વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk ભારતનો રાષ્ટ્રધ્વજ 0 2686 826749 826719 2022-08-08T14:49:27Z 2409:4041:617:61E2:487E:5558:DF5F:6210 /* રંગોની માહિતી */Sbbs wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) Susjsjjs dduwvuw euwveidvr rhe eh ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 22e0xr8o1zjp2t2tigweqxr3r5cigee 826752 826749 2022-08-08T17:09:19Z KartikMistry 10383 [[Special:Contributions/2409:4041:617:61E2:487E:5558:DF5F:6210|2409:4041:617:61E2:487E:5558:DF5F:6210]] ([[User talk:2409:4041:617:61E2:487E:5558:DF5F:6210|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 934yx720hp3l3gzcmicgt7dr3awly0k 826782 826752 2022-08-09T09:21:21Z 103.206.211.44 /* રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol) */ wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨00૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] gvz22p3eaqsn9yfabb9pg05qf24780h 826789 826782 2022-08-09T11:22:45Z KartikMistry 10383 [[Special:Contributions/103.206.211.44|103.206.211.44]] ([[User talk:103.206.211.44|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{empty section}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 934yx720hp3l3gzcmicgt7dr3awly0k સરદાર સરોવર બંધ 0 6904 826764 807536 2022-08-09T05:28:04Z 103.86.18.133 /* વિગત */ wikitext text/x-wiki {{Infobox dam | name = સરદાર સરોવર બંધ | name_official = સરદાર સરોવર બંધ | image = Sardar Sarovar Dam 1.jpg | image_size = | image_caption = સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં. | image_alt = સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં. | location_map = India Gujarat | location_map_size = | location_map_caption = ગુજરાતમાં સરદાર સરોવર બંધનું સ્થાન | coordinates = {{coord|21|49|49|N|73|44|50|E|type:landmark|display=inline}} | country = ભારત | location = નવાગામ, ગુજરાત | status = O | construction_began = | opening = | demolished = | cost = | owner = નર્મદા કંટ્રોલ ઓથોરિટી | dam_type = ગુરૂત્વાકર્ષણ બંધ, સિમેન્ટ | dam_height = | dam_height_thalweg = | dam_height_foundation= {{convert|163|m|abbr=on}} | dam_length = {{convert|1210|m|abbr=on}} | dam_width_crest = | dam_width_base = | dam_volume = | dam_elevation_crest = | dam_crosses = [[નર્મદા નદી]] | spillway_count = | spillway_type = | spillway_capacity = {{convert|84949|m3/s|cuft/s|abbr=on}} | res_name = | res_capacity_total = {{convert|9500000000|m3|acre.ft|0|abbr=on}} | res_capacity_active = {{convert|5800000000|m3|acre.ft|0|abbr=on}} | res_capacity_inactive= | res_catchment = {{convert|88000|km2|abbr=on}} | res_surface = {{convert|375.33|km2|abbr=on}} | res_elevation = {{convert|138|m|abbr=on}} | res_max_length = {{convert|214|km|mi|abbr=on}} | res_max_width = {{convert|1.77|km|mi|abbr=on}} | res_max_depth = | res_tidal_range = | plant_operator = સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ<ref>{{Cite web|title=The Sardar Sarovar Project |publisher=Sardar Sarovar Narmada Nigam Ltd.|url=http://www.sardarsarovardam.org/}}</ref> | plant_commission = જૂન ૨૦૦૬ | plant_decommission = | plant_type = | plant_turbines = બંધ: ૬ x ૨૦૦ મેગાવોટ ફ્રાન્સિસ પંપ-ટર્બાઇન<br>નહેર: ૫ x ૫૦ મેગાવોટ કપ્લાન પ્રકાર<ref>{{cite web|title=Pumped-Storage Hydroelectric Plants&nbsp;— Asia-Pacific|url=http://www.industcards.com/ps-asia-pacific.htm|publisher=IndustCards|access-date=૨૦ જાન્યુઆરી ૨૦૧૨|archive-date=2012-12-08|archive-url=https://archive.is/20121208130029/http://www.industcards.com/ps-asia-pacific.htm|url-status=dead}}</ref> | plant_capacity = ૧,૪૫૦ મેગાવોટ | plant_annual_gen = | website = {{url|www.sardarsarovardam.org/}} | extra = }} [[ચિત્ર:Sardar Sarovar Dam 2006, India.jpg|thumb|300px|right|સરદાર સરોવર બંધ]] '''સરદાર સરોવર યોજના''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં વહેતી [[નર્મદા નદી]] પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે. ==વિગત== આ માટે મુખ્ય બંધનું નિર્માણ [[ગુજરાત]] રાજ્યના [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]ના [[કેવડીયા (તા. નાંદોદ)|કેવડીયા]] નજીક આવેલા [[નવાગામ]] પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટરની (આશરે ૪૪૫ ફુટ) સુચવવામાં આવી છે, જે [[નર્મદા બચાઓ આંદોલન]]ને કારણે વિવાદમાં પડી હતી અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે. હાલમાં જ ડેમની ઉંચાય 163 મી કરવામાં આવી છે. આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત, [[સૌરાષ્ટ્ર]] અને [[કચ્છ|કચ્છ જિલ્લો]]નાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] પણ લાભ મેળવે છે. નર્મદા ખીણપ્રદેશની જળસંપત્તિનું સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન માટેનું આયોજન ૧૯૪૬નાં અરસામાં શરુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અન્વેષણમાં ભરૂચ સિંચાઈ યોજના સહીત સાત સિંચાઈ યોજનાઓ નક્કી કરવામાં આવી હતી અને અન્વેષણ માટે ભરૂચ (ગુજરાત), બારગી, તવા અને પુનાસા એમ ચાર યોજનાઓની અગ્રતા આપવામાં આવી હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક ૧૬૧ ફૂટ (૪૯.૮૦ મીટર) પૂર્ણ જળાશય સપાટી (એફઆરએલ) ધરાવતા બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી અને યોજનાનો શીલાન્યાસ સ્વ. પંડિત જવાહરલાલ નહેરુનાં હસ્તે એપ્રિલ ૫, ૧૯૬૧નાં રોજ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ, સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી વધુ વિગતવાર આધુનિક નકશા પ્રાપ્ત થતાં,પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે બંધની ઊંચાઈ વધારવાની શક્યતા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત અને મધ્ય પ્રદેશની સરકારો વચ્ચે નર્મદા જળના હિસ્સા અંગેના વિવાદનો ઉકેલ લાવવા, ભારત સરકારે ૧૯૬૪મા સ્વ. ડો. ખોસલાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી, જેણે વર્ષ ૧૯૬૫મા પૂર્ણ જળાશય સપાટી ૫૦૦ ફૂટ (૧૫૨.૪૪ મીટર) સાથે વધુ ઊંચો બંધ બાંધવા ભલામણ કરી. જો કે મધ્ય પ્રદેશ સરકાર ''ખોસલા સમિતિ''ના અહેવાલ મુજબ નર્મદા જળ વિકાસ માટે સંમત ન થઈ અને તેથી ભારત સરકારે નદી જળવિવાદ કાયદો, ૧૯૫૬ અંતર્ગત ઓક્ટોબર ૧૯૬૯માં નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના કરી. એનડબ્લ્યુડીટીએ ડિસેમ્બર, ૧૯૭૯માં તેનો આખરી ચુકાદો આપ્યો. == બંધનાં ફાયદા == બંધનાં બાંધકામ થઈ થનારા સુચિત ફાયદા, સર્વોચ્ચ ન્યાયાલયનાં ચુકાદામાં વર્ણવ્યા પ્રમાણે નીચે મુજબ છે: * સિંચાઇ: ગુજરાતની ૧૭,૯૨૦ ચો.કિ.મી. જમીન, કે જે ૧૨ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૩૯૩ ગામોમાં પથરાયેલી છે (જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોમાં છે) અને રાજસ્થાનનાં [[બારમેર જિલ્લો|બાડમેર જિલ્લો]] અને [[જાલોર|જાલોર જિલ્લા]]ઓની ૭૩૦ ચો.કિ.મી. ની ઉજ્જડ જમીનને સિંચાઇનું પાણી પુરુ પાડશે. == જળાશાયની માહિતી == {| class="wikitable" !ક્રમ !માહિતી !વિવરણ |- |1 |મુખ્ય કોંન્ક્રિટ ગ્રેવીટી બંધ ની લંબાઇ |૧૨૧૦.૦૦ મી |- |2 |સૌથી ઊંડા પાયાના સ્તરેથી ઊંચાઇ |૧૬૩ મીટર |- |3 |જળાશયની સૌથી ઉંચી જળાશય સપાટી (આર એલ) |૧૪૬.૫૦ મીટર |- |4 |ડેમ સાઇટ ઉપર નદી સ્ત્રાવ ક્ષેત્રમાં આવરા વિસ્તાર |૮૮,૦૦૦ ચોરસ કીલો મીટર |- |5 |જીવંત સંગ્રહ ક્ષમતા ૫.૮ લાખ હેક્ટર મીટર |૪૭ લાખ એકર ફૂટ |- |6 |જળાશયની લંબાઇ  વધુમાં વધુ પહોળાઇ સરેરાશ પહોળાઈ |૨૧૪.૦૦ કી.મી. ૧૬.૧૦ કી.મી. ૧.૭૭ કી.મી. |- |7 |'''સ્પીલવેના દરવાજા''' ઢળતી સ્પીલવે સેવાની સ્પીલવે |૬૦ ફૂટ X૬૦ ફૂટ ના ૭ ૬૦ ફૂટ X૫૫ ફૂટ ના ૨૩ |- |8 |સ્પીલવેની ક્ષમતા |૮૭,૦૦૦ ઘન મીટર/સેકન્ડ  (૩૦.૭૦ લાખ ઘન ફુટ/સેકન્ડ) |} == તબકકાવાર વધેલી ઉંચાઇ == * ફેબ્રુઆરી ૧૯૯૯માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રારંભિક ૮૦ મીટરની ઉંચાઇથી ૮૮ મીટર સુધી વધારવા માટેની લીલી ઝંડી આપી. * ઓક્ટોબર ૨૦૦૦માં ફરી એક વાર ૨ વિરુદ્ધ ૧ની બહુમતી વાળા ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને બંધની ઉંચાઇ ૯૦ મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી. * મે ૨૦૦૨માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે (Narmada Control Authority) બંધની ઉંચાઇમાં વધુ પાંચ મીટર ઉમેરવાની સંમતિ આપી. * માર્ચ ૨૦૦૪માં, વધુ એક વખત ઉંચાઇ વધારવાની મંજુરી મળી, આ વખતે ૧૧૦ મીટર સુધીની. * માર્ચ ૨૦૦૬માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર સુધી લઇ જવાની છુટ આપી. * ઓગસ્ટ ૨૦૧૩ માં, ભારે વરસાદ સ્થળાંતર નર્મદા નદી સાથે ૭,૦૦૦ ગ્રામજનો ફરજ પડી જે ૧૩૧.૫ મીટર (૪૩૧ ફૂટ), ના જળાશય સ્તર વધારો થયો છે. * જૂન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ૧૩૮.૬૮ મીટર (૪૫૫.૦ ફૂટ) માટે ૧૨૧.૯૨ મીટર (૪૦૦.૦ ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી == પાવર હાઉસ == સરદાર સરોવર યોજનામાં બે વિદ્યુત મથકો છે: (૧) ૧૨૦૦ મેગા વોટની ક્ષમતા ધરાવતું નદીતળ ભૂગર્ભ જળવિદ્યુત મથક અને (૨) ૨૫૦ મેગા વોટની ક્ષમતાવાળું નહેર આમુખ જળવિદ્યુત મથક. જળવિદ્યુતનો લાભ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે અનુક્રમે ૫૭:૨૭:૧૬ના ગુણોત્તરમાં વહેંચવામાં આવેલ છે. વિદ્યુત મથક જમણા કાંઠે મુખ્ય બંધથી ૧૬૫ મીટર હેઠવાસમાં ભૂગર્ભ મથક તરીકે બાંધવામાં આવ્યું છે. આ વિદ્યુત મથકમાં ૨૦૦ મેગાવોટની ક્ષમત ધરાવતા ૬ ફ્રાન્સીસ ટાઈપ રીવર્સીબલ ટર્બાઈન જનરેટર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ટી.જી. સેટસ મેસર્સ સુમીતોમો કોર્પોરેશન, જાપાન અને મેસર્સ BHEL દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. આ એકમો લઘુતમ ૧૧૦.૬૪ મીટરની પૂર્ણ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે. આ છ એકમો ફેબ્રુઆરી ૨૦૦૫ થી જૂન ૨૦૦૬ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. તેમાં ઊર્જા નિર્માણ ઉપરવાસની યોજનાઓમાંથી આવતા પાણીનાં આવરા અને ગુજરાતની સિંચાઈ જરૂરીયાત પર આધાર રાખે છે. === નહેર આમુખ વિદ્યુત મથક === ૨૫૦ મેગા વોટ (૫ X ૫૦ મેગા વોટ)ની સ્થાપિત ક્ષમતા સાથેનું મુખ્ય નહેર આમુખ વિદ્યુત મથક (CHPH) જળાશયનાં જમણા કાંઠે આવેલ સેડલ ડેમની અંદર એક ભૂપૃષ્ઠ પ્રકારનું પાવર સ્ટેશન છે. આ પાંચ એકમો ઓગસ્ટ ૨૦૦૪ થી ડીસેમ્બર ૨૦૦૪ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. આ એકમ ૧૧૦.૧૮ મીટરની લઘુતમ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે. સીએચપીએચનું સંચાલન ગુજરાત/રાજસ્થાનની સિંચાઈની જરૂરીયાત અને મધ્ય પ્રદેશસ્થિત ઉપરવાસની યોજનાઓમાંથી છોડવામાં આવતા પાણીને આધારે એનસીએ/ડબ્લ્યુઆરઈબીનાં પરામર્શ અને સલાહ મુજબ કરવામાં આવે છે. આ બંને વીજમથકોમાં નિર્માણ થયેલ ઊર્જાને આરબીપીએચમાં આવેલ સ્વીચ યાર્ડમાં આવેલ જીઆઈએસ સાથે પારસ્પર જોડાયેલ ૪૦૦ કીલો વોટ(કે.વી) નાં ટ્રાન્સફોર્મર્સ મારફત નાંખવામાં આવે છે. આ ૪૦૦ કેવીનાં સ્વીચ યાર્ડ ગેસ ઇન્સ્યુલેટેડ અને બસ બાર સાથેના ઇન્ડોર પ્રકારના હોય છે. આ ઊર્જાને સહભાગી રાજ્યોમાં એટલેકે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે ૧૬:૨૭:૫૭નાં પ્રમાણમાં ૪૦૦ કેવી ડબલ સર્કીટ ટ્રાન્સમીશન લાઈન્સ મારફતે એટલેકે અનુક્રમે એસએસપી-કાસોર, એસએસપી-આસોજ, એસએસપી-ધુલે અને એસએસપી-નાગદા પહોંચાડવામાં આવે છે. તમામ ટ્રાન્સમીશન લાઈન્સ કાર્યરત અને ચાર્જ્ડ છે. એસએસપી પાવર પરિસર અને ટ્રાન્સમીશન લાઈન્સનું સંચાલન અને મરામત ગુજરાત રાજ્ય વીજ કંપની લિમિટેડ (જીએસઈસીએલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે જે માટે સસનનિલિ અને જીએસઈસીએલ વચ્ચે ઓ એન્ડ એમ કરાર કરવામાં આવેલા છે. === નર્મદા નહેર ઢોળાવ ( FALL) ઉપરના જળવિધુત મથકો === નર્મદા યોજનાની જુદી જુદી શાખા નહેરોના ઢોળાવ ( FALL) ઉપર નાના જળવિદ્યુત મથકોનું બાંધકામ ઈ.પી.સી. પદ્ધતિ હેઠળ પ્રગતિમાં છે. ઉપરોક્ત જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સરદાર સરોવર ના તાબા હેઠળના પમ્પીંગ સ્ટેશનની ઉર્જાની આપૂર્તિ માટે કરવામાં આવશે. નહેર ઢોળાવ ( FALL) પરના જળવિદ્યુત મથકની જાણકારી નીચે આપેલ છે: === વિદ્યુત ઉત્પાદન ની શરૂઆત === {| class="wikitable" |'''એકમ''' |'''શરુઆતની તારીખ (સી એચ પી એચ)''' |'''શરુઆતની તારીખ (આર બી પી એચ)''' |- |એકમ – ૧ |૦૯/૧૦/૨૦૦૪ |૦૧/૦૨/૨૦૦૫ |- |એકમ – ૨ |૨૩/૦૮/૨૦૦૪ |૩૦/૦૪/૨૦૦૫ |- |એકમ – ૩ |૩૧/૦૮/૨૦૦૪ |૩૦/૦૮/૨૦૦૫ |- |એકમ – ૪ |૦૩/૦૯/૨૦૦૪ |૧૩/૧૦/૨૦૦૫ |- |એકમ – ૫ |૧૫/૧૨/૨૦૦૪ |૦૭/૦૩/૨૦૦૬ |- |એકમ – ૬ | - |૨૦/૦૬/૨૦૦૬ |} === ઊર્જા પેદા === {| class="wikitable" |વર્ષ  |CHPH (મેગા યુનિટ) |RBPH (મેગા યુનિટ) |કુલ (મેગા યુનિટ) |- |ઑગસ્ટ-૦૪ થી માર્ચ-૦૫ |૧૭૩.૫૧૫ |૮૯.૭૪૨ |૨૬૩.૨૫૭ |- |એપ્રિલ-૦૫ થી માર્ચ-૦૬ |૧૮૯.૮૫૮ |૧૭૬૧.૯૨૪ |૧૯૫૧.૭૮૨ |- |એપ્રિલ-૦૬ થી માર્ચ-૦૭ |૨૨૮.૦૭૩ |૩૩૭૨.૦૦૯ |૩૬૦૦.૦૮૨ |- |એપ્રિલ-૦૭ થી માર્ચ-૦૮ |૩૧૬.૮૭૪ |૪૧૧૮.૮૧૮ |૪૪૩૫.૬૯૨ |- |એપ્રિલ-૦૮ થી માર્ચ-૦૯ |૩૩૭.૦૪૦ |૧૯૮૦.૬૩૩ |૨૩૧૭.૬૭૩ |- |એપ્રિલ-૦૯ થી માર્ચ-૧૦ |૫૨૦.૮૮૯ |૧૯૮૦.૪૩૮ |૨૫૦૧.૩૨૭ |- |એપ્રિલ-૧૦ થી માર્ચ-૧૧ |૩૨૭.૫૪૮ |૩૨૬૧.૧૯૨ |૩૫૮૮૩૭૪૦ |- |એપ્રિલ-૧૧ થી માર્ચ-૧૨ |૫૦૮.૫૫૦ |૩૮૫૦.૭૪૬ |૪૩૫૯.૨૯૬ |- |એપ્રિલ-૧૨ થી માર્ચ-૧૩ |૬૫૧.૯૨૭ |૩૦૪૬.૩૧૨ |૩૬૯૮.૨૩૯ |- |એપ્રિલ-૧૩ થી માર્ચ-૧૪ |૬૬૦.૫૨૦ |૫૨૧૬.૮૦૪ |૫૮૭૭.૩૨૪ |- |એપ્રિલ-૧૪ થી માર્ચ-૧૫ |૬૧૧.૬૭૩ |૨૨૯૭.૭૬૦ |૨૯૦૯.૪૩૩ |- |એપ્રિલ-૧૫ થી માર્ચ-૧૬ |૬૯૮.૯૪૯ |૧૪૫૦.૧૨૮ |૨૧૪૯.૦૭૭ |- |એપ્રિલ-૧૬ થી ડિસે-૧૬ |૬૩૩.૮૯ |૨૨૫૭.૦૨૪ |૨૮૯૦.૯૧૪ |- |કુલ ડિસે-૧૬ સુધી |૫૮૬૦.૧૦૭ |૩૪૬૮૯.૫૩ |૪૦૫૪૯.૬૩૭ |} ==આ પણ જુઓ== * [[સરદાર વલ્લભભાઈ પટેલ]] * [[ધોળીધજા ડેમ]] * [[આજી ડેમ ]] * [[નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{Commons category|Narmada Dam Project|સરદાર સરોવર બંધ}} * [http://www.sardarsarovardam.org સરદાર સરોવર નર્મદા નિગમની સત્તાવાર વેબસાઇટ] * [http://newsrack.in/Browse.do?owner=subbu&issue=narmada&catID=7 નર્મદા બંધને લગતા સમાચારોની નિયમિત પણે ઉમેરાતી માહિતી] * [http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir=&Afile=SSA-WB-Review.djvu djvu ફોર્મેટમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20071222120804/http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir= |date=2007-12-22 }} અથવા [http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir=&Afile=SSA-WB-Review.pdf વર્લ્ડ બેંકે સરદાર સરોવર બંધ પરિયોજનાની અસરો ચકાસવા માટે ૧૯૯૨માં સ્થાપેલી સમિતિ (મોર્સ સમિતિ)એ આપેલા સ્વતંત્ર અહેવાલનો આખરી પત્ર PDFમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20071222120804/http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir= |date=2007-12-22 }} [[શ્રેણી:ગુજરાતના ડેમ]] [[શ્રેણી:નર્મદા નદી]] m9rs1gtpq0zkop2tbn8cx3gw3ez6t29 826768 826764 2022-08-09T06:46:54Z KartikMistry 10383 [[Special:Contributions/103.86.18.133|103.86.18.133]] ([[User talk:103.86.18.133|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox dam | name = સરદાર સરોવર બંધ | name_official = સરદાર સરોવર બંધ | image = Sardar Sarovar Dam 1.jpg | image_size = | image_caption = સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં. | image_alt = સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં. | location_map = India Gujarat | location_map_size = | location_map_caption = ગુજરાતમાં સરદાર સરોવર બંધનું સ્થાન | coordinates = {{coord|21|49|49|N|73|44|50|E|type:landmark|display=inline}} | country = ભારત | location = નવાગામ, ગુજરાત | status = O | construction_began = | opening = | demolished = | cost = | owner = નર્મદા કંટ્રોલ ઓથોરિટી | dam_type = ગુરૂત્વાકર્ષણ બંધ, સિમેન્ટ | dam_height = | dam_height_thalweg = | dam_height_foundation= {{convert|163|m|abbr=on}} | dam_length = {{convert|1210|m|abbr=on}} | dam_width_crest = | dam_width_base = | dam_volume = | dam_elevation_crest = | dam_crosses = [[નર્મદા નદી]] | spillway_count = | spillway_type = | spillway_capacity = {{convert|84949|m3/s|cuft/s|abbr=on}} | res_name = | res_capacity_total = {{convert|9500000000|m3|acre.ft|0|abbr=on}} | res_capacity_active = {{convert|5800000000|m3|acre.ft|0|abbr=on}} | res_capacity_inactive= | res_catchment = {{convert|88000|km2|abbr=on}} | res_surface = {{convert|375.33|km2|abbr=on}} | res_elevation = {{convert|138|m|abbr=on}} | res_max_length = {{convert|214|km|mi|abbr=on}} | res_max_width = {{convert|1.77|km|mi|abbr=on}} | res_max_depth = | res_tidal_range = | plant_operator = સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ<ref>{{Cite web|title=The Sardar Sarovar Project |publisher=Sardar Sarovar Narmada Nigam Ltd.|url=http://www.sardarsarovardam.org/}}</ref> | plant_commission = જૂન ૨૦૦૬ | plant_decommission = | plant_type = | plant_turbines = બંધ: ૬ x ૨૦૦ મેગાવોટ ફ્રાન્સિસ પંપ-ટર્બાઇન<br>નહેર: ૫ x ૫૦ મેગાવોટ કપ્લાન પ્રકાર<ref>{{cite web|title=Pumped-Storage Hydroelectric Plants&nbsp;— Asia-Pacific|url=http://www.industcards.com/ps-asia-pacific.htm|publisher=IndustCards|access-date=૨૦ જાન્યુઆરી ૨૦૧૨|archive-date=2012-12-08|archive-url=https://archive.is/20121208130029/http://www.industcards.com/ps-asia-pacific.htm|url-status=dead}}</ref> | plant_capacity = ૧,૪૫૦ મેગાવોટ | plant_annual_gen = | website = {{url|www.sardarsarovardam.org/}} | extra = }} [[ચિત્ર:Sardar Sarovar Dam 2006, India.jpg|thumb|300px|right|સરદાર સરોવર બંધ]] '''સરદાર સરોવર યોજના''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં વહેતી [[નર્મદા નદી]] પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે. ==વિગત== આ માટે મુખ્ય બંધનું નિર્માણ [[ગુજરાત]] રાજ્યના [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]ના [[કેવડીયા (તા. નાંદોદ)|કેવડીયા]] નજીક આવેલા [[નવાગામ]] પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટરની (આશરે ૪૪૫ ફુટ) સુચવવામાં આવી છે, જે [[નર્મદા બચાઓ આંદોલન]]ને કારણે વિવાદમાં પડી હતી અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે. હાલમાં જ ડેમની ઉંચાય ૧૩૮.૬૮ મી કરવામાં આવી છે. આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત, [[સૌરાષ્ટ્ર]] અને [[કચ્છ|કચ્છ જિલ્લો]]નાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] પણ લાભ મેળવે છે. નર્મદા ખીણપ્રદેશની જળસંપત્તિનું સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન માટેનું આયોજન ૧૯૪૬નાં અરસામાં શરુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અન્વેષણમાં ભરૂચ સિંચાઈ યોજના સહીત સાત સિંચાઈ યોજનાઓ નક્કી કરવામાં આવી હતી અને અન્વેષણ માટે ભરૂચ (ગુજરાત), બારગી, તવા અને પુનાસા એમ ચાર યોજનાઓની અગ્રતા આપવામાં આવી હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક ૧૬૧ ફૂટ (૪૯.૮૦ મીટર) પૂર્ણ જળાશય સપાટી (એફઆરએલ) ધરાવતા બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી અને યોજનાનો શીલાન્યાસ સ્વ. પંડિત જવાહરલાલ નહેરુનાં હસ્તે એપ્રિલ ૫, ૧૯૬૧નાં રોજ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ, સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી વધુ વિગતવાર આધુનિક નકશા પ્રાપ્ત થતાં,પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે બંધની ઊંચાઈ વધારવાની શક્યતા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત અને મધ્ય પ્રદેશની સરકારો વચ્ચે નર્મદા જળના હિસ્સા અંગેના વિવાદનો ઉકેલ લાવવા, ભારત સરકારે ૧૯૬૪મા સ્વ. ડો. ખોસલાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી, જેણે વર્ષ ૧૯૬૫મા પૂર્ણ જળાશય સપાટી ૫૦૦ ફૂટ (૧૫૨.૪૪ મીટર) સાથે વધુ ઊંચો બંધ બાંધવા ભલામણ કરી. જો કે મધ્ય પ્રદેશ સરકાર ''ખોસલા સમિતિ''ના અહેવાલ મુજબ નર્મદા જળ વિકાસ માટે સંમત ન થઈ અને તેથી ભારત સરકારે નદી જળવિવાદ કાયદો, ૧૯૫૬ અંતર્ગત ઓક્ટોબર ૧૯૬૯માં નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના કરી. એનડબ્લ્યુડીટીએ ડિસેમ્બર, ૧૯૭૯માં તેનો આખરી ચુકાદો આપ્યો. == બંધનાં ફાયદા == બંધનાં બાંધકામ થઈ થનારા સુચિત ફાયદા, સર્વોચ્ચ ન્યાયાલયનાં ચુકાદામાં વર્ણવ્યા પ્રમાણે નીચે મુજબ છે: * સિંચાઇ: ગુજરાતની ૧૭,૯૨૦ ચો.કિ.મી. જમીન, કે જે ૧૨ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૩૯૩ ગામોમાં પથરાયેલી છે (જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોમાં છે) અને રાજસ્થાનનાં [[બારમેર જિલ્લો|બાડમેર જિલ્લો]] અને [[જાલોર|જાલોર જિલ્લા]]ઓની ૭૩૦ ચો.કિ.મી. ની ઉજ્જડ જમીનને સિંચાઇનું પાણી પુરુ પાડશે. == જળાશાયની માહિતી == {| class="wikitable" !ક્રમ !માહિતી !વિવરણ |- |1 |મુખ્ય કોંન્ક્રિટ ગ્રેવીટી બંધ ની લંબાઇ |૧૨૧૦.૦૦ મી |- |2 |સૌથી ઊંડા પાયાના સ્તરેથી ઊંચાઇ |૧૬૩ મીટર |- |3 |જળાશયની સૌથી ઉંચી જળાશય સપાટી (આર એલ) |૧૪૬.૫૦ મીટર |- |4 |ડેમ સાઇટ ઉપર નદી સ્ત્રાવ ક્ષેત્રમાં આવરા વિસ્તાર |૮૮,૦૦૦ ચોરસ કીલો મીટર |- |5 |જીવંત સંગ્રહ ક્ષમતા ૫.૮ લાખ હેક્ટર મીટર |૪૭ લાખ એકર ફૂટ |- |6 |જળાશયની લંબાઇ  વધુમાં વધુ પહોળાઇ સરેરાશ પહોળાઈ |૨૧૪.૦૦ કી.મી. ૧૬.૧૦ કી.મી. ૧.૭૭ કી.મી. |- |7 |'''સ્પીલવેના દરવાજા''' ઢળતી સ્પીલવે સેવાની સ્પીલવે |૬૦ ફૂટ X૬૦ ફૂટ ના ૭ ૬૦ ફૂટ X૫૫ ફૂટ ના ૨૩ |- |8 |સ્પીલવેની ક્ષમતા |૮૭,૦૦૦ ઘન મીટર/સેકન્ડ  (૩૦.૭૦ લાખ ઘન ફુટ/સેકન્ડ) |} == તબકકાવાર વધેલી ઉંચાઇ == * ફેબ્રુઆરી ૧૯૯૯માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રારંભિક ૮૦ મીટરની ઉંચાઇથી ૮૮ મીટર સુધી વધારવા માટેની લીલી ઝંડી આપી. * ઓક્ટોબર ૨૦૦૦માં ફરી એક વાર ૨ વિરુદ્ધ ૧ની બહુમતી વાળા ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને બંધની ઉંચાઇ ૯૦ મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી. * મે ૨૦૦૨માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે (Narmada Control Authority) બંધની ઉંચાઇમાં વધુ પાંચ મીટર ઉમેરવાની સંમતિ આપી. * માર્ચ ૨૦૦૪માં, વધુ એક વખત ઉંચાઇ વધારવાની મંજુરી મળી, આ વખતે ૧૧૦ મીટર સુધીની. * માર્ચ ૨૦૦૬માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર સુધી લઇ જવાની છુટ આપી. * ઓગસ્ટ ૨૦૧૩ માં, ભારે વરસાદ સ્થળાંતર નર્મદા નદી સાથે ૭,૦૦૦ ગ્રામજનો ફરજ પડી જે ૧૩૧.૫ મીટર (૪૩૧ ફૂટ), ના જળાશય સ્તર વધારો થયો છે. * જૂન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ૧૩૮.૬૮ મીટર (૪૫૫.૦ ફૂટ) માટે ૧૨૧.૯૨ મીટર (૪૦૦.૦ ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી == પાવર હાઉસ == સરદાર સરોવર યોજનામાં બે વિદ્યુત મથકો છે: (૧) ૧૨૦૦ મેગા વોટની ક્ષમતા ધરાવતું નદીતળ ભૂગર્ભ જળવિદ્યુત મથક અને (૨) ૨૫૦ મેગા વોટની ક્ષમતાવાળું નહેર આમુખ જળવિદ્યુત મથક. જળવિદ્યુતનો લાભ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે અનુક્રમે ૫૭:૨૭:૧૬ના ગુણોત્તરમાં વહેંચવામાં આવેલ છે. વિદ્યુત મથક જમણા કાંઠે મુખ્ય બંધથી ૧૬૫ મીટર હેઠવાસમાં ભૂગર્ભ મથક તરીકે બાંધવામાં આવ્યું છે. આ વિદ્યુત મથકમાં ૨૦૦ મેગાવોટની ક્ષમત ધરાવતા ૬ ફ્રાન્સીસ ટાઈપ રીવર્સીબલ ટર્બાઈન જનરેટર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ટી.જી. સેટસ મેસર્સ સુમીતોમો કોર્પોરેશન, જાપાન અને મેસર્સ BHEL દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. આ એકમો લઘુતમ ૧૧૦.૬૪ મીટરની પૂર્ણ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે. આ છ એકમો ફેબ્રુઆરી ૨૦૦૫ થી જૂન ૨૦૦૬ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. તેમાં ઊર્જા નિર્માણ ઉપરવાસની યોજનાઓમાંથી આવતા પાણીનાં આવરા અને ગુજરાતની સિંચાઈ જરૂરીયાત પર આધાર રાખે છે. === નહેર આમુખ વિદ્યુત મથક === ૨૫૦ મેગા વોટ (૫ X ૫૦ મેગા વોટ)ની સ્થાપિત ક્ષમતા સાથેનું મુખ્ય નહેર આમુખ વિદ્યુત મથક (CHPH) જળાશયનાં જમણા કાંઠે આવેલ સેડલ ડેમની અંદર એક ભૂપૃષ્ઠ પ્રકારનું પાવર સ્ટેશન છે. આ પાંચ એકમો ઓગસ્ટ ૨૦૦૪ થી ડીસેમ્બર ૨૦૦૪ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. આ એકમ ૧૧૦.૧૮ મીટરની લઘુતમ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે. સીએચપીએચનું સંચાલન ગુજરાત/રાજસ્થાનની સિંચાઈની જરૂરીયાત અને મધ્ય પ્રદેશસ્થિત ઉપરવાસની યોજનાઓમાંથી છોડવામાં આવતા પાણીને આધારે એનસીએ/ડબ્લ્યુઆરઈબીનાં પરામર્શ અને સલાહ મુજબ કરવામાં આવે છે. આ બંને વીજમથકોમાં નિર્માણ થયેલ ઊર્જાને આરબીપીએચમાં આવેલ સ્વીચ યાર્ડમાં આવેલ જીઆઈએસ સાથે પારસ્પર જોડાયેલ ૪૦૦ કીલો વોટ(કે.વી) નાં ટ્રાન્સફોર્મર્સ મારફત નાંખવામાં આવે છે. આ ૪૦૦ કેવીનાં સ્વીચ યાર્ડ ગેસ ઇન્સ્યુલેટેડ અને બસ બાર સાથેના ઇન્ડોર પ્રકારના હોય છે. આ ઊર્જાને સહભાગી રાજ્યોમાં એટલેકે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે ૧૬:૨૭:૫૭નાં પ્રમાણમાં ૪૦૦ કેવી ડબલ સર્કીટ ટ્રાન્સમીશન લાઈન્સ મારફતે એટલેકે અનુક્રમે એસએસપી-કાસોર, એસએસપી-આસોજ, એસએસપી-ધુલે અને એસએસપી-નાગદા પહોંચાડવામાં આવે છે. તમામ ટ્રાન્સમીશન લાઈન્સ કાર્યરત અને ચાર્જ્ડ છે. એસએસપી પાવર પરિસર અને ટ્રાન્સમીશન લાઈન્સનું સંચાલન અને મરામત ગુજરાત રાજ્ય વીજ કંપની લિમિટેડ (જીએસઈસીએલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે જે માટે સસનનિલિ અને જીએસઈસીએલ વચ્ચે ઓ એન્ડ એમ કરાર કરવામાં આવેલા છે. === નર્મદા નહેર ઢોળાવ ( FALL) ઉપરના જળવિધુત મથકો === નર્મદા યોજનાની જુદી જુદી શાખા નહેરોના ઢોળાવ ( FALL) ઉપર નાના જળવિદ્યુત મથકોનું બાંધકામ ઈ.પી.સી. પદ્ધતિ હેઠળ પ્રગતિમાં છે. ઉપરોક્ત જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સરદાર સરોવર ના તાબા હેઠળના પમ્પીંગ સ્ટેશનની ઉર્જાની આપૂર્તિ માટે કરવામાં આવશે. નહેર ઢોળાવ ( FALL) પરના જળવિદ્યુત મથકની જાણકારી નીચે આપેલ છે: === વિદ્યુત ઉત્પાદન ની શરૂઆત === {| class="wikitable" |'''એકમ''' |'''શરુઆતની તારીખ (સી એચ પી એચ)''' |'''શરુઆતની તારીખ (આર બી પી એચ)''' |- |એકમ – ૧ |૦૯/૧૦/૨૦૦૪ |૦૧/૦૨/૨૦૦૫ |- |એકમ – ૨ |૨૩/૦૮/૨૦૦૪ |૩૦/૦૪/૨૦૦૫ |- |એકમ – ૩ |૩૧/૦૮/૨૦૦૪ |૩૦/૦૮/૨૦૦૫ |- |એકમ – ૪ |૦૩/૦૯/૨૦૦૪ |૧૩/૧૦/૨૦૦૫ |- |એકમ – ૫ |૧૫/૧૨/૨૦૦૪ |૦૭/૦૩/૨૦૦૬ |- |એકમ – ૬ | - |૨૦/૦૬/૨૦૦૬ |} === ઊર્જા પેદા === {| class="wikitable" |વર્ષ  |CHPH (મેગા યુનિટ) |RBPH (મેગા યુનિટ) |કુલ (મેગા યુનિટ) |- |ઑગસ્ટ-૦૪ થી માર્ચ-૦૫ |૧૭૩.૫૧૫ |૮૯.૭૪૨ |૨૬૩.૨૫૭ |- |એપ્રિલ-૦૫ થી માર્ચ-૦૬ |૧૮૯.૮૫૮ |૧૭૬૧.૯૨૪ |૧૯૫૧.૭૮૨ |- |એપ્રિલ-૦૬ થી માર્ચ-૦૭ |૨૨૮.૦૭૩ |૩૩૭૨.૦૦૯ |૩૬૦૦.૦૮૨ |- |એપ્રિલ-૦૭ થી માર્ચ-૦૮ |૩૧૬.૮૭૪ |૪૧૧૮.૮૧૮ |૪૪૩૫.૬૯૨ |- |એપ્રિલ-૦૮ થી માર્ચ-૦૯ |૩૩૭.૦૪૦ |૧૯૮૦.૬૩૩ |૨૩૧૭.૬૭૩ |- |એપ્રિલ-૦૯ થી માર્ચ-૧૦ |૫૨૦.૮૮૯ |૧૯૮૦.૪૩૮ |૨૫૦૧.૩૨૭ |- |એપ્રિલ-૧૦ થી માર્ચ-૧૧ |૩૨૭.૫૪૮ |૩૨૬૧.૧૯૨ |૩૫૮૮૩૭૪૦ |- |એપ્રિલ-૧૧ થી માર્ચ-૧૨ |૫૦૮.૫૫૦ |૩૮૫૦.૭૪૬ |૪૩૫૯.૨૯૬ |- |એપ્રિલ-૧૨ થી માર્ચ-૧૩ |૬૫૧.૯૨૭ |૩૦૪૬.૩૧૨ |૩૬૯૮.૨૩૯ |- |એપ્રિલ-૧૩ થી માર્ચ-૧૪ |૬૬૦.૫૨૦ |૫૨૧૬.૮૦૪ |૫૮૭૭.૩૨૪ |- |એપ્રિલ-૧૪ થી માર્ચ-૧૫ |૬૧૧.૬૭૩ |૨૨૯૭.૭૬૦ |૨૯૦૯.૪૩૩ |- |એપ્રિલ-૧૫ થી માર્ચ-૧૬ |૬૯૮.૯૪૯ |૧૪૫૦.૧૨૮ |૨૧૪૯.૦૭૭ |- |એપ્રિલ-૧૬ થી ડિસે-૧૬ |૬૩૩.૮૯ |૨૨૫૭.૦૨૪ |૨૮૯૦.૯૧૪ |- |કુલ ડિસે-૧૬ સુધી |૫૮૬૦.૧૦૭ |૩૪૬૮૯.૫૩ |૪૦૫૪૯.૬૩૭ |} ==આ પણ જુઓ== * [[સરદાર વલ્લભભાઈ પટેલ]] * [[ધોળીધજા ડેમ]] * [[આજી ડેમ ]] * [[નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{Commons category|Narmada Dam Project|સરદાર સરોવર બંધ}} * [http://www.sardarsarovardam.org સરદાર સરોવર નર્મદા નિગમની સત્તાવાર વેબસાઇટ] * [http://newsrack.in/Browse.do?owner=subbu&issue=narmada&catID=7 નર્મદા બંધને લગતા સમાચારોની નિયમિત પણે ઉમેરાતી માહિતી] * [http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir=&Afile=SSA-WB-Review.djvu djvu ફોર્મેટમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20071222120804/http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir= |date=2007-12-22 }} અથવા [http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir=&Afile=SSA-WB-Review.pdf વર્લ્ડ બેંકે સરદાર સરોવર બંધ પરિયોજનાની અસરો ચકાસવા માટે ૧૯૯૨માં સ્થાપેલી સમિતિ (મોર્સ સમિતિ)એ આપેલા સ્વતંત્ર અહેવાલનો આખરી પત્ર PDFમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20071222120804/http://www.math.tifr.res.in/~vvaish/shared/index.php?Adir= |date=2007-12-22 }} [[શ્રેણી:ગુજરાતના ડેમ]] [[શ્રેણી:નર્મદા નદી]] qnsmt4stasmg87a3ey79ydh1s0ym3ng ચર્ચા:હિંદી ભાષા 1 20622 826760 322711 2022-08-09T03:31:17Z 114.31.170.124 /* ગુજરાતી */ નવો વિભાગ wikitext text/x-wiki હિંદી ભારતની રાષ્ટ્રભાષા નથી. મુંબઇ સમાચાર દૈનિકનો આ લેખ જુઓ-[http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=9121]--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૦:૦૧, ૨૮ મે ૨૦૧૩ (IST) :ભારતમાં કોઈ રાષ્ટ્રભાષા છે જ નહિ, ભારતમાં માત્ર સત્તાવાર ભાષાઓ છે કેન્દ્રમાં અંગ્રેજી અને હિન્દી સત્તાવાર ભાષા છે જ્યારે રાજ્યોને પોતપોતાની સત્તાવાર ભાષા(ઓ) છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણ મુજબ ૨૨ ભાષાઓ માન્યતા પ્રાપ્ત છે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૦:૨૪, ૨૯ મે ૨૦૧૩ (IST) :::તેમાં આપણી ગુજરાતી પણ છે. જો કે હિંદીને કાયદેસર રીતે રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી. હા, ભારતની સૌથી વધુ બોલાતી રાષ્ટ્રવ્યાપી ભાષા તો છે જ. આ લેખમાં એમ લખ્યું છે કે હિંદી ચીની બાદ વિશ્વમાં સૌથી વધુ બોલતી બીજા નંબરની ભાષા છે. તે સાચુ હોય તો આપણે અંગ્રેજીની પાછળ પડ્યા છીએ તે આપણી કમનસીબી છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૩:૫૮, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::મિત્રો, કંઈ ભુલ નથી થતીને ? પ્રથમ તો, દૈનિકનાં જે લેખનો ઉલ્લેખ થયો એ લેખમાં જ રેફરન્સ છે કે, "સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે." અર્થાત "રાષ્ટ્રભાષા" એવો શબ્દ ભલે ન વપરાયો હોય પરંતુ "દેશની સત્તાવાર" ભાષા હોવાનો અર્થ પણ એ જ છે. વધુ અભ્યાસ માટે સત્તાવાર વેબસાઈટ ([http://rajbhasha.nic.in/IIContent.aspx?t=enpolicyevents રાજ્યભાષા])નો અભ્યાસ કરીને કંઈક શોધી કાઢશો. આ મુદ્દો વિચારયોગ્ય છે. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૩૧, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::અશોકભાઈ મારી દૃષ્ટિ સત્તાવાર ભાષા એટલે એવી ભાષા જે માધ્યમમાં સરકારી કાગળો અને હુકમો થાય (ટૂંકમાં, કારકુનથી લઈને મંત્રી સુધી સૌનાં કાગળિયાં સત્તાવાર ભાષામાં લખાય), જે આપણા દેશમાં હિન્દી અને અંગ્રેજી. હવે દરેક રાજ્યની તે અલગ અલગ છે આપણા રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે, ઉત્તરાખંડમાં હિન્દી, સંસ્કૃત ઉપરાંત ગઢવાલી અને અંગ્રેજી છે. હિન્દી રાજ્યભાષા મતલબ સત્તાવાર ભાષા એવી ભાષા જેમાં રાજનું કામકાજ થાય એવી ભાષા નહિ કે જે દેશની ભાષા હોય. બ્રાઝિલની રાષ્ટ્રિય ભાષા અને સત્તાવાર ભાષા બંને પોર્તુગિઝ છે. (આપણા દેશની કમનસીબી કે આપણે એક ભાષા આઝાદીના ૬૫ વર્ષે નક્કી નથી કરી શક્યા. મારું ચાલે તો કાલે જ ગુજરાતી રાષ્ટ્રીય ભાષા જાહેર કરું ;-), કાલે કારણ કે આજે સરકારી કચેરીઓ બંધ થવા આવી છે.)--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૬:૧૧, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::આપના ગુજરાતીપ્રેમને વંદન પણ એ ન કરશો ! (અન્યથા ડખો થશે !! ગુજરાતી બચાવો વાળા પછી ક્યાં જશે ?!) તો, આપણે અહીં લેખમાં તેને "સત્તાવાર રાજ્યભાષા" તરીકે ઉલ્લેખવી જોઈએ. કેમ કે, ભારત સરકારની (અને કેટલાંક રાજ્યોની) એ સત્તાવાર રાજ્યભાષા તો છે જ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૨૮, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::::હા, તે પ્રમાણે ઉલ્લેખ કરવો જ રહ્યો તેમાં કોઈ શંકા નથી કારણ કે અંગ્રેજી માત્ર સાથી ભાષા છે મૂળ સત્તાવાર ભાષા તો હિન્દી જ છે અને આપણા રાજ્યની પણ હિન્દી તો છે જ, ભલે વપરાતી નથી. ગુજરાતી બચાવો વાળા તમામ લોકોને તો આપણે સ્રોત અને વિકિપીડિયાના માધ્યમથી જ અન્ય ધંધો શોધવા ભાગતા કરી મૂકી શકીએ તેમ છીએ. ;)--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૬:૩૨, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::::માહિતી અધિકાર હેઠળ ભારતની રાષ્ટ્રભાષા કઈ તે અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં બંધારણીય રીતે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ઘણા બધા વર્તમાન પત્રોમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ જ રીતે બંધારણીય રીતે આપણા દેશનું નામ પણ ભારત નથી !--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૩:૦૩, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::::::આ સમાચારપત્રોની વાતો જરા વધારે પડતી ગણાય ! શબ્દરમત જેવી વાતો ગણાય. જેમ કે, હિંદી "સત્તાવાર રાજ્યભાષા" છે. તો કહે હવે "રાષ્ટ્રભાષા" એવો ઉલ્લેખ નથી. વળી કદાચ રાષ્ટ્રભાષા એવો ઉલ્લેખ હોત તો કહેત કે "દેશભાષા" એવો ઉલ્લેખ નથી !!! છાપાવાળાઓને સનસનાટી કરી વેચાણ કરવાનું હોય છે, આપણે એવી ચિંતા નથી ! છાપાંને પાયે વિકિ પરથી "ભારત" હટાવી ન શકાય !!! (મજાક કરૂં છું !) બંધારણ બહુ તકનિકી વિષય હોય છે. એમાંથી ધારીએ એટલા ખોંચાખોંચી કાઢી શકાય. બાકી બંધારણમાં લખ્યું જ છે કે, '''"India, that is Bharat, shall be a union of states."''' (Article 1(1) of the Constitution [http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_I વિકિસ્રોત પર વાંચો]) તો શું "Bharat" એ બંધારણમાન્ય નામ ન થયું ? (જો કે લોકો વળી એમ કહેશે કે ’એ તો અંગ્રેજીમાં ભારત થયું, ગુજરાતીમાં ભારત ક્યાં લખ્યું છે ?!!!) આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૪૮, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::::::બંધારણનું preamble મુજબ WE THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC. સંદર્ભ ટાટા મેકગ્રો હિલ જનરલ સ્ટડીઝ ૨૦૧૩. તો આ વિશે દેશનું નામ ''ભારત'' છે તે મારી દૃષ્ટિએ સાબિત થાય છે કારણ કે બંધારણની અંગ્રેજી પ્રતમાં જ્યાં જ્યાં India વપરાયું છે ત્યાં હિન્દી પ્રતમાં ''હિન્દુસ્તાન'' કે અન્ય નામ નહિ પરંતુ ''ભારત'' વપરાયું છે અને બાકીની બધી તેની લાક્ષણિકતાઓ જોડીને લખવાનો ધારો જે છે તે મુજબ Republic of India એમ અંગ્રેજીમાં લખાય છે જે આખું હકીકતમાં SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC of India પણ લખી શકાય પણ તે લખાતું નથી. માટે દેશનું નામ ભારત છે આગળ પાછળ જે લગાડો તે તેની લાક્ષણિકતા છે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૦૦:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST) :::::::::::સરસ માહિતી. અશોકભાઇ-વ્યોમભાઇ હું પણ છાપાવાળો જ છું હો ! જો કે આમા શબ્દ રમત નથી પણ દેશ અને ભાષા પ્રત્યે લાગણી સંકળાયેલી છે. બંધારણમાં જેમ રાષ્ટ્રધ્વજને સ્પષ્ટ રીતે દરજ્જો આપવામાં આવ્યો છે તેમ રાષ્ટ્રભાષા કે '''ભારત'''વિષે જોગવાય નથી. મૂળ જે બંધારણ છે તે અંગ્રેજોનું બનાવેલું છે અને અંગ્રેજી ભાષામાં છે. તેમાં ઇન્ડિયા લખેલું છે, ભારત ક્યાંય નથી ! તેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયા અને હિંદીમાં ભારત એમ માની લઇએ તો ઠીક. પણ કોઇ પદાર્થ કે વસ્તુ વગેરેના અલગ અલગ ભાષામાં બે અર્થો થાય, ગામ-શહેર કે દેશનું નામ અલગ અલગ ભાષા મુજબ અલગ અલગ ન હોઇ શકે. બંધારણનો કોઇ પણ ભાષામાં અનુવાદ થાય માન્ય તો મૂળ પ્રત જ ગણાય. તેમાં સ્પષ્ટ્પણે ઇન્ડિયાના બદલે ભારત હોવું જોઇએ તે નથી એ આપણી કમનસીબી છે. પણ આપણા દેશનું નામ ભારત હતું છે અને રહેશે. મારો કહેવનો હેતુ એવો જરાય નથી કે આપણા દેશનું સત્તવાર ઇન્ડિયા છે. પણ બંધારનમાંએ ઇન્ડિયાના સ્થાને ભારત હોવું જોઇએ. આ માટે આપણે જાગવું પડશે. આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિન્હ છે, ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે તેમ હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવો જોઇએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૦:૩૭, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::::::::::યોગેશભાઈ તમે માત્ર દિશા બતાવવાનું કામ કર્યું આપણે મેચ હારીએ તો સ્પોર્ટસ ચેનલ ગુનેગાર નથી માટે અમે તમારી વિરુદ્ધ કે તમે ભારતની વિરુદ્ધ છો એવું નથી કહેતા માટે નિશ્ચિંત રહો અને બાપુ એક વાતનું ધ્યાન રાખો કે લોગ ઈન થઈને જ લખો કારણ કે બાકી તમારું આઈપી સરનામું દેખાશે. હવે રહી વાત બંધારણની તો આપણું બંધારણ છે તે ૧૯૪૭માં ઘડાવાનું શરૂ થયું અને નવેમ્બર ૧૯૪૯માં પૂર્ણ થયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લાગુ થયું. હવે ૧૯૩૫માં અંગ્રેજો ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ લાવ્યા અને તે સાથે તેમણે એક બંધારણ રચ્યું તેનો એક મોટો હિસ્સો આપણા બંધારણમાં લેવામાં આવ્યો. હવે તેમાં આપણા દેશનું નામ અંગ્રેજીમાં ઈન્ડિયા તકાદે ઈન્ડિયા હતું પરંતુ તેની જ્યારે હિન્દી પ્રત બનાવાઈ ત્યારે તે ઈન્ડિયાના સ્થાને ભારત લખાયું (જેમ અનેક શબ્દો ફેરવાયા તેમજ). હવે તમારો પ્રશ્ન એ છે કે એક સ્થળ કે દેશના બે નામ કેવી રીતે હોય શકે, તો મારો જવાબ એવો છે કે તે શક્ય છે; અલગ અલગ ભાષામાં અલગ નામ હોવું સામાન્ય છે અને અનેક કિસ્સામાં તે બન્યું પણ છે. જેમ કે, બર્મા અને મ્યાનમાર, સ્પેન અને એસ્પાનિયોલ, જર્મની અને ડચીસ, ચીન અને ચાઈના, ઈન્ડિયાને અનેક ભાષામાં ઈન્ડિકા કહે છે તો આવું ચાલે છે અને ચાલતું જ રહેવાનું. હિન્દી બંધારણમાં તે મુજબનું નામ અને અંગ્રેજી પ્રતમાં તે મુજબનું નામ. અંગ્રેજી ભાષામાં બંધારણ પ્રથમ બન્યું તે માન્યતા ભૂલભરેલી છે. હકીકત એવી છે કે ભારતીયોએ બનાવેલ પ્રથમ બંધારણ હિન્દી અને અંગ્રેજી બંનેમાં હતું અને અંગ્રેજોનું ભારતનું બંધારણ માત્ર અંગ્રેજીમાં હતું.