વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk નરસિંહ મહેતા 0 736 826346 825765 2022-07-31T13:29:07Z 2401:4900:50A3:5553:7C60:5994:A662:EBDF wikitext text/x-wiki {{Infobox person | name = નરસિંહ મહેતા | image = Narsinh Mehta.jpg | caption = વડોદરામાં નરસિંહ મહેતાનું પૂતળું | birth_date = ઇ.સ. ૧૪૧૪ | birth_place = [[તળાજા]] | death_date = ઇ.સ. ૧૪૮૮ | death_place = [[માંગરોળ (જૂનાગઢ)|માંગરોળ]], સૌરાષ્ટ્ર | footnotes = }} '''નરસિંહ મહેતા''' ૧૫મી સદીમાં થઈ ગયેલ [[ગુજરાતી ભાષા]]ના પ્રથમ કવિ હતા. આથી તેઓ ''આદ્ય કવિ'' અથવા ''આદિ કવિ'' કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન [[વૈષ્ણવ જન તો]] ખૂબ જાણીતું છે,<ref name="nm">{{cite book|url=|title=Atmagnyani Bhaktakavi Narsinh Mehta (Biography of Narsinh Mehta)|last=Ramanuj|first=Jagruti|last2=Ramanuj|first2=Vi|publisher=Navsarjan Publication|year=૨૦૧૨|isbn=978-93-81443-58-3|location=Ahmedabad|page=|pages=}}</ref> જે [[મહાત્મા ગાંધી]]નું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. sexy == જીવન == નરસિંહ મહેતાનો જન્મ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[તળાજા]] ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી [[જુનાગઢ]] (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.<ref name="iss">{{cite book | url=https://books.google.co.in/books?id=ZvJa5nTi3VsC&pg=PA189&dq=Shodash+Granth&hl=en&sa=X&ei=CGtEUcHQE4iyrAe014CAAg&ved=0CC4Q6AEwAA#v=onepage&q=vallabhacharya&f=false | title=Indian Saints & Sages | publisher=Pustak Mahal | author=Prasoon, Shrikant | year=૨૦૦૯ | page=૧૬૯ | isbn=9788122310627}}</ref><ref name=":1">{{Cite book|url=http://www.oxfordscholarship.com/view/10.1093/acprof:oso/9780199976416.001.0001/acprof-9780199976416|title=Narasinha Mehta of Gujarat : A Legacy of Bhakti in Songs and Stories|last=Shukla-Bhatt|first=Neelima|publisher=Oxford University Press|year=2014|isbn=9780199976416|location=New York|pages=105-109, 213, 220|oclc=872139390|via=Oxford Scholarship}} {{Subscription required}}</ref> તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.<ref name="nm" /> == સર્જન == નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે.<ref name="nm" /> તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે.<ref name="nm" /> નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને [[ગુજરાત વિદ્યા સભા]]<nowiki/>ના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.<ref name="nm" /> સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે: # આત્મકથાત્મક સર્જનો: જેમાં ''શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ'' વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ 'ચમત્કારો' જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે.<ref name=":0">Dholakiya, Darshana (1994). ''Narsinh Mehta'' (in Gujarati). Vallabh Vidyanagar: Sardar Patel University. pp. 8–20. OCLC 32204298.</ref> # અવર્ગીકૃત સર્જનો: ''સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ'' અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો.<ref name=":0" /> # શૃંગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છે.<ref name=":0" /> == વારસો અને લોકસંસ્કૃતિ == {{Main|નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)}} [[File:Bust of Narsinh Mehta.jpg|thumb|રાજકોટ ખાતે નરસિંહ મહેતાનું બાવલું]] તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર [[નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)|''નરસિંહ મહેતા'']] ''(''૧૯૩૨) બન્યું હતું; ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું.<ref>{{cite web|url=http://www.dnaindia.com/lifestyle/comment-gujarati-cinema-a-battle-for-relevance-1777960|title=Gujarati cinema: A battle for relevance|date=૧૬ ડિસેમ્બર ૨૦૧૨}}</ref> વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં ''નરસી ભગત'' અને ગુજરાતીમાં ''નરસી ભગત'' નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું.<ref name=":1" /> ''નરસૈંયો'' (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.<ref name=":1" /> === સન્માન === [[ગુજરાતી ભાષા]]ના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં [[નરસિંહ મહેતા એવોર્ડ]] આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ ''આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ'' ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}} * {{GujLit author}} * [http://www.jainlibrary.org/book.php?file=004610 નરસિંહ મહેતાના અપ્રકાશિત કાવ્યો PDF ફોર્મેટમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20150424073212/http://jainlibrary.org/book.php?file=004610 |date=2015-04-24 }} {{વિકિસ્રોત}} {{વિકિસૂક્તિ}} [[Category:ધાર્મિક સાહિત્યકાર]] [[Category:વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:કવિ]] [[શ્રેણી:જૂની ગુજરાતી]] 88ag8fs0p0djw90o4ops9tsigco7krl 826347 826346 2022-07-31T13:29:42Z 2401:4900:50A3:5553:7C60:5994:A662:EBDF wikitext text/x-wiki {{Infobox person | name = નરસિંહ મહેતા | image = Narsinh Mehta.jpg | caption = વડોદરામાં નરસિંહ મહેતાનું પૂતળું | birth_date = ઇ.સ. ૧૪૧૪ | birth_place = [[તળાજા]] | death_date = ઇ.સ. ૧૪૮૮ | death_place = [[માંગરોળ (જૂનાગઢ)|માંગરોળ]], સૌરાષ્ટ્ર | footnotes = }} '''નરસિંહ મહેતા''' ૧૫મી સદીમાં થઈ ગયેલ [[ગુજરાતી ભાષા]]ના પ્રથમ કવિ હતા. આથી તેઓ ''આદ્ય કવિ'' અથવા ''આદિ કવિ'' કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન [[વૈષ્ણવ જન તો]] ખૂબ જાણીતું છે,<ref name="nm">{{cite book|url=|title=Atmagnyani Bhaktakavi Narsinh Mehta (Biography of Narsinh Mehta)|last=Ramanuj|first=Jagruti|last2=Ramanuj|first2=Vi|publisher=Navsarjan Publication|year=૨૦૧૨|isbn=978-93-81443-58-3|location=Ahmedabad|page=|pages=}}</ref> જે [[મહાત્મા ગાંધી]]નું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. == જીવન == નરસિંહ મહેતાનો જન્મ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[તળાજા]] ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી [[જુનાગઢ]] (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.<ref name="iss">{{cite book | url=https://books.google.co.in/books?id=ZvJa5nTi3VsC&pg=PA189&dq=Shodash+Granth&hl=en&sa=X&ei=CGtEUcHQE4iyrAe014CAAg&ved=0CC4Q6AEwAA#v=onepage&q=vallabhacharya&f=false | title=Indian Saints & Sages | publisher=Pustak Mahal | author=Prasoon, Shrikant | year=૨૦૦૯ | page=૧૬૯ | isbn=9788122310627}}</ref><ref name=":1">{{Cite book|url=http://www.oxfordscholarship.com/view/10.1093/acprof:oso/9780199976416.001.0001/acprof-9780199976416|title=Narasinha Mehta of Gujarat : A Legacy of Bhakti in Songs and Stories|last=Shukla-Bhatt|first=Neelima|publisher=Oxford University Press|year=2014|isbn=9780199976416|location=New York|pages=105-109, 213, 220|oclc=872139390|via=Oxford Scholarship}} {{Subscription required}}</ref> તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.<ref name="nm" /> == સર્જન == નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે.<ref name="nm" /> તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે.<ref name="nm" /> નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને [[ગુજરાત વિદ્યા સભા]]<nowiki/>ના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.<ref name="nm" /> સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે: # આત્મકથાત્મક સર્જનો: જેમાં ''શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ'' વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ 'ચમત્કારો' જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે.<ref name=":0">Dholakiya, Darshana (1994). ''Narsinh Mehta'' (in Gujarati). Vallabh Vidyanagar: Sardar Patel University. pp. 8–20. OCLC 32204298.</ref> # અવર્ગીકૃત સર્જનો: ''સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ'' અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો.<ref name=":0" /> # શૃંગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છે.<ref name=":0" /> == વારસો અને લોકસંસ્કૃતિ == {{Main|નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)}} [[File:Bust of Narsinh Mehta.jpg|thumb|રાજકોટ ખાતે નરસિંહ મહેતાનું બાવલું]] તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર [[નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)|''નરસિંહ મહેતા'']] ''(''૧૯૩૨) બન્યું હતું; ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું.<ref>{{cite web|url=http://www.dnaindia.com/lifestyle/comment-gujarati-cinema-a-battle-for-relevance-1777960|title=Gujarati cinema: A battle for relevance|date=૧૬ ડિસેમ્બર ૨૦૧૨}}</ref> વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં ''નરસી ભગત'' અને ગુજરાતીમાં ''નરસી ભગત'' નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું.<ref name=":1" /> ''નરસૈંયો'' (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.<ref name=":1" /> === સન્માન === [[ગુજરાતી ભાષા]]ના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં [[નરસિંહ મહેતા એવોર્ડ]] આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ ''આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ'' ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}} * {{GujLit author}} * [http://www.jainlibrary.org/book.php?file=004610 નરસિંહ મહેતાના અપ્રકાશિત કાવ્યો PDF ફોર્મેટમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20150424073212/http://jainlibrary.org/book.php?file=004610 |date=2015-04-24 }} {{વિકિસ્રોત}} {{વિકિસૂક્તિ}} [[Category:ધાર્મિક સાહિત્યકાર]] [[Category:વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:કવિ]] [[શ્રેણી:જૂની ગુજરાતી]] rfdfraz9wxgb9wku727gkpognm5csu6 ધૂમકેતુ 0 1570 826387 806935 2022-08-01T08:41:56Z Mayurika Leuva 69951 wikitext text/x-wiki {{translate}} [[ચિત્ર:Comet-Hale-Bopp-29-03-1997.jpeg|thumb|300px|હૅલ-બૉપ ધૂમકેતુ]] [[ચિત્ર:Comet P1 McNaught02 - 23-01-07.jpg|thumb|250px|મકનૉટ ધૂમકેતુ વિક્ટોરિયા, [[ઑસ્ટ્રેલિયા]]માં ૨૩ જાન્યુઆરી ૨૦૦૭ માં લેવાયેલ દૃશ્ય]] '''ધૂમકેતુ''' [[સૂર્યમંડળ]]ના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની [[ભ્રમણકક્ષા]] અતિશય લાંબા [[ઉપવલય]] આકારની હોય છે. આથી તેઓ [[પ્લૂટો (ગ્રહ)|પ્લૂટો]]ની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા [[કાર્બન ડાયૉક્સાઈડ]], [[મિથેન|મીથેન]], [[પાણી]], [[ધૂળ]] અને અનેક [[ખનીજ]] પદાર્થોના બનેલા હોય છે. ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા [[ઊર્ટ વાદળ]]<nowiki/>માંથી ઊદ્ભવતા હોય છે. ઊર્ટ વાદળ સૂર્યમંડળના નિર્માણના અવશેષોનું બનેલું હોવાનું કહેવાય છે. [[એસ્ટરોઈડ]] ભિન્ન રીતે બનતાં હોય છે. પરંતુ ક્યારેક ધૂમકેતુઓ પોતાના [[જ્વલનશીલ]] તત્વો નાશ પૂરા થઇ જવાથી એસ્ટરોઈડમાં પરિણમે છે. == ધૂમકેતુની બાહ્ય લાક્ષણિકતાઓ == ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા [[ઊર્ટ વાદળ]]<nowiki/>માંથી ઉદ્ભવતા હોવાની માન્યતા [[જાન હેન્ડ્રીક ઊર્ટ]] નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ તેમની ભ્રમણકક્ષામાંથી (બાહ્ય ગુરુત્વાકર્શી ખલેલોને કારણે) ચલિત થાય છે ત્યારે તેઓ [[સૂર્ય]] તરફ ખેંચાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણોને કારણે થીજેલા વાયુઓ પીગળવા માંડે છે. આમ ધૂળ અને વાયુઓના મુક્ત થવાથી મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય છે, જેને ધૂમકેતુનું ''[[કૉમા]]'' કહે છે. સૂર્યના [[વિકિરણ દબાણ]] તથા [[સૂર્ય પવન]]<nowiki/>ની કૉમા પર થતી અસરને કારણે ધૂમકેતુની લાંબી પૂં''છ'' રચાય છે. આ પૂંછ હંમેશાં સૂર્યથી વિરૂદ્ધ (ભ્રમણકક્ષાની બહારની) દિશામાં રચાતી હોય છે. ધૂળ તથા વાયુઓ પોતપોતાની અલગઅલગ પૂંછ રચતા હોય છે. વાયુઓના [[આયનીકરણ]]<nowiki/>ને કારણે તે પૂંછ સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે જ્યારે ધૂળની પૂંછ સામાન્યરીતે ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે. ધૂમકેતુના ઘનકેન્દ્રને તેનું ''ન્યુક્લિયસ'' કહેવાય છે, જે સામાન્યરીતે ૫૦ કિ.મી.થી નાનું હોય છે. કૉમા તથા તેની પૂંછ ક્યારેક ૧ AU (૧૫૦ મિલિયન કિ.મી.)થી પણ વધુ લાંબી હોય છે. કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે [[પૃથ્વી]] પરથી નિહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખૂબ ઝાંખા હોવાથી ફક્ત [[દૂરબીન]] વડે જ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રિના આકાશમાં દેખાય છે અને થોડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાંના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ની સાલથી નિયમિતપણે દેખાતો આવ્યો છે. [[ચિત્ર:Comet_Diagram_text_stripped.png|thumb|400px|ધૂમકેતુની લંબગોળ ભ્રમણકક્ષા ની આકૃતિ બે જુદી પૂંછ દર્શાવે છે]] ધૂમકેતુનું ન્યુક્લિયસ સૂર્યમંડળના સૌથી [[કાળા]] પદાર્થોમાંનું એક છે. જીયોટો પ્રોબે કરેલા નિરીક્ષણ મુજબ [[હેલીનો ધૂમકેતુ]] તેના ન્યુક્લિયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત ૪% પ્રકાશનું પરાવર્તન કરે છે તથા ડીપ સ્પેસ-૧એ શોધ્યું કે [[બૉરેલી ધૂમકેતુ]] તેની પર પડતા પ્રકાશનું ફક્ત ૨.૪% થી ૩% [[પરાવર્તન]] કરે છે. આની સરખામણીમાં રોડ પર વપરાતો [[ડામર]] ૭% પરાવર્તન કરતો હોય છે. આ કાળો પદાર્થ એ જટિલ કાર્બનિક સંયોજનો હોવાનું મનાય છે. સૂર્યની ગરમીને કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનોનું દહન થઈ જાય છે અને ઘણી લાંબી કાર્બન શ્રુંખલાવાળા ડામર અને ક્રૂડતેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. સૂર્યની ગરમી શોષી લેતી ધૂમકેતુની આ જ કાળાશ તેની અંદર દહન માટે જરૂરી છે જેનાથી તેની પૂંછડી માટે વાયુઓ સર્જાય છે. [[૧૯૯૬]]માં ધૂમકેતુઓ [[ક્ષ-કિરણો]] ઉત્સર્જીત કરતા હોવાનું શોધાયું[http://heasarc.gsfc.nasa.gov/docs/rosat/hyakutake.html]. ધૂમકેતુના આ ક્ષ-કિરણોની શોધે વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં કેમકે આ પહેલાં તેની આગાહી કોઈએ કરી નહોતી. એવું મનાય છે કે આ ક્ષ-કિરણો ધૂમકેતુ અને સૂર્ય પવનની વચ્ચે થતી પ્રક્રિયાથી સર્જાય છે; જેમાં ઉત્તેજીત આયન કણો જ્યારે ધૂમકેતુના વાતાવરણમાં આવેલા અણુ તથા પરમાણુઓ સાથે અથડાય છે ત્યારે એક કે વધુ ઈલેક્ટ્રોનનું વિસર્જન થવાથી આ ક્ષ-કિરણો સર્જાય છે. [http://www.kvi.nl/~bodewits] {{Webarchive|url=https://web.archive.org/web/20060213232726/http://www.kvi.nl/~bodewits |date=2006-02-13 }}. == ભ્રમણકક્ષાની લાક્ષણિકતાઓ == [[ચિત્ર:Comet Kohoutek orbit p391.jpg|thumb|376px|right|[[પૃથ્વી]] અને [[કોહૂટેક ધૂમકેતુ]]ની ભ્રમણકક્ષા, આ ચિત્ર ભ્રમણકક્ષા ની તિવ્ર [[વિકેન્દ્રિતતા (ભ્રમણકક્ષા)|વિકેન્દ્રિતતા]] દર્શાવે છે, જુઓ કે ધૂમકેતુ ની ગતિ સૂર્યની નજીક આવતાં ઝડપી બને છે.]] ધૂમકેતુને તેની ભ્રમણકક્ષાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ''નાની ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુઓ''ની ભ્રમણકક્ષા ૨૦૦ વર્ષથી નાની હોય છે. જ્યારે ''લાંબી ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુઓ''ની ભ્રમણકક્ષા ખૂબ લાંબી હોવા છતાં સૂર્યના ગુરુત્વાકર્ષણની અંદર હોય છે. ''એકલ ભ્રમણ ધૂમકેતુઓ''ની ભ્રમણકક્ષા [[પરવલયાકાર]] કે [[અતિવલયાકાર]] હોવાથી આવા ધૂમકેતુઓ એક વાર સૂર્યની પાસે ફરી હંમેશાં માટે સૂર્યમંડળની બહાર નીકળી જાય છે. જ્યારે નાની કક્ષાવાળા [[ધૂમકેતુ એન્કૅ]]ની ભ્રમણકક્ષા સૂર્ય અને [[ગુરુ (ગ્રહ)|ગુરુ]]ની વચ્ચે છે. નાની ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુઓ [[ક્યુપીયર બેલ્ટ]]માંથી ઉદ્ભવતા હોવાનું મનાય છે જ્યારે લાંબી ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુઓ [[ઊર્ટ વાદળ|ઊર્ટ વાદળમાંથી]] ઉદ્ભવતા હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે જ્યારે સૂર્ય તેની [[આકાશ ગંગા|આકાશગંગા]]ની ભ્રમણકક્ષામાં કોઈ [[તારા]] પાસેથી પસાર થાય છે કે પછી સૂર્યના સંભાવિત સાથી તારા [[નેમેસીસ (તારો)|નેમેસિસ]] કે [[પ્લૅનેટ X]] નજીક આવે છે ત્યારે ધૂમકેતુઓ ખૂબ લાંબી ભ્રમણકક્ષા ધારણ કરે છે. ધૂમકેતુના ઓછાંં [[દળ]] અને લંબગોળ ભ્રમણકક્ષાને કારણે તેઓ ક્યારેક મોટા ગ્રહોની તરફ આકર્ષિત થાય છે. આને કારણે તેની ભ્રમણકક્ષા પર પણ અસર પડે છે. નાની ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુઓનું એક કેન્દ્ર (લંબગોળના બે કેન્દ્ર હોય છે) મોટા ગ્રહોની કક્ષાની અંદર આવે છે. એ સ્પષ્ટ છે કે ઊર્ટ વાદળમાંથી આવતા ધૂમકેતુઓની ભ્રમણકક્ષાઓ મોટા ગ્રહોથી અસર પામે છે. મોટાભાગના આવા ધૂમકેતુ પર ખાસ કરીને ગુરુની અસર પડે છે. જેનું દળ સૂર્યમંડળના અન્ય ગ્રહોના ભેગાં દળ કરતાં પણ વધુ છે. ભ્રમણકક્ષાની આ અસરને કારણે ક્યારેક પહેલાં શોધાયેલ ધૂમકેતુઓ ખોવાઈ જાય છે. ક્યારેક 'નવા શોધાયેલા ધૂમકેતુ'ના વધુ અધ્યયન પછી આ ખોવાયેલા ધૂમકેતુઓ ફરી ઓળખાય છે. [[11P/ટેમ્પલ-સ્વીફ્ટ-લીનીયર]] ધૂમકેતુ આનું ઉદાહરણ છે. [[૧૮૬૯]]માં તેની સૌપ્રથમ શોધ થયેલી પણ [[૧૯૦૮]] પછી ગુરુની અસરને કારણે તેની ભ્રમણકક્ષા બદલી હતી અને તે દેખાતો બંધ થઈ ગયો હતો. [[૨૦૦૧]]માં [[લીનીયર]] નામના વૈજ્ઞાનિકે તેની ફરી શોધ કરી હતી.{{hnote|Kronk, '11P/Tempel-Swift-LINEAR'}} == ધૂમકેતુનાં નામ == વૈજ્ઞાનીક પધ્ધતીના વિકાસ પહેલા ધૂમકેતુના નામ વિવિધ રીતે પાડવામાં આવતા હતા. ૨૦મી સદીથી પહેલા, ધૂમકેતુના નામ વર્ષના આધારે પાડવામાં આવતા, જેમકે "૧૬૮૦નો મહાન ધૂમકેતુ", "સપ્ટેમ્બર ૧૮૮૨નો ધૂમકેતુ". [[એડમંડ હેલી]] નામના વૈજ્ઞાનીકે સીદ્ધ કર્યુ કે ૧૫૩૧, ૧૬૦૭ અને ૧૬૮૨માં દેખાયેલ ધૂમકેતુ એક જ હતા અને ૧૭૫૯માં તેના ફરી દેખાવાની આગાહી કરી. ખરેખર ૧૯૫૯માં આ ધૂમકેતુ દેખાયો ત્યારે તેનું નામ [[હેલીનો ધૂમકેતુ]] પાડવામાં આવ્યું. આજ રીતે, આવર્ત ધૂમકેતુઓ [[એન્કે ધૂમકેતુ]] અને [[બેયલા ધૂમકેતુ]] ના નામ તેની ભ્રમણકક્ષાની ગણતરી કરનાર ના નામ પરથી પાડવામાં આવ્યા છે. ત્યારથી આવર્ત ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવતા રહ્યા છે પણ એકજ વખત દેખાતા ધૂમકેતુઓના નામ હજુ પણ તેઓ જે વર્ષમાં દેખાય તે પરથી પાડવામાં આવે છે. ૨૦મી સદીની શરૂઆતથી, ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવે છે. આ પરંપરા હજુ પણ પ્રચલીત છે. ધૂમકેતુના નામ પહેલા ત્રણ શોધકોના નામ થી રાખવા માં આવે છે. ઘણા ધૂમકેતુઓની ખોજ યાંત્રીક સાધનો દ્વારા થાય છે. આવા ધૂમકેતુઓના નામ આ સાધનો પરથી પડાય છે. ધૂમકેતુ IRAS-આરાકી-આલકૉક ની શોધ [[IRAS]] સેટેલાઈટ, તથા શીખાઉ અવલોકનકાર જેનીચી આરાકી અને જ્યોર્જ આલકૉકે સ્વત્રંત્ર પણે કરી હતી. ક્યારેક એકજ વૈજ્ઞાનીક કે ટુકડી બે થી વધુ ધૂમકેતુની શોધ કરે છે. આવા ધૂમકેતુના નામની પાછળ અંક લગાડાય છે. જેમકે ધૂમકેતુ [[શૂમેકર-લીવી૧]]. હવે મોટા પ્રમાણમાં ધૂમકેતુઓની શોધ થવાથી આ નામકરણ પ્રક્રીયા પણ વ્યાવહારીક રહી નથી. મે, ૨૦૦૫ સુધી માં [[સોલાર અને હેલીયોસ્ફીયરીક ઓબ્ઝરવેટરી|સોહો]]એ ૯૫૦ ધૂમકેતુઓની ખોજ કરી છે અને તે ૧૦૦૦મા ધૂમકેતુની ક્યારે ખોજ કરશે તેની સંભાવના કરવાની પ્રતિયોગીતા પણ બહાર પાડેલ છે. {{hnote|SOHO (2005)}}) == ધૂમકેતુ નો ઇતિહાસ == === ઐતિહાસીક નિરીક્ષણ === ઐતિહાસીક માન્યતા (વહેમ) પ્રમાણે ધૂમકેતુ અપશુકન લાવનાર ગણાય છે. કેટલાક તેને ખરતા તારા સાથે સરખાવે છે. [[એરીસ્ટૉટલ]]નુ પ્રથમ પુસ્તક [[મીટ્રીયોલોજી]]મા ધૂમકેતુ ની ચર્ચા કરેલ છે. કેટલાક પહેલાના વિચારકોની માન્યતા પ્રમાણે ધૂમકેતુ સૂર્યમંડળના ગ્રહ છે. પરંતુ એરીસ્ટૉટલે આ વાત નકારી હતી કેમકે જ્યારે ગ્રહો આકાશમા ચોક્કસ નક્ષત્રોમા જોવા મળે છે પણ ધૂમકેતુઓ આકાશના કોઇપણ ભાગમા દેખાય શકે છે. તેના માનવા પ્રમાણે, ઘૂમકેતુઓ પૃથ્વીની બહારના વાતાવરણની પેદાશ છે. ધૂમકેતુની જેમ [[મીટીયર]], [[અરૉરા બૉરૉલીયસ]] તથા આકાશ ગંગા માટે પણ એરીસ્ટૉટલ ની તેવીજ માન્યતા હતી. એરીસ્ટૉટલ ના આ મતને કેટલાક વિચારકોએ અસંમતી દર્શાવેલ. [[સેનેકા]]એ તેના [[નેચરલ ક્વેશ્ચન]]મા આ મતની અસહમતી વ્યક્ત કરેલ છે. તેના મુજબ ધૂમકેતુઓને બહારના વાતાવરણ કે પવન વડે અસર પામતી નથી તેવુ નોધ્યુ હતુ. તે વખતે મનુષ્યોનુ અવકાશ વિષે જ્ઞાન અપુરતુ હતુ. {{hnote|Sagan, pp. 23–24}}પરંતુ એરીસ્ટૉટલ નો આ મત [[16મી સદી]] સુધી માન્ય રહ્યો. [[૧૫૭૭]]મા એક તેજસ્વી ધૂમકેતુ આકાશમા કેટલાક મહીના સુધી નીહાળી શકાયો હતોય [[ડેન્માર્ક]]ના ખગોળશાશ્ત્રી [[ટાયકો બ્રાહે]] તેનુ વૈજ્ઞાનીક નીરીક્ષણ કરેલ અને તેના તથા બીજા અન્ય ખગોળશાશ્ત્રીઓ ના નીરીક્ષણ ને સરખાવી તારવ્યુ હતુ કે - આ ધૂમકેતુ પૃથ્વી તથા ચંદ્ર ની સરખામણી થી ચાર ગણા અંતરે આવેલ છે. {{hnote|ESO, Part I}} === ભ્રમણકક્ષા વિષે === [[ચિત્ર:Newton_Comet1680.jpg|right|thumbnail|300px| ૧૬૮૦ ના ધૂમકેતુ ની [[પરવલય]] ને મળતી ભ્રમણકક્ષા, [[આઈઝેક ન્યુટન]] ના ''[[Philosophiae Naturalis Principia Mathematica|પ્રિન્સિપીયા]]'' મા દર્શાવ્યા પ્રમાણે.]] જોકે ધૂમકેતુ અવકાશ મા હોવાનુ સાબિત થયી ગયુ હતુ, પરંતુ કેવી રીતે તેઓ અવકાશ મા ભ્રમણ કરે છે તે આવતી સદી મા ચર્ચા નો વિષય હતો. ગ્રહો સૂર્ય ની આસપાસ [[દીર્ઘવૃત્તાકાર]] ભ્રમણકક્ષા મા ભ્રમણ કરે છે એમ [[૧૬૦૯]] મા નક્કી કરવા વાળા [[જોહાનિસ કેપ્લર]] પણ એ વાત માનવા રાજી નહોતા કે [[Kepler's laws|કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નિયમો]] અન્ય અવકાશી પદાર્થો ને પણ લાગુ પડી શકે છે - તેઓનુ એમ માનવુ હતુ કે ધૂમકેતુ ગ્રહો ને સમાંતર દિશા મા સફર કરે છે. [[Galileo Galilei|ગેલેલીયો ગલીલી]], કટ્ટર [[Copernicus|કોપરનીક્સ]] હોવા છતા, ટાયકો ના સમાન્તરીત ગણતરીઓ ને બદલે ધૂમકેતુs ઉપરી વાતાવરણ મા સીધી રેખા મા સફર કરતા હોવા ના એરીસ્ટોટલીન વિચારસરણી ના સમર્થન મા હતા.{{hnote|Prasar, Part II}} કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નીયમો ધૂમકેતુ ને પણ લાગુ પડવા જોઈએ તેમ સૂચન સૌપ્રથમ [[વિલિયમ લોવર]] એ [[૧૬૧૦]] મા કર્યુ હતુ.{{hnote|ESO, Part I}}આવનારા દશકો મા, અન્ય ખગોળશાસ્ત્રીઓ, જેમા [[પીયરે પેટિટ]], [[જિઓવાન્નિ બોરેલ્લી]], [[એડ્રિયન ઓઝાઉટ]], [[રોબર્ટ હુક]], અને [[જિન-ડોમીનીક કેસ્સીનિ]], ધૂમકેતુs ના સૂર્ય ફરતે દીર્ઘવૃત્તાકાર અથવા પરવલયી કક્ષા મા ભ્રમણ ની તરફેણ મા હતા , જ્યારે અન્ય, જેમ કે [[ક્રિસ્ચીયન હ્યુગીન્સ]] અને [[જોહાન્સ હેવેલીઅસ]], ધૂમકેતુ ના રેખીય ગતિ ના સમર્થન મા હતા .{{hnote|Prasar, Part II}} The matter was resolved by the [[C/1680 V1|bright ધૂમકેતુ]] that was discovered by [[Gottfried Kirch]] on [[November 14]], [[1680]]. Astronomers throughout Europe tracked its position for several months. In his ''[[Philosophiae Naturalis Principia Mathematica|Principia Mathematica]]'' of [[1687]], [[આઇઝેક ન્યુટન]] proved that an object moving under the influence of his [[inverse square law]] of [[Gravity|universal gravitation]] must trace out an ભ્રમણકક્ષા shaped like one of the [[conic section]]s, and he demonstrated how to fit a ધૂમકેતુ's path through the sky to a [[parabola|parabolic]] ભ્રમણકક્ષા, using the ધૂમકેતુ of 1680 as an example.{{hnote|Newton, Lib. 3, Prop. 41.}} In [[1705]], [[એઙમન્ઙ હેલિ]] applied Newton's method to twenty-four ધૂમકેતુary apparitions that had occurred between 1337 and 1698. He noted that three of these, the ધૂમકેતુs of 1531, 1607, and 1682, had very similar [[ભ્રમણકક્ષાal element]]s, and he was further able to account for the slight differences in their ભ્રમણકક્ષાs in terms of gravitational perturbation by [[ગુરુ (planet)|ગુરુ]] and [[Saturn (planet)|Saturn]]. Confident that these three apparitions had been three appearances of the same ધૂમકેતુ, he predicted that it would appear again in 1758-9. {{hnote|Halley (1705)}}(Earlier, Robert Hooke had identified the ધૂમકેતુ of 1664 with that of 1618, {{hnote|Pepys, 1 March 1664/5}}while Jean-Dominique Cassini had suspected the identity of the ધૂમકેતુs of 1577, 1665, and 1680. {{hnote|Sagan, pp. 42–43}} Both were incorrect.) Halley's predicted return date was later refined by a team of three [[France|French]] mathematicians: [[Alexis Clairaut]], [[Joseph Lalande]], and [[Nicole-Reine Lepaute]], who predicted the date of the ધૂમકેતુ's 1759 perihelion to within one month's accuracy. {{hnote|Sagan, p. 83}} When the ધૂમકેતુ returned as predicted, it became known as [[ધૂમકેતુ Halley]] or Halley's ધૂમકેતુ (its official designation is '''1P/Halley'''). Its next appearance is due in [[2061]]. Among the ધૂમકેતુs with short enough periods to have been observed several times in the historical record, ધૂમકેતુ Halley is unique in consistently being bright enough to be visible to the naked eye. Since the confirmation of ધૂમકેતુ Halley's periodicity, many other periodic ધૂમકેતુs have been discovered through the [[telescope]]. The second ધૂમકેતુ to be discovered to have a periodic ભ્રમણકક્ષા was [[ધૂમકેતુ Encke]] (official designation '''2P/Encke'''). Over the period [[1819]]-[[1821]] the [[Germany|German]] mathematician and physicist [[Johann Franz Encke]] computed ભ્રમણકક્ષાs for a series of ધૂમકેતુary apparitions observed in 1786, 1795, 1805, and 1818, concluded they were same ધૂમકેતુ, and successfully predicted its return in [[1822]].{{hnote|Kronk, '2P/Encke'}}By 1900, seventeen ધૂમકેતુs had been observed at more than one perihelion passage and recognized as periodic ધૂમકેતુs. As of January 2005, 164 ધૂમકેતુs have achieved this distinction, though several have since been destroyed or lost. === બાહ્ય લાક્ષણીકતાઓનુ અધ્યયન === :''Hast thou ne'er seen the ધૂમકેતુ's flaming flight?'' [[આઈઝ॓ક ન્યૂટન]] described ધૂમકેતુન્॓ as compact, ધન, fixed, અન્॓ durable bodies: in one word, a kind of planets, which move in very oblique ભ્રમણકક્ષા, every way, સંપૂર્ણ આઝાદીથી, persevering in their motions even against the course and direction of the planets; and their પૂંછ as a very thin, slender vapour, emitted by the head, or nucleus of the ધૂમકેતુ, ignited or heated by the સૂર્ય. ધૂમકેતુઓ also seemed to Newton absolutely requisite for the conservation of the પાણી તથા ભેજ of the planets; from their condensed vapours and exhalations all that moisture which is spent on vegetations and putrefactions, and turned into dry earth, might be resupplied and recruited; for all vegetables were thought to increase wholly from fluids, and turn by putrefaction into earth. Hence the quantity of dry earth must continually increase, and the moisture of the globe decrease, and at last be quite evaporated, if it have not a continual supply. Newton suspected that the spirit which makes the finest, subtilest, and best part of our air, and which is absolutely requisite for the life and being of all things, came principally from the ધૂમકેતુs. Another use which he conjectured ધૂમકેતુs might be designed to serve, is that of recruiting the સૂર્ય with fresh fuel, and repairing the consumption of his light by the streams continually sent forth in every direction from that luminary — :"From his huge vapouring train perhaps to shake :Reviving moisture on the numerous orbs, :Thro' which his long ellipsis winds; perhaps :To lend new fuel to declining સૂર્યs, :To light up worlds, and feed th' ethereal fire." As early as the 18th century, some scientists had made correct hypotheses as to ધૂમકેતુs' physical composition. In [[1755]], [[Immanuel Kant]] hypothesized that ધૂમકેતુs are composed of some volatile substance, whose vaporization gives rise to their brilliant displays near perihelion.{{hnote|Sagan, p. 77}}In 1836, the German mathematician [[Friedrich Wilhelm Bessel]], after observing streams of vapor in the 1835 apparition of ધૂમકેતુ Halley, proposed that the [[jet force]]s of evaporating material could be great enough to significantly alter a ધૂમકેતુ's ભ્રમણકક્ષા and argued that the non-gravitational movements of [[ધૂમકેતુ Encke]] resulted from this mechanism.{{hnote|Sagan, p. 117}} However, another ધૂમકેતુ-related discovery overshadowed these ideas for nearly a century. Over the period [[1864]]–[[1866]] the [[Italy|Italian]] astronomer [[Giovanni Schiaparelli]] computed the ભ્રમણકક્ષા of the [[Perseids|Perseid]] [[meteor]]s, and based on ભ્રમણકક્ષાal similarities, correctly hypothesized that the Perseids were fragments of [[ધૂમકેતુ Swift-Tuttle]]. The link between ધૂમકેતુs and meteor showers was dramatically underscored when in [[1872]], a major meteor shower occurred from the ભ્રમણકક્ષા of [[ધૂમકેતુ Biela]], which had been observed to split into two pieces during its [[1846]] apparition, and never seen again after [[1852]].