વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk જન ગણ મન 0 1557 827081 820029 2022-08-16T10:42:25Z 2409:4041:2E1F:3C7E:0:0:4849:6809 wikitext text/x-wiki {{Infobox anthem |title = જન ગણ મન |transcription = |english_title = |image = |caption = |prefix = રાષ્ટ્રીય |country = [[ભારત]] |author = [[રવિન્દ્રનાથ ટાગોર]] |composer = રવિન્દ્રનાથ ટાગોર |lyrics_date = ૧૯૧૧ |music_date = ૧૯૧૧ |adopted = ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ |sound = Jana_Gana_Mana_instrumental.ogg |sound_title = "જન ગણ મન" (સંગીત) }} '''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन, [[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন) ભારતનુ રાષ્ટ્રગાન છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવિન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્રગાન તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગાન તરીકે સન્માનિત કરાયું હતું.<ref name="Britannica2008">{{citation|last=Britannica|first=Editors of Encyclopedia|title=Britannica Encyclopedia of India (Set of 5 Volumes)|url=https://books.google.com/books?id=n1gOAQAAMAAJ|year=2008|page=167|publisher=Encyclopedia Britannica India|isbn=978-81-8131-008-8}} '''Quote:''' "Adopted by the Constituent Assembly as the national anthem of India on January 24, 1950, the song Jana-gana-mana, in its Hindi version of the first stanza, was originally composed in Bengali by poet Rabindranath Tagore"</ref><ref>http://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf {{Webarchive|url=https://web.archive.org/web/20180418092857/https://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf |date=2018-04-18 }} '''Quote:''' "The composition consisting of the words and music of the first stanza of the late poet Rabindra Nath Tagore’s song known as “Jana Gana Mana” is the National Anthem of India"</ref> અધિકૃત રીતે રાષ્ટ્રગાનને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે. == રાષ્ટ્રગીત == {| |- | <blockquote>'''ગુજરાતીમાં'''<poem> જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા! પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે, ગાહે તવ જયગાથા। જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા! જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥ </poem> </font> </blockquote> | <blockquote>'''દેવનાગરી લિપિમાં'''<poem> जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता। पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग। विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग। तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे। गाहे तव जयगाथा। जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता। जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥ </poem> </font> </blockquote> | <blockquote>'''મુળ બંગાળી લિપિમાં'''<poem> জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা! পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উৎকল বঙ্গ বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ তব শুভ নামে জাগে, তব শুভ আশিষ মাগে, গাহে তব জয়গাথা। জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা! জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয় জয় হে॥ </poem> </font> </blockquote> |} == કવિતાની બાકીની પંક્તિઓ == <poem> અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા જય હે, જય હે, જય હે, જય જય જય જય હે || પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી, હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય જય હે || ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા, જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય જય હે || રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે, તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા, જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય જય હે || </poem> == જાણવા જેવું == [[File:Jana Gana Mana 1942 performance with introduction.mp3|right|thumb|૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨ના રોજ હેમબર્ગ, જર્મનીમાં ગવાયેલું જણ ગણ મન રાષ્ટ્રગીત]] [[ચિત્ર:Rabindranath Tagore in 1909.jpg|thumb|150px|right|રવીન્દ્રનાથ ટાગોર]] ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા [[આમાર શોનાર બાંગ્લા]] [[બાંગ્લાદેશ]]નાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે. == આ પણ જુઓ == * [[વંદે માતરમ્]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://knowindia.gov.in/national-identity-elements/national-anthem.php Know India: રાષ્ટ્રગીત], ભારત સરકાર {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} [[શ્રેણી:ભારત]] [[શ્રેણી:કૃતિ]] [[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]] 8pmiid9e3eq7ihy2e08wlt92k7m7qcg પુડુચેરી 0 2393 827048 806019 2022-08-15T23:30:28Z Cordyceps-Zombie 44149 wikitext text/x-wiki {{Infobox settlement | name = પુડુચેરી | native_name = | other_name = | image_blank_emblem = Emblem of the Government of Puducherry.png | blank_emblem_type = Seal of Puducherry | blank_emblem_size = 125px | image_map = India PY.svg | map_caption = પુડુચેરીનું ભારતમાં સ્થાન (લાલ રંગમાં‌) | coordinates = {{coord|11.911082|79.812533|region:IN|display=inline}} | image_skyline = File:Rock beach aerial view.jpg | image_caption = પુડુચેરી | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = વિસ્તાર | subdivision_name1 = દક્ષિણ ભારત | established_title = સ્થાપના | established_date = ૭ જાન્યુઆરી ૧૯૬૩ | seat_type = પાટનગર અને સૌથી મોટું શહેર | seat = પુડુચેરી (શહેર) | parts_type = જિલ્લાઓ | parts_style = para | p1 = ૪ | leader_title = લેફ્ટનન્ટ ગર્વનર | leader_name = કિરણ બેદી<ref>{{cite news|title=Kiran Bedi appointed Lieutenant Governor of Puducherry |url=http://www.thehindu.com/news/national/kiran-bedi-appointed-as-lieutenant-governor-of-puducherry/article8633040.ece |work=The Hindu |date= ૨૨ મે ૨૦૧૬ |access-date=૨૫ મે ૨૦૧૬}}</ref> | leader_title1 = મુખ્યમંત્રી | leader_name1 = વી. નારાયનસામી ([[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]])<ref>{{cite news| title= V Narayanasamy to be new Puducherry Chief Minister|url=http://timesofindia.indiatimes.com/india/V-Narayanasamy-to-be-new-Puducherry-Chief-Minister/articleshow/52479610.cms}}</ref> | area_total_km2 = 492 | area_rank = ૩૩મો | population_total = | population_as_of = ૨૦૧૧ | population_density_km2 = auto | population_rank = ૨૯મો | population_demonym = પુડુચેરિયન | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | iso_code = IN-PY | registration_plate = PY-01,PY-05,PY-05V | blank_name_sec1 = અધિકૃત ભાષાઓ | blank_info_sec1 = તમિલ<br />મલયાલમ ''(માત્ર માહે વિસ્તાર)''<br />તેલુગુ ''(માત્ર યનામ વિસ્તાર)''<ref name=nclm50>{{cite web |url=http://nclm.nic.in/shared/linkimages/NCLM50thReport.pdf |title=Report of the Commissioner for Linguistic Minorities in India: 50th report (delivered to the Lokh Sabha in 2014) |page=૧૫૫ |publisher=National Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India |access-date=૨૯ જૂન ૨૦૧૬ |archive-date=2016-07-08 |archive-url=https://web.archive.org/web/20160708012438/http://nclm.nic.in/shared/linkimages/NCLM50thReport.pdf |url-status=dead }}</ref> | footnotes = {{note|leg|*}} ૩૦ ચૂંટાયેલ, ૩ નામાંકિત | type = [[કેન્દ્રશાસિત પ્રદેશ]] | leader_title2 = વિધાન સભા | leader_name2 = એકગૃહી (33{{ref|leg|*}}બેઠકો) }} '''પુડુચેરી''' એ [[ભારત]] નો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. તેનું પાટનગર પુડુચેરી (શહેર) છે. પુડુચેરી [[ફ્રાઁસ|ફ્રેન્ચ]] શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ== {{Wikivoyage|Pondicherry (union territory)}} {{commons category|Puducherry|પૉંડિચેરી}} {{wikiquote}} * [https://www.py.gov.in/ પૉંડિચરી કેન્દ્રશાસીત પ્રદેશની અધિકૃત સરકારી વેબસાઇટ] * [http://mea.gov.in/bilateral-documents.htm?dtl/5302/Treaty+establishing+De+Jure+Cession+of+French+Establishments+in+India Treaty establishing De Jure Cession of French Establishments in India] * [http://tourism.puducherry.gov.in/ પ્રવાસન વિભાગની અધિકૃત વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20170515172229/http://tourism.puducherry.gov.in/ |date=2017-05-15 }} * [http://pondytourism.in/index.php પોંડીટુરિઝમની પ્રવાસન વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20180830183208/http://pondytourism.in/index.php |date=2018-08-30 }} * [http://bonjourpondicherry.in/events પોંડિચેરીની આજુ-બાજુના ઉત્સવો અને તહેવારોની વિગત] {{ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ}} {{ભારત}} {{geo-stub}} [[શ્રેણી:કેન્દ્રશાસિત પ્રદેશો]] [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] [[શ્રેણી:પૉંડિચરી]] 8zmks2lm7bhk2juz3qfjtqqsl6z4qwy કૃષ્ણ 0 4907 827033 824372 2022-08-15T13:05:04Z Jaydeep sodha 70206 wikitext text/x-wiki {{cleanup}} {{ભાષાંતર}} [[ચિત્ર:Radha Syamasundar Vrindavan Radhastami 2004.jpg|400px|thumb|[[રાધા]] '''કૃષ્ણ''', [[ઇસ્કોન]], [[વૃંદાવન]]]] શ્રી'''કૃષ્ણ''' (સંસ્કૃતઃ कृष्ण) (English: Krishna) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે ([[શ્રીમદ્ ભાગવતમ્]]માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય (જેમકે [[ભગવદ્ ગીતા]]માં).<ref name = "Elkman1986">{{cite book | author = એલ્કમેન, એસ.