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૦૦:૫૨, ૩૦ મે ૨૦૧૩ (IST) * યોગેશભાઈ, આપ છાપાવાળા એ તો હું જાણુ જ છું ને ! એટલે તો મજાક કરી !! :-) જો કે આપની ઉત્તમોત્તમ લાગણીની સરાહના અને પ્રણામ કરતાં આપને અને વ્યોમજીને ફરી જણાવીશ કે <big>'બંધારણમાં (અંગ્રેજી નકલમાં પણ) સ્પષ્ટપણે "ભારત" શબ્દ જ વપરાયો છે’ <b>(India, that is Bharat,)</b></big>. ઉપર મેં બંધારણનાં મૂળભુત આર્ટીકલ ૧(૧)ને ટાંક્યું જ છે. વ્યોમજીએ પણ અધિકૃત હિંદી બંધારણની નકલમાં બધે "ભારત" લખાયાનું જણાવ્યું જ છે. એટલે બંધારણમાં "ભારત" એવું નથી લખ્યું તે વાત કોઈક હિતશત્રુઓનો દુષ્પ્રચાર માત્ર જ સમજવો પડે ! મેં ઉપર લિંક આપી જ છે, ત્યાં સ્રોત પર સંપૂર્ણ લખાણ વાંચી શકાય છે. આમ, આપણાં દેશનું નામ "ભારત" સત્તાવાર રીતે બંધારણકારોએ જ નક્કી કર્યું છે. ચિંતાનું કોઈ કારણ નથી ! :-) રહી વાત ’રાષ્ટ્રભાષા’ તરીકે હિંદીને જાહેર કરવાની તો તે રાજકીય વિષય છે, આપણાં (અર્થાત અહીં વિકિના) ક્ષેત્રનો નથી. હાલ એ માટે આપણે જ્યાં સુધી કોઈ જાણકાર મિત્ર અધિકૃત જાણકારી ન આપે ત્યાં સુધી "સત્તાવાર રાજ્યભાષા" એવું લખી શકીએ. (બાકી ફરી કહું તો, ’સમાચારો’નાં આધારે નિર્ણય લેવો અવ્યવહારૂ ગણાશે ! ઉપર "ભારત"ની ચર્ચા એજ એનું શ્રેષ્ઠ અને આધારભૂત ઉદાહરણ છે !) તો આ લેખમાં યોગ્ય સુધારો કરવા વિનંતી. ધન્યવાદ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૧:૦૯, ૩૦ મે ૨૦૧૩ (IST) ::: આપની વાત સાચી છે. આ કેટલીક કડીઓ જૂઓ તેમાં રસપ્રદ માહિતી છે. * http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20110126/purti/shatdal/hobby.html * http://www.divyabhaskar.co.in/article/NAT-bill-for-useing-bharat-insted-of-india-3642264.html * http://www.divyabhaskar.co.in/article/NAT-home-dept-not-aware-about-countrys-name-2215754.html આમાં છેલ્લા દિવ્ય ભાસ્કરમાં મેં જે માહિતી અધિકાર હેઠળ વિગતો મગાઇ હતી તેની વાત કરી એ અંગેની છે. ગૃહ વિભાગે કહ્યું કે દેશનું સત્તાવાર નામ ઇન્ડિયા કે ભારત તે અમને ખબર નથી ! (ત્યાં બધા ડાહ્યાં માણસો છે) બીજો એક લેખ કહે છેઃ એક કોંગ્રેસી સભ્યએ બંધારણમાં ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ શબ્દ મૂકવાની માગણી કરતું એક પ્રાઇવેટ મેમર બિલને રાજ્યસભામાં દાખલ કર્યું હતું. બંધારણીય સુધારા વિધેયકને દાખલ કરતી વખતે બિલ સાથે સંકળાયેલાં કારણો અને વાંધાઓ રજુ કરતાં શાંતારામ નાયકે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયા’એ એક સીમા દર્શાવતો અર્થ થાય છે. જ્યારે ‘ભારત’ પ્રાદેશિક સીમા કરતાં પણ વધુ કંઇક અભિવ્યક્ત કરતો શબ્દ છે. નાયકે કહ્યું હતું કે આપણે જ્યારે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ ત્યારે આપણા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ, ઇન્ડિયા કી જય બોલવાથી આ ગૌરવની લાગણી થતી નથી. નાયકે જણાવ્યું હતું કે દેશનું નામ બદલીને ભારત રાખવા માટેના ઘણાં કારણો છે, પણ આ કારણોથી પણ વિશેષ તેમાં સમાયેલી દેશભક્તિની લાગણી છે. (આ ૧૧ ઓગષ્ટ ૨૦૧૨ના દિવ્ય ભાસ્કરના સમાચાર છે, આ તારીખની આસપાસ સંસદમાં ઇન્ડિયાના બદલે દેશનું નામ ભારત રાખવ બિલ રજૂ થયુ)--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૨૨, ૩૦ મે ૨૦૧૩ (IST) * આપણા બંધારણના આર્ટિકલ ૩૪૩માં ભાષા અંગેનો ઉલ્લેખ છે. તેમાં ૧૪ ભાષાઓને માન્યતા અપાઇ હતી અને પાછળથી એક ભાષા ઉમેરાઇ હતી. એમ હોય તો આ બંધારણની દ્રષ્ટિએ આ પંદરેય ભાષાનો દરજ્જો સમાન થાય. એમાં આપણી ગુજરાતી પણ છે. તો હિંદીની જેમ એને પણ રાષ્ટ્રભાષા ગણીએ તો વ્યોમભાઇને આ જાહેરાત કરવાની તસ્દી લેવી નહિ પડે ! (મજાક) જો કે કોઇ જાણકાર આ વિશે વધુ પ્રકાશ પાડે તો સારું. કદાચ ધવલભાઇને ખબર હશે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૩૪, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::બીજું એ અશોકભાઇ આપણે સમાચારના આધારે નક્કી કરવાનું એવું નથી, સમાચાર તો આપણું એ તરફ માત્ર ધ્યાન દોરે છે.(હું છાપાઓનો બચાવ કરું છું !) મુદ્દો આપણા દેશના ગૃહ મંત્રાલયનો છે. વાત એમ બની કે, માહિતી અધિકાર હેઠળ કેન્દ્રના ગૃહ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હિન્દી એ કેન્દ્રની સત્તાવાર ભાષા હોવા છતાંય દેશના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલું જ નહીં, ‘ભારત’, ‘ઈન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા આ દેશના સત્તાવાર નામ બાબતે પણ ગૃહ ખાતાને કશી જાણકારી ન હોવાનું બહાર આવ્યું છે. માહિતી અધિકાર, ૨૦૦૫ અંતર્ગત કાર્યકર્તા મનોરંજન રોયે કેન્દ્રના ગૃહ વિભાગને પ્રશ્ન કર્યો હતો કે, આ દેશની રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી-અંગ્રેજી અને સંસ્કૃતમાંથી દેશની સત્તાવાર ભાષા કઈ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના ગૃહ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર (પોલિસી) સરોજકુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે કે સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે. ભાષા પ્રમાણે દેશનું નામ પણ બદલાઈ જાય છે. અંગ્રેજીમાં ઈન્ડિયા, ઉર્દૂમાં હિન્દુસ્તાન અને અન્ય ભાષામાં ભારત તરીકે ઓળખાતા આ દેશનું સત્તાવાર નામ પણ રોયે સરકારને પૂછ્યું હતું. રોયને જણાવાયું છે કે દેશના સત્તાવાર નામ બાબતે ગૃહ વિભાગ પાસે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ બાબતે મનોરંજન રોય કહે છે કે ‘આશ્ચર્યની વાત છે કે વ્યક્તિના ભલે ગમે તેટલા ઉપનામ હોય, પરંતુ તેણે મૂળ નામ તો એક જ રાખવું પડે છે. જો મૂળ નામમાં કોઈ ફેરબદલ કરવું હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ જ દેશનું સત્તાવાર નામ શું છે? એની જાણ ખુદ ગૃહ મંત્રાલયને જ નથી.’ બોલો ! વ્યક્તિગત નામ બદલવું હોય તોય અનેક જાતની કાયદાકીય પ્રક્રીયા અને દેશનું નામ ભાષાએ ભાષાએ બદલાય ! અને હિંદી રાષ્ટ્રભાષા બંધારમાં દર્શાવવાનું તો ઠીક આપણા દેશની ન્યાયપ્રણાલી વિદેશીભાષામાં ચાલે એ કેવું ?--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૫૭, ૩૦ મે ૨૦૧૩ (IST) **યોગેશભાઈ, આપ પત્રકાર છો એટલે કદાચ આપને માઠું લાગે (જો કે લગાડશો નહિ !! સસંદર્ભ અને મૂક્ત ચર્ચા એ વિકિની રીત છે.) પણ આપે જે ઉદાહરણો આપ્યા એ જ સાબીતી છે કે સત્ય કરતાં સનસનાટીને વધુ મહત્વ અપાય છે. આપણે તો રહ્યા વિકિપીડિયન, મૂળ જ શોધીને જોનારા. હવે એ દિ.ભા.નાં સમાચારમાંજ જણાવ્યું છે કે "ભારતના બંધારણના આર્ટિકલ 343માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે." તો પછી રાષ્ટ્રભાષા કઈ છે તેનો પ્રશ્ન જ નથી ! હા, સરકારના કોઈ વિભાગને એની જાણકારી ન હોવી એ સમાચાર ખરા !! બાકી દિ.ભા.એ ઉલ્લેખ્યો તે આર્ટિકલ ૩૪૩ અહીં બેઠેબેઠો ટાંકું છું અને સાથે એ વિષયક બંધારણના પાનાની મૂળભુત લિંક પણ આપું છું. જાતે જ વાંચી લો ને સાહેબ.<br> Article 343 Official language of the Union (1) The official language of the Union shall be Hindi in Devanagari script.([http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XVII બંધારણ])<br> સાથે [http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XXI#Article_394A_.7BAuthoritative_text_in_the_Hindi_language.7D Article 394A] પણ વાંચી જવા જેવો છે.<br> Article 343માં ક્યાંય ૧૪ કે ૧૫ (છાપાંએ આ વિગત પણ ક્ષતિગ્રસ્ત લખી છે ! ખરેખર તો ૨૨ માન્યભાષાઓ છે !!) ભાષાનો ઉલ્લેખ નથી ! હિંદીનો જ છે. અને આપણે છાપાંઓને શા માટે સંદર્ભ તરીકે લેવા પડે ? સ્વયં સરકારના પરીપત્રો જ ચકાસોને. રાજભાષા હિંદી વિષયે ઉતરોત્તર પરીપત્રો, કાયદાઓ, સંશોધનો વગેરે સરકારી વેબ પર હાજર જ છે. છેલ્લું સંશોધન સરકારી ગેઝેટમાં તા:૧૪-૫-૨૦૧૧નાં આવેલું જ છે. ([http://www.rajbhasha.nic.in/GOLPContent.aspx?t=dolrules राजभाषा (संघ के शासकीय प्रयोजनों के लिए प्रयोग) नियम, 1976 (यथा संशोधित, 1987, 2007 तथा 2011)]) એનો પણ અભ્યાસ કરવાપાત્ર છે. બાકી સરકારી ખાતાઓને કેટલી જાણકારી છે કે કોને અને કોના દ્વારા કેવા જવાબો મળે છે કે આદર્શપણે કેમ હોવું જોઈએ એ બધું સોશ્યલ સાઈટ્સ કે છાપાંઓની ચર્ચા માટે પણ રસપ્રદ ખરૂં. પણ એથી અહીં આપણને કશો ફરક પડતો નથી. આમ હિંદી રાજભાષા હોવામાં કે ભારત દેશ હોવામાં હવે કોઈને સસંદર્ભ કંઈ નવી શંકા હોય તો આગળ ચર્ચા કરીશું. અન્યથા એક જ વાતનું પુનરાવર્તન થશે. (અને ધવલજી ત્રાટકે એ પહેલાં હું રફૂચક્કર થાઉં છું :-) ) ધન્યવાદ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૨:૪૭, ૩૦ મે ૨૦૧૩ (IST) :::::સૌ પ્રથમ તો આભાર યોગેશભાઈનો કે મને અહિં આમંત્ર્યો. જો કે હું ઘણો મોડો પડ્યો છું અને બધી ચર્ચાનો નિવેડો આવી જ ગયો છે. હિંદી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી એવો ચુકાદો તો ક્યારનોય આવી જ ગયો હતો (આપણી ગુજરાત હાઈકોર્ટે જ આપ્યો હતો), અને તેને બદલે હિંદીને ભારતની અધિકૃત/સત્તાવાર ભાષા એટલે કે official language ગણવી તેવું આપણા બંધારણમાંથી ફલિત થાય છે. હવે રહ્યો સવાલ ભારત દેશના નામનો. તો તેનો ઉલ્લેખ અશોકભાઈએ આપણા બંધારણમાંથી ટાંકેલા વિધાનમાં છે જ, એટલે એ પણ ચર્ચાનો વિષય રહેતો નથી. સવાલ રહ્યો આપણું ગૃહમંત્રાલય કે ગૃહવિભાગ કેટલું જાણે છે અને શું કહે છે તેનો. ભારત દેશે હિંદીની સાથે સાથે અંગ્રેજીને પણ દેશની અધિકૃત ભાષા તરીકે સ્વિકારી છે એટલે દેશનું નામ અંગ્રેજીમાં જે જાણીતું હોય તેને પણ માન્ય નામ તરીકે ગણ્યું હોય તે સ્વાભાવિક છે. વ્યોમભાઈએ ઉપર જણાવ્યું તેમ ભારત એક માત્ર એવો દેશ નથી જેના એક કરતા વધુ નામો હોય. સૌથી મોટું ઉદાહરણ જાપાન, કે જેનું પોતાની ભાષામાં નામ નિપ્પોન છે, પણ અંગ્રેજીમાં તે જાપાન છે. જો ભારતનું નામ ભારત નથી એવું ફક્ત એ કારણે કહેવામાં આવતું હોય કે તેનું અધિકૃત નામ '''ભારત ગણરાજ્ય''' છે તો જૂદી વાત છે. હવે આ મનોરંજનભાઈ મનોરંજન ખાતર જે કહે છે તેના જવાબમાં એટલું જ કહેવાનું કે, ભાઈ મનોરંજન, તમારા ધર્મપત્નિ તમને મનો, તમારી મમ્મી તમને મનુ, ભાઈબંધો મનિયો, ઓફિસનો તમારા હાથ નીચે કામ કરતો કર્મચારીગણ મનોરંજનજી, વગેરે જૂદા જૂદા નામોથી ઓળખતા હોય તો શું તેમણે બધાએ કોઈ કાયદાકિય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે? મારા પડોશમાં તુષાર નામનો મારો મિત્ર રહેતો હતો, જેનું ઘરનું નામ મનિયો હતું, મારો શાળાનો એક મિત્ર અમિત, પણ તેનું ખરૂં નામ જીગર અને ઘરમાં બધા એને જીગો કહે. મને પૂરેપૂરી ખબર છે કે મનિયાએ કે જીગલાએ કોઈ કાયદાકિય આંટીઘૂટીમાંથી પસાર નહોતું થવું પડ્યું, તેમના એક કરતા વધુ નામો ચલનમાં રાખવા માટે. તે જ રીતે ભારતને જો પડોશના પાકિસ્તાનમાં હિંદુસ્તાન તરીકે ઓળખાતું હોય તો તેમાં ખોટું શું છે? એક વ્યક્તિનું એક જ નામ હોઈ શકે એવો કયા દેશનો કાયદો છે એવું કોઈ આ મનુભાઈને પૂછી તો જુઓ? :::::આપણા દેશની ન્યાયપ્રણાલી એકલી જ નહિ, હવે તો દિવસ અવો આવી ગયો છે કે શિક્ષણપ્રણાલી પણ લગભગ વિદેશીભાષામાં જ ચાલવા માંડી છે. તેમાં દેશની કે તેના બંધારણની નહિ પણ દેશના નાગરિકોની કમબખ્તી છે. બંધારણના અસ્તિત્વમાં આવ્યાના પંદર વર્ષ પછી, આપણા દેશની રાષ્ટ્રભાષા અથવા તો એકમાત્ર અધિકૃત ભાષા તરીકે ફક્ત હિંદીને જ રાખવી અને અંગ્રેજીને વિદાય કરી દેવી એવી ભલામણતો આપણા બંધારણમાં કરેલી જ છે (જૂઓ અને બતાવો, [http://lawmin.nic.in/coi/coiason29july08.pdf બંધારણ, Official Languages, chapter 1 343(2)]). અને તે કારણે જ હિંદી એક માત્ર અધિકૃત, સત્તાવાર ભાષા તરીકે રાખવાની હતી. અંગ્રેજી તો ફક્ત આઝાદી પહેલા તે ભાષામાં વ્યવહાર ચાલતો હોવાથી, ફક્ત શરૂઆતની સહુલિયત માટે જ હિંદીની સાથે સાથે માન્ય રાખવામાં આવી હતી (જૂઓ બંધારણનું વાક્ય "Notwithstanding anything in clause (1), for a period of fifteen years from the commencement of this Constitution, the English language shall continue to be used for all the official purposes of the Union for which it was being used immediately before such commencement:"). પણ કમનસીબી આપણી એ છે કે એ ૧૫ વર્ષ પછી આપણા દક્ષિણના ચાર રાજ્યો અને થોડાઘણા પૂર્વના લોકોએ હિંદીને સ્વિકારવાની ના પાડી અને તેને બદલે પોતાની ભાષાને આગળ ધરી, તે કારણે જ હિંદી એકમાત્ર ભાષા બની ન શકી અને અંગ્રેજીને મને-કમને પણ ચલણમાં રાખવી પડી ઉપરાંત અન્ય ભાષાઓનું ઉમેરણ થયું અને [http://deity.gov.in/content/official-language-act અધિકૃત ભાષા ધારો ૧૯૬૩] અસ્તિત્વમાં આવ્યો. આજે પણ તમે દક્ષિણમાં જાવ તો તેઓ તમારી સાથે હિંદીમાં વાત કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરવી વધુ પસંદ કરે છે, તે કારણે જ કાયદાનું કામ અંગ્રેજીમાં કરવું પડે છે. {{Quote box |quote =Article 344 Commission and Committee of Parliament on official language (1) The President shall, at the expiration of five years from the commencement of this Constitution and thereafter at the expiration of ten years from such commencement, by order constitute a Commission which shall consist of a Chairman and such other members representing the different languages specified in the Eighth Schedule as the President may appoint, and the order shall define the procedure to be followed by the Commission. (2) It shall be the duty of the Commission to make recommendations to the President as to - (a) the progressive use of the Hindi language for the official purposes of the Union; (b) restrictions on the use of the English language for all or any of the official purposes of the Union; .... |source = [https://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XVII બંધારણ, પ્રકરણ XII, કલમ ૩૪૪]. |width = 50% |align = left }} :::::બંધારણની કલમ ૩૪૪માં બાજુમાં છે તે મૂજબનું પણ લખાણ છે, જેના પરથી સ્પષ્ટ છે કે બંધારણનો ઉદ્દેશ ફક્ત હિંદીને જ રાષ્ટ્રભાષા રાખવાનો હતો, પણ મીઢ રાજકારણીઓએ બધો ખેલ કર્યો. હવે કહો, પ્રશ્ન કોના પર ઉઠાવવો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૧૧, ૩૦ મે ૨૦૧૩ (IST) અશોકભાઇ, ધવલભાઇ આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર. બંધારણના લેખોની કડી ઉપલબ્ધ કરાવવા માટે. ખરેખર ખૂબ સારી જાણકારી મળી શકી. આપણે આ લેખમાં એવું ઉમેરીએ કે '''હિંદી ભારતીય સંવિધાનમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે.''' બરાબરને ? આ માટે કોઇના બીજા કંઈ સૂચનો હોય તો જણાવવા વિનંતી. ભારત વિશેની તો આડચર્ચા હતી તે પૂરી થઈ ગઈ છે. મારું ચાલે તો હું આજે જ દેશનું સત્તાવાર નામ ભારત ઘોષિત કરી દઉં અને તમામ ભાષાઓમાં કોઇએ પણ ભારત જ લખવું એવો વટહુકમ બહાર પાડું. જેમ બોમ્બેનું મુંબઈ થયું તેમ. ઇન્ડિયા અને હિંદુસ્તાન એ તો આપણા દેશના ઉપનામો છે. અંગ્રેજદેશોમાં આપણા દેશ માટે ઇન્ડિયા અને મુસ્લીમ દેશોમાં હિંદુસ્તાન પ્રયોગ થતો. ફૈબાએ શકુંતલા અને દુષ્યંતના પુત્ર રાજા ભરત પરથી દેશનું સત્તાવાર નામ ભારત પાડ્યું છે ! :આપણી આ ચર્ચા જાણકારી માટે બીજા મિત્રોને પણ મદદરૂપ થશે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૦:૫૫, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::::હું કેટલાક મુદ્દા લખીને આ ચર્ચામાંથી રજા લઈશ, ૧. માત્ર આર્ટીકલ ૩૪૩ નહિ પણ ૩૪૩થી લઈને ૩૫૧ સુધીના આર્ટીકલ સત્તાવાર ભાષા પરના છે. ૨. હિન્દી માટે Official language એવો શબ્દ વપરાયો છે જ્યારે અંગ્રેજી માટે Associate language એવો શબ્દ વપરાયો છે, તે પરથી કહી શકાય કે ભારતનું બંધારણ હિન્દીને અંગ્રેજી કરતાં પ્રાધાન્ય આપે છે માટે અંગ્રેજી આગળ છે અને આપણા દેશની ભાષા પાછળ છે કે સાથે છે તે ચર્ચા જ ખોટી છે. ૩. એવી દલીલ કરાઈ છે કે માત્ર દક્ષિણ અને પુર્વના રાજ્યો આડા ચાલે છે તો વ્યવહારૂ રીતે જોવા જઈએ તો હિન્દી જે સરકારી લેવલે કામ કરે છે તે લેવલ પર હિન્દીનું જ્ઞાન હોવું એક સામાન્ય ગુજરાતી માટે શક્ય નથી. ૪. ગુજરાત હાઈકોર્ટના આ જ મહિનાના ચુકાદા મુજબ ગુજરાતીઓ માટે તો હિન્દી વિદેશી ભાષા છે. (આ વિધાન મારું ઘરનું નથી અને હાઈકોર્ટે રાજ્યમાં લઘુમતી ભાષાઓને અપાતા સરકારી પ્રોત્સાહનમાં હિન્દીની અવગણના બાબતે ગુજરાત સરકારની વિરુદ્ધ આપેલ ચુકાદાનો ભાગ છે, અને તેમાં જણાવ્યા મુજબ હિન્દી પણ આપણા રાજ્યમાં લઘુમતીમાં આવે છે.) ૫. સેડ્યુલ આઠ મુજબ આપણા દેશમાં ૨૨ પ્રાદેશિક ભાષા છે (સત્તાવાર કે રાષ્ટ્રિય કે અન્ય કોઈ નહિ '''પ્રાદેશિક''') તેમાં ૧૯૬૭ સુધી ૧૪ હતી ત્યારબાદ વધારો થતાં હાલ ૨૨ (આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, બોડો, મૈથાલિ, સંથાળી, ડોગરી.) છે, માટે આ બધી ભાષાઓ હિન્દી હેઠળ આવે છે (ખરેખર તો આ બંને માપદંડ જ જુદા છે માટે આ ૨૨માં હિન્દી પણ છે એટલે આને અને સત્તાવાર ભાષાને તમે લોકો સાથે કેમ ગણો છો તે મને સમજાતું નથી). ૬. આપણા દેશના નામને લઈને મેં મારા વિચારો અગાઉ જણાવ્યા છે તેમાં મને કોઈ સુધારો કરવાની જરૂરિયાત લાગતી નથી.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૧:૦૭, ૩૦ મે ૨૦૧૩ (IST) એક વાત સાથે તો સૌ સહમત થયા છે કે, હિંદી રાજભાષા છે; મતલબ કે કેન્દ્ર સરકારની કાર્ય વ્યવહારની ભાષા છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૧:૫૪, ૩૦ મે ૨૦૧૩ (IST) == બંધારણ = સંવિધાન == ગુજરાતીમાં સામાન્યપણે આપણે Constitutionને બંધારણ કહેતા આવ્યા છીએ, માટે લેખમાં સંવિધાનનું સુધારીને બંધારણ કર્યું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૪, ૩૦ મે ૨૦૧૩ (IST) ::આભાર ધવલભાઇ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૨:૨૧, ૩૦ મે ૨૦૧૩ (IST) == ગુજરાતી == વડિલ [[વિશેષ:પ્રદાન/114.31.170.124|114.31.170.124]] ૦૯:૦૧, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) hjao5ur2tpvuoc1iz5dc9mg6zm9a61s 826769 826760 2022-08-09T06:47:01Z KartikMistry 10383 [[Special:Contributions/114.31.170.124|114.31.170.124]] ([[User talk:114.31.170.124|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:आर्यावर्त|आर्यावर्त]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki હિંદી ભારતની રાષ્ટ્રભાષા નથી. મુંબઇ સમાચાર દૈનિકનો આ લેખ જુઓ-[http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=9121]--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૦:૦૧, ૨૮ મે ૨૦૧૩ (IST) :ભારતમાં કોઈ રાષ્ટ્રભાષા છે જ નહિ, ભારતમાં માત્ર સત્તાવાર ભાષાઓ છે કેન્દ્રમાં અંગ્રેજી અને હિન્દી સત્તાવાર ભાષા છે જ્યારે રાજ્યોને પોતપોતાની સત્તાવાર ભાષા(ઓ) છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણ મુજબ ૨૨ ભાષાઓ માન્યતા પ્રાપ્ત છે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૦:૨૪, ૨૯ મે ૨૦૧૩ (IST) :::તેમાં આપણી ગુજરાતી પણ છે. જો કે હિંદીને કાયદેસર રીતે રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી. હા, ભારતની સૌથી વધુ બોલાતી રાષ્ટ્રવ્યાપી ભાષા તો છે જ. આ લેખમાં એમ લખ્યું છે કે હિંદી ચીની બાદ વિશ્વમાં સૌથી વધુ બોલતી બીજા નંબરની ભાષા છે. તે સાચુ હોય તો આપણે અંગ્રેજીની પાછળ પડ્યા છીએ તે આપણી કમનસીબી છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૩:૫૮, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::મિત્રો, કંઈ ભુલ નથી થતીને ? પ્રથમ તો, દૈનિકનાં જે લેખનો ઉલ્લેખ થયો એ લેખમાં જ રેફરન્સ છે કે, "સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે." અર્થાત "રાષ્ટ્રભાષા" એવો શબ્દ ભલે ન વપરાયો હોય પરંતુ "દેશની સત્તાવાર" ભાષા હોવાનો અર્થ પણ એ જ છે. વધુ અભ્યાસ માટે સત્તાવાર વેબસાઈટ ([http://rajbhasha.nic.in/IIContent.aspx?t=enpolicyevents રાજ્યભાષા])નો અભ્યાસ કરીને કંઈક શોધી કાઢશો. આ મુદ્દો વિચારયોગ્ય છે. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૩૧, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::અશોકભાઈ મારી દૃષ્ટિ સત્તાવાર ભાષા એટલે એવી ભાષા જે માધ્યમમાં સરકારી કાગળો અને હુકમો થાય (ટૂંકમાં, કારકુનથી લઈને મંત્રી સુધી સૌનાં કાગળિયાં સત્તાવાર ભાષામાં લખાય), જે આપણા દેશમાં હિન્દી અને અંગ્રેજી. હવે દરેક રાજ્યની તે અલગ અલગ છે આપણા રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે, ઉત્તરાખંડમાં હિન્દી, સંસ્કૃત ઉપરાંત ગઢવાલી અને અંગ્રેજી છે. હિન્દી રાજ્યભાષા મતલબ સત્તાવાર ભાષા એવી ભાષા જેમાં રાજનું કામકાજ થાય એવી ભાષા નહિ કે જે દેશની ભાષા હોય. બ્રાઝિલની રાષ્ટ્રિય ભાષા અને સત્તાવાર ભાષા બંને પોર્તુગિઝ છે. (આપણા દેશની કમનસીબી કે આપણે એક ભાષા આઝાદીના ૬૫ વર્ષે નક્કી નથી કરી શક્યા. મારું ચાલે તો કાલે જ ગુજરાતી રાષ્ટ્રીય ભાષા જાહેર કરું ;-), કાલે કારણ કે આજે સરકારી કચેરીઓ બંધ થવા આવી છે.)--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૬:૧૧, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::આપના ગુજરાતીપ્રેમને વંદન પણ એ ન કરશો ! (અન્યથા ડખો થશે !! ગુજરાતી બચાવો વાળા પછી ક્યાં જશે ?!) તો, આપણે અહીં લેખમાં તેને "સત્તાવાર રાજ્યભાષા" તરીકે ઉલ્લેખવી જોઈએ. કેમ કે, ભારત સરકારની (અને કેટલાંક રાજ્યોની) એ સત્તાવાર રાજ્યભાષા તો છે જ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૨૮, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::::હા, તે પ્રમાણે ઉલ્લેખ કરવો જ રહ્યો તેમાં કોઈ શંકા નથી કારણ કે અંગ્રેજી માત્ર સાથી ભાષા છે મૂળ સત્તાવાર ભાષા તો હિન્દી જ છે અને આપણા રાજ્યની પણ હિન્દી તો છે જ, ભલે વપરાતી નથી. ગુજરાતી બચાવો વાળા તમામ લોકોને તો આપણે સ્રોત અને વિકિપીડિયાના માધ્યમથી જ અન્ય ધંધો શોધવા ભાગતા કરી મૂકી શકીએ તેમ છીએ. ;)--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૬:૩૨, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::::માહિતી અધિકાર હેઠળ ભારતની રાષ્ટ્રભાષા કઈ તે અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં બંધારણીય રીતે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ઘણા બધા વર્તમાન પત્રોમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ જ રીતે બંધારણીય રીતે આપણા દેશનું નામ પણ ભારત નથી !--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૩:૦૩, ૨૯ મે ૨૦૧૩ (IST) :::::::::આ સમાચારપત્રોની વાતો જરા વધારે પડતી ગણાય ! શબ્દરમત જેવી વાતો ગણાય. જેમ કે, હિંદી "સત્તાવાર રાજ્યભાષા" છે. તો કહે હવે "રાષ્ટ્રભાષા" એવો ઉલ્લેખ નથી. વળી કદાચ રાષ્ટ્રભાષા એવો ઉલ્લેખ હોત તો કહેત કે "દેશભાષા" એવો ઉલ્લેખ નથી !!! છાપાવાળાઓને સનસનાટી કરી વેચાણ કરવાનું હોય છે, આપણે એવી ચિંતા નથી ! છાપાંને પાયે વિકિ પરથી "ભારત" હટાવી ન શકાય !!! (મજાક કરૂં છું !) બંધારણ બહુ તકનિકી વિષય હોય છે. એમાંથી ધારીએ એટલા ખોંચાખોંચી કાઢી શકાય. બાકી બંધારણમાં લખ્યું જ છે કે, '''"India, that is Bharat, shall be a union of states."''' (Article 1(1) of the Constitution [http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_I વિકિસ્રોત પર વાંચો]) તો શું "Bharat" એ બંધારણમાન્ય નામ ન થયું ? (જો કે લોકો વળી એમ કહેશે કે ’એ તો અંગ્રેજીમાં ભારત થયું, ગુજરાતીમાં ભારત ક્યાં લખ્યું છે ?!!!) આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૪૮, ૨૯ મે ૨૦૧૩ (IST) ::::::::::બંધારણનું preamble મુજબ WE THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC. સંદર્ભ ટાટા મેકગ્રો હિલ જનરલ સ્ટડીઝ ૨૦૧૩. તો આ વિશે દેશનું નામ ''ભારત'' છે તે મારી દૃષ્ટિએ સાબિત થાય છે કારણ કે બંધારણની અંગ્રેજી પ્રતમાં જ્યાં જ્યાં India વપરાયું છે ત્યાં હિન્દી પ્રતમાં ''હિન્દુસ્તાન'' કે અન્ય નામ નહિ પરંતુ ''ભારત'' વપરાયું છે અને બાકીની બધી તેની લાક્ષણિકતાઓ જોડીને લખવાનો ધારો જે છે તે મુજબ Republic of India એમ અંગ્રેજીમાં લખાય છે જે આખું હકીકતમાં SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC of India પણ લખી શકાય પણ તે લખાતું નથી. માટે દેશનું નામ ભારત છે આગળ પાછળ જે લગાડો તે તેની લાક્ષણિકતા છે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૦૦:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST) :::::::::::સરસ માહિતી. અશોકભાઇ-વ્યોમભાઇ હું પણ છાપાવાળો જ છું હો ! જો કે આમા શબ્દ રમત નથી પણ દેશ અને ભાષા પ્રત્યે લાગણી સંકળાયેલી છે. બંધારણમાં જેમ રાષ્ટ્રધ્વજને સ્પષ્ટ રીતે દરજ્જો આપવામાં આવ્યો છે તેમ રાષ્ટ્રભાષા કે '''ભારત'''વિષે જોગવાય નથી. મૂળ જે બંધારણ છે તે અંગ્રેજોનું બનાવેલું છે અને અંગ્રેજી ભાષામાં છે. તેમાં ઇન્ડિયા લખેલું છે, ભારત ક્યાંય નથી ! તેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયા અને હિંદીમાં ભારત એમ માની લઇએ તો ઠીક. પણ કોઇ પદાર્થ કે વસ્તુ વગેરેના અલગ અલગ ભાષામાં બે અર્થો થાય, ગામ-શહેર કે દેશનું નામ અલગ અલગ ભાષા મુજબ અલગ અલગ ન હોઇ શકે. બંધારણનો કોઇ પણ ભાષામાં અનુવાદ થાય માન્ય તો મૂળ પ્રત જ ગણાય. તેમાં સ્પષ્ટ્પણે ઇન્ડિયાના બદલે ભારત હોવું જોઇએ તે નથી એ આપણી કમનસીબી છે. પણ આપણા દેશનું નામ ભારત હતું છે અને રહેશે. મારો કહેવનો હેતુ એવો જરાય નથી કે આપણા દેશનું સત્તવાર ઇન્ડિયા છે. પણ બંધારનમાંએ ઇન્ડિયાના સ્થાને ભારત હોવું જોઇએ. આ માટે આપણે જાગવું પડશે. આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિન્હ છે, ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે તેમ હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવો જોઇએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૦:૩૭, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::::::::::યોગેશભાઈ તમે માત્ર દિશા બતાવવાનું કામ કર્યું આપણે મેચ હારીએ તો સ્પોર્ટસ ચેનલ ગુનેગાર નથી માટે અમે તમારી વિરુદ્ધ કે તમે ભારતની વિરુદ્ધ છો એવું નથી કહેતા માટે નિશ્ચિંત રહો અને બાપુ એક વાતનું ધ્યાન રાખો કે લોગ ઈન થઈને જ લખો કારણ કે બાકી તમારું આઈપી સરનામું દેખાશે. હવે રહી વાત બંધારણની તો આપણું બંધારણ છે તે ૧૯૪૭માં ઘડાવાનું શરૂ થયું અને નવેમ્બર ૧૯૪૯માં પૂર્ણ થયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લાગુ થયું. હવે ૧૯૩૫માં અંગ્રેજો ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ લાવ્યા અને તે સાથે તેમણે એક બંધારણ રચ્યું તેનો એક મોટો હિસ્સો આપણા બંધારણમાં લેવામાં આવ્યો. હવે તેમાં આપણા દેશનું નામ અંગ્રેજીમાં ઈન્ડિયા તકાદે ઈન્ડિયા હતું પરંતુ તેની જ્યારે હિન્દી પ્રત બનાવાઈ ત્યારે તે ઈન્ડિયાના સ્થાને ભારત લખાયું (જેમ અનેક શબ્દો ફેરવાયા તેમજ). હવે તમારો પ્રશ્ન એ છે કે એક સ્થળ કે દેશના બે નામ કેવી રીતે હોય શકે, તો મારો જવાબ એવો છે કે તે શક્ય છે; અલગ અલગ ભાષામાં અલગ નામ હોવું સામાન્ય છે અને અનેક કિસ્સામાં તે બન્યું પણ છે. જેમ કે, બર્મા અને મ્યાનમાર, સ્પેન અને એસ્પાનિયોલ, જર્મની અને ડચીસ, ચીન અને ચાઈના, ઈન્ડિયાને અનેક ભાષામાં ઈન્ડિકા કહે છે તો આવું ચાલે છે અને ચાલતું જ રહેવાનું. હિન્દી બંધારણમાં તે મુજબનું નામ અને અંગ્રેજી પ્રતમાં તે મુજબનું નામ. અંગ્રેજી ભાષામાં બંધારણ પ્રથમ બન્યું તે માન્યતા ભૂલભરેલી છે. હકીકત એવી છે કે ભારતીયોએ બનાવેલ પ્રથમ બંધારણ હિન્દી અને અંગ્રેજી બંનેમાં હતું અને અંગ્રેજોનું ભારતનું બંધારણ માત્ર અંગ્રેજીમાં હતું.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૦૦:૫૨, ૩૦ મે ૨૦૧૩ (IST) * યોગેશભાઈ, આપ છાપાવાળા એ તો હું જાણુ જ છું ને ! એટલે તો મજાક કરી !! :-) જો કે આપની ઉત્તમોત્તમ લાગણીની સરાહના અને પ્રણામ કરતાં આપને અને વ્યોમજીને ફરી જણાવીશ કે <big>'બંધારણમાં (અંગ્રેજી નકલમાં પણ) સ્પષ્ટપણે "ભારત" શબ્દ જ વપરાયો છે’ <b>(India, that is Bharat,)</b></big>. ઉપર મેં બંધારણનાં મૂળભુત આર્ટીકલ ૧(૧)ને ટાંક્યું જ છે. વ્યોમજીએ પણ અધિકૃત હિંદી બંધારણની નકલમાં બધે "ભારત" લખાયાનું જણાવ્યું જ છે. એટલે બંધારણમાં "ભારત" એવું નથી લખ્યું તે વાત કોઈક હિતશત્રુઓનો દુષ્પ્રચાર માત્ર જ સમજવો પડે ! મેં ઉપર લિંક આપી જ છે, ત્યાં સ્રોત પર સંપૂર્ણ લખાણ વાંચી શકાય છે. આમ, આપણાં દેશનું નામ "ભારત" સત્તાવાર રીતે બંધારણકારોએ જ નક્કી કર્યું છે. ચિંતાનું કોઈ કારણ નથી ! :-) રહી વાત ’રાષ્ટ્રભાષા’ તરીકે હિંદીને જાહેર કરવાની તો તે રાજકીય વિષય છે, આપણાં (અર્થાત અહીં વિકિના) ક્ષેત્રનો નથી. હાલ એ માટે આપણે જ્યાં સુધી કોઈ જાણકાર મિત્ર અધિકૃત જાણકારી ન આપે ત્યાં સુધી "સત્તાવાર રાજ્યભાષા" એવું લખી શકીએ. (બાકી ફરી કહું તો, ’સમાચારો’નાં આધારે નિર્ણય લેવો અવ્યવહારૂ ગણાશે ! ઉપર "ભારત"ની ચર્ચા એજ એનું શ્રેષ્ઠ અને આધારભૂત ઉદાહરણ છે !) તો આ લેખમાં યોગ્ય સુધારો કરવા વિનંતી. ધન્યવાદ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૧:૦૯, ૩૦ મે ૨૦૧૩ (IST) ::: આપની વાત સાચી છે. આ કેટલીક કડીઓ જૂઓ તેમાં રસપ્રદ માહિતી છે. * http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20110126/purti/shatdal/hobby.html * http://www.divyabhaskar.co.in/article/NAT-bill-for-useing-bharat-insted-of-india-3642264.html * http://www.divyabhaskar.co.in/article/NAT-home-dept-not-aware-about-countrys-name-2215754.html આમાં છેલ્લા દિવ્ય ભાસ્કરમાં મેં જે માહિતી અધિકાર હેઠળ વિગતો મગાઇ હતી તેની વાત કરી એ અંગેની છે. ગૃહ વિભાગે કહ્યું કે દેશનું સત્તાવાર નામ ઇન્ડિયા કે ભારત તે અમને ખબર નથી ! (ત્યાં બધા ડાહ્યાં માણસો છે) બીજો એક લેખ કહે છેઃ એક કોંગ્રેસી સભ્યએ બંધારણમાં ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ શબ્દ મૂકવાની માગણી કરતું એક પ્રાઇવેટ મેમર બિલને રાજ્યસભામાં દાખલ કર્યું હતું. બંધારણીય સુધારા વિધેયકને દાખલ કરતી વખતે બિલ સાથે સંકળાયેલાં કારણો અને વાંધાઓ રજુ કરતાં શાંતારામ નાયકે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયા’એ એક સીમા દર્શાવતો અર્થ થાય છે. જ્યારે ‘ભારત’ પ્રાદેશિક સીમા કરતાં પણ વધુ કંઇક અભિવ્યક્ત કરતો શબ્દ છે. નાયકે કહ્યું હતું કે આપણે જ્યારે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ ત્યારે આપણા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ, ઇન્ડિયા કી જય બોલવાથી આ ગૌરવની લાગણી થતી નથી. નાયકે જણાવ્યું હતું કે દેશનું નામ બદલીને ભારત રાખવા માટેના ઘણાં કારણો છે, પણ આ કારણોથી પણ વિશેષ તેમાં સમાયેલી દેશભક્તિની લાગણી છે. (આ ૧૧ ઓગષ્ટ ૨૦૧૨ના દિવ્ય ભાસ્કરના સમાચાર છે, આ તારીખની આસપાસ સંસદમાં ઇન્ડિયાના બદલે દેશનું નામ ભારત રાખવ બિલ રજૂ થયુ)--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૨૨, ૩૦ મે ૨૦૧૩ (IST) * આપણા બંધારણના આર્ટિકલ ૩૪૩માં ભાષા અંગેનો ઉલ્લેખ છે. તેમાં ૧૪ ભાષાઓને માન્યતા અપાઇ હતી અને પાછળથી એક ભાષા ઉમેરાઇ હતી. એમ હોય તો આ બંધારણની દ્રષ્ટિએ આ પંદરેય ભાષાનો દરજ્જો સમાન થાય. એમાં આપણી ગુજરાતી પણ છે. તો હિંદીની જેમ એને પણ રાષ્ટ્રભાષા ગણીએ તો વ્યોમભાઇને આ જાહેરાત કરવાની તસ્દી લેવી નહિ પડે ! (મજાક) જો કે કોઇ જાણકાર આ વિશે વધુ પ્રકાશ પાડે તો સારું. કદાચ ધવલભાઇને ખબર હશે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૩૪, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::બીજું એ અશોકભાઇ આપણે સમાચારના આધારે નક્કી કરવાનું એવું નથી, સમાચાર તો આપણું એ તરફ માત્ર ધ્યાન દોરે છે.(હું છાપાઓનો બચાવ કરું છું !) મુદ્દો આપણા દેશના ગૃહ મંત્રાલયનો છે. વાત એમ બની કે, માહિતી અધિકાર હેઠળ કેન્દ્રના ગૃહ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હિન્દી એ કેન્દ્રની સત્તાવાર ભાષા હોવા છતાંય દેશના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલું જ નહીં, ‘ભારત’, ‘ઈન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા આ દેશના સત્તાવાર નામ બાબતે પણ ગૃહ ખાતાને કશી જાણકારી ન હોવાનું બહાર આવ્યું છે. માહિતી અધિકાર, ૨૦૦૫ અંતર્ગત કાર્યકર્તા મનોરંજન રોયે કેન્દ્રના ગૃહ વિભાગને પ્રશ્ન કર્યો હતો કે, આ દેશની રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી-અંગ્રેજી અને સંસ્કૃતમાંથી દેશની સત્તાવાર ભાષા કઈ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના ગૃહ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર (પોલિસી) સરોજકુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે કે સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે. ભાષા પ્રમાણે દેશનું નામ પણ બદલાઈ જાય છે. અંગ્રેજીમાં ઈન્ડિયા, ઉર્દૂમાં હિન્દુસ્તાન અને અન્ય ભાષામાં ભારત તરીકે ઓળખાતા આ દેશનું સત્તાવાર નામ પણ રોયે સરકારને પૂછ્યું હતું. રોયને જણાવાયું છે કે દેશના સત્તાવાર નામ બાબતે ગૃહ વિભાગ પાસે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ બાબતે મનોરંજન રોય કહે છે કે ‘આશ્ચર્યની વાત છે કે વ્યક્તિના ભલે ગમે તેટલા ઉપનામ હોય, પરંતુ તેણે મૂળ નામ તો એક જ રાખવું પડે છે. જો મૂળ નામમાં કોઈ ફેરબદલ કરવું હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ જ દેશનું સત્તાવાર નામ શું છે? એની જાણ ખુદ ગૃહ મંત્રાલયને જ નથી.’ બોલો ! વ્યક્તિગત નામ બદલવું હોય તોય અનેક જાતની કાયદાકીય પ્રક્રીયા અને દેશનું નામ ભાષાએ ભાષાએ બદલાય ! અને હિંદી રાષ્ટ્રભાષા બંધારમાં દર્શાવવાનું તો ઠીક આપણા દેશની ન્યાયપ્રણાલી વિદેશીભાષામાં ચાલે એ કેવું ?--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૧:૫૭, ૩૦ મે ૨૦૧૩ (IST) **યોગેશભાઈ, આપ પત્રકાર છો એટલે કદાચ આપને માઠું લાગે (જો કે લગાડશો નહિ !! સસંદર્ભ અને મૂક્ત ચર્ચા એ વિકિની રીત છે.) પણ આપે જે ઉદાહરણો આપ્યા એ જ સાબીતી છે કે સત્ય કરતાં સનસનાટીને વધુ મહત્વ અપાય છે. આપણે તો રહ્યા વિકિપીડિયન, મૂળ જ શોધીને જોનારા. હવે એ દિ.ભા.નાં સમાચારમાંજ જણાવ્યું છે કે "ભારતના બંધારણના આર્ટિકલ 343માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે." તો પછી રાષ્ટ્રભાષા કઈ છે તેનો પ્રશ્ન જ નથી ! હા, સરકારના કોઈ વિભાગને એની જાણકારી ન હોવી એ સમાચાર ખરા !! બાકી દિ.ભા.એ ઉલ્લેખ્યો તે આર્ટિકલ ૩૪૩ અહીં બેઠેબેઠો ટાંકું છું અને સાથે એ વિષયક બંધારણના પાનાની મૂળભુત લિંક પણ આપું છું. જાતે જ વાંચી લો ને સાહેબ.<br> Article 343 Official language of the Union (1) The official language of the Union shall be Hindi in Devanagari script.([http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XVII બંધારણ])<br> સાથે [http://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XXI#Article_394A_.7BAuthoritative_text_in_the_Hindi_language.7D Article 394A] પણ વાંચી જવા જેવો છે.