]]
[[શ્રેણી:પંચાંગ]]
sputtkoq3is5yecm4lniry1v66z05o8
826039
826036
2022-07-28T17:27:10Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:8E0F:80FB:0:0:410A:6312|2409:4041:8E0F:80FB:0:0:410A:6312]] ([[User talk:2409:4041:8E0F:80FB:0:0:410A:6312|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
'''ચોઘડિયાં''' એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. [[હિંદુ ધર્મ]]માં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ. શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. ચોઘડિયાંને બદલે ઘણા હોરા જોવી એવું પણ કહે છે.સારી રીત સૂર્ય ઉદય અને સુર્ય અસ્ત થી જોવા ની છે બધા કેલેન્ડર માં સુર્ય ઉદય અને સૂર્ય અસ્ત નો સમય એટલે જ આપવા માં આવે છે
== ચોઘડિયાં જોવાની રીત ==
એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે. એટલે આશરે ૯૦ મિનીટ. ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારના સ્વામી આ મુજબ છે.{{સંદર્ભ}}
* ઉદ્વેગ – [[રવિવાર]]
* અમૃત – [[સોમવાર]]
* રોગ – [[મંગળવાર]]
* લાભ – [[બુધવાર]]
* શુભ – [[ગુરુવાર]]
* ચલ – [[શુક્રવાર]]
* કાળ – [[શનિવાર]]
== આજનાં ચોઘડિયાં ==
{{ચોઘડિયાં}}
== વાર મુજબ ચોઘડિયાં ==
[[File:Choghadiya.jpg|Choghadiya]] [[File:12Choghadiya.jpg|12Choghadiya]]
[[શ્રેણી:પંચાંગ]]
nc552r6mg43ixwmhtuf9sl0rlm5h2ce
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
0
118323
826042
789525
2022-07-28T23:04:17Z
Gazal world
28391
Update
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સાહિત્ય ગૌરવ પુરસ્કાર
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૮૩
|પ્રથમ પુરસ્કાર = ૧૯૮૩
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૦
|કુલ = ૩૭
|પુરસ્કાર આપનાર = ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે
|રોકડ પુરસ્કાર = {{INR}} ૧,૦૦,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[વિષ્ણુપ્રસાદ ત્રિવેદી]]
|અંતિમ વિજેતા = [[મધુ રાય]]
}}
'''સાહિત્ય ગૌરવ પુરસ્કાર''' એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ૧૯૮૩માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારમાં એક શાલ, સન્માનપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="dna 2011">{{cite web | title=11 littérateurs awarded Sahitya Gaurav Puraskar in Ahmedabad | website=dna | date=2011-07-11 | url=http://www.dnaindia.com/india/report-11-litt-rateurs-awarded-sahitya-gaurav-puraskar-in-ahmedabad-1564719 | access-date= 2016-04-17}}</ref> ૧૯૮૫માં [[ઉમાશંકર જોશી]]એ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.<ref name= "ત્રિવેદી૨૦૧૫">{{cite book |last=ત્રિવેદી |first=ડૉ. રમેશ એમ. |date=2015 |title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
|location= અમદાવાદ |publisher= આદર્શ પ્રકાશન |page= 419 |isbn= 978-93-82593-88-1}}</ref>
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કાર વિજેતા
|-
| ૧૯૮૩
| [[વિષ્ણુપ્રસાદ ત્રિવેદી]]
|-
| ૧૯૮૪
| [[સુંદરમ્]]
|-
| ૧૯૮૫
| [[ઉમાશંકર જોશી]] (અસ્વીકાર)
|-
| ૧૯૮૬
| [[પન્નાલાલ પટેલ]]
|-
| ૧૯૮૭
| [[સ્નેહરશ્મિ]]
|-
| ૧૯૮૮
| [[ચંદ્રવદન મહેતા]]
|-
| ૧૯૮૯
| [[હરિવલ્લભ ભાયાણી]]
|-
| ૧૯૯૦
| -
|-
| ૧૯૯૧
| [[નગીનદાસ પારેખ]]
|-
| ૧૯૯૨
| [[રાજેન્દ્ર શાહ]]
|-
| ૧૯૯૩
| [[નિરંજન ભગત]]
|-
| ૧૯૯૪
| [[ગુલાબદાસ બ્રોકર]]
|-
| ૧૯૯૫
| [[હીરા પાઠક|હીરાબેન પાઠક]]
|-
| ૧૯૯૬
| [[કે. કા. શાસ્ત્રી|કેશવરામ કાશીરામ શાસ્ત્રી]]
|-
| ૧૯૯૭
| [[મકરંદ દવે]]
|-
| ૧૯૯૮
| [[ધીરુભાઈ ઠાકર]]
|-
| ૧૯૯૯
| [[મનુભાઈ પંચોળી|મનુભાઈ પંચોળી ‘દર્શક’]]
|-
| ૨૦૦૦
| [[ઉશનસ્|નટવરલાલ કે. પંડ્યા ‘ઉશનસ’]]
|-
| ૨૦૦૧
| [[રમણલાલ જોષી|રમણલાલ જોશી]]<br/>
