વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk ભારતનો રાષ્ટ્રધ્વજ 0 2686 826689 826537 2022-08-07T05:56:44Z 2409:4041:6E80:168B:78E7:26DD:2A7C:E696 /* સંદર્ભ */ wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} == સંદર્ભ == {{Reflist}} bhargav Bharat == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] hzxy5lt5u7xtt5w0v1qkomocqn4j2tk 826690 826689 2022-08-07T05:57:24Z FlyingAce 66019 [[વિશેષ:પ્રદાન/2409:4041:6E80:168B:78E7:26DD:2A7C:E696|2409:4041:6E80:168B:78E7:26DD:2A7C:E696]] ([[સભ્યની ચર્ચા:2409:4041:6E80:168B:78E7:26DD:2A7C:E696|ચર્ચા]]) એ કરેલો ફેરફારને KartikMistryએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો: પરીક્ષણ સંપાદન wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 8fxqzkc917o2oxiq0zvaabex0znj94q 826691 826690 2022-08-07T06:08:08Z 2409:4041:6E80:168B:78E7:26DD:2A7C:E696 /* ઈતીહસ */ wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 934yx720hp3l3gzcmicgt7dr3awly0k 826694 826691 2022-08-07T09:06:22Z 2409:4041:6E1A:72A2:EBA9:E961:D6BA:4A4F /* નોંધ */ wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}}. https://youtube.com/channel/UCSyaGv6-HtzVEcKfES3AGWg ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] kw7xdte7bku4opts03h2vmwiew81sy2 શ્રેણી:આંતરીક સમસ્યા 14 3955 826693 13526 2022-08-07T07:38:00Z 2401:4900:3125:BAD5:B419:FCE:F3E7:B2B wikitext text/x-wiki {{maincategories}} Wwrer''5458'' {{catmore}} [[Category:ભારત]] navlpjsny1944ftu6gny4adnldxjv9r ગ્વાલિયર 0 6382 826668 826583 2022-08-06T14:24:25Z KartikMistry 10383 થોડો વિસ્તૃત. wikitext text/x-wiki '''ગ્વાલિયર''' ({{audio|Gwalior.ogg|ઉચ્ચાર|help=no}}) [[ભારત]] દેશના મધ્ય ભાગમાં આવેલા [[મધ્ય પ્રદેશ]] રાજ્યના [[ગ્વાલિયર જિલ્લો|ગ્વાલિયર જિલ્લા]]માં આવેલું શહેર છે. ગ્વાલિયરમાં [[ગ્વાલિયર જિલ્લો|ગ્વાલિયર જિલ્લા]]નું મુખ્યાલય છે. ગ્વાલિયર દિલ્હીથી દક્ષિણે ૩૪૩ કિમી, આગ્રાથી ૧૨૦ કિમી અને રાજ્યના પાટનગર [[ભોપાલ]]થી ૪૧૪ કિમીના અંતરે આવેલું છે. ગ્વાલિયર પર ઘણાં ઐતિહાસિક સામ્રાજ્યોનું શાસન રહ્યું હતું. ૧૦મી સદીમાં કચ્છપઘટ, ૧૩મી સદીમાં તોમાર અને પછી મુઘલ શાસન પછી ઇ.સ. ૧૭૫૪માં તે [[મરાઠા સામ્રાજ્ય]] હેઠળ અને ૧૮મી સદીમાં સિંધિયા શાસન હેઠળ આવ્યું.<ref name="lonelyplanet.com">{{cite web|author=Lonely Planet|title=History of Gwalior – Lonely Planet Travel Information|url=http://www.lonelyplanet.com/india/madhya-pradesh-and-chhattisgarh/gwalior/history|url-status=live|archive-url=https://web.archive.org/web/20150706025720/http://www.lonelyplanet.com/india/madhya-pradesh-and-chhattisgarh/gwalior/history|archive-date=6 July 2015|access-date=28 July 2015}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{સબસ્ટબ}} [[શ્રેણી:મધ્ય પ્રદેશ]] bslg77g66ymj8y10eenbo3igelzqp1v દિવાળી 0 7420 826654 826646 2022-08-06T12:06:15Z KartikMistry 10383 [[Special:Contributions/Cdpatel2121420|Cdpatel2121420]] ([[User talk:Cdpatel2121420|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Devang Metaliya|Devang Metaliya]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox holiday |holiday_name=દિવાળી |image=The Rangoli of Lights.jpg |caption=રંગોળી અને દીવા |nickname= |observedby= ધાર્મિક રીતે, હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો. સાંસ્કૃતિક રીતે અન્ય ભારતીયો. |date=ચંદ્ર પંચાંગ વડે |observances=પ્રાર્થના, ધાર્મિક પૂજા વગેરે |celebrations=દીવડાઓ, ફટાકડા, મિઠાઇ અને ભેટ-સોગાદની વહેંચણી, રંગોળી |type=[[હિંદુ ધર્મ|હિંદુ]] |longtype=ધાર્મિક, [[ભારત]] અને [[નેપાળ]] |significance=ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા. |date2019=૨૭ ઓક્ટોબર<ref>{{Cite web|url=https://www.drikpanchang.com/diwali/diwali-puja-calendar.html|title=Diwali 2019 Puja Calendar|last=|first=|website=drikpanchang.com|language=en-US|access-date=2019-10-19}}</ref> }} '''દિવાળી''' અથવા '''દીપાવલી''' એ [[હિન્દુ ધર્મ]]<nowiki/>નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર [[ભારત|ભારતમાં]] જાહેર રજા હોય છે.<ref>મહાવીર અને તેમનું શિક્ષણ (Mahavira and His Teachings) એ. એન. ઉપાધ્યાય, સમીક્ષા: રિચર્ડ જે. કોહેન, જરનલ ઓફ ધી અમેરિકન સોસાયટી (Journal of the American Oriental Society), Vol. 102, No. 1 (જાન્યુઆરી - માર્ચ, 1982), pp. 231-232</ref> ==વિગત== માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. [[પંચાંગ|હિન્દુ કેલેન્ડર]] પર તેને [[આસો|અશ્વિન]] મહિનાના અંતમાં અને [[કારતક]] મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.<ref>[http://www.mahavidya.ca/?page_id=80 મહાદેવિયા:હિન્દુ પરંપરાના ગહન અભ્યાસ માટેના સ્રોત - દિવાળી]</ref> ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ [[રામ]]ના આગમન અને [[રાવણ]] પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.<ref>{{Cite web |url=http://www.swargarohan.org/Ramayana/Uttar-Kand.htm |title=રામચરિતમાનસ, ઉત્તરાખંડ |access-date=2009-10-04 |archive-date=2009-02-09 |archive-url=https://web.archive.org/web/20090209112601/http://swargarohan.org/Ramayana/Uttar-Kand.htm |url-status=dead }}</ref>સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર્મ માં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે [[મહાવીર]] દ્વારા મેળવવામાં આવેલા [[નિર્વાણ]]નું પ્રતિક છે. છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં [[શીખ|શીખ ધર્મ]]માં [[અમૃતસર]] શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.<ref>[http://festivals.iloveindia.com/divali/history-of-divali.html દિવાળીનો ઇતિહાસ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[ચિત્ર:Office Complex.jpg|thumbnail|right|દિવાળીના પર્વ પર તેલના દીવા.]] ''દિપાવલી'' નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા ([[સંસ્કૃત]] ''દિપ''= દીવડો અને ''આવલી''= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની ''અમંતા'' ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને [[મહારાષ્ટ્ર]]માં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં પ્રચલિત ''પૂર્ણિમાંતા'' ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે. [[અયોધ્યા]], પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે]. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.[[રામાયણ]]માં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે [[હિન્દુ]]ઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે: *'''રામનું અયોધ્યા આગમન''' :વનવાસ અને યુદ્ધમાં [[રાવણ]]ના મૃત્યુ પછી 14 વર્ષે [[અયોધ્યા]]ના રાજા [[રામ]] પોતાની પત્ની સીતા અને ભાઈ [[લક્ષ્મણ]] સાથે [[અયોધ્યા]] પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે. *'''નરકાસુરનો વધ''' : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ [[કૃષ્ણ]]ના પત્ની [[સત્યભામા]]એ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના આ પાસામાં કલ્પના વધારે છે, {{Fact|date=October 2008}} પરંતુ તેના દ્વારા 'કર્મ'ના સિદ્ધાંતનો પાયો નંખાય છે, જેની પાછળથી ''ભગવદ ગીતા'' માં વિસ્તૃત ચર્ચા છે. === આધ્યાત્મિક મહત્વ === દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય ([[બ્રાહ્મણ]]). === પાંચ દિવસો === ભારત અને સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી સિવાયના તમામ દિવસોના નામ [[હિન્દુ]] પંચાંગમાં આવતી તિથિ મુજબ રાખવામાં આવ્યા છે. # ''વસુ બારસ'': બારસનો અર્થ થાય છે 12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે. # ''[[ધનતેરસ|ધનત્રયોદશિ અથવા ધન તેરસ]]'' : ધનનો અર્થ છે "સંપત્તિ" અને ત્રયોદશી એટલે "13મો દિવસ". આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.[http://www.shanidham.com/astrology/hindu%20festivals/deepawali/deepawalien/dhanvantripoojan.html ધન્વંતરી જયંતિ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} # ''[[નરક ચતુર્દશી]]'' : ''ચતુર્દશી'' એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).<br />નરક ચતુર્દશી: અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી) શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, "આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ". ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.' દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી [[ગંગા]]માં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે "શું તમે ગંગાસ્નાન કર્યું?". પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના પરાજયને ઉજવે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે ફરીથી દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે. આ દિવસે ચંદ્ર નહિ હોવાના કારણે ઘણા લોકો વડવાઓને વિશેષ તર્પણ(પાણી અને સીસમના દાણાનું અર્ઘ્ય) આપે છે. આ દિવસ [http://www.shanidham.com/astrology/hindu%20festivals/deepawali/deepawalien/roopchaturdashi.html રુપ ચતુર્દશી] {{Webarchive|url=https://web.archive.org/web/20180430181902/http://www.shanidham.com/astrology/hindu%20festivals/deepawali/deepawalien/roopchaturdashi.html |date=2018-04-30 }} પણ કહેવાય છે # ''લક્ષ્મી પૂજા'' (30 ''અશ્વિન'' અથવા 15 ''કૃષ્ણ પક્ષ અશ્વિન'' ): ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. [[હિન્દુ]] ઘરો સંપત્તિના દેવી [[લક્ષ્મી]] અને શુભ શરૂઆતના દેવતા [[ગણેશ]]ની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે. # ''ગોવર્ધન પૂજા'' (1 ''કારતક'' અથવા 1 ''શુક્લ પક્ષ કાતરક'' ):''અન્નકૂટ'' પણ કહેવાય છે, તે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઉજવાય છે.ભગવાન કૃષ્ણે લોકોને તેમનું 'કર્મ' કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કારણ આપ્યુ હતું કે ઈન્દ્ર અથવા અન્ય કોઈ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા પર કોઈ અસર પડતી નથી, તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે. આપણે આપણી પોતાની જાત માટે, સમાજ માટે અને પ્રકૃતિ માટે જે કામ કરીએ છીએ તેનું પ્રતિક 'કર્મ' છે. {0અન્નકૂટ{/0} માટે ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણે ઉંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. મહારાષ્ટ્રમાં તે પડવા અથવા બલિપ્રતિપદા તરીકે ઉજવાય છે. મહારાજ બલિને યાદ કરવાનો દિવસ.આ દિવસે પુરુષો પોતાની પત્નીને ભેટ આપે છે. # ''ભાઈદૂજ'' (ભય્યાદૂજ, ભાઉબીજ અથવા ભાઈટિકા પણ કહેવાય છે) (2 ''કાર્તિક'' અથવા બીજ ''શુક્લ પક્ષ કાર્તિક'' ): આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે અને એકબીજા માટેના પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે.(ગુજરાતી: ભાઈ બીજ, બંગાળી: ભાઈ ફોટા). મોટાભાગના ભારતીય ઉત્સવો પરિવારોને નજીક લાવે છે, ભાઈદૂજ પરિણિત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને તેમના માટે આ દિવસ તહેવારનો મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને હાલમાં ભાઈ બહેનના અન્ય તહેવાર તરીકે ઉજવાતા 'રક્ષા બંધન' કરતાં વધારે જૂનો છે. === લક્ષ્મી પૂજા === ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે [[લક્ષ્મી]]ની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે [[વિષ્ણુ]]એ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.<ref>{{Cite web |url=http://www.indiaexpress.com/faith/festivals/dhistory.html |title=દિવાળી ઇતિહાસ |access-date=2009-10-04 |archive-date=2007-11-10 |archive-url=https://web.archive.org/web/20071110155133/http://www.indiaexpress.com/faith/festivals/dhistory.html |url-status=dead }}</ref>આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ "પંચાયતન" (પાંચનું જૂથ)ના સભ્યો છે. આ તત્વોની કામગીરી છે... * [[વિષ્ણુ]]: આનંદ (આનંદ અને સંતોષ) * ઈન્દ્ર: સમૃદ્ધિ (સંપત્તિના કારણે સંતોષ) * કુબેર: સંપત્તિ (ઉદારતા; સંપત્તિનો ત્યાગ કરનાર વ્યક્તિ) * ગજેન્દ્ર: સંપત્તિનું વહન કરે છે * [[લક્ષ્મી]]: દૈવી ઊર્જા (શક્તિ) જે ઉપરની તમામ પ્રવૃત્તિઓ માટે ઊર્જા પૂરી પાડે છે.<ref>{{Cite web|url=http://www.hindujagruti.org/hinduism/festivals/diwali/details.php|work=hindujagruti.org|title=Importance of various days of Divali|access-date=2008-10-11|archive-date=2008-11-04|archive-url=https://web.archive.org/web/20081104125002/http://www.hindujagruti.org/hinduism/festivals/diwali/details.php|url-status=dead}}</ref> == જૈન ધર્મમાં == [[ચિત્ર:PavaPansara.jpg|thumbnail|right|પાનસર ખાતેના પાવા મંદિરની પ્રતિકૃતિ. મહાવીરે પાવા ખાતે નિર્વાણ મેળવ્યુ હતું.]] બુદ્ધના [[નિર્વાણ]]ની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ [[જૈન ધર્મ]]માં દિવાળીનું છે. છેલ્લા [[જૈન]] તિર્થંકર ભગવાન મહાવીરે/0} આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે [[નિર્વાણ]] અથવા [[મોક્ષ|મોક્ષ મેળવ્યો હતો]], છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી: ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ [[મહાવીર]]ના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં [[આચાર્ય ભદ્રબાહુ]] રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા<ref>પૂર્વના પવિત્ર પુસ્તકો(Sacred Books of the East), vol. 22: જ્ઞાન સૂત્રો ભાગ I, અનુવાદ હર્મન જેકોબી દ્વારા [1884]</ref>ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે: <blockquote> કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो"). </blockquote> દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ [[જૈન]] પુસ્તકોમાં આવે છે અને આ તારીખને [[મહાવીર]]ના [[નિર્વાણ]]નો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય [[જિનસેના|જિનસેન]] લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે<ref>ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ(Encyclopaedia of Indian literature) vol. 2, પ્રકાશિત 1988, સાહિત્ય અકાદમી ISBN 81-260-1194-7 </ref> <blockquote> ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते | समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२०| તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક '''અનુવાદ''': આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા. </blockquote> દિપાલિકાયાનો અર્થ "શરીરને છોડીને જતો પ્રકાશ" પણ કરી શકાય. દિપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે "દીવાઓનો દિવ્ય પ્રકાશ", "દિવાળી" શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે.જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે અલગ પડે છે. જૈનો જે કંઈ પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓમાં સંયમવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે અને દિવાળીની ઉજવણી પણ આમાંથી બાકાત નથી. કારતક મહિના દરમિયાન ત્રણ દિવસ માટે જૈનો દિવાળી ઉજવે છે.આ સમય દરમિયાન શ્વેતાંબર જૈનો ઉપવાસ કરે છે અને ઉત્તરઅધ્યયન સૂત્રનો પાઠ કરે છે અને તેની આખરમાં ભગવાન મહાવીરના પ્રવચન તથા તેના પર મનનનો સમાવેશ થાય છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ તેમના નિર્વાણસ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણાં મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવાય છે. '''વીર નિર્વાણ [[સંવત]]''' : દિવાળી બાદ પ્રતિપદથી જૈન વર્ષની શરૂઆત થાય છે. વીર નિર્વાણ [[સંવત]] 2534 દિવાળી 2007ની સાથે શરૂ થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.આચાર્ય વિરસેન દ્વારા તિથ્થોગલિ પૈનિયા અને ધવલમાં વીર અને શક સંવત વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે: <blockquote> पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया| परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया|| </blockquote> આમ શક સંવતના 605 વર્ષ અને 5 મહિના અગાઉ નિર્વાણ થયુ હતું. જૈનો દ્વારા સમગ્ર ભારતમાં 21 ઓક્ટોબર 1974ના રોજ 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો<ref>મહાવીર અને તેમનું શિક્ષણ (Mahavira and His Teachings) by એ. એન. ઉપાધ્યે, સમીક્ષા: રિચાર્ડ જે. કોહેન, જર્નલ ઓફ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી, Vol. 102, No. 1 (જાન્યુઆરી - માર્ચ, 1982), pp. 231-232</ref>. == શીખ ધર્મમાં મહાત્મ્ય == દિવાળીની કથા [[શીખ|શીખો]] માટે શીખ સ્વાતંત્ર્ય સંઘર્ષની ગાથા છે. શીખ ધર્મના સ્થાપક [[ગુરુનાનક|ગુરુ નાનકના]] સમયથી (1469 – 1539), લોકપ્રિય મોસમી તહેવારો અથવા લણણીની ઉજવણી બૈસાખી જેવા લોક ઉત્સવો, અથવા અગાઉ [[હોળી]] અને દિવાળી જેવા પ્રાચીન હિન્દુ તહેવારો ગુરુના શિષ્યો-શીખો માટે અલગ રીતે મહત્વના બનવા માંડ્યા. બોધના વિષયોના પ્રતિક અથવા માધ્યમ તરીકે ગુરુ આ તહેવારો અને વિશેષ દિવસોનો ઉપયોગ કરતા, એટલે કે દરેક ચંદ્ર મહિનાનો પ્રથમ દિવસ. ગુરુ નાનકની બોધયુક્ત વિચારધારાએ દિવાળી અને બૈસાખી જેવા પ્રાચીન તહેવારોને નવો અર્થ અને મહત્વ આપ્યા. === બંદી છોડ દિવસ === [[શીખ|શીખો]] માટે દિવાળીનું વિશેષ મહત્વ છે,કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ ગુરુ હરગોબિંદ જીને તથા તેમની સાથેના અન્ય ૫૨ રાજકુમારોને 1619માં ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (આથી તેને ''બંદી છોડ દિવસ'' અથવા "બંદીઓની મુક્તિનો દિવસ" કહેવામાં આવે છે) અને આ મુક્તિની ઉજવણી દિવાળીમાં કરાય છે. મુઘલ બાદશાહ જહાંગીરે ગુરુ હરગોબિંદ જી તથા અન્ય 52 રાજાઓને (રાજકુમારો) બંદી બનાવ્યા હતા. ગુરુના અનુયાયીઓ તથા શક્તિમાં વૃદ્ધિ થતી જોઈને બાદશાહ જહાંગીર ગભરાઈ ગયો હતો અન તેથી તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ગુરુ હરગોબિંદને મુક્ત કરવા માટે બાદશાહને જણાવવામાં આવ્યુ હતું અને તે આના માટે સંમત થયો હતો. જોકે, ગુરુ હરગોબિંદે રાજકુમારોને પણ છોડવાની માગણી કરી. બાદશાહ સંમત થયા, પરંતુ સાથે શરત મૂકી કે તેમના ડગલાની દોરીને પકડી શકે તેટલા લોકોને જ જેલ છોડવાની મંજૂરી અપાશે. બંદીગૃહમાંથી છોડવાના થતા કેદીઓની સંખ્યા મર્યાદિત રાખવા આ શરત રખાઈ હતી.જોકે દરેક કેદી એક દોરી પકડી શકે અને જેલમાંથી મુક્ત થઈ શકે તે માટે ગુરુ હરગોબિંદે 52 ફૂમતાઓ સાથેનો એક મોટો ડગલો બનાવ્યો.સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખોએ ગુરુ હરગોબિંદજીના પુનરાગમનને આવકાર્યુ હતુ અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દીવાઓ હિન્દુઓનું પ્રતિક છે. === ભાઈ મણિ સિંઘ જીની શહાદત === 1734માં વૃદ્ધ શીખ વિદ્વાન અને રણનિતિજ્ઞ ભાઈ મણિ સિંઘની શહિદી દિવાળી સાથે સંકળાયેલી [[શીખ|શીખો]]ની અન્ય મહત્વની ઘટના છે, તેઓ હમીર સાહિબ (સુવર્ણ મંદિર)ના ગ્રંથિ (પવિત્ર શીખ ગ્રંથના રક્ષક/વાચક)હતા. દિવાળીના દિવસે [[ખાલસા]]ના ધાર્મિક સંમેલનમાં તેમણે મુઘલ બાદશાહ દ્વારા બિન-મુસ્લિમો પાસેથી વસૂલાતો ઝઝિયા ચૂકવવાની અક્ષમતા દર્શાવી હતી અથવા ના પાડી હતી. આ અને અન્ય શીખોની શહાદતના કારણે સ્વાતંત્ર્ય માટેનો ખાલસા સંઘર્ષ તીવ્ર બન્યો અને પરિણામે દિલ્હીની ઉત્તરમાં ખાલસા શાસન સ્થાપવામાં સફળતા મળી. ભાઈ મણિ સિંઘ મહાન વિદ્વાન હતા અને તેમણે 1704માં ગુરુ ગોબિંદ સિંઘજીના વક્તવ્ય પરથી ગુરુ ગ્રંથ સાહિબની આખરી આવૃત્તિ લખી હતી. તેમણે 1708માં હરમિંદર સાહિબનું સંચાલન હાથમાં લીધુ હતું.દિવાળીમાં ધાર્મિક સંમેલન રાખવા માટે 1737માં તેમણે રૂ. 5,000 (કેટલાક લેખકોના મતે રકમ રૂ. 10,000 હતી)નો જંગી કર ચૂકવીને પંજાબના [[મુઘલ સામ્રાજ્ય|મુઘલ]] સૂબા ઝકરિયા ખાન પાસેથી મંજૂરી લીધી હતી.હરમંદિર સાહિબ ખાતે બંદી છોડ દિવસની ઉજવણીમાં જોડાવા માટે સમગ્ર ભારતના શીખોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. ભાઈ મણિ સિંઘજીએ વિચાર્યું હતું કે દિવાળીની ઉજવણીમાં એકઠા થનાર શીખો પાસેથી લવાજમ તરીકે કરની રકમ એકઠી કરી શકાશે. પરંતુ પાછળથી ભાઈ મણિ સિંઘજીને સંમેલન દરમિયાન એકઠા થયેલા શીખોની હત્યા કરવાની ઝકરિયા ખાનની ગુપ્ત યોજનાની જાણ થઈ ગઈ. ઉજવણી માટે એકત્ર નહિ થવા માટે ભાઈ મણિ સિંઘજીએ તરત જ શીખોને સંદેશો મોકલ્યો. ભાઈ મણિ સિંઘજી કર માટેની રકમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી ઝકરિયા ખાન નારાજ થયો હતો. તેણે [[લાહોર]] ખાતે ભાઈ મણિસિંગની કતલનો આદેશ આપ્યો અને એક-એક અંગ કાપીને તેમની ક્રૂર હત્યા કરવામાં આવી. ત્યારથી શહીદ ભાઈ મણિસિંઘજીના મહાન બલિદાન અને સમર્પણની યાદમાં બંદી છોડ દિવસ (દિવાળી)ની ઉજવણી કરવામાં આવે છે. === મુઘલ સામ્રાજ્ય સામે બળવો === દિવાળીનો તહેવાર બૈસાખી પછીનો બીજો સૌથી વધુ મહત્વનો દિવસ બન્યો, કારણ કે આ દિવસે 1699માં દસમા ગુરુ ગોબિંદ સિંઘ દ્વારા ઔપચારિક રીતે [[ખાલસા]]ની સ્થાપના કરાઈ. બિન-મુસ્લિમો અને ખાસ કરીને શીખો પર [[મુઘલ સામ્રાજ્ય]]ના અત્યાચારો કે જે 18મી સદી દરમિયાન વધારે સઘન બન્યા હતા, તેની સામેની શીખોની લડાઈ આ દિવસોમાં કેન્દ્રસ્થાને હતી.પંજાબમાં ખેતીની જમીન માટેના બળવાનું નેતૃત્વ લેનાર બંદા બહાદુરની 1716માં થયેલી કતલ બાદ શીખોએ સમુદાયને લગતી બાબતોના નિર્ણય માટે વર્ષમાં બે વખત બેઠક રાખવાની પરંપરા શરૂ કરી અને પ્રથમ બૈસાખે તથા દિવાળીએ [[અમૃતસર]] ખાતે આ બેઠક યોજાઈ. આ સભાઓ સરબત ખાલસા તરીકે ઓળખાતી હતી અને તેના દ્વારા પસાર થયેલા ઠરાવો ગુરમાતા (ગુરુનો આદેશ) તરીકે જાણીતા બન્યા. == ભારતના વિવિધ પ્રાંતોમાં દિવાળી == વિવિધ પ્રાંતોમાં ઉજવણી અલગ-અલગ રીતે થાય છે: === દક્ષિણ ભારતમાં === * દક્ષિણી ભારતમાં, ''નરક ચતુર્દશી'' મુખ્ય દિવસ છે અને લક્ષ્મીપૂજા બાદ વહેલી સવારે ફટાકડા ફોડવામાં આવે છે. * ઉત્તર ભારત [[આંધ્ર પ્રદેશ]] અને [[કર્ણાટક]]નો મુખ્ય તહેવાર ''અમાસ'' (ચંદ્ર વગરનો દિવસ)ની સાંજે હોય છે, જેમાં ''[[લક્ષ્મી]] પૂજા'' બાદ ઘરની આસપાસ દીવા પ્રગટાવવામાં આવે છે. * ત્રીજો દિવસ બલિપદ્યમી તરીકે ઉજવાય છે, કારણ કે આ દિવસે 'મહાબલિ' પર વામને વિજય મેળવ્યો હતો. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ તહેવાર ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે. === ગુજરાતમાં === ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત નો દરેક નાનામાં નાના કારખાના ની માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર માં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડા નું પૂજન કરી ને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભ ને પૂજન કરી ને તે વર્ષ ની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમ ના દિવસ થી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરેછે === મહારાષ્ટ્રમાં === [[મહારાષ્ટ્ર]]માં દિવાળી ''વાસુબારસ'' થી શરૂ થાય છે, જે ''અશ્વિન'' મહિનાના બીજા પખવાડિયાનો 12મો દિવસ છે. માતા અને બાળક વચ્ચેના પ્રેમના પ્રતીકરૂપે ગાય અને વાછરડાની ''[[આરતી]]'' કરીને આ દિવસ ઉજવવામાં આવે છે.બીજો દિવસ છે ''ધનત્રયોદશી'' (ધન=સંપત્તિ, ત્ર=3 દશી=10મી એટલે કે 10+3=13મો દિવસ) અથવા ''ધનતેરસ'' . વેપારીઓ અને વ્યવસાયીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. ''અશ્વિન'' નો 14મો દિવસ ''નરકચતુર્દશી'' છે. આ દિવસે લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે (તેઓ ''ઉતના'' થી પણ સ્નાન કરે છે). ત્યાર બાદ સમગ્ર પરિવાર મંદિરની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરની પૂજા કરે છે. આ મુલાકાત પછી દરેક વ્યક્તિ ''ફરાળ'' ની મિજબાની માણે છે, જેમાં "''કરંજી'' ", "''લાડુ'' ", "''શંકરપેલ'' " અને "''મિઠાઈ'' " જેવી સ્વાદિષ્ટ વાનગીઓની તથા "''ચકરી'' ", "''સેવ'' " અને "''ચેવડા'' " જેવી ચટાકેદાર વાનગીઓ હોય છે. ત્યાર બાદ ''લક્ષ્મી-પૂજન'' કરવામાં આવે છે. તે ''અમાસ'' ના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે ફટાકડા ફોડવામાં આવે છે. ''પૂજા'' પછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. શેર બજાર ''મુહુર્ત'' ના પ્રતિકરૂપે સોદા કરે છે. સામાન્ય રીતે વેપારીઓ આ દિવસે કોઈ ચૂકવણુ કરતા નથી (માન્યતા એવી છે કે ''લક્ષ્મી'' કોઈને આપવી જોઈએ નહિ પરંતુ તેનું ઘરે આગમન થવું જોઈએ). દરેક ઘરમાં રોકડા નાણા, ઘરેણાં અને [[લક્ષ્મી]] દેવીની મૂર્તિની પૂજા થાય છે. મિત્રો, પડોશીઓ અને સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સ્થળે ઘરની સફાઈ માટે વપરાતી સાવરણીની પણ [[લક્ષ્મી]]ના પ્રતિક તરીકે પૂજા થાય છે . ''પડવો એ નવા મહિનાનો પ્રમથ દિવસ છે'' -કારતક ''હિન્દુ પંચાંગમાં'' . 'ભાઉબીજ'' -બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ સમય છે, કારણકે બહેન ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રાર્થના કરે છે અને વહાલો ભાઈ/ઓ તેને ભેટ આપે છે. ''દિવાળી'' પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઓફિસોમાં ''પૂજા'' થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. લોકો આ દિવસોમાં સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. બાળકો [[મરાઠા સામ્રાજ્ય]]ના સ્થાપક શિવાજી મહારાજની યાદમાં કિલ્લાની પ્રતિકૃતિ બનાવે છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. === બંગાળમાં === [[કોલકાતા]] માટે '''કાલિ પૂજા''' એ અજવાળુ પાથરવાનો દિવસ છે, દિવાળીના (બંગાળમાં ''દિપાબલી'' બોલાય છે)તહેવાર સંદર્ભે લોકો દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. આ તહેવાર દરમિયાન એક રાત્રે દેવી [[કાલિ]]ની પૂજા થાય છે. આ ફટાકડાઓની પણ રાત છે અને સ્થાનિક યુવાનો આખી રાત કોઠી તથા ફટાકડા ફોડે છે. શહેરના વિસ્તારોમાં અવાજના પ્રદૂષણનું પ્રમાણ 90 ડેસીબલ્સ કે તેનાથી વધારે થવાના કારણે કોલકાતામાં થોડા વર્ષો અગાઉ એક વિશેષ કાયદો બનાવવો પડ્યો હતો અને 65 ડેસિબલ અવાજની મર્યાદા તોડતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. == મેળાઓ == દિવાળીના ઉત્સવમાં ઉમેરો કરવા માટે સમગ્ર ભારતમાં ઠેર-ઠેર મેળાઓ યોજાય છે.<ref> {{cite book | first=Dilip | last=Kadowala| title=Diwali | publisher=Evans Brothers Limited | location=London | year=1998 | isbn=0-237-51801-5}} </ref> ઘણા નગરો અને ગામોમાં મેળા જોવા મળે છે.ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગે મેળાઓ બજારનો દિવસ હોય છે, જ્યારે ખેડૂતો ઉત્પાદનોનું ખરીદ-વેચાણ કરે છે. છોકરીઓ અને મહિલાઓ તહેવાર દરમિયાન આકર્ષક વસ્ત્રો પહેરે છે.તેઓ રંગબેરંગી વસ્ત્રો અને નવા ઘરેણાં પહેરે છે અને તેમના હાથ મહેંદીની વિવિધ ભાતથી સુશોભિત હોય છે. મેળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં જાદુગર, અંગકસરતબાજો, મદારીઓ અને જ્યોતિષિઓ દ્વારા થતા કામગીરીના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ખાણી-પીણીની દુકાનો બનાવવામાં આવે છે, જેમાં મિઠાઈ અને મસાલેદાર વાનગીઓ વેચાય છે. મેળામાં વિવિધ પ્રકારની સવારીઓ પણ હોય છે, જેમાં ચકડોળો અને હાથી તથા ઊંટ જેવા પ્રાણીઓ પર સવારીનો સમાવેશ થાય છે. બાળકો માટે કઠપૂતળીના ખેલ જેવી પ્રવૃત્તિ સમગ્ર દિવસ દરમિયાન ચાલતી રહે છે. == વિશ્વના અન્ય વિસ્તારોમાં == નેપાળમાં દિવાળી દરમિયાન પરિવાર મિલન વધારે મહત્વ ધરાવે છે. સમુદાયના લોકો જૂથ બનાવીને ગીતો અને નૃત્ય જેવી રમત "દેઉસી અને ભઈલો" રમે છે. લોકો સમુદાયમાં તમામ લોકોના ઘરોએ જાય છે અને ગીતો ગાય છે તથા નૃત્ય કરે છે, તથા જે ઘરે ગયા હોય તેને શુભકામના પાઠવે છે, જ્યારે કે મકાનધારક તેમને ચોખા જેવા ધાન્ય, રોટલી, ફળો અને નાણાં આપે છે. તહેવાર બાદ લોકો એકત્ર થયેલ નાણામાંથી કેટલોક ભાગ સેવાકાર્યો માટે અથવા જૂથના કલ્યાણ માટે દાનમાં આપે છે અને બાકીના નાણાં તથા ખોરાક લઈને તેઓ પ્રવાસમાં જાય છે. લોકો ડોર પિંગ કહેવાતી હીંચકા પણ રમે છે, જે ઝાડા દોરડા અને પીરકે પિંગ અથવા લાકડાના રંગટે પિંગમાંથી બને છે. [[ચિત્ર:Dipavali-Coventry.jpg|thumbnail|right|કોવેન્ટ્રી, યુનાઈટેડ કિંગડમમાં દિવાળીની ઉજવણી.]] [[ચિત્ર:Divalinagar.jpg|thumbnail|right|ચાગુઆનાસ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો ખાતે દિવાળી નગર અથવા "દિવાળી કેપિટલ".]] [[ચિત્ર:Deepavali, Little India, Singapore, Oct 06.JPG|thumbnail|right|લિટલ ઈન્ડિયાના સમગ્ર વિસ્તારમાં બે કિલોમીટર લાંબી રોશની એ સિંગાપોરમાં દિવાળીની લાક્ષણિકતા છે.]] દિવાળી વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, [[યુનાઇટેડ કિંગ્ડમ|યુનાઈટેડ કિંગડમ]], [[નેધરલેંડ]], [[ન્યૂઝીલેન્ડ]], સુરીનામ, [[કેનેડા]], [[ગુયાના]], [[કેન્યા]], [[મોરિશિયસ]], ફિજિ, [[જાપાન]], [[ઈંડોનેશિયા|ઈન્ડોનેશિયા]], [[મલેશિયા]], [[મ્યાનમાર]], [[નેપાળ]], [[સિંગાપુર|સિંગાપોર]], [[શ્રીલંકા]], [[દક્ષિણ આફ્રિકા]], ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, [[ઓસ્ટ્રેલિયા]] જેવા દેશો, [[આફ્રિકા]]ના ઘણા વિસ્તારોમાં, અને [[અમેરિકા|યુનાઈટેડ સ્ટેટ્સ]] સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.<ref> {{Cite web|url=http://www.diwalifestival.org/diwali-celebrations-around-the-world.html|work=diwalifestival.org|title= Diwali Celebrations Around The World|access-date=2006-08-27}} </ref>એટલે કે ભારત અને શ્રીલંકાના વધારેને વધારે લોકો વિશ્વના વિવિધ ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાથી દિવાળીની ઉજવણી થતી હોય તેવા દેશોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયુ છે. નાની-મોટી ભિન્નતાને બાદ કરીએ તો આમાંથી મોટાભાગના દેશોમાં દિવાળી આ લેખમાં જણાવ્યા મુજબની રીતે જ ઉજવાય છે. કેટલાક મહત્વના ફેરફારોનો ઉલ્લેખનીય છે. [[નેપાળ]]માં દિવાળીને "તિહાર" અથવા "સ્વાન્તિ" તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર/નવેમ્બરના સમયગાળા દરમિયાન તેની ઉજવણી થાય છે. અહીંયા પાંચ દિવસ માટે તહેવારની ઉજવણી થાય છે અને ભારત કરતાં તેની પરંપરા અલગ છે. પ્રથમ દિવસે (કાગ તિહાર) કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસે (કૂકૂર તિહાર) વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે. નેપાળ સમ્બત મુજબ આ છેલ્લો દિવસ છે તેથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને ઐશ્વર્યના દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને "મ્હા પૂજા" તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. "ભાઈ ટિકા" તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે. ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તમામ ટાપુઓના સમુદાયો એકત્ર થાય છે અને આ તહેવાર ઉજવે છે. એક મોટી ઉજવણી છે બાકી રહી ગઈ છે તે છે દિવાળી નગર અથવા પ્રકાશના ઉત્સવનું ગામ. પૂર્વ ભારતીય સંસ્કૃતિમાં માનતા લોકો દ્વારા મંચ પર કાર્યક્રમો આપે છે, લોક નાટ્યમાં લઘુનાટિકા અને નાટકો, હિન્દુ ધર્મના કોઈ પાસા પર પ્રદર્શન, હિંદુ ધર્મના વિવિધ વિભાગો અને સામાજિક સંગઠનો દ્વારા ઝાંખીઓ યોજાય છે અને રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે તથા ભારતીય તથા બિન-ભારતીય શાકાહારી વાનગીઓનું ખાણી-પીણી બજાર ભરાય છે. ઉત્સવમાં દીવાળીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે. દારુ કે મદિરાના વાતાવરણથી દૂર રહીને હજારો લોકો સાચા કૌટુંબિક વાતાવરણમાં ભાગ લે છે. [[મલેશિયા]]માં દિવાળીને "હરી દીપાવલી" તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. 'ખુલ્લા આવાસ' યોજાય છે, જ્યાં હિન્દુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. 'ખુલ્લા આવાસ' અથવા 'રુમાહ તેર્બુકા' એ મલેશિયાની આગવી પ્રથા છે અને કોઈ પણ તહેવારના પ્રસંગે તમામ મલેશિયનો દ્વારા સૌહાર્દ અને મિત્રતાના બંધનની ઝાંખી કરાવે છે. સિંગાપોરમાં આ તહેવાર "દીપાવલી" કહેવાય છે અને તેમાં સરકારી આજ્ઞાપત્ર મુજબની જાહેર રજા હોય છે. મુખ્યત્વે લઘુમતિ ભારતીય સમુદાય તેની ઉજવણી કરે છે અને લિટલ ઈન્ડિયા જિલ્લામાં થતી રોશની તેની લાક્ષણિકતા છે. દીપાવલીના સમય દરમિયાન સિંગાપોર સરકાર સાથે મળીને સિંગાપોરનું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. [[શ્રીલંકા]]માં આ તહેવાર "દીપાવલી" પણ કહેવાય છે અને તમિલ સમુદાયના લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાની અને ભેટોની આપ-લે કરવાની પરંપરા છે. [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટન]]માં હિન્દુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટાભાગે તેમની ઉજવણી ભારત જેવી જ હોય છે. લોકો સફાઈ કરીને તેમના ઘરને દીવા અને મીણબત્તીથી શણગારે છે. દીવા એ આ શુભદિવસના પ્રતિક રૂપે લોકપ્રિય બનેલી મીણબત્તી છે.લોકો એકબીજાને [[લાડુ]] અને [[બરફી]] જેવી મિઠાઈ આપે છે અને ક્યારેક ધાર્મિક ઉજવણી તથા મેળાવડા માટે સમગ્ર દેશમાંથી વિવિધ સમુદાયના લોકો એકત્ર થાય છે. ભારતમાં રહેતા પરિવારનો સંપર્ક કરવાનું અને કદાચ ટપાલ દ્વારા ભેટની આપલે કરવાનું પણ મહત્વ છે. તે ભવ્ય રીતે ઉજવાતી રજા છે અને ભારતની સંસ્કૃતિ તથા વારસા સાથે સંપર્કમાં રહેવાનો ઉત્તમ રસ્તો છે. બ્રિટનમાં દિવાળી જાણીતો તહેવાર બની રહ્યો છે અને બિન-ભારતીયો પણ ઉજવણીમાં જોડાય છે. ભારતની બહાર થતી કેટલીક સૌથી મોટી ઉજવણીઓમાં લેસેસ્ટર યજમાનની ભૂમિકા ભજવે છે. યોગાનુયોગે દિવાળી પાંચમી નવેમ્બરે ઈસ્ટ એન્ડ ઓફ લંડન જેવા ઘણા વિસ્તારોમાં ઉજવાતી બ્રિટિશ પરંપરાઓ ગાય ફોક્સ (બોનફાયર નાઈટ) સાથે ઘણા અંશે મળતી આવે છે, જે એક પ્રકારનો સંયુક્ત તહેવાર હોય છે અને દરેક વ્યક્તિ તેની ઉજવણી કરે છે અને એકસરખી આગ તથા ફટાકડાનો તેમના પોતાના વિવિધ કારણોસર આનંદ લે છે. [[ન્યૂઝીલેન્ડ|ન્યૂઝિલેન્ડ]]માં દક્ષિણ એશિયન સમાજના ઘણા જૂથો જાહેરમાં દિવાળીની ઉજવણી કરે છે. મુખ્ય જાહેર તહેવારો ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં થાય છે અને તેની સાથે દેશના અન્ય સ્થળોએ યોજાતા કાર્યક્રમો વધારે લોકપ્રિય થઈ રહ્યા છે અને જાણીતા બની રહ્યા છે. ન્યૂઝિલેન્ડની સંસદમાં 2003થી અધિકૃત સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે. <ref>[http://www.nzetc.org/tm/scholarly/tei-Sch091JMS-t1-g1-t5.html દિવાલી ડાઉનઅંડર: ટ્રાન્સફોર્મિંગ એન્ડ પરફોર્મિંગ ઈન્ડિયન ટ્રેડિશન ઈન એઓટીઆરોઆ/ન્યૂઝીલેન્ડ]. ન્યૂઝીલેન્ડ જર્નલ ઓફ મીડિયા સ્ટડીઝ 9(1): 25-35 (2005) (ISSN 1173 0811).</ref> [[ઓસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયામાં]] ભારતીય મૂળના લોકો અને સ્થાનિક ઓસ્ટ્રેલિયનો મેલબોર્નમાં દિવાળીની જાહેરમાં ઉજવણી કરે છે.21મી જુલાઈ 2002ના રોજ મેલબોર્નમાં ભારતીય તહેવારો ઉજવવા સ્વતંત્ર સંગઠનોના સમૂહ અને વ્યક્તિઓને એકઠા કરીને એક સંસ્થા “ધી ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન ઈનોવેશન્સ ઈનકોર્પોરેટેડ”(AIII)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના સાંસ્કૃતિક અરીસાનું ચિત્ર સમજવા માટે AIII સુવિધા આપે છે અને મેલબોર્નમાં રહેતા ભારતીયો ભારતીય કળા, સંસ્કૃતિ, પદ્ધતિ, પરંપરા અને વાનગીઓનું પ્રદર્શન કરી શકે તે માટે સેમિનાર, ઉજવણીઓ, મેળા અને કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રથમ પ્રારંભિક દિવાળી ઉત્સવ-2002” રવિવાર 13 ઓક્ટોબર 2002ના રોજ સેન્ડાઉન રેસકોર્સ ખાતે યોજાયો હતો. ત્યારથી માંડીને ઓક્ટોબર 2008 સુધીમાં આશરે 140000 લોકોએ સંસ્કૃતિ, આનંદ તથા રાંધણ પદ્ધતિથી ભરપૂર ઓસ્ટ્રેલેયિન ઈન્ડિયન કલ્ચરલ ઇક્સ્ટ્રેવગેઝૅની મુલાકાત લીધી છે. 10 કલાકનો આ ઉત્સવ 50 સ્ટોલ, 10 ફૂડ સ્ટોલ્સ અને ડીજે સાથેના એક 8 કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોની રાઈડ્સ અને આકર્ષક ફટાકડા દ્વારા 7 વર્ષ કરતા વધુ સમયથી ભારતની ઝાંખી કરાવે છે. == ફટાકડા == [[ચિત્ર:UT Tower Diwali fireworks 2007.jpg|thumbnail|ઓસ્ટિન ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ખાતે દિવાળીની ઉજવણીમાં આતશબાજી, 2007|alt=]] દિવાળીના પ્રસંગે ફટાકડા અને ફૂલઝડીઓ લોકપ્રિય છે. === ફટાકડા અંગે ચિંતાઓ === અવાજ અને હવાના પ્રદૂષણની વિપરિત અસરો સામે જાગૃતિ લાવવા માટેના અભિયાનમાં આજકાલ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તહેવારને અવાજ અને પ્રદૂષણ મુક્ત બનાવવા કેટલીક સરકારોએ ઝુંબેશ ચલાવી છે. તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 125 ડેસિબલથી વધારે અવાજ ધરાવતા ફટાકડાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે.<ref>[http://www.hindu.com/2003/10/16/stories/2003101605210400.htm 1000 વાળા, હાઈડ્રોજન બોમ્બ પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પ્રતિબંધ] {{Webarchive|url=https://web.archive.org/web/20090531053541/http://hindu.com/2003/10/16/stories/2003101605210400.htm |date=2009-05-31 }} --11 માર્ચ 2007માં સંપર્ક થયેલ</ref> યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ રેલાવતા ફટાકડાઓમાં ધુમાડાનું પ્રમાણ વધારે હોય છે. SO<sub>2</sub> (સલ્ફર ડાયોક્સાઈડ) અને RSPM (રેસ્પીરેબલ સસ્પેન્ડેડ પર્ટીક્યુલર મેટર)નું સ્તર દિવાળીના દિવસે થોડુક વધારે જોવા મળ્યુ હતું. સલ્ફર અને કાગળનો મોટા જથ્થામાં ઉપયોગ કરતા ફટાકડા હવામાં સલ્ફર ડાયોક્સાઈડ અને કોલસી ફેંકે છે તથા પારો અને અન્ય ધાતુના તત્વો પણ હવામાં ભળી જાય છે, જેના લીધે શ્વસનતંત્રની સમસ્યાઓ ઉભી થાય છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને શાંત ક્ષેત્રો એટલે કે હોસ્પિટલ, શાળાઓ અને કોર્ટ જેવા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.<ref> [http://timesofindia.indiatimes.com/articleshow/919653.cms હળવા ફટાકડા યોગ્ય છે, એટોમિક બોમ્બ નહિ] -- 11 માર્ચ 2007ના રોજ સંપર્ક થયેલ </ref> == સંદર્ભો == {{reflist}} == બાહ્ય કડીઓ == {{commons|category:Dipavali|દિવાળી}} * http://www.bbc.co.uk/religion/religions/hinduism/holydays/diwali.shtml {{દિવાળી}} [[શ્રેણી:દિવાળી]] [[શ્રેણી:તહેવાર]] p34n4wyo7b8rqu4nenzwu9d4y74d4bx Say it in Gujarati 0 7658 826653 826648 2022-08-06T12:05:35Z KartikMistry 10383 [[Special:Contributions/2405:204:8586:AA62:0:0:1DBC:28A0|2405:204:8586:AA62:0:0:1DBC:28A0]] ([[User talk:2405:204:8586:AA62:0:0:1DBC:28A0|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Ravijoshi|Ravijoshi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki ==Useful Phrases== {| border=0 cellpadding=3 cellspacing=0 |- bgcolor=#eeeeee ! align=left | Translation in English ! align=left | Phrase (pronunciation) |- |Gujarati || Gujarati |- |Hello / Greetings || Namaste |- |How are you?|| Kem chho? |- |I am fine |Hu maja ma chhu |- |What's up? |Shu chale chhe navin ma? |- |Long time no see / It's been a while |Ghana samaye malya |- |Goodbye || Aavjo (lit. Come again) |- |Yes || Haa |- |No || Naa |- |How much money? || Ketla paisa thaya? |- |Where is your restroom? || Tamaro bathroom kya chhe? |- |Where are you? || Tame kya chho? |- |I am here |Hu ahi chhu |- | I would like to drink some water |I want to drink water |Maare pani pivu chhe |- |I am thirsty || Mane' taras lagi chhe |- |I am hungry || Mane' bhookh lagi chhe |- |What is your name? || Tamaru naam shu chhe? |- |My name is _____. || Maru naam _____ chhe. |- |Good morning |Suprabhat / Shubh prabhat |- |Good night |Shubh ratri |- |It's nice to meet you |Tamne mali ne aanand thayo |- |Thank you |Tamaro aabhar |- |Welcome |Tamaru swagat chhe (as a reply to thank you) Bhale padharya (for a guest) |- |I am ill / I am not feeling well. |Hu maando chhu / Maja ma nathi |} ==Numbers== Quarter (1/4) = પા paa<br> Half (1/2) = અડધો addho<br> Three forths (3/4) = પોણો pono One = [[૧|એક]] ek One and a quarter (1 1/4) = સવા sava One and a half (1 1/2) = દોઢ dodh<br> One and three forths (1 3/4) = પોણા બે pona be Two = બે be Two and a quarter (2 1/4) = સવા બે sava be Two and a half (2 1/2) = અઢી adhi<br> Three = ત્રણ tran Three and a half (3 1/2) = ઊઠુ / સાડા ત્રણ uthu / sada tran<br> Four = ચાર chaar<br> Five = પાંચ paanch<br> Six = છ chha<br> Seven = સાત saat<br> Eight = આઠ aath<br> Nine = નવ nav<br> Ten = [[દસ]] das<br> Eleven = અગિયાર agiyaar<br> Twelve = બાર baar<br> Thirteen = તેર ter<br> Fourteen = ચૌદ chaud<br> Fifteen = પંદર pandar<br> Sixteen = સોળ sol<br> Seventeen = સત્તર sattar<br> Eighteen = અઢાર adhaar<br> Nineteen = ઓગણિસ augnis<br> Twenty = વીસ vees Thirty = ત્રીસ tris<br> Forty = ચાલીસ chaalis<br> Fifty = પચાસ pachaas<br> Sixty = સાંઇઠ saaith<br> Seventy = સિત્તેર sitter<br> Eighty = એંસી ensi<br> Ninety = નેંવુ nevu<br> One hundred = સો so<br> Two hundred = બસો Basso<br> Three hundred = ત્રણસો tran-so<br> Four hundred = ચારસો char-so<br> Five hundred = પાંચસો panch-so<br> Thousand = હજાર hajaar<br> Two thousand = બે હજાર be hajaar Lakh / Hundred Thousand (1,00,000) = [[લાખ]] lakh Million (1,000,000) = [[દસ]] [[લાખ]] das lakh Crore / Ten Million (1,00,00,000) = [[કરોડ]] karod Billion (1,000,000,000) = અબજ abaj [[Category:Pages for non-Gujarati speakers]] 35o76exakete0vbr51raifxb4jonoam લાલ કિલ્લો 0 11811 826662 800474 2022-08-06T13:06:44Z 2402:3A80:1C1A:33B0:4EA4:31F5:3821:D867 /* ઇતિહાસ */ જોડણી સુધારી wikitext text/x-wiki :''આ લેખ [[દિલ્હી]]ના લાલ કિલ્લા વિશે છે, [[આગ્રાનો કિલ્લો]] પણ "લાલ કિલ્લા" તરીકે ઓળખાય છે.'' {{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}} '''લાલ કિલ્લો''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: लाल क़िला), [[ભારત]]નાં [[દિલ્હી]]માં જુના દિલ્હીમાં આવેલો છે. જેનો ૨૦૦૭માં [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળો]] ([[:en:World Heritage Site|UNESCO World Heritage Site]]) માં સમાવેશ કરાયેલ છે.<ref>[http://whc.unesco.org/en/list/231 લાલ કિલ્લા પરિસર - UNESCO વિશ્વ ધરોહર કેન્દ્ર]</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Red Fort facade.jpg|900px|thumb|કિલ્લાનો મુખ્ય દેખાવ|center]] લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ [[શાહજહાં]] દ્વારા બંધાવવામાં આવેલ. <ref>વિવાદ: જો કે આ કિલ્લો ૧૬૩૯ માં બંધાયેલો, ૧૬૩૮ માં ફારસી રાજદુતે મેળવેલા દસ્તાવેજો અને શાહજહાંના ચિત્રોમાં લાલ કિલ્લાના દિવાને આમ નાં ઝરૂખાઓ વગેરેનું ચિત્રણ છે.આ ચિત્રો 'બોડલેઇન સંગ્રહાલય,ઓક્ષફર્ડ'માં સંરક્ષિત છે,જે ભારતના 'ઇલેસ્ટ્રેટેડ વિકલી'ના [[માર્ચ ૧૪]],૧૯૭૧નાં અંકમાં પાના ૩૨ પર પ્રકટ કરાયેલ.જો કે આ ચિત્રો દિલ્હીનાં નહીં પરંતુ લાહોરના ઝરૂખાઓ દર્શાવે છે. જુઓ 'મુઘલ સ્થાપત્યનો ઇતિહાસ' આર.નાથ,અભિનવ પ્રકાશન,૨૦૦૬.</ref> લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને '[[સૌંદર્ય શાસ્ત્ર]]' (aesthetics) મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે,કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી. શાહજહાંને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો [[ઔરંગઝેબ]] અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી, બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો, આઝાદી પછી પણ, છેક ઇ.સ. ૨૦૦૩ સુધી, આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો. લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો, નવા પાટનગર શાહજહાનાબાદ સ્થિત, મહેલ હતો. શાહજહાનાબાદ [[દિલ્હી]] વિસ્તારનું સાતમું શહેર થયું. તેમણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હીત અને ભવ્ય ઇમારતોના નિર્માણનાં સ્વપ્નોને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર [[આગ્રા]]થી અહીં ફેરવ્યું. આ કિલ્લો [[યમુના|યમુના નદી]]નાં કિનારે સ્થિત છે, જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે.તેની ઉત્તર-પૂર્વ તરફની દિવાલ જુના કિલ્લા, સલીમગઢ કિલ્લા, સાથે સંલગ્ન છે, જે સને ૧૫૪૬ માં ઇસ્લામ શાહ સૂરી દ્વારા રક્ષણ હેતુ ચણવામાં આવેલ. લાલ કિલ્લાનું બાંધકામ સને ૧૬૩૮ માં શરૂ થયું અને સને ૧૬૪૮ માં સંપન્ન થયું. [[માર્ચ ૧૧]] ૧૭૮૩ નાં રોજ, થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને 'દિવાને આમ'નો કબ્જો કરેલ. વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીરે શહેરનું સમર્પણ કર્યું હતું. આ ઘટનાને 'કરોર સિંઘીયા મિસ્લ'નાં સરદાર ભાગલસિંઘ ધાલિવાલની સરદારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ. [[બહાદુર શાહ ઝફર]], છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ. મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો, ૧૮૫૭ માં, અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ ઝફરે]] આ કિલ્લો [[સપ્ટેમ્બર ૧૭|૧૭ સપ્ટેમ્બર]]નાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર [[જાન્યુઆરી ૨૭]] ૧૮૫૮માં મુકદમો ચાલ્યો અને [[ઓક્ટોબર ૭]]નાં તેમને દેશનિકાલની સજા કરાઇ. [[૧૫મી ઓગસ્ટ|૧૫મી ઓગસ્ટ ૧૯૪૭]],[[ભારત]] સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું. [[ભારતના વડાપ્રધાન]] [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નહેરૂ]] દ્વારા, લાલ કિલ્લા પર [[ભારતનો રાષ્ટ્રધ્વજ]] ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી, આ દિવસે,[[ભારતના વડાપ્રધાન]] દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે. == વાસ્તુકલા ડિઝાઇન == [[ચિત્ર:Red Fort courtyard buildings.jpg|thumb|900px|ચોગાનમાં મંડપોનો દેખાવ|center]] લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે.આ કિલ્લાની [[કલા]] કારીગરી પર્શિયન,યુરોપિયન અને ભારતીય [[કલા]]ઓનું સંમિશ્રણ છે,જેનાં પરીણામ સ્વરૂપ અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ,અભિવ્યક્ત્તિ અને રંગોથી પ્રચુર છે. [[દિલ્હી]]નો લાલ કિલ્લો,[[ભારત]]નાં મહત્વપૂર્ણ ભવન પરિસરમાંનો એક છે જે ભારતીય [[ઇતિહાસ]] અને તેની [[કલા]]નાં એક લાંબા યુગને સાચવીને ઉભો છે. તેનું મહત્વ સમય અને સ્થળથી પરે છે.તે સ્થાપત્યની પ્રતિભા અને સત્તાનું પ્રાસંગિક પ્રતિક છે. ભાવી પેઢી માટે,૧૯૧૩માં તેને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે ઘોષીત કરતી અધિસુચના બહાર પડાયા પહેલાથી,તેના રક્ષણ અને સંરક્ષણનાં પ્રયાસો હાથ ધરાયેલા હતા. કીલ્લાની દિવાલો ભારે કલાત્મક કોતરણી કામથી શુશોભિત છે. તેમાં બે મુખ્ય દ્વાર આવેલ છે,દિલ્હી દરવાજો અને લાહોર દરવાજો. લાહોર દરવાજો મુખ્ય પ્રવેશદ્વાર છે; તે એક લાંબી છાજેલી બજાર ગલી (bazar street),'છત્તા ચોક' (Chatta Chowk),તરફ ખુલે છે. તેની દિવાલોએ અડીને દુકાનો આવેલ છે. છત્તા ચોક એક વિશાળ ખુલ્લા ચોગાનમાં ખુલે છે જ્યાં તે વિશાળ ઉત્તર-દક્ષિણ ગલીને પાર કરે છે,જે ખરેખરતો કિલ્લાનાં પશ્ચિમ તરફનાં લશ્કરી વિભાગ અને પૂર્વ તરફનાં મહેલ વિભાગને વિભાજીત કરે છે. આ ગલીનો દક્ષિણ છેડો એટલે દિલ્હી દરવાજો. == કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ == === દિવાને આમ === આ દરવાજાની આગળ એક મોટુ ખુલ્લુ મેદાન આવે છે, જે શરુઆતમાં દિવાને આમના આંગણા તરીકે વપરાતુ હતું. રાજા આમ જનતાને અહીં મળતા હતી. તેમાં સમ્રાટ માટે એક અલંકારીક ઝરુખો છે. તેના થાંભલા સોનેરી રંગે રંગાયેલા હતા તનો સિંહાસન ચાંદીના કઠોડાથી સંરક્ષિત હતો. તે રાજાને પ્રજાથી દૂર રાખવામાં આવતો. === નહરે બહિસ્ત === રાજકીય વ્યક્તિ વિશેષના ઘરો સિંહાસનની પાછળ આવેલા છે.આઘરો કિલાની પૂર્વી તરફની દિવાલની બાજુમાં યમુનાની સમ્મુખ આવેલા છે. આ ઘરોનો સમુહ એક સળંગ નહેર દ્વારા જોડાયેલા છે. આ નહેર ''નહરે બહિસ્ત'' તરીકે ઓળખાય છે.જેનો અર્થ સ્વર્ગીય નહેર એવો થાય છે. તે દરેક ઘર સમુહની મધ્યમાંથી નીકળે છે. આ નહેરમાં પાણી યમુના નદી, અને કિલ્લાની ઉત્તર પશ્ચિમ માં આવેલ એક મિનાર ''શાહ બુર્જ ''માંથી આવે છે અહીંના મહેલની રચના ઈસ્લામિક પ્રણાલી પર અધારીત છે. પણ તેની દરેક ઈમારત પર હિંદુ શૈલીની છાપ સ્પષ્ટ જણાઈ આવે છે. લાલ કિલ્લાના મહેલ ક્ષેત્રને મોગલ વસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે. === ઝનાના === આ ક્ષેત્રના બે અંતિમ છેડા પર આવેલા ગૃહ મહિલા માટે ખાસ બનેલા હતા તેમને જનાના તરીકે ઓળખાતા હતાં. તેને મુમ્તાઝ મહેલ, હવે સંગ્રહાલય એક મોટું અને આલીશાન મહેલ છે. રંગ મહેલ તેની સોનેરી રંગે રંગાયેલ છત અને આરસના હોજ માટે પ્રસિદ્ધ છે. આ હોજમાં નહેર એ બેહીશ્તમાંથી પાણી આવતું હતું. === મોતી મસ્જીદ === હમામની પશ્ચિમ તરફ મોતી મસ્જીદ આવેલી છે. આને પાછળથેએ ઉમેરવામાં આવી હતી. તે શહાજહાનન પાટવી ઔરંગઝેબની અંગત મસ્જીદ હતી જેને ૧૬૫૯માં બાંધવામાં આવી હતી. આ એક ત્રણ ગુંબજ ધરાવતી નાનકડી આરસની બનેલ મસ્જીદ છે. તેને ત્રણ કમાન છે જે આંગણામાં ઉતરે છે === હયાત બખ્શ બાગ === આની ઉત્તરે એક મોટું પારંપારિક ઉદ્યાન છે, જેને '''હયાત બખ્શ બાગ''', કે "જીવન દાયી ઉદ્યાન", જેને બે એકબીજીને છેદતી નહેર દ્વારા બનેલ છે. નહેરના ઉત્તર અને દક્ષીણ બનેં છેડે શમિયાણાં છે,અને ત્રીજો, ૧૮૪૨માં અંતિમ રાજા દ્વારા બનાવાયો છે, બહાદૂર શાહ ઝફર દ્વારા, તે તળાવના કેન્દ્રમાં બંધાયેલ છે જ્યાં બે નહેર મળે છે. == કિલ્લો વર્તમાનમાં == [[ચિત્ર:Delhi red fort night.jpg|thumb|લાલ કિલ્લો, રાત્રીના સમયે.]] લાલ કિલ્લો પ્રાચીન દીલ્હીમાં આવેલ એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે, દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. આજ સ્થળેથી ભારતના વડા પ્રધાન ૧૫મી ઓગસ્ટ ભારતીય સ્વાતંત્ર્ય દિવસે દેશને સંબોધે છે. આ પ્રાચીન દીલ્હી નું સૌથી મોટું સ્મારક છે. એક સમયે, દીલ્હીના કિલ્લાની અંદર ૩૦૦૦ થી વધુ લોકો રહેતાં હતાં. પણ ૧૮૫૭ના રાષ્ટ્રીય ઉત્થાન પછી, આ કિલ્લા પર બ્રિટીશ રાજ નો તાબો થયો અને તેની અંદરના રહેણાંકને ધ્વસ્ત કરી દેવાયા. તેને બ્રિટીશ ભારત સેનાનું મુખ્યાલય બનાવવામાં આવ્યું. રાષ્ટ્રીય ઉત્થાનના તુરંત બાદ, બહાદૂર શાહ ઝફર પર આ કિલ્લામાં મુકદમો ચલાવવામાં આવ્યો. અહીં જ નવેંબર ૧૯૪૫ના ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ અધિકારીને બરતરફી (કોર્ટ માર્શલ) યોજાઈ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યાં બાદ ભારતીય સેના એ આ કિલ્લાનો તાબો લીધો. ડિસેમ્બર ૨૦૦૩માં ભારતીય સેના એ આ કિલ્લા પરનો કબ્જો છોડી તેને ભારતીય પ્રવાસ વિભાગને સોંપી દીધી. આ કિલ્લા પર ડિસેમ્બર ૨૦૦૦માં લશ્કરે તોયબા નામના આતંકવાદી સંગઠન દ્વારા હુમલો થયો જેમાં બે સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા. પ્રસાર માધ્યમો એ આને ભારત-પાક શાંતિ વાર્તા ભંગ કરવાનો એક પ્રયાસ બતાવ્યો. == છબીઓ == <center> <gallery> Image:Red_Fort_01.jpg|મુખ્ય પ્રવેશદ્વાર-લાહોર દરવાજો Image:Red_Fort_02.jpg|મુખ્ય પ્રવેશદ્વાર,અન્ય દેખાવ Image:Red_Fort_03.jpg|કમાનો,દિવાને આમ Image:Red_Fort_04.jpg|રંગ મહેલ - સ્ત્રીઓનું રહેઠાણ Image:Red_Fort_05.jpg|દિવાને ખાસ (ડાબે) અને ખાસ મહેલ (જમણે) Image:Red_Fort_06.jpg|દિવાને ખાસ,આંતરીક સજાવટ Image:Red_Fort_07.jpg|દિવાને ખાસ Image:Red_Fort_08.jpg|મોતી મસ્જીદ </gallery> </center> == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{sisterlinks|Red Fort}} * [http://www.exploredelhi.com/red-fort/index.html લાલ કિલ્લો, દિલ્હી] * [http://www.ianandwendy.com/OtherTrips/India/Delhi/Red%20Fort/slideshow.htm લાલ કિલ્લાનાં ચિત્રો] {{Forts in India}} {{World Heritage Sites in India}} [[શ્રેણી:ભારતના કિલ્લાઓ]] [[શ્રેણી:દિલ્હી]] [[શ્રેણી:ભારતના પર્યટન સ્થળો]] 4yfoqpxn0bhohff9lb4jozbku7mwekt ઢાંચો:બોરસદ તાલુકામાં આવેલાં ગામો 10 21563 826670 798044 2022-08-06T14:29:26Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બોરસદ તાલુકો|બોરસદ તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બોરસદ તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[અલારસા]]</li> <li>[[અમીયાદ]]</li> <li>[[બદલપુર (તા. બોરસદ)|બદલપુર]]</li> <li>[[બાણેજડા]]</li> <li>[[ભાદરણ]]</li> <li>[[ભાદરાણીયા]]</li> <li>[[બોચાસણ]]</li> <li>[[બોદાલ (તા. બોરસદ)|બોદાલ]]</li> <li>[[બોરસદ]]</li> <li>[[ચુવા (તા. બોરસદ)|ચુવા]]</li> <li>[[ડભાસી (તા. બોરસદ)|ડભાસી]]</li> <li>[[દહેમી (તા. બોરસદ)|દહેમી]]</li> <li>[[દહેવાણ]]</li> <li>[[ડાલી (તા. બોરસદ)|ડાલી]]</li> <li>[[દાવોલ (તા. બોરસદ)|દાવોલ]]</li> <li>[[દેદરડા]]</li> <li>[[ધનાવાસી (તા. બોરસદ)|ધનાવાસી]]</li> </ol> {{col-4}} <ol start="18"> <li>[[ધોબીકુઇ (તા. બોરસદ)|ધોબીકુઇ]]</li> <li>[[ધુંદાકુવા]]</li> <li>[[દિવેલ (તા. બોરસદ)|દિવેલ]]</li> <li>[[ગાજણા (તા. બોરસદ)|ગાજણા]]</li> <li>[[ગોલેલ (તા. બોરસદ)|ગોલેલ]]</li> <li>[[ગોરવા (તા. બોરસદ)|ગોરવા]]</li> <li>[[હરખાપુરા (તા. બોરસદ)|હરખાપુરા]]</li> <li>[[જંત્રાલ (તા. બોરસદ)|જંત્રાલ]]</li> <li>[[ઝારોલા (તા. બોરસદ)|ઝારોલા]]</li> <li>[[કાલુ (તા. બોરસદ)|કાલુ]]</li> <li>[[કાંભા (તા. બોરસદ)|કાંભા]]</li> <li>[[કાંધરોટી]]</li> <li>[[કંકાપુરા (તા. બોરસદ)|કંકાપુરા]]</li> <li>[[કસારી (તા. બોરસદ)|કસારી]]</li> <li>[[કાસુમબાદ]]</li> <li>[[કઠાણા (તા. બોરસદ)|કઠાણા]]</li> <li>[[કઠોલ (તા. બોરસદ)|કઠોલ]]</li> </ol> {{col-4}} <ol start="35"> <li>[[કવિઠા (તા. બોરસદ)|કવિઠા]]</li> <li>[[ખાનપુર (તા. બોરસદ)|ખાનપુર]]</li> <li>[[ખેડાસા]]</li> <li>[[કિંખલોદ]]</li> <li>[[કોઠીયા ખાડ (તા. બોરસદ)|{{nowrap|કોઠીયા ખાડ}}]]</li> <li>[[મોટી શેરડી (તા. બોરસદ)|મોટી શેરડી]]</li> <li>[[નમાણ (તા. બોરસદ)|નમાણ]]</li> <li>[[નાની શેરડી (તા. બોરસદ)|નાની શેરડી]]</li> <li>[[નાપા તળપદ|{{nowrap|નાપા તળપદ}}]]</li> <li>[[નાપા વાંટો]]</li> <li>[[નિસરાયા (તા. બોરસદ)|નિસરાયા]]</li> <li>[[પામોલ (તા. બોરસદ)|પામોલ]]</li> <li>[[પિપલી (તા. બોરસદ)|પિપલી]]</li> <li>[[રણોલી (તા. બોરસદ)|રણોલી]]</li> <li>[[રાસ (તા. બોરસદ)|રાસ]]</li> <li>[[રૂડેલ (તા. બોરસદ)|રૂડેલ]]</li> <li>[[સૈજપુર (તા. બોરસદ)|સૈજપુર]]</li> </ol> {{col-4}} <ol start="52"> <li>[[સારોલ (તા. બોરસદ)|સારોલ]]</li> <li>[[સંતોકપુરા]]</li> <li>[[સીંગલાવ (તા. બોરસદ)|સીંગલાવ]]</li> <li>[[સિસ્વા (તા. બોરસદ)|સિસ્વા]]</li> <li>[[સુરકુવા (તા. બોરસદ)|સુરકુવા]]</li> <li>[[ઉમલાવ (તા. બોરસદ)|ઉમલાવ]]</li> <li>[[ઉનેલી (તા. બોરસદ)|ઉનેલી]]</li> <li>[[વાછિયેલ]]</li> <li>[[વડેલી (તા. બોરસદ)|વડેલી]]</li> <li>[[વહેરા (તા. બોરસદ)|વહેરા]]</li> <li>[[વાલવોડ]]</li> <li>[[વાસણા (બોરસદ)|વાસણા]]</li> <li>[[વાસણા (રાસ)]]</li> <li>[[વાસણા જીઆઇડીસી (તા. બોરસદ)|{{nowrap|વાસણા (જીઆઇડીસી)}}]]</li> <li>[[વિરસદ (તા. બોરસદ)|વિરસદ]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:બોરસદ તાલુકો]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> b0m5ui8jl1f1c4bci2czr6s9t0bneza ઢાંચો:બાવળા તાલુકાના ગામ 10 52937 826667 757654 2022-08-06T14:19:13Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બાવળા તાલુકો|બાવળા તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- |{{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બાવળા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="font-size:70%;"| {{col-begin}} {{col-6}} <ol start="1"> <li>[[અમીપુરા (તા. બાવળા)|અમીપુરા]]</li> <li>[[આદરોડા (તા. બાવળા)|આદરોડા]]</li> <li>[[કણોતર (તા. બાવળા)|કણોતર]]</li> <li>[[કલ્યાણગઢ (તા. બાવળા)|કલ્યાણગઢ]]</li> <li>[[કાવિઠા (તા. બાવળા)|કાવિઠા]]</li> <li>[[કાવળા (તા. બાવળા)|કાવળા]]</li> <li>[[કાળીવેજી]]</li> <li>[[કેરાળા (તા. બાવળા)|કેરાળા]]</li> </ol> {{col-6}} <ol start="9"> <li>[[કેશરડી (તા. બાવળા)|કેશરડી]]</li> <li>[[કોચરીયા (તા. બાવળા)|કોચરીયા]]</li> <li>[[ગાંગડ (તા. બાવળા)|ગાંગડ]]</li> <li>[[ગુંદણાપુરા (તા. બાવળા)|ગુંદણાપુરા]]</li> <li>[[ચિયાડા (તા. બાવળા)|ચિયાડા]]</li> <li>[[છબાસર (તા. બાવળા)|છબાસર]]</li> <li>[[જુવાલ રુપાવટી|{{nowrap|જુવાલ રુપાવટી}}]]</li> <li>[[ઝેકડા (તા. બાવળા)|ઝેકડા]]</li> </ol> {{col-6}} <ol start="17"> <li>[[ઢેઢાલ (તા. બાવળા)|ઢેઢાલ]]</li> <li>[[દહેગામડા]]</li> <li>[[દુમાલી (તા. બાવળા)|દુમાલી]]</li> <li>[[દુર્ગી (તા. બાવળા)|દુર્ગી]]</li> <li>[[દેવડથલ]]</li> <li>[[દેવધોલેરા]]</li> <li>[[ધાનવાડા (તા. બાવળા)|ધનવાડા]]</li> <li>[[ધિંગડા (તા. બાવળા)|ધિંગડા]]</li> </ol> {{col-6}} <ol start="25"> <li>[[નાનોદરા (તા. બાવળા)|નાનોદરા]]</li> <li>[[બગોદરા]]</li> <li>[[બલદાણા (તા. બાવળા)|બલદાણા]]</li> <li>[[બાવળા]]</li> <li>[[ભામસરા (તા. બાવળા)|ભામસરા]]</li> <li>[[ભાયલા (તા. બાવળા)|ભાયલા]]</li> <li>[[મીઠાપુર (તા. બાવળા)|મીઠાપુર]]</li> <li>[[મેણી (તા. બાવળા)|મેણી]]</li> </ol> {{col-6}} <ol start="33"> <li>[[મેટાલ (તા. બાવળા)|મેટાલ]]</li> <li>[[મેમાર (તા. બાવળા)|મેમાર]]</li> <li>[[રજોડા (તા. બાવળા)|રજોડા]]</li> <li>[[રણેસર (તા. બાવળા)|રણેસર]]</li> <li>[[રાસમ (તા. બાવળા)|રાસમ]]</li> <li>[[રુપાલ (તા. બાવળા)|રુપાલ]]</li> <li>[[રોહીકા (તા. બાવળા)|રોહીકા]]</li> <li>[[લગદાણા]]</li> </ol> {{col-6}} <ol start="41"> <li>[[વાસણા ઢેઢાલ|{{nowrap|વાસણા ઢેઢાલ}}]]</li> <li>[[વાસણા નાનોદરા|{{nowrap|વાસણા નાનોદરા}}]]</li> <li>[[શિયાળ (તા. બાવળા)|શિયાળ]]</li> <li>[[સરાળા (તા. બાવળા)|સરાળા]]</li> <li>[[સાકોદરા (તા. બાવળા)|સાકોદરા]]</li> <li>[[સાળજડા (તા. બાવળા)|સાળજડા]]</li> <li>[[સાંકોડ (તા. બાવળા)|સાંકોડ]]</li> <li>[[હસનનગર (તા. બાવળા)|હસનનગર]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:બાવળા તાલુકો]][[શ્રેણી:અમદાવાદ જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> 0t8hqmrslw37vnvmy8goqmtkw6dvsq5 ઢાંચો:બોટાદ તાલુકાના ગામો 10 55124 826671 795410 2022-08-06T14:30:03Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બોટાદ તાલુકો|બોટાદ તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બોટાદ તાલુકો |ઉત્તર = [[સુરેન્દ્રનગર જિલ્લો]] |ઈશાન = |પૂર્વ = [[અમદાવાદ જિલ્લો]] |અગ્નિ = |દક્ષિણ = [[ગઢડા તાલુકો]] |નૈઋત્ય = |પશ્ચિમ = [[રાજકોટ જિલ્લો]] |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li> [[બાબરકોટ (તા. બોટાદ)|બાબરકોટ]]</li> <li> [[કરીયાણી (તા. બોટાદ)|કરીયાણી]]</li> <li> [[કાનીયાડ (તા. બોટાદ)|કાનીયાડ]]</li> <li> [[કુંભારા (તા. બોટાદ)|કુંભારા]]</li> <li> [[કેરીયા નં. ર (તા. બોટાદ)|કેરીયા નં. ર]]</li> <li> [[કેરીયા નં. ૧ (તા. બોટાદ)|કેરીયા નં. ૧]]</li> <li> [[ખાખુઇ (તા. બોટાદ)|ખાખુઇ]]</li> <li> [[ગઢડીયા (તા. બોટાદ)|ગઢડીયા]]</li> <li> [[ચમકપર (તા. બોટાદ)|ચમકપર]]</li> <li> [[જરીયા (તા. બોટાદ)|જરીયા]]</li> <li> [[જોટીંગડા (તા. બોટાદ)|જોટીંગડા]]</li> <li> [[ઝમરાળા (તા. બોટાદ)|ઝમરાળા]]</li> <li> [[ઢીંકવાળી (તા. બોટાદ)|ઢીંકવાળી]]</li> <li> [[ઢાંકણીયા (તા. બોટાદ)|ઢાંકણીયા]]</li> </ol> {{col-4}} <ol start="15"> <li> [[તરધરા (તા. બોટાદ)|તરધરા]]</li> <li> [[તાજપર (તા. બોટાદ)|તાજપર]]</li> <li> [[તુરખા (તા. બોટાદ)|તુરખા]]</li> <li> [[નાગલપર (તા. બોટાદ)|નાગલપર]]</li> <li> [[નાના છૈડા (તા. બોટાદ)|નાના છૈડા]]</li> <li> [[નાની પલીયડ (તા. બોટાદ)|નાની પલીયડ]]</li> <li> [[નાની વીરવા (તા. બોટાદ)|નાની વીરવા]]</li> <li> [[પાળીયાદ (તા. બોટાદ)|પાળીયાદ]]</li> <li> [[પાટી (તા. બોટાદ)|પાટી]]</li> <li> [[પીપરડી (તા. બોટાદ)|પીપરડી]]</li> <li> [[પીપળીયા (તા. બોટાદ)|પીપળીયા]]</li> <li> [[બોટાદ]]</li> <li> [[બોડી (તા. બોટાદ)|બોડી]]</li> <li> [[ભદ્રાવડી (તા. બોટાદ)|ભદ્રાવડી]]</li> </ol> {{col-4}} <ol start="29"> <li> [[ભાડલા (તા. બોટાદ)|ભાડલા]]</li> <li> [[ભાંભણ (તા. બોટાદ)|ભાંભણ]]</li> <li> [[મોટા છૈડા (તા. બોટાદ)|મોટા છૈડા]]</li> <li> [[મોટી વીરવા (તા. બોટાદ)|મોટી વીરવા]]</li> <li> [[રતનપર (તા. બોટાદ)|રતનપર]]</li> <li> [[રતનવાવ (તા. બોટાદ)|રતનવાવ]]</li> <li> [[રંગપર (તા. બોટાદ)|રંગપર]]</li> <li> [[રાજપરા (તા. બોટાદ)|રાજપરા]]</li> <li> [[રોહીશાળા (તા. બોટાદ)|રોહીશાળા]]</li> <li> [[લાખેણી (તા. બોટાદ)|લાખેણી]]</li> <li> [[લાઠીદડ (તા. બોટાદ)|લાઠીદડ]]</li> <li> [[લીંબોડા (તા. બોટાદ)|લીંબોડા]]</li> <li> [[વજેલી (તા. બોટાદ)|વજેલી]]</li> <li> [[શીરવાણીયા (તા. બોટાદ)|શીરવાણીયા]]</li> </ol> {{col-4}} <ol start="43"> <li> [[શેરથળી (તા. બોટાદ)|શેરથળી]]</li> <li> [[સજેલી (તા. બોટાદ)|સજેલી]]</li> <li> [[સમઢીયાળા નં.