<br> Article 343માં ક્યાંય ૧૪ કે ૧૫ (છાપાંએ આ વિગત પણ ક્ષતિગ્રસ્ત લખી છે ! ખરેખર તો ૨૨ માન્યભાષાઓ છે !!) ભાષાનો ઉલ્લેખ નથી ! હિંદીનો જ છે. અને આપણે છાપાંઓને શા માટે સંદર્ભ તરીકે લેવા પડે ? સ્વયં સરકારના પરીપત્રો જ ચકાસોને. રાજભાષા હિંદી વિષયે ઉતરોત્તર પરીપત્રો, કાયદાઓ, સંશોધનો વગેરે સરકારી વેબ પર હાજર જ છે. છેલ્લું સંશોધન સરકારી ગેઝેટમાં તા:૧૪-૫-૨૦૧૧નાં આવેલું જ છે. ([http://www.rajbhasha.nic.in/GOLPContent.aspx?t=dolrules राजभाषा (संघ के शासकीय प्रयोजनों के लिए प्रयोग) नियम, 1976 (यथा संशोधित, 1987, 2007 तथा 2011)]) એનો પણ અભ્યાસ કરવાપાત્ર છે. બાકી સરકારી ખાતાઓને કેટલી જાણકારી છે કે કોને અને કોના દ્વારા કેવા જવાબો મળે છે કે આદર્શપણે કેમ હોવું જોઈએ એ બધું સોશ્યલ સાઈટ્સ કે છાપાંઓની ચર્ચા માટે પણ રસપ્રદ ખરૂં. પણ એથી અહીં આપણને કશો ફરક પડતો નથી. આમ હિંદી રાજભાષા હોવામાં કે ભારત દેશ હોવામાં હવે કોઈને સસંદર્ભ કંઈ નવી શંકા હોય તો આગળ ચર્ચા કરીશું. અન્યથા એક જ વાતનું પુનરાવર્તન થશે. (અને ધવલજી ત્રાટકે એ પહેલાં હું રફૂચક્કર થાઉં છું :-) ) ધન્યવાદ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૨:૪૭, ૩૦ મે ૨૦૧૩ (IST) :::::સૌ પ્રથમ તો આભાર યોગેશભાઈનો કે મને અહિં આમંત્ર્યો. જો કે હું ઘણો મોડો પડ્યો છું અને બધી ચર્ચાનો નિવેડો આવી જ ગયો છે. હિંદી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી એવો ચુકાદો તો ક્યારનોય આવી જ ગયો હતો (આપણી ગુજરાત હાઈકોર્ટે જ આપ્યો હતો), અને તેને બદલે હિંદીને ભારતની અધિકૃત/સત્તાવાર ભાષા એટલે કે official language ગણવી તેવું આપણા બંધારણમાંથી ફલિત થાય છે. હવે રહ્યો સવાલ ભારત દેશના નામનો. તો તેનો ઉલ્લેખ અશોકભાઈએ આપણા બંધારણમાંથી ટાંકેલા વિધાનમાં છે જ, એટલે એ પણ ચર્ચાનો વિષય રહેતો નથી. સવાલ રહ્યો આપણું ગૃહમંત્રાલય કે ગૃહવિભાગ કેટલું જાણે છે અને શું કહે છે તેનો. ભારત દેશે હિંદીની સાથે સાથે અંગ્રેજીને પણ દેશની અધિકૃત ભાષા તરીકે સ્વિકારી છે એટલે દેશનું નામ અંગ્રેજીમાં જે જાણીતું હોય તેને પણ માન્ય નામ તરીકે ગણ્યું હોય તે સ્વાભાવિક છે. વ્યોમભાઈએ ઉપર જણાવ્યું તેમ ભારત એક માત્ર એવો દેશ નથી જેના એક કરતા વધુ નામો હોય. સૌથી મોટું ઉદાહરણ જાપાન, કે જેનું પોતાની ભાષામાં નામ નિપ્પોન છે, પણ અંગ્રેજીમાં તે જાપાન છે. જો ભારતનું નામ ભારત નથી એવું ફક્ત એ કારણે કહેવામાં આવતું હોય કે તેનું અધિકૃત નામ '''ભારત ગણરાજ્ય''' છે તો જૂદી વાત છે. હવે આ મનોરંજનભાઈ મનોરંજન ખાતર જે કહે છે તેના જવાબમાં એટલું જ કહેવાનું કે, ભાઈ મનોરંજન, તમારા ધર્મપત્નિ તમને મનો, તમારી મમ્મી તમને મનુ, ભાઈબંધો મનિયો, ઓફિસનો તમારા હાથ નીચે કામ કરતો કર્મચારીગણ મનોરંજનજી, વગેરે જૂદા જૂદા નામોથી ઓળખતા હોય તો શું તેમણે બધાએ કોઈ કાયદાકિય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે? મારા પડોશમાં તુષાર નામનો મારો મિત્ર રહેતો હતો, જેનું ઘરનું નામ મનિયો હતું, મારો શાળાનો એક મિત્ર અમિત, પણ તેનું ખરૂં નામ જીગર અને ઘરમાં બધા એને જીગો કહે. મને પૂરેપૂરી ખબર છે કે મનિયાએ કે જીગલાએ કોઈ કાયદાકિય આંટીઘૂટીમાંથી પસાર નહોતું થવું પડ્યું, તેમના એક કરતા વધુ નામો ચલનમાં રાખવા માટે. તે જ રીતે ભારતને જો પડોશના પાકિસ્તાનમાં હિંદુસ્તાન તરીકે ઓળખાતું હોય તો તેમાં ખોટું શું છે? એક વ્યક્તિનું એક જ નામ હોઈ શકે એવો કયા દેશનો કાયદો છે એવું કોઈ આ મનુભાઈને પૂછી તો જુઓ? :::::આપણા દેશની ન્યાયપ્રણાલી એકલી જ નહિ, હવે તો દિવસ અવો આવી ગયો છે કે શિક્ષણપ્રણાલી પણ લગભગ વિદેશીભાષામાં જ ચાલવા માંડી છે. તેમાં દેશની કે તેના બંધારણની નહિ પણ દેશના નાગરિકોની કમબખ્તી છે. બંધારણના અસ્તિત્વમાં આવ્યાના પંદર વર્ષ પછી, આપણા દેશની રાષ્ટ્રભાષા અથવા તો એકમાત્ર અધિકૃત ભાષા તરીકે ફક્ત હિંદીને જ રાખવી અને અંગ્રેજીને વિદાય કરી દેવી એવી ભલામણતો આપણા બંધારણમાં કરેલી જ છે (જૂઓ અને બતાવો, [http://lawmin.nic.in/coi/coiason29july08.pdf બંધારણ, Official Languages, chapter 1 343(2)]). અને તે કારણે જ હિંદી એક માત્ર અધિકૃત, સત્તાવાર ભાષા તરીકે રાખવાની હતી. અંગ્રેજી તો ફક્ત આઝાદી પહેલા તે ભાષામાં વ્યવહાર ચાલતો હોવાથી, ફક્ત શરૂઆતની સહુલિયત માટે જ હિંદીની સાથે સાથે માન્ય રાખવામાં આવી હતી (જૂઓ બંધારણનું વાક્ય "Notwithstanding anything in clause (1), for a period of fifteen years from the commencement of this Constitution, the English language shall continue to be used for all the official purposes of the Union for which it was being used immediately before such commencement:"). પણ કમનસીબી આપણી એ છે કે એ ૧૫ વર્ષ પછી આપણા દક્ષિણના ચાર રાજ્યો અને થોડાઘણા પૂર્વના લોકોએ હિંદીને સ્વિકારવાની ના પાડી અને તેને બદલે પોતાની ભાષાને આગળ ધરી, તે કારણે જ હિંદી એકમાત્ર ભાષા બની ન શકી અને અંગ્રેજીને મને-કમને પણ ચલણમાં રાખવી પડી ઉપરાંત અન્ય ભાષાઓનું ઉમેરણ થયું અને [http://deity.gov.in/content/official-language-act અધિકૃત ભાષા ધારો ૧૯૬૩] અસ્તિત્વમાં આવ્યો. આજે પણ તમે દક્ષિણમાં જાવ તો તેઓ તમારી સાથે હિંદીમાં વાત કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરવી વધુ પસંદ કરે છે, તે કારણે જ કાયદાનું કામ અંગ્રેજીમાં કરવું પડે છે. {{Quote box |quote =Article 344 Commission and Committee of Parliament on official language (1) The President shall, at the expiration of five years from the commencement of this Constitution and thereafter at the expiration of ten years from such commencement, by order constitute a Commission which shall consist of a Chairman and such other members representing the different languages specified in the Eighth Schedule as the President may appoint, and the order shall define the procedure to be followed by the Commission. (2) It shall be the duty of the Commission to make recommendations to the President as to - (a) the progressive use of the Hindi language for the official purposes of the Union; (b) restrictions on the use of the English language for all or any of the official purposes of the Union; .... |source = [https://en.wikisource.org/wiki/Constitution_of_India/Part_XVII બંધારણ, પ્રકરણ XII, કલમ ૩૪૪]. |width = 50% |align = left }} :::::બંધારણની કલમ ૩૪૪માં બાજુમાં છે તે મૂજબનું પણ લખાણ છે, જેના પરથી સ્પષ્ટ છે કે બંધારણનો ઉદ્દેશ ફક્ત હિંદીને જ રાષ્ટ્રભાષા રાખવાનો હતો, પણ મીઢ રાજકારણીઓએ બધો ખેલ કર્યો. હવે કહો, પ્રશ્ન કોના પર ઉઠાવવો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૧૧, ૩૦ મે ૨૦૧૩ (IST) અશોકભાઇ, ધવલભાઇ આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર. બંધારણના લેખોની કડી ઉપલબ્ધ કરાવવા માટે. ખરેખર ખૂબ સારી જાણકારી મળી શકી. આપણે આ લેખમાં એવું ઉમેરીએ કે '''હિંદી ભારતીય સંવિધાનમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે.''' બરાબરને ? આ માટે કોઇના બીજા કંઈ સૂચનો હોય તો જણાવવા વિનંતી. ભારત વિશેની તો આડચર્ચા હતી તે પૂરી થઈ ગઈ છે. મારું ચાલે તો હું આજે જ દેશનું સત્તાવાર નામ ભારત ઘોષિત કરી દઉં અને તમામ ભાષાઓમાં કોઇએ પણ ભારત જ લખવું એવો વટહુકમ બહાર પાડું. જેમ બોમ્બેનું મુંબઈ થયું તેમ. ઇન્ડિયા અને હિંદુસ્તાન એ તો આપણા દેશના ઉપનામો છે. અંગ્રેજદેશોમાં આપણા દેશ માટે ઇન્ડિયા અને મુસ્લીમ દેશોમાં હિંદુસ્તાન પ્રયોગ થતો. ફૈબાએ શકુંતલા અને દુષ્યંતના પુત્ર રાજા ભરત પરથી દેશનું સત્તાવાર નામ ભારત પાડ્યું છે ! :આપણી આ ચર્ચા જાણકારી માટે બીજા મિત્રોને પણ મદદરૂપ થશે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૦:૫૫, ૩૦ મે ૨૦૧૩ (IST) ::::::હું કેટલાક મુદ્દા લખીને આ ચર્ચામાંથી રજા લઈશ, ૧. માત્ર આર્ટીકલ ૩૪૩ નહિ પણ ૩૪૩થી લઈને ૩૫૧ સુધીના આર્ટીકલ સત્તાવાર ભાષા પરના છે. ૨. હિન્દી માટે Official language એવો શબ્દ વપરાયો છે જ્યારે અંગ્રેજી માટે Associate language એવો શબ્દ વપરાયો છે, તે પરથી કહી શકાય કે ભારતનું બંધારણ હિન્દીને અંગ્રેજી કરતાં પ્રાધાન્ય આપે છે માટે અંગ્રેજી આગળ છે અને આપણા દેશની ભાષા પાછળ છે કે સાથે છે તે ચર્ચા જ ખોટી છે. ૩. એવી દલીલ કરાઈ છે કે માત્ર દક્ષિણ અને પુર્વના રાજ્યો આડા ચાલે છે તો વ્યવહારૂ રીતે જોવા જઈએ તો હિન્દી જે સરકારી લેવલે કામ કરે છે તે લેવલ પર હિન્દીનું જ્ઞાન હોવું એક સામાન્ય ગુજરાતી માટે શક્ય નથી. ૪. ગુજરાત હાઈકોર્ટના આ જ મહિનાના ચુકાદા મુજબ ગુજરાતીઓ માટે તો હિન્દી વિદેશી ભાષા છે. (આ વિધાન મારું ઘરનું નથી અને હાઈકોર્ટે રાજ્યમાં લઘુમતી ભાષાઓને અપાતા સરકારી પ્રોત્સાહનમાં હિન્દીની અવગણના બાબતે ગુજરાત સરકારની વિરુદ્ધ આપેલ ચુકાદાનો ભાગ છે, અને તેમાં જણાવ્યા મુજબ હિન્દી પણ આપણા રાજ્યમાં લઘુમતીમાં આવે છે.) ૫. સેડ્યુલ આઠ મુજબ આપણા દેશમાં ૨૨ પ્રાદેશિક ભાષા છે (સત્તાવાર કે રાષ્ટ્રિય કે અન્ય કોઈ નહિ '''પ્રાદેશિક''') તેમાં ૧૯૬૭ સુધી ૧૪ હતી ત્યારબાદ વધારો થતાં હાલ ૨૨ (આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, બોડો, મૈથાલિ, સંથાળી, ડોગરી.) છે, માટે આ બધી ભાષાઓ હિન્દી હેઠળ આવે છે (ખરેખર તો આ બંને માપદંડ જ જુદા છે માટે આ ૨૨માં હિન્દી પણ છે એટલે આને અને સત્તાવાર ભાષાને તમે લોકો સાથે કેમ ગણો છો તે મને સમજાતું નથી). ૬. આપણા દેશના નામને લઈને મેં મારા વિચારો અગાઉ જણાવ્યા છે તેમાં મને કોઈ સુધારો કરવાની જરૂરિયાત લાગતી નથી.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૧:૦૭, ૩૦ મે ૨૦૧૩ (IST) એક વાત સાથે તો સૌ સહમત થયા છે કે, હિંદી રાજભાષા છે; મતલબ કે કેન્દ્ર સરકારની કાર્ય વ્યવહારની ભાષા છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૧૧:૫૪, ૩૦ મે ૨૦૧૩ (IST) == બંધારણ = સંવિધાન == ગુજરાતીમાં સામાન્યપણે આપણે Constitutionને બંધારણ કહેતા આવ્યા છીએ, માટે લેખમાં સંવિધાનનું સુધારીને બંધારણ કર્યું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૪, ૩૦ મે ૨૦૧૩ (IST) ::આભાર ધવલભાઇ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૨૨:૨૧, ૩૦ મે ૨૦૧૩ (IST) 9g3ae602yre6kjvvoltz9f21knfrca5 વૈશ્વિક ઉષ્ણતાની અસરો 0 22958 826757 814984 2022-08-09T00:57:13Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.9 wikitext text/x-wiki '''[[ગ્લોબલ વોર્મિંગ]]ની અસરો''' અને [[આબોહવામાં થતો ફેરફાર]] [[પર્યાવરણ]] અને મનુષ્ય જીવન બંને માટે ચિંતાનો વિષય છે.<ref>આ લેખમાં ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ શબ્દને એકબીજાના પર્યાય રૂપે વાપવામાં આવ્યા છે.</ref> તાપમાનમાં નોંધાયેલો વધારો, [[સમુદ્ર સપાટી]]ની ઊંચાઈમાં થયેલો વધારો અને [[ઉત્તર ગોળાર્ધ]]માં બરફ આચ્છાદિત વિસ્તારોમાં નોંધાયેલો ઘટાડો આબોહવામાં થયેલા ફેરફારોના દેખીતા પૂરાવાઓ છે.<ref name="WGI AR4 SPM"></ref> આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલ મુજબ, 20મી સદીના મધ્ય ભાગથી વૈશ્વિક તાપમાનમાં થયેલા વધારા પાછળનું ''અત્યંત સંભવિત'' કારણ [[ગ્રીનહાઉસ વાયુ]]ઓમાં થયેલો નોંધપાત્ર વધારો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે ભવિષ્યમાં આબોહવામાં ફેરફારો જેવાકે ગ્લોબલ વોર્મિંગમાં વધારો (જેમકે, વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારાનું વલણ), સમુદ્ર સપાટીની ઊંચાઇમાં વધારો અને કેટલીક [[વાતાવરણને લગતી વિકટ ઘટનાઓ]]માં સતત વધારો થશે. આબોહવામાં થતા ફેરફારો સામે [[જીવસૃષ્ટિ]] સલામત નથી. ભવિષ્યના પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સાધવાની મનુષ્ય જાતની ક્ષમતાને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા છે.<ref name="WG2 AR4 SPM"></ref> ભવિષ્યમાં આબોહવામાં થનારા મોટાપાયાના ફેરફારોના જોખમો ઘટાડવા માટે ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન સંબંધિ નીતીઓ ઘડી કાઢી છે અને તેનું અમલીકરણ કરવામાં આવ્યુ છે. == સર્વસામાન્ય નિરીક્ષણ == {{Double image stack|right|Instrumental Temperature Record.png|Global Warming Map.jpg|180|Global mean surface temperature difference from the average for 1961–1990|Mean surface temperature change for the period 1999 to 2008 relative to the average temperatures from 1940 to 1980}} લગભગ છેલ્લા સો વર્ષના સમયગાળા દરમિયાન નોંધાયેલા તાપમાનની વિગતો વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થઈ રહેલા વધારાનું વલણ સ્પષ્ટ કરે છે જે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ રજૂ કરે છે. દેખીતી રીતે જણાયેલા બીજા કેટલાક સ્પષ્ટ ફેરફારોમાં [[ઉત્તર ધ્રુવીય હિમ પ્રદેશોમાં થયેલો ઘટાડો]], [[ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાં વધતું મિથેન વાયુનું પ્રમાણ]], ધ્રુવીય પ્રદેશોમાંથી સતતપણે થઈ રહેલું જૈવિક કાર્બનનું ઉત્સર્જન અને [[ધ્રુવીય કાંઠાળ પ્રદેશોના કોહવાણવાળા કળણમાંથી સતતપણે છૂટો પડી રહેલો મિથેન વાયુ|ધ્રુવીય કાંઠાળ પ્રદેશોના [[કોહવાણવાળા કળણ]]માંથી સતતપણે છૂટો પડી રહેલો મિથેન વાયુ]] તથા સમુદ્ર સપાટીની વધતી ઊંચાઇ વગેરે ફેરફારો છે.<ref>{{cite web |url=http://newscenter.lbl.gov/feature-stories/2008/09/17/impacts-on-the-threshold-of-abrupt-climate-changes/ |title= IMPACTS: On the Threshold of Abrupt Climate Changes |access-date= 2008-10-14 |work= IMPACTS: On the Threshold of Abrupt Climate Changes |publisher= [[U.S. Department of Energy]]’s Office of Biological and Environmental Research |month= September |year= 2008}}</ref><ref>{{cite web |url=http://www.independent.co.uk/news/science/hundreds-of-methane-plumes-discovered-941456.html |title= Hundreds of methane 'plumes' discovered |access-date= 2008-10-14 |work= Hundreds of methane 'plumes' discovered |publisher= [[The Independent]] |month= September |year= 2008}}</ref> આ સદીમાં વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે હવામાનને લગતી કેટલીક વિકટ ઘટનાઓમાં વૃદ્ધિ તથા વરસાદને લગતી બાબતોમાં ફેરફારનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. વૈશ્વિક સ્તરથી પ્રાદેશિક ક્ષેત્ર તરફ આગળ વધતા, આબોહવાના ફેરફારો સંબંધી અનિશ્ચતતાઓમાં વધારો થઈ રહ્યો છે. પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોના દર, તીવ્રતા અને સમયગાળાને લઈને આવનારા પરિણામો અગમ્ય છે અને તેમાં વધારો થઈ રહ્યો છે જે ગ્લોબલ વોર્મિંગની શક્યતાઓમાં વધારો કરે છે.<ref>{{cite web |url=http://books.nap.edu/openbook.php?record_id=10136&page=1 |title= Executive Summary |access-date= 2007-05-07 |format= [[PHP]] |work= Abrupt Climate Change: Inevitable Surprises |publisher=[[United States National Academy of Sciences]] |month= June |year= 2002}}</ref> આબોહવામાં ફેરફારની કેટલીક ભૌતિક અસરો ક્ષૈત્રીય અને વૈશ્વિક કક્ષાએ ટાળી ન શકાય તેવી છે.<ref name="noaanews.noaa.gov">{{cite pressrelease |title=New Study Shows Climate Change Largely Irreversible |url=http://www.noaanews.noaa.gov/stories2009/20090126_climate.html |publisher=[[NOAA]] |year=2009 |day=26 |month=Jan}}</ref> 21મી સદીના અંતભાગ સુધીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 18 થી 59 સેમી (7.1થી 23.2 ઇંચ)નો વધારો થવાની સંભાવના છે. વૈજ્ઞાનિક સમજણના અભાવે સમુદ્ર સપાટીની ઊંચાઈના સંભવિત વધારામાં હિમશિલાઓના પિગળવાથી થતા સંભવિત વધારાનો સમાવેશ શક્ય નથી.<ref name="WGI AR4 SPM">{{cite web |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg1/ar4-wg1-spm.pdf |title=Summary for Policymakers |work=Climate Change 2007: The Physical Science Basis. Contribution of Working Group I to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change |access-date= 2007-02-02 |date=[[2007-02-05]] |publisher=[[Intergovernmental Panel on Climate Change]]}}</ref> આ સદીમાં, દક્ષિણના પ્રાંતો (યુરોપિયન પ્રાંતો)માં મોટાપાયા પર થતી [[ઉથલપાથલ]]માં નોંધપાત્ર ઘટાડો થવાનું શક્ય બનશે પરંતુ ગ્લોબલ વોર્મિંગને લીધે એટલાન્ટિક અને યુરોપનું તાપમાન ઘણુ ઊંચુ જશે.<ref name="WG2 AR4 SPM"></ref> 1થી 4 ડીગ્રી સેલ્સિયસ (1990થી 2000 સંબંધિત)ની ગ્લોબલ વોર્મિંગ માટે ધીમી ગતિથી [[ગ્રીનલેન્ડમાં આવેલી હિમશીલાઓ]]ના પિગળવાની પ્રક્રિયા અંશતઃ ચાલુ રહેશે. [[પશ્ચિમ એન્ટાર્કટિક હિમશીલાઓ]]ના અમુક પ્રમાણમાં પિગળવાની શક્યતાઓને ધ્યાનમાં રાખતા સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 4થી 6 મીટર કે તેનાથી પણ મોટો વધારો થશે.<ref name="WG2 AR4 SPM"></ref> આબોહવામાં થતા ફેરફારોની માનવસૃષ્ટિ પર થનારી અસરો અસમાન પ્રમાણમાં થવાની સંભાવનાઓ છે. કેટલાક પ્રદેશોને ફાયદાઓ અને કેટલાકને નુક્શાન પહોંચવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. વોર્મિંગના ઊંચા પ્રમાણને (2થી 3 ડીગ્રી સેલ્સીયસથી વધારે, 1990ના પ્રમાણ સંબંધિત) કારણે ભવિષ્યમાં થનારા ફાયદાઓમાં ઘટાડો અને નુક્શાનમાં વધારો થવાની સંભાવના છે.<ref name="WG2 AR4 SPM">{{cite book | url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-spm.pdf | format=[[Portable Document Format|PDF]] | title=Summary for Policymakers. Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change | access-date=2007-11-30 | year=2007 | author=[[Intergovernmental Panel on Climate Change]] | editors=M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E.Hanson | publisher=[[Cambridge University Press]], Cambridge, UK | pages=7–22 | archive-date=2018-01-13 | archive-url=https://web.archive.org/web/20180113141313/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-spm.pdf | url-status=dead }}</ref> ભુમધ્ય [[રેખાંશ]]થી ઓછુ અંતર ધરાવતા અને અલ્પવિકસિત પ્રદેશો સંભવતઃ આબોહવાના ફેરફારો સામે મોટુ જોખમ અનુભવી રહ્યા છે. પર્યાવરણના ફેરફારોને લીધે થતી અસરો સામે માનવની [[અનુકુલન]] સાધવાની ક્ષમતાઓ ઘણી છે પરંતુ થનારૂ નુક્શાન જાણી ન શકાય તેવું અને બહુ મોટુ છે.<ref name="ipccwg2c19">{{cite web |date=2007 |title=Assessing key vulnerabilities and the risk from climate change. ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=[[Cambridge University Press]] |author=Schneider, S.H., S. Semenov, A. Patwardhan, I. Burton, C.H.D. Magadza, M. Oppenheimer, A.B. Pittock, A. Rahman, J.B. Smith, A. Suarez and F. Yamin. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter19.pdf |access-date=2009-05-20 |archive-date=2014-09-23 |archive-url=https://web.archive.org/web/20140923002713/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter19.pdf |url-status=dead }}</ref> પર્યાવરણના ફેરફારોને પરિણામે જૈવિક સૃષ્ટિની વિવિધતામાં ઘટાડો અને ઘણા બધા સજીવોની જાતો નાશ પામશે. [[જૈવિક]] અને [[જૈવ ભૌતિક]] પ્રણાલીઓ મનુષ્યની સરખામણીમાં સંતુલન સાધવાની બાબતમાં ઘણી ઉતરતી કક્ષાની હોવાનો સંભવ છે. == ભૌતિક અસરો == === હવામાન ઉપરની અસરો === તાપમાનમાં થતા વધારાથી મોટેભાગે વરસાદમાં વધારો થશે પરંતુ વાવાઝોડાઓ ઉપર થનારી અસરો સ્પષ્ટ થતી નથી.<ref name="ar4wg1a">{{cite web |publisher= [[Intergovernmental Panel on Climate Change]] |author= Houghton, J.T.,Y. Ding, D.J. Griggs, M. Noguer, P.J. van der Linden, X. Dai, K.Maskell, and C.A. Johnson |title= Climate Change 2001: The Scientific Basis. Contribution of Working Group I to the Third Assessment Report of the Intergovernmental Panel on Climate Change. Human influences will continue to change atmospheric composition throughout the 21st century. |url= http://www.grida.no/climate/ipcc_tar/wg1/008.htm |access-date= 2007-12-03 |year= 2001 |archive-date= 2007-12-31 |archive-url= https://web.archive.org/web/20071231162245/http://www.grida.no/climate/ipcc_tar/wg1/008.htm |url-status= dead }}</ref><ref>{{cite web |publisher= [[Intergovernmental Panel on Climate Change]] |editor= Houghton, J.T.,Y. Ding, D.J. Griggs, M. Noguer, P.J. van der Linden, X. Dai, K.Maskell, and C.A. Johnson |title= Climate Change 2001: The Scientific Basis. Contribution of Working Group I to the Third Assessment Report of the Intergovernmental Panel on Climate Change. Precipitation and Convection. |author= U. Cubasch, G.A. Meehl, et al. |url= http://www.grida.no/climate/ipcc_tar/wg1/365.htm |access-date= 2007-12-03 |accessyear= |year= 2001 |archive-date= 2007-11-22 |archive-url= https://web.archive.org/web/20071122014937/http://www.grida.no/climate/ipcc_tar/wg1/365.htm |url-status= dead }}</ref> એકસ્ટ્રા ટ્રોપિકલ તોફાનો આંશિક રીતે [[તાપમાનના ફેરફારો]] ઉપર આધારિત હોવાથી ઉત્તર ગોળાર્ધમાં તેઓ નબળા પડવાની સંભાવનાઓ છે કારણ કે ધ્રુવીય પ્રદેશો ગોળાર્ધના બાકીના ભાગો કરતા વધારે ગરમી ગ્રહણ કરે છે.<ref>{{cite web |publisher= [[Intergovernmental Panel on Climate Change]] |editor= Houghton, J.T.,Y. Ding, D.J. Griggs, M. Noguer, P.J. van der Linden, X. Dai, K.Maskell, and C.A. Johnson |title= Climate Change 2001: The Scientific Basis. Contribution of Working Group I to the Third Assessment Report of the Intergovernmental Panel on Climate Change. Extra-tropical storms. |author= U. Cubasch, G.A. Meehl, et al. |url= http://www.grida.no/climate/ipcc_tar/wg1/366.htm |access-date= 2007-12-03 |accessyear= |year= 2001 |archive-date= 2007-11-23 |archive-url= https://web.archive.org/web/20071123190203/http://www.grida.no/climate/ipcc_tar/wg1/366.htm |url-status= dead }}</ref> ==== ભારે હવામાન ==== [[File:Trends in natural disasters.jpg|thumb|right|ભારે હવામાન જેવી કુદરતી આપત્તિઓના વલણ માટે ગ્લોબલ વોર્મિંગ આંશિક રીતે જવાબદાર હોઇ શકે છે.]] પર્યાવરણમાં થયેલા ફેરફારોને લીધે સ્પષ્ટ થતી ભવિષ્યની સ્થિતિના આધારે IPCC અહેવાલમાં ઘણીબધી આગાહીઓ કરવામાં આવી છે.<ref name="WGI AR4 SPM"></ref> એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહત્તમ ભૂમિપ્રદેશોમાં [[ગરમ લહેરો]]ની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. જે નીચે મુજબ છે * [[દુષ્કાળ]] પ્રભાવિત વિસ્તારોમાં વધારો થશે. * [[વિષુવવૃત્તીય ચક્રવાતો]]ના પ્રમાણમાં વધારો થશે. * સમુદ્ર સપાટીને લગતી ઘટનાઓ ([[સુનામી]] સહિતની)માં વધારો થશે. હવામાનને લગતી વિકટ સમસ્યાઓનું નિર્માણ કરનાર વાવાઝોડાની શક્તિમાં વધારો થઈ રહ્યો છે, જેમકે ચક્રવાત(હરિકેન)ની તીવ્રતા માટેનો પાવર ડિસીપેશન ઇન્ડેક્સ.<ref>{{cite web |url=http://www.realclimate.org/index.php?p=181 |title=Hurricanes and Global Warming - Is There a Connection?|publisher=Real Climate|access-date= 2007-12-03|author=Stefan Rahmstorf, Michael Mann, Rasmus Benestad, Gavin Schmidt, and William Connolley}}</ref> [[કેરી એમેન્યુઅલે]] લખ્યુ છે કે ચક્રવાતના પાવર ડિસીપેશનને તાપમાન સાથે ઘણો નજીકનો સંબંધ છે જે ગ્લોબલ વોર્મિંગ સાથેનું જોડાણ દર્શાવે છે.<ref>{{cite journal |url=ftp://texmex.mit.edu/pub/emanuel/PAPERS/NATURE03906.pdf |title=Increasing destructiveness of tropical cyclones over the past 30 years|last=Emanuel|first=Kerry |journal=[[Nature (journal)|Nature]] |year=2005 |volume=436 |pages=686–688 |doi=10.1038/nature03906|format=PDF}}</ref> જોકે એમેન્યુઅલ દ્વારા કરવામાં આવેલા આગળના સંશોધનોમાં ચક્રવાતોના નમુનાઓના પરિણામો પરથી તારવણી મળે છે કે પાછલા દાયકાઓમાં પવાર ડિસીપેશનમાં શયેલો વધારો સંપૂર્ણપણે ગ્લોબલ વોર્મિંગ ઉપર આધારિત નથી.<ref>{{cite journal |url=ftp://texmex.mit.edu/pub/emanuel/PAPERS/Emanuel_etal_2008.pdf |title=Hurricanes and global warming: Results from downscaling IPCC AR4 simulations|last=Emanuel|first=Kerry |journal=[[Bulletin of the American Meteorological Society]] |year=2008 |volume=89 |pages=347–367 |doi=10.1175/BAMS-89-3-347|format=PDF |first2=Ragoth |first3=John}}</ref> ચક્રવાતના નમુનાઓ દ્વારા સમાન પ્રકારના પરિણામો મળ્યા છે અને જાણવામાં આવ્યુ છે કે ગરમી દરમિયાન ચક્રવાતો તીવ્ર બને છે અને CO<sub>2</sub>નું વધારે પ્રમાણ ધરાવતી પરિસ્થિતિ દરમિયાન વધારે તીવ્ર બને છે, પરંતુ ચક્રવાતની માત્રામાં ઘટાડો થશે.<ref>{{cite journal|doi=10.1038/ngeo202|title=Simulated reduction in Atlantic hurricane frequency under twenty-first-century warming conditions|year=2008|author=Knutson, Thomas R.|journal=Nature Geoscience|volume=3|pages=11|first2=Joseph J.|first3=Stephen T.|first4=Gabriel A.|first5=Isaac M.}}</ref> દુનિયાભરમાં [[4 કે 5 કેટેગરી]] ધરાવતા [[ચક્રવાતો]] જેમાં પવનની ઝડપ 56 મીટર પ્રતિ સેકન્ડ હોય)નું પ્રમાણ 1970ના દશક દરમિયાન 20 ટકા હતું જે 1990ના દશક દરમિયાન વધીને 35 ટકા સુધી પહોચ્યુ છે.<ref>{{cite news |url=http://www.newscientist.com/article.ns?id=dn8002 |title=Warming world blamed for more strong hurricanes |first=Fred |last=Pearce |publisher=[[New Scientist]] |date=2005-09-15 |access-date=2007-12-03 |archive-date=2006-05-09 |archive-url=https://web.archive.org/web/20060509072619/http://www.newscientist.com/article.ns?id=dn8002 |url-status=dead }}</ref> એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ચક્રવાતના કારણે થતા ભારે વરસાદનું પ્રમાણ 20મી સદી દરમિયાન 7 ટકા જેટલું વધ્યુ છે.<ref>{{cite news| url=http://www.newscientist.com/channel/earth/climate-change/mg18625054.800 |title=Global warming will bring fiercer hurricanes|publisher=New Scientist Environment |date= 2005-06-25 |access-date= 2007-12-03}}</ref><ref>{{cite news| url=http://www.noaanews.noaa.gov/stories2006/s2622.htm |title=Area Where Hurricanes Develop is Warmer, Say NOAA Scientists |publisher=[[NOAA]] News Online |date=2006-05-01 |access-date= 2007-12-03}}</ref><ref>{{cite news |url=http://www.time.com/time/magazine/article/0,9171,1109337,00.html |title=Global Warming: The Culprit? |last=Kluger |first=Jeffrey |publisher=[[Time (magazine)|Time]] |date=2005-09-26 |access-date=2007-12-03 |archive-date=2009-03-11 |archive-url=https://web.archive.org/web/20090311061211/http://www.time.com/time/magazine/article/0,9171,1109337,00.html |url-status=dead }}</ref> કેટલેક અંશે આ બાબત માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. કારણ કે [[એટલાન્ટિક મલ્ટિડિકેડલ ઓસ્સીલેશન]]નો અવરોધ જણાતો નથી. કેટલાક અભ્યાસો થકી એવું જાણવામાં આવ્યુ છે કે [[સમુદ્ર સપાટીના તાપમાન]]માં વધારો પવનના તણાવ માટે અનુકુળ સ્થિતિ પેદા કરે છે, જે થોડેઘણે અંશે [[ચક્રવાત]]ની પ્રવૃતિમાં બદલાવ લાવી શકે છે.<ref>{{cite web |url=http://www.livescience.com/environment/070417_wind_shear.html |title=Study: Global Warming Could Hinder Hurricanes|author=Thompson, Andrea|publisher=LiveScience|date= 2007-04-17|access-date= 2007-12-06}}</ref> હોયોસ ''એટ અલ.'' (2006) 1970-2004ના સમયગાળા દરમિયાન 4 અને 5 નંબરની કક્ષા ધરાવતા ચક્રવાતોનું વધતું વલણ અને સમુદ્ર સપાટીના તાપમાનમાં વધારાના વલણ વચ્ચે સીધો સંબંધ હોવાનું પ્રસ્થાપિત કર્યુ છે.<ref name="Hoyos2006">{{cite journal |last=Hoyos |first=Carlos D. |authorlink= |coauthors= |year=2006 |month= |title=Deconvolution of the Factors Contributing to the Increase in Global Hurricane Intensity |journal=Science |volume=312 |issue=5770 |pages=94&ndash;97 |doi=10.1126/science.1123560 |url= |access-date= |quote=|pmid=16543416 |first2=PA |first3=PJ |first4=JA }}</ref> ભારે હવામાનને કારણે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યુ છે જેની પાછળનું મહત્વનું કારણ વસ્તી વધારો છે અને ભવિષ્યમાં વધનારી આફતો વાતાવરણના ફેરફારો કરતા સામાજિક ફેરફારો પર વધારે પ્રમાણમાં આધારિત રહેશે.<ref name="Pielke2008">{{cite journal | last = Pielke | first = Roger A., Jr. | authorlink = | coauthors = ''et al.'' | year = 2008 | month = | title = Normalized Hurricane Damage in the United States: 1900–2005 | journal = Natural Hazards Review | volume = 9 | issue = 1 | pages = 29&ndash;42 | doi = 10.1061/(ASCE)1527-6988(2008)9:1(29) | url = http://forecast.mssl.ucl.ac.uk/shadow/docs/Pielkeetal2006a.pdf | access-date = | quote = | format = PDF | archive-date = 2009-03-25 | archive-url = https://web.archive.org/web/20090325193610/http://forecast.mssl.ucl.ac.uk/shadow/docs/Pielkeetal2006a.pdf | url-status = dead }}</ref> [[વર્લ્ડ મિટરોલોજીકલ ઓર્ગનાઇઝેશન]] દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે કે વિષુવૃત્તીય વાવાઝોડા બાબતના રેકોર્ડમાં માનવજાતિના અસ્તિત્વ અંગેની હાજરી વિરૂદ્ધ અને તરફેણમાં પૂરાવાઓ મળવા છતા આ મુદ્દા ઉપર ચોક્કસ તારણ કાઢવું શક્ય નથી.<ref name="WMO-IWTC">{{cite press release |title=Summary Statement on Tropical Cyclones and Climate Change |publisher=World Meteorological Organization |date=2006-12-04 |url=http://www.wmo.int/pages/prog/arep/press_releases/2006/pdf/iwtc_summary.pdf |format=PDF |language= |access-date= |quote= }}</ref> તેઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ વિષુવવૃત્તીય વાવાઝોડું વાતાવરણના ફેરફારોને કારણે થયુ હોવાનું ખાત્રીપૂર્વક કહેવું શક્ય નથી.<ref name="WMO-IWTC"></ref> [[NOAA]]ના [[થોમસ નુટસન]] અને રોબર્ટ ઇ. તુલેયાએ 2004માં કહ્યુ હતું કે [[ગ્રીનહાઉસ વાયુ]]ના કારણે પેદા થતી ગરમી 5 નંબરની ક્ષેણી ધરાવતા વાવાઝોડાની ઘટનામાં વધારો કરે છે.<ref>{{cite journal|author = Knutson, Thomas R. and Robert E. Tuleya|title= Impact of CO<sub>2</sub>-Induced Warming on Simulated Hurricane Intensity and Precipitation:Sensitivity to the Choice of Climate Model and Convective Parameterization|journal=Journal of Climate|volume=17|issue=18|year=2004|pages=3477–3494 |url=http://www.gfdl.noaa.gov/reference/bibliography/2004/tk0401.pdf|doi=10.1175/1520-0442(2004)017<3477:IOCWOS>2.0.CO;2|format=PDF}}</ref> 2008માં નુટસન ''એટ અલે.'' શોધી કાઢ્યુ કે એટલાન્ટિક હરિકેન અને વિષુવવૃત્તીય તોફાનોની તીવ્રતા આવનારા ભવિષ્યમાં ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા પેદા થતી ગરમીને ઘટાડી શકે છે.<ref name="Knutson2008">{{cite journal |last=Knutson |first=Thomas |authorlink= |coauthors=''et al.'' |year=2008 |month= |title=Simulated reduction in Atlantic hurricane frequency under twenty-first-century warming conditions |journal=[[Nature Geoscience]] |volume=1 |issue=6 |pages=359–364 |doi=10.1038/ngeo202 |url= |access-date= |quote= }}</ref> વેચ્ચી અને સોડેને શોધી કાઢ્યુ છે કે [[પવનના આંતરિક દબાણ]]માં થતો વધારો [[ટ્રપિકલ સાયક્લોન]] સામે અવરોધકની ભૂમિકા ભજવે છે અને સાથે સાથે વૈશ્વિક ગરમીના વધારામાં પણ ફેરફાર લાવી શકે છે. [[વોલ્કર ચક્રવાતો]]ના નબળા પડવાના કારણે વિષુવવૃત્તીય, એટલાન્ટિક અને પૂર્વિય પેસિફિક ભાગોમાં આવેલા [[પવનના દબાણ]]માં વધારો થવાનું માનવામાં આવે છે અને સાથેસાથે પશ્ચિમ અને મધ્ય પેસિફિક ભાગોમાં આવેલા પવનના દબાણમાં ઘટાડો થવાનું અનુમાનવામાં આવે છે.<ref>{{cite web |url=http://www.gfdl.noaa.gov/~gav/ipcc_shears.html |title=IPCC Projections and Hurricanes |publisher=Geophysical Fluids Dynamic Laboratory|access-date= 2007-12-06|author=Brian Soden and Gabriel Vecchi}}</ref> આ અભ્યાસ દ્વારા ગરમીના પ્રમાણ અને ભેજયુક્ત વાતાવરણને એટલાન્ટિક અને પૂર્વીય પેસિફિક વાવાઝોડાઓ ઉપરની ચોક્કસ અસરો અને એટલાન્ટિક પવનના દબાણમાં થનારા વધારા અંગેના અનુમાનો સાબિત થતા નથી.<ref>{{cite journal |last= Vecchi |first= Gabriel A. |coauthors= Brian J. Soden |date= [[2007-04-18]] |title= Increased tropical Atlantic wind shear in model projections of global warming |journal= [[Geophysical Research Letters]] |volume= 34 |issue= L08702 |pages= 1–5 |doi= 10.1029/2006GL028905 |url= http://www.gfdl.noaa.gov/reference/bibliography/2007/gav0701.pdf |format= PDF |access-date= 2007-04-21}}</ref> સામાન્ય રીતે ભારે હવામાનને કારણે પ્રત્યક્ષ રીતે પેદા થતા મોટા જોખમોનો મતલબ સામાન્ય હવામાનથી સહેજ વધારે હવામાનને કારણે પેદા થતું મોટુ જોખમ નથી.<ref>{{cite web |url=http://www.climateprediction.net/science/pubs/ccs_allen.pdf |author=Myles Allen |authorlink=Myles Allen |publisher=climateprediction.net |access-date=2007-11-30 |title=The Spectre of Liability |format=PDF |archive-date=2007-11-28 |archive-url=https://web.archive.org/web/20071128074237/http://www.climateprediction.net/science/pubs/ccs_allen.pdf |url-status=dead }}</ref> તેમ છતા પૂરાવાઓ સ્પષ્ટ છે કે હવામાન પ્રતિકુળ થઈ રહ્યુ છે અને સામાન્ય વરસાદમાં વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે ભૂમિવિસ્તારોમાં ફેલાઇ રહેલી ગરમીની માત્રામાં અને ભયાનક વાવાઝોડાની તીવ્રતામાં વધારો થવાના અનુમાનો કરવામાં આવે છે.<ref>{{cite journal|last = Del Genio | first = Tony | coauthors = ''et al.''|title=Will moist convection be stronger in a warmer climate?|journal = Geophysical Research Letters | volume = 34 | doi = 10.1029/2007GL030525|year=2007|pages=L16703}}</ref> ==== બાષ્પીભવનમા વધારો ==== [[File:BAMS climate assess boulder water vapor 2002 - 2.png|thumb|left|200px|બાઉલ્ડર અને કોલોરાડોમાં વધતું પાણીનું બાષ્પીભવન]] 20મી સદીના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં બાષ્પીભવનના દરમાં ઘટાડો થયો છે અને [[વૈશ્વિક ડિમીંગ]] દ્વારા આ વાત સમજવાનો અનેક લોકો દ્વારા મુશ્કેલ પ્રયાસ થયો છે.<ref>{{cite journal | url=http://www.nature.com/nature/journal/v377/n6551/abs/377687b0.html| title=Evaporation losing its strength |first=T. C. |last=Peterson |coauthors= V. S. Golubev, P. Ya. Groisman |journal= [[Nature (journal)|Nature]]|date= October 26, 2002|volume=377|pages=687–688| doi=10.1038/377687b0| format=abstract}}</ref> વાતાવરણની ગરમીમાં થતા સતત વધારાને કારણે વૈશ્વિક ડિમીંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આ સમુદ્રો પર ગરમીના કરણે [[બાષ્પીભવન]]નું પ્રમાણ વધશે. પૃથ્વી એક બંધ પ્રણાલી હોવાના કારણે આ બાબત [[ભારે વરસાદ]] અને ભારે ભૂમિ [[ધોવાણ]]નું કારણ બનશે. આ ધોવાણ ખાસ અભેદ્ય ન કહી શકાય તેવા વિષુવવૃત્તીય વિસ્તારો (ખાસ કરીને આફ્રિકા)માં [[રણ વિસ્તરણ]]ની સ્થિતિ પેદા કરી શકે છે. બીજી તરફ બીજા કેટલાક પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ વધવાના કારણે સુકા રણપ્રદેશોમાં જંગલોનું નિર્માણ શક્ય બનશે. વૈજ્ઞાનિકોને કેટલાક તથ્યો સાંપડ્યા છે કે ગ્લોબલ વોર્મિંગના વધારા સાથે બાષ્પીભવનમાં થનાર વધારાના કારણે ભારે હવામાનની વિકટ સ્થિતિ પેદા થશે. આઇપીસીસી (IPCC)ના ત્રીજા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવે છે: "...21મી સદી દરમિયાન વૈશ્વિક ક્ષેત્રે સામાન્ય બાષ્પીભવન અને વરસાદની માત્રામાં વધારો થવાની સ્થિતિ સંભવ છે. 21મી સદીના બીજા અર્ધ ભાગ દરમિયાન નિશ્ચિતપણે ઉત્તરીય મધ્યસ્થ ભાગોથી ઉચ્ચ અક્ષાંશો અને એન્ટાર્કટિકા વિસ્તારોમાં શિયાળાના સમય દરમિયાન વરસાદની માત્રામાં વધારો થવાનું અનુમાન છે. નીચા રેખાંશ પર જમીની વિસ્તારમાં પ્રાન્તીય વધારો અને ઘટાડો બંને થાય છે. જે વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં વધારો થવાનું અનુમાન છે તેવા વિસ્તારોમાં દરેક વર્ષે વરસાદની સ્થિતિમાં ખુબ જ વિવિધતા અને ફેરફારો પેદા થવાની અટકળો છે."<ref name="ar4wg1a"></ref><ref>{{cite web |publisher= [[Intergovernmental Panel on Climate Change]] |editor= Houghton, J.T.,Y. Ding, D.J. Griggs, M. Noguer, P.J. van der Linden, X. Dai, K.Maskell, and C.A. Johnson |title= Climate Change 2001: The Scientific Basis. Contribution of Working Group I to the Third Assessment Report of the Intergovernmental Panel on Climate Change. Precipitation and Convection. |author= U. Cubasch, G.A. Meehl, et al. |url= http://www.grida.no/climate/ipcc_tar/wg1/364.htm |access-date= 2007-12-03 |accessyear= |year= 2001 |archive-date= 2007-12-09 |archive-url= https://web.archive.org/web/20071209083441/http://www.grida.no/climate/ipcc_tar/wg1/364.htm |url-status= dead }}</ref> ==== ભારે હવામાનને કારણે થતું નુક્શાન ==== [[વર્લ્ડ મિટરોલોજીકલ ઓર્ગનાઇઝેશન]] દ્વારા સમજાવવામાં આવ્યુ છે કે નજીકના સમયમાં વિષુવવૃત્તીય ચક્રવાતોના કારણે સામાજિક અસરોમાં થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ દરિયાકાંઠા વિસ્તારોમાં વધી રહેલા માનવ વસ્તી અને બાંધકામ છે.<ref name="WMO-IWTC"></ref> પિએલ્કે ''એટ અલ.'' (2008) દ્વારા 1900-2005થી 2005 સુધીની અમેરિકન મેઇન લેન્ડ હરિકેનના કારણે થયેલી હાનિની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી અને શોધી કાઢવામા આવ્યુ કે ખુવારીનું પ્રમાણ વધવાનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. 1970 અને 1980ના દાયકાઓ દરમિયાન થયેલી હાનિ બીજા દાયકાઓ દરમિયાન થયેલી હાનિની સરખામણીમાં ખુબ ઓછી હોવાની બાબત નોંધનીય છે. 1996-2005 દરમિયાન થયેલી હાનિ પાછલા 11 દાયકાઓમાં થયેલી ખુવારીમાં બીજા ક્રમની સૌથી વધુ હાનિ છે અને ફક્ત 1926થી 1935ના દશક દરમિયાન થયેલ ખુવારીનો આંક તેની હદ વટાવી ચુક્યો છે. 1926માં ત્રાટકેલ [[મિયામી હરિકેન]] સૌથી વધુ નુક્શાનકારક વાવાઝોડુ છે જેના લીધે લગભગ 157 અબજ ડોલરની હાનિ થઈ હતી.<ref name="Pielke2008"></ref> અમેરિકન ''ઇન્સ્યુરન્સ જર્નલ'' માં અનુમાનવામાં આવ્યુ છે કે આફતોના કારણે થતા નુક્શાનમાં અંદાજીત દર 10 વર્ષે સંભવિત હાનિનો આંક બેવડો થતો રહેશે કારણ કે બાંધકામોના ખર્ચાઓમાં વધારો થતો રહે છે અને બાંધકામોની સંખ્યાઓમાં વધારો તથા તેના પ્રકારોમાં બદલાવો આવી રહ્યા છે.<ref>ઇન્શ્યોરન્સ જર્નલ [http://www.insurancejournal.com/news/national/2006/04/18/67389.htm સાઉન્ડ રિસ્ક મેનેજમેન્ટ, સ્ટ્રોંગ ઇન્વે્સ્ટમેન્ટ રિઝલ્ટસ પ્રુવ પોઝીટીવ ફોર પીસી ઇન્ડસ્ટ્રી], 18 એપ્રિલ 2006</ref> એસોસિએશન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સે પણ કહ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આવે તો 2080 સુધીમાં વિશુવવૃત્તીય ચક્રવાતોના કારણે ભોગવવા પડતા વધારાના વાર્ષિક ખર્ચમાં 80 ટકા જેટલો કાપ આવી શકે છે. સમુદ્ર કિનારા અને પૂર સંભવિત વિસ્તારોમાં થઈ રહેલા બાંધકામોના કારણે પણ આ ખર્ચમાં આંશિક વધારો થઈ રહ્યો છે. એબીઆઇ (ABI) દ્વારા એવું જણાવવામાં આવ્યુ છે કે અસુરક્ષામાં ઘટાડો જેમ કે પાણી સામે રક્ષણ ધરાવતા બાંધકામો અને પૂરની સ્થિતિ સામે નિયંત્રણ માટેના પગલાઓમાં સુધારાઓ દ્વારા કેટલીક ટાળી ન શકાય તેવી અસરોના કારણે થતા ખર્ચમાંથી લાંબાગાળે નોંધપાત્ર બચત થઈ શકે તેમ છે.<ref>{{cite web |url=http://www.abi.org.uk/Display/File/Child/552/Financial_Risks_of_Climate_Change.pdf |title=Financial risks of climate change |publisher=Association of British Insurers |month=June |year=2005 |format=PDF |access-date=2010-04-07 |archive-date=2005-10-28 |archive-url=https://web.archive.org/web/20051028161015/http://www.abi.org.uk/Display/File/Child/552/Financial_Risks_of_Climate_Change.pdf |url-status=dead }}</ref> ==== સ્થાનિક આબોહવામાં ફેરફારો ==== [[File:Cyclone Catarina 2004.jpg|thumb|right|પ્રથમ નોંધાયેલ દક્ષિણ એટલાન્ટિક ચક્રવાત કેટરિના માર્ચ 2004માં બ્રાઝીલ ઉપર ત્રાટક્યું.]] ઉત્તર ગોળાર્ધમાં [[આર્કટિક]] પ્રદેશમાં દક્ષિણ ભાગ (40,00,000 લોકોના વસવાટનું સ્થળ)માં છેલ્લા 50 વર્ષ દરમિયાન તાપમાનમાં 1 અંશ સેલ્સિયસથી 3 અંશ સેલ્સિયસ (1.8 અંશ ફેરનહિટથી 5.4 અંશ ફેરનહિટ) સુધીનો વધારો અનુભવાયો છે. કેનેડા, [[અલાસ્કા]] અને રશિયા [[ના થીજી ગયેલા ભૂમિ વિસ્તારો]] પ્રાથમિક પીગળણ અનુભવી રહ્યા છે. આ બાબત જૈવ પ્રણાલીને ખોરવી અને જમીનમાં બેકટેરિયાનું પ્રમાણ વધતા આ વિસ્તારો [[કાર્બનના સમ શોષક]] હતા જે હવે કાર્બનના સ્ત્રોત બની રહ્યા છે.<ref>{{cite web |url=http://www.arctic.noaa.gov/essay_romanovsky.html |title=How rapidly is permafrost changing and what are the impacts of these changes? |author=Vladimir Romanovsky |publisher= NOAA|access-date= 2007-12-06}}</ref> પૂર્વીય [[સાયબિરિયા]]ના પિગળણને લીધે થતા બદલાવને લગતા વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે દક્ષિણના પ્રદેશોમાં તે એકંદરે અદ્રશ્ય થઈ રહ્યા છે અને 1971થી સાઇબિરીયના લગભગ 11 હજાર તળાવોના સ્વરૂપે લગભગ 11 ટકા જેટલું નુક્શાન થયુ છે.<ref>{{cite news |url=http://www.guardian.co.uk/international/story/0,,1503170,00.html |title=Shrinking lakes of Siberia blamed on global warming|author=Nick Paton Walsh |publisher=The Guardian |date=2005-06-10}}</ref> આ જ સમયે પશ્ચિમ સાઇબિરીયા તેના પ્રારંભિક તબક્કામાં છે. જ્યા પિગળણને કારણે નવા તળાવો બની રહ્યા છે જે સમયાંતરે પૂર્વની જેમ અદ્રશ્ય થવા માંડશે. હજુ આગળ જતા થીજી ગયેલા સ્તરનું પિગળણ થવાથી તેમા રહેલા જૈવિક કોહવાણને કારણે [[મિથેન વાયુ છૂટો પડશે.]] માર્ચ 2004 સુધીમાં દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં કોઈપણ [[ટ્રોપિકલ સાયક્લોન]] જણાયો ન હતો. પ્રથમ [[એટલાન્ટિક સાયક્લોન]] [[ભુમધ્યરેખા]]ની દક્ષિણ તરફે ઉદ્દભવ્યો અને 28 માર્ચ 2004 દરમિયાન [[બ્રાઝીલ]] ઉપર 40 મિટર પ્રતિ સેકન્ડ (144 કિલોમીટર પ્રતિ કલાક)ની ગતિ ધરાવતા પવન સાથે ત્રાટક્યો. જોકે બ્રાઝીલિયન મટિરિયોલોજીસ્ટો એ વાવાઝોડુ હતું એ વાતને નકારે છે.