એમ. | coauthors = ગોસ્વામી, જે. | year = ૧૯૮૬ | title = જીવ ગોસ્વામીસ તત્ત્વસંદર્ભ: એ સ્ટડી ઓન ધ ફીલોસોફીકલ એન્ડ સેક્ટેરીયન ડેવલોપમેન્ટ ઓફ ધ ગૌડીય વૈષ્ણવ મુવમેન્ટ | publisher = મોતીલાલ બનારસી દાસ પબ્લીશર્શ | isbn = }}</ref>ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.<ref name = Mahony1987>{{cite journal | author = મહોની, ડબલ્યુ.કે. | year = ૧૯૮૭ | title = પર્સ્પેક્ટિવ્સ ઓન કૃષ્ણઝ વેરિયસ પર્સનાલિટિઝ | journal = હિસ્ટરી ઓફ રીલીજન્સ | volume = ૨૬ | issue = ૩ | pages = ૩૩૩-૩૩૫ | url = http://links.jstor.org/sici?sici=0018-2710(198702)26%3A3%3C333%3APOKVP%3E2.0.CO%3B2-0 | access-date = 2008-04-12 }}</ref> <br /> કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ [[હિંદુ]] સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. <ref>[http://vedabase.net/cc/madhya/20/165/en Chaitanya Charitamrita ''Madhya'' 20.165]</ref><ref name = Thomson>{{cite journal | author = રીચાર્ડ થોમ્પ્સન, પી.એચ.ડી. | year = ડીસેમ્બર ૧૯૯૪ | title = રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝમ | url = http://www.iskcon.com/icj/1_2/12thompson.html | access-date = 2008-04-12 | journal = | archive-date = 2008-10-07 | archive-url = https://web.archive.org/web/20081007064730/http://www.iskcon.com/icj/1_2/12thompson.html | url-status = dead }}</ref> ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.<ref name=Mahony1987/> આમાં કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરુ (અર્જુનના સંદર્ભમાં) તરીકેની વાતોનો સમાવેશ કરી શકાય.<ref name = "GJ">{{cite journal | author = ગૌર ગોવિંદ સ્વામી, એ.સી. ભક્તિવેદાંત | year = ૨૦૦૧, ગોપાલ જીવ પ્રકાશનનું ઇમેલ મીની-પાક્ષિક | title = કૃષ્ણ ઓર વિષ્ણુ? | url = http://www.gopaljiu.org/Bindu/Back_issues/Bindu042.pdf | access-date = 2008-04-12 | journal = | archive-date = 2008-04-13 | archive-url = https://web.archive.org/web/20080413220915/http://www.gopaljiu.org/Bindu/Back_issues/Bindu042.pdf | url-status = dead }} બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કૃષ્ણને ચાહો છો તો બરાબર છે અને જો તમે વિષ્ણુને ચાહો છો તો પણ બરાબર છે. પરંતુ, તે બંને બાબતમાં અંતે મળતું પરિણામ એક સરખુંં ના હોઈ શકે. માટે, આપે પસંદ કરવાનું છે કે કોના પ્રત્યે પ્રેમ રાખવો. કૃષ્ણ સો ટકા છે, તો વિષ્ણુ ચોરાણુંં ટકા છે. માટે, જો તમે આ ચોરાણુંં ટકાને પ્રેમ કરવા કે ભજવા ચાહો છો તો કશો વાંધો નથી, તે પણ લગભગ કૃષ્ણ જ છે. પરંતુ કૃષ્ણ સો ટકા છે, પૂર્ણમ્. (જુઓ: [[ભક્તિ રસામૃત સિંધુ]] કૃષ્ણની વધારાની લાક્ષણિકતાઓ)</ref>કૃષ્ણ ભગવાન એક મહાન ધર્મ રક્ષક હતા. Jaydeep sodha == જન્મ == [[ચિત્ર:Krishna carried over river yamuna.jpg|thumb|૧૮મી સદીના ચિત્રમાં કૃષ્ણને લઈ જતા વાસુદેવ.]] ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ (કૃષ્ણ પક્ષ) આઠમના]] રોજ થયો હતો. તેથી કૃષ્ણના જન્મનો દિવસ [[જન્માષ્ટમી]] તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન [[વિષ્ણુ]]એ અત્યાર સુધી દશ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે [[દેવકી]]ના ગર્ભમાં [[મથુરા]]ના કારાગૃહમાં લીધો હતો. == મુખ્ય નામો == # કૃષ્ણ # ઠાકર # કનૈયો / કાનુડો / ક્‌હાન / કાનાજી # ગિરિધર # ગોપાલ # યદુનંદન # દેવકીનંદન # નંદલાલ # યશોદાનંદન # હરિ # અચ્યુત # મુરલીધર # મોહન # શ્યામ / ઘનશ્યામ # દ્વારકાધીશ # માધવ # લાલો # યોગેશ્વર # ગોવિંદ # હૃષીકેશ # મુકુંદ # દામોદર # ગોકુલેશ # કેશવ # મધુસુદન # વાસુદેવ # જનાર્દન # રણછોડરાયજી # માધવ #મુરારી #જગન્નાથ #પુરુષોત્તમ #મનોહર #નારાયણ #નંદગોપાલ #નદગોપલ == બાળપણ == શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનુંં નામ [દેવકી| અને પિતાનું નામ [[વસુદેવ]] હતું. શ્રી કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાંં તેમના ૭ ભાઈઓને તેમના મામા કંંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. શ્રી કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખી તે માટે દેવીશક્તિ દ્વારા પ્રેરાતા શ્રી કૃષ્ણને કારાગૃહમાંંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતુ. તેથી શ્રી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીંંમા માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. એટલામાંં તો શ્રી કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યાર બાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્ર ને વાત કરી અને શ્રી કૃષ્ણને [[યશોદા]]જીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાંં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાંં તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાઁઁ પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવુંં કહીને આકાશમાંં અલોપ થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે. [[File:Artist playing Shree Krisha in a dance performance.jpg|thumb|નૃત્ય પ્રદર્શનમાં શ્રી કૃષ્ણનો રોલ કરતા કલાકાર]] == કુરુક્ષેત્રના યુદ્ધમાં == == જીવનનો ઉત્તરાર્ધ == મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" (તેથી તેમ થાય) કહેતાંં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો. [[શ્રીમદ્ ભાગવતમ્]] અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવબાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરિણામે તેમણે 'તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે' એવો શ્રાપ આપ્યો હતો.{{સંદર્ભ}} ૩૬ વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. એક તહેવાર ખાતે યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે [[ભાલકા તીર્થ]] તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં [[સોમનાથ]]ની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો. આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. == અન્ય ધર્મોમાં == ===બૌદ્ધ ધર્મ=== === હિંદુ ધર્મની સાંપ્રદાયિક માન્યતાઓ === હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. 'રૂઢિચુસ્ત ગૌડીય વૈષ્ણવો'ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયંસ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હૂબહૂ તેમના મૂળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે.<ref name = Guy/><ref name=Kennedy1925>{{cite book | author = કેનેડી, એમ.ટી. | year = ૧૯૨૫ | title = ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ | publisher = એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ | isbn = }}</ref><ref name=Delmonico2004>{{cite journal | author = ડેલ્મોનીકો, એન. | year = ૨૦૦૪ | title = ધી હીસ્ટરી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ | journal = ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ | url = http://books.google.com/books?hl=en&lr=&ie=UTF-8&id=mBMxPdgrBhoC&oi=fnd&pg=PA31&dq=Gaudiya+Vaisnava+monotheism+&ots=r4RWN61D6Y&sig=BjMywaqk4nQLWORhVvPTD__gK58 | access-date = ૨૦૦૮-૦૪-૧૨ }}</ref><ref name=Ojha1978>{{cite book | author = ઓઝા, પી.એન. | year = ૧૯૭૮ | title = આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર | publisher = બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ | isbn = }}</ref> શાસ્ત્રીય વિગતો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે પરંપરાગત માન્યતા કૃષ્ણના જન્મની તારીખ ૧૮ કે ૨૧ જુલાઇ, ઇ.પૂ. ૩૨૨૮ હોવાની ધારણા બાંધવામાં આવે છે. કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા, અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા. મથુરા એ રાજધાની હતી, જેમાં કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો. દેવકીનો ભાઈ રાજા કંસ, તેના પિતા રાજા ઉગ્રસેનને કેદ કરીને રાજગાદીએ બેસી ગયો હતો. દેવકીના આઠમા પુત્રના હાથે તેના મૃત્યુની આગાહી કરનારી એક ભવિષ્યવાણીથી ડરીને તેણે આ દંપતિને કારાવાસમાં પૂર્યા હતા. કંસે પ્રથમ છ બાળકોની હત્યા કર્યા પછી, બલરામને રોહિણીના પુત્ર તરીકે સ્થાનાંતરિત કર્યા પછી કૃષ્ણએ દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો. વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા. તેમના અન્ય બે ભાઈબહેનો પણ બચી ગયા, બલરામ (દેવકીનું સાતમું સંતાન, રોહિણીના ગર્ભાશયમાં પરિવર્તિત, વાસુદેવની પ્રથમ પત્ની) અને સુભદ્રા (વાસુદેવ અને રોહિણીની દીકરી, જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી). ભાગવત પુરાણ મુજબ, એવું માનવામાં આવે છે કે કૃષ્ણ વસુદેવના મનથી દેવકીના ગર્ભાશયમાં "માનસિક પ્રસારણ" દ્વારા જન્મ્યા હતા. હિન્દુઓ માને છે કે તે સમયે, આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું. <ref>{{Cite web |url=http://srimadbhagavatam.com/1/3/28/en1 |title=ભાગવત પુરાણ ૧.૩.૨૮ |access-date=2008-04-16 |archive-date=2013-01-23 |archive-url=https://web.archive.org/web/20130123024056/http://srimadbhagavatam.com/1/3/28/en1 |url-status=dead }}</ref> "ઉપર જણાવેલા બધાજ અવતારો ભગવાનના અંશાવતાર છે, અથવાતો અંશાવતારના અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.<ref name = McDaniel> જુઓ મૅકડૅનીયલ, જુન, ''"ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વીલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ"'' {{Harvnb|બૅક|૨૦૦૫|p=39}}</ref> વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલે કે [[શંકર]] અથવા [[વિષ્ણુ]]<ref name = "GJ"/><ref name = "Elkman1986"/> પણ પરમ ભગવાન તો કૃષ્ણ. સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.<ref name = "Elkman1986"/><ref name= Thomson/> વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતરો પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ માન્યતાના લગભગ બધા જ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાજ અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરિકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.