વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk જાપાન 0 1257 826945 701288 2022-08-13T11:14:22Z 2409:4041:6E86:5A8E:0:0:DB0B:FE14 /* જનજીવન */ grk wikitext text/x-wiki [[ચિત્ર:Japan-location-cia.png|thumb|250px|દુનિયામાં જાપાનનું સ્થાન]] [[ચિત્ર:Japan-CIA_WFB_Map.png|thumb|250px]] '''જાપાન''' [[એશિયા]]ના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની [[ટોક્યો]] છે. જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો દેશ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો ચીન, [[કોરિયા]] અને [[રશિયા]] છે. જાપાનવાસીઓ પોતાના દેશને "નિપ્પોન" (Nippon) પણ કહે છે, જેનો અર્થ "ઊગતા સૂર્યનો દેશ" થાય છે. યોકોહામા, ઓસાકા અને [[ક્યોટો]] જાપાનના પ્રસિદ્ધ શહેરો છે. == ઇતિહાસ == {{મુખ્ય|જાપાનનો ઇતિહાસ}} જાપાની લોકવાર્તાઓ અનુસાર વિશ્વ ના નિર્માતાએ સૂર્ય દેવી તથા ચન્દ્ર દેવીની પણ રચના કરી. ત્યારબાદ, તેમનો પૌત્ર ક્યૂશૂ દ્વીપ પર આવ્યો અને પછી તેમના સંતાનો હોંશૂ દ્વીપ પર ફેલાઈ ગયા. == પ્રાચીન યુગ == જાપાનનું પ્રથમ લેખિત પ્રમાણ ઈ. સ. ૫૭ ના એક ચીની લેખમાંથી મળે છે. તેમાં એક એવા રાજનીતિજ્ઞના ચીન પ્રવાસનું વર્ણન છે જે પૂર્વના કોઈ દ્વીપથી આવ્યો હતો. ધીમે-ધીમે બન્ને દેશો વચ્ચે રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. તે સમયે જાપાનીઓ એક બહુદૈવિક ધર્મનું પાલન કરતાં હતા. છઠ્ઠી સદીમાં ચીનમાં થઈન [[બૌદ્ધ ધર્મ]] જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને "શિંતો" નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું. શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મરે તો તેની પછીનો શાસકે પોતાની રાજધાની પહેલાથી કોઇ અલગ જગ્યાએ બનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ.સ. ૭૧૦ માં રાજાએ નૉરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૯૧૦ માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક રૂપથી જાપાનથી અલગ રહ્યો. આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન ૧૧મી સદીના અંત સુધી રહ્યું. કેટલાંક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક [[પેગોડા]]ઓ નું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા. == મધ્યયુગ == મધ્યયુગમાં જાપાનમાં સામંતવાદનો જન્મ થયો. જાપાની સામંતોને [[સમુરાઇ]] કહેવામાં આવતા. જાપાની સામંતોએ કોરિયા પર બે વાર ચડાઈ કરી, પરંતુ તેમને કોરિયા અને ચીનના મિંગ શાસકોએ હરાવી દીધા. ૧૬મી સદીમાં યુરોપના પોર્ટુગીઝ વ્યાપારીઓ અને મિશનરીઓએ જાપાનમાં પાશ્ચાત્ય વિશ્વ સાથે સાંસ્કૃતિક તાલમેલની શરૂઆત કરી. == આધુનિક યુગ == ૧૮૫૪માં પહેલી વાર જાપાને પાશ્ચાત્ય દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા. પોતાની વધતી ઔદ્યોગિક ક્ષમતાના સંચાલન માટે જાપાનને પ્રાકૃતિક સંસાધનો ની જરૂર પડી જેના માટે તેણે ૧૮૯૪-૯૫માં ચીન તથા ૧૯૦૪-૦૫માં રશિયા પર ચડાઈ કરી. જાપાને રશિયા-જાપાન યુદ્ધમાં રશિયાને હરાવી દીધું. આવું પહેલી વાર થયું જ્યારે કોઇ એશિયાઈ રાષ્ટ્રએ કોઇ યુરોપિયન શક્તિ પર વિજય મેળવ્યો હોય. જાપાને [[બીજું વિશ્વ યુદ્ધ|દ્વિતીય વિશ્વયુદ્ધ]]માં ધરી રાષ્ટ્રોનો સાથ આપ્યો પણ ૧૯૪૫માં અમેરિકા દ્વારા હિરોશિમા તથા નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેંકવાની સાથે જ જાપાને આત્મસમર્પણ કરી દીધું. ત્યાર પછીથી જાપાને પોતાની જાતને એક આર્થિક શક્તિના રૂપમાં સુદૃઢ કરી અને હાલમાં બધા ટેક્નોલોજિકલ ક્ષેત્રોમાં તેનું નામ અગ્રણી રાષ્ટ્રોમાં ગણાય છે. == ભૂગોળ == === જાપાનના વિભાગો === જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ ૬૮૦૦ દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત ૩૪૦ દ્વીપ ૧ ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે: હોક્કાઇદો, હોન્શૂ, શિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો ૭૬.૨% ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર ૧૩.૪% છે, ૩.૫% વિસ્તારમાં પાણી છે અને ૪.૬% જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની ૨૮% માછલીઓ બહારથી આયાત કરવી પડે છે. == શાસન તથા રાજનીતિ == આમ તો એમ ક્યાંય નથી લખ્યું પણ જાપાનની રાજનૈતિક સત્તાનો પ્રમુખ રાજા હોય છે. તેની શક્તિઓ સીમિત છે. જાપાનના બંધારણ અનુસાર "રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે". બંધારણ મુજબ જાપાનની સ્વતંત્રતાની કમાન જાપાનની જનતાના હાથમાં છે. == વિદેશ નીતિ == સૈનિક રૂપથી અમેરિકા પર નિર્ભર જાપાનના સંબંધ અમેરિકા સાથે સામાન્ય છે. == સેના == જાપાનનું વર્તમાન બંધારણ તેને બીજા દેશો પર સૈનિક-અભિયાન કે ચડાઈ કરવાની ના પાડે છે. == અર્થતંત્ર == એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. પરંતુ જાપાનનું અર્થતંત્ર સ્થિર નથી. અહીંના લોકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 50,000 અમેરિકન ડૉલર છે જે ખૂબ અધિક છે. == વિજ્ઞાન અને ટેક્નોલૉજી == જાપાન પાછલા કેટલાક દસકાઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી થઈ ગયું છે. == સંસ્કૃતિ == કેટલાક લોકો જાપાનની સંસ્કૃતિને ચીનની સંસ્કૃતિનું જ વિસ્તરણ સમજે છે. જાપાની લોકોએ કેટલીયે વિદ્યાઓમાં ચીનની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે.{{સંદર્ભ}} બૌદ્ધ ધર્મ અહીં ચીની તથા કોરિયન ભિક્ષુઓના માધ્યમથી પહોંચ્યો. જાપાનની સંસ્કૃતિની સૌથી ખાસ વાત એ છે કે અહીંના લોકો પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ રાખે છે. માર્ચ મહિનો ઉત્સવોનો મહિનો હોય છે. == ધર્મ == જાપાનની ૮૪% જનતા [[શિન્તો]] તથા [[બૌદ્ધ ધર્મ]] નું અનુસરણ કરે છે .અહીંનો જુનો ધર્મ શિન્તો છે, જેનો શાબ્દિક અર્થ 'દેવતાઓનો પંથ' થાય છે. == ભાષા == લગભગ ૯૯% જનતા [[જાપાની ભાષા]] બોલે છે. rtyh == આ પણ જુઓ == * [[જાપાનનો રાષ્ટ્રધ્વજ]] {{geo-stub}} [[શ્રેણી:જાપાન]] iohchxn1e06bsbucz27zigpja2xfapv ભારતનો રાષ્ટ્રધ્વજ 0 2686 826922 826789 2022-08-12T17:45:04Z 2405:205:C8C6:9E00:46A2:11DF:E711:C80A /* નિકાલ કરવાનાં નિયમ */Added wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {{empty section}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમા ફેંકી શકાય નહી. તેનુ માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામા ઉલ્લેખિત છે.}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] 2ltrr1mdg3bq2hvish4h6xdloh10r67 826923 826922 2022-08-12T17:47:42Z Kamlesh khodabhai makwana 70154 wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {ધ્વજ પર કંઈપણ લખવું, બનાવવું કે કાઢી નાખવું ગેરકાયદેસર છે. તિરંગો કોઈપણ વાહનની પાછળ, વિમાનમાં કે જહાજ પર લગાવી શકાતો નથી. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઈમારતો વગેરેને આવરી લેવા માટે થઈ શકતો નથી. કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રધ્વજ જમીનને સ્પર્શવો જોઈએ નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે ડેકોરેશન માટે કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી.}} === અડધી કાઠીએ === {{empty section}} === નિકાલ કરવાનાં નિયમ === {{ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમા ફેંકી શકાય નહી. તેનુ માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામા ઉલ્લેખિત છે.}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] t9zetcdx9vkedjeoh00q5alfdrczrp3 826924 826923 2022-08-12T17:51:45Z Kamlesh khodabhai makwana 70154 /* અડધી કાઠીએ */ wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {ધ્વજ પર કંઈપણ લખવું, બનાવવું કે કાઢી નાખવું ગેરકાયદેસર છે. તિરંગો કોઈપણ વાહનની પાછળ, વિમાનમાં કે જહાજ પર લગાવી શકાતો નથી. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઈમારતો વગેરેને આવરી લેવા માટે થઈ શકતો નથી. કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રધ્વજ જમીનને સ્પર્શવો જોઈએ નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે ડેકોરેશન માટે કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી.