વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.25
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
જન ગણ મન
0
1557
827221
827081
2022-08-18T05:50:44Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:2E1F:3C7E:0:0:4849:6809|2409:4041:2E1F:3C7E:0:0:4849:6809]] ([[User talk:2409:4041:2E1F:3C7E:0:0:4849:6809|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox anthem
|title = જન ગણ મન
|transcription =
|english_title =
|image =
|caption =
|prefix = રાષ્ટ્રીય
|country = [[ભારત]]
|author = [[રવિન્દ્રનાથ ટાગોર]]
|composer = રવિન્દ્રનાથ ટાગોર
|lyrics_date = ૧૯૧૧
|music_date = ૧૯૧૧
|adopted = ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
|sound = Jana_Gana_Mana_instrumental.ogg
|sound_title = "જન ગણ મન" (સંગીત)
}}
'''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन, [[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন) ભારતનુ રાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવિન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.<ref name="Britannica2008">{{citation|last=Britannica|first=Editors of Encyclopedia|title=Britannica Encyclopedia of India (Set of 5 Volumes)|url=https://books.google.com/books?id=n1gOAQAAMAAJ|year=2008|page=167|publisher=Encyclopedia Britannica India|isbn=978-81-8131-008-8}} '''Quote:''' "Adopted by the Constituent Assembly as the national anthem of India on January 24, 1950, the song Jana-gana-mana, in its Hindi version of the first stanza, was originally composed in Bengali by poet Rabindranath Tagore"</ref><ref>http://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf {{Webarchive|url=https://web.archive.org/web/20180418092857/https://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf |date=2018-04-18 }} '''Quote:''' "The composition consisting of the words and music of the first stanza of the late poet Rabindra Nath Tagore’s song known as “Jana Gana Mana” is the National Anthem of India"</ref>
અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
== રાષ્ટ્રગીત ==
{|
|-
|
<blockquote>'''ગુજરાતીમાં'''<poem>
જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥
</poem>
</font>
</blockquote>
|
<blockquote>'''દેવનાગરી લિપિમાં'''<poem>
जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता।
पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग।
विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग।
तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे।
गाहे तव जयगाथा।
जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता।
जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥
</poem>
</font>
</blockquote>
|
<blockquote>'''મુળ બંગાળી લિપિમાં'''<poem>
জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উৎকল বঙ্গ
বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ
তব শুভ নামে জাগে, তব শুভ আশিষ মাগে,
গাহে তব জয়গাথা।
জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয় জয় হে॥
</poem>
</font>
</blockquote>
|}
== કવિતાની બાકીની પંક્તિઓ ==
<poem>
અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
</poem>
== જાણવા જેવું ==
[[File:Jana Gana Mana 1942 performance with introduction.mp3|right|thumb|૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨ના રોજ હેમબર્ગ, જર્મનીમાં ગવાયેલું જણ ગણ મન રાષ્ટ્રગીત]]
[[ચિત્ર:Rabindranath Tagore in 1909.jpg|thumb|150px|right|રવીન્દ્રનાથ ટાગોર]]
ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા [[આમાર શોનાર બાંગ્લા]] [[બાંગ્લાદેશ]]નાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.
== આ પણ જુઓ ==
* [[વંદે માતરમ્]]
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://knowindia.gov.in/national-identity-elements/national-anthem.php Know India: રાષ્ટ્રગીત], ભારત સરકાર
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
[[શ્રેણી:ભારત]]
[[શ્રેણી:કૃતિ]]
[[શ્રેણી:ભારતનાં રાષ્ટ્રચિહ્નો]]
eq7wzhnv0ya9qdj2uu2huxmpw5smifk
ઉમાશંકર જોશી
0
4287
827179
827157
2022-08-17T17:16:14Z
Snehrashmi
41463
[[Special:Contributions/123.201.0.108|123.201.0.108]] ([[User talk:123.201.0.108|talk]])એ કરેલો ફેરફાર 827157 પાછો વાળ્યો
wikitext
text/x-wiki
{{Infobox writer
| name = ઉમાશંકર જોશી
| image = Umashankar_Joshi_(cropped).jpg
| imagesize =
| caption = ઉમાશંકર જોશી, [[મુંબઈ]], ૧૯૬૦
| pseudonym = ''વાસુકિ'', ''શ્રવણ''
| birth_date = {{birth date|df=yes|1911|7|21}}
| birth_place = [[બામણા (તા. ભિલોડા)|બામણા]], [[ગુજરાત]]
| death_date = {{death date and age|df=yes|1988|12|19|1911|7|21}}
| death_place = [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]], ભારત
| occupation = [[કવિ]], નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
| alma_mater = * ગુજરાત કોલેજ
* એલફિન્સ્ટન કોલેજ<ref name=p>{{cite book|title=Modern Gujarati Poetry: A Selection by Rita Kothari|year=૧૯૯૮|pages=૮૨, ૮૫|url=https://books.google.co.in/books?id=JObSbMwe3aUC&pg=PA85&dq=gujarat+college&hl=en&sa=X&ei=KKVbUeCiBoHYrQek0IGAAQ&ved=0CF0Q6AEwCDgK#v=onepage&q=gujarat%20college&f=false}}</ref>
| nationality = ભારતીય
| period = ગાંધી યુગ
| genre =
| subject =
| movement =
| awards = {{plainlist|* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૩૯)
* નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩)
* ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫)
* [[જ્ઞાનપીઠ એવોર્ડ|જ્ઞાનપીઠ પુરસ્કાર]] (૧૯૬૭)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩)}}
| signature = Umashankar Joshi autograph.svg
| website =
| module = {{Infobox academic
| doctoral_students = [[રમણલાલ જોષી|રમણલાલ જોશી]]}}
}}
'''ઉમાશંકર જોશી''' ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે [[જ્ઞાનપીઠ એવોર્ડ|જ્ઞાનપીઠ પુરસ્કાર]]થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[મહાત્મા ગાંધી]]ની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
== અંગત જીવન ==
તેઓ ગુજરાતના [[બામણા (તા. ભિલોડા)|બામણા]] ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.
== શિક્ષણ ==
[[File:Sir Pratap High School Idar2.jpg|thumb|[[ઇડર]]ની સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં ઉમાશંકર જોશીએ અભ્યાસ કર્યો હતો]]
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ [[ઇડર]]માં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૧૯૭ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref>
== સર્જન==
[[File:Umashankar Joshi book exhibition.jpg|thumb|ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] ખાતે, જુલાઈ ૨૦૧૮]]
* મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
* કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, [[મહાપ્રસ્થાન]], અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
* પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
* એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
* વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
* નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
* સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
* વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
* અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
* ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
* પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
* બાળગીત - સો વરસનો થા
* સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
* તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ<ref name ="વ્યાસ2012"/>
== પુરસ્કારો ==
[[File:Umashankar Joshi Bridge.jpg|thumb|કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ, [[હિંમતનગર]]]]
* [[જ્ઞાનપીઠ એવોર્ડ|જ્ઞાનપીઠ પુરસ્કાર]] - ૧૯૬૭
* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] - ૧૯૩૯
* [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] - ૧૯૪૭
* [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]] - ૧૯૬૩
* સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
==સભ્યપદ/હોદ્દાઓ==
* સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
* સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
* પ્રમુખ - [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] - ૧૯૬૮
* પ્રમુખ - [[સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી]] - ૧૯૭૮-૧૯૮૨
* કુલપતિ - [[ગુજરાત યુનિવર્સિટી]] - ૧૯૭૦
* રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
* કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
* પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩<ref name="વ્યાસ2012"/><br />
<!--
== '''સવિશેષ પરિચય''' ==
'''જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક.''' જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ.
૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ. કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્, આશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ દીર્ઘફલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદયસંવિદનો સતત વિકાસ દર્શાવતાં એમનાં વિવેચન-સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.
ઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવોત્કટ કવિતા સંસ્કૃતિનાં બૃહદ્ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જેલોથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને અર્થવિન્યાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની જીવનદષ્ટિ એમાં અનુસ્યૂત અને ક્યારેક અગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) છ ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગનો અને ગાંધીજીનો મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનનો અભાવ છતાં ભાવોદ્રેક અને ગૃહીતના પ્રતિપાદનનો ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. જીવનનું નિયામક તત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમનો અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને કહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉક્તિઓનો બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી’ (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા સંઘર્ષના અને સ્વતંત્ર્યઝંખનાના પ્રબળ ઉદગારો વચ્ચે વિશ્વપ્રેમનો મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતા પાણી’, ‘પીંછું’, ‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ’ જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. ‘નિશીથ’ (૧૯૩૯)માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવો તરફનું વલણ છે. માનવ અસ્તિત્વનાં તેમ જ માનવ સંવિત્તિના જુદાં જુદાં પાસાંઓને પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’, ‘સદગત મોટાભાઈને’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના ઉત્તમ નમૂનાઓ છે. ચિંતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતોની સંખ્યા પણ સંગ્રહનું આગવું આકર્ષણ છે. ‘પ્રાચીના’ (૧૯૪૪) કાવ્યસંગ્રહ ‘ત્રીજા અવાજ’ તરફ વળેલો છે. એટલે કાવ્યના નાટ્યરૂપનો શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાનો સંઘર્ષ રહસ્યદોરથી અવલંબિત છે.
પ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીક્ષ્ણતા અને વેગને ઉપસાવવામાં ક્યાંક કારગત નીવડ્યું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું મુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યક્તિજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાનો આ પુરુષાર્થ પ્રગલ્ભ છે. ‘આતિથ્ય’ (૧૯૪૬)માં જુદા જ અનુભવો અંગેનાં કાવ્યગુચ્છો સંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા ‘નારી : કેટલાક રૂપો’ અંગેનું સોનેટગુચ્છ અને સરવડાં અંગેનું ગીતોનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા’ (૧૯૫૪), સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને કરુણતાને ઝીલે છે. ‘હીરોશીમાની’ નૃશંસ હત્યાથી છેક ‘રડો ન મુજ મૃત્યુને’ની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં ‘મનુષ્યપ્રેમ’ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે. તેથી જ ઋતુગીતો તેમ જ ઋતુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સોનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો’ તેમાં એ સોનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. અને નાટ્યકવિતાનું આહવાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલા નાટ્યવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકો સંગ્રહાયાં છે. સંવાદતત્વથી વધુ નાત્યતત્વ તરફ વળતી આ રચનાઓ બોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. મંથરામાં નાટ્યક્ષણનો પ્રબળ ઉન્મેષ છે, તો ‘કચ’માં નાટ્યાત્મક એકોકિતનો બંધ ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’ (૧૯૬૭)માં ‘છિન્નભિન્ન’ છું જેવી રચના દ્વારા આ કવિએ છંદોમુક્તિનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓનો એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુક્તપદ્ય અને પદ્યમુક્તિના પ્રયોગોનો આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’ અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપક્વ રચનાઓ મળી શકી છે. ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧) ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવી અત્યંત સર્જક અને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ‘ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયાં છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે પ્રસંગોચિત છે અને શીઘ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી’ (૧૯૮૧) સાત રચનાઓનો સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદી’ તૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની ઉચ્ચાવચતા અને અભિવ્યક્તિના તરીકાઓની અલગ અલગ અજમાયશો છે. વિશ્વપ્રેમ અને વ્યક્તિની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. ‘છિન્નભિન્ન છું’ ના ખેદથી ‘પંખીલોક’ના આનંદઘોષ સુધીની કવિની આંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવસૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. ‘પંખીલોક’ સાતે કાવ્યોમાં સળંગ તાજગીનો અનુભવ કરાવે છે. ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં એમના દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે અને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ’ તેમ જ ‘પ્રથમ પંક્તિ સૂચિ’ પણ આપવામાં આવી છે.
પાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુનો આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબની મુખ્યત્વે સામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાનો તાણોવાણો માર્મિક કરુણતા અને સૂક્ષ્મ વિનોદથી ગૂંથાયેલો છે. ‘સાપના ભારા’ (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બોલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલોકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, મહત્વના એકાંકીઓ છે. ‘શહીદ’ (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંના ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે ને ક્યાં બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે છે. ‘હવેલી’ (૧૯૭૭)માં અગાઉના શહીદ સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત ‘હવેલી’ અને ‘હળવા કર્મનો હું નરસૈયો’ જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ઈફિજિનિયા ઇન ટોરિસની અનૂદિત રચનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વતનના અનુભવોને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ કરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળો (૧૯૩૭)ની ‘પગલીનો પાડનાર’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધુ બે’ (૧૯૩૮) અને ‘અંતરાય’ (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો’ (૧૯૫૯) પણ મળ્યો છે.
‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે. ‘હૃદયમાં પડેલી છબીઓ’ (૧૯૭૭) ના બે ખંડોમાં છિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યક્તિચિત્રો છે. વ્યક્તિત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્મા સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય’ (૧૯૮૬) પણ ‘હૃદયના હક્ક’થી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યક્તિઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણો છે. ‘ગાંધીકથા’ (૧૯૬૯) ચરિત્રમૂલક છે.
અંગતતાના સ્વાદવાળું અને વ્યક્તિત્વની હૂંફવાળું ગોષ્ઠિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગદ્યની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર ઉપસાવતું જોવાય છે. કવિતાવેડાથી દૂર એ ઝાઝું વાસ્તવની ભોંય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં હળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધો છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯) ૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં ‘સંસ્કૃતિ’ના પહેલા પાન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણું લઘુલેખોનો સંચય છે.
કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને જગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકી પણ દ્યોતક પ્રતિક્રિયાઓ ચિંતનગર્ભ છે.
સૌન્દર્યદષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. અખા અંગેનો તેજસ્વી અભ્યાસ આપતો ‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), ભાવકના છેડેથી સમુચિત ચિંતા કરતો ‘સમસંવેદન’ (૧૯૪૮), મહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતો ‘અભિરુચિ’ (૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણો આપતો ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦), મહત્વની કૃતિઓની વિસ્તૃત આલોચના આપતો ‘નિરીક્ષા’ (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણો આપતો ‘કવિની સાધના’ (૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપતો ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩), પરિચયાત્મક આલેખ આપતો ‘શેક્સપિયર’ (૧૯૬૪), કર્તાઓ અને કૃતિઓ તેમ જ સાહિત્યિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખો આપતો ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’ (૧૯૭૧), ગુજરાતી તેમ જ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલેખો આપતો ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨), પ્રાર્થનાકાવ્યોનો આસ્વાદ આપતો ‘નિશ્રેના મહેલમાં’ (૧૯૮૬) વગરે એમના વિવેચનગ્રંથો છે.
એમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં ‘કલાન્ત કવિ’ (૧૯૪૨), ‘અખાના છપ્પા’ (૧૯૫૩), ‘મ્હારાં સોનેટ’ (૧૯૬૨), ‘દશમસ્કંધ - ૧’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્વવિચાર’ (અન્ય, સાથે ૧૯૪૦), ‘વિચારમાધુરી’ (અન્ય, સાથે ૧૯૪૬), ‘દિગ્દર્શન’ (અન્ય સાથે, ૧૯૪૨), આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારકગ્રંથ (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (અન્ય, સાથે ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’ (૧૯૭૦) પણ એમનાં નોંધપાત્ર સંવેદનો છે.
‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬), ‘સમયરંગ’ (૧૯૬૩), ‘ઈશાન ભારત’ અને અંદામાનમાં ટહુક્યા મોર (૧૯૭૬), ‘ઓગણીસમો એકત્રીસમાં ડોકિયું’ (૧૯૭૭), ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે. એમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦), ‘શાકુન્તલ’ (૧૯૫૫), ‘એકોત્તર શતી’ (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
[https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Umashankar-Joshi.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
-->
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://web.archive.org/web/20110319162144/http://www.umashankarjoshi.in/ ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ (અર્કાઇવ.ઓર્ગ પરથી સંગ્રહિત)]
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Umashankar-Joshi.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* [http://www.zazi.com/mushayro/umashankar%20joshi.html ઉમાશંકરની કવિતાઓ]
{{જ્ઞાનપીઠ પુરસ્કાર}}
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:લેખક]]
[[શ્રેણી:કવિ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા]]
[[શ્રેણી:૧૯૧૧માં જન્મ]]
925bosvzdv2u2zlijs0fhl1h636icae
બાબાસાહેબ આંબેડકર
0
5085
827225
826925
2022-08-18T05:54:56Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:E89:4CC7:0:0:F4CA:620F|2409:4041:E89:4CC7:0:0:F4CA:620F]] ([[User talk:2409:4041:E89:4CC7:0:0:F4CA:620F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''બાબાસાહેબ આંબેડકર '''(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ '''ડૉ. બાબાસાહેબ આંબેડકર''' ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં [[બૌદ્ધ]] પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર [[ભારત રત્ન]]થી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.<ref>{{cite web|url=http://www.mha.nic.in/pdfs/Recipients-BR.pdf|title=List Of Recipient Of Bharat Ratna|publisher=Ministry of Home Affairs Government Of India|format=PDF|access-date=૧ એપ્રિલ ૨૦૧૩|archive-date=2013-02-03|archive-url=https://web.archive.org/web/20130203061751/http://mha.nic.in/pdfs/Recipients-BR.pdf|url-status=dead}}</ref>
== જન્મ અને બાળપણ ==
ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ [[એપ્રિલ ૧૪|૧૪મી એપ્રિલ]] ૧૮૯૧માં મહુ, [[મધ્ય પ્રદેશ]]<ref>{{Cite web|url=http://www.ambedkar.org/Babasaheb/Babasaheb.htm|title=Dr. B R Ambedkar|website=www.ambedkar.org|access-date=2020-09-22}}</ref> (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.<ref name="Columbia">{{Cite web|url=http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html|title=In the 1890s|last=Pritchett|first=Frances|format=PHP|archive-url=https://web.archive.org/web/20060907040421/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html|archive-date=7 September 2006|url-status=live|access-date=2 August 2006}}</ref> ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
==શિક્ષણ==
ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ [[મહારાષ્ટ્ર]]ના [[રત્નાગિરી જિલ્લો|રત્નાગિરી જિલ્લા]]ના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલફિન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા|મહારાજા સયાજીરાવ ગાયકવાડે]] સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, [[અમેરિકા]] મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.
૧૯૧૬ માં તેઓ અમેરિકાથી [[યુ.કે.|ઇંગ્લેન્ડ]] ગયા. અને [[લંડન]]માં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, [[મુંબઈ]]ની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર [[જર્મની]] ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાં જ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
==પ્રથમ ગોળમેજી પરિષદમાં==
ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને [[ભારત]]ના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શકાઇ નહી. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.
==ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત==
તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને [[ગાંધીજી]]ની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં [[લંડન]]માં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી [[મુસ્લિમ|મુસ્લિમો]] સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.
==લોકનેતા==
૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ બ્રિટીશ વડાપ્રધાને "કોમ્યુનલ એવોર્ડ" ની જાહેરાત કરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ. ગાંધીજી, [[હિંદુ]] નેતાઓ અને ડૉ.આંબેડકર વચ્ચે છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયા અને સમાધાન થયું. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા. ડૉ. આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે, દાદર, મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ. ૧ જૂન ૧૯૩૫ માં [[મુંબઈ]]ની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી. ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકરનું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ.આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. ૧૪મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટમાં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી"ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા?" નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
==બૌદ્ધ ધર્મ અંગીકાર==
[[File:Twenty-two vows of Buddhism by Dr. Ambedkar at Deekshabhoomi.jpg|thumb|દિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો લેખ]]
ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને [[બુદ્ધ અને તેમનો ધમ્મ]] પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે [[ઓક્ટોબર ૧૪|૧૪ ઓક્ટોબર]] ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે [[નાગપુર]] [[દીક્ષાભૂમિ]] માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.<ref>https://www.buddhistdoor.net/news/90-year-old-buddhist-monk-recalls-babasaheb-ambedkars-conversion-to-buddhism</ref> ભારતના બૌદ્ધો દ્વારા તેમને ''બોધિસત્વ'' માનવામાં આવે છે, જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી.<ref>p. 65, notes that "The concept of Ambedkar as a Bodhisattva or enlightened being who brings liberation to all backward classes is widespread among Buddhists." He also notes how Ambedkar's pictures are enshrined side-to-side in Buddhist Vihars and households in India|office = Labour Member in Viceroy's Executive Council Buddhist homes.</ref> તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી હતી.<ref>{{cite book|last=Omvedt|first=Gail|title=Buddhism in india : challenging Brahmanism and caste|year=૨૦૦૩|publisher=Sage Publications|location=Thousand Oaks, CA|isbn=0761996648|pages=૨૬૧-૨૬૨}}</ref>
==બંધારણના ઘડવૈયા==
૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.
== સ્વતંત્રતા પછી ==
૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે [[ભારત]]ની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.
==સંદર્ભ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons|B. R. Ambedkar|ડૉ. બાબાસાહેબ આંબેડકર}}
* {{ગુજરાતી વિશ્વકોશ}}
* [http://books.google.co.in/books?id=AVOjzFKlS8cC&printsec=frontcover#v=onepage&q=&f=false बौद्ध वचन तथा अम्बेडकर विचार] (गूगल पुस्तक ; लेखक - दाजिबा नाईक)
*[http://www.ambedkar.org આંબેડકર.ઓર્ગ]
*[http://c250.columbia.edu/c250_celebrates/remarkable_columbians/bhimrao_ambedkar.html Dr. Bhimrao Ambedkar in Columbia University]
* [http://www.columbia.edu/cu/news/00/12/ambedkar.html Ambedkar's statue at Columbia University]
* [http://www.sai.uni-heidelberg.de/saireport/2003/pdf/1_ambedkar.pdf University of Heidelberg]
{{ભારત રત્ન}}
[[શ્રેણી:ડૉ. બાબાસાહેબ આંબેડકર| ]]
[[શ્રેણી:સમાજ સેવક]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
[[શ્રેણી:૧૯૫૬માં મૃત્યુ]]
25tat9zjld59drz6rxx9pv22a9fek7m
વિકિપીડિયા ચર્ચા:સમાજ મુખપૃષ્ઠ
5
7629
827220
827080
2022-08-18T05:50:38Z
KartikMistry
10383
[[Special:Contributions/Harsh Adhvaryu|Harsh Adhvaryu]] ([[User talk:Harsh Adhvaryu|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:CptViraj|CptViraj]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
==ફિચર્ડ લેખ==
સર્વપ્રથમ તો હિંદી મેં લિખને કે લિએ ક્ષમા ચાહતા હું| મુઝે ગુજરાતી થોડા થોડા સમઝ મેં આતા હૈ પરન્તુ લિખનેં મેં થોડા કમજોર હું| ગુજરાતી વિકિપીડિયા મેં અભી તક ભી કોહી ફિચર્ડ લેખ નહીં હૈ| મેરે વિચાર મેં [[રામાયણ]] યા [[મહાભારત]] ફિચર્ડ લેખ હો સકતે હૈ| અગર હમ ઇન લેખૌં પર થોડા મેહનત કરેં તો ઇન્હે ફિચર્ડ લેખ બનાકર મુખપૃષ્ઠ મેં ડાલ સકતે હૈ| આપ લોગોં કા ક્યા વિચાર હૈ?--[[User:Eukesh|Eukesh]] ૨૦:૩૭, ૩૧ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)
== આવું સમાજ મુખપૃષ્ઠ આપણે ન બનાવી શકીયે ? ==
[[:hi:विकिपीडिया:समाज मुखपृष्ठ]] -- [[User:आर्यावर्त]] ૧૪:૨૬, ૧૮ ઓક્ટોબર ૨૦૧૫
0tmhh1qfh3s7yoqe9njm627rp22vlcj
તરણેતર
0
7713
827174
806909
2022-08-17T14:08:30Z
2402:8100:2692:C96:2102:F238:CB72:BAF0
/* છબીઓ */
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = તરણેતર
| state_name = ગુજરાત
| district = સુરેન્દ્રનગર
| taluk_names = [[થાનગઢ તાલુકો|થાનગઢ]]
| latd = 22.423611
| longd = 71.195
| area_total =
| altitude =
| population_total = ૨૫૨૧
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''તરણેતર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લાના]] [[થાનગઢ તાલુકો|થાનગઢ તાલુકા]]<nowiki/>માં આવેલું એક ગામ છે.