<ref name = Guy/> કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં (જેમકે [[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય]]),<ref name = Guy/><ref name = Kennedy1925/> વલ્લભ સંપ્રદાય ([[પુષ્ટિ માર્ગ]]) અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને '''સ્વયં ભગવાન''' તરિકે પૂજવામાં આવે છે અને તેમને બધાજ અવતારોનાં મૂળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.<ref name = Delmonico2004/><ref name = Ojha1978/> == આ પણ જુઓ == *[[યદુવંશ]] == સંદર્ભ == {{Reflist|3}} {{વિષ્ણુ અવતારો}} {{મહાભારત}} {{હિંદુ ધર્મ}} [[શ્રેણી:મહાભારત]] [[શ્રેણી:દેવી દેવતા]] [[શ્રેણી:હિંદુ દેવતા]] [[શ્રેણી:વિષ્ણુના દશાવતાર]] qesgx32y09yy6st1z1shes9zixcnpt6 827041 827033 2022-08-15T16:54:05Z Snehrashmi 41463 [[Special:Contributions/Jaydeep sodha|Jaydeep sodha]] ([[User talk:Jaydeep sodha|talk]])એ કરેલો ફેરફાર 827033 પાછો વાળ્યો wikitext text/x-wiki {{cleanup}} {{ભાષાંતર}} [[ચિત્ર:Radha Syamasundar Vrindavan Radhastami 2004.jpg|400px|thumb|[[રાધા]] '''કૃષ્ણ''', [[ઇસ્કોન]], [[વૃંદાવન]]]] શ્રી'''કૃષ્ણ''' (સંસ્કૃતઃ कृष्ण) (English: Krishna) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે ([[શ્રીમદ્ ભાગવતમ્]]માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય (જેમકે [[ભગવદ્ ગીતા]]માં).<ref name = "Elkman1986">{{cite book | author = એલ્કમેન, એસ.એમ. | coauthors = ગોસ્વામી, જે. | year = ૧૯૮૬ | title = જીવ ગોસ્વામીસ તત્ત્વસંદર્ભ: એ સ્ટડી ઓન ધ ફીલોસોફીકલ એન્ડ સેક્ટેરીયન ડેવલોપમેન્ટ ઓફ ધ ગૌડીય વૈષ્ણવ મુવમેન્ટ | publisher = મોતીલાલ બનારસી દાસ પબ્લીશર્શ | isbn = }}</ref>ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.<ref name = Mahony1987>{{cite journal | author = મહોની, ડબલ્યુ.કે. | year = ૧૯૮૭ | title = પર્સ્પેક્ટિવ્સ ઓન કૃષ્ણઝ વેરિયસ પર્સનાલિટિઝ | journal = હિસ્ટરી ઓફ રીલીજન્સ | volume = ૨૬ | issue = ૩ | pages = ૩૩૩-૩૩૫ | url = http://links.jstor.org/sici?sici=0018-2710(198702)26%3A3%3C333%3APOKVP%3E2.0.CO%3B2-0 | access-date = 2008-04-12 }}</ref> <br /> કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ [[હિંદુ]] સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. <ref>[http://vedabase.net/cc/madhya/20/165/en Chaitanya Charitamrita ''Madhya'' 20.165]</ref><ref name = Thomson>{{cite journal | author = રીચાર્ડ થોમ્પ્સન, પી.એચ.ડી. | year = ડીસેમ્બર ૧૯૯૪ | title = રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝમ | url = http://www.iskcon.com/icj/1_2/12thompson.html | access-date = 2008-04-12 | journal = | archive-date = 2008-10-07 | archive-url = https://web.archive.org/web/20081007064730/http://www.iskcon.com/icj/1_2/12thompson.html | url-status = dead }}</ref> ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.<ref name=Mahony1987/> આમાં કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરુ (અર્જુનના સંદર્ભમાં) તરીકેની વાતોનો સમાવેશ કરી શકાય.<ref name = "GJ">{{cite journal | author = ગૌર ગોવિંદ સ્વામી, એ.સી. ભક્તિવેદાંત | year = ૨૦૦૧, ગોપાલ જીવ પ્રકાશનનું ઇમેલ મીની-પાક્ષિક | title = કૃષ્ણ ઓર વિષ્ણુ? | url = http://www.gopaljiu.org/Bindu/Back_issues/Bindu042.pdf | access-date = 2008-04-12 | journal = | archive-date = 2008-04-13 | archive-url = https://web.archive.org/web/20080413220915/http://www.gopaljiu.org/Bindu/Back_issues/Bindu042.pdf | url-status = dead }} બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કૃષ્ણને ચાહો છો તો બરાબર છે અને જો તમે વિષ્ણુને ચાહો છો તો પણ બરાબર છે. પરંતુ, તે બંને બાબતમાં અંતે મળતું પરિણામ એક સરખુંં ના હોઈ શકે. માટે, આપે પસંદ કરવાનું છે કે કોના પ્રત્યે પ્રેમ રાખવો. કૃષ્ણ સો ટકા છે, તો વિષ્ણુ ચોરાણુંં ટકા છે. માટે, જો તમે આ ચોરાણુંં ટકાને પ્રેમ કરવા કે ભજવા ચાહો છો તો કશો વાંધો નથી, તે પણ લગભગ કૃષ્ણ જ છે. પરંતુ કૃષ્ણ સો ટકા છે, પૂર્ણમ્. (જુઓ: [[ભક્તિ રસામૃત સિંધુ]] કૃષ્ણની વધારાની લાક્ષણિકતાઓ)</ref> == જન્મ == [[ચિત્ર:Krishna carried over river yamuna.jpg|thumb|૧૮મી સદીના ચિત્રમાં કૃષ્ણને લઈ જતા વાસુદેવ.]] ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ (કૃષ્ણ પક્ષ) આઠમના]] રોજ થયો હતો. તેથી કૃષ્ણના જન્મનો દિવસ [[જન્માષ્ટમી]] તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન [[વિષ્ણુ]]એ અત્યાર સુધી દશ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે [[દેવકી]]ના ગર્ભમાં [[મથુરા]]ના કારાગૃહમાં લીધો હતો. == મુખ્ય નામો == # કૃષ્ણ # ઠાકર # કનૈયો / કાનુડો / ક્‌હાન / કાનાજી # ગિરિધર # ગોપાલ # યદુનંદન # દેવકીનંદન # નંદલાલ # યશોદાનંદન # હરિ # અચ્યુત # મુરલીધર # મોહન # શ્યામ / ઘનશ્યામ # દ્વારકાધીશ # માધવ # લાલો # યોગેશ્વર # ગોવિંદ # હૃષીકેશ # મુકુંદ # દામોદર # ગોકુલેશ # કેશવ # મધુસુદન # વાસુદેવ # જનાર્દન # રણછોડરાયજી # માધવ #મુરારી #જગન્નાથ #પુરુષોત્તમ #મનોહર #નારાયણ #નંદગોપાલ #નદગોપલ == બાળપણ == શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનુંં નામ [દેવકી| અને પિતાનું નામ [[વસુદેવ]] હતું. શ્રી કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાંં તેમના ૭ ભાઈઓને તેમના મામા કંંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. શ્રી કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખી તે માટે દેવીશક્તિ દ્વારા પ્રેરાતા શ્રી કૃષ્ણને કારાગૃહમાંંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતુ. તેથી શ્રી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીંંમા માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. એટલામાંં તો શ્રી કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યાર બાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્ર ને વાત કરી અને શ્રી કૃષ્ણને [[યશોદા]]જીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાંં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાંં તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાઁઁ પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવુંં કહીને આકાશમાંં અલોપ થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે. [[File:Artist playing Shree Krisha in a dance performance.jpg|thumb|નૃત્ય પ્રદર્શનમાં શ્રી કૃષ્ણનો રોલ કરતા કલાકાર]] == કુરુક્ષેત્રના યુદ્ધમાં == == જીવનનો ઉત્તરાર્ધ == મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" (તેથી તેમ થાય) કહેતાંં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો. [[શ્રીમદ્ ભાગવતમ્]] અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવબાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરિણામે તેમણે 'તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે' એવો શ્રાપ આપ્યો હતો.{{સંદર્ભ}} ૩૬ વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. એક તહેવાર ખાતે યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે [[ભાલકા તીર્થ]] તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં [[સોમનાથ]]ની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો. આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. == અન્ય ધર્મોમાં == ===બૌદ્ધ ધર્મ=== === હિંદુ ધર્મની સાંપ્રદાયિક માન્યતાઓ === હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. 'રૂઢિચુસ્ત ગૌડીય વૈષ્ણવો'ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયંસ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હૂબહૂ તેમના મૂળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે.<ref name = Guy/><ref name=Kennedy1925>{{cite book | author = કેનેડી, એમ.ટી. | year = ૧૯૨૫ | title = ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ | publisher = એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ | isbn = }}</ref><ref name=Delmonico2004>{{cite journal | author = ડેલ્મોનીકો, એન. | year = ૨૦૦૪ | title = ધી હીસ્ટરી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ | journal = ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ | url = http://books.google.com/books?hl=en&lr=&ie=UTF-8&id=mBMxPdgrBhoC&oi=fnd&pg=PA31&dq=Gaudiya+Vaisnava+monotheism+&ots=r4RWN61D6Y&sig=BjMywaqk4nQLWORhVvPTD__gK58 | access-date = ૨૦૦૮-૦૪-૧૨ }}</ref><ref name=Ojha1978>{{cite book | author = ઓઝા, પી.એન. | year = ૧૯૭૮ | title = આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર | publisher = બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ | isbn = }}</ref> શાસ્ત્રીય વિગતો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે પરંપરાગત માન્યતા કૃષ્ણના જન્મની તારીખ ૧૮ કે ૨૧ જુલાઇ, ઇ.પૂ. ૩૨૨૮ હોવાની ધારણા બાંધવામાં આવે છે. કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા, અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા. મથુરા એ રાજધાની હતી, જેમાં કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો. દેવકીનો ભાઈ રાજા કંસ, તેના પિતા રાજા ઉગ્રસેનને કેદ કરીને રાજગાદીએ બેસી ગયો હતો. દેવકીના આઠમા પુત્રના હાથે તેના મૃત્યુની આગાહી કરનારી એક ભવિષ્યવાણીથી ડરીને તેણે આ દંપતિને કારાવાસમાં પૂર્યા હતા. કંસે પ્રથમ છ બાળકોની હત્યા કર્યા પછી, બલરામને રોહિણીના પુત્ર તરીકે સ્થાનાંતરિત કર્યા પછી કૃષ્ણએ દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો. વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા. તેમના અન્ય બે ભાઈબહેનો પણ બચી ગયા, બલરામ (દેવકીનું સાતમું સંતાન, રોહિણીના ગર્ભાશયમાં પરિવર્તિત, વાસુદેવની પ્રથમ પત્ની) અને સુભદ્રા (વાસુદેવ અને રોહિણીની દીકરી, જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી). ભાગવત પુરાણ મુજબ, એવું માનવામાં આવે છે કે કૃષ્ણ વસુદેવના મનથી દેવકીના ગર્ભાશયમાં "માનસિક પ્રસારણ" દ્વારા જન્મ્યા હતા. હિન્દુઓ માને છે કે તે સમયે, આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું. <ref>{{Cite web |url=http://srimadbhagavatam.com/1/3/28/en1 |title=ભાગવત પુરાણ ૧.૩.