}} === અડધી કાઠીએ === {{ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રીય વ્યક્તિના મૃત્યુ પછી ધ્વજને થોડા સમય માટે નીચે રાખવામાં આવે છે અને રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. જે ઈમારતમાં એ વિભૂતિનો દેહ રાખવામાં આવ્યો છે એ જ ઈમારતનો ત્રિરંગો ઝુકાવવામાં આવે છે. મૃતદેહને ઈમારતમાંથી બહાર કાઢ્યા બાદ તિરંગો સંપૂર્ણ ઉંચાઈ સુધી લહેરાવવામાં આવે છે. તે જ સમયે, દેશની મહાન હસ્તીઓ અને શહીદોના નશ્વર અવશેષોને તિરંગામાં લપેટીને સન્માન કરવામાં આવે છે. જો કે, તિરંગાની કેસરી પટ્ટી માથાની બાજુમાં અને લીલી પટ્ટી પગમાં હોવી જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે છે. મૃતદેહના અગ્નિસંસ્કાર પછી તેને ગુપ્ત રીતે આદર સાથે બાળવામાં આવે છે અથવા પવિત્ર નદીમાં સમાધિ આપવામાં આવે છે. ફાટેલા-તૂટેલા ત્રિરંગા સાથે પણ આ રીતે કરવામાં આવે છે.}} === નિકાલ કરવાનાં નિયમ === {{ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમા ફેંકી શકાય નહી. તેનુ માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામા ઉલ્લેખિત છે.}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] n9v201y8ffza4sdzaikc64a0e0xz62r 826938 826924 2022-08-13T06:35:03Z 2401:4900:1A8D:2571:0:0:42C:33C6 તિરંગા માં રહેલ રંગ ની સમજ આપેલ છે.. જે ભારત માં વાસનાર મનુષ્ય ને દરેક ને સમજ મળે.. તેમાં રહેલ ચક્ર જે સમય નું પ્રતીક... જય શ્રી સીતારામ 🙏સત્ય મેવ જ્યોત 🙏.. wikitext text/x-wiki {{Infobox flag |Name = ભારત |Nickname = ''તિરંગો'' |Image = Flag of India.svg |Use = 111000 |Symbol = [[File:IFIS Normal.svg]] |Proportion = ૨:૩ |Adoption = ૨૨ જુલાઇ ૧૯૪૭ |Design = આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. |Designer = પિંગાલી વેંક્યા<ref group="N" name="PV">હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.</ref> }} [[ભારત]]ની આઝાદી ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા [[જુલાઇ ૨૨|૨૨ જુલાઇ]] ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે '''ભારતનો રાષ્ટ્રધ્વજ''' તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે [[અશોક ચક્ર]] તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર [[સારનાથ]]ના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની [[ખાદી]]નાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. ==રંગોની માહિતી== અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. {| width="70%" border="1" cellpadding="2" cellspacing="0" style="background: #f9f9f9; border: 1px solid #aaaaaa; border-collapse: collapse; white-space: nowrap; text-align: left" |- style="text-align: center; background: #eee" ! રંગ ! HTML (વેબ પેજ માટે) ! CMYK (છાપકામ માટે) ! Textile color (કાપડ માટે) ! Pantone (-) |- !style="background:#FF9933"|<span style=color:#138808>(કેશરી) Saffron</span> | #FF9933 | 0-50-90-0 | Saffron (કેશરી) | 1495c |- !style="background:#FFFFFF"|(સફેદ) White | #FFFFFF | 0-0-0-0 | Cool Grey (કૂલ ગ્રે) | 1c |- !style="background:#138808"|<span style=color:#FF9933>(લીલો) Green</span> | #138808 | 100-0-70-30 | India green (ઇન્ડીયન ગ્રીન) | 362c |- !style="background:#000080"|<span style=color:#FFFFFF>(ઘેરો ભૂરો) Navy blue</span> | #000080 | 100-98-26-48 | Navy blue (ઘેરો ભૂરો) | 2755c |} ==ધ્વજ ભાવના== [[Image:Ashoka Chakra.svg|thumb| [[અશોક ચક્ર]], ''"ધર્મનું ચક્ર"'']] [[ભારત]]ની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે [[અશોક ચક્ર]] ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]], કે જે પછીથી [[ભારત]]નાં પ્રથમ [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ''ભગવો'' અથવા ''કેશરી'' રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. ''સફેદ'' રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને ''લીલો'' કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ [[અશોક ચક્ર]] એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. [[ભારત]]માં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."''' બહોળા અનધિકૃત અર્થમાં ''કેશરી'' રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, ''સફેદ'' રંગ શાંતિ અને સત્ય, ''લીલો'' રંગ ઉત્પાદકતા અને ''ચક્ર'' ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.. Tirnga. Ne tran colar apel che.. Kesri rang surya rup. Urja nu pratik..Shafed rang surya ane dharti ni vache nu antar je akho thi drsti rup joye te... Lilo rang je ધરતી ઉપર વનસ્પતિ રૂપ હરિયાળી છે..... વચમાં આપેલ ચકર જે 24 કલાક ઘડિયાર રૂપ એક સમય સૂચવી જાય છે.....dRastdvhaj == ઇતિહાસ == [[Image:British Raj Red Ensign.svg|thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ]] [[Image:Flag_of_Imperial_India.svg|thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ]] [[Image:Flag of India 1906 (Calcutta Flag).svg|thumb|150px|(કલકત્તા)[[કોલકાતા]] ધ્વજ,[[સુરેન્દ્રનાથ બેનરજી]]એ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) [[કોલકાતા]]માં લહેરાવેલ]] [[Image:Flag of India 1907 (Nationalists Flag).svg|thumb|150px|[[મેડમ કામા|ભિખાયજી કામા]] દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો '''વંદેમાતરં''' લખેલ)]] [[Image:Flag of India 1917.svg|thumb|right|150px|[[હોમરૂલ ચળવળ]] દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭]] [[Image:1921 India flag.svg|thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે [[ચરખો]])]] [[Image:1931-India-flag.svg|thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો [[ચરખો]] છે.]] [[Image:1931 Flag of India.svg|thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે [[ભારતીય નૌસેના]]નાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.]] [[Image:Flag of the Indian Legion.svg|thumb|150px|right| [[આઝાદ હિંદ ફોજ|આઝાદ હિંદ]] નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં [[આઝાદ હિંદ ફોજ]] માટે ફરકાવાયેલ.]] * ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, [[સ્વામી વિવેકાનંદ]]નાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે ''સિસ્ટર નવેદિતા ધ્વજ'' (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં ''વજ્ર'' નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. * પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" [[કોલકાતા]]માં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં ''વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. * ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ [[મેડમ કામા|ભિખાયજી કામા]] એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને [[શ્યામજી કૃષ્ણ વર્મા]] દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. * [[બાલ ગંગાધર તિલક]] અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ [[હોમરુલ આંદોલન]] માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ [[સપ્તર્ષિ]] આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. * ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ [[મહાત્મા ગાંધી]]ને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર [[ચરખો|ચરખા]]નું ચિત્ર મુકવું.