{{hnote|Kronk, '3D/Biela'}}A "gravel bank" model of ધૂમકેતુ structure arose, according to which ધૂમકેતુs consist of loose piles of small rocky objects, coated with an icy layer. By the middle of the twentieth century, this model suffered from a number of shortcomings: in particular, it failed to explain how a body that contained only a little ice could continue to put on a brilliant display of evaporating vapor after several perihelion passages. In [[1950]], [[Fred Lawrence Whipple]] proposed that rather than being rocky objects containing some ice, ધૂમકેતુs were icy objects containing some ધૂળ and rock.{{hnote|Whipple (1950)}}This "dirty બરફball" model soon became accepted. It was confirmed when an armada of [[spacecraft]] (including the [[European Space Agency]]'s [[Giotto mission|Giotto]] probe and the [[Soviet Union]]'s [[Vega 1]] and [[Vega 2]]) flew through the coma of Halley's ધૂમકેતુ in [[1986]] to photograph the nucleus and observed the jets of evaporating material. The American probe [[Deep Space 1]] flew past the nucleus of [[ધૂમકેતુ Borrelly]] on [[September 21]] [[2001]] and confirmed that the લાક્ષણીકતાઓ of ધૂમકેતુ Halley are common on other ધૂમકેતુs as well. Forthcoming space missions will add greater deપૂંછ to our understanding of what ધૂમકેતુs are made of. The [[Starધૂળ (spacecraft)|Starધૂળ spacecraft]], launched in February [[1999]], has already collected particles from the coma of [[81P/Wild|ધૂમકેતુ Wild 2]] in January [[2004]], and will return the samples to Earth in a capsule in [[2006]]. In [[2005]], the [[Deep Impact (space mission)|Deep Impact]] probe will blast a crater on [[9P/Tempel|ધૂમકેતુ Tempel 1]] to study its interior. And in [[2014]], the European [[Rosetta space probe]] will ભ્રમણકક્ષા ધૂમકેતુ [[67P/Churyumov-Gerasimenko|ધૂમકેતુ Churyumov-Gerasimenko]] and place a small lander on its surface. == પ્રખ્યાત ધૂમકેતુઓ == While hundreds of tiny ધૂમકેતુs pass through the inner સૂર્યમંડળ every year, only a very few ધૂમકેતુs make any impact on the general public. About every decade or so, a ધૂમકેતુ will become bright enough to be noticed by a casual observer — such ધૂમકેતુs are often designated [[Great ધૂમકેતુ]]s. In times past, bright ધૂમકેતુs often inspired panic and hysteria in the general population, being thought of as bad omens. More recently, during the passage of Halley's ધૂમકેતુ in [[1910]], the Earth passed through the ધૂમકેતુ's પૂંછ, and erroneous newspaper reports inspired a fear that [[cyanogen]] in the પૂંછ might poison millions, while the appearance of [[ધૂમકેતુ Hale-Bopp]] in [[1997]] triggered the mass suicide of the [[Heaven's Gate (cult)|Heaven's Gate]] cult. To most people, however, a great ધૂમકેતુ is simply a beautiful spectacle. Predicting whether a ધૂમકેતુ will become a great ધૂમકેતુ is notoriously difficult, as many factors may cause a ધૂમકેતુ's brightness to depart drastically from predictions. Broadly speaking, if a ધૂમકેતુ has a large and active nucleus, will pass close to the સૂર્ય, and is not obscured by the સૂર્ય as seen from the Earth when at its brightest, it will have a chance of becoming a great ધૂમકેતુ. However, [[ધૂમકેતુ Kohoutek]] in [[1973]] fulfilled all the criteria and was expected to become spectacular, but failed to do so. [[ધૂમકેતુ West]], which appeared three years later, had much lower expectations (perhaps because scientists were much warier of glowing predictions after the Kohoutek fiasco), but became an extremely impressive ધૂમકેતુ.{{hnote|Kronk, 'C/1975 V1 (West)'}} The late 20th century saw a lengthy gap without the appearance of any great ધૂમકેતુs, followed by the arrival of two in quick succession — [[ધૂમકેતુ Hyakutake]] in [[1996]], followed by Hale-Bopp, which reached maximum brightness in [[1997]] having been discovered two years earlier. As yet, the 21st century has not seen the arrival of any great ધૂમકેતુs. == અસામાન્ય ધૂમકેતુઓ == હજારો જાણીતા ધૂમકેતુ માથી, કેટલાક અસામાન્ય હોય છે. ધૂમકેતુ Encke ની ભ્રમણકક્ષા ગુરુ ની ભ્રમણકક્ષા ની અન્દર ની તરફ થી [[Mercury (planet)|શૂક્ર]] ની ભ્રમણકક્ષા ની અન્દર ની તરફ થઈ ને જાય છે, જ્યારે ધૂમકેતુ [[29P/Schwassmann-Wachmann]] અને [[Saturn (planet)|શનિ]] ની ભ્રમણકક્ષા ના વચ્ચે લગભગ ગોળાકાર ભ્રમણકક્ષા મા સફર કરે છે.{{hnote|Kronk, '29P/Schwassmann-Wachmann 1'}}[[2060 Chiron]], જેની અસ્થિર ભ્રમણકક્ષા તેને [[Saturn (planet)|શનિ]] અને [[Uranus (planet)|યુરેનસ]] ની વચ્ચે રાખે છે, ને પહેલા લઘુગ્રહ તરીકે વર્ગીક્રુત કરેલ હતો જ્યા સુધી આછી કૉમા જોવા મા આવી.{{hnote|Kronk, '95P/Chiron'}} તેજ રીતે, [[137P/Shoemaker-Levy|ધૂમકેતુ શુમાકર-લેવી 2]] ને પહેલા લઘુગ્રહ નો દરજ્જો આપવા મા આવ્યો હતો. [[1990 UL3|1990 UL<sub>3</sub>]].{{hnote|Kronk, '137P/Shoemaker-Levy 2'}} કેટલાક [[પ્રુથ્વી નજીક ના લઘુગ્રહો]] ને ધૂમકેતુs ના ક્ષત ન્યુક્લીયસ માનવા મા આવે છે જેમા થીજેલા વાયુઓ ના પીગળવા ની પ્રક્રિયા બંધ થઈ ગયી છે. Some ધૂમકેતુs have been observed to break up. [[3D/Biela|ધૂમકેતુ Biela]] was one significant example, breaking into two during its [[1846]] perihelion passage. The two ધૂમકેતુs were seen separately in [[1852]], but never again after that. Instead, spectacular meteor showers were seen in [[1872]] and [[1885]] when the ધૂમકેતુ should have been visible. A lesser meteor shower, the Andromedids, occurs annually in November, and is caused by the Earth crossing Biela's ભ્રમણકક્ષા [http://ધૂમકેતુs.amsmeteors.org/meteors/showers/andromedids.html]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}. Several other ધૂમકેતુs have been seen to break up during their perihelion passage, including great ધૂમકેતુs West and [[ધૂમકેતુ Ikeya-Seki]]. Some ધૂમકેતુs, such as the [[Kreutz સૂર્યgrazers]], ભ્રમણકક્ષા in groups and are thought to be pieces of a single object that has previously broken apart. Another very significant ધૂમકેતુary disruption was that of [[ધૂમકેતુ Shoemaker-Levy 9]], which was discovered in [[1993]]. At the time of its discovery, the ધૂમકેતુ was in ભ્રમણકક્ષા around ગુરુ, having been captured by the planet during a very close approach in [[1992]]. This close approach had already broken the ધૂમકેતુ into hundreds of pieces, and over a period of 6 days in July [[1994]], these pieces slammed into ગુરુ's વાતાવરણ — the first time astronomers had observed a collision between two objects in the સૂર્યમંડળ.{{hnote|Kronk, 'D/1993 F2 Shoemaker-Levy 9'}}However, it has been suggested that the object responsible for the [[Tunguska event]] in [[1908]] was a fragment of ધૂમકેતુ Encke. == આ પણ જુઓ == {{pic}} * [[પીરીયોડીક ધૂમકેતુઓ]] * [[નોન-પીરીયોડીક ધૂમકેતુઓ]] == વધુ વિગત માટે (અંગ્રેજી મા) == # Aristotle (ca. 350 B.C.) ''Meteorologia''. An English translation by E.W. Webster is [http://classics.mit.edu/Aristotle/meteorology.1.i.html available online]. # Bill Arnett. (2000). "Astronomical Names." [http://www.nineplanets.org/names.html Available online]. # Committee on Small Body Nomenclature (1994). "cometary Designation System." [https://web.archive.org/web/19990117090623/http://cfa-www.harvard.edu/cfa/ps/lists/CometResolution.html Available online]. # European Southern Observatory. (2003). "A Brief history of comets." Available online: [http://www.eso.org/outreach/info-events/hale-bopp/comet-history-1.html Part I] {{Webarchive|url=https://web.archive.org/web/20050305084811/http://www.eso.org/outreach/info-events/hale-bopp/comet-history-1.html |date=2005-03-05 }}, [http://www.eso.org/outreach/info-events/hale-bopp/comet-history-2.html Part II] {{Webarchive|url=https://web.archive.org/web/20070303052804/http://www.eso.org/outreach/info-events/hale-bopp/comet-history-2.html |date=2007-03-03 }}. # {{Journal reference | Author=Edmundo Halleio | Title=Astronomiæ cometicæ Synopsis | Journal=Philosophical Transactions | Year=1705 | Volume=24 | Pages=1882–1899 }} # Gary W. Kronk. (2001–2005). ''cometography''. [http://cometography.com Available online]. # I.S. Newton (1687). ''Philosophiæ Naturalis Principia Mathematica''. Londoni: Josephi Streater. # Samuel Pepys (1893). ''The Diary of Samuel Pepys, M.A., F.R.S.''. London: George Bell & Sons. # Vigyan Prasar (2001). "Development of cometary Thought." Available online: [http://www.vigyanprasar.com/dream/mar2001/comets.htm Part I], [http://www.vigyanprasar.com/dream/apr2001/comets.htm Part II]. # Reading Museum Service (2000-2004). ''Britain's Bayeux Tapestry.'' [http://www.bayeuxtapestry.org.uk/ Available online]. Accessed [[22 April]] [[2005]]. # {{Book reference | Author=Carl Sagan & Ann Druyan | Title=Comet | Publisher=New York:Random House | Year=1985 | ID=ISBN 0-394-54908-2 }} # Solar and Heliospheric Observatory. (2005). "The SOHO 1000th Comet Contest." [http://soho.nascom.nasa.gov/comet1000/ Available online]. # {{Journal reference | Author=F.L. Whipple | Title=A Comet Model I. The Acceleration of Comet Encke | Journal=Astrophysical Journal | Year=1950 | Volume=111 | Pages=375–394 }} == બાહ્ય કડીઓ (અંગ્રેજીમા) == * [http://www.cometography.com/ cometography.com] * [http://www.ifa.hawaii.edu/faculty/jewitt/comet.html David Jewitt overview of the comets] * [https://archive.is/20121215042937/cfa-www.harvard.edu/iau/lists/cometLists.html Harvard: Lists and Plots: Comets] * [[Open Directory Project]]: [http://www.dmoz.org/Science/Astronomy/Solar_System/Asteroids,_Comets_and_Meteors/comets/Comets] {{Webarchive|url=https://web.archive.org/web/20120119104739/http://www.dmoz.org/Science/Astronomy/Solar_System/Asteroids,_Comets_and_Meteors/comets/Comets |date=2012-01-19 }} * [http://fax.libs.uga.edu/QB721xM635/ ''ESSAY ON COMETS''] {{Webarchive|url=https://web.archive.org/web/20050402090716/http://fax.libs.uga.edu/QB721xM635/ |date=2005-04-02 }}, which gained the first of Dr. Fellowes's prizes, proposed to those who had attended the University of Edinburgh within the last twelve years. By David Milne. Publisher: Edinburgh, Printed for A. Black; 1828. {{MinorPlanets_Footer}} {{Footer_SolarSystem}} {{ઢાંચો:સૌરમંડળ}} <!-- The below are interlanguage links. --> [[શ્રેણી:વિજ્ઞાન]] jjpnk1w87awitlv2nvwjp53fwx3g6hd પાટણ 0 4645 826368 822378 2022-08-01T01:00:29Z Katyare 7590 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = પાટણ | type = નગર | latd = 23.8481837 | longd = 72.1223259 | locator_position = right | state_name = ગુજરાત | district = [[પાટણ જિલ્લો|પાટણ]] | leader_title = | leader_name = | altitude = 76 | population_as_of = ૨૦૧૧ | population_total = 133737 | population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/census/city/321-patan.html|title=Patan City Population Census 2011 {{!}} Gujarat|website=www.census2011.co.in|access-date=૨૮ એપ્રિલ ૨૦૧૭}}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total =17.8 | area_telephone = | postal_code = ૩૮૪૨૬૫ | vehicle_code_range = GJ-24c/d | sex_ratio = | unlocode = | website = | footnotes = |સ્થિતિ = યોગ્ય }} '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg|help=no}}) [[સરસ્વતી નદી|સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું. ==ઇતિહાસ== અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=kKD-v7tPc8EC&pg=PA194|title=Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla)|publisher=Motilal Banarsidass Publ.|year=૧૯૮૮|isbn=978-81-208-0450-0|pages=૧૯૪–૧૯૫|author=Anthony Kennedy Warder}}</ref> પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર (તા. શંખેશ્વર)|પંચાસરના]] દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે ''અહમદાબાદ'' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો. ==સાહિત્યમાં== * [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ''પાટણની પ્રભુતા'', ''[[ગુજરાતનો નાથ]]'' અને ''રાજાધિરાજ'' ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ''જય સોમનાથ''માં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે. * પાટણમાં [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]] થઇ ગયા હતા. * જૈન સાધુઓ - [[હેમચંદ્રાચાર્ય]] ઉપરાંત [[રામચંદ્ર]], [[ગુણચંદ્ર]] અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી. == જોવાલાયક સ્થળો == === રાણકી વાવ === {{Main|રાણકી વાવ}} [[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]] રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકની સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકી વાવ'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.<ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|access-date=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref> === સહસ્ત્રલિંગ તળાવ === {{Main|સહસ્ત્રલિંગ તળાવ}} આ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે. પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. ક.મા. મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક રચવામાં આવ્યું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે. == ઉદ્યોગ == [[Image:चित्र:अनहिलपूर पाटण.jpg|thumb|250px|પાટણ]]અહીંના વિશ્વવિખ્‍યાત [[પટોળા]]નો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. == સંદર્ભ == {{Reflist}} * [http://www.gurjari.net ગુજરાતી.નેટના સંગ્રહમાંથી] == બાહ્ય કડીઓ == {{Commons|Category:Patan|પાટણ}} {{Wikivoyage|Patan (Gujarat)|પાટણ}} * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:પાટણ તાલુકો]] bbxndg4onimtrztuam92bcx8jncvf00 826374 826368 2022-08-01T04:18:04Z KartikMistry 10383 [[Special:Contributions/Katyare|Katyare]] ([[User talk:Katyare|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = પાટણ | type = નગર | latd = 23.8481837 | longd = 72.1223259 | locator_position = right | state_name = ગુજરાત | district = [[પાટણ જિલ્લો|પાટણ]] | leader_title = | leader_name = | altitude = 76 | population_as_of = ૨૦૧૧ | population_total = 133737 | population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/census/city/321-patan.html|title=Patan City Population Census 2011 {{!}} Gujarat|website=www.census2011.co.in|access-date=૨૮ એપ્રિલ ૨૦૧૭}}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total =17.8 | area_telephone = | postal_code = ૩૮૪૨૬૫ | vehicle_code_range = GJ-24c/d | sex_ratio = | unlocode = | website = | footnotes = |સ્થિતિ = યોગ્ય }} '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg|help=no}}) [[સરસ્વતી નદી|સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું. ==ઇતિહાસ== અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=kKD-v7tPc8EC&pg=PA194|title=Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla)|publisher=Motilal Banarsidass Publ.|year=૧૯૮૮|isbn=978-81-208-0450-0|pages=૧૯૪–૧૯૫|author=Anthony Kennedy Warder}}</ref> પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર (તા. શંખેશ્વર)|પંચાસરના]] દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે ''અહમદાબાદ'' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો. ==સાહિત્યમાં== * [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ''પાટણની પ્રભુતા'', ''[[ગુજરાતનો નાથ]]'' અને ''રાજાધિરાજ'' ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ''જય સોમનાથ''માં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે. * પાટણમાં [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]] થઇ ગયા હતા. * જૈન સાધુઓ - [[હેમચંદ્રાચાર્ય]] ઉપરાંત [[રામચંદ્ર]], [[ગુણચંદ્ર]] અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી. == જોવાલાયક સ્થળો == === રાણકી વાવ === {{Main|રાણકી વાવ}} [[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]] રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકની સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકી વાવ'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.<ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|access-date=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref> === સહસ્ત્રલિંગ તળાવ === {{Main|સહસ્ત્રલિંગ તળાવ}} આ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે. પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. ક.મા. મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક રચવામાં આવ્યું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે. == ઉદ્યોગ == અહીંના વિશ્વવિખ્‍યાત [[પટોળા]]નો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. == સંદર્ભ == {{Reflist}} * [http://www.gurjari.net ગુજરાતી.નેટના સંગ્રહમાંથી] == બાહ્ય કડીઓ == {{Commons|Category:Patan|પાટણ}} {{Wikivoyage|Patan (Gujarat)|પાટણ}} * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:પાટણ તાલુકો]] o4v17vaz4edm6fe12a2wi1jgzp9wrh5 કર્ણ 0 5175 826355 792316 2022-07-31T16:38:46Z 103.240.169.174 /* મહાભારત પ્રમાણે */ wikitext text/x-wiki [[File:Karna in Kurukshetra.jpg|thumb|300px|કુરુક્ષેત્રમાં કર્ણ. ૧૮૨૦ની આસપાસનું કપડાં પર બનાવેલ એક ચિત્ર.]] '''કર્ણ''' કે જે [[મહાભારત]]માં રાધેય, દાસીપુત્ર, વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, [[કુંતી]]ની કુખે [[સૂર્ય]] દેવના અહ્વાહનથી જન્મેલો [[યુધિષ્ઠિર]] કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે. == જન્મ અને શિક્ષા == કર્ણની છવિ મહાયોદ્ધાની જનમાનસમાં પ્રસિદ્ધ છે, જેને આજીવન પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું.<ref>[http://hindinest.com/dharma/001.htm कर्ण - महाभारत का एक उपेक्षित पात्र]</ref> === મહાભારત પ્રમાણે === મહાન દાનવીર કર્ણ ના ગુરુ નું નામ ભગવાન પરશુરામ હતું. મહાન દાનવીર કર્ણ જન્મથી જ અભિશ્રપિત હતો પરંતુ તેને ક્યારેય પરાક્રમની બાબત માં પાસી પાની નથી ભરી કર્ણ ની પાસે અનેક અસ્ત્ર શસ્ત્ર અને વિદ્યા નું જ્ઞાન હતું કર્ણ ને તેના ગુરુ ભગવાન પરશુરામ નું શ્રાપ હતું કે તે પોતાની જિંદગી ના અંતિમ સમયે તે અસ્ત્રો નો ઉપયોગ નહી કરી શકે પરંતુ શ્રાપ ની સાથે સાથે ગુરુજી એ તેને એક વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેની હાથ માં હસે ત્યાં સુધી તેને કોઈ હરારી શકે નહી. આમ, ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને અંજલિ અસ્ત્ર નું સંધાન કરી ને પ્રયોગ કરવાનું કહ્યું જ્યારે કર્ણ ની જોડે વિજય ધનુષ્ય ન હતો ત્યારે અર્જુને કર્ણ નો વધ કર્યો હતો === ભાગવતપુરાણ પ્રમાણે === == સંદર્ભ == {{Reflist}} {{મહાભારત}} {{substub}} [[Category:પૌરાણિક પાત્રો]] i76wp13ehhu2tx40d8odn2mdtoq8tah શ્રાવણ 0 7258 826369 624661 2022-08-01T01:37:27Z 2401:4900:563A:315B:F168:B637:4A9E:E758 ઘરડાં લોકો જોડેથી જાણીને wikitext text/x-wiki '''શ્રાવણ''' હિંદુ વૈદિક પંચાગ-[[વિક્રમ સંવત]]નો દશમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.હીંદુ ધર્મ અનુશાર શ્રાવણ મહિનો ભગવાન શિવનો છે. આ મહિનામાં સોમ વારે વ્રત કરવામાં આવે છે. == શ્રાવણ મહિનામાં આવતા તહેવારો == *વિક્રમ સંવત શ્રાવણ સુદ અગિયારસ:[[ પુત્રદા અેકાદશી]] * વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ : [[રક્ષાબંધન]] *વિક્રમ સંવત શ્રાવણ વદ ચોથ : [[બોળચોથ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ : [[નાગ પાંચમ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ : [[રાંધણ છઠ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ : [[શીતળા સાતમ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ : [[જન્માષ્ટમી]] *વિક્રમ સંવત શ્રાવણ વદ નોમ : [[પારણા નોમ]] {{stub}} {{વર્ષના મહિનાઓ}} [[Category:વિક્રમ સંવત]] [[Category:શક સંવત]] fbk1knrp175xcn38cpk16ys5r3ls6kj 826373 826369 2022-08-01T04:17:51Z KartikMistry 10383 [[Special:Contributions/2401:4900:563A:315B:F168:B637:4A9E:E758|2401:4900:563A:315B:F168:B637:4A9E:E758]] ([[User talk:2401:4900:563A:315B:F168:B637:4A9E:E758|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki '''શ્રાવણ''' હિંદુ વૈદિક પંચાગ-[[વિક્રમ સંવત]]નો દશમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે. == શ્રાવણ મહિનામાં આવતા તહેવારો == *વિક્રમ સંવત શ્રાવણ સુદ અગિયારસ:[[ પુત્રદા અેકાદશી]] * વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ : [[રક્ષાબંધન]] *વિક્રમ સંવત શ્રાવણ વદ ચોથ : [[બોળચોથ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ : [[નાગ પાંચમ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ : [[રાંધણ છઠ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ : [[શીતળા સાતમ]] * વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ : [[જન્માષ્ટમી]] *વિક્રમ સંવત શ્રાવણ વદ નોમ : [[પારણા નોમ]] {{stub}} {{વર્ષના મહિનાઓ}} [[Category:વિક્રમ સંવત]] [[Category:શક સંવત]] klipss7fy5miuk3qmrkzk7tjdx3vrq8 826380 826373 2022-08-01T05:15:17Z KartikMistry 10383 ઇન્ફોબોક્સ. wikitext text/x-wiki {{Infobox month | image = रक्षाबन्धनम्3.jpg | alt = | caption = રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધતી બહેન | native_name = | calendar = હિંદુ પંચાંગ | num = ૧૦ | days = | season = ચોમાસું | gregorian = જુલાઈ-ઓગસ્ટ | holidays = * [[જન્માષ્ટમી]] * રક્ષાબંધન * નાગ પાંચમ * શીતળા સાતમ | prev_month = [[અષાઢ]] | next_month = [[ભાદરવો]] }} '''શ્રાવણ''' હિંદુ વૈદિક પંચાગ-[[વિક્રમ સંવત]]નો દશમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં [[અષાઢ| અષાઢ મહિનો]] હોય છે, જ્યારે [[ભાદરવો| ભાદરવો મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે. == શ્રાવણ મહિનામાં આવતા તહેવારો == * વિક્રમ સંવત શ્રાવણ સુદ અગિયારસ: પુત્રદા એકાદશી * વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ: રક્ષાબંધન * વિક્રમ સંવત શ્રાવણ વદ ચોથ: બોળચોથ * વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ: નાગ પાંચમ * વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ: રાંધણ છઠ * વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ: શીતળા સાતમ * વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ: [[જન્માષ્ટમી]] * વિક્રમ સંવત શ્રાવણ વદ નોમ: પારણા નોમ {{વર્ષના મહિનાઓ}} {{stub}} [[Category:વિક્રમ સંવત]] [[Category:શક સંવત]] mvr5koy23fko6px3dvqyj12zmk00n77 ગુજરાતના જિલ્લાઓ 0 7710 826357 823521 2022-07-31T17:15:22Z 42.111.197.113 છોટા ઉદેપુર જિલ્લા ૬ તાલુકા wikitext text/x-wiki [[ચિત્ર:Administrative_map_of_Gujarat_GU.png|right|thumb|400x400px|ગુજરાતના જિલ્લાઓ]] ભારતના [[ગુજરાત]] રાજ્યમાં ૩૩ [[જિલ્લો|જિલ્લાઓ]] આવેલા છે.<ref name="IE gujarat new districts">{{cite news|last=Dave|first=Kapil|title=Next Republic Day, Gujarat will be bigger...|url=http://www.indianexpress.com/news/next-republic-day-gujarat-will-be-bigger.../1013137/1|access-date=૧૩ ઓક્ટોબર ૨૦૧૨|newspaper=The Indian Express|date=૭ ઓક્ટોબર ૨૦૧૨}}</ref> [[કચ્છ જિલ્લો|કચ્છ]] એ સૌથી મોટો અને [[ડાંગ જિલ્લો|ડાંગ]] એ સૌથી નાનો જિલ્લો છે. [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]માં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો [[સુરત જિલ્લો]] સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ગુજરાતમાં ૨૫૨ [[તાલુકો|તાલુકાઓ]] આવેલા છે.<ref>{{Cite web|url=https://revenuedepartment.gujarat.gov.in/village-map|title=Village Map {{!}} Revenue Department|website=revenuedepartment.gujarat.gov.in|access-date=૧૦ ડિસેમ્બર ૨૦૧૮|archive-url = https://web.archive.org/web/20181210015551/https://revenuedepartment.gujarat.gov.in/village-map|archive-date=૧૦ ડિસેમ્બર ૨૦૧૮}}</ref><ref name="HighBeam Research 2013">{{cite web|title=State Govt Announces 23 New Talukas|website=HighBeam Research|date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩|url=https://www.highbeam.com/doc/1P3-3066956611.html|access-date=૫ જાન્યુઆરી ૨૦૧૬|archive-date=2016-02-06|archive-url=https://web.archive.org/web/20160206082747/https://www.highbeam.com/doc/1P3-3066956611.html|url-status=dead}}</ref> == ઇતિહાસ == === ૧૯૬૦ === ૧ મે ૧૯૬૦ના રોજ [[બૃહદ મુંબઇ રાજ્ય|બોમ્બે રાજ્ય]]ના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જિલ્લાઓ હતા: [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]], [[અમરેલી જિલ્લો|અમરેલી]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[ભરૂચ જિલ્લો|ભરૂચ]], [[ભાવનગર જિલ્લો|ભાવનગર]], [[ડાંગ જિલ્લો|ડાંગ]], [[જામનગર જિલ્લો|જામનગર]], [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ]], [[ખેડા જિલ્લો|ખેડા]], [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]], [[રાજકોટ જિલ્લો|રાજકોટ]], [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]], [[સુરત જિલ્લો|સુરત]], [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]], અને [[વડોદરા જિલ્લો|વડોદરા]]. === ૧૯૬૪ === ૧૯૬૪માં [[ગાંધીનગર જિલ્લો]] અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો. === ૧૯૬૬ === સુરતમાંથી [[વલસાડ જિલ્લો]] ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો. === ૧૯૯૭ === ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી: * [[આણંદ જિલ્લો|આણંદ]] ખેડામાંથી છૂટો પડાયો. * [[દાહોદ જિલ્લો|દાહોદ]] પંચમહાલમાંથી છૂટો પડાયો. * [[નર્મદા જિલ્લો|નર્મદા]] ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો. * [[નવસારી જિલ્લો|નવસારી]] વલસાડમાંથી છૂટો પડાયો. * [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] જુનાગઢમાંથી છુટો પડાયો. === ૨૦૦૦ === ૨૦૦૦માં [[પાટણ જિલ્લો]] બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો. === ૨૦૦૭ === ૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી [[તાપી જિલ્લો]] છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો. === ૨૦૧૩ === ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:<ref>{{Cite news|url=http://www.narendramodi.in/promises-delivered-gujarat-cabinet-approves-creation-of-7-new-districts-and-22-new-talukas/|title=Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas|newspaper=www.narendramodi.in|access-date=2018-08-03}}</ref> * [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]] સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો. * [[બોટાદ જિલ્લો|બોટાદ]] અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો. * [[છોટાઉદેપુર જિલ્લો|છોટા ઉદેપુર]] વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો. * [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા]] જામનગરમાંથી છૂટો પડાયો. * [[મહીસાગર જિલ્લો|મહીસાગર]] ખેડા અને પંચમહાલમાંથી રચાયો. * [[મોરબી જિલ્લો|મોરબી]] રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો. * [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ]] જુનાગઢમાંથી રચાયો. * ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી. * ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ [[ગરૂડેશ્વર તાલુકો|ગરૂડેશ્વર તાલુકા]]ની રચના કરવામાં આવી. === ૨૦૧૭ === *[[લીમખેડા તાલુકો|લીમખેડા તાલુકા]]માંથી [[સીંગવડ તાલુકો|સીંગવડ તાલુકા]]ની રચના કરાઇ.