તરણેતર મુખ્યત્વે તેનાં ''તરણેતર મેળા''થી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== ત્રિનેત્રેશ્વર મંદીર ==
{{મુખ્ય|ત્રિનેત્રેશ્વર મંદીર}}
[[ત્રિનેત્રેશ્વર મંદીર]] [[થાનગઢ તાલુકો|થાનગઢ તાલુકા]]માં [[ધ્રાંગધ્રા]] જતાં માર્ગ પર તરણેતર ખાતે આવેલું છે, જે તેના ''તરણેતર મેળા''થી પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://deshgujarat.com/2008/09/02/tourismfive-things-that-make-tarnetar-fair-worth-visiting/|title=Tourism:Five things that make Tarnetar fair worth visiting|last=|first=|date=૨ સપ્ટેમ્બર ૨૦૦૮|website=|publisher=|access-date=૧ સપ્ટેમ્બર ૨૦૧૬}}</ref>
== ઇતિહાસ ==
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે [[અયોધ્યા]]નાં [[સૂર્ય]]વંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના [[ગુરુ]] વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે [[મહાભારત]] કાળની છે. તે સમયે [[દ્રુપદ]] નગરી પાંચાળમાં હતી. [[મહાભારત]]ની કથા અનુસાર [[દ્રુપદ]]ની પુત્રી [[દ્રૌપદી]] નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો.<ref>{{Cite web|url=http://www.tarnetar.com/history.htm|title=Tarnetar :: Trineteshwar Mahadev Fair Surendranagar, Than , Chotila, Gujarat|last=|first=|date=|website=www.tarnetar.com|publisher=|access-date=૫ સપ્ટેમ્બર ૨૦૧૭|archive-date=2019-04-20|archive-url=https://web.archive.org/web/20190420201026/http://www.tarnetar.com/history.htm|url-status=dead}}</ref> તે સમયે બ્રાહ્મણના વેશમાં [[પાંડવો]] સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં [[અર્જુન]] દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે [[દ્રૌપદી]]નાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં [[સૌરાષ્ટ્ર]]માં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર [[લખતર]]નાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં [[ઓગસ્ટ]] મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
== તરણેતરનો મેળો ==
[[File:Trinetreshwar Temple01.jpg|thumb|ત્રિનેત્રેશ્વર મંદિરના સ્નાનકુંડમાં સ્નાન કરી રહેલા ભાવિકો]]
તરણેતરનો મેળો ''યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો'' છે. [[સૌરાષ્ટ્ર]]ની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.{{cn}} જેમાં [[ભાદરવા સુદ ૫|ભાદરવા સુદ પાંચમ]] એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.{{cn}} પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને [[ગંગા]] અને [[હરદ્વાર]] માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને [[ગંગા]]માં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે: ''સામસામા બોલાતા દુહા'', ''વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી [[ભજન]]ની લહેર'' અને ''૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ''.
===છબીઓ ===
<gallery widths="125" heights="125">
ચિત્ર:Tarnetar09.jpg|તરણેતરનો મેળો, દૂરથી.
ચિત્ર:Tarnetar01.jpg|તરણેતરનો મેળો.
ચિત્ર:Tarnetar06.jpg|તરણેતરનો મેળો, લોકો.
ચિત્ર:Tarnetar Fair 12.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી સાથે મેળામાં ભાગ લેતા લોકો.
ચિત્ર:Tarnetar Fair 15.jpg|મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ.
ચિત્ર:Tarnetar Fair 18.jpg|મેળા દરમિયાન બજારનું એક દૃષ્ય.
ચિત્ર:Tarnetar Fair 11.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
ચિત્ર:Tarnetar Fair.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
ચિત્ર:Tarnetar Faatir
ir03.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Tarnetar Fair|તરણેતરનો મેળો}}
* [http://tarnetar.com/ તરણેતર મંદીરની અધિકૃત વેબસાઈટ]
* [http://www.indobase.com/events/details/tarnetar-mela.php તરણેતરમાં દ્રૌપદીનાં સ્વંયમ્બર વિષે]
* [http://deshgujarat.com/2008/09/02/tourismfive-things-that-make-tarnetar-fair-worth-visiting/ તરણેતર મેળા વિષે દેશગુજરાત.કોમમાં એક લેખ]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:ગુજરાતનાં શિવાલયો]]
[[શ્રેણી:થાનગઢ તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના લોકમેળા]]
sgnpdyo1ne8fcb6f5ml1m4lw3upq2rs
827185
827174
2022-08-17T17:27:29Z
Snehrashmi
41463
[[Special:Contributions/2402:8100:2692:C96:2102:F238:CB72:BAF0|2402:8100:2692:C96:2102:F238:CB72:BAF0]] ([[User talk:2402:8100:2692:C96:2102:F238:CB72:BAF0|talk]])એ કરેલો ફેરફાર 827174 પાછો વાળ્યો
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = તરણેતર
| state_name = ગુજરાત
| district = સુરેન્દ્રનગર
| taluk_names = [[થાનગઢ તાલુકો|થાનગઢ]]
| latd = 22.423611
| longd = 71.195
| area_total =
| altitude =
| population_total = ૨૫૨૧
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''તરણેતર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લાના]] [[થાનગઢ તાલુકો|થાનગઢ તાલુકા]]<nowiki/>માં આવેલું એક ગામ છે.
તરણેતર મુખ્યત્વે તેનાં ''તરણેતર મેળા''થી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== ત્રિનેત્રેશ્વર મંદીર ==
{{મુખ્ય|ત્રિનેત્રેશ્વર મંદીર}}
[[ત્રિનેત્રેશ્વર મંદીર]] [[થાનગઢ તાલુકો|થાનગઢ તાલુકા]]માં [[ધ્રાંગધ્રા]] જતાં માર્ગ પર તરણેતર ખાતે આવેલું છે, જે તેના ''તરણેતર મેળા''થી પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://deshgujarat.com/2008/09/02/tourismfive-things-that-make-tarnetar-fair-worth-visiting/|title=Tourism:Five things that make Tarnetar fair worth visiting|last=|first=|date=૨ સપ્ટેમ્બર ૨૦૦૮|website=|publisher=|access-date=૧ સપ્ટેમ્બર ૨૦૧૬}}</ref>
== ઇતિહાસ ==
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે [[અયોધ્યા]]નાં [[સૂર્ય]]વંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના [[ગુરુ]] વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે [[મહાભારત]] કાળની છે. તે સમયે [[દ્રુપદ]] નગરી પાંચાળમાં હતી. [[મહાભારત]]ની કથા અનુસાર [[દ્રુપદ]]ની પુત્રી [[દ્રૌપદી]] નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો.<ref>{{Cite web|url=http://www.tarnetar.com/history.htm|title=Tarnetar :: Trineteshwar Mahadev Fair Surendranagar, Than , Chotila, Gujarat|last=|first=|date=|website=www.tarnetar.com|publisher=|access-date=૫ સપ્ટેમ્બર ૨૦૧૭|archive-date=2019-04-20|archive-url=https://web.archive.org/web/20190420201026/http://www.tarnetar.com/history.htm|url-status=dead}}</ref> તે સમયે બ્રાહ્મણના વેશમાં [[પાંડવો]] સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં [[અર્જુન]] દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે [[દ્રૌપદી]]નાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં [[સૌરાષ્ટ્ર]]માં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર [[લખતર]]નાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં [[ઓગસ્ટ]] મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
== તરણેતરનો મેળો ==
[[File:Trinetreshwar Temple01.jpg|thumb|ત્રિનેત્રેશ્વર મંદિરના સ્નાનકુંડમાં સ્નાન કરી રહેલા ભાવિકો]]
તરણેતરનો મેળો ''યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો'' છે. [[સૌરાષ્ટ્ર]]ની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.{{cn}} જેમાં [[ભાદરવા સુદ ૫|ભાદરવા સુદ પાંચમ]] એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.{{cn}} પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને [[ગંગા]] અને [[હરદ્વાર]] માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને [[ગંગા]]માં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે: ''સામસામા બોલાતા દુહા'', ''વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી [[ભજન]]ની લહેર'' અને ''૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ''.
===છબીઓ ===
<gallery widths="125" heights="125">
ચિત્ર:Tarnetar09.jpg|તરણેતરનો મેળો, દૂરથી.
ચિત્ર:Tarnetar01.jpg|તરણેતરનો મેળો.
ચિત્ર:Tarnetar06.jpg|તરણેતરનો મેળો, લોકો.
ચિત્ર:Tarnetar Fair 12.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી સાથે મેળામાં ભાગ લેતા લોકો.
ચિત્ર:Tarnetar Fair 15.jpg|મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ.
ચિત્ર:Tarnetar Fair 18.jpg|મેળા દરમિયાન બજારનું એક દૃષ્ય.
ચિત્ર:Tarnetar Fair 11.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
ચિત્ર:Tarnetar Fair.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
ચિત્ર:Tarnetar Fair03.jpg|તરણેતરની પ્રખ્યાત છત્રી
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Tarnetar Fair|તરણેતરનો મેળો}}
* [http://tarnetar.com/ તરણેતર મંદીરની અધિકૃત વેબસાઈટ]
* [http://www.indobase.com/events/details/tarnetar-mela.php તરણેતરમાં દ્રૌપદીનાં સ્વંયમ્બર વિષે]
* [http://deshgujarat.com/2008/09/02/tourismfive-things-that-make-tarnetar-fair-worth-visiting/ તરણેતર મેળા વિષે દેશગુજરાત.કોમમાં એક લેખ]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:ગુજરાતનાં શિવાલયો]]
[[શ્રેણી:થાનગઢ તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના લોકમેળા]]
32om3ydaw2knaroqmb3w4a8nb8a5m9p
ટાન્ઝાનિયા
0
11116
827197
802574
2022-08-17T21:04:34Z
Josephatmashehe
70261
/* સંદર્ભ */
wikitext
text/x-wiki
{{geo-stub}}
[[ચિત્ર:Tanzania in its region.svg|thumb|]]
'''ટાન્ઝાનિયા''' ''યુનાઇટેડ રીપબ્લિક ઓફ ટાન્ઝાનિયા'' અને [[સ્વાહિલી ભાષા]]માં ''જમ્હુરી યા મુઉંગાનો વા ટાન્ઝાનિયા'' તરીકે ઓળખાય છે. જે મધ્યપૂર્વ [[આફ્રિકા]]માં આવેલું છે. તેની ઉત્તરે [[કેન્યા]] અને [[યુગાન્ડા]], પશ્ચિમે રવાન્ડા, બુરૂન્ડી અને કોંગો, દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક તથા પૂર્વ સરહદે [[હિંદ મહાસાગર]] આવેલ છે.
તાંઝાનિયા ખૂબ જ લોકપ્રિય પ્રવાસન દેશ છે. ઘણા લોકો તાંઝાનિયાને સફારી પર વન્યજીવન જોવા માટે અને માઉન્ટ કિલીમંજોરો ચઢી જાય છે.<ref>[https://en.altezza.travel/articles/tanzania-safari-guide Tanzania Safari Guide | Tips for Successful Safari]</ref>
{{sisterlinks|Tanzania}}
== સંદર્ભ ==
https://kiafrikaadventure.com/mount-kilimanjaro/<nowiki/>https://kiafrikaadventure.com/mount-kilimanjaro-guide/<nowiki/>{{Reflist}}
[[શ્રેણી:દેશ]]
j3k6c843qixdkmn6xezf96jic30r02u
827198
827197
2022-08-17T21:41:02Z
Operator873
57307
[[Special:Contributions/Josephatmashehe|Josephatmashehe]] ([[User talk:Josephatmashehe|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{geo-stub}}
[[ચિત્ર:Tanzania in its region.svg|thumb|]]
'''ટાન્ઝાનિયા''' ''યુનાઇટેડ રીપબ્લિક ઓફ ટાન્ઝાનિયા'' અને [[સ્વાહિલી ભાષા]]માં ''જમ્હુરી યા મુઉંગાનો વા ટાન્ઝાનિયા'' તરીકે ઓળખાય છે. જે મધ્યપૂર્વ [[આફ્રિકા]]માં આવેલું છે. તેની ઉત્તરે [[કેન્યા]] અને [[યુગાન્ડા]], પશ્ચિમે રવાન્ડા, બુરૂન્ડી અને કોંગો, દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક તથા પૂર્વ સરહદે [[હિંદ મહાસાગર]] આવેલ છે.
તાંઝાનિયા ખૂબ જ લોકપ્રિય પ્રવાસન દેશ છે. ઘણા લોકો તાંઝાનિયાને સફારી પર વન્યજીવન જોવા માટે અને માઉન્ટ કિલીમંજોરો ચઢી જાય છે.<ref>[https://en.altezza.travel/articles/tanzania-safari-guide Tanzania Safari Guide | Tips for Successful Safari]</ref>
{{sisterlinks|Tanzania}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:દેશ]]
jnpq3qd3nfnsr4rr6qfmatqti8kyqb9
જરથોસ્તી ધર્મ
0
15723
827224
826989
2022-08-18T05:54:28Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
'''જરથોસ્તી ધર્મ''' [[પારસી]]ઓનો ધર્મ છે. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ [[જરથુષ્ટ્ર|અષો જરથુષ્ટ્રે]] કરી હતી. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યો જેથી એમનું મૃત્યુ થયું.
જરથુષ્ટ્રના દેહાંત બાદ તેનો પ્રભાવ ધીમે ધીમે વધવા લાગ્યો હતો. સમગ્ર [[ઈરાન|ઇરાનમાં]] આ રાજધર્મ બન્યો. આ ઉપરાંત [[રશિયા|રુસ]], [[ચીન]], [[તુર્કસ્તાન|તુર્કિસ્તાન]], [[આર્મેનિયા|આરમેનિયા]] સુધી તેનો થોડો થોડો પ્રભાવ જોવા મળ્યો હતો. વિશ્વના અન્ય ભાગોમાં ઇરાની સભ્યતાનો પ્રભાવ જરથુષ્ટ્ર પહેલા જ હતો. એટલા માટે જ્યારે ઇરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બન્યો ત્યારે ઇરાની સભ્યતાની સાથે સંપર્કવાળા દેશોમાં પણ તેનો પ્રભાવ ફેલાયો હતો. [[સિકંદર]]ના હુમલા સમયે આ ધર્મના ધાર્મિક સાહિત્યની લોકોમાં ઊંડી અસર હતી. પાર્સીપોલિસ અને સમરકંદમાં આ ગ્રંથોને ખૂબ જ બહુત સજાવી ધજાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
અરબી રાજ તથા હલાકુ, તેમૂર તથા નાદિર શાહના હુમલા સમયે આ ધર્મના અનુઆયીઓ પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેના પરિણામે જરથોસ્તી ધર્મનો પ્રચાર સાતમી સદીમાં ઓછો થવાનો શરૂ થયો. સન ૭૫૦માં છેલ્લા જરથુષ્ટ્ર રાજાનો આરબો સામે યુધ્ધમાં પરાજય થયો હતો. ત્યાર બાદ જરથોસ્તી પંથના ખૂબ મોટા સમુદાયે દેશનો ત્યાગ કરી ભારત તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તેઓ છેલ્લાં ૧૨૦૦ વર્ષથી શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.
પહેલા તેઓ ખેતીના કામમાં જોડાયા હતા. બાદમાં તેઓએ શિક્ષણ અને ઉધોગ તરફ ધ્યાન આપ્યું હતું. પરિણામે આજે ભારતમાં શિક્ષણ અને ઉધોગની દ્રષ્ટિએ પારસી સમુદાય આગળ છે. ભારત ઉપરાંત ઇરાનના કેટલાંક શહેરોમાં પણ જરથોસ્તી ધર્મના અનુઆયીઓ છે. જ્યારે તેઓને ખૂબ જ અત્યાચારોનો સામનો કરવો પડ્યો છે.
[[Category:ધર્મ]]
b7957ngep4kd6kffydpujhhqjfvdyts
કન્યાકુમારી
0
21316
827200
436736
2022-08-18T02:08:41Z
Tejas B patel
70262
wikitext
text/x-wiki
[[ચિત્ર:Vivekananda Rock & Valluvar Statue at Sunrise.JPG|thumb|300px|right| કન્યાકુમારી ખાતે સમુદ્રમાં ખડક પર આવેલાં સ્થાપત્યો]]
[[ભારત]] દેશની [[હિંદ મહાસાગર]]માંની ભૂશિર '''કન્યાકુમારી''' તરીકે ઓળખાય છે. [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[તમિલનાડુ]] રાજ્યના [[કન્યાકુમારી જિલ્લો| કન્યાકુમારી જિલ્લા]]ના મુખ્યમથક [[નાગરકોઇલ]] શહેરની નજીકમાં આવેલું નાનું નગર છે.
કન્યાકુમારી હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનું સંગમ સ્થળ છે. અહીં અલગ અલગ સાગર પોતાના વિભિન્ન રંગો વડે મનોરમ્ય છટા વિખેરે છે. દક્ષિણ ભારતના અંતિમ છેડા પર વસેલું કન્યાકુમારી વર્ષોથી કલા, સંસ્કૃતિ, સભ્યતાનું પ્રતીક રહ્યું છે. ભારત દેશના પર્યટક સ્થળના રૂપમાં પણ આ સ્થળનું ઘણું જ મહત્વ રહેલું છે. દૂર દૂર ફેલાયેલા સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીં [[સૂર્યોદય]] તેમ જ [[સૂર્યાસ્ત]]નો નજારો બેહદ આકર્ષક લાગે છે. સમુદ્ર બીચ પર ફેલાયેલ રંગ બિરંગી રેતી આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
{{સ્ટબ}}
[[શ્રેણી:તમિલનાડુ]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
બંગાળની ખાડી તેમજ હિન્દ અને અરબી સમુદ્રના સંગમ પર પાર્વતીજીના કુમારી રૂપનું મંદિર છે. કન્યાકુમારીને તેનું નામ આ મંદિર પરથી મળ્યું છે. કન્યાકુમારીનું અમ્મન મંદિર દેવીની 52 શક્તિપીઠોમાંની એક છે. એવું મનાય છે કે, દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું. આ મંદિરના પૂજારી સુબ્રમણ્યમ કહે છે કે, અહીં દેવીની શર્વની (શિવનાં પત્ની)ના રૂપમાં પૂજા થાય છે. નવરાત્રિમાં વિશેષ પૂજા સવારે 5 વાગે શરૂ થાય છે. શૃંગારમાં તેમનાં વાહનો પણ બદલાય છે. જે અંતર્ગત ક્યારેક તેમને ચાંદીના હરણ પર તો, ક્યારેય ચાંદીની કામધેનુ પર બિરાજમાન કરાય છે.
15 ઓક્ટોબરે દશેરાના દિવસે તેઓ ચાંદીની ઘોડાગાડી પર સવાર થઈને દર્શન આપશે. આ મંદિર ત્રણ હજાર વર્ષ જૂનું છે. તેના ગર્ભગૃહમાં સ્થાપિત અમ્મન દેવીની પ્રતિમાની નાકની નથમાં એક હીરો જડેલો છે, જે એટલો ચમકદાર છે કે, એક જમાનામાં સમુદ્રમાર્ગથી આવતાં જહાજો રાત્રે તેના થકી જ દિશાની માહિતી મેળવતા હતા. મંદિરમાં દર્શન માટે પુરુષોએ શરીરનું ઉપવસ્ત્ર કાઢીને જવું પડે છે.
પૌરાણિક કથા પ્રમાણે, પરશુરામજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક કિંવદંતી એ પણ છે કે ભગવાન શિવ કન્યાકુમારીથી લગ્ન કરવા નીકળ્યા હતા, પરંતુ સમયસર અહીં પહોંચી ના શક્યા તેથી નારાજ કન્યાકુમારીએ દુલ્હનના રૂપમાં પોતાનો શૃંગાર અહીંના પાણીમાં ધોઈ નાખ્યો એટલે અહીંના પાણીમાં અનેક રંગો દેખાય છે. એક કથા છે કે અસુર રાજ બાણાસુરને શિવનું વરદાન મળ્યું હતું કે, કોઈ કુંવારી કન્યા જ તેનો વધ કરી શકશે. એટલે પરાશક્તિએ કન્યાકુમારીનો અવતાર લઈને તેનો વધ કર્યો હતો.