[[ચરખો]] ત્યારે [[ભારત]]નીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. * [[મહાત્મા ગાંધી]] સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો [[ચરખો]] હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત [[અમદાવાદ]] માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. * ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં [[કોલકાતા]]માં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે [[વિષ્ણુ]]ની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. [[શીખ]] સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. * આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં [[ચરખો|ચરખા]]નું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. * છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી [[કરાચી]]માં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. * આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા [[વાઘ]]નાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં [[વાઘ]] [[સુભાષચંદ્ર બોઝ]] નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત [[સુભાષચંદ્ર બોઝ]] નાં હસ્તે [[મણિપુર]] માં ફરકાવાયેલ. ==ઉત્પાદન પ્રક્રિયા== [[Image:India flag emblem.jpg|right|200px|thumb|[[બેંગલોર]], [[વિધાન સભા]] ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન]] {| class="toccolours" align="center" style="margin:1em" |+ ધ્વજ પ્રમાણમાપ |- ! bgcolor="#bbbbbb" | માપ ! bgcolor="#bbbbbb"| મિલીમિટર |- | align="center"|૧ | align="center"|૬૩૦૦&nbsp;×&nbsp;૪૨૦૦ |- | align="center"|૨ | align="center"|૩૬૦૦&nbsp;×&nbsp;૨૪૦૦ |- | align="center"|૩ | align="center"|૨૭૦૦&nbsp;×&nbsp;૧૮૦૦ |- | align="center"|૪ | align="center"|૧૮૦૦&nbsp;×&nbsp;૧૨૦૦ |- | align="center"|૫ | align="center"|૧૩૫૦&nbsp;×&nbsp;૯૦૦ |- | align="center"|૬ | align="center"|૯૦૦&nbsp;×&nbsp;૬૦૦ |- | align="center"|૭ | align="center"|૪૫૦&nbsp;×&nbsp;૩૦૦ |- | align="center"|૮ | align="center"|૨૨૫&nbsp;×&nbsp;૧૫૦ |- | align="center"|૯ | align="center"|૧૫૦&nbsp;×&nbsp;૧૦૦ |} ૧૯૫૦ મા [[ભારત]] ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં [[મેટ્રિક પધ્ધતિ]] દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. [[ખાદી]] અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.[[ખાદી]] બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની [[ખાદી]] વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર [[અશોક ચક્ર]] ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે [[અશોક ચક્ર]] બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. == રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)== ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ ([[:en:Naveen Jindal]]) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. === રાષ્ટ્રધ્વજનું સન્માન === ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. === રાષ્ટ્રધ્વજની જાળવણી === [[Image:India-flag-horiz-vert.svg|200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.]] રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. === ભીંત પર પ્રદર્શન === [[image:IndiaFlagTwoNations.png|right|150px]] === અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે === જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]] નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. === રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે === [[Image:IndiaFlagNonNational.png|right|170px]] રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. === આંતરીક પ્રદર્શન માટે === [[Image:IndiaFlagIndoors.png|right|170px]] જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. === પરેડ અને સમારોહ === [[Image:IndiaFlagParade.png|right|170px]] === વાહનો પર પ્રદર્શન === {ધ્વજ પર કંઈપણ લખવું, બનાવવું કે કાઢી નાખવું ગેરકાયદેસર છે. તિરંગો કોઈપણ વાહનની પાછળ, વિમાનમાં કે જહાજ પર લગાવી શકાતો નથી. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઈમારતો વગેરેને આવરી લેવા માટે થઈ શકતો નથી. કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રધ્વજ જમીનને સ્પર્શવો જોઈએ નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે ડેકોરેશન માટે કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી.}} === અડધી કાઠીએ === {{ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રીય વ્યક્તિના મૃત્યુ પછી ધ્વજને થોડા સમય માટે નીચે રાખવામાં આવે છે અને રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. જે ઈમારતમાં એ વિભૂતિનો દેહ રાખવામાં આવ્યો છે એ જ ઈમારતનો ત્રિરંગો ઝુકાવવામાં આવે છે. મૃતદેહને ઈમારતમાંથી બહાર કાઢ્યા બાદ તિરંગો સંપૂર્ણ ઉંચાઈ સુધી લહેરાવવામાં આવે છે. તે જ સમયે, દેશની મહાન હસ્તીઓ અને શહીદોના નશ્વર અવશેષોને તિરંગામાં લપેટીને સન્માન કરવામાં આવે છે. જો કે, તિરંગાની કેસરી પટ્ટી માથાની બાજુમાં અને લીલી પટ્ટી પગમાં હોવી જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે છે. મૃતદેહના અગ્નિસંસ્કાર પછી તેને ગુપ્ત રીતે આદર સાથે બાળવામાં આવે છે અથવા પવિત્ર નદીમાં સમાધિ આપવામાં આવે છે. ફાટેલા-તૂટેલા ત્રિરંગા સાથે પણ આ રીતે કરવામાં આવે છે.}} === નિકાલ કરવાનાં નિયમ === {{ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમા ફેંકી શકાય નહી. તેનુ માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામા ઉલ્લેખિત છે.}} == નોંધ == {{Reflist|group="N"}} ==ઈતીહસ== {{Reflist}} આપણા રાષ્ટ્રધ્વજનો ઇ.... Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/25-01-2017/72949 == બાહ્ય કડીઓ == {{Commons category|National flag of India|ભારતનો રાષ્ટ્રધ્વજ}} * {{cite web | title= National Flag | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/knowindia/national_flag.php| access-date=8 February 2010 | archive-url = https://web.archive.org/web/20100126160054/http://india.gov.in/knowindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=26 January 2010}} * {{cite web | title= History of Indian Tricolour | work=National Portal of India |publisher=ભારત સરકાર| url=http://india.gov.in/myindia/national_flag.php| access-date=15 August 2010 | archive-url = https://web.archive.org/web/20100809095826/http://india.gov.in/myindia/national_flag.php <!--Added by H3llBot--> | archive-date=9 August 2010}} * {{cite web | title= Flag Code of India | publisher= Ministry of Home Affairs (India) | url= http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | access-date= 26 July 2016 | url-status= dead | archive-url = https://web.archive.org/web/20171019211150/http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/flagcodeofindia.pdf | archive-date= 19 October 2017}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] [[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]] rsix5lt32sftb9xedhwvn54n8d84akv બાબાસાહેબ આંબેડકર 0 5085 826925 825615 2022-08-12T18:10:26Z 2409:4041:E89:4CC7:0:0:F4CA:620F Hi wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''બાબાસાહેબ આંબેડકર ‌‍'''(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧&nbsp;– ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ '''ડૉ. બાબાસાહેબ આંબેડકર''' ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં [[બૌદ્ધ]] પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર [[ભારત રત્ન]]થી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.<ref>{{cite web|url=http://www.mha.nic.in/pdfs/Recipients-BR.pdf|title=List Of Recipient Of Bharat Ratna|publisher=Ministry of Home Affairs Government Of India|format=PDF|access-date=૧ એપ્રિલ ૨૦૧૩|archive-date=2013-02-03|archive-url=https://web.archive.org/web/20130203061751/http://mha.nic.in/pdfs/Recipients-BR.pdf|url-status=dead}}</ref> == જન્મ અને બાળપણ == ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ [[એપ્રિલ ૧૪|૧૪મી એપ્રિલ]] ૧૮૯૧માં મહુ, [[મધ્ય પ્રદેશ]]<ref>{{Cite web|url=http://www.ambedkar.org/Babasaheb/Babasaheb.htm|title=Dr. B R Ambedkar|website=www.ambedkar.org|access-date=2020-09-22}}</ref> (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.<ref name="Columbia">{{Cite web|url=http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html|title=In the 1890s|last=Pritchett|first=Frances|format=PHP|archive-url=https://web.archive.org/web/20060907040421/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html|archive-date=7 September 2006|url-status=live|access-date=2 August 2006}}</ref> ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું. ==શિક્ષણ== ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ [[મહારાષ્ટ્ર]]ના [[રત્નાગિરી જિલ્લો|રત્નાગિરી જિલ્લા]]ના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલફિન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા|મહારાજા સયાજીરાવ ગાયકવાડે]] સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, [[અમેરિકા]] મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી [[યુ.