વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.25 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk બનાસકાંઠા જિલ્લો 0 3193 827484 823316 2022-08-21T12:56:09Z 2401:4900:53D5:5589:A805:2873:272B:C90F /* વન્યજીવન */ wikitext text/x-wiki {{Infobox settlement | name = બનાસકાંઠા જિલ્લો | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = જિલ્લો | image_skyline = | image_alt = | image_caption = | image_map = Banaskantha in Gujarat (India).svg | map_caption = ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | coordinates = | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | established_title = સ્થાપના | established_date = ૧ મે, ૧૯૬૦ | named_for = | seat_type = મુખ્યમથક | seat = પાલનપુર | government_type = | governing_body = | leader_title = જિલ્લા કલેક્ટર | leader_name = આનંદ પટેલ<ref>{{Cite web|url=https://banaskantha.gujarat.gov.in/contacts|title=Contacts {{!}} બનાસકાંઠા જિલ્લા કલેક્ટર - કચેરી|website=banaskantha.gujarat.gov.in|language=en-IN|access-date=૨૨ જૂન ૨૦૨૧|archive-date=2019-08-27|archive-url=https://web.archive.org/web/20190827123526/https://banaskantha.gujarat.gov.in/contacts|url-status=dead}}</ref> | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = 12703 | elevation_footnotes = | elevation_m = | population_total = 3120506 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = 233 | population_demonym = | population_footnotes = <ref name="districtcensus" /> | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી]], [[હિન્દી]], [[અંગ્રેજી]] | timezone1 = સમયવિસ્તાર | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = GJ-08 | website = {{URL|banaskantha.gujarat.gov.in}} | footnotes = }} '''બનાસકાંઠા''' [[ગુજરાત]]નો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. [[પાલનપુર]] તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો [[અંબાજી]] (યાત્રાધામ), [[ડીસા]] ([[બટાકા]] માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. [[બનાસ નદી]] ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે. == ભૂગોળ == [[ચિત્ર:District de Banaskantha OSM.png|thumb|બનાસકાંઠા જિલ્લો|300x300px]] જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે. === મુખ્ય નદીઓ === * [[બનાસ નદી|બનાસ]] * [[સીપુ નદી|સીપુ]] * [[સરસ્વતી નદી|સરસ્વતી]] * [[લુણી નદી|લુણી]] * [[બાલારામ નદી|બાલારામ]] * અર્જૂની * ઉમરદાશી * લડબી === પર્વતો === * [[અરવલ્લી]] * જેસોરની ટેકરીઓ === હવામાન === બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.<ref>http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ [[કચ્છનું રણ|કચ્છના રણ]]નો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બનાસકાંઠા જિલ્લો |ઉત્તર = [[રાજસ્થાન]] |ઈશાન = [[સાબરકાંઠા જિલ્લો]] |પૂર્વ = સાબરકાંઠા જિલ્લો |અગ્નિ = [[મહેસાણા જિલ્લો]] |દક્ષિણ = મહેસાણા જિલ્લો |નૈઋત્ય = [[પાટણ જિલ્લો]] |પશ્ચિમ = [[કચ્છ જિલ્લો]] |વાયવ્ય = કચ્છ જિલ્લો }} == વન્યજીવન == બનાસકાંઠામાં 3 અભયારણ્યો [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] અને [[જેસોર રીંછ અભયારણ્ય]] ઘુડખર અભ્યારણ નો ભાગ આવેલા છે. == તાલુકાઓ== બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. [[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ]] * [[અમીરગઢ તાલુકો|અમીરગઢ]] * [[કાંકરેજ તાલુકો|કાંકરેજ]] * [[ડીસા તાલુકો|ડીસા]] * [[થરાદ તાલુકો|થરાદ]] * [[દાંતા તાલુકો|દાંતા]] * [[દાંતીવાડા તાલુકો|દાંતીવાડા]] * [[દિયોદર તાલુકો|દિયોદર]] * [[ધાનેરા તાલુકો|ધાનેરા]] * [[પાલનપુર તાલુકો|પાલનપુર]] * [[ભાભર તાલુકો|ભાભર]] * [[વડગામ તાલુકો|વડગામ]] * [[વાવ તાલુકો|વાવ]] * [[લાખણી તાલુકો|લાખણી]] * [[સુઈગામ તાલુકો|સુઈગામ]] == વસ્તી == {{bar box |title=બનાસકાંઠા જિલ્લાની વસ્તી |titlebar=#Fcd116 |left1=ધર્મ |right1=ટકા |float=right |bars= {{bar percent|[[હિંદુ]]|orange|92.62}} {{bar percent|[[ઇસ્લામ]]|green|06.84}} }} ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> વ્યક્તિઓની છે, જે [[મંગોલિયા]] દેશની વસ્તી સમાન છે<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | access-date = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Mongolia 3,133,318 July 2011 est. | archive-date = 27 સપ્ટેમ્બર 2011 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.<ref>{{cite web |url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |title=2010 Resident Population Data |publisher=U. S. Census Bureau |access-date=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ |quote=Iowa 3,046,355 |url-status=dead |archive-url = https://web.archive.org/web/20131019160532/http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |archive-date=૧૯ ઓક્ટોબર ૨૦૧૩}}</ref> દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.<ref name=districtcensus/> બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.<ref name=districtcensus/> === જાણીતા વ્યક્તિઓ === * [[ચંદ્રકાંત બક્ષી]] - ગુજરાતી લેખક. * પરબતભાઇ સવાભાઇ પટેલ - સંસદ સભ્ય, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી * [[હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી|હરીભાઇ ચૌધરી]] - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય * શંકર ચૌધરી - ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન * હરિસિંહ ચાવડા - ભૂતપૂર્વ સંસદ * અણદાભાઇ રામાભાઇ પટેલ - બનાસ બેંકના ચેરમેન, A.P.M.C થરાના ચેરમેન, જીલ્લા સહકારી સંઘના ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર * [[બી. કે. ગઢવી]] - ભૂતપૂર્વ સંસદ * મુકેશ ગઢવી - ભૂતપૂર્વ સંસદ * [[પ્રણવ મિસ્ત્રી]] - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ * [[રણછોડદાસ પગી]] - ભારતીય સૈન્યના પગી * [[ગૌતમ અદાણી]] - ભારતીય ઉદ્યોગપતિ * ગોવાભાઈ રબારી - ભૂતપૂર્વ ધારાસભ્ય * [[માવજીભાઇ દેસાઈ|માવજીભાઈ દેસાઈ]] - ચેરમેન, APMC ડીસા * [[ગેની ઠાકોર|ગેનીબેન ઠાકોર]] - વાવ ધારાસભ્ય == જોવાલાયક સ્થળો == * [[અંબાજી]] - યાત્રાધામ. * બાલારામ - [[બાલારામ નદી]]ના કિનારે આવેલું સ્થળ.<ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|title=બનાસકાંઠા જિલ્લા પંચાયત {{!}} જિલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} પ્રાકૃતિકધામ બાલારામ|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2015-01-04|archive-url=https://web.archive.org/web/20150104113027/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|url-status=dead}}</ref> અહીં શિવમંદિર અને [[બાલારામ પેલેસ]] આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] આવેલું છે. * [[વિશ્વેશ્વર]] - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ. * [[નડાબેટ]]- નડેશ્વરી માતાનું મંદિર અને સીમા દર્શન <ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} નડેશ્વરી માતાનું મંદિર|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2011-08-29|archive-url=https://web.archive.org/web/20110829232025/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|url-status=dead}}</ref> * [[ઢીમા (તા. વાવ)|ઢીમા]] - ધરણીધર મંદિર * આનંદ ધામ - [[એટા (તા. વાવ)|એટા]] * શેણલમાતા મંદીર - [[માંગરોળ (તા. થરાદ)|માંગરોળ]] * તુલસી ધામ - [[નારોલી (તા. થરાદ)|નારોલી]] * કુંભારિયાનાં દેરા - [[કુંભારીયા (તા. દાંતા)|કુંભારિયા]] * ગેળા હનુમાન - [[ગેળા (તા. લાખણી)|ગેળા]] * જબરેશ્વર મહાદેવ મઠ, [[જાવલ (તા. ડીસા)|જાવલ]] - ગુલાબભારથી અને સુખથીભારથી મહારાજની જીવંત સમાધિ. * શ્રી અગિયારમુખી હનુમાનજી મંદિર - [[ભુરીયા (તા. થરાદ)|ભુરીયા]]. == આ પણ જુઓ == * [[બનાસ ડેરી]] * [[કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા|કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર]] * [[બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://banaskanthadp.gujarat.gov.in/gu/Home બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20201114084727/https://banaskanthadp.gujarat.gov.in/gu/Home |date=2020-11-14 }} * {{ગુજરાતી વિશ્વકોશ}} {{બનાસકાંઠા જિલ્લો}} {{ગુજરાતના જિલ્લાઓ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] [[શ્રેણી:ઉત્તર ગુજરાત]] csls98514xfaa7h3vy1xghj7smotf0w 827485 827484 2022-08-21T12:57:42Z 2401:4900:53D5:5589:A805:2873:272B:C90F /* વન્યજીવન */ wikitext text/x-wiki {{Infobox settlement | name = બનાસકાંઠા જિલ્લો | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = જિલ્લો | image_skyline = | image_alt = | image_caption = | image_map = Banaskantha in Gujarat (India).svg | map_caption = ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | coordinates = | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | established_title = સ્થાપના | established_date = ૧ મે, ૧૯૬૦ | named_for = | seat_type = મુખ્યમથક | seat = પાલનપુર | government_type = | governing_body = | leader_title = જિલ્લા કલેક્ટર | leader_name = આનંદ પટેલ<ref>{{Cite web|url=https://banaskantha.gujarat.gov.in/contacts|title=Contacts {{!