૨૮ |access-date=2008-04-16 |archive-date=2013-01-23 |archive-url=https://web.archive.org/web/20130123024056/http://srimadbhagavatam.com/1/3/28/en1 |url-status=dead }}</ref> "ઉપર જણાવેલા બધાજ અવતારો ભગવાનના અંશાવતાર છે, અથવાતો અંશાવતારના અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.<ref name = McDaniel> જુઓ મૅકડૅનીયલ, જુન, ''"ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વીલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ"'' {{Harvnb|બૅક|૨૦૦૫|p=39}}</ref> વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલે કે [[શંકર]] અથવા [[વિષ્ણુ]]<ref name = "GJ"/><ref name = "Elkman1986"/> પણ પરમ ભગવાન તો કૃષ્ણ. સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.<ref name = "Elkman1986"/><ref name= Thomson/> વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતરો પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ માન્યતાના લગભગ બધા જ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાજ અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરિકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.<ref name = Guy/> કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં (જેમકે [[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય]]),<ref name = Guy/><ref name = Kennedy1925/> વલ્લભ સંપ્રદાય ([[પુષ્ટિ માર્ગ]]) અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને '''સ્વયં ભગવાન''' તરિકે પૂજવામાં આવે છે અને તેમને બધાજ અવતારોનાં મૂળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.<ref name = Delmonico2004/><ref name = Ojha1978/> == આ પણ જુઓ == *[[યદુવંશ]] == સંદર્ભ == {{Reflist|3}} {{વિષ્ણુ અવતારો}} {{મહાભારત}} {{હિંદુ ધર્મ}} [[શ્રેણી:મહાભારત]] [[શ્રેણી:દેવી દેવતા]] [[શ્રેણી:હિંદુ દેવતા]] [[શ્રેણી:વિષ્ણુના દશાવતાર]] 0q99k7mtm7c4aip0nhx6kbtcqh72x7h સંગીત 0 5559 827077 686040 2022-08-16T10:04:11Z 2405:201:5C18:70D6:9061:7D0B:4105:BAB9 સાધારણો wikitext text/x-wiki [[ચિત્ર:Boldini, Woman in Red.jpg|thumb|પિયાનો વગાડતી સ્ત્રીનું ચિત્ર.]] '''સંગીત''' એક કળા છે. == નામ == સંગીતી [[સંસ્કૃત]] ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. ''સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત''. મહાકવિ [[કાલિદાસ|કાલિદાસે]] અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા પ્રમાણે ''ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે'' ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને ''સંગીત'' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં કહ્યું છે કેઃ ''ગીત વાદિન નૃત્યાંના રકિતઃ [https://www.hindigurujee.in/durga-chalisa/ સાધારણો] ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત'' અર્થાત ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે. ભરત મુનિએ ભરતનાટયશાસ્ત્રમાં ''ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્!'' અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે. == બાહ્ય કડીઓ == * [http://omenad.net/page.php ઓમનાદ (Omenad)] - ઓનલાઇન સંગીત શિક્ષણ તેમ જ ભરપૂર જાણકારીથી પરિપૂર્ણ * [http://hindi.webdunia.com/news/career/options/0809/25/1080925011_1.htm સુરીલી કારકિર્દી સંગીતની] (અશોક જોશી) * [http://bharatiya-sangeet.blogspot.com/ સંગીત] (મનોસી ચેટર્જી દ્વારા હિન્દી ભાષામાં સંગીત વિશેનું જાળપૃષ્ઠ) {{સબસ્ટબ}} [[શ્રેણી:સંગીત]] [[શ્રેણી:મનોરંજન]] guis179x65jhv5eiw1ng4b5szi1otk6 વિકિપીડિયા ચર્ચા:સમાજ મુખપૃષ્ઠ 5 7629 827080 721734 2022-08-16T10:38:00Z Harsh Adhvaryu 56747 /* કંડોળીયા બ્રાહ્મણ */ નવો વિભાગ wikitext text/x-wiki ==ફિચર્ડ લેખ== સર્વપ્રથમ તો હિંદી મેં લિખને કે લિએ ક્ષમા ચાહતા હું| મુઝે ગુજરાતી થોડા થોડા સમઝ મેં આતા હૈ પરન્તુ લિખનેં મેં થોડા કમજોર હું| ગુજરાતી વિકિપીડિયા મેં અભી તક ભી કોહી ફિચર્ડ લેખ નહીં હૈ| મેરે વિચાર મેં [[રામાયણ]] યા [[મહાભારત]] ફિચર્ડ લેખ હો સકતે હૈ| અગર હમ ઇન લેખૌં પર થોડા મેહનત કરેં તો ઇન્હે ફિચર્ડ લેખ બનાકર મુખપૃષ્ઠ મેં ડાલ સકતે હૈ| આપ લોગોં કા ક્યા વિચાર હૈ?--[[User:Eukesh|Eukesh]] ૨૦:૩૭, ૩૧ ઓગસ્ટ ૨૦૦૮ (UTC) == આવું સમાજ મુખપૃષ્ઠ આપણે ન બનાવી શકીયે ? == [[:hi:विकिपीडिया:समाज मुखपृष्ठ]] -- [[User:आर्यावर्त]] ૧૪:૨૬, ૧૮ ઓક્ટોબર ૨૦૧૫ == કંડોળીયા બ્રાહ્મણ == જય શ્રી સામુદ્રિ માં [[સભ્ય:Harsh Adhvaryu|Harsh Adhvaryu]] ([[સભ્યની ચર્ચા:Harsh Adhvaryu|ચર્ચા]]) ૧૬:૦૮, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) opnw188sp9wckycbl1vmxp9g3zpd4s5 ઓગસ્ટ ૧૬ 0 14678 827059 791915 2022-08-16T07:14:55Z Snehrashmi 41463 અપડેટ wikitext text/x-wiki '''૧૬ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૨૮મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે. == મહત્વની ઘટનાઓ == * ૧૯૩૦ – પ્રથમ રંગીન શ્રાવ્ય કાર્ટૂન ''ફિડલસ્ટીક્સ'' ઉબ ઇવેર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું. * ૧૯૪૬ – અખિલ હૈદરાબાદ વાણિજ્ય સંઘ કોંગ્રેસની સ્થાપના સિકંદરાબાદમાં કરવામાં આવી. * ૧૯૫૪ – ''સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડ''નો પ્રથમ અંક પ્રકાશિત થયો. * ૧૯૬૦ – [[સાયપ્રસ]] [[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્રત થયું. * ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું. * ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે તેના 'ગ્રેસલેન્ડ' ખાતેના નિવાસસ્થાને વધુ પડતી દવાઓના સેવનને કારણે અવસાન પામ્યો. * ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા. == જન્મ == * ૧૭૭૭ – [[દયારામ]], [[ગરબી]] શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩) * ૧૯૦૪ – [[સુભદ્રા કુમારી ચૌહાણ]], ભારતીય કવયિત્રી (અ. ૧૯૪૮) * ૧૯૩૨ – [[જયા મહેતા]], ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક * ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫) * ૧૯૫૮ – મેડોના, અમેરિકન ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેત્રી અને દિગ્દર્શક * ૧૯૬૮ – [[અરવિંદ કેજરીવાલ]], ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, દિલ્હીના ૭મા મુખ્યમંત્રી * ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા * ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી == અવસાન == * ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], ભારતીય રહસ્યવાદી અને ફિલસૂફ, [[સ્વામી વિવેકાનંદ]]ના ગુરૂ (જ. ૧૮૩૬) * ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, આધુનિક [[ઉર્દૂ ભાષા]]ના પિતા તરીકે ખ્યાત ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ (જ. ૧૮૭૦) * ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫) * ૧૯૯૭ – [[નુસરત ફતેહ અલી ખાન]], પાકિસ્તાની સંગીતકાર અને કવ્વાલી ગાયક (જ. ૧૯૪૮) * ૨૦૦૧ – [[અન્ના મણિ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (જ. ૧૯૧૮) * ૨૦૧૮ – [[અટલ બિહારી વાજપેયી]], [[ભારતના વડાપ્રધાન|ભારતના ૧૦મા વડાપ્રધાન]] (જ. ૧૯૨૪) * ૨૦૨૦ – [[ચેતન ચૌહાણ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૭) == તહેવારો અને ઉજવણીઓ == == બાહ્ય કડીઓ == * [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/16 બી.બી.સી.(BBC): આજનો દિવસ] {{commons|August 16}} ---- {{ઢાંચો:માસ}} [[શ્રેણી:ઓગસ્ટ]] jkw8p2txahpl9od7yzh9e7muw2tpl92 ચિતરીયા (તા. વિજયનગર) 0 23909 827072 796639 2022-08-16T08:41:35Z 2409:4041:69D:23C9:3691:5885:FD40:3E6B wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચિતરીયા | state_name = ગુજરાત | district = સાબરકાંઠા | taluk_names = [[વિજયનગર તાલુકો|વિજયનગર]] | latd = 24.005591 | longd= 73.360554 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }}'''ચિતરીયા (તા. વિજયનગર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[વિજયનગર તાલુકો|વિજયનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચિતરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામ ના યુવાનો સૈન્ય માં વિશેષ ગયેલ છે. આ ગામ ના એક ડુંગર પર સંચરાઈ માં નું મંદિર આવેલ છે આ મંદિરે લોકો દૂર દૂર થી માં ના દર્શન કરવા લોકો આવે છે . અહી લુહાર અને સુથાર જાતિ ના યુવાનો મોટા ભાગે કુવૈત, દુબઈ, ઓમાન,જેવા દેશ માં નોકરી કરે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વિજયનગર તાલુકો]] l8qei66acw83jkda2ppl650c4p626th 827073 827072 2022-08-16T08:43:30Z Meghdhanu 67011 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચિતરીયા | state_name = ગુજરાત | district = સાબરકાંઠા | taluk_names = [[વિજયનગર તાલુકો|વિજયનગર]] | latd = 24.005591 | longd= 73.360554 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }}'''ચિતરીયા (તા. વિજયનગર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[વિજયનગર તાલુકો|વિજયનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચિતરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ના એક ડુંગર પર સંચરાઈ માં નું મંદિર આવેલ છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વિજયનગર તાલુકો]] iy5yimnxcjhza2lmcfjnpzujhf1ebhu લીમલી (તા. મુળી) 0 30460 827038 825847 2022-08-15T16:31:21Z 2409:4041:2E0C:DB03:0:0:5ECB:8C02 ગામ વિષે માહીતી મલે તે માટે wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd= 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. લીમલી ગામ ની વસ્તી આશરે 5000 છે.