કે.|ઇંગ્લેન્ડ]] ગયા. અને [[લંડન]]માં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, [[મુંબઈ]]ની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર [[જર્મની]] ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાં જ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું. ==પ્રથમ ગોળમેજી પરિષદમાં== Hi i am ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને [[ભારત]]ના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શકાઇ નહી. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા. ==ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત== તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને [[ગાંધીજી]]ની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં [[લંડન]]માં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી [[મુસ્લિમ|મુસ્લિમો]] સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો. ==લોકનેતા== ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ બ્રિટીશ વડાપ્રધાને "કોમ્યુનલ એવોર્ડ" ની જાહેરાત કરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ. ગાંધીજી, [[હિંદુ]] નેતાઓ અને ડૉ.આંબેડકર વચ્ચે છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયા અને સમાધાન થયું. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા. ડૉ. આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે, દાદર, મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ. ૧ જૂન ૧૯૩૫ માં [[મુંબઈ]]ની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી. ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકરનું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ.આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. ૧૪મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટમાં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી"ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા?" નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું. ==બૌદ્ધ ધર્મ અંગીકાર== [[File:Twenty-two vows of Buddhism by Dr. Ambedkar at Deekshabhoomi.jpg|thumb|દિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો લેખ]] ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને [[બુદ્ધ અને તેમનો ધમ્મ]] પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે [[ઓક્ટોબર ૧૪|૧૪ ઓક્ટોબર]] ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે [[નાગપુર]] [[દીક્ષાભૂમિ]] માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.<ref>https://www.buddhistdoor.net/news/90-year-old-buddhist-monk-recalls-babasaheb-ambedkars-conversion-to-buddhism</ref> ભારતના બૌદ્ધો દ્વારા તેમને ''બોધિસત્વ'' માનવામાં આવે છે, જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી.<ref>p. 65, notes that "The concept of Ambedkar as a Bodhisattva or enlightened being who brings liberation to all backward classes is widespread among Buddhists." He also notes how Ambedkar's pictures are enshrined side-to-side in Buddhist Vihars and households in India|office = Labour Member in Viceroy's Executive Council Buddhist homes.</ref> તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી હતી.<ref>{{cite book|last=Omvedt|first=Gail|title=Buddhism in india : challenging Brahmanism and caste|year=૨૦૦૩|publisher=Sage Publications|location=Thousand Oaks, CA|isbn=0761996648|pages=૨૬૧-૨૬૨}}</ref> ==બંધારણના ઘડવૈયા== ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો. == સ્વતંત્રતા પછી == ૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે [[ભારત]]ની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું. ==સંદર્ભ== {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons|B. R. Ambedkar|ડૉ. બાબાસાહેબ આંબેડકર}} * {{ગુજરાતી વિશ્વકોશ}} * [http://books.google.co.in/books?id=AVOjzFKlS8cC&printsec=frontcover#v=onepage&q=&f=false बौद्ध वचन तथा अम्बेडकर विचार] (गूगल पुस्तक ; लेखक - दाजिबा नाईक) *[http://www.ambedkar.org આંબેડકર.ઓર્ગ] *[http://c250.columbia.edu/c250_celebrates/remarkable_columbians/bhimrao_ambedkar.html Dr. Bhimrao Ambedkar in Columbia University] * [http://www.columbia.edu/cu/news/00/12/ambedkar.html Ambedkar's statue at Columbia University] * [http://www.sai.uni-heidelberg.de/saireport/2003/pdf/1_ambedkar.pdf University of Heidelberg] {{ભારત રત્ન}} [[શ્રેણી:ડૉ. બાબાસાહેબ આંબેડકર| ]] [[શ્રેણી:સમાજ સેવક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] [[શ્રેણી:ઇતિહાસ]] [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:૧૯૫૬માં મૃત્યુ]] 7sajh9xknadnv6r3pxvbbarkqd1vdmx મેર 0 15044 826932 822560 2022-08-13T04:26:42Z 2401:4900:1A7B:E428:0:0:420:E8DB Fixed type wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox ethnic group | group = મેર | native_name = મહેર/મિહિર/મૈર/મેહર | native_name_lang = gu | languages = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | religions = [[હિંદુ ધર્મ]] | related_groups = [[ગુજરાતી લોકો]] | image = Mer Dandiya.jpg | regions = [[ગુજરાત]] | image_caption = મેર રાસ }} '''મેર''' એ [[ભારત]]માં [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારનાં એટલે કે [[કાઠિયાવાડ]]માં '''મહેર, મિહિર, મૈર, કે મેહર''' તરીકે પણ ઓળખાય છે,તેમજ [[ક્ષત્રિય]] વર્ણનાં અને [[હિંદુ ધર્મ]]ના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા [[પોરબંદર]]નાં [[જેઠવા]] રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ. == કાઠિયાવાડ વિસ્તારનાં પ્રસિધ્ધ મેર વ્યક્તિત્વો == * નાગાર્જુન કરશન સિસોદીયા - (શહિદ મેજર નાગાર્જુન સિસોદીયા) ૧૯૭૧ નાં યુદ્ધ દરમિયાન "ઓપરેશન કેક્ટસ લિલી"માં શહિદ થયેલ મહેર જવાંમર્દ.([http://indianarmy.nic.in/martyrs/home.jsp?status=&service=2&operation=&state=10&hidrecord=10&subform=Search&subform=Search ભારતીય થલસેના] {{Webarchive|url=https://web.archive.org/web/20160304192135/http://indianarmy.nic.in/martyrs/home.jsp?status=&service=2&operation=&state=10&hidrecord=10&subform=Search&subform=Search |date=2016-03-04 }}) * માલદેવ રાણાભાઈ કેશવાલા - (માલદેવ બાપુ) મહેર સમાજનાં સંત સમાન, સ્વાતંત્ર્યતા સેનાની, સમાજમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરનાર. * માલદેવજી ઓડેદરા - સામાજીક-રાજકિય આગેવાન, ભુ.પૂ. સાંસદ, કેન્દ્રિય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસ સમિતીનાં અધ્યક્ષ રહી ચુકેલા. ==આ પણ જુઓ== * [[ક્ષત્રિય]] * [[રાજપૂત]] * [[કાઠિયાવાડ]] * [[રામદેવપીર]] ==સંદર્ભો== {{reflist}} [[શ્રેણી:ભારતની જ્ઞાતિઓ]] [[Category:ક્ષત્રિય]] [[Category:રાજપૂત કુળો]] msbmlpugkp9hxvaj9795zhbtd8sz549 826933 826932 2022-08-13T04:28:53Z 2401:4900:1A7B:E428:0:0:420:E8DB Fixed typo wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox ethnic group | group = મેર | native_name = મહેર/મિહિર/મૈર/મેહર | native_name_lang = gu | languages = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | religions = [[હિંદુ ધર્મ]] | related_groups = [[ગુજરાતી લોકો]] | image = Mer Dandiya.jpg | regions = [[ગુજરાત]] | image_caption = મેર રાસ }} '''મેર''' એ [[ભારત]]માં [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારનાં એટલે કે [[કાઠિયાવાડ]]માં '''મહેર, મિહિર, મેર, કે મેહર''' તરીકે પણ ઓળખાય છે,તેમજ [[ક્ષત્રિય]] વર્ણનાં અને [[હિંદુ ધર્મ]]ના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા [[પોરબંદર]]નાં [[જેઠવા]] રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ. == કાઠિયાવાડ વિસ્તારનાં પ્રસિધ્ધ મેર વ્યક્તિત્વો == * નાગાર્જુન કરશન સિસોદીયા - (શહિદ મેજર નાગાર્જુન સિસોદીયા) ૧૯૭૧ નાં યુદ્ધ દરમિયાન "ઓપરેશન કેક્ટસ લિલી"માં શહિદ થયેલ મહેર જવાંમર્દ.