}} બનાસકાંઠા જિલ્લા કલેક્ટર - કચેરી|website=banaskantha.gujarat.gov.in|language=en-IN|access-date=૨૨ જૂન ૨૦૨૧|archive-date=2019-08-27|archive-url=https://web.archive.org/web/20190827123526/https://banaskantha.gujarat.gov.in/contacts|url-status=dead}}</ref> | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = 12703 | elevation_footnotes = | elevation_m = | population_total = 3120506 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = 233 | population_demonym = | population_footnotes = <ref name="districtcensus" /> | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી]], [[હિન્દી]], [[અંગ્રેજી]] | timezone1 = સમયવિસ્તાર | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = GJ-08 | website = {{URL|banaskantha.gujarat.gov.in}} | footnotes = }} '''બનાસકાંઠા''' [[ગુજરાત]]નો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. [[પાલનપુર]] તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો [[અંબાજી]] (યાત્રાધામ), [[ડીસા]] ([[બટાકા]] માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. [[બનાસ નદી]] ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે. == ભૂગોળ == [[ચિત્ર:District de Banaskantha OSM.png|thumb|બનાસકાંઠા જિલ્લો|300x300px]] જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે. === મુખ્ય નદીઓ === * [[બનાસ નદી|બનાસ]] * [[સીપુ નદી|સીપુ]] * [[સરસ્વતી નદી|સરસ્વતી]] * [[લુણી નદી|લુણી]] * [[બાલારામ નદી|બાલારામ]] * અર્જૂની * ઉમરદાશી * લડબી === પર્વતો === * [[અરવલ્લી]] * જેસોરની ટેકરીઓ === હવામાન === બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.<ref>http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ [[કચ્છનું રણ|કચ્છના રણ]]નો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બનાસકાંઠા જિલ્લો |ઉત્તર = [[રાજસ્થાન]] |ઈશાન = [[સાબરકાંઠા જિલ્લો]] |પૂર્વ = સાબરકાંઠા જિલ્લો |અગ્નિ = [[મહેસાણા જિલ્લો]] |દક્ષિણ = મહેસાણા જિલ્લો |નૈઋત્ય = [[પાટણ જિલ્લો]] |પશ્ચિમ = [[કચ્છ જિલ્લો]] |વાયવ્ય = કચ્છ જિલ્લો }} == વન્યજીવન == બનાસકાંઠામાં 3 અભયારણ્યો [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] અને [[જેસોર રીંછ અભયારણ્ય]] ઘુડખર અભ્યારણ નો ભાગ આવેલા છે.વરુ અને રીંછ મુખ્ય ઓળખ છે અહીંના વન્યજગતની == તાલુકાઓ== બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. [[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ]] * [[અમીરગઢ તાલુકો|અમીરગઢ]] * [[કાંકરેજ તાલુકો|કાંકરેજ]] * [[ડીસા તાલુકો|ડીસા]] * [[થરાદ તાલુકો|થરાદ]] * [[દાંતા તાલુકો|દાંતા]] * [[દાંતીવાડા તાલુકો|દાંતીવાડા]] * [[દિયોદર તાલુકો|દિયોદર]] * [[ધાનેરા તાલુકો|ધાનેરા]] * [[પાલનપુર તાલુકો|પાલનપુર]] * [[ભાભર તાલુકો|ભાભર]] * [[વડગામ તાલુકો|વડગામ]] * [[વાવ તાલુકો|વાવ]] * [[લાખણી તાલુકો|લાખણી]] * [[સુઈગામ તાલુકો|સુઈગામ]] == વસ્તી == {{bar box |title=બનાસકાંઠા જિલ્લાની વસ્તી |titlebar=#Fcd116 |left1=ધર્મ |right1=ટકા |float=right |bars= {{bar percent|[[હિંદુ]]|orange|92.62}} {{bar percent|[[ઇસ્લામ]]|green|06.84}} }} ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> વ્યક્તિઓની છે, જે [[મંગોલિયા]] દેશની વસ્તી સમાન છે<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | access-date = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Mongolia 3,133,318 July 2011 est. | archive-date = 27 સપ્ટેમ્બર 2011 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.<ref>{{cite web |url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |title=2010 Resident Population Data |publisher=U. S. Census Bureau |access-date=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ |quote=Iowa 3,046,355 |url-status=dead |archive-url = https://web.archive.org/web/20131019160532/http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |archive-date=૧૯ ઓક્ટોબર ૨૦૧૩}}</ref> દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.<ref name=districtcensus/> બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.<ref name=districtcensus/> === જાણીતા વ્યક્તિઓ === * [[ચંદ્રકાંત બક્ષી]] - ગુજરાતી લેખક. * પરબતભાઇ સવાભાઇ પટેલ - સંસદ સભ્ય, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી * [[હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી|હરીભાઇ ચૌધરી]] - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય * શંકર ચૌધરી - ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન * હરિસિંહ ચાવડા - ભૂતપૂર્વ સંસદ * અણદાભાઇ રામાભાઇ પટેલ - બનાસ બેંકના ચેરમેન, A.P.M.C થરાના ચેરમેન, જીલ્લા સહકારી સંઘના ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર * [[બી. કે. ગઢવી]] - ભૂતપૂર્વ સંસદ * મુકેશ ગઢવી - ભૂતપૂર્વ સંસદ * [[પ્રણવ મિસ્ત્રી]] - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ * [[રણછોડદાસ પગી]] - ભારતીય સૈન્યના પગી * [[ગૌતમ અદાણી]] - ભારતીય ઉદ્યોગપતિ * ગોવાભાઈ રબારી - ભૂતપૂર્વ ધારાસભ્ય * [[માવજીભાઇ દેસાઈ|માવજીભાઈ દેસાઈ]] - ચેરમેન, APMC ડીસા * [[ગેની ઠાકોર|ગેનીબેન ઠાકોર]] - વાવ ધારાસભ્ય == જોવાલાયક સ્થળો == * [[અંબાજી]] - યાત્રાધામ. * બાલારામ - [[બાલારામ નદી]]ના કિનારે આવેલું સ્થળ.<ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|title=બનાસકાંઠા જિલ્લા પંચાયત {{!}} જિલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} પ્રાકૃતિકધામ બાલારામ|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2015-01-04|archive-url=https://web.archive.org/web/20150104113027/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|url-status=dead}}</ref> અહીં શિવમંદિર અને [[બાલારામ પેલેસ]] આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] આવેલું છે. * [[વિશ્વેશ્વર]] - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ. * [[નડાબેટ]]- નડેશ્વરી માતાનું મંદિર અને સીમા દર્શન <ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} નડેશ્વરી માતાનું મંદિર|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2011-08-29|archive-url=https://web.archive.org/web/20110829232025/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|url-status=dead}}</ref> * [[ઢીમા (તા. વાવ)|ઢીમા]] - ધરણીધર મંદિર * આનંદ ધામ - [[એટા (તા. વાવ)|એટા]] * શેણલમાતા મંદીર - [[માંગરોળ (તા. થરાદ)|માંગરોળ]] * તુલસી ધામ - [[નારોલી (તા. થરાદ)|નારોલી]] * કુંભારિયાનાં દેરા - [[કુંભારીયા (તા. દાંતા)|કુંભારિયા]] * ગેળા હનુમાન - [[ગેળા (તા. લાખણી)|ગેળા]] * જબરેશ્વર મહાદેવ મઠ, [[જાવલ (તા. ડીસા)|જાવલ]] - ગુલાબભારથી અને સુખથીભારથી મહારાજની જીવંત સમાધિ. * શ્રી અગિયારમુખી હનુમાનજી મંદિર - [[ભુરીયા (તા. થરાદ)|ભુરીયા]]. == આ પણ જુઓ == * [[બનાસ ડેરી]] * [[કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા|કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર]] * [[બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://banaskanthadp.gujarat.gov.in/gu/Home બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20201114084727/https://banaskanthadp.gujarat.gov.in/gu/Home |date=2020-11-14 }} * {{ગુજરાતી વિશ્વકોશ}} {{બનાસકાંઠા જિલ્લો}} {{ગુજરાતના જિલ્લાઓ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] [[શ્રેણી:ઉત્તર ગુજરાત]] m57k0y5vhtb57zirr3kvakkx90alf68 827498 827485 2022-08-21T15:35:32Z KartikMistry 10383 [[Special:Contributions/2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|2401:4900:53D5:5589:A805:2873:272B:C90F]] ([[User talk:2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox settlement | name = બનાસકાંઠા જિલ્લો | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = જિલ્લો | image_skyline = | image_alt = | image_caption = | image_map = Banaskantha in Gujarat (India).svg | map_caption = ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | coordinates = | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | established_title = સ્થાપના | established_date = ૧ મે, ૧૯૬૦ | named_for = | seat_type = મુખ્યમથક | seat = પાલનપુર | government_type = | governing_body = | leader_title = જિલ્લા કલેક્ટર | leader_name = આનંદ પટેલ<ref>{{Cite web|url=https://banaskantha.gujarat.gov.in/contacts|title=Contacts {{!