જ્યાં ગરાસીયા દરબાર, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, પાટીદાર , બ્રામણ ,બાવાજી , તળપદા કોળી, ચુંવાળીયા કોળી, માલધારી ભરવાડ, પ્રજાપતી  દલીત ,દેવી પુજક, વાલ્મીકી વગેરે સમાજ રહે છે. <nowiki>'''લીમલી ગામ ની વિષેશતા'''</nowiki> 1)   સર્વોપરી સર્વ અવતારી સરવા અવતારી સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામમાં 15 વખત આવ્યા હતા જેમાં સગરામ વાઘરી ના ઘરે રાત રોકાયા હતા જે ઇતિહાસ બહુ મોટો છે આજે તે જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે અને સગરામના ઘરને તેના કુબા જેવો આકાર આપેલો છે તેમજ સ્વામિનારાયણ ભગવાને લીમલી ગામમાં અનેક લીલાઓ કરી હતી જે લીમલી ગામના તળાવમાં સ્નાન કરવા હથિયા પાણા ઉપર સ્નાન કરતા હતા જે પથ્થર હાથી આકારનો છે હાલ પણ તે ત્યાં મોજુદ છે તળાવમાં પાણી ઓછું હોય ત્યારે આ પથ્થરના દર્શન થાય છે 2) શેખવાપીર દાદા લીમલી ગામનો એક ઇતિહાસ એવો છે કે રામદેવપીર પહેલા પણ જો કોઈ પીર થઈ ગયા હોય તો તે શેખવાપીર છે તેમને લીમલી ગામના પાદરમાં જીવતા સમાધિિ લીધી હતી જે આજે પણ ત્યાંાં ભવ્ય મંદિર છે અને તે તળપદા કોળી સમાજમાં શેખ અટકના પીર છે 3) પંડિત સુખલાલ સંઘવી તેમનો જન્મ 1880 માં થયો હતો તે એક મહાન કવિ હતા તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો જે ખાલીીી લીમલી ગામનું જ નહીં પરંતુ સમગ્ર ઝાલાવાડનું ગૌરવ કહી શકાય એવા મહાન કવિતાા લીમલી ગામમાં થઈ ગયા 4) લીમલી ગામમાં આશરે 300 વર્ષ કરતાં પણ વધારે જૂની એક માતરી માની જૂની વાવ આવેલી છે લીમલી ગામ ઘણું જૂનું છે જેમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં હનુમાનજી મંદિર ત્રણ રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર શેખવાપીર દાદા નુ મંદિર શક્તિમાં મંદિર મેલડી માતાનું મંદિર રાજ રાજેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ વગેરે ઘણાં મંદિર આવેલા છે {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] 013j2rboegtgsfo4cb76u3p3d7zqjpf 827042 827038 2022-08-15T16:55:10Z Snehrashmi 41463 (વિકિ અલાયક માહિતી હટાવી) [[Special:Contributions/2409:4041:2E0C:DB03:0:0:5ECB:8C02|2409:4041:2E0C:DB03:0:0:5ECB:8C02]] ([[User talk:2409:4041:2E0C:DB03:0:0:5ECB:8C02|talk]])એ કરેલો ફેરફાર 827038 પાછો વાળ્યો wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd= 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] irogwa5ete836hk3b97emmq75s8ejkp 827066 827042 2022-08-16T07:47:07Z 2409:4041:68A:B8C:0:0:1A9F:40A0 માહીતી મલે તે માટે wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd= 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. લીમલી ગામ ની વસ્તી આશરે 5000 છે.જ્યાં ગરાસીયા દરબાર, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, પાટીદાર , બ્રામણ ,બાવાજી , તળપદા કોળી, ચુંવાળીયા કોળી, માલધારી ભરવાડ, પ્રજાપતી  દલીત ,દેવી પુજક, વાલ્મીકી વગેરે સમાજ રહે છે. <nowiki>'''લીમલી ગામ ની વિષેશતા'''</nowiki> 1)   સર્વોપરી સર્વ અવતારી સરવા અવતારી સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામમાં 15 વખત આવ્યા હતા જેમાં સગરામ વાઘરી ના ઘરે રાત રોકાયા હતા જે ઇતિહાસ બહુ મોટો છે આજે તે જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે અને સગરામના ઘરને તેના કુબા જેવો આકાર આપેલો છે તેમજ સ્વામિનારાયણ ભગવાને લીમલી ગામમાં અનેક લીલાઓ કરી હતી જે લીમલી ગામના તળાવમાં સ્નાન કરવા હથિયા પાણા ઉપર સ્નાન કરતા હતા જે પથ્થર હાથી આકારનો છે હાલ પણ તે ત્યાં મોજુદ છે તળાવમાં પાણી ઓછું હોય ત્યારે આ પથ્થરના દર્શન થાય છે 2) શેખવાપીર દાદા લીમલી ગામનો એક ઇતિહાસ એવો છે કે રામદેવપીર પહેલા પણ જો કોઈ પીર થઈ ગયા હોય તો તે શેખવાપીર છે તેમને લીમલી ગામના પાદરમાં જીવતા સમાધિિ લીધી હતી જે આજે પણ ત્યાંાં ભવ્ય મંદિર છે અને તે તળપદા કોળી સમાજમાં શેખ અટકના પીર છે 3) પંડિત સુખલાલ સંઘવી તેમનો જન્મ 1880 માં થયો હતો તે એક મહાન કવિ હતા તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો જે ખાલીીી લીમલી ગામનું જ નહીં પરંતુ સમગ્ર ઝાલાવાડનું ગૌરવ કહી શકાય એવા મહાન કવિતાા લીમલી ગામમાં થઈ ગયા 4) લીમલી ગામમાં આશરે 300 વર્ષ કરતાં પણ વધારે જૂની એક માતરી માની જૂની વાવ આવેલી છે લીમલી ગામ ઘણું જૂનું છે જેમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં હનુમાનજી મંદિર ત્રણ રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર શેખવાપીર દાદા નુ મંદિર શક્તિમાં મંદિર મેલડી માતાનું મંદિર રાજ રાજેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ વગેરે ઘણાં મંદિર આવેલા છે {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] dzdqjdwtfkaj996evam33fttznn2dx1 827068 827066 2022-08-16T07:54:48Z જયદેવસિંહ પઢારીયા 70218 જાણ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd= 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. લીમલી ગામ ની વસ્તી આશરે 5000 છે.જ્યાં ગરાસીયા દરબાર, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, પાટીદાર , બ્રામણ ,બાવાજી , તળપદા કોળી, ચુંવાળીયા કોળી, માલધારી ભરવાડ, પ્રજાપતી  દલીત ,દેવી પુજક, વાલ્મીકી વગેરે સમાજ રહે છે. <nowiki>'''લીમલી ગામ ની વિષેશતા'''</nowiki> 1)   સર્વોપરી સર્વ અવતારી સરવા અવતારી સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામમાં 15 વખત આવ્યા હતા જેમાં સગરામ વાઘરી ના ઘરે રાત રોકાયા હતા જે ઇતિહાસ બહુ મોટો છે આજે તે જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે અને સગરામના ઘરને તેના કુબા જેવો આકાર આપેલો છે તેમજ સ્વામિનારાયણ ભગવાને લીમલી ગામમાં અનેક લીલાઓ કરી હતી જે લીમલી ગામના તળાવમાં સ્નાન કરવા હથિયા પાણા ઉપર સ્નાન કરતા હતા જે પથ્થર હાથી આકારનો છે હાલ પણ તે ત્યાં મોજુદ છે તળાવમાં પાણી ઓછું હોય ત્યારે આ પથ્થરના દર્શન થાય છે 2) શેખવાપીર દાદા લીમલી ગામનો એક ઇતિહાસ એવો છે કે રામદેવપીર પહેલા પણ જો કોઈ પીર થઈ ગયા હોય તો તે શેખવાપીર છે તેમને લીમલી ગામના પાદરમાં જીવતા સમાધિિ લીધી હતી જે આજે પણ ત્યાંાં ભવ્ય મંદિર છે અને તે તળપદા કોળી સમાજમાં શેખ અટકના પીર છે 3) પંડિત સુખલાલ સંઘવી તેમનો જન્મ 1880 માં થયો હતો તે એક મહાન કવિ હતા તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો જે ખાલીીી લીમલી ગામનું જ નહીં પરંતુ સમગ્ર ઝાલાવાડનું ગૌરવ કહી શકાય એવા મહાન કવિતાા લીમલી ગામમાં થઈ ગયા 4) લીમલી ગામમાં આશરે 300 વર્ષ કરતાં પણ વધારે જૂની એક માતરી માની જૂની વાવ આવેલી છે લીમલી ગામ ઘણું જૂનું છે જેમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં હનુમાનજી મંદિર ત્રણ રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર શેખવાપીર દાદા નુ મંદિર શક્તિમાં મંદિર મેલડી માતાનું મંદિર રાજ રાજેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ વગેરે ઘણાં મંદિર આવેલા છે લીમલી સોનાની ટીંબલી {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] lpihlvix2i6t6dlevaw5hp4samla66v 827069 827068 2022-08-16T08:10:19Z Snehrashmi 41463 (મેન્યુઅલ રીવર્ટ) લેખમાં ઉમેરેલી માહિતી ભલે સાચી હોય પણ લખાણ શૈલી જ્ઞાનકોશને અનુરૂપ ન હોઈ અને સંદર્ભ વિનાની હોવાથી દૂર કરેલ છે. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd = 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] 5uqodgkr7asb2baae89vothl9m3azrj 827070 827069 2022-08-16T08:12:31Z Snehrashmi 41463 જાણીતા વ્યક્તિઓ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd = 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જાણીતા વ્યક્તિઓ == <!-- વિકિપીડિયામાં લેખ ન હોય તેવા નામ ઉમેરવા નહી. --> * [[સુખલાલ સંઘવી]] – ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] c51d73ucf1990avqu9rbkxuznafu8t9 827086 827070 2022-08-16T11:32:34Z જયદેવસિંહ પઢારીયા 70218 આમાં કોઈયેં ફેરફાર કરવો નહીં wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમલી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = મુળી | latd = 22.63861 | longd = 71.458136 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમલી (તા. મુળી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ મુળી તાલુકો|મુળી તાલુકા]]માં આવેલું એક ગામ છે. લીમલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. લીમલી ગામ ની વસ્તી આશરે 5000 છે.જ્યાં ગરાસીયા દરબાર, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, પાટીદાર , બ્રામણ ,બાવાજી , તળપદા કોળી, ચુંવાળીયા કોળી, માલધારી ભરવાડ, પ્રજાપતી  દલીત ,દેવી પુજક, વાલ્મીકી વગેરે સમાજ રહે છે. <nowiki>'''લીમલી ગામ ની વિષેશતા'''</nowiki> 1)   સર્વોપરી સર્વ અવતારી સરવા અવતારી સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામમાં 15 વખત આવ્યા હતા જેમાં સગરામ વાઘરી ના ઘરે રાત રોકાયા હતા જે ઇતિહાસ બહુ મોટો છે આજે તે જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે અને સગરામના ઘરને તેના કુબા જેવો આકાર આપેલો છે તેમજ સ્વામિનારાયણ ભગવાને લીમલી ગામમાં અનેક લીલાઓ કરી હતી જે લીમલી ગામના તળાવમાં સ્નાન કરવા હથિયા પાણા ઉપર સ્નાન કરતા હતા જે પથ્થર હાથી આકારનો છે હાલ પણ તે ત્યાં મોજુદ છે તળાવમાં પાણી ઓછું હોય ત્યારે આ પથ્થરના દર્શન થાય છે 2) શેખવાપીર દાદા લીમલી ગામનો એક ઇતિહાસ એવો છે કે રામદેવપીર પહેલા પણ જો કોઈ પીર થઈ ગયા હોય તો તે શેખવાપીર છે તેમને લીમલી ગામના પાદરમાં જીવતા સમાધિિ લીધી હતી જે આજે પણ ત્યાંાં ભવ્ય મંદિર છે અને તે તળપદા કોળી સમાજમાં શેખ અટકના પીર છે 3) પંડિત સુખલાલ સંઘવી તેમનો જન્મ 1880 માં થયો હતો તે એક મહાન કવિ હતા તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો જે ખાલીીી લીમલી ગામનું જ નહીં પરંતુ સમગ્ર ઝાલાવાડનું ગૌરવ કહી શકાય એવા મહાન કવિતાા લીમલી ગામમાં થઈ ગયા 4) લીમલી ગામમાં આશરે 300 વર્ષ કરતાં પણ વધારે જૂની એક માતરી માની જૂની વાવ આવેલી છે લીમલી ગામ ઘણું જૂનું છે જેમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં હનુમાનજી મંદિર ત્રણ રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર શેખવાપીર દાદા નુ મંદિર શક્તિમાં મંદિર મેલડી માતાનું મંદિર રાજ રાજેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ વગેરે ઘણાં મંદિર આવેલા છે == જાણીતા વ્યક્તિઓ == <!