[[રઘુવીર ચૌધરી]]
|-
| ૨૦૦૨
| [[લાભશંકર ઠાકર]]<br/>
[[ધીરુબેન પટેલ]]
|-
| ૨૦૦૩
| [[મધુસૂદન પારેખ]]
|-
| ૨૦૦૪
| [[ભોળાભાઈ પટેલ]]
|-
| ૨૦૦૫
| [[વિનોદ ભટ્ટ]]
|-
| ૨૦૦૬
| [[ચંદ્રકાન્ત શેઠ]]
|-
| ૨૦૦૭
| [[અમૃતલાલ વેગડ]]
|-
| ૨૦૦૮
| [[વર્ષા અડાલજા]]
|-
| ૨૦૦૯
| [[કુમારપાળ દેસાઈ]]
|-
| ૨૦૧૦
| [[વિનેશ અંતાણી]]
|-
| ૨૦૧૧
| [[તારક મહેતા]]
|-
| ૨૦૧૨
| [[ભગવતીકુમાર શર્મા]]
|-
| ૨૦૧૩
| [[સિતાંશુ યશશ્ચન્દ્ર]]
|-
| ૨૦૧૪
| [[સુમન શાહ]]
|-
| ૨૦૧૫
| [[વિનોદ જોશી]]<ref name="Divya Bhaskar 2015">{{cite web | title=Pro.Dr. Vinod Joshi Got Gaurav Award to the Sahitya Akademi- m.divyabhaskar.co.in | website=Divya Bhaskar | date=2015-06-27 | url=http://m.divyabhaskar.co.in/news/SAU-BVN-OMC-bhavnagar-creator-dr-5034548-NOR.html | language=gu | access-date= 2016-04-22}}</ref>
|-
| ૨૦૧૬
| [[માધવ રામાનુજ]]<ref name="DNA 2016">{{cite web | title=Madhav Ramanuj gets Guj Gaurav Puraskar | website=DNA | date=2016-05-25 | url=http://dnasyndication.com/showarticlerss.aspx?nid=A3dPulsN4/FysjQxdKet8rPno32ew8TxoBMZc7i8wv9uTWUQ= | access-date= 2016-05-26}}</ref>
|-
| ૨૦૧૭
| [[દિનકર જોષી]]
|-
| ૨૦૧૮
| [[મોહમ્મદ માંકડ]]<ref name="Ahmedabad Mirror 2019">{{cite web | title=Mohammad Mankad conferred with award | website=Ahmedabad Mirror | date=29 November 2019 | url=https://ahmedabadmirror.indiatimes.com/entertainment/hip-n-hap/mohammad-mankad-conferred-with-award/articleshow/72299579.cms | access-date=9 December 2019}}</ref>
|-
|૨૦૧૯
|[[મણિલાલ હ. પટેલ]]<ref name="Divya Bhaskar 2020">{{cite news |title=યુવા અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાશે|newspaper=Divya Bhaskar|date=28 January 2020|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-the-youth-and-literature-pride-award-will-be-given-055532-6483487-NOR.html|language=gu|access-date=27 July 2021}}</ref>
|-
| ૨૦૨૦
|[[મધુ રાય]]<ref name="Dave 2021">{{cite web |last=Dave|first=Vishvesh|title='ગુજરાત સાહિત્ય અકાદમી'ના વિવિધ એવોર્ડ જાહેર|website=GSTV|date=15 July 2021|url=https://www.gstv.in/diffrent-awwards-of-gujarat-sahitya-academy-declared-gujarati-news/|language=gu|access-date=27 July 2021}}</ref>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
[[શ્રેણી:સાહિત્ય]]
8m9qzpg1nvh2yoarp50aiw7xbms02c8
સભ્યની ચર્ચા:القادمون
3
134349
826021
2022-07-28T12:01:25Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=القادمون}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૧, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
i0crz5ih0abamhzjdnk2fai2kuid69s
સભ્યની ચર્ચા:Rafaqati studio
3
134350
826023
2022-07-28T12:29:10Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rafaqati studio}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૫૯, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
qlu7m9i1hbnpcvc1dgywp623fgbfmop
સભ્યની ચર્ચા:Gfhuhh
3
134351
826032
2022-07-28T14:42:15Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Gfhuhh}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૨, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
jous7fk0zhomq7amqe1obtkpvre8nhw
સભ્યની ચર્ચા:PauloFerraz12340
3
134352
826033
2022-07-28T14:54:07Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=PauloFerraz12340}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૪, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
erkifzmltt60s39l88eqp89x1xlxn8m