}} બનાસકાંઠા જિલ્લા કલેક્ટર - કચેરી|website=banaskantha.gujarat.gov.in|language=en-IN|access-date=૨૨ જૂન ૨૦૨૧|archive-date=2019-08-27|archive-url=https://web.archive.org/web/20190827123526/https://banaskantha.gujarat.gov.in/contacts|url-status=dead}}</ref> | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = 12703 | elevation_footnotes = | elevation_m = | population_total = 3120506 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = 233 | population_demonym = | population_footnotes = <ref name="districtcensus" /> | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી]], [[હિન્દી]], [[અંગ્રેજી]] | timezone1 = સમયવિસ્તાર | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = GJ-08 | website = {{URL|banaskantha.gujarat.gov.in}} | footnotes = }} '''બનાસકાંઠા''' [[ગુજરાત]]નો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. [[પાલનપુર]] તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો [[અંબાજી]] (યાત્રાધામ), [[ડીસા]] ([[બટાકા]] માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. [[બનાસ નદી]] ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે. == ભૂગોળ == [[ચિત્ર:District de Banaskantha OSM.png|thumb|બનાસકાંઠા જિલ્લો|300x300px]] જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે. === મુખ્ય નદીઓ === * [[બનાસ નદી|બનાસ]] * [[સીપુ નદી|સીપુ]] * [[સરસ્વતી નદી|સરસ્વતી]] * [[લુણી નદી|લુણી]] * [[બાલારામ નદી|બાલારામ]] * અર્જૂની * ઉમરદાશી * લડબી === પર્વતો === * [[અરવલ્લી]] * જેસોરની ટેકરીઓ === હવામાન === બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.<ref>http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ [[કચ્છનું રણ|કચ્છના રણ]]નો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = બનાસકાંઠા જિલ્લો |ઉત્તર = [[રાજસ્થાન]] |ઈશાન = [[સાબરકાંઠા જિલ્લો]] |પૂર્વ = સાબરકાંઠા જિલ્લો |અગ્નિ = [[મહેસાણા જિલ્લો]] |દક્ષિણ = મહેસાણા જિલ્લો |નૈઋત્ય = [[પાટણ જિલ્લો]] |પશ્ચિમ = [[કચ્છ જિલ્લો]] |વાયવ્ય = કચ્છ જિલ્લો }} == વન્યજીવન == બનાસકાંઠામાં બે અભયારણ્યો [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] અને [[જેસોર રીંછ અભયારણ્ય]] આવેલા છે. == તાલુકાઓ== બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. [[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ]] * [[અમીરગઢ તાલુકો|અમીરગઢ]] * [[કાંકરેજ તાલુકો|કાંકરેજ]] * [[ડીસા તાલુકો|ડીસા]] * [[થરાદ તાલુકો|થરાદ]] * [[દાંતા તાલુકો|દાંતા]] * [[દાંતીવાડા તાલુકો|દાંતીવાડા]] * [[દિયોદર તાલુકો|દિયોદર]] * [[ધાનેરા તાલુકો|ધાનેરા]] * [[પાલનપુર તાલુકો|પાલનપુર]] * [[ભાભર તાલુકો|ભાભર]] * [[વડગામ તાલુકો|વડગામ]] * [[વાવ તાલુકો|વાવ]] * [[લાખણી તાલુકો|લાખણી]] * [[સુઈગામ તાલુકો|સુઈગામ]] == વસ્તી == {{bar box |title=બનાસકાંઠા જિલ્લાની વસ્તી |titlebar=#Fcd116 |left1=ધર્મ |right1=ટકા |float=right |bars= {{bar percent|[[હિંદુ]]|orange|92.62}} {{bar percent|[[ઇસ્લામ]]|green|06.84}} }} ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> વ્યક્તિઓની છે, જે [[મંગોલિયા]] દેશની વસ્તી સમાન છે<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | access-date = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Mongolia 3,133,318 July 2011 est. | archive-date = 27 સપ્ટેમ્બર 2011 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.<ref>{{cite web |url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |title=2010 Resident Population Data |publisher=U. S. Census Bureau |access-date=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ |quote=Iowa 3,046,355 |url-status=dead |archive-url = https://web.archive.org/web/20131019160532/http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php |archive-date=૧૯ ઓક્ટોબર ૨૦૧૩}}</ref> દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.<ref name=districtcensus/> બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.<ref name=districtcensus/> === જાણીતા વ્યક્તિઓ === * [[ચંદ્રકાંત બક્ષી]] - ગુજરાતી લેખક. * પરબતભાઇ સવાભાઇ પટેલ - સંસદ સભ્ય, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી * [[હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી|હરીભાઇ ચૌધરી]] - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય * શંકર ચૌધરી - ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન * હરિસિંહ ચાવડા - ભૂતપૂર્વ સંસદ * અણદાભાઇ રામાભાઇ પટેલ - બનાસ બેંકના ચેરમેન, A.P.M.C થરાના ચેરમેન, જીલ્લા સહકારી સંઘના ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર * [[બી. કે. ગઢવી]] - ભૂતપૂર્વ સંસદ * મુકેશ ગઢવી - ભૂતપૂર્વ સંસદ * [[પ્રણવ મિસ્ત્રી]] - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ * [[રણછોડદાસ પગી]] - ભારતીય સૈન્યના પગી * [[ગૌતમ અદાણી]] - ભારતીય ઉદ્યોગપતિ * ગોવાભાઈ રબારી - ભૂતપૂર્વ ધારાસભ્ય * [[માવજીભાઇ દેસાઈ|માવજીભાઈ દેસાઈ]] - ચેરમેન, APMC ડીસા * [[ગેની ઠાકોર|ગેનીબેન ઠાકોર]] - વાવ ધારાસભ્ય == જોવાલાયક સ્થળો == * [[અંબાજી]] - યાત્રાધામ. * બાલારામ - [[બાલારામ નદી]]ના કિનારે આવેલું સ્થળ.<ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|title=બનાસકાંઠા જિલ્લા પંચાયત {{!}} જિલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} પ્રાકૃતિકધામ બાલારામ|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2015-01-04|archive-url=https://web.archive.org/web/20150104113027/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm|url-status=dead}}</ref> અહીં શિવમંદિર અને [[બાલારામ પેલેસ]] આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક [[બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય]] આવેલું છે. * [[વિશ્વેશ્વર]] - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ. * [[નડાબેટ]]- નડેશ્વરી માતાનું મંદિર અને સીમા દર્શન <ref>{{Cite web|url=http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} નડેશ્વરી માતાનું મંદિર|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૨૯ માર્ચ ૨૦૧૭|archive-date=2011-08-29|archive-url=https://web.archive.org/web/20110829232025/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|url-status=dead}}</ref> * [[ઢીમા (તા. વાવ)|ઢીમા]] - ધરણીધર મંદિર * આનંદ ધામ - [[એટા (તા. વાવ)|એટા]] * શેણલમાતા મંદીર - [[માંગરોળ (તા. થરાદ)|માંગરોળ]] * તુલસી ધામ - [[નારોલી (તા. થરાદ)|નારોલી]] * કુંભારિયાનાં દેરા - [[કુંભારીયા (તા. દાંતા)|કુંભારિયા]] * ગેળા હનુમાન - [[ગેળા (તા. લાખણી)|ગેળા]] * જબરેશ્વર મહાદેવ મઠ, [[જાવલ (તા. ડીસા)|જાવલ]] - ગુલાબભારથી અને સુખથીભારથી મહારાજની જીવંત સમાધિ. * શ્રી અગિયારમુખી હનુમાનજી મંદિર - [[ભુરીયા (તા. થરાદ)|ભુરીયા]]. == આ પણ જુઓ == * [[બનાસ ડેરી]] * [[કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા|કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર]] * [[બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://banaskanthadp.gujarat.gov.in/gu/Home બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20201114084727/https://banaskanthadp.gujarat.gov.in/gu/Home |date=2020-11-14 }} * {{ગુજરાતી વિશ્વકોશ}} {{બનાસકાંઠા જિલ્લો}} {{ગુજરાતના જિલ્લાઓ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] [[શ્રેણી:ઉત્તર ગુજરાત]] 7d2m4dfj3k663szoxxxwvhiu8m14ysc ભરૂચ 0 4111 827538 817135 2022-08-22T10:51:20Z 2409:4041:2D02:B938:D486:B181:D878:1C15 /* સામાજીક સંસ્થા */ wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = ભરૂચ | type = શહેર | latd = 21.705136 | longd = 72.995875 | locator_position = right | state_name = ગુજરાત | district = ભરૂચ | leader_title = | leader_name = | altitude = 15 | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૬૯૦૦૭ | population_total_cite= <ref>{{Cite web|url=http://www.census2011.co.in/census/city/339-bharuch.html|title=Bharuch City Population Census 2011 {{!}} Gujarat|website=www.census2011.co.in|access-date=૨૫ એપ્રિલ ૨૦૧૭}}</ref>| population_density = | area_total = 35.34 | area_telephone = ૦૨૬૪૨ | postal_code = ૩૯૨૦૦૧| vehicle_code_range = જીજે - ૧૬| sex_ratio = ૯૪૭ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''ભરૂચ''' [[ભારત]] દેશની પશ્ચિમે આવેલાં [[ગુજરાત]] રાજ્યના [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]નું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે '''બ્રૉચ (Broach)''' તરિકે ઓળખાતું હતું. ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ [[નર્મદા|નર્મદા નદી]] પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક [[ગંગા]] કાંઠા અને [[દિલ્હી]] સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું. ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક [[ઇજિપ્ત]], [[ગ્રીસ]], પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક [[યુરોપ]] સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું. ==ઇતિહાસ== [[નર્મદા]] નદીના તટ પર વસેલું આ શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે [[ભૃગુ|ભૃગુઋષિ]]નાં નામ પરથી પડ્યું હતું. મહર્ષિ ભૃગુએ આ વિસ્તાર, કે જે તે સમયે [[લક્ષ્મી]]ની માલિકી હેઠળ હતી, તેમાં કામચલાઉ રહેવાની રજા માંગી, અને પછી અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ભૃગુ ઋષિએ આ સ્થળ ક્યારેય છોડ્યું નહી. આજે પણ ભૃગુ ઋષિનો આશ્રમ નર્મદા નદીને કિનારે આવેલો છે. આ શહેર એ ગુજરાત રાજ્યનું સૌથી પૌરાણિક જાણીતુ બંદર હતુ, જે આરબ તથા ઇથિયોપિઆના વ્યાપારિઓ પણ જાણતા હતા. અહિંથી ભારતના પશ્ચિમમાં આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. ભરુચથી દક્ષિણ ભારત તથા ઈજિપ્ત અને આરબ રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ભરૂચ શહેર ભૃગુઋષિએ નર્મદા નદીના કિનારા પર કૂર્મ (કાચબા)ની પીઠ પર નંદન સંવત્સરમાં [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]]ને દિવસે વસાવ્યું હતુ. અન્ય એક માન્યતા પ્રમાણે હાલમાં જે ભરૂચ નામ છે તે "Broach" શબ્દ પરથી આવેલ છે. જુના જમાનામાં ભરૂચ ઘણું મોટું બંદર હતું.અને અરબસ્તાન તથા ખાડીના દેશોના વેપારીઓ વેપાર કરવા આવતા હતા. ઇરાનના ફારસી લોકોએ આ "બ્રોચ" નામ પાડયું. આ જોડણી છુટી પાડતાં તે બર્+ઓચ થાય છે. "બર્" એટલે "ટેકરો" અને "ઓચ" એટલે "વસેલું"- "ટેકરા પર વસેલું" એટલે "બ્રોચ". "બ્રોચ" નું અપભ્રંશ થતા તે "ભરૂચ" બન્યું. હાલમાં પણ જુના શહેરમાં આ ઉંચા નીચા ટેકરા જોઇ શકાય છે જે નદી પાસે આવેલા છે. ==ઉત્ખનન પુરાવા== ભરૂચમાં [[નર્મદા નદી]]ના તીર પાસે થયેલા ઉત્ખનનમાં ઘણા પુરાતત્ત્વિય અને સ્થપત્યને લગતા અવશેષો ઉજાગર થયા છે, ખાસ કરીને મંદિરો. ઇતિહાસમાં જોતા જણાય છે કે ભરૂચ મૌર્ય વંશ (ઇ.પૂ. ૩૨૨-૧૮૫), પશ્ચિમી ક્ષત્રપો (શક), ગુપ્ત વંશ અને ગુર્જરોના શાસન હેઠળ હતું..<ref name="Malabari">{{cite book | last =Malabari | first =Behramji Merwanji | author2=Krishnalal M. Jhaveri | title =Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life | year =૧૯૯૮ | publisher=Asian Educational Services | isbn =8120606515 | page =૨ }}</ref> ઐતિહાસિક પૂરાવાઓ પરથી જાણ થાય છે કે ગુર્જરોએ ભિનમાળ (કે શ્રીમાળ)માં રાજધાની ધરાવતું રાજ્ય સ્થાપ્યું હતું. ભરૂચનું રાજ્ય એ આ મૂળ રાજ્યનો વિસ્તાર પામીને રચાતું હતું.<ref name="Malabari"></ref> મુઘલ કાળ દરમ્યાન તે ગુજરાતની સલ્તનતનો ભાગ હતું અને ત્યારબાદ બ્રિટિશ રાજનો ભાગ બન્યું. ગ્રીક અને રોમન લોકો તેને બારિગાઝા (''Barygaza'') તરીકે ઓળખતા અને સંભવતઃ અહિં ગ્રીક વેપારીઓનો વસવાટ પણ હતો. કમ્બોજ-દ્વારાવતિ માર્ગના દક્ષિણના છેવાડે આવેલું હોવાથી પહેલી સદીમાં લખાયેલા રાતા સમુદ્રના પેરિપ્લસ (Periplus of the Erythraean Sea)માં તેનો રોમન વેપારીઓ સાથેના વેપારમાં મહત્વના ભાગીદાર તરીકે સઘન ઉલ્લેખ જોવા મળે છે. એક પેરિપ્લસમાં તો એવો પણ ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં અનેક ગ્રીક ઇમારતો અને કિલ્લાઓ હતા, જો કે ભૂલભરી રીતે આ બધી ઇમારતોને અને વિસ્તારને એલેક્ઝાંડર સાથે જોડવામાં આવી છે, પરંતુ એલેક્ઝાંડર કદી અહિં સુધી પહોંચી જ શક્યો નહોતો. આ પેરિપ્લસમાં ઇન્ડો-ગ્રીક સિક્કાઓ પણ આ વિસ્તારમાં ચલણમાં હોવાનું નોંધેલું છે. == સાહિત્યમાં == ઐતહાસિક નવલકથા [[કરણ ઘેલો]]માં ભરૂચને ભૃગુપુર<ref>[https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Karanghelo.pdf/%E0%AB%A8%E0%AB%A7 ગુજરાઅતી નવલકથા- કરણઘેલો]</ref> તરીકે વર્ણવામાં આવ્યું છે. ==જોવા લાયક સ્થળો== ===નર્મદા નદી=== {{મુખ્ય|નર્મદા નદી}} [[નર્મદા]] નદી એ ભારતમા આવેલી પવિત્ર નદી છે. લોકો તેની પૂજા અને પરિક્રમા કરે છે. === સિદ્ધિ વિનાયક મંદિર === મકતમપુર પાસે આવેલું જાણીતું ભગવાન ગણપતિ (રિદ્ધિ સિદ્ધિ દેવતા)નું મંદિર ખુબજ પ્રખ્યાત છે. [[મુંબઈ]] ખાતે આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર અને અષ્ટ વિનાયક તરીકે ઓળખાતાં આઠ ગણેશ મંદિરો સિવાય આ ભારતમાં આવેલું બીજું મંદિર છે. ===ગોલ્ડન બ્રિજ=== [[Image:GOLDEN_BRIDGE_BHARUCH-3.jpg|thumb|200 px|ગોલ્ડન બ્રિજ]] {{મુખ્ય|ગોલ્ડન બ્રિજ}} ===ગુમાનદેવ=== ભરુચ થી ઝઘડિયા જતા વચ્ચે ૨૦ કિ.મી. દૂર આવેલા ગુમાનદેવ નામના નાના ગામમાં પવિત્ર અને પ્રખ્યાત હનુમાનજીનુ મંદિર આવેલુ છે. ===જૂનો કિલ્લો=== કિલ્લો ઉંચી ટેકરી ઉપર બાંધાયેલો છે જ્યાંથી નર્મદા નદી સુંદર રીતે જોઇ શકાય છે. હાલમાં આ કિલ્લામાં કલેક્તર કચેરી અને દિવાની અદાલતો બેસે છે. આ ઉપરાંત જુની ડચ ફેક્ટરી, દેવળ, વિક્ટોરીયા ટાવર અને અન્ય ઇમારતો પણ આવેલી છે. જુના કિલ્લથી અશરે ત્રણેક કિ.મી.નાં આંતરે જુની ડચ કબરો આવેલી છે અને નજીકમાં જ પારસી ડુંગરવાડી આવેલી છે. ===જામા મસ્જિદ=== કિલ્લાની નીચે આવેલી ઇસ ૧૪૦૦ મા બનાવાયેલી આ મસ્જિદનું બાંધકામ ૮૬ થાંભલા પર થયું છે. ===ભ્રુગુ ઋષિનું મંદિર=== ભ્રુગુ ઋષિનું પ્રાચીન મંદિર ભરુચ શહેરની પશ્ચિમમાં આવેલું છે. ===જુના અંબાજી=== જુના અંબાજીનુ પ્રાચીન મંદિર દાંડિયા બજાર પાસે આવેલ છે. ===કબીર વડ=== [[File:BrSwamitemple.JPG|thumb|150px|રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું સ્વામિનારાયણ મંદિર]] મહાન [[સંત કબીર]] અહીં રહ્યા હતા, કહેવાય છે કે એમણે દાતણ તરીકે ઉપયોગ કરીને ફેંકી દીધેલી ડાળીનો મોટા વડના ઝાડમાં વિકાસ થયો, જે આજે [[કબીરવડ]] તરીકે ઓળખાય છે. આ ઉપરાંત જૈન દેરાસર અને સ્વામિનારાયણ મંદિરની પણ અન્ય જોવાલાયક સ્થળોમાં ગણતરી કરી શકાય. === સામાજીક સંસ્થા === ભરુચ ખાતે અનેક સામાજીક સંસ્થાઓ માનવ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. જેમાં સેવા રૂરલ ઝઘડીયા, નારદેશ ભરુચ, લાભુબેન મિસ્ત્રી ટ્રસ્ટ ઉપરાંત રોટરી, લાયન્સ, જેસીસ અને કલાજગતના માધ્યમથી જનજાગ્રુતિ અને સામાજીક ચેતના જગાવવા ભાઈશ્રી તરુણ બેન્કર થીયેટર, ટેલીવિઝન અને ફિલ્મનુ સર્જન, પ્રદર્શન કરી રહ્યા છે. મહારોગ એઇડસ, કેન્સર, દારૂબંધી, દહેજપ્રથા અને હવે બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટ્કાવો વિષય અંગે ઝુંબેશ ચલાવી રહ્યા છે. બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટકાવો વિષય ઉપર તૈયાર કરેલ ટેલીફિલ્મ "દીકરી દેવો ભવઃ"ના વિનામૂલ્યે જાહેર શો ગુજરાત રાજ્યની શાળા, કોલેજ અને સામાજીક સંસ્થાઓના ઉપક્રમે કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા ના પૂર્વમાં નેત્રંગ તાલુકા ના કાકડકુઈ ગામે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા "માધવ વિદ્યાપીઠ"પ્રકલ્પ ચાલે છે, જેમાં રાજ્યના પૂર્વ પટ્ટીના આદિવાસી વિદ્યાર્થીઓ નિઃશુલક અભ્યાસ કરે છે,જેઓ નો રહેવા જમવા ભણવા નો ખર્ચ સંસ્થા સમાજના સહયોગ થી કરે છે, ધો.10 અને 12 નું પરિણામ 98થી 100% આવે છે. ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [http://www.narmada.net.in/narmada/bharuch.htm ભરૂચ શહેરની માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20070903021953/http://www.narmada.net.in/narmada/bharuch.htm |date=2007-09-03 }} * [http://www.ncmbharuch.org નર્મદા એજ્યુકેશન સોસાયટીની વૅબ સાઇટ] * [http://www.india9.com/i9show/Bharuch-Junction-Railway-Station-28957.htm ભરૂચ રેલ્વે મથકની માહિતી] [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ભરૂચ તાલુકો]] 5i8yt6vp3otxt3tm8hp5vxtbgthgmqs વરૂ 0 12367 827490 783738 2022-08-21T13:12:08Z 2401:4900:53D5:5589:A805:2873:272B:C90F wikitext text/x-wiki {{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ |પ્રાણી = વરૂ |ફોટો = Pallipes.JPG |ફોટોસાઇઝ = 160px |ફોટોનોંધ = ભારતીય વરૂ |સ્થાનિક નામ = નાર, નાઓર ,ભેડીયો, વરૂ |અંગ્રેજી નામ = WOLF |વૈજ્ઞાનિક નામ = Canis lupus pallipes (Canis indica) |આયુષ્ય = ૧૨ થી ૧૫ વર્ષ |લંબાઇ = ૧૦૦ થી ૧૪૦ સેમી. |ઉંચાઇ = ૬૫ થી ૭૫ સેમી. |વજન = ૧૮ થી ૨૭ કિલો |સંવનનકાળ = [[ઓક્ટોબર]], [[નવેમ્બર]] |ગર્ભકાળ = ૨ માસ |પુખ્તતા = ૨.૫ થી ૩ વર્ષ |દેખાવ = પીળા બદામી રંગનું શરીર અને પીઠ પર કાળાશ,આલ્શેસિયન કુતરા જેવડું કદ અને દેખાવ, પુંછડી લાંબી ફરવાળી હોય છે. |ખોરાક = [[હરણ]], [[ઘુંટડું]], ઘેટાં - બકરાં, ઢોરનાં બચ્ચાં, [[સસલું]] અને પક્ષીઓ. |વ્યાપ = [[ગુજરાત]] રાજ્યમાં [[વેળાવદર]], [[કચ્છ જિલ્લો|કચ્છ]] અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠાના રણ વિસ્તાર]], [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]], [[દાહોદ જિલ્લો|દાહોદ]], [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] અને [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] વિસ્તારોમાં પણ. |રહેણાંક = ઘાસીયા વિસ્તાર અને ઝાડી વાળા આછા જંગલ. |ઉપસ્થિતિનાં ચિન્હો = પગનાં નિશાન, હગાર. |ગુજરાતમાં વસ્તી = (ભારતમાં ૨ થી ૩ હજાર (૨૦૦૪))<ref>{{cite web | title= યાદવેન્દ્રદેવ વી.