આ મંદિર પાસે દેવીનાં પદચિહ્નો ધરાવતો પથ્થર શ્રીપાદપરાઈ છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે. અહીંથી જ દેવીનાં આશીર્વાદ લઈને 1892માં સ્વામી વિવેકાનંદે ધર્મ અને લોકજાગરણ મિશન શરૂ કર્યું હતું. ઈતિહાસવિદ્ ત્યાગરાજન કહે છે કે, ભગવાન રામ શ્રીલંકા જવા અહીં સેતુ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ કન્યાકુમારીએ રામને સલાહ આપી કે રામેશ્વરમમાં સેતુ નિર્માણ કરો. એટલે આ સ્થળને ‘આદિ સેતુ’ એટલે કે પ્રથમ સેતુ પણ કહેવાય છે.
gwr9ndajxu2r5hywpqmmdb59gwwoqnd
લાંબડીયા (તા. પોશીના)
0
22816
827234
746220
2022-08-18T07:12:03Z
Nagesh prajapati 9094
70266
લાંબડીયા ગામની વસ્તી આશરે 2000 થી 2500 જેટલી હશે. લાંબડીયા ગામમાં બે શાળાઓ આવેલી છે આદર્શ પ્રાથમિક શાળા અને પારસ વિદ્યાલય. લાંબડીયા ગામમાં જાગેશ્વર મહાદેવનું મંદિર તેમજ અંબિકા માતાનું મંદિર આવેલું છે. અને મસ્જિદ અને દરગાહ પણ આવેલી છે. લાંબડીયા ગામમાં પ્રજાપતિ પંચાલ હરિજન આદિવાસી મુસલમાન પટેલ રાવળ તેમજ તમામ જાતિના લોકો વસે છે. લાંબડીયા ગામનો મુખ્યત્વે વ્યવસાય ખેતી, કરિયાણાની દુકાન, કાપડ ની દુકાન સીવવાની દુકાન, ચા નાસ્તા ઠંડા પીણા ની દુકાન, તેમજ અન્ય ઘણી દુકાનો જોવા મળે છે. લાંબડીયા ગામ ખેડબ્રહ્મા
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = લાંબડીયા
| state_name = ગુજરાત
| district = સાબરકાંઠા
| taluk_names = [[પોશીના તાલુકો|પોશીના]]
| latd = 24.0333
| longd= 73.05
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]] [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''લાંબડીયા (તા. પોશીના)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા [[પોશીના તાલુકો| પોશીના તાલુકા]]માં આવેલું એક ગામ છે. લાંબડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ|લાંબડીયા ગામની વસ્તી આશરે 2000 થી 2500 જેટલી હશે. લાંબડીયા ગામમાં બે શાળાઓ આવેલી છે આદર્શ પ્રાથમિક શાળા અને પારસ વિદ્યાલય. લાંબડીયા ગામમાં જાગેશ્વર મહાદેવનું મંદિર તેમજ અંબિકા માતાનું મંદિર આવેલું છે. અને મસ્જિદ અને દરગાહ પણ આવેલી છે. લાંબડીયા ગામમાં પ્રજાપતિ પંચાલ હરિજન આદિવાસી મુસલમાન પટેલ રાવળ તેમજ તમામ જાતિના લોકો વસે છે. લાંબડીયા ગામનો મુખ્યત્વે વ્યવસાય ખેતી, કરિયાણાની દુકાન, કાપડ ની દુકાન સીવવાની દુકાન, ચા નાસ્તા ઠંડા પીણા ની દુકાન, તેમજ અન્ય ઘણી દુકાનો જોવા મળે છે. લાંબડીયા ગામ ખેડબ્રહ્મા થી 35 km ખેરોજ થી આઠ કિલોમીટર પોશીના થી 15 કિલોમીટર અને રાજસ્થાનના કોટડા થી 10 કિલોમીટર દૂર છે. લાંબડીયા ગામ કુદરતના ખોળામાં વસેલું ગામ છે જ્યાં અનેક વૃક્ષો પશુ પંખીઓ પર્વતો અને કુદરતનો નજારો જોવા મળે છે. આ ગામમાં મુખ્ય પાક તરીકે ઘઉં મકાઈ કપાસ બાજરી તુવેર ચણા અડદ મગફળી વરિયાળી તેમજ અન્ય ઘણા પાકો લેવામાં આવે છે. લાંબડીયા ગામનું વાતાવરણ મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધીય છે. લાંબડીયા ગામમાં મુખ્ય વૃક્ષ તરીકે લીમડો પીપળો વડ કણજી આંબો આંબલી જાંબુડી કેવા વગેરે વૃક્ષ જોવા મળે છે. લાંબડીયા ગામમાં તમામ તહેવાર જેવા કે દિવાળી હોળી જન્માષ્ટમી રક્ષાબંધન પતી હતી ઈદ 26 જાન્યુઆરી 15 મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારો આ સિવાય અન્ય ઘણા તહેવારો મનાવવામાં આવે છે. લાંબડીયા ગામ માટે એક કહેવત છે કે ભૂખ્યાને રોટલો નિરાધાર ની ઘર તેમજ દુખીયાને સહારો મળી રહે છે. લાંબડીયા ગામ તેની એકતા અખંડિતતા અને બંધુત્વ માટે જાણીતું છે. લાંબડીયા ગામની જલેબી પાપડી બુંદી મોહનથાળ વખણાય છે. આ સિવાય લાંબડીયા ગામમાં આરોગ્ય કેન્દ્ર શિક્ષણ કેન્દ્ર ગ્રામ પંચાયત સરકારી ઓફિસ શાળા કચેરીઓ વગેરે સંસ્થાઓ આવેલી છે. આમ લાંબડીયા ગામ સુખી સમૃદ્ધ અને વૈવિધ્યવાન છે.=ગોકુળ ગામ લાબડીયા}}
[[શ્રેણી:પોશીના તાલુકો]]
4c2up9tn7l6ul70s8uk5nu37pmjsq4y
વડાવલી (તા. ચાણસ્મા)
0
26651
827232
826905
2022-08-18T06:45:10Z
KartikMistry
10383
[[Special:Contributions/Malek Nasir|Malek Nasir]] ([[User talk:Malek Nasir|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = વડાવલી
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = ચાણસ્મા
| latd = 23.71632
| longd= 72.115852
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''વડાવલી (તા. ચાણસ્મા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા [[ચાણસ્મા તાલુકો| ચાણસ્મા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વડાવલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં ગોગા મહારાજ અને વડેચી માતાના મંદિરો આવેલા છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ચાણસ્મા તાલુકો]]
maqhaahh13f6cgqfsqu6ywyp970tvns
રાવળા (તા. વાવ)
0
29385
827226
826895
2022-08-18T05:55:10Z
KartikMistry
10383
[[Special:Contributions/2401:4900:3618:B328:2:2:81B:7412|2401:4900:3618:B328:2:2:81B:7412]] ([[User talk:2401:4900:3618:B328:2:2:81B:7412|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = રાવળા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[વાવ તાલુકો]]
| latd = 24.363445
| longd = 71.516012
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''રાવળા (તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. રાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી અને સિંચાઈ માટે નહેર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== ભૂગોળ ==
રાવળા ગામની પૂર્વે [[માલસણ (તા. વાવ)|માલસણ]] ગામ, પશ્ચિમ દિશામાં વાવ તાલુકો, ઉત્તર દિશામાં વાંઢીયાવાસ ગામ અને તેમજ દક્ષિણમાં [[વાવડી (તા. વાવ)|વાવડી]] ગામ આવેલું છે. અહીં [[વાવ, બનાસકાંઠા જિલ્લો|વાવ]], રાવળા, માલસણ, [[ચારડા (તા. થરાદ)|ચારડા]] અને [[થરાદ]]ને જોડતો માર્ગ આવેલો છે. આ ગામથી વાવથી ૪ કિમી અને થરાદથી ૧૨ કિમીના અંતરે આવેલું છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાવ તાલુકો]]
pj0t63p8odreb2tzzdxn4ybut3etn9t
ખોડાપીપર (તા. પડધરી)
0
31582
827228
826892
2022-08-18T05:56:25Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોડાપીપર
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = પડધરી
| latd = 22.434808
| longd= 70.602503
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોડાપીપર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોડાપીપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં જોવાલાયક સ્થળોમાં મંદિર અને ગામની નદી પર બાંધેલ બંધ છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
d9j6b6x2s5np7595j6685ev1euveia9
વડાળા (તા. પોરબંદર)
0
34242
827242
746778
2022-08-18T11:42:43Z
2409:4041:E09:C332:4A1D:840C:D5E9:DE6A
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = વડાળા
| state_name = ગુજરાત
| district = પોરબંદર
| taluk_names = [[પોરબંદર તાલુકો|પોરબંદર]]
|સ્થિતિ=યોગ્ય | latd = 21.835767| longd=69.453628
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[ઘઉં]], [[મુંગફળી]],[[કપાસ]],[[જીરું|ધાણા]],<br/>
[[રજકો]], [[શાકભાજી]
]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''વડાળા (તા. પોરબંદર)''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[પોરબંદર જિલ્લો| પોરબંદર જિલ્લા]]માં આવેલા [[પોરબંદર તાલુકો| પોરબંદર તાલુકા]]માં આવેલું એક ગામ છે. વડાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પોરબંદર તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
m61utoi6w3q3o4boqxcc9pk3xvuixi2
ચર્ચા:બજાર
1
38303
827223
827020
2022-08-18T05:51:46Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:2D92:BBF:0:0:334A:4409|2409:4041:2D92:BBF:0:0:334A:4409]] ([[User talk:2409:4041:2D92:BBF:0:0:334A:4409|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Sushant savla|Sushant savla]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
== Vote ==
સહમત...[[User:Chirayu.Chiripal|<span style="text-shadow:0px 0px 5px blue,0px 0px 5px blue,0px 0px 5px blue">ચિરાયુ</span> <span style="text-shadow:0px 0px 5px red,0px 0px 5px red,0px 0px 5px red">ચિરીપાલ</span>]] ([[User_talk:Chirayu.Chiripal|ચર્ચા]]) ૧૯:૪૩, ૭ મે ૨૦૧૨ (IST)
:સહમત. --[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૯:૪૬, ૭ મે ૨૦૧૨ (IST)
સહમત --[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૫૪, ૭ મે ૨૦૧૨ (IST)
4eoa1q84oyxju7sqt95hayzfk0qo82s
તલ
0
50460
827193
824305
2022-08-17T19:10:56Z
Amherst99
43887
wikitext
text/x-wiki
{{taxobox
||name =તલ
|image =Sesamum indicum - Köhler–s Medizinal-Pflanzen-129.jpg
|image2 =Sesamum indicum 2.jpg
|image2_caption =તલના છોડ
|regnum =[[Plantae]]
|unranked_divisio =સપુષ્પી
|unranked_classis =દ્વિદળી
|unranked_ordo =એસ્ટરીડ્સ
|ordo =લેમિએલ્સ
|familia =પેડાલિયેસી
|genus =સિસેમમ (''Sesamum'')
|species =ઇન્ડિકમ ('''''S. indicum''''')
|binomial =સિસેમમ ઇન્ડિકમ (''Sesamum indicum'')
|binomial_authority =લિનિયસ (Carolus Linnaeus) L.
}}
'''તલ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: sesame; વૈજ્ઞાનિક નામ: ''Sesamum indicum'') એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. [[ભારત]]માં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.
તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે<ref name=rram/><ref name="drl2">{{cite web|title=Phenology of Sesame|author=D. Ray Langham|publisher=American Sesame Growers Association|url=http://www.sesamegrowers.org/langham144-182.pdf|access-date=2013-07-21|archive-date=2019-04-14|archive-url=https://web.archive.org/web/20190414073038/http://www.sesamegrowers.org/langham144-182.pdf|url-status=dead}}</ref>.
બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે<ref name="rhan">{{cite web|title=Sesame profile|author=Ray Hansen|date=August 2011|publisher=Agricultural Marketing Resource Center|url=http://www.agmrc.org/commodities__products/grains__oilseeds/sesame_profile.cfm}}</ref><ref name=esopl/>.
અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે<ref name="simsim1">{{cite web|title=Sesame Allergy|publisher=Institute of Food Research, United Kingdom|url=http://foodallergens.ifr.ac.uk/food.lasso?selected_food=49#summary|access-date=2013-07-21|archive-date=2013-08-15|archive-url=https://web.archive.org/web/20130815163027/http://foodallergens.ifr.ac.uk/food.lasso?selected_food=49#summary|url-status=dead}}</ref>.
૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને [[મ્યાનમાર|મ્યાનમાર (બર્મા)]] સૌથી મોટો ઉત્પાદક દેશ હતો<ref name=fao1/>. [[ભારત]] સૌથી મોટો નિકાસકર્તા અને [[જાપાન]] સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.
==ઉદ્ભવ==
[[File:Sesamum indicum NP.jpg|thumb|right|[[નેપાળ]]માં તલનું ખેતર]]
[[File:Sesamum indicum fructus.jpg|thumb|right|તલની શીંગો]]
[[File:Sesame in Hainan - 05.JPG|thumb|right|ખૂલેલી શીંગ]]
[[File:Sa white sesame seeds.jpg|thumb|right|સફેદ તલના દાણા]]
તલને માનવજાતને જાણીતું સૌથી જૂનું તેલીબિયું ગણવામાં આવે છે.<ref name="rram">{{cite web|title=Sesame: New Approaches for Crop Improvement|author=Raghav Ram, David Catlin, Juan Romero, and Craig Cowley|publisher=Purdue University|year=1990|url=http://www.hort.purdue.edu/newcrop/proceedings1990/v1-225.html}}</ref> તલની ઘણી જાતિઓ છે, જે પૈકીની મોટા ભાગની જંગલી છે અને તે પૈકીની મોટાભાગની સબ-સહારન આફ્રિકાની વતની છે. સિસેમમ ઇન્ડિકમ (''Sesame Indicum'') કે જેની ખેતી કરવામાં આવે છે, <ref name="Y. P. S. Bajaj">{{cite book|title=Medicinal and Aromatic Plants, Volume 10 |author =T. Ogasawara, k.Chiba, m.Tada in (Y. P. S. Bajaj ed )|publisher=Springer, 1988|isbn=3540627278|access-date=2012-06-18}}</ref><ref>''Proceedings of the Harlan Symposium'' 1997- [http://www2.bioversityinternational.org/publications/Web_version/47/begin.htm The Origins of Agriculture and Crop Domestication] {{Webarchive|url=https://web.archive.org/web/20120527094040/http://www2.bioversityinternational.org/publications/Web_version/47/begin.htm |date=2012-05-27 }} Retrieved 2012-06-17</ref> તેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો.<ref name=simsim1/><ref>{{cite book|title=Sesame: The genus Sesamum|author =Dorothea Bedigian(Editor)|year=2010|publisher=CRC Press|isbn=978-0-8493-3538-9}}</ref><ref>D Zohary, M Hopf - [http://books.google.co.uk/books?id=C1H6_XWJS_gC&pg=PA140&dq=wild+sesame+native&hl=en&sa=X&ei=2_zdT6j0Dc2s8QObpLm_Cw&ved=0CFUQ6AEwBQ#v=onepage&q=wild%20sesame%20native&f=false Domestication of Plants in the Old World: The Origin and Spread of Cultivated Plants in West Asia, Europe, and the Nile Valley] Oxford University Press, 2000 ISBN 0198503563 Retrieved 2012-06-17</ref>
ઉત્ખનન દ્વારા મળી આવેલા તલના બળેલા અવશેષો ઇ.પૂ. ૩૫૦૦-૩૦૫૦ના ગાળાના હોવાનું સિદ્ધ થયું છે.<ref>D Bedigian and J R Harlan - [http://www.springerlink.com/content/t083363t84120143/]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} Retrieved 2012-06-17</ref> ફુલરનો એમ નોંધે છે કે તલનો વેપાર મેસોપોટેમિયા અને ભારત (તથા આજના પાકિસ્તાન) વચ્ચે ઇ.પૂ. ૨૦૦૦ પહેલા શરૂ થઈ ચુક્યો હતો.<ref>D Q Fuller (University college London) - [http://scholar.google.co.uk/scholar?cluster=13998651107363032560&hl=en&as_sdt=0,5] - ''Further Evidence on the Prehistory of Sesame'' 2003</ref> કેટલાક એવો દાવો પણ કરે છે કે ઇજીપ્તમાં ટોલેમિયાક કાળ દરમ્યાન તલની ખેતી થતી હતી,<ref>I Shaw - [http://books.google.co.uk/books?id=092jP1lBhtoC&printsec=frontcover#v=onepage&q=Ptolemy%20I&f=false Oxford University Press, 2003] ISBN 0192804588 Retrieved 2012-06-17</ref> જ્યારે અન્યોનું કહેવું છે કે નવા રાજ્યના કાળમાં<ref>[https://www.google.co.uk/search?tbo=p&tbm=bks&q=inauthor:%22Charles+Freeman%22&source=gbs_metadata_r&cad=8 Charles Freeman] - ''Egypt, Greece, and Rome: Civilizations of the Ancient Mediterranean'' Oxford University Press, 29 Apr 2004 ISBN 0199263647 Retrieved 2012-06-17</ref><ref name="Serpico, White">{{cite book|title=Ancient Egyptian Materials and Technology|author =M Serpico & R White - (editors; P T Nicholson, I Shaw-translator)|publisher=Cambridge University Press, 23 Mar 2000|isbn=0521452570|access-date=2012-06-17}}</ref><ref>A R David - [http://books.google.co.uk/books?id=RulD63Y3BlAC&pg=PA42&dq=Ptolemaic+period&hl=en&sa=X&ei=iRDeT6-aC8Sc8gPXvdTHCw&ved=0CDYQ6AEwAA#v=onepage&q=Ptolemaic%20period&f=false Handbook to Life in Ancient Egypt] Oxford University Press, 28Oct 1999 ISBN 0195132157 Retrieved 2012-06-17</ref> સૌપ્રથમ ખેતી થઈ હતી.
આશરે ૪,૦૦૦ વર્ષ પુરાણા બેબીલોન અને એસ્સિરિયાના સંદર્ભોમાં પણ તલનો ઉલ્લેખ છે. ઇજીપ્તના લોકો તેને સેસેમ્ટ કહેતા અને ૩૬૦૦ કરતા પણ વધુ વર્ષો જૂના એબર્સ પેપીરસની હસ્તપ્રતમાં તેનો ઔષધિય વનસ્પતિ તરીકે સમાવેષ થયેલો છે. તુર્કીમાં થયેલા ઉત્ખનનના પુરાવાઓથી એમ સ્પષ્ટ થયું છે કે આજથી ઓછામાં ઓછા ૨૭૫૦ વર્ષ પૂર્વે ઉરર્તુના સામ્રાજ્યમાં તલ ઉગાડવામાં આવતા અને તેને પીલીને તેનું તેલ પણ કાઢવામાં આવતું.<ref name="esopl">{{cite web|title=Sesame|author=E.S. Oplinger, D.H. Putnam, et al.|publisher=Purdue University|url=http://www.hort.purdue.edu/newcrop/afcm/sesame.html}}</ref><ref>{{cite web|title=Sesame|author=Sesame Coordinators|publisher=Sesaco|url=http://www.sesaco.net/index.htm|access-date=2013-07-21|archive-date=2018-07-02|archive-url=https://web.archive.org/web/20180702162238/http://sesaco.net/index.htm|url-status=dead}}</ref><ref>{{cite book|title=The Book of Edible Nuts|author=Frederic Rosengarten|publisher=Dover Publications|year=2004|isbn=978-0486434995}}</ref>
તલ એક ખડતલ પાક છે જેને ખૂબ ઓછી માવજતની જરૂર પડે છે અને તે દુકાળમાં, ઊંચા તાપમાનમાં, ચોમાસા પછી જમીનમાં બચી ગયેલા ભેજના સહારે કે જ્યારે ચોમાસું આવ્યું જ ન હોય ત્યારે પણ ઉગી શકે છે અને એટલું જ નહિ, અત્યાધિક વરસાદમાં પણ તે ટકી જાય છે. એ એક એવો પાક હતો જેની ખેતી એવા ખેડૂતો કરતા જેમની પાસે ગુજરાનનું બીજું કોઈ સાધન ન હોય, જેઓ રણની કિનારે રહેતા હોય અને તેમના વિસ્તારમાં અન્ય કોઈ પાક થતા નહી હોય.<ref name=drl2/>
==ઉત્પાદન==
{| class="wikitable"
|-
! colspan=3|૨૦૧૦ના સૌથી વધુ તલ ઉત્પાદક દસ દેશો<ref name=fao1/>
|-
| દેશ || style="text-align:right;"| ઉત્પાદન <BR>(લાખ ટન) || style="text-align:right;"| ઉપજ <BR>(ટન/હેક્ટર)
|-
| {{flag|મ્યાનમાર}} || style="text-align:right;"| ૭.૨ ||style="text-align:right;"| ૦.૪૬
|-
| {{flag|ભારત}} || style="text-align:right;"| ૬.૨ ||style="text-align:right;"| ૦.૩૪
|-
| {{flag|ચીન}} || style="text-align:right;"| ૫.૯ ||style="text-align:right;"| ૧.૨૨
|-
| {{flag|ઈથિયોપિયા}} || style="text-align:right;"| ૩.૧ ||style="text-align:right;"| ૦.૯૯
|-
| {{flag|સુદાન}} || style="text-align:right;"| ૨.૫ ||style="text-align:right;"| ૦.૧૯
|-
| {{flag|યુગાન્ડા}} || style="text-align:right;"| ૧.૭ ||style="text-align:right;"| ૦.૬૧
|-
| {{flag|નાઈજેરિયા}}|| style="text-align:right;"| ૧.૨ ||style="text-align:right;"| ૦.૩૮
|-
| {{flag|બુર્કીના ફાસો}} || style="text-align:right;"| ૦.૯ ||style="text-align:right;"| ૦.૭૨
|-
| {{flag|નાઈજર}} || style="text-align:right;"| ૦.૯ ||style="text-align:right;"| ૦.૫૦
|-
| {{flag|સોમાલીયા}} || style="text-align:right;"| ૦.૭ ||style="text-align:right;"| ૦.૯૬
|-
|'''વિશ્વનું કુલ ઉત્પાદન''' || style="text-align:right;"| ૩૮.૪ ||style="text-align:right;"| ૦.૪૯
|}
૨૦૧૦માં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન હતું. મ્યાનમાર સૌથી મોટો ઉત્પાદક હતો અને મ્યાનમાર, ભારત અને ચીન ટોચના ત્રણ ઉત્પાદક દેશો હતા જેમણે ભેગા મળીને કુલ ઉત્પાદનનું અડધું ઉત્પાદન કર્યું હતું.<ref>{{cite web|title=Food and Agricultural commodities production: Countries by commodity|author=Food and Agriculture Organization of the United Nations|year=2012|url=http://faostat.fao.org/site/339/default.aspx}}</ref>
૭૮ લાખ હેક્ટરથી પણ વધુ જમીન પર તલનું વાવેતર ૨૦૧૦માં થયું હતું<ref name="fao1">{{cite web|title=Production Crops: sesame seeds|author=Food and Agriculture Organization of the United Nations|year=2012| url=http://faostat.fao.org/site/567/DesktopDefault.aspx?PageID=567#ancor}}</ref>.