<ref>{{Cite news|url=http://deshgujarat.com/2017/04/19/singvad-becomes-latest-taluka-in-gujarat/|title=Singvad becomes latest taluka in Gujarat|date=2017-04-19|newspaper=DeshGujarat|language=en-US|access-date=2018-09-25}}</ref> == વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ == {| |- valign=top | * '''મધ્ય ગુજરાત''' ** [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] ** [[વડોદરા જિલ્લો|વડોદરા]] ** [[આણંદ જિલ્લો|આણંદ]] ** [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર]] ** [[દાહોદ જિલ્લો|દાહોદ]] ** [[ખેડા જિલ્લો|ખેડા]] ** [[મહીસાગર જિલ્લો|મહીસાગર]] ** [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] | * '''[[ઉત્તર ગુજરાત]]''' **[[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]] ** [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]] **[[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] **[[મહેસાણા જિલ્લો|મહેસાણા]] **[[પાટણ જિલ્લો|પાટણ]] ** [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] | * '''[[સૌરાષ્ટ્ર]] - [[કચ્છ]]''' **[[રાજકોટ જિલ્લો|રાજકોટ]] **[[અમરેલી જિલ્લો|અમરેલી]] **[[ભાવનગર જિલ્લો|ભાવનગર]] ** [[બોટાદ જિલ્લો|બોટાદ]] ** [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા]] ** [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ]] **[[જામનગર જિલ્લો|જામનગર]] **[[જુનાગઢ જિલ્લો|જુનાગઢ]] ** [[મોરબી જિલ્લો|મોરબી]] **[[પોરબંદર જિલ્લો|પોરબંદર]] **[[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] **[[કચ્છ જિલ્લો|કચ્છ]] | * '''દક્ષિણ ગુજરાત''' **[[સુરત જિલ્લો|સુરત]] **[[ભરૂચ જિલ્લો|ભરૂચ]] **[[ડાંગ જિલ્લો|ડાંગ]] **[[નર્મદા જિલ્લો|નર્મદા]] **[[નવસારી જિલ્લો|નવસારી]] **[[તાપી જિલ્લો|તાપી]] ** [[વલસાડ જિલ્લો|વલસાડ]] |} == જિલ્લાઓની યાદી == {| style="border:1px solid black" class="wikitable sortable" border="0" cellpadding="1" cellspacing="1" width="100%" |+ |- bgcolor="#99ccff" !ક્રમ !જિલ્લો !જિલ્લા મુખ્યમથક !૨૦૦૧ની વસ્તી ગણતરી<ref name="census11">{{cite web|title=Ranking of Districts by Population Size, 2001 and 2011|url=http://censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/statement-1.xls|work=2011 census of India|publisher=Government of India|access-date=૩ મે ૨૦૧૨}}</ref> !૨૦૧૧ની વસ્તી ગણતરી<ref name="census11"></ref> !વિસ્તાર (કિમી²) !ગીચતા ( દર કિમી²) ૨૦૧૧ !સ્થાપના વર્ષ !તાલુકાઓ !જિલ્લામાં કુલ તાલુકાઓ |- bgcolor="#F4F9FF" |૧ |[[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] |[[અમદાવાદ]] |align="right" |૫૬,૭૩,૦૯૦ |align="right" |૭૦,૪૫,૩૧૩ |align="right" |૭,૧૭૦ |align="right" |૯૮૩ |align="right" |૧૯૬૦ |[[અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકો|અમદાવાદ સીટી (પૂર્વ)]], [[અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો|અમદાવાદ સીટી (પશ્ચિમ)]], [[બાવળા તાલુકો|બાવળા]], [[દસ્ક્રોઇ તાલુકો|દસ્ક્રોઇ]], [[દેત્રોજ-રામપુરા તાલુકો|દેત્રોજ-રામપુરા]], [[ધંધુકા તાલુકો|ધંધુકા]], [[ધોલેરા તાલુકો|ધોલેરા]], [[ધોળકા તાલુકો|ધોળકા]], [[માંડલ તાલુકો|માંડલ]], [[સાણંદ તાલુકો|સાણંદ]], [[વિરમગામ તાલુકો|વિરમગામ]] |૧૧ |- bgcolor="#F4F9FF" |૨ |[[અમરેલી જિલ્લો|અમરેલી]] |[[અમરેલી]] |align="right" |૧૩,૯૩,૮૮૦ |align="right" |૧૫,૧૩,૬૧૪ |align="right" |૬,૭૬૦ |align="right" |૨૨૪ |align="right" |૧૯૬૦ |[[અમરેલી તાલુકો|અમરેલી]], [[બાબરા તાલુકો|બાબરા]], [[બગસરા તાલુકો|બગસરા]], [[ધારી તાલુકો|ધારી]], [[જાફરાબાદ તાલુકો|જાફરાબાદ]], [[કુંકાવાવ તાલુકો|કુંકાવાવ]], [[લાઠી તાલુકો|લાઠી]], [[રાજુલા તાલુકો|રાજુલા]], [[સાવરકુંડલા તાલુકો|સાવરકુંડલા]], [[લીલીયા તાલુકો|લીલીયા]], [[ખાંભા તાલુકો|ખાંભા]] |૧૧ |- bgcolor="#F4F9FF" |૩ |[[આણંદ જિલ્લો|આણંદ]] |[[આણંદ]] |align="right" |૧૮,૫૬,૭૧૨ |align="right" |૨૦,૯૦,૨૭૬ |align="right" |૪,૬૯૦ |align="right" |૪૪૬ |align="right" |૧૯૯૭ |[[આણંદ તાલુકો|આણંદ]], [[આંકલાવ તાલુકો|આંકલાવ]], [[બોરસદ તાલુકો|બોરસદ]], [[ખંભાત તાલુકો|ખંભાત]], [[પેટલાદ તાલુકો|પેટલાદ]], [[સોજિત્રા તાલુકો|સોજિત્રા]], [[તારાપુર તાલુકો|તારાપુર]], [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ]] |૮ |- bgcolor="#F4F9FF" |૪ |[[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]] |[[મોડાસા]] |align="right" |૯,૦૮,૭૯૭ |align="right" |૧૦,૩૯,૯૧૮ |align="right" |૩,૨૧૭ |align="right" |૩૨૩ |align="right" |૨૦૧૩ |[[મોડાસા તાલુકો|મોડાસા]], [[બાયડ તાલુકો|બાયડ]], [[ભિલોડા તાલુકો|ભિલોડા]], [[ધનસુરા તાલુકો|ધનસુરા]], [[માલપુર તાલુકો|માલપુર]], [[મેઘરજ તાલુકો|મેઘરજ]] |૬ |- bgcolor="#F4F9FF" |૫ |[[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] |[[પાલનપુર]] |align="right" |૨૫,૦૨,૮૪૩ |align="right" |૩૧,૧૬,૦૪૫ |align="right" |૧૨,૭૦૩ |align="right" |૨૪૫ |align="right" |૧૯૬૦ |[[પાલનપુર તાલુકો|પાલનપુર]], [[અમીરગઢ તાલુકો|અમીરગઢ]], [[ભાભર તાલુકો|ભાભર]], [[દાંતા તાલુકો|દાંતા]], [[દાંતીવાડા તાલુકો|દાંતીવાડા]], [[ડીસા તાલુકો|ડીસા]], [[દિયોદર તાલુકો|દિયોદર]], [[ધાનેરા તાલુકો|ધાનેરા]], [[કાંકરેજ તાલુકો|કાંકરેજ]], [[થરાદ તાલુકો|થરાદ]], [[વડગામ તાલુકો|વડગામ]], [[વાવ તાલુકો|વાવ]], [[સુઈગામ તાલુકો|સુઇગામ]], [[લાખણી તાલુકો|લાખણી]] |૧૪ |- bgcolor="#F4F9FF" |૬ |[[ભરૂચ જિલ્લો|ભરૂચ]] |[[ભરૂચ]] |align="right" |૧૩,૭૦,૧૦૪ |align="right" |૧૫,૫૦,૮૨૨ |align="right" |૬,૫૨૪ |align="right" |૨૩૮ |align="right" |૧૯૬૦ |[[ભરૂચ તાલુકો|ભરૂચ]], [[આમોદ તાલુકો|આમોદ]], [[અંકલેશ્વર તાલુકો|અંકલેશ્વર]], [[હાંસોટ તાલુકો|હાંસોટ]], [[જંબુસર તાલુકો|જંબુસર]], [[ઝઘડીયા તાલુકો|ઝઘડિયા]], [[વાગરા તાલુકો|વાગરા]], [[વાલિયા તાલુકો|વાલિયા]], [[નેત્રંગ તાલુકો|નેત્રંગ]] |૯ |- bgcolor="#F4F9FF" |૭ |[[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |[[ભાવનગર]] |align="right" |૨૦,૬૫,૪૯૨ |align="right" |૨૩,૯૩,૨૭૨ |align="right" |૮,૩૩૪ |align="right" |૨૮૭ |align="right" |૧૯૬૦ |[[ભાવનગર તાલુકો|ભાવનગર]], [[ગારીયાધાર તાલુકો|ગારીયાધાર]], [[વલ્લભીપુર તાલુકો|વલ્લભીપુર]], [[મહુવા તાલુકો|મહુવા]], [[ઘોઘા તાલુકો|ઘોઘા]], [[જેસર તાલુકો|જેસર]], [[પાલીતાણા તાલુકો|પાલીતાણા]], [[સિહોર તાલુકો|સિહોર]], [[તળાજા તાલુકો|તળાજા]], [[ઉમરાળા તાલુકો|ઉમરાળા]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૮ |[[બોટાદ જિલ્લો|બોટાદ]] |[[બોટાદ]] |align="right" |૫,૪૭,૫૬૭ |align="right" |૬,૫૬,૦૦૫ |align="right" |૨,૫૬૪ |align="right" |૨૫૬ |align="right" |૨૦૧૩ |[[બોટાદ તાલુકો|બોટાદ]], [[બરવાળા તાલુકો|બરવાળા]], [[ગઢડા તાલુકો|ગઢડા]], [[રાણપુર તાલુકો|રાણપુર]] |૪ |- bgcolor="#F4F9FF" |૯ |[[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર]] |[[છોટાઉદેપુર]] |align="right" |૯,૦૯,૭૯૯ |align="right" |૧૦,૭૧,૮૩૧ |align="right" |૩,૨૩૭ |align="right" |૩૩૧ |align="right" |૨૦૧૩ |[[છોટાઉદેપુર તાલુકો|છોટાઉદેપુર]], [[બોડેલી તાલુકો|બોડેલી]], [[પાવી જેતપુર તાલુકો|પાવી જેતપુર]], [[કવાંટ તાલુકો|ક્વાંટ]], [[નસવાડી તાલુકો|નસવાડી]], [[સંખેડા તાલુકો|સંખેડા]] |૬ |- bgcolor="#F4F9FF" |૧૦ |[[દાહોદ જિલ્લો|દાહોદ]] |[[દાહોદ]] |align="right" |૧૬,૩૫,૩૭૪ |align="right" |૨૧,૨૬,૫૫૮ |align="right" |૩,૬૪૨ |align="right" |૫૮૩ |align="right" |૧૯૯૭ |[[દાહોદ તાલુકો|દાહોદ]], [[દેવગઢબારિયા તાલુકો|દેવગઢબારિયા]], [[ધાનપુર તાલુકો|ધાનપુર]], [[ફતેપુરા તાલુકો|ફતેપુરા]], [[ગરબાડા તાલુકો|ગરબાડા]], [[લીમખેડા તાલુકો|લીમખેડા]], [[ઝાલોદ તાલુકો|ઝાલોદ]], [[સંજેલી તાલુકો|સંજેલી]], [[સીંગવડ તાલુકો|સીંગવડ]] |૯ |- bgcolor="#F4F9FF" |૧૧ |[[ડાંગ જિલ્લો|ડાંગ]] |[[આહવા]] |align="right" |૧,૮૬,૭૧૨ |align="right" |૨,૨૬,૭૬૯ |align="right" |૧,૭૬૪ |align="right" |૧૨૯ |align="right" |૧૯૬૦ |[[આહવા તાલુકો|આહવા]], [[સુબિર તાલુકો|સુબિર]], [[વઘઇ તાલુકો|વઘઇ]] |૩ |- bgcolor="#F4F9FF" |૧૨ |[[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા]] |[[ખંભાળિયા]] |align="right" |૬,૨૩,૦૯૧ |align="right" |૭,૫૨,૪૮૪ |align="right" |૫,૬૮૪ |align="right" |૧૩૨ |align="right" |૨૦૧૩ |[[ખંભાળિયા તાલુકો|ખંભાળિયા]], [[દ્વારકા તાલુકો|દ્વારકા]], [[ભાણવડ તાલુકો|ભાણવડ]], [[કલ્યાણપુર તાલુકો|કલ્યાણપુર]] |૪ |- bgcolor="#F4F9FF" |૧૩ |[[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]] |[[ગાંધીનગર]] |align="right" |૧૩,૩૪,૭૩૧ |align="right" |૧૩,૮૭,૪૭૮ |align="right" |૨૧૬૩ |align="right" |૬૪૧ |align="right" |૧૯૬૪ |[[ગાંધીનગર તાલુકો|ગાંધીનગર]], [[દહેગામ તાલુકો|દહેગામ]], [[કલોલ તાલુકો|કલોલ]], [[માણસા તાલુકો|માણસા]] |૪ |- bgcolor="#F4F9FF" |૧૪ |[[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ]] |[[વેરાવળ]] |align="right" |૧૦,૫૯,૬૭૫ |align="right" |૧૨,૧૭,૪૭૭ |align="right" |૩,૭૫૪ |align="right" |૩૨૪ |align="right" |૨૦૧૩ |[[વેરાવળ તાલુકો|પાટણ-વેરાવળ]], [[ગીર ગઢડા તાલુકો|ગીર ગઢડા]], [[કોડીનાર તાલુકો|કોડીનાર]], [[સુત્રાપાડા તાલુકો|સુત્રાપાડા]], [[તાલાલા તાલુકો|તાલાલા]], [[ઉના તાલુકો|ઉના]] |૬ |- bgcolor="#F4F9FF" |૧૫ |[[જામનગર જિલ્લો|જામનગર]] |[[જામનગર]] |align="right" |૧૨,૮૧,૧૮૭ |align="right" |૧૪,૦૭,૬૩૫ |align="right" |૮,૪૪૧ |align="right" |૧૬૭ |align="right" |૧૯૬૦ |[[જામનગર તાલુકો|જામનગર]], [[ધ્રોળ તાલુકો|ધ્રોળ]], [[જામજોધપુર તાલુકો|જામજોધપુર]], [[જોડિયા તાલુકો|જોડિયા]], [[કાલાવડ તાલુકો|કાલાવડ]], [[લાલપુર તાલુકો|લાલપુર]] |૬ |- bgcolor="#F4F9FF" |૧૬ |[[જુનાગઢ જિલ્લો|જુનાગઢ]] |[[જુનાગઢ]] |align="right" |૧૩,૮૮,૪૯૮ |align="right" |૧૫,૨૫,૬૦૫ |align="right" |૫,૦૯૨ |align="right" |૩૦૦ |align="right" |૧૯૬૦ |[[જુનાગઢ શહેર તાલુકો|જુનાગઢ શહેર]], [[જુનાગઢ ગ્રામ્ય તાલુકો|જુનાગઢ ગ્રામ્ય]], [[ભેંસાણ તાલુકો|ભેંસાણ]], [[કેશોદ તાલુકો|કેશોદ]], [[માળિયા હાટીના તાલુકો|માળિયા]], [[માણાવદર તાલુકો|માણાવદર]], [[માંગરોળ (જૂનાગઢ) તાલુકો|માંગરોળ]], [[મેંદરડા તાલુકો|મેંદરડા]], [[વંથલી તાલુકો|વંથલી]], [[વિસાવદર તાલુકો|વિસાવદર]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૧૭ |[[કચ્છ જિલ્લો|કચ્છ]] |[[ભુજ]] |align="right" |૧૫,૨૬,૩૨૧ |align="right" |૨૦,૯૦,૩૧૩ |align="right" |૪૫,૬૫૨ |align="right" |૪૬ |align="right" |૧૯૬૦ |[[ભુજ તાલુકો|ભુજ]], [[અબડાસા તાલુકો|અબડાસા]], [[ભચાઉ તાલુકો|ભચાઉ]], [[ગાંધીધામ તાલુકો|ગાંધીધામ]], [[મુન્દ્રા તાલુકો|મુન્દ્રા]], [[નખત્રાણા તાલુકો|નખત્રાણા]], [[અંજાર તાલુકો|અંજાર]], [[લખપત તાલુકો|લખપત]], [[માંડવી તાલુકો|માંડવી]], [[રાપર તાલુકો|રાપર]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૧૮ |[[ખેડા જિલ્લો|ખેડા]] |[[નડીઆદ]] |align="right" |૧૮,૦૬,૯૨૯ |align="right" |૨૦,૫૩,૭૬૯ |align="right" |૩,૬૬૭ |align="right" |૫૬૦ |align="right" |૧૯૬૦ |[[ખેડા તાલુકો|ખેડા]], [[નડીઆદ તાલુકો|નડીઆદ]], [[ગળતેશ્વર તાલુકો|ગળતેશ્વર]], [[કપડવંજ તાલુકો|કપડવંજ]], [[કઠલાલ તાલુકો|કઠલાલ]], [[મહુધા તાલુકો|મહુધા]], [[માતર તાલુકો|માતર]], [[મહેમદાવાદ તાલુકો|મહેમદાવાદ]], [[ઠાસરા તાલુકો|ઠાસરા]], [[વસો તાલુકો|વસો]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૧૯ |[[મહીસાગર જિલ્લો|મહીસાગર]] |[[લુણાવાડા]] |align="right" |૮,૬૧,૫૬૨ |align="right" |૯,૯૪,૬૨૪ |align="right" |૨,૫૦૦ |align="right" |૩૯૮ |align="right" |૨૦૧૩ |[[લુણાવાડા તાલુકો|લુણાવાડા]], [[બાલાસિનોર તાલુકો|બાલાસિનોર]], [[કડાણા તાલુકો|કડાણા]], [[ખાનપુર તાલુકો|ખાનપુર]], [[સંતરામપુર તાલુકો|સંતરામપુર]], [[વિરપુર તાલુકો|વિરપુર]] |૬ |- bgcolor="#F4F9FF" |૨૦ |[[મહેસાણા જિલ્લો|મહેસાણા]] |[[મહેસાણા]] |align="right" |૧૮,૩૭,૬૯૬ |align="right" |૨૦,૨૭,૭૨૭ |align="right" |૪,૩૮૬ |align="right" |૪૧૯ |align="right" |૧૯૬૦ |[[મહેસાણા તાલુકો|મહેસાણા]], [[બેચરાજી તાલુકો|બેચરાજી]], [[વડનગર તાલુકો|વડનગર]], [[વિજાપુર તાલુકો|વિજાપુર]], [[જોટાણા તાલુકો|જોટાણા]], [[કડી તાલુકો|કડી]], [[ખેરાલુ તાલુકો|ખેરાલુ]], [[સતલાસણા તાલુકો|સતલાસણા]], [[ઊંઝા તાલુકો|ઊંઝા]], [[વિસનગર તાલુકો|વિસનગર]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૨૧ |[[મોરબી જિલ્લો|મોરબી]] |[[મોરબી]] |align="right" |૮,૨૫,૩૦૧ |align="right" |૯,૬૦,૩૨૯ |align="right" |૪,૮૭૧ |align="right" |૧૯૭ |align="right" |૨૦૧૩ |[[મોરબી તાલુકો|મોરબી]], [[હળવદ તાલુકો|હળવદ]], [[માળિયા (મિયાણા) તાલુકો|માળિયા (મિયાણા)]], [[ટંકારા તાલુકો|ટંકારા]], [[વાંકાનેર તાલુકો|વાંકાનેર]] |૫ |- bgcolor="#F4F9FF" |૨૨ |[[નર્મદા જિલ્લો|નર્મદા]] |[[રાજપીપલા]] |align="right" |૫,૧૪,૦૮૩ |align="right" |૫,૯૦,૩૭૯ |align="right" |૨,૭૪૯ |align="right" |૨૧૫ |align="right" |૧૯૯૭ |[[ડેડીયાપાડા તાલુકો|ડેડિયાપાડા]], [[ગરૂડેશ્વર તાલુકો|ગરૂડેશ્વર]], [[નાંદોદ તાલુકો|નાંદોદ]], [[સાગબારા તાલુકો|સાગબારા]], [[તિલકવાડા તાલુકો|તિલકવાડા]] |૫ |- bgcolor="#F4F9FF" |૨૩ |[[નવસારી જિલ્લો|નવસારી]] |[[નવસારી]] |align="right" |૧૨,૨૯,૨૫૦ |align="right" |૧૩,૩૦,૭૧૧ |align="right" |૨,૨૧૧ |align="right" |૬૦૨ |align="right" |૧૯૯૭ |[[નવસારી તાલુકો|નવસારી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[ચિખલી તાલુકો|ચિખલી]], [[ગણદેવી તાલુકો|ગણદેવી]], [[જલાલપોર તાલુકો|જલાલપોર]], [[ખેરગામ તાલુકો|ખેરગામ]] |૬ |- bgcolor="#F4F9FF" |૨૪ |[[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] |[[ગોધરા]] |align="right" |૧૩,૮૧,૦૦૨ |align="right" |૧૬,૪૨,૨૬૮ |align="right" |૩,૨૭૨ |align="right" |૫૦૨ |align="right" |૧૯૬૦ |[[ગોધરા તાલુકો|ગોધરા]], [[ઘોઘંબા તાલુકો|ઘોઘંબા]], [[હાલોલ તાલુકો|હાલોલ]], [[જાંબુઘોડા તાલુકો|જાંબુઘોડા]], [[કાલોલ તાલુકો|કાલોલ]], [[મોરવા (હડફ) તાલુકો|મોરવા હડફ]], [[શહેરા તાલુકો|શહેરા]] |૭ |- bgcolor="#F4F9FF" |૨૫ |[[પાટણ જિલ્લો|પાટણ]] |[[પાટણ]] |align="right" |૧૧,૮૧,૯૪૧ |align="right" |૧૩,૪૨,૭૪૬ |align="right" |૫,૭૩૮ |align="right" |૨૩૪ |align="right" |૨૦૦૦ |[[પાટણ તાલુકો|પાટણ]], [[ચાણસ્મા તાલુકો|ચાણસ્મા]], [[હારીજ તાલુકો|હારીજ]], [[રાધનપુર તાલુકો|રાધનપુર]], [[સમી તાલુકો|સમી]], [[શંખેશ્વર તાલુકો|શંખેશ્વર]], [[સાંતલપુર તાલુકો|સાંતલપુર]], [[સરસ્વતી તાલુકો|સરસ્વતી]], [[સિદ્ધપુર તાલુકો|સિદ્ધપુર]] |૯ |- bgcolor="#F4F9FF" |૨૬ |[[પોરબંદર જિલ્લો|પોરબંદર]] |[[પોરબંદર]] |align="right" |૫,૩૬,૮૫૪ |align="right" |૫,૮૬,૦૬૨ |align="right" |૨,૨૯૪ |align="right" |૨૫૫ |align="right" |૧૯૯૭ |[[પોરબંદર તાલુકો|પોરબંદર]], [[કુતિયાણા તાલુકો|કુતિયાણા]], [[રાણાવાવ તાલુકો|રાણાવાવ]] |૩ |- bgcolor="#F4F9FF" |૨૭ |[[રાજકોટ જિલ્લો|રાજકોટ]] |[[રાજકોટ]] |align="right" |૨૪,૮૮,૮૮૫ |align="right" |૩૦,૧૫,૨૨૯ |align="right" |૭,૫૫૦ |align="right" |૩૯૯ |align="right" |૧૯૬૦ |[[રાજકોટ તાલુકો|રાજકોટ]], [[ધોરાજી તાલુકો|ધોરાજી]], [[ગોંડલ તાલુકો|ગોંડલ]], [[જામકંડોરણા તાલુકો|જામકંડોરણા]], [[જસદણ તાલુકો|જસદણ]], [[જેતપુર તાલુકો|જેતપુર]], [[કોટડા-સાંગાણી તાલુકો|કોટડા-સાંગાણી]], [[લોધિકા તાલુકો|લોધિકા]], [[પડધરી તાલુકો|પડધરી]], [[ઉપલેટા તાલુકો|ઉપલેટા]], [[વીંછીયા તાલુકો|વીંછીયા]] |૧૧ |- bgcolor="#F4F9FF" |૨૮ |[[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] |[[હિંમતનગર]] |align="right" |૧૧,૭૩,૭૩૪ |align="right" |૧૩,૮૮,૬૭૧ |align="right" |૪,૧૭૩ |align="right" |૩૩૩ |align="right" |૧૯૬૦ |[[હિંમતનગર તાલુકો|હિંમતનગર]], [[ઇડર તાલુકો|ઇડર]], [[ખેડબ્રહ્મા તાલુકો|ખેડબ્રહ્મા]], [[પ્રાંતિજ તાલુકો|પ્રાંતિજ]], [[તલોદ તાલુકો|તલોદ]], [[વડાલી તાલુકો|વડાલી]], [[વિજયનગર તાલુકો|વિજયનગર]], [[પોશિના તાલુકો|પોશિના]] |૮ |- bgcolor="#F4F9FF" |૨૯ |[[સુરત જિલ્લો|સુરત]] |[[સુરત]] |align="right" |૪૯,૯૬,૩૯૧ |align="right" |૬૦,૭૯,૨૩૧ |align="right" |૪,૪૧૮ |align="right" |૧,૩૩૭ |align="right" |૧૯૬૦ |[[બારડોલી તાલુકો|બારડોલી]], [[કામરેજ તાલુકો|કામરેજ]], [[ચોર્યાસી તાલુકો|ચોર્યાસી]], [[મહુવા ‍(સુરત‌), તાલુકો|મહુવા]], [[માંડવી (સુરત) તાલુકો|માંડવી]], [[માંગરોળ (સુરત) તાલુકો|માંગરોળ]], [[ઓલપાડ તાલુકો|ઓલપાડ]], [[પલસાણા તાલુકો|પલસાણા]], [[ઉમરપાડા તાલુકો|ઉમરપાડા]] |૯ |- bgcolor="#F4F9FF" |૩૦ |[[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] |[[સુરેન્દ્રનગર]] |align="right" |૧૩,૭૦,૮૪૩ |align="right" |૧૫,૮૫,૨૬૮ |align="right" |૯,૨૭૧ |align="right" |૧૭૧ |align="right" |૧૯૬૦ |[[ચોટીલા તાલુકો|ચોટીલા]], [[ચુડા તાલુકો|ચુડા]], [[દસાડા તાલુકો|દસાડા]], [[ધ્રાંગધ્રા તાલુકો|ધ્રાંગધ્રા]], [[લખતર તાલુકો|લખતર]], [[લીંબડી તાલુકો|લીંબડી]], [[મુળી તાલુકો|મુળી]], [[સાયલા તાલુકો|સાયલા]], [[થાનગઢ તાલુકો|થાનગઢ]], [[વઢવાણ તાલુકો|વઢવાણ]] |૧૦ |- bgcolor="#F4F9FF" |૩૧ |[[તાપી જિલ્લો|તાપી]] |[[વ્યારા]] |align="right" |૭,૧૯,૬૩૪ |align="right" |૮,૦૬,૪૮૯ |align="right" |૩,૨૪૯ |align="right" |૨૪૮ |align="right" |૨૦૦૭ |[[વ્યારા તાલુકો|વ્યારા]], [[નિઝર તાલુકો|નિઝર]], [[સોનગઢ તાલુકો|સોનગઢ]], [[ઉચ્છલ તાલુકો|ઉચ્છલ]], [[વાલોડ તાલુકો|વાલોડ]], [[ડોલવણ તાલુકો|ડોલવણ]], [[કુકરમુંડા તાલુકો|કુકરમુંડા]] |૭ |- bgcolor="#F4F9FF" |૩૨ |[[વડોદરા જિલ્લો|વડોદરા]] |[[વડોદરા]] |align="right" |૨૭,૩૨,૦૦૩ |align="right" |૩૦,૯૩,૭૯૫ |align="right" |૪,૩૧૨ |align="right" |૭૧૮ |align="right" |૧૯૬૦ |[[વડોદરા તાલુકો|વડોદરા]], [[ડભોઇ તાલુકો|ડભોઇ]], [[ડેસર તાલુકો|ડેસર]], [[કરજણ તાલુકો|કરજણ]], [[પાદરા તાલુકો|પાદરા]], [[સાવલી તાલુકો|સાવલી]], [[શિનોર તાલુકો|શિનોર]], [[વાઘોડિયા તાલુકો|વાઘોડિયા]] |૮ |- bgcolor="#F4F9FF" |૩૩ |[[વલસાડ જિલ્લો|વલસાડ]] |[[વલસાડ]] |align="right" |૧૪,૧૦,૬૮૦ |align="right" |૧૭,૦૩,૦૬૮ |align="right" |૩,૦૩૪ |align="right" |૫૬૧ |align="right" |૧૯૬૬ |[[વલસાડ તાલુકો|વલસાડ]], [[ધરમપુર તાલુકો|ધરમપુર]], [[કપરાડા તાલુકો|કપરાડા]], [[પારડી તાલુકો|પારડી]], [[ઉમરગામ તાલુકો|ઉમરગામ]], [[વાપી તાલુકો|વાપી]] |૬ |- | | | | | | | | |'''રાજ્યમાં કુલ તાલુકાઓ:''' |૨૫૨ |} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{Commons category|Maps of Gujarat|ગુજરાતનાં નકશાઓ}} * [http://gujarathistory.googlepages.com/districts.htm Districts of Gujarat: At a Glance] * [http://gstfc.gujarat.gov.in/showpage.aspx?contentid=40 જિલ્લા-તાલુકા અને પંચાયતોની માહિતી આપતી ગુજરાત સરકારની વેબસાઈટ] {{Webarchive|url=https://web.archive.org/web/20181018043144/http://gstfc.gujarat.gov.in/showpage.aspx?contentid=40 |date=2018-10-18 }} {{ગુજરાતના જિલ્લાઓ}} {{ગુજરાત}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ|*]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] itclz837jw27955jh0ve9bqck5pk6ol જવાહરલાલ નેહરુ 0 16365 826381 821341 2022-08-01T05:16:49Z 2409:4041:E88:3965:0:0:C18A:4A0D wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Prime Minister |name = જવાહરલાલ નેહરુ / જવાહરલાલ નહેરુ<br />पं. जवाहरलाल नेहरू |image = Jnehru.jpg |caption = ૧૯૪૭માં જવાહરલાલ નેહરુ |birth_date = {{birth date|df=yes|1889|11|14}} |birth_place = [[અલ્હાબાદ]], આગ્રા અને ઔંધનો સંયુક્ત પ્રાન્ત, બ્રિટિશ ભારત |death_date = {{death date and age|df=yes|1964|05|27|1889|11|14}} |death_place = [[નવી દિલ્હી]], ભારત |office = [[ભારતના વડાપ્રધાન|ભારતના પ્રથમ વડા પ્રધાન]] |term_start = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end = મે ૨૭, ૧૯૬૪ |president = [[રાજેન્દ્ર પ્રસાદ]] અને [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] |governor-general = લુઈસ માઉન્ટબેટન<br />[[સી. રાજગોપાલાચારી]] |predecessor = ''નવું પદ'' |successor = [[ગુલઝારીલાલ નંદા]] (કાર્યકારી) |office2 = ભારતના વિદેશમંત્રી |term_start2 = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end2 = મે ૨૭, ૧૯૬૪ |predecessor2 = ''નવું પદ'' |successor2 = [[ગુલઝારીલાલ નંદા]] |office3 = ભારતના નાણામંત્રી |term_start3 = ઓક્ટોબર ૮, ૧૯૫૮ |term_end3 = નવેમ્બર ૧૭, ૧૯૫૯ |predecessor3 = ટી.ટી.ક્રિષ્માનાચારી |successor3 = [[મોરારજી દેસાઈ]] |nationality = ભારતીય |profession = બેરિસ્ટર |spouse = [[કમલા નેહરુ]] |religion = [[હિંદુ]] અજ્ઞેયવાદી (Hindu Agnostic)<ref>{{cite book|title = Jawaharlal Nehru: A Biography, Volume 3; Volumes 1956-1964|author=Sarvepalii Gopal|pages=17}}</ref> |children = [[ઈન્દિરા ગાંધી]] |alma_mater = ટ્રિનિટિ કોલેજ, કેમ્બ્રિજ |signature = Jawaharlal_Nehru_Signature.svg }} '''જવાહરલાલ નેહરુ''' કે '''જવાહરલાલ નહેરુ''' (૧૪ નવેમ્બર ૧૮90 <ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref> - ૨૭ મે ૧૯૬૪) [[ભારત]]ના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી સેવા આપી હતી. ==વિગત== કૉંગ્રેસ પક્ષે [[ભારતીય સ્વતંત્રતા સંગ્રામ]]માં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર [[ભારત]]ના સૌથી પહેલા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ ૧૯૫૨માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. બિન-જોડાણ અભિયાન (નોન-અલાઈન્ડ ચળવળ)ના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. ભારતમાં '''પંડિતજી''' અને બહાર '''પંડિત નેહરુ''' ("પંડિત", [[સંસ્કૃત]], "વિદ્વાન" માટે વપરાતો સન્માનદર્શક શબ્દ) તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ]]ની ડાબી પાંખના નેતા બની ગયા હતા. [[મહાત્મા ગાંધી]]ના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. [[ભારત]] જયારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના [[નવી દિલ્હી]] ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો.કયારેક તેમને "આધુનિક ભારતના શિલ્પી" તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, [[ઈન્દિરા ગાંધી]]એ, અને તેમના દોહિત્ર રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. == જીવનચરિત્ર == [[ચિત્ર:Nehru family.jpg|left|thumb|નેહરુ-ગાંધી પરિવાર, ca 1927]] નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર [[મોતીલાલ નેહરુ]]ને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે [[ઉત્તરપ્રદેશ]] રાજયમાં આવેલા [[અલ્લાહાબાદ|અલ્હાબાદ]] શહેરમાં થયો હતો.<ref>'જવાહરલાલ' નામ [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]ના ''જવાહિર-એ લાલ'' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે 'લાલ રત્ન').</ref>. નેહરુ કુટુંબ મૂળે [[કાશ્મીરી લોકો|કાશ્મીરી]] [[બ્રાહ્મણ]] હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- [[વિજયાલક્ષ્મી પંડિત|વિજયાલક્ષ્મી]] અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને [[હિન્દી ભાષા|હિન્દી]], [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] તથા [[ભારત|ભારતીય]] સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું. પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને [[ઈંગ્લેન્ડ|ઈંગ્લૅન્ડ]]ના [[હૅરો]]માં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ [[યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ|કેમ્બ્રિજ]] માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે [[ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ|ટ્રિનિટી કૉલેજ]]માં ગયા. પોતાની કૅમ્બ્રિજની આ [[ટ્રાઈપૉસ]]માં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું.[http://www.mapsofindia.com/personalities/nehru/education.html http://www.mapsofindia.com/personalities/nehru/education.html]. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા. જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.<ref>{{cite web |title=''Commanding Heights'' |author=Joseph Stanislaw |coauthor=Daniel A. Yergin |date=1998 |url=[http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharlal.pdf] }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ "ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી" (1934), પોતાની "આત્મકથા" (1936), અને "ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા" (1946) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી [[ઈન્દિરા ગાંધી]] તરીકે જાણીતા બન્યા હતાં. [[કમલા નેહરુ]] પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે [[એડવિના માઉન્ટબેટન]], ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, [[વિજયાલક્ષ્મી પંડિત]] પર આધારિત રહ્યા હતા. == ભારતના પહેલા વડાપ્રધાન == [[ચિત્ર:Teen_Murti_Bhavan_in_New_Delhi.jpg|thumb|230px|left|ત્રિમૂર્તિ ભવન, વડાપ્રધાન તરીકે નેહરુનું રહેઠાણ, હવે તેમની સ્મૃતિમાં સંગ્રહાલય.]] [[બ્રિટિશ કૅબિનેટ મિશન]] સત્તા સોંપવા માટેના પોતાનો પ્રસ્તાવ લઈને આવી પહોંચી હોવાથી નેહરુ અને તેમના સાથીઓને છોડવામાં આવ્યા હતા. એકવાર ચૂંટાયા પછી, નેહરુએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને રાજકીય અવ્યવસ્થા તથા [[મહોમ્મદ અલી જિન્નાહ]]ની આગેવાનીમાં અલગ [[મુસ્લિમ]] રાષ્ટ્ર, [[પાકિસ્તાન]]ની માગણી માટે વિરોધી દેખાવો કરતા [[મુસ્લિમ લીગ]]ને પરિણામે એ સરકાર પડી ભાંગી. મિશ્ર સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો બાદ, નેહરુએ અનિચ્છાએ બ્રિટિશરોએ 3 જૂન 1947ના બહાર પાડેલા આયોજન અનુસાર [[ભારતના ભાગલા]]ને સમર્થન આપ્યું. તેમણે 15 ઑગસ્ટના [[ભારતના વડાપ્રધાન]] કચેરીનો હવાલો સંભાળયો અને "[[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|અ ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની]]" શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું: <blockquote>"અનેક વર્ષો અગાઉ આપણે નિયતિ સાથે બાથ ભરી હતી અને હવે એ સમય આવી ગયો છે કે જયારે આપણે આપણી પ્રતિજ્ઞા ફરીથી ઉદ્ઘોષિત કરવી જોઈએ, માત્ર પૂરેપૂરી કે સમગ્રપણે નહીં પણ એકદમ વાસ્તવિક રીતે. મધ્યરાત્રિના આ કલાકે, જયારે વિશ્વ આખું નિદ્રાધીન છે, ભારતમાં જીવન અને સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં આવી ક્ષણો આવે છે, પણ તે અતિદુર્લભ હોય છે, જયારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ, જયારે એક યુગનો અંત આવે છે અને જયારે એક રાષ્ટ્રનો પ્રાણ, જે લાંબા સમયથી દબાયેલો હતો તેને નવજીવન મળે છે. આ ક્ષણે આપણે વિધિપૂર્વક ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ છીએ."<ref name="Tryst">{{cite web |last=Nehru |first=Jawaharlal |date=2006-08-08 |url=http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny |title=Wikisource |format=PHP |access-date=2006-08-08}}</ref></blockquote> જો કે, આ સમયગાળો તીવ્ર હિંસક કોમી રમખાણોથી ગ્રસ્ત રહ્યો. [[પંજાબ પ્રાંત|પંજાબનો વિસ્તાર]], [[દિલ્હી]], [[બંગાળ]] અને ભારતના અન્ય હિસ્સાઓમાં હિંસા છવાઈ ગઈ. શાંતિને પ્રોત્સાહન આપવા માટે અને ગુસ્સે ભરાયેલા અને જેમની ભ્રમણા ભાંગી ચૂકી છે તેવા શરણાર્થીઓને શાંત પાડવા માટે નેહરુએ પાકિસ્તાની નેતાઓ સાથે સંયુકત દૌરો{{Fact|date=February 2007}} કર્યો હતો. મુસ્લિમોની સલામતી જળવાય અને તેઓ ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે તેમણે મૌલાના આઝાદ અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કામ શરૂ કર્યું હતું. આ સમયગાળામાં થયેલા રમખાણોથી નેહરુ એટલી હદે વ્યથિત થયા હતા કે તેમણે યુદ્ધવિરામ{{Fact|date=February 2007}}ની અને [[1947નું ભારત-પાકિસ્તાન યુદ્ધ]] અટકાવવા માટે [[યુનાઈટેડ નેશન્સ]]ના હસ્તક્ષેપની માગણી કરી હતી. કોમી દાવાનળથી ડરીને, નેહરુ [[હૈદરાબાદ રાજય]]ના ખાલસાને ટેકો આપવામાં પણ અચકાયા હતા. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં, તેમની પોતાની અંગત કાળજી માટે અને તેમના અંગત કામકાજ સંભાળવા માટે તેઓ ઘણુખરું પોતાની પુત્રી ઈન્દિરા પર આધાર રાખતા થયા હતા. તેમના નેતૃત્વ હેઠળ 1952ની ચૂંટણીમાં કૉંગ્રેસ જબરજસ્ત બહુમતીથી વિજેતા થઈ હતી. ત્યારબાદ ઈન્દિરા પણ તેમને મદદ કરવા માટે નેહરુના ઔપચારિક રહેઠાણમાં સ્થળાંતરિત થઈ ગયા હતાં. ઈન્દિરા કોઈ ઔપચારિક પદ વિના તેમના [[પ્રધાન કાર્યકર્તા (રાજનીતિ)|પ્રધાન સહાયક]] અને ભારતભર અને વિશ્વના પ્રવાસોમાં તેમના કાયમી સંગિની બન્યાં હતાં. [[ચિત્ર:TMstudy.png|thumb|left|ત્રિમૂર્તિ ભવનમાં નેહરુનો અભ્યાસખંડ]] === આર્થિક નીતિઓ === રાષ્ટ્ર સ્તરે આયોજન અને નિયંત્રણ હોય તે પ્રકારનું સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરીને નેહરુએ પોતાનો શાસનકાળ શરૂ કર્યો. [[ભારતનું આયોજન પંચ|ભારતીય આયોજન આયોગ]]ની રચના કરીને 1951માં નેહરુએ પહેલી [[ભારતની પંચવર્ષીય યોજના|પંચ-વર્ષીય યોજના]]ની રૂપરેખા આપી, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રમાં સરકારનું રોકાણ તેમાં દર્શાવાયું હતું. નેહરુએ વધતા વેપાર અને આવક વેરા સહિતના એવા [[મિશ્ર અર્થતંત્ર]]ની કલ્પના કરી હતી કે જેમાં ખાણકામ, વીજળી અને અન્ય મોટા ઉદ્યોગો જેવા વ્યૂહાત્મક ઉદ્યોગોનું વ્યવસ્થાપન સરકારના હાથમાં રહે, જેથી પ્રજાનું હિત સચવાય અને સાથે સાથે ખાનગી ઉદ્યોગસાહસો ખીલે છતાં નિયંત્રણમાં રહે. નેહરુએ [[જમીનનું ફેરવિતરણ|જમીનના ફેરવિતરણ]]નો મુદ્દો પકડી રાખ્યો અને સિંચાઈ નહેરો, બંધ બાંધવા માટેના કાર્યક્રમો તેમ જ કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો ઉપયોગ વધારવા અંગેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. જુદી જુદી જાતના [[ગૃહ ઉદ્યોગો|ગૃહઉદ્યોગો]] વિકસે તથા તેથી ગ્રામ્ય ભારતમાં કાર્યક્ષમતા વધે તે હેતુથી તેમણે શ્રેણીબદ્ધ ''કમ્યુનિટી વિકાસ કાર્યક્રમો'' નો પણ પાયો નાખ્યો હતો. નદી પર મોટા બંધોના બાંધકામને (આ મોટા બંધોને નેહરુ ‘ભારતનાં નવાં મંદિરો’ કહેતા), સિંચાઈ યોજનાઓને અને [[જળવિદ્યુત]] પેદા કરવાના કામને પ્રોત્સાહન આપતી વખતે નેહરુએ ભારતના [[અણુશક્તિ|અણુશકિત]] અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. નેહરુના વડાપ્રધાન તરીકેના મોટા ભાગના શાસનકાળમાં કૃષિ ક્ષેત્રે પ્રગતિ અને ઉત્પાદનમાં વધારો થવા છતાં, ભારત હજી પણ ગંભીર અનાજની ખેંચનો સામનો કરતું રહ્યું હતું. નેહરુની અૌદ્યોગિક નીતિઓ, જેનો સારાંશ 1956ના ઔદ્યોગિક પોલિસી રિસોલ્યુશનમાં સામેલ છે, વિવિધ અને ભારે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપતી હતી<ref>{{Cite book | publisher = Routledge | pages = 120 | last = Farmer | first = B. H. | title = An Introduction to South Asia | date = 1993 }}</ref>, છતાં રાજય આયોજન, નિયંત્રણો અને નિયમનો અનુસાર ઉત્પાદકતા, ગુણવત્તા અને નફાક્ષમતા નબળી પડતી ચાલી. અલબત્ત, ભારતીય અર્થતંત્રના વિકાસનો વૃદ્ધિદર સ્થિર જળવાઈ રહ્યો, છતાં ભારતની વસતિને ભરડો લેતી વ્યાપક ગરીબી વચ્ચે દીર્ઘકાલીન બેરોજગારીની સમસ્યા ચાલુ રહી. જો કે નેહરુની લોકપ્રિયતા અકબંધ રહી, અને તેમની સરકાર ભારતની મોટી ગ્રામ્ય વસતિ સુધી પાણી અને વીજળી પુરવઠો, સ્વાસ્થ્ય કાળજી, રોડ અને માળખાકીય સુવિધાઓ પહોંચાડવાની બાબતે સુધી સફળ રહી તેમ કહી શકાય. === શિક્ષણ અને સામાજિક સુધારણા === ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]], [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]] અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ|ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]]નો સમાવેશ થાય છે. નેહરુએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે, નેહરુએ સામુદાયિક ગ્રામ પ્રવેશ-નોંધણી કાર્યક્રમો અને હજારો શાળાઓના બાંધકામના કાર્ય પર દેખરેખ રાખી. અપોષણની સમસ્યા હલ કરવા માટે નેહરુએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તેવી તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી. વોમેનનેહરુના નેતૃત્વ હેઠળ, ભારતીય સંસદે હિન્દુ કાયદામાં જાતિ/વર્ણ ભેદભાવોને ગુનાહિત ઠેરવતા તેમ જ મહિલાઓના કાનૂની અધિકારો અને સામાજિક સ્વાતંત્ર્ય વધારવા માટે અનેક ફેરફારો કર્યા.