([http://indianarmy.nic.in/martyrs/home.jsp?status=&service=2&operation=&state=10&hidrecord=10&subform=Search&subform=Search ભારતીય થલસેના] {{Webarchive|url=https://web.archive.org/web/20160304192135/http://indianarmy.nic.in/martyrs/home.jsp?status=&service=2&operation=&state=10&hidrecord=10&subform=Search&subform=Search |date=2016-03-04 }}) * માલદેવ રાણાભાઈ કેશવાલા - (માલદેવ બાપુ) મહેર સમાજનાં સંત સમાન, સ્વાતંત્ર્યતા સેનાની, સમાજમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરનાર. * માલદેવજી ઓડેદરા - સામાજીક-રાજકિય આગેવાન, ભુ.પૂ. સાંસદ, કેન્દ્રિય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસ સમિતીનાં અધ્યક્ષ રહી ચુકેલા. ==આ પણ જુઓ== * [[ક્ષત્રિય]] * [[રાજપૂત]] * [[કાઠિયાવાડ]] * [[રામદેવપીર]] ==સંદર્ભો== {{reflist}} [[શ્રેણી:ભારતની જ્ઞાતિઓ]] [[Category:ક્ષત્રિય]] [[Category:રાજપૂત કુળો]] tg22myj6u458wd4jkgtzva7dfv36exn ચીમનલાલ ત્રિવેદી 0 33363 826942 820813 2022-08-13T09:19:33Z Gazal world 28391 +img wikitext text/x-wiki [[File:Writer Chimanlal Trivedi (cropped).jpg|thumb|ચીમનલાલ ત્રિવેદી [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] ખાતે]] '''ચીમનલાલ શિવશંકર ત્રિવેદી''' ([[જૂન ૨|૨ જૂન]] ૧૯૨૯ – [[જાન્યુઆરી ૩૦|૩૦ જાન્યુઆરી]] ૨૦૧૫) [[ગુજરાતી ભાષા]]ના વિવેચક અને સંપાદક છે. == જીવન == તેમનો જન્મ ગુજરાતના [[મુજપુર (તા. શંખેશ્વર)|મુજપુર]]માં ‍(હવે [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]<nowiki/>માં) થયો હતો. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી તેમણે ૧૯૬૧માં પીએચ.ડી. પૂર્ણ કર્યું. ૧૯૫૧થી તેમણે વિભિન્ન કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું અને છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, [[અમદાવાદ]]<nowiki/>માં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા હતા.<ref name=":0">{{Cite web|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Chimanlal-Trivedi.html|title=ચીમનલાલ ત્રિવેદી|last=દવે|first=રમેશ|date=|website=|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|language=gu|archive-url=|archive-date=|access-date=|access-date=૨૩ માર્ચ ૨૦૧૮}}</ref> [[જાન્યુઆરી ૩૦|૩૦ જાન્યુઆરી]] ૨૦૧૫ ના રોજ તેમનું અવસાન થયું હતું.<ref name="ઉર્મિલા ઠાકર">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=ચિમનલાલ ત્રિવેદી|last=ઠાકર|first=ઉર્મિલા|volume=|year=|edition=|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=[[અમદાવાદ]]|page=|oclc=}}</ref> ==સર્જન== ''પિંગલ દર્શન'' (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. ''ઊર્મિકાવ્ય'' (૧૯૬૬)માં ઊર્મિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલો ''કવિ નાકર-એક અધ્યયન'' (૧૯૬૬) એમનો નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન [[કવિ નાકર]]ની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન ''ગુજરાતી ગ્રંથકાર'' શ્રેણીની ''નાકર'' (૧૯૭૯) પુસ્તિકામાં તથા ''ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ''- ખંડ ૨ માં જળવાયું છે. ''ચોસઠનું ગ્રંથસ્થ વાઙમય'' (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ''ભાવલોક'' (૧૯૭૬) અને ''ભાવમુદ્રા'' (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખો છે. ''ભાવમુદ્રા''માંનો ''ગુજરાતીમાં છંદોરચના'' એ દીર્ઘ લેખ ગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે. ''આપણાં ખંડકાવ્યો'' (૧૯૫૭), ''સુદામાચરિત્ર'' (૧૯૬૩), ''કુંવરબાઈનું મામેરું'' (૧૯૬૪), ''અભિમન્યુ આખ્યાન'' (૧૯૬૭), ''વિરાટ પર્વ'' (૧૯૬૯), ''કાલેલકર ગ્રંથાવલિ'' (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા પ્રકાશિત ''ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'' તથા ''ગ્રંથ અને ગ્રંથકાર''- ભા.૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.<ref name=":0" /> મધ્ય યુગીન ઉર્મિકાવ્યો (૧૯૯૮‌), મધ્ય યુગીન ગુજરાતી કવિતાઓનું સંકલન, [[ચિનુ મોદી]] સાથેનું સહસંપાદન છે.<ref name="Rao2004">{{cite book|url=https://books.google.com/books?id=8JDsBBDoMccC&pg=PA50|title=Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi|author=D. S. Rao|first=|date=૧ જાન્યુઆરી ૨૦૦૪|publisher=Sahitya Akademi|year=|isbn=978-81-260-2060-7|location=New Delhi|page=૫૦|pages=|access-date=૨૨ એપ્રિલ ૨૦૧૭}}</ref> == પુરસ્કારો == ૨૦૦૯માં તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] એનાયત થયો હતો.<ref name="AGSI">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=બ્રહ્મભટ્ટ|first=પ્રસાદ|publisher=પાર્શ્વ પ્રકાશન|year=૨૦૧૦|isbn=978-93-5108-247-7|location=અમદાવાદ|pages=૧૪૦૩|language=gu}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Chimanlal-Trivedi.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:૧૯૨૯માં જન્મ]] [[શ્રેણી:૨૦૧૫માં મૃત્યુ]] 61oqlitg3r1u3bz24838c0lsc0fjo3b સુદર્શન ચક્ર 0 33397 826909 397749 2022-08-12T13:44:59Z 2405:205:C8E3:4E18:4A5C:BE6A:BB48:9AFE wikitext text/x-wiki '''સુદર્શન ચક્ર''' ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા [[હિંદુ ધર્મ]]નાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે. એક કિંવદંતી છે કે આ ચક્રને વિષ્ણુ ભગવાને ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગર સ્થિત કમલેશ્વર શિવાલય ખાતે તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને [[કૃષ્ણ]]એ આ ચક્ર વડે અનેક રાક્ષસોનો વધ કર્યો હતોહતો જેમાં શિશુપાલ વધનો પણ સમાવેશ થાય છે. [[ચિત્ર:WLA brooklynmuseum Standing Figure of Vishnu gilt bronze.jpg|thumbnail|હાથમાં સુદર્શન ચક્ર સાથે વિષ્ણુ]] {{સબસ્ટબ}} [[શ્રેણી:પુરાણ]] [[શ્રેણી:હિંદુ ધર્મ]] o1o52uqjkwrsz61mmiosc4d6ig723ox 826910 826909 2022-08-12T13:45:34Z 2405:205:C8E3:4E18:4A5C:BE6A:BB48:9AFE wikitext text/x-wiki '''સુદર્શન ચક્ર''' ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા [[હિંદુ ધર્મ]]નાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે. એક કિંવદંતી છે કે આ ચક્રને વિષ્ણુ ભગવાને ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગર સ્થિત કમલેશ્વર શિવાલય ખાતે તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને [[કૃષ્ણ]]એ આ ચક્ર વડે અનેક રાક્ષસોનો વધ કર્યો હતો જેમાં શિશુપાલ વધનો પણ સમાવેશ થાય છે. [[ચિત્ર:WLA brooklynmuseum Standing Figure of Vishnu gilt bronze.jpg|thumbnail|હાથમાં સુદર્શન ચક્ર સાથે વિષ્ણુ]] {{સબસ્ટબ}} [[શ્રેણી:પુરાણ]] [[શ્રેણી:હિંદુ ધર્મ]] 9qvl19zpd6ya76i0fmkd2wmzabc41n9 રમણ સોની 0 39138 826943 755492 2022-08-13T09:23:19Z Gazal world 28391 +img wikitext text/x-wiki {{cleanup}} [[File:Raman Soni.jpg|thumb|રમણ સોની]] '''રમણ કાન્તિલાલ સોની''' (જન્મ ૭ જુલાઈ ૧૯૪૬) વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના [[ચિત્રોડી (તા. ઇડર)|ચિત્રોડા]] ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.<ref name="દેસાઈ ૨૦૧૮">{{cite book |last=દેસાઈ |first=પારૂલ કંદર્પ|editor-last=દેસાઈ |editor-first=પારૂલ કંદર્પ |title=ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨ |volume=8 (ખંડ ૨) |date=નવેમ્બર ૨૦૧૮ |publisher=કે. એલ. સ્ટડી સેન્ટર, [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |location=અમદાવાદ |page=૩૦૬–૩૧૩ |isbn=978-81-939074-1-2}}</ref> ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત ‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે. ==સંદર્ભો== {{reflist}} ==બાહ્ય કડીઓ== * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Raman-Soni.