==ચિત્રદર્શન==
<gallery>
File:Simit-2x.JPG|સિમિત-તુર્કીશ બ્રેડ
File:Sesame(zbior).jpg|થાઇલેન્ડમાં તલની લણણી કરતા ખેડૂતો
File:Til-Patti 2.jpg|તીલ પટ્ટી - તલસાંકળી જેવી રાજસ્થાની મીઠાઇ
File:Sesame-Seeds.jpg|સુકા તલ
File:Zin Deoi.jpg|તલના લાડુ
File:Burger king whopper.jpg|તલવાળો બર્ગરનો બન
File:Tahini without oil.JPG|તાહિની - તલની ચટણી
</gallery>
==સંદર્ભ==
{{reflist}}
[[શ્રેણી:તેલીબીયા]]
04ex3gx6l0atlzltwj07u2b8a1qyyl6
ઝાંઝમેર (તા. તળાજા)
0
52123
827216
827128
2022-08-18T05:48:17Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{Infobox Indian Jurisdiction |
native_name = ઝાંઝમેર |
type = ગામ |
latd = 21.182211 |
longd = 72.061032 |
locator_position = right |
state_name = ગુજરાત |
state_name2 = |
district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |
leader_title = |
leader_name = |
altitude = 66|
population_as_of = |
population_total = |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = જીજે-૦૪|
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
સ્થિતિ=યોગ્ય
}}
'''ઝાંઝમેર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[તળાજા તાલુકો|તળાજા તાલુકા]]માં આવેલું એક ગામ છે.<ref name="bvndp1234">{{cite web
|url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/talaja-taluka.htm
|title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી
|archive-url = https://web.archive.org/web/20130723040001/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/talaja-taluka.htm
|archive-date = ૨૩ જુલાઇ ૨૦૧૩
|date = ૭ ઓકટોબર ૨૦૧૩
|website = જિલ્લા પંચાયત, ભાવનગર
|publisher = ગુજરાત સરકાર
|access-date = ૭ ઓકટોબર ૨૦૧૩
}}</ref> આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.<ref name="bvndp1234"></ref>
==ભુગોળ==
ઝાંઝમેર દરિયાકિનારે આવેલું છે.
==જોવાલાયક સ્થળો==
અહીં સંત મસ્તરામનું સમાધિ સ્થળ મસ્તરામ ધારા આવેલું છે. આ ઉપરાંત આલાદાદા મંદિર અહીં આવેલું છે. દક્ષિણ દિશામાં ઝાંઝમેરા રજવાડાનો જૂનો ગઢ પણ આવેલો છે.
{{તળાજા તાલુકાના ગામો}}
==સંદર્ભ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:તળાજા તાલુકો]]
0qmp5xe9v6i0asoqs11236ix8ylfqu3
શીતળા માતા
0
57662
827222
827154
2022-08-18T05:51:40Z
KartikMistry
10383
[[Special:Contributions/150.129.54.176|150.129.54.176]] ([[User talk:150.129.54.176|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox deity
| type = હિંદુ
| image = Kalighat Shitala.jpg
| caption = શીતળા માતા
| name = શીતળા માતા
| weapon = ઝાડુ, પંખો, કળશ
| affiliation = દેવી<br/>આદિશક્તિ
| mount = ગદર્ભ
}}
'''શીતળા માતા''' [[હિંદુ ધર્મ]]ના લોકોની દેવી તરીકે પૂજાય છે.<ref>Folk Religion: Change and Continuity Author Harvinder Singh Bhatti Publisher Rawat Publications, 2000 Original from Indiana University Digitized 18 Jun 2009 {{ISBN|8170336082}}, 9788170336082</ref> શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને [[લીમડો|લીમડા]]નાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને [[શીતળા]] જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે.
== સંદર્ભો ==
{{reflist}}
{{Commons category|Shitala|શીતળા માતા}}
{{સ્ટબ}}
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
[[શ્રેણી:દેવી દેવતા]]
doglp4yh9japie9w6qgzapqefutfhtd
વિનોદ કિનારીવાલા
0
68874
827202
826197
2022-08-18T03:28:44Z
Snehrashmi
41463
લેખ વિસ્તાર
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''વિનોદ કિનારીવાલા''' (૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ – ૯ ઓગસ્ટ ૧૯૪૨) [[અમદાવાદ]]ની [[ગુજરાત કૉલેજ]]ના વિદ્યાર્થી હતા. [[મહાત્મા ગાંધી]] દ્વારા શરૂ કરાયેલ [[ભારત છોડો આંદોલન]]ના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટીશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.<ref name="toi"/> બ્રિટીશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.
== જીવન પરિચય ==
વિનોદ કિનારીવાલાનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ જમનાદાસ કિનારીવાલાને ત્યાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલમાંથી પૂર્ણ કર્યું હતું અને તે હાઈસ્કૂલના ટોચના વિદ્યાર્થીઓમાંના એક હતા. તેઓ ભારતના અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા.<ref name=":1">{{Cite book|last=Chopra|first=P. N.|url=https://books.google.com/books?id=urqvDQAAQBAJ&q=kinariwala&pg=RA2-PA1931|title=Who's Who of Indian Martyrs|publisher=Ministry of Education and Youth Services, Government of India|year=1969|isbn=978-81-230-2180-5|volume=I|pages=1931}}</ref> [૧] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ભારત છોડો ચળવળ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શરૂ થઈ. બીજા દિવસે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગુજરાત કોલેજ પહોંચી હતી જ્યાં અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા હતા. પોલીસે રેલીને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. કોલેજની સામે વિરોધ કરતી વખતે ભારતીય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવા બદલ બ્રિટિશ સહાયક અધિક્ષક પોલીસે કિન્નરીવાલાની ગોળી મારીને હત્યા કરી હતી.<ref>{{Cite web|url=https://www.gstv.in/not-forget-about-the-martyrdom-of-shahid-vinod-kanneriwala-of-ahmedabad-and-his-story/|title=અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય|date=2018-08-14|website=GSTV|language=en-US|access-date=2020-02-28}}</ref><ref name="toi">{{cite news|title=Tributes to Quit India Movement martyrs|url=http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|archive-url=https://archive.today/20130217160211/http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|url-status=dead|archive-date=17 February 2013|access-date=2 April 2013|newspaper=Times of India|date=17 February 2013}}</ref>
== વિરાસત ==
૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મારક અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં [[જયપ્રકાશ નારાયણ]] દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.<ref name="toi" /><ref name="g">{{Cite web|title = Veer Vinod Kinariwala Memorial|url = http://gasc.gujarat.gov.in/handc.html|publisher = Gujarat College, Government of Gujarat|access-date = ૩ એપ્રિલ ૨૦૧૩|archive-date = 2015-08-28|archive-url = https://web.archive.org/web/20150828004159/http://gasc.gujarat.gov.in/handc.html|url-status = dead}}</ref> આ સ્મારકની રચના રવિશંકર રાવળે કરી હતી. તેમાં એક નવયુવાનને માતેલા સાંઢને શિંગડાથી ઘસડી જતો દર્શાવાયો છે જે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ યુવાનોના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભારતીય ધ્વજ અને તૂટેલી હાથકડી સાથેના એક હાથને પણ દર્શાવવામાં આવ્યો છે જે સ્વતંત્રતા ચળવળનું પ્રતીક છે.<ref name=":0">{{Cite web|url=https://www.dnaindia.com/ahmedabad/report-gujarat-vinod-kinariwala-memorial-reminds-of-sacrifices-for-freedom-2780495|title=Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom|date=2019-08-10|website=DNA India|language=en|access-date=2020-02-28}}</ref> દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ, અખિલ ભારાતીય લોકતાંત્રિક વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.<ref name="toi" />
જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને ''શહીદ વીર કિનારીવાલા માર્ગ'' નામ આપવામાં આવ્યું છે.<ref name="g" />
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[શ્રેણી:૧૯૨૪માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]]
ghj4d2dbr1q9lqy52uxjcqccyo6w4gv
827203
827202
2022-08-18T03:30:53Z
Snehrashmi
41463
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''વિનોદ કિનારીવાલા''' (૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ – ૯ ઓગસ્ટ ૧૯૪૨) [[અમદાવાદ]]ની [[ગુજરાત કૉલેજ]]ના વિદ્યાર્થી હતા. [[મહાત્મા ગાંધી]] દ્વારા શરૂ કરાયેલ [[ભારત છોડો આંદોલન]]ના બીજ્સ્સ્ દિવસે એટલે કે ૧૦ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટીશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.<ref name="toi"/> બ્રિટીશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.
== જીવન પરિચય ==
વિનોદ કિનારીવાલાનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ જમનાદાસ કિનારીવાલાને ત્યાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલમાંથી પૂર્ણ કર્યું હતું અને તે હાઈસ્કૂલના ટોચના વિદ્યાર્થીઓમાંના એક હતા. તેઓ ભારતના અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા.<ref name=":1">{{Cite book|last=Chopra|first=P. N.|url=https://books.google.com/books?id=urqvDQAAQBAJ&q=kinariwala&pg=RA2-PA1931|title=Who's Who of Indian Martyrs|publisher=Ministry of Education and Youth Services, Government of India|year=1969|isbn=978-81-230-2180-5|volume=I|pages=1931}}</ref> [૧] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ભારત છોડો ચળવળ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શરૂ થઈ. બીજા દિવસે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગુજરાત કોલેજ પહોંચી હતી જ્યાં અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા હતા. પોલીસે રેલીને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. કોલેજની સામે વિરોધ કરતી વખતે ભારતીય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવા બદલ બ્રિટિશ સહાયક અધિક્ષક પોલીસે કિન્નરીવાલાની ગોળી મારીને હત્યા કરી હતી.<ref>{{Cite web|url=https://www.gstv.in/not-forget-about-the-martyrdom-of-shahid-vinod-kanneriwala-of-ahmedabad-and-his-story/|title=અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય|date=2018-08-14|website=GSTV|language=en-US|access-date=2020-02-28}}</ref><ref name="toi">{{cite news|title=Tributes to Quit India Movement martyrs|url=http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|archive-url=https://archive.today/20130217160211/http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|url-status=dead|archive-date=17 February 2013|access-date=2 April 2013|newspaper=Times of India|date=17 February 2013}}</ref>
== વિરાસત ==
૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મારક અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં [[જયપ્રકાશ નારાયણ]] દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.<ref name="toi" /><ref name="g">{{Cite web|title = Veer Vinod Kinariwala Memorial|url = http://gasc.gujarat.gov.in/handc.html|publisher = Gujarat College, Government of Gujarat|access-date = ૩ એપ્રિલ ૨૦૧૩|archive-date = 2015-08-28|archive-url = https://web.archive.org/web/20150828004159/http://gasc.gujarat.gov.in/handc.html|url-status = dead}}</ref> આ સ્મારકની રચના [[રવિશંકર રાવળ|રવિશંકર રાવળે]] કરી હતી. તેમાં એક નવયુવાનને માતેલા સાંઢને શિંગડાથી ઘસડી જતો દર્શાવાયો છે જે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ યુવાનોના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભારતીય ધ્વજ અને તૂટેલી હાથકડી સાથેના એક હાથને પણ દર્શાવવામાં આવ્યો છે જે સ્વતંત્રતા ચળવળનું પ્રતીક છે.<ref name=":0">{{Cite web|url=https://www.dnaindia.com/ahmedabad/report-gujarat-vinod-kinariwala-memorial-reminds-of-sacrifices-for-freedom-2780495|title=Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom|date=2019-08-10|website=DNA India|language=en|access-date=2020-02-28}}</ref> દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ, અખિલ ભારાતીય લોકતાંત્રિક વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.<ref name="toi" />
જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને ''શહીદ વીર કિનારીવાલા માર્ગ'' નામ આપવામાં આવ્યું છે.<ref name="g" />
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[શ્રેણી:૧૯૨૪માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]]
c92w48p43qi2gr7uijw9k91dv3564nm
827204
827203
2022-08-18T03:33:52Z
Snehrashmi
41463
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''વિનોદ કિનારીવાલા''' (૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ – ૯ ઓગસ્ટ ૧૯૪૨) [[અમદાવાદ]]ની [[ગુજરાત કૉલેજ]]ના વિદ્યાર્થી હતા. [[મહાત્મા ગાંધી]] દ્વારા શરૂ કરાયેલ [[ભારત છોડો આંદોલન]]ના બીજા દિવસે એટલે કે ૧૦ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટીશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.<ref name="toi"/> બ્રિટીશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.
== જીવન પરિચય ==
વિનોદ કિનારીવાલાનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ જમનાદાસ કિનારીવાલાને ત્યાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલમાંથી પૂર્ણ કર્યું હતું અને તે હાઈસ્કૂલના ટોચના વિદ્યાર્થીઓમાંના એક હતા. તેઓ ભારતના અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા.<ref name=":1">{{Cite book|last=Chopra|first=P. N.|url=https://books.google.com/books?id=urqvDQAAQBAJ&q=kinariwala&pg=RA2-PA1931|title=Who's Who of Indian Martyrs|publisher=Ministry of Education and Youth Services, Government of India|year=1969|isbn=978-81-230-2180-5|volume=I|pages=1931}}</ref> [૧] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ભારત છોડો ચળવળ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શરૂ થઈ. બીજા દિવસે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગુજરાત કોલેજ પહોંચી હતી જ્યાં અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા હતા. પોલીસે રેલીને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. કોલેજની સામે વિરોધ કરતી વખતે ભારતીય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવા બદલ બ્રિટિશ સહાયક અધિક્ષક પોલીસે કિન્નરીવાલાની ગોળી મારીને હત્યા કરી હતી.<ref>{{Cite web|url=https://www.gstv.in/not-forget-about-the-martyrdom-of-shahid-vinod-kanneriwala-of-ahmedabad-and-his-story/|title=અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય|date=2018-08-14|website=GSTV|language=en-US|access-date=2020-02-28}}</ref><ref name="toi">{{cite news|title=Tributes to Quit India Movement martyrs|url=http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|archive-url=https://archive.today/20130217160211/http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4§id=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|url-status=dead|archive-date=17 February 2013|access-date=2 April 2013|newspaper=Times of India|date=17 February 2013}}</ref>
== વિરાસત ==
૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મારક અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં [[જયપ્રકાશ નારાયણ]] દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.<ref name="toi" /><ref name="g">{{Cite web|title = Veer Vinod Kinariwala Memorial|url = http://gasc.gujarat.gov.in/handc.html|publisher = Gujarat College, Government of Gujarat|access-date = ૩ એપ્રિલ ૨૦૧૩|archive-date = 2015-08-28|archive-url = https://web.archive.org/web/20150828004159/http://gasc.gujarat.gov.in/handc.html|url-status = dead}}</ref> આ સ્મારકની રચના [[રવિશંકર રાવળ|રવિશંકર રાવળે]] કરી હતી. તેમાં એક નવયુવાનને માતેલા સાંઢને શિંગડાથી ઘસડી જતો દર્શાવાયો છે જે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ યુવાનોના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભારતીય ધ્વજ અને તૂટેલી હાથકડી સાથેના એક હાથને પણ દર્શાવવામાં આવ્યો છે જે સ્વતંત્રતા ચળવળનું પ્રતીક છે.<ref name=":0">{{Cite web|url=https://www.dnaindia.com/ahmedabad/report-gujarat-vinod-kinariwala-memorial-reminds-of-sacrifices-for-freedom-2780495|title=Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom|date=2019-08-10|website=DNA India|language=en|access-date=2020-02-28}}</ref> દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ, અખિલ ભારાતીય લોકતાંત્રિક વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.<ref name="toi" />
જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને ''શહીદ વીર કિનારીવાલા માર્ગ'' નામ આપવામાં આવ્યું છે.<ref name="g" />
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[શ્રેણી:૧૯૨૪માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]]
8872thcenxs7q5q1bcddop192cw0c1v
અનંત
0
71495
827186
827161
2022-08-17T17:28:46Z
Snehrashmi
41463
[[Special:Contributions/2402:3A80:15B5:ACB7:0:1F:C62:FF01|2402:3A80:15B5:ACB7:0:1F:C62:FF01]] ([[User talk:2402:3A80:15B5:ACB7:0:1F:C62:FF01|talk]])એ કરેલો ફેરફાર 827161 પાછો વાળ્યો
wikitext
text/x-wiki
'''અનંત''' (Infinity) એટલે કે જેનો કોઇ અંત જ નથી તે. તેને ∞ સંજ્ઞાથી લખવામાં આવે છે. આ ગણિત અને દર્શનોનો એક વિષય છે. એક એવી રાશી કે જેની કોઇ સીમા જ ન હોય તેને અનંત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ વિષય પર લોકોએ તરેહ-તરેહના વિચારો રજૂ કર્યા છે.
== પરિચય ==
ગણિતીય વિશ્લેષણમાં પ્રચલિત 'અનંત'નો પ્રકાર આ રીતે પ્રયોજવામાં આવે છે:
જો '''ચ''' કોઇ ચર છે અને '''ફ(ય''') કોઇ '''ય'''નું ફલન છે અને ચર '''ય''' કોઇ સંખ્યા '''ક''' તરફ અગ્રેસર થાય છે ત્યારે '''ફ (ય)''' આ રીતે વધતો જ જાય છે કે તે પ્રત્યેક સંખ્યા '''ણ'''થી મોટો થઇ જાય છે અને મોટો જ રહે છે. પછી ભલે '''ણ''' કેટલો પણ મોટો આંકડો હોય.ત્યારે કહેવામાં આવે છે કે '''ય=ક''' માટે '''ફ (ય)'''ની સીમા અનંત છે.
== પ્રાચીન ભારતીય ગ્રંથોમાં અનંત ==
ભારતીય ગ્રંથોમાં ઘણા જ પ્રાચીનકાળ, વૈદિકકાળથી જ અનંતની સંકલ્પનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સમયના ભારતના લોકો અનંતના મૂળભૂત ગુણોથી પરિચિત હતા. અનંત માટે અન્ય શબ્દો પૂર્ણમ, અદિતિ, અસંખ્યત જેવા શબ્દો પણ પ્રયોજવામાં આવ્યા છે. યજુર્વેદમાં અસંખ્યતનો ઉલ્લેખ છે.
ઇશોપનિષદમાં આ વાક્ય છે -
: ''ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।''
: ''पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥''
: ''ॐ शांतिः शांतिः शांतिः॥''
:: ॐ એ (પરબ્રહ્મ) પૂર્ણ છે અને એ (કાર્યબ્રહ્મ) પણ પૂર્ણ છે. કારણ કે, પૂર્ણથી પૂર્ણની જ્ ઉત્પત્તિ થાય છે. તથા (પ્રલયકાળમાં) પૂર્ણ (કાર્યબ્રહ્મ)નું પૂર્ણત્વ લઇને (પોતાનામાં લીન કરીને) પૂર્ણ (પરબ્રહ્મ) જ રહે છે. ત્રિવિધ તાપની શાંતિ હો.
અહીં 'पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते' એ સમજાવે છે કે અનંતને અનંતથી ગુણવામાં આવે તો શેષ અનંત જ આવે છે.
== બાહ્ય કડીઓ ==
* ''[http://www.earlham.edu/~peters/writing/infapp.htm A Crash Course in the Mathematics of Infinite Sets] {{Webarchive|url=https://web.archive.org/web/20100227033849/http://www.earlham.edu/~peters/writing/infapp.htm |date=2010-02-27 }}'', by Peter Suber. From the St. John's Review, XLIV, 2 (1998) 1-59. The stand-alone appendix to ''Infinite Reflections'', below. A concise introduction to Cantor's mathematics of infinite sets.
* ''[http://www.earlham.edu/~peters/writing/infinity.htm Infinite Reflections] {{Webarchive|url=https://web.archive.org/web/20091105182928/http://www.earlham.edu/~peters/writing/infinity.htm |date=2009-11-05 }}'', by Peter Suber. How Cantor's mathematics of the infinite solves a handful of ancient philosophical problems of the infinite. From the St. John's Review, XLIV, 2 (1998) 1-59.
* [http://pespmc1.vub.ac.be/INFINITY.html ''Infinity'', Principia Cybernetica]
* [http://www.c3.lanl.gov/mega-math/workbk/infinity/infinity.html Hotel Infinity] {{Webarchive|url=https://web.archive.org/web/20040910082530/http://www.c3.lanl.gov/mega-math/workbk/infinity/infinity.html |date=2004-09-10 }}
* [https://web.archive.org/web/20060428005158/http://uk.geocities.com/frege@btinternet.com/cantor/Phil-Infinity.htm Source page on medieval and modern writing on Infinity]
* [http://www.washingtonpost.com/wp-srv/style/longterm/books/chap1/mysteryaleph.htm The Mystery Of The Aleph: Mathematics, the Kabbalah, and the Search for Infinity]
* [http://dictionary.of-the-infinite.com Dictionary of the Infinite] (compilation of articles about infinity in physics, mathematics, and philosophy)
[[શ્રેણી:ગણિત]]
[[શ્રેણી:તત્વજ્ઞાન]]
bh53nlxj0izcuxdz3eel5ikfcnasxhp
જાડેજા વંશ
0
73777
827218
827162
2022-08-18T05:49:27Z
KartikMistry
10383
[[Special:Contributions/Jamasaheb|Jamasaheb]] ([[User talk:Jamasaheb|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{infobox caste
| caste_name = જાડેજા
| caste_name_in_local =
| image =
| caption = મહારાવ દેશલજી બીજા, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં
| varna = ક્ષત્રિય
| jati = [[રાજપૂત]]
| classification = [[રાજપૂત]]
| gotra = અત્રિ
| veda = સામવેદ
| kula_daivat = સોમનાથ
| kula_devi = મોમાઈ માં
| guru = દુર્વાસા
| mantra =
| nishan = [[સુરખાબ|સુરખપક્ષી]]
| devak =
| religions = [[હિંદુ]]
| languages = ગુજરાતી, કચ્છી
| country = [[ભારત]]
| state = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]]
| populated_states = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]], [[સિંધ]], [[ગુજરાત]]
| region = પશ્ચિમ ભારત
| ethnicity =
| India_migration =
| population =
| family_names =
| feudal_title =
| heraldic_title = જામ
| lineage =
| color = કેસરી
| throne = લાખીયારવીરો
| endogamous =
| notable_members =
| subdivisions = આમર, મોરવાણી, ખીમાણી, દેદાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ,અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર, કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી
| related =
| historical_grouping = જાડેજા વંશ
| disputed_grouping =
| status =
| education_reservation = નથી
| employment_reservation = નથી
| other_reservation = નથી
| original_kingdom = સિંધ
| other_kingdom = કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી
| official_website =
| footnotes =
}}
'''જાડેજા''' એ ભારતની એક [[રાજપૂત]] જ્ઞાતિ છે. જેઓ [[રાજપૂત]] કુળના છે. મુળ જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{ઢાંચો:Cite conference|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+}}</ref>
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં [[ધ્રોલ]]<ref>Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.</ref>, [[ગોંડલ]],<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteer , Volume 8|year=૧૮૮૪|publisher=Government Central Press, Bombay (India)|pages=૬૧, ૪૪૪|url=http://books.google.co.in/books?id=pz3rFgOTkyUC&q=gondal+state++jadeja&dq=gondal+state++jadeja&hl=en&sa=X&ei=7ZnCUYeTE4mzrAeYioH4AQ&ved=0CE4Q6AEwBw}}</ref> [[મોરબી]],<ref>{{ઢાંચો:Cite book|title=Rajkot|year=૧૯૬૪|publisher=India. Superintendent of Census Operations, Gujarat|pages=45–46|url=http://books.google.co.in/books?id=s6oWAQAAMAAJ&q=morvi+state+jadeja&dq=morvi+state+jadeja&hl=en&sa=X&ei=75fCUb7DNYO0rAeowYDgCw&ved=0CC0Q6AEwAA}}</ref> નવાનગર,<ref>{{ઢાંચો:Cite book|title=Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan|year=૧૯૯૬|page=૨૦૭|url=http://books.google.co.in/books?id=YQdZlHJ2WTAC&pg=PA207&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CDQQ6AEwAQ#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> [[રાજકોટ]],<ref>{{ઢાંચો:Cite book|title=Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright|year=૧૯૨૨|page=૭૨૨|url=http://books.google.co.in/books?id=47sfj8DUwNgC&pg=PA722&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CEUQ6AEwBA#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> અને [[વીરપુર (રાજકોટ)|વીરપુરનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteers: Rajkot District|year=૧૯૬૫|publisher=Directorate of Government Print., Stationery and Publications|page=36|url=http://books.google.co.in/books?ei=9OtcUuqZMc-xrAet8YDABw&id=ZkRuAAAAMAAJ&dq=virpur+princely+state+jadeja&q=virpur++jadeja#search_anchor}}</ref>
== જાણીતાં વ્યક્તિઓ ==
[[ચિત્ર:જામ સાહેબ સ્કોટલેન્ડ, સપ્ટેમ્બર 1942 માં ઢાંચો HMS નેલ્સન મુલાકાત.jpg|thumb|right|જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી]]
* [[જામ રણજી]], ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા<ref>{{ઢાંચો:Cite book|title=Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch|first=Boria|last=Majumdar|publisher=Psychology Press|year=૨૦૦૬|isbn=9780415358859|url=http://books.google.co.uk/books?id=8pkC-WxcBMcC&pg=PA8|access-date=૨૩ નવેમ્બર ૨૦૧૨|page=૮}}</ref> જેમના નામ પરથી ''રણજી ટ્રોફી''નું નામ પડ્યું છે.
* કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા.<ref>{{ઢાંચો:Cite web|title=Kumar Shri Duleepsinhji|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/kumar-shri-duleepsinhji|publisher=The Open University Making Britain|access-date=૨૦ જુન ૨૦૧૩}}</ref> તેમના નામ પરથી ''દુલિપ ટ્રોફી''ની શરૂઆત થઇ.
* એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.<ref>{{ઢાંચો:Cite news|title=Kutch's royal family member passes away|url=http://m.oneindia.in/news/2008/02/22/kutchs-royal-family-member-passes-away-1203674740.html|access-date=૨૦ જુન ૨૦૧૩|newspaper=One India News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮}}</ref>
* જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref>
* [[અજય જાડેજા]], ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
* [[રવિન્દ્ર જાડેજા]], ક્રિકેટ ખેલાડી.
== સંદર્ભ ==
{{Reflist|30em}}
== વધુ વાચન ==
*{{cite book |title=The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India |first=Lyla |last=Mehta |publisher=Orient Blackswan |location=New Delhi |year=૨૦૦૫|isbn=9788125028697 |url=http://books.google.co.uk/books?id=G-wgujkjzZkC}}<!--author is an academic social scientist, study based on 14 yrs of research & has a lot of background info re: social history etc-->
*{{cite book |title=International Law Reports |volume=50 |editor-first=E. |editor-last=Lauterpacht |publisher=Cambridge University Press |year=૧૯૭૬|isbn=9780521463959 |url=http://books.google.co.uk/books?id=sM35IwUWriEC}}
*{{cite book |title=Kutch: In Festival And Custom |first=K. S. |last=Dilipsinh |publisher=Har-Anand Publications |location=New Delhi |year=૨૦૦૪ |isbn=9788124109984 |url=http://books.google.co.uk/books?id=oPUFiGRH07IC}}
*{{cite book |title=Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji |first=Satadru |last=Sen |publisher=Manchester University Press |year=૨૦૦૫ |isbn=9780719069260 |url=http://books.google.co.uk/books?id=C8mcX1JigJ8C}}
== બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Jadeja|જાડેજા વંશ}}
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
[[શ્રેણી:જ્ઞાતિ]]
9faepgad84ez2gfjvwblceidfqiax4j
827219
827218
2022-08-18T05:49:59Z
KartikMistry
10383
{{સુધારો}} જરુરી.
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{infobox caste
| caste_name = જાડેજા
| caste_name_in_local =
| image =
| caption = મહારાવ દેશલજી બીજા, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં
| varna = ક્ષત્રિય
| jati = [[રાજપૂત]]
| classification = [[રાજપૂત]]
| gotra = અત્રિ
| veda = સામવેદ
| kula_daivat = સોમનાથ
| kula_devi = મોમાઈ માં
| guru = દુર્વાસા
| mantra =
| nishan = [[સુરખાબ|સુરખપક્ષી]]
| devak =
| religions = [[હિંદુ]]
| languages = ગુજરાતી, કચ્છી
| country = [[ભારત]]
| state = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]]
| populated_states = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]], [[સિંધ]], [[ગુજરાત]]
| region = પશ્ચિમ ભારત
| ethnicity =
| India_migration =
| population =
| family_names =
| feudal_title =
| heraldic_title = જામ
| lineage =
| color = કેસરી
| throne = લાખીયારવીરો
| endogamous =
| notable_members =
| subdivisions = આમર, મોરવાણી, ખીમાણી, દેદાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ,અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર, કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી
| related =
| historical_grouping = જાડેજા વંશ
| disputed_grouping =
| status =
| education_reservation = નથી
| employment_reservation = નથી
| other_reservation = નથી
| original_kingdom = સિંધ
| other_kingdom = કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી
| official_website =
| footnotes =
}}
'''જાડેજા''' એ ભારતની એક [[રાજપૂત]] જ્ઞાતિ છે. જેઓ [[રાજપૂત]] કુળના છે. મુળ જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{ઢાંચો:Cite conference|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+}}</ref>
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં [[ધ્રોલ]]<ref>Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.</ref>, [[ગોંડલ]],<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteer , Volume 8|year=૧૮૮૪|publisher=Government Central Press, Bombay (India)|pages=૬૧, ૪૪૪|url=http://books.google.co.in/books?id=pz3rFgOTkyUC&q=gondal+state++jadeja&dq=gondal+state++jadeja&hl=en&sa=X&ei=7ZnCUYeTE4mzrAeYioH4AQ&ved=0CE4Q6AEwBw}}</ref> [[મોરબી]],<ref>{{ઢાંચો:Cite book|title=Rajkot|year=૧૯૬૪|publisher=India. Superintendent of Census Operations, Gujarat|pages=45–46|url=http://books.google.co.in/books?id=s6oWAQAAMAAJ&q=morvi+state+jadeja&dq=morvi+state+jadeja&hl=en&sa=X&ei=75fCUb7DNYO0rAeowYDgCw&ved=0CC0Q6AEwAA}}</ref> નવાનગર,<ref>{{ઢાંચો:Cite book|title=Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan|year=૧૯૯૬|page=૨૦૭|url=http://books.google.co.in/books?id=YQdZlHJ2WTAC&pg=PA207&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CDQQ6AEwAQ#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> [[રાજકોટ]],<ref>{{ઢાંચો:Cite book|title=Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright|year=૧૯૨૨|page=૭૨૨|url=http://books.google.co.in/books?id=47sfj8DUwNgC&pg=PA722&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CEUQ6AEwBA#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> અને [[વીરપુર (રાજકોટ)|વીરપુરનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteers: Rajkot District|year=૧૯૬૫|publisher=Directorate of Government Print., Stationery and Publications|page=36|url=http://books.google.co.in/books?ei=9OtcUuqZMc-xrAet8YDABw&id=ZkRuAAAAMAAJ&dq=virpur+princely+state+jadeja&q=virpur++jadeja#search_anchor}}</ref>
== જાણીતાં વ્યક્તિઓ ==
[[ચિત્ર:જામ સાહેબ સ્કોટલેન્ડ, સપ્ટેમ્બર 1942 માં ઢાંચો HMS નેલ્સન મુલાકાત.jpg|thumb|right|જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી]]
* [[જામ રણજી]], ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા<ref>{{ઢાંચો:Cite book|title=Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch|first=Boria|last=Majumdar|publisher=Psychology Press|year=૨૦૦૬|isbn=9780415358859|url=http://books.google.co.uk/books?id=8pkC-WxcBMcC&pg=PA8|access-date=૨૩ નવેમ્બર ૨૦૧૨|page=૮}}</ref> જેમના નામ પરથી ''રણજી ટ્રોફી''નું નામ પડ્યું છે.
* કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા.<ref>{{ઢાંચો:Cite web|title=Kumar Shri Duleepsinhji|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/kumar-shri-duleepsinhji|publisher=The Open University Making Britain|access-date=૨૦ જુન ૨૦૧૩}}</ref> તેમના નામ પરથી ''દુલિપ ટ્રોફી''ની શરૂઆત થઇ.
* એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.<ref>{{ઢાંચો:Cite news|title=Kutch's royal family member passes away|url=http://m.oneindia.in/news/2008/02/22/kutchs-royal-family-member-passes-away-1203674740.html|access-date=૨૦ જુન ૨૦૧૩|newspaper=One India News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮}}</ref>
* જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref>
* [[અજય જાડેજા]], ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
* [[રવિન્દ્ર જાડેજા]], ક્રિકેટ ખેલાડી.
== સંદર્ભ ==
{{Reflist|30em}}
== વધુ વાચન ==
*{{cite book |title=The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India |first=Lyla |last=Mehta |publisher=Orient Blackswan |location=New Delhi |year=૨૦૦૫|isbn=9788125028697 |url=http://books.google.co.uk/books?id=G-wgujkjzZkC}}<!--author is an academic social scientist, study based on 14 yrs of research & has a lot of background info re: social history etc-->
*{{cite book |title=International Law Reports |volume=50 |editor-first=E. |editor-last=Lauterpacht |publisher=Cambridge University Press |year=૧૯૭૬|isbn=9780521463959 |url=http://books.google.co.uk/books?id=sM35IwUWriEC}}
*{{cite book |title=Kutch: In Festival And Custom |first=K. S. |last=Dilipsinh |publisher=Har-Anand Publications |location=New Delhi |year=૨૦૦૪ |isbn=9788124109984 |url=http://books.google.co.uk/books?id=oPUFiGRH07IC}}
*{{cite book |title=Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji |first=Satadru |last=Sen |publisher=Manchester University Press |year=૨૦૦૫ |isbn=9780719069260 |url=http://books.google.co.uk/books?id=C8mcX1JigJ8C}}
== બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Jadeja|જાડેજા વંશ}}
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
[[શ્રેણી:જ્ઞાતિ]]
82phd8r38ipuhx58h75ct8ehqeaazh9
પી. વી. સિંધુ
0
75829
827201
824829
2022-08-18T03:05:55Z
Snehrashmi
41463
જોડણી
wikitext
text/x-wiki
{{Infobox badminton player
| name = પુસરલા વેંકટ સિંધુ
| image = P.V. Sindhu.png
| caption = પી. વી. સિંધુ, ૨૦૧૫માં
| birth_name = પી. વી. સિંધુ
| birth_date = ૫ જુલાઇ ૧૯૯૫
| birth_place = [[હૈદરાબાદ]], [[તેલંગાણા]], [[ભારત]]<ref>{{cite web|url=http://bwfworldsuperseries.com/players/player-profile/73173/pusarla-v-sindhu|title=bwf world superseries - P V Sindhu Profile|publisher=|access-date=2016-08-19|archive-date=2019-01-06|archive-url=https://web.archive.org/web/20190106230543/https://bwfbadminton.com/players/player-profile/73173/pusarla-v-sindhu|url-status=dead}}</ref>
| residence = [[હૈદરાબાદ]], ભારત<ref>{{cite web|title=Badminton|url=http://olympicgoldquest.in/badminton.html|website=Olympic Gold Quest|access-date=૧૮ ઓગસ્ટ ૨૦૧૬}}</ref>
| height = ૧.૭૯ મીટર
| weight = ૬૫ કિગ્રા
| event = મહિલાઓની સિંગલ
| highest_ranking = ૯
| date_of_highest_ranking = ૧૩ માર્ચ ૨૦૧૪<ref>{{cite web|title=BWF World Rankings - BWF世界排名榜|url=http://bwfcontent.tournamentsoftware.com/ranking/category.aspx?id=6569&category=473|publisher=[[Badminton World Federation]]|access-date=૩ નવેમ્બર ૨૦૧૫}}</ref>
| current_ranking = ૧૦
| date_of_current_ranking = ૭ એપ્રિલ ૨૦૧૬<ref>{{cite web|title=BWF World Rankings|url=http://bwfbadminton.org/ranking.aspx?id=70&dt=6&cid=473|website=bwfbadminton.org|publisher=[[Badminton World Federation]]|access-date=૧૯ માર્ચ ૨૦૧૬}}</ref>
| country = ભારત
| coach = પુલ્લેલા ગોપીચંદ
| handedness = જમણેરી
| medal_templates =
{{MedalCountry|{{IND}}}}
{{MedalSport|Women's [[badminton]]}}
{{MedalCompetition|[[BWF World Championships|World Championships]]}}
{{MedalBronze | [[2013 BWF World Championships|2013 Guangzhou]]|[[2013 BWF World Championships – Women's singles|Women's Singles]]}}
{{MedalBronze | [[2014 BWF World Championships|2014 Copenhagen]]|[[2014 BWF World Championships – Women's singles|Women's Singles]]}}
{{MedalCompetition|[[Uber Cup]]}}
{{MedalBronze|[[2014 Thomas & Uber Cup|2014 New Delhi]]|[[2014 Thomas & Uber Cup|Team]]}}
{{MedalBronze|[[2016 Thomas & Uber Cup|2016 Kunshan]]|[[2016 Thomas & Uber Cup|Team]]}}
{{MedalCompetition|[[Badminton at the Asian Games|Asian Games]]}}
{{MedalBronze|[[Badminton at the 2014 Asian Games|2014 Incheon]]|[[Badminton at the 2014 Asian Games – Women's team|Women's team]]}}
{{MedalCompetition|[[Commonwealth Games]]}}
{{MedalBronze | [[2014 Commonwealth Games|2014 Glasgow]]|[[Badminton at the 2014 Commonwealth Games – Women's singles|Women's Singles]]}}
{{MedalCompetition|[[Badminton Asia Championships|Asia Championships]]}}
{{MedalBronze | [[2014 Badminton Asia Championships|2014 Gimcheon]]|[[2014 Badminton Asia Championships - Women's Singles|Women's Singles]]}}
{{MedalCompetition|[[South Asian Games]]}}
{{MedalSilver | [[2016 South Asian Games|2016 Guwahati]]|[[Badminton at the 2016 South Asian Games|Women's Singles]]}}
{{MedalGold | [[2016 South Asian Games|2016 Guwahati]]|[[Badminton at the 2016 South Asian Games|Women's Team]]}}
{{MedalCompetition|[[Asian Junior Badminton Championships|Asian Junior Championships]]}}
{{MedalBronze | [[2011 Asian Junior Badminton Championships|2011 Lucknow]]|[[2011 Asian Junior Badminton Championships|Girl's Singles]]}}
{{MedalBronze | [[2011 Asian Junior Badminton Championships|2011 Lucknow]]|[[2011 Asian Junior Badminton Championships|Mixed Team]]}}
{{MedalGold | [[2012 Asian Junior Badminton Championships|2012 Gimcheon]]|[[2012 Asian Junior Badminton Championships|Girl's Singles]]}}
{{MedalCompetition|[[Commonwealth Youth Games]]}}
{{MedalGold|[[Badminton at the 2011 Commonwealth Youth Games|2011 Douglas]]|[[Badminton at the 2011 Commonwealth Youth Games|Girl's Singles]]}}
| bwf_id = 0BF2D10A-66EB-4B90-BB4B-3F70D4ADAD99
}}
'''પુસરલા વેંકટ સિંધુ''' (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી.<ref name="top20">{{cite news|title=Sindhu breaks into world top 20 ranking |url=http://www.thehindu.com/sport/other-sports/article3918416.ece|access-date=૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨|newspaper=The Hindu|date=૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨|location=Chennai, India}}</ref> ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. ૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર [[પદ્મશ્રી]] એનાયત થયો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/advani-bachchan-dilip-kumar-get-padma-vibhushan/article6821421.ece|title=Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan|author=PTI|work=The Hindu}}</ref> ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો હતો.
સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે વોલીબોલની રમતમાંભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
== બાળપણ અને પ્રારંભિક તાલીમ ==
પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા ભૂતપૂર્વ વોલીબોલ ખેલાડીઓ છે. પી. વી. રમણને ભારત સરકારે વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખેલાડી હોવા છતાં ૨૦૦૧ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે સિંધુ માટે બેડમિન્ટનનું ક્ષેત્ર પસંદ કર્યુ. તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં.
== કારકિર્દી ==
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે [[કોલંબો]] ખાતે યોજાયેલ ૨૦૦૯ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૦ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી.
==== ૨૦૧૨ ====
૧૪ જૂન ૨૦૧૨ ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે ૨૧-૧૪, ૨૧-૧૪ ના આંકથી હારી હતી.
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેલાડી]]
[[શ્રેણી:૧૯૯૫માં જન્મ]]
fl2d6kzt1oakdv6jc8hq889u3id5nq7
રાજા બીરબલ
0
80351
827181
788092
2022-08-17T17:19:20Z
2409:4041:6EC8:5BDA:66B4:29D8:7F3C:C8C7
/* સંદર્ભો */
wikitext
text/x-wiki
{{Infobox royalty|image=Birbal.jpg|alt=બીરબલ|caption=બીરબલ|birth_name=મહેશ દાસ|birth_date=૧૫૨૮|birth_place=ઉત્તર પ્રદેશ, ભારત|death_date=૧૫૮૬|death_place=સ્વાત ખીણ, હાલમાં પાકિસ્તાનમાં|religion=<!-- Please do not add anything here, as the article explains, he was originally a Hindu and then converted to Din-i-Ilahi. This is intentionally left blank, so as to not mislead.-->|occupation=મુઘલ રાજા અકબરનો સલાહકાર અને દરબારી}}'''રાજા બીરબલ''' (૧૫૨૮-૧૫૮૬)<span> </span>: વાસ્તવિક નામ:''મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ'', મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર (વઝીર-એ-આઝમ) હતા અને [[અકબર]]<nowiki/>ના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા. તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ નવ રત્નો (ઝવેરાત) થાય છે. અકબર ઉપરાંત તે બીજા વ્યક્તિ હતા કે જે દિન-એ-ઇલાહી ધર્મ માનતા હતા.
== બાળપણ ==
બાળપણનું નામ મહેશ દાસ હતું.
== અકબરના દરબારમાં ==
અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.
અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા. બીરબલ ઘણી અન્ય વાર્તાઓ, લોકસાહિત્ય અને કથાઓની એક સમૃદ્ધ પરંપરાનો ભાગ બની ગયા છે.
== સંદર્ભો ==
Aama kai nathi
== બાહ્ય કડીઓ ==
* [http://www.india-intro.com/index.php?option=com_content&view=category&layout=blog&id=35&Itemid=74 મહેશદાસ ભટ્ટ ઉર્ફે બીરબલ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.bharatadesam.com/literature/stories_of_birbal/stories_of_birbal.php બીરબલની કથાઓ]
* [http://flipbook.indialabs.net/ અકબર અને બીરબલ - ડિજિટલ ફ્લીપબુક] {{Webarchive|url=https://web.archive.org/web/20090402023317/http://flipbook.indialabs.net/ |date=2009-04-02 }}
[[શ્રેણી:મુઘલ સામ્રાજ્ય]]
q7fp9x4lcwl9xlfllk4n77tkubi7mda
827182
827181
2022-08-17T17:20:00Z
2409:4041:6EC8:5BDA:66B4:29D8:7F3C:C8C7
/* સંદર્ભો */
wikitext
text/x-wiki
{{Infobox royalty|image=Birbal.jpg|alt=બીરબલ|caption=બીરબલ|birth_name=મહેશ દાસ|birth_date=૧૫૨૮|birth_place=ઉત્તર પ્રદેશ, ભારત|death_date=૧૫૮૬|death_place=સ્વાત ખીણ, હાલમાં પાકિસ્તાનમાં|religion=<!-- Please do not add anything here, as the article explains, he was originally a Hindu and then converted to Din-i-Ilahi. This is intentionally left blank, so as to not mislead.-->|occupation=મુઘલ રાજા અકબરનો સલાહકાર અને દરબારી}}'''રાજા બીરબલ''' (૧૫૨૮-૧૫૮૬)<span> </span>: વાસ્તવિક નામ:''મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ'', મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર (વઝીર-એ-આઝમ) હતા અને [[અકબર]]<nowiki/>ના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા. તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ નવ રત્નો (ઝવેરાત) થાય છે. અકબર ઉપરાંત તે બીજા વ્યક્તિ હતા કે જે દિન-એ-ઇલાહી ધર્મ માનતા હતા.
== બાળપણ ==
બાળપણનું નામ મહેશ દાસ હતું.
== અકબરના દરબારમાં ==
અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.
અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા. બીરબલ ઘણી અન્ય વાર્તાઓ, લોકસાહિત્ય અને કથાઓની એક સમૃદ્ધ પરંપરાનો ભાગ બની ગયા છે.
== સંદર્ભો ==
== બાહ્ય કડીઓ ==
* [http://www.india-intro.com/index.php?option=com_content&view=category&layout=blog&id=35&Itemid=74 મહેશદાસ ભટ્ટ ઉર્ફે બીરબલ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.bharatadesam.com/literature/stories_of_birbal/stories_of_birbal.php બીરબલની કથાઓ]
* [http://flipbook.indialabs.net/ અકબર અને બીરબલ - ડિજિટલ ફ્લીપબુક] {{Webarchive|url=https://web.archive.org/web/20090402023317/http://flipbook.indialabs.net/ |date=2009-04-02 }}
[[શ્રેણી:મુઘલ સામ્રાજ્ય]]
kwvpnkvx6xh5r969vvy3pwoz5g3itqh
827184
827182
2022-08-17T17:26:00Z
Snehrashmi
41463
મૃત્યુ તારીખ અને સંદર્ભ
wikitext
text/x-wiki
{{Infobox royalty
|image=Birbal.jpg
|alt=બીરબલ
|caption=બીરબલ
|birth_name=મહેશ દાસ
|birth_date=૧૫૨૮
|birth_place=ઉત્તર પ્રદેશ, ભારત
|death_date=૧૫૮૬
|death_place=સ્વાત ખીણ, હાલમાં પાકિસ્તાનમાં
|religion=<!-- Please do not add anything here, as the article explains, he was originally a Hindu and then converted to Din-i-Ilahi. This is intentionally left blank, so as to not mislead.-->
|occupation=મુઘલ રાજા અકબરનો સલાહકાર અને દરબારી}}
'''રાજા બીરબલ''' (૧૫૨૮ – ૧૬ ફેબ્રુઆરી ૧૫૮૬<ref>{{Cite web|title=Bīrbal {{!}} Indian courtier|url=https://www.britannica.com/biography/Birbal|access-date=2020-12-26|website=Encyclopedia Britannica|language=en}}</ref>))<span> </span>: વાસ્તવિક નામ:''મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ'', મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર (વઝીર-એ-આઝમ) હતા અને [[અકબર]]<nowiki/>ના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા. તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ નવ રત્નો (ઝવેરાત) થાય છે. અકબર ઉપરાંત તે બીજા વ્યક્તિ હતા કે જે દિન-એ-ઇલાહી ધર્મ માનતા હતા.