<ref>{{Cite journal | volume = 28 | issue = 1 | pages = 165–194 | last = Som | first = Reba | title = Jawaharlal Nehru and the Hindu Code: A Victory of Symbol over Substance? | journal = Modern Asian Studies | access-date = 2008-05-29 | date = 1994-02 | url = http://www.jstor.org/stable/312925 | doi = 10.1017/S0026749X00011732 }}</ref><ref>{{Cite book | publisher = SUNY Press | pages = 3 | quote = The Hindu Code Bill was visualised by Ambedkar and Nehru as the flagship of modernisation and a radical revision of Hindu law...it is widely regarded as dramatic benchmark legislation giving Hindu women equitable if not superior entitlements as legal subjects. | last = Basu | first = Srimati | title = She Comes to Take Her Rights: Indian Women, Property, and Propriety | date = 1999 }}</ref><ref>{{Cite book | publisher = Routledge | pages = 328 | quote = One subject that particularly interested Nehru was the reform of Hindu law, particularly with regard to the rights of Hindu women... | last = Kulke | first = Hermann | coauthors = Dietmar Rothermund | title = A History of India | date = 2004 }}</ref> <ref>{{Cite book | publisher = Cambridge University Press | pages = 115 | last = Forbes | quote = It is our birthright to demand equitable adjustment of Hindu law.... | first = Geraldine | coauthors = Geraldine Hancock Forbes, Gordon Johnson | title = Women in Modern India | date = 1999 }}</ref> . અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે સામાજિક અસમાનતા અને ગેરફાયદાઓનો સામનો કરવો પડે છે તે નાબૂદ કરવા માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નેહરુએ બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સંવાદિતાને પણ ટેકો આપ્યો હતો, અને પરિણામે સરકારમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધ્યું હતું. === રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતિ === {{seealso|Role of India in Non-Aligned Movement}}બ્રિટિશ સામ્રાજયમાંથી મુકિતના પ્રથમ વર્ષો દરમ્યાન, 1947થી 1964 સુધી નેહરુએ તાજેતરમાં સ્વતંત્ર થયેલા ભારતને નેતૃત્વ આપ્યું. શીત યુદ્ધના સમયગાળા દરમ્યાન, અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ) અને રશિયા (યુ.એસ.એસ.આર.) એમ બંને જણે ભારતને પોતાનું મિત્રરાષ્ટ્ર બનાવવા માટે હરીફાઈ આદરી હતી. કાશ્મીરમાં યુનાઈટેડ નેશન્સના આશ્રયમાં [[સાર્વમત]] લેવા અંગે તેમણે 1948માં વચન આપ્યું હોવા છતાં, યુનાઈટેડ નેશન્સ તરફ તેમની સાવચેતી વધતી ગઈ અને 1953માં નેહરુએ સાર્વમત લેવાની ના પાડી દીધી. તેમણે કાશ્મીરી રાજકારણી [[શેખ અબ્દુલ્હા|શેખ અબ્દુલ્લાહ]]ની ધરપકડનો આદેશ આપ્યો, નેહરુ પહેલા તેમના ટેકેદાર હતા પરંતુ હવે તેમની ભાગલાવાદી મહત્ત્વકાંક્ષાઓ અંગે શંકા જતા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમનું સ્થાન [[બક્ષી ગુલામ મહોમ્મદ|બક્ષી ગુલામ મહોમ્મદે]] લીધું. આંતરરાષ્ટ્રીય ફલક પર નેહરુ [[શાંતિવાદ]] અને [[યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો)|યુનાઈટેડ નેશન્સ]]ના પ્રખર ટેકેદાર હતા. તેમણે [[બિન-જોડાણ]] નીતિનો પાયો નાખ્યો હતો અને અમેરિકા અને રશિયાની આગેવાનીમાં શત્રુ રાષ્ટ્રો વચ્ચે તટસ્થતાની તરફેણ કરતા [[બિન-જોડાણ અભિયાન]]ના સહ-સ્થાપક રહ્યા હતા. ચીનમાં સામ્યવાદી પ્રજાસત્તાક રાજય સ્થપાયું તેના થોડા જ સમયમાં સામ્યવાદી પ્રજાસત્તાક ચીનની નોંધ લઈને નેહરુએ યુનાઈટેડ નેશન્સમાં તેના સમાવેશ તરફી દલીલ કરી હતી (જયારે મોટા ભાગના પશ્ચિમના રાષ્ટ્રસંઘોએ [[પ્રજાસત્તાક ચીન|લોકશાહી પ્રજાસત્તાક ચીન]] સાથે સંબંધો બનાવી રાખ્યા હતા) અને તેના કોરિયા સાથેના સંઘર્ષમાં ચીનને આક્રમણખોર તરીકે ખપાવી દેવાનો ઈનકાર કર્યો હતો.<ref>{{cite journal |author=Robert Sherrod |title=Nehru:The Great Awakening journal=''The Saturday Evening Post'' |volume=236 |number=2 |date=19 January 1963 |page=60-67}}</ref> 1950માં [[તિબેટ]]ના અતિક્રમણ પછી પણ તેમણે ચીન સાથે હૂંફાળા અને મિત્રતાભર્યા સંબંધો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સામ્યવાદી રાષ્ટ્રો અને પશ્ચિમના રાષ્ટ્રસંઘ વચ્ચેની ખાઈ અને તણાવો પુરવા માટે એક સેતુરૂપ મધ્યસ્થી બનવાની આશા રાખી હતી. જો કે જયારે 1962માં ચીને તિબેટને [[કાશ્મીર પ્રાંત|કાશ્મીર]] સાથે જોડતા વિસ્તાર [[અક્સાઈ ચીન|અકસાઈ ચીન]] પર કબજો કર્યો ત્યારે શાંતિવાદની આ નીતિ અને ચીનના સંદર્ભે તેમના ખુશામતભર્યા વલણનો છેવટે અંત આવ્યો હતો અને [[ભારત-ચીન યુદ્ધ]] જાહેર થયું હતું. વૈશ્વિક તણાવો અને અણુશસ્ત્રોના ભય ઘટાડવાની દિશામાં તેમણે ઉપાડેલા કામ માટે ઘણાએ નેહરુનું અભિવાદન કર્યું હતું.<ref>{{Cite book | publisher = Panchsheel Publishers | pages = 131 | last = Bhatia | first = Vinod | title = Jawaharlal Nehru, as Scholars of Socialist Countries See Him | date = 1989 }}</ref>. આણ્વિક વિસ્ફોટોની મનુષ્યો પર અસર બાબતે તેમણે સૌથી પહેલવહેલો અભ્યાસનો આરંભ કરાવ્યો હતો, અને પોતે જેને "વિનાશના ભયાનક એન્જિનો" કહેતાં હતા તે અણુવિસ્ફોટની નાબૂદી માટે તે અવિરત મથ્યા કરતા હતા.અણુશકિત-વિનાશ પ્રોત્સાહન આપવા પાછળ તેમના કેટલાંક વ્યવહારિક કારણો પણ હતાં, જેમ કે અણુશસ્ત્રો પાછળની આ દોડ વધુ પડતી લશ્કરી ક્ષમતા પર ભાર મૂકશે, કે જે તેમના જેવા વિકાસશીલ દેશોને પોસાશે નહીં<ref>{{Cite book | publisher = C. Hurst & Co. Publishers | pages = 261 | last = Dua | first = B. D. | coauthors = James Manor | title = Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India | date = 1994 }}</ref>. 1956માં બ્રિટિશ, ફ્રેન્ચ અને [[ઈઝરાયલ|ઈઝરાયેલી]]ઓએ કરેલા [[સુએઝ કટોકટી|સુએઝ નહેર]]ના સંયુકત અતિક્રમણને તેમને વખોડી કાઢ્યું હતું. શંકા અને અવિશ્વાસને કારણે તથા નેહરુ ગર્ભિતપણે રશિયા (સોવિયેત યુનિયન)ને ટેકો આપે છે એવી અમેરિકાની શંકાને પરિણામે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઠંડા રહ્યા હતા. પંજાબ પ્રાંતની મુખ્ય નદીઓના જળસ્રોતને વહેંચવાના મુદ્દે ચાલ્યા આવતા દીર્ઘકાલીન ઝઘડાને ઉકેલવા માટે 1960માં નેહરુએ પાકિસ્તાની શાસક [[અયુબ ખાન]] સાથે યુનાઈટેડ કિંગડ્મ અને વર્લ્ડ બેન્કને લવાદ તરીકે રાખીને [[સિંધુ જળ સંધિ]] પર હસ્તાક્ષર કર્યા. === અંતિમ વર્ષો === 1957ની ચૂંટણીઓમાં નેહરુએ કૉંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી. 1959માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે [[સગાંવાદ]]ના આક્ષેપો/ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો{{Fact|date=May 2008}}, જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને "રાજવંશવાદ"નું ચિહ્ન ગણતા હતા; તેમના શબ્દો, એ ખરેખર "સંપૂર્ણ રીતે બિનલોકશાહી અને અનિચ્છનીય બાબત" હતી, વધુમાં તેમણે તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો<ref name="Frank">{{Cite book | publisher = Houghton Mifflin Books | pages = 250 | last = Frank | first = Katherine | title = Indira: The Life of Indira Nehru Gandhi | date = 2002 }}</ref>. ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં; જેમાં નેહરુએ [[કૉંગ્રેસની કાર્યકારી સમિતિ]] પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં [[કેરળ]] રાજયની [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]]ની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો<ref name="Frank"/>. ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરુ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને "દુભાયા" પણ હતા<ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref>. તિબેટ મુદ્દે, 1954ની ભારત-ચીન સંધિનો મુખ્ય પાયો [[પંચશીલ]] (શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાન્તો) હતો, પાછળનાં વર્ષોમાં, ચીન સાથે વધતી સરહદી દુશ્મનાવટ અને [[દલાઈ લામા]]ને [[રાજકીય રાજ્યાશ્રય|રાજયાશ્રય]]આપવાના તેમના નિર્ણયને પરિણામે નેહરુની વિદેશ નીતિ ઘણી ટીકાનું કારણ બની હતી. અનેક વર્ષોની નિષ્ફળ વાટાઘાટો પછી, 1961માં નેહરુએ [[ભારતીય લશ્કર]]ને [[પોર્ટુગલ]] પાસેથી ગોવા મેળવવા માટે આક્રમણ કરવાની મંજૂરી આપી હતી. જુઓ [[ગોવાની મુકિત]]. એક તરફ તેમની લોકપ્રિયતા વધતી જતી હતી, છતાં લશ્કરી પગલાંની પસંદગી માટે નેહરુએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 1962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી [[ભારતીય જન સંઘ]] અને [[સ્વતંત્રતા પાર્ટી]]થી માંડીને સમાજવાદીઓ અને [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]] એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો. તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો. બંને જણ, ગુલામ પ્રથાના શિકાર રહી ચૂકયા હોવાથી (ભારત પણ એક વસાહત માત્ર હતું), નેહરુએ ધારણ કર્યું કે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની લાગણી ધરાવે છે, જે "હિન્દી-ચીની ભાઈ ભાઈ" (ભારતીયો અને ચીની ભાઈઓ છે) શબ્દસમૂહમાં વ્યકત થાય છે. [[વિકાસશીલ દેશો]] વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદર્શો તેમના મનમાં વસેલા હતા અને તેઓ તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી. આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના - ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ "તેમને (ચીનાઓને) બહાર ફેંકી દો"ના - તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.<ref>{{cite news|url=http://in.rediff.com/news/2008/feb/26guest.htm | title=A powder-keg on the border with China|date=2008-02-26|access-date=2008-02-26|publisher=[[Rediff]]}}</ref> ગણતરીના દિવસોમાં, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં [[ભારત-ચીન યુદ્ધ|ચીનના અતિક્રમણ]]થી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ, ચીનનું લશ્કર છેક [[આસામ]] સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન [[ક્રિષ્ના મેનન]]ને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> 1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક (રકતજ મૂર્છા) અને પાછળથી [[માયોકાર્ડિનલ ઇન્ફ્રેક્શન|હૃદયરોગનો હુમલો]] આવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં [[યમુના નદી]]ના કિનારે [[રાજ ઘાટ અને સંલગ્ન સ્મારકો|શાંતિવન]]માં હિંદુ વિધિ મુજબ નેહરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.' == વારસો == [[ચિત્ર:Jawaharlal Nehru statue in Aldwych 1.jpg|thumb|left|180px|ઍલ્ડવિચ, લંડનમાં નેહરુની પ્રતિમા.]] ભારતના પહેલા વડાપ્રધાન અને વિદેશપ્રધાન હોવાના નાતે, જવાહરલાલ નેહરુએ મજબૂત વિદેશ નીતિ સાથે આધુનિક ભારતની સરકાર અને રાજકીય સંસ્કૃતિને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગ્રામ્ય ભારતના સૌથી દૂરના ખૂણાના બાળક સુધી શિક્ષણ પહોંચાડતી, [[પ્રાથમિક શિક્ષણ]] સાર્વત્રિક રીતે પૂરું પાડવાની વ્યવસ્થા ઊભી કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવે છે. [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ|ધ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]]<ref>www.aiims.ac.in</ref>, [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]],<ref>[http://www.iitkgp.ac.in/institute/history.php http://www.iitkgp.ac.in/institute/history.php]</ref> અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મેનેજમેન્ટ|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]] જેવી વિશ્વ-કક્ષાની શૈક્ષિણિક સંસ્થાઓના વિકાસ માટે પણ નેહરુની શિક્ષણનીતિ વખાણાય છે. ભારતની પછાત જાતિઓ/વંશના સમુદાયો, લઘુમતીઓ, મહિલાઓ, [[અનુસૂચિત જાતિ અને જનજાતિ|અનુસૂચિત જાતિ]] અને [[અનુસૂચિત જનજાતિ]]ના લોકોને સમાન તકો અને અધિકારો પૂરાં પાડવા માટે [[હકારાત્મક પગલું|હકારાત્મક પગલાં]]રૂપે એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો શ્રેય પણ નેહરુને ફાળે જાય છે.<ref name="MLK">{{cite book |author=Jackson, Thomas William |title=From Civil Rights to Human Rights |publisher=University of Pennsylvania Press |location=Philadelphia |year= 2007|pages=100 |isbn=0-8122-3969-5 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref><ref name="Manor1994">{{cite book |author=Manor, J. |coauthors=Dua, B.D. |year=1994 |page=240 |title=Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India |publisher=C. Hurst &amp; Co. Publishers |isbn= }}</ref>. [[સમતાવાદ|સમતાવાદી]] સમાજ માટે નેહરુનો પ્રેમ એટલો ઉત્કટ હતો કે તેમણે મહિલાઓ અને અન્ય કચડાયેલા વર્ગો સામે થતા વ્યાપક ભેદભાવો નિવારવા માટે, નિવારવાનો પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રતંત્રને કાર્યરત કર્યું<ref name="BZ">{{cite book |author=Zachariah, Benjamin |title=Nehru |publisher=Routledge |location=New York |year=2004 |pages=265 |isbn=0-415-25016-1 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref>, ભલે તેમને તેમના જીવનકાળ દરમ્યાન તેમાં બહુ મર્યાદિત સફળતા પ્રાપ્ત થઈ. તે ઉપરાંત, નેહરુ એક પ્રખર રાષ્ટ્રવાદી હતા, જેનાથી પ્રેરાઈને તેમણે ભારતીયો વચ્ચે, સામાન્યતા પર ભાર મૂકે, છતાં પ્રાંતિય વિવિધતાની પણ કદર કરે એવી નીતિઓ અમલમાં મૂકી. સ્વતંત્રતા પછીના ગાળામાં આ બાબત વિશેષરૂપે મહત્ત્વની રહી, કારણ કે હવે બ્રિટિશ સામ્રાજય ભારતીય ઉપખંડમાંથી પાછું હટી ગયું હતું, જેથી પ્રાદેશિક આગેવાનોને પોતાના સામાન્ય દુશ્મન સામે એકબીજાની ઓથે રહેવાની જરૂર રહી નહોતી. સંસ્કૃતિના ભેદભાવો અને ખાસ તો ભાષાના ભેદથી નવા રાષ્ટ્રની એકતાને જોખમ તો હતું જ, પણ નેહરુએ નેશનલ બુક ટ્રસ્ટ અને રાષ્ટ્રીય સાહિત્ય ઍકેડમી જેવા કાર્યક્રમો શરૂ કર્યા; જે સ્થાનિક સાહિત્યને બીજી ભાષામાં અનુવાદને પ્રોત્સાહન આપતા હતા અને જુદા જુદા વિસ્તારો/પ્રદેશો વચ્ચે આ સામગ્રીના વિનિમય માટે પણ યોગ્ય વ્યવસ્થા કરતા હતા. એકજૂટ, એકતાપ્રેમી ભારત બનાવવાના પ્રયત્નમાં નેહરુએ ચેતવણી આપતાં કહ્યું હતું, "સંગઠિત, સુગ્રથિત થાઓ અથવા તો વિનાશ સ્વીકારો."<ref>{{cite journal |author=Harrison, Selig S. |title="The Challenge to Indian Nationalism" |journal=''Foreign Affairs'' |volume=34 |number=2 |date=July 1956 |page=620-636}}</ref> === સ્મારકો === [[ચિત્ર:1989 CPA 6121.jpg|thumb|180px|left|જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં 1989માં યુએસએસઆરે(USSR) પ્રગટ કરેલી સ્મારક ટિકિટ]] [[ચિત્ર:Nehru sweets oratarians Nongpoh.jpg|thumb|right|230px|નોંગપોહનાં બાળકોને મીઠાઈઓ વહેંચતા નેહરુ]] જવાહરલાલ નેહરુએ આજીવન ભારતમાં એક દષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું હતું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદ્દીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા. જીવનભર તેમણે આદરેલા બાળકો અને યુવાનોના કલ્યાણ, શિક્ષણ અને વિકાસનાં કાર્યો તેમ જ ઉત્કટ પ્રેમની યાદમાં ભારતમાં તેમનો જન્મદિવસ, 14 નવેમ્બર, ''બાળદિન'' તરીકે ઉજવાય છે. ભારતભરમાં બાળકો તેમને ''ચાચા નેહરુ'' તરીકે યાદ કરે છે. નેહરુ કૉંગ્રેસની એક લોકપ્રિય છબિ પણ છે, જેની સ્મૃતિને પક્ષ વારંવાર ઉજવ્યા કરે છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની પહેરવેશની શૈલીનું, ખાસ કરીને ''[[ગાંધી ટોપી]]'' અને તેમની રીતભાતનું ઘણીવાર અનુકરણ કરતા જોવા મળે છે. નેહરુના આદર્શો અને નીતિઓ આજે પણ કૉંગ્રેસ પાર્ટીના [[મેનિફેસ્ટો (સિદ્ધાન્તોનું જાહેરનામું)|મૅનિફૅસ્ટો]] (કાર્યનીતિને લગતું જાહેરનામું) અને તેના હાર્દરૂપ રાજકીય ફિલસૂફીને આકાર આપે છે. તેમની પુત્રી ઈન્દિરાને કૉંગ્રેસ પક્ષ અને રાષ્ટ્રીય સરકારની આગેવાની લેવામાં તેમના વારસ હોવાનું ભાવનાત્મક જોડાણ ઘણા અંશે નિમિત્ત રહ્યું હતું. નેહરુના જીવન પર અનેક [[દસ્તાવેજી ચિત્ર|દસ્તાવેજી ચિત્રો]] બન્યાં છે. તેમને ફિલ્મોમાં કાલ્પનિક પાત્ર તરીકે પણ ચિતરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા ત્રણ વખત નિભાવનાર [[રોશન શેઠ]]ના અભિનયને કદાચ પ્રમાણભૂત માની શકાયઃ તેમણે [[રિચાર્ડ એટનબર્ગ]]ની 1982ની ફિલ્મ ''[[ગાંધી (ફિલ્મ)|ગાંધી]]''માં, નેહરુના ''[[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]]'' પુસ્તક આધારિત [[શ્યામ બેનેગલ]]ની 1988ની ટેલિવિઝન શ્રેણી ''[[ભારત એક ખોજ]]''માં, અને ''ધ લાસ્ટ ડેઝ ઓફ રાજ'' નામની 2007ની ટેલિવિઝન ફિલ્મમાં નેહરુની ભૂમિકા ભજવી છે.<ref>[http://www.imdb.com/title/tt0986237/ ધ લાસ્ટ ડેઝ ઓફ ધ રાજ (2007) (ટીવી)]</ref> [[કેતન મહેતા]]ની ફિલ્મ ''[[સરદાર (ફિલ્મ)|સરદાર]]''માં નેહરુની ભૂમિકા [[બેન્જામિન ગિલાની]]એ ભજવી હતી. અંગત રીતે નેહરુને [[શેરવાની]] પહેરવાનું પસંદ હતું, અને આજે પણ ઉત્તર ભારતમાં તેને ઔપચારિક પહેરવેશ ગણવામાં આવે છે; તેમની ખાસ પ્રકારની ટોપીને તેમનું નામ આપવા ઉપરાંત અમુક પ્રકારના જૅકેટ માટેની તેમની પસંદના માનમાં એ જૅકેટને પણ [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] નામ આપવામાં આવ્યું છે. નેહરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ/ઇન્સ્ટિટ્યૂટો અને સ્મારકો નેહરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની [[જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી]] ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું [[જવાહરલાર નેહરુ પોર્ટ ટ્રસ્ટ|જવાહરલાલ નેહરુ બંદર]] એક આધુનિક [[બંદર (પોર્ટ)|બંદર]] અને [[ગોદી]] છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નેહરુનું રહેઠાણ હવે [[ત્રિમૂર્તિ ભવન|નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય]] તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને [[સ્વરાજ ભવન|સ્વરાજભવન]] ખાતેના નેહરુ પરિવારના ઘરોને પણ નેહરુ અને તેમના પરિવારના વારસાના સ્મારકરૂપે જાળવવામાં આવ્યા છે. [[અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ]] (AFSC) દ્વારા 1951માં [[નોબલ શાંતિ પુરસ્કાર]] માટે તેમનું નામાંકન થયું હતું.<ref>[http://www.afsc.org/about/nobel/past-nominations.htm અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ(AFSC) દ્વારા નોબલ માટે ભૂતકાળમાં કરાયેલાં નામાંકનો] </ref> == આ પણ જુઓ == * [[રાજકીય પરિવારોની યાદી|વિશ્વના રાજકીય પરિવારો]] *જવાહરલાલ નેહરુ લિખિત [[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]] *જવાહરલાલ નેહરુ કૃત [[ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી|ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી]] * જવાહરલાલ નેહરુનું ઐતિહાસિક વક્તવ્ય [[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની]], આ વક્તવ્યને આધુનિક ભારતનું એક સીમાચિહ્નરૂપ વક્તવ્ય ગણવામાં આવે છે, જે બ્રિટિશ સામ્રાજયના સામે ભારતની સો વર્ષની સ્વતંત્રતા સંઘર્ષની પરાકાષ્ઠાસમી આનંદકારી પળોના અર્કને વ્યકત કરે છે. *જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી [[ઈન્દિરા ગાંધી|ઈન્દિરા]]ને સંબોધીને લખેલા પત્રોનો સંગ્રહ- [[લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર]] * [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] == નોંધ == <br /> {{sisterlinks|Jawaharlal Nehru}} {{reflist|2}} == સંદર્ભો == * [http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny 14 ઑગસ્ટ 1947ના જવાહરલાલ નેહરુએ આપેલું વકતવ્ય "અ ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની"] *શશી થરુર કૃત ''નેહરુઃ ધ ઈનવેન્શન ઓફ ઈન્ડિયા'' (નવેમ્બર 2003) આર્કેડ બુકસ, ISBN 1-55970-697-X *''જવાહરલાલ નેહરુ'' (એસ. ગોપાલ અને ઉમા આયંગર દ્વારા સંપાદિત) (જુલાઈ 2003) ''ધ એસેન્શિયલ રાઈટિંગ્સ ઓફ જવાહરલાલ નેહરુ'' [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]], ISBN 0-19-565324-6 *''આત્મકથાઃ ટુવર્ડ ફ્રીડમ'' , [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] *[[એમ. ચલાપતિ રાઉ]] કૃત ''જવાહરલાલ નેહરુઃ લાઈફ એન્ડ વર્ક'' , નેશનલ બુક કલબ (1 જાન્યુઆરી 1966) *''એમ. ચલાપતિ રાઉ કૃત જવાહરલાલ નેહરુ.'' (નવી દિલ્હી) પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર (1973) *જવાહરલાલ નેહરુ કૃત ''લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર'' , [http://www.childrensbooktrust.com/index.htm ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160208134134/http://www.childrensbooktrust.com/index.htm |date=2016-02-08 }} *માઈકલ બ્રિચર કૃત ''નેહરુઃ અ પોલિટિકલ બાયોગ્રાફી'' (1959). લંડનઃ ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ. *વેલીસ હેંગેન કૃત ''આફટર નેહરુ, હૂ'' (1963). લંડનઃ રુર્પેટ હાર્ટ-ડેવિસ. *જેફરી ટાયસન કૃત ''નેહરુઃ ધ યર્સ ઓફ પાવર'' (1966). લંડનઃ પોલ મોલ પ્રેસ. *''ઈન્ડિપેન્ડન્સ એન્ડ આફટરઃ અ કલેકશન ઓફ ધ મોર ઈમ્પોર્ટન્ટ સ્પિચિઝ ઓફ જવાહરલાલ નેહરુ ફ્રોમ સપ્ટેમ્બર 1946થી મે 1949'' (1949). દિલ્હીઃ પ્રકાશન વિભાગ, ભારત સરકાર. *જોસેફ સ્ટાનિસ્લો અને ડેનિયલ એ. યેરગિન કૃત ''કમાડિંગ હાઈટ્સ.'' (સિમોન એન્ડ સ્ચુસ્ટર, આઈએનસીઃ ન્યૂ યોર્ક), 1998. [http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf] *સેલિગ એસ. હેરિસન કૃત "ધ ચેલેન્જ ટુ ઈન્ડિયન નેશનાલિઝમ", ''ફોરેન અફેર્સ'' , વોલ્યુમ 34, નં.2 (1956): 620-636. *ઐન્સલી ટી. ઈમબ્રી દ્વારા સંપાદિત અને ધ એશિયા સોસાયટી દ્વારા "નેહરુ, જવાહરલાલ." ''એનસાઈકલોપીડિયા ઓફ એશિયન હિસ્ટ્રી.'' વોલ્યુમ 3. ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ.ન્યૂ યોર્ક.(1988): 98-100. *રોબર્ટ શેર્રોડ કૃત "નેહરુઃ ધ ગ્રેટ અવેકનિંગ".''સેટરડે ઈવનિંગ પોસ્ટ'' વોલ્યુમ. 236, નં. 2 (19 જાન્યુઆરી 1963): 60-67. == બાહ્ય લિંક્સ == {{commonscat|Jawaharlal Nehru|{{PAGENAME}}}} *[http://www.indohistory.com/jawahar_lal_nehru.html જવાહરલાલ નેહરુનું જીવનચરિત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20100809153659/http://www.indohistory.com/jawahar_lal_nehru.html |date=2010-08-09 }} *[http://www.jnu.ac.in/ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી] *[http://www.harappa.com/sounds/nehru.html Harappa.કોમ પર નેહરુનું જીવનચરિત્ર] *[http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html ઈન્ડિયા ટુડેમાં આલેખિત નેહરુનું વ્યક્તિત્વ] {{Webarchive|url=https://web.archive.org/web/20151103174317/http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html |date=2015-11-03 }} *[http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm ભારતને નેહરુનો વારસો] {{Webarchive|url=https://archive.is/20110728032727/http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm |date=2011-07-28 }} *[http://books.google.com/books?id=sI_I-jk8YWsC&amp;dq=nehru+communalism&amp;printsec=frontcover&amp;source=bl&amp;ots=c4Y5KJqQo2&amp;sig=YvAcolPICio-udoJ7BJGtiCPmQI&amp;hl=en&amp;sa=X&amp;oi=book_result&amp;resnum=6&amp;ct=result#PPP1,M1 કોમવાદ પર નેહરુ] {{start box}} {{succession box |before = - |title = [[Prime Minister of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = Post created |title = [[Indian Foreign Minister|Minister for External Affairs of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = [[T. T. Krishnamachari]] |title = [[Finance Minister of India]] |years = 1958–1959 |after = [[Morarji Desai]] }} {{end box}} {{ભારતના વડાપ્રધાન}} {{Indian independence movement}} {{Bharat Ratna}} [[શ્રેણી:અલ્હાબાદના લોકો]] [[શ્રેણી:ભારતના વડાપ્રધાન]] [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] [[શ્રેણી:૧૯૬૪માં મૃત્યુ]] 0zakkf539shwdp34imoth2ts7wnuqqt 826383 826381 2022-08-01T05:19:26Z 2409:4041:E88:3965:0:0:C18A:4A0D wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Prime Minister |name = જવાહરલાલ નેહરુ / જવાહરલાલ નહેરુ<br />पं. जवाहरलाल नेहरू |image = Jnehru.jpg |caption = ૧૯૪૭માં જવાહરલાલ નેહરુ |birth_date = {{birth date|df=yes|1889|11|14}} |birth_place = [[અલ્હાબાદ]], આગ્રા અને ઔંધનો સંયુક્ત પ્રાન્ત, બ્રિટિશ ભારત |death_date = {{death date and age|df=yes|1964|05|27|1889|11|14}} |death_place = [[નવી દિલ્હી]], ભારત |office = [[ભારતના વડાપ્રધાન|ભારતના પ્રથમ વડા પ્રધાન]] |term_start = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end = મે ૨૭, ૧૯૬૪ |president = [[રાજેન્દ્ર પ્રસાદ]] અને [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] |governor-general = લુઈસ માઉન્ટબેટન<br />[[સી. રાજગોપાલાચારી]] |predecessor = ''નવું પદ'' |successor = [[ગુલઝારીલાલ નંદા]] (કાર્યકારી) |office2 = ભારતના વિદેશમંત્રી |term_start2 = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end2 = મે ૨૭, ૧૯૬૪ |predecessor2 = ''નવું પદ'' |successor2 = [[ગુલઝારીલાલ નંદા]] |office3 = ભારતના નાણામંત્રી |term_start3 = ઓક્ટોબર ૮, ૧૯૫૮ |term_end3 = નવેમ્બર ૧૭, ૧૯૫૯ |predecessor3 = ટી.ટી.ક્રિષ્માનાચારી |successor3 = [[મોરારજી દેસાઈ]] |nationality = ભારતીય |profession = બેરિસ્ટર |spouse = [[કમલા નેહરુ]] |religion = [[હિંદુ]] અજ્ઞેયવાદી (Hindu Agnostic)<ref>{{cite book|title = Jawaharlal Nehru: A Biography, Volume 3; Volumes 1956-1964|author=Sarvepalii Gopal|pages=17}}</ref> |children = [[ઈન્દિરા ગાંધી]] |alma_mater = ટ્રિનિટિ કોલેજ, કેમ્બ્રિજ |signature = Jawaharlal_Nehru_Signature.svg }} '''જવાહરલાલ નેહરુ''' કે '''જવાહરલાલ નહેરુ''' (૧૪ નવેમ્બર ૧૮૮૯ <ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref> - ૨૭ મે ૧૯૬૪) [[ભારત]]ના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી સેવા આપી હતી. ==વિગત== કૉંગ્રેસ પક્ષે [[ભારતીય સ્વતંત્રતા સંગ્રામ]]માં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર [[ભારત]]ના સૌથી પહેલા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ ૧૯૫૨માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. બિન-જોડાણ અભિયાન (નોન-અલાઈન્ડ ચળવળ)ના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. ભારતમાં '''પંડિતજી''' અને બહાર '''પંડિત નેહરુ''' ("પંડિત", [[સંસ્કૃત]], "વિદ્વાન" માટે વપરાતો સન્માનદર્શક શબ્દ) તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ]]ની ડાબી પાંખના નેતા બની ગયા હતા. [[મહાત્મા ગાંધી]]ના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. [[ભારત]] જયારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના [[નવી દિલ્હી]] ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો.કયારેક તેમને "આધુનિક ભારતના શિલ્પી" તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, [[ઈન્દિરા ગાંધી]]એ, અને તેમના દોહિત્ર રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. == જીવનચરિત્ર == [[ચિત્ર:Nehru family.jpg|left|thumb|નેહરુ-ગાંધી પરિવાર, ca 1927]] નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર [[મોતીલાલ નેહરુ]]ને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે [[ઉત્તરપ્રદેશ]] રાજયમાં આવેલા [[અલ્લાહાબાદ|અલ્હાબાદ]] શહેરમાં થયો હતો.<ref>'જવાહરલાલ' નામ [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]ના ''જવાહિર-એ લાલ'' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે 'લાલ રત્ન').</ref>. નેહરુ કુટુંબ મૂળે [[કાશ્મીરી લોકો|કાશ્મીરી]] [[બ્રાહ્મણ]] હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- [[વિજયાલક્ષ્મી પંડિત|વિજયાલક્ષ્મી]] અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને [[હિન્દી ભાષા|હિન્દી]], [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] તથા [[ભારત|ભારતીય]] સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું. પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને [[ઈંગ્લેન્ડ|ઈંગ્લૅન્ડ]]ના [[હૅરો]]માં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ [[યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ|કેમ્બ્રિજ]] માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે [[ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ|ટ્રિનિટી કૉલેજ]]માં ગયા. પોતાની કૅમ્બ્રિજની આ [[ટ્રાઈપૉસ]]માં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું.[http://www.mapsofindia.com/personalities/nehru/education.html http://www.mapsofindia.com/personalities/nehru/education.html]. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા. જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.