ઝાલા | work= ભારતીય વરૂનું સંરક્ષણ | url= http://www.wii.gov.in/ars/2003/yvjhala.htm | access-date= 2009-06-01 | archive-date= 2003-12-13 | archive-url= https://archive.is/20031213154020/http://www.wii.gov.in/ars/2003/yvjhala.htm | url-status= dead }}</ref> |નોંધ = આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક - ૧૨ના આધારે અપાયેલ છે. }} '''વરૂ''' એક સસ્તન જંગલી પ્રાણી છે. == વર્તણૂક == સાંજનાં સમયે શિકારની શોધમાં ફરતું જોઇ શકાય છે અને ગામમાં રાત્રે ઢોરનું મારણ કરવા પણ આવે છે. વરૂ એક અથવા જુથમાં શિકાર કરે છે, જુથમાં હોય ત્યારે બળદ, જંગલી ભેંસ-પાડા જેવો મોટો શિકાર પણ કરી લે છે, અન્યનો શિકાર પણ ઝુંટવી લે છે. == સંદર્ભ == {{reflist}} {{wikispecies|Canis lupus pallipes}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં વન્યજીવો]] [[શ્રેણી:વન્ય]] [[શ્રેણી:સસ્તન પ્રાણીઓ]] 3wnl2kgo6m94gsnsun9ibwdyhbocd17 827523 827490 2022-08-22T04:42:03Z KartikMistry 10383 [[Special:Contributions/2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|2401:4900:53D5:5589:A805:2873:272B:C90F]] ([[User talk:2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ |પ્રાણી = વરૂ |ફોટો = Pallipes.JPG |ફોટોસાઇઝ = 160px |ફોટોનોંધ = ભારતીય વરૂ |સ્થાનિક નામ = નાર, નાઓર ,ભેડીયો, વરૂ |અંગ્રેજી નામ = WOLF |વૈજ્ઞાનિક નામ = Canis lupus pallipes (Canis indica) |આયુષ્ય = ૧૨ થી ૧૫ વર્ષ |લંબાઇ = ૧૦૦ થી ૧૪૦ સેમી. |ઉંચાઇ = ૬૫ થી ૭૫ સેમી. |વજન = ૧૮ થી ૨૭ કિલો |સંવનનકાળ = [[ઓક્ટોબર]], [[નવેમ્બર]] |ગર્ભકાળ = ૨ માસ |પુખ્તતા = ૨.૫ થી ૩ વર્ષ |દેખાવ = પીળા બદામી રંગનું શરીર અને પીઠ પર કાળાશ,આલ્શેસિયન કુતરા જેવડું કદ અને દેખાવ, પુંછડી લાંબી ફરવાળી હોય છે. |ખોરાક = [[હરણ]], [[ઘુંટડું]], ઘેટાં - બકરાં, ઢોરનાં બચ્ચાં, [[સસલું]] અને પક્ષીઓ. |વ્યાપ = [[ગુજરાત]] રાજ્યમાં [[વેળાવદર]], [[કચ્છ જિલ્લો|કચ્છ]] અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]], [[દાહોદ જિલ્લો|દાહોદ]], [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] અને [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] વિસ્તારોમાં પણ. |રહેણાંક = ઘાસીયા વિસ્તાર અને ઝાડી વાળા આછા જંગલ. |ઉપસ્થિતિનાં ચિન્હો = પગનાં નિશાન, હગાર. |ગુજરાતમાં વસ્તી = (ભારતમાં ૨ થી ૩ હજાર (૨૦૦૪))<ref>{{cite web | title= યાદવેન્દ્રદેવ વી.ઝાલા | work= ભારતીય વરૂનું સંરક્ષણ | url= http://www.wii.gov.in/ars/2003/yvjhala.htm | access-date= 2009-06-01 | archive-date= 2003-12-13 | archive-url= https://archive.is/20031213154020/http://www.wii.gov.in/ars/2003/yvjhala.htm | url-status= dead }}</ref> |નોંધ = આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક - ૧૨ના આધારે અપાયેલ છે. }} '''વરૂ''' એક સસ્તન જંગલી પ્રાણી છે. == વર્તણૂક == સાંજનાં સમયે શિકારની શોધમાં ફરતું જોઇ શકાય છે અને ગામમાં રાત્રે ઢોરનું મારણ કરવા પણ આવે છે. વરૂ એક અથવા જુથમાં શિકાર કરે છે, જુથમાં હોય ત્યારે બળદ, જંગલી ભેંસ-પાડા જેવો મોટો શિકાર પણ કરી લે છે, અન્યનો શિકાર પણ ઝુંટવી લે છે. == સંદર્ભ == {{reflist}} {{wikispecies|Canis lupus pallipes}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં વન્યજીવો]] [[શ્રેણી:વન્ય]] [[શ્રેણી:સસ્તન પ્રાણીઓ]] o3mbu1eiyzbo9ffkzrirt1sk0728m61 ચંદ્રવંશી 0 15370 827535 764545 2022-08-22T10:31:09Z Jamasaheb 70241 /* આ પણ જુઓ */ વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી wikitext text/x-wiki હિન્દૂ પૌરાણિક કથાઓ ના અનુસાર, '' ચંદ્ર વંશ '' હિન્દૂ ધર્મ નો [[ક્ષત્રિય]] કે યોદ્ધા-શાસક વર્ગ ના ચાર પ્રમુખ વનશો માં થી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓ ના અનુસાર આ વંશ '[[ચંદ્ર]]' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.<ref>{{cite book |url=https://books.google.co.in/books?id=TGyzMJYZn-0C&pg=PA21 |title=Message of the Purans |publisher=Diamond Pocket Books Ltd |first=B. B. |last=Paliwal |year=2005 |page=21 |isbn=978-8-12881-174-6}}</ref> "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ''ઈલા'' પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશ માં શાસન કરતા હતા.<ref>{{cite book |first=Wendy |last=Doniger |title=Splitting the difference: gender and myth in ancient Greece and India |url=https://books.google.com/books?id=G4pgM3birUwC&pg=PA273 |access-date=25 August 2011 |year=1999 |publisher=University of Chicago Press |isbn=978-0-226-15641-5 |page=273}}</ref> મહાન ઋષિ [[વિશ્વામિત્ર]], કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.<ref>{{cite book|title=A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature|url=https://books.google.co.in/books?id=UyAHAAAAQAAJ|publisher=Trübner & Company|year=1879|page=364}}</ref> ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.<ref>[https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA17&dq=aila+Ila&hl=en&ei=MoazTte5DYnYsga-4eTSAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CEIQ6AEwAw#v=onepage&q=aila%20Ila&f=false Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg]</ref> == આ પણ જુઓ == * [[જાડેજા]] * [[યદુવંશી]] * [[ચુડાસમા]] [[શ્રેણી:ક્ષત્રિય]] [[શ્રેણી:હિંદુ વર્ણવ્યવસ્થા]] gqafgsoip0hpg53zxjkk3c8u70b94k5 827536 827535 2022-08-22T10:34:35Z Jamasaheb 70241 જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી wikitext text/x-wiki હિન્દૂ પૌરાણિક કથાઓ ના અનુસાર, '' ચંદ્ર વંશ '' હિન્દૂ ધર્મ નો [[ક્ષત્રિય]] કે યોદ્ધા-શાસક વર્ગ ના ચાર પ્રમુખ વનશો માં થી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓ ના અનુસાર આ વંશ '[[ચંદ્ર]]' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.<ref>{{cite book |url=https://books.google.co.in/books?id=TGyzMJYZn-0C&pg=PA21 |title=Message of the Purans |publisher=Diamond Pocket Books Ltd |first=B. B. |last=Paliwal |year=2005 |page=21 |isbn=978-8-12881-174-6}}</ref> "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ''ઈલા'' પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશ માં શાસન કરતા હતા.<ref>{{cite book |first=Wendy |last=Doniger |title=Splitting the difference: gender and myth in ancient Greece and India |url=https://books.google.com/books?id=G4pgM3birUwC&pg=PA273 |access-date=25 August 2011 |year=1999 |publisher=University of Chicago Press |isbn=978-0-226-15641-5 |page=273}}</ref> મહાન ઋષિ [[વિશ્વામિત્ર]], કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.<ref>{{cite book|title=A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature|url=https://books.google.co.in/books?id=UyAHAAAAQAAJ|publisher=Trübner & Company|year=1879|page=364}}</ref> ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.<ref>[https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA17&dq=aila+Ila&hl=en&ei=MoazTte5DYnYsga-4eTSAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CEIQ6AEwAw#v=onepage&q=aila%20Ila&f=false Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg]</ref> The Jadeja (also spelled Jarejo) (Gujarati: Jāḍejā) is a Rajput clan that inhabits the Indian state of Gujarat. They claim to be descended from the legendary Jamshed of Iran. They also claim descent from Krishna. They originated from pastoral communities and laid a claim on the Rajput identity after marriages with Sodha Rajput women by adopting a process called Rajputisation. == આ પણ જુઓ == * [[જાડેજા]] * [[યદુવંશી]] * [[ચુડાસમા]] [[શ્રેણી:ક્ષત્રિય]] [[શ્રેણી:હિંદુ વર્ણવ્યવસ્થા]] jj6b2kemt92g5ls6c3h4m36q1xwqhlz 827537 827536 2022-08-22T10:42:13Z Jamasaheb 70241 જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી wikitext text/x-wiki હિન્દૂ પૌરાણિક કથાઓ ના અનુસાર, '' ચંદ્ર વંશ '' હિન્દૂ ધર્મ નો [[ક્ષત્રિય]] કે યોદ્ધા-શાસક વર્ગ ના ચાર પ્રમુખ વનશો માં થી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓ ના અનુસાર આ વંશ '[[ચંદ્ર]]' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.<ref>{{cite book |url=https://books.google.co.in/books?id=TGyzMJYZn-0C&pg=PA21 |title=Message of the Purans |publisher=Diamond Pocket Books Ltd |first=B. B. |last=Paliwal |year=2005 |page=21 |isbn=978-8-12881-174-6}}</ref> "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ''ઈલા'' પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશ માં શાસન કરતા હતા.