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] {{stub}} [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:સાહિત્યકાર]] fpol1vj5rcagyl7kn4ns1h519anqa6b 826944 826943 2022-08-13T09:26:53Z Gazal world 28391 /* બાહ્ય કડીઓ */ wikitext text/x-wiki {{cleanup}} [[File:Raman Soni.jpg|thumb|રમણ સોની]] '''રમણ કાન્તિલાલ સોની''' (જન્મ ૭ જુલાઈ ૧૯૪૬) વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના [[ચિત્રોડી (તા. ઇડર)|ચિત્રોડા]] ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.<ref name="દેસાઈ ૨૦૧૮">{{cite book |last=દેસાઈ |first=પારૂલ કંદર્પ|editor-last=દેસાઈ |editor-first=પારૂલ કંદર્પ |title=ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨ |volume=8 (ખંડ ૨) |date=નવેમ્બર ૨૦૧૮ |publisher=કે. એલ. સ્ટડી સેન્ટર, [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |location=અમદાવાદ |page=૩૦૬–૩૧૩ |isbn=978-81-939074-1-2}}</ref> ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત ‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે. ==સંદર્ભો== {{reflist}} ==બાહ્ય કડીઓ== * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Raman-Soni.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] * {{ગુજરાતી વિશ્વકોશ વિષય|રમણ-સોની}} {{stub}} [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:સાહિત્યકાર]] 6lfkfep3n1ip67hovxy78bfqxyogtq1 સિકંદરશાહનો મકબરો, પ્રાંતિજ 0 133037 826937 822726 2022-08-13T06:10:10Z Nizil Shah 955 /* ઇતિહાસ */ ref wikitext text/x-wiki {{for2|[[હાલોલ]] ખાતેના મકબરા|[[સિકંદર શાહનો મકબરો]]}} {{Infobox monument | name = સિકંદરશાહનો મકબરો | native_name = | image = File:Tomb of Sikandar Shah - Prantij - Sabarkantha - DSC001.jpg | image_size = | caption = સિકંદરશાહનો મકબરો, પ્રાંતિજ | location = [[પ્રાંતિજ]], ગુજરાત, ભારત | mapframe = yes | designer = | type = મકબરો | material = રેતીયા પત્થર | length = | width = | height = | weight = | visitors_num = | visitors_year = | begin = | complete = ૧૪૮૦ | dedicated = | open = | restore = | dismantled = | dedicated_to = સિકંદરશાહ | map_name = | map_text = | map_width = | map_relief = | coordinates = {{coord}} | website = | extra_label = Designation | extra = [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|ગુજરાતનું રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-175) }} '''સિકંદરશાહનો મકબરો''' એ ગુજરાતના સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]]એ તેમના સૈનિક સિકંદર શાહના માનમાં આશરે ૧૪૮૦માં ગુજરાતના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લાના]] [[પ્રાંતિજ]] ખાતે બંધાવ્યો હતો. == ઇતિહાસ == કબર પર કોતરાવેલા લેખ પર લખ્યું છે કે સૂમરા વંશના વડા દુદાના પુત્ર મુહમ્મદ, તેમના પુત્ર ઉમર, તેમના પુત્ર ગિયાથ, તેમના પુત્ર આઝમ-એ-રાય-મુઆઝમ-ખાન સિકંદર ખાન તારીખ ૨૧ મી સફર હિજરી વર્ષ ૮૮૫ (૨ મે ૧૪૮૦)ના રોજ મહેમુદ શાહ પ્રથમ (મહમૂદ બેગડા)ના શાસન દરમિયાન થાણા (ચોકી) સિંહેર અથવા સેંભાર ખાતે ૩૨ વર્ષની ઉંમરે શહીદ થયા હતા.<ref>{{cite journal |year=1979 |editor-last=Thapar |editor-first=B. K. |title=II. Epigraphy |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201973-74%20A%20Review.pdf |journal=Indian Archaeology 1973-74 - A Review |publisher=Archaeological Survey of India |publication-place=New Delhi |pages=42}}</ref><ref>{{Cite book |url=https://books.google.com/books?id=fXBDAAAAYAAJ&q=shah+sikander+tomb+prantij |title=Epigraphia Indica: Arabic and Persian supplement 1974 |publisher=Manager of Publications, Archaeological Survey of India |year=1981 |editor-last=Desai |editor-first=Z. A. |location=New Delhi |pages=26–27 |language=en}}</ref> એક દંતકથા અનુસાર, મિયાં સિકંદર અહમદ શાહ પહેલાની સેનામાં એક સૈનિક હતા. [[ધ્રાંગધ્રા રજવાડું|ધ્રાંગધ્રા રાજ્ય]]ના રાજા સાથે [[હળવદ]] ખાતે થયેલી લડાઈમાં તેમનું અવસાન થયું હતું. તેઓ પ્રાંતિજનો વતની હોવાથી તેમને અહીં જ દફનાવવામાં આવ્યા હતા. પાછળથી તેમના નામમાં મિયાંની જગ્યાએ શાહ ઉમેરી તેમનું પવિત્ર સન્માન કરવામાં આવ્યું હતું.<ref name=":0">{{Cite journal |year=1940 |editor-last=Dikshit |editor-first=K. N. |title=I. Conservation |url=http://indianculture.gov.in/annual-report-archaeological-survey-india-1936-37 |journal=Annual Report of the Archaeological Survey of India, 1936-37 |location=New Delhi |publisher=Archaeological Survey of India |page=20 |access-date=2022-05-31 |via=Indian Culture}}</ref> આ મકબરો રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-175) છે.<ref>{{cite web |title=પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી |trans-title=List of State Protected Monuments of Archaeology Department |url=http://www.sycd.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/List-of-monument.pdf |url-status=dead |archive-url=https://web.archive.org/web/20170427193421/http://www.sycd.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/List-of-monument.pdf |archive-date=2017-04-27 |access-date=2017-04-27 |website=Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat |format=PDF}}</ref> == વાસ્તુકલા == આ મકબરો એક લંબચોરસ ઇમારત છે જેનો ગુંબજ તૂટી પડ્યો છે.<ref name=":0" /> મકબરાના જીર્ણોદ્ધાર દરમિયાન ફાઇબર-રિઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિકનો નવો ગુંબજ બનાવવામાં આવ્યો છે.<ref>{{Cite web |title=Tender for Sr to Tomb of Sikandar Shah, Prantij., Vadodara, Gujarat Tender |url=https://www.tendersontime.com/india/details/tender-sr-tomb-sikandar-shah-prantij-1732a73/ |access-date=2022-06-01 |website=TendersOnTime |language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:સાબરકાંઠા જિલ્લો]] klput20y8ga2n3snckpiginww5meyz4 સભ્યની ચર્ચા:Dhruv kumar bharat 3 134667 826908 2022-08-12T13:44:47Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhruv kumar bharat}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૪, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) md7wxhn7oo5wvujvipkn6zv6lftqoii સભ્યની ચર્ચા:DHAVALSINHZALA1105 3 134668 826911 2022-08-12T13:52:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=DHAVALSINHZALA1105}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૨૨, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 5bb0m11vdgmhx97g0bmog8dcj81xlf4 સભ્યની ચર્ચા:Pradhyuman Barot 3 134669 826912 2022-08-12T13:58:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pradhyuman Barot}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૨૮, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3daheiwoe51h9i60zyrjmhbynuv6y2l સભ્યની ચર્ચા:Thesagarpatoliya 3 134670 826913 2022-08-12T15:15:02Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Thesagarpatoliya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૫, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) kfvh59o5j8ackbbzw341nqu6miggshp સભ્યની ચર્ચા:Sanskurti patel 3 134671 826914 2022-08-12T15:25:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sanskurti patel}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૫૫, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 09c29qrecr268mcrcu18njia62xonij સભ્ય:Thesagarpatoliya 2 134672 826915 2022-08-12T15:30:50Z Thesagarpatoliya 70147 {{short description|Indian Writer from Gujarat (born 1999)}}{{Use dmy dates}} {{Infobox Content Writer And Content Producer | name = Sagar Patoliya | image = Kirtidan Gadhavi.jpg | native_name = | native_name_lang = Gujarati | image_size = | birth_date = </nowiki>{{birth date and age|1999|12|15|df=y}} | alias = | origin = [[Gujarat]], India | genre...