<ref>{{cite web |title=''Commanding Heights'' |author=Joseph Stanislaw |coauthor=Daniel A. Yergin |date=1998 |url=[http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharlal.pdf] }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ "ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી" (1934), પોતાની "આત્મકથા" (1936), અને "ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા" (1946) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી [[ઈન્દિરા ગાંધી]] તરીકે જાણીતા બન્યા હતાં. [[કમલા નેહરુ]] પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે [[એડવિના માઉન્ટબેટન]], ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, [[વિજયાલક્ષ્મી પંડિત]] પર આધારિત રહ્યા હતા. == ભારતના પહેલા વડાપ્રધાન == [[ચિત્ર:Teen_Murti_Bhavan_in_New_Delhi.jpg|thumb|230px|left|ત્રિમૂર્તિ ભવન, વડાપ્રધાન તરીકે નેહરુનું રહેઠાણ, હવે તેમની સ્મૃતિમાં સંગ્રહાલય.]] [[બ્રિટિશ કૅબિનેટ મિશન]] સત્તા સોંપવા માટેના પોતાનો પ્રસ્તાવ લઈને આવી પહોંચી હોવાથી નેહરુ અને તેમના સાથીઓને છોડવામાં આવ્યા હતા. એકવાર ચૂંટાયા પછી, નેહરુએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને રાજકીય અવ્યવસ્થા તથા [[મહોમ્મદ અલી જિન્નાહ]]ની આગેવાનીમાં અલગ [[મુસ્લિમ]] રાષ્ટ્ર, [[પાકિસ્તાન]]ની માગણી માટે વિરોધી દેખાવો કરતા [[મુસ્લિમ લીગ]]ને પરિણામે એ સરકાર પડી ભાંગી. મિશ્ર સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો બાદ, નેહરુએ અનિચ્છાએ બ્રિટિશરોએ 3 જૂન 1947ના બહાર પાડેલા આયોજન અનુસાર [[ભારતના ભાગલા]]ને સમર્થન આપ્યું. તેમણે 15 ઑગસ્ટના [[ભારતના વડાપ્રધાન]] કચેરીનો હવાલો સંભાળયો અને "[[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|અ ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની]]" શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું: <blockquote>"અનેક વર્ષો અગાઉ આપણે નિયતિ સાથે બાથ ભરી હતી અને હવે એ સમય આવી ગયો છે કે જયારે આપણે આપણી પ્રતિજ્ઞા ફરીથી ઉદ્ઘોષિત કરવી જોઈએ, માત્ર પૂરેપૂરી કે સમગ્રપણે નહીં પણ એકદમ વાસ્તવિક રીતે. મધ્યરાત્રિના આ કલાકે, જયારે વિશ્વ આખું નિદ્રાધીન છે, ભારતમાં જીવન અને સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં આવી ક્ષણો આવે છે, પણ તે અતિદુર્લભ હોય છે, જયારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ, જયારે એક યુગનો અંત આવે છે અને જયારે એક રાષ્ટ્રનો પ્રાણ, જે લાંબા સમયથી દબાયેલો હતો તેને નવજીવન મળે છે. આ ક્ષણે આપણે વિધિપૂર્વક ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ છીએ."<ref name="Tryst">{{cite web |last=Nehru |first=Jawaharlal |date=2006-08-08 |url=http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny |title=Wikisource |format=PHP |access-date=2006-08-08}}</ref></blockquote> જો કે, આ સમયગાળો તીવ્ર હિંસક કોમી રમખાણોથી ગ્રસ્ત રહ્યો. [[પંજાબ પ્રાંત|પંજાબનો વિસ્તાર]], [[દિલ્હી]], [[બંગાળ]] અને ભારતના અન્ય હિસ્સાઓમાં હિંસા છવાઈ ગઈ. શાંતિને પ્રોત્સાહન આપવા માટે અને ગુસ્સે ભરાયેલા અને જેમની ભ્રમણા ભાંગી ચૂકી છે તેવા શરણાર્થીઓને શાંત પાડવા માટે નેહરુએ પાકિસ્તાની નેતાઓ સાથે સંયુકત દૌરો{{Fact|date=February 2007}} કર્યો હતો. મુસ્લિમોની સલામતી જળવાય અને તેઓ ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે તેમણે મૌલાના આઝાદ અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કામ શરૂ કર્યું હતું. આ સમયગાળામાં થયેલા રમખાણોથી નેહરુ એટલી હદે વ્યથિત થયા હતા કે તેમણે યુદ્ધવિરામ{{Fact|date=February 2007}}ની અને [[1947નું ભારત-પાકિસ્તાન યુદ્ધ]] અટકાવવા માટે [[યુનાઈટેડ નેશન્સ]]ના હસ્તક્ષેપની માગણી કરી હતી. કોમી દાવાનળથી ડરીને, નેહરુ [[હૈદરાબાદ રાજય]]ના ખાલસાને ટેકો આપવામાં પણ અચકાયા હતા. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં, તેમની પોતાની અંગત કાળજી માટે અને તેમના અંગત કામકાજ સંભાળવા માટે તેઓ ઘણુખરું પોતાની પુત્રી ઈન્દિરા પર આધાર રાખતા થયા હતા. તેમના નેતૃત્વ હેઠળ 1952ની ચૂંટણીમાં કૉંગ્રેસ જબરજસ્ત બહુમતીથી વિજેતા થઈ હતી. ત્યારબાદ ઈન્દિરા પણ તેમને મદદ કરવા માટે નેહરુના ઔપચારિક રહેઠાણમાં સ્થળાંતરિત થઈ ગયા હતાં. ઈન્દિરા કોઈ ઔપચારિક પદ વિના તેમના [[પ્રધાન કાર્યકર્તા (રાજનીતિ)|પ્રધાન સહાયક]] અને ભારતભર અને વિશ્વના પ્રવાસોમાં તેમના કાયમી સંગિની બન્યાં હતાં. [[ચિત્ર:TMstudy.png|thumb|left|ત્રિમૂર્તિ ભવનમાં નેહરુનો અભ્યાસખંડ]] === આર્થિક નીતિઓ === રાષ્ટ્ર સ્તરે આયોજન અને નિયંત્રણ હોય તે પ્રકારનું સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરીને નેહરુએ પોતાનો શાસનકાળ શરૂ કર્યો. [[ભારતનું આયોજન પંચ|ભારતીય આયોજન આયોગ]]ની રચના કરીને 1951માં નેહરુએ પહેલી [[ભારતની પંચવર્ષીય યોજના|પંચ-વર્ષીય યોજના]]ની રૂપરેખા આપી, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રમાં સરકારનું રોકાણ તેમાં દર્શાવાયું હતું. નેહરુએ વધતા વેપાર અને આવક વેરા સહિતના એવા [[મિશ્ર અર્થતંત્ર]]ની કલ્પના કરી હતી કે જેમાં ખાણકામ, વીજળી અને અન્ય મોટા ઉદ્યોગો જેવા વ્યૂહાત્મક ઉદ્યોગોનું વ્યવસ્થાપન સરકારના હાથમાં રહે, જેથી પ્રજાનું હિત સચવાય અને સાથે સાથે ખાનગી ઉદ્યોગસાહસો ખીલે છતાં નિયંત્રણમાં રહે. નેહરુએ [[જમીનનું ફેરવિતરણ|જમીનના ફેરવિતરણ]]નો મુદ્દો પકડી રાખ્યો અને સિંચાઈ નહેરો, બંધ બાંધવા માટેના કાર્યક્રમો તેમ જ કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો ઉપયોગ વધારવા અંગેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. જુદી જુદી જાતના [[ગૃહ ઉદ્યોગો|ગૃહઉદ્યોગો]] વિકસે તથા તેથી ગ્રામ્ય ભારતમાં કાર્યક્ષમતા વધે તે હેતુથી તેમણે શ્રેણીબદ્ધ ''કમ્યુનિટી વિકાસ કાર્યક્રમો'' નો પણ પાયો નાખ્યો હતો. નદી પર મોટા બંધોના બાંધકામને (આ મોટા બંધોને નેહરુ ‘ભારતનાં નવાં મંદિરો’ કહેતા), સિંચાઈ યોજનાઓને અને [[જળવિદ્યુત]] પેદા કરવાના કામને પ્રોત્સાહન આપતી વખતે નેહરુએ ભારતના [[અણુશક્તિ|અણુશકિત]] અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. નેહરુના વડાપ્રધાન તરીકેના મોટા ભાગના શાસનકાળમાં કૃષિ ક્ષેત્રે પ્રગતિ અને ઉત્પાદનમાં વધારો થવા છતાં, ભારત હજી પણ ગંભીર અનાજની ખેંચનો સામનો કરતું રહ્યું હતું. નેહરુની અૌદ્યોગિક નીતિઓ, જેનો સારાંશ 1956ના ઔદ્યોગિક પોલિસી રિસોલ્યુશનમાં સામેલ છે, વિવિધ અને ભારે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપતી હતી<ref>{{Cite book | publisher = Routledge | pages = 120 | last = Farmer | first = B. H. | title = An Introduction to South Asia | date = 1993 }}</ref>, છતાં રાજય આયોજન, નિયંત્રણો અને નિયમનો અનુસાર ઉત્પાદકતા, ગુણવત્તા અને નફાક્ષમતા નબળી પડતી ચાલી. અલબત્ત, ભારતીય અર્થતંત્રના વિકાસનો વૃદ્ધિદર સ્થિર જળવાઈ રહ્યો, છતાં ભારતની વસતિને ભરડો લેતી વ્યાપક ગરીબી વચ્ચે દીર્ઘકાલીન બેરોજગારીની સમસ્યા ચાલુ રહી. જો કે નેહરુની લોકપ્રિયતા અકબંધ રહી, અને તેમની સરકાર ભારતની મોટી ગ્રામ્ય વસતિ સુધી પાણી અને વીજળી પુરવઠો, સ્વાસ્થ્ય કાળજી, રોડ અને માળખાકીય સુવિધાઓ પહોંચાડવાની બાબતે સુધી સફળ રહી તેમ કહી શકાય. === શિક્ષણ અને સામાજિક સુધારણા === ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]], [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]] અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ|ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]]નો સમાવેશ થાય છે. નેહરુએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે, નેહરુએ સામુદાયિક ગ્રામ પ્રવેશ-નોંધણી કાર્યક્રમો અને હજારો શાળાઓના બાંધકામના કાર્ય પર દેખરેખ રાખી. અપોષણની સમસ્યા હલ કરવા માટે નેહરુએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તેવી તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી. વોમેનનેહરુના નેતૃત્વ હેઠળ, ભારતીય સંસદે હિન્દુ કાયદામાં જાતિ/વર્ણ ભેદભાવોને ગુનાહિત ઠેરવતા તેમ જ મહિલાઓના કાનૂની અધિકારો અને સામાજિક સ્વાતંત્ર્ય વધારવા માટે અનેક ફેરફારો કર્યા.<ref>{{Cite journal | volume = 28 | issue = 1 | pages = 165–194 | last = Som | first = Reba | title = Jawaharlal Nehru and the Hindu Code: A Victory of Symbol over Substance? | journal = Modern Asian Studies | access-date = 2008-05-29 | date = 1994-02 | url = http://www.jstor.org/stable/312925 | doi = 10.1017/S0026749X00011732 }}</ref><ref>{{Cite book | publisher = SUNY Press | pages = 3 | quote = The Hindu Code Bill was visualised by Ambedkar and Nehru as the flagship of modernisation and a radical revision of Hindu law...it is widely regarded as dramatic benchmark legislation giving Hindu women equitable if not superior entitlements as legal subjects. | last = Basu | first = Srimati | title = She Comes to Take Her Rights: Indian Women, Property, and Propriety | date = 1999 }}</ref><ref>{{Cite book | publisher = Routledge | pages = 328 | quote = One subject that particularly interested Nehru was the reform of Hindu law, particularly with regard to the rights of Hindu women... | last = Kulke | first = Hermann | coauthors = Dietmar Rothermund | title = A History of India | date = 2004 }}</ref> <ref>{{Cite book | publisher = Cambridge University Press | pages = 115 | last = Forbes | quote = It is our birthright to demand equitable adjustment of Hindu law.... | first = Geraldine | coauthors = Geraldine Hancock Forbes, Gordon Johnson | title = Women in Modern India | date = 1999 }}</ref> . અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે સામાજિક અસમાનતા અને ગેરફાયદાઓનો સામનો કરવો પડે છે તે નાબૂદ કરવા માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નેહરુએ બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સંવાદિતાને પણ ટેકો આપ્યો હતો, અને પરિણામે સરકારમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધ્યું હતું. === રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતિ === {{seealso|Role of India in Non-Aligned Movement}}બ્રિટિશ સામ્રાજયમાંથી મુકિતના પ્રથમ વર્ષો દરમ્યાન, 1947થી 1964 સુધી નેહરુએ તાજેતરમાં સ્વતંત્ર થયેલા ભારતને નેતૃત્વ આપ્યું. શીત યુદ્ધના સમયગાળા દરમ્યાન, અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ) અને રશિયા (યુ.એસ.એસ.આર.) એમ બંને જણે ભારતને પોતાનું મિત્રરાષ્ટ્ર બનાવવા માટે હરીફાઈ આદરી હતી. કાશ્મીરમાં યુનાઈટેડ નેશન્સના આશ્રયમાં [[સાર્વમત]] લેવા અંગે તેમણે 1948માં વચન આપ્યું હોવા છતાં, યુનાઈટેડ નેશન્સ તરફ તેમની સાવચેતી વધતી ગઈ અને 1953માં નેહરુએ સાર્વમત લેવાની ના પાડી દીધી. તેમણે કાશ્મીરી રાજકારણી [[શેખ અબ્દુલ્હા|શેખ અબ્દુલ્લાહ]]ની ધરપકડનો આદેશ આપ્યો, નેહરુ પહેલા તેમના ટેકેદાર હતા પરંતુ હવે તેમની ભાગલાવાદી મહત્ત્વકાંક્ષાઓ અંગે શંકા જતા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમનું સ્થાન [[બક્ષી ગુલામ મહોમ્મદ|બક્ષી ગુલામ મહોમ્મદે]] લીધું. આંતરરાષ્ટ્રીય ફલક પર નેહરુ [[શાંતિવાદ]] અને [[યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો)|યુનાઈટેડ નેશન્સ]]ના પ્રખર ટેકેદાર હતા. તેમણે [[બિન-જોડાણ]] નીતિનો પાયો નાખ્યો હતો અને અમેરિકા અને રશિયાની આગેવાનીમાં શત્રુ રાષ્ટ્રો વચ્ચે તટસ્થતાની તરફેણ કરતા [[બિન-જોડાણ અભિયાન]]ના સહ-સ્થાપક રહ્યા હતા. ચીનમાં સામ્યવાદી પ્રજાસત્તાક રાજય સ્થપાયું તેના થોડા જ સમયમાં સામ્યવાદી પ્રજાસત્તાક ચીનની નોંધ લઈને નેહરુએ યુનાઈટેડ નેશન્સમાં તેના સમાવેશ તરફી દલીલ કરી હતી (જયારે મોટા ભાગના પશ્ચિમના રાષ્ટ્રસંઘોએ [[પ્રજાસત્તાક ચીન|લોકશાહી પ્રજાસત્તાક ચીન]] સાથે સંબંધો બનાવી રાખ્યા હતા) અને તેના કોરિયા સાથેના સંઘર્ષમાં ચીનને આક્રમણખોર તરીકે ખપાવી દેવાનો ઈનકાર કર્યો હતો.<ref>{{cite journal |author=Robert Sherrod |title=Nehru:The Great Awakening journal=''The Saturday Evening Post'' |volume=236 |number=2 |date=19 January 1963 |page=60-67}}</ref> 1950માં [[તિબેટ]]ના અતિક્રમણ પછી પણ તેમણે ચીન સાથે હૂંફાળા અને મિત્રતાભર્યા સંબંધો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સામ્યવાદી રાષ્ટ્રો અને પશ્ચિમના રાષ્ટ્રસંઘ વચ્ચેની ખાઈ અને તણાવો પુરવા માટે એક સેતુરૂપ મધ્યસ્થી બનવાની આશા રાખી હતી. જો કે જયારે 1962માં ચીને તિબેટને [[કાશ્મીર પ્રાંત|કાશ્મીર]] સાથે જોડતા વિસ્તાર [[અક્સાઈ ચીન|અકસાઈ ચીન]] પર કબજો કર્યો ત્યારે શાંતિવાદની આ નીતિ અને ચીનના સંદર્ભે તેમના ખુશામતભર્યા વલણનો છેવટે અંત આવ્યો હતો અને [[ભારત-ચીન યુદ્ધ]] જાહેર થયું હતું. વૈશ્વિક તણાવો અને અણુશસ્ત્રોના ભય ઘટાડવાની દિશામાં તેમણે ઉપાડેલા કામ માટે ઘણાએ નેહરુનું અભિવાદન કર્યું હતું.<ref>{{Cite book | publisher = Panchsheel Publishers | pages = 131 | last = Bhatia | first = Vinod | title = Jawaharlal Nehru, as Scholars of Socialist Countries See Him | date = 1989 }}</ref>. આણ્વિક વિસ્ફોટોની મનુષ્યો પર અસર બાબતે તેમણે સૌથી પહેલવહેલો અભ્યાસનો આરંભ કરાવ્યો હતો, અને પોતે જેને "વિનાશના ભયાનક એન્જિનો" કહેતાં હતા તે અણુવિસ્ફોટની નાબૂદી માટે તે અવિરત મથ્યા કરતા હતા.અણુશકિત-વિનાશ પ્રોત્સાહન આપવા પાછળ તેમના કેટલાંક વ્યવહારિક કારણો પણ હતાં, જેમ કે અણુશસ્ત્રો પાછળની આ દોડ વધુ પડતી લશ્કરી ક્ષમતા પર ભાર મૂકશે, કે જે તેમના જેવા વિકાસશીલ દેશોને પોસાશે નહીં<ref>{{Cite book | publisher = C. Hurst & Co. Publishers | pages = 261 | last = Dua | first = B. D. | coauthors = James Manor | title = Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India | date = 1994 }}</ref>. 1956માં બ્રિટિશ, ફ્રેન્ચ અને [[ઈઝરાયલ|ઈઝરાયેલી]]ઓએ કરેલા [[સુએઝ કટોકટી|સુએઝ નહેર]]ના સંયુકત અતિક્રમણને તેમને વખોડી કાઢ્યું હતું. શંકા અને અવિશ્વાસને કારણે તથા નેહરુ ગર્ભિતપણે રશિયા (સોવિયેત યુનિયન)ને ટેકો આપે છે એવી અમેરિકાની શંકાને પરિણામે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઠંડા રહ્યા હતા. પંજાબ પ્રાંતની મુખ્ય નદીઓના જળસ્રોતને વહેંચવાના મુદ્દે ચાલ્યા આવતા દીર્ઘકાલીન ઝઘડાને ઉકેલવા માટે 1960માં નેહરુએ પાકિસ્તાની શાસક [[અયુબ ખાન]] સાથે યુનાઈટેડ કિંગડ્મ અને વર્લ્ડ બેન્કને લવાદ તરીકે રાખીને [[સિંધુ જળ સંધિ]] પર હસ્તાક્ષર કર્યા. === અંતિમ વર્ષો === 1957ની ચૂંટણીઓમાં નેહરુએ કૉંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી. 1959માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે [[સગાંવાદ]]ના આક્ષેપો/ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો{{Fact|date=May 2008}}, જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને "રાજવંશવાદ"નું ચિહ્ન ગણતા હતા; તેમના શબ્દો, એ ખરેખર "સંપૂર્ણ રીતે બિનલોકશાહી અને અનિચ્છનીય બાબત" હતી, વધુમાં તેમણે તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો<ref name="Frank">{{Cite book | publisher = Houghton Mifflin Books | pages = 250 | last = Frank | first = Katherine | title = Indira: The Life of Indira Nehru Gandhi | date = 2002 }}</ref>. ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં; જેમાં નેહરુએ [[કૉંગ્રેસની કાર્યકારી સમિતિ]] પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં [[કેરળ]] રાજયની [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]]ની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો<ref name="Frank"/>. ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરુ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને "દુભાયા" પણ હતા<ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref>. તિબેટ મુદ્દે, 1954ની ભારત-ચીન સંધિનો મુખ્ય પાયો [[પંચશીલ]] (શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાન્તો) હતો, પાછળનાં વર્ષોમાં, ચીન સાથે વધતી સરહદી દુશ્મનાવટ અને [[દલાઈ લામા]]ને [[રાજકીય રાજ્યાશ્રય|રાજયાશ્રય]]આપવાના તેમના નિર્ણયને પરિણામે નેહરુની વિદેશ નીતિ ઘણી ટીકાનું કારણ બની હતી. અનેક વર્ષોની નિષ્ફળ વાટાઘાટો પછી, 1961માં નેહરુએ [[ભારતીય લશ્કર]]ને [[પોર્ટુગલ]] પાસેથી ગોવા મેળવવા માટે આક્રમણ કરવાની મંજૂરી આપી હતી. જુઓ [[ગોવાની મુકિત]]. એક તરફ તેમની લોકપ્રિયતા વધતી જતી હતી, છતાં લશ્કરી પગલાંની પસંદગી માટે નેહરુએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 1962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી [[ભારતીય જન સંઘ]] અને [[સ્વતંત્રતા પાર્ટી]]થી માંડીને સમાજવાદીઓ અને [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]] એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો. તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો. બંને જણ, ગુલામ પ્રથાના શિકાર રહી ચૂકયા હોવાથી (ભારત પણ એક વસાહત માત્ર હતું), નેહરુએ ધારણ કર્યું કે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની લાગણી ધરાવે છે, જે "હિન્દી-ચીની ભાઈ ભાઈ" (ભારતીયો અને ચીની ભાઈઓ છે) શબ્દસમૂહમાં વ્યકત થાય છે. [[વિકાસશીલ દેશો]] વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદર્શો તેમના મનમાં વસેલા હતા અને તેઓ તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી. આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના - ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ "તેમને (ચીનાઓને) બહાર ફેંકી દો"ના - તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.<ref>{{cite news|url=http://in.rediff.com/news/2008/feb/26guest.htm | title=A powder-keg on the border with China|date=2008-02-26|access-date=2008-02-26|publisher=[[Rediff]]}}</ref> ગણતરીના દિવસોમાં, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં [[ભારત-ચીન યુદ્ધ|ચીનના અતિક્રમણ]]થી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ, ચીનનું લશ્કર છેક [[આસામ]] સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન [[ક્રિષ્ના મેનન]]ને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> 1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક (રકતજ મૂર્છા) અને પાછળથી [[માયોકાર્ડિનલ ઇન્ફ્રેક્શન|હૃદયરોગનો હુમલો]] આવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં [[યમુના નદી]]ના કિનારે [[રાજ ઘાટ અને સંલગ્ન સ્મારકો|શાંતિવન]]માં હિંદુ વિધિ મુજબ નેહરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.' == વારસો == [[ચિત્ર:Jawaharlal Nehru statue in Aldwych 1.jpg|thumb|left|180px|ઍલ્ડવિચ, લંડનમાં નેહરુની પ્રતિમા.]] ભારતના પહેલા વડાપ્રધાન અને વિદેશપ્રધાન હોવાના નાતે, જવાહરલાલ નેહરુએ મજબૂત વિદેશ નીતિ સાથે આધુનિક ભારતની સરકાર અને રાજકીય સંસ્કૃતિને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગ્રામ્ય ભારતના સૌથી દૂરના ખૂણાના બાળક સુધી શિક્ષણ પહોંચાડતી, [[પ્રાથમિક શિક્ષણ]] સાર્વત્રિક રીતે પૂરું પાડવાની વ્યવસ્થા ઊભી કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવે છે. [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ|ધ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]]<ref>www.aiims.ac.in</ref>, [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]],<ref>[http://www.iitkgp.ac.in/institute/history.php http://www.iitkgp.ac.in/institute/history.php]</ref> અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મેનેજમેન્ટ|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]] જેવી વિશ્વ-કક્ષાની શૈક્ષિણિક સંસ્થાઓના વિકાસ માટે પણ નેહરુની શિક્ષણનીતિ વખાણાય છે. ભારતની પછાત જાતિઓ/વંશના સમુદાયો, લઘુમતીઓ, મહિલાઓ, [[અનુસૂચિત જાતિ અને જનજાતિ|અનુસૂચિત જાતિ]] અને [[અનુસૂચિત જનજાતિ]]ના લોકોને સમાન તકો અને અધિકારો પૂરાં પાડવા માટે [[હકારાત્મક પગલું|હકારાત્મક પગલાં]]રૂપે એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો શ્રેય પણ નેહરુને ફાળે જાય છે.<ref name="MLK">{{cite book |author=Jackson, Thomas William |title=From Civil Rights to Human Rights |publisher=University of Pennsylvania Press |location=Philadelphia |year= 2007|pages=100 |isbn=0-8122-3969-5 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref><ref name="Manor1994">{{cite book |author=Manor, J. |coauthors=Dua, B.D. |year=1994 |page=240 |title=Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India |publisher=C. Hurst &amp; Co. Publishers |isbn= }}</ref>. [[સમતાવાદ|સમતાવાદી]] સમાજ માટે નેહરુનો પ્રેમ એટલો ઉત્કટ હતો કે તેમણે મહિલાઓ અને અન્ય કચડાયેલા વર્ગો સામે થતા વ્યાપક ભેદભાવો નિવારવા માટે, નિવારવાનો પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રતંત્રને કાર્યરત કર્યું<ref name="BZ">{{cite book |author=Zachariah, Benjamin |title=Nehru |publisher=Routledge |location=New York |year=2004 |pages=265 |isbn=0-415-25016-1 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref>, ભલે તેમને તેમના જીવનકાળ દરમ્યાન તેમાં બહુ મર્યાદિત સફળતા પ્રાપ્ત થઈ. તે ઉપરાંત, નેહરુ એક પ્રખર રાષ્ટ્રવાદી હતા, જેનાથી પ્રેરાઈને તેમણે ભારતીયો વચ્ચે, સામાન્યતા પર ભાર મૂકે, છતાં પ્રાંતિય વિવિધતાની પણ કદર કરે એવી નીતિઓ અમલમાં મૂકી. સ્વતંત્રતા પછીના ગાળામાં આ બાબત વિશેષરૂપે મહત્ત્વની રહી, કારણ કે હવે બ્રિટિશ સામ્રાજય ભારતીય ઉપખંડમાંથી પાછું હટી ગયું હતું, જેથી પ્રાદેશિક આગેવાનોને પોતાના સામાન્ય દુશ્મન સામે એકબીજાની ઓથે રહેવાની જરૂર રહી નહોતી. સંસ્કૃતિના ભેદભાવો અને ખાસ તો ભાષાના ભેદથી નવા રાષ્ટ્રની એકતાને જોખમ તો હતું જ, પણ નેહરુએ નેશનલ બુક ટ્રસ્ટ અને રાષ્ટ્રીય સાહિત્ય ઍકેડમી જેવા કાર્યક્રમો શરૂ કર્યા; જે સ્થાનિક સાહિત્યને બીજી ભાષામાં અનુવાદને પ્રોત્સાહન આપતા હતા અને જુદા જુદા વિસ્તારો/પ્રદેશો વચ્ચે આ સામગ્રીના વિનિમય માટે પણ યોગ્ય વ્યવસ્થા કરતા હતા. એકજૂટ, એકતાપ્રેમી ભારત બનાવવાના પ્રયત્નમાં નેહરુએ ચેતવણી આપતાં કહ્યું હતું, "સંગઠિત, સુગ્રથિત થાઓ અથવા તો વિનાશ સ્વીકારો."<ref>{{cite journal |author=Harrison, Selig S. |title="The Challenge to Indian Nationalism" |journal=''Foreign Affairs'' |volume=34 |number=2 |date=July 1956 |page=620-636}}</ref> === સ્મારકો === [[ચિત્ર:1989 CPA 6121.jpg|thumb|180px|left|જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં 1989માં યુએસએસઆરે(USSR) પ્રગટ કરેલી સ્મારક ટિકિટ]] [[ચિત્ર:Nehru sweets oratarians Nongpoh.jpg|thumb|right|230px|નોંગપોહનાં બાળકોને મીઠાઈઓ વહેંચતા નેહરુ]] જવાહરલાલ નેહરુએ આજીવન ભારતમાં એક દષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું હતું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદ્દીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા. જીવનભર તેમણે આદરેલા બાળકો અને યુવાનોના કલ્યાણ, શિક્ષણ અને વિકાસનાં કાર્યો તેમ જ ઉત્કટ પ્રેમની યાદમાં ભારતમાં તેમનો જન્મદિવસ, 14 નવેમ્બર, ''બાળદિન'' તરીકે ઉજવાય છે. ભારતભરમાં બાળકો તેમને ''ચાચા નેહરુ'' તરીકે યાદ કરે છે. નેહરુ કૉંગ્રેસની એક લોકપ્રિય છબિ પણ છે, જેની સ્મૃતિને પક્ષ વારંવાર ઉજવ્યા કરે છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની પહેરવેશની શૈલીનું, ખાસ કરીને ''[[ગાંધી ટોપી]]'' અને તેમની રીતભાતનું ઘણીવાર અનુકરણ કરતા જોવા મળે છે. નેહરુના આદર્શો અને નીતિઓ આજે પણ કૉંગ્રેસ પાર્ટીના [[મેનિફેસ્ટો (સિદ્ધાન્તોનું જાહેરનામું)|મૅનિફૅસ્ટો]] (કાર્યનીતિને લગતું જાહેરનામું) અને તેના હાર્દરૂપ રાજકીય ફિલસૂફીને આકાર આપે છે. તેમની પુત્રી ઈન્દિરાને કૉંગ્રેસ પક્ષ અને રાષ્ટ્રીય સરકારની આગેવાની લેવામાં તેમના વારસ હોવાનું ભાવનાત્મક જોડાણ ઘણા અંશે નિમિત્ત રહ્યું હતું. નેહરુના જીવન પર અનેક [[દસ્તાવેજી ચિત્ર|દસ્તાવેજી ચિત્રો]] બન્યાં છે. તેમને ફિલ્મોમાં કાલ્પનિક પાત્ર તરીકે પણ ચિતરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા ત્રણ વખત નિભાવનાર [[રોશન શેઠ]]ના અભિનયને કદાચ પ્રમાણભૂત માની શકાયઃ તેમણે [[રિચાર્ડ એટનબર્ગ]]ની 1982ની ફિલ્મ ''[[ગાંધી (ફિલ્મ)|ગાંધી]]''માં, નેહરુના ''[[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]]'' પુસ્તક આધારિત [[શ્યામ બેનેગલ]]ની 1988ની ટેલિવિઝન શ્રેણી ''[[ભારત એક ખોજ]]''માં, અને ''ધ લાસ્ટ ડેઝ ઓફ રાજ'' નામની 2007ની ટેલિવિઝન ફિલ્મમાં નેહરુની ભૂમિકા ભજવી છે.<ref>[http://www.imdb.com/title/tt0986237/ ધ લાસ્ટ ડેઝ ઓફ ધ રાજ (2007) (ટીવી)]</ref> [[કેતન મહેતા]]ની ફિલ્મ ''[[સરદાર (ફિલ્મ)|સરદાર]]''માં નેહરુની ભૂમિકા [[બેન્જામિન ગિલાની]]એ ભજવી હતી. અંગત રીતે નેહરુને [[શેરવાની]] પહેરવાનું પસંદ હતું, અને આજે પણ ઉત્તર ભારતમાં તેને ઔપચારિક પહેરવેશ ગણવામાં આવે છે; તેમની ખાસ પ્રકારની ટોપીને તેમનું નામ આપવા ઉપરાંત અમુક પ્રકારના જૅકેટ માટેની તેમની પસંદના માનમાં એ જૅકેટને પણ [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] નામ આપવામાં આવ્યું છે. નેહરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ/ઇન્સ્ટિટ્યૂટો અને સ્મારકો નેહરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની [[જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી]] ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું [[જવાહરલાર નેહરુ પોર્ટ ટ્રસ્ટ|જવાહરલાલ નેહરુ બંદર]] એક આધુનિક [[બંદર (પોર્ટ)|બંદર]] અને [[ગોદી]] છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નેહરુનું રહેઠાણ હવે [[ત્રિમૂર્તિ ભવન|નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય]] તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને [[સ્વરાજ ભવન|સ્વરાજભવન]] ખાતેના નેહરુ પરિવારના ઘરોને પણ નેહરુ અને તેમના પરિવારના વારસાના સ્મારકરૂપે જાળવવામાં આવ્યા છે. [[અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ]] (AFSC) દ્વારા 1951માં [[નોબલ શાંતિ પુરસ્કાર]] માટે તેમનું નામાંકન થયું હતું.<ref>[http://www.afsc.org/about/nobel/past-nominations.htm અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ(AFSC) દ્વારા નોબલ માટે ભૂતકાળમાં કરાયેલાં નામાંકનો] </ref> == આ પણ જુઓ == * [[રાજકીય પરિવારોની યાદી|વિશ્વના રાજકીય પરિવારો]] *જવાહરલાલ નેહરુ લિખિત [[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]] *જવાહરલાલ નેહરુ કૃત [[ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી|ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી]] * જવાહરલાલ નેહરુનું ઐતિહાસિક વક્તવ્ય [[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની]], આ વક્તવ્યને આધુનિક ભારતનું એક સીમાચિહ્નરૂપ વક્તવ્ય ગણવામાં આવે છે, જે બ્રિટિશ સામ્રાજયના સામે ભારતની સો વર્ષની સ્વતંત્રતા સંઘર્ષની પરાકાષ્ઠાસમી આનંદકારી પળોના અર્કને વ્યકત કરે છે. *જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી [[ઈન્દિરા ગાંધી|ઈન્દિરા]]ને સંબોધીને લખેલા પત્રોનો સંગ્રહ- [[લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર]] * [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] == નોંધ == <br /> {{sisterlinks|Jawaharlal Nehru}} {{reflist|2}} == સંદર્ભો == * [http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny 14 ઑગસ્ટ 1947ના જવાહરલાલ નેહરુએ આપેલું વકતવ્ય "અ ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની"] *શશી થરુર કૃત ''નેહરુઃ ધ ઈનવેન્શન ઓફ ઈન્ડિયા'' (નવેમ્બર 2003) આર્કેડ બુકસ, ISBN 1-55970-697-X *''જવાહરલાલ નેહરુ'' (એસ. ગોપાલ અને ઉમા આયંગર દ્વારા સંપાદિત) (જુલાઈ 2003) ''ધ એસેન્શિયલ રાઈટિંગ્સ ઓફ જવાહરલાલ નેહરુ'' [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]], ISBN 0-19-565324-6 *''આત્મકથાઃ ટુવર્ડ ફ્રીડમ'' , [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] *[[એમ. ચલાપતિ રાઉ]] કૃત ''જવાહરલાલ નેહરુઃ લાઈફ એન્ડ વર્ક'' , નેશનલ બુક કલબ (1 જાન્યુઆરી 1966) *''એમ. ચલાપતિ રાઉ કૃત જવાહરલાલ નેહરુ.'' (નવી દિલ્હી) પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર (1973) *જવાહરલાલ નેહરુ કૃત ''લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર'' , [http://www.childrensbooktrust.com/index.htm ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160208134134/http://www.childrensbooktrust.com/index.htm |date=2016-02-08 }} *માઈકલ બ્રિચર કૃત ''નેહરુઃ અ પોલિટિકલ બાયોગ્રાફી'' (1959). લંડનઃ ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ. *વેલીસ હેંગેન કૃત ''આફટર નેહરુ, હૂ'' (1963). લંડનઃ રુર્પેટ હાર્ટ-ડેવિસ. *જેફરી ટાયસન કૃત ''નેહરુઃ ધ યર્સ ઓફ પાવર'' (1966). લંડનઃ પોલ મોલ પ્રેસ. *''ઈન્ડિપેન્ડન્સ એન્ડ આફટરઃ અ કલેકશન ઓફ ધ મોર ઈમ્પોર્ટન્ટ સ્પિચિઝ ઓફ જવાહરલાલ નેહરુ ફ્રોમ સપ્ટેમ્બર 1946થી મે 1949'' (1949). દિલ્હીઃ પ્રકાશન વિભાગ, ભારત સરકાર. *જોસેફ સ્ટાનિસ્લો અને ડેનિયલ એ. યેરગિન કૃત ''કમાડિંગ હાઈટ્સ.'' (સિમોન એન્ડ સ્ચુસ્ટર, આઈએનસીઃ ન્યૂ યોર્ક), 1998. [http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf] *સેલિગ એસ. હેરિસન કૃત "ધ ચેલેન્જ ટુ ઈન્ડિયન નેશનાલિઝમ", ''ફોરેન અફેર્સ'' , વોલ્યુમ 34, નં.2 (1956): 620-636. *ઐન્સલી ટી. ઈમબ્રી દ્વારા સંપાદિત અને ધ એશિયા સોસાયટી દ્વારા "નેહરુ, જવાહરલાલ." ''એનસાઈકલોપીડિયા ઓફ એશિયન હિસ્ટ્રી.'' વોલ્યુમ 3. ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ.ન્યૂ યોર્ક.(1988): 98-100. *રોબર્ટ શેર્રોડ કૃત "નેહરુઃ ધ ગ્રેટ અવેકનિંગ".''સેટરડે ઈવનિંગ પોસ્ટ'' વોલ્યુમ. 236, નં. 2 (19 જાન્યુઆરી 1963): 60-67. == બાહ્ય લિંક્સ == {{commonscat|Jawaharlal Nehru|{{PAGENAME}}}} *[http://www.indohistory.com/jawahar_lal_nehru.html જવાહરલાલ નેહરુનું જીવનચરિત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20100809153659/http://www.indohistory.com/jawahar_lal_nehru.html |date=2010-08-09 }} *[http://www.jnu.ac.in/ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી] *[http://www.harappa.com/sounds/nehru.html Harappa.