૧ (તા. બોટાદ)|સમઢીયાળા નં.૧]]</li> <li> [[સમઢીયાળા નં.૨ (તા. બોટાદ)|સમઢીયાળા નં.૨]]</li> <li> [[સરવઇ (તા. બોટાદ)|સરવઇ]]</li> <li> [[સરવા (તા. બોટાદ)|સરવા]]</li> <li> [[સાલૈયા (તા. બોટાદ)|સાલૈયા]]</li> <li> [[સાંકરડી (તા. બોટાદ)|સાંકરડી]]</li> <li> [[સાંગાવદર (તા. બોટાદ)|સાંગાવદર]]</li> <li> [[હડદડ (તા. બોટાદ)|હડદડ]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:બોટાદ તાલુકો]] [[શ્રેણી:બોટાદ જિલ્લાના ગામ]]<includeonly /> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> pvjpxb2kix24w505vezmdtzync9fgx8 આમ આદમી પાર્ટી 0 64689 826672 826652 2022-08-06T14:30:47Z KartikMistry 10383 [[Special:Contributions/114.31.175.153|114.31.175.153]] ([[User talk:114.31.175.153|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox Indian political party |party_name = આમ આદમી પાર્ટી |party_logo = |abbreviation = AAP |colorcode = {{Aam Aadmi Party/meta/color}} |leader = અરવિંદ કેજરીવાલ |chairman = |president = અરવિંદ કેજરીવાલ |foundation = ૨૬ નવેમ્બર ૨૦૧૨ |founder = |headquarters = ૨૦૬, રાઉસ એવન્યુ, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ, ITO, નવી દિલ્હી, [[ભારત]]-08.<ref>{{cite web|url=http://www.aamaadmiparty.org/internal-lokpal|title=Internal Lokpal|work=Aam Aadmi Party|access-date=2016-08-31|archive-date=2015-04-03|archive-url=https://web.archive.org/web/20150403155350/http://www.aamaadmiparty.org/internal-lokpal|url-status=dead}}</ref> |eci = રાજ્ય પક્ષ (દિલ્હી & [[પંજાબ, ભારત|પંજાબ]]) |national_convener = અરવિંદ કેજરીવાલ |loksabha_seats = {{Composition bar|1|545|hex=#9B870C}} |rajyasabha_seats = {{Composition bar|3|245|hex=#9B870C}} |ideology = લોકશાહી સમાજવાદ<br />ભષ્ટ્રાચારનો વિરોધ |position = મધ્ય ડાબેરી |publication = |youth = આમ આદમી પાર્ટી યુવા પાંખ<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/news/politics/aap-to-launch-youth-wing-on-sept-27/article6409885.ece|title=AAP to launch youth wing on Sept 27|author=Our Bureau|work=The Hindu Business Line}}</ref> |students = છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)<ref>{{cite news|last=Volunter|first=Aam|title=CYSS|url=http://www.firstpost.com/politics/aaps-outing-in-du-north-campus-gets-tepid-response-1202799.html}}</ref> |women = આપ કી મહિલા શક્તિ<ref>{{cite web|url=http://www.aamaadmiparty.org/aap-ki-mahila-shakti-completes-first-target-of-vidhan-sabha-level-committees|title=AAP Ki Mahila Shakti completes first target of Vidhan Sabha level committees|work=Aam Aadmi Party|access-date=2016-08-31|archive-date=2014-09-21|archive-url=https://web.archive.org/web/20140921043034/http://www.aamaadmiparty.org/aap-ki-mahila-shakti-completes-first-target-of-vidhan-sabha-level-committees|url-status=dead}}</ref> |labour = શ્રમિક વિકાસ સંગઠન |peasants = |website = {{URL|http://www.aamaadmiparty.org}} |symbol = [[File:AAP Symbol.png|150px|'''ઝાડૂ''']] |state_seats_name = રાજ્યની વિધાનસભાઓમાં બેઠકો |state_seats = {{hidden |Indian states |headerstyle=background:#ccccff |style=text-align:center; | {{Composition bar|62|70|hex={{Aam Aadmi Party/meta/color}}}}<small>(દિલ્હી વિધાનસભા)</small> {{Composition bar|19|117|hex={{Aam Aadmi Party/meta/color}}}}<small>(પંજાબ વિધાનસભા)</small> }} |no_states = {{Composition bar|1|31|hex={{Aam Aadmi Party/meta/color}}}} |loksabha_seats = {{Composition bar|1|545|hex={{Aam Aadmi Party/meta/color}}}} |rajyasabha_seats = {{Composition bar|3|245|hex={{Aam Aadmi Party/meta/color}}}} |sports = AAP રમત પાંખ |international = |colours = {{colour box|{{Aam Aadmi Party/meta/color}}}} }} '''આમ આદમી પાર્ટી''' ('''AAP''') એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ [[દિલ્હી]]માં સત્તા પર છે. પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને [[અણ્ણા હઝારે]] વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને ૨૦૧૧થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આપ પક્ષે ત્યારબાદ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] સાથે સંગઠન કર્યું હતું. પરંતુ ૪૯ દિવસો બાદ જન લોકપાલ બિલનું કોઇ પક્ષે સમર્થન ન કરતાં પક્ષે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૬૭ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પક્ષના મુખ્ય હરીફ [[ભારતીય જનતા પાર્ટી]]ને ૩ અને કોંગ્રેસને ૦ (શૂન્ય) બેઠકો મળી હતી.<ref name="thehindu.com">name=polldate {{cite news|url=http://www.thehindu.com/news/national/delhi-elections-on-february-7/article6781169.ece|title=EC cracks whip as Delhi goes to polls |work=ધ હિન્દુ|date=૧૩ જાન્યુઆરી ૨૦૧૫|access-date=૧૩ જાન્યુઆરી ૨૦૧૫}}</ref> ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦માંથી ૬૨ બેઠકો, ભારતીય જનતા પાર્ટીને ૮ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફરીથી ૦ બેઠકો મળી હતી.<ref>{{Cite news|last=|first=|url=https://www.thehindu.com/elections/delhi-assembly/delhi-assembly-election-results-2020/article30787472.ece|title=Delhi Assembly election results 2020|date=February 11, 2020|work=The Hindu|access-date=February 12, 2020|url-status=live}}</ref> == સંદર્ભ== {{Reflist}} [[શ્રેણી:રાજકારણ]] cnvf43nszjeuf434awpciupu8k3pahb 826673 826672 2022-08-06T14:32:04Z KartikMistry 10383 અપડેટ. wikitext text/x-wiki {{Infobox Indian political party |party_name = આમ આદમી પાર્ટી |party_logo = |abbreviation = AAP |colorcode = {{Aam Aadmi Party/meta/color}} |leader = અરવિંદ કેજરીવાલ |chairman = |president = અરવિંદ કેજરીવાલ |foundation = ૨૬ નવેમ્બર ૨૦૧૨ |founder = |headquarters = ૨૦૬, રાઉસ એવન્યુ, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ, ITO, નવી દિલ્હી, [[ભારત]]-08.<ref>{{cite web|url=http://www.aamaadmiparty.org/internal-lokpal|title=Internal Lokpal|work=Aam Aadmi Party|access-date=2016-08-31|archive-date=2015-04-03|archive-url=https://web.archive.org/web/20150403155350/http://www.aamaadmiparty.org/internal-lokpal|url-status=dead}}</ref> |eci = રાજ્ય પક્ષ (દિલ્હી & [[પંજાબ, ભારત|પંજાબ]]) |national_convener = અરવિંદ કેજરીવાલ |loksabha_seats = {{Composition bar|1|545|hex=#9B870C}} |rajyasabha_seats = {{Composition bar|3|245|hex=#9B870C}} |ideology = લોકશાહી સમાજવાદ<br />ભષ્ટ્રાચારનો વિરોધ |position = મધ્ય ડાબેરી |publication = |youth = આમ આદમી પાર્ટી યુવા પાંખ<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/news/politics/aap-to-launch-youth-wing-on-sept-27/article6409885.ece|title=AAP to launch youth wing on Sept 27|author=Our Bureau|work=The Hindu Business Line}}</ref> |students = છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)<ref>{{cite news|last=Volunter|first=Aam|title=CYSS|url=http://www.firstpost.com/politics/aaps-outing-in-du-north-campus-gets-tepid-response-1202799.html}}</ref> |women = આપ કી મહિલા શક્તિ<ref>{{cite web|url=http://www.aamaadmiparty.org/aap-ki-mahila-shakti-completes-first-target-of-vidhan-sabha-level-committees|title=AAP Ki Mahila Shakti completes first target of Vidhan Sabha level committees|work=Aam Aadmi Party|access-date=2016-08-31|archive-date=2014-09-21|archive-url=https://web.archive.org/web/20140921043034/http://www.aamaadmiparty.org/aap-ki-mahila-shakti-completes-first-target-of-vidhan-sabha-level-committees|url-status=dead}}</ref> |labour = શ્રમિક વિકાસ સંગઠન |peasants = |website = {{URL|http://www.aamaadmiparty.org}} |symbol = [[File:AAP Symbol.png|150px|'''ઝાડૂ''']] |state_seats_name = રાજ્યની વિધાનસભાઓમાં બેઠકો |state_seats = {{hidden |Indian states |headerstyle=background:#ccccff |style=text-align:center; | {{Composition bar|62|70|hex={{Aam Aadmi Party/meta/color}}}}<small>(દિલ્હી વિધાનસભા)</small> {{Composition bar|19|117|hex={{Aam Aadmi Party/meta/color}}}}<small>(પંજાબ વિધાનસભા)</small> }} |no_states = {{Composition bar|1|31|hex={{Aam Aadmi Party/meta/color}}}} |loksabha_seats = {{Composition bar|1|545|hex={{Aam Aadmi Party/meta/color}}}} |rajyasabha_seats = {{Composition bar|3|245|hex={{Aam Aadmi Party/meta/color}}}} |sports = AAP રમત પાંખ |international = |colours = {{colour box|{{Aam Aadmi Party/meta/color}}}} }} '''આમ આદમી પાર્ટી''' ('''AAP''') એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ [[દિલ્હી]] અને [[પંજાબ, ભારત|પંજાબ]] રાજ્યોમાં સત્તા પર છે. પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને [[અણ્ણા હઝારે]] વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને ૨૦૧૧થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આપ પક્ષે ત્યારબાદ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] સાથે સંગઠન કર્યું હતું. પરંતુ ૪૯ દિવસો બાદ જન લોકપાલ બિલનું કોઇ પક્ષે સમર્થન ન કરતાં પક્ષે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૬૭ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પક્ષના મુખ્ય હરીફ [[ભારતીય જનતા પાર્ટી]]ને ૩ અને કોંગ્રેસને ૦ (શૂન્ય) બેઠકો મળી હતી.<ref name="thehindu.com">name=polldate {{cite news|url=http://www.thehindu.com/news/national/delhi-elections-on-february-7/article6781169.ece|title=EC cracks whip as Delhi goes to polls |work=ધ હિન્દુ|date=૧૩ જાન્યુઆરી ૨૦૧૫|access-date=૧૩ જાન્યુઆરી ૨૦૧૫}}</ref> ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦માંથી ૬૨ બેઠકો, ભારતીય જનતા પાર્ટીને ૮ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફરીથી ૦ બેઠકો મળી હતી.<ref>{{Cite news|last=|first=|url=https://www.thehindu.com/elections/delhi-assembly/delhi-assembly-election-results-2020/article30787472.ece|title=Delhi Assembly election results 2020|date=February 11, 2020|work=The Hindu|access-date=February 12, 2020|url-status=live}}</ref> == સંદર્ભ== {{Reflist}} [[શ્રેણી:રાજકારણ]] j3hrve1lmsl8tx813sduz9uozh76ce9 ઢાંચો:બાબરા તાલુકાના ગામ 10 68830 826655 538080 2022-08-06T12:12:31Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''તાલુકાનું ભૌગોલિક સ્થાન અને [[બાબરા તાલુકો|બાબરા તાલુકા]]ના ગામ''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બાબરા તાલુકો |ઉત્તર = [[જસદણ તાલુકો]] |ઈશાન = [[ગઢડા તાલુકો]] |પૂર્વ = ગઢડા તાલુકો |અગ્નિ = |દક્ષિણ = [[અમરેલી તાલુકો]] |નૈઋત્ય = અમરેલી તાલુકો |પશ્ચિમ = [[ગોંડલ તાલુકો]] |વાયવ્ય = }} |- |style="font-size:70%;"| {{col-begin}} {{col-6}} <ol start="1"> <li>[[અમરવાલપુર (તા. બાબરા)|અમરવાલપુર]] </li> <li>[[ઇશ્વરીયા (તા. બાબરા)|ઇશ્વરીયા]]</li> <li>[[ઇસાપર (તા. બાબરા)|ઇસાપર]]</li> <li>[[ઇંગોરળા (તા. બાબરા)|ઇંગોરળા]]</li> <li>[[ઉંટવડ (તા. બાબરા)|ઉંટવડ]]</li> <li>[[કરણુકી (તા. બાબરા)|કરણુકી]]</li> <li>[[કરીયાણા (તા. બાબરા)|કરીયાણા]]</li> <li>[[કલોરાણા (તા. બાબરા)|કલોરાણા]]</li> <li>[[કીડી (તા. બાબરા)|કીડી]]</li> <li>[[કુંવરગઢ (તા. બાબરા)|કુંવરગઢ]]</li> </ol> {{col-6}} <ol start="11"> <li>[[કોટડા પીઠા (તા. બાબરા)|કોટડા પીઠા]]</li> <li>[[ખાખરીયા (તા. બાબરા)|ખાખરીયા]]</li> <li>[[ખાલપર (તા. બાબરા)|ખાલપર]]</li> <li>[[ખીજડીયા કોટડા (તા. બાબરા)|{{nowrap|ખીજડીયા કોટડા}}]]</li> <li>[[ખંભાળા (તા. બાબરા)|ખંભાળા]]</li> <li>[[ગમા પીપળીયા (તા. બાબરા)|{{nowrap|ગમા પીપળીયા}}]]</li> <li>[[ગરણી (તા. બાબરા)|ગરણી]]</li> <li>[[ગળકોટડી (તા. બાબરા)|ગળકોટડી]]</li> <li>[[ઘુઘરાળા (તા. બાબરા)|ઘુઘરાળા]]</li> <li>[[ચમારડી (તા. બાબરા)|ચમારડી]]</li> </ol> {{col-6}} <ol start="21"> <li>[[ચરખા (તા. બાબરા)|ચરખા]]</li> <li>[[જીવાપર (તા. બાબરા)|જીવાપર]]</li> <li>[[તાઇવદર (તા. બાબરા)|તાઇવદર]]</li> <li>[[થોરખાણ (તા. બાબરા)|થોરખાણ]]</li> <li>[[દરેડ (તા. બાબરા)|દરેડ]]</li> <li>[[દેવળીયા મોટા (તા. બાબરા)|{{nowrap|દેવળીયા મોટા}}]]</li> <li>[[ધરાઇ (તા. બાબરા)|ધરાઇ]]</li> <li>[[નડાળા (તા. બાબરા)|નડાળા]]</li> <li>[[નવાણીયા (તા. બાબરા)|નવાણીયા]]</li> <li>[[નાની કુંડળ (તા. બાબરા)|{{nowrap|નાની કુંડળ}}]]</li> </ol> {{col-6}} <ol start="31"> <li>[[નીલવળા (તા. બાબરા)|નીલવળા]]</li> <li>[[નોંધણવદર (તા. બાબરા)|નોંધણવદર]]</li> <li>[[પાનસડા (તા. બાબરા)|પાનસડા]]</li> <li>[[પીર ખીજડીયા (તા. બાબરા)|{{nowrap|પીર ખીજડીયા}}]]</li> <li>[[ફૂલઝર (તા. બાબરા)|ફૂલઝર]]</li> <li>[[બરવાળા (તા. બાબરા)|બરવાળા]]</li> <li>[[બળેલ પીપરીયા (તા. બાબરા)|{{nowrap|બળેલ પીપરીયા}}]]</li> <li>[[બાબરા]]</li> <li>[[ભીલડી (તા. બાબરા)|ભીલડી]]</li> <li>[[ભીલા (તા. બાબરા)|ભીલા]]</li> </ol> {{col-6}} <ol start="41"> <li>[[મીયા ખીજડીયા (તા. બાબરા)|{{nowrap|મીયા ખીજડીયા}}]]</li> <li>[[રાણપર (તા. બાબરા)|રાણપર]]</li> <li>[[રાયપર (તા. બાબરા)|રાયપર]]</li> <li>[[લાલકા (તા. બાબરા)|લાલકા]]</li> <li>[[લુણકી (તા. બાબરા)|લુણકી]]</li> <li>[[લોનકોટડા (તા. બાબરા)|લોનકોટડા]]</li> <li>[[વલારડી (તા. બાબરા)|વલારડી]]</li> <li>[[વાવડા (તા. બાબરા)|વાવડા]]</li> <li>[[વાવડી (તા. બાબરા)|વાવડી]]</li> <li>[[વાંકીયા (તા. બાબરા)|વાંકીયા]]</li> </ol> {{col-6}} <ol start="51"> <li>[[વાંડળીયા (તા. બાબરા)|વાંડળીયા]]</li> <li>[[શીરવાણીયા (તા. બાબરા)|શીરવાણીયા]]</li> <li>[[સમઢીયાળા (તા. બાબરા)|સમઢીયાળા]]</li> <li>[[સુકવળા (તા. બાબરા)|સુકવળા]]</li> <li>[[સુખપર (તા. બાબરા)|સુખપર]]</li> <li>[[હાથીગઢ (તા. બાબરા)|હાથીગઢ]]</li> <li>[[ત્રંબોડા (તા. બાબરા)|ત્રંબોડા]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:બાબરા તાલુકો]][[શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> 9886wdsr1ihp81ptprj137mxr14zb0t ઢાંચો:બગસરા તાલુકાના ગામ 10 70658 826659 709140 