<ref>{{cite news |url=http://www.usatoday.com/weather/news/2004-03-28-brazil-storm_x.htm |title=First South Atlantic hurricane hits Brazil |publisher= [[USA Today]] |date= 2004-03-28}}</ref> દક્ષિણ ભાગમાં 1600 કિમી (1000 માઇલ) વધારાના વિસ્તાર સુધી નિયમન પ્રણાલીઓનું વિસ્તરણ કરવું જરૂરી બનશે. આ વાવાઝોડું વાતાવરણના બદલાવોના પરિણામે ઉદ્દભવ્યુ કે્ નહી તે બાબતે હજુ સુધી કોઈ સર્વસંમતિ સ્થપાઇ નથી.[88][90] પણ 21મી સદીના અંત સુધીમાં ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે દક્ષિણ એટલાન્ટિકમાં વિષુવૃત્તીય વાવાઝોડાઓના ઉદ્દભવો માટેનું આબોહવાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે.[92] === હિમનદીઓનું સુકાવું અને અદ્રશ્ય થવું === [[File:Glacier Mass Balance Map.png|250px|left|thumb|1970થી પહાડી હિમનદીઓના કદમાં થયેલા ફેરફારનો નકશોપાતળાને કેસરી અને લાલમાં દર્શાવવામાં આવ્યુ છે અને વાદળીમાં જાડુ થાય છે.]] ઐતિહાસિક સમય દરમિયાન 1550થી 1850નો શિત સમય [[લઘુ હિમયુગ]] તરીકે ઓળખાય છે અને આ સમયગાળા દરમિયાન અનેક હિમનદીઓ અસ્તિત્વમાં આવી હતી. લગભગ 1940 સુધીમાં સમગ્ર વિશ્વની હિમનદીઓ પર્યાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે સુકાવા લાગી હતી. 1950થી 1980ના સમયગાળા દરમિયાન અલ્પ માત્રામાં થયેલા ગ્લોબલ કુલીંગને કારણે ઘણી હિમનદીઓની સુકાવાની પ્રક્રિયામાં ઘટાડો નોંધાયો અને એનાથી ઉલ્ટી સ્થિતિ સર્જાઇ. 1980થી હિમનદીઓના સુકાવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી અને સર્વવ્યાપી બની તથા હિમનદીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. આ પ્રક્રિયા 1995થી અતિ ઝડપી બની.<ref>{{cite web | author=World Glacier Monitoring Service | title=Home page | work= | url=http://www.geo.unizh.ch/wgms/fog.html | access-date=December 20 | accessyear=2005 | archive-date=2005-12-18 | archive-url=https://web.archive.org/web/20051218105620/http://www.geo.unizh.ch/wgms/fog.html | url-status=dead }}</ref> ઉત્તરધ્રુવ અને એન્ટાર્કટિકામાં આવેલા [[હિમશિખરો]] અને [[હિમશિલાઓ]]ને બાદ કરતા 19મી સદીના અંતથી સમગ્ર વિશ્વમાં આવેલી [[હિમનદીઓ]]ના વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.<ref name="munichre">{{cite web | url=http://www.munichre.com/en/ts/geo_risks/climate_change_and_insurance/retreat_of_the_glaciers/default.aspx | title=Retreat of the glaciers | publisher=Munich Re Group | access-date=2007-12-12 | archive-date=2008-01-17 | archive-url=https://web.archive.org/web/20080117092159/http://www.munichre.com/en/ts/geo_risks/climate_change_and_insurance/retreat_of_the_glaciers/default.aspx | url-status=dead }}</ref> હાલમાં હિમનદીઓનો સુકાવાનો દર અને હિમદ્રવ્ય ઘટાડાનો દર [[એન્ડેસ]], [[આલ્પ્સ]], [[પાયરેનિસ]], [[હિમાલય]], [[રોકી પર્વતમાળા]]ઓ અને [[ઉત્તરના જળધોધો]]ના વિસ્તારોમાં સતતપણે વધી રહ્યો છે. હિમનદીઓના લુપ્ત થવાની સીધી અસરો તરીકે પહાડોનું ગબડવું, પૂરની સ્થિતિ પેદા થવી અને [[હિમતળાવોના ]]ઓવરફ્લો જેવી ઘટનાઓ જ નહી પરંતુ નદીઓના પ્રવાહના વૈવિધ્યમાં પણ વધારો કરે છે.<ref>{{cite web |url=http://www.rrcap.unep.org/issues/glof/ |title=Glacial Lake Outburst Flood Monitoring and Early Warning System |publisher=[[United Nations Environment Programme]] |access-date=2007-12-12 |archive-date=2006-07-17 |archive-url=https://web.archive.org/web/20060717213108/http://www.rrcap.unep.org/issues/glof/ |url-status=dead }}</ref> ઉનાળા દરમિયાન હિમનદીના કદમાં ઘટાડો થવાથી પ્રવાહમાં ઘટાડો થાય છે અને આ ઘટાડો કેટલાક પ્રાંતોમાં દેખીતી રીતે અનુભવાય છે.<ref>{{cite web |url=http://www.nichols.edu/departments/glacier/glacier.htm |title=Recent retreat of North Cascade Glaciers and changes in North Cascade Streamflow |publisher=North Cascade Glacier Climate Project |author=Mauri S. Pelto |access-date=2007-12-28 |archive-date=2006-03-07 |archive-url=https://web.archive.org/web/20060307121854/http://www.nichols.edu/departments/glacier/glacier.htm |url-status=dead }}</ref> પર્વતમાળામાં હિમનદીઓ પાણી મેળવે છે અને હિમનદીઓ ઉપર બરફના વધતા સ્તરને કારણે બરફના પિગળવાની પ્રક્રિયા સામે રક્ષણ મળે છે. ગરમ અને સુકા વર્ષોમાં હિમનદીના પ્રવાહનો વરસાદી પાણીનો જથ્થો ઓછો અને બરફના પિગળવાના કારણે ઉત્પન્ન થતું પાણી વધારે માત્રામાં હોય છે.<ref name="munichre"></ref> [[હિંદુકુશ]] અને [[હિમાલય]]ની હિમનદીઓ ખુબ જ અગત્ય ધરાવે છે કારણ કે તે [[મધ્ય]], [[દક્ષિણ]], [[પૂર્વ ]]અને [[દક્ષિણ-પૂર્વ]] એશિયાના મેઘની પ્રદેશોમાંથી પસાર થતી મોટાભાગની નદીઓ માટે સુકી ઋતુ દરમિયાન પાણીનો મુખ્ય સ્ત્રોત છે. હિમ પિગળવાની પ્રક્રિયામાં વધારો થવાના કારણે કેટલાક દાયકાઓ સુધી નદીઓમાં પાણીનો વિપુલ પ્રવાહ પેદા થશે અને પછી વિશ્વમાં સૌથી વધુ વસ્તીઆંક ધરાવતા એવા પૂર્વના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાશે કારણ કે હિમનદીઓ લુપ્ત થઈ જશે.<ref>{{cite journal | journal=[[Nature (journal)|Nature]] | last=Barnett | first=T. P. | coauthors=J. C. Adam, D. P. Lettenmaier | title= Potential impacts of a warming climate on water availability in snow-dominated regions | url=http://www.nature.com/nature/journal/v438/n7066/full/nature04141.html | date=November 17, 2005 | volume=438 | pages=303–309 | access-date= 2008-02-18 | doi= 10.1038/nature04141 }}</ref> [[તિબેટન ઉચ્ચ પ્રદેશ]]માં હિમનો વિશ્વનો ત્રીજો સૌથી વધુ જથ્થો રહેલો છે. ચીનના બાકીના વિસ્તારો કરતા ચાર ગણી માત્રામાં અહી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને હિમનદીઓના સુકાવાની ગતિ અહી વિશ્વના બીજા કોઈપણ ભાગની સરખામણીમાં સૌથી વધુ છે.<ref>[https://web.archive.org/web/20100123192540/http://www.google.com/hostednews/afp/article/ALeqM5g1eE4Xw3njaW1MKpJRYOch4hOdLQ તિબેટને ગ્લોબલ વોર્મિંગના ફાયદાઓઃ ચાઇનિઝ ઓફિશિયલ],</ref> સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવા અંગેના અહેવાલ મુજબ તાપમાન વધવાને કારણે [[હિમાલય]]ની હિમનદીઓ કે જે એશિયાની સૌથી મોટી નદી જેવી કે [[ગંગા]], [[સિંધુ]], [[બ્રહ્મપુત્ર]], [[યાગત્સે]], [[મેકોંગ]], સાલ્બીન અને યેલો વગેરે નદીઓના પાણીના સ્ત્રોત છે. તે 2035 સુધીમાં લુપ્ત થઈ શકે છે. હિમાલયમાંથી ઉદ્દભવતી નદીઓના [[મેદાની પ્રદેશો]]માં લગભગ 2.4 અબજ લોકો વસવાટ કરે છે.<ref>{{cite web |url=http://www.peopleandplanet.net/pdoc.php?id=3024 |title=Big melt threatens millions, says UN |publisher=People and the Planet |date=2007-06-24 |access-date= 2007-12-28}}</ref> આવનારા દાયકાઓમાં ભારત, ચીન, [[પાકિસ્તાન]], [[બાંગ્લાદેશ]], [[નેપાળ ]]અને [[મ્યાનમાર]]માં પ્રથમ પૂર અને પછી [[દુકાળ]]ની સ્થિતિઓ સર્જાઇ શકે છે. એકલા ભારતમાં જ 50 કરોડ કરતા વધુ લોકોને ગંગા નદી પીવાલાયક અને ખેતીવાડીનું પાણી પૂરૂ પાડે છે.<ref>{{cite web | author= | title=Ganges, Indus may not survive: climatologists | publisher=Rediff India Abroad | url=http://www.rediff.com/news/2007/jul/24indus.htm | date=2007-07-25 | access-date= December 21 | accessyear=2007 }}</ref><ref>{{cite web | author=China Daily | title=Glaciers melting at alarming speed | publisher=People's Daily Online | url=http://english.peopledaily.com.cn/90001/90781/90879/6222327.html | date=2007-07-24 | access-date= December 21 | accessyear=2007 }}</ref><ref>{{cite web | author=Navin Singh Khadka | title=Himalaya glaciers melt unnoticed | publisher=[[BBC]] | url=http://news.bbc.co.uk/2/hi/science/nature/3998967.stm | date=2004-11-10 | access-date= December 21 | accessyear=2007 }}</ref> જોકે એ વાત સ્વીકારવી રહી કે હિમાલયની હિમનદીઓના ઋતુગત પ્રવાહમાં વધારો થવાના કારણે સમગ્ર 20મી સદી દરમિયાન ઉત્તર ભારતમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે.<ref>{{cite journal |last=Rühland |first=Kathleen |authorlink= |coauthors=''et al.'' |year=2006 |month= |title=Accelerated melting of Himalayan snow and ice triggers pronounced changes in a valley peatland from northern India |journal=Geophysical Research Letters |volume=33 |issue= |pages=L15709 |doi=10.1029/2006GL026704 |url= |access-date= |quote= }}</ref> પહાડી હિમનદીઓમાં થઈ રહેલો ઘટાડો ખાસ કરીને પશ્ચિમ ઉત્તર અમેરિકા, ફ્રાન્સ-જોસેફ લેન્ડ, એશિયા-આલ્પ્સ, પાયરેનિસ, ઇન્ડોનેશિયા અને આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાના વિષુવવૃત્તીય અને ઉપ-વિષુવવૃત્તીય પ્રદેશોમાં થયો છે. અને 19મી સદીથી જ વૈશ્વિક તાપમાનમાં વધારાની પ્રક્રિયામાં ગુણાત્મક ભૂમિકા ભજવી છે. ઘણી હિમનદીઓ લુપ્ત થઈ રહી છે જેણે સ્થાનિક વિસ્તારના લોકોના ભવિષ્યના પાણીના સ્ત્રોતો અંગેની ચિંતામાં વધારો કર્યો છે. પશ્ચિમ-ઉત્તરિય અમેરિકામાં 47 ઉત્તરિય કાસ્કેડ હિમનદીઓમાંની બધી જ હિમનદીઓ સુકાઇ રહી હોવાનું માલુમ પડ્યુ છે.<ref>{{cite web |url=http://www.nichols.edu/departments/glacier/glacier.htm |title=North Cascade Glacier Climate Project |publisher=North Cascade Glacier Climate Project |author=Mauri S. Pelto |access-date=2007-12-28 |archive-date=2006-03-07 |archive-url=https://web.archive.org/web/20060307121854/http://www.nichols.edu/departments/glacier/glacier.htm |url-status=dead }}</ref> [[File:Retreat of the Helheim Glacier, Greenland.jpg|thumb|200px|right|ગ્રીનલેન્ડની હેલ્હેમ હિમનદીનું સુકાવું]] [[માનવ વસ્તી]] માટે હિમનદીઓની ઉપસ્થિતિ અને મહત્વ ખુબ જ જરૂરી હોવા છતા ઉષ્ણ અક્ષાંશોની પર્વતમાળાઓ અને ખિણોમાં આવેલી હિમનદીઓ સમગ્ર પૃથ્વી પરના હીમનદી સંબંધી બરફનો બહુ જ અલ્પ હિસ્સો ધરાવે છે. એમાનો લગભગ 99 ટકા હિસ્સો ધ્રુવ પ્રદેશો, એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાં આવેલી મહાકાય હિમશીલાઓ સ્વરૂપે રહેલો છે. ખુબ જ જાડાઇ ધરાવતી આ ખંડો જેવડી મહાકાય હિમશીલાઓ ધ્રુવીય અને ઉપ-ધ્રુવીય ભૂમિને સતતપણે હિમશીખરો સ્વરૂપે ઢાંકતી રહે છે.{{convert|3|km|mi|abbr=off}} જે રીતે વિપુલ પાણી ધરાવતા તળાવો માંથી નદીઓ વહેતી રહે છે તેજ રીતે અસંખ્ય હિમનદીઓ હિમશીલાઓમાંથી મહાસાગરો તરફ બરફનું વહન કરે છે. આ પ્રકારની હિમનદીઓમાં સુકાઇ જવાની પ્રક્રિયા માલુમ પડી છે જેને પરિણામે બરફના વહનનો દર વધ્યો છે. [[ગ્રીનલેન્ડ]]માં અગાઉ ઘણા સમયથી સતત અને સ્થિત હતી એવી કેટલીક વિશાળ હિમનદીઓ 2000થી સુકાવા માંડી છે. કેટલાક સંશોધનો દ્વારા શોધી કાઢવામાં આવ્યુ છે કે હેલ્હેમ, [[જેકોબશોન ઇસ્બે]] અને કાંગરડલુગસુક નામની ત્રણ વિશાળ હિમનદીઓ સંયુક્તપણે 16 ટકાથી વધારે [[ગ્રીનલેન્ડની હિમશીલાઓ]]ના બરફનું વહન કરે છે. 1950 અને 1970ના દાયકાઓ દરમિયાન ખેંચવામાં આવેલી ઉપગ્રહીય તસ્વીરો અને હવાઇ ફોટાઓ દ્વારા જોઈ શકાય છે કે હિમનદીઓમાં આગળનો ભાગ દાયકાઓ સુધી બદલાયા વગરનો એક જ આકાર ધરાવતો હતો. પરંતુ 2001થી તેની સુકાઇ જવાની શરૂઆત ખુબ જ ઝડપી બની.{{convert|7.2|km|mi|abbr=on}} 2001થી 2005 વચ્ચે. તેની સુકાઇ જવાની પ્રક્રિયા {{convert|20|m|ft|abbr=on}}રોજ{{convert|32|m|ft|abbr=on}}બરોજ વધતી રહી છે.<ref>{{cite web |url=http://currents.ucsc.edu/05-06/11-14/glacier.asp |title=Rapidly accelerating glaciers may increase how fast the sea level rises|author=Emily Saarman|publisher=UC Santa Cruz Currents |date= 2005-11-14 |access-date= 2007-12-28}}</ref> જેકોબશોન ઇસ્બે નામની હિમનદી પશ્ચિમ ગ્રીનલેન્ડમાં સ્થાઈ માર્ગે લગભગ 1950થી આખો દિવસ વહી રહી હતી.{{convert|24|m|ft|abbr=on}} હિમનદીનું બરફનું બનેલું મુખ તુટવાની શરૂઆત વર્ષ 2000થી થઈ જેને પરિણામે વર્ષ 2003 સુધીમાં સંપૂર્ણપણે વિઘટન થયું. જ્યારે સુકાઇ જવાનો દર {{convert|30|m|ft|abbr=on}}બમણાથી વધુ થઈ ગયો.<ref>{{cite web |url=http://www.nasa.gov/vision/earth/lookingatearth/jakobshavn.html |title=Fastest Glacier in Greenland Doubles Speed |publisher=[[NASA]] |date=2004-12-01 | author=Krishna Ramanujan |access-date= 2007-12-28}}</ref> === મહાસાગરો === ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે મહાસાગરની ભૂમિકા ખુબ જ જટીલ છે. મહાસાગરો કાર્બન ડાયોક્સાઇડ શોષક તરીકે કાર્ય કરે છે અને ઘણો ખરો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે જે નહીતો વાતાવરણમાં ભળી શકે પણ CO<sub>2</sub>ના વધારે પ્રમાણને કારણે [[મહાસાગરો એસિડીક બન્યા]] છે. વધુમા મહાસાગરનું તપમાન વધવાને કારણે તેઓ ખુબ વધારે માત્રામાં CO<sub>2</sub>નું શોષણ કરી શકતા નથી. ગ્લોબલ વોર્મિંગને કારણે મહાસાગરો ઉપર અનેક અસરો થવાની સંભાવનાઓ સ્પષ્ટ થતી જણાય છે. વર્તમાન અસરોમાં ગરમીમાં થઈ રહેલા વધારાને કારણે સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થઈ રહેલો વધારો અને હિમશીલાઓનું સતત પિગળવું તથા મહાસાગરોની સપાટીની ગરમીમાં થઈ રહેલો વધારો વગેરેનો સમાવેશ થાય છે. જે તાપમાનના સમીકરણના વધારા તરફ દોરી જાય છે. ==== સમુદ્ર સપાટીની ઊંચાઈમાં વધારો ==== {{Double image stack|left|Holocene Sea Level.png|Recent Sea Level Rise.png|200|Sea level rise during the Holocene.|Sea level has been rising {{#expr: 20/120 round 1}} cm/year, based on measurements of [[sea level rise]] from 23 long [[tide gauge]] records in geologically stable environments.}} વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે મહાસાગરોનું કદ વિસ્તરે છે અને અગાઉ જે પાણી હિમનદી સ્વરૂપે ભૂમિ વિસ્તારોમાં બંધાયેલું હતું જેમકે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાની હિમશીલાઓનું વધારાનું પાણી મહાસાગરોમાં ભળે છે. સમગ્ર વિશ્વની લગભગ બધી જ હિમનદીઓના જથ્થામાં 2050 સુધીમાં 60 ટકા જેટલો સરેરાશ ઘટાડો થવાની સંભાવના છે.<ref name="Schneeberger2993">{{cite journal |last=Schneeberger |first=Christian |authorlink= |coauthors=''et al.'' |year=2003 |month= |title=Modelling changes in the mass balance of glaciers of the northern hemisphere for a transient 2×CO<sub>2</sub> scenario |journal=Journal of Hydrology |volume=282 |issue=1&ndash;4 |pages=145&ndash;163 |doi=10.1016/S0022-1694(03)00260-9 |url= |access-date= |quote= }}</ref> સાથે સાથે ગ્રીનલેન્ડમાં અંદાજીત દર વર્ષે {{convert|239|+/-|23|km3}}જેટલા દરથી બરફ પિગળી રહ્યો છે અને આમાનો મોટો ભાગ પૂર્વીય ગ્રીનલેન્ડ ધરાવે છે.<ref name="Chen2006">{{cite journal |last=Chen |first=J. L. |authorlink= |coauthors=Wilson, C. R.; Tapley, B. D. |year=2006 |month= |title=Satellite Gravity Measurements Confirm Accelerated Melting of Greenland Ice Sheet |journal=Science |volume=313 |issue=5795 |pages=1958&ndash;1960 |doi=10.1126/science.1129007 |url= |access-date= |quote= |pmid=16902089 }}</ref> જો કે 21મી સદી દરમિયાન એન્ટાર્કટિક હિમશીલાઓમાં વરસાદ વધવાને કારણે વધારો થવાનો અંદાજ છે.<ref name="ar4wg1ch5"></ref> આઇપીસીસી (IPCC)ના સ્પેશિયલ અહેવાલ અને એમિશન સિનારિયો(SRES) A1B મુજબ સમગ્ર વિશ્વની 2090ના દશકાના મધ્યભાગ સુધીમાં{{convert|0.22|to|0.44|m|in|abbr=on}} 1990ની કક્ષાની સમુદ્ર સપાટીની ઊંચાઈ પ્રાપ્ત કરશે અને હાલમાં તે પ્રતિવર્ષના{{convert|4|mm|abbr=on}} દરથી વધી રહી છે.<ref name="ar4wg1ch5">{{cite web |publisher= Cambridge University Press, Cambridge, United Kingdom and New York, NY, USA. |author= Bindoff, N.L., J. Willebrand, V. Artale, A, Cazenave, J. Gregory, S. Gulev, K. Hanawa, C. Le Quéré, S. Levitus, Y. Nojiri, C.K. Shum, L.D. Talley and A. Unnikrishnan |editor= Solomon, S., D. Qin, M. Manning, Z. Chen, M. Marquis, K.B. Averyt, M. Tignor and H.L. Miller |title= Observations: Oceanic Climate Change and Sea Level. In: Climate Change 2007: The Physical Science Basis. Contribution of Working Group I to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change |url= http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg1/ar4-wg1-chapter5.pdf |format= PDF |access-date= 2007-12-29 |accessyear= |year= 2007 |archive-date= 2017-05-13 |archive-url= https://web.archive.org/web/20170513164252/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg1/ar4-wg1-chapter5.pdf |url-status= dead }}</ref> 1900થી સમુદ્ર સપાટીની ઊંચાઈ{{convert|1.7|mm|abbr=on}} દરવર્ષે વધી રહી છે.<ref name="ar4wg1ch5"></ref> 1993થી [[TOPEX/Poseidon]] [[ઉપગ્રહીય]] સમુદ્ર સપાટી માપક યંત્રે{{convert|3|mm|abbr=on}} પ્રતિવર્ષનો ઊંચાઈનો દર દર્શાવ્યો છે.<ref name="ar4wg1ch5"></ref> છેલ્લા 20 હજાર વર્ષો દરમિયાન હિમ પિગળવાના કારણે [[સમુદ્ર સપાટીની ઊંચાઈ]]માં થયેલા વધારા કરતા પણ વધુ સમુદ્ર સપાટીની ઊંચાઈ હાલના વર્ષોમાં વધી છે.{{convert|120|m}} 7000 વર્ષ પહેલા તેના જેટલી માત્રા વધી હતી.<ref name="Fleming1998">{{cite journal |last=Fleming |first=Kevin |authorlink= |coauthors=''et al.'' |year=1998 |month= |title=Refining the [[eustatic]] [[sea-level curve]] since the Last Glacial Maximum using far- and intermediate-field sites |journal=Earth and Planetary Science Letters |volume=163 |issue=1&ndash;4 |pages=327&ndash;342 |doi=10.1016/S0012-821X(98)00198-8 |url= |access-date= |quote= }}</ref> [[હોલોસિન ક્લામેટિક ઓપ્ટિમમ]] પછી વૈશ્વિક તાપમાનમાં ઘટાડો થયો હતો જેને પરિણામે આજથી લગભગ{{convert|0.7|+/-|0.1|m|in|abbr=on}} પૂર્વે 4000થી 2500 વર્ષ વચ્ચેના સમયગાળામાં સમુદ્ર સપાટીની ઊંચાઈમા સતત ઘટાડો થતો રહ્યો છે.<ref name="Goodwin1998">{{cite journal |last=Goodwin |first=Ian D. |authorlink= |coauthors= |year=1998 |month= |title=Did changes in Antarctic ice volume influence late Holocene sea-level lowering? |journal=Quaternary Science Reviews |volume=17 |issue=4&ndash;5 |pages=319&ndash;332 |doi=10.1016/S0277-3791(97)00051-6 |url= |access-date= |quote= }}</ref> 3000 વર્ષ પૂર્વેથી 19મી સદીની શરૂઆતના સમયગાળા દરમિયાન અમુક નજીવા ફેરફારોને બાદ કરતા સમુદ્ર સપાટીની ઊંચાઈ સ્થાઇ રહી હતી. જોકે [[મધ્યયુગના ગરમ સમયગાળા]]ને કારણે સંમુદ્ર સપાટીની ઊંચાઈમાં થોડો ઘણો વધારો થયો હોઇ શકે અને પેસિફિક મહાસાગરમાંથી કેટલાક પૂરાવાઓ મળ્યા છે જે દર્શાવે છે કે કદાચ{{convert|0.9|m|abbr=on}} હાલની સમુદ્ર સપાટીની ઊંચાઈ કરતા પણ 700 BP વધારે ઊંચાઈ એ સમયે હતી.<ref>{{cite journal |last=Nunn |first=Patrick D. |authorlink= |coauthors= |year=1998 |month= |title=Sea-Level Changes over the Past 1,000 Years in the Pacific |journal=Journal of Coastal Research |volume=14 |issue=1 |pages=23&ndash;30 |doi=10.2112/0749-0208(1998)014[0023:SLCOTP]2.3.CO;2 |url= |access-date= |quote= |doi_brokendate=2009-01-29 }}</ref> 2007માં પ્રકાશિત થયેલા પેપરમાં આબોહવાના નિષ્ણાંત [[જેમ્સ હાન્સેન]] ''એટ અલ.'' દ્વારા એવો દાવો કરાયો હતો કે ધ્રુવીય પ્રદેશોમાં આવેલી [[હિમશીલા]]ઓ ધીમેધીમે કે એકસરખા વલણથી પિગળતી નથી પરંતુ ભૂસ્તરશાસ્ત્રના નિયમો મુજબ જ્યારે ચોક્કસ વસ્તુમાં હદ બહારનો ઉમેરો થાય ત્યારે એકાએક જ હિમશીલાઓ અસંતુલિત બની શકે છે. આ પેપરમાં હાન્સેન ''એટ અલ.'' જણાવે છે કે <blockquote>BAU GHGની કલ્પનાઓ આ સદીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં મોટાપાયે વધારો કરવાના તારણો IPCC (2001, 2007)ના નિષ્કર્ષ -એકવીસમી સદીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો ફાળો સમુદ્ર સપાટીની ઊંચાઈ વધારવામાં અલ્પ છે-સાથે સંમત નથી. જોકે આઇપીસીસી (IPCC)ના વિશ્લેષણો અને ધારણાઓ ભીની હિમશીલાઓના અસંતુલિત હિમપ્રવાહો અને સતત ધોવાણ પામતી હિમપાટોના અસમાન ભૌતિક સ્વભાવ સાથે સુસંગત નથી કે અમે રજૂ કરેલા પ્રાચીન આબોહવાના હિમશીલાઓ અને સમુદ્ર સપાટીની ઊંચાઈ વચ્ચેના કોઈ સ્પષ્ટ સંબંધ નો અભાવ દર્શાવતા પૂરવાઓ સાથે બંધબેસતા નથી.<ref>{{cite journal | last = Hansen | first = James | coauthors = ''et al.'' | year = 2007 | url = http://pubs.giss.nasa.gov/docs/2007/2007_Hansen_etal_2.pdf | title = Climate change and trace gases | journal = Phil. Trans. Roy. Soc. A | volume = 365 | pages = 1925–1954 | format = [[Portable Document Format|PDF]] | doi = 10.1098/rsta.2007.2052 | access-date = 2010-04-07 | archive-date = 2011-10-22 | archive-url = https://web.archive.org/web/20111022020035/http://pubs.giss.nasa.gov/docs/2007/2007_Hansen_etal_2.pdf | url-status = dead }}</ref></blockquote> હિમશીલાઓના ભંગાણને કારણે થતી સમુદ્રસપાટીની ઊંચાઈમાં થતો વધારો સમગ્ર પૃથ્વી પર અસમાન રીતે થાય છે. હિમશીલાઓ ધરાવતા પ્રદેશના દ્રવ્યમાં ઘટાડો થતો હોવાથી ત્યાં [[ગુરૂત્વાકર્ષણ બળ]] ઘટે છે. પરિણામે ત્યાનાં સ્થાનિક સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારામાં ઉણપ આવે છે અથવા તો સમુદ્ર સપાટી નીચી જાય છે. જે તે પ્રદેશના દ્રવ્યમાં ઘટાડો થવાના કારણે પૃથ્વીની [[જડત્વની ચાકમાત્રા]]માં પણ ફેરફાર થાય છે અને [[પૃથ્વીના આવરણ]] પરના દ્રવ્ય પ્રવાહને થયેલા દ્રવ્ય ઘટાડાને પૂરવા 10થી 15 હજાર વર્ષની જરૂર પડે છે. પૃથ્વીની જડત્વની ચાકમાત્રામાં થયેલા આવા ફેરફારને કારણે ધ્રુવોનું સ્થાન ફેરવાય છે. જેમાં સૂર્ય સંબંધી પૃથ્વીની [[ભ્રમણધરી ]]બદલાતી નથી પણ પૃથ્વીનો નક્કર ગોળો તેને અનુરૂપ ફરે છે. આ ફેરફારો પૃથ્વીના [[દળના સ્થાન]]માં ફેરફારો કરે છે અને વધુમાં [[પૃથ્વીના ખડકોના સ્તરો]] પર અસર કરે છે. અથવા તો વૈશ્વિક બળના ક્ષેત્રો પર અસર કરે છે. જેને કારણે વૈશ્વિક સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 5 મીટરનો વધારો થવાના બદલે પશ્ચિમ એન્ટાર્કટિકામાં સમુદ્ર સપાટીમાં લગભગ 25 સેમીની ઉણપ વર્તાય છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડાના કેટલાક ભાગો અને હિંદ મહાસાગરમાં 6.5 મીટર સુધીનો સમુદ્ર સપાટીમાં વધારો અનુભવાશે.<ref>{{cite journal|doi=10.1126/science.1166510|title=The Sea-Level Fingerprint of West Antarctic Collapse|year=2009|last1=Mitrovica|first1=J. X.|first2=N.|first3=P. U.|journal=Science|volume=323|pages=753}}</ref> 2008માં એન્ડર્સ કાર્લસનની આગેવાની હેઠળના સંશોધક ગ્રુપે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીનથી એક પેપર પ્રકાશિત કર્યુ હતું. 9000 વર્ષ પૂર્વે ઉત્તરીય અમેરિકામાં થયેલ ભારે વરસાદને દાખલા રૂપે લઇ અનુમાન રજૂ કર્યુ હતું કે આવતી સદીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 1.3 મીટરનો વધારો થશે. એ પણ આઇપીસીસી (IPCC)ના અનુમાનો કરતા ખુબ જ વધારે છે.<ref>{{cite web|url=http://www.newscientist.com/article/dn14634-sea-level-rises-could-far-exceed-ipcc-estimates.html|title=Sea level rises could far exceed IPCC estimates|access-date= 2009-01-24|publisher=New Scientist}}</ref><ref>{{cite journal|doi=10.1038/ngeo285|title=Rapid early Holocene deglaciation of the Laurentide ice sheet|year=2008|author=Carlson, Anders E.|journal=Nature Geoscience|volume=1|pages=620|first2=Allegra N.|first3=Delia W.|first4=Rosemarie E.|first5=Gavin A.|first6=Faron S.|first7=Joseph M.|first8=Elizabeth A.}}</ref> છતા હાલમાં નાની હિમશીલાઓ માથી નિકળતા હિમપ્રવાહોના નમુનાઓ દર્શાવે છે કે આવતી સદીમાં સંભવિત સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારાની મહત્તમ માત્રા 80 સેમી હોવી જોઇએ અને તે [[સંતુલન અક્ષાંશ રેખા]] નિચેથી સમુદ્ર સુધી કેટલી ઝડપે બરફનો પ્રવાહ પસાર થાય તે તેની મર્યાદાઓ ધ્યાનમાં રાખીને અનુમાન કરાયુ છે.<ref>{{cite journal|doi=10.1126/science.1159099|year=2008|month=September|author=Pfeffer, Wt; Harper, Jt; O'Neel, S|title=Kinematic constraints on glacier contributions to 21st-century sea-level rise.|volume=321|issue=5894|pages=1340–3|issn=0036-8075|pmid=18772435|journal=Science (New York, N.Y.)}}</ref> ==== તાપમાનનો વધારો ==== 1961થી 2003 દરમિયાન વૈશ્વિક સમુદ્રી તાપમાનમાં 0.10 અંશ સેલ્સિયસનો વધારો થયો છે. (આ તાપમાન સમુદ્રની સપાટીથી 700 મીટરના ઉંડાણ માટે લાગુ પડે છે.) વરસોવરસ અને લાંબા સમયગાળાને અનુલક્ષી થયેલ વધારામાં વૈવિધ્ય જોવા મળે છે, જેમ કે વૈશ્વિક સમુદ્રની ઉષ્માની માત્રાના નિરીક્ષણો 1991થી 2003 સુધીના સમયગાળા દરમિયાન ગરમીનો ઊંચો દર બતાવે છે. પરંતુ 2003થી 2007 દરમિયાન ઠંડા થયા છે.<ref name="ar4wg1ch5"></ref> 1950 અને 1980 વચ્ચેના દાયકાઓ દરમિયાન [[એટલાન્ટિક મહાસાગરના દક્ષિણ ભાગ]]નું તાપમાન 0.17 અંશ સેલ્શિયસ (0.31 અંશ ફેરનહિટ) વધ્યુ છે. જે સમગ્ર વિશ્વના મહાસાગરોના સંયુક્ત તાપમાનના વધારા કરતા બમણુ છે.<ref>{{cite journal | url=http://www.sciencemag.org/cgi/content/full/295/5558/1275?ijkey=nFvdOLNYlMNZU&keytype=ref&siteid=sci |title=Warming of the Southern Ocean Since the 1950s |first=Sarah T. |last=Gille |journal= [[Science (journal)|Science]] |date=February 15, 2002|volume=295|number=5558pages=1275–1277 |doi=10.1126/science.1065863 |pages=1275 |pmid=11847337 | issue=5558}}</ref> ઉષ્ણતાની જૈવિક પ્રણાલીઓ (જેમકે સામુદ્રિક બરફ પિગળવાથી કાંઠા વિસ્તારમાં ઉડતી સેવાળ જેવી વનસ્પતિઓ અસર પામે છે.)ની સાથેસાથે ઉષ્ણતા મહાસાગરની CO<sub>2</sub> શોષવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. {{Citation needed|date=June 2008}} ==== એસિડીકરણ ==== મહાસાગરોનું એસિડીકરણ વાતાવરણમાં વધતા [[CO2|CO<sub>2</sub>]]ની અસર છે અને તે [[ગ્લોબલ વોર્મિંગ]]નું સીધુ પરિણામ નથી. જીવસૃષ્ટિ દ્વારા છોડવામાં આવતી CO<sub>2</sub>ના વિપુલ જથ્થાને મહાસગરો સમાવી લે છે., જે ઓગાળેલા વાયુ સ્વરૂપે અથવા નાના દરિયાઇ જીવોના અસ્થિઓ સ્વરૂપે તળીએ બેસે છે અને ચોક કે ચુનાના પથ્થરમાં રૂપાંતરિત થાય છે. હાલના સમયમાં મહાસાગરો દ્વારા વ્યક્તિ દીઠ વાર્ષિક 1 ટન જેટલો CO<sub>2</sub> શોષવામાં આવે છે. એવો અંદાજ છે કે 1800થી આજ સુધી માનવિય ગતિવિધીઓ દ્વારા ઉત્પન્ન થયેલા કુલ CO<sub>2</sub>નો લગભગ અડધો જથ્થો સમુદ્ર દ્વારા શોષણ થવા પામ્યો છે (1800થી 1994 દરમિયાન 118 ± 19 પેટાગ્રામ).<ref name="Sabine2004">{{cite journal |last=Sabine |first=Christopher L. |authorlink= |coauthors=''et al.'' |year=2004 |month= |title=The Oceanic Sink for Anthropogenic CO<sub>2</sub> |journal=Science |volume=385 |issue=5682 |pages=367&ndash;371 |doi=10.1126/science.1097403 |url= |access-date= |quote=|pmid=15256665 }}</ref> પાણીમાં CO<sub>2</sub> ભળવાથી નબળો [[કાર્બોનિક એસિડ]] બને છે અને [[ઔધોગિક ક્રાન્તિ]] પછીથી ગ્રીન હાઉસ વાયુમાં થયેલા વધારાને કારણે સમુદ્રી પાણીની [[pH]] 0.1 યુનિટ ઘટીને 8.2 થવા પામી છે. આગાહી મુજબના ઉત્સર્જનો 2100 સુધી pHની માત્રામાં વધારે 0.5નો ઘટાડો પ્રેરી શકે છે જે સ્તર કદાચ અબજો વર્ષ દરમિયાન જોવામાં આવ્યુ નહી હોય અને દુર્ભાગ્યપણે ફેરફારોનો આ દર સંભવત કોઈપણ સમયગાળા દરમિયાન થયેલા ફેરફારના દર કરતા 100 ગણો વધારે હશે.<ref>{{cite web |url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/4633681.stm |title=Emission cuts 'vital' for oceans|date=2005-06-30 |publisher=[[BBC]] |access-date= 2007-12-29}}</ref><ref>{{cite web|url=http://royalsociety.org/document.asp?tip=0&id=3249|title=Ocean acidification due to increasing atmospheric carbon dioxide|publisher=[[Royal Society]]|date=2005-06-30|access-date= 2008-06-22}}</ref> વધી રહેલા એસિડીકરણને કારણે પરવાળાના ખડકો ઉપર તેની હાનિકારક અસરો શક્ય છે.<ref>{{cite web |url=http://www.opendemocracy.net/globalization-climate_change_debate/2558.jsp |title=Global warming and coral reefs |auithor=Thomas J Goreau |publisher=Open Democracy |date=2005-05-30 |access-date=2007-12-29 |archive-date=2006-02-21 |archive-url=https://web.archive.org/web/20060221053516/http://www.opendemocracy.net/globalization-climate_change_debate/2558.jsp |url-status=dead }}</ref> 1998ના વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વના 16 ટકા પરવાળાના ખડકો ગરમ પાણીના કારણે પેદા થતી ધોવાણની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાશ પામ્યા<ref name="Walther2002">{{cite journal |last=Walther |first=Gian-Reto |authorlink= |coauthors=''et al.'' |year=2002 |month= |title=Ecological responses to recent climate change |journal=Nature |volume=416 |issue=6879 |pages=389&ndash;395 |doi=10.1038/416389a |url= |access-date= |quote= }}</ref> અને સંજોગોવશાત આ વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ નોંધાયુ છે અને કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતા છીપ તથા બીજી જીવ સૃષ્ટિને હાનિ પહોંચવાની ચિંતાઓ પ્રવર્તે છે.<ref>{{cite web|url=http://dsc.discovery.com/news/2006/07/05/acidocean_pla.html |title=Rising Ocean Acidity Threatens Reefs | author=Larry O'Hanlon |publisher=Discovery News |date=2006-07-05 |access-date= 2007-12-29}}</ref> ==== ઉષ્ણતાવાહક પ્રવાહોનું બંધ થવું ==== કેટલાક અનુમાનો છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉષ્ણતાવાહક પ્રવાહોના બંધ થવાથી ઉત્તરીય એટલાન્ટિકમાં સ્થાનિક ઠંડક પ્રેરાઇ અને જેને કારણે આજુબાજુના પ્રદેશોમાં ઠંડક પ્રસરે અથવા તો ગરમીમાં ઘટાડો થઇ શકે છે.{{Citation needed|date=January 2009}} તેની અસરો [[સ્કેન્ડનેવિયા]] અને [[બ્રિટન]] જેવા ચોક્કસ પ્રદેશો પર થઇ શકે છે કે જે [[ઉત્તરીય એટલાન્ટિક પ્રવાહો]]ને કારણે ઉષ્ણ બન્યા છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકારના પ્રવાહો બંધ થવાની શક્યતાઓ સ્પષ્ટ નથી. ગલ્ફ પ્રવાહોના ટૂંકાગાળા માટે સ્થાઇ થવાના અને ઉત્તરીય એટલાન્ટિક પ્રવાહો સંભવત નબળા પડવા અંગેના કેટલાક સંકેતો હાથ લાગ્યા છે.{{Citation needed|date=January 2009}} જોકે નબળા પડવાની માત્રા અને તે પ્રવાહોના બંધ થવા માટે પૂરતા છે કે નહી તે બાબત હાલમાં ચર્ચા વિચારણા ઉપર છે. હજુ સુધી ઉત્તરીય યુરોપ કે આસપાસના પ્રદેશોમાં ઠંડકનું પ્રમાણ વર્તાયુ નથી.{{Citation needed|date=January 2009}} લેન્ટન એટ અલ. શોધી કાઢ્યુ છે કે ઢોંગીવેડા સ્પષ્ટપણે આ સદીમા THC ટીપીંગ પોઇન્ટ વટાવી જતા જણાય છે.<ref>{{cite doi|10.1073/pnas.0705414105}}</ref> ==== ઓક્સિજનની માત્રામાં ઘટાડો ==== સમુદ્રોમાં ઓગળેલા ઓક્સિજનના જથ્થામાં ઘટાડો થઇ શકે છે જે સામુદ્રિક સૃષ્ટિ માટે પ્રતિકૂળ પરિણામો આણી શકે છે.<ref>{{cite doi|10.1126/science.240.4855.996}}</ref><ref>{{cite doi|10.1038/ngeo420}}</ref> == હકારાત્મક પ્રતિભાવક અસરો == ગ્લોબલ વોર્મિંગની કેટલીક દેખીતી અને સંભવિત અસરો [[હકારાત્મક પ્રતિભાવક]] અસરો છે જે ગ્લોબલ વોર્મિંગના વધારામાં સીધુ જ જવાબદાર છે. [[આઇપીસીસી (IPCC)ના ચોથા આંકલન અહેવાલ]]માં નોંધવામાં આવ્યુ છે કે માનવસૃષ્ટિ દ્વારા ફેલાતી ગરમી કેટલીક એકાએક અને ફેરવી ન શકાય તેવી અસરોને જન્મ આપે છે અને તે આબોહવાના ફેરફારના દર અને તીવ્રતા ઉપર આધાર રાખે છે. આમ થવાનું મુખ્ય કારણ હકારાત્મક પ્રતિભાવકનું અસ્તિત્વ છે. ==== પીગળતા પર્માફોસ્ટ કોહવાણમાંથી છૂટો પડતો મિથેન વાયુ ==== પશ્ચિમ સાઇબિરીયા વિશ્વનો સૌથી વિશાળ [[કોહવાણ ધરાવતો કળણ વિસ્તાર]] છે અને છેલ્લા [[હિમયુગ]]ના અંત ભાગમાં લગભગ 11 હજાર વર્ષ પૂર્વે 1 મિલીયન ચો.કિમી વિસ્તાર ધરાવતા [[કોહવાણ]] વાળા ઠરી ગયેલા સ્તરનું નિર્માણ થયુ હતું. આ ઠરી ગયેલા જમીની સ્તરનું પિગળણ થવાથી દાયકાઓ સુધી વિપુલ માત્રામાં [[મિથેન]] વાયુ છૂટો પડવાની શક્યતાઓ રહેલી છે. 70,000 મિલીયન [[ટન]] જેટલો મિથેન વાયુ અત્યંત હાનિકારક ગ્રીનહાઉસ વાયુ સંભવત આવનાર કેટલાક દાયકાઓ દરમિયાન છૂટા પડશે જે ગ્રીનહાઉસ વાયુઓ ઓકવાના વધારાનો સ્ત્રોત બનશે.<ref>{{cite web |url=http://www.newscientist.com/article.ns?id=mg18725124.500 |title=Climate warning as Siberia melts |author=Fred Pearce |publisher=New Scientist |date=2005-08-11 |access-date=2007-12-30 |archive-date=2007-12-13 |archive-url=https://web.archive.org/web/20071213181045/http://www.newscientist.com/article.ns?id=mg18725124.500 |url-status=dead }}</ref> પૂર્વીય [[સાયબિરીયા]]માં સમાન પ્રકારનું પિગળણ જાણવામાં આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.zmag.org/content/showarticle.cfm?SectionID=56&ItemID=8482 |title=Warming Hits 'Tipping Point' |author=Ian Sample |publisher=Guardian |date=2005-08-11 |access-date=2007-12-30 |archive-date=2005-11-06 |archive-url=https://web.archive.org/web/20051106124008/http://www.zmag.org/content/showarticle.cfm?SectionID=56&ItemID=8482 |url-status=dead }}</ref> લોરેન્સ એટ અલ. 2008માં સુચવ્યુ છે કે આર્કટિકના સામુદ્રિક હિમના ઝડપી પિગળણને કારણે પ્રતિભાવક લુપ શરૂ થવાની શક્યતા છે જેને પરિણામે આર્કટિક પર્માફોસ્ટનું પિગળણ ઝડપી બને છે જે વધારે પિગળણને પ્રેરે છે.<ref>{{cite pressrelease | year=2008 | day=10 | month=June | title=Permafrost Threatened by Rapid Retreat of Arctic Sea Ice, NCAR Study Finds | url=http://www.ucar.edu/news/releases/2008/permafrost.jsp | publisher=[[University Corporation for Atmospheric Research|UCAR]] | access-date=2009-05-25}}</ref><ref>{{cite doi|10.1029/2008GL033985}}</ref> ==== હાઇડ્રેટ્સમાંથી છૂટો પડતો મિથેન ==== [[મિથેન કેલેથ્રેટ]] (મિથેન હાઇડ્રેટ તરીકે પણ ઓળખાય છે.) [[પ્રવાહી ]][[બરફ]]નું એક સ્વરૂપ છે જે તેના [[સ્ફટકિય]] બંધારણમાં વિપુલ માત્રામાં [[મિથેન]]નો જથ્થો ધરાવે છે. મિથેન કેલેથ્રેટનો વિપુલ જથ્થો પૃથ્વી પર સમુદ્રોની સમતલ સપાટીઓ ઉપર જામેલા કચરાના સ્તરોની નીચે જમાવ થયેલો શોધી કાઢવામાં આવ્યો છે. જમા થયેલા મિથેન ક્લેથ્રેટંમાંથી આ [[ગ્રિનહાઉસ અસરો]]ની પૂરવેગે આગળ વધતી સ્થિતિમાં એકાએક વિશાળ માત્રામાં કુદરતી વાયુ છૂટો પડવાને લીધે ભૂતકાળ અને ભવિષ્યમાં સંભવિત પર્યાવરણના ફેરફારો થવાની વાત પૂર્વગ્રહિત પણે માનવામાં આવે છે. આ બંધાયેલા મિથેન વાયુના છૂટા પડવાને લીધે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે અને એવા ખ્યાલો પ્રવર્તે છે કે તેને લીધે વૈશ્વિક તાપમાન 5 અંશ સેલ્શિયસનો વધારો થશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ કરતા મિથેન વાયુ અનેકગણો શક્તિશાળી ગ્રિનહાઉસ વાયુ છે. સિદ્ધાંતો દ્વારા એવા પણ તથ્યો મળી રહ્યા છે કે તેને લીધે વાતાવરણમાં રહેલી ઓક્સિજનની માત્રાને ઘણી અસર પડશે. આ થિઅરી દ્વારા સંભવિત [[પર્મીયન ટ્રીઆસીક વિનાશ]] તરીકે ઓળખાતી વિશ્વની સૌથી ભયાનક અને વિનાશક ઘટના સમજવામાં આવી છે. વર્ષ 2008માં [[અમેરિકન જીઓઃફિઝીકલ યુનિયન]] દ્વારા હાથ ધરાયેલા સંશોધન દરમિયાન શોધી કાઢવામાં આવ્યુ છે કે સાઇબિરીયાના ઉત્તરધ્રુવીય પ્રદેશમાં મિથેન વાયુનું પ્રમાણ સામાન્ય કરતા 100 ગણુ ઊંચુ છે અને સમુદ્રીય [[પર્માફોસ્ટ]]ના થીઝી ગયેલા છીદ્રોમાંથી છુડા પડી રહેલા મિથેન ક્લેથ્રેટમાંથી હજુ વધુ પ્રમાણમાં મિથેન વાયુ છુડો પડતો રહેશે.એવા સ્પષ્ટ સંકેતો મળે છે અને આ પ્રક્રિયા [[લીના નદી]]ના મુખ પ્રદેશ તથા [[પૂર્વી સાઇબિરીયન સમુદ્ર]] અને [[લેપ્ટેવ સમુદ્ર]]ની વચ્ચેના વિસ્તારમાં બની રહી છે.<ref>{{cite web|url=http://www.independent.co.uk/environment/climate-change/exclusive-the-methane-time-bomb-938932.html|title=Exclusive: The methane time bomb|last=Connor|first=Steve|date=September 23, 2008|publisher=[[The Independent]]|access-date= 2008-10-03}}</ref><ref>{{cite web|url=http://www.independent.co.uk/news/science/hundreds-of-methane-plumes-discovered-941456.html|title=Hundreds of methane 'plumes' discovered|last=Connor|first=Steve|date=September 25, 2008|publisher=[[The Independent]]|access-date= 2008-10-03}}</ref><ref>એન શેખોવા, આઇ.સેમિતેલોવ, એ.સેલ્યુક, ડી.કોસમેક અને એન.બેલ્શેવા (2007)[http://www.cosis.net/abstracts/EGU2007/01071/EGU2007-J-01071.pdf?PHPSESSID=e મિથેન રિલીઝ ઓન આર્કટિક ઇસ્ટ સાઇબિરીયન શેલ્ફ], ''જીયોગ્રાફિકલ રિસર્ચ એબસ્ટ્રેક્ટ્સ'' , '''9''' ,01071</ref> ==== કાર્બન સાયકલ પ્રતિભાવો ==== કેટલાક અનુમાનો અને પૂરાવાઓ છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે જમીન પરની જૈવ સૃષ્ટિમાં કાર્બનની માત્રામાં ઘટાડો થશે જે વાતાવરણમાં CO<sub>2</sub>.નું પ્રમાણ વધારવા કારણભૂત બનશે. વાતાવરણના કેટલાક નમુનાઓ દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગ સામેના ભૂમિગત કાર્બન ચક્રના પ્રત્યાઘાતોને કારણે 21મી સદી દરમિયાન ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે છે.