કોમ પર નેહરુનું જીવનચરિત્ર] *[http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html ઈન્ડિયા ટુડેમાં આલેખિત નેહરુનું વ્યક્તિત્વ] {{Webarchive|url=https://web.archive.org/web/20151103174317/http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html |date=2015-11-03 }} *[http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm ભારતને નેહરુનો વારસો] {{Webarchive|url=https://archive.is/20110728032727/http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm |date=2011-07-28 }} *[http://books.google.com/books?id=sI_I-jk8YWsC&amp;dq=nehru+communalism&amp;printsec=frontcover&amp;source=bl&amp;ots=c4Y5KJqQo2&amp;sig=YvAcolPICio-udoJ7BJGtiCPmQI&amp;hl=en&amp;sa=X&amp;oi=book_result&amp;resnum=6&amp;ct=result#PPP1,M1 કોમવાદ પર નેહરુ] {{start box}} {{succession box |before = - |title = [[Prime Minister of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = Post created |title = [[Indian Foreign Minister|Minister for External Affairs of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = [[T. T. Krishnamachari]] |title = [[Finance Minister of India]] |years = 1958–1959 |after = [[Morarji Desai]] }} {{end box}} {{ભારતના વડાપ્રધાન}} {{Indian independence movement}} {{Bharat Ratna}} [[શ્રેણી:અલ્હાબાદના લોકો]] [[શ્રેણી:ભારતના વડાપ્રધાન]] [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] [[શ્રેણી:૧૯૬૪માં મૃત્યુ]] 7baj1s0c4u0p2gzy0k6kdjqb3qfpmo4 826385 826383 2022-08-01T05:25:09Z KartikMistry 10383 [[Special:Contributions/2409:4041:E88:3965:0:0:C18A:4A0D|2409:4041:E88:3965:0:0:C18A:4A0D]] ([[User talk:2409:4041:E88:3965:0:0:C18A:4A0D|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Prime Minister |name = જવાહરલાલ નેહરુ / જવાહરલાલ નહેરુ<br />पं. जवाहरलाल नेहरू |image = Jnehru.jpg |caption = ૧૯૪૭માં જવાહરલાલ નેહરુ |birth_date = {{birth date|df=yes|1889|11|14}} |birth_place = [[અલ્હાબાદ]], આગ્રા અને ઔંધનો સંયુક્ત પ્રાન્ત, બ્રિટિશ ભારત |death_date = {{death date and age|df=yes|1964|05|27|1889|11|14}} |death_place = [[નવી દિલ્હી]], ભારત |office = [[ભારતના વડાપ્રધાન|ભારતના પ્રથમ વડા પ્રધાન]] |term_start = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end = મે ૨૭, ૧૯૬૪ |president = [[રાજેન્દ્ર પ્રસાદ]] અને [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] |governor-general = લુઈસ માઉન્ટબેટન<br />[[સી. રાજગોપાલાચારી]] |predecessor = ''નવું પદ'' |successor = [[ગુલઝારીલાલ નંદા]] (કાર્યકારી) |office2 = ભારતના વિદેશમંત્રી |term_start2 = [[ઓગસ્ટ ૧૫]], ૧૯૪૭ |term_end2 = મે ૨૭, ૧૯૬૪ |predecessor2 = ''નવું પદ'' |successor2 = [[ગુલઝારીલાલ નંદા]] |office3 = ભારતના નાણામંત્રી |term_start3 = ઓક્ટોબર ૮, ૧૯૫૮ |term_end3 = નવેમ્બર ૧૭, ૧૯૫૯ |predecessor3 = ટી.ટી.ક્રિષ્માનાચારી |successor3 = [[મોરારજી દેસાઈ]] |nationality = ભારતીય |profession = બેરિસ્ટર |spouse = [[કમલા નેહરુ]] |religion = [[હિંદુ]] અજ્ઞેયવાદી (Hindu Agnostic)<ref>{{cite book|title = Jawaharlal Nehru: A Biography, Volume 3; Volumes 1956-1964|author=Sarvepalii Gopal|pages=17}}</ref> |children = [[ઈન્દિરા ગાંધી]] |alma_mater = ટ્રિનિટિ કોલેજ, કેમ્બ્રિજ |signature = Jawaharlal_Nehru_Signature.svg }} '''જવાહરલાલ નેહરુ''' કે '''જવાહરલાલ નહેરુ''' (૧૪ નવેમ્બર ૧૮૮૯<ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref> - ૨૭ મે ૧૯૬૪) [[ભારત]]ના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી સેવા આપી હતી. ==વિગત== કૉંગ્રેસ પક્ષે [[ભારતીય સ્વતંત્રતા સંગ્રામ]]માં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર [[ભારત]]ના સૌથી પહેલા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ ૧૯૫૨માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. બિન-જોડાણ અભિયાન (નોન-અલાઈન્ડ ચળવળ)ના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. ભારતમાં '''પંડિતજી''' અને બહાર '''પંડિત નેહરુ''' ("પંડિત", [[સંસ્કૃત]], "વિદ્વાન" માટે વપરાતો સન્માનદર્શક શબ્દ) તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ]]ની ડાબી પાંખના નેતા બની ગયા હતા. [[મહાત્મા ગાંધી]]ના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. [[ભારત]] જયારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના [[નવી દિલ્હી]] ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો.કયારેક તેમને "આધુનિક ભારતના શિલ્પી" તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, [[ઈન્દિરા ગાંધી]]એ, અને તેમના દોહિત્ર રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. == જીવનચરિત્ર == [[ચિત્ર:Nehru family.jpg|left|thumb|નેહરુ-ગાંધી પરિવાર, ca 1927]] નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર [[મોતીલાલ નેહરુ]]ને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે [[ઉત્તરપ્રદેશ]] રાજયમાં આવેલા [[અલ્લાહાબાદ|અલ્હાબાદ]] શહેરમાં થયો હતો.<ref>'જવાહરલાલ' નામ [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]ના ''જવાહિર-એ લાલ'' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે 'લાલ રત્ન').</ref>. નેહરુ કુટુંબ મૂળે [[કાશ્મીરી લોકો|કાશ્મીરી]] [[બ્રાહ્મણ]] હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- [[વિજયાલક્ષ્મી પંડિત|વિજયાલક્ષ્મી]] અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને [[હિન્દી ભાષા|હિન્દી]], [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] તથા [[ભારત|ભારતીય]] સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું. પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને [[ઈંગ્લેન્ડ|ઈંગ્લૅન્ડ]]ના [[હૅરો]]માં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ [[યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ|કેમ્બ્રિજ]] માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે [[ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ|ટ્રિનિટી કૉલેજ]]માં ગયા. પોતાની કૅમ્બ્રિજની આ [[ટ્રાઈપૉસ]]માં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું.[http://www.mapsofindia.com/personalities/nehru/education.html http://www.mapsofindia.com/personalities/nehru/education.html]. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા. જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.<ref>{{cite web |title=''Commanding Heights'' |author=Joseph Stanislaw |coauthor=Daniel A. Yergin |date=1998 |url=[http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharlal.pdf] }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ "ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી" (1934), પોતાની "આત્મકથા" (1936), અને "ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા" (1946) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી [[ઈન્દિરા ગાંધી]] તરીકે જાણીતા બન્યા હતાં. [[કમલા નેહરુ]] પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે [[એડવિના માઉન્ટબેટન]], ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, [[વિજયાલક્ષ્મી પંડિત]] પર આધારિત રહ્યા હતા. == ભારતના પહેલા વડાપ્રધાન == [[ચિત્ર:Teen_Murti_Bhavan_in_New_Delhi.jpg|thumb|230px|left|ત્રિમૂર્તિ ભવન, વડાપ્રધાન તરીકે નેહરુનું રહેઠાણ, હવે તેમની સ્મૃતિમાં સંગ્રહાલય.]] [[બ્રિટિશ કૅબિનેટ મિશન]] સત્તા સોંપવા માટેના પોતાનો પ્રસ્તાવ લઈને આવી પહોંચી હોવાથી નેહરુ અને તેમના સાથીઓને છોડવામાં આવ્યા હતા. એકવાર ચૂંટાયા પછી, નેહરુએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને રાજકીય અવ્યવસ્થા તથા [[મહોમ્મદ અલી જિન્નાહ]]ની આગેવાનીમાં અલગ [[મુસ્લિમ]] રાષ્ટ્ર, [[પાકિસ્તાન]]ની માગણી માટે વિરોધી દેખાવો કરતા [[મુસ્લિમ લીગ]]ને પરિણામે એ સરકાર પડી ભાંગી. મિશ્ર સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો બાદ, નેહરુએ અનિચ્છાએ બ્રિટિશરોએ 3 જૂન 1947ના બહાર પાડેલા આયોજન અનુસાર [[ભારતના ભાગલા]]ને સમર્થન આપ્યું. તેમણે 15 ઑગસ્ટના [[ભારતના વડાપ્રધાન]] કચેરીનો હવાલો સંભાળયો અને "[[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|અ ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની]]" શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું: <blockquote>"અનેક વર્ષો અગાઉ આપણે નિયતિ સાથે બાથ ભરી હતી અને હવે એ સમય આવી ગયો છે કે જયારે આપણે આપણી પ્રતિજ્ઞા ફરીથી ઉદ્ઘોષિત કરવી જોઈએ, માત્ર પૂરેપૂરી કે સમગ્રપણે નહીં પણ એકદમ વાસ્તવિક રીતે. મધ્યરાત્રિના આ કલાકે, જયારે વિશ્વ આખું નિદ્રાધીન છે, ભારતમાં જીવન અને સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં આવી ક્ષણો આવે છે, પણ તે અતિદુર્લભ હોય છે, જયારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ, જયારે એક યુગનો અંત આવે છે અને જયારે એક રાષ્ટ્રનો પ્રાણ, જે લાંબા સમયથી દબાયેલો હતો તેને નવજીવન મળે છે. આ ક્ષણે આપણે વિધિપૂર્વક ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ છીએ."<ref name="Tryst">{{cite web |last=Nehru |first=Jawaharlal |date=2006-08-08 |url=http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny |title=Wikisource |format=PHP |access-date=2006-08-08}}</ref></blockquote> જો કે, આ સમયગાળો તીવ્ર હિંસક કોમી રમખાણોથી ગ્રસ્ત રહ્યો. [[પંજાબ પ્રાંત|પંજાબનો વિસ્તાર]], [[દિલ્હી]], [[બંગાળ]] અને ભારતના અન્ય હિસ્સાઓમાં હિંસા છવાઈ ગઈ. શાંતિને પ્રોત્સાહન આપવા માટે અને ગુસ્સે ભરાયેલા અને જેમની ભ્રમણા ભાંગી ચૂકી છે તેવા શરણાર્થીઓને શાંત પાડવા માટે નેહરુએ પાકિસ્તાની નેતાઓ સાથે સંયુકત દૌરો{{Fact|date=February 2007}} કર્યો હતો. મુસ્લિમોની સલામતી જળવાય અને તેઓ ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે તેમણે મૌલાના આઝાદ અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કામ શરૂ કર્યું હતું. આ સમયગાળામાં થયેલા રમખાણોથી નેહરુ એટલી હદે વ્યથિત થયા હતા કે તેમણે યુદ્ધવિરામ{{Fact|date=February 2007}}ની અને [[1947નું ભારત-પાકિસ્તાન યુદ્ધ]] અટકાવવા માટે [[યુનાઈટેડ નેશન્સ]]ના હસ્તક્ષેપની માગણી કરી હતી. કોમી દાવાનળથી ડરીને, નેહરુ [[હૈદરાબાદ રાજય]]ના ખાલસાને ટેકો આપવામાં પણ અચકાયા હતા. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં, તેમની પોતાની અંગત કાળજી માટે અને તેમના અંગત કામકાજ સંભાળવા માટે તેઓ ઘણુખરું પોતાની પુત્રી ઈન્દિરા પર આધાર રાખતા થયા હતા. તેમના નેતૃત્વ હેઠળ 1952ની ચૂંટણીમાં કૉંગ્રેસ જબરજસ્ત બહુમતીથી વિજેતા થઈ હતી. ત્યારબાદ ઈન્દિરા પણ તેમને મદદ કરવા માટે નેહરુના ઔપચારિક રહેઠાણમાં સ્થળાંતરિત થઈ ગયા હતાં. ઈન્દિરા કોઈ ઔપચારિક પદ વિના તેમના [[પ્રધાન કાર્યકર્તા (રાજનીતિ)|પ્રધાન સહાયક]] અને ભારતભર અને વિશ્વના પ્રવાસોમાં તેમના કાયમી સંગિની બન્યાં હતાં. [[ચિત્ર:TMstudy.png|thumb|left|ત્રિમૂર્તિ ભવનમાં નેહરુનો અભ્યાસખંડ]] === આર્થિક નીતિઓ === રાષ્ટ્ર સ્તરે આયોજન અને નિયંત્રણ હોય તે પ્રકારનું સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરીને નેહરુએ પોતાનો શાસનકાળ શરૂ કર્યો. [[ભારતનું આયોજન પંચ|ભારતીય આયોજન આયોગ]]ની રચના કરીને 1951માં નેહરુએ પહેલી [[ભારતની પંચવર્ષીય યોજના|પંચ-વર્ષીય યોજના]]ની રૂપરેખા આપી, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રમાં સરકારનું રોકાણ તેમાં દર્શાવાયું હતું. નેહરુએ વધતા વેપાર અને આવક વેરા સહિતના એવા [[મિશ્ર અર્થતંત્ર]]ની કલ્પના કરી હતી કે જેમાં ખાણકામ, વીજળી અને અન્ય મોટા ઉદ્યોગો જેવા વ્યૂહાત્મક ઉદ્યોગોનું વ્યવસ્થાપન સરકારના હાથમાં રહે, જેથી પ્રજાનું હિત સચવાય અને સાથે સાથે ખાનગી ઉદ્યોગસાહસો ખીલે છતાં નિયંત્રણમાં રહે. નેહરુએ [[જમીનનું ફેરવિતરણ|જમીનના ફેરવિતરણ]]નો મુદ્દો પકડી રાખ્યો અને સિંચાઈ નહેરો, બંધ બાંધવા માટેના કાર્યક્રમો તેમ જ કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો ઉપયોગ વધારવા અંગેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. જુદી જુદી જાતના [[ગૃહ ઉદ્યોગો|ગૃહઉદ્યોગો]] વિકસે તથા તેથી ગ્રામ્ય ભારતમાં કાર્યક્ષમતા વધે તે હેતુથી તેમણે શ્રેણીબદ્ધ ''કમ્યુનિટી વિકાસ કાર્યક્રમો'' નો પણ પાયો નાખ્યો હતો. નદી પર મોટા બંધોના બાંધકામને (આ મોટા બંધોને નેહરુ ‘ભારતનાં નવાં મંદિરો’ કહેતા), સિંચાઈ યોજનાઓને અને [[જળવિદ્યુત]] પેદા કરવાના કામને પ્રોત્સાહન આપતી વખતે નેહરુએ ભારતના [[અણુશક્તિ|અણુશકિત]] અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. નેહરુના વડાપ્રધાન તરીકેના મોટા ભાગના શાસનકાળમાં કૃષિ ક્ષેત્રે પ્રગતિ અને ઉત્પાદનમાં વધારો થવા છતાં, ભારત હજી પણ ગંભીર અનાજની ખેંચનો સામનો કરતું રહ્યું હતું. નેહરુની અૌદ્યોગિક નીતિઓ, જેનો સારાંશ 1956ના ઔદ્યોગિક પોલિસી રિસોલ્યુશનમાં સામેલ છે, વિવિધ અને ભારે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપતી હતી<ref>{{Cite book | publisher = Routledge | pages = 120 | last = Farmer | first = B. H. | title = An Introduction to South Asia | date = 1993 }}</ref>, છતાં રાજય આયોજન, નિયંત્રણો અને નિયમનો અનુસાર ઉત્પાદકતા, ગુણવત્તા અને નફાક્ષમતા નબળી પડતી ચાલી. અલબત્ત, ભારતીય અર્થતંત્રના વિકાસનો વૃદ્ધિદર સ્થિર જળવાઈ રહ્યો, છતાં ભારતની વસતિને ભરડો લેતી વ્યાપક ગરીબી વચ્ચે દીર્ઘકાલીન બેરોજગારીની સમસ્યા ચાલુ રહી. જો કે નેહરુની લોકપ્રિયતા અકબંધ રહી, અને તેમની સરકાર ભારતની મોટી ગ્રામ્ય વસતિ સુધી પાણી અને વીજળી પુરવઠો, સ્વાસ્થ્ય કાળજી, રોડ અને માળખાકીય સુવિધાઓ પહોંચાડવાની બાબતે સુધી સફળ રહી તેમ કહી શકાય. === શિક્ષણ અને સામાજિક સુધારણા === ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]], [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]] અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ|ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]]નો સમાવેશ થાય છે. નેહરુએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે, નેહરુએ સામુદાયિક ગ્રામ પ્રવેશ-નોંધણી કાર્યક્રમો અને હજારો શાળાઓના બાંધકામના કાર્ય પર દેખરેખ રાખી. અપોષણની સમસ્યા હલ કરવા માટે નેહરુએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તેવી તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી. વોમેનનેહરુના નેતૃત્વ હેઠળ, ભારતીય સંસદે હિન્દુ કાયદામાં જાતિ/વર્ણ ભેદભાવોને ગુનાહિત ઠેરવતા તેમ જ મહિલાઓના કાનૂની અધિકારો અને સામાજિક સ્વાતંત્ર્ય વધારવા માટે અનેક ફેરફારો કર્યા.<ref>{{Cite journal | volume = 28 | issue = 1 | pages = 165–194 | last = Som | first = Reba | title = Jawaharlal Nehru and the Hindu Code: A Victory of Symbol over Substance? | journal = Modern Asian Studies | access-date = 2008-05-29 | date = 1994-02 | url = http://www.jstor.org/stable/312925 | doi = 10.1017/S0026749X00011732 }}</ref><ref>{{Cite book | publisher = SUNY Press | pages = 3 | quote = The Hindu Code Bill was visualised by Ambedkar and Nehru as the flagship of modernisation and a radical revision of Hindu law...it is widely regarded as dramatic benchmark legislation giving Hindu women equitable if not superior entitlements as legal subjects. | last = Basu | first = Srimati | title = She Comes to Take Her Rights: Indian Women, Property, and Propriety | date = 1999 }}</ref><ref>{{Cite book | publisher = Routledge | pages = 328 | quote = One subject that particularly interested Nehru was the reform of Hindu law, particularly with regard to the rights of Hindu women... | last = Kulke | first = Hermann | coauthors = Dietmar Rothermund | title = A History of India | date = 2004 }}</ref> <ref>{{Cite book | publisher = Cambridge University Press | pages = 115 | last = Forbes | quote = It is our birthright to demand equitable adjustment of Hindu law.... | first = Geraldine | coauthors = Geraldine Hancock Forbes, Gordon Johnson | title = Women in Modern India | date = 1999 }}</ref> . અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે સામાજિક અસમાનતા અને ગેરફાયદાઓનો સામનો કરવો પડે છે તે નાબૂદ કરવા માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નેહરુએ બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સંવાદિતાને પણ ટેકો આપ્યો હતો, અને પરિણામે સરકારમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધ્યું હતું. === રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતિ === {{seealso|Role of India in Non-Aligned Movement}}બ્રિટિશ સામ્રાજયમાંથી મુકિતના પ્રથમ વર્ષો દરમ્યાન, 1947થી 1964 સુધી નેહરુએ તાજેતરમાં સ્વતંત્ર થયેલા ભારતને નેતૃત્વ આપ્યું. શીત યુદ્ધના સમયગાળા દરમ્યાન, અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ) અને રશિયા (યુ.એસ.એસ.આર.) એમ બંને જણે ભારતને પોતાનું મિત્રરાષ્ટ્ર બનાવવા માટે હરીફાઈ આદરી હતી. કાશ્મીરમાં યુનાઈટેડ નેશન્સના આશ્રયમાં [[સાર્વમત]] લેવા અંગે તેમણે 1948માં વચન આપ્યું હોવા છતાં, યુનાઈટેડ નેશન્સ તરફ તેમની સાવચેતી વધતી ગઈ અને 1953માં નેહરુએ સાર્વમત લેવાની ના પાડી દીધી. તેમણે કાશ્મીરી રાજકારણી [[શેખ અબ્દુલ્હા|શેખ અબ્દુલ્લાહ]]ની ધરપકડનો આદેશ આપ્યો, નેહરુ પહેલા તેમના ટેકેદાર હતા પરંતુ હવે તેમની ભાગલાવાદી મહત્ત્વકાંક્ષાઓ અંગે શંકા જતા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમનું સ્થાન [[બક્ષી ગુલામ મહોમ્મદ|બક્ષી ગુલામ મહોમ્મદે]] લીધું. આંતરરાષ્ટ્રીય ફલક પર નેહરુ [[શાંતિવાદ]] અને [[યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો)|યુનાઈટેડ નેશન્સ]]ના પ્રખર ટેકેદાર હતા. તેમણે [[બિન-જોડાણ]] નીતિનો પાયો નાખ્યો હતો અને અમેરિકા અને રશિયાની આગેવાનીમાં શત્રુ રાષ્ટ્રો વચ્ચે તટસ્થતાની તરફેણ કરતા [[બિન-જોડાણ અભિયાન]]ના સહ-સ્થાપક રહ્યા હતા. ચીનમાં સામ્યવાદી પ્રજાસત્તાક રાજય સ્થપાયું તેના થોડા જ સમયમાં સામ્યવાદી પ્રજાસત્તાક ચીનની નોંધ લઈને નેહરુએ યુનાઈટેડ નેશન્સમાં તેના સમાવેશ તરફી દલીલ કરી હતી (જયારે મોટા ભાગના પશ્ચિમના રાષ્ટ્રસંઘોએ [[પ્રજાસત્તાક ચીન|લોકશાહી પ્રજાસત્તાક ચીન]] સાથે સંબંધો બનાવી રાખ્યા હતા) અને તેના કોરિયા સાથેના સંઘર્ષમાં ચીનને આક્રમણખોર તરીકે ખપાવી દેવાનો ઈનકાર કર્યો હતો.<ref>{{cite journal |author=Robert Sherrod |title=Nehru:The Great Awakening journal=''The Saturday Evening Post'' |volume=236 |number=2 |date=19 January 1963 |page=60-67}}</ref> 1950માં [[તિબેટ]]ના અતિક્રમણ પછી પણ તેમણે ચીન સાથે હૂંફાળા અને મિત્રતાભર્યા સંબંધો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સામ્યવાદી રાષ્ટ્રો અને પશ્ચિમના રાષ્ટ્રસંઘ વચ્ચેની ખાઈ અને તણાવો પુરવા માટે એક સેતુરૂપ મધ્યસ્થી બનવાની આશા રાખી હતી. જો કે જયારે 1962માં ચીને તિબેટને [[કાશ્મીર પ્રાંત|કાશ્મીર]] સાથે જોડતા વિસ્તાર [[અક્સાઈ ચીન|અકસાઈ ચીન]] પર કબજો કર્યો ત્યારે શાંતિવાદની આ નીતિ અને ચીનના સંદર્ભે તેમના ખુશામતભર્યા વલણનો છેવટે અંત આવ્યો હતો અને [[ભારત-ચીન યુદ્ધ]] જાહેર થયું હતું. વૈશ્વિક તણાવો અને અણુશસ્ત્રોના ભય ઘટાડવાની દિશામાં તેમણે ઉપાડેલા કામ માટે ઘણાએ નેહરુનું અભિવાદન કર્યું હતું.<ref>{{Cite book | publisher = Panchsheel Publishers | pages = 131 | last = Bhatia | first = Vinod | title = Jawaharlal Nehru, as Scholars of Socialist Countries See Him | date = 1989 }}</ref>. આણ્વિક વિસ્ફોટોની મનુષ્યો પર અસર બાબતે તેમણે સૌથી પહેલવહેલો અભ્યાસનો આરંભ કરાવ્યો હતો, અને પોતે જેને "વિનાશના ભયાનક એન્જિનો" કહેતાં હતા તે અણુવિસ્ફોટની નાબૂદી માટે તે અવિરત મથ્યા કરતા હતા.અણુશકિત-વિનાશ પ્રોત્સાહન આપવા પાછળ તેમના કેટલાંક વ્યવહારિક કારણો પણ હતાં, જેમ કે અણુશસ્ત્રો પાછળની આ દોડ વધુ પડતી લશ્કરી ક્ષમતા પર ભાર મૂકશે, કે જે તેમના જેવા વિકાસશીલ દેશોને પોસાશે નહીં<ref>{{Cite book | publisher = C. Hurst & Co. Publishers | pages = 261 | last = Dua | first = B. D. | coauthors = James Manor | title = Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India | date = 1994 }}</ref>. 1956માં બ્રિટિશ, ફ્રેન્ચ અને [[ઈઝરાયલ|ઈઝરાયેલી]]ઓએ કરેલા [[સુએઝ કટોકટી|સુએઝ નહેર]]ના સંયુકત અતિક્રમણને તેમને વખોડી કાઢ્યું હતું. શંકા અને અવિશ્વાસને કારણે તથા નેહરુ ગર્ભિતપણે રશિયા (સોવિયેત યુનિયન)ને ટેકો આપે છે એવી અમેરિકાની શંકાને પરિણામે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઠંડા રહ્યા હતા. પંજાબ પ્રાંતની મુખ્ય નદીઓના જળસ્રોતને વહેંચવાના મુદ્દે ચાલ્યા આવતા દીર્ઘકાલીન ઝઘડાને ઉકેલવા માટે 1960માં નેહરુએ પાકિસ્તાની શાસક [[અયુબ ખાન]] સાથે યુનાઈટેડ કિંગડ્મ અને વર્લ્ડ બેન્કને લવાદ તરીકે રાખીને [[સિંધુ જળ સંધિ]] પર હસ્તાક્ષર કર્યા. === અંતિમ વર્ષો === 1957ની ચૂંટણીઓમાં નેહરુએ કૉંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી. 1959માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે [[સગાંવાદ]]ના આક્ષેપો/ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો{{Fact|date=May 2008}}, જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને "રાજવંશવાદ"નું ચિહ્ન ગણતા હતા; તેમના શબ્દો, એ ખરેખર "સંપૂર્ણ રીતે બિનલોકશાહી અને અનિચ્છનીય બાબત" હતી, વધુમાં તેમણે તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો<ref name="Frank">{{Cite book | publisher = Houghton Mifflin Books | pages = 250 | last = Frank | first = Katherine | title = Indira: The Life of Indira Nehru Gandhi | date = 2002 }}</ref>. ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં; જેમાં નેહરુએ [[કૉંગ્રેસની કાર્યકારી સમિતિ]] પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં [[કેરળ]] રાજયની [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]]ની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો<ref name="Frank"/>. ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરુ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને "દુભાયા" પણ હતા<ref>{{Cite book | publisher = Rowman & Littlefield | pages = 368 | last = Marlay | first = Ross | coauthors = Clark D. Neher | title = Patriots and Tyrants: Ten Asian Leaders | date = 1999 }}</ref>. તિબેટ મુદ્દે, 1954ની ભારત-ચીન સંધિનો મુખ્ય પાયો [[પંચશીલ]] (શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાન્તો) હતો, પાછળનાં વર્ષોમાં, ચીન સાથે વધતી સરહદી દુશ્મનાવટ અને [[દલાઈ લામા]]ને [[રાજકીય રાજ્યાશ્રય|રાજયાશ્રય]]આપવાના તેમના નિર્ણયને પરિણામે નેહરુની વિદેશ નીતિ ઘણી ટીકાનું કારણ બની હતી. અનેક વર્ષોની નિષ્ફળ વાટાઘાટો પછી, 1961માં નેહરુએ [[ભારતીય લશ્કર]]ને [[પોર્ટુગલ]] પાસેથી ગોવા મેળવવા માટે આક્રમણ કરવાની મંજૂરી આપી હતી. જુઓ [[ગોવાની મુકિત]]. એક તરફ તેમની લોકપ્રિયતા વધતી જતી હતી, છતાં લશ્કરી પગલાંની પસંદગી માટે નેહરુએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 1962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી [[ભારતીય જન સંઘ]] અને [[સ્વતંત્રતા પાર્ટી]]થી માંડીને સમાજવાદીઓ અને [[કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા]] એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો. તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો. બંને જણ, ગુલામ પ્રથાના શિકાર રહી ચૂકયા હોવાથી (ભારત પણ એક વસાહત માત્ર હતું), નેહરુએ ધારણ કર્યું કે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની લાગણી ધરાવે છે, જે "હિન્દી-ચીની ભાઈ ભાઈ" (ભારતીયો અને ચીની ભાઈઓ છે) શબ્દસમૂહમાં વ્યકત થાય છે. [[વિકાસશીલ દેશો]] વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદર્શો તેમના મનમાં વસેલા હતા અને તેઓ તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી. આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના - ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ "તેમને (ચીનાઓને) બહાર ફેંકી દો"ના - તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.<ref>{{cite news|url=http://in.rediff.com/news/2008/feb/26guest.htm | title=A powder-keg on the border with China|date=2008-02-26|access-date=2008-02-26|publisher=[[Rediff]]}}</ref> ગણતરીના દિવસોમાં, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં [[ભારત-ચીન યુદ્ધ|ચીનના અતિક્રમણ]]થી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ, ચીનનું લશ્કર છેક [[આસામ]] સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન [[ક્રિષ્ના મેનન]]ને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી.<ref>{{cite book |editor=Embree, Ainslie T. |article="Jawaharlal Nehru" |title=''Encyclopedia of Asian History'' |volume=3 |coauthors=Asia Society |year=1988 |publisher=Charles Scribner's Sons |location=New York |page=98-100}}</ref> 1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક (રકતજ મૂર્છા) અને પાછળથી [[માયોકાર્ડિનલ ઇન્ફ્રેક્શન|હૃદયરોગનો હુમલો]] આવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં [[યમુના નદી]]ના કિનારે [[રાજ ઘાટ અને સંલગ્ન સ્મારકો|શાંતિવન]]માં હિંદુ વિધિ મુજબ નેહરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.' == વારસો == [[ચિત્ર:Jawaharlal Nehru statue in Aldwych 1.jpg|thumb|left|180px|ઍલ્ડવિચ, લંડનમાં નેહરુની પ્રતિમા.]] ભારતના પહેલા વડાપ્રધાન અને વિદેશપ્રધાન હોવાના નાતે, જવાહરલાલ નેહરુએ મજબૂત વિદેશ નીતિ સાથે આધુનિક ભારતની સરકાર અને રાજકીય સંસ્કૃતિને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગ્રામ્ય ભારતના સૌથી દૂરના ખૂણાના બાળક સુધી શિક્ષણ પહોંચાડતી, [[પ્રાથમિક શિક્ષણ]] સાર્વત્રિક રીતે પૂરું પાડવાની વ્યવસ્થા ઊભી કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવે છે. [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ|ધ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]]<ref>www.aiims.ac.in</ref>, [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી]],<ref>[http://www.iitkgp.ac.in/institute/history.php http://www.iitkgp.ac.in/institute/history.php]</ref> અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મેનેજમેન્ટ|ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ]] જેવી વિશ્વ-કક્ષાની શૈક્ષિણિક સંસ્થાઓના વિકાસ માટે પણ નેહરુની શિક્ષણનીતિ વખાણાય છે. ભારતની પછાત જાતિઓ/વંશના સમુદાયો, લઘુમતીઓ, મહિલાઓ, [[અનુસૂચિત જાતિ અને જનજાતિ|અનુસૂચિત જાતિ]] અને [[અનુસૂચિત જનજાતિ]]ના લોકોને સમાન તકો અને અધિકારો પૂરાં પાડવા માટે [[હકારાત્મક પગલું|હકારાત્મક પગલાં]]રૂપે એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો શ્રેય પણ નેહરુને ફાળે જાય છે.<ref name="MLK">{{cite book |author=Jackson, Thomas William |title=From Civil Rights to Human Rights |publisher=University of Pennsylvania Press |location=Philadelphia |year= 2007|pages=100 |isbn=0-8122-3969-5 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref><ref name="Manor1994">{{cite book |author=Manor, J. |coauthors=Dua, B.D. |year=1994 |page=240 |title=Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India |publisher=C. Hurst &amp; Co. Publishers |isbn= }}</ref>. [[સમતાવાદ|સમતાવાદી]] સમાજ માટે નેહરુનો પ્રેમ એટલો ઉત્કટ હતો કે તેમણે મહિલાઓ અને અન્ય કચડાયેલા વર્ગો સામે થતા વ્યાપક ભેદભાવો નિવારવા માટે, નિવારવાનો પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રતંત્રને કાર્યરત કર્યું<ref name="BZ">{{cite book |author=Zachariah, Benjamin |title=Nehru |publisher=Routledge |location=New York |year=2004 |pages=265 |isbn=0-415-25016-1 |oclc= |doi= |access-date=2008-03-09}}</ref>, ભલે તેમને તેમના જીવનકાળ દરમ્યાન તેમાં બહુ મર્યાદિત સફળતા પ્રાપ્ત થઈ. તે ઉપરાંત, નેહરુ એક પ્રખર રાષ્ટ્રવાદી હતા, જેનાથી પ્રેરાઈને તેમણે ભારતીયો વચ્ચે, સામાન્યતા પર ભાર મૂકે, છતાં પ્રાંતિય વિવિધતાની પણ કદર કરે એવી નીતિઓ અમલમાં મૂકી. સ્વતંત્રતા પછીના ગાળામાં આ બાબત વિશેષરૂપે મહત્ત્વની રહી, કારણ કે હવે બ્રિટિશ સામ્રાજય ભારતીય ઉપખંડમાંથી પાછું હટી ગયું હતું, જેથી પ્રાદેશિક આગેવાનોને પોતાના સામાન્ય દુશ્મન સામે એકબીજાની ઓથે રહેવાની જરૂર રહી નહોતી. સંસ્કૃતિના ભેદભાવો અને ખાસ તો ભાષાના ભેદથી નવા રાષ્ટ્રની એકતાને જોખમ તો હતું જ, પણ નેહરુએ નેશનલ બુક ટ્રસ્ટ અને રાષ્ટ્રીય સાહિત્ય ઍકેડમી જેવા કાર્યક્રમો શરૂ કર્યા; જે સ્થાનિક સાહિત્યને બીજી ભાષામાં અનુવાદને પ્રોત્સાહન આપતા હતા અને જુદા જુદા વિસ્તારો/પ્રદેશો વચ્ચે આ સામગ્રીના વિનિમય માટે પણ યોગ્ય વ્યવસ્થા કરતા હતા. એકજૂટ, એકતાપ્રેમી ભારત બનાવવાના પ્રયત્નમાં નેહરુએ ચેતવણી આપતાં કહ્યું હતું, "સંગઠિત, સુગ્રથિત થાઓ અથવા તો વિનાશ સ્વીકારો."