<ref>{{cite book |first=Wendy |last=Doniger |title=Splitting the difference: gender and myth in ancient Greece and India |url=https://books.google.com/books?id=G4pgM3birUwC&pg=PA273 |access-date=25 August 2011 |year=1999 |publisher=University of Chicago Press |isbn=978-0-226-15641-5 |page=273}}</ref> મહાન ઋષિ [[વિશ્વામિત્ર]], કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.<ref>{{cite book|title=A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature|url=https://books.google.co.in/books?id=UyAHAAAAQAAJ|publisher=Trübner & Company|year=1879|page=364}}</ref> ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.<ref>[https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA17&dq=aila+Ila&hl=en&ei=MoazTte5DYnYsga-4eTSAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CEIQ6AEwAw#v=onepage&q=aila%20Ila&f=false Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg]</ref> જાડેજા એ ભારતની ના ચંદ્રવંશી રાજપૂત જ્ઞાતિ છે. જેઓ રાજપૂત યદુકુળના છે. શ્રી કૃષ્ણના ના વંશજ છે અને તે દ્વારકા છે ચંદ્રવંશી ક્ષત્રિય મુળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં. .કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે વાઘેલા રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા == આ પણ જુઓ == * [[જાડેજા]] * [[યદુવંશી]] * [[ચુડાસમા]] [[શ્રેણી:ક્ષત્રિય]] [[શ્રેણી:હિંદુ વર્ણવ્યવસ્થા]] pyj5nb37qa7lxuvwdfprkzxor9xlz8w ઢાંચો:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ 10 21218 827499 815155 2022-08-21T16:55:01Z Snehrashmi 41463 [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] કડી wikitext text/x-wiki {{navbox | name = ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ | state = {{{state<includeonly>|collapsed</includeonly>}}} | title = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] | titlestyle = background:#FFC569; | image = <!--(Chronological order:) -->[[File:Emblem of India.svg|80px|ભારતનું રાષ્ટ્રચિહ્ન]]<br/><br/><!-- -->[[Image:Marche sel.jpg|80px|મીઠા સત્યાગ્રહ દરમિયાન ગાંધી, ૧૯૩૦]]<br/><br/><!-- -->[[Image:1931 Flag of India.svg|80px|border|કોંગ્રેસનો ધ્વજ, ૧૯૩૧]]<br/><br/><!-- -->[[Image:Flag of the Indian Legion.svg|70px|border|આઝાદ હિંદ ફોજનો ધ્વજ]] | groupstyle = padding:0.35em 1.0em; line-height:1.1em; <!--reduces gap between wrapped groupname lines--> background:lightgreen; | liststyle = padding:0.25em 0; line-height:1.4em; <!--otherwise lists can appear to form continuous whole--> | listclass = hlist | group1 = ઇતિહાસ | list1 = * [[સાંસ્થાનિક ભારત|ઉપનિવેશ]] * [[ઈસ્ટ ઈન્ડીયા કંપની]] * [[બ્રિટિશ ભારત]] * [[ફ્રેન્ચ ભારત]] * [[પોર્ટુગીઝ ભારત]] * [[પ્લાસીની લડાઈ|પ્લાસીનું યુદ્ધ]] * [[બક્સરનું યુદ્ધ]] * [[આંગ્લ-મૈસુર લડાઈ]] * [[પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ|આંગ્લ-મરાઠા લડાઈ (પ્રથમ,]] * [[બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ| દ્વિતિય,]] * [[ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ| તૃતિય)]] * [[પોલિગર લડાઈ]] * [[વેલ્લોર વિપ્લવ]] * [[પ્રથમ આંગ્લ-શીખ લડાઈ]] * [[દ્વિતિય આંગ્લ-શીખ લડાઈ]] * [[૧૮૫૭નો ભારતીય વિપ્લવ]] * [[બ્રિટિશ રાજ]] * ''[[:શ્રેણી:ભારતમાં બ્રિટિશ રાજ|વધુ]]'' |group2 = વિચારસરણી<br/>અને નિતીઓ |list2 = * [[ભારતીય રાષ્ટ્રવાદ]] * [[સ્વરાજ]] * [[હિંદુ રાષ્ટ્રવાદ]] * [[ગાંધીવાદ]] * [[સત્યાગ્રહ]] * [[ભારતીય મુસ્લિમ રાષ્ટ્રવાદ]] * [[સ્વદેશી]] * [[ભારતમાં સમાજવાદ|સમાજવાદ]] * [[ખિલાફત આંદોલન]] |group3 = ઘટનાઓ અને<br/>ચળવળો |list3 = * [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ#બંગાળના ભાગલા|બંગાળના ભાગલા]] * [[ક્રાંતિકારી ચળવળો (ભારત)]] * [[દિલ્હી-લાહોર સંતલસ]] * [[ભારતીય સમાજવાદી]] * [[હિન્દુ-જર્મન સંતલસ]] * [[ચંપારણ સત્યાગ્રહ]] * [[ખેડા સત્યાગ્રહ]] * [[રોલેટ કમિટિ]] * [[રોલેટ ઍક્ટ]] * [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ]] * [[અસહકારની ચળવળ]] * [[કાકોરી કાંડ]] * [[ક્વિસા ખ્વાની બઝાર હત્યાકાંડ]] * [[ધ્વજ સત્યાગ્રહ]] * [[બારડોલી સત્યાગ્રહ]] * [[૧૯૨૮નાં આંદોલનો]] * [[નેહરુ અહેવાલ]] * [[પૂર્ણ સ્વરાજ]] * [[દાંડી સત્યાગ્રહ]] * [[ગોળમેજી પરિષદ]] * [[ભારત સરકાર ઍક્ટ ૧૯૩૫]] * [[ક્રીપ્સ મિશન]] * [[ભારત છોડો ચળવળ]] * [[ભારતીય રાષ્ટ્રીય સેના]] * [[Tiger Legion]] * [[મુંબઈ બળવો]] * [[સવિનય કાનૂનભંગની ચળવળ]] * [[ભારત છોડો આંદોલન]] * [[Coup d'État de Yanaon]] * [[કામચલાઉ ભારત સરકાર]] |group4 = સંસ્થાઓ |list4 = * [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] * [[અનુશીલન સમિતિ]] * [[યુગાંતર]] * [[આર્ય સમાજ]] * [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ]] * [[ઇન્ડિયા હાઉસ]] * [[બર્લિન સમિતિ]] * [[ગદર પાર્ટી]] * [[હોમરુલ આંદોલન]] * [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિંદુસ્તાન રિપબ્લિક એસોસિયેશન]] * [[સ્વરાજ પક્ષ]] * [[આઝાદ હિંદ ફોજ]] * ''[[:શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|વધુ]]'' |group5 = સામાજિક<br/>કાર્યકરો |list5 = * [[મોહનદાસ કરમચંદ ગાંધી]] * [[મહાત્મા જ્યોતિરાવ ફુલે]] * [[ગોપાલ ગણેશ આગરકર]] * [[શાહુ મહારાજ]] * [[ડૉ. ભીમરાવ રામજી આંબેડકર|બાબાસાહેબ આંબેડકર]] * [[ધોન્ડો કેશવ કર્વે|ધોંડો કેશવ કર્વે]] * [[વિઠ્ઠલ રામજી સિંદે]] * [[મહાદેવ ગોવિંદ રાનડે]] * [[મહર્ષિ દયાનંદ]] * [[રામકૃષ્ણ પરમહંસ]] * [[સ્વામી વિવેકાનંદ]] * [[વિનોબા ભાવે]] * [[બાબા આમ્ટે]] * [[રાજા રામમોહનરાય]] * [[ગોપાલ હરી દેશમુખ]] |group6 = ભારતીય નેતાઓ<br/>અને કાર્યકર્તાઓ |list6 = * [[Puli Thevar]] * [[Yashwantrao Holkar]] * [[Veerapandiya Kattabomman]] * [[સંગોલી રાયન્ના]] * [[Ram Singh|Baba Ram Singh]] * [[મંગલ પાંડે]] * [[કુંવર સિંહ]] * [[Rae Ahmed Nawaz Khan Kharal‎]] * [[રાણી લક્ષ્મીબાઈ]] * [[બહાદુર શાહ ઝફર]] * [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] * [[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] * [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] * [[દાદાભાઈ નવરોજી]] * [[મેડમ કામા]] * [[શ્યામજી કૃષ્ણ વર્મા]] * [[એની બેસન્ટ]] * [[લાલા હરદયાળ]] * [[Subramanya Bharathi]] * [[લાલા લજપતરાય]] * [[બિપેન ચંદ્ર પાલ]] * [[રાસબિહારી બોઝ]] * [[ચિત્તરંજનદાસ]] * [[ખાન અબ્દુલ ગફાર ખાન]] * [[મૌલાના આઝાદ]] * [[ચંદ્રશેખર આઝાદ]] * [[રાજાજી]] * [[ભગત સિંહ]] * [[સરોજિની નાયડુ]] * [[પુરુષોત્તમ દાસ ટંડન]] * [[Alluri Sitaramaraju]] * [[મહમદ અલી ઝીણા]] * [[સરદાર વલ્લભભાઈ પટેલ]] * [[Vakkom Majeed]] * [[સુભાષચંદ્ર બોઝ]] * [[જવાહરલાલ નેહરુ]] * [[મોહનદાસ કરમચંદ ગાંધી]] * [[Allama Mashriqi]] * [[Akkamma Cherian]] * [[Swadeshabhimani Ramakrishna Pillai]] * [[Kotwal Dhan Singh Gurjar]] * ''[[:શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની|વધુ]]'' |group7 = બ્રિટિશ નેતાઓ |list7 = * [[રોબર્ટ ક્લાઇવ]] * [[જેમ્સ આઉટ્રામ]] * [[જેમ્સ ડેલ્હાઉસી]] * [[ઇરવિન]] * [[વિક્ટર લિન્લિથગો]] * [[આર્ચિબાલ્ડ વેવેલ]] * [[સ્ટાફોર્ડ ક્રિસ્પ]] * [[લુઇ માઉન્ટબેટન]] * ''[[:Category:British rule in India|વધુ]]'' |group8 = સ્વાતંત્ર્ય |list8 = * [[1946 Cabinet Mission to India|Cabinet Mission]] * [[Indian Independence Act 1947|Indian Independence Act]] * [[ભારતના ભાગલા]] * [[Political integration of India|Political integration]] * [[ભારતનું બંધારણ]] * [[ભારત]] }}<noinclude> {{collapsible option}} </noinclude> htlnwfh42rqi6u2vdwql9s0k1lolhx3 827530 827499 2022-08-22T07:12:02Z KartikMistry 10383 સુધારો. wikitext text/x-wiki {{navbox | name = ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ | state = {{{state<includeonly>|collapsed</includeonly>}}} | title = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] | titlestyle = background:#FFC569; | image = <!--(Chronological order:) -->[[File:Emblem of India.svg|80px|ભારતનું રાષ્ટ્રચિહ્ન]]<br/><br/><!-- -->[[Image:Marche sel.jpg|80px|મીઠા સત્યાગ્રહ દરમિયાન ગાંધી, ૧૯૩૦]]<br/><br/><!-- -->[[Image:1931 Flag of India.svg|80px|border|કોંગ્રેસનો ધ્વજ, ૧૯૩૧]]<br/><br/><!-- -->[[Image:Flag of the Indian Legion.svg|70px|border|આઝાદ હિંદ ફોજનો ધ્વજ]] | groupstyle = padding:0.35em 1.0em; line-height:1.1em; <!--reduces gap between wrapped groupname lines--> background:lightgreen; | liststyle = padding:0.25em 0; line-height:1.4em; <!