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું wikitext text/x-wiki {{short description|Indian Writer from Gujarat (born 1999)}}{{Use dmy dates}} {{Infobox Content Writer And Content Producer | name = Sagar Patoliya | image = Kirtidan Gadhavi.jpg | native_name = | native_name_lang = Gujarati | image_size = | birth_date = </nowiki>{{birth date and age|1999|12|15|df=y}} | alias = | origin = [[Gujarat]], India | genre = | years_active = 12 | occupation = Writer, Lyricist | label = | associated_acts = | instrument = Tabla rhyvret7dx5ej2zt1f8iz66oqn4daed સભ્યની ચર્ચા:Kannar VijayKumar Malshi 3 134673 826916 2022-08-12T15:56:31Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kannar VijayKumar Malshi}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૨૬, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) akba47mtemkw46g52f8tr4lmftin12f સભ્યની ચર્ચા:Kailash29 3 134674 826917 2022-08-12T16:10:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kailash29}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૪૦, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3e45c1uycmurfu4tqm0vnkfcl7n9ldc સભ્યની ચર્ચા:Mj3sniper 3 134675 826918 2022-08-12T16:26:37Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mj3sniper}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૫૬, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) q9s5l9zesu8zxzfe3zq7y7dj9yplzog સભ્યની ચર્ચા:Kashish makwana 3 134676 826919 2022-08-12T16:40:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kashish makwana}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૧૦, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) pli9rd55t1pppmzlnei29r3dq37ioia સભ્યની ચર્ચા:Ranjit thakor 6753 3 134677 826920 2022-08-12T17:05:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ranjit thakor 6753}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૩૫, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) eeyjjdn1c899rgpeqqz0hdwaxgjhne8 સભ્યની ચર્ચા:Kamlesh khodabhai makwana 3 134678 826921 2022-08-12T17:41:48Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kamlesh khodabhai makwana}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૧૧, ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 6k2ly0xgepar2wjiqrh3v420h5f59x7 સભ્યની ચર્ચા:Maheks1802 3 134679 826926 2022-08-12T19:21:33Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Maheks1802}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૧, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) o32rvbtz7ymhgfssszsbygmr14d1ok8 સભ્યની ચર્ચા:Fleeced sip0y 3 134680 826927 2022-08-12T23:05:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Fleeced sip0y}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૪:૩૫, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 6vg8sguknig7e8hthm6ff8usojara4s સભ્યની ચર્ચા:Sarthakpatel 3 134681 826928 2022-08-12T23:59:23Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sarthakpatel}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૨૯, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 21qud8kqhkpn9ck7e2nmb26wo25uah7 સભ્યની ચર્ચા:Keith Senters Jr. 3 134682 826929 2022-08-13T01:24:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Keith Senters Jr.}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૬:૫૪, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) pwmc8odjg393v4iznqc0i4v0yqziwnp સભ્યની ચર્ચા:Love12352 3 134683 826930 2022-08-13T01:49:14Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Love12352}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૭:૧૯, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3vk5z7xi5cce5iv6ix8o4u2p4a277dq સભ્યની ચર્ચા:MJHTrailsolid 3 134684 826931 2022-08-13T03:41:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=MJHTrailsolid}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૧૧, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) oh5lf8vvv6sb2qcjug0mq6bjds73av6 સભ્યની ચર્ચા:Jacoby531 3 134685 826934 2022-08-13T04:29:36Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jacoby531}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૫૯, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) lwz3qj5h8wo67dz9sui48r2lrbgv7ph સભ્યની ચર્ચા:Nilkanth k dave 3 134686 826935 2022-08-13T05:10:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nilkanth k dave}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૪૦, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) o6n4kypyge3jokgx30hh9gw2gu4nczg સભ્યની ચર્ચા:Jasmin uneval 3 134687 826936 2022-08-13T05:16:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jasmin uneval}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૪૬, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) cftrosnvty09bcnie6r3zh3f0ca1ch9 ભારતીય ધ્વજ સંહિતા 0 134688 826939 2022-08-13T07:48:22Z Brihaspati 45702 "[[:en:Special:Redirect/revision/1099697609|Flag code of India]]" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ wikitext text/x-wiki '''ભારતીય ધ્વજ સંહિતા''', કે '''ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા''', એ કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોનો સમૂહ છે જે [[ભારત|ભારતના]] [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજના]] પ્રદર્શન પર લાગુ થાય છે. ભારતીય ધ્વજ સંહિતાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજનું સામાન્ય વર્ણન છે; સંહિતાનો ભાગ બીજો જાહેર, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને સમર્પિત છે જ્યારે કોડનો ત્રીજો ભાગ [[ભારત સરકાર|સંઘ]] અને રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શન સાથે સંબંધિત છે. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા ૨૦૦૨ (ભારતીય ધ્વજ સંહિતા)ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૨થી અમલ કરવામાં આવી અને "ફ્લૅગ કોડ-ઈન્ડિયા" પહેલા અસ્તિત્વમાં હતો તેનું સ્થાન તેણે લીધું. == ઇતિહાસ == અગાઉ, રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન ''ધ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ'', ૧૯૫૦ (૧૯૫૦નો નં. ૧૨) અને ''રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ'', ૧૯૭૧ (૧૯૭૧નો નં. ૬૯) ની જોગવાઈઓ દ્વારા સંચાલિત હતું. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ એ તમામ સંબંધિતોના માર્ગદર્શન અને લાભ માટે આવા તમામ કાયદાઓ, સંમેલનો, પ્રથાઓ અને સૂચનાઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. એડવોકેટ બીએમ બિરાજદારે જણાવ્યું હતું કે, "ભારતની ધ્વજ સંહિતા ૨૦૦૨ ધ્વજના સન્માન અને ગરિમાને અનુરૂપ ત્રિરંગાના અપ્રતિબંધિત પ્રદર્શનની પરવાનગી આપે છે." ૨૦ જુલાઇ ૨૦૨૨ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા. અગાઉ, ધ્વજ માત્ર ખાદીમાંથી બનેલ હોવો જરૂરી હતો જ્યારે હવે તેને પોલીઍસ્ટર, સુતરાઉ, રેશમી તથા ઊની કાપડમાંથી પણ બનાવી શકાય છે. સૌપ્રથમ તો સૂર્યાસ્ત પછી તિરંગો લહેરાતો રાખવાની મનાઇ હતી પણ ૨૦૦૯થી રાતે તિરંગો ફરકાવવાની પરવાનગી આપવામાં આવી, જો દંડ ખૂબ ઉંચાઈ પર હોય અને વ્યવસ્થિત રીતે પ્રકાશ ધ્વજ પર પડતો હોય.<ref>{{Cite web|last=Dec 24|first=PTI /|last2=2009|last3=Ist|first3=00:48|title=Now, Indians can fly Tricolour at night {{!