2022-08-06T12:27:21Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બગસરા તાલુકો|બગસરા તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બગસરા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-5}} <ol start="1"> <li> [[આદપુર (તા. બગસરા)|આદપુર]]</li> <li> [[કડાયા (તા. બગસરા)|કડાયા]]</li> <li> [[કાગદડી (તા. બગસરા)|કાગદડી]]</li> <li> [[ખારી (તા. બગસરા)|ખારી]]</li> <li> [[ખીજડીયા (તા. બગસરા)|ખીજડીયા]]</li> <li> [[ઘંટીયાણ (તા. બગસરા)|ઘંટીયાણ]]</li> <li> [[ચારણ પીપળી (તા. બગસરા)|ચારણ પીપળી]]</li> </ol> {{col-5}} <ol start="8"> <li> [[જામકા (તા. બગસરા)|જામકા]]</li> <li> [[જૂની હળીયાદ (તા. બગસરા)|જૂની હળીયાદ]]</li> <li> [[જેઠીયાવદર (તા. બગસરા)|જેઠીયાવદર]]</li> <li> [[ઝાંઝરીયા જુના (તા. બગસરા)|ઝાંઝરીયા જુના]]</li> <li> [[ઝાંઝરીયા નવા (તા. બગસરા)|ઝાંઝરીયા નવા]]</li> <li> [[ડેરી પીપળીયા (તા. બગસરા)|ડેરી પીપળીયા]]</li> <li> [[નટવરનગર (તા. બગસરા)|નટવરનગર]]</li> </ol> {{col-5}} <ol start="15"> <li> [[હળીયાદ નવી (તા. બગસરા)|નવી હળીયાદ]]</li> <li> [[પીઠડીયા (તા. બગસરા)|પીઠડીયા]]</li> <li> [[પીપળીયા નવા (તા. બગસરા)|પીપળીયા નવા]]</li> <li> [[બાલાપુર (તા. બગસરા)|બાલાપુર]]</li> <li> [[માણેકવાડા (તા. બગસરા)|માણેકવાડા]]</li> <li> [[માવજીંજવા (તા. બગસરા)|માવજીંજવા]]</li> <li> [[મુંજીયાસર નાના (તા. બગસરા)|મુંજીયાસર નાના]]</li> </ol> {{col-5}} <ol start="22"> <li> [[મુંજીયાસર મોટા (તા. બગસરા)|મુંજીયાસર મોટા]]</li> <li> [[રફાળા (તા. બગસરા)|રફાળા]]</li> <li> [[વાઘણીયા જુના (તા. બગસરા)|વાઘણીયા જુના]]</li> <li> [[વાઘણીયા નવા (તા. બગસરા)|વાઘણીયા નવા]]</li> <li> [[શીલાણા (તા. બગસરા)|શીલાણા]]</li> <li> [[સનાળીયા (તા. બગસરા)|સનાળીયા]]</li> <li> [[સમઢીયાળા (તા. બગસરા)|સમઢીયાળા]]</li> </ol> {{col-5}} <ol start="29"> <li> [[હડાળા (તા. બગસરા)|હડાળા]]</li> <li> [[હામાપુર (તા. બગસરા)|હામાપુર]]</li> <li> [[હાલરીયા (તા. બગસરા)|હાલરીયા]]</li> <li> [[હુલરીયા (તા. બગસરા)|હુલરીયા]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:બગસરા તાલુકો]] [[શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> qi7oxo575k13h7ltdmmidfjvmnmm5kp 826661 826659 2022-08-06T12:37:21Z KartikMistry 10383 nowrap. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બગસરા તાલુકો|બગસરા તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બગસરા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-5}} <ol start="1"> <li> [[આદપુર (તા. બગસરા)|આદપુર]]</li> <li> [[કડાયા (તા. બગસરા)|કડાયા]]</li> <li> [[કાગદડી (તા. બગસરા)|કાગદડી]]</li> <li> [[ખારી (તા. બગસરા)|ખારી]]</li> <li> [[ખીજડીયા (તા. બગસરા)|ખીજડીયા]]</li> <li> [[ઘંટીયાણ (તા. બગસરા)|ઘંટીયાણ]]</li> <li> [[ચારણ પીપળી (તા. બગસરા)|{{nowrap|ચારણ પીપળી}}]]</li> </ol> {{col-5}} <ol start="8"> <li> [[જામકા (તા. બગસરા)|જામકા]]</li> <li> [[જૂની હળીયાદ (તા. બગસરા)|{{nowrap|જૂની હળીયાદ}}]]</li> <li> [[જેઠીયાવદર (તા. બગસરા)|જેઠીયાવદર]]</li> <li> [[ઝાંઝરીયા જુના (તા. બગસરા)|{{nowrap|ઝાંઝરીયા જુના}}]]</li> <li> [[ઝાંઝરીયા નવા (તા. બગસરા)|{{nowrap|ઝાંઝરીયા નવા}}]]</li> <li> [[ડેરી પીપળીયા (તા. બગસરા)|ડેરી પીપળીયા]]</li> <li> [[નટવરનગર (તા. બગસરા)|નટવરનગર]]</li> </ol> {{col-5}} <ol start="15"> <li> [[હળીયાદ નવી (તા. બગસરા)|{{nowrap|નવી હળીયાદ}}]]</li> <li> [[પીઠડીયા (તા. બગસરા)|પીઠડીયા]]</li> <li> [[પીપળીયા નવા (તા. બગસરા)|{{nowrap|પીપળીયા નવા}}]]</li> <li> [[બાલાપુર (તા. બગસરા)|બાલાપુર]]</li> <li> [[માણેકવાડા (તા. બગસરા)|માણેકવાડા]]</li> <li> [[માવજીંજવા (તા. બગસરા)|માવજીંજવા]]</li> <li> [[મુંજીયાસર નાના (તા. બગસરા)|{{nowrap|મુંજીયાસર નાના}}]]</li> </ol> {{col-5}} <ol start="22"> <li> [[મુંજીયાસર મોટા (તા. બગસરા)|{{nowrap|મુંજીયાસર મોટા}}]]</li> <li> [[રફાળા (તા. બગસરા)|રફાળા]]</li> <li> [[વાઘણીયા જુના (તા. બગસરા)|{{nowrap|વાઘણીયા જુના}}]]</li> <li> [[વાઘણીયા નવા (તા. બગસરા)|વાઘણીયા નવા]]</li> <li> [[શીલાણા (તા. બગસરા)|શીલાણા]]</li> <li> [[સનાળીયા (તા. બગસરા)|સનાળીયા]]</li> <li> [[સમઢીયાળા (તા. બગસરા)|સમઢીયાળા]]</li> </ol> {{col-5}} <ol start="29"> <li> [[હડાળા (તા. બગસરા)|હડાળા]]</li> <li> [[હામાપુર (તા. બગસરા)|હામાપુર]]</li> <li> [[હાલરીયા (તા. બગસરા)|હાલરીયા]]</li> <li> [[હુલરીયા (તા. બગસરા)|હુલરીયા]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:બગસરા તાલુકો]] [[શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> mieqzh3g8bfc5a03o1p5cvabrfu7jpk બોડેલી તાલુકો 0 76264 826657 787862 2022-08-06T12:19:00Z KartikMistry 10383 Note. wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}}| type = તાલુકો | latd = | longd = | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર]] | capital = [[બોડેલી]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''બોડેલી તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર જિલ્લા]]નો તાલુકો છે. [[બોડેલી]] તાલુકાનું મુખ્ય મથક છે. == ઇતિહાસ == ૨૦૧૩માં [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]નું વિભાજન કરીને તેમાંથી છોટાઉદેપુર જિલ્લો બનાવાયો હતો. તેના [[પાવી જેતપુર તાલુકો|પાવી જેતપુર તાલુકા]] અને [[સંખેડા તાલુકો|સંખેડા તાલુકા]]માંથી બોડેલી તાલુકાની રચના થઇ હતી.<ref name="db">{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-327746-NOR.html|title=વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે|date=૩૧ મે ૨૦૧૫|access-date=૫ જાન્યુઆરી ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-02-09/vadodara/37007250_1_chhota-udepur-new-taluka-new-district|title=Process to set up Chhota Udepur district begins|date=૯ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of India|access-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|archive-date=2013-09-21|archive-url=https://web.archive.org/web/20130921053313/http://articles.timesofindia.indiatimes.com/2013-02-09/vadodara/37007250_1_chhota-udepur-new-taluka-new-district|url-status=dead}}</ref> == બોડેલી તાલુકાના ગામ == બોડેલી તાલુકામાં ૧૪૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.{{Note|રાજપરા અને માવલી બે ગામ યાદીમાં નથી.}}<ref>http://chhotaudepurdp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/bodeli.pdf{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> {{બોડેલી તાલુકાના ગામ}} == નોંધ == * {{notelist}} == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]] [[શ્રેણી:છોટાઉદેપુર જિલ્લો]] 312cyv24c17ytsu4ye35yhncjjozkeu 826658 826657 2022-08-06T12:21:34Z KartikMistry 10383 Fixed note. wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}}| type = તાલુકો | latd = | longd = | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર]] | capital = [[બોડેલી]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''બોડેલી તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર જિલ્લા]]નો તાલુકો છે. [[બોડેલી]] તાલુકાનું મુખ્ય મથક છે. == ઇતિહાસ == ૨૦૧૩માં [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]નું વિભાજન કરીને તેમાંથી છોટાઉદેપુર જિલ્લો બનાવાયો હતો. તેના [[પાવી જેતપુર તાલુકો|પાવી જેતપુર તાલુકા]] અને [[સંખેડા તાલુકો|સંખેડા તાલુકા]]માંથી બોડેલી તાલુકાની રચના થઇ હતી.<ref name="db">{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-327746-NOR.html|title=વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે|date=૩૧ મે ૨૦૧૫|access-date=૫ જાન્યુઆરી ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-02-09/vadodara/37007250_1_chhota-udepur-new-taluka-new-district|title=Process to set up Chhota Udepur district begins|date=૯ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of India|access-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|archive-date=2013-09-21|archive-url=https://web.archive.org/web/20130921053313/http://articles.timesofindia.indiatimes.com/2013-02-09/vadodara/37007250_1_chhota-udepur-new-taluka-new-district|url-status=dead}}</ref> == બોડેલી તાલુકાના ગામ == બોડેલી તાલુકામાં ૧૪૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.{{efn|રાજપરા અને માવલી બે ગામ યાદીમાં નથી.}}<ref>http://chhotaudepurdp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/bodeli.pdf{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> {{બોડેલી તાલુકાના ગામ}} == નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]] [[શ્રેણી:છોટાઉદેપુર જિલ્લો]] 3hdv7rbhvzzrt38pawf39e820svbvfj ઢાંચો:બોડેલી તાલુકાના ગામ 10 86946 826656 580859 2022-08-06T12:16:48Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બોડેલી તાલુકો|બોડેલી તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- |{{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બોડેલી તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="font-size:70%;"| {{col-begin}} {{col-5}} <ol start="1"> <li>[[અછાલી (તા. બોડેલી)|અછાલી]]</li> <li>[[અજાલી (તા. બોડેલી)|અજાલી]]</li> <li>[[અથવાલી (તા. બોડેલી)|અથવાલી]]</li> <li>[[અલી ખેરવા (તા. બોડેલી)|અલી ખેરવા]]</li> <li>[[અલ્હડપુરા (તા. બોડેલી)|અલ્હડપુરા]]</li> <li>[[નાના આમદરા (છત્રાલી) (તા. બોડેલી)|{{nowrap|નાના આમદરા}}]]</li> <li>[[આમલપુર (તા. બોડેલી)|આમલપુર]]</li> <li>[[ઉંટકોઇ (તા. બોડેલી)|ઉંટકોઇ]]</li> <li>[[ઉચાપાન (તા. બોડેલી)|ઉચાપાન]]</li> <li>[[ઉન (તા. બોડેલી)|ઉન]]</li> <li>[[ઉનદા (તા. બોડેલી)|ઉનદા]]</li> <li>[[નાના કંટવા (તા. બોડેલી)|નાના કંટવા]]</li> <li>[[કઠીયારી (તા. બોડેલી)|કઠીયારી]]</li> <li>[[કઠોલા (તા. બોડેલી)|કઠોલા]]</li> <li>[[કડછલા (તા. બોડેલી)|કડછલા]]</li> <li>[[કડીલા (તા. બોડેલી)|કડીલા]]</li> <li>[[કાઠમાંડવા (તા. બોડેલી)|કાઠમાંડવા]]</li> <li>[[કાપડીયા (તા. બોડેલી)|કાપડીયા]]</li> <li>[[કુંડી (ઉંચાકલમ) (તા. બોડેલી)|કુંડી]]</li> <li>[[કુંડી (બહાદરપુર) (તા. બોડેલી)|કુંડી]]</li> <li>[[કોઠીયા (તા. બોડેલી)|કોઠીયા]]</li> <li>[[કોસિન્દ્રા (તા. બોડેલી)|કોસિન્દ્રા]]</li> <li>[[ખડકલા (તા. બોડેલી)|ખડકલા]]</li> <li>[[ખરાકુવા (તા. બોડેલી)|ખરાકુવા]]</li> <li>[[ખરેદા (તા. બોડેલી)|ખરેદા]]</li> <li>[[ખાંડીયાકુવા (તા. બોડેલી)|ખાંડીયાકુવા]]</li> <li>[[ખાંડીવાવ (તા. બોડેલી)|ખાંડીવાવ]]</li> <li>[[ખાંધિયા (તા. બોડેલી)|ખાંધિયા]]</li> <li>[[ખોખરીવેરી (તા. બોડેલી)|ખોખરીવેરી]]</li> </ol> {{col-5}} <ol start="30"> <li>[[ખોડીયા (તા. બોડેલી)|ખોડીયા]]</li> <li>[[ગડોદ (તા. બોડેલી)|ગડોદ]]</li> <li>[[ગણેશવડ (તા. બોડેલી)|ગણેશવડ]]</li> <li>[[ગરોલ (તા. બોડેલી)|ગરોલ]]</li> <li>[[ગાજીપુરા (તા. બોડેલી)|ગાજીપુરા]]</li> <li>[[ગાયડીયા (તા. બોડેલી)|ગાયડીયા]]</li> <li>[[ગોગાડીયા (તા. બોડેલી)|ગોગાડીયા]]</li> <li>[[ઘાઘરપુરા (તા. બોડેલી)|ઘાઘરપુરા]]</li> <li>[[ઘેલપુર (તા. બોડેલી)|ઘેલપુર]]</li> <li>[[ઘોડજ (તા. બોડેલી)|ઘોડજ]]</li> <li>[[ચપરગોટા (તા. બોડેલી)|ચપરગોટા]]</li> <li>[[ચલામલી (તા. બોડેલી)|ચલામલી]]</li> <li>[[ચાચક (તા. બોડેલી)|ચાચક]]</li> <li>[[ચિખોદ્રા (તા. બોડેલી)|ચિખોદ્રા]]</li> <li>[[ચુંઢેલી (તા. બોડેલી)|ચુંઢેલી]]</li> <li>[[છછાદરા (તા. બોડેલી)|છછાદરા]]</li> <li>[[છત્રાલી (તા. બોડેલી)|છત્રાલી]]</li> <li>[[જબુગામ (તા. બોડેલી)|જબુગામ]]</li> <li>[[જીવણપુરા (તા. બોડેલી)|જીવણપુરા]]</li> <li>[[જુના ટિંબરવા (તા. બોડેલી)|{{nowrap|જુના ટિંબરવા}}]]</li> <li>[[જેસિંગપુરા (તા. બોડેલી)|જેસિંગપુરા]]</li> <li>[[જોગીપુરા (તા. બોડેલી)|જોગીપુરા]]</li> <li>[[જોજવા (તા. બોડેલી)|જોજવા]]</li> <li>[[ઝંડ (તા. બોડેલી)|ઝંડ]]</li> <li>[[ઝોઝ (તા. બોડેલી)|ઝોઝ]]</li> <li>[[નવા ટિંબરવા (તા. બોડેલી)|{{nowrap|નવા ટિંબરવા}}]]</li> <li>[[ટિંબી (તા. બોડેલી)|ટિંબી]]</li> <li>[[ટોકરવા (તા. બોડેલી)|ટોકરવા]]</li> <li>[[ડભેરાઇ (તા. બોડેલી)|ડભેરાઇ]]</li> </ol> {{col-5}} <ol start="59"> <li>[[ઢોકલીયા (તા. બોડેલી)|ઢોકલીયા]]</li> <li>[[ઢોલપુર (તા. બોડેલી)|ઢોલપુર]]</li> <li>[[તડકાછલા (તા. બોડેલી)|તડકાછલા]]</li> <li>[[તરગોળ (તા. બોડેલી)|તરગોળ]]</li> <li>[[તાંદળજા (તા. બોડેલી)|તાંદળજા]]</li> <li>[[દોરમર (તા. બોડેલી)|દોરમર]]</li> <li>[[ધારોલી (તા. બોડેલી)|ધારોલી]]</li> <li>[[ધારોલીયા (તા. બોડેલી)|ધારોલીયા]]</li> <li>[[ધોરીવાવ (તા. બોડેલી)|ધોરીવાવ]]</li> <li>[[નવાગામ (તા. બોડેલી)|નવાગામ]]</li> <li>[[નવાપુરા (તા. બોડેલી)|નવાપુરા]]</li> <li>[[નાના બુટિયાપુરા (તા. બોડેલી)|{{nowrap|નાના બુટિયાપુરા}}]]</li> <li>[[નાની તેજવાવ (તા. બોડેલી)|નાની તેજવાવ]]</li> <li>[[નાની બુમડી (તા. બોડેલી)|નાની બુમડી]]</li> <li>[[નાની રાસ્કી (તા. બોડેલી)|નાની રાસ્કી]]</li> <li>[[નાની વાંટ (તા. બોડેલી)|નાની વાંટ]]</li> <li>[[પચીસગામ (તા. બોડેલી)|પચીસગામ]]</li> <li>[[પાટણા (તા. બોડેલી)|પાટણા]]</li> <li>[[પાટીયા (તા. બોડેલી)|પાટીયા]]</li> <li>[[પાણેજ (તા. બોડેલી)|પાણેજ]]</li> <li>[[પાતલપુર (તા. બોડેલી)|પાતલપુર]]</li> <li>[[પાનધરા (તા. બોડેલી)|પાનધરા]]</li> <li>[[પીઠા (તા. બોડેલી)|પીઠા]]</li> <li>[[પોલણપુર (તા. બોડેલી)|પોલણપુર]]</li> <li>[[પ્રતાપનગર (તા. બોડેલી)|પ્રતાપનગર]]</li> <li>[[ફતેપુરા (તા. બોડેલી)|ફતેપુરા]]</li> <li>[[ફાંટા (તા. બોડેલી)|ફાંટા]]</li> <li>[[ફાજલપુર (તા. બોડેલી)|ફાજલપુર]]</li> <li>[[ફેરકુવા (તા. બોડેલી)|ફેરકુવા]]</li> </ol> {{col-5}} <ol start="88"> <li>[[બદાલીયા (તા. બોડેલી)|બદાલીયા]]</li> <li>[[બામકુઇ (તા. બોડેલી)|બામકુઇ]]</li> <li>[[બામરોલી (તા. બોડેલી)|બામરોલી]]</li> <li>[[બોડેલી]]</li> <li>[[બોબડાકુવા (તા. બોડેલી)|બોબડાકુવા]]</li> <li>[[ભાદરલી (તા. બોડેલી)|ભાદરલી]]</li> <li>[[ભીલવણીયા (તા. બોડેલી)|ભીલવણીયા]]</li> <li>[[ભોજપુર (તા. બોડેલી)|ભોજપુર]]</li> <li>[[ભોરદા (તા. બોડેલી)|ભોરદા]]</li> <li>[[માંકણી (તા. બોડેલી)|માંકણી]]</li> <li>[[મુઢીયારી (તા. બોડેલી)|મુઢીયારી]]</li> <li>[[મુળધર (તા. બોડેલી)|મુળધર]]</li> <li>[[મોટા આમદરા (છત્રાલી) (તા. બોડેલી)|મોટા આમદરા]]</li> <li>[[મોટા કંટવા (તા. બોડેલી)|મોટા કંટવા]]</li> <li>[[મોટા બુટિયાપુરા (તા. બોડેલી)|{{nowrap|મોટા બુટિયાપુરા}}]]</li> <li>[[મોટા રાસ્કા (તા. બોડેલી)|મોટા રાસ્કા]]</li> <li>[[મોટી તેજવાવ (તા. બોડેલી)|મોટી તેજવાવ]]</li> <li>[[મોટી બુમડી (તા. બોડેલી)|મોટી બુમડી]]</li> <li>[[મોટી વાંટ (તા. બોડેલી)|મોટી વાંટ]]</li> <li>[[મોડાસર (તા. બોડેલી)|મોડાસર]]</li> <li>[[મોતીપુરા (કદવાલ) (તા. બોડેલી)|મોતીપુરા]]</li> <li>[[મોતીપુરા (ગડોથ) (તા. બોડેલી)|મોતીપુરા]]</li> <li>[[મોતીપુરા (તા. બોડેલી)|મોતીપુરા]]</li> <li>[[મોરખલા (તા. બોડેલી)|મોરખલા]]</li> <li>[[રણભુન (તા. બોડેલી)|રણભુન]]</li> <li>[[રતનપુર (થાણા) (તા. બોડેલી)|રતનપુર]]</li> <li>[[રાજ ખેરવા (તા. બોડેલી)|રાજ ખેરવા]]</li> <li>[[રાજપુરી (તા. બોડેલી)|રાજપુરી]]</li> <li>[[રાજવાસણા (તા. બોડેલી)|રાજવાસણા]]</li> </ol> {{col-5}} <ol start="117"> <li>[[લઢોદ (તા. બોડેલી)|લઢોદ]]</li> <li>[[લવેદ (તા. બોડેલી)|લવેદ]]</li> <li>[[લાંભીયા (તા. બોડેલી)|લાંભીયા]]</li> <li>[[વડતલાવ (તા. બોડેલી)|વડતલાવ]]</li> <li>[[વડદલા (તા. બોડેલી)|વડદલા]]</li> <li>[[વડધરી (તા. બોડેલી)|વડધરી]]</li> <li>[[વડીવાડા (તા. બોડેલી)|વડીવાડા]]</li> <li>[[વલોઠી (તા. બોડેલી)|વલોઠી]]</li> <li>[[વાંટડા (તા. બોડેલી)|વાંટડા]]</li> <li>[[વાંટા (તા. બોડેલી)|વાંટા]]</li> <li>[[વાંદરડા (તા. બોડેલી)|વાંદરડા]]</li> <li>[[વાજપુર (તા. બોડેલી)|વાજપુર]]</li> <li>[[વાણધા (તા. બોડેલી)|વાણધા]]</li> <li>[[વાલપારી (તા. બોડેલી)|વાલપારી]]</li> <li>[[વિસાડી (તા. બોડેલી)|વિસાડી]]</li> <li>[[શેરપુરા (તા. બોડેલી)|શેરપુરા]]</li> <li>[[સખાંદરા (તા. બોડેલી)|સખાંદરા]]</li> <li>[[સડાધરી (તા. બોડેલી)|સડાધરી]]</li> <li>[[સણિયાદરી (તા. બોડેલી)|સણિયાદરી]]</li> <li>[[સરસીંદા (તા. બોડેલી)|સરસીંદા]]</li> <li>[[સવજીપુરા (તા. બોડેલી)|સવજીપુરા]]</li> <li>[[સાગવા (તા. બોડેલી)|સાગવા]]</li> <li>[[સામધી (તા. બોડેલી)|સામધી]]</li> <li>[[સારગી (તા. બોડેલી)|સારગી]]</li> <li>[[સાલપુરા (તા. બોડેલી)|સાલપુરા]]</li> <li>[[સીમલ ઘોડા (તા. બોડેલી)|સીમલ ઘોડા]]</li> <li>[[સીમળીયા (તા. બોડેલી)|સીમળીયા]]</li> <li>[[સુરયા (તા. બોડેલી)|સુરયા]]</li> <li>[[સેગવાસીમલી (તા. બોડેલી)|સેગવાસીમલી]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:બોડેલી તાલુકો]][[શ્રેણી:છોટાઉદેપુર જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> mbf84fx7lhiflbej717ub7grybo1l78 ઢાંચો:બેચરાજી તાલુકામાં આવેલાં ગામો 10 89612 826669 819414 2022-08-06T14:26:27Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[બેચરાજી તાલુકો|બેચરાજી/બહુચરાજી તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બેચરાજી/બહુચરાજી તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[અદિવાડા (તા. બહુચરાજી)|અદિવાડા]]</li> <li>[[અજબપુરા (તા. બહુચરાજી)|અજબપુરા]]</li> <li>[[અકબા (તા. બહુચરાજી)|અકબા]]</li> <li>[[અંબાલા (તા. બહુચરાજી)|અંબાલા]]</li> <li>[[આસજોલ (તા. બહુચરાજી)|આસજોલ]]</li> <li>[[બારીયાફ (તા. બહુચરાજી)|બારીયાફ]]</li> <li>[[બહુચરાજી|{{nowrap|બેચર/બેચરાજી/બહુચરાજી}}]]</li> <li>[[ભલગામડા (તા. બહુચરાજી)|ભલગામડા]]</li> <li>[[ચડાસણા (તા. બહુચરાજી)|ચડાસણા]]</li> <li>[[ચંદનકી (તા. બહુચરાજી)|ચંદનકી]]</li> <li>[[ચાંદરોડા (તા. બહુચરાજી)|ચાંદરોડા]]</li> <li>[[છટાસણા (તા. બહુચરાજી)|છટાસણા]]</li> <li>[[દેદાણા (તા. બહુચરાજી)|દેદાણા]]</li> <li>[[દેડરડા (તા. બહુચરાજી)|દેડરડા]]</li> </ol> {{col-4}} <ol start="15"> <li>[[દેલપુરા ખાંટ (તા. બહુચરાજી)|દેલપુરા ખાંટ]]</li> <li>[[દેલવાડા ખાંટ (તા. બહુચરાજી)|દેલવાડા ખાંટ]]</li> <li>[[દેથલી (તા. બહુચરાજી)|દેથલી]]</li> <li>[[દેવગઢ (તા. બહુચરાજી)|દેવગઢ]]</li> <li>[[ધાનપુરા (તા. બહુચરાજી)|ધાનપુરા]]</li> <li>[[ધાનપુરા ખાંટ]]</li> <li>[[દોડીવાડા (તા. બહુચરાજી)|દોડીવાડા]]</li> <li>[[એદલા (તા. બહુચરાજી)|એદલા]]</li> <li>[[ફિંચડી (તા. બહુચરાજી)|ફિંચડી]]</li> <li>[[ગાંભુ (તા. બહુચરાજી)|ગાંભુ]]</li> <li>[[ગણેશપુરા (તા. બહુચરાજી)|ગણેશપુરા]]</li> <li>[[ઈન્દ્રાપ (તા. બહુચરાજી)|ઈન્દ્રાપ]]</li> <li>[[જેતપુર (તા. બહુચરાજી)|જેતપુર]]</li> <li>[[કાકસણા (તા. બહુચરાજી)|કાકસણા]]</li> </ol> {{col-4}} <ol start="29"> <li>[[કાલરી (તા. બહુચરાજી)|કાલરી]]</li> <li>[[કનોડા (તા. બહુચરાજી)|કનોડા]]</li> <li>[[કરણસાગર (તા. બહુચરાજી)|કરણસાગર]]</li> <li>[[ખાંભેલ (તા. બહુચરાજી)|ખાંભેલ]]</li> <li>[[માંડલી (તા. બહુચરાજી)|માંડલી]]</li> <li>[[માત્રાસણ (તા. બહુચરાજી)|માત્રાસણ]]</li> <li>[[મોઢેરા]]</li> <li>[[મોટપ (તા. બહુચરાજી)|મોટપ]]</li> <li>[[પોયડા (તા. બહુચરાજી)|પોયડા]]</li> <li>[[પ્રતાપગઢ (તા. બહુચરાજી)|પ્રતાપગઢ]]</li> <li>[[રણછોડપુરા (તા. બહુચરાજી)|રણછોડપુરા]]</li> <li>[[રણેલા (તા. બહુચરાજી)|રણેલા]]</li> <li>[[રાંતેજ (તા. બહુચરાજી)|રાંતેજ]]</li> <li>[[રુપપુરા (તા. બહુચરાજી)|રુપપુરા]]</li> </ol> {{col-4}} <ol start="43"> <li>[[કરણપુરા (તા. બહુચરાજી)|કરણપુરા]]</li> <li>[[સદુથલા (તા. બહુચરાજી)|સદુથલા]]</li> <li>[[સંખલપુર (તા. બહુચરાજી)|સંખલપુર]]</li> <li>[[સાંપાવાડા (તા. બહુચરાજી)|સાંપાવાડા]]</li> <li>[[સુજાનપુરા (તા. બહુચરાજી)|સુજાનપુરા]]</li> <li>[[સુરજ (તા. બહુચરાજી)|સુરજ]]</li> <li>[[સુરપુરા (તા. બહુચરાજી)|સુરપુરા]]</li> <li>[[ઉદેલા (તા. બહુચરાજી)|ઉદેલા]]</li> <li>[[વાનપુર (તા. બહુચરાજી)|વાનપુર]]</li> <li>[[વેણપુરા (તા. બહુચરાજી)|વેણપુરા]]</li> <li>[[વિજાપુરડા]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:બહુચરાજી તાલુકો]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> afycz6dl8key8a96ocvsb95yt8ylgu5 સભ્યની ચર્ચા:PiotrMisa 3 101299 826663 651625 2022-08-06T13:12:50Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:ProdesignerPL]]ને [[સભ્યની ચર્ચા:PiotrMisa]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/ProdesignerPL|ProdesignerPL]]" to "[[Special:CentralAuth/PiotrMisa|PiotrMisa]]" wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ProdesignerPL}} -- [[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૧:૧૩, ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST) i27lf9br8qxddtttdqzun8m9z1k02pz સભ્યની ચર્ચા:MdsShakil 3 125401 826684 762574 2022-08-06T17:52:14Z Pathoschild 524 add talk page header ([[m:Synchbot|requested by MdsShakil]]) wikitext text/x-wiki {{User talk:MdsShakil/header}} {{ઢાંચો:સ્વાગત|realName=|name=MdsShakil}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૫૦, ૧૮ મે ૨૦૨૧ (IST) otz5knsatjgln0xk88w2ox81873nxxi પ્રિયંકા ગોસ્વામી 0 126872 826675 824908 2022-08-06T14:41:42Z KartikMistry 10383 અપડેટ. wikitext text/x-wiki {{Infobox sportsperson |name= પ્રિયંકા ગોસ્વામી |birth_date= {{birth date and age|1996|03|10}} |birth_place= મુઝ્ઝફરનગર, ઉત્તર પ્રદેશ |national_team= ભારત |event= ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા |pb= ૧:૨૮.૩૫ (૨૦૨૧) |nationals= ૨૦૧૭, ૨૦૨૧ | show-medals = | medaltemplates = {{MedalSport|એથ્લેટિક (સ્ત્રી)}} {{MedalCountry|{{IND}}}} {{Medal|સ્પર્ધા | કોમનવેલ્થ રમતો | }} {{MedalSilver| ૨૦૨૨ બર્મિંગહામ | ૧૦,૦૦૦ મીટર }} }} '''પ્રિયંકા ગોસ્વામી''' (જન્મ: ૧૦ માર્ચ ૧૯૯૬) એક ભારતીય ખેલાડી છે, જે ૨૦ કિલોમીટર ચાલવાની સ્પર્ધામાં ભાગ લે છે.<ref name="WA">{{Cite web|title=Priyanka|url=https://worldathletics.org/athletes/india/priyanka-14477764|access-date=22 June 2021|website=worldathletics.org}}</ref><ref name="FP">{{Cite web|date=13 February 2021|title=National Open Race Walking Championships: Sandeep Kumar, Priyanka Goswami shatter national records, qualify for Tokyo Olympics along with Rahul|url=https://www.firstpost.com/sports/national-open-race-walking-championships-sandeep-kumar-priyanka-goswami-shatter-national-records-qualify-for-tokyo-olympics-along-with-rahul-9299561.html|access-date=22 June 2021|website=First Post}}</ref> તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૭માં ક્રમે આવી હતી.<ref>{{Cite web|date=February 15, 2020|title=India's Bhawna Jat makes the Olympic cut in 20km race walk|url=https://www.indiatoday.in/sports/athletics/story/bhawna-jat-qualifies-for-2020-tokyo-20km-race-walk-1646706-2020-02-15|access-date=2021-07-26|website=India Today|language=en}}</ref><ref>{{Cite web|last=Mondal|first=Aratrick|date=6 August 2021|title=Tokyo Olympics Priyanka Goswami 17th, Bhawna Jat 32nd in women's 20km race walk, Gurpreet fails to finish in men's event|url=https://www.indiatvnews.com/sports/other/tokyo-olympics-priyanka-goswami-17th-bhawna-jat-32nd-in-women-s-20km-race-walk-gurpreet-fails-to-finish-in-men-s-event-724782|url-status=live|access-date=7 August 2021|website=www.indiatvnews.com}}</ref> ૨૦૨૨ કોમનવેલ્થ રમતોમાં ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં તેણીએ રજત ચંદ્રક જીત્યો હતો.<ref>{{Cite web|date=2022-08-06|title=Women's 10,000m Race Walk - Final|url=https://results.birmingham2022.com/#/athletic-result/ATH/M/W/10000MW-----------/FNL-/000100--|access-date=2022-08-06|website=Birmingham2022.com|language=en}}</ref><ref>{{Cite web|date=2022-08-06|title=CWG 2022: Priyanka Goswami bags silver medal in women's 10,000m race walk|url=https://www.dnaindia.com/commonwealth-games-2022/report-cwg-2022-priyanka-goswami-bags-silver-medal-in-women-s-10000m-race-walk-2974361|access-date=2022-08-06|website=dnaindia.com|language=en}}</ref> == જીવન == ગોસ્વામીએ એથ્લેટિક્સમાં આવતા પહેલાં થોડા મહિના શાળામાં જિમ્નેસ્ટિક્સમાં ભાગ લીધો હતો. દોડવાની સ્પર્ધામાં સ્પર્ધકોને મળતી ઇનામોને કારણે તે દોડવા માટે આકર્ષાઇ હતી.<ref name="HT">{{Cite news|last=Bhagat|first=Mallika|title=National record holder Priyanka Goswami: Started race walking for bags that medallists got|url=https://www.hindustantimes.com/sports/others/national-record-holder-priyanka-goswami-started-race-walking-for-bags-that-medallists-got-101613505659305.html|work=hindustantimes.com|date=17 February 2021|access-date=22 June 2021}}</ref> ફેબ્રુઆરી ૨૦૨૧માં, તેણી ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા (''ઇન્ડિયન રેસવોકિંગ ચેમ્પિયનશીપ'') જીતી હતી અને તેમાં ભારતનો નવો કિર્તીમાન ૧.૨૮.૪૫ બનાવ્યો હતો તેમજ ૨૦૨૦ની ઓલ્મપિકમાં પસંદ થઇ હતી.<ref name="FP" /><ref>{{Cite web|date=13 February 2021|title=Priyanka Goswami, Sandeep Kumar, break national records, qualify for Tokyo Olympics|url=https://www.aninews.in/news/sports/others/priyanka-goswami-sandeep-kumar-break-national-records-qualify-for-tokyo-olympics20210213200341|access-date=22 June 2021|website=ANI News}}</ref> આ અગાઉ તેણીએ ૨૦૧૭માં આ સ્પર્ધા જીતી હતી.<ref name="WA" /> તે ભારતીય રેલ્વેમાં કારકુન તરીકે કામ કરે છે.<ref name="HT" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://thebridge.in/tokyo-2020/racewalker-priyanka-goswami-no-idea-olympics-tokyo-2020-22073 "Racewalker Priyanka Goswami had no idea about Olympics. And then Tokyo 2020 happened." (from thebridge.in)] [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:ખેલાડી]] [[શ્રેણી:૧૯૯૬માં જન્મ]] 377mc86nmm8p7kzuvlofoa7mwya0uta 826677 826675 2022-08-06T15:19:18Z KartikMistry 10383 જોડણી. wikitext text/x-wiki {{Infobox sportsperson |name= પ્રિયંકા ગોસ્વામી |birth_date= {{birth date and age|1996|03|10}} |birth_place= મુઝ્ઝફરનગર, ઉત્તર પ્રદેશ |national_team= ભારત |event= ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા |pb= ૧:૨૮.૩૫ (૨૦૨૧) |nationals= ૨૦૧૭, ૨૦૨૧ | show-medals = | medaltemplates = {{MedalSport|એથ્લેટિક (સ્ત્રી)}} {{MedalCountry|{{IND}}}} {{Medal|સ્પર્ધા | કોમનવેલ્થ રમતો | }} {{MedalSilver| ૨૦૨૨ બર્મિંગહામ | ૧૦,૦૦૦ મીટર }} }} '''પ્રિયંકા ગોસ્વામી''' (જન્મ: ૧૦ માર્ચ ૧૯૯૬) એક ભારતીય ખેલાડી છે, જે ૨૦ કિલોમીટર ચાલવાની સ્પર્ધામાં ભાગ લે છે.<ref name="WA">{{Cite web|title=Priyanka|url=https://worldathletics.org/athletes/india/priyanka-14477764|access-date=22 June 2021|website=worldathletics.org}}</ref><ref name="FP">{{Cite web|date=13 February 2021|title=National Open Race Walking Championships: Sandeep Kumar, Priyanka Goswami shatter national records, qualify for Tokyo Olympics along with Rahul|url=https://www.firstpost.com/sports/national-open-race-walking-championships-sandeep-kumar-priyanka-goswami-shatter-national-records-qualify-for-tokyo-olympics-along-with-rahul-9299561.html|access-date=22 June 2021|website=First Post}}</ref> તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૭માં ક્રમે આવી હતી.<ref>{{Cite web|date=February 15, 2020|title=India's Bhawna Jat makes the Olympic cut in 20km race walk|url=https://www.indiatoday.in/sports/athletics/story/bhawna-jat-qualifies-for-2020-tokyo-20km-race-walk-1646706-2020-02-15|access-date=2021-07-26|website=India Today|language=en}}</ref><ref>{{Cite web|last=Mondal|first=Aratrick|date=6 August 2021|title=Tokyo Olympics Priyanka Goswami 17th, Bhawna Jat 32nd in women's 20km race walk, Gurpreet fails to finish in men's event|url=https://www.indiatvnews.com/sports/other/tokyo-olympics-priyanka-goswami-17th-bhawna-jat-32nd-in-women-s-20km-race-walk-gurpreet-fails-to-finish-in-men-s-event-724782|url-status=live|access-date=7 August 2021|website=www.indiatvnews.com}}</ref> ૨૦૨૨ કોમનવેલ્થ રમતોમાં ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં તેણીએ રજત ચંદ્રક જીત્યો હતો.<ref>{{Cite web|date=2022-08-06|title=Women's 10,000m Race Walk - Final|url=https://results.birmingham2022.com/#/athletic-result/ATH/M/W/10000MW-----------/FNL-/000100--|access-date=2022-08-06|website=Birmingham2022.com|language=en}}</ref><ref>{{Cite web|date=2022-08-06|title=CWG 2022: Priyanka Goswami bags silver medal in women's 10,000m race walk|url=https://www.dnaindia.com/commonwealth-games-2022/report-cwg-2022-priyanka-goswami-bags-silver-medal-in-women-s-10000m-race-walk-2974361|access-date=2022-08-06|website=dnaindia.com|language=en}}</ref> == જીવન == ગોસ્વામીએ એથ્લેટિક્સમાં આવતા પહેલાં થોડા મહિના શાળામાં જિમ્નેસ્ટિક્સમાં ભાગ લીધો હતો. દોડવાની સ્પર્ધામાં સ્પર્ધકોને મળતી ઇનામોને કારણે તે દોડવા માટે આકર્ષાઇ હતી.