<ref>{{cite journal |url=http://www.nature.com/nature/journal/v408/n6809/abs/408184a0.html |journal =[[Nature (journal)|Nature]] |title=Acceleration of global warming due to carbon-cycle feedbacks in a coupled climate model |first=Peter M. |last=Cox |coauthors=Richard A. Betts, Chris D. Jones, Steven A. Spall and Ian J. Totterdell |volume=408 |number=6809 |date=November 9, 2000 |access-date= 2008-01-02 |format=abstract |doi=10.1038/35041539 |pages=184}}</ref> [[C4MIP]]ના બધાજ 11 નમુનાઓના અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ કે જો વાતાવરણના ફેરફારોને ધ્યાનમાં રાખવામાં આવે તો માનવીય CO<sub>2</sub> વિશાળ ભાગ હવામાં સ્થાઇ થશે. , 21મી સદીના અંત સુધીમાં આ વધારાના CO2 છેલ્લા બે નમુનાઓમાં 20થી 200 પીપીએમ વચ્ચેનો જણાયો જ્યારે બીજા મોટાભાગના નમુનાઓમાં 30થી 100 પીપીએમની વચ્ચેનું CO<sub>2</sub>નું પ્રમાણ જણાયુ. ઊંચા CO<sub>2</sub>ના પ્રમાણને કારણે વાતાવરણમાં ઉમેરાતી વધારાની ગરમીનું પ્રમાણ 0.1 અંશથી 1.5 અંશ સેલ્શિયસ વચ્ચેનું જણાયું. જોકે આ નમુનાઓના પરિમાણોને લઈને મોટાપ્રમાણમાં અનિશ્ચિતતાઓ જણાઇ હતી. 8 નમુનાઓ જમીની ફેરફારો પર આધારિત પરિણામો દર્શાવતા હતા જ્યારે 3 નમુનાઓ સમુદ્ર આધારિત માલુમ પડ્યા.<ref>{{cite journal |url=http://ams.allenpress.com/amsonline/?request=get-document&doi=10.1175%2FJCLI3800.1 |journal=Journal of Climate |title=Climate–Carbon Cycle Feedback Analysis: Results from the C4MIP Model Intercomparison |volume=19 |number =14 |pages=3337–3353 |year=2006 | first=P. |last=Friedlingstein |coauthors= P. Cox, R. Betts, L. Bopp, W. von Bloh, V. Brovkin, P. Cadule, S. Doney, M. Eby, I. Fung, G. Bala, J. John, C. Jones, F. Joos, T. Kato, M. Kawamiya, W. Knorr, K. Lindsay, H.D. Matthews, T. Raddatz, P. Rayner, C. Reick, E. Roeckner, K.G. Schnitzler, R. Schnur, K. Strassmann, A.J. Weaver, C. Yoshikawa, and N. Zeng |access-date= 2008-01-02 |doi=10.1175/JCLI3800.1 |format=subscription required}}</ref> કિસ્સાઓમાં સૌથી પ્રબળ પ્રતિભાવો ઉપર ઉત્તર ગોળાર્ધના અક્ષાંશ પર આવેલા ઉત્તરીય [[ભૂમિગત જંગલો]]ના શ્વાસોચ્વાસની પ્રક્રિયાને કારણે વધેલા કાર્બન પર આધારિત છે. [[HadCM3]] નમુના દ્વારા દ્રિતિય કાર્બન સાયકલ પ્રતિભાવો દર્શાવવામાં આવ્યા છે જે દક્ષિણ અમેરિકાના વવિષુવવૃત્તીય પ્રદેશોમાં વરસાદના નોંધપાત્ર ઘટાડાના લીધે થયેલા [[એમેઝોનના વરસાદી જંગલો]]ના ઘટાડાને કારણે ઉદ્દભવ્યુ છે.<ref>{{cite web |url=http://education.guardian.co.uk/higher/research/story/0,,965721,00.html |title=5.5C temperature rise in next century| publisher=The Guardian |date=2003-05-29|access-date= 2008-01-02}}</ref> જ્યારે નમુનાઓ કોઈપણ ભૂમિગત કાર્બન સાયકલ પ્રતિભાવની પ્રબળતા સાથે સંમતિ સુચવતા નથી અને તેમાંના દરેક નમુનાઓ સુચવે છે કે આ પ્રકારના કોઈપણ પ્રકિભાવો ગ્લોબલ વોર્મિંગને પ્રવેગિત કરી શકે છે. સપ્ટેમ્બર 2005માં બેલ્લામી એટ અલ.ના પ્રકૃતિ સંબંધી પેપર મુજબ અવલોકનો દર્શાવે છે કે ઇંગ્લેન્ડની ભૂમિ છેલ્લા 25 વર્ષથી લગભગ 4 મિલિયન ટન પ્રતિ વર્ષના દરથી કાર્બન ગુમાવી રહી છે અને નોંધવામાં આવ્યુ છે કે આ પરિણામો ભૂમિગત ઉપયોગોના બદલાવોને કારણે થયા હોવાનું સમજી શકાય છે.<ref>{{cite web |url=http://www.guardian.co.uk/life/science/story/0,12996,1565050,00.html |title= Loss of soil carbon 'will speed global warming' |author=Tim Radford |publisher=The Guardian |date=2005-09-08 |access-date= 2008-01-02}}</ref> આ પ્રકારના પરિણામને વધુ માત્રામાં નેટવર્ક ધરાવતા નમુનાઓ ઉપર આધારિત હોઇ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ નથી. સમગ્ર ઇંગ્લેન્ડ ઉપરના તારણો પરથી એવા અનુમાનો કરવામાં આવ્યા છે કે વાર્ષિક 1.3 કરોડ ટન કાર્બન છૂટો પડી રહ્યો છે. ક્વોટો સમજુતી પ્રમાણે યુકે દ્વારા હાંસલ થયેલા કાર્બન ડાયોક્સાઇડના ઉસ્તર્જનના વાર્ષિક ઘટાડા જેટલો છે (12.7 મિલિયન ટન કાર્બન પ્રતિવર્ષ).<ref>{{cite journal |journal=[[Nature (journal)|Nature]] |title= Environmental science: Carbon unlocked from soils |first=E. Detlef |last= Schulze |coauthors= Annette Freibauer |url=http://www.nature.com/nature/journal/v437/n7056/full/437205a.html |volume=437|number=7056 |pages=205–206 |date=September 8, 2005 |access-date= 2008-01-02 |doi= 10.1038/437205a}}</ref> ([[કીસ હિમેન]]) દ્વારા સુચવવામાં આવ્યુ છે કે જલીય પ્રદેશોમાં રહેતા પીટ [[બોગ્સ]] [[કોહવાણ]]માંથી છૂટો પડતો [[ઓગળેલો ઓર્ગેનિક કાર્બન]] (DOC)(કેજે પછીથી વાતાવરણમાં પ્રવેશે છે) ગ્લોબલ વોર્મિંગ હકારાત્મક પ્રતિભાવ ઉત્પન્ન કરે છે માટે કોહવાયેલી કળણવાળી જમીનમાં સંગ્રહાયેલો કાર્બન (90થી 455 ગીગાટન જમીન પરના કુલ કાર્બનનો ત્રીજો ભાગ) વાતાવરણમાં રહેલા કાર્બનની અડધી માત્રા જેટલો છે.<ref name="Freeman2001">{{cite journal |last=Freeman |first=Chris |authorlink= |coauthors=Ostle, Nick; Kang, Hojeong |year=2001 |month= |title=An enzymic 'latch' on a global carbon store |journal=Nature |volume=409 |issue=6817 |pages=149 |doi=10.1038/35051650 |url= |access-date= |quote= }}</ref> જલીય વિસ્તારોમાં DOCની માત્રા વધી રહી હોવાનું જાણવામાં આવ્યુ છે અને ફ્રિમેનનો સિદ્ધાંત એ છે કે વધતું તાપમાન નહીં પરંતુ વાતાવરણાં રહેલા CO<sub>2</sub>નું પ્રમાણ વધવાની બાબત કારણભૂત છે અને જેના દ્વારા [[પ્રાથમિક ઉત્પાદન]] કાર્યાન્વીત બને છે.<ref name="Freeman2004">{{cite journal |last=Freeman |first=Chris |authorlink= |coauthors=''et al.'' |year=2004 |month= |title=Export of dissolved organic carbon from peatlands under elevated carbon dioxide levels |journal=Nature |volume=430 |issue=6996 |pages=195–198 |doi=10.1038/nature02707 |url= |access-date= |quote= |pmid=15241411 }}</ref><ref name="Connor2004">{{cite news |first=Steve |last=Connor |authorlink= |coauthors= |title=Peat bog gases 'accelerate global warming' |url=http://www.independent.co.uk/news/science/peat-bog-gases-accelerate-global-warming-552447.html |work=The Independent |publisher= |date=2004-07-08 |access-date= |archive-date=2009-08-29 |archive-url=https://web.archive.org/web/20090829104707/http://www.independent.co.uk/news/science/peat-bog-gases-accelerate-global-warming-552447.html |url-status=dead }}</ref> વાતાવરણના ફેરફારોને પરિણામે વૃક્ષોનો વિનાશ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે, જે હકારાત્મક પ્રતિભાવ અસર છે.<ref>http://climateprogress.org/2009/01/23/science-global-warming-is-killing-us-trees-a-dangerous-carbon-cycle-feedback/</ref> અગાઉ બૃહદ રીતે સ્વિકૃતિ પામેલી વિચારધારા કે કુદરતી રીતે વનસ્પતિ સૃષ્ટિમાં થતો વધારો નકારાત્મક પ્રતિભાવવાળી અસર ઉભી કરશે. એ બાબત સાથે હાલના તથ્યો પ્રગટ કરે છે.{{Citation needed|date=January 2009}} ==== જંગલોમાં આગ ==== આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યુ છે કે મધ્ય અક્ષાંશ ઉપર આવેલા ઘણા પ્રદેશો જેવા કે ભુમધ્ય સમુદ્રની આસપાસનો યુરોપનો ભાગ વરસાદનો ઘટાડો અને પાણીની તંગીના જોખમો અનુભવશે તે પછીથી જંગલોમાં ફેલાતી આગની ઘટનાઓ મોટાપાયે અને અવારનાવાર થવા માટે કારણભૂત બનશે. આ પ્રકારના ઉત્સર્જન દ્વારા વાતારવણમાં ભળતા કાર્બનનું પ્રમાણ કાર્બનચક્ર દ્વારા પુનઃશોષણની પ્રાકૃતિક ક્રિયા દ્વારા ભળતા કાર્બન કરતા પણ વધુ હોય છે અને પૃથ્વી પરના કુલ જંગલના વિસ્તારમાં ઘટાડો કરે છે, જે સકારાત્મક પ્રતિભાવોની જગ્યાનું નિર્માણ કરે છે. આ પ્રતિભાવોના ભાગ રૂપે વનીકરણમાં વધારો અને ઉત્તર તરફનું જંગલોનું સ્થળાંતર થઈ રહ્યુ છે, કારણ કે ઉત્તર અક્ષાંશો પર રહેલા પ્રદેશોમાં વનીકરણ માટે ઉત્તમ હવામાન બની રહ્યુ છે. એક એવો સવાલ પેદા થયો છે કે જંગલો જેવા ઊર્જાના ફેરવપરાશમાં લઇ શકાય તેવા સ્ત્રોતોમાં ઘટાડો થવાથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે કે નહી.<ref>{{cite web | url=http://www.davidsuzuki.org/Forests/Forests_101/FIRE/Climate_Change.asp | title=Climate Change and Fire | publisher=[[David Suzuki Foundation]] | access-date=2007-12-02 | archive-date=2007-12-08 | archive-url=https://web.archive.org/web/20071208060244/http://www.davidsuzuki.org/Forests/Forests_101/FIRE/Climate_Change.asp | url-status=dead }}</ref><ref>{{cite web | url=http://yosemite.epa.gov/oar/globalwarming.nsf/content/ImpactsForests.html | title=Global warming : Impacts : Forests | access-date=2007-12-02 | publisher=[[United States Environmental Protection Agency]] | date=2000-01-07 | archive-date=2007-02-19 | archive-url=https://web.archive.org/web/20070219004645/http://yosemite.epa.gov/oar/globalwarming.nsf/content/ImpactsForests.html | url-status=dead }}</ref><ref>{{cite web | url= http://www.whrc.org/southamerica/fire_savann/FeedbackCycles.htm | title= Feedback Cycles: linking forests, climate and landuse activities | publisher= [[Woods Hole Research Center]] | access-date= 2007-12-02 | archive-date= 2007-10-25 | archive-url= https://web.archive.org/web/20071025235611/http://www.whrc.org/southamerica/fire_savann/FeedbackCycles.htm | url-status= dead }}</ref> તે કુક અને વીજી દ્વારા શોધી કાઢવામાં આવ્યુ છે. તેમના કહેવા પ્રમાણે [[એમેઝોનના જંગલો]]માં લાગતી આગના કારણે ઉત્તરીય એમેઝોનના પ્રદેશોમાં [[કટિંગા]]ની ખેતી થવા લાગી છે.{{Citation needed|date=March 2009}} ==== સમુદ્રી હિમનું પિગળવું ==== {{Double image stack|right|Northern Hemisphere Sea Ice Extent Anomalies.png|Southern Hemisphere Sea Ice Extent Anomalies.png|200|Northern Hemisphere ice trends|Southern Hemisphere ice trends}} સૂર્યની ગરમીનું સમુદ્ર દ્વારા શોષાય છે. બરફ સૂર્યકિરણોને પાછા અવકાશમાં પરાવર્તિત કરે છે. આને લીધે સમુદ્રી હિમના સુકાવાને લીધે ખુલ્લા પડતા સમુદ્રો સૂર્યપ્રકાશથી ગરમ બનશે. જે ઉષ્ણતાની વકીમાં વધારો કરશે. જે રીતે કાળા રંગની મોટરકાર સફેદ રંગની મોટરકાર કરતા વધારે ઝડપથી સૂર્યપ્રકાશ ગ્રહણ કરી ગરમ બને છે તેજ રીતની આ રચના છે. આ પ્રકારના [[અલ્બેડો]] ફેરફારને કારણે [[IPCC]] દ્વારા અનુમાન લગાવાયુ છે કે ઉત્તર ગોળાર્ધનું તાપમાન વિશ્વના અન્ય ગોળાર્ધના તાપમાન કરતા બેવડી માત્રામાં વધશે. સપ્ટેમ્બર 2007માં [[ઉત્તર ધ્રુવીય હિમપ્રદેશોનો વિસ્તાર]] 1979થી 2000 સુધીના સામાન્ય ઉનાળુ અને ઓછામાં ઓછા વિસ્તાર કરતા અડધો હતો.<ref>{{cite web |url=http://arctic.atmos.uiuc.edu/cryosphere/ |title=The cryosphere today |publisher=University of Illinois at Urbana-Champagne Polar Research Group |access-date=2008-01-02 |archive-date=2011-02-23 |archive-url=https://web.archive.org/web/20110223161943/http://arctic.atmos.uiuc.edu/cryosphere/ |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.nsidc.org/news/press/2007_seaiceminimum/20070810_index.html |title=Arctic Sea Ice News Fall 2007 |publisher=National Snow and Ice Data Center |access-date=2008-01-02 |archive-date=2007-12-23 |archive-url=https://web.archive.org/web/20071223022124/http://nsidc.org/news/press/2007_seaiceminimum/20070810_index.html |url-status=dead }}</ref> સપ્ટેમ્બર 2007માં ઇતિહાસમાં એ બાબત પણ પ્રથમ વખત બની કે ઉતરધ્રુવીય હિમપ્રદેશમાં એટલી માત્રામાં ઘટાડો થયો કે ઉત્તર-પૂર્વીય વિસ્તાર વહાણવટાની આવનજાવન માટે શક્ય બન્યુ.<ref>{{Cite news | title=Arctic ice levels at record low opening Northwest Passage | newspaper=Wikinews |url=http://en.wikinews.org/wiki/Arctic_ice_levels_at_record_low_opening_Northwest_Passage |date = September 16, 2007}}</ref> 2007 અને 2008માં જેમાં ઘટાડો થયો છે પણ સંભવત: તે થોડા સમય માટે હોઇ શકે.<ref>{{cite web |date=2008 |title=Avoiding dangerous climate change |publisher=The Met Office |page=9 |url=http://www.metoffice.gov.uk/publications/brochures/cop14.pdf |access-date=August 29, 2008 |archive-date=ડિસેમ્બર 29, 2010 |archive-url=https://web.archive.org/web/20101229172709/http://www.metoffice.gov.uk/publications/brochures/cop14.pdf |url-status=dead }}</ref> [[યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સ્નો એન્ડ આઇસ ડેટા સેન્ટર]]ના માર્ક સેરેજે મંતવ્ય રજૂ કર્યુ કે 2030ના વર્ષ દરમિયાન આર્કટિક હિમશીખરો ઉનાળા દરમિયાન બરફ વગરના બન્યા હશે એવું કહેવું ખોટુ નથી.<ref>{{cite web |url=http://www.guardian.co.uk/environment/2007/sep/05/climatechange.sciencenews |publisher=The Guardian |date=2007-09-05 |title=Ice-free Arctic could be here in 23 years |author=Adam, D. |access-date= 2008-01-02}}</ref> ગ્લોબલ વોર્મિંગના [[ધ્રુવીય વિવર્ધનની અસર]] દક્ષિણ ગોળાર્ધમાં થવાની સંભાવનાઓ નથી.<ref>{{cite web |url=http://www.realclimate.org/index.php?p=18 |title=Antarctic cooling, global warming? |author= Eric Steig and Gavin Schmidt |publisher=RealClimate |access-date= 2008-01-20}}</ref> 1979ના શરૂઆતના અવલોકન પછી હાલમાં એન્ટાર્કટિક મહાસાગરમાં હિમની માત્રા સૌથી વધુ નોંધાઇ છે,<ref>{{cite web |url=http://arctic.atmos.uiuc.edu/cryosphere/IMAGES/current.area.south.jpg |title=Southern hemisphere sea ice area |publisher=Cryosphere Today |access-date=2008-01-20 |archive-date=2008-01-13 |archive-url=https://web.archive.org/web/20080113065818/http://arctic.atmos.uiuc.edu/cryosphere/IMAGES/current.area.south.jpg |url-status=dead }}</ref> પરંતુ દક્ષિણ ભાગોમાં હિમમાં થયેલો વધારો ઉત્તર ભાગોના ઘટાડા કરતા પણ વધુ છે. વૈશ્વિક સમુદ્રી હિમનું વલણ તપાસતા સંયુક્તપણે ઉતર ગોળાર્ધ અને દક્ષિણ ગોળઆર્ધના બરફમાં ઘટાડો થઈ રહ્યો છે.<ref>{{cite web |url=http://arctic.atmos.uiuc.edu/cryosphere/IMAGES/global.daily.ice.area.withtrend.jpg |title=Global sea ice area |publisher=Cryosphere Today |access-date=2008-01-20 |archive-date=2008-01-10 |archive-url=https://web.archive.org/web/20080110162748/http://arctic.atmos.uiuc.edu/cryosphere/IMAGES/global.daily.ice.area.withtrend.jpg |url-status=dead }}</ref> ==== હવામાં રહેલા સલ્ફરકણો પર અસર ==== હવામાં રહેલા સલ્ફર કણો અને તેમાં પણ ખાસ કરીને [[સ્ટ્રોફેરીક સલ્ફર કણો]]ની વાતાવરણ પર નોંધપાત્ર અસરો છે. આ પ્રકારના [[હવાઇ]] સલ્ફર કણોનો મુખ્ય સ્ત્રોત [[સલ્ફરચક્રો]] છે. જ્યાં [[પ્લેન્કટોન]] દ્વારા [[DMS]] જેવા ગેસો ઉત્સર્જીત થાય છે. જે મુખ્યત્વે વાતાવરણમાં [[ઓક્સિડાયઝેશન]]ની પ્રક્રિયાથી [[સલ્ફર ડાયોક્સાઇડ]] બને છે. [[સમુદ્રી એસિડીકરણ]] કે ગરમ પ્રવાહોના કારણે સર્જાતા ભંગાણોને કારણે [[સલ્ફર ચક્રો]]માં [[સ્ટ્રેટોસ્ફેટિક સલ્ફર કણો]]નું નિર્માણ થાય છે, જે પૃથ્વીની કુલીંગ અસરોમાં ઘટાડો કરે છે. == નકારાત્મક પ્રતિભાવની અસરો == [[લા કટેલિયરના સિદ્ધાંત]] મુજબ પૃથ્વી પરના [[કાર્બનચક્ર]]નું રાસાયણિક સંતુલન માનવ ઉત્સર્જિત CO<sub>2</sub>ના ઉત્સર્જનોને કારણે બદલાય છે. આ ઘટના માટે પ્રમુખ રીતે સમુદ્રો જવાબદાર છે, કારણ કે સમુદ્રો દ્વારા માનવસર્જિત CO<sub>2</sub>નું કહેવાતા [[દ્રાવક પંપ]] દ્વારા શોષણ થાય છે. હાલમાં કુલ ઉત્સર્જનના ત્રીજા ભાગ માટે આ ઘટના જવાબદાર છે, પરંતુ પાછલા સમયમાં લગભગ 75 ટકા જેટલો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જીત CO<sub>2</sub> આવનાર સદીઓમાં સમુદ્રમાં ભળી જશે. જૈવિક ઇંધણમાંથી છૂટા પડતા CO<sub>2</sub>નું જીવન લોક વાર્તાલાપ માટે 300 વર્ષનું ગણવામાં આવે છે પણ 25 ટકા જેટલો CO<sub>2</sub> કાયમી થઈ જાય છે.<ref>{{cite journal |last=Archer|first=David|year=2005|title= Fate of fossil fuel CO<sub>2</sub> in geologic time |journal=[[Journal of Geophysical Research]]|volume=110|url = http://geosci.uchicago.edu/~archer/reprints/archer.2005.fate_co2.pdf |doi=10.1029/2004JC002625|pages= C09S05}}</ref> જો કે કેટલા દરથી સમુદ્ર દ્વારા CO2નું શોષણ થશે એ બાબત અસ્પષ્ટ છે અને ઊષ્ણતા દ્વારા [[બદલાતી]] સ્થિતિ ઉપર આધારિત છે અને [[સમુદ્રી ગરમ પ્રવાહો]] દ્વારા બદલાવો પેદા કરી શકે છે. પૃથ્વીના [[ઉષ્મા ઉત્સર્જન]]માં થયેલો વધારો તાપમાનની માત્રાના ચોથા ભાગના સપ્રમાણમાં હોય છે, જેના કારણે ઉષ્ણતાના બાહ્ય ઉત્સર્જનની માત્રામાં વધારો થવાથી પૃથ્વી ગરમ બની રહી છે. [[IPCC]] દ્વારા પ્રસ્તુત થયેલા [[વૈશ્વિક વાતાવરણના નમુના]]ઓ નકારાત્મક પ્રતિક્રિયાની ગતિવિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. == અન્ય પરિણામો == === આર્થિક અને સામાજિક === પર્યાવરણમાં થયેલા ફેરફારોની ઉલટી અસરો ઊંચો વસ્તી આંક ધરાવતા ઉચ્ચ અક્ષાંશ વિસ્તારોમાં હાલમાં અનુભવાઇ રહી છે.<ref name="ipccwg2c19"></ref> ભવિષ્યની વાતવરણના ફેરફારોની અસરો નવો પ્રભાવ સાર્વત્રીક રીતે મનુષ્ય જીવન પર પડશે. ભવિષ્યમાં થનારી વાતાવરણના ફેરાફારોની અસર સામે આફ્રિકા સંભવત સૌથી જોખમી વિસ્તાર છે. [[વિકસિત દેશો]] કરતા [[વિકાસશીલ દેશો]] પ્રમાણમાં વધારે જોખમ ધરાવે છે. 1990થી 2000ના પ્રમાણ કરતા 1થી 2 અંશ જેટલો તાપમાનનો વધારો કેટલાક ઉત્તર ગોળાર્ધના બર્ફીલા રાષ્ટ્રો અને નાના ટાપુઓ ઉપર નકારાત્મક અસરો પેદા થવાની સંભાવનાઓ છે. બીજા પ્રદેશોમાં જોવા જઇએ તો કેટલાક ઊંચા માનવ વસ્તીઆંક ધરાવતા સમુદાયો ઉષ્ણતાની માત્રાના કારણે જોખમમાં મુકાયા છે. ઉદાહરણ તરીકે ઊંચા અક્ષાંશો ઉપરના સમુદાયો અને દરિયાકાંઠા ઉપર વસવાટ કરતા સમુદાયો કે જ્યા નોંધપાત્ર માત્રામાં [[ગરીબી]] પ્રવર્તમાન છે. 2થી 3 અંશ સેલ્શિયસ ઉષ્ણતામાં થનારી સંભવિત અસર સમગ્ર પૃથ્વી પરના રાષ્ટ્રો પર સ્પષ્ટ નકારાત્મક અસરો થવાની સંભાવનાઓ હોય છે. વાતાવરણમાં થનાર ફેરફારોને લીધે થતી કુલ [[આર્થિક]] નુક્શાનીનો આંક ખુબ અસ્પષ્ટ છે.<ref name="ipccwg2c19"></ref> [[વૈશ્વિક કુલ ઉત્પાદન]]ની માત્રામાં વાતાવરણના ફેરફારને કારણે થતી અસરો (વત્તા કે ઓછા) અમુક ટકા જેટલી છે. વૈશ્વિક કુલ ઉત્પાદનમાં થનાર અલ્પ માત્રાનો ફેરફાર સંબંધિત રીતે જોતા કેટલાય રાષ્ટ્રોના અર્થતંત્રા પર મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે. ==== વીમો ==== તોળાઇ રહેલા જોખમોને કારણે સીધી રીતે પ્રભાવિત કોઈ ઉદ્યોગ હોય તો આ [[વીમા]] ઉદ્યોગ છે.<ref>[http://www.aaisonline.com/viewpoint/AAISviewpointSp05.pdf વ્યુપોઇન્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20120301073456/http://www.aaisonline.com/viewpoint/AAISviewpointSp05.pdf |date=2012-03-01 }} અમેરિકન અસોસિએસન ઓફ ઇન્સ્યુરન્સ સર્વિસીઝ</ref> 2005માં અસોસિએશન ઓફ બ્રિટીશ ઇન્સ્યોરર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ મુજબ કાર્બનના ઉત્સર્જનનો ઘટાડો શક્ય બને તો વર્ષ 2080 સુધીમાં વધારાના વાર્ષિક ખર્ચમાં 80 ટકા જેટલો ઘટાડો શક્ય બની શકે છે.<ref>અસોસિએસન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સ (2005) [http://www.abi.org.uk/Display/File/Child/552/Financial_Risks_of_Climate_Change.pdf ફાઇનાન્શિયલ રિસ્ક ઓફ ક્લાયમેટ ચેન્જ] {{Webarchive|url=https://web.archive.org/web/20051028161015/http://www.abi.org.uk/Display/File/Child/552/Financial_Risks_of_Climate_Change.pdf |date=2005-10-28 }} સમરી અહેવાલ</ref> જુન 2004મા અસોસિએસન ઓફ બ્રિટીશ ઇન્સ્યોરર્સ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ વાતાવરણમાં થનાર ફેરફારો બહુ દુરના ભવિષ્યમાં થનારી બાબત નથી, પરંતુ આવનારી પેઢી સાથે સીધો સંબંધ ધરાવે છે. અને આ બાબત જુદાજુદા સ્વરૂપે હાલમાં વીમા કંપનીઓના વ્યવસાય ઉપર અસરો છોડી રહી છે એવું નોંધવામાં આવ્યુ છે.<ref>અસોસિએસન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સ (જુન 2005) [http://www.abi.org.uk/Display/File/364/SP_Climate_Change5.pdf ચેન્જીંગ ક્લાયમેટ ફોર ઇન્સ્યુરન્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20090320104126/http://www.abi.org.uk/Display/File/364/SP_Climate_Change5.pdf |date=2009-03-20 }} એ સમરી રિપોર્ટ ફોર ચિફ એક્ઝેક્યુટિવ એન્ડ પોલીસીમેકર્સ</ref> ગૃહસંપત્તિ અને અસ્કયામતો ઉપર હવામાનના ફેરફારોને કારણે બેથી ચાર ટકા પ્રતિવર્ષના દરથી જોખમો ઉભા થઇ રહ્યા છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1998થી 2003ના સમયગાળા દરમિયાન એકલા યુકેમાં તોફાનો અને પૂરના કારણે થતી હાનિ પાછલા 5 વર્ષની સરખામણીમા બેવડી થઈ અને 6 અબજ પાઉન્ડથી પણ વધી ગઈ છે. આ પરિણામોને કારણે વીમાના હપ્તાઓની કિંમત વધી રહી છે અને એવુ જોખમ છે કે કેટલાક વિસ્તારોમાં [[પૂરસંબંધી વીમા]]ઓ પોસાય નહી તેટલી હદે વધશે. વિશ્વની નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વની સૌથી મોટી ગણાતી બે મોટી વીમા કંપનીઓ [[મ્યુનિક રે]] અને [[સ્વિચ રે]]નો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા 2002માં હાથ ધરાયેલસા અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ છે કે સામાજિક જીવનની દિશા સાથે અતિ વિકટ પર્યાવરણીય ઘટનાઓનું વધતુ પ્રમાણ ભળી ગયુ છે જે આવનારા દાયકાઓ 150 અબજ અમેરિકન ડોલર જેટલું પ્રતિવર્ષ નુક્શાન કરી શકે.<ref>UNEP (2002) [http://www.unepfi.org/fileadmin/documents/CEO_briefing_climate_change_2002_en.pdf કી ફાઇન્ડીંગ ઓફ યુએનઇપીસ ફાઇનાન્સ ઇનિશિટિવ્સ સ્ટડિ] ''સીઇઓ બ્રિફિંગ'' </ref> આ નુક્શાનોમાં વધારો વીમા અને પ્રતિકુળ ઘટનાઓની રાહત બોજારૂપ ગ્રાહકો ટેક્સ ભરનારા અને જે તે ઉદ્યોગો સંબંધી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ વીમા સંબંધી નુક્શાનોમાં મોટા પાયે વધારો થયો છે. 2003માં ચોઈ અને ફિશરના જણાવ્યા મુજબ વાર્ષિક 1 ટકાનો વધારો વિનાશક ઘટનાને લીધે થતા નુક્શાનમાં 2.8 ટકા જેટલો વધારો કરી શકે છે.<ref name="choifisher">{{cite journal|last=Choi|first=O. |coauthors=A. Fisher |year=2003 | url= http://www.ingentaconnect.com/content/klu/clim/2003/00000058/F0020001/05109227 |title=The Impacts of Socioeconomic Development and Climate Change on Severe Weather Catastrophe Losses: Mid-Atlantic Region (MAR) and the U.S.|journal=Climatic Change| volume=58|number=(1-2)|pages=149–170 |doi=10.1023/A:1023459216609}}</ref> કુલ વધારો સમુદ્ર કિનારાની વસ્તીમાં થયેલો વધારો અને અસ્કયામતોની કિંમતમાં થયેલા વધારા ઉપર આધારિત છે. જોકે 1950થી ભારે વરસાદ જેવી હવામાન સંબંધી ઘટનાઓના પ્રમાણમાં પણ વધારો થયો છે.<ref>{{cite journal|journal = [[Science (journal)|Science]]|volume=284|pages=1943–1947| year=1999|number=5422|title=Mitigation Emerges as Major Strategy for Reducing Losses Caused by Natural Disasters|author=Board on Natural Disasters|doi=10.1126/science.284.5422.1943|pmid=10373106|issue = 5422}}</ref> ==== પરિવહન ==== રસ્તાઓ, એરપોર્ટ રનવે, રેલ્વેલાઇનો અને પાઇપ લાઇનો (જેમાં [[ઓઇલ પાઇપ લાઇન]], [[સુએઝ]], [[પાણીની લાઇનો]] વગેરે નો સમાવેશ થાય છે) તાપમાનના વૈવિધ્ય સાથે સંબંધ ધરાવતા હોઇ વધારાની સારસંભાળ અને સમયાંતરે નવિનીકરણની જરૂર પડતી રહે છે. કોહવાણ ધરાવતા [[કળણવાળા વિસ્તારો]] સહિતના ઘણા વિસ્તારો [[વિપરિત પરિણામો]]ના શિકાર બની ચુક્યા છે. જેઓમાં વિનાશક અસરો થઈ શકે છે જેને પરિણામે ખરબચડા રસ્તાઓ, હચમચી ગયેલી ઇમારતોના પાયાઓ અને મોટા ખાડા પડી ગયેલા રનવે બની શકે છે.<ref>[http://www.airportbusiness.com/article/article.jsp?id=2258&amp;siteSection=4 સ્ટડિ શો ક્લાયમેટ ચેન્જ મેલ્ટીંગ પર્માફ્રોસ્ટ અન્ડર રનવેઝ ઇન વેસ્ટર્ન આર્કટિક] {{Webarchive|url=https://web.archive.org/web/20110927221000/http://www.airportbusiness.com/article/article.jsp?id=2258&siteSection=4 |date=2011-09-27 }} ''વેબર, બોબએરપોર્ટબિઝનેસ.કોમ'' ઓક્ટોબર 2007</ref> ===== ખોરાક ===== પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે [[કૃષિ]] ઉપર મિશ્ર અસરો થવાની સંભાવનાઓ રહે છે, જેમાં કેટલાક પ્રદેશોમાં તાપમાનમાં થનારા હળવા વધારાને કારણે ફાયદાઓ થશે, જ્યારે બાકીના પ્રદેશોમાં નકારાત્મક અસરો થશે.<ref>{{cite web |date=2007 |title=Food, fibre and forest products. ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=[[Cambridge University Press]] |page=275 |author=Easterling, W.E., P.K. Aggarwal, P. Batima, K.M. Brander, L. Erda, S.M. Howden, A. Kirilenko, J. Morton, J.-F. Soussana, J. Schmidhuber and F.N. Tubiello. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter5.pdf |access-date=2009-05-20 |archive-date=2009-08-04 |archive-url=https://web.archive.org/web/20090804124847/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter5.pdf |url-status=dead }}</ref> નીચલા અક્ષાંશો ઉપર આવેલા વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનમાં મોટાપાયે ઘટાડો થવાનું જોખમ રહેલું છે. મધ્યમ અને ઊંચા અક્ષાંશ ઉપર આવેલા વિસ્તારોમાં 1980થી 1999ના સમયગાળાની સરખામણીમાં 1થી 3 અંશ સેલ્શિયસ તાપમાનના વધારાને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. IPCC અહેવાલ મુજબ 3 અંશ સેલ્શિયસ ઉપરની ગરમીથી વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે, પણ આ વિધાનો નબળા આત્મવિશ્વાસ સાથે થયા છે. અહેવાલમાં રજૂ કરવામાં આવેલા મોટાભાગના અભ્યાસોમાં હવામાનની પ્રબળ ઘટનાઓમાં થતા ફેરફારો, કિટકો અને રોગોના ફેલાવાના ફેરફારો કે પર્યાવરણના ફેરફારો સામે સંતુલન પ્રાપ્ત કરવાના સંભવિત વિકાસ જેવી બાબતોનો સમાવેશ થયો નથી. ''[[ન્યુ સાયન્ટિસ્ટ]]'' માં રજૂ થયેલા એક લેખમાં દર્શાવવામાં આવ્યુ છે કે તાપમાનમાં વધારાથી [[ચોખા]]ના પાકમાં કેવી રીતની પ્રબળ પ્રતિકુળ અસર થશે.<ref>{{cite news |first=Jim |last=Giles |authorlink= |coauthors= |title= Major food source threatened by climate change |url=http://www.newscientist.com/article/dn13517-major-food-source-threatened-by-climate-change.html |work=NewScientist |publisher= |date=24 March 2008 |access-date= }}</ref> [[રોયલ સોસાયટી]] દ્વારા 2005માં યોજવામાં આવેલી કોન્ફરન્સમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં થતા વધારાને કારણે થતા ફાયદાઓ, વાતાવરણમા ફેરફારને કારણે થતી નકારાત્મક અસરો હેઠળ દબાઇ જશે એ વાત પ્રગટ થઇ.<ref>ધ ઇન્ડિપેન્ડન્ટ 27 એપ્રિલ 2005, ક્લાયમેટ ચેન્જ પોઝીસ થ્રેટ ટુ ફુડ સપ્લાઇ, સાયન્ટિસ્ટ સે -અહેવાલ ઓફ [http://www.royalsoc.ac.uk/event.asp?id=2844 ધીસ ઇવેન્ટ] </ref> ===== અસરોની વહેંચણી ===== [[આઇસલેન્ડ]]માં વધારાના તાપમાનને કારણે [[જવ]]નું વાવેતર વિપુલ પ્રમાણમાં શક્ય બન્યુ છે. જે 20 વર્ષ અગાઉ અશક્ય હતું. વોર્મિંગનું એક કારણ કેરિબિયન સમુદ્રના જોડાણ દ્વારા સ્થાનિક (સંભવત ટૂંકા સમય માટેની) અસરો છે અને જેના કારણે માછલીઓના જથ્થાને પણ અસર પહોંચી છે.<ref>{{cite web |url=http://www.guardian.co.uk/climatechange/story/0,12374,1517939,00.html |title=Frozen assets |author=Paul Brown |publisher=[[The Guardian]] |date=2005-06-30 |access-date= 2008-01-22}}</ref> 21મી સદીના મધ્યભાગ સુધીમાં [[સાઇબિરીયા]] અને [[રશિયા]]ના બીજા પ્રાંતોમાં વાતાવરણના બીજા ફેરફારને કારણે ખેતીવાડી ઉપર વધુ અસરો પડી છે.<ref>{{cite web |date=2007 |title=Polar regions (Arctic and Antarctic). ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=Cambridge University Press |author=Anisimov, O.A., D.G. Vaughan, T.V. Callaghan, C. Furgal, H. Marchant, T.D. Prowse, H. Vilhjálmsson and J.E. Walsh. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |page=668 |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter15.pdf |access-date=2009-05-20 |archive-date=2008-09-20 |archive-url=https://web.archive.org/web/20080920160747/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter15.pdf |url-status=dead }}</ref> [[પૂર્વ]] અને [[દક્ષિણ પૂર્વ એશિયાઇ]] પ્રાંતોમાં કૃષિ ઉત્પાદનોમાં 20 ટકા જેટલો વધારો થઇ શકે છે જ્યારે [[મધ્ય]] અને [[દક્ષિણ એશિયા]]માં કૃષિ ઉત્પાદનોમાં 30 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે.<ref name="WG2 AR4 SPM"></ref> [[લેટિન અમેરિકા]]ના સુકા પ્રદેશોમાં મહત્વના પાકોનું ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ છે. જ્યારે ઊંચુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં [[સોયાબીન]]ના પાકો વધવાનું અનુમાન છે.<ref name="WG2 AR4 SPM"></ref> ઉત્તર યુરોપમાં વાતાવરણમાં થનારો ફેરફાર પ્રારંભિક પણે કૃષિ ઉત્પાદનમાં ફાયદાકારક રહેશે.<ref name="WG2 AR4 SPM"></ref> નાના ટાપુઓ પર થતી જીવનનિર્વાહ અને [[ધંધાદારી અર્થેની કૃષિ ]]ઉપર વાતાવરણના ફેરફારો દ્વારા [[પ્રતિકુળ અસરો]] થવાની સંભાવનાઓ છે.<ref>{{cite web |date=2007 |title=Small islands. ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=Cambridge University Press |author=Mimura, N., L. Nurse, R.F. McLean, J. Agard, L. Briguglio, P. Lefale, R. Payet and G. Sem. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |page=689 |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter16.pdf |access-date=2009-05-20 |archive-date=2009-08-04 |archive-url=https://web.archive.org/web/20090804124958/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter16.pdf |url-status=dead }}</ref> 2030 સુધીમાં જો કોઇ સુધારાઓ સ્વીકારવામાં ન આવે તો દક્ષિણ અને પૂર્વ ઓસ્ટ્રેલિયાના મોટા ભાગમાં અને પૂર્વીય ન્યૂ ઝીલેન્ડના ભાગોમાં કૃષિ દ્વારા થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાનું અનુંમાન છે. ન્યૂ ઝીલેન્ડના પશ્ચિમી અને પૂર્વ વિસ્તારોમાં પ્રારંભિક પણે ફાયદાઓ થવાની સંભાવનાઓ છે.<ref>{{cite web |date=2007 |title=Australia and New Zealand. ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=Cambridge University Press |author=Hennessy, K., B. Fitzharris, B.C. Bates, N. Harvey, S.M. Howden, L. Hughes, J. Salinger and R. Warrick. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |page=509 |url=http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter11.pdf |access-date=2009-05-20 |archive-date=2009-03-10 |archive-url=https://web.archive.org/web/20090310150719/http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg2/ar4-wg2-chapter11.pdf |url-status=dead }}</ref> [[ઉત્તર અમેરિકા]]માં આ સદીના કેટલાક પ્રથમ દાયકાઓ દરમિયાન વાતાવરણમાં હળવા ફેરફારોને લીધે વરસાદ આધારિત કૃષિના કુલ ઉત્પાદનમાં 5થી 20 ટકાનો વધારો થવાની સંભાવનાઓ છે, પરંતુ પ્રાંતોમાં અગત્યનું વૈવિધ્ય જોવા મળશે.<ref name="WG2 AR4 SPM"></ref> 2006માં ડેત્સેનેસ અને ગ્રીન્સ્ટોમ દ્વારા એક પ્રકાશિત કરાયેલા એક સંશોધન પત્ર મુજબ, તાપમાનમાં વધારો થવાનું અનુમાન છે, જ્યારે સંભવિત રીતે અગત્યના પાકો ઉપર વરસાદની અસર યુનાઇટેડ સ્ટેટ્સમાં નહી થાય.<ref>{{cite web |url=http://ideas.repec.org/p/fem/femwpa/2006.6.html |title=The Economic Impacts of Climate Change: Evidence from Agricultural Profits and Random Fluctuations in Weather |access-date= |work= |publisher= |date= }}</ref> [[આફ્રિકા]]માં વાતાવરણના ફેરફારોને કારણે કૃષિ ઉત્પાદનોમાં અને ખોરાકમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થશે.<ref name="WG2 AR4 SPM"></ref> આફ્રિકાની ભૌગોલિક સ્થિતિ અત્યંત નાજુક છે અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકો પોતાના જીવનનિર્વાહ માટે ચોમાસુ ખેતી આધારિત છે. [[તાન્ઝાનિયા]]ના વાતાવરણના ફેરફારો સંબંધી આધિકારીક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે જે વિસ્તારોમાં સામાન્ય રીતે બે વખત વરસાદ પડે છે તેવા વિસ્તારોમાં વરસાદની માત્રામાં વધારો અને જે વિસ્તારોમાં એક જ વરસાદી ઋતુ છે ત્યા વરસાદની માત્રામાં ઘટાડો નોંધાશે. મકાઈ જે રાષ્ટ્રનો મુળભૂત પાક છે તેના ઉત્પાદનમાં 33 ટકા ઘટાડો થવાના સ્પષ્ટ પરિણામો અંદાજવામાં આવ્યા છે.<ref>{{cite web |url=http://www.guardian.co.uk/climatechange/story/0,12374,1517935,00.html| title=In the land where life is on hold |author= John Vidal |publisher=[[The Guardian]]|date=2005-06-30 |access-date= 2008-01-22}}</ref> બીજા કેટલાક પરિબળોની સાથે સાથે વાતાવરણનો ફેરફાર જેમાં ખાસ કરીને વરસાદમાં ઘટાડાના [[દારફરમાં અથડામણો]]નું નિર્માણ થવાની ધારણાઓ છે.<ref>{{cite web|url=http://www.irinnews.org/Report.aspx?ReportId=72985|title= Climate change - only one cause among many for Darfur conflict|publisher=IRIN|date=2007-06-28|access-date= 2008-01-22}}</ref> આ અથડામણો માટે દાયકાઓથી પડતો, [[દુષ્કાળ]], [[રણવિસ્તરણ પ્રક્રિયા]] અને [[વધારે પડતી વસ્તી]] જવાબદાર છે, કારણ કે [[રખડતી આરબ જાતીના ]][[સમુદાયો]] પાણીની શોધમા ફર્યા કરે છે. જેથી જીવનનિર્વાહની સામગ્રી દક્ષિણના દુરના ભાગોમાં લઇ જવી પડે છે જે વિસ્તાર ખેતી કરતા લોકો દ્વારા રોકાયેલો છે.<ref>{{cite web|url=http://www.alertnet.org/db/blogs/1265/2007/06/30-100806-1.htm|title=Looking to water to find peace in Darfur|publisher=Reuters AlertNet|author=Nina Brenjo|date=2007-07-30|access-date=2008-01-22|archive-date=2007-12-13|archive-url=https://web.archive.org/web/20071213132239/http://www.alertnet.org/db/blogs/1265/2007/06/30-100806-1.htm|url-status=dead}}</ref> ==== સમુદ્ર કિનારાઓ અને નીચાણવાળા વિસ્તારો ==== [[વેપાર]] ધંધાઓનું ઐતિહાસિક વિચાર સાથેનો સંબંધ લઇને વિશ્વના ઘણા બધા મોટા અને સમૃદ્ધ નગરો [[દરિયાકિનારા]] ઉપર આવેલા છે. વિકસિત દેશોમાં દરિદ્ર લોકો સામાન્ય રીતે [[પૂર સંભવિત વિસ્તારોમાં ]]રહે છે. કારણ કે એ એકમાત્ર ખાલી જમીન છે અથવા તો ફળદ્રુપ ખેતી લાયક જમીન છે. આ પ્રકારની વ્યવસ્થાઓમાં હંમેશા [[બંધો]] અને વોર્મિંગ સિસ્ટમોના બાંધકામનો અભાવ હોય છે. ગરીબ સમુદાયોમાં વીમાનો અભાવ, બચત કે જમા રાશી કે જે ઓચિંતા સંકટની અસરમાંથી બહાર આવવા જરૂરી છે તેનો હંમેશા અભાવ જોવા મળે છે. ભવિષ્યમાં થનારા વાતાવરણના ફેરફારોને ધ્યાનમાં લેતા એવું થવાની ગણતરી છે કે વધુ માત્રામાં વસ્તી ધરાવતા કિનારાના પ્રાંતો સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થનારો વધારો અને વાતાવરણની ભારે ઘટનાઓની માત્રામાં થતા વધારાને કારણે થતા નુક્શાનોના જોખમનો સામનો કરવો પડશે. અનુકૂલનની ક્ષમતાઓમાં રહેલા મોટાપાયાના તફાવતોને કારણે વિકાસશિલ દેશોના કાંઠાળ વિસ્તારોમાં અનુકુલન વિકસિત દેશોની સરખામણીમાં વધારે મુશ્કેલ હોવાનું જણાય છે.<ref name="WG2 AR4 SPM"></ref> નિકોલસ અને [[ટોલ]] દ્વારા 2006માં કરાયેલા અભ્યાસ દ્વારા સમુદ્રની સપાટીની ઊંચાઈ વધવાને લીધે થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.<ref>{{cite journal |date=2006 |title=Impacts and responses to sea-level rise: a global analysis of the SRES scenarios over the twenty-first century |author=Nicholls, R.J. and R.S.J. Tol |journal=Phil. Trans. R. Soc. A |volume=364 |page=1073 |doi=10.1098/rsta.2006.1754 |url=http://www.fnu.zmaw.de/fileadmin/fnu-files/publication/tol/RM7168.pdf |access-date=2009-05-20 |archive-date=2009-09-02 |archive-url=https://web.archive.org/web/20090902233748/http://www.fnu.zmaw.de/fileadmin/fnu-files/publication/tol/RM7168.pdf |url-status=dead }}</ref> <blockquote>[...] સમુદ્ર સપાટીની ઊંચાઈ સામે અભેદ ન કહી શકાય તેવા ભવિષ્યના વિશ્વના ભાગોમાં A2 અને B2 (IPCC) [[ભવિષ્યની સંભવિત ઘટનાઓ]] છે જે પ્રાથમિકપણે [[સામાજિક આર્થિક]] પરિસ્થિતિ (કાંઠાળ વસ્તી, [[કુલ ઘરેલું ઉત્પાદન]] (જીડીપી), અને માથાદીઠ જીડીપી)નાં તફાવતોને રજૂ કરે છે નહી કે સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારાના પરિણામો. અગાઉ થયેલા કેટલાક વિશ્લેષણો દર્શાવે છે કે નાના ટાપુઓ અને ડેલ્ટા પ્રદેશો વધુ પ્રમાણમાં જોખમ ધરાવનારા પ્રદેશો તરીકે સામે આવ્યા છે. આ પરિણામો સંયુક્ત રીતે સૂચવે છે કે માનવ સમાજ પાસે સમુદ્ર સપાટીની ઊંચાઈ સામે ધાર્યા કરતા પણ વધારે પ્રમાણમાં પસંદગીની તકો હશે. જોકે આ તારણોને સાચી રીતે જાણવા જરૂરી છે, કારણ કે હજુ સુધી આપણે આ પસંદગીની તકો વિશે જાણતા નથી અને નોંધપાત્ર અસરો સંભવ છે. </blockquote> ==== સ્થળાંતર ==== [[તુવેલું]] જેવા પેસિફિક મહાસાગરમાં આવેલા કેટલાક ટાપુ રાજ્યો પ્રાથમિક દ્રષ્ટિએ સંકટોને કારણે પ્રદેશ ખાલી કરવાની સ્થિતિને લઇને ચિંતિત છે, કારણ કે પૂર સામે રક્ષણ તેઓ માટે અતિ ખર્ચાળ હોવાથી શક્ય ન બની શકે. તુવેલુએ ન્યૂ ઝીલેન્ડ સાથે તબક્કાવારના પુન: સ્થાપનની સંમતિ માટે હંગામી કરાર કર્યો છે.<ref>[http://www.guardian.co.uk/climatechange/story/0,12374,1063181,00.html અકુદરતી આપત્તિઓ] ''એન્ડ્રુ સિમ્સ'' ધ ગાર્ડીયન ઓક્ટોબર 2003</ref> 1990માં જુદાજુદા અંદાજો દ્વારા પર્યાવરણ સંબંધી વિસ્થાપિતોના આંક અંદાજીત 2.5 કરોડ છે એવું દર્શાવવામાં આવ્યુ હતું. (વિસ્થાપિતોની આધિકારીક વ્યાખ્યામાં પર્યાવરણ સંબંધી [[વિસ્થાપિતો]]નો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમા ફક્ત જુલ્મો કે હેરાનગતિને કારણે સ્થળાંતર કરનાર [[વિસ્થાપિત]]નો સમાવેશ કરવામાં આવ્યો છે.) ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ (IPCC) કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘની આગેવાની હેઠળ વિશ્વની સરકારોને સલાહસુચનો આપે છે તેના દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે મુખ્યત્વે કાંઠાળ પૂરની ઘટનાઓ, કિનારાના ધોવાણો અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડાને કારણે 2050 સુધીમાં 150 અબજ પર્યાવરણ સંબંધિ વિસ્થાપિતો અસ્તિત્વ ધરાવતા હશે. (2050ની સંભવિત 10 અબજની [[વિશ્વ વસ્તી ]]માટે 15 કરોડ એટલે 1.5 ટકા)<ref>{{Cite web |url=http://www.risingtide.nl/greenpepper/envracism/refugees.html |title=છુપુ ગણિતઃ પર્યાવરણ વિસ્થાપિતો |access-date=2010-04-07 |archive-date=2005-02-23 |archive-url=https://web.archive.org/web/20050223042051/http://www.risingtide.nl/greenpepper/envracism/refugees.html |url-status=dead }}</ref><ref>[https://web.archive.org/web/20050223042051/http://www.risingtide.nl/greenpepper/envracism/refugees.html છુપુ ગણિતઃ પર્યાવરણ વિસ્થપિતો) આર્કાઇવ વર્ઝન</ref> ==== ઉત્તર-પશ્ચિમી સંક્રમણ ==== [[File:Arctic Ice Thickness.png|250px|right|thumb|GFDLના R30 પ્રકારના વાતાવરણીય સમુદ્રી સામાન્ય પ્રવાહોના મોડેલના પ્રયોગથી 1950થી 2050 સુધીમાં આર્કટિક હિમની જાડાઇની માત્રામાં થતા ફેરફારો અંગે માહિતી મેળવી.]] [[ઉત્તર ધ્રુવીય]] હીમના પિગળવાને કારણે ઉનાળા દરમિયાન [[ઉત્તર-પશ્ચિમી માર્ગ]] ખુલ્લો થઈ શકે છે, જે યુરોપ અને એશિયા વચ્ચેના દરિયાઇ માર્ગની લંબાઇમાં 5 હજાર [[દરિયાઇ માઇલ]] (9 હજાર કિમી)નો ઘટાડો કરશે. આ બાબત ખાસ કરીને [[સુપર ટેન્કરો]] કે જે [[પનામાની નહેર]]માં પસાર થવા માટે જરૂરી કદ કરતા મોટુ કદ ધરાવતી હોવાથી હાલમાં દક્ષિણ અમેરિકાની ટોચ ફરતે થઇને જવું પડે છે તેના માટે ફાયદાકારક સાબિત થશે. કેનેડિયન આઇસ સર્વિસના મત મુજબ કેનેડાના પૂર્વીય [[આર્કટિક દ્વિપ સમુહોમાં ]]હિમની માત્રામાં 1969 અને 2004 વચ્ચેના સમયગાળા દરમિયાન 15 ટકાનો ઘટાડો થયો છે.<ref>[http://www.washingtontimes.com/specialreport/20050612-123835-3711r.htm ''www.washingtontimes.com'' ]</ref> સપ્ટેમ્બર 2007 દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત આર્કટિક હિમશિખરો જરૂર કરતા વધારે માત્રામાં પિગળવાથી ઉત્તર પશ્ચિમી માર્ગનું નિર્માણ થતા વહાણવટા માટે યાતાયાત શક્ય બન્યો હતો.<ref>{{Cite news | title=Arctic ice levels at record low opening Northwest Passage | newspaper=Wikinews | url=http://en.wikinews.org/wiki/Arctic_ice_levels_at_record_low_opening_Northwest_Passage}}</ref> ઓગસ્ટ 2008માં પિગળતા [[સમુદ્રી હિમથી ]]ધીમેધીમે [[ઉત્તર-પશ્ચિમી માર્ગને ]]તેને કારણે [[પશ્ચિમી સમુદ્રી રસ્તો ]]ખુલ્લો થયો, જેને કારણે આર્કટિક હિમશિખરોની ફરતે દરિયાઇ સફર શક્ય બની.<ref name="dailymail.co.uk">[http://www.dailymail.co.uk/news/article-1050990/The-North-Pole-island-time-history-ice-melts.html dailymail.co.uk, નોર્થ પોલ બિકમ એ આઇસલેન્ડ ફોર ધ ફસ્ટ ટાઇમ ઇન હિસ્ટરી એઝ આઇસ મેલ્ટ]</ref> 2008ના ઓગસ્ટ મહિનામાં પૂર્વ પશ્ચિમી માર્ગ ખુલ્લો થયો અને ઉત્તરિય સમુદ્રી માર્ગને જામ કરતા વધારાનો હિમ થોડા દિવસો પછી પિગળી ગયો. [[આર્કટિક હિમમાં થયેલા ઘટાડાને ]]કારણે જમીનના [[બેલુગા]] ગ્રુપ ઓફ [[બેમેન]] દ્વારા યોજનાઓ જાહેર કરવામાં આવી કે 2009માં [[પૂર્વીય સમુદ્રી માર્ગ]] મારફત તેઓ પ્રથમ જહાજ મોકલશે.<ref name="dailymail.co.uk"></ref> ==== વિકાસ ==== ગ્લોબલ વોર્મિંગની સંયુક્ત અસરો ખાસ કરીને લોકો અને આ અસરો [[નાથી શકવા]] સક્ષમ ન હોય તેવા દેશો ઉપર ગંભીર પ્રભાવો પાડી શકે છે. આ બાબતે [[આર્થિક વિકાસ]] અને [[ગરીબી નિવારણની ]]પ્રક્રિયાને ધીમી પાડી શકે છે, જેને લીધે આ [[મિલેનિયમના વિકાસના ધ્યેયો]] સિદ્ધ કરવાનું કઠીન બનાવી શકે છે.<ref>{{cite web|url=http://www.odi.org.uk/iedg/publications/climate_change_web.pdf|title=Poverty Reduction, Equity and Climate Change: Global Governance Synergies or Contradictions?|author=Richards, Michael|publisher=Overseas Development Institute|access-date=2007-12-01|format=PDF|archive-date=2003-04-06|archive-url=https://web.archive.org/web/20030406125549/http://www.odi.org.uk/iedg/publications/climate_change_web.pdf|url-status=dead}}</ref> ઓક્ટોબર 2004માં વર્કીંગ ગ્રુપ ઓન ક્લાયમેટ ચેન્જ એન્ડ ડેવલપમેન્ટ વિકાસ અને વાતાવરણ સંબંધી [[એનજીઓ]] દ્વારા એક [http://www.iied.org/pubs/display.php?o=9512IIED અપ ઇન સ્મોક] નામના વિકાસની પ્રક્રિયા ઉપર પર્યાવરણના ફેરફારની અસરો આધરિત અહેવાલ જારી કર્યો. આ અહેવાલ અને જુલાઇ 2005માં રજૂ કરવામાં આવેલ [http://www.iied.org/pubs/display.php?o=9560IIED આફ્રિકા- અપ ઇન સ્મોક ]નામના અહેવાલમાં અનુમાનો કરવામાં આવ્યા છે કે ખાસ કરીને આફ્રિકામાં ભુખમરો અને રોગચાળાનો ફેલાવો, વરસાદના ઘટેલા પ્રમાણ અને હવામાનની વિકટ ઘટનાઓને કારણે હશે. આવે કારણે પ્રભાવિત વિસ્તારોના વિકાસની પ્રકિયાઓ ઉપર ભયાનક અસરો પડવાની સંભાવનાઓ છે. === જૈવિક પ્રણાલીઓ === તપાસી ન હોય તેવી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ મોટાભાગના [[ભૂમિગત જૈવિક પ્રદેશો]] ઉપર અસરો પાડી શકે છે. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે જૈવિક વ્યવસ્થાઓમાં ફેરફારો થશે. કેટલીક સજીવ [[જાતોને ]]તેઓના નિવાસસ્થાનોથી દુર થવાની ફરજ પડી છે, જેનું કારણ બદલતી પરિસ્થિતિઓ છે જ્યારે બીજી કેટલીક જાતિઓ ફેલાવો પામે છે. દ્વિતિય કક્ષાની ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે બરફ આચ્છાદનોનું ઘટેલું પ્રમાણ સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થતો વધારો અને હવામાનમાં ફેરફારો ફક્ત માનવીય પ્રવૃતિઓ ઉપર જ પ્રભાવો પાડતા નથી પરંતુ [[જૈવિક પ્રણાલીઓ]]ઉપર પણ પ્રભાવ પાડે છે. પાછલા 520 અબજ વર્ષો દરમિયાન થયેલા વિનાશો અને પૃથ્વીના વાતાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ [[યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક]]ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને લખ્યુ છે કે આવનાર સદીઓમાં થનારા સંભવિત વૈશ્વિક તાપમાનના વધારાને કારણે સામુહિક વિનાશની ઘટના શક્ય બને તેમાં પૃથ્વી પરની પ્રાણી અને છોડની 50 ટકા જાતો નષ્ટ થશે.<ref>{{cite journal | last = Mayhew | first = Peter J | coauthors = Gareth B. Jenkins, Timothy G. Benton | date = October 23, 2007 | title = A long-term association between global temperature and biodiversity, origination and extinction in the fossil record | journal = Proceedings of the Royal Society B | volume = 275 | issue = 1630 | pages = 47 | publisher = Royal Society Publishing | doi = 10.1098/rspb.2007.1302 | url = http://www.journals.royalsoc.ac.uk/content/3x081w5n5358qj01/ | access-date = 2007-10-30 | pmid = 17956842 | pmc = 2562410 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> આર્કટિક અને એન્ટાર્કટિક પ્રાણીસૃષ્ટિની ઘણી જાતો જોખમ અનુભવી રહી છે, જેમાં [[ધ્રુવીય રીંછ]]<ref>{{cite journal | last = Amstrup | first=Steven C. | coauthors = [[Ian Stirling]], Tom S. Smith, Craig Perham, Gregory W. Thiemann | date = [[2006-04-27]] | title = Recent observations of intraspecific predation and cannibalism among polar bears in the southern Beaufort Sea | journal = Polar Biology | volume = 29 | issue = 11 | pages = 997–1002 | doi = 10.1007/s00300-006-0142-5}}</ref> અને [[એમ્પરર પેંગ્વીન]]<ref>{{cite journal | last = Le Bohec | first = Céline | coauthors = Joël M. Durant, Michel Gauthier-Clerc, Nils C. Stenseth, Young-Hyang Park, Roger Pradel, David Grémillet, Jean-Paul Gendner, and Yvon Le Maho | title = King penguin population threatened by Southern Ocean warming | journal = [[Proceedings of the National Academy of Sciences]] | volume = 105| issue = 7| pages = 2493| date = [[2008-02-11]] | url = http://www.pnas.org/cgi/content/abstract/0712031105v1 | doi = 10.1073/pnas.0712031105 | access-date = 2008-02-13 | format = abstract | pmid = 18268328 | pmc = 2268164}}</ref> ઉદાહરણો છે. ઉતરધ્રુવના હિમપ્રદેશોમાં હાલમાં [[હડસન ખાડીનું ]]પાણી 30 વર્ષ અગાઉની સ્થિતિની સરખામણીમાં વધુ 3 અઠવાડિયા માટે બરફ વગરનું રહેશે જે [[ધ્રુવીય રીંછોને ]]અસર પહોંચાડે છેટ કારણ કે તેઓ સમુદ્રી બરફ ઉપર શિકાર કરવાને પ્રાધાન્ય આપે છે.<ref>[http://www.lrb.co.uk/v27/n01/byer01_.html ઓન થિનિંગ આઇસ] {{Webarchive|url=https://web.archive.org/web/20091001174901/http://www.lrb.co.uk/v27/n01/byer01_.html |date=2009-10-01 }} ''માઇકલ બાયર્સ'' લંડન રિવ્યુ ઓફ બુક્સ જાન્યુઆરી 2005</ref> [[ગાયરોફાલ્કન]] અને [[સ્નોવી ઘુવડો]] જેવી ઠંડા હવામાનની પરિસ્થિતિઓ ઉપર આધારિત જાતીઓ કે જે સ્થળાંતર દરમિયાન મૃત્યુ પામે છે. તેઓ ઠંડા શિયાળામાં સમૃદ્ધ બને છે. તેના ફાયદા ઉપર ઘેરી અસરો પડવાની સંભાવનાઓ રહેલી છે.<ref>{{cite web |url=http://ec.europa.eu/environment/nature/conservation/wildbirds/action_plans/docs/falco_rusticolis.pdf |title=International Species Action Plan for the Gyrfalcon Falco rusticolis |publisher=BirdLife International |year=1999 |author=Pertti Koskimies (compiler) |access-date= 2007-12-28|format=PDF}}</ref><ref>{{cite web|url=http://aknhp.uaa.alaska.edu/zoology/species_ADFG/ADFG_PDFs/Birds/Snowy%20Owl_ADFG_final_2006.pdf |title=Snowy Owl |publisher=University of Alaska |year=2006 |access-date= 2007-12-28|format=PDF}}</ref> દરિયાઇ અપૃષ્ઠવંશી પ્રાણીવિકાસની પરાકાષ્ઠાઓએ તેઓએ અનુકુલન સાધેલ તાપમાનમાં અનુબવે છે જ્યા ઠંડીની ગમે તેટલી માત્રા હોઇ શકે અને [[ઠંડા લોહીવાળા પ્રાણીઓ]] ઊંચા [[રેખાંશ]] અને [[અક્ષાંશો]]વાળા વિસ્તારોમાં જોવા મળ્યા છે જ્યાં ટુંકી વિકાસઋતુમાં જલદી વિકાસ માટે સામાન્યરીતે સુવિધાઓ પ્રાપ્ત થાય છે.<ref>{{cite journal | author=Arendt, J.D. | title=Adaptive intrinsic growth rates: an integration across taxa | year=1997 | journal=[[The Quarterly Review of Biology]] | volume=72 | issue=2 | pages=149–177 | url=http://links.jstor.org/sici?sici=0033-5770%28199706%2972%3A2%3C149%3AAIGRAI%3E2.0.CO%3B2-X | doi=10.1086/419764}} </ref> આદર્શ પરિસ્થિતિ કરતા વધારે ગરમીને પરિણામે [[ચયાપચયની ક્રિયા]]માં વધારો થાય છે અને ઘાસચારો વધવા છતાં શારિરિક કદમાં ઘટાડો થાય છે જે [[શિકાર]] થવાના જોખમોમાં વધારો કરે છે. આમ જોવા જઇએ તો વિકાસની પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં સહેજ પણ વધારો [[રેઇનબો માછલીઓ]]માં વિકાસની ક્ષમતા અને જીવતા રહેવાના દરને અસંતુલિત કરે છે.<ref>{{cite journal | author=Biro, P.A., ''et al.'' | year=2007 | month=June | title=Mechanisms for climate-induced mortality of fish populations in whole-lake experiments | journal=[[Proceedings of the National Academy of Sciences]] | volume=104 | issue=23 | pages=9715–9719 | doi=10.1073/pnas.0701638104 | issn=1091-6490 | pmid=17535908 | pmc=1887605}} </ref> વધતા તાપમાનોએ પક્ષીઓ ઉપર થતી સ્પષ્ટ અસરો માટે શરૂઆત છે અને [[પતંગિયાઓ]] ઉત્તર તરફ 200 કિમી સુધી યુરોપ અને અમેરિકાના પ્રાંતોમાં પુન: સ્થાપન પામ્યા છે.<ref>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/science/nature/4313726.stm |title=Animals 'hit by global warming'| author=Time Hirsch |publisher=[[BBC]] News |date=2005-10-05 |access-date= 2007-12-29}}</ref> છોડવાઓ ધીમી ગતિથી પાછળ આવે છે એનો મોટા પશુઓનું પુન: સ્થાપન શહેરો અને રસ્તાઓને કારણે ધીમુ પડ્યુ છે. બ્રિટનમાં વસંતના પતંગિયાઓ બે દાયકા પહેલાની સ્થિતિની સરખામણીમાં સામાન્ય પણે 6 દિવસો પહેલ દેખા દે છે.<ref>{{cite journal |url=http://www.nature.com/nature/journal/v416/n6879/pdf/416389a.pdf |title= Ecological responses to recent climate change |journal=[[Nature (journal)|Nature]] |last=Walther |first=Gian-Reto |coauthors=Eric Post, Peter Convey, Annette Menzel, Camille Parmesan, Trevor J. C. Beebee, Jean-Marc Fromentin, Ove Hoegh-Guldberg, Franz Bairlein |volume=416 |number= |pages=389–395|date=March 28, 2002 |doi= 10.1038/416389a|format=PDF}}</ref> ''[[નેચર]]'' માં 2002માં લખાયેલા એક લેખમાં દર્શાવવામાં આવ્યુ છે કે<ref>{{cite journal | last = Root | first = Terry L. | coauthors = Jeff T. Price, Kimberly R. Hall, Stephen H. Schneider, Cynthia Rosenzweig & Alan Pounds | title = Fingerprints of global warming on animals and plants | journal = [[Nature (journal)|Nature]] | volume = 421 | issue = 6918 | pages = 57–59 | date = [[2003-01-02]] | url = http://cesp.stanford.edu/publications/fingerprints_of_global_warming_on_animals_and_plants/index.html | access-date = 2008-02-13 | doi = 10.1038/nature01333 | format = {{Dead link|date=May 2009}}}}</ref> પ્રાણીઓ અને છોડવાઓના સ્વભાવમાં તાજેતરના ફેરફારો અને ઋતુગત વર્તણુકોની શ્રેણીઓ જાણવા સંબંધી વૈજ્ઞાનિક સર્વેક્ષણે સાહિત્યિક રીતે રજૂ પામ્યા હતા. દરેક પાંચમાંથી ચાર જાતિઓએ તેઓનું પુન: સ્થાપન ધ્રુવો તરફ કે ઊંચા અક્ષાંશો તરફ કર્યુ છે જે તેમને [[વિસ્થાપિત જાતિ]]ઓ બનાવે છે. દેડકાઓ વિસ્તાર વધારી રહ્યા છે. પક્ષીઓ અને છોડવાઓ દરેક દાયકાઓમાં સામાન્યરીતે 2.5 દિવસ વહેલા પુન: સ્થાપનો કરી રહ્યા છે. પતંગિયા, પક્ષીઓ અને છોડવાઓ 6.1 કિમી પ્રતિ દાયકાના દરથી ધ્રુવો તરફ પુનસ્થાપન કરી રહ્યા છે. 2005માં છેલ્લા અભ્યાસના તારણો દર્શાવે છે કે તાપમાનમાં થયેલા વધારા પાછળનું કારણ માનવીય ગતિવિધીઓ છે અને તેને લીધે વિવિધ જાતિઓની વર્તણુકો બદલાઇ રહી છે. [[વાતાવરણના નમુના]]ઓ દ્વારા શક્ય બનેલા અનુમાનો સાથે સુસંગતતા સ્થપાઇ છે જે તેઓની સમયઅવધિની માહિતી પૂરી પાડે છે.<ref>{{Cite web |url=http://iis-db.stanford.edu/pubs/20887/PNAS_5_16_05.pdf |title=''સ્ટેન્ફર્ડ.એડ્યુ'' |access-date=2010-04-07 |archive-date=2006-09-17 |archive-url=https://web.archive.org/web/20060917020212/http://iis-db.stanford.edu/pubs/20887/PNAS_5_16_05.pdf |url-status=dead }}</ref> વૈજ્ઞાનિકોને માલુમ પડ્યુ છે કે [[એન્ટાર્કટિક પાતળુ ઘાસ]] ધરાવતો વિસ્તાર એન્ટાર્કટિકાનો વસાહતી વિસ્તાર છે જ્યા પહેલા તેઓની અસ્તિત્વ ટકાવનાર જાતોની શ્રેણી મર્યાદિત હતી.<ref>[http://www.heatisonline.org/contentserver/objecthandlers/index.cfm?id=5014&amp;method=full ગ્લાસ ફ્લોરિશીઝ ઇન વોર્મર એન્ટાર્કટિક] ઓરિજિનલી ફ્રોમ [[ધ ટાઇમ્સ]], ડિસેમ્બર 2004</ref> યાંત્રીક અભ્યાસો દ્વારા નજીકના વાતાવરણના ફેરફારને કારણે વિનાશો થયાનું દસ્તાવેજીકરણ થયુ છે. મેકલોગનીન ''એટ અલ.'' [[ઉપસાગરીય ચેકરસ્પોટ પતંગિયા]]ના બે વસ્તી સમુદાયો વરસાદી ફેરફારોને કારણે જોખમમાં મુકાયા છે એવા દસ્તાવેજો એકઠા કર્યા છે.<ref name="McLaughlin">{{cite journal |last= McLaughlin |first= John F. |coauthors= ''et al.'' |date= [[2002-04-30]] |title= Climate change hastens population extinctions |journal= [[Proceedings of the National Academy of Sciences|PNAS]] |volume= 99 |issue= 9 |pages= 6070–6074 |doi= 10.1073/pnas.052131199 |url= http://www.nd.edu/~hellmann/pnas.pdf |format= [[Portable Document Format|PDF]] |access-date= 2007-03-29 |pmid= 11972020 |pmc= 122903 |archive-date= 2005-04-05 |archive-url= https://web.archive.org/web/20050405173535/http://www.nd.edu/~hellmann/pnas.pdf |url-status= dead }}</ref> પરમેસન જણાવે છે કે "કેટલાક અભ્યાસો મોટા સ્તર પર હાથ ધરાયા છે જેમાં સમગ્ર જાતિઓને સમાવી લેવામાં આવી છે"<ref>{{cite journal |last= Permesan |first= Camille |date= [[2006-08-24]] |title= Ecological and Evolutionary Responses to Recent Climate Change |journal= [[Annual Review of Ecology, Evolution, and Systematics]] |volume= 37 |pages= 637–669 |doi= 10.1146/annurev.ecolsys.37.091305.110100 |url= http://cns.utexas.edu/communications/File/AnnRev_CCimpacts2006.pdf |format= [[Portable Document Format|PDF]] |access-date= 2007-03-30 |archive-date= 2007-01-05 |archive-url= https://web.archive.org/web/20070105021545/http://cns.utexas.edu/communications/File/AnnRev_CCimpacts2006.pdf |url-status= dead }}</ref> અને મેકલોગની ''એટ અલ.'' સંમતિ દર્શાવી અને કહે છે કે તાજેતરના પર્યાવરણના ફેરફારો અને વિનાશો કેટલાક યાંત્રિક અભ્યાસો થકી થયા છે.<ref name="McLaughlin"></ref> ડેનિયલ બોટકિન અને બીજા લેખકો માને છે કે હાલમાં અનુમાનવામાં આવી રહેલા વિનાશના દરો અતિશય ઊંચા આંકી રહ્યા છે.<ref>{{cite journal |last=Botkin |first=Daniel B. |coauthors=''et al.'' |year=2007 |month=March |title=Forecasting the Effects of Global Warming on Biodiversity |journal=[[BioScience]] |volume=57 |issue=3 |pages=227–236 |doi=10.1641/B570306 |url=http://www.imv.dk/Admin/Public/DWSDownload.aspx?File=%2FFiles%2FFiler%2FIMV%2FPublikationer%2FFagartikler%2F2007%2F050307_Botkin_et_al.pdf |access-date= 2007-11-30|format=PDF}}</ref> મીઠા પાણી અને ખારા પાણીના છોડ અને પ્રાણીઓની ઘણીબધી જાતિઓ હિમનદીઓ આધારિત પાણી ઉપર આધારિત છે. જે દર્શાવે છે કે તેઓએ ઠંડા પાણીની વસાહતો સાથે અનુકુલન સાધ્યુ છે. મીઠા પાણીની કેટલીક માછલીઓને જીવનમ ટકાવી રાખવા અને પ્રજનન ક્રિયા માટે ઠંડા પાણીની જરૂર હોય છે અને સાલ્મોન અને કટથ્રોટ નામની મીઠા પાણીની માછલીઓના કિસ્સામાં આ બાબત સાવ સાચી ઠરે છે. હિમનદીઓના ઘટેલા પ્રવાહો આ માછલીઓના જીવન ટકાવી રાખવાની ક્રિયા માટે જરૂરી એવા અપૂરતા પ્રવાહનું નિર્માણ કરે છે. સમુદ્રી [[ક્રિલ]] નામની જાતિ ઠંડા પાણીમા રહેવાનું પસંદ કરે છે અને [[બ્લુ વહેલ]] જેવા મહાકાય દરિયાઇ પ્રાણીઓ માટે ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે.<ref>{{cite news | last = Lovell | first = Jeremy | title = Warming Could End Antarctic Species | publisher = CBS News | date = 2002-09-09 | url = http://www.cbsnews.com/stories/2002/09/09/tech/main521258.shtml | access-date = 2008-01-02 | archive-date = 2008-01-17 | archive-url = https://web.archive.org/web/20080117201441/http://www.cbsnews.com/stories/2002/09/09/tech/main521258.shtml | url-status = dead }}</ref> હિમનદીઓના પીગળવાથી થતા મીઠા પાણીના જથ્થાના વધારાના કારણે થતા [[દરિયાઇ પ્રવાહો]]ના ફેરફારો તથા [[ગરમ પ્રવાહોના સંભવિત ફેરફાર]] હાલની મત્સ્ય સૃષ્ટિ ઉપર અસરો પાડી શકે છે જેના ઉપર મનુષ્યો પણ અવલંબન ધરાવે છે. ''સફેદ વાંદરાની પ્રજાતિનું કોથળી વાળુ એક પ્રાણી'' ઉત્તર ક્વિન્સલેન્ડના પર્વતીય જંગલોમાં જોવા મળતું હતું તે મહાકાય કદની જાત મનુષ્ય સર્જીત ગ્લોબલ વોર્મિંગ દ્વારા વિનાશ પામનાર પ્રથમ જાતિ છે. સફેદ કોથળી વાળુ આ પ્રાણી 3 વર્ષથી જોવા મળતું નથી. આ કોથળી વાળા પ્રાણીઓ ઊંચા તાપમાનમાં જીવી શકતા નથી{{convert|30|C}}, જે વધારો 2005માં થયો હતો. કોઇપણ સફેદ કોથળીવાળા પ્રાણીના જીવતા હોવા અંગેની શોધખોળનું છેલ્લુ ખેડાણ વર્ષ 2009 દરમિયાન ગોઠવવામાં આવ્યુ છે.<ref>[http://www.news.com.au/couriermail/story/0,23739,24742053-952,00.html વાઇટ પોસ્સમ સેઇડ ટુ બી ફ્સ્ટ વિક્ટીમ ઓફ ગ્લોબલ વોર્મિંગ]</ref> ==== જંગલો ==== [[File:Northern Forest Trend in Photosynthetic Activity.gif|thumb|250px|right]] [[બ્રિટીશ કોલંબિયા]] પ્રદેશોમાં આવેલા [[પાઇન જંગલો]] પાઇન ભમરીઓના ઉપદ્રવને કારણે ઉજ્જડ બન્યા છે અને આ ઉપદ્રવ કેટલાક ભાગમાં 1998થી વણથંભી રીતે આગળ વધ્યો હતો જેની પાછળનું કારણ છેલ્લા ઘણા સમયથી પ્રબળ શિયાળાનો અભાવ છે જેમાં કેટલાક દિવસની સખત ઠંડીથી પહાડી પાઇન ભમરીઓમાં મોટાભાગની ભમરીઓ મરી જાય છે અને તેના પ્રમાણને કારણે ભૂતકાળમાં રોગચાળો ફાટી નિકળ્યાના કિસ્સાઓ બન્યા છે. ઉપદ્રવને લીધે નવેમ્બર 2008 સુધીના પ્રાંતના લગભગ અડધા પાઇનના વૃક્ષો ('''33 મિલિયન એકર''' કે '''1,35,000 કિમી''' <sup>2</sup>)<ref>{{Cite web |url=http://mpb.cfs.nrcan.gc.ca/index_e.html |title=નેચરલ રિસોર્સિઝ કેનેડા |access-date=2010-04-07 |archive-date=2010-06-13 |archive-url=https://web.archive.org/web/20100613003653/http://mpb.cfs.nrcan.gc.ca/index_e.html |url-status=dead }}</ref><ref name="robbins">જિમ રોબિન્સ, [http://www.nytimes.com/2008/11/18/science/18trees.html?em%7CBark બેટલ્સ કિલ મિલિયન્સ ઓફ એકર્સ ઓફ ટ્રીઝ ઇન વેસ્ટ], ન્યુયોર્ક ટાઇમ્સ, 17 નવેમ્બર 2008</ref> નાશ પામ્યા છે જેની માત્રા ભૂતકાળમાં નોંધાયેલા કોઈપણ ઉપદ્રવના પ્રમાણ કરતા વધારે છે<ref name="kurz">વેર્નર કુર્ઝ et al. [http://www.nature.com/nature/journal/v452/n7190/abs/nature06777.html માઉન્ટેન પાઇન બેટલ એન્ડ ફોરેસ્ટ કાર્બન ફિડબેક ટુ ક્લાયમેટ ચેન્જ], ''નેચર'' 452,987-990(24 એપ્રિલ 2008</ref> અને 2007 દરમિયાન ખંડીય વિભાજન દરમિયાન [[આલ્બર્ટા]] તરફ પ્રબળ પવન દ્વારા પસાર થયો છે. 1999થી [[કોલોરાડો]] [[વ્યોમિંગ]] અને [[મોન્ટાના]]માં આ પ્રકારની વ્યાપક ઉપાધીની શરૂઆત ધીમા દરથી થઇ છે. યુનાઇટેડ સ્ટેટ્સના જંગલ ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2011 અને 2013 વચ્ચેના સમયગાળા દરમિયાન કોલોરાડો 5 ઇંચ (127 મિમિ)થી વધુ ઊંચાઈ ધરાવતા બધા જ{{convert|5|e6acre|km2}} પાઇન વૃક્ષો નષ્ટ થશે<ref name="robbins"></ref>. ઉત્તરિય જંગલો [[કાર્બન શોષક]] છે, જ્યારે મૃત જંગલો કાર્બનના ખુબ જ મોટા સ્ત્રોતો છે અને વિશાળ વિસ્તાર ધરાવતા જંગલોના વિનાશથી ગ્લોબલ વોર્મિંગ ઉપર હકારાત્મક અસર પડે છે. સૌથી ખરાબ વર્ષો દરમિયાન એખલા બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં થયેલા ભમરીઓના ઉપદ્રવને કારણે થયેલા કાર્બન ઉત્સર્જનની માત્રા સામાન્ય વર્ષ દરમિયાન [[કેનેડા]]માં લાગતી જંગલની આગો અથવા 5 વર્ષ સુધી આ દેશના યાતાયાતના સ્ત્રોતો દ્વારા થતા કાર્બનના ઉત્સર્જન જેટલો છે.<ref name="kurz"></ref><ref>[http://www.npr.org/templates/story/story.php?storyId=89942771 પાઇન ફોરેસ્ટ ડિસ્ટ્રોઇડ બાય બેટલ ટેકઓવર],[[NPR]] [[ટોક ઓફ ધ નેશન]], 25 એપ્રિલ, 2008</ref> તાત્કાલિક જૈવિક અને આર્થિક તારાજીઓની સાથેસાથે વિશાળ મૃત જંગલો આગના જોખમને જન્માવે છે. ગરમ વાતાવરણના કારણે કેટલાક ઘટાટોપ જંગલો પણ [[જંગલોમાં લાગતી આગના]] જોખમોનો સામનો કરી રહ્યા છે. ઉત્તર અમેરિકામાં ઉત્તરીય પવનોને કારણે જંગલોમાં વિનાશનું પ્રમાણ પાછલા કેટલાક દાયકાઓ દરમિયાન થયેલા લગભગ 10,000 ચોરસ કિમી (2.5 અબજ એકરમાં) 1970થી એકધારી દિશામાં વધારો થઇ 28,000 ચોરસ કિમી (70 લાખ એકર)નો વાર્ષિક વધારો થયો છે.<ref>[http://www.usgcrp.gov/usgcrp/nacc/education/alaska/ak-edu-5.htm યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ એસેસમેન્ટ ઓફ પોટેન્શિયલ કોન્સેક્વન્સીસ ઓફ ક્લાયમેટ વેરિયેબિલીટી એન્ડ ચેન્જ] {{Webarchive|url=https://web.archive.org/web/20140222044749/http://www.usgcrp.gov/usgcrp/nacc/education/alaska/ak-edu-5.htm |date=2014-02-22 }} રિજીયોનલ પેપરઃઅલાસ્કા</ref> . જોકે કેટલાક ભાગોમાં જંગલ અધિનિયમ ગતિવિધીના ફેરફારોને કારણે હોઇ શકે છે અને 1986થી પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રમાણમાં વધારે ગરમ ઉનાળાઓ મોટાભાગની જંગલની આગોમાં 4 ગણો વધારો થયો છે અને જંગલ દહનની ક્રિયામાં 6 ગણો વધારો થયો છે, જે 1970થી 1986ના સમયગાળાની તુલનાત્મક સ્થિતિ સ્વરૂપે રજૂ થયો છે. કેનેડામાં 1920થી 1999 દરમિયાન સમાન પ્રકારની જંગલી આગની ગતિવિધીઓમાં વધારો થયાના અહેવાલો મળે છે.<ref>[http://www.sciencemag.org/cgi/content/short/313/5789/927 સાયન્સ મેગેજીન ઓગસ્ટ 2006 ઇઝ ગ્લોબલ વોર્મિંગ કોઝીંગ મોર, લાર્ઝર વાઇલ્ડ ફાયર?] {{Webarchive|url=https://web.archive.org/web/20090210134640/http://www.sciencemag.org/cgi/content/short/313/5789/927 |date=2009-02-10 }} સ્ટિવ ડબલ્યુ રનીંગ</ref> 1997થી [[ઇન્ડોનેશિયા]]માં પણ નાટ્યાત્મક રીતે જંગલોમાં લાગતી આગના પ્રમાણમાં વધારો નોંધયો છે. આ આગો સામાન્ય રીતે જંગલોના સફાયા થકી કૃષિ પ્રવૃત્તિ માટે શરૂઆત કરે છે. તેના લીધે આ પ્રદેશમાં આવેલા વિશાળ કોહવાણ ધરાવતા કળણોમાં આગ પ્રસરે છે અને તેના લીધે છૂટો પડતો CO<sub>2</sub> સામાન્યપણે જૈવિક ઇંધણોના દહન થવાથી છૂટા પડતા CO<sub>2</sub>ના 15 ટકા જેટલા વાર્ષિક દર જેટલો અંદાજવામાં આવે છે.<ref>બીબીસી ન્યુઝ: [http://news.bbc.co.uk/2/hi/science/nature/4208564.stm એશિયન પિટ ફાયર્સ એડ ટુ વાર્મીંગ]</ref> ==== પર્વતમાળાઓ ==== પૃથ્વીની સપાટીના 25 ટકા જેટલો ભાગ [[પહાડો]] દ્વારા રોકાયેલો છે અને વૈશ્વિક વસ્તીના 10માં ભાગના લોકો પહાડો ઉપર વસવાટ કરે છે. વૈશ્વિક વાતાવરણના ફેરફારને કારણે પહાડી વસવાટો ઉપર ગંભીર જોખમો ઉભા થયા છે.<ref>[http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&amp;_udi=B6VFV-4MY0TS1-1&amp;_user=4225319&amp;_coverDate=10%2F31%2F2007&amp;_rdoc=12&amp;_fmt=summary&amp;_orig=browse&amp;_srch=doc-info(%23toc%236020%232007%23999829996%23668309%23FLA%23display%23Volume)&amp;_cdi=6020&amp;_sort=d&amp;_docanchor=&amp;_ct=17&amp;_acct=C000048559&amp;_version=1&amp;_urlVersion=0&amp;_userid=4225319&amp;md5=b28529ce89b28da5f49792dfebeef70b&amp;errMsg=1 એક્પોઝર ઓફ ગ્લોબલ માઉન્ટેન સિસ્ટમ ટુ ક્લાયમેટ વાર્મીંગ ડ્યુરીંગ ધ 21 સેન્ચુરી] {{Webarchive|url=https://web.archive.org/web/20090105015350/http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6VFV-4MY0TS1-1&_user=4225319&_coverDate=10%2F31%2F2007&_rdoc=12&_fmt=summary&_orig=browse&_srch=doc-info%28%23toc%236020%232007%23999829996%23668309%23FLA%23display%23Volume%29&_cdi=6020&_sort=d&_docanchor=&_ct=17&_acct=C000048559&_version=1&_urlVersion=0&_userid=4225319&md5=b28529ce89b28da5f49792dfebeef70b&errMsg=1 |date=2009-01-05 }} સાયન્સ ડાયરેક્ટ</ref> સંશોધકો દ્વારા અનુમાનો લગાવવામાં આવ્યા છે કે આગળ વધતા સમયની સાથે વાતાવરણના બદલાવોને લીધે પહાડો અને નિચાણવાળા પ્રદેશોની જૈવ સૃષ્ટિઓ ઉપર અસર પડશે. [[જંગલોમાં લાગતી આગો]]ની ઘટનાઓ અને તીવ્રતામાં વધારો થશે. જંગલી જીવોનું સ્થળાંતર થશે અને પાણીની વ્યવસ્થાઓ ઉપર ઘેરી અસરો પડશે. અભ્યાસ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગરમ વાતાવરણની અસરોના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા સજીવો ઊંચાણવાળા આલ્પાઇન પ્રાંતોમા વિસ્તરણ પામશે.<ref>[http://www.epa.gov/climatechange/effects/downloads/potential_effects.pdf ધ પોટેન્શિયલ ઇફેક્ટ્સ ઓફ ગ્લોબલ ક્લાયમેટ ચેન્જ ઓન ધ યુનાઇટેડ સ્ટેટ્સ] અહેવાલ ટુ કોંગ્રેસ એડિટર્સઃ જોયેલ બી. સ્મિથ એન્ડ ડેનિસ ટિર્પક US-EPA ડિસેમ્બર 1989</ref> આ પ્રકારના સ્થળાંતર આલ્પાઇનના ઘાસના મેદાનો અને બીજા ઊંચાઈ ધરાવતા રહેવાસીઓ વચ્ચે અતિક્રમણની સ્થિતિનું નિર્માણ કરી શકે. ઊંચાણવાળા વિસ્તારોમાં આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાસે નવા રહેવાસીઓ માટે અપૂરતી જગ્યા છે. જેઓ લાંબાગાળાના સંતુલનો સ્થાપવા પહાડોમાં ઊંચાઈઓ તરફ આગળ વધે છે. વાતાવરણના ફેરફારોને કારણે પહાડી બરફની ખીણો અને હિમનદીઓની ઊંચાઈઓ પણ પ્રભાવિત થશે. તેઓના ઋતુગત પિગળણમાં થતા કોઈપણ ફેરફારોની ઘેરી અસરો તેઓના મીઠા [[પાણીના વહેણો]] ઉપર આધરિત પ્રદેશો ઉપર પડી શકે છે. તાપમાનમાં થતો વધારો પિગળણની પ્રક્રિયાને વહેલી અને ઝડપી બનાવે છે, જેથી ઋતુગત સમયમાં અને વહેણની માત્રામાં ફેરફારો થાય છે. આ પ્રકારના ફેરફારો નૈસર્ગિક સજીવ સૃષ્ટિ અને મનુષ્ય માટે જરૂરી મીઠા પાણીની ઉપલબ્ધતા ઉપર અસરો પાડી શકે છે.<ref>{{cite press release | title = Freshwater Issues at ‘Heart of Humankind’S Hopes for Peace and Development’ | publisher = [[United Nations]] | date = [[2002-12-12]] | url = http://www.un.org/News/Press/docs/2002/ENVDEV713.doc.htm | access-date = 2008-02-13}}</ref> ==== જૈવિક ઉત્પાદકતાઓ ==== સ્મિથ અને હિત્સ દ્વારા 2003માં રજૂ કરાયેલા પેપર મુજબ એવું અનુમાન લગાવાયુ હતુ કે વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થતો વધારો અને જૈવિક ઉત્પાદકતા વચ્ચેનું [[પરવલય સ્વરૂપ]] ખુબ નોંધપાત્ર છે. કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણની ઊંચી માત્રા વનસ્પતિઓના વિકાસ અને પાણીની જરૂરીયાતો ઉપર અનુકુળ અસરો પાડે છે. ઊંચી માત્રા વનસ્પતિઓના વિકાસ ઉપર અનુકુળ અસરો પાડે છે. જોકે વધારે પડતો વિકાસ ઊંચો જશે અને પછી નીચો જશે.<ref>{{cite web |date=2003 |title=OECD Workshop on the Benefits of Climate Policy: Improving Information for Policy Makers. Background Paper: Estimating Global Impacts from Climate Change |publisher=[[Organisation for Economic Co-operation and Development]] |author=Smith, J. and Hitz, S. |page=Page 66 |url=http://www.oecd.org/dataoecd/9/60/2482270.pdf |access-date= 2009-06-19}}</ref> આઇપીસીસી (IPCC)ના અહેવાલ મુજબ (1980થી 1999ના સમયગાળાની તુલનામાં) પાણી અને ખોરાકના પૂરવઠા જેવી જૈવિક વસ્તુઓ અને સેવાઓ ઉપર ઘેરી નકારાત્મક અસરો પેદા કરવાની સંભાવનાઓ છે.<ref name="WG2 AR4 SPM"></ref> [http://pages.unibas.ch/botschoen/scc/index.shtml સ્વિસ કેનોપી ક્રેન પ્રોજેક્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20110927151444/http://pages.unibas.ch/botschoen/scc/index.shtml |date=2011-09-27 }} અંતર્ગત થયેલા સંશોધનો સુચવે છે કે ધીમી ગતિએ વિકાસ પામતી વનસ્પતિઓ જ CO<sub>2</sub>ના ઊંચા પ્રમાણમાં ટૂંકા ગાળા માટે વેગ વધારી શકે, જ્યારે ઝડપી વિકાસ પ્રક્રિયા ધરાવતી વનસ્પતિઓ જેવી કે [[લિયાના]] લાંબા ગાળાના ફાયદાઓ મેળવે છે. સામાન્ય રીતે [[વરસાદી જંગલોમાં ]]આ બાબત દર્શાવે છે કે લિયાના પ્રચલિત જાતિઓ બને છે અને તેઓ બીજા વૃક્ષોની સરખામણીમાં ઝડપથી વિઘટન પામતી હોવાથી કાર્બનની માત્રા વધારે ઝડપથી વાતાવરણમાં પાછી આપે. ધીમી ગતિએ વૃદ્ધિ પામતા વૃક્ષો વાતાવરણના કાર્બન સાથે દાયકાઓ સુધી સંતુલન બનાવી રાખે છે. === પાણીની તંગી === સમુદ્રી સપાટીની ઊંચાઈમાં થતું વધારો કેટલાક પ્રાંતોમાં [[ભૂગર્ભજળમાં ]]ખારાશ વાળા પાણીમાં ભળવાની પ્રક્રિયામા વધારો થઇ શકે જે કાંઠા વિસ્તારમાં પીવાના પાણી અને ખેતતીવાડી ઉપર માઠી અસર પેદા કરે છે.<ref>{{Cite web |url=http://yosemite.epa.gov/oar/GlobalWarming.nsf/content/ResourceCenterPublicationsSeaLevelRiseIndex.html |title=ઇપીએઃ ગ્લોબલ વોર્મિંગઃ રિસોર્સ સેન્ટરઃ પબ્લિકેશન્સઃ સી લેવસ રાઇસઃ સિ લેવલ રાઇસ અહેવાલ્સ |access-date=2010-04-07 |archive-date=2007-10-05 |archive-url=https://web.archive.org/web/20071005061922/http://yosemite.epa.gov/oar/globalwarming.nsf/content/ResourceCenterPublicationsSeaLevelRiseIndex.html |url-status=dead }}</ref> બાષ્પીભવનની ક્રિયાનો વધતો દર જલાશયોની અસરકારકતામાં ઘટાડો કરશે. ભારે હવામાનનું વધતું પ્રમાણ એટલે કઠણ જમીની વિસ્તારો કે જ્યા શોષણ શક્ય નથી ત્યા વધારે માત્રામાં વરસાદનું પડવું અને તે જમીનના ભેજના પ્રમાણમાં વધારો કે ભૂમિગત પાણીના સ્તરમાં વધારો કરવાને બદલે પૂરની સ્થિતિઓનું નિર્માણ કરે છે. કેટલાક પ્રદેશોમાં હિમનદીઓમાં થઈ રહેલા ઘટાડાથી પાણીની વ્યવસ્થાના જોખમો ઉભા થયા છે.<ref>[http://www.opendemocracy.net/globalization-climate_change_debate/kazakhstan_2551.jsp કઝાખસ્તાનઃ ગ્લેશિયર્સ એન્ડ જીયોપોલિટિક્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20180106074049/http://www.opendemocracy.net/globalization-climate_change_debate/kazakhstan_2551.jsp |date=2018-01-06 }} ''સ્ટિફન હેરિસન'' ઓપન ડેમોક્રસી મે 2005</ref> હિમનદીઓના સતતપણે સુકાઇ જવાની પ્રક્રિયા જુદી અસરો ઉભી કરશે. હિમનદીઓના ઉનાળા દરમિયાન થતા પિગળણને કારણે પેદા થતા પ્રવાહો થકી પાણી ઉપર આધારિત વિસ્તારોમાં હાલનો ઘટાડો ચાલુ રહે તો ધીમેધીમે હિમ ઓછો થસે અને પ્રવાહોના વહેણોમાં ઘટાડો થશે. ક્રિયા બંધ પણ થઈ શકે છે. પ્રવાહોમાં ઘટાડો [[સિંચાઇ]]ને અસર કરી શકે અને બંધો અને જળાશયો ફરીથી ભરાવના માટે જરૂરી ઉનાળુ પ્રવાહોમાં ઉણપ આવશે. આ સ્થિતિ ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં સિંચાઇ માટે વિકટ સાબિત થશે, કારણ કે ત્યાં બધા કૃત્રિમ તળાવોમાં હિમપિગળણના પાણી ભરાય છે.{{ref harv|peru2|BBC|BBC}} મધ્ય એશિયાઇ દેશો પણ ઐતિહાસિક સમયથી પીવાલાયક પાણી અને સિંચાઇના પાણી માટે ઋતુગત હિમનદીઓના પાણી પર નિર્ભર રહે છે. નોર્વેના આલ્પ્સમાં ઉત્તર અમેરિકાના ઉત્તર-પશ્ચિમી પેસિફિક પ્રદેશોમાં હિમનદીઓના પ્રવાહો હાઇડ્રોપાવર માટે ખુબ જ અગત્યાના છે. ઊંચુ તાપમાન જલીકરણ અને કુલીંગના હેતુઓ માટેની પાણીની માગમાં વધારો કરશે. [[સાહેલમાં ]]1950થી 1970 સુધી અસામાન્ય ભીનો સમયગાળો રહ્યો હતો અને પછીથી 1970થી 1990ના વર્ષો [[અત્યંત સુકા]] રહ્યા હતા. 1990થી 2004 દરમિયાન 1898થી 1993ના વર્ષો દરમિયાન થતા વરસાદની સરેરાશથી સહેજ ઓછો વરસાદ નોંધાયો હતો પણ દર વર્ષે તુલનાત્મક તફાવતનું પ્રમાણ બહુ જ ઊંચુ રહ્યુ હતું.<ref name="Mitchell">{{Cite web |url=http://jisao.washington.edu/data_sets/sahel/ |title=સાહેલ રેઇનફોલ ઇન્ડેક્સ (20-10N, 20W-10E), 1900–2007 |access-date=2010-04-07 |archive-date=2009-03-21 |archive-url=https://web.archive.org/web/20090321073627/http://jisao.washington.edu/data_sets/sahel/ |url-status=dead }}</ref><ref>{{cite web | title=Temporary Drought or Permanent Desert? | url=http://earthobservatory.nasa.gov/Study/Desertification/desertification2.html | publisher=[[NASA]] Earth Observatory | access-date=2008-06-23 | archive-date=2008-09-21 | archive-url=https://web.archive.org/web/20080921175448/http://earthobservatory.nasa.gov/Study/Desertification/desertification2.html | url-status=dead }}</ref> === આરોગ્ય === હાલમા વાતવરણમાં ફેરફારો [[રોગચાળો]] અને અકાળે થતા [[મૃત્યુ]]ના પ્રમાણમાં વધારો કરે છે. પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સ્થાપનની ક્રિયા આર્થિક વિકાસની પ્રક્રિયા ઉપર અસર પાડશે. આઇપીસીસી (IPCC)ના અહેવાલ મુજબ આમ થવાની સંભાવનાઓ છે. *વાતાવરણાં ફેરફારો ઠંડીને કારણે થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો વગેરે ફાયદાઓ મળશે. *હકારાત્મક અને નકારાત્મક આરોગ્ય સંબંધી અસરોનું સંતુલન પ્રાદેશીક વિવિધતા ધરાવતું હશે. *આરોગ્ય સંબંધી પ્રતિકુળ આસરો ઓછી આવક ધરાવતા રાષ્ટ્રોમાં ખુબ મોટી માત્રામાં પડશે. *વાતાવરણના ફેરફારોને લીધે થતી આરોગ્ય સંબંધી નકારાત્મક અસોર ખાસ કરીને વિ્કાસશીલ દેશના ફાયદાઓને નાબુદ કરશે. આરોગ્યની નકારાત્મક અસરોના ઉદાહરણમાં[[ કુપોષણ]], મૃત્યુ આંકમાં વધારો અને [[ગરમી]]ને કારણે થતી શારિરિક ઇજાઓ, [[પૂર]], [[તોફાનો]],[[ આગ]] અને [[દુષ્કાળ ]]તથા [[દહ્ય અને શ્વસનક્રિયા ]]સંબંધી બીમારીઓની માત્રામાં વધારો વગેરે છે.<ref>{{cite web |date=2007 |title=Human health. ''Climate Change 2007: Impacts, Adaptation and Vulnerability. Contribution of Working Group II to the Fourth Assessment Report of the Intergovernmental Panel on Climate Change'' |publisher=Cambridge University Press |author=Confalonieri, U., B. Menne, R. Akhtar, K.L. Ebi, M. Hauengue, R.S. Kovats, B. Revich and A. Woodward. M.L. Parry, O.F. Canziani, J.P. Palutikof, P.J. van der Linden and C.E. Hanson, Eds. |page=Page 393 |url=http://www.ipcc.ch/publications_and_data/publications_ipcc_fourth_assessment_report_wg2_report_impacts_adaptation_and_vulnerability.htm |access-date= 2009-05-20}}</ref> 2009માં [[UCL]] અકાદમી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજંબ 21મી સદીમાં માનવ આરોગ્ય માટે વાતાવરણના ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગ બહુ મોટો ખતરો પેદા કરે છે.<ref>{{cite news |date=May 14, 2009 |title=Professor Anthony Costello: climate change biggest threat to humans |work=[[The Times]] |author=Lister, S. |url=http://www.timesonline.co.uk/tol/news/uk/health/article6283681.ece |access-date= 2009-08-08}}</ref><ref>{{cite news |date=May 14, 2009 |title=Climate change: The biggest global-health threat of the 21st century |work=[[University College London|UCL]] News |url=http://www.ucl.ac.uk/news/news-articles/0905/09051501 |access-date= 2009-08-08}}</ref> ==== તાપમાનની વધારાની સીધી અસરો ==== માનવજાત ઉપર વાતાવરણના ફેરફારોની સીધી અસરોમાં ગરમી ખુબ જ પ્રતિકુળ અસર જન્માવે છે. અતિશય ઊંચુ તાપમાન મૃત્યુ આંકમાં વધારો કરે છે. ગરમી સામે માણસ સુરક્ષીત નથી, કારણ કે ગરમ હવામાનમાં મનુષ્યની કાર્ડિયોવેસ્ક્યુલર પ્રણાલીઓ શરીરને ઠંડુ રાખવા સખત મહેનત કરવી પડે છે. ગરમી કેટલીક શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો કરે છે. ડોક્ટર દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે [[કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓમાં ]]ઘણો વધારો થાય છે.<ref>[https://web.archive.org/web/20070907205539/http://www.iht.com/articles/ap/2007/09/05/europe/EU-MED-Global-Warming-Hearts.php ગ્લોબલ વોર્મિંગ કુલ્ડ મીન મોર હાર્ટ પ્રોબ્લેમ્સ, ડોક્ટર્સ વોર્ન]સપ્ટેમ્બર 2007 એસોસિએટેડ પ્રેસ</ref> હવાના ઊંચા તાપમાનથી જમીની સ્તર પર ઓઝોન વાયુની માત્રામાં વધારો થાય છે. વાતાવરણના નીચલા સ્તરોમાં ઓઝોન વાયુ હાનિકારક છે. તે ફેફસાની પેશીઓને હાનિ પહોંચાડે છે અને લોકોમાં અસ્થમાં અને અન્ય ફેફસા સંબંધી બિમારીઓ માટે જવાબદાર બને છે.<ref>{{cite web|author=McMichael, A.J., Campbell-Lendrum, D.H., Corvalán, C.F., Ebi, K.L., Githeko, A., Scheraga, J.D. and Woodward, A. |year=2003|url=http://www.who.int/globalchange/climate/summary/en/index.html |title=Climate Change and Human Health – Risk and Responses |publisher=[[World Health Organization]], Geneva}}</ref> વધતા તાપમાનની [[મૃત્યુ]] સંબંધી બે પરસ્પર વિરોધી પ્રત્યક્ષ અસરો છે. શિયાળા ઠંડીથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો કરે છે અને ઉનાળા દરમિયાન ગરમી આધારિત મૃત્યુઆંકમાં વધારો કરે છે. આ બંને પ્રત્યક્ષ અસરોના સ્પષ્ટ સ્થાનિક પ્રભાવોનો આધાર જે તે વિસ્તારોમાં પ્રવર્તમાન આબોહવાની સ્થિતિ છે. 