== બાળપણ ==
બાળપણનું નામ મહેશ દાસ હતું.
== અકબરના દરબારમાં ==
અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.
અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા. બીરબલ ઘણી અન્ય વાર્તાઓ, લોકસાહિત્ય અને કથાઓની એક સમૃદ્ધ પરંપરાનો ભાગ બની ગયા છે.
== સંદર્ભો ==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://www.india-intro.com/index.php?option=com_content&view=category&layout=blog&id=35&Itemid=74 મહેશદાસ ભટ્ટ ઉર્ફે બીરબલ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.bharatadesam.com/literature/stories_of_birbal/stories_of_birbal.php બીરબલની કથાઓ]
* [http://flipbook.indialabs.net/ અકબર અને બીરબલ - ડિજિટલ ફ્લીપબુક] {{Webarchive|url=https://web.archive.org/web/20090402023317/http://flipbook.indialabs.net/ |date=2009-04-02 }}
[[શ્રેણી:મુઘલ સામ્રાજ્ય]]
8vedt153n95op3zvcefhd23o9wx0rbu
સમાંતરબાજુ ચતુષ્કોણ
0
89119
827167
769773
2022-08-17T12:05:24Z
117.97.199.46
wikitext
text/x-wiki
.<ref>{{Cite web|url=http://www.mathopenref.com/trapezoid.html|title=Trapezoid - math word definition - Math Open Reference|last=|first=|date=|website=www.mathopenref.com|publisher=|access-date= ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮}}</ref>
[[શ્રેણી:ભૂમિતિ]]
puulexafrcgzh99ihkuhh568co6culm
827183
827167
2022-08-17T17:23:10Z
Snehrashmi
41463
[[Special:Contributions/117.97.199.46|117.97.199.46]] ([[User talk:117.97.199.46|talk]])એ કરેલો ફેરફાર 827167 પાછો વાળ્યો
wikitext
text/x-wiki
[[ચિત્ર:Trapezoid.svg|thumb|સમાંતર બાજુ ચતુષ્કોણ]]
'''સમાંતરબાજુ ચતુષ્કોણ''' એ ચતુષ્કોણનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછી બે બાજુઓ સમાંતર હોય પરંતુ અસમાનછે.<ref>{{Cite web|url=http://www.mathopenref.com/trapezoid.html|title=Trapezoid - math word definition - Math Open Reference|last=|first=|date=|website=www.mathopenref.com|publisher=|access-date= ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:ભૂમિતિ]]
o2v7vsl3zrlg8krl8suoo8ob6u3v5cj
ભારતીય ધર્મો
0
129192
827227
826839
2022-08-18T05:55:26Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:E89:1B7C:A009:D8F1:A6BC:307D|2409:4041:E89:1B7C:A009:D8F1:A6BC:307D]] ([[User talk:2409:4041:E89:1B7C:A009:D8F1:A6BC:307D|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Translate}}[[ચિત્ર:Dharmic_Religions.jpg|alt=தர்ம மதங்கள்|right|thumb|215x215px| ભારતીય ધર્મો]]
[[ચિત્ર:HinduSwastika.svg|thumb|213x213px| સ્વસ્તિક પ્રતીક બધા ધર્મો માટે સામાન્ય છે]]
[[ચિત્ર:DiwaliOilLampCrop.JPG|thumb|206x206px| પ્રકાશ - બધા ધર્મ ધર્મોમાં મહત્વપૂર્ણ. તે સદ્ગુણ અને શુદ્ધતાનું પ્રતીક છે, અને તેમને પ્રકાશિત કરવાનો અર્થ છે અંધકારને દૂર કરવો અને પ્રકાશમાં જવું.]]
'''ભારતીય ધર્મો, દક્ષિણ એશિયાઈ ધર્મો''' અથવા '''ધર્મ ધર્મો''' એવા ધર્મો છે જે [[દક્ષિણ એશિયા|ભારતીય ઉપખંડમાં]] વિશ્વના ઘણા ધર્મોના મૂળ તરીકે ઉદ્દભવ્યા છે અને ધર્મ પર આધારિત છે. <ref>{{Cite web|title=Dharmic religions|url=https://psychology.wikia.org/wiki/Dharmic_religions|access-date=2021-10-30|website=Psychology Wiki|language=en}}</ref> [[દક્ષિણ એશિયા|ભારતીય ઉપખંડમાં માં]] વિવિધ ગાળાઓ ખાતે [[હિંદુ ધર્મ|હિન્દૂ ના]] ( [[શૈવ સંપ્રદાય|શૈવ ધર્મ]], વૈષ્ણવ ધર્મ ), [[જૈન ધર્મ]], [[બૌદ્ધ ધર્મ|બોદ્ધ ધર્મ]], શીખ ધર્મ, અને ઉભરતી ધર્મો સમય જતાં વિશ્વમાં ફેલાય છે. <ref>{{Cite web|title=dharma {{!}} religious concept|url=https://www.britannica.com/topic/dharma-religious-concept|access-date=2021-10-30|website=Encyclopedia Britannica|language=en}}</ref> આ તમામ ધર્મો, તેમના સામાન્ય મૂળ અને કેટલાક પરસ્પર પ્રભાવને લીધે, મૂળભૂત માન્યતાઓ, સંપ્રદાયો અને ધાર્મિક સંસ્કારોમાં ઘણી સમાનતા ધરાવે છે. ઘણીવાર આ બધાને ઘણા ધર્મો અને સંપ્રદાયોનો ધર્મ માનવામાં આવે છે અને તે બધાને ‘હિંદુ’ કહેવામાં આવે છે. આ તમામ ધર્મોને પૂર્વીય ધર્મો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જો કે ભારતીય ધર્મો [[ભારતનો ઇતિહાસ|ભારતીય ઇતિહાસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે]], તેઓ ધાર્મિક સમુદાયોની વિશાળ શ્રેણી બનાવે છે અને તે ભારતીય ઉપખંડ સુધી મર્યાદિત નથી. <ref>{{Cite web|date=2013-09-13|title=Rude Travel: Down The Sages|url=https://www.hindustantimes.com/brunch/rude-travel-down-the-sages/story-SYVGGDouZrOTgJogiul6IN.html|access-date=2021-08-30|website=Hindustan Times|language=en}}</ref> <ref>{{Cite web|title=The word “Hindu” with reference to the People of In - GKToday|url=https://www.gktoday.in/question/the-word-hindu-with-reference-to-the-people-of-ind|access-date=2021-10-30|website=www.gktoday.in}}</ref> <ref>{{Cite web|title=Hinduism/Etymology of the words Hindu and Hinduism - Wikibooks, open books for an open world|url=https://en.wikibooks.org/wiki/Hinduism/Etymology_of_the_words_Hindu_and_Hinduism|access-date=2021-10-30|website=en.wikibooks.org|language=en}}</ref> <ref>{{Cite web|title=இந்தியச் சமயங்களும் தத்துவங்களும்|url=https://www.dinamani.com/specials/nool-aragam/2018/mar/26/இந்தியச்-சமயங்களும்-தத்துவங்களும்-2887414.html|access-date=2021-10-31|website=Dinamani|language=ta}}</ref>
=== સમાન સંસ્કૃતિ ===
આ ધર્મોના અનુયાયીઓની વિચારધારાઓ, પ્રક્ષેપણ અને સામાજિક સંવાદિતાના સુમેળને કારણે, આ માન્યતાઓને વ્યાપક હિંદુ ધર્મના પેટાવિભાગો અથવા પેટા જાતિઓ તરીકે પણ ગણવામાં આવે છે. મંદિરો, મઠો, ધર્મસ્થાનો, તહેવારો, સંસ્કૃતિ, પરંપરાઓ, કર્મકાંડો, જાતિ વ્યવસ્થા, બ્રહ્માંડશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, વેદ, કેલેન્ડર, આ બધા ધર્મોમાં એક વસ્તુ સમાન છે. દરેક ધર્મના લોકો માટે દરેક ધર્મના મંદિરોમાં જવાનો રિવાજ છે. <ref>{{Cite web|last=Nayyar|first=Sanjeev|title=Why Only Hindus, Buddhists, Jains And Sikhs Should Be Allowed Entry Into Puri Jagannath Temple|url=https://swarajyamag.com/ideas/why-only-hindus-buddhists-jains-and-sikhs-should-be-allowed-entry-into-puri-jagannath-temple|access-date=2021-10-07|website=Swarajyamag}}</ref> આ બધા ધર્મો જાતિ વ્યવસ્થાને અનુસરે છે. <ref>{{Cite web|title=Dharmic Religions|url=https://worldmapper.org/maps/dharmic-religions-2005/|access-date=2021-10-30|website=Worldmapper|language=en}}</ref>
[[શૈવ સંપ્રદાય|હિંદુ ધર્મને સામાન્ય રીતે શૈવ]], વૈષ્ણવ અને સક્તમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ ધર્મને]] સામાન્ય રીતે થરવાડા બૌદ્ધ ધર્મ અને મહાયાન બૌદ્ધ ધર્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
== ભારતીય ધર્મો ==
=== હિન્દુ ધર્મ ===
[[ચિત્ર:Madurai,_India.jpg|alt=மதுரை மீனாட்சி அம்மன் கோவில்|thumb|209x209px| મદુરાઈ મીનાક્ષી અમ્માન મંદિર]]
[[હિંદુ ધર્મ|હિંદુ]] ધર્મ એશિયા ખંડનો બીજો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે. 100 કરોડથી વધુ લોકો આ ધર્મનું પાલન કરે છે. વસ્તીની દ્રષ્ટિએ તે [[ભારત]], [[નેપાળ]] અને બાલી ટાપુઓમાં બહુમતી ધર્મ છે. [[ભૂતાન|ભૂટાન]], [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશિયા]], [[બાંગ્લાદેશ]], [[બર્મા|મ્યાનમાર]], કેરેબિયન, [[મલેશિયા]], [[સિંગાપુર|સિંગાપોર]] અને શ્રીલંકામાં નોંધપાત્ર સંખ્યામાં હિન્દુઓ [[શ્રીલંકા|વસે છે.]]
[[ચિત્ર:Jaisalmer,_India,_Jaisalmer_Fort,_Jain_Temple,_Carvings.jpg|alt=ஜெய்சால்மர் கோவில் சிற்பங்கள், இந்தியா|thumb|208x208px| જેસલમેર મંદિર શિલ્પો, ભારત]]
[[જૈન ધર્મ|જૈન ધર્મ એ]] ભારતીય ધર્મ છે. જૈનો મોટાભાગે ભારતમાં રહે છે પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળે છે. <ref>Estimates for the population of Jains differ from just over four million to twelve million due to difficulties of Jain identity, with Jains in some areas counted as a Hindu sect. Many Jains do not return Jainism as their religion on census forms for various reasons such as certain Jain castes considering themselves both Hindu and Jain. The 1981 Census of India returned 3.19 million Jains. This was estimated at the time to be at least half the true number. There are an estimated 25,000-30,000 Jains in Europe (mostly in Britain), 20,000 in Africa, 45,000 plus in North America (from {{Cite book|url=https://books.google.com/books?id=5ialKAbIyV4C&pg=PA299&dq=jains+britain#v=onepage&q=jains%20britain&f=false|title=The Jains|last=Dundas|first=Paul|publisher=Routledge|year=2002|isbn=9780415266062|page=271; 354}}) and 5,000 in the rest of Asia.</ref> ભારતની રાજકીય, આર્થિક અને નૈતિક લાક્ષણિકતાઓ પર જૈન ધર્મનો પ્રભાવ નોંધપાત્ર છે. ભારતમાં ધર્મોમાં સૌથી વધુ શિક્ષિત જૈનો છે. <ref>{{Cite web|date=2004-09-06|title=Press Information Bureau, Government of India|url=http://pib.nic.in/release/rel_print_page1.asp?relid=3724|access-date=2010-09-01|publisher=Pib.nic.in}}</ref> <ref>{{Cite web|date=|title=Census of India 2001|url=http://www.censusindia.net|access-date=2010-09-01|publisher=Censusindia.net}}</ref> જૈન પુસ્તકાલયોને ભારતમાં સૌથી પ્રાચીન પુસ્તકાલયો ગણવામાં આવે છે. <ref>The Jain Knowledge Warehouses: Traditional Libraries in India, John E. Cort, Journal of the American Oriental Society, Vol. 115, No. 1 (January – March, 1995), pp. 77–87</ref> <ref>{{Cite web|date=|title=History - Melbourne Shwetambar Jain Sangh Inc|url=http://melbournejainsangh.org/our-sangh/history/|access-date=2013-07-28|publisher=Melbournejainsangh.org|archive-date=2013-07-28|archive-url=https://web.archive.org/web/20130728191454/http://www.melbournejainsangh.org/our-sangh/history/|url-status=dead}}</ref> વર્તમાન મહાવીરના ઉપદેશો આ ધર્મના માર્ગદર્શક છે.
=== બૌદ્ધ ધર્મ ===
[[ચિત્ર:Theraveda_Bhuddist_Temple.jpg|alt=தேரவாத புத்த கோவில்|thumb| થેરવાડા બૌદ્ધ મંદિરમાં]]
[[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ ધર્મ એ]] વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે અને એશિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ધર્મની શરૂઆત સિદ્ધાર્થ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી. એશિયામાં 12% વસ્તી આ ધર્મને અનુસરે છે. [[ભૂતાન|તે ભૂટાન]], [[બર્મા|મ્યાનમાર]], [[કમ્બોડીયા|કંબોડિયા]], [[થાઇલેન્ડ|થાઈલેન્ડ]], [[શ્રીલંકા]], [[તિબેટ]] અને [[મંગોલિયા|મંગોલિયામાં]] મુખ્ય ધર્મ છે. ચીન, તાઈવાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને વિયેતનામમાં નોંધપાત્ર સંખ્યામાં બૌદ્ધો વસે છે.
=== શીખ ધર્મ ===
[[ચિત્ર:Amristar_Golden_Temple.jpg|alt=அமிர்தசரஸ் பொற்கோயில்|thumb| અમૃતસર સુવર્ણ મંદિર]]
શીખ ધર્મ એ વિશ્વનો પાંચમો સૌથી મોટો ધર્મ છે. લગભગ ત્રણ કરોડ લોકો આ ધર્મનું પાલન કરે છે. તે 1500 માં [[ગુરુનાનક|ગુરુ નાનક દ્વારા બનાવવામાં આવ્યું હતું.]] તે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગ પંજાબમાં ઉદ્દભવ્યું હતું. શીખ નામ સંસ્કૃત શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ વિદ્યાર્થી (શીખ) થાય છે. તે ભારતમાં ચોથો સૌથી મોટો ધર્મ છે અને ભારતીય વસ્તીના 2% ની નીચેની વસ્તી ધરાવે છે. ભારત ઉપરાંત, શીખો [[કેનેડા]], યુનાઇટેડ સ્ટેટ્સ, [[પાકિસ્તાન]], [[અફઘાનિસ્તાન]], [[યુનાઇટેડ કિંગડમ]], [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]], [[સિંગાપુર|સિંગાપોર]], [[મલેશિયા]], પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પણ વસે છે .
=== હિંદુ સુધારા ચળવળો ===
આ સુધારા ચળવળોને કેટલીકવાર નવા ધર્મો તરીકે ગણવામાં આવે છે. આ તમામ હિંદુ જીવનશૈલી શીખવે છે. તેઓ પણ ધર્મ ધર્મનો એક ભાગ છે. જેઓ આને અનુસરે છે તેઓ પણ હિન્દુ ધર્મને અનુસરે છે.
==== એવલી ====
ઓગણીસમી સદીના મધ્યમાં અય્યાવાઝી , દક્ષિણ ભારત, [[કન્યાકુમારી જિલ્લો|કન્યાકુમારી]] જિલ્લો કેમિટોપ્પુ ધર્મના સૈદ્ધાંતિક ભાગમાં એકવચનમાં દેખાય છે. ભારતીય વસ્તી ગણતરીમાં અય્યાવાઝીને હિંદુ સંપ્રદાય ગણવામાં આવે છે. <ref>{{Cite web|title=Ayyavazhi|url=https://www.englishgratis.com/1/wikibooks/vegetarianism/ayyavazhi.htm#:~:text=Since%20Ayyavazhi%20is%20not%20recognised,by%20the%20Census%20in%20India.&text=Although%20Ayyavazhi%20shares%20many%20ideas,vs%20Evil%22,%20Dharma%20etc./|access-date=2021-09-02|website=www.englishgratis.com}}</ref>
==== વેગન ====
શૌર્ય શાકાહારી અથવા લિંકાયતમ એક [[શૈવ સંપ્રદાય|શાકાહારી અને ધાર્મિક]] વિભાગો કે જે ધર્મમાંથી ઉદ્ભવ્યો છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયમાં આ મોટાભાગે અનુસરવામાં આવે છે. .
==== સિરાડી સાઈ બાબા ====
શિરડી સાઈ બાબા, જેને શિરડી સાઈ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય આધ્યાત્મિક ગુરુ છે, જેમને તેમના ભક્તો દ્વારા શ્રી દત્તગુરુનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની ઓળખ એક સંત અને પાકીર તરીકે કરવામાં આવી હતી.
==== આર્ય સમાજ ====
[[ચિત્ર:Om symbol.svg|thumb|બધા ધર્મ ધર્મોમાં ઓમ એક સામાન્ય મંત્ર શબ્દ છે.]]
[[આર્ય સમાજ]] એ એક એકરૂપ ભારતીય હિંદુ સુધારા ચળવળ છે જે વેદની શક્તિમાં તેની માન્યતાના આધારે ફિલસૂફી અને પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. સમાજની સ્થાપના 10 એપ્રિલ 1875 ના રોજ સંન્યાસી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી.
== સમાનતા ==
[[ચિત્ર:Lord_Rama_Raj_Tilak_Ramayana.jpg|thumb| રામાયણ - દક્ષિણ, દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયાના તમામ સમુદાયોમાં એક મહત્વપૂર્ણ મહાકાવ્ય.]]
[[ચિત્ર:Deepavali_10,_Little_India,_Singapore,_Oct_06.JPG|thumb| દિપાવલી - તમામ ધર્મોનો મહત્વનો તહેવાર]]
[[હિંદુ ધર્મ]], [[બૌદ્ધ ધર્મ]], [[શ્રમણ|જૈન ધર્મ]] અને શીખ ધર્મ કેટલાક મહત્વપૂર્ણ ફિલસૂફી શેર કરે છે જે વિવિધ જૂથો અને વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવે છે. 19મી સદી સુધી, તે વિવિધ ધર્મોના અનુયાયીઓ પોતાને એકબીજાના વિરોધી તરીકે લેબલ આપતા ન હતા, પરંતુ "સમાન વિસ્તૃત સાંસ્કૃતિક પરિવારના" તરીકે લેબલ લગાવતા હતા.
=== ધર્માદા ===
આ ધર્મોને ધર્મ ધર્મો કહેવામાં આવે છે કારણ કે તેઓ ધર્મની મુખ્ય વિભાવના સાથે જોડાયેલા છે. સંદર્ભના આધારે ધર્મના જુદા જુદા અર્થો છે. ઉદાહરણ તરીકે તે સદ્ગુણ, ફરજ, ન્યાય, આધ્યાત્મિકતા વગેરેનો સંદર્ભ લઈ શકે છે. <ref>{{Cite web|title=Dharma {{!}} religious concept|url=https://www.britannica.com/topic/dharma-religious-concept|access-date=2021-10-08|website=Encyclopedia Britannica|language=en}}</ref>
=== સમાજશાસ્ત્ર ===
હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ મોક્ષ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિનો વિચાર વહેંચે છે. તેઓ આ પ્રકાશનની ચોક્કસ પ્રકૃતિમાં ભિન્ન છે.
=== વિધિ ===
ધાર્મિક વિધિઓમાં પણ સામાન્ય લક્ષણો જોવા મળે છે. વડા અભિષેકમાં સમારંભ ત્રણેય અલગ પરંપરાઓ મહત્વપૂર્ણ છે, શીખ અપવાદ સાથે. અન્ય નોંધપાત્ર ધાર્મિક વિધિઓમાં મૃતકોના અગ્નિસંસ્કાર, [[લગ્ન|પરિણીત મહિલાઓના માથા પર માટીના વાસણો પહેરવા અને વિવિધ લગ્ન સમારોહનો સમાવેશ થાય છે.]] ચાર પરંપરાઓમાં કર્મ, ધર્મ, સંસાર, [[મોક્ષ|મોતસમ]] અને વિવિધ પ્રકારના [[યોગ (મનોશારીરીક જીવનશૈલી)|યોગનો સમાવેશ થાય છે.]]
=== દંતકથા ===
[[રામ|આ બધા ધર્મોમાં રામ]] એક પરાક્રમી વ્યક્તિ છે. [[હિંદુ|માં]] હિંદુ ધર્મ તેઓ આદિમ રાજા સ્વરૂપમાં ભગવાન તરીકે અવતાર; [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ ધર્મમાં]], તે બોધિસત્વ-અવતાર છે; [[શ્રમણ|માં]] જૈન ધર્મ ધર્મ, તેમણે એક સંપૂર્ણ વ્યક્તિ હતા. બૌદ્ધ રામાયણોમાં: વસંતરાજટક, રેગર, રામજ્ઞાન, ફ્રા લક ફ્રા લામ, હિકાયત સેરી રામ, વગેરે. કામતિ રામાયણ આસામની કામટી જનજાતિમાં પણ જોવા મળે છે, જે બોધિસત્વનો અવતાર છે જેણે રાક્ષસ રાજા રામને સજા કરવા માટે અવતાર લીધો હતો. રાવણની માતા રામાયણ એ બીજું પુસ્તક છે જે આસામમાં દૈવી વાર્તાને ફરીથી કહે છે.
[[ચિત્ર:Abraham_Dharma.png|alt=இந்த வரைபடம் ஆபிரகாமிய மதங்கள் மற்றும் தார்மிக் மதங்களின் பரவலைக் காட்டுகிறது|thumb|230x230px| આ નકશો અબ્રાહમિક ધર્મો ( ''ગુલાબી'' ) અને ધર્મ ધર્મો ( ''પીળો) નો ફેલાવો દર્શાવે છે.'']]