}} India News - Times of India|url=https://timesofindia.indiatimes.com/india/now-indians-can-fly-tricolour-at-night/articleshow/5371591.cms|access-date=2022-08-13|website=The Times of India|language=en}}</ref> આ શરતને પણ ૨૦૨૨થી દૂર કરવામાં આવી છે. ભારતની ધ્વજ સંહિતા ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે:- * '''પ્રથમ ભાગ''' : રાષ્ટ્રીય ધ્વજનું સામાન્ય વર્ણન. * '''બીજો ભાગ''' : જાહેર, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન. * '''ત્રીજો ભાગ''' : સંઘ અથવા રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન. === બાંધકામ શીટ === <gallery widths="450px" heights="300px"> ચિત્ર:Flag of India (Construction Sheet).svg|ધ્વજની ડિઝાઇનની બાંધકામ શીટ ચિત્ર:Ashoka Chakra (Construction sheet).svg|''[[Ashoka Chakra|અશોક ચક્રની]]'' વિગતવાર બાંધકામ શીટ </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://india.gov.in/outerwin.php?id=http://mha.gov.in/pdfs/flagcodeofindia.pdf ભારતની ધ્વજ સંહિતા] q6ahapbs4c68raz9uxnpp53snnc5tfn 826940 826939 2022-08-13T07:51:40Z Brihaspati 45702 /* બાહ્ય કડીઓ */ wikitext text/x-wiki '''ભારતીય ધ્વજ સંહિતા''', કે '''ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા''', એ કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોનો સમૂહ છે જે [[ભારત|ભારતના]] [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજના]] પ્રદર્શન પર લાગુ થાય છે. ભારતીય ધ્વજ સંહિતાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજનું સામાન્ય વર્ણન છે; સંહિતાનો ભાગ બીજો જાહેર, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને સમર્પિત છે જ્યારે કોડનો ત્રીજો ભાગ [[ભારત સરકાર|સંઘ]] અને રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શન સાથે સંબંધિત છે. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા ૨૦૦૨ (ભારતીય ધ્વજ સંહિતા)ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૨થી અમલ કરવામાં આવી અને "ફ્લૅગ કોડ-ઈન્ડિયા" પહેલા અસ્તિત્વમાં હતો તેનું સ્થાન તેણે લીધું. == ઇતિહાસ == અગાઉ, રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન ''ધ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ'', ૧૯૫૦ (૧૯૫૦નો નં. ૧૨) અને ''રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ'', ૧૯૭૧ (૧૯૭૧નો નં. ૬૯) ની જોગવાઈઓ દ્વારા સંચાલિત હતું. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ એ તમામ સંબંધિતોના માર્ગદર્શન અને લાભ માટે આવા તમામ કાયદાઓ, સંમેલનો, પ્રથાઓ અને સૂચનાઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. એડવોકેટ બીએમ બિરાજદારે જણાવ્યું હતું કે, "ભારતની ધ્વજ સંહિતા ૨૦૦૨ ધ્વજના સન્માન અને ગરિમાને અનુરૂપ ત્રિરંગાના અપ્રતિબંધિત પ્રદર્શનની પરવાનગી આપે છે." ૨૦ જુલાઇ ૨૦૨૨ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા. અગાઉ, ધ્વજ માત્ર ખાદીમાંથી બનેલ હોવો જરૂરી હતો જ્યારે હવે તેને પોલીઍસ્ટર, સુતરાઉ, રેશમી તથા ઊની કાપડમાંથી પણ બનાવી શકાય છે. સૌપ્રથમ તો સૂર્યાસ્ત પછી તિરંગો લહેરાતો રાખવાની મનાઇ હતી પણ ૨૦૦૯થી રાતે તિરંગો ફરકાવવાની પરવાનગી આપવામાં આવી, જો દંડ ખૂબ ઉંચાઈ પર હોય અને વ્યવસ્થિત રીતે પ્રકાશ ધ્વજ પર પડતો હોય.<ref>{{Cite web|last=Dec 24|first=PTI /|last2=2009|last3=Ist|first3=00:48|title=Now, Indians can fly Tricolour at night {{!}} India News - Times of India|url=https://timesofindia.indiatimes.com/india/now-indians-can-fly-tricolour-at-night/articleshow/5371591.cms|access-date=2022-08-13|website=The Times of India|language=en}}</ref> આ શરતને પણ ૨૦૨૨થી દૂર કરવામાં આવી છે. ભારતની ધ્વજ સંહિતા ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે:- * '''પ્રથમ ભાગ''' : રાષ્ટ્રીય ધ્વજનું સામાન્ય વર્ણન. * '''બીજો ભાગ''' : જાહેર, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન. * '''ત્રીજો ભાગ''' : સંઘ અથવા રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન. === બાંધકામ શીટ === <gallery widths="450px" heights="300px"> ચિત્ર:Flag of India (Construction Sheet).svg|ધ્વજની ડિઝાઇનની બાંધકામ શીટ ચિત્ર:Ashoka Chakra (Construction sheet).svg|''[[Ashoka Chakra|અશોક ચક્રની]]'' વિગતવાર બાંધકામ શીટ </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://india.gov.in/outerwin.php?id=http://mha.gov.in/pdfs/flagcodeofindia.pdf ભારતીય ધ્વજ સંહિતા] 1zalf087cx8zziiea87t707tmuf4xmo 826941 826940 2022-08-13T07:53:25Z Brihaspati 45702 /* ઇતિહાસ */ wikitext text/x-wiki '''ભારતીય ધ્વજ સંહિતા''', કે '''ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા''', એ કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોનો સમૂહ છે જે [[ભારત|ભારતના]] [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજના]] પ્રદર્શન પર લાગુ થાય છે. ભારતીય ધ્વજ સંહિતાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજનું સામાન્ય વર્ણન છે; સંહિતાનો ભાગ બીજો જાહેર, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને સમર્પિત છે જ્યારે કોડનો ત્રીજો ભાગ [[ભારત સરકાર|સંઘ]] અને રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શન સાથે સંબંધિત છે. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા ૨૦૦૨ (ભારતીય ધ્વજ સંહિતા)ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૨થી અમલ કરવામાં આવી અને "ફ્લૅગ કોડ-ઈન્ડિયા" પહેલા અસ્તિત્વમાં હતો તેનું સ્થાન તેણે લીધું. == ઇતિહાસ == અગાઉ, રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન ''ધ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ'', ૧૯૫૦ (૧૯૫૦નો નં. ૧૨) અને ''રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ'', ૧૯૭૧ (૧૯૭૧નો નં. ૬૯) ની જોગવાઈઓ દ્વારા સંચાલિત હતું. ધ ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ એ તમામ સંબંધિતોના માર્ગદર્શન અને લાભ માટે આવા તમામ કાયદાઓ, સંમેલનો, પ્રથાઓ અને સૂચનાઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. એડવોકેટ બીએમ બિરાજદારે જણાવ્યું હતું કે, "ભારતની ધ્વજ સંહિતા ૨૦૦૨ ધ્વજના સન્માન અને ગરિમાને અનુરૂપ ત્રિરંગાના અપ્રતિબંધિત પ્રદર્શનની પરવાનગી આપે છે." ૨૦ જુલાઇ ૨૦૨૨ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા. અગાઉ, ધ્વજ માત્ર ખાદીમાંથી બનેલ હોવો જરૂરી હતો જ્યારે હવે તેને પોલીઍસ્ટર, સુતરાઉ, રેશમી તથા ઊની કાપડમાંથી પણ બનાવી શકાય છે. સૌપ્રથમ તો સૂર્યાસ્ત પછી તિરંગો લહેરાતો રાખવાની મનાઇ હતી પણ ૨૦૦૯થી રાતે તિરંગો ફરકાવવાની પરવાનગી આપવામાં આવી, જો દંડ ખૂબ ઉંચાઈ પર હોય અને વ્યવસ્થિત રીતે પ્રકાશ ધ્વજ પર પડતો હોય.<ref>{{Cite web|last=Dec 24|first=PTI /|last2=2009|last3=Ist|first3=00:48|title=Now, Indians can fly Tricolour at night {{!}} India News - Times of India|url=https://timesofindia.indiatimes.com/india/now-indians-can-fly-tricolour-at-night/articleshow/5371591.cms|access-date=2022-08-13|website=The Times of India|language=en}}</ref> આ શરતને પણ ૨૦૨૨થી દૂર કરવામાં આવી છે.<ref>{{Cite web|date=2022-07-14|title=Explained: What is the Flag Code and how has it been changed recently?|url=https://indianexpress.com/article/explained/india-flag-code-amendment-explained-8028772/|access-date=2022-08-13|website=The Indian Express|language=en}}</ref> ભારતની ધ્વજ સંહિતા ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે:- * '''પ્રથમ ભાગ''' : રાષ્ટ્રીય ધ્વજનું સામાન્ય વર્ણન. * '''બીજો ભાગ''' : જાહેર, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન. * '''ત્રીજો ભાગ''' : સંઘ અથવા રાજ્ય સરકારો અને તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન. === બાંધકામ શીટ === <gallery widths="450px" heights="300px"> ચિત્ર:Flag of India (Construction Sheet).svg|ધ્વજની ડિઝાઇનની બાંધકામ શીટ ચિત્ર:Ashoka Chakra (Construction sheet).svg|''[[Ashoka Chakra|અશોક ચક્રની]]'' વિગતવાર બાંધકામ શીટ </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://india.gov.in/outerwin.php?id=http://mha.gov.in/pdfs/flagcodeofindia.pdf ભારતીય ધ્વજ સંહિતા] 12tccxb8x83n8wodqdpxkseexquxen0 સભ્યની ચર્ચા:Sumit jilka 3 134689 826946 2022-08-13T11:29:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sumit jilka}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૯, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) byiu4t6m9owe9p4yaytu53dnjugvk40