1996માં પાલિટીકોફ ''એટ અલ'' . ગણત્રી રજૂ કરી કે બ્રિટન અને વેલ્શમાં એક અંશ સેલ્શિયસ તાપમાનના વધારાને કારણે ઠંડીથી ઘટતા મૃત્યુ આંક અને ગરમીથી વધતા મૃત્યુઆંકને સંયુક્ત રીતે ગણતા વાર્ષિક સામાન્ય મૃત્યુઆંકમાં 7000નો ઘટાડો થાય છે,<ref>{{cite journal |author=J.P. Palutikof, S. Subak and M.D. Agnew |title=Impacts of the exceptionally hot weather in 1995 in the UK |journal=Climate Monitor|volume= 25|number=3 |year=1996}}</ref> જ્યારે કિએટિંગ ''એટ અલ'' . 2000માં સુચવ્યુ હતુ કે વધતા તાપમાનના કારણે થતો મૃત્યુઆંક વિશાળ પ્રમાણમાં ટૂંકા ગાળામાં ઠંડીથી થતો મૃત્યુઆંક ઢંકાઇ જાય છે.<ref name="Keatinge2000">{{ cite journal | last = Keatinge | first = W. R. | authorlink = | coauthors = ''et al.'' | year = 2000 | month = | title = Heat related mortality in warm and cold regions of Europe: observational study | journal = British Medical Journal | volume = 321 | issue = 7262 | pages = 670&ndash;673 | id = | url = | access-date = | quote =| doi = 10.1136/bmj.321.7262.670| pmid = 10987770 | pmc = 27480 }}</ref> યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ તથા વિષુવવૃત સિવાયના બાકીના બધા જ પ્રદેશોમાં અતિશય ઠંડીને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ગરમીને કારણે થતા મૃત્યુના પ્રમાણ કરતા અનેકગણો વધારે છે.<ref>[http://www.medscape.com/viewarticle/494582_2 ધ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ ઓન હેલ્થ એન્ડ મોર્ટાલિટી]</ref> 1979થી 1999ના સમયગાળા દરમિયાન અમેરિકામાં તીવ્ર આબોહવાને કારણે ભારે ગરમીથી ૩,829ના મોત થાય હતા,<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5126a2.htm હીટ રિલેટેડ ડેથ્સ ફોર સ્ટેટ્સ જુલાઇ-ઓગસ્ટ 2001 એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ, 1979-1999]</ref> જ્યારે આ જ સમયગાળામાં [[હાઇપોથર્મિયા]]ને કારણે 13,970 મૃત્યુ થયા હતા.<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5104a2.htm હાઇપોથર્મીયા રિલેટેડ ડેથ્સ ઉત્તાહ, 2000, યુનાઇટેડ સ્ટેટ્સ, 1979-1998]</ref> યુરોપમાં ગરમી આધારિત સામાન્ય વાર્ષિક મૃત્યદર જોઈએ તો ઉત્તર ફિનલેન્ડમાં 304 એથેન્સમાં 445 અને લંડનમાં 40 છે. જ્યારે ઠંડીને લીધે થતો મૃત્યુદર ક્રમશ: 2457, 2533 અને 3129 છે.<ref name="Keatinge2000"></ref> 2000માં કિએટિંગ ''એટ અલ'' .ના જણાવ્યા મુજબ યુરોપમાં વસ્તીનું પ્રમાણ ઉનાળામાં સામાન્ય તાપમાનની 13.5 અંશ સેલ્શિયસથી 24.1 અંશ સેલ્શિયસને લીધે સપ્રમાણ બન્યુ છે અને આવનાર અડધી સદીમાં અનુમાનીત ગ્લોબલ વોર્મિંગ સાથે ગરમીને લીધે થતા મૃત્યુદરમાં અલ્પમાત્રામાં વધારો થવાથી વસ્તીનું પ્રમાણ વધશે.<ref name="Keatinge2000"></ref> સરકારી અહેવાલ દર્શાવે છે કે ઇંગ્લેન્ડમાં હાલમાં ઉષ્ણતામાનના પ્રમાણને લીધે મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં ઉષ્ણતામાનના વધારે ઉચા પ્રમાણને કારણે મૃત્યુના પ્રમાંણમાં વધારો થવાની સંભાવના છે.<ref>{{Cite web | last = Department of Health and Health Protection Agency | title = Health effects of climate change in the UK 2008: an update of the Department of Health report 2001/2002 | date = February 12, 2008 | url = http://www.dh.gov.uk/en/Publicationsandstatistics/Publications/PublicationsPolicyAndGuidance/DH_080702}}</ref> સામાન્ય મૃત્યુદરના સંદર્ભમાં [[2003ના યુરોપિયન ગરમીના ]] મોજાને કારણે 22થી 35 હજાર લોકો માર્યા ગયા હતા.<ref name="Schär2004">{{cite journal | author = Schär, C. | coauthors = Jendritzky, G. | year = 2004 | title = Hot news from summer 2003 | journal = Nature | volume = 432 | issue = 7017 | pages = 559–60 | issn = | doi = 10.1038/432559a | url = | access-date = | format = | pmid = 15577890 }}</ref> [[હેડલી સેન્ટર ફોર ક્લાયમેટ પ્રેડિક્શન એન્ડ રિસર્ચ]]ના પિટર સ્ટોર દ્વારા 90 ટકા ખરાઇનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2003ના યુરોપિયન ગરમ મોજાઓની સરખામણીમાં અડધા માણસનું જોખમ ભૂતકાળના મનુષ્યોને પર્યાવરણ વચ્ચેના સંબંધોથી અનુભવાતું હતું.<ref name="Stott2004">{{cite journal| author = Peter A. Stott | coauthors = D.A. Stone, M.R. Allen | year = 2004 | title = Human contribution to the European heatwave of 2003 | journal = Nature | volume = 432 | pages = 610–614 | issn = 0028-0836 | doi = 10.1038/nature03089 | url = | access-date = | format =| pmid = 15577907| issue = 7017 }}</ref> ==== રોગચાળોનો ફેલાવો ==== ગ્લોબલ વોર્મિંગના કારણે [[ડેંગ્યુ તાવ]],<ref>{{cite journal |title = Potential effect of population and climate changes on global distribution of dengue fever: an empirical model |url = http://image.thelancet.com/extras/01art11175web.pdf |format = [[Portable Document Format|PDF]] |journal = The Lancet |last = Hales |first = Simon |coauthors = ''et al.'' |volume = 360 |issue = 9336 |pages = 830–834 |date= [[2002-09-14]] |access-date= 2007-05-02 |doi = 10.1016/S0140-6736(02)09964-6}}</ref> [[વેસ્ટ નાઇલ વિષાણુ]]ઓ<ref>{{cite journal | last = Soverow | first = J. | coauthors = G. Wellenius, D. Fisman, and M. Mittleman | title = Infectious Disease in a Warming World: How Weather Influenced West Nile Virus in the United States (2001-2005) | journal = Environmental Health Perspectives | url = http://www.ehponline.org/members/2009/0800487/0800487.pdf | access-date = 2009-04-13 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> અને [[મેલેરિયા]]<ref>{{cite journal | last = Rogers | first = D. | coauthors = S. Randolph | title = The global spread of malaria in a future warmer world | journal = Science | volume = 289 | issue = 5485 | pages = 1763–6 | date = [[2000-09-08]] | url = http://www.sciencemag.org/cgi/content/full/289/5485/1763 | access-date = 2008-01-04 | pmid = 10976072 }}</ref><ref>{{cite news | last = Boseley | first = Sarah | title = Health hazard | publisher = The Guardian | date = June 2005 | url = http://www.guardian.co.uk/climatechange/story/0,12374,1517940,00.html | access-date = 2008-01-04 }}</ref> જેવા ચેપી રોગો ધરાવતા વાહકો માટે અનુકુળ વિસ્તારોમાં વધારો થવાની સંભાવના છે. ગરીબ રાષ્ટ્રોમાં આ બાબત મોટા પાયા પર રોગચાળો ફેલાવાની ઘટનાને વેગ આપી શકે છે. સમૃદ્ધ રાષ્ટ્રોમા આ પ્રકારની બિમારીઓને નાબુદ કરી દેવામાં આવી છે અથવા તો [[રસીકરણ]], સુઘડ સુએઝ વ્યવસ્થા અને જંતુનાશકોના છંટકાવથી કાબુમાં રાકવામાં આવી છે. તેથી સ્વાસ્થય કરતા આર્થિક રીતે આ બાબત વધુ ખર્ચાળ અનુભવાશે. [[વિશ્વ આરોગ્ય સંસ્થા]](WHO)ના કહેવા મુજબ ઉત્તરીય યુરોપમાં ગરમીનું પ્રમાણ વધવાથી બ્રિટન અને યુરોપના બીજા રાષ્ટ્રોમાં જંતુ આધારિત રોગચાળાનો ફેલાવો ગ્લોબલ વોર્મિંગના કારણે વ્યાપક માત્રામાં ફેલાઇ શકે છે, કારણ કે કેટલીક બગાઇઓ [[મગજ]] અને [[રૂધિરવાહિનીઓ સંબંધિત બિમારીઓના જીવાણુઓ]]ની વાહક છે. [[સેન્ડફ્લાઇ]] કે જે [[આંતરડાની બિમારીઓ સંબંધિત કિટાણુઓના વાહક]] છે તેના પ્રવેશની સંભાવના છે.<ref>બીબીસી ન્યુઝ: [http://news.bbc.co.uk/2/hi/science/nature/372219.stm ગ્લોબલ વોર્મિંગ ડિસીઝ વોર્નીંગ]</ref> જોકે યુરોપના ઇતિહાસમાં મેલેરિયાનું જોખમ હંમેશા જોવા મળ્યુ છે. છેલ્લે 1950ના દાયકા દરમિયાન નેધરલેન્ડમાં વ્યાપકપણે ફેલાવો થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1940ના દાયકા સુધી મેલેરિયા લગભગ 36 જેટલા રાજ્યો જેમાં વોશિંગ્ટન, નોર્થ ડાકોટા, મિશિગન અને ન્યુયોર્કનો પણ સમાવેશ થાય છે. સામાન્યરીતે જોવા મળતો રોગ હતો.<ref>{{cite journal |last=Reiter |first=Paul |authorlink= |coauthors=''et al.'' |year=2004 |month= |title=Global warming and malaria: a call for accuracy |journal=The Lancet Infectious Deseases |volume=4 |issue=6 |pages=323&ndash;324 |doi=10.1016/S1473-3099(04)01038-2 |url= |access-date= |quote= }}</ref> 1949 સુધીમા 46,50,000 ઘરો ઉપર [[ડીડીટી]]ના છંટકાવ દ્વારા લોકોના આરોગ્ય સંબંધી પ્રશ્નો તરફ નોંધનીય પગલા દ્વારા સમગ્ર રાષ્ટ્રને મેલેરિયાને મુક્ત જાહેર કરવામાં આવ્યુ હતું.<ref>{{cite web |url=http://www.cdc.gov/malaria/history/eradication_us.htm |title=Eradication of Malaria in the United States (1947-1951) |access-date= 2008-07-12 |work= |publisher=Centers for Disease Control and Prevention |date=April 23, 2004 }}</ref> વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અંદાજ રજૂ કરાયો છે કે વાતાવરણના ફેરફારને કારણે સમગ્ર વિશ્વમાં વાર્ષિક 1,50,000 લોકો મૃત્યુ પામે છે. જેમાનું અડધુ પ્રમાણ એકલા એશિયા [[પેસિફિક]] પ્રાંતોમાં છે.<ref>[http://www.abc.net.au/ra/news/stories/200804/s2211161.htm?tab=latest "મેલેરિયા ફાઉન્ડ ઇન પીએનજી હાઇલેન્ડ્સ"], એબીસી રેડિયો, એપ્રિલ 8, 2008</ref> એપ્રિલ 2008માં નોંધવામાં આવ્યુ છે કે તાપમાનના વધારાથી [[મેલેરિયા]] સંબંધી અનેક ચેપી રોગો [[પાપુઆ ન્યુ ગિનિયા]]ના [[પ્રદેશો]]માં ફેલાવાના અનુમાનો છે.<ref>[http://www.irinnews.org/Report.aspx?ReportId=77993 પપુઆ ન્યુગિનિયાઃ ક્લાયમેટ ચેન્જ ચેલેન્જ ટુ કોમ્બેટ મેલેરિયા] ''યુએન ઓફિસ ફોર ધ કો-ઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ '' </ref> ==== બાળકો ==== 2007માં [[અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રીક્સ]] દ્વારા ''વૈશ્વિક આબોહવાના ફેરફારો અને બાળકોના આરોગ્ય'' સંબંધી પોલિસી સ્ટેટમેન્ટ આ મુજબ પ્રકાશિત કરવામાં આવ્યુ: :[[આબોહવાના તીવ્ર ફેરફાર]]ને લીધે સંભવત આરોગ્ય સંબંધિત સીધા પરિણામોમાં હવામાનની ઘટનાઓ અને [[કુદરતી આફતો]]ને કારણે થતી ઇજાઓ અને મૃત્યુ, આબોહવા સંબંધિત [[ચેપી રોગો]]માં વધારો, [[હવાના પ્રદુષણ સંબંધિ બિમારીઓ]]માં વધારો અને વધુ પ્રમાણમાં ગરમીને કારણે થતી જીવલેણ બિમારીઓનો સમાવેશ થાય છે. આ બધા જ પ્રકારોમાં બીજા જુથોની સરખામણીમાં બાળકોની સુરક્ષાના જોખમોમાં ઘણો વધારો થયો છે.<ref>{{Cite web |url=http://aappolicy.aappublications.org/cgi/content/full/pediatrics;120/5/1149 |title=AAP ''ગ્લોબલ ક્લાયમેટ ચેલેન્જ એન્ડ ચિલ્ડ્રન્સ હેલ્થ'' |access-date=2010-04-07 |archive-date=2009-07-22 |archive-url=https://web.archive.org/web/20090722104801/http://aappolicy.aappublications.org/cgi/content/full/pediatrics;120/5/1149 |url-status=dead }}</ref> [[29 એપ્રિલ 2008]]માં [[યુનિસેફ]], યુકેના અહેવાલમાં જણાવાયુ હતુ કે વિશ્વના મોટાભાગના બાળકોના જીવનની ગુણવત્તામાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઘટાડો થયો છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના [[મિલેનિયમ વિકાસના ધ્યેયો]]ને હાંસલ કરવાનું વધારે મુશ્કેલ બનાવી રહ્યા છે. ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં ગ્લોબલ વોર્મિંગને કારણે [[પીવાલાયક પાણી]] અને [[ખોરાકના પૂરવઠા]]માં ઘટાડો થશે. આફતો, હિસંક ઘટનાઓ અને રોગચાળાનું પ્રમાણ અતિશય વધવાની સંભાવનાઓને લીધે વિશ્વના દરિદ્ર બાળકોનું ભવિશ્ય અંધકારમય જણાય છે.<ref>{{Cite web |url=http://www.unicef.org.uk/press/news_detail_full_story.asp?news_id=1120 |title=UNICEF UK ન્યુઝઃ ન્યુઝ આઇટમઃ ધ ટ્રેઝીક કન્સીક્વન્સીસ ઓફ ક્લાયમેટ ચેન્જ ફોર ધ વ્લ્ડસ ચિલ્ડ્રન: April 29, 2008 00:00 |access-date=એપ્રિલ 7, 2010 |archive-date=જાન્યુઆરી 22, 2009 |archive-url=https://web.archive.org/web/20090122045816/http://www.unicef.org.uk/press/news_detail_full_story.asp?news_id=1120 |url-status=dead }}</ref> === સલામતી === અમેરિકન નિવૃત જનરલો અને એડમિરલોના બનેલા [[મિલિટરી એડવાઇઝરી બોર્ડ]] દ્વારા "નેશનલ સિક્યુરિટી એન્ડ થ્રેટ ઓફ ક્લાયમેટ ચેન્જ" નામનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ અહેવાલમાં અંદાજવામાં આવ્યુ છે કે વૈશ્વિક ઉષ્ણતાને કારણે સુરક્ષાને લગતી બાબતો પ્રભાવિત થઇ છે. ખાસ કરીને પ્રવર્તમાન અસ્થિર દેશોમાં જોખમોના વિવર્ધક તરીકે ભૂમિકા ભજવે છે.<ref>[http://securityandclimate.cna.org/report/ "નેશનલ સિક્યુરિટી એન્ડ થ્રેટ ઓફ ક્લાયમેટ ચેન્જ] {{Webarchive|url=https://web.archive.org/web/20110811183032/http://securityandclimate.cna.org/report/ |date=2011-08-11 }} મિલિટરી એડવાઇઝરી બોર્ડ, 15 એપ્રિલ 2007</ref> બ્રિટનના [[ફોરેન સેક્રેટરી]] [[માર્ગારેટ બેકેટ]] દલીલ કરે છે કે અસ્થિર પર્યાવરણ અથડામણોના કેટલાક મુળભૂત પરિબળોને ઉત્તેજીત કરશે, જેમકે, પુન: સ્થાપનના દબાણો મુળભૂત સ્ત્રોતો માટેની હરિફાઇઓ.<ref>રોઇટર્સ [http://www.nytimes.com/2007/04/18/world/18nations.html?ex=1334548800en=599119af2640e7b1ei=5088partner=rssnytemc=rss યુએન કાઉન્સીલ હિટ્ઝ ઇમ્પેસી ઓવર ડિબેટ ઓન વોર્મિંગ]. ન્યુયોર્ક ટાઇમ્સ, 17 એપ્રિલ 2007 મે 29, 2007ના રોજનો સુધારો</ref> કેટલાક અઠવાડિયા અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર [[ચુક હાગેલ]] (R-NB) અને [[રિચાર્ડ ડબ્લીન]] (D-IL) દ્વારા અમેરિકન સંસદમાં એક બીલ રજૂ કર્યુ હતું. જેમાં પર્યાવરણના ફેરફારોને કારણે ઉભા થતા સંરક્ષણ સંબંધી પડકારોનું આંકલન કરવા ફેડરલ ગુપ્ત માહિતીની એજન્સી સંસ્થાઓનું નેશનલ ઇન્ટેલિજન્ટ સાથે જોડાણની આવશ્કયકતા રજૂ કરવામાં આવી છે.<ref>[http://www.salon.com/news/feature/2007/04/09/muckraker/ વિલ વૈશ્વિક ઉષ્ણતા થ્રેટન નેશનલ સિક્યુરિટી?] {{Webarchive|url=https://web.archive.org/web/20090115205937/http://www.salon.com/news/feature/2007/04/09/muckraker/ |date=2009-01-15 }}. ''સેલોન'' , એપ્રિલ 9,2007 મે 29, 2007ના રોજનો સુધારો</ref> નવેમ્બર 2007માં વોશિંગ્ટન સ્થિત બે રાષ્ટ્રીય સુચના સંસ્થાઓ [[સેન્ટર ફોર સ્ટ્રટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ]] નામની જાણીતી સંસ્થા અને હાલમાં જ સ્થપાયેલી [[સેન્ટર ફોર અ ન્યુ અમેરિકન સિક્યુરિટી]] દ્વારા એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો. જેમાં ત્રણ જુદી જુદી વૈશ્વિક ઉષ્ણતાની કલ્પનાઓ આધારિત સલામતીને લગતી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ. આ અહેવાલમાં ત્રણ જુદી જુદી કાલ્પનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવી છે. જેમાં બે લગભગ 30 વર્ષ જેટલા સમય અને એક લગભગ 2100 સુધીના સમયગાળાને સાંકળે છે. તેમના સામાન્ય પરિણામો પરથી તારણો મળ્યા છે કે પૂરની સ્થિતિઓ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓળખાણો સામે મોટા પડકારો સમાન છે. નાઇલ અને તેની શાખાઓ બાબત રાષ્ટ્રો વચ્ચે સશસ્ત્ર અથડામણો થવાની સંભાવનાઓ છે અને કદાચ સૌથી વધુ ચિંચા પ્રેરે તેવા પ્રશ્વ તાપમાનના અને સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારા સાથે સંબંધિત છે જે મોટા પ્રમાણમાં લોકોનું સ્થાળાંતરણ વિવિધ રાષ્ટ્રોનું અંતર અને રાષ્ટ્રીય સિમાડાઓ બહાર થતું રહે છે.<ref>{{cite web|author=Kurt M. Campbell, Jay Gulledge, J.R. McNeill, John Podesta, Peter Ogden, Leon Fuerth, R. James Woolsey, Alexander T.J. Lennon, Julianne Smith, Richard Weitz, Derek Mix|title=The Age of Consequences: The Foreign Policy and National Security Implications of Global Climate Change|url=http://csis.org/files/media/csis/pubs/071105_ageofconsequences.pdf|format=PDF|date=Oktober 2007|access-date= 2009-07-14}}</ref> 2009ના અભ્યાસમાં વધતા તાપમાન અને હિંસાઓ વચ્ચેના સંબંધો અને તેમના અંગેના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિચાર્ડ ટોલ અને સેબાસ્ટિયન વાગનરે 1000 અને 2000 વચ્ચેના સમયગાળા દરમિયાન યુરોપમાં થયેલી હિંસાઓ અને આબોહવા અંગેની માહિતીઓ એકત્ર કરી હતી. તેમનું તારણ છે કે 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં હિંસાના પ્રમાણ અને સામાન્ય તાપમન વચ્ચે પરસ્પરનો નોંધનીય નકારાત્મક સંબંધ જણાયો, પરંતુ પછીથી આંકડાકીય રીતે કોઈ સ્પષ્ટ સંબંધ જણાતો નથી. ટોલ અને વાગનર દલીલ કરે છે કે યુદ્ધો અને ઠંડા હવામાન વચ્ચેનો સંબંધ લગભગ ઔધોગિક વિકાસના સમયની આસપાસ નાબુદ થયો જ્યારે કૃષિ અને યાતાયાતનો વિકાસ નાટ્યાત્મ રીતે થયો. ''ધ ઇકોનોમિસ્ટ'' દ્વારા સુચન કરાયુ છે કે પર્યાવરણ આધરિત હિંસાઓ ખેતીવાડીની પ્રક્રિયામાં વધારકે સુધારાઓ દ્વારા ઘટાડી શકાય છે, એવુ તેના સંશોધનો થકી ફલીત થયુ છે.<ref>{{cite news|title=Cool heads or heated conflicts?|date=10 October 2009|work=The Economist|pages=88|access-date= 2009-10-28}}</ref> == નોંધ == {{reflist|2}} == બાહ્ય લિન્કસ == * [http://www.nas.edu/climatechange આબોહવામાં થતા ફેરફારની જૈવિક અસરો] - [[નેશનલ એકેડેમી ઓફ સાયન્સ]] * [http://www.irinnews.org/Report.aspx?ReportId=79563 આબોહવાના ફેરફાર શું કરે છે] - [[IRIN]] * [http://www.irinnews.org/Report.aspx?ReportId=79508 આબોહવાના ફેરફાર કેવી રીતે કામ કરે છે] - [[IRIN]] * [http://www.irinnews.org/Report.aspx?ReportId=79646 આબોહવામાં ફેરફાર અંગે આપણે શું કરી રહ્યા છીએ] - [[IRIN]] * [http://www.irinnews.org/IndepthMain.aspx?IndepthId=73&amp;ReportId=78246 ગેધરીંગ સ્ટોર્મ - ધી હ્યુમેનિટેરિયન ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ] - [[IRIN]] * [http://www.epa.gov/climatechange/effects/index.html EPA: ગ્લોબલ વોર્મીંગની આરોગ્ય અને પર્યાવરણ પર અસરો] * [http://www.nature.org/initiatives/climatechange/issues/ ગ્લોબલ વોર્મીંગ અને આબોહવાના ફેરફારની અસરો] {{Webarchive|url=https://web.archive.org/web/20081222033949/http://www.nature.org/initiatives/climatechange/issues/ |date=2008-12-22 }}, [[ધી નેચર કન્ઝર્વન્સી]] તરફથી * [http://wind.mit.edu/~emanuel/anthro2.htm#Essay "એન્થ્રોપોજેનિક ઇફેક્ટ્સ ઓન ટ્રોપિકલ સાઇક્લોન એક્ટિવિટી"] ([[કેરિ ઇમેન્યુઅલ]]) * "ધી ક્લાઇમેટ ઓફ મેન", ''ધી ન્યૂ યોર્કર'' (2005): [http://www.newyorker.com/printables/fact/050425fa_fact3 ભાગ 1] {{Webarchive|url=https://archive.is/20121205220506/www.newyorker.com/printables/fact/050425fa_fact3 |date=2012-12-05 }}, [http://www.newyorker.com/printables/fact/050502fa_fact3 ભાગ 2] {{Webarchive|url=https://archive.is/20121216094717/www.newyorker.com/printables/fact/050502fa_fact3 |date=2012-12-16 }}, [http://www.newyorker.com/printables/fact/050509fa_fact3 ભાગ 3] {{Webarchive|url=https://archive.is/20121211061529/www.newyorker.com/printables/fact/050509fa_fact3 |date=2012-12-11 }} * [[અમેરિકન મિટરોલોજીકલ સોસાયટી]]ની એન્વાયર્ન્મેન્ટલ સાયન્સ સેમિનાર સિરીઝ (ઓક્ટોબર 2005): [http://ametsoc.org/atmospolicy/documents/October252005-Hurricanes_000.pdf "હરિકેન્સ: આર ધે ચેન્જીંગ એન્ડ આર વી એડેક્વેટલી પ્રિપેર્ડ ફોર ધી ફ્યુચર?"] {{Webarchive|url=https://web.archive.org/web/20090930131635/http://ametsoc.org/atmospolicy/documents/October252005-Hurricanes_000.pdf |date=2009-09-30 }} ** [http://ametsoc.org/atmospolicy/documents/October252005KevinTrenberth.pdf "હાઉ આર હરિકેન્સ ચેન્જીંગ વીથ ગ્લોબલ વોર્મીંગ?"] {{Webarchive|url=https://web.archive.org/web/20060114091312/http://www.ametsoc.org/atmospolicy/documents/October252005KevinTrenberth.pdf |date=2006-01-14 }} ([[કેવિન ઇ. ટ્રેનબર્થ]]) ** [http://ametsoc.org/atmospolicy/documents/October252005JudithCurry.pdf "ચેન્જીસ ઇન હરિકેન ઇન્ટેન્સિટી ઇન એ વોર્મીંગ એન્વાયર્ન્મેન્ટ"] {{Webarchive|url=https://web.archive.org/web/20060114085405/http://www.ametsoc.org/atmospolicy/documents/October252005JudithCurry.pdf |date=2006-01-14 }} ([[જ્યૂડિથ કરી]]) ** [http://ametsoc.org/atmospolicy/documents/October252005KerryEmanuel.pdf "હરિકેન્સ એન્ડ ક્લાઇમેટ"] {{Webarchive|url=https://web.archive.org/web/20100613043430/http://ametsoc.org/atmospolicy/documents/October252005KerryEmanuel.pdf |date=2010-06-13 }} (કેરિ ઇમેન્યુઅલ) * [[ઓલિવર જેમ્સ]], ''[[ધી ગાર્ડિયન]]'' , 30 જૂન, 2005 [http://www.guardian.co.uk/climatechange/story/0,12374,1517953,00.html ફેસ ધી ફેક્ટ્સ: ફોર મેની પીપલ ક્લાઇમેટ ચેન્જ ઇઝ ડિપ્રેસીંગ ટુ થીંક એબાઉટ, એન્ડ સમ પ્રીફર ટુ સિમ્પલી પ્રિટેન્ડ ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ] * માર્ક લિનાસ, ''ધી ગાર્ડિયન'' , 31 માર્ચ, 2004, [http://society.guardian.co.uk/environment/story/0,14124,1181198,00.html "વેનીશીંગ વર્લ્ડ્ઝ"] સ્ટોરી એબાઉટ એ વેનીશીંગ પેરૂવાયન ગ્લેશિયર * સી ધ ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ હેપ્પનીંગ નાઉ ઓન થ્રી ઓસ્ટ્રેલિયન ઇકોસિસ્ટમ્સ: [http://www.abc.net.au/catalyst/stories/s1647466.htm 'ટિપીંગ પોઇન્ટ', કેટાલિસ્ટ, ABC-TV] * [http://pistehors.com/backcountry/wiki/Weather/The-Effects-Of-Global-Warming-On-Skiing ઇફેક્ટ્સ ઓફ ગ્લોબલ ઓન સ્કિઇંગ] * [http://www.alternet.org/envirohealth/23686/ એલિવેટેડ લેવલ્સ ઓફ એટ્મોસ્ફેરિક CO<sub>2</sub> ડિક્રીઝ ધી ન્યુટ્રિશનલ વેલ્યુ ઓફ પ્લાન્ટ્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20080724041417/http://www.alternet.org/envirohealth/23686/ |date=2008-07-24 }} * [[રોયલ સોસાયટી]], 30 જૂન, 2005, [http://www.royalsoc.ac.uk/document.asp?tip=0&amp;id=3249 "ઓસન એસિડીફિકેશન ડ્યુ ટુ ઇન્ક્રીઝીંગ એટ્મોસફેરિક કાર્બન ડાયોક્સાઇડ"] * [http://www.time.com/time/magazine/article/0,9171,1109337,00.html ટાઇમ મેગેઝિન્સ "ગ્લોબલ વોર્મીંગ: ધી કલપ્રિટ?"] {{Webarchive|url=https://web.archive.org/web/20090311061211/http://www.time.com/time/magazine/article/0,9171,1109337,00.html |date=2009-03-11 }} (ટાઇમ મેગેઝિન, 3 ઓક્ટોબર, 2005, પાના નં 42–46) * [http://www.bjerknes.uib.no/pages.asp?kat=2&amp;id=170&amp;lang=2 રિસન્ટ આઇસ શીટ ગ્રોથ ઇન ધી ઇન્ટિરીયર ઓફ ગ્રીનલેન્ડ] {{Webarchive|url=https://web.archive.org/web/20060502192703/http://www.bjerknes.uib.no/pages.asp?kat=2&id=170&lang=2 |date=2006-05-02 }} * [http://www.bjerknes.uib.no/pages.asp?id=169&amp;kat=2&amp;lang=2 ઇન્ક્રીઝ્ડ ટેમ્પરેચર એન્ડ સેલિનિટી ઇન ધી નોર્ડિક સીઝ] {{Webarchive|url=https://web.archive.org/web/20090106015711/http://www.bjerknes.uib.no/pages.asp?id=169&kat=2&lang=2 |date=2009-01-06 }} * [http://yosemite.epa.gov/oar/globalwarming.nsf/content/newsandeventsScienceandPolicyNews.html યુએસ ઇપીએ વેબસાઇટ પર નવા અહેવાલો] {{Webarchive|url=https://web.archive.org/web/20090415132602/http://yosemite.epa.gov/OAR/globalwarming.nsf/content/NewsandEventsScienceandPolicyNews.html |date=2009-04-15 }} * [http://www.sciencedaily.com/releases/2007/02/070212182131.htm ગ્લેશીયર્સ નોટ ઓન સિમ્પલ, અપવર્ડ ટ્રેન્ડ ઓફ મેલ્ટીંગ] sciencedaily.com, 21 ફેબ્રુઆરી 2007 2004 અને 2005 વચ્ચે ગ્રીનલેન્ડના બે સૌથી મોટી હિમનદીઓ (કેન્ગરડલુંગશક અને હેલેઇમ) નાટકીય રીતે સુકાઇ ગઇ. અને પછી બે વર્ષ પછી તે જ્યાંથી લુપ્ત થઇ હતી ત્યાં તેણે ફરીથી દેખા દીધા. [[Category:ગ્લોબલ વોર્મિંગ]] tb67be7gf6l55j4syy3912b7628fbtp ભવનેશ્વર (તા. ભાણવડ) 0 32169 826759 742932 2022-08-09T03:01:48Z Nizil Shah 955 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ભવનેશ્વર | state_name = ગુજરાત | district = દેવભૂમિ દ્વારકા | taluk_names = ભાણવડ | latd = 21.9333 | longd= 69.7833 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]],<br /> [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], <br /> [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ભવનેશ્વર (તા. ભાણવડ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[દેવભૂમિ દ્વારકા જિલ્લો| દેવભૂમિ દ્વારકા જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ ભાણવડ તાલુકો| ભાણવડ તાલુકા]]માં આવેલું એક ગામ છે. ભવનેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં નદી પાસે એક [[મૈત્રક]] એન્ડ સૈન્ધવકાલીન મંદિરો આવેલા છે. {{ઢાંચો:ભાણવડ તાલુકાના ગામ}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ભાણવડ તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] 7ntroklugfik843sjgf7izbuwlmc5km 826770 826759 2022-08-09T08:03:01Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ભવનેશ્વર | state_name = ગુજરાત | district = દેવભૂમિ દ્વારકા | taluk_names = ભાણવડ | latd = 21.9333 | longd= 69.7833 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]],<br /> [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], <br /> [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ભવનેશ્વર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ ભાણવડ તાલુકો|ભાણવડ તાલુકા]]માં આવેલું એક ગામ છે. ભવનેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં નદી પાસે એક [[મૈત્રક]] અને સૈન્ધવ કાળના મંદિરો આવેલા છે. {{ઢાંચો:ભાણવડ તાલુકાના ગામ}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ભાણવડ તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] 3dea6v7dco4ycyhm8qltz0l8s2w458a ચર્ચા:જાવા (પ્રોગ્રામિંગ ભાષા) 1 38848 826748 285260 2022-08-08T13:38:29Z 2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3 /* Java Talking */ નવો વિભાગ wikitext text/x-wiki == Java Talking == start java [[વિશેષ:પ્રદાન/2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3|2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3]] ૧૯:૦૮, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) gejr99nqs55uir4j08mzq1i4h5k041x 826751 826748 2022-08-08T17:09:13Z KartikMistry 10383 [[Special:Contributions/2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3|2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3]] ([[User talk:2405:204:8387:AA45:337A:4CCC:1492:58A3|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Sam.ldite|Sam.ldite]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 ઢાંચો:દાંતા તાલુકાના ગામો 10 80042 826790 538572 2022-08-09T11:29:32Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[દાંતા તાલુકો|દાંતા તાલુકા]]નું ભૌગોલિક સ્થાન અને ગામો''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = દાંતા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-5}} <ol start="1"> <li>[[અભાપુરા (તા. દાંતા)|અભાપુરા]]</li> <li>[[અદેરાન (દાંતા)]]</li> <li>[[અદેરાન (માંકડી)]]</li> <li>[[અંબાઘાંટા (તા. દાંતા)|અંબાઘાંટા]]</li> <li>[[અંબાજી]]</li> <li>[[આંબલીમાળ (તા. દાંતા)|આંબલીમાળ]]</li> <li>[[આમલોઈ (તા. દાંતા)|આમલોઈ]]</li> <li>[[બળવંતપુરા (તા. દાંતા)|બળવંતપુરા]]</li> <li>[[બામણીયા (તા. દાંતા)|બામણીયા]]</li> <li>[[બામણોજ (તા. દાંતા)|બામણોજ]]</li> <li>[[બાણોદરા (તા. દાંતા)|બાણોદરા]]</li> <li>[[બરવાસ (તા. દાંતા)|બરવાસ]]</li> <li>[[બેડા (તા. દાંતા)|બેડા]]</li> <li>[[બેડાપાણી (તા. દાંતા)|બેડાપાણી]]</li> <li>[[બેગડીયાવાસ (તા. દાંતા)|બેગડીયાવાસ]]</li> <li>[[ભચાડીયા (તા. દાંતા)|ભચાડીયા]]</li> <li>[[ભદ્રમાળ (તા. દાંતા)|ભદ્રમાળ]]</li> <li>[[ભાંખરી (તા. દાંતા)|ભાંખરી]]</li> <li>[[ભાણપુર (તા. દાંતા)|ભાણપુર]]</li> <li>[[ભવાનગઢ (તા. દાંતા)|ભવાનગઢ]]</li> <li>[[બોરડીયાળા (તા. દાંતા)|બોરડીયાળા]]</li> <li>[[છોટા બામોદરા (તા. દાંતા)|છોટા બામોદરા]]</li> <li>[[છોટા પિપોદરા (તા. દાંતા)|છોટા પિપોદરા]]</li> <li>[[ચિખલા (તા. દાંતા)|ચિખલા]]</li> <li>[[ચોકીબોર (તા. દાંતા)|ચોકીબોર]]</li> <li>[[ચોરાસણ (તા. દાંતા)|ચોરાસણ]]</li> <li>[[ચોરી (તા. દાંતા)|ચોરી]]</li> <li>[[દાભચતરા (તા. દાંતા)|દાભચતરા]]</li> <li>[[દલપુરા (તા. દાંતા)|દલપુરા]]</li> <li>[[દાંતા]]</li> <li>[[દેરીચારડા (તા. દાંતા)|દેરીચારડા]]</li> <li>[[દેવળીયાવાળી વાવ (તા. દાંતા)|{{nowrap|દેવળીયાવાળી વાવ}}]]</li> <li>[[ધાબાની વાવ (તા. દાંતા)|ધાબાની વાવ]]</li> <li>[[ધગાડીયા (તા. દાંતા)|ધગાડીયા]]</li> <li>[[ધમણવા (તા. દાંતા)|ધમણવા]]</li> <li>[[ધારેડા (તા. દાંતા)|ધારેડા]]</li> <li>[[ધ્રાંગીવાસ (તા. દાંતા)|ધ્રાંગીવાસ]]</li> </ol> {{col-5}} <ol start="38"> <li>[[દિવડી (તા. દાંતા)|દિવડી]]</li> <li>[[ગઢ (દાંતા)]]</li> <li>[[ગઢ (મહુડી)]]</li> <li>[[ગાજીપુર (તા. દાંતા)|ગાજીપુર]]</li> <li>[[ગણપીપળી (તા. દાંતા)|ગણપીપળી]]</li> <li>[[ગણછેરા (તા. દાંતા)|ગણછેરા]]</li> <li>[[ગાંગવા (તા. દાંતા)|ગાંગવા]]</li> <li>[[ઘંટોડી (તા. દાંતા)|ઘંટોડી]]</li> <li>[[ઘોડાટાંકણી (તા. દાંતા)|ઘોડાટાંકણી]]</li> <li>[[ઘોરાડ (તા. દાંતા)|ઘોરાડ]]</li> <li>[[ગોધણી (તા. દાંતા)|ગોધણી]]</li> <li>[[ગોઠડા (તા. દાંતા)|ગોઠડા]]</li> <li>[[ગુડા (તા. દાંતા)|ગુડા]]</li> <li>[[હળાદ (તા. દાંતા)|હળાદ]]</li> <li>[[હરીગઢ (તા. દાંતા)|હરીગઢ]]</li> <li>[[હરીવાવ (તા. દાંતા)|હરીવાવ]]</li> <li>[[હાથીપગલા (તા. દાંતા)|હાથીપગલા]]</li> <li>[[હેડો (તા. દાંતા)|હેડો]]</li> <li>[[જગતપુરા (તા. દાંતા)|જગતપુરા]]</li> <li>[[જાલાણા (તા. દાંતા)|જાલાણા]]</li> <li>[[જાંબેરા (તા. દાંતા)|જાંબેરા]]</li> <li>[[જામરુ (તા. દાંતા)|જામરુ]]</li> <li>[[જસવંતગઢ (તા. દાંતા)|જસવંતગઢ]]</li> <li>[[જસવંતપુરા (દાંતા)|{{nowrap|જસવંતપુરા (દાંતા)}}]]</li> <li>[[જસવંતપુરા (હડદ)|{{nowrap|જસવંતપુરા (હડદ)}}]]</li> <li>[[જસ્વાપુર (માંકડી)|{{nowrap|જસ્વાપુર (માંકડી)}}]]</li> <li>[[જાવરા (તા. દાંતા)|જાવરા]]</li> <li>[[જેતવાસ (તા. દાંતા)|જેતવાસ]]</li> <li>[[ઝરીવાવ (તા. દાંતા)|ઝરીવાવ]]</li> <li>[[ઝુમફળી (તા. દાંતા)|ઝુમફળી]]</li> <li>[[જીતપુર (તા. દાંતા)|જીતપુર]]</li> <li>[[જોધસર (તા. દાંતા)|જોધસર]]</li> <li>[[જોરાપુરા (તા. દાંતા)|જોરાપુરા]]</li> <li>[[કણબીયાવાસ (તા. દાંતા)|કણબીયાવાસ]]</li> <li>[[કણાગર (તા. દાંતા)|કણાગર]]</li> <li>[[કાંસા (તા. દાંતા)|કાંસા]]</li> <li>[[કાંટીવાસ (તા. દાંતા)|કાંટીવાસ]]</li> </ol> {{col-5}} <ol start="75"> <li>[[કરણપુર (તા. દાંતા)|કરણપુર]]</li> <li>[[કેંગોરા (તા. દાંતા)|કેંગોરા]]</li> <li>[[કેસરપુરા (તા. દાંતા)|કેસરપુરા]]</li> <li>[[ખાઇવડ (તા. દાંતા)|ખાઇવડ]]</li> <li>[[ખંધોરા (તા. દાંતા)|ખંધોરા]]</li> <li>[[ખાંટાની મગરી (તા. દાંતા)|ખાંટાની મગરી]]</li> <li>[[ખાતળ (તા. દાંતા)|ખાતળ]]</li> <li>[[ખેરની ઉંબરી (તા. દાંતા)|ખેરની ઉંબરી]]</li> <li>[[ખેરમાળ (તા. દાંતા)|ખેરમાળ]]</li> <li>[[ખેરોજ (તા. દાંતા)|ખેરોજ]]</li> <li>[[ખોખરબીલી (તા. દાંતા)|ખોખરબીલી]]</li> <li>[[ખોખરીયાવાસ (તા. દાંતા)|ખોખરીયાવાસ]]</li> <li>[[કોદરાવી રાણપુર (તા. દાંતા)|{{nowrap|કોદરાવી રાણપુર}}]]</li> <li>[[કોટેશ્વર (તા. દાંતા)|કોટેશ્વર]]</li> <li>[[કોયલાપુર (તા. દાંતા)|કોયલાપુર]]</li> <li>[[કુકડી (તા. દાંતા)|કુકડી]]</li> <li>[[કુંભારીયા (તા. દાંતા)|કુંભારીયા]]</li> <li>[[કુંડેલ (તા. દાંતા)|કુંડેલ]]</li> <li>[[કુંવારસી (તા. દાંતા)|કુંવારસી]]</li> <li>[[લોટોલ (તા. દાંતા)|લોટોલ]]</li> <li>[[મચકોડા (તા. દાંતા)|મચકોડા]]</li> <li>[[મધુસુદનપુરા (તા. દાંતા)|મધુસુદનપુરા]]</li> <li>[[મગવાસ (તા. દાંતા)|મગવાસ]]</li> <li>[[મહોબતગઢ (દાંતા)|{{nowrap|મહોબતગઢ (દાંતા)}}]]</li> <li>[[મહોબતગઢ (હડદ)|{{nowrap|મહોબતગઢ (હડદ)}}]]</li> <li>[[મહુડા (તા. દાંતા)|મહુડા]]</li> <li>[[મહુડી (તા. દાંતા)|મહુડી]]</li> <li>[[માલ (તા. દાંતા)|માલ]]</li> <li>[[માંછલા (તા. દાંતા)|માંછલા]]</li> <li>[[મંડાલી (તા. દાંતા)|મંડાલી]]</li> <li>[[માંકણચંપા (તા. દાંતા)|માંકણચંપા]]</li> <li>[[માંકડી (તા. દાંતા)|માંકડી]]</li> <li>[[માનપુર (ઘોરાડ)]]</li> <li>[[માનપુર (પેથાપુર)]]</li> <li>[[મીરણવાસ (તા. દાંતા)|મીરણવાસ]]</li> <li>[[મોરડુંગરા (તા. દાંતા)|મોરડુંગરા]]</li> <li>[[મોટા બામોદરા (તા. દાંતા)|મોટા બામોદરા]]</li> </ol> {{col-5}} <ol start="112"> <li>[[મોટા પિપોદરા (તા. દાંતા)|{{nowrap|મોટા પિપોદરા}}]]</li> <li>[[મોટાસડા (તા. દાંતા)|મોટાસડા]]</li> <li>[[મોતીપુરા (તા. દાંતા)|મોતીપુરા]]</li> <li>[[નાગેલ (તા. દાંતા)|નાગેલ]]</li> <li>[[નાઇવાડા (તા. દાંતા)|નાઇવાડા]]</li> <li>[[નાનાસડા (તા. દાંતા)|નાનાસડા]]</li> <li>[[નાના તુડીયા (તા. દાંતા)|નાના તુડીયા]]</li> <li>[[નારગઢ (તા. દાંતા)|નારગઢ]]</li> <li>[[નવાણિયા (તા. દાંતા)|નવાણિયા]]</li> <li>[[નવાનું પાદર|{{nowrap|નવાનું પાદર}}]]</li> <li>[[નવાવાસ (દાંતા)|{{nowrap|નવાવાસ (દાંતા)}}]]</li> <li>[[નવાવાસ (હડદ)|{{nowrap|નવાવાસ (હડદ)}}]]</li> <li>[[પાડલીયા (તા. દાંતા)|પાડલીયા]]</li> <li>[[પાંછા (તા. દાંતા)|પાંછા]]</li> <li>[[પણીયારી (તા. દાંતા)|પણીયારી]]</li> <li>[[પણુન્દ્રા (તા. દાંતા)|પણુન્દ્રા]]</li> <li>[[પાસીયા (તા. દાંતા)|પાસીયા]]</li> <li>[[પાતળીયા (તા. દાંતા)|પાતળીયા]]</li> <li>[[પેથાપુર (તા. દાંતા)|પેથાપુર]]</li> <li>[[પિપળાવાળી વાવ (તા. દાંતા)|{{nowrap|પિપળાવાળી વાવ}}]]</li> <li>[[પીઠ (નવાનગર)|{{nowrap|પીઠ (નવાનગર)}}]]</li> <li>[[પૃથ્વીરાજગઢ (તા. દાંતા)|પૃથ્વીરાજગઢ]]</li> <li>[[પુંજપુર (તા. દાંતા)|પુંજપુર]]</li> <li>[[રઘપુર (તા. દાંતા)|રઘપુર]]</li> <li>[[રંગપુર (તા. દાંતા)|રંગપુર]]</li> <li>[[રાની ઉંબરી (તા. દાંતા)|રાની ઉંબરી]]</li> <li>[[રાણીકા (તા. દાંતા)|રાણીકા]]</li> <li>[[રણોલ (તા. દાંતા)|રણોલ]]</li> <li>[[રાણપુર (તા. દાંતા)|રાણપુર]]</li> <li>[[રતનપુર (તા. દાંતા)|રતનપુર]]</li> <li>[[રાયણીયા (તા. દાંતા)|રાયણીયા]]</li> <li>[[રીંછડી (તા. દાંતા)|રીંછડી]]</li> <li>[[રૂપપુરા (તા. દાંતા)|રૂપપુરા]]</li> <li>[[રૂપવાસ (તા. દાંતા)|રૂપવાસ]]</li> <li>[[સામૈયા (તા. દાંતા)|સામૈયા]]</li> <li>[[સનાલી (તા. દાંતા)|સનાલી]]</li> <li>[[સાંઢોસી (તા. દાંતા)|સાંઢોસી]]</li> </ol> {{col-5}} <ol start="149"> <li>[[સંતપુર (તા. દાંતા)|સંતપુર]]</li> <li>[[સરકલા (તા. દાંતા)|સરકલા]]</li> <li>[[સરહદ છાપરી (તા. દાંતા)|સરહદ છાપરી]]</li> <li>[[સવાઇપુરા (તા. દાંતા)|સવાઇપુરા]]</li> <li>[[સેંબાળ (તા. દાંતા)|સેંબાળ]]</li> <li>[[સેંબાલીયા (તા. દાંતા)|સેંબાલીયા]]</li> <li>[[સેંબળપાણી (તા. દાંતા)|સેંબળપાણી]]</li> <li>[[સેંકડા (તા. દાંતા)|સેંકડા]]</li> <li>[[સિયાવાડા (તા. દાંતા)|સિયાવાડા]]</li> <li>[[સોળસંદા (તા. દાંતા)|સોળસંદા]]</li> <li>[[સુલતાનપુર (તા. દાંતા)|સુલતાનપુર]]</li> <li>[[તળેટી (તા. દાંતા)|તળેટી]]</li> <li>[[તરંગડા (તા. દાંતા)|તરંગડા]]</li> <li>[[ટેકરી (તા. દાંતા)|ટેકરી]]</li> <li>[[થલવાડા (તા. દાંતા)|થલવાડા]]</li> <li>[[થાણા (તા. દાંતા)|થાણા]]</li> <li>[[તોડા (તા. દાંતા)|તોડા]]</li> <li>[[તોરણીયા (તા. દાંતા)|તોરણીયા]]</li> <li>[[ઉદાવાસ (તા. દાંતા)|ઉદાવાસ]]</li> <li>[[ઉંબરા (તા. દાંતા)|ઉંબરા]]</li> <li>[[ઉમેદપુરા (તા. દાંતા)|ઉમેદપુરા]]</li> <li>[[ઉણોદરા (તા. દાંતા)|ઉણોદરા]]</li> <li>[[વડનાળ (તા. દાંતા)|વડનાળ]]</li> <li>[[વડવેરા (તા. દાંતા)|વડવેરા]]</li> <li>[[વગડાક્યારી (તા. દાંતા)|વગડાક્યારી]]</li> <li>[[વઘડાચા (તા. દાંતા)|વઘડાચા]]</li> <li>[[વજાસણા (તા. દાંતા)|વજાસણા]]</li> <li>[[વાસી (તા. દાંતા)|વાસી]]</li> <li>[[વેકરી (તા. દાંતા)|વેકરી]]</li> <li>[[વેલવાડા (તા. દાંતા)|વેલવાડા]]</li> <li>[[વિજલાસણ (તા. દાંતા)|વિજલાસણ]]</li> <li>[[વિરમવેરી (તા. દાંતા)|વિરમવેરી]]</li> <li>[[વિરપુર લોટોલ (તા. દાંતા)|{{nowrap|વિરપુર લોટોલ}}]]</li> <li>[[વિરપુર હડદ (તા. દાંતા)|{{nowrap|વિરપુર હડદ}}]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:દાંતા તાલુકો]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> gy8r2fe1tdw134mjvy3dmzt4qg7uqc8 ઢાંચો:દેવગઢબારિયા તાલુકાના ગામ 10 87143 826791 540672 2022-08-09T11:33:59Z KartikMistry 10383 શ્રેણી અને સાફ-સફાઇ. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[દેવગઢબારિયા તાલુકો|દેવગઢબારિયા તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- |{{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = દેવગઢબારિયા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[અભલોડ (તા. દેવગઢબારિયા)|અભલોડ]]</li> <li>[[આંબલીપાણી છોતરા|{{nowrap|આંબલીપાણી છોતરા}}]]</li> <li>[[આમલી ઝોઝ]]</li> <li>[[આંકલી (તા. દેવગઢબારિયા)|આંકલી]]</li> <li>[[અંતેલા (તા. દેવગઢબારિયા)|અંતેલા]]</li> <li>[[અસાયડી (તા. દેવગઢબારિયા)|અસાયઢી]]</li> <li>[[બેયના (તા. દેવગઢબારિયા)|બેયના]]</li> <li>[[બામરોલી (તા. દેવગઢબારિયા)|બામરોલી]]</li> <li>[[બામરોલી મુવાડા]]</li> <li>[[બારા (તા. દેવગઢબારિયા)|બારા]]</li> <li>[[ભડભા (તા. દેવગઢબારિયા)|ભડભા]]</li> <li>[[ભાઠવાડા (તા. દેવગઢબારિયા)|ભાઠવાડા]]</li> <li>[[ભુલાર (તા. દેવગઢબારિયા)|ભુલાર]]</li> <li>[[ભુતપગલાં (તા. દેવગઢબારિયા)|ભુતપગલાં]]</li> <li>[[ભુવાલ (તા. દેવગઢબારિયા)|ભુવાલ]]</li> <li>[[બીલીયા (તા. દેવગઢબારિયા)|બીલીયા]]</li> <li>[[ચેનપુર (તા. દેવગઢબારિયા)|ચેનપુર]]</li> <li>[[છાસીયા (સાદડીયા)|{{nowrap|છાસીયા (સાદડીયા)}}]]</li> <li>[[ડભાવા (સાગતલા)|{{nowrap|ડભાવા (સાગતલા)}}]]</li> <li>[[ડાંગરીયા (તા. દેવગઢબારિયા)|ડાંગરીયા]]</li> <li>[[દેગવાડા (તા. દેવગઢબારિયા)|દેગવાડા]]</li> <li>[[દેવગઢબારિયા]]</li> </ol> {{col-4}} <ol start="23"> <li>[[દીવીયા (તા. દેવગઢબારિયા)|દીવીયા]]</li> <li>[[દુધિયા (તા. દેવગઢબારિયા)|દુધીયા]]</li> <li>[[દુખાલી (તા. દેવગઢબારિયા)|દુખાલી]]</li> <li>[[ફાંગીયા (તા. દેવગઢબારિયા)|ફાંગીયા]]</li> <li>[[ગામડી (તા. દેવગઢબારિયા)|ગામડી]]</li> <li>[[ગુના (તા. દેવગઢબારિયા)|ગુના]]</li> <li>[[હિંડોલીયા (તા. દેવગઢબારિયા)|હિંડોલીયા]]</li> <li>[[જંબુસર (તા. દેવગઢબારિયા)|જંબુસર]]</li> <li>[[ઝાબ (સાગતલા)]]</li> <li>[[જુના બારીયા (તા. દેવગઢબારિયા)|જુના બારીયા]]</li> <li>[[જુની બેડી (તા. દેવગઢબારિયા)|જુની બેડી]]</li> <li>[[કાકલપુર (તા. દેવગઢબારિયા)|કાકલપુર]]</li> <li>[[કાલી ડુંગરી (તા. દેવગઢબારિયા)|કાલી ડુંગરી]]</li> <li>[[કાલીયાકુવા (તા. દેવગઢબારિયા)|કાલીયાકુવા]]</li> <li>[[કાલીયાકોટા (તા. દેવગઢબારિયા)|કાલીયાકોટા]]</li> <li>[[કેલીયા (તા. દેવગઢબારિયા)|કેલીયા]]</li> <li>[[કેલકુવા (તા. દેવગઢબારિયા)|કેલકુવા]]</li> <li>[[ખાંડણીયા (તા. દેવગઢબારિયા)|ખાંડણીયા]]</li> <li>[[કોલીના પુનવાલા|{{nowrap|કોલીના પુનવાલા}}]]</li> <li>[[કોયાદા (તા. દેવગઢબારિયા)|કોયાદા]]</li> <li>[[કુવા (તા. દેવગઢબારિયા)|કુવા]]</li> <li>[[લવારીયા (તા. દેવગઢબારિયા)|લવારીયા]]</li> </ol> {{col-4}} <ol start="45"> <li>[[માડવ (તા. દેવગઢબારિયા)|માડવ]]</li> <li>[[મેઘા મુવાડી]]</li> <li>[[મેંદરા (તા. દેવગઢબારિયા)|મેંદરા]]</li> <li>[[મોટી ખજુરી (તા. દેવગઢબારિયા)|મોટી ખજુરી]]</li> <li>[[મોટી મગોઇ]]</li> <li>[[મોટી ઝરી (તા. દેવગઢબારિયા)|મોટી ઝરી]]</li> <li>[[નાડાતોડ (તા. દેવગઢબારિયા)|નાડાતોડ]]</li> <li>[[નાગવાવ (તા. દેવગઢબારિયા)|નાગવાવ]]</li> <li>[[નાની ખજુરી (તા. દેવગઢબારિયા)|નાની ખજુરી]]</li> <li>[[નાની મગોઇ]]</li> <li>[[નાની ઝરી (તા. દેવગઢબારિયા)|નાની ઝરી]]</li> <li>[[નાથુડી (તા. દેવગઢબારિયા)|નાથુડી]]</li> <li>[[નવી બેડી (તા. દેવગઢબારિયા)|નવી બેડી]]</li> <li>[[પાંચેલા (તા. દેવગઢબારિયા)|પાંચેલા]]</li> <li>[[પાણી વગાન]]</li> <li>[[પિપલોદ (તા. દેવગઢબારિયા)|પિપલોદ]]</li> <li>[[રામા (તા. દેવગઢબારિયા)|રામા]]</li> <li>[[રામપુરાદેવી]]</li> <li>[[રાણીપુરા (રાતડીયા)|{{nowrap|રાણીપુરા (રાતડીયા)}}]]</li> <li>[[રાઠવા મુવાડા (તા. દેવગઢબારિયા)|રાઠવા મુવાડા]]</li> <li>[[રેબારી (તા. દેવગઢબારિયા)|રેબારી]]</li> <li>[[રેઢાણા (તા. દેવગઢબારિયા)|રેઢાણા]]</li> </ol> {{col-4}} <ol start="67"> <li>[[રુવાબારી (તા. દેવગઢબારિયા)|રુવાબારી]]</li> <li>[[સાગરામા (તા. દેવગઢબારિયા)|સાગરામા]]</li> <li>[[સાગતલા (તા. દેવગઢબારિયા)|સાગતલા]]</li> <li>[[સાલિયા (તા. દેવગઢબારિયા)|સાલિયા]]</li> <li>[[સાતકુંદા (તા. દેવગઢબારિયા)|સાતકુંદા]]</li> <li>[[સેવણીયા (તા. દેવગઢબારિયા)|સેવણીયા]]</li> <li>[[સીમળાઘાસી]]</li> <li>[[સીંગેડી (તા. દેવગઢબારિયા)|સીંગેડી]]</li> <li>[[સીંગોર (તા. દેવગઢબારિયા)|સીંગોર]]</li> <li>[[તિડકી (તા. દેવગઢબારિયા)|તિડકી]]</li> <li>[[ટિમરવા (તા. દેવગઢબારિયા)|ટિમરવા]]</li> <li>[[તોયણી (તા. દેવગઢબારિયા)|તોયણી]]</li> <li>[[ઉચવાણ (તા. દેવગઢબારિયા)|ઉચવાણ]]</li> <li>[[ઉધાવાલા (તા. દેવગઢબારિયા)|ઉધાવાલા]]</li> <li>[[વડભેટ (તા. દેવગઢબારિયા)|વડભેટ]]</li> <li>[[વાડોદર (તા. દેવગઢબારિયા)|વાડોદર]]</li> <li>[[વાંદર (તા. દેવગઢબારિયા)|વાંદર]]</li> <li>[[વિરોલ (તા. દેવગઢબારિયા)|વિરોલ]]</li> <li>[[ઝાબીયા (તા. દેવગઢબારિયા)|ઝાબીયા]]</li> <li>[[ઝામરાણ (તા. દેવગઢબારિયા)|ઝામરાણ]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:દેવગઢબારિયા તાલુકો]][[શ્રેણી:બોટાદ જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> 3gn5tbvibu0uactkou4tdukwl5ecfbq 826792 826791 2022-08-09T11:34:37Z KartikMistry 10383 nowrap. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[દેવગઢબારિયા તાલુકો|દેવગઢબારિયા તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- |{{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = દેવગઢબારિયા તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[અભલોડ (તા. દેવગઢબારિયા)|અભલોડ]]</li> <li>[[આંબલીપાણી છોતરા|{{nowrap|આંબલીપાણી છોતરા}}]]</li> <li>[[આમલી ઝોઝ]]</li> <li>[[આંકલી (તા. દેવગઢબારિયા)|આંકલી]]</li> <li>[[અંતેલા (તા. દેવગઢબારિયા)|અંતેલા]]</li> <li>[[અસાયડી (તા. દેવગઢબારિયા)|અસાયઢી]]</li> <li>[[બેયના (તા. દેવગઢબારિયા)|બેયના]]</li> <li>[[બામરોલી (તા. દેવગઢબારિયા)|બામરોલી]]</li> <li>[[બામરોલી મુવાડા]]</li> <li>[[બારા (તા. દેવગઢબારિયા)|બારા]]</li> <li>[[ભડભા (તા. દેવગઢબારિયા)|ભડભા]]</li> <li>[[ભાઠવાડા (તા. દેવગઢબારિયા)|ભાઠવાડા]]</li> <li>[[ભુલાર (તા. દેવગઢબારિયા)|ભુલાર]]</li> <li>[[ભુતપગલાં (તા. દેવગઢબારિયા)|ભુતપગલાં]]</li> <li>[[ભુવાલ (તા. દેવગઢબારિયા)|ભુવાલ]]</li> <li>[[બીલીયા (તા. દેવગઢબારિયા)|બીલીયા]]</li> <li>[[ચેનપુર (તા. દેવગઢબારિયા)|ચેનપુર]]</li> <li>[[છાસીયા (સાદડીયા)|{{nowrap|છાસીયા (સાદડીયા)}}]]</li> <li>[[ડભાવા (સાગતલા)|{{nowrap|ડભાવા (સાગતલા)}}]]</li> <li>[[ડાંગરીયા (તા. દેવગઢબારિયા)|ડાંગરીયા]]</li> <li>[[દેગવાડા (તા. દેવગઢબારિયા)|દેગવાડા]]</li> <li>[[દેવગઢબારિયા]]</li> </ol> {{col-4}} <ol start="23"> <li>[[દીવીયા (તા. દેવગઢબારિયા)|દીવીયા]]</li> <li>[[દુધિયા (તા. દેવગઢબારિયા)|દુધીયા]]</li> <li>[[દુખાલી (તા. દેવગઢબારિયા)|દુખાલી]]</li> <li>[[ફાંગીયા (તા. દેવગઢબારિયા)|ફાંગીયા]]</li> <li>[[ગામડી (તા. દેવગઢબારિયા)|ગામડી]]</li> <li>[[ગુના (તા. દેવગઢબારિયા)|ગુના]]</li> <li>[[હિંડોલીયા (તા. દેવગઢબારિયા)|હિંડોલીયા]]</li> <li>[[જંબુસર (તા. દેવગઢબારિયા)|જંબુસર]]</li> <li>[[ઝાબ (સાગતલા)|{{nowrap|ઝાબ (સાગતલા)}}]]</li> <li>[[જુના બારીયા (તા. દેવગઢબારિયા)|જુના બારીયા]]</li> <li>[[જુની બેડી (તા. દેવગઢબારિયા)|જુની બેડી]]</li> <li>[[કાકલપુર (તા. દેવગઢબારિયા)|કાકલપુર]]</li> <li>[[કાલી ડુંગરી (તા. દેવગઢબારિયા)|કાલી ડુંગરી]]</li> <li>[[કાલીયાકુવા (તા. દેવગઢબારિયા)|કાલીયાકુવા]]</li> <li>[[કાલીયાકોટા (તા. દેવગઢબારિયા)|કાલીયાકોટા]]</li> <li>[[કેલીયા (તા. દેવગઢબારિયા)|કેલીયા]]</li> <li>[[કેલકુવા (તા. દેવગઢબારિયા)|કેલકુવા]]</li> <li>[[ખાંડણીયા (તા. દેવગઢબારિયા)|ખાંડણીયા]]</li> <li>[[કોલીના પુનવાલા|{{nowrap|કોલીના પુનવાલા}}]]</li> <li>[[કોયાદા (તા. દેવગઢબારિયા)|કોયાદા]]</li> <li>[[કુવા (તા. દેવગઢબારિયા)|કુવા]]</li> <li>[[લવારીયા (તા. દેવગઢબારિયા)|લવારીયા]]</li> </ol> {{col-4}} <ol start="45"> <li>[[માડવ (તા. દેવગઢબારિયા)|માડવ]]</li> <li>[[મેઘા મુવાડી]]</li> <li>[[મેંદરા (તા. દેવગઢબારિયા)|મેંદરા]]</li> <li>[[મોટી ખજુરી (તા. દેવગઢબારિયા)|મોટી ખજુરી]]</li> <li>[[મોટી મગોઇ]]</li> <li>[[મોટી ઝરી (તા. દેવગઢબારિયા)|મોટી ઝરી]]</li> <li>[[નાડાતોડ (તા. દેવગઢબારિયા)|નાડાતોડ]]</li> <li>[[નાગવાવ (તા. દેવગઢબારિયા)|નાગવાવ]]</li> <li>[[નાની ખજુરી (તા. દેવગઢબારિયા)|નાની ખજુરી]]</li> <li>[[નાની મગોઇ]]</li> <li>[[નાની ઝરી (તા. દેવગઢબારિયા)|નાની ઝરી]]</li> <li>[[નાથુડી (તા. દેવગઢબારિયા)|નાથુડી]]</li> <li>[[નવી બેડી (તા. દેવગઢબારિયા)|નવી બેડી]]</li> <li>[[પાંચેલા (તા. દેવગઢબારિયા)|પાંચેલા]]</li> <li>[[પાણી વગાન]]</li> <li>[[પિપલોદ (તા. દેવગઢબારિયા)|પિપલોદ]]</li> <li>[[રામા (તા. દેવગઢબારિયા)|રામા]]</li> <li>[[રામપુરાદેવી]]</li> <li>[[રાણીપુરા (રાતડીયા)|{{nowrap|રાણીપુરા (રાતડીયા)}}]]</li> <li>[[રાઠવા મુવાડા (તા. દેવગઢબારિયા)|રાઠવા મુવાડા]]</li> <li>[[રેબારી (તા. દેવગઢબારિયા)|રેબારી]]</li> <li>[[રેઢાણા (તા. દેવગઢબારિયા)|રેઢાણા]]</li> </ol> {{col-4}} <ol start="67"> <li>[[રુવાબારી (તા. દેવગઢબારિયા)|રુવાબારી]]</li> <li>[[સાગરામા (તા. દેવગઢબારિયા)|સાગરામા]]</li> <li>[[સાગતલા (તા. દેવગઢબારિયા)|સાગતલા]]</li> <li>[[સાલિયા (તા. દેવગઢબારિયા)|સાલિયા]]</li> <li>[[સાતકુંદા (તા. દેવગઢબારિયા)|સાતકુંદા]]</li> <li>[[સેવણીયા (તા. દેવગઢબારિયા)|સેવણીયા]]</li> <li>[[સીમળાઘાસી]]</li> <li>[[સીંગેડી (તા. દેવગઢબારિયા)|સીંગેડી]]</li> <li>[[સીંગોર (તા. દેવગઢબારિયા)|સીંગોર]]</li> <li>[[તિડકી (તા. દેવગઢબારિયા)|તિડકી]]</li> <li>[[ટિમરવા (તા. દેવગઢબારિયા)|ટિમરવા]]</li> <li>[[તોયણી (તા. દેવગઢબારિયા)|તોયણી]]</li> <li>[[ઉચવાણ (તા. દેવગઢબારિયા)|ઉચવાણ]]</li> <li>[[ઉધાવાલા (તા. દેવગઢબારિયા)|ઉધાવાલા]]</li> <li>[[વડભેટ (તા. દેવગઢબારિયા)|વડભેટ]]</li> <li>[[વાડોદર (તા. દેવગઢબારિયા)|વાડોદર]]</li> <li>[[વાંદર (તા. દેવગઢબારિયા)|વાંદર]]</li> <li>[[વિરોલ (તા. દેવગઢબારિયા)|વિરોલ]]</li> <li>[[ઝાબીયા (તા. દેવગઢબારિયા)|ઝાબીયા]]</li> <li>[[ઝામરાણ (તા. દેવગઢબારિયા)|ઝામરાણ]]</li> </ol> {{col-end}} |}<includeonly>[[શ્રેણી:દેવગઢબારિયા તાલુકો]][[શ્રેણી:બોટાદ જિલ્લાના ગામ]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> d3rr9ci72crvpryn4o7fs4yjrw4fdng મિલાપ(માસિક) 0 128691 826772 800936 2022-08-09T08:06:53Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki '''મિલાપ''' ગુજરાતી ભાષામાં પ્રગટ થતું એક ઉત્ક્રુષ્ઠ માસિક હતું જેની સ્થાપના [[મહેન્દ્ર મેઘાણી|મહેન્દ્રભાઈ મેઘાણી]]<nowiki/>એ (ઝવેરચંદ મેઘાણીના પુત્ર) ૧૯૫૦ના જાન્યુઆરી માસમાં કરી હતી. આ માસિક લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ ૧૯૭૮ની સાલ સુધી પ્રગટ થતું હતું અને ત્યારબાદ તેનુ પ્રકાશન બંધ થઈ ગયુ હતુ.<ref>{{Cite web|title=મિલાપ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA/|access-date=2021-10-26|language=en-GB}}</ref> મિલાપનુ બંધારણ અને શૈલી તે સમયના જાણીતા અંગ્રેજી માસિક રીડર્સ ડાઇજેસ્ટ પ્રકારની હતી. આ માસિક મુખ્યત્વે ગાંધીવિચારો, સાહિત્ય, સામાન્ય લોકોમાં જ્ઞાન અને જાગ્રુતી વધે તે પ્રકારના લેખો પિરસવામાં આવતા હતાં આ ઉપરાંત ગુજરાતી શિખનાર લોકોને સમજાય તેવી સરળ જોડણીમાં છપાતું હતું. માસિકના પ્રકાશન બંધ થયા બાદ મહેન્દ્રભાઈ મેઘાણીએ તેના વિવિધ અંકોમાથી ચૂંટીને ૪ જેટલા ભાગોમાં "અડધી સદીની વાંચનયાત્રા" પ્રગટ કરેલ છે જેમાં તે સમય દરમ્યાન પ્રકાશીત વિવિધ લેખોનું સંકલન કર્યું હતું. == સંદર્ભ == [[શ્રેણી:સામયિક]] [[શ્રેણી:ગુજરાતી સામયિકો]] <references /> == બાહ્ય કડી == * [http://www.ekatrafoundation.org/ અડધી સદીની વાંચનયાત્રા] i7arauseubpde786m1j4qmwdcejekpu 826773 826772 2022-08-09T08:07:10Z KartikMistry 10383 [[શ્રેણી:સામયિક]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki '''મિલાપ''' ગુજરાતી ભાષામાં પ્રગટ થતું એક ઉત્ક્રુષ્ઠ માસિક હતું જેની સ્થાપના [[મહેન્દ્ર મેઘાણી|મહેન્દ્રભાઈ મેઘાણી]]<nowiki/>એ (ઝવેરચંદ મેઘાણીના પુત્ર) ૧૯૫૦ના જાન્યુઆરી માસમાં કરી હતી. આ માસિક લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ ૧૯૭૮ની સાલ સુધી પ્રગટ થતું હતું અને ત્યારબાદ તેનુ પ્રકાશન બંધ થઈ ગયુ હતુ.<ref>{{Cite web|title=મિલાપ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA/|access-date=2021-10-26|language=en-GB}}</ref> મિલાપનુ બંધારણ અને શૈલી તે સમયના જાણીતા અંગ્રેજી માસિક રીડર્સ ડાઇજેસ્ટ પ્રકારની હતી. આ માસિક મુખ્યત્વે ગાંધીવિચારો, સાહિત્ય, સામાન્ય લોકોમાં જ્ઞાન અને જાગ્રુતી વધે તે પ્રકારના લેખો પિરસવામાં આવતા હતાં આ ઉપરાંત ગુજરાતી શિખનાર લોકોને સમજાય તેવી સરળ જોડણીમાં છપાતું હતું. માસિકના પ્રકાશન બંધ થયા બાદ મહેન્દ્રભાઈ મેઘાણીએ તેના વિવિધ અંકોમાથી ચૂંટીને ૪ જેટલા ભાગોમાં "અડધી સદીની વાંચનયાત્રા" પ્રગટ કરેલ છે જેમાં તે સમય દરમ્યાન પ્રકાશીત વિવિધ લેખોનું સંકલન કર્યું હતું. == સંદર્ભ == [[શ્રેણી:ગુજરાતી સામયિકો]] <references /> == બાહ્ય કડી == * [http://www.ekatrafoundation.org/ અડધી સદીની વાંચનયાત્રા] iauyoj5noavm403gvuqr0obtmwbl3hx બારડોલી રેલ્વે સ્ટેશન 0 132295 826753 820044 2022-08-08T20:17:13Z 2607:FEA8:3140:1830:3DB2:556E:BAD0:A5D7 wikitext text/x-wiki {{Infobox station | name = [[File:Indian_Railways_Suburban_Railway_Logo.svg|100px]]<br/>{{background color|darkblue|{{font color|white|બારડોલી રેલ્વે સ્ટેશન}}}} | style = ભારતીય રેલ્વે | type = [[ભારતીય રેલ્વે]] સ્ટેશન | image = | caption = | address = [[બારડોલી]], [[ગુજરાત]] | country = ભારત | coordinates = {{coord|21.133791|73.104950|format=dms|display=inline}} | elevation = {{convert|35|m|ft}} | owned = ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | operator = [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલ્વે]] | lines = [[ઉધના]]–[[જલગાંવ]] મુખ્ય માર્ગ | platforms = ૨ | tracks = ૨ | connections = | structure = સામાન્ય | parking = પ્રાપ્ય | disabled = | status = કાર્યરત | code = {{Indian railway code | code = BIY | zone = [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલ્વે]] | division =મુંબઈ વિભાગ }} | opened = | closed = | rebuilt = | electrified = હા | former = | passengers = | pass_system = | pass_year = | pass_percent = | services = {{s-rail|title=ભારતીય રેલ}} {{s-line|system=Indian Railways|previous= ગંગાધરા|next= ટિમ્બરવા|line=ઉધના–જલગાંવ line|rows1=1}} | map_type = India3#India Gujarat | map_locator = | map_dot_label = બારડોલી રેલ્વે સ્ટેશન | map_size = 300 }} '''બારડોલી રેલ્વે સ્ટેશન''' <ref>{{Cite web|last=Mishra|first=Shiv Kumar|title=10 COVID-19 Special Departures from Bardoli WR/Western Zone - Railway Enquiry|url=https://indiarailinfo.com/departures/bardoli-biy/214|access-date=2022-04-27|website=indiarailinfo.com}}</ref> <ref>{{Cite web|title=Bardoli Railway Station (BIY) : Station Code, Time Table, Map, Enquiry|url=https://www.ndtv.com/indian-railway/bardoli-biy-station|access-date=2022-04-27|website=www.ndtv.com|language=en}}</ref> એ [[ભારત|ભારતના]] [[ગુજરાત]] રાજ્યના [[સુરત]] જિલ્લામાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે [[બારડોલી]] શહેર ખાતે કાર્યરત છે. તે ભારતીય રેલ્વેના [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલ્વે ઝોનના]] મુંબઈ WR રેલ્વે વિભાગ હેઠળ છે. બારડોલી રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશનથી ૩૧ કિમી દૂર આવેલ છે. તે [[ભારતીય રેલ્વે]]<nowiki/>ના [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલ્વે]]<nowiki/>ના વહીવટ હેઠળના મુંબઈ વિભાગમાં આવેલ [[ઉધના]] - [[જલગાંવ]] મુખ્ય લાઇન પર સ્થિત છે.<ref>{{Cite web|title=BIY:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai|url=https://www.raildrishti.in/raildrishti/IRDBStationPDF.jsp?stncode=BIY|website=Raildrishti}}{{Dead link|date=મે 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> <ref>{{Cite web|title=BIY/Bardoli|url=https://www.raildrishti.in/raildrishti/IRDBStationTimeTable.jsp?stncode=BIY|website=Raildrishti}}{{Dead link|date=મે 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> તે દરિયાઈ સપાટીથી ૩૫ મીટર ઉપર આવેલ છે અને અહીં એક પ્લેટફોર્મ છે. વર્ષ ૨૦૧૬ના સમયથી, આ સ્ટેશન પર ઇલેક્ટ્રિફાઇડ ડબલ બ્રોડ-ગેજ રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે. પેસેન્જર, મેમુ અને એક સુપરફાસ્ટ ટ્રેન અહીં રોકાય છે.<ref>{{Cite web|title=BIY/Bardoli:Timetable|url=https://www.yatra.com/indian-railways/bardoli-biy-railway-station|website=Yatra}}</ref> == મહત્વની ટ્રેનો == નીચેની ટ્રેનો બારડોલી રેલ્વે સ્ટેશન ખાતે જતાં-આવતાં બંને સમયે ઉભી રહે છે: * 12834/33 હાવરા અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ * 19003/04 બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ <ref>{{Cite web|title=पश्चिम रेलवे ने शुरू की ये नई ट्रेन, रेल यात्रियों को होगी सहूलियत|url=https://www.zeebiz.com/hindi/railways/new-train-has-been-launched-between-bandra-terminus-and-bhusaval-western-railway-5414|website=Zeebiz}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:સુરત જિલ્લાનાં રેલ્વે સ્ટેશનો]] [[શ્રેણી:સુરત જિલ્લો]] qw8q4n22cc8coubs4oln68b5wu0w9h5 નાડોદા રાજપૂત 0 133715 826786 824253 2022-08-09T10:50:49Z 2409:4041:6D92:ED2B:0:0:28C9:1B15 /* ઇતિહાસ */ wikitext text/x-wiki  [[File:Ravi_Varma-Rajput_soldier.jpg|thumb]] '''નાડોદા રાજપૂતો''' ભારતના [[ગુજરાત]] રાજ્યની [[રાજપૂત]] જ્ઞાતિ છે. તેઓ સુલતાનોને કર (ટેક્સ) ચૂકવવાના તેમના ઐતિહાસિક ઇનકાર માટે નોંધપાત્ર છે.<ref name="poigujarat">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> ==ઉદ્ભવ સ્થાન== માલવા અને રાજસ્થાન માથી તેમની ઉત્પત્તિ હોવા છતાં<ref name="People of India: India's communities, Volume 52">{{cite book|url=https://books.google.com/books?id=g9MVAQAAMAAJ|title=India's Communities|publisher=Oxford University Press|year=1998|isbn=978-0-19-563354-2}}</ref>, આજે તેઓ મુખ્ય તરીકે સૌરાષ્ટ્ર, કચ્છ,<ref name="EPW2">{{cite journal|last=Shah|first=G.|year=1987|title=Middle Class Politics: Case of Anti-Reservation Agitations in Gujarat (AN 160)|journal=Economic and Political Weekly|volume=22|issue=19/21|pages=AN155|jstor=4377019}}</ref> પાટણ<ref name="Gujarat state gazetteers">{{cite book|url=https://www.indianculture.gov.in/gazettes/gujarat-state-gazetteers-mehsana-district|title=Gujarat Gazetteers: Mehsana , Gujarat (India)|publisher=The Director, Government Printing, Stationery and Publications, Ahmadabad, Gujarat|year=1975|type=Gazetter}}</ref> અને ગુજરાતના અન્ય પ્રાંતમાં પણ જોવા મળે છે.<ref name="EPW">{{cite journal|last=Shah|first=G.|year=1987|title=Middle Class Politics: Case of Anti-Reservation Agitations in Gujarat (AN 160)|journal=Economic and Political Weekly|volume=22|issue=19/21|pages=AN155|jstor=4377019}}</ref> ==ઇતિહાસ== નાડોદા રાજપૂતો એ ગુજરાતના રાજપૂત સમુદાયોમાંનો એક છે, તેઓ લગભગ 600 વર્ષ પહેલાં રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. માન્યતા એવી છે કે નાડોદા રાજપુતે મુસ્લિમ શાસકોને કર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. તેથી, તેઓને '''નરવૈયા(ડિફોલ્ટર)''' કહેવામાં આવતા હતા અને નાડોદા રાજપુત એ તેનું અભ્રંશિત રુપ છે.<ref name="India’s Communities">{{cite book|title=India's Communities, Volume 3|author=Kumar Suresh Singh|publisher=Oxford University Press, 1998|year=1998|isbn=0195633547|pages=2517}}</ref> "નાડોદા" શબ્દ ભારત પર મુસ્લિમ આક્રમણના સમયનો છે.<ref name="People of India: India's communities, Volume 5">{{cite book|url=https://books.google.com/books?id=g9MVAQAAMAAJ|title=India's Communities|publisher=Oxford University Press|year=1998|isbn=978-0-19-563354-2}}</ref> નાડોદા રાજપુત શબ્દના સ્પષ્ટીકરણના સંદર્ભમાં, તે '''નાડાવત્યા''' માંથી ઉતરી આવ્યું છે, જે પ્રાકૃતમાં એક અવતરણમાં સમય સાથે સ્થાનાંતરિત થયું છે. આમ ^નાsવા માંથી '''નાડોદા''' શબ્દનો જન્મ થયો.<ref name="Sanskrit and Indological Studies">{{cite book|title=Sanskrit and Indological Studies: Dr. V. Raghavan Felicitation Volume|author=Venkatarama Raghavan|publisher=Motilal Banarsidass, 1975|year=1975|isbn=0842608214|pages=253}}</ref> ==સંસ્કૃતિ== નાડોદા રાજપૂતો ક્ષત્રિય વર્ણમાં આવે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે જ્યારે કેટલાક કુળદેવીના અનુયાયીઓ છે. ભગવાન શિવ અને કૃષ્ણ તેમના મુખ્ય દેવો છે.<ref name="poigujarat2">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> નાડોદા રાજપૂતોમાં ચાર ઘોળ (લગ્ન વર્તુળો) છે અને તેમની વચ્ચે વૈવાહિક જોડાણ પ્રતિબંધિત છે. પહેરવેશ, આભૂષણો, રીતરિવાજો, સામાજિક પ્રથાઓ અને જીવનશૈલીના કિસ્સામાં દરેક ઘોળ અન્ય લોકોના સંબંધમાં વિશિષ્ટ છે. તેઓ '''રાજપૂત-દરબાર''' જૂથો સાથે જોડાયેલા છે, તેઓ '''તેર-તસીલીના''' સભ્યોમાંના એક છે.<ref name="poigujarat3">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> ==અટકો (કુળ,વંશ)== નાડોદા રાજપૂતોમાં વધુ અટક(કુળો) છે જે સમાન સામાજિક દરજ્જો ભોગવે છે. આ કુળો (વંશ:અટક<ref name="Surname meaning">{{cite web|author=|date=|title=Surname Meaning in gujarati|url=https://www.tezpatrika.com/dictionary/surname-meaning-in-gujarati|newspaper=Tezpatrika.com}}</ref>) છે અવેરા, બારડ, ભાટી, ચાવડા, ચાવડ, ચુડાસમા, ચોહાણ, ડાભી, દાઈમા(દહીમા), ડોડ, <ref name="GazeBombay2">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref>ડોડીયા, ગલેચા, ગોહિલ, ગોલતેર, હડીયલ, હેરમા, જાદવ, જીરીયા, જેઠવા, કુછોટીયા,<ref name="GazeBombay3">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> ખેર,લકુમ,મકવાણા, મોરી, મસાણી, નિરવાન, પઢાર, પઢિયાર, પલોનિયા, પરમાર,<ref name="GazeBombay4">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> રાઠોડ, રહેવર, સોલંકી, સેધલ(સિંધવ), સુવર(સુર), ટાંક, તુવાર(તુનવર), વાઢેલ, વાઘેલા , વનિશ (વૈંશ), વાજા, વાલા, વણોલ, વેજોલ (વિહોલ).<ref name="GazeBombay5">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> તેઓ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના સભ્ય છે.<ref name="poigujarat4">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> == સંદર્ભ == {{Reflist}} mvsd7xg3wl1je7xv9r0rz4yt7kzvmdk 826787 826786 2022-08-09T10:54:23Z 2409:4041:6D92:ED2B:0:0:28C9:1B15 /* ઇતિહાસ */ wikitext text/x-wiki  [[File:Ravi_Varma-Rajput_soldier.jpg|thumb]] '''નાડોદા રાજપૂતો''' ભારતના [[ગુજરાત]] રાજ્યની [[રાજપૂત]] જ્ઞાતિ છે. તેઓ સુલતાનોને કર (ટેક્સ) ચૂકવવાના તેમના ઐતિહાસિક ઇનકાર માટે નોંધપાત્ર છે.<ref name="poigujarat">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> ==ઉદ્ભવ સ્થાન== માલવા અને રાજસ્થાન માથી તેમની ઉત્પત્તિ હોવા છતાં<ref name="People of India: India's communities, Volume 52">{{cite book|url=https://books.google.com/books?id=g9MVAQAAMAAJ|title=India's Communities|publisher=Oxford University Press|year=1998|isbn=978-0-19-563354-2}}</ref>, આજે તેઓ મુખ્ય તરીકે સૌરાષ્ટ્ર, કચ્છ,<ref name="EPW2">{{cite journal|last=Shah|first=G.|year=1987|title=Middle Class Politics: Case of Anti-Reservation Agitations in Gujarat (AN 160)|journal=Economic and Political Weekly|volume=22|issue=19/21|pages=AN155|jstor=4377019}}</ref> પાટણ<ref name="Gujarat state gazetteers">{{cite book|url=https://www.indianculture.gov.in/gazettes/gujarat-state-gazetteers-mehsana-district|title=Gujarat Gazetteers: Mehsana , Gujarat (India)|publisher=The Director, Government Printing, Stationery and Publications, Ahmadabad, Gujarat|year=1975|type=Gazetter}}</ref> અને ગુજરાતના અન્ય પ્રાંતમાં પણ જોવા મળે છે.<ref name="EPW">{{cite journal|last=Shah|first=G.|year=1987|title=Middle Class Politics: Case of Anti-Reservation Agitations in Gujarat (AN 160)|journal=Economic and Political Weekly|volume=22|issue=19/21|pages=AN155|jstor=4377019}}</ref> ==ઇતિહાસ== નાડોદા રાજપૂતો એ ગુજરાતના રાજપૂત સમુદાયોમાંનો એક છે, તેઓ લગભગ 600 વર્ષ પહેલાં રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. માન્યતા એવી છે કે નાડોદા રાજપૂતો એ મુસ્લિમ શાસકોને કર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. તેથી, તેઓને '''નરવૈયા(ડિફોલ્ટર)''' કહેવામાં આવતા હતા અને નાડોદા રાજપુત એ તેનું અભ્રંશિત રુપ છે.<ref name="India’s Communities">{{cite book|title=India's Communities, Volume 3|author=Kumar Suresh Singh|publisher=Oxford University Press, 1998|year=1998|isbn=0195633547|pages=2517}}</ref> "નાડોદા રાજપુત" શબ્દ ભારત પર મુસ્લિમ આક્રમણના સમયનો છે.<ref name="People of India: India's communities, Volume 5">{{cite book|url=https://books.google.com/books?id=g9MVAQAAMAAJ|title=India's Communities|publisher=Oxford University Press|year=1998|isbn=978-0-19-563354-2}}</ref> નાડોદા રાજપુત શબ્દના સ્પષ્ટીકરણના સંદર્ભમાં, તે '''નાડાવત્યા''' માંથી ઉતરી આવ્યું છે, જે પ્રાકૃતમાં એક અવતરણમાં સમય સાથે સ્થાનાંતરિત થયું છે. આમ ^નાsવા માંથી '''નાડોદા રાજપુત''' શબ્દનો જન્મ થયો.<ref name="Sanskrit and Indological Studies">{{cite book|title=Sanskrit and Indological Studies: Dr. V. Raghavan Felicitation Volume|author=Venkatarama Raghavan|publisher=Motilal Banarsidass, 1975|year=1975|isbn=0842608214|pages=253}}</ref> ==સંસ્કૃતિ== નાડોદા રાજપૂતો ક્ષત્રિય વર્ણમાં આવે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે જ્યારે કેટલાક કુળદેવીના અનુયાયીઓ છે. ભગવાન શિવ અને કૃષ્ણ તેમના મુખ્ય દેવો છે.<ref name="poigujarat2">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> નાડોદા રાજપૂતોમાં ચાર ઘોળ (લગ્ન વર્તુળો) છે અને તેમની વચ્ચે વૈવાહિક જોડાણ પ્રતિબંધિત છે. પહેરવેશ, આભૂષણો, રીતરિવાજો, સામાજિક પ્રથાઓ અને જીવનશૈલીના કિસ્સામાં દરેક ઘોળ અન્ય લોકોના સંબંધમાં વિશિષ્ટ છે. તેઓ '''રાજપૂત-દરબાર''' જૂથો સાથે જોડાયેલા છે, તેઓ '''તેર-તસીલીના''' સભ્યોમાંના એક છે.<ref name="poigujarat3">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> ==અટકો (કુળ,વંશ)== નાડોદા રાજપૂતોમાં વધુ અટક(કુળો) છે જે સમાન સામાજિક દરજ્જો ભોગવે છે. આ કુળો (વંશ:અટક<ref name="Surname meaning">{{cite web|author=|date=|title=Surname Meaning in gujarati|url=https://www.tezpatrika.com/dictionary/surname-meaning-in-gujarati|newspaper=Tezpatrika.com}}</ref>) છે અવેરા, બારડ, ભાટી, ચાવડા, ચાવડ, ચુડાસમા, ચોહાણ, ડાભી, દાઈમા(દહીમા), ડોડ, <ref name="GazeBombay2">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref>ડોડીયા, ગલેચા, ગોહિલ, ગોલતેર, હડીયલ, હેરમા, જાદવ, જીરીયા, જેઠવા, કુછોટીયા,<ref name="GazeBombay3">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> ખેર,લકુમ,મકવાણા, મોરી, મસાણી, નિરવાન, પઢાર, પઢિયાર, પલોનિયા, પરમાર,<ref name="GazeBombay4">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> રાઠોડ, રહેવર, સોલંકી, સેધલ(સિંધવ), સુવર(સુર), ટાંક, તુવાર(તુનવર), વાઢેલ, વાઘેલા , વનિશ (વૈંશ), વાજા, વાલા, વણોલ, વેજોલ (વિહોલ).<ref name="GazeBombay5">{{cite book|url=https://archive.org/details/1901GazetteerOfTheBombayPresidencyVol9Part1Hindus358D|title=Gazetteer of the Bombay Presidency, Volume 9, Issue 1|publisher=Government central Press|year=1901|type=Gazetter}}</ref> તેઓ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના સભ્ય છે.<ref name="poigujarat4">{{cite book|title=People of India: Volume XXII : Gujarat|author=Singh, K. S.|publisher=Popular Prakashan|year=2003|isbn=8179911047|pages=992–995}}</ref> == સંદર્ભ == {{Reflist}} pjumle2tdys0tofb8lalvrziyiahw8a સભ્યની ચર્ચા:Tgverse 3 134598 826747 2022-08-08T12:15:11Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Tgverse}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૪૫, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) qh410z8wkv3kwdt72gj447qokr2knrw સભ્યની ચર્ચા:Shaileshkumar k luhar 3 134599 826750 2022-08-08T16:20:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shaileshkumar k luhar}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૫૦, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ljqqg1ev2awp9df3oueuvj92eeya0if મહેન્દ્ર મેઘાણી 0 134600 826754 2022-08-08T20:32:56Z Rajan shah 5233 મહેન્દ્ર મેઘાણી જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦મી જુન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો અને અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨માં અમદાવ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું wikitext text/x-wiki મહેન્દ્ર મેઘાણી જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦મી જુન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો અને અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨માં અમદાવાદ ખાતે થયુ હતું. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. igkqwd6n7flmtynceezl4rizdlowyi2 826755 826754 2022-08-08T21:38:00Z Rajan shah 5233 wikitext text/x-wiki મહેન્દ્ર મેઘાણી જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦મી જુન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો અને અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨માં અમદાવાદ ખાતે થયુ હતું. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. ==બાહ્ય કડી== * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી: સાહિત્યકાર]] qmymqej5dazcec0687098y2ta3drk1u 826756 826755 2022-08-08T21:45:49Z Rajan shah 5233 wikitext text/x-wiki મહેન્દ્ર મેઘાણી જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]<nowiki/>ના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦મી જુન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો અને અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨માં [[ભાવનગર]] ખાતે થયુ હતું. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]<nowiki/>ના જયેષ્ઠ પુત્ર હતા. ==બાહ્ય કડી== * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી: સાહિત્યકાર]] dw17vblj53hdm8jonz3oeu5kjyazp7a 826771 826756 2022-08-09T08:05:02Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki '''મહેન્દ્ર મેઘાણી''' જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું. == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી: સાહિત્યકાર]] kuq91cmkamyyyx33ek0qc2c2jom0wcc 826774 826771 2022-08-09T08:10:15Z KartikMistry 10383 સંદર્ભ. બાહ્ય કડી. wikitext text/x-wiki '''મહેન્દ્ર મેઘાણી''' જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી: સાહિત્યકાર]] hjyy6pzag4nmo12dlm8hm3hd63i596x 826776 826774 2022-08-09T08:18:50Z KartikMistry 10383 વિકિડેટા ઇન્ફોબોક્સ. wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''મહેન્દ્ર મેઘાણી''' જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી: સાહિત્યકાર]] 4wkgppy0k91i223xlhxbdw11jtexh6c 826777 826776 2022-08-09T08:29:16Z KartikMistry 10383 વિગતો સુધારી. wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''મહેન્દ્ર મેઘાણી''' પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી: સાહિત્યકાર]] tekgih0lwcqkjw6n5u1a93thrszj80f 826778 826777 2022-08-09T08:29:48Z KartikMistry 10383 [[શ્રેણી:સાહિત્યકાર]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''મહેન્દ્ર મેઘાણી''' પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] 6ns4ge5en7omijjo05kn0vjp3uasosj 826779 826778 2022-08-09T08:30:00Z KartikMistry 10383 [[શ્રેણી:પત્રકાર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''મહેન્દ્ર મેઘાણી''' પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. મહેન્દ્રભાઈનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ(માસિક)|મિલાપ]]ના સ્થાપક તંત્રી હતા. તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}} * [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:પત્રકાર]] 04kwdwrpr9f5wdh2983si5vxaqbcagn સભ્યની ચર્ચા:KODAVLA JAYSUKH 3 134601 826758 2022-08-09T01:06:10Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=KODAVLA JAYSUKH}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૬:૩૬, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ahraozakwrsgjbiyjtjy4wpkb4ee4lm સભ્યની ચર્ચા:Miteshkprajapat 3 134602 826761 2022-08-09T03:38:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Miteshkprajapat}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૦૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) hiufxgc1t0kf1b9d09pnhdv9cxb1ihq સભ્યની ચર્ચા:Zalawad 3 134603 826762 2022-08-09T04:47:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Zalawad}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૧૭, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 9wkk6yqe78ktgb8bgwa5jv407ofdapf સભ્યની ચર્ચા:હિમાંશુ ચૌધરી 3 134604 826763 2022-08-09T05:14:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=હિમાંશુ ચૌધરી}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૪૪, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) d7b3argcfv8yo3t1d9yt6ot4lxiqbob FIDE 0 134605 826765 2022-08-09T05:32:20Z T.B.ANJANA 63084 Created by translating the opening section from the page "[[:en:Special:Redirect/revision/1098630379|FIDE]]" wikitext text/x-wiki <references /> '''ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન''' અથવા '''વર્લ્ડ ચેસ ફેડરેશન,''' <ref>{{Cite web|title=FIDE Charter, Art. 1 FIDE – Name, legal status and seat|url=https://handbook.fide.com/files/handbook/FIDECharter2020.pdf|access-date=10 February 2021|website=FIDE}}</ref> <ref>{{Cite book|title=The Official Laws of Chess|last=FIDE|year=1989|isbn=0-02-028540-X|page=7}}</ref> સામાન્ય રીતે તેના ફ્રેન્ચ ટૂંકાક્ષર '''FIDE''' ( {{IPAc-en|ˈ|f|iː|d|eɪ}} {{Respell|FEE|day}} '''Fédération Internationale des Échecs''' ), <ref>{{Cite book|title=The Oxford Companion to Chess|title-link=The Oxford Companion to Chess|last=Hooper|first=David|last2=Whyld|first2=Kenneth|publisher=Oxford University Press|year=1992|isbn=0-19-280049-3|edition=second|page=133|author-link=David Vincent Hooper|author-link2=Kenneth Whyld}}</ref> સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે વિવિધ રાષ્ટ્રીય [[ચેસ]] ફેડરેશનને જોડે છે અને આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાના સંચાલક મંડળ તરીકે કાર્ય કરે છે. FIDE ની સ્થાપના 20 જુલાઈ, 1924ના રોજ પેરિસ, ફ્રાન્સમાં થઈ હતી. <ref name="fide.com">[http://www.fide.com/fide.html World Chess Federation]. FIDE (April 8, 2009). Retrieved on 2013-07-28.</ref> તેનું સૂત્ર છે ''Gens una sumus'', લેટિન માટે "We are one Family". 1999 માં, FIDE ને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા માન્યતા આપવામાં આવી હતી. મે 2022 સુધીમાં, FIDE ના 200 સભ્ય સંઘો છે . <ref>{{Cite web|title=Member Federations|url=https://www.fide.com/directory/member-federations|access-date=June 4, 2022}}</ref> of4dn8rgun1w10fi49jax4jn2hp354h સભ્યની ચર્ચા:Princeosman 3 134606 826766 2022-08-09T06:19:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Princeosman}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૪૯, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) k5rmukpi8q08bnl5jyy1ob43c7f8wva સભ્યની ચર્ચા:Gohil Pradip sinhji 3 134607 826767 2022-08-09T06:39:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Gohil Pradip sinhji}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૦૯, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) dw9joqxe3ft9crot8wzb2gf1n78wy1z સભ્યની ચર્ચા:Deepp9676 3 134608 826775 2022-08-09T08:17:31Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Deepp9676}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૭, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3tg7lzl6jqo8z9uxgu4xqsq0sblbswc સભ્યની ચર્ચા:Devansu rathod 3 134609 826780 2022-08-09T09:08:32Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 5wnv259wao122amd97kiruje14qodlx સભ્યની ચર્ચા:Amasi Patel 3 134610 826781 2022-08-09T09:11:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Amasi Patel}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૪૧, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) q84n1wy6tcl3v8gnwoowrdux7y697zs સભ્યની ચર્ચા:Kalgude Pratham Pradeepbhai 3 134611 826783 2022-08-09T09:34:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kalgude Pratham Pradeepbhai}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૪, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 97qo7mgnwv3cmmv405q4v3dn5vbjpsv સભ્યની ચર્ચા:Patelyatin r 3 134612 826784 2022-08-09T09:56:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Patelyatin r}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૨૬, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 0u08g1yjbdj15duju4m7hdp7kb1j7z8 સભ્યની ચર્ચા:Sadanand shantaram pargharmor 3 134613 826785 2022-08-09T10:07:09Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sadanand shantaram pargharmor}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૩૭, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) paik3k6a4556nf32g9mwh96kpqkbjw9 સભ્યની ચર્ચા:JAYANTI DHANDHUKIA 3 134614 826788 2022-08-09T11:09:44Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=JAYANTI DHANDHUKIA}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૩૯, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 1vy9a1fzwspmhx1uhgbxr3e7nfmmahc