[[ચિત્ર:Indian_cultural_zone.svg|thumb|235x235px| ધર્મ ધર્મો અને સંસ્કૃતિ દ્વારા સંકલિત વિસ્તારો]]
== વિશ્વ વસ્તીમાં ધર્મ ધર્મ ==
{{Pie chart}}
{| class="wikitable floatright"
|+'''ધર્મ ધર્મના અનુયાયીઓની સંખ્યા''' (2020 વસ્તી ગણતરી) <ref>{{Cite web|title=Központi Statisztikai Hivatal|url=http://www.nepszamlalas.hu/eng/volumes/26/tables/load4_1_1.html|access-date=2013-10-02|publisher=Nepszamlalas.hu}}</ref> <ref>{{Cite web|date=January 2015|title=Christianity 2015: Religious Diversity and Personal Contact|url=http://www.gordonconwell.edu/resources/documents/1IBMR2015.pdf|url-status=dead|archive-url=https://web.archive.org/web/20170525141543/http://www.gordonconwell.edu/resources/documents/1IBMR2015.pdf|archive-date=25 May 2017|access-date=2015-05-29|website=gordonconwell.edu}}</ref> <ref>https://www.bbc.com/news/world-asia-india-57817615</ref> <ref>https://www.worldatlas.com/articles/countries-with-the-largest-jain-populations.html</ref>
! ધર્મ
! વસ્તી
|-
| [[હિંદુ|હિંદુઓ]] ([[படிமம்:Om.svg|16x16px]]</img> )
| 1.2 અબજ
|-
| [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]] ([[படிமம்:Dharma_Wheel.svg|18x18px]]</img> )
| 520 મિલિયન
|-
| શીખ ([[படிமம்:Khanda.svg|19x19px]]</img> )
| 30 મિલિયન
|-
| [[જૈન ધર્મ|સહી કરનાર]] ([[படிமம்:Jainism.svg|33x33px]]</img> )
| 6 મિલિયન
|-
| અન્ય
| 4 મિલિયન
|-
| કુલ
| '''1.76 અબજ'''
|}
આ ધર્મોના મોટાભાગના અનુયાયીઓ [[દક્ષિણ એશિયા]], દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના છે . ઇસ્લામના આગમન પહેલા, મધ્ય એશિયા, [[મલેશિયા]] <ref>{{Cite web|title=Malaysian Culture - Religion|url=http://culturalatlas.sbs.com.au/malaysian-culture/malaysian-culture-religion|access-date=2021-09-18|website=Cultural Atlas|language=en}}</ref> અને [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશિયા]] ઐતિહાસિક રીતે [[હિંદુ|હિન્દુ]] અને [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]] બહુમતી ધરાવતા હતા. <ref>{{Cite web|title=Hinduism in Indonesia|url=https://media.neliti.com/media/publications/4280-EN-the-history-of-hinduism-and-islam-in-indonesia-a-review-on-western-perspective.pdf/|access-date=2021-11-20|archive-date=2020-09-24|archive-url=https://web.archive.org/web/20200924052646/https://media.neliti.com/media/publications/4280-EN-the-history-of-hinduism-and-islam-in-indonesia-a-review-on-western-perspective.pdf|url-status=dead}}</ref> <ref>{{Cite web|title=Hinduism - The spread of Hinduism in Southeast Asia and the Pacific|url=https://www.britannica.com/topic/Hinduism|access-date=2021-09-18|website=Encyclopedia Britannica|language=en}}</ref> <ref>{{Cite web|title=Buddhism - Central Asia and China|url=https://www.britannica.com/topic/Buddhism|access-date=2021-09-18|website=Encyclopedia Britannica|language=en}}</ref> એશિયાની બહાર, આજે, [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ,]] [[કેનેડા]], કેરેબિયન, [[યુનાઇટેડ કિંગડમ]], મધ્ય પૂર્વ, [[મોરિશિયસ]], [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]], યુરોપિયન યુનિયન અને [[દક્ષિણ આફ્રિકા|દક્ષિણ આફ્રિકામાં ધાર્મિક અનુયાયીઓની નોંધપાત્ર વસ્તી છે.]] દક્ષિણ એશિયાના તમામ લોક ધર્મો ધર્મ ધર્મ હેઠળ આવે છે.
વિશ્વ ધર્મોને સામાન્ય રીતે ધર્મ ધર્મો અને અબ્રાહમિક ધર્મો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. હાલમાં, વિશ્વના ધર્મોના લગભગ 2 અબજ અનુયાયીઓ વિશ્વની વસ્તીના 24% છે. વસ્તીના ચોક્કસ આંકડાઓ જાણીતા નથી, કારણ કે મોટાભાગના દેશોમાં [[શ્રમણ|જૈન ધર્મ]] અને [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]] [[હિંદુ|ધર્મના મોટાભાગના અનુયાયીઓને હિંદુ ધર્મનો સંપ્રદાય માનવામાં આવે છે.]] <ref>{{Cite web|title=Census of India: Religion|url=https://censusindia.gov.in/census_and_you/religion.aspx|access-date=2021-09-02|website=censusindia.gov.in}}</ref> <ref>{{Citation|title=Jainism|url=https://en.wikipedia.org/w/index.php?title=Jainism&oldid=1041661237|access-date=2021-09-02|language=en}}</ref> ઉપરાંત, કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં, હિન્દુઓ [[બૌદ્ધ ધર્મ|આવે]] બૌદ્ધ ગણવામાં આવે છે. [[જાપાન|માં]] પૂર્વ એશિયન જાપાન અને જેવા દેશોમાં [[ચીન|ચાઇના]] [[બૌદ્ધ ધર્મ|, જે લોકો બોદ્ધ ધર્મ અનુસરો]] તેમની પરંપરાગત ધર્મ સાથે યોગ્ય રીતે ગણતરી થતી નથી. <ref>{{Cite web|title=Is Buddhism a Part of Hinduism|url=https://www.artofliving.org/in-en/wisdom/theme/is-Buddhism-part-of-Hinduism|access-date=2021-09-02|website=Art of Living (India)|language=en-in}}</ref> <ref>{{Cite web|title=Japan - Religion|url=https://www.britannica.com/place/Japan|access-date=2021-09-02|website=Encyclopedia Britannica|language=en}}</ref>
20મી સદી પહેલા આ ધર્મના તમામ અનુયાયીઓને હિંદુ કહેવાતા. ભારતની આઝાદી પછી જ શીખ ધર્મ અને જૈન ધર્મને અલગ-અલગ ધર્મ માનવામાં આવ્યા હતા. <ref>{{Cite web|title=Hindu Life|url=https://books.google.com/books?id=9hairjdT-ekC&pg=PA10/}}</ref> <ref>{{Cite journal|title=Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan, 12(1), page 37|journal=Journal of Punjab Studies,}}</ref> <ref>{{Cite web|title=Dharmic Religions|url=https://worldmapper.org/maps/dharmic-religions-2005/|access-date=2021-10-08|website=Worldmapper|language=en}}</ref>
=== ભારતીય ઇમિગ્રન્ટ્સ ===
ઓસ્ટ્રેલિયા, [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ]], [[કેનેડા]] અને [[યુરોપ|યુરોપમાં]] [[ઑસ્ટ્રેલિયા|હિન્દુ કાઉન્સિલ]] શીખ, જૈન અને અન્ય સ્વદેશી ધર્મો સહિત સંસ્થાઓ, સમુદાયો અને રાજકીય પક્ષોના સભ્યોનું <ref>{{Cite web|title=- Hindu Council of Australia Representing Hindus in Australia|url=https://hinducouncil.com.au/new/|access-date=2021-10-14|website=Hindu Council of Australia|language=en-US}}</ref> <ref>{{Cite web|title=Hindu American Foundation|url=https://www.hinduamerican.org/|access-date=2021-10-14|website=Hindu American Foundation|language=en-US}}</ref>
== ભારતમાં શીખ, જૈન અને બૌદ્ધ ==
શીખ ધર્મ, [[શ્રમણ|જૈન ધર્મ]] અને [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]] ધર્મના અનુયાયીઓને ભારતના સામાજિક માળખા અનુસાર વ્યાપક હિંદુ માનવામાં આવે છે. 2005 માં, [[ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય|ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું]] કે શીખ અને જૈનો વ્યાપક હિંદુ સમુદાયનો ભાગ છે. ભારતમાં શીખ, બૌદ્ધ, જૈન અને તમામ લોક ધર્મોને હિંદુ ગણવામાં આવે છે અને તેમને હિંદુ નાગરિક કાયદો લાગુ પડે છે. <ref>{{Cite web|last=Nov 13|first=Dhananjay Mahapatra / TNN / Updated:|last2=2012|last3=Ist|first3=05:53|title=Can Hindu law cover Sikhs, Jains, asks SC {{!}} India News - Times of India|url=https://timesofindia.indiatimes.com/india/can-hindu-law-cover-sikhs-jains-asks-sc/articleshow/17201306.cms|access-date=2021-10-07|website=The Times of India|language=en}}</ref> <ref>{{Cite web|title=India Code: Section Details|url=https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_3_20_00013_195632_1517807320902§ionId=29902§ionno=3&orderno=3|access-date=2021-10-07|website=www.indiacode.nic.in}}</ref>
1955નો હિંદુ લગ્ન અધિનિયમ "હિંદુઓને બૌદ્ધ, જૈન, શીખ અને ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી અથવા યહૂદી સિવાય અન્ય કોઈપણ" તરીકે વ્યાખ્યાયિત કરે છે. ભારતનું બંધારણ વધુમાં જણાવે છે કે "હિંદુઓનો સંદર્ભ શીખ ધર્મ, જૈન ધર્મ અથવા બૌદ્ધ ધર્મનો દાવો કરતી વ્યક્તિઓનો ઉલ્લેખ કરવા માટે ગણવામાં આવશે." <ref>{{Cite book|author-mask=Cavanaugh, William T. (2009), The Myth of Religious Violence : Secular Ideology and the Roots of Modern Conflict: Secular Ideology and the Roots of Modern Conflict, Oxford University Press}}</ref>
ન્યાયિક રીમાઇન્ડરમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે શીખ ધર્મ અને જૈન ધર્મને હિંદુ ધર્મની અંદર પેટાવિભાગો અથવા વિશેષ માન્યતાઓ અને હિંદુ ધર્મના સંપ્રદાય તરીકે ઉલ્લેખ કર્યો છે. <ref>{{Cite web|url=http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27098|access-date=2021-10-08|website=web.archive.org|title=આર્કાઇવ ક .પિ|archive-date=2008-05-02|archive-url=https://web.archive.org/web/20080502180453/http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27098|url-status=bot: unknown}}</ref>
1873 માં હાથ ધરવામાં આવેલી પ્રથમ વસ્તી ગણતરીથી બ્રિટીશ ભારતીય સરકારે ભારતમાં જૈનોને હિંદુ ધર્મના પેટાવિભાગ તરીકે ગણ્યા હોવા છતાં, 1947 માં આઝાદી પછી શીખો અને જૈનોને રાષ્ટ્રીય લઘુમતી ગણવામાં આવતા ન હતા. <ref>{{Cite web|url=http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27098|access-date=2021-10-08|website=web.archive.org|title=આર્કાઇવ ક .પિ|archive-date=2008-05-02|archive-url=https://web.archive.org/web/20080502180453/http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27098|url-status=bot: unknown}}</ref>
2005 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સમગ્ર ભારતમાં જૈનોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપતું બિલ બહાર પાડવાનો ઇનકાર કર્યો હતો. જૈન ધર્મના લઘુમતીનો દરજ્જો નક્કી કરવા કોર્ટે તેને સંબંધિત રાજ્યો પર છોડી દીધું છે. <ref>{{Cite web|url=http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27962|access-date=2021-10-08|website=web.archive.org|title=આર્કાઇવ ક .પિ|archive-date=2007-03-11|archive-url=https://web.archive.org/web/20070311225548/http://judis.nic.in/supremecourt/qrydisp.asp?tfnm=27962|url-status=bot: unknown}}</ref>
જો કે, ચુકાદાઓ જાહેર કરીને અથવા કાયદાનો અમલ કરીને જૈન, બૌદ્ધ અને શીખો ધાર્મિક લઘુમતી છે કે કેમ તે અંગે કેટલાક વ્યક્તિગત રાજ્યોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં મતભેદ છે. ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલા એક કેસમાં 2006નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેનું ઉદાહરણ છે જેમાં જૈન ધર્મને હિંદુ ધર્મથી અવિભાજ્ય જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, સર્વોચ્ચ અદાલતે જૈન ધર્મને એક અલગ ધર્મ તરીકે રાખતા વિવિધ અદાલતી કેસોને પણ ટાંક્યા હતા. બીજું ઉદાહરણ ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા બિલ છે, જે એક કાયદામાં સુધારો છે જે હિન્દુ ધર્મમાં જૈનો અને બૌદ્ધોને વ્યાખ્યાયિત કરવા માંગે છે. <ref>{{Cite web|title=Dharmic religions|url=https://psychology.wikia.org/wiki/Dharmic_religions|access-date=2021-10-08|website=Psychology Wiki|language=en}}</ref> <ref>{{Cite web|title=freedom bill|url=:www.aiccindia.org/newsite/0804061910/resources/pdf/Gujarat%2520Freedom%2520of%2520Religion%2520Act%2520-%2520text%2520only.pdf+Gujarat+Freedom+of+religions+bill&hl=en&ct=clnk&cd=20}}</ref>
== આ પણ જુઓ ==
* ધર્માદા
* અબ્રાહમિક ધર્મો
== અવતરણ ==
{{Reflist}}
[[શ્રેણી:ભારતીય સંસ્કૃતિ]]
[[શ્રેણી:ધર્મ]]
l8xdtff3h8f0tszhbax1tlz3cur1n4v
મહેન્દ્ર મેઘાણી
0
134600
827235
826893
2022-08-18T07:48:35Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''મહેન્દ્ર મેઘાણી''' ગુજરાતી પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. તેઓ જાણીતા સાહિત્યકાર [[ઝવેરચંદ મેઘાણી]]ના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક [[મિલાપ (સામયિક)|મિલાપના]] સ્થાપક તંત્રી હતા.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ [[મુંબઈ]] માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ [[ભાવનગર]] ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને ''હિંદ છોડો''ની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.
== પત્રકારત્વ કારકિર્દી ==
મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.
== સંપાદીત પુસ્તકો ==
* અડધી સદીની વાંચનયાત્રા: ૪ ભાગમાં - મિલાપ સામયિકમાંથી ચૂંટેલ લેખોનો સંગ્રહ.
* વાંચનયાત્રાનો પ્રસાદ
* અનુવાદ: કોન-ટિકી, તિબેટની ભીતરમાં અને ભાઈબંધ
== અવસાન ==
તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ [[ભાવનગર]] ખાતે થયુ હતું.<ref>{{Cite web|last=|first=|last2=|last3=|first3=|title=Gujarat: Gandhian scholar Mahendra Meghani passes away at 100|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-gandhian-scholar-mahendra-meghani-passes-away-at-100/articleshow/93333999.cms|url-status=live|access-date=2022-08-09|website=The Times of India|language=en}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ વિષય|મહેન્દ્ર-મેઘાણી}}
* [https://sureshbjani.wordpress.com/2007/01/22/mahendra_meghani/ સુરેશ જાનીના બ્લોગ ઉપર મહેન્દ્ર મેઘાણીનો પરીચય]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:પત્રકાર]]
bp4sz2ktuwjac1ul1cqynj7zrq1v32m
કંડોળીયા બ્રાહ્મણ
0
134754
827217
827156
2022-08-18T05:48:41Z
KartikMistry
10383
[[Special:Contributions/Harsh Adhvaryu|Harsh Adhvaryu]] ([[User talk:Harsh Adhvaryu|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{delete|અંગત પ્રચાર, કોઈ જ માહિતી નથી}}
== https://jaysamudrimaa.blogspot.com/?m=1<ref>{{Cite book|url=http://archive.org/details/brahmotpatti-martand-in-brihat-jyotisharnava-skandha-6-hari-krishna-shastri|title=Brahmotpatti Martand In Brihat Jyotisharnava Skandha 6 Hari Krishna Shastri|last=Hari Krishna Shastri}}</ref> ==
સંપૂર્ણ માહિતી માટે આપેલ બ્લોગ પર લોગ ઓન કરો
8c2knrp2lesswxgv0zdrn8m4qf5it21
વિઠ્ઠલભાઈ હવેલી
0
134771
827189
827147
2022-08-17T18:38:45Z
Snehrashmi
41463
/* સ્થાપત્યશૈલી */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}}, છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ અને ૨૦૦૧ની દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક કોતરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેની બાલ્કનીઓ અને થાંભલાઓ સાથેનો આગળનો રવેશ, શેરી તરફ ખૂબ જ આકર્ષક રીતે જોડાયેલો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને છાજલીઓ પર ફૂલો અને ભૌમિતિક આકરોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલી છે અને જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પહેલા માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક અને અન્ય વિવિધ ભાતવાળી છત છે. બીજા માળે હોલની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પહેલા અને બીજા માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલી છાજલી દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને છાજલીઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
d3f9b4he85y9w1gwr25d4y6db7uz1dc
827190
827189
2022-08-17T18:39:33Z
Snehrashmi
41463
/* ઇતિહાસ */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}}, છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક કોતરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેની બાલ્કનીઓ અને થાંભલાઓ સાથેનો આગળનો રવેશ, શેરી તરફ ખૂબ જ આકર્ષક રીતે જોડાયેલો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને છાજલીઓ પર ફૂલો અને ભૌમિતિક આકરોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલી છે અને જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પહેલા માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક અને અન્ય વિવિધ ભાતવાળી છત છે. બીજા માળે હોલની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પહેલા અને બીજા માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલી છાજલી દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને છાજલીઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
de0v54jwub82tqbmgbaowznmdxv6xo5
827191
827190
2022-08-17T18:43:40Z
Snehrashmi
41463
/* વાસ્તુકલા */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}}, છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેની બાલ્કનીઓ અને થાંભલાઓ સાથેનો આગળનો રવેશ, શેરી તરફ ખૂબ જ આકર્ષક રીતે જોડાયેલો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને છાજલીઓ પર ફૂલો અને ભૌમિતિક આકરોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળે હોલની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલી છાજલી દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને છાજલીઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
dxtz5jakej1305227hqwbdu1qzx05oh
827209
827191
2022-08-18T04:03:11Z
Snehrashmi
41463
/* વાસ્તુકલા */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}}, છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેના ઝરૂખા અને થાંભલીઓ સાથેનો શેરી તરફનો અગ્રભાગ ખૂબ જ આકર્ષક રીતે કોતરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને છાજલીઓ પર ફૂલો અને ભૌમિતિક આકરોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળે હોલની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલા ટેકણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
swpmjd4a5v8r3g9dxmnn1m1nbdhevhj
827210
827209
2022-08-18T04:03:37Z
Snehrashmi
41463
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ,{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}} છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેના ઝરૂખા અને થાંભલીઓ સાથેનો શેરી તરફનો અગ્રભાગ ખૂબ જ આકર્ષક રીતે કોતરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને છાજલીઓ પર ફૂલો અને ભૌમિતિક આકરોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળે હોલની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલા ટેકણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
jckjqye9tga6tmhqvcd5q8v6f60eob4
827211
827210
2022-08-18T04:09:03Z
Snehrashmi
41463
/* વાસ્તુકલા */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ,{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}} છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેના ઝરૂખા અને થાંભલીઓ સાથેનો શેરી તરફનો અગ્રભાગ ખૂબ જ આકર્ષક રીતે કોતરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને ટેકણખાંભીઓ પર ફૂલો અને ભૌમિતિક આકારોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળના મુખ્ય ખંડની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને કાષ્ઠટેકણો અને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલા ટેકણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
o82i6y25i8gcaztub53w1w9us57j1n5
827212
827211
2022-08-18T04:10:48Z
Snehrashmi
41463
/* વાસ્તુકલા */
wikitext
text/x-wiki
'''વિઠ્ઠલભાઈ હવેલી''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વસો (તા. વસો)|વસો]] ખાતે આવેલી હવેલી છે.<ref name="IA81" /> તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.<ref name="IA200102" /> તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ,{{efn-ua|ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો}} છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
== ઇતિહાસ ==
હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.<ref name="IA200102" /><ref name="IA81">{{cite journal |year=1984 |editor-last=Mitra |editor-first=Debala |title=VIII. Architectural Survey |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201981-82%20A%20Review.pdf |journal=Indian Archaeology 1981-82 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=111–113}}</ref> તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso... |url=https://www.gettyimages.in/detail/news-photo/an-indian-craftsman-walks-through-the-vitthalbhai-ni-haveli-news-photo/450561229 |access-date=2022-06-03 |website=Getty Images |language=en-gb}}</ref> ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.<ref name="IA200102">{{cite journal |year=2006 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%202000-2001%20A%20Review.pdf |journal=Indian Archaeology 2000-01 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=295}}</ref><ref>{{cite journal |year=2005 |editor-last= |editor-first= |title=VIII. Preservation of Monument |url=http://nmma.nic.in/nmma/nmma_doc/Indian%20Archaeology%20Review/Indian%20Archaeology%201999-2000%20A%20Review.pdf |journal=Indian Archaeology 1999-2000 - A Review |location=New Delhi |publisher=Archaeological Survey of India |pages=340}}</ref>
તે [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનું સ્મારક]] (N-GJ-142) છે.
== વાસ્તુકલા ==
હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેના ઝરૂખા અને થાંભલીઓ સાથેનો શેરી તરફનો અગ્રભાગ ખૂબ જ આકર્ષક રીતે કોતરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં [[ગણેશ]] કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને ટેકણખાંભીઓ પર ફૂલો અને ભૌમિતિક આકારોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં [[કૃષ્ણ]] અને [[વિષ્ણુ]] સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.<ref name="IA81"/>
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળના મુખ્ય ખંડની છત હાથીદાંત વડે ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલી કાષ્ઠટેકણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.<ref name="IA81"/>
== નોંધ ==
{{Notelist-ua}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ખેડા જિલ્લો]]
bx7zax1e1g73b49rb4nr58kipg7ihg1
માંડૂક્ય ઉપનિષદ
0
134781
827180
827166
2022-08-17T17:18:45Z
Snehrashmi
41463
wikitext
text/x-wiki
{{delete|કારણ=જ્ઞાનકોશને અનુરૂપ લખાણ ન હોવાથી}}
માંડૂક્ય ઉપનિષદ
ૐકાર વિશે
ॐ इत्येतदक्षरमिदँ सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव ॥१॥
ૐ અવિનાશી પરમાત્મા છે, જગ તેનો મહિમા ગાયે, જગત થયું જે થઈ રહ્યું ને થશે સર્વ પરમાત્મા તે; વળી ભૂત ને વર્તમાન ને ભવિષ્યથી જે બ્હાર રહે, તત્વ તેય પરમાત્મા પોતે, તે સર્વે ૐકાર ખરે. ॥૧॥
सर्वं ह्येतद् ब्रह्मायमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात् ॥२॥
જગત સર્વ છે બ્રહ્મ, અને આ આત્મા યે પરમાત્મા છે; પરમાત્માના ચાર ચરણની કલ્પના કરી વિદ્વાને. ॥૨॥
પ્રથમ ચરણ (પાદ)
जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूल भुग्वैश्वानरः प्रथमः पादः ॥३॥
દૃશ્ય જગત આ શરીર જેનું, જેનું જ્ઞાન બધે વ્યાપ્યું, સાત લોક છે જેનાં અંગો, જગનો ભોક્તા જે જાણું,
ઓગણીસ જેનાં છે મુખ, ને જેણે જગ ધાર્યું સારૂં, તે પરમાત્મા પ્રથમ પાદ છે, વિદ્વાને એવું જાણ્યું. ॥૩॥
(જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય દસ ને પ્રાણ પાંચ છે દેહમહીં, અંતઃકરણ ચાર છે, એ સૌ ઓગણીસ મુખ સર્વ મળી.)