<ref>{{cite journal |author=Harrison, Selig S. |title="The Challenge to Indian Nationalism" |journal=''Foreign Affairs'' |volume=34 |number=2 |date=July 1956 |page=620-636}}</ref> === સ્મારકો === [[ચિત્ર:1989 CPA 6121.jpg|thumb|180px|left|જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં 1989માં યુએસએસઆરે(USSR) પ્રગટ કરેલી સ્મારક ટિકિટ]] [[ચિત્ર:Nehru sweets oratarians Nongpoh.jpg|thumb|right|230px|નોંગપોહનાં બાળકોને મીઠાઈઓ વહેંચતા નેહરુ]] જવાહરલાલ નેહરુએ આજીવન ભારતમાં એક દષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું હતું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદ્દીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા. જીવનભર તેમણે આદરેલા બાળકો અને યુવાનોના કલ્યાણ, શિક્ષણ અને વિકાસનાં કાર્યો તેમ જ ઉત્કટ પ્રેમની યાદમાં ભારતમાં તેમનો જન્મદિવસ, 14 નવેમ્બર, ''બાળદિન'' તરીકે ઉજવાય છે. ભારતભરમાં બાળકો તેમને ''ચાચા નેહરુ'' તરીકે યાદ કરે છે. નેહરુ કૉંગ્રેસની એક લોકપ્રિય છબિ પણ છે, જેની સ્મૃતિને પક્ષ વારંવાર ઉજવ્યા કરે છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની પહેરવેશની શૈલીનું, ખાસ કરીને ''[[ગાંધી ટોપી]]'' અને તેમની રીતભાતનું ઘણીવાર અનુકરણ કરતા જોવા મળે છે. નેહરુના આદર્શો અને નીતિઓ આજે પણ કૉંગ્રેસ પાર્ટીના [[મેનિફેસ્ટો (સિદ્ધાન્તોનું જાહેરનામું)|મૅનિફૅસ્ટો]] (કાર્યનીતિને લગતું જાહેરનામું) અને તેના હાર્દરૂપ રાજકીય ફિલસૂફીને આકાર આપે છે. તેમની પુત્રી ઈન્દિરાને કૉંગ્રેસ પક્ષ અને રાષ્ટ્રીય સરકારની આગેવાની લેવામાં તેમના વારસ હોવાનું ભાવનાત્મક જોડાણ ઘણા અંશે નિમિત્ત રહ્યું હતું. નેહરુના જીવન પર અનેક [[દસ્તાવેજી ચિત્ર|દસ્તાવેજી ચિત્રો]] બન્યાં છે. તેમને ફિલ્મોમાં કાલ્પનિક પાત્ર તરીકે પણ ચિતરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા ત્રણ વખત નિભાવનાર [[રોશન શેઠ]]ના અભિનયને કદાચ પ્રમાણભૂત માની શકાયઃ તેમણે [[રિચાર્ડ એટનબર્ગ]]ની 1982ની ફિલ્મ ''[[ગાંધી (ફિલ્મ)|ગાંધી]]''માં, નેહરુના ''[[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]]'' પુસ્તક આધારિત [[શ્યામ બેનેગલ]]ની 1988ની ટેલિવિઝન શ્રેણી ''[[ભારત એક ખોજ]]''માં, અને ''ધ લાસ્ટ ડેઝ ઓફ રાજ'' નામની 2007ની ટેલિવિઝન ફિલ્મમાં નેહરુની ભૂમિકા ભજવી છે.<ref>[http://www.imdb.com/title/tt0986237/ ધ લાસ્ટ ડેઝ ઓફ ધ રાજ (2007) (ટીવી)]</ref> [[કેતન મહેતા]]ની ફિલ્મ ''[[સરદાર (ફિલ્મ)|સરદાર]]''માં નેહરુની ભૂમિકા [[બેન્જામિન ગિલાની]]એ ભજવી હતી. અંગત રીતે નેહરુને [[શેરવાની]] પહેરવાનું પસંદ હતું, અને આજે પણ ઉત્તર ભારતમાં તેને ઔપચારિક પહેરવેશ ગણવામાં આવે છે; તેમની ખાસ પ્રકારની ટોપીને તેમનું નામ આપવા ઉપરાંત અમુક પ્રકારના જૅકેટ માટેની તેમની પસંદના માનમાં એ જૅકેટને પણ [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] નામ આપવામાં આવ્યું છે. નેહરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ/ઇન્સ્ટિટ્યૂટો અને સ્મારકો નેહરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની [[જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી]] ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું [[જવાહરલાર નેહરુ પોર્ટ ટ્રસ્ટ|જવાહરલાલ નેહરુ બંદર]] એક આધુનિક [[બંદર (પોર્ટ)|બંદર]] અને [[ગોદી]] છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નેહરુનું રહેઠાણ હવે [[ત્રિમૂર્તિ ભવન|નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય]] તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને [[સ્વરાજ ભવન|સ્વરાજભવન]] ખાતેના નેહરુ પરિવારના ઘરોને પણ નેહરુ અને તેમના પરિવારના વારસાના સ્મારકરૂપે જાળવવામાં આવ્યા છે. [[અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ]] (AFSC) દ્વારા 1951માં [[નોબલ શાંતિ પુરસ્કાર]] માટે તેમનું નામાંકન થયું હતું.<ref>[http://www.afsc.org/about/nobel/past-nominations.htm અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ(AFSC) દ્વારા નોબલ માટે ભૂતકાળમાં કરાયેલાં નામાંકનો] </ref> == આ પણ જુઓ == * [[રાજકીય પરિવારોની યાદી|વિશ્વના રાજકીય પરિવારો]] *જવાહરલાલ નેહરુ લિખિત [[ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા]] *જવાહરલાલ નેહરુ કૃત [[ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી|ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી]] * જવાહરલાલ નેહરુનું ઐતિહાસિક વક્તવ્ય [[ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની|ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની]], આ વક્તવ્યને આધુનિક ભારતનું એક સીમાચિહ્નરૂપ વક્તવ્ય ગણવામાં આવે છે, જે બ્રિટિશ સામ્રાજયના સામે ભારતની સો વર્ષની સ્વતંત્રતા સંઘર્ષની પરાકાષ્ઠાસમી આનંદકારી પળોના અર્કને વ્યકત કરે છે. *જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી [[ઈન્દિરા ગાંધી|ઈન્દિરા]]ને સંબોધીને લખેલા પત્રોનો સંગ્રહ- [[લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર]] * [[નેહરુ જેકેટ|નેહરુ જૅકેટ]] == નોંધ == <br /> {{sisterlinks|Jawaharlal Nehru}} {{reflist|2}} == સંદર્ભો == * [http://en.wikisource.org/wiki/A_Tryst_With_Destiny 14 ઑગસ્ટ 1947ના જવાહરલાલ નેહરુએ આપેલું વકતવ્ય "અ ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની"] *શશી થરુર કૃત ''નેહરુઃ ધ ઈનવેન્શન ઓફ ઈન્ડિયા'' (નવેમ્બર 2003) આર્કેડ બુકસ, ISBN 1-55970-697-X *''જવાહરલાલ નેહરુ'' (એસ. ગોપાલ અને ઉમા આયંગર દ્વારા સંપાદિત) (જુલાઈ 2003) ''ધ એસેન્શિયલ રાઈટિંગ્સ ઓફ જવાહરલાલ નેહરુ'' [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]], ISBN 0-19-565324-6 *''આત્મકથાઃ ટુવર્ડ ફ્રીડમ'' , [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] *[[એમ. ચલાપતિ રાઉ]] કૃત ''જવાહરલાલ નેહરુઃ લાઈફ એન્ડ વર્ક'' , નેશનલ બુક કલબ (1 જાન્યુઆરી 1966) *''એમ. ચલાપતિ રાઉ કૃત જવાહરલાલ નેહરુ.'' (નવી દિલ્હી) પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર (1973) *જવાહરલાલ નેહરુ કૃત ''લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર'' , [http://www.childrensbooktrust.com/index.htm ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160208134134/http://www.childrensbooktrust.com/index.htm |date=2016-02-08 }} *માઈકલ બ્રિચર કૃત ''નેહરુઃ અ પોલિટિકલ બાયોગ્રાફી'' (1959). લંડનઃ ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ. *વેલીસ હેંગેન કૃત ''આફટર નેહરુ, હૂ'' (1963). લંડનઃ રુર્પેટ હાર્ટ-ડેવિસ. *જેફરી ટાયસન કૃત ''નેહરુઃ ધ યર્સ ઓફ પાવર'' (1966). લંડનઃ પોલ મોલ પ્રેસ. *''ઈન્ડિપેન્ડન્સ એન્ડ આફટરઃ અ કલેકશન ઓફ ધ મોર ઈમ્પોર્ટન્ટ સ્પિચિઝ ઓફ જવાહરલાલ નેહરુ ફ્રોમ સપ્ટેમ્બર 1946થી મે 1949'' (1949). દિલ્હીઃ પ્રકાશન વિભાગ, ભારત સરકાર. *જોસેફ સ્ટાનિસ્લો અને ડેનિયલ એ. યેરગિન કૃત ''કમાડિંગ હાઈટ્સ.'' (સિમોન એન્ડ સ્ચુસ્ટર, આઈએનસીઃ ન્યૂ યોર્ક), 1998. [http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf] *સેલિગ એસ. હેરિસન કૃત "ધ ચેલેન્જ ટુ ઈન્ડિયન નેશનાલિઝમ", ''ફોરેન અફેર્સ'' , વોલ્યુમ 34, નં.2 (1956): 620-636. *ઐન્સલી ટી. ઈમબ્રી દ્વારા સંપાદિત અને ધ એશિયા સોસાયટી દ્વારા "નેહરુ, જવાહરલાલ." ''એનસાઈકલોપીડિયા ઓફ એશિયન હિસ્ટ્રી.'' વોલ્યુમ 3. ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ.ન્યૂ યોર્ક.(1988): 98-100. *રોબર્ટ શેર્રોડ કૃત "નેહરુઃ ધ ગ્રેટ અવેકનિંગ".''સેટરડે ઈવનિંગ પોસ્ટ'' વોલ્યુમ. 236, નં. 2 (19 જાન્યુઆરી 1963): 60-67. == બાહ્ય લિંક્સ == {{commonscat|Jawaharlal Nehru|{{PAGENAME}}}} *[http://www.indohistory.com/jawahar_lal_nehru.html જવાહરલાલ નેહરુનું જીવનચરિત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20100809153659/http://www.indohistory.com/jawahar_lal_nehru.html |date=2010-08-09 }} *[http://www.jnu.ac.in/ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી] *[http://www.harappa.com/sounds/nehru.html Harappa.કોમ પર નેહરુનું જીવનચરિત્ર] *[http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html ઈન્ડિયા ટુડેમાં આલેખિત નેહરુનું વ્યક્તિત્વ] {{Webarchive|url=https://web.archive.org/web/20151103174317/http://www.india-today.com/itoday/millennium/100people/nehru.html |date=2015-11-03 }} *[http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm ભારતને નેહરુનો વારસો] {{Webarchive|url=https://archive.is/20110728032727/http://www.hinduonnet.com/fline/fl2120/stories/20041008000307600.htm |date=2011-07-28 }} *[http://books.google.com/books?id=sI_I-jk8YWsC&amp;dq=nehru+communalism&amp;printsec=frontcover&amp;source=bl&amp;ots=c4Y5KJqQo2&amp;sig=YvAcolPICio-udoJ7BJGtiCPmQI&amp;hl=en&amp;sa=X&amp;oi=book_result&amp;resnum=6&amp;ct=result#PPP1,M1 કોમવાદ પર નેહરુ] {{start box}} {{succession box |before = - |title = [[Prime Minister of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = Post created |title = [[Indian Foreign Minister|Minister for External Affairs of India]] |years = 1947–1964 |after = [[Gulzari Lal Nanda]] }} {{succession box |before = [[T. T. Krishnamachari]] |title = [[Finance Minister of India]] |years = 1958–1959 |after = [[Morarji Desai]] }} {{end box}} {{ભારતના વડાપ્રધાન}} {{Indian independence movement}} {{Bharat Ratna}} [[શ્રેણી:અલ્હાબાદના લોકો]] [[શ્રેણી:ભારતના વડાપ્રધાન]] [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] [[શ્રેણી:૧૯૬૪માં મૃત્યુ]] h0ps5as6rcpqcssus8yez30ubv08ghx નરસિંહ મહેતા એવોર્ડ 0 17169 826342 819003 2022-07-31T12:26:45Z 2409:4041:2D0D:CFB5:0:0:44C8:8A0B wikitext text/x-wiki {{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર |પુરસ્કારનું નામ = નરસિંહ મહેતા પુરસ્કાર |ચિત્ર = [[File:Narsinh Mehta Award Chinu Modi.JPG|thumb]] |પ્રકાર = |શ્રેણી = સાહિત્ય |શરૂઆત = ૧૯૯૯ |પ્રથમ પુરસ્કાર = ૧૯૯૯ |અંતિમ પુરસ્કાર = ૨૦૧૯ |કુલ = ૨૨ |પુરસ્કાર આપનાર = નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ |રોકડ પુરસ્કાર = {{INR}} ૧,૫૧,૦૦૦ |ચંદ્રક = |વર્ણન = ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. |અગાઉના નામો = |ચંદ્રકનો મુખભાગ = |ચંદ્રકનો પાછળનો ભાગ = |ફીત = |પ્રથમ વિજેતા = [[રાજેન્દ્ર શાહ]] |અંતિમ વિજેતા = [[ખલીલ ધનતેજવી]] }} '''નરસિંહ મહેતા એવોર્ડ''' એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો [[ગુજરાતી]] સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા [[શરદ પૂર્ણિમા]]ની સાંજે [[રૂપાયતન]] સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.<ref name="NMA_1">[http://rupayatan.wordpress.com/2011/09/25/%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%8f%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%a7/ નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧] રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ</ref> આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને {{INR}}૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ [[નરસિંહ મહેતા]]ની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે. રે == નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો == * ૧૯૯૯ - [[રાજેન્દ્ર શાહ]] * ૨૦૦૦ - [[મકરંદ દવે]] * ૨૦૦૧ - [[નિરંજન ભગત]] * ૨૦૦૨ - [[અમૃત ઘાયલ]] * ૨૦૦૩ - [[જયંત પાઠક]] * ૨૦૦૪ - [[રમેશ પારેખ]] * ૨૦૦૫ - [[ચંદ્રકાન્ત શેઠ]] * ૨૦૦૬ - [[રાજેન્દ્ર શુક્લ]] * ૨૦૦૭ - [[સુરેશ દલાલ]] * ૨૦૦૮ - [[ચિનુ મોદી]] * ૨૦૦૯ - [[ભગવતીકુમાર શર્મા]] * ૨૦૧૦ - [[અનિલ જોશી]] * ૨૦૧૧ - [[ભાનુપ્રસાદ પંડ્યા]]<ref>{{cite web|date=|title=નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે|url=https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-narasimha-mehta-award-bhanuprasada-pandya-2396911.html|access-date=૧૯ એપ્રિલ ૨૦૨૨|work=[[દિવ્ય ભાસ્કર]]}}</ref> * ૨૦૧૨ - [[માધવ રામાનુજ]] * ૨૦૧૩ - [[નલિન રાવળ]] તથા [[હરિકૃષ્ણ પાઠક]]<ref name="NMA_2013">[http://rupayatan.com/2013/10/12/nma-2013/ Narsinh Mehta Award 2013] {{Webarchive|url=https://web.archive.org/web/20131015131042/http://rupayatan.com/2013/10/12/nma-2013/ |date=2013-10-15 }} Rupayatan Blog: Narsinh Mehta Award 2013</ref><ref name="Akilanews.com 2015">{{cite web|url=http://www.akilanews.com/19102013/saurashtra-news/919331382164272-9193|title=જૂનાગઢમાં પુ. મોરારીબાપુના હસ્તે કવિ નલિન રાવળ અને હરિકૃષ્ણ પાઠકને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત|last=|first=|date=૨ મે ૨૦૧૫|website=Akilanews.com|publisher=|language=|access-date=૧૯ જુલાઇ ૨૦૧૭|archive-date=2016-04-24|archive-url=https://web.archive.org/web/20160424183422/http://www.akilanews.com/19102013/saurashtra-news/919331382164272-9193|url-status=dead}}</ref> * ૨૦૧૪ - [[હરીશ મીનાશ્રુ]] * ૨૦૧૫ - [[મનોહર ત્રિવેદી]] * ૨૦૧૬ - [[જલન માતરી]]<ref>{{cite web|url=http://www.aajkaaldaily.com/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF-%E0%AA%9C/|title=નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત|date=૭ સપ્ટેમ્બર ૨૦૧૬|access-date=૨૮ ઓક્ટોબર ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> * ૨૦૧૭ - [[દલપત પઢિયાર]] તથા [[ગુલામમોહમ્મદ શેખ]] * ૨૦૧૮ - [[વિનોદ જોશી]] * ૨૦૧૯ - [[ખલીલ ધનતેજવી]]<ref name="chitralekha 2017">{{cite web | title=2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને….. | website=chitralekha | date=3 September 2019 | url=https://chitralekha.com/news/gujarat/khalil-dhantejvi-will-be-awarded-2019-narasimha-mehta-award/ | language=gu | access-date=9 September 2019}}</ref> == આ પણ જુઓ == * [[નરસિંહ મહેતા]] == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાતના પુરસ્કારો}} [[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]] hrovhp5kpvgarg2frh5sm8inq39b85m 826343 826342 2022-07-31T12:27:05Z 2409:4041:2D0D:CFB5:0:0:44C8:8A0B wikitext text/x-wiki {{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર |પુરસ્કારનું નામ = નરસિંહ મહેતા પુરસ્કાર |ચિત્ર = [[File:Narsinh Mehta Award Chinu Modi.JPG|thumb]] |પ્રકાર = |શ્રેણી = સાહિત્ય |શરૂઆત = ૧૯૯૯ |પ્રથમ પુરસ્કાર = ૧૯૯૯ |અંતિમ પુરસ્કાર = ૨૦૧૯ |કુલ = ૨૨ |પુરસ્કાર આપનાર = નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ |રોકડ પુરસ્કાર = {{INR}} ૧,૫૧,૦૦૦ |ચંદ્રક = |વર્ણન = ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. |અગાઉના નામો = |ચંદ્રકનો મુખભાગ = |ચંદ્રકનો પાછળનો ભાગ = |ફીત = |પ્રથમ વિજેતા = [[રાજેન્દ્ર શાહ]] |અંતિમ વિજેતા = [[ખલીલ ધનતેજવી]] }} '''નરસિંહ મહેતા એવોર્ડ''' એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો [[ગુજરાતી]] સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા [[શરદ પૂર્ણિમા]]ની સાંજે [[રૂપાયતન]] સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.<ref name="NMA_1">[http://rupayatan.wordpress.com/2011/09/25/%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%8f%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%a7/ નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧] રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ</ref> આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને {{INR}}૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ [[નરસિંહ મહેતા]]ની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે. == નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો == * ૧૯૯૯ - [[રાજેન્દ્ર શાહ]] * ૨૦૦૦ - [[મકરંદ દવે]] * ૨૦૦૧ - [[નિરંજન ભગત]] * ૨૦૦૨ - [[અમૃત ઘાયલ]] * ૨૦૦૩ - [[જયંત પાઠક]] * ૨૦૦૪ - [[રમેશ પારેખ]] * ૨૦૦૫ - [[ચંદ્રકાન્ત શેઠ]] * ૨૦૦૬ - [[રાજેન્દ્ર શુક્લ]] * ૨૦૦૭ - [[સુરેશ દલાલ]] * ૨૦૦૮ - [[ચિનુ મોદી]] * ૨૦૦૯ - [[ભગવતીકુમાર શર્મા]] * ૨૦૧૦ - [[અનિલ જોશી]] * ૨૦૧૧ - [[ભાનુપ્રસાદ પંડ્યા]]<ref>{{cite web|date=|title=નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે|url=https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-narasimha-mehta-award-bhanuprasada-pandya-2396911.html|access-date=૧૯ એપ્રિલ ૨૦૨૨|work=[[દિવ્ય ભાસ્કર]]}}</ref> * ૨૦૧૨ - [[માધવ રામાનુજ]] * ૨૦૧૩ - [[નલિન રાવળ]] તથા [[હરિકૃષ્ણ પાઠક]]<ref name="NMA_2013">[http://rupayatan.com/2013/10/12/nma-2013/ Narsinh Mehta Award 2013] {{Webarchive|url=https://web.archive.org/web/20131015131042/http://rupayatan.com/2013/10/12/nma-2013/ |date=2013-10-15 }} Rupayatan Blog: Narsinh Mehta Award 2013</ref><ref name="Akilanews.com 2015">{{cite web|url=http://www.akilanews.com/19102013/saurashtra-news/919331382164272-9193|title=જૂનાગઢમાં પુ. મોરારીબાપુના હસ્તે કવિ નલિન રાવળ અને હરિકૃષ્ણ પાઠકને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત|last=|first=|date=૨ મે ૨૦૧૫|website=Akilanews.com|publisher=|language=|access-date=૧૯ જુલાઇ ૨૦૧૭|archive-date=2016-04-24|archive-url=https://web.archive.org/web/20160424183422/http://www.akilanews.com/19102013/saurashtra-news/919331382164272-9193|url-status=dead}}</ref> * ૨૦૧૪ - [[હરીશ મીનાશ્રુ]] * ૨૦૧૫ - [[મનોહર ત્રિવેદી]] * ૨૦૧૬ - [[જલન માતરી]]<ref>{{cite web|url=http://www.aajkaaldaily.com/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF-%E0%AA%9C/|title=નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત|date=૭ સપ્ટેમ્બર ૨૦૧૬|access-date=૨૮ ઓક્ટોબર ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> * ૨૦૧૭ - [[દલપત પઢિયાર]] તથા [[ગુલામમોહમ્મદ શેખ]] * ૨૦૧૮ - [[વિનોદ જોશી]] * ૨૦૧૯ - [[ખલીલ ધનતેજવી]]<ref name="chitralekha 2017">{{cite web | title=2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને….. | website=chitralekha | date=3 September 2019 | url=https://chitralekha.com/news/gujarat/khalil-dhantejvi-will-be-awarded-2019-narasimha-mehta-award/ | language=gu | access-date=9 September 2019}}</ref> == આ પણ જુઓ == * [[નરસિંહ મહેતા]] == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાતના પુરસ્કારો}} [[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]] 9yboxeu0u5fmgnhsc4rq6hn9zlutn8k અશોક ચક્ર 0 25116 826340 654981 2022-07-31T12:14:21Z 2409:4041:6E8D:1EFD:82FC:3C3A:A8C3:9737 /* ઇતિહાસ */ wikitext text/x-wiki [[ચિત્ર:Ashoka Chakra.svg|right|thumb|200px| [[ભારત]] દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર]] [[File:Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg|thumb|220px|ચક્રવર્તી, મોટાભાગે અશોક, ૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઈ.સ. ૧લી સદી)]] [[સમ્રાટ અશોક]] દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના [[શિલાલેખ|શિલાલેખો]] પર પ્રાયઃ એક ચક્ર(પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને આપણે '''અશોક ચક્ર''' કહીએ છીએ. આ ચક્ર [[ધર્મચક્ર]]નું પ્રતીક છે. ઉદાહરણ માટે [[સારનાથ]] સ્થિત [[સિંહાકૃતિ]] (લાયન કેપિટલ) અને [[અશોક સ્તંભ]] પર [[અશોક ચક્ર]] વિદ્યમાન છે. ભારત દેશના [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજ]]માં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે. અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે. == ઇતિહાસ == જયારે [ == આ પણ જુઓ == * [[અશોક ચક્ર (પુરસ્કાર)]] * [[ભારતનો રાષ્ટ્રધ્વજ]] * [[સિંહાકૃતિ|ભારતનું રાષ્ટ્રીય પ્રતીક]] == બાહ્ય કડીઓ == * [http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/bce_299_200/ashoka/lioncapital/lioncapital.html For Pictures of the famous original "Lion Capital of Ashoka" preserved at the Sarnath Museum which has been adopted as the "National Emblem of India" and the Ashoka Chakra (Wheel) from which has been placed in the center of the "National Flag of India" - See "lioncapital" કોલંબીયા યુનિવર્સિટી, ન્યુયોર્ક, યુ. એસ. એ.ની વેબસાઇટ પર (from Columbia University Website, New York, USA)] [[શ્રેણી:ભારતીય સંસ્કૃતિ]] [[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:ભારત]] rg1bhpx5f68c2u6ht8xaiu3gekm7klr 826341 826340 2022-07-31T12:14:54Z 2409:4041:6E8D:1EFD:82FC:3C3A:A8C3:9737 wikitext text/x-wiki [[ચિત્ == ઇતિહાસ == જયારે [ == આ પણ જુઓ == * [[અશોક ચક્ર (પુરસ્કાર)]] * [[ભારતનો રાષ્ટ્રધ્વજ]] * [[સિંહાકૃતિ|ભારતનું રાષ્ટ્રીય પ્રતીક]] == બાહ્ય કડીઓ == * [http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/bce_299_200/ashoka/lioncapital/lioncapital.html For Pictures of the famous original "Lion Capital of Ashoka" preserved at the Sarnath Museum which has been adopted as the "National Emblem of India" and the Ashoka Chakra (Wheel) from which has been placed in the center of the "National Flag of India" - See "lioncapital" કોલંબીયા યુનિવર્સિટી, ન્યુયોર્ક, યુ. એસ. એ.ની વેબસાઇટ પર (from Columbia University Website, New York, USA)] [[શ્રેણી:ભારતીય સંસ્કૃતિ]] [[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:ભારત]] 77zxd0acvzpdtdou7lksmza7imwwfke 826358 826341 2022-07-31T17:17:04Z KartikMistry 10383 [[Special:Contributions/2409:4041:6E8D:1EFD:82FC:3C3A:A8C3:9737|2409:4041:6E8D:1EFD:82FC:3C3A:A8C3:9737]] ([[User talk:2409:4041:6E8D:1EFD:82FC:3C3A:A8C3:9737|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:હાર્દિક ક્યાડા|હાર્દિક ક્યાડા]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki [[ચિત્ર:Ashoka Chakra.svg|right|thumb|200px| [[ભારત]] દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર]] [[File:Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg|thumb|220px|ચક્રવર્તી, મોટાભાગે અશોક, ૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઈ.સ. ૧લી સદી)]] [[સમ્રાટ અશોક]] દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના [[શિલાલેખ|શિલાલેખો]] પર પ્રાયઃ એક ચક્ર(પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને આપણે '''અશોક ચક્ર''' કહીએ છીએ. આ ચક્ર [[ધર્મચક્ર]]નું પ્રતીક છે. ઉદાહરણ માટે [[સારનાથ]] સ્થિત [[સિંહાકૃતિ]] (લાયન કેપિટલ) અને [[અશોક સ્તંભ]] પર [[અશોક ચક્ર]] વિદ્યમાન છે. ભારત દેશના [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજ]]માં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે. અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે. == ઇતિહાસ == જયારે [[ગૌતમ બુદ્ધ]] ને બોદ્ધ ગયા માં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ તેઓ વારાણસી ના કિનારે વસેલા સારનાથ ગામ માં આવ્યા.ત્યાં તેમને તેમના પહેલા પાંચ અનુયાયીઓ મળ્યા જેમના નામ અનુક્ર્રમે અસાજી,મહાનમાં,કોન્દાના,ભાદીય્યા અને વાપા હતા.તેમને જ્ઞાન નો અભ્યાસ કરાવવા સૌપ્રથમ વાર તેમને ધમ્મચક્ર ની સ્થાપના કરી. અને આ આદર્શ ને અનુસરી ને મહાન ચક્રવર્તી [[અશોક|સમ્રાટ અશોક]] દ્વારા તેને તેમના ઘણા શિલ્પો કલાકૃતિ ઓ માં સ્થાન આપ્યું. [[સંસ્કૃત]] શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. [[હિંદુ ધર્મ|હિંદુ]] માન્યતાઓ અનુસાર દરેક જીવને આ [[સંસાર]]ના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને [[સત્યયુગ]], [[ત્રેતાયુગ|ત્રેતા]], [[દ્વાપરયુગ|દ્વાપર]] અને [[કલિયુગ|કલિ]]ના નામથી ઓળખવામાં આવે છે == આ પણ જુઓ == * [[અશોક ચક્ર (પુરસ્કાર)]] * [[ભારતનો રાષ્ટ્રધ્વજ]] * [[સિંહાકૃતિ|ભારતનું રાષ્ટ્રીય પ્રતીક]] == બાહ્ય કડીઓ == * [http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/bce_299_200/ashoka/lioncapital/lioncapital.html For Pictures of the famous original "Lion Capital of Ashoka" preserved at the Sarnath Museum which has been adopted as the "National Emblem of India" and the Ashoka Chakra (Wheel) from which has been placed in the center of the "National Flag of India" - See "lioncapital" કોલંબીયા યુનિવર્સિટી, ન્યુયોર્ક, યુ. એસ. એ.ની વેબસાઇટ પર (from Columbia University Website, New York, USA)] [[શ્રેણી:ભારતીય સંસ્કૃતિ]] [[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:ભારત]] c8k6juxkk07syg9libuegqj2ol0z3mv 826384 826358 2022-08-01T05:24:54Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki [[ચિત્ર:Ashoka Chakra.svg|right|thumb|200px| [[ભારત]] દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર]] [[File:Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg|thumb|220px|ચક્રવર્તી, મોટાભાગે અશોક, ૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઈ.સ. ૧લી સદી)]] [[સમ્રાટ અશોક]] દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને આપણે '''અશોક ચક્ર''' કહીએ છીએ. આ ચક્ર [[ધર્મચક્ર]]નું પ્રતીક છે. ઉદાહરણ માટે [[સારનાથ]] સ્થિત [[સિંહાકૃતિ]] (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર [[અશોક ચક્ર]] વિદ્યમાન છે. ભારત દેશના [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજ]]માં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે. અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે. == ઇતિહાસ == જયારે [[ગૌતમ બુદ્ધ]]<nowiki/>ને બોદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી તેઓ વારાણસીના કિનારે વસેલા સારનાથ ગામમાં આવ્યા. ત્યાં તેમને તેમના પહેલા પાંચ અનુયાયીઓ મળ્યા જેમના નામ અનુક્રમે અસાજી, મહાનમાં, કોન્દાના, ભાદીય્યા અને વાપા હતા. તેમને જ્ઞાનનો અભ્યાસ કરાવવા સૌપ્રથમ વાર તેમને ધમ્મચક્રની સ્થાપના કરી અને આ આદર્શને અનુસરી ને મહાન ચક્રવર્તી [[અશોક|સમ્રાટ અશોક]] દ્વારા તેને તેમના ઘણા શિલ્પો કલાકૃતિઓમાં સ્થાન આપ્યું. [[સંસ્કૃત]] શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. [[હિંદુ ધર્મ|હિંદુ]] માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને [[સત્યયુગ]], [[ત્રેતાયુગ|ત્રેતા]], [[દ્વાપરયુગ|દ્વાપર]] અને [[કલિયુગ|કલિ]]ના નામથી ઓળખવામાં આવે છે. == આ પણ જુઓ == * [[અશોક ચક્ર (પુરસ્કાર)]] * [[ભારતનો રાષ્ટ્રધ્વજ]] * [[સિંહાકૃતિ|ભારતનું રાષ્ટ્રીય પ્રતીક]] == બાહ્ય કડીઓ == * [http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/bce_299_200/ashoka/lioncapital/lioncapital.html For Pictures of the famous original "Lion Capital of Ashoka" preserved at the Sarnath Museum which has been adopted as the "National Emblem of India" and the Ashoka Chakra (Wheel) from which has been placed in the center of the "National Flag of India" - See "lioncapital" કોલંબીયા યુનિવર્સિટી, ન્યુયોર્ક, યુ. એસ. એ.ની વેબસાઇટ પર (from Columbia University Website, New York, USA)] [[શ્રેણી:ભારતીય સંસ્કૃતિ]] [[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:ભારત]] 0lsa1t0hkulmeqyb55cmfjp0atp95oe વાત્રક નદી 0 35812 826353 824736 2022-07-31T16:02:10Z 59.93.220.73 નાદી કીનારે આવેલા ગામો wikitext text/x-wiki {{Infobox river | name = વાત્રક નદી | name_native = | name_native_lang = | name_other = | name_etymology = | nickname = <!---------------------- IMAGE--> | image = | image_size = | image_caption = | image_alt = <!---------------------- MAPS --> | map = | map_size = | map_caption = | map_alt = | pushpin_map = | pushpin_map_size = | pushpin_map_caption= | pushpin_map_alt = <!---------------------- LOCATION --> | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = {{#statements:P131}} | subdivision_type2 = દેશ | subdivision_name2 = {{#statements:P17}} | subdivision_type3 = | subdivision_name3 = | subdivision_type4 = | subdivision_name4 = | subdivision_type5 = | subdivision_name5 = <!---------------------- PHYSICAL CHARACTERISTICS --> | length = ૧૭૮ કિમી | width_min = | width_avg = | width_max = | depth_min = | depth_avg = | depth_max = | discharge1_location= {{#statements:P403}} | discharge1_min = | discharge1_avg = | discharge1_max = <!---------------------- BASIN FEATURES --> | source1 = | source1_location = {{#statements:P885}} | source1_coordinates= <!-- {{Coord|...}} --> | source1_elevation = | mouth = | mouth_location = {{#statements:P403}} | mouth_coordinates = <!-- {{Coord|...|display=inline,title}} --> | mouth_elevation = | progression = | river_system = [[સાબરમતી નદી]] | basin_size = | basin_landmarks = | basin_population = | tributaries_left = એરુ, માઝમ, [[શેઢી નદી|શેઢી]] અને [[મહોર નદી|મહોર]] | tributaries_right = | waterbodies = | waterfalls = | bridges = | ports = | custom_label = | custom_data = | extra = }} [[ચિત્ર:Vatrak River in Morning at Sarsavani (5).jpg|thumb|[[સરસવણી (તા. મહેમદાવાદ)|સરસવણી]] નજીક વાત્રક નદી]] '''વાત્રક નદી''' [[સાબરમતી નદી]]ની ઉપનદી છે.<ref name=":0">{{Cite book|title=Gujarat State Gazetteers : Sabarkantha District|last=Rajyagor|first=S. B.|url=https://archive.org/details/in.ernet.dli.2015.244761/page/n27|date=1974|publisher=Government of Gujarat|oclc=312722344|location=Ahmedabad|pages=10}}</ref> વાત્રક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક [[અરવલ્લી]]ની ગિરિમાળામાંથી નીકળે છે. રાજસ્થાનમાં વાત્રક નદી લગભગ ૨૯ કિમી જેટલા અંતર સુધી મહી નદીની સમાંતર વહે છે.<ref name=":1">{{Cite encyclopedia|last=રાજ્યગોર|first=શિવપ્રસાદ|title=વાત્રક (નદી)|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઇ|editor-link=ધીરુભાઈ ઠાકર|publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ|year=૨૦૦૪|oclc=552367205|location=અમદાવાદ|pages=૭૨૯–૭૩૦}}</ref> અને [[મેઘરજ તાલુકો|મેઘરજ તાલુકા]]ના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે.<ref name=":0" /> તે ૧૭૮ કિમી વહીને [[અમદાવાદ]]થી ૩૪ કિમી દૂર પાલા ગામ નજીક [[સાબરમતી]] નદીમાં ભળી જાય છે. એરુ, માઝમ, [[મહોર નદી]] અને [[શેઢી નદી|શેઢી]] નદીઓ વાત્રકની મહત્વની ઉપ-નદીઓ છે.