-- વિકિપીડિયામાં લેખ ન હોય તેવા નામ ઉમેરવા નહી. --> * [[સુખલાલ સંઘવી]] – ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક {{મુળી તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુળી તાલુકો]] i84aazimnwrbpav6zlzrk1nm4txw8dz ચોકડી (તા. ચુડા) 0 30746 827052 819413 2022-08-16T05:05:15Z 106.213.253.31 /* જોવાલાયક સ્થળો */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == જાણીતા વ્યક્તિઓ == * પ્રખ્યાત યુટ્યુબ ચેનલના માલીક : જીગ્નેશ દેગામા (Jignesh Degama) == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] ev0fetx27tv15p6fur9xx1tg5l5coow 827053 827052 2022-08-16T05:08:17Z 106.213.253.31 /* જાણીતા વ્યક્તિઓ */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == જાણીતા વ્યક્તિઓ == * જીગ્નેશ દેગામા (Jignesh Degama) - પ્રખ્યાત યુટ્યુબ ચેનલના માલીક - વેબસાઇટ : www.gujaratinformation.xyz == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] f393ed8950opzx2nhcye6fmwl60bmm1 827054 827053 2022-08-16T06:07:14Z 106.213.253.31 /* જાણીતા વ્યક્તિઓ */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == જાણીતા વ્યક્તિઓ == * જીગ્નેશ દેગામા (Jignesh Degama) - પ્રખ્યાત યુટ્યુબર - વેબસાઇટ : www.gujaratinformation.xyz == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] kllz3mz79a5yxy0jbfjonfqwdb811u4 827055 827054 2022-08-16T06:18:22Z 106.213.253.31 /* જાણીતા વ્યક્તિઓ */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == જાણીતા વ્યક્તિઓ == * જીગ્નેશ દેગામા (Jignesh Degama) - પ્રખ્યાત યુટ્યુબર - વેબસાઇટ : www.gujaratinformation.xyz * કોબ્રા મિત્ર મંડળ - ચેરમેન : હરેશભાઈ શેખ - જીગ્નેશભાઈ દેગામા - મેહુલભાઈ મેમકીયા - રાહુલભાઈ સાપરા - અશ્વિનભાઈ રોજાસરા - કિશનભાઈ ઘાઘરેટીયા - અલ્પેશભાઈ ચૌહાણ - દિનેશભાઈ ડુમાણીયા - ધર્મેશભાઈ ચૌહાણ - દાનાલાલ ડુમાણીયા == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] o8xclknrkp8p1ob3a5xpmf4mik5t5j4 827056 827055 2022-08-16T06:20:52Z 106.213.253.31 /* જાણીતા વ્યક્તિઓ */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == જાણીતા વ્યક્તિઓ == * જીગ્નેશ દેગામા (Jignesh Degama) - પ્રખ્યાત યુટ્યુબર - વેબસાઇટ : www.gujaratinformation.xyz == કોબ્રા મિત્ર મંડળ == * ચેરમેન : હરેશભાઈ શેખ * જીગ્નેશભાઈ દેગામા * મેહુલભાઈ મેમકીયા * રાહુલભાઈ સાપરા * કનૈયાલાલ મેમકીયા * અશ્વિનભાઈ રોજાસરા * કિશનભાઈ ઘાઘરેટીયા * અલ્પેશભાઈ ચૌહાણ * દિનેશભાઈ ડુમાણીયા * ધર્મેશભાઈ ચૌહાણ * દાનાલાલ ડુમાણીયા == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] 4uhjkkfeo05p2eol47p732f1ks09231 827058 827056 2022-08-16T07:03:39Z Snehrashmi 41463 મેન્યુઅલ રીવર્ટ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચોકડી | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચુડા | latd = 22.479481 | longd = 71.680817 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]],[[તલ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચોકડી (તા. ચુડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચુડા તાલુકો|ચુડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[તલ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], સરકારી દૂધની ડેરી, [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == જોવાલાયક સ્થળો == * ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}}</ref> * ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. == વસ્તી == ૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.<ref name="bg"/> == સંદર્ભ == {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં રહેલા પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૪૦૬}} માંથી લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચુડા તાલુકો]] q3dralzbz5if9hh0ey6v9tjz57s1tjb સુખલાલ સંઘવી 0 39135 827071 822938 2022-08-16T08:13:25Z Snehrashmi 41463 [[લીમલી (તા. મુળી)]] કડી ઉમેરી wikitext text/x-wiki {{cleanup}} {{Infobox person | name = સુખલાલ સંઘવી | image = Pandit Sukhlalji.JPG | caption = પંડિત સુખલાલજી | birth_date = {{birth date|1880|12|8|df=y}} | birth_place = [[લીમલી (તા. મુળી)|લીમલી]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] | death_date = {{death date and age|1978|3|2|1880|12|8|df=y}} | death_place = [[ગુજરાત]] | occupation = લેખક, ફિલસૂફ, સંપાદક, ભાષાશાસ્ત્રી }} '''સુખલાલ સંઘજી સંઘવી''' (૮ ડિસેમ્બર ૧૮૮૦ - ૨ માર્ચ ૧૯૭૮) જેઓ ''પંડિત સુખલાલજી'' તરીકે જાણીતા હતા, ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક હતા. == જીવન == જન્મ સુરેન્દ્રનગર નજીકના [[લીમલી (તા. મુળી)|લીમલી]] ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ. == સર્જન == ‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. '''દર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) :''' પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે. == બાહ્ય કડીઓ == * {{Internet Archive author|sname=Pandit Sukhlalji|sopt=t}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Pandit-Sukhlalji.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:૧૯૭૮માં મૃત્યુ]] luxxt4iw35k5lto4ve8x146yiv9r37r ધાનપુર તાલુકો 0 76908 827039 827026 2022-08-15T16:52:26Z Snehrashmi 41463 [[Special:Contributions/2405:204:8486:9A00:C62F:A633:49A3:50A9|2405:204:8486:9A00:C62F:A633:49A3:50A9]] ([[User talk:2405:204:8486:9A00:C62F:A633:49A3:50A9|talk]])એ કરેલો ફેરફાર 827026 પાછો વાળ્યો wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}}| type = તાલુકો | latd = | longd = | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[દાહોદ જિલ્લો|દાહોદ]] | capital = [[ધાનપુર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૮૦૩૬૯ | population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/subdistrict/dhanpur-taluka-dahod-gujarat-3896|title=Dhanpur Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2017-12-22}}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = 463.6871 | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''ધાનપુર તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[દાહોદ જિલ્લો|દાહોદ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[ધાનપુર]] આ તાલુકાનું મુખ્ય મથક છે. == ધાનપુર તાલુકામાં આવેલાં ગામો == ધાનપુર તાલુકામાં ૯૦ ગામો આવેલાં છે.<ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/subdistrict/3896-dhanpur-dohad-gujarat.html|title=Dhanpur Taluka - Dohad|access-date=૧૩ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> {{ધાનપુર તાલુકાના ગામ}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://dahoddp.gujarat.gov.in/dahod/taluka/dhanpur/index.htm ધાનપુર તાલુકા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20150915010730/http://dahoddp.gujarat.gov.in/dahod/taluka/dhanpur/index.htm |date=2015-09-15 }} {{સ્ટબ}} [[Category:દાહોદ જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]] 2fl4m6jurucnbwvha3mw4rpunvtrgaw અન્ના મણિ 0 81305 827060 800966 2022-08-16T07:22:39Z Snehrashmi 41463 માહિતી ચોકઠું wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = Anna Mani.jpg |caption = Anna Mani |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} મહાન ભારતીય વૈજ્ઞાનિક '''અન્ના મણિ'''ની સફળતા ની વાર્તા પુરુષો અને મહિલાઓને પ્રેરણારૂપ છે. તેમના સમયગાળા દરમિયાન લિંગ તફાવતની બાબતોનો તેમણે સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણેપોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે નાની નાની ભૂલો પર પણ મહિલાઓને અક્ષમ સાબિત કરવા માટે પોતાના સાથી પુરુષ મિત્રો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હતા. તેમણે એ પણ બતાવ્યુ છે કે મહાન વૈજ્ઞાનિક [[સી. વી. રામન]] દ્વારા પણ પુરુષ વૈજ્ઞાનિકો સાથેના વિચાર-વિમર્ષ દરમિયાન પણ મહિલા પ્રશિક્ષાર્થીઓને અળગા રાખવામાં આવતા હતા. આ પરથી કહી શકાય કે તેમના સમયમાં મહિલાઓ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં સ્થાન જમાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું. <ref name="lilavati">{{cite book|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html|title=Lilavati's daughters: The women scientists of India|last=Sur|first=Abha|publisher=Indian Academy of Science|year=૨૦૦૭|isbn=|location=|pages=૨૩–૨૫}}</ref> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] il9t85k65ott4osec1ph54nz4biox8w 827061 827060 2022-08-16T07:23:30Z Snehrashmi 41463 ચિત્ર હટાવ્યું wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = |caption = |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} મહાન ભારતીય વૈજ્ઞાનિક '''અન્ના મણિ'''ની સફળતા ની વાર્તા પુરુષો અને મહિલાઓને પ્રેરણારૂપ છે. તેમના સમયગાળા દરમિયાન લિંગ તફાવતની બાબતોનો તેમણે સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણેપોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે નાની નાની ભૂલો પર પણ મહિલાઓને અક્ષમ સાબિત કરવા માટે પોતાના સાથી પુરુષ મિત્રો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હતા. તેમણે એ પણ બતાવ્યુ છે કે મહાન વૈજ્ઞાનિક [[સી. વી. રામન]] દ્વારા પણ પુરુષ વૈજ્ઞાનિકો સાથેના વિચાર-વિમર્ષ દરમિયાન પણ મહિલા પ્રશિક્ષાર્થીઓને અળગા રાખવામાં આવતા હતા. આ પરથી કહી શકાય કે તેમના સમયમાં મહિલાઓ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં સ્થાન જમાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું. <ref name="lilavati">{{cite book|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html|title=Lilavati's daughters: The women scientists of India|last=Sur|first=Abha|publisher=Indian Academy of Science|year=૨૦૦૭|isbn=|location=|pages=૨૩–૨૫}}</ref> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] 5v6lhq5s7ii1k7jeduviv32unsql9nz 827062 827061 2022-08-16T07:26:04Z Snehrashmi 41463 પ્રસ્તાવના wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = |caption = |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} '''અન્ના મણિ''' (૨૩ ઓગસ્ટ, ૧૯૧૮ – ૧૬ ઓગસ્ટ, ૨૦૦૧) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા.<ref name="hindu_2001_10_14">{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead|archive-date=13 April 2014|accessdate=7 October 2012|newspaper=[[The Hindu]]|date=14 October 2001}}</ref> તેઓ ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી<ref name="hindu_2001_10_14" /> તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન અને પવન ઊર્જા માપન પર અસંખ્ય શોધપત્રો પ્રકાશિત કર્યા.<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23–25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref> == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું. <ref name="lilavati">{{cite book|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html|title=Lilavati's daughters: The women scientists of India|last=Sur|first=Abha|publisher=Indian Academy of Science|year=૨૦૦૭|isbn=|location=|pages=૨૩–૨૫}}</ref> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] fe6lkomn6b0751ybxorpmkdm6qabn0b 827063 827062 2022-08-16T07:28:09Z Snehrashmi 41463 સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = |caption = |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} '''અન્ના મણિ''' (૨૩ ઓગસ્ટ, ૧૯૧૮ – ૧૬ ઓગસ્ટ, ૨૦૦૧) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા.<ref name="hindu_2001_10_14">{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead|archive-date=13 April 2014|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref> તેઓ ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી<ref name="hindu_2001_10_14" /> તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન અને પવન ઊર્જા માપન પર અસંખ્ય શોધપત્રો પ્રકાશિત કર્યા.<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23–25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref> == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું.<ref name=lilavati/> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] pdp9tz71bhm2c2oq9v5ed6fg89drg6f 827064 827063 2022-08-16T07:28:53Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૧૮માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = |caption = |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} '''અન્ના મણિ''' (૨૩ ઓગસ્ટ, ૧૯૧૮ – ૧૬ ઓગસ્ટ, ૨૦૦૧) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા.<ref name="hindu_2001_10_14">{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead|archive-date=13 April 2014|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref> તેઓ ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી<ref name="hindu_2001_10_14" /> તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન અને પવન ઊર્જા માપન પર અસંખ્ય શોધપત્રો પ્રકાશિત કર્યા.<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23–25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref> == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું.<ref name=lilavati/> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૧૮માં જન્મ]] t8cn2jzt553kln7pwzwxrx8i2bxwfyp 827065 827064 2022-08-16T07:29:10Z Snehrashmi 41463 [[શ્રેણી:૨૦૦૧માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox scientist |name = અન્ના મણિ <br/>അന്ന മാണി |image = |caption = |birth_date = {{birth date |1918|8|23|df=y}} |birth_place = પીરમડે, [[કેરળ]] |death_date = {{Death date and age|2001|08|16|1918|8|23|df=yes}} |death_place = [[તિરૂવનંતપુરમ]], [[કેરળ]] |residence = |nationality = ભારતીય |field = હવામાન વિજ્ઞાન, [[ભૌતિકશાસ્ત્ર]] |work_institution = ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર |alma_mater = |doctoral_advisor = |doctoral_students = |known_for = |prizes = |footnotes = }} '''અન્ના મણિ''' (૨૩ ઓગસ્ટ, ૧૯૧૮ – ૧૬ ઓગસ્ટ, ૨૦૦૧) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા.<ref name="hindu_2001_10_14">{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead|archive-date=13 April 2014|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref> તેઓ ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી<ref name="hindu_2001_10_14" /> તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન અને પવન ઊર્જા માપન પર અસંખ્ય શોધપત્રો પ્રકાશિત કર્યા.<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23–25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref> == પરિચય == અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના [[કેરળ|કેરળ રાજ્યના]] પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.<ref name="insa">{{cite web|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|title=Anna Mani|last=Gupta|first=Aravind|date=|publisher=Indian National science academy|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|work=Platinum Jubilee Publishing of INSA}}</ref> તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા. અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ઇ.સ.૧૯૨૫ માં [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. == અભ્યાસ == ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું.<ref name=lilavati/> તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા. લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. == કારકિર્દી == અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી. ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા. == સેવા == ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. == પ્રકાશન == તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો ''હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા'' (૧૯૮૦) અને ''સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા'' (૧૯૮૧) ([https://books.google.com.ar/books?id=I52NlAa4Lb4C&printsec=frontcover&dq=Anna+Mani&hl=es-419&sa=X&ei=mYIFVYWZEerdsASggIHQAQ&ved=0CCcQ6AEwAQ#v=onepage&q=Anna%20Mani&f=false ''Solar Radiation over India''] x + 548 pp.<ref name="lilavati" />) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. == સન્માન == તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા. ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.<ref name="hindu">{{cite news|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|title=The Life and Times of a Pioneer|last=Sur|first=Abha|date=૧૪ ઓક્ટોબર ૨૦૦૧|work=|newspaper=The Hindu|via=|access-date=૭ ઓક્ટોબર ૨૦૧૨|archive-date=2014-04-13|archive-url=https://web.archive.org/web/20140413141835/http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:વૈજ્ઞાનિક]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૧૮માં જન્મ]] [[શ્રેણી:૨૦૦૧માં મૃત્યુ]] dnqzkemvsbhl4tzj6b22cmh6f0vmbds સભ્ય:Snehrashmi 2 99387 827044 826985 2022-08-15T17:15:50Z Snehrashmi 41463 wikitext text/x-wiki {{DISPLAYTITLE:<span style="color:black;">User:<span style="color:green">Snehrashmi</span>}} [[File:Original Barnstar Hires.png|50px]][[File:WLW Barnstar.png|50px]][[File:WLWSA 2021 Barnstar.svg|50px]] {{સભ્ય:Snehrashmi/સંપાદન સૂચિ}} 877xk8ajbk4bc14bkly4u7apt2x7mi9 827045 827044 2022-08-15T17:17:28Z Snehrashmi 41463 wikitext text/x-wiki {{DISPLAYTITLE:<span style="color:black;">સભ્ય:<span style="color:green">Snehrashmi</span>}} [[File:Original Barnstar Hires.png|50px]][[File:WLW Barnstar.png|50px]][[File:WLWSA 2021 Barnstar.svg|50px]] {{સભ્ય:Snehrashmi/સંપાદન સૂચિ}} gxutvvjnoz5z428j3hbn3xag3btykk3 સભ્યની ચર્ચા:Harsh Adhvaryu 3 114037 827085 698921 2022-08-16T11:14:38Z Harsh Adhvaryu 56747 પાનું ખાલી કરી દેવાયું wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 યદુવંશી રાજપૂત 0 117474 827040 827030 2022-08-15T16:53:18Z Snehrashmi 41463 [[Special:Contributions/2409:4041:2D8F:B37F:0:0:2709:5306|2409:4041:2D8F:B37F:0:0:2709:5306]] ([[User talk:2409:4041:2D8F:B37F:0:0:2709:5306|talk]])એ કરેલો ફેરફાર 827030 પાછો વાળ્યો wikitext text/x-wiki '''યદુવંશી રાજપૂત''' શબ્દ યાદવ વંશી રાજપૂત કુળો માટે વપરાય છે. [[ચુડાસમા]] રાજપૂત એ સૌરાષ્ટ્રનો એક યદુવંશી રાજપૂત વંશ છે. જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ ૧૮૨૫માં ફારસી ભાષામાં ''તારિખ-એ-સોરઠ'' નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા ચંદ્રવંશી રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે.<ref>{{Cite book|url=http://archive.org/details/trikhisorahahis00amargoog|title=Târikh-i-Soraṭh, a history of the provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd|last=Ranchodji Amarji|first=Divan of Junagadh|last2=Burgess|first2=James|date=1882|publisher=Bombay, Educ. Soc. Press, & Thacker|others=Harvard University|year=|isbn=|location=|pages=101}}</ref> ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા વંશ ને મહાન યાદવ કુળ સાથે જોડે છે જેમકે "''માંડલિક નૃપ ચરિત"'' તેમને ભગવાન શ્રી કૃષ્ણ નાં [[યાદવ]] પરિવાર સાથે જોડે છે.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=qrxsDwAAQBAJ&pg=PA81&redir_esc=y#v=onepage&q&f=false|title=Gujarat: The Long Fifteenth Century and the Making of a Region|last=Kapadia|first=Aparna|date=2018-05-16|publisher=Cambridge University Press|year=|isbn=978-1-107-15331-8|location=|pages=80-81|language=en}}</ref> ઉપરાંત, [[ગિરનાર]]<nowiki/>ના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત યાદવ કુળના છે.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.54106|title=Inscriptions Of Kathiawad|last=Diskalkar D.b.|first=|date=1941|publisher=|year=|isbn=|location=|pages=116-117}}</ref> [[જાડેજા વંશ|જાડેજા]]<nowiki/>એ ભારતની એક [[રાજપૂત]] જ્ઞાતિ છે. જેઓ [[યદુવંશી રાજપૂત]] કુળ<ref name="Mcleodp5">{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|page=૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> અને [[ચંદ્રવંશી]] છે.