સભ્યની ચર્ચા:Bhautik Chodingala
3
134353
826034
2022-07-28T15:03:04Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhautik Chodingala}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૩, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
3eq18gqdd2r3orysqso4nn9vrij1nts
સભ્યની ચર્ચા:Grabnaukri
3
134354
826035
2022-07-28T16:41:18Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Grabnaukri}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૧૧, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
fmlyo4x0pnr44kgmraey9gyr4vgf1l6
સભ્યની ચર્ચા:Haresh d mehta
3
134355
826037
2022-07-28T17:22:25Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Haresh d mehta}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૫૨, ૨૮ જુલાઇ ૨૦૨૨ (IST)
jjeubkl9i572m9f76wahp4woire33z6
સભ્યની ચર્ચા:LibrarianViper
3
134356
826041
2022-07-28T21:42:56Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=LibrarianViper}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૧૨, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
8vfq38rdua0dvcafafytz6t0brmjd13
સભ્યની ચર્ચા:Jaydeepnaydu
3
134357
826043
2022-07-29T03:32:20Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Jaydeepnaydu}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૦૨, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
tgm6pf5pep532n8qar502hz83exwvzd
સભ્યની ચર્ચા:રાજુ ઓળકિયા
3
134358
826044
2022-07-29T04:22:48Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=રાજુ ઓળકિયા}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૫૨, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
h09eq24sh2me4wrmdaofxt6741etity
સભ્યની ચર્ચા:JAYENDRABP
3
134359
826045
2022-07-29T04:38:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JAYENDRABP}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૦૮, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
33jpwp0sx74q3evn82zewu8m6cugogv
સભ્યની ચર્ચા:Omkararisudan
3
134360
826048
2022-07-29T06:54:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Omkararisudan}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૪, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
5yxqg25odr8f5eovsw0d8rudlvq3ew4
સભ્યની ચર્ચા:Kukvava Nilesh ramtubhai
3
134361
826050
2022-07-29T07:54:56Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kukvava Nilesh ramtubhai}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૨૪, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
q1tcn44i4as95glur2pn203skltf8bb
સભ્યની ચર્ચા:Ak parghi
3
134362
826052
2022-07-29T10:25:25Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Ak parghi}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૫, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
1y0ep4as6b3jm242yqteb8if3lta6cz
સભ્યની ચર્ચા:HITESHKUMAR BAJRANGDASJI MAHANT ( MAHARAJ)
3
134363
826053
2022-07-29T10:25:57Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=HITESHKUMAR BAJRANGDASJI MAHANT ( MAHARAJ)}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૫, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
kz7r4ep2xcrvnevfe4bj86d4j8q5tqf
સભ્યની ચર્ચા:Divyesh gamit
3
134364
826054
2022-07-29T10:28:58Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Divyesh gamit}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૮, ૨૯ જુલાઇ ૨૦૨૨ (IST)
gho0owl5aromfuzjhz7rtd1j6072cow