<ref>{{cite book |last=Agarwal |first=Pushpendra K |editor-last=Singh |editor-first=Vijay P. |title=Hydrology and Water Resources of India |publisher=Springer |date=૨૦૦૭ |pages=૫૮૩ |chapter=Chapter 3: Tapi, Sabarmati and Mahi Basins |isbn=1-4020-5179-4}}</ref> == નદી કિનારે આવેલા ગામો-શહેરો == * [[મહેમદાબાદ (તા. માતર)|મહેમદાબાદ]] * [[મોદજ (તા. મહેમદાવાદ)|મોદજ]] * [[વારસંગ (તા. ખેડા)|વારસંગ]] * [[ઘોડાસર (તા. મહેમદાવાદ)|ઘોડાસર]] * વીરોલ * ખેડા * પરસાતજ == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2984&lang=gujarati વાત્રક નદી વિશે માહિતી]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} {{ગુજરાતની નદીઓ}} {{geo-stub}} [[શ્રેણી:ગુજરાતની નદીઓ]] [[શ્રેણી:અરવલ્લી જિલ્લો]] 3jjiifv2mfpf6k83gauq8oghxpdyvuw જલાલપર (તા. વલ્લભીપુર) 0 52141 826392 812335 2022-08-01T11:28:15Z Mayur sutaria 69955 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd =22.003021| longd =71.854956 | સ્થિતિ=યોગ્ય | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = જીજે-૦૪ | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''{{PAGENAME}}''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલ્લભીપુર તાલુકો|વલ્લભીપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/vallabhipur-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર વલ્લભીપુર તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૭ ઓકટોબર ૨૦૧૩ |archive-url=https://web.archive.org/web/20160325185604/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/vallabhipur-taluka.htm | archive-date = ૨૫ માર્ચ ૨૦૧૬ }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ==ભુગોળ== ==ઇતિહાસ ખોડિયાર માતાનું આવેલું છે== ==આ પણ જુવો== * [[ભાવનગર]] * [[ગુજરાત]] * [[ભારત]] <hr> {{વલ્લભીપુર તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:વલ્લભીપુર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} di42aem8q35y2fg4ktudcm5naacvi6z કાનદાસ બાપુ (ભજનિક, સંત) 0 103861 826356 826339 2022-07-31T16:58:26Z KartikMistry 10383 [[Special:Contributions/Gorbha|Gorbha]] ([[User talk:Gorbha|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki '''કાનદાસ બાપુ''' ગુજરાતના [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]ના [[ગઢડા તાલુકો|ગઢડા તાલુકા]]ના [[ભંડારીયા (તા.ગઢડા)|ભંડારીયા]] ગામના [[દેવીપુજક (વાઘરી)|દેવીપુજક]] જ્ઞાતિના એક ભજનિક અને સંત હતા. તેઓ સત્ત દેવીદાસ અને અમરમાંની પરબની જગ્યામાં દિક્ષા લઈ સંવાદાસ બાપુના શિષ્ય બન્યા હતા. તેમના આશ્રમો [[મુંબઈ]], [[અમદાવાદ]] અને [[દ્વારકા]]માં આવેલા છે. કાનદાસબાપુનો જન્મ હાલના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામ ભંડારીયા ગામે થયો હતો. તેમના પિતાનુ નામ છગનભાઈ અને માતા જમકુબહેન હતું. તેઓ બાળપણથી જ સાધુ-સંતો અનેો ભજનમાં રસ ધરાવતા હતા. {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતના સંતો]] lwk83c4g5jrzoyipbd5w6bgmslqlcsi ભીતરનો શંખનાદ 0 123386 826365 821348 2022-07-31T18:41:02Z Gazal world 28391 [[શ્રેણી:ગુજરાતી પદ્ય]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતી પદ્યસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox book | name = ભીતરનો શંખનાદ | image = | image_size = | border = | alt = | caption = | author = [[ભાવેશ ભટ્ટ]] | audio_read_by = | title_orig = | orig_lang_code = | title_working = | translator = | illustrator = | cover_artist = કુરંગ મહેતા | country = ભારત | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | series = | release_number = | subject = | genre = ગઝલ | set_in = | publisher = રન્નાદે પ્રકાશન | publisher2 = | pub_date = જાન્યુઆરી ૨૦૧૪ | english_pub_date = | published = | media_type = | pages = ૧૨૬ | awards = * રાવજી પટેલ ઍવોર્ડ (૨૦૧૪) * [[શયદા પુરસ્કાર]] (૨૦૧૪) | isbn = | isbn_note = | oclc = 862629692 | dewey = 978-93-82456-64-3 | congress = | website = }} '''ભીતરનો શંખનાદ''' [[ભાવેશ ભટ્ટ|ભાવેશ ભટ્ટનો]] [[ગુજરાતી ભાષા|ગુજરાતી ભાષાનો]] ગઝલસંગ્રહ છે. તે રન્નાદે પ્રકાશન, [[અમદાવાદ]] દ્વારા જાન્યુઆરી, ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. પુસ્તકની પ્રસ્તાવના [[રાજેશ વ્યાસ|રાજેશ વ્યાસ 'મિસ્કીન']], [[અંકિત ત્રિવેદી]] અને [[શરદ ઠાકર|શરદ ઠાકરે]] લખી છે.<ref>{{Cite magazine|last=પરીખ|first=ધીરુ|date=December 2015|title=નવ્ય કવિ નવ્ય કવિતા |magazine=[[કવિલોક]]|location=[[અમદાવાદ]]|publisher=કવિલોક ટ્રસ્ટ}}</ref> == સામગ્રી == આ પુસ્તકમાં ૧૧૨ ગઝલ છે. પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી છંદ જેવા કે રમલ, મુત્કારિબ, મુતદરીક, મઝારિયા અને ખફીફમાં રચાયેલી છે.<ref name="માતરી જલન ૨૦૧૫"/> == આવકાર == કવિ ભાવેશ ભટ્ટને તેમની કૃતિઓ ''[[છે તો છે]]'' (૨૦૦૮) અને ''ભીતરનો શંખનાદ'' માટે ૨૦૧૪ ના [[શયદા પુરસ્કાર]]થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગ્રહની કેટલીક ગઝલો જેમ કે "અચનાક વહેણમાં બદલાવ આવે", "આરતી ઉતારવાની એમને આદત હતી" અને "એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.<ref name="માતરી જલન ૨૦૧૫">{{Cite magazine|last=માતરી|first=જલન|date=March 2015|title=ઊર્મિની ઓળખ|magazine=[[કુમાર માસિક|કુમાર]]|location=[[અમદાવાદ]]|publisher=કુમાર ટ્રસ્ટ}}</ref> ==આ પણ જુઓ== * [[છે તો છે]] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ગુજરાતી પદ્યસંગ્રહ]] adgmgoux9dj138foizf60h2f5zqt77i જૂનું પિયેર ઘર 0 123527 826362 811674 2022-07-31T18:39:56Z Gazal world 28391 બાહ્ય કડીઓ wikitext text/x-wiki '''જૂનું પિયેર ઘર''' એ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ [[બળવંતરાય ઠાકોર]] લિખિત સૉનેટ-કાવ્ય છે. [[ગુજરાતી સાહિત્ય]]ની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે.<ref name="ભટ્ટ ૨૦૨૦">{{Cite book |last=ભટ્ટ |first=રેખા |title=પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૧ |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૨૨–૨૭ |isbn=978-93-89456-37-0}}</ref> ==કાવ્ય== <poem> બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં, દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં. માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી, દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી; સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના, આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના: ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ. તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી, ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી: ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે! બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી, ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.</poem> ==બંધારણ== {| class="wikitable" |+'જૂનું પિયેર ઘર' કાવ્યનું છંદોવિધાન |- style="text-align:center;" ! સ્વરભાર (લઘુ/ગુરુ) | –<br>ગા | –<br>ગા | –<br>ગા | –<br>ગા | u<br>લ | u<br>લ | u<br>લ | u<br>લ | u<br>લ | –<br>ગા | –<br>ગા | u<br>લ | –<br>ગા | –<br>ગા | u<br>લ | –<br>ગા | –<br>ગા |- !અક્ષર | બે | ઠી | ખા | ટે | ફ | રિ | વ | ળિ | બ | ધે | મે | ડિ | યો | ઓ | ર | ડા | માં |} આ કાવ્યની રચના [[મન્દાક્રાન્તા]] છંદમાં કરવામાં આવી છે.<ref name="ભટ્ટ ૨૦૨૦"/> ==સંદર્ભો== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભૂતપૂર્વમાં-અભૂતપૂર્વનુ/ ભૂતપૂર્વમાં અભૂતપૂર્વનું ઉમેરણ – ઉદયન ઠક્કર] [[શ્રેણી:સાહિત્ય]] mxgpi90r0sgnnwu9xbyy7vunlfjyu29 826363 826362 2022-07-31T18:40:13Z Gazal world 28391 [[શ્રેણી:સાહિત્ય]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતી પદ્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki '''જૂનું પિયેર ઘર''' એ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ [[બળવંતરાય ઠાકોર]] લિખિત સૉનેટ-કાવ્ય છે. [[ગુજરાતી સાહિત્ય]]ની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે.<ref name="ભટ્ટ ૨૦૨૦">{{Cite book |last=ભટ્ટ |first=રેખા |title=પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૧ |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૨૨–૨૭ |isbn=978-93-89456-37-0}}</ref> ==કાવ્ય== <poem> બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં, દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં. માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી, દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી; સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના, આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના: ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ. તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી, ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી: ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે! બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી, ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.</poem> ==બંધારણ== {| class="wikitable" |+'જૂનું પિયેર ઘર' કાવ્યનું છંદોવિધાન |- style="text-align:center;" ! સ્વરભાર (લઘુ/ગુરુ) | –<br>ગા | –<br>ગા | –<br>ગા | –<br>ગા | u<br>લ | u<br>લ | u<br>લ | u<br>લ | u<br>લ | –<br>ગા | –<br>ગા | u<br>લ | –<br>ગા | –<br>ગા | u<br>લ | –<br>ગા | –<br>ગા |- !અક્ષર | બે | ઠી | ખા | ટે | ફ | રિ | વ | ળિ | બ | ધે | મે | ડિ | યો | ઓ | ર | ડા | માં |} આ કાવ્યની રચના [[મન્દાક્રાન્તા]] છંદમાં કરવામાં આવી છે.<ref name="ભટ્ટ ૨૦૨૦"/> ==સંદર્ભો== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભૂતપૂર્વમાં-અભૂતપૂર્વનુ/ ભૂતપૂર્વમાં અભૂતપૂર્વનું ઉમેરણ – ઉદયન ઠક્કર] [[શ્રેણી:ગુજરાતી પદ્ય]] 1f65p39nyb7nivp1cbfrbbjpkh4m8ap અજવાસનાં મત્સ્ય 0 124356 826364 821310 2022-07-31T18:40:50Z Gazal world 28391 [[શ્રેણી:ગુજરાતી પદ્ય]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતી પદ્યસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox book | name = અજવાસનાં મત્સ્ય | image = | caption = | author = [[પ્રવીણ પંડ્યા]] | translator = | country = [[ભારત]] | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | series = નવ્ય કવિ શ્રેણી - ૭ | subject = | genre = કવિતા | set_in = | published = ૧૯૯૪ | publisher = કવિલોક ટ્રસ્ટ | publisher2 = | pub_date = મે ૧૯૯૪ | media_type = Print | pages = ૪૮ | awards = [[ઉશનસ્ પુરસ્કાર]] (૧૯૯૪-૯૫) | oclc = | dewey = 891.471 | congress = | followed_by = બરડાના ડુંગર | website = }} '''અજવાસનાં મત્સ્ય''' એ [[પ્રવીણ પંડ્યા]]નો [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિતાઓનો પ્રથમ સંગ્રહ છે.<ref name="ILF Samanvay 2015">{{Cite web|url=http://www.ilfsamanvay.org/2013/speakers2013.php#p|title=Samanvay Indian Languages Festival|website=ILF Samanvay 2015|access-date=2016-04-20}}</ref> આ સંગ્રહ મે ૧૯૯૪માં કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયો હતો.<ref name="પંડ્યા ૧૯૯૪">{{Cite book|title=અજવાસનાં મત્સ્ય|last=પંડ્યા|first=પ્રવીણ|date=મે 1994|publisher=કવિલોક ટ્રસ્ટ|location=અમદાવાદ}}</ref> == સામગ્રી == પુસ્તકમાં કુલ ૧૯ કવિતાઓ છે. પંડ્યાએ આ કવિતાઓ ૧૯૭૯થી ૧૯૯૨ દરમિયાન લખી હતી. <ref name="પંડ્યા ૧૯૯૪"/> == પુરસ્કાર == પુસ્તકને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા [[ઉશનસ્ પુરસ્કાર]] (૧૯૯૪-૯૫) એનાયત કરવામાં આવ્યો હતો. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ગુજરાતી પદ્યસંગ્રહ]] kcpszgh0z6ux12koc5seje6df8en5zi ખોડિયાર મંદિર - સવની (ગુજરાત) 0 134389 826372 826333 2022-08-01T03:50:14Z Thevijaysinh 69910 wikitext text/x-wiki [[ચિત્ર:Khodiyarma.jpg|thumb|252x252px|આઈ ખોડિયાર માં]]'''ખોડિયાર મંદિર, સવની''' [[ભારત]] દેશનાં પશ્ચિમે આવેલા [[ગુજરાત]] રાજ્યનાં [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લા]] નાં [[વેરાવળ તાલુકો|વેરાવળ તાલુકાનાં]] [[સવની (તા. વેરાવળ)|સવની]] ગામે આવેલ છે. જે [[વેરાવળ તાલુકો|વેરાવળ]] થી ૧૮ કિ.મી. તથા [[સવની (તા. વેરાવળ)|સવની]] થી ૪ કિ.મી. નાં અંતરે [[સવની (તા. વેરાવળ)|સવની]]-[[ભેરાળા (તા. વેરાવળ)|ભેરાળા]] રોડ ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધોધ આવેલો છે. જે ઘાગરીયા ધોધ તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર ઘાગરીયા ખોડિયાર અથવા [[સવની (તા. વેરાવળ)|સવની]] ખોડિયાર મંદિર તરીકે આજુ-બાજુ ના વિસ્તારો માં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. કહેવાય છેકે ઘાગરીયા ધોધના સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. આ ઉપરાત મંદિર ની બાજુ માથી વહેતી ગાંડી ગીર ની ગાંડી નદી કહેવાતી [[હીરણ નદી|હિરણ]] નદી પણ વહે છે. આ [[હીરણ નદી|હિરણ]] નદી પર જ ઘાગરીયા ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ધોધના અતભૂત નજરા ને માણવા દૂર દૂર થી લોકો આવે છે.ઘાગરીયા ધોધમાં માં ખોડિયાર નું વાહન કહેવાતી એવી મગરો પણ જોવા મળે છે. ઘણા [[સવની (તા. વેરાવળ)|સવની]] ગામ રહેવાશી લોકો એવું પણ કહે છે કે ત્યાં રહેતી મગરો માથી એક મગર ને નાક માં નથડી પણ છે, પરંતુ તે મગર ભાગ્યેજ માતાજી ના પ્રિય ભગ્ત જનો ને જોવા મળે છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે.ખોડિયાર મંદિરની થોડે દૂર [[હીરણ નદી|હિરણ]] બંધનું બાંધકામ અગ્રેજો ના સમય માં લોર્ડ કર્જ્ન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંધ પર લોર્ડ કર્જ્ન નો ઉલ્લેખ પણ જોવા મળે છે. તે બંધ ઓળંગી ને જતાં [[મંડોર (તા. વેરાવળ)|મંડોર]] ગામમાં પાળિયાઓ પણ જોવા મળે છે, આ પાળિયાઓ પર તે ક્યારે સ્થાપિત થયા અને કોને તેની સ્થપના કરી તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ત્યાથી હજી થોડે આગળ જતાં પાંડવ નામક ગુફાયો પણ આવે છે, એવુ માનવામાં આવે છે કે આ ગુફાયો મહાભારત કાલીન છે આ ગુફાયો ને ભારતીય પુરાતન વિભાગ હેઠળ આવરી લેવા માં આવી છે. આ ગુફાયો ની સામે કુંડ આવેલો છે, જ્યાં ચોમાસા ની ઋતુ દરમિયાન લોકો મોટી સંખ્યામાં અહી નાહવા માટે આવે છે. == ફોટો ગેલેરી == <gallery widths="210" heights="210"> ચિત્ર:Dhodh૧.jpg|alt=|ચોમાસા દરમિયાન ધોધ ચિત્ર:Magar1.jpg|alt=|મગર ચિત્ર:Ghagariyadhodh.jpg|alt=|ધોધ </gallery> == બાહ્ય કડીઓ == * [https://savnikhodiyarmandir.business.site/ શ્રી ખોડિયાર મંદિર - સવની ની વેબસાઇટ]<mapframe text="ખોડિયાર મંદિર, સવની" latitude="20.974153" longitude="70.466169" zoom="16" width="235" height="227" align="center"> { "type": "FeatureCollection", "features": [ { "type": "Feature", "title": "ખોડિયાર મંદિર, સવની", "description": "[[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)]]", "marker-symbol": "marker", "marker-size": "small", "marker-color": "0050d0", "geometry": { "type": "Point", "coordinates": [ 70.466266, 20.973833 ] } } ] } </mapframe> == આ પણ જુઓ == * [[ખોડિયાર]] * [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)]] [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વેરાવળ તાલુકો]] bo3hf38a0vsihl70jm40jytm0iyyhyt 826375 826372 2022-08-01T04:23:15Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki [[ચિત્ર:Khodiyarma.jpg|thumb|252x252px|આઈ ખોડિયાર માં]] '''ખોડિયાર મંદિર, સવની''' [[ભારત]] દેશના પશ્ચિમે આવેલા [[ગુજરાત]] રાજ્યનાં [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લા]]ના [[વેરાવળ તાલુકો|વેરાવળ તાલુકા]]ના [[સવની (તા. વેરાવળ)|સવની]] ગામે આવેલ છે, જે [[વેરાવળ]] થી ૧૮ કિ.મી. તથા સવની થી ૪ કિ.મી. ના અંતરે સવની-[[ભેરાળા (તા. વેરાવળ)|ભેરાળા]] રોડ ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધોધ આવેલો છે. જે ઘાગરીયા ધોધ તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર ઘાગરીયા ખોડિયાર અથવા સવની ખોડિયાર મંદિર તરીકે આજુ-બાજુ ના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. કહેવાય છેકે ઘાગરીયા ધોધના સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. આ ઉપરાત મંદિરની બાજુમાંથી વહેતી ''ગીરની ગાંડી નદી'' કહેવાતી [[હીરણ નદી|હિરણ]] નદી વહે છે. આ નદી પર ઘાગરીયા ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ધોધ જોવાલાયક સ્થળ છે. ઘાગરીયા ધોધમાં માં ખોડિયારનું વાહન કહેવાતા એવા મગરો પણ જોવા મળે છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. ખોડિયાર મંદિરની થોડે દૂર હિરણ બંધનું બાંધકામ બ્રિટિશ સમયમાં લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંધ પર લોર્ડ કર્ઝનનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તે બંધ ઓળંગી ને જતાં [[મંડોર (તા. વેરાવળ)|મંડોર]] ગામમાં પાળિયાઓ પણ જોવા મળે છે, આ પાળિયાઓ પર તે ક્યારે સ્થાપિત થયા અને કોને તેની સ્થપના કરી તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ત્યાથી હજી થોડે આગળ જતાં પાંડવ નામક ગુફાયો પણ આવે છે, એવુ માનવામાં આવે છે કે આ ગુફાયો મહાભારત કાલીન છે આ ગુફાયો ને ભારતીય પુરાતન વિભાગ હેઠળ આવરી લેવા માં આવી છે. આ ગુફાયો ની સામે કુંડ આવેલો છે, જ્યાં ચોમાસા ની ઋતુ દરમિયાન લોકો મોટી સંખ્યામાં અહી નાહવા માટે આવે છે. == ફોટો ગેલેરી == <gallery widths="210" heights="210"> ચિત્ર:Dhodh૧.jpg|alt=|ચોમાસા દરમિયાન ધોધ ચિત્ર:Magar1.jpg|alt=|મગર ચિત્ર:Ghagariyadhodh.jpg|alt=|ધોધ </gallery> == બાહ્ય કડીઓ == * [https://savnikhodiyarmandir.business.site/ શ્રી ખોડિયાર મંદિર - સવની ની વેબસાઇટ] <mapframe text="ખોડિયાર મંદિર, સવની" latitude="20.974153" longitude="70.466169" zoom="16" width="235" height="227" align="center"> { "type": "FeatureCollection", "features": [ { "type": "Feature", "title": "ખોડિયાર મંદિર, સવની", "description": "[[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)]]", "marker-symbol": "marker", "marker-size": "small", "marker-color": "0050d0", "geometry": { "type": "Point", "coordinates": [ 70.466266, 20.973833 ] } } ] } </mapframe> == આ પણ જુઓ == * [[ખોડિયાર]] * [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)]] * [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)]] [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વેરાવળ તાલુકો]] hb2m5n0nm99ltwvlob8vf689yx53zyy સભ્યની ચર્ચા:Utkarsh Utsav 3 134426 826344 2022-07-31T13:04:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Utkarsh Utsav}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૩૪, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 7bmuhsyt4sb2ggprf2lzwttb2cwvn9m સભ્યની ચર્ચા:BharatSutharIND 3 134427 826345 2022-07-31T13:27:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=BharatSutharIND}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૫૭, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 60x3lxmwfd2orjzp10txwmzsxzn02ie સભ્યની ચર્ચા:Exroader 3 134428 826348 2022-07-31T13:45:52Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Exroader}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૫, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 3ascg6ydiav608ec6cqs196qncz4w5a સભ્યની ચર્ચા:Chodingala Bhautik 3 134429 826349 2022-07-31T13:55:08Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chodingala Bhautik}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૨૫, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 93o3ko89ojd2d0wmdlriyc6iwwfoqe4 સભ્યની ચર્ચા:Heloshan192 3 134430 826350 2022-07-31T15:06:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Heloshan192}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૩૬, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) lwqhvi4dp3wjnu14bbz3t094gnqenxp સભ્યની ચર્ચા:Niravjani8 3 134431 826351 2022-07-31T15:09:44Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Niravjani8}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૯, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 4f0jnzshse6m3t2zkf8ncdhfwgeif2o સભ્યની ચર્ચા:Vaghelamanya 3 134432 826352 2022-07-31T15:48:32Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vaghelamanya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૮, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) q05pzelw5ksxhnon607nbx0o72ii0rb સભ્યની ચર્ચા:Rameshbhurakhia 3 134433 826354 2022-07-31T16:37:22Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rameshbhurakhia}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૦૭, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 3jyqxbfk0nwc0ybpkxmkzqnvb5fcpo9 સભ્યની ચર્ચા:Utsav damor 3 134434 826359 2022-07-31T17:31:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Utsav damor}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૦૧, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) lubzo2l5t40frxgvs4lvpr4ryrdu38w સભ્યની ચર્ચા:Kp par 3 134435 826360 2022-07-31T17:34:59Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kp par}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૦૪, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) 7lvxcb4rvj2ylfb4jbz1953cg4e0qc6 સભ્યની ચર્ચા:Tanwarsawaisingh 3 134436 826361 2022-07-31T17:50:57Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Tanwarsawaisingh}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૦, ૩૧ જુલાઇ ૨૦૨૨ (IST) r1339m8089rbl885pgx35740parcp6x સભ્યની ચર્ચા:Zeel sanghani 3 134437 826366 2022-07-31T19:05:45Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Zeel sanghani}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૩૫, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) p766g6fk6kdz83nazkj7r8t7f5v0vi6 સભ્યની ચર્ચા:Spal051302 3 134438 826367 2022-07-31T22:27:57Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Spal051302}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૫૭, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 2ex5dfgkf6g7p4za1hvtgnjuzxk8hdw સભ્યની ચર્ચા:Dillonshah 3 134439 826370 2022-08-01T02:30:58Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dillonshah}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૦૦, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 9vsbnb5u3uned93bfkay7ns8rr1bslv સભ્યની ચર્ચા:Vishal 4420 3 134440 826371 2022-08-01T03:30:43Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vishal 4420}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૦૦, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ry9sf2h520z43ek7xoj8wj8kxdfh42l ઢાંચો:Infobox month 10 134441 826376 2022-06-02T13:49:28Z en>Jonesey95 0 prevent articles from ending up in [[:Category:Articles with long short description]] wikitext text/x-wiki {{Main other|{{#if:{{Has short description}} |<!--Do nothing--> | {{Short description|{{Ordinal|{{{num|}}}}} month of the {{Delink|{{{calendar|}}}}}{{Pluralize from text|{{{calendar|}}}|plural=s}}|noreplace}}}}}} {{Infobox | abovestyle = background: #ccf; | above = {{PAGENAMEBASE}} | image = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{image|}}}|size={{{size|215px}}}|alt={{{alt|}}}}} | caption = {{{caption|}}} | label1 = Native name | data1 = {{Native name checker|{{{native_name|}}}}} | label2 = Calendar{{Pluralize from text|{{{calendar|}}}|plural=s}} | data2 = {{{calendar|}}} | label3 = Month number | data3 = {{{num|}}} | label4 = Number of days | data4 = {{{days|}}} | label5 = [[Season]] | data5 = {{{season|}}} | label6 = [[Gregorian calendar|Gregorian equivalent]] | data6 = {{{gregorian|}}} | class7 = plainlist | label7 = Significant days | data7 = {{{holidays|}}} | below = {{Succession links|left={{{prev_month|}}}|right={{{next_month|}}}}} }}<!--Tracking categories -->{{#invoke:Check for unknown parameters|check|unknown={{Main other|[[Category:Pages using infobox month with unknown parameters|_VALUE_{{PAGENAME}}]]}}|preview=Page using [[Template:Infobox month]] with unknown parameter "_VALUE_"|showblankpositional=1| alt | calendar | caption | days | gregorian | holidays | image | native_name | next_month | num | prev_month | season | size}}<!-- --><noinclude> {{Documentation}} </noinclude> 5j2n0h50goyfh0l3vcw3slqu35ongjt 826377 826376 2022-08-01T05:09:57Z KartikMistry 10383 [[:en:Template:Infobox_month]] માંથી આયાત કરેલ ૧ પુનરાવર્તન wikitext text/x-wiki {{Main other|{{#if:{{Has short description}} |<!--Do nothing--> | {{Short description|{{Ordinal|{{{num|}}}}} month of the {{Delink|{{{calendar|}}}}}{{Pluralize from text|{{{calendar|}}}|plural=s}}|noreplace}}}}}} {{Infobox | abovestyle = background: #ccf; | above = {{PAGENAMEBASE}} | image = {{#invoke:InfoboxImage|InfoboxImage|image={{{image|}}}|size={{{size|215px}}}|alt={{{alt|}}}}} | caption = {{{caption|}}} | label1 = Native name | data1 = {{Native name checker|{{{native_name|}}}}} | label2 = Calendar{{Pluralize from text|{{{calendar|}}}|plural=s}} | data2 = {{{calendar|}}} | label3 = Month number | data3 = {{{num|}}} | label4 = Number of days | data4 = {{{days|}}} | label5 = [[Season]] | data5 = {{{season|}}} | label6 = [[Gregorian calendar|Gregorian equivalent]] | data6 = {{{gregorian|}}} | class7 = plainlist | label7 = Significant days | data7 = {{{holidays|}}} | below = {{Succession links|left={{{prev_month|}}}|right={{{next_month|}}}}} }}<!--Tracking categories -->{{#invoke:Check for unknown parameters|check|unknown={{Main other|[[Category:Pages using infobox month with unknown parameters|_VALUE_{{PAGENAME}}]]}}|preview=Page using [[Template:Infobox month]] with unknown parameter "_VALUE_"|showblankpositional=1| alt | calendar | caption | days | gregorian | holidays | image | native_name | next_month | num | prev_month | season | size}}<!-- --><noinclude> {{Documentation}} </noinclude> 5j2n0h50goyfh0l3vcw3slqu35ongjt ઢાંચો:Native name checker 10 134442 826378 2022-01-15T17:59:39Z en>MusikBot II 0 Changed protection settings for "[[Template:Native name checker]]": [[Wikipedia:High-risk templates|High-risk template or module]]: 56735 transclusions ([[User:MusikBot II/TemplateProtector|more info]]) ([Edit=Require template editor access] (indefinite) [Move=Require template editor access] (indefinite)) wikitext text/x-wiki <includeonly>{{#invoke:native name|native_name_checker}}</includeonly><noinclude>{{documentation}}</noinclude> ngh8pjh6mh5hws7dm7zaxylonxycbv5 826379 826378 2022-08-01T05:10:19Z KartikMistry 10383 [[:en:Template:Native_name_checker]] માંથી આયાત કરેલ ૧ પુનરાવર્તન wikitext text/x-wiki <includeonly>{{#invoke:native name|native_name_checker}}</includeonly><noinclude>{{documentation}}</noinclude> ngh8pjh6mh5hws7dm7zaxylonxycbv5 સભ્યની ચર્ચા:PratikRaj chavda 3 134443 826382 2022-08-01T05:17:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=PratikRaj chavda}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૪૭, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ait4thj3xe9sz6kp9zczfjy9ci5itkh સભ્યની ચર્ચા:Mayurika Leuva 3 134444 826386 2022-08-01T07:45:25Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mayurika Leuva}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૧૫, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) i1bl7vr4uh32g83sxnyncugi12o7ads સભ્યની ચર્ચા:Kavya bhalodiya 3 134445 826388 2022-08-01T08:51:57Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kavya bhalodiya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૨૧, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) tufmy62uvha1u6dczc70k1u8wnb9wg0 સભ્યની ચર્ચા:Makvana Rahul 3 134446 826389 2022-08-01T10:32:37Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Makvana Rahul}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૦૨, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) k9qf0odfed1criubngwaz1dd0ne3wow સભ્યની ચર્ચા:RAJ.D.K. 3 134447 826390 2022-08-01T10:37:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=RAJ.D.K.}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૦૭, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) obz2otdo1cd8d7h7jrldpgt6cyd20tp સભ્યની ચર્ચા:Mayur sutaria 3 134448 826391 2022-08-01T11:21:46Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mayur sutaria}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૫૧, ૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 0wwht2iqdb67vb0pxnog0852r56qb86