<ref name="HT">{{Cite news|last=Bhagat|first=Mallika|title=National record holder Priyanka Goswami: Started race walking for bags that medallists got|url=https://www.hindustantimes.com/sports/others/national-record-holder-priyanka-goswami-started-race-walking-for-bags-that-medallists-got-101613505659305.html|work=hindustantimes.com|date=17 February 2021|access-date=22 June 2021}}</ref> ફેબ્રુઆરી ૨૦૨૧માં, તેણી ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા (''ઇન્ડિયન રેસવોકિંગ ચેમ્પિયનશીપ'') જીતી હતી અને તેમાં ભારતનો નવો કિર્તીમાન ૧.૨૮.૪૫ બનાવ્યો હતો તેમજ ૨૦૨૦ની ઓલ્મિપીકમાં પસંદ થઇ હતી.<ref name="FP" /><ref>{{Cite web|date=13 February 2021|title=Priyanka Goswami, Sandeep Kumar, break national records, qualify for Tokyo Olympics|url=https://www.aninews.in/news/sports/others/priyanka-goswami-sandeep-kumar-break-national-records-qualify-for-tokyo-olympics20210213200341|access-date=22 June 2021|website=ANI News}}</ref> આ અગાઉ તેણીએ ૨૦૧૭માં આ સ્પર્ધા જીતી હતી.<ref name="WA" /> તે ભારતીય રેલ્વેમાં કારકુન તરીકે કામ કરે છે.<ref name="HT" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://thebridge.in/tokyo-2020/racewalker-priyanka-goswami-no-idea-olympics-tokyo-2020-22073 "Racewalker Priyanka Goswami had no idea about Olympics. And then Tokyo 2020 happened." (from thebridge.in)] [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:ખેલાડી]] [[શ્રેણી:૧૯૯૬માં જન્મ]] knx3sh8hddp4xz69jr5k4fhojllw5al 826678 826677 2022-08-06T15:19:59Z KartikMistry 10383 ફરી જોડણી! wikitext text/x-wiki {{Infobox sportsperson |name= પ્રિયંકા ગોસ્વામી |birth_date= {{birth date and age|1996|03|10}} |birth_place= મુઝ્ઝફરનગર, ઉત્તર પ્રદેશ |national_team= ભારત |event= ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા |pb= ૧:૨૮.૩૫ (૨૦૨૧) |nationals= ૨૦૧૭, ૨૦૨૧ | show-medals = | medaltemplates = {{MedalSport|એથ્લેટિક (સ્ત્રી)}} {{MedalCountry|{{IND}}}} {{Medal|સ્પર્ધા | કોમનવેલ્થ રમતો | }} {{MedalSilver| ૨૦૨૨ બર્મિંગહામ | ૧૦,૦૦૦ મીટર }} }} '''પ્રિયંકા ગોસ્વામી''' (જન્મ: ૧૦ માર્ચ ૧૯૯૬) એક ભારતીય ખેલાડી છે, જે ૨૦ કિલોમીટર ચાલવાની સ્પર્ધામાં ભાગ લે છે.<ref name="WA">{{Cite web|title=Priyanka|url=https://worldathletics.org/athletes/india/priyanka-14477764|access-date=22 June 2021|website=worldathletics.org}}</ref><ref name="FP">{{Cite web|date=13 February 2021|title=National Open Race Walking Championships: Sandeep Kumar, Priyanka Goswami shatter national records, qualify for Tokyo Olympics along with Rahul|url=https://www.firstpost.com/sports/national-open-race-walking-championships-sandeep-kumar-priyanka-goswami-shatter-national-records-qualify-for-tokyo-olympics-along-with-rahul-9299561.html|access-date=22 June 2021|website=First Post}}</ref> તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૭માં ક્રમે આવી હતી.<ref>{{Cite web|date=February 15, 2020|title=India's Bhawna Jat makes the Olympic cut in 20km race walk|url=https://www.indiatoday.in/sports/athletics/story/bhawna-jat-qualifies-for-2020-tokyo-20km-race-walk-1646706-2020-02-15|access-date=2021-07-26|website=India Today|language=en}}</ref><ref>{{Cite web|last=Mondal|first=Aratrick|date=6 August 2021|title=Tokyo Olympics Priyanka Goswami 17th, Bhawna Jat 32nd in women's 20km race walk, Gurpreet fails to finish in men's event|url=https://www.indiatvnews.com/sports/other/tokyo-olympics-priyanka-goswami-17th-bhawna-jat-32nd-in-women-s-20km-race-walk-gurpreet-fails-to-finish-in-men-s-event-724782|url-status=live|access-date=7 August 2021|website=www.indiatvnews.com}}</ref> ૨૦૨૨ કોમનવેલ્થ રમતોમાં ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં તેણીએ રજત ચંદ્રક જીત્યો હતો.<ref>{{Cite web|date=2022-08-06|title=Women's 10,000m Race Walk - Final|url=https://results.birmingham2022.com/#/athletic-result/ATH/M/W/10000MW-----------/FNL-/000100--|access-date=2022-08-06|website=Birmingham2022.com|language=en}}</ref><ref>{{Cite web|date=2022-08-06|title=CWG 2022: Priyanka Goswami bags silver medal in women's 10,000m race walk|url=https://www.dnaindia.com/commonwealth-games-2022/report-cwg-2022-priyanka-goswami-bags-silver-medal-in-women-s-10000m-race-walk-2974361|access-date=2022-08-06|website=dnaindia.com|language=en}}</ref> == જીવન == ગોસ્વામીએ એથ્લેટિક્સમાં આવતા પહેલાં થોડા મહિના શાળામાં જિમ્નેસ્ટિક્સમાં ભાગ લીધો હતો. દોડવાની સ્પર્ધામાં સ્પર્ધકોને મળતી ઇનામોને કારણે તે દોડવા માટે આકર્ષાઇ હતી.<ref name="HT">{{Cite news|last=Bhagat|first=Mallika|title=National record holder Priyanka Goswami: Started race walking for bags that medallists got|url=https://www.hindustantimes.com/sports/others/national-record-holder-priyanka-goswami-started-race-walking-for-bags-that-medallists-got-101613505659305.html|work=hindustantimes.com|date=17 February 2021|access-date=22 June 2021}}</ref> ફેબ્રુઆરી ૨૦૨૧માં, તેણી ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા (''ઇન્ડિયન રેસવોકિંગ ચેમ્પિયનશીપ'') જીતી હતી અને તેમાં ભારતનો નવો કિર્તીમાન ૧.૨૮.૪૫ બનાવ્યો હતો તેમજ ૨૦૨૦ની ઓલિમ્પિકમાં પસંદ થઇ હતી.<ref name="FP" /><ref>{{Cite web|date=13 February 2021|title=Priyanka Goswami, Sandeep Kumar, break national records, qualify for Tokyo Olympics|url=https://www.aninews.in/news/sports/others/priyanka-goswami-sandeep-kumar-break-national-records-qualify-for-tokyo-olympics20210213200341|access-date=22 June 2021|website=ANI News}}</ref> આ અગાઉ તેણીએ ૨૦૧૭માં આ સ્પર્ધા જીતી હતી.<ref name="WA" /> તે ભારતીય રેલ્વેમાં કારકુન તરીકે કામ કરે છે.<ref name="HT" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://thebridge.in/tokyo-2020/racewalker-priyanka-goswami-no-idea-olympics-tokyo-2020-22073 "Racewalker Priyanka Goswami had no idea about Olympics. And then Tokyo 2020 happened." (from thebridge.in)] [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:ખેલાડી]] [[શ્રેણી:૧૯૯૬માં જન્મ]] jqqqi0suqt28wlnm8crall9yoyf2weo સભ્યની ચર્ચા:PANDYA BALMUKUND 3 134554 826660 2022-08-06T12:36:42Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=PANDYA BALMUKUND}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૦૬, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 94olckxuh631xfonsdhfpz0p4zax6dz સભ્યની ચર્ચા:ProdesignerPL 3 134555 826664 2022-08-06T13:12:50Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:ProdesignerPL]]ને [[સભ્યની ચર્ચા:PiotrMisa]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/ProdesignerPL|ProdesignerPL]]" to "[[Special:CentralAuth/PiotrMisa|PiotrMisa]]" wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:PiotrMisa]] 38g857wthr283au9pemb8r3ak2j72et સભ્યની ચર્ચા:Chauhan ruhi 3 134556 826665 2022-08-06T13:28:15Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chauhan ruhi}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૫૮, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 6x346cyx7n68rgcw12h8nwbw630z4pm સભ્યની ચર્ચા:Bhavik07 3 134557 826666 2022-08-06T14:09:37Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhavik07}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૩૯, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) jd4tlah06fjsn1rxzz42xbomh6lbf8d સભ્યની ચર્ચા:Bhagat zankhana 3 134558 826674 2022-08-06T14:39:47Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhagat zankhana}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૦૯, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ltoiuot0wl00zjbai9zgw98t9jvhb5t સભ્યની ચર્ચા:Parth muliya 04 3 134559 826676 2022-08-06T15:05:53Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Parth muliya 04}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૫, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 7treup3oi95espjz9z3w9fex0ljq43f સભ્યની ચર્ચા:Sahildavda1411 3 134560 826679 2022-08-06T15:22:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sahildavda1411}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૨, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) p8x4x3ukhazu5z5goqa8nx0apuf0jld સભ્યની ચર્ચા:Stiltezh 3 134561 826680 2022-08-06T15:50:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Stiltezh}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૨૦, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 2wozltsiic9q8oxweprtjl0hrof5628 સભ્યની ચર્ચા:Benjamin Bryztal 3 134562 826681 2022-08-06T16:02:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Benjamin Bryztal}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૩૨, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 07hzgqa0bdipw7nddqa75kxjovtjqoq સભ્યની ચર્ચા:MdsShakil/header 3 134563 826682 2022-08-06T16:12:40Z Pathoschild 524 create header for talk page ([[m:Synchbot|requested by MdsShakil]]) wikitext text/x-wiki <div style="display: flex; flex-wrap: wrap; justify-content: center; align-items: center; margin: 16px 0; border: 1px solid #aaaaaa;"> <div style="padding: 12px;">[[File:Circle-icons-megaphone.svg|75px|link=[[m:User_talk:MdsShakil]]]]</div> <div style="flex: 1; padding: 12px; background-color: #dddddd; color: #555555;"> <div style="font-weight: bold; font-size: 150%; color: red; font-family: 'Comic Sans MS'">Welcome to my talk page!</div> <div style="max-width: 700px">Hey! I am Shakil Hosen. I patrol many projects, and where I don't know the language I only act in cases of serious vandalism. If you think I have done anything wrong, feel free to [[m:User talk:MdsShakil|message me]] on Meta wiki. If you don't like that you can leave me messages here too, but since I do not watch all of my talk pages, your message might not get a timely response. Thanks! [[File:Face-smile.svg|18px|link=[[m:User:MdsShakil]]]]</div> </div> </div> 6ns6eellkw7iqc4yteyjnszfjmo2yio સભ્યની ચર્ચા:SofiaChanUwU 3 134564 826683 2022-08-06T16:59:50Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SofiaChanUwU}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૨૯, ૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) odrtifv263231oesjwshxu72hqwtwjw સભ્યની ચર્ચા:ASODARIYA RAHULKUMAR BHIKHABHAI 3 134565 826685 2022-08-06T18:46:23Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ASODARIYA RAHULKUMAR BHIKHABHAI}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૦:૧૬, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) dhqkfc31qfq1cdahelchzl1uyr67w60 સભ્યની ચર્ચા:Armaansirohi 3 134566 826686 2022-08-06T19:02:17Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Armaansirohi}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૦:૩૨, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) lhxw0me06l759rfeesz9rrs400kjy6h સભ્યની ચર્ચા:Gaurang26 3 134567 826687 2022-08-07T01:43:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Gaurang26}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૭:૧૩, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) hnya7afdf9ouuakwhkytpmgfw56ur9p સભ્યની ચર્ચા:Rohan rotad ff 3 134568 826688 2022-08-07T03:15:19Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rohan rotad ff}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૮:૪૫, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) kpbgx8spuvvp0j64ezxqssj8onn2215 સભ્યની ચર્ચા:SABHOJANI 3 134569 826692 2022-08-07T06:34:42Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SABHOJANI}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૦૪, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) hki6w0f0cwodtihayiftmpw2pv9qii6 સભ્યની ચર્ચા:Anil sharma5643 3 134570 826695 2022-08-07T10:28:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Anil sharma5643}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૫૮, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) gsdu33l0enuk2ohxvy8mo1p59dkbwtr સભ્યની ચર્ચા:Harshuthaheed 3 134571 826696 2022-08-07T10:28:34Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Harshuthaheed}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૮, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) duzry8z0hhb34no033flr89rmekgah4 સભ્યની ચર્ચા:MILAN LAGARIYA 3 134572 826697 2022-08-07T10:41:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=MILAN LAGARIYA}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૧, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) hw9fjlh1ny4zp20lyu9kf8cwbl6cuss સભ્યની ચર્ચા:ZIONmntz 3 134573 826698 2022-08-07T10:43:38Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ZIONmntz}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૧૩, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) bo7sb5tcet21596g4p93vx1bwy1vslx સભ્યની ચર્ચા:D koticha 3 134574 826699 2022-08-07T11:48:20Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=D koticha}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૧૮, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) famzqzs19h9uqzdxb4cftfcikomxw3i સભ્યની ચર્ચા:Dbpanchal22 3 134575 826700 2022-08-07T11:53:37Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dbpanchal22}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૨૩, ૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 9sucnwelloxifdj68nkkutb5s9st06b