બીજો પ્રકાર
स्वप्नस्थानोऽन्तः प्रज्ञाः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः ॥४॥
સુક્ષ્મ જગે જે રહે, જ્ઞાન છે જેનું સુક્ષ્મ જગે વ્યાપ્યું,સાત લોક છે જેનાં અંગો, ઓગણીસ મુખને જાણું, સુક્ષ્મ જગતનો તે ભોક્તા ને પ્રકાશનો સ્વામી એવો, પરમાત્મા છે, તેને બીજા પ્રકારનો ઈશ્વર કે’વો. ॥૪॥
ત્રીજો પ્રકાર
यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् ।
सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो ह्यानन्दभुक् चेतो मुखः प्राज्ञस्तृतीयः पादः ॥५॥
જેમાં સુતેલ જન ના કોઈ કામના કરે, સ્વપ્ન જુએ, તેને કહી સુષુપ્તિ અવસ્થા અથવા પ્રલયદશા તે છે; તે છે જેનું શરીર, જે છે એકરૂપ વિજ્ઞાન વળી, પ્રકાશ જેનું મુખ છે, તે પ્રભુ માનેલો છે પ્રાજ્ઞ કહી. ॥૫॥
एष सर्वेश्वरः एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् ॥६॥
આ ત્રણ રૂપો ઈશ્વરનાં છે, સર્વતણો તે ઈશ્વર છે, સર્વજ્ઞ વળી અંતર્યામી, જગનું કારણ ઈશ્વર છે; સર્વ જીવ જન્મે ને જીવે લય પાછા તેમાં પામે, ભિન્ન ભિન્ન છે નામો, તે તો એક જ ઈશ્વર છે સાચે. ॥૬॥
ચોથો પ્રકાર
नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् । अदृष्टमव्यवहार्यम ग्राह्यमलक्षणं अचिन्त्यमव्यपदेश्यमेकात्म
प्रत्ययसारं प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः ॥७॥
જેને જ્ઞાન બહારનું ન કે અંદરનું પણ જ્ઞાન નહીં, જે ના જ્ઞાનસ્વરૂપ, નહીં જે જ્ઞાતા અ-જ્ઞાતાય નહીં; જે દેખાય નહીં, ન જણાયે, ગ્રહણ થાય ના સમજાયે,
જેમાં કૈંય પ્રપંચ છે નહીં, મંગલ શાંત હમેશાં જે; નિરાકાર તે રૂપ ગણાયે પરમાત્માનું ચોથું રૂપ, તે છે પરમાત્મા વાસ્તવમાં, જાણી લેવું તે જ સ્વરૂપ. ॥૭॥
ૐકાર ને પરમાત્માની એકતા
सोऽयमात्माध्यक्षरमोङ्करोऽधिमात्रं पादा मात्रा मात्राश्च पादा अकार उकारो मकार इति ॥८॥
પ્રભુનાં આ ત્રણ રૂપ કહ્યાં તે સમાયલાં ૐકાર મહીં, ત્રણ માત્રા ૐકાર તણી તે વાચક છે આ રૂપતણી. ॥૮॥
जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्वा ऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ॥९॥
પહેલી માત્રા અકાર છે તે વ્યાપ્ત બધા શબ્દોમાં છે, આદિ છે વળી, તેથી તે છે પ્રથમ રૂપ પ્રભુનું સાચે.
આવી રીતે જાણી લે તે ભોગ બધાયે પ્રાપ્ત કરે, થઈ જાય છે શ્રેષ્ઠ જગતમાં ઉપાસના જે આમ કરે. ॥૯॥
स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात्उ भयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥१०॥
બીજી માત્રા ઉકાર છે તે અકારથી છે શ્રેષ્ઠ ખરે, ‘અ અને મ’ની વચ્ચે તેથી બંને વચ્ચે મેળ કરે; તેને તૈજસ નામે પ્રભુનું સ્વરૂપ બીજું જે જાણે,
તે જ્ઞાનીના કુલમાં પ્રભુને જાણનાર પુત્રો પાકે. ॥૧૦॥
सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद ॥११॥
મકાર પૂરો કરે પહેલા બે અક્ષરનો ભાવ ખરે, તેમાં બને અક્ષર મળતાં, સુષુપ્તિ જેમ વિલીન બને;
તેથી તો છે પરમાત્માનું ત્રીજું રૂપ કહ્યું તેને, તેને જે જાણી લે સઘળે પરમાત્માને તે દેખે. ॥૧૧॥
ચોથું રૂપ
अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत एवमोङ्कार आत्मैव संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद ॥१२॥
માત્રા જે ૐકાર મહીં ના, જે અતીત પરપંચ થકી, અનન્ય છે ને શિવરૂપી તે, મનવાણીનો વિષય નહીં;
તે ચતુર્થ પદ પરમાત્માનું એવી રીતે જે જાણે, તે આત્માને પરમાત્મામાં એક કરીને સુખ પામે. ॥૧૨॥
॥ इति माण्डुक्योपनिषत् ॥
અથર્વવેદીય માંડૂક્યોપનિષદ સમાપ્ત
3e423nit42nii2fa2nlciin03ma3dvy
સભ્યની ચર્ચા:Saggi Josh
3
134782
827168
2022-08-17T12:24:30Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Saggi Josh}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૫૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
6y9s7jg04kkb9bwbuo5uphsmhmfw3pd
સભ્યની ચર્ચા:Urvashi ghanshyam
3
134783
827169
2022-08-17T12:28:14Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Urvashi ghanshyam}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૫૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
s5umdzdzhkk3byd2gh53dq6l8vcdwga
સભ્યની ચર્ચા:0of0.life
3
134784
827170
2022-08-17T12:34:29Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=0of0.life}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
j4o8kxem84sjcgi3fqlqnnlo94ptq53
સભ્યની ચર્ચા:Hardavi8
3
134785
827171
2022-08-17T13:37:22Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Hardavi8}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
avozy215k30eo2rr4l61secw8kslywu
સભ્યની ચર્ચા:Mittal Limbachiya
3
134786
827172
2022-08-17T13:37:56Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mittal Limbachiya}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
33xhw1mcylpxf6w41v7yrhly63udtag
સભ્યની ચર્ચા:Kouprvita
3
134787
827173
2022-08-17T13:38:18Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kouprvita}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
0dv4i3i9l2ve0xqwpnimeh1n34mtupj
સભ્યની ચર્ચા:Im ajay01
3
134788
827175
2022-08-17T14:09:11Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Im ajay01}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૩૯, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
iabyeicvd4weiidpd274gjc8fq8jmt0
સભ્યની ચર્ચા:Fasaneh
3
134789
827176
2022-08-17T14:34:13Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Fasaneh}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
psffqb3n4fks6dozvndavzqkb1lbtua
સભ્યની ચર્ચા:Alexaperk
3
134790
827177
2022-08-17T14:36:29Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Alexaperk}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૬, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
3vq9xgy69rm0jhb3skcdewejnc2xfh9
સભ્યની ચર્ચા:AvnishG7
3
134791
827178
2022-08-17T15:20:58Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=AvnishG7}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૦, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
ed21a0agumngtxb6cc7d7rh9yvhgovr
સભ્યની ચર્ચા:Mehul Rathava
3
134792
827187
2022-08-17T17:44:04Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mehul Rathava}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૧૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
t52xyubsvw4gl7oq94n3gldv4shjurw
સભ્યની ચર્ચા:RAHULMER27
3
134793
827188
2022-08-17T17:59:31Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=RAHULMER27}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૯, ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
40j63izpz3f9p0tslgm3wrg4zd0ky3v
સભ્યની ચર્ચા:DJ ArtJay
3
134794
827192
2022-08-17T18:58:42Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=DJ ArtJay}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૨૮, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
qwd6icxlficunw8harlbzbk18puo71d
સભ્યની ચર્ચા:Ulysse Verjus-Tonnelé
3
134795
827194
2022-08-17T19:11:01Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Ulysse Verjus-Tonnelé}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૪૧, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
pxjyhw927ub83zhivq459g5ziy9pn5g
સભ્યની ચર્ચા:Jimmy&Friends 2
3
134796
827195
2022-08-17T20:55:42Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Jimmy&Friends 2}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૨૫, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
gdaqcrsndrk937zdyxrydjueawndhyv
સભ્યની ચર્ચા:Josephatmashehe
3
134797
827196
2022-08-17T20:58:23Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Josephatmashehe}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૨૮, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
02xg11jq8b1o7lykkhz95nwdggjyaoc
સભ્યની ચર્ચા:Tejas B patel
3
134798
827199
2022-08-18T02:04:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Tejas B patel}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૭:૩૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
ou0n6hhvler3dk7ptipmkf8qy72uqkk
જીએલએસ યુનિવર્સિટી
0
134799
827205
2022-08-18T03:43:17Z
Snehrashmi
41463
"[[:en:Special:Redirect/revision/1083152203|GLS University]]" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વિશ્વવિદ્યાલય|name=જીએલએસ યુનિવર્સિટી|former_name=|native_name=|latin_name=|motto=Learn Love Serve|established=૨૦૧૬|type=ખાનગી|endowment=|staff=|faculty=|provost=ભાલચંદ્ર જોશી<ref name=heads/>|rector=|chancellor=|vice_chancellor=|president=સુધીર નાણાવટી<ref name=heads>{{cite web|title=Office Bearers|url=http://www.glsuniversity.ac.in/office-bearers.html|website=www.glsuniversity.ac.in|publisher=GLS University|access-date=14 September 2017|language=en}}</ref>|vice-president=દેવાંગ નાણાવટી<ref name=heads/>|students=|undergrad=|postgrad=|doctoral=|city=[[અમદાવાદ]]|state=[[ગુજરાત]]|country=[[ભારત]]|coor=|campus=|free_label=|free=|colors=|mascot=|nickname=|affiliations=UGC (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ)|website={{URL|http://www.glsuniversity.ac.in}}|image=}}
[[Category:Articles using infobox university]]
[[Category:Pages using infobox university with the affiliations parameter]]
'''જીએલએસ યુનિવર્સિટી''' એ એક ખાનગી યુનિવર્સિટી છે <ref name="Private">{{Cite web|date=29 June 2017|title=State -wise List of Private Universities as on 29.06.2017|url=http://www.ugc.ac.in/oldpdf/Private%20University/Consolidated%20List%20Private%20Universities%20as%20on%2029.06.2017.pdf|access-date=1 September 2017|website=www.ugc.ac.in|publisher=[[University Grants Commission (India)|University Grants Commission]]}}</ref> જે [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત|ભારતમાં]] સ્થિત છે. યુનિવર્સિટીની સ્થાપના ૨૦૧૫માં ગુજરાત લૉ સોસાયટી (GLS) દ્વારા ''ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય (સંશોધન) અધિનિયમ, ૨૦૧૫'' દ્વારા કરવામાં આવી હતી. <ref>{{Cite web|date=11 March 2015|title=The Gujarat Private Universities (Amendment) Act, 2015|url=http://www.glsuniversity.ac.in/docs/gazette.pdf|access-date=1 September 2017|website=Gujarat Gazette|publisher=[[Government of Gujarat ]]}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડી ==
* {{Official website|http://www.glsuniversity.ac.in}}
[[શ્રેણી:અમદાવાદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:યુનિવર્સિટી]]
t6urs55rk6vp4n77tary8zugo0kfixk
827206
827205
2022-08-18T03:47:23Z
Snehrashmi
41463
સાફ સફાઈ
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વિશ્વવિદ્યાલય
|name=જીએલએસ યુનિવર્સિટી
|former_name=
|native_name=
|latin_name=
|motto=Learn Love Serve
|established=૨૦૧૬
|type=ખાનગી
|endowment=
|staff=
|faculty=
|provost=ભાલચંદ્ર જોશી<ref name=heads/>
|rector=
|chancellor=
|vice_chancellor=
|president=સુધીર નાણાવટી<ref name=heads>{{cite web|title=Office Bearers|url=http://www.glsuniversity.ac.in/office-bearers.html
|website=www.glsuniversity.ac.in|publisher=GLS University|access-date=14 September 2017|language=en}}</ref>
|vice-president=દેવાંગ નાણાવટી<ref name=heads/>|students=|undergrad=|postgrad=|doctoral=|city=[[અમદાવાદ]]|state=[[ગુજરાત]]|country=[[ભારત]]
|coor=
|affiliations=UGC (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ)
|website={{URL|http://www.glsuniversity.ac.in}}
}}
'''જીએલએસ યુનિવર્સિટી''' એ એક ખાનગી યુનિવર્સિટી છે <ref name="Private">{{Cite web|date=29 June 2017|title=State -wise List of Private Universities as on 29.06.2017|url=http://www.ugc.ac.in/oldpdf/Private%20University/Consolidated%20List%20Private%20Universities%20as%20on%2029.06.2017.pdf|access-date=1 September 2017|website=www.ugc.ac.in|publisher=[[University Grants Commission (India)}}</ref> જે [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત|ભારતમાં]] સ્થિત છે. યુનિવર્સિટીની સ્થાપના ૨૦૧૫માં ગુજરાત લૉ સોસાયટી (GLS) દ્વારા ''ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય (સંશોધન) અધિનિયમ, ૨૦૧૫'' દ્વારા કરવામાં આવી હતી.<ref>{{cite web|url=http://www.glsuniversity.ac.in/docs/gazette.pdf|date=11 March 2015|title=The Gujarat Private Universities (Amendment) Act, 2015|access-date=1 September 2017|publisher=Government of Gujarat |work=Gujarat Gazette}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડી ==
* {{Official website|http://www.glsuniversity.ac.in}}
[[શ્રેણી:અમદાવાદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:યુનિવર્સિટી]]
6niirigs6no5ptfwyftdk0vtdnuzlxx
827207
827206
2022-08-18T03:47:45Z
Snehrashmi
41463
Space removed
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વિશ્વવિદ્યાલય
|name=જીએલએસ યુનિવર્સિટી
|former_name=
|native_name=
|latin_name=
|motto=Learn Love Serve
|established=૨૦૧૬
|type=ખાનગી
|endowment=
|staff=
|faculty=
|provost=ભાલચંદ્ર જોશી<ref name=heads/>
|rector=
|chancellor=
|vice_chancellor=
|president=સુધીર નાણાવટી<ref name=heads>{{cite web|title=Office Bearers|url=http://www.glsuniversity.ac.in/office-bearers.html
|website=www.glsuniversity.ac.in|publisher=GLS University|access-date=14 September 2017|language=en}}</ref>
|vice-president=દેવાંગ નાણાવટી<ref name=heads/>|students=|undergrad=|postgrad=|doctoral=|city=[[અમદાવાદ]]|state=[[ગુજરાત]]|country=[[ભારત]]
|coor=
|affiliations=UGC (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ)
|website={{URL|http://www.glsuniversity.ac.in}}
}}
'''જીએલએસ યુનિવર્સિટી''' એ એક ખાનગી યુનિવર્સિટી છે <ref name="Private">{{Cite web|date=29 June 2017|title=State -wise List of Private Universities as on 29.06.2017|url=http://www.ugc.ac.in/oldpdf/Private%20University/Consolidated%20List%20Private%20Universities%20as%20on%2029.06.2017.pdf|access-date=1 September 2017|website=www.ugc.ac.in|publisher=[[University Grants Commission (India)}}</ref> જે [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત|ભારતમાં]] સ્થિત છે. યુનિવર્સિટીની સ્થાપના ૨૦૧૫માં ગુજરાત લૉ સોસાયટી (GLS) દ્વારા ''ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય (સંશોધન) અધિનિયમ, ૨૦૧૫'' દ્વારા કરવામાં આવી હતી.<ref>{{cite web|url=http://www.glsuniversity.ac.in/docs/gazette.pdf|date=11 March 2015|title=The Gujarat Private Universities (Amendment) Act, 2015|access-date=1 September 2017|publisher=Government of Gujarat |work=Gujarat Gazette}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડી ==
* {{Official website|http://www.glsuniversity.ac.in}}
[[શ્રેણી:અમદાવાદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:યુનિવર્સિટી]]
mgr5edaqzn1hwmkkw65y0mpcyfk9p2r
827208
827207
2022-08-18T03:50:09Z
Snehrashmi
41463
સંદર્ભ
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વિશ્વવિદ્યાલય
|name=જીએલએસ યુનિવર્સિટી
|former_name=
|native_name=
|latin_name=
|motto=Learn Love Serve
|established=૨૦૧૬
|type=ખાનગી
|endowment=
|staff=
|faculty=
|provost=ભાલચંદ્ર જોશી<ref name=heads/>
|rector=
|chancellor=
|vice_chancellor=
|president=સુધીર નાણાવટી<ref name=heads>{{cite web|title=Office Bearers|url=http://www.glsuniversity.ac.in/office-bearers.html
|website=www.glsuniversity.ac.in|publisher=GLS University|access-date=14 September 2017|language=en}}</ref>
|vice-president=દેવાંગ નાણાવટી<ref name=heads/>|students=|undergrad=|postgrad=|doctoral=|city=[[અમદાવાદ]]|state=[[ગુજરાત]]|country=[[ભારત]]
|coor=
|affiliations=UGC (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ)
|website={{URL|http://www.glsuniversity.ac.in}}
}}
'''જીએલએસ યુનિવર્સિટી''' એ એક ખાનગી યુનિવર્સિટી છે.<ref name=Private>{{cite web|title=State -wise List of Private Universities as on 29.06.2017|url=http://www.ugc.ac.in/oldpdf/Private%20University/Consolidated%20List%20Private%20Universities%20as%20on%2029.06.2017.pdf|website=www.ugc.ac.in|publisher=University Grants Commission (India)|access-date=1 September 2017|date=29 June 2017}}</ref> જે [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત|ભારતમાં]] સ્થિત છે. યુનિવર્સિટીની સ્થાપના ૨૦૧૫માં ગુજરાત લૉ સોસાયટી (GLS) દ્વારા ''ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય (સંશોધન) અધિનિયમ, ૨૦૧૫'' દ્વારા કરવામાં આવી હતી.<ref>{{cite web|url=http://www.glsuniversity.ac.in/docs/gazette.pdf|date=11 March 2015|title=The Gujarat Private Universities (Amendment) Act, 2015|access-date=1 September 2017|publisher=Government of Gujarat |work=Gujarat Gazette}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડી ==
* {{Official website|http://www.glsuniversity.ac.in}}
[[શ્રેણી:અમદાવાદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:યુનિવર્સિટી]]
lp88ub7nf274ezv5rzirufxw1nev87r
સભ્યની ચર્ચા:Damji m p
3
134800
827213
2022-08-18T04:37:03Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Damji m p}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૦૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
7bs6kdz0a8wtp4s6sqaelkzgkluksr6
સભ્યની ચર્ચા:Shashirajsinh zala
3
134801
827214
2022-08-18T04:47:36Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Shashirajsinh zala}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૧૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
1rkqp9s45g2wnvi5q0esmi42klih185
સભ્યની ચર્ચા:Rathva Ramdasbhai
3
134802
827215
2022-08-18T05:27:28Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rathva Ramdasbhai}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૫૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
bfe5kc16v0uhblpuo54v24yhwkduuu5
ચર્ચા:લોખંડ
1
134803
827229
2022-08-18T06:14:44Z
103.234.162.225
/* લોખંડ ઘસવાનું ઓજાર */ નવો વિભાગ
wikitext
text/x-wiki
== લોખંડ ઘસવાનું ઓજાર ==
લોખંડ ઘસવાનું ઓજાર [[વિશેષ:પ્રદાન/103.234.162.225|103.234.162.225]] ૧૧:૪૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
dpghcnbp1lp2w8c08fxov8p2srssyt6
827230
827229
2022-08-18T06:34:11Z
KartikMistry
10383
અર્થહીન.
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
સભ્યની ચર્ચા:Nagesh prajapati 9094
3
134804
827231
2022-08-18T06:45:06Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Nagesh prajapati 9094}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૧૫, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
5h8i5lgp96wjp7101nivawjmzt1mzvo
સભ્યની ચર્ચા:Patelsanketr
3
134805
827233
2022-08-18T06:46:45Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Patelsanketr}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૧૬, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
2ndyed3u1k0krlmi4kp796ul2blgi1b
સભ્યની ચર્ચા:SolankiJanak
3
134806
827236
2022-08-18T08:13:38Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=SolankiJanak}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૪૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
78e1z0qu8t7akd1kxxu8whp4872c47r
સભ્યની ચર્ચા:MAHIDA Pk
3
134807
827237
2022-08-18T08:27:05Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=MAHIDA Pk}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૫૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
sbjwve527ywtrcpuyxabxm8h82sut7w
સભ્યની ચર્ચા:Nitin Bharvad
3
134808
827238
2022-08-18T09:09:05Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Nitin Bharvad}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૯, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
1snw1nlkxvz6lvz1ouo8jhf3fnzp0uo
સભ્યની ચર્ચા:Sodha inayat
3
134809
827239
2022-08-18T09:37:12Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Sodha inayat}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૦૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
pmoh8mkrgysoxnqk8yz61xk2xm1ayob
સભ્યની ચર્ચા:SHREE AJAYKUMAR MAHETA
3
134810
827240
2022-08-18T10:22:40Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=SHREE AJAYKUMAR MAHETA}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૨, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
99w9fde2wcxclgp6ebcfhek054xu3f8
સભ્યની ચર્ચા:SHREE MAHETA AJAYKUMAR
3
134811
827241
2022-08-18T10:25:29Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=SHREE MAHETA AJAYKUMAR}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૫૫, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
35wcpowesmx93cthwlt0r4lp40n5hf8
સભ્યની ચર્ચા:Miraj Panchal
3
134812
827243
2022-08-18T11:54:06Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Miraj Panchal}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૨૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
iciqifdpjlkhohkfh2ux96bi5fik8a9