<ref name="Mcleodp5"></ref> જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં . યાદવાસ્થળીમાંથી બચેલા યાદવોના સંતાન હોવાનો તેઓ દાવો કરેછે<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref>. સાહિત્યકાર [[હરિલાલ ઉપાધ્યાય]] પોતાની ઐતિહાસિક ''લાખો ફુલાણી'' માં કચ્છ ના જાડેજા વંશ ના રાજા લાખા ફુલાણી નો ઉલ્લેખ યદુવંશી રાજપૂત તરીકે કરે છે.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=y6MRAQAAIAAJ&q=%E0%AA%AF%E0%AA%A6%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%AF%E0%AA%A6%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjGsKqOjNbpAhXjX3wKHTyGAFYQ6AEIKjAB|title=Lākho Phulāṇī|last=Upādhyāya|first=Harilāla|date=1965|publisher=Pradīpa Prakāśana|language=gu}}</ref> [[ભાટ્ટી]] રાજપૂત પણ યદુવંશી રાજપૂત વંશ છે<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=lhBWAAAAYAAJ&dq=yadubansi+stock&focus=searchwithinvolume&q=Bhatti+yadubansi+|title=Haryana District Gazetteers: Delhi district gazetteer, 1883-84|date=1999|publisher=Gazetteers Organisation, Revenue Department, Haryana|language=en}}</ref>, [[જેસલમેર]]માં ભાટી કુળ પોતાને "યાદવપતિ" તરીકે પણ ઓળખાવે છે, જે તેનો [[કૃષ્ણ]] અને યદુ કે [[યાદવ]] કુળ સાથેનો પૌરાણિક સંબંધ દર્શાવે છે.<ref>{{cite book|last1=Bose|first1=Melia Belli|title=Royal Umbrellas of Stone: Memory, Politics, and Public Identity in Rajput Funerary Art|date=૨૦૧૫|publisher=BRILL|isbn=978-9-00430-056-9|page=૮|url=https://books.google.co.in/books?id=6dR0CgAAQBAJ&pg=PA8}}</ref> [[સ્વામી સચ્ચિદાનંદ]] પોતાના પુસ્તક ‎''સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન'' માં જણાવે છે કે ભાટી રાવલ જેસલ ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ યદુવંશી મનાય છે.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=rZq3AQAAQBAJ&pg=PT54&dq=%E0%AA%B0%E0%AA%BE+%E0%AA%AF%E0%AA%A6%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80&hl=en&sa=X&ved=0ahUKEwjH6KS8jtbpAhW4H7cAHbCnBMMQuwUIODAC#v=onepage&q=%E0%AA%AF%E0%AA%A6%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80&f=false|title=Sthaptya ane shauryani Bhoomi-Rajasthan|last=Sachchidanand|first=Swami|date=2007-02-20|publisher=Gurjar Prakashan|isbn=978-81-8461-839-6|language=en}}</ref> == સંદર્ભ == k2pgd21ljczweg66niznutiradoebi0 સભ્યની ચર્ચા:Jaydeep sodha 3 134735 827032 2022-08-15T13:02:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jaydeep sodha}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૩૨, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 5001d2d5pt72m788nxj0nb759utqior સભ્યની ચર્ચા:G K Vaghsiya 3 134736 827034 2022-08-15T14:19:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=G K Vaghsiya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૪૯, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) b1lttsihytlvbkpejsr0wtvkturgm57 સભ્યની ચર્ચા:DhirajSharmaOfficial 3 134737 827035 2022-08-15T14:42:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=DhirajSharmaOfficial}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૨, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 40hpa6brhledwe2mm5gy3f92iybh3rc સભ્યની ચર્ચા:રાવળ દિલીકુમાર 3 134738 827036 2022-08-15T14:56:14Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=રાવળ દિલીકુમાર}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૬, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 1zque4mn190uhc14lwr6tk52r2llucq સભ્યની ચર્ચા:Dr Basav joshi 3 134739 827037 2022-08-15T15:07:38Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dr Basav joshi}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૩૭, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) glie4x3lolx6uzic2ysy3zo4dqqxgwx સભ્યની ચર્ચા:Parshwa patel 3 134740 827043 2022-08-15T17:10:49Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Parshwa patel}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૪૦, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3g5u6jhydl4jo6ubkigczs0dd1jo7s3 સભ્યની ચર્ચા:Hardik84 3 134741 827046 2022-08-15T21:05:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Hardik84}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૩૫, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) kel3igs9m42v2yfy2e1gmnhwg0c1oe7 સભ્યની ચર્ચા:Afshin xt 3 134742 827047 2022-08-15T21:35:52Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Afshin xt}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૦૫, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) oxiba2oe4tvsznzydswv8hu4zfapmpi સભ્યની ચર્ચા:Chhipariya navghan 3 134743 827049 2022-08-16T00:03:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chhipariya navghan}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૫:૩૩, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) d0nh7pddp0pkyfirh11cz3ksz35b7xw સભ્યની ચર્ચા:Rahul kyada 3 134744 827050 2022-08-16T03:09:19Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rahul kyada}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૩૯, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) fit73a05hxisz69ijq1d6vel058cycx સભ્યની ચર્ચા:Prafullmbachaiwala 3 134745 827051 2022-08-16T04:28:36Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Prafullmbachaiwala}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૫૮, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 0z1o1m7noz6l6o6lfz4gwww7f1hcby2 સભ્યની ચર્ચા:Makwana Rahul Mahendrabhai 3 134746 827057 2022-08-16T07:01:03Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Makwana Rahul Mahendrabhai}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૧, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 1z9jsifs5lojybp50qdg082uqnpv4bu સભ્યની ચર્ચા:જયદેવસિંહ પઢારીયા 3 134747 827067 2022-08-16T07:51:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=જયદેવસિંહ પઢારીયા}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૨૧, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 7q6s4vi6vmeb3raokmdgz76tcqgw68g સભ્યની ચર્ચા:Aniketthakor 3 134748 827074 2022-08-16T09:07:17Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Aniketthakor}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૭, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 799ppjgnrn30t03g9sug6pb9ryv3kmm સભ્યની ચર્ચા:MANTR 3 134749 827075 2022-08-16T09:17:17Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=MANTR}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) csw6yiicwi9c0u1ivpbrr83123fpunr સભ્યની ચર્ચા:RachitSinghal 3 134750 827076 2022-08-16T09:56:53Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=RachitSinghal}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૨૬, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 4i4kj7zoa009kmdkgeqop1bp8tb5ob6 સભ્યની ચર્ચા:Padmaavati 3 134752 827079 2022-08-16T10:31:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Padmaavati}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૧, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) gf9r0mt9riytrw06brlotm3ju18wqga સભ્ય:Harsh Adhvaryu 2 134753 827082 2022-08-16T10:48:22Z Harsh Adhvaryu 56747 https://jaysamudrimaa.blogspot.com/?m=1 wikitext text/x-wiki કંડોળીયા બ્રાહ્મણ[./Https://jaysamudrimaa.blogspot.com/%3Fm%3D1 https://jaysamudrimaa.blogspot.com/?m=1]'''<ref>{{Cite web|title=JAY SAMUDRI MAA|url=https://jaysamudrimaa.blogspot.com/|access-date=2022-08-16|website=JAY SAMUDRI MAA}}</ref>''' 03tpekffnffnraq0e4dddibdbjqsu02 827083 827082 2022-08-16T10:58:11Z Harsh Adhvaryu 56747 wikitext text/x-wiki [./Https://jaysamudrimaa.blogspot.com/%3Fm%3D1 કંડોળીયા બ્રાહ્મણ] Https://jaysamudrimaa.blogspot.com/%3Fm%3D1 https://jaysamudrimaa.blogspot.com/?m=1]'''<ref>{{Cite web|title=JAY SAMUDRI MAA|url=https://jaysamudrimaa.blogspot.com/|access-date=2022-08-16|website=JAY SAMUDRI MAA}}</ref>''' 1ldqdg4c6p7xek8zko6qv0m7faw8vgi કંડોળીયા બ્રાહ્મણ 0 134754 827084 2022-08-16T11:11:43Z Harsh Adhvaryu 56747 == https://jaysamudrimaa.blogspot.com/?m=1<ref>{{Cite book|url=http://archive.org/details/brahmotpatti-martand-in-brihat-jyotisharnava-skandha-6-hari-krishna-shastri|title=Brahmotpatti Martand In Brihat Jyotisharnava Skandha 6 Hari Krishna Shastri|last=Hari Krishna Shastri}}</ref> == સંપૂર્ણ માહિતી માટે આપેલ બ્લોગ પર લોગ ઓન કરોથી શરૂ થતું નવું પાનું બનાવ્યું wikitext text/x-wiki == https://jaysamudrimaa.blogspot.com/?m=1<ref>{{Cite book|url=http://archive.org/details/brahmotpatti-martand-in-brihat-jyotisharnava-skandha-6-hari-krishna-shastri|title=Brahmotpatti Martand In Brihat Jyotisharnava Skandha 6 Hari Krishna Shastri|last=Hari Krishna Shastri}}</ref> == સંપૂર્ણ માહિતી માટે આપેલ બ્લોગ પર લોગ ઓન કરો jbqwwwxjbxdxafkmmtx8pm18pt9c63a સભ્યની ચર્ચા:Kajal bharatbhai rathod 3 134755 827087 2022-08-16T11:53:50Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kajal bharatbhai rathod}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST) mnafhbic591urkb81dhk0juvqcppc72