--otherwise lists can appear to form continuous whole--> | listclass = hlist | group1 = ઇતિહાસ | list1 = * [[સાંસ્થાનિક ભારત|ઉપનિવેશ]] * [[ઈસ્ટ ઈન્ડીયા કંપની]] * [[બ્રિટિશ ભારત]] * [[ફ્રેન્ચ ભારત]] * [[પોર્ટુગીઝ ભારત]] * [[પ્લાસીની લડાઈ|પ્લાસીનું યુદ્ધ]] * [[બક્સરનું યુદ્ધ]] * [[આંગ્લ-મૈસુર લડાઈ]] * આંગ્લ-મરાઠા યુદ્ધો ** [[પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ|પ્રથમ ]] ** [[બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ|દ્વિતિય ]] ** [[ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ|તૃતિય]] * [[પોલિગર લડાઈ]] * [[વેલ્લોર વિપ્લવ]] * [[પ્રથમ આંગ્લ-શીખ લડાઈ]] * [[દ્વિતિય આંગ્લ-શીખ લડાઈ]] * [[૧૮૫૭નો ભારતીય વિપ્લવ]] * [[બ્રિટિશ રાજ]] * ''[[:શ્રેણી:ભારતમાં બ્રિટિશ રાજ|વધુ]]'' |group2 = વિચારસરણી<br/>અને નિતીઓ |list2 = * [[ભારતીય રાષ્ટ્રવાદ]] * [[સ્વરાજ]] * [[હિંદુ રાષ્ટ્રવાદ]] * [[ગાંધીવાદ]] * [[સત્યાગ્રહ]] * [[ભારતીય મુસ્લિમ રાષ્ટ્રવાદ]] * [[સ્વદેશી]] * [[ભારતમાં સમાજવાદ|સમાજવાદ]] * [[ખિલાફત આંદોલન]] |group3 = ઘટનાઓ અને<br/>ચળવળો |list3 = * [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ#બંગાળના ભાગલા|બંગાળના ભાગલા]] * [[ક્રાંતિકારી ચળવળો (ભારત)]] * [[દિલ્હી-લાહોર સંતલસ]] * [[ભારતીય સમાજવાદી]] * [[હિન્દુ-જર્મન સંતલસ]] * [[ચંપારણ સત્યાગ્રહ]] * [[ખેડા સત્યાગ્રહ]] * [[રોલેટ કમિટિ]] * [[રોલેટ ઍક્ટ]] * [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ]] * [[અસહકારની ચળવળ]] * [[કાકોરી કાંડ]] * [[ક્વિસા ખ્વાની બઝાર હત્યાકાંડ]] * [[ધ્વજ સત્યાગ્રહ]] * [[બારડોલી સત્યાગ્રહ]] * [[૧૯૨૮નાં આંદોલનો]] * [[નેહરુ અહેવાલ]] * [[પૂર્ણ સ્વરાજ]] * [[દાંડી સત્યાગ્રહ]] * [[ગોળમેજી પરિષદ]] * [[ભારત સરકાર ઍક્ટ ૧૯૩૫]] * [[ક્રીપ્સ મિશન]] * [[ભારત છોડો ચળવળ]] * [[ભારતીય રાષ્ટ્રીય સેના]] * [[Tiger Legion]] * [[મુંબઈ બળવો]] * [[સવિનય કાનૂનભંગની ચળવળ]] * [[ભારત છોડો આંદોલન]] * [[Coup d'État de Yanaon]] * [[કામચલાઉ ભારત સરકાર]] |group4 = સંસ્થાઓ |list4 = * [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] * [[અનુશીલન સમિતિ]] * [[યુગાંતર]] * [[આર્ય સમાજ]] * [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ]] * [[ઇન્ડિયા હાઉસ]] * [[બર્લિન સમિતિ]] * [[ગદર પાર્ટી]] * [[હોમરુલ આંદોલન]] * [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિંદુસ્તાન રિપબ્લિક એસોસિયેશન]] * [[સ્વરાજ પક્ષ]] * [[આઝાદ હિંદ ફોજ]] * ''[[:શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|વધુ]]'' |group5 = સામાજિક<br/>કાર્યકરો |list5 = * [[મોહનદાસ કરમચંદ ગાંધી]] * [[મહાત્મા જ્યોતિરાવ ફુલે]] * [[ગોપાલ ગણેશ આગરકર]] * [[શાહુ મહારાજ]] * [[ડૉ. ભીમરાવ રામજી આંબેડકર|બાબાસાહેબ આંબેડકર]] * [[ધોન્ડો કેશવ કર્વે|ધોંડો કેશવ કર્વે]] * [[વિઠ્ઠલ રામજી સિંદે]] * [[મહાદેવ ગોવિંદ રાનડે]] * [[મહર્ષિ દયાનંદ]] * [[રામકૃષ્ણ પરમહંસ]] * [[સ્વામી વિવેકાનંદ]] * [[વિનોબા ભાવે]] * [[બાબા આમ્ટે]] * [[રાજા રામમોહનરાય]] * [[ગોપાલ હરી દેશમુખ]] |group6 = ભારતીય નેતાઓ<br/>અને કાર્યકર્તાઓ |list6 = * [[Puli Thevar]] * [[Yashwantrao Holkar]] * [[Veerapandiya Kattabomman]] * [[સંગોલી રાયન્ના]] * [[Ram Singh|Baba Ram Singh]] * [[મંગલ પાંડે]] * [[કુંવર સિંહ]] * [[Rae Ahmed Nawaz Khan Kharal‎]] * [[રાણી લક્ષ્મીબાઈ]] * [[બહાદુર શાહ ઝફર]] * [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] * [[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] * [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] * [[દાદાભાઈ નવરોજી]] * [[મેડમ કામા]] * [[શ્યામજી કૃષ્ણ વર્મા]] * [[એની બેસન્ટ]] * [[લાલા હરદયાળ]] * [[Subramanya Bharathi]] * [[લાલા લજપતરાય]] * [[બિપેન ચંદ્ર પાલ]] * [[રાસબિહારી બોઝ]] * [[ચિત્તરંજનદાસ]] * [[ખાન અબ્દુલ ગફાર ખાન]] * [[મૌલાના આઝાદ]] * [[ચંદ્રશેખર આઝાદ]] * [[રાજાજી]] * [[ભગત સિંહ]] * [[સરોજિની નાયડુ]] * [[પુરુષોત્તમ દાસ ટંડન]] * [[Alluri Sitaramaraju]] * [[મહમદ અલી ઝીણા]] * [[સરદાર વલ્લભભાઈ પટેલ]] * [[Vakkom Majeed]] * [[સુભાષચંદ્ર બોઝ]] * [[જવાહરલાલ નેહરુ]] * [[મોહનદાસ કરમચંદ ગાંધી]] * [[Allama Mashriqi]] * [[Akkamma Cherian]] * [[Swadeshabhimani Ramakrishna Pillai]] * [[Kotwal Dhan Singh Gurjar]] * ''[[:શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની|વધુ]]'' |group7 = બ્રિટિશ નેતાઓ |list7 = * [[રોબર્ટ ક્લાઇવ]] * [[જેમ્સ આઉટ્રામ]] * [[જેમ્સ ડેલ્હાઉસી]] * [[ઇરવિન]] * [[વિક્ટર લિન્લિથગો]] * [[આર્ચિબાલ્ડ વેવેલ]] * [[સ્ટાફોર્ડ ક્રિસ્પ]] * [[લુઇ માઉન્ટબેટન]] * ''[[:Category:British rule in India|વધુ]]'' |group8 = સ્વાતંત્ર્ય |list8 = * [[1946 Cabinet Mission to India|Cabinet Mission]] * [[Indian Independence Act 1947|Indian Independence Act]] * [[ભારતના ભાગલા]] * [[Political integration of India|Political integration]] * [[ભારતનું બંધારણ]] * [[ભારત]] }}<noinclude> {{collapsible option}} </noinclude> gr5s4xk6sfoqt4nh3y5872q1jtokhhw જાડેજા વંશ 0 73777 827534 827219 2022-08-22T10:26:52Z Jamasaheb 70241 જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી, જાડેજા ચંદ્રવંશી wikitext text/x-wiki {{સુધારો}} {{infobox caste | caste_name = જાડેજા | caste_name_in_local = | image = | caption = મહારાવ દેશલજી બીજા, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં | varna = ક્ષત્રિય | jati = [[રાજપૂત]] | classification = [[રાજપૂત]] | gotra = અત્રિ | veda = સામવેદ | kula_daivat = સોમનાથ | kula_devi = મોમાઈ માં | guru = દુર્વાસા | mantra = | nishan = [[સુરખાબ|સુરખપક્ષી]] | devak = | religions = [[હિંદુ]] | languages = ગુજરાતી, કચ્છી | country = [[ભારત]] | state = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]] | populated_states = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]], [[સિંધ]], [[ગુજરાત]] | region = પશ્ચિમ ભારત | ethnicity = | India_migration = | population = | family_names = | feudal_title = | heraldic_title = જામ | lineage = | color = કેસરી | throne = લાખીયારવીરો | endogamous = | notable_members = | subdivisions = આમર, મોરવાણી, ખીમાણી, દેદાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર, કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી | related = | historical_grouping = જાડેજા વંશ | disputed_grouping = | status = | education_reservation = નથી | employment_reservation = નથી | other_reservation = નથી | original_kingdom = સિંધ, અફઘાનિસ્તાન | other_kingdom = કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી | official_website = | footnotes = }} '''જાડેજા''' એ ભારતની ના [[ચંદ્રવંશી રાજપૂત]] જ્ઞાતિ છે. જેઓ [[રાજપૂત]]  યદુકુળના છે. શ્રી કૃષ્ણના ના વંશજ છે અને તે દ્વારકા છે ચંદ્રવંશી ક્ષત્રિય મુળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{ઢાંચો:Cite conference|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+}}</ref> ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં [[ધ્રોલ]]<ref>Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.</ref>, [[ગોંડલ]],<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteer , Volume 8|year=૧૮૮૪|publisher=Government Central Press, Bombay (India)|pages=૬૧, ૪૪૪|url=http://books.google.co.in/books?id=pz3rFgOTkyUC&q=gondal+state++jadeja&dq=gondal+state++jadeja&hl=en&sa=X&ei=7ZnCUYeTE4mzrAeYioH4AQ&ved=0CE4Q6AEwBw}}</ref> [[મોરબી]],<ref>{{ઢાંચો:Cite book|title=Rajkot|year=૧૯૬૪|publisher=India. Superintendent of Census Operations, Gujarat|pages=45–46|url=http://books.google.co.in/books?id=s6oWAQAAMAAJ&q=morvi+state+jadeja&dq=morvi+state+jadeja&hl=en&sa=X&ei=75fCUb7DNYO0rAeowYDgCw&ved=0CC0Q6AEwAA}}</ref> નવાનગર,<ref>{{ઢાંચો:Cite book|title=Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan|year=૧૯૯૬|page=૨૦૭|url=http://books.google.co.in/books?id=YQdZlHJ2WTAC&pg=PA207&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CDQQ6AEwAQ#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> [[રાજકોટ]],<ref>{{ઢાંચો:Cite book|title=Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright|year=૧૯૨૨|page=૭૨૨|url=http://books.google.co.in/books?id=47sfj8DUwNgC&pg=PA722&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CEUQ6AEwBA#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> અને [[વીરપુર (રાજકોટ)|વીરપુરનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteers: Rajkot District|year=૧૯૬૫|publisher=Directorate of Government Print., Stationery and Publications|page=36|url=http://books.google.co.in/books?ei=9OtcUuqZMc-xrAet8YDABw&id=ZkRuAAAAMAAJ&dq=virpur+princely+state+jadeja&q=virpur++jadeja#search_anchor}}</ref> == જાણીતાં વ્યક્તિઓ == [[ચિત્ર:જામ સાહેબ સ્કોટલેન્ડ, સપ્ટેમ્બર 1942 માં ઢાંચો HMS નેલ્સન મુલાકાત.jpg|thumb|right|જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી]] * [[જામ રણજી]], ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા<ref>{{ઢાંચો:Cite book|title=Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch|first=Boria|last=Majumdar|publisher=Psychology Press|year=૨૦૦૬|isbn=9780415358859|url=http://books.google.co.uk/books?id=8pkC-WxcBMcC&pg=PA8|access-date=૨૩ નવેમ્બર ૨૦૧૨|page=૮}}</ref> જેમના નામ પરથી ''રણજી ટ્રોફી''નું નામ પડ્યું છે. * કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા.<ref>{{ઢાંચો:Cite web|title=Kumar Shri Duleepsinhji|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/kumar-shri-duleepsinhji|publisher=The Open University Making Britain|access-date=૨૦ જુન ૨૦૧૩}}</ref> તેમના નામ પરથી ''દુલિપ ટ્રોફી''ની શરૂઆત થઇ. * એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.<ref>{{ઢાંચો:Cite news|title=Kutch's royal family member passes away|url=http://m.oneindia.in/news/2008/02/22/kutchs-royal-family-member-passes-away-1203674740.html|access-date=૨૦ જુન ૨૦૧૩|newspaper=One India News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮}}</ref> * જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref> * [[અજય જાડેજા]], ક્રિકેટ ખેલાડી અને અભિનેતા. * [[રવિન્દ્ર જાડેજા]], ક્રિકેટ ખેલાડી. == સંદર્ભ == {{Reflist|30em}} == વધુ વાચન == *{{cite book |title=The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India |first=Lyla |last=Mehta |publisher=Orient Blackswan |location=New Delhi |year=૨૦૦૫|isbn=9788125028697 |url=http://books.google.co.uk/books?id=G-wgujkjzZkC}}<!--author is an academic social scientist, study based on 14 yrs of research & has a lot of background info re: social history etc--> *{{cite book |title=International Law Reports |volume=50 |editor-first=E. |editor-last=Lauterpacht |publisher=Cambridge University Press |year=૧૯૭૬|isbn=9780521463959 |url=http://books.google.co.uk/books?id=sM35IwUWriEC}} *{{cite book |title=Kutch: In Festival And Custom |first=K. S. |last=Dilipsinh |publisher=Har-Anand Publications |location=New Delhi |year=૨૦૦૪ |isbn=9788124109984 |url=http://books.google.co.uk/books?id=oPUFiGRH07IC}} *{{cite book |title=Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji |first=Satadru |last=Sen |publisher=Manchester University Press |year=૨૦૦૫ |isbn=9780719069260 |url=http://books.google.co.uk/books?id=C8mcX1JigJ8C}} == બાહ્ય કડીઓ == {{Commons|Category:Jadeja|જાડેજા વંશ}} [[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]] [[શ્રેણી:જ્ઞાતિ]] 8ax2w63gq3efj6gbhgq8p1fe5lzmxu7 નડાબેટ 0 77500 827488 794497 2022-08-21T13:02:34Z 2401:4900:53D5:5589:A805:2873:272B:C90F wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = નડાબેટ | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = [[સુઈગામ તાલુકો|સુઈગામ]] | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = | blank_title_4 = | blank_value_4 = }} '''નડાબેટ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું ગામ છે. નડાબેટ એ લુપ્ત થવાના આરે આવેલ, વરુ ઝરખ સહિતની વન્યસંપદા માટે નિર્ભય આશ્રયસ્થાન છે આ ગામ ભારત-[[પાકિસ્તાન]]ની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં [[સીમા સુરક્ષા દળ|ભારતીય સીમા સુરક્ષા દળ]]નું મથક આવેલું છે.<ref>{{cite web|url=http://cmogujarat.gov.in/en/gujarat-cm-celebrates-diwali-bsf-jawans-nadabet-banaskantha/|title=Gujarat CM celebrates Diwali with BSF Jawans at Nadabet in Banaskantha|date=૩૦ ઓક્ટોબર ૨૦૧૬|access-date=૧૨ ઓક્ટોબર ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite news|url=http://indianexpress.com/article/cities/ahmedabad/gujarat-cm-vijay-rupani-to-launch-seema-darshan-plan-from-nada-bet-4438043/|title=Gujarat CM Vijay Rupani to launch Seema Darshan plan from Nada Bet|last=|first=|date=૧૨ ડિસેમ્બર ૨૦૧૬|work=|newspaper=The Indian Express|language=en|access-date=૨૫ જાન્યુઆરી ૨૦૧૭|via=}}</ref> અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.<ref>{{Cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} નડેશ્વરી માતાનું મંદિર|website=banaskanthadp.gujarat.gov.in|access-date=2018-12-17|archive-date=2011-08-29|archive-url=https://web.archive.org/web/20110829232025/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/akila+news-epaper-akila/banasakantha+jillana+ranama+nadabet+khate+aavel+nadeshvari+matajinu+mandir+samagr+deshana+rakshak+devi+tarike+pujay+chheh+dar+varshe+chaitr+naumana+divase+melama+loko+umati+pade+chheh+koi+pujari+nahi+parantu+deshana+javano+j+aarati+utare+chhe-newsid-94642950|title=બનાસકાંઠા જિલ્લાના રણમાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીનું મંદિર|last=|first=|date=|website=|publisher=|access-date=2018-12-17}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સુઈગામ તાલુકો]] egeorqww39kvuxenw05unp3nvx2cahd 827524 827488 2022-08-22T04:42:10Z KartikMistry 10383 [[Special:Contributions/2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|2401:4900:53D5:5589:A805:2873:272B:C90F]] ([[User talk:2401:4900:53D5:5589:A805:2873:272B:C90F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = નડાબેટ | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = [[સુઈગામ તાલુકો|સુઈગામ]] | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = | blank_title_4 = | blank_value_4 = }} '''નડાબેટ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું ગામ છે. આ ગામ ભારત-[[પાકિસ્તાન]]ની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં [[સીમા સુરક્ષા દળ|ભારતીય સીમા સુરક્ષા દળ]]નું મથક આવેલું છે.<ref>{{cite web|url=http://cmogujarat.gov.in/en/gujarat-cm-celebrates-diwali-bsf-jawans-nadabet-banaskantha/|title=Gujarat CM celebrates Diwali with BSF Jawans at Nadabet in Banaskantha|date=૩૦ ઓક્ટોબર ૨૦૧૬|access-date=૧૨ ઓક્ટોબર ૨૦૧૬}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite news|url=http://indianexpress.com/article/cities/ahmedabad/gujarat-cm-vijay-rupani-to-launch-seema-darshan-plan-from-nada-bet-4438043/|title=Gujarat CM Vijay Rupani to launch Seema Darshan plan from Nada Bet|last=|first=|date=૧૨ ડિસેમ્બર ૨૦૧૬|work=|newspaper=The Indian Express|language=en|access-date=૨૫ જાન્યુઆરી ૨૦૧૭|via=}}</ref> અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.<ref>{{Cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} નડેશ્વરી માતાનું મંદિર|website=banaskanthadp.gujarat.gov.in|access-date=2018-12-17|archive-date=2011-08-29|archive-url=https://web.archive.org/web/20110829232025/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/akila+news-epaper-akila/banasakantha+jillana+ranama+nadabet+khate+aavel+nadeshvari+matajinu+mandir+samagr+deshana+rakshak+devi+tarike+pujay+chheh+dar+varshe+chaitr+naumana+divase+melama+loko+umati+pade+chheh+koi+pujari+nahi+parantu+deshana+javano+j+aarati+utare+chhe-newsid-94642950|title=બનાસકાંઠા જિલ્લાના રણમાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીનું મંદિર|last=|first=|date=|website=|publisher=|access-date=2018-12-17}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સુઈગામ તાલુકો]] pzbzzao2tr8uo02mr36x3akszb6hqwj સભ્ય:Snehrashmi/પ્રયોગપૃષ્ઠ 2 124735 827480 827479 2022-08-21T12:02:17Z Snehrashmi 41463 એસેમ્બલી બૉમ્બ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} swjgjn0j4uf609f7ibt3tobocv3t2vl 827481 827480 2022-08-21T12:16:31Z Snehrashmi 41463 પછીની પ્રવૃત્તિઓ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} 26s1rrqz9n0fo85iwyq2mewkkesvaux 827482 827481 2022-08-21T12:35:28Z Snehrashmi 41463 પતન wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} svvj97yobahw6jnp0r6m8ibmkzgjxom 827483 827482 2022-08-21T12:42:05Z Snehrashmi 41463 ટીકા wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", [૧૮] દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} itre1mmf4cvsqqyyntx8fg83qqg2bio 827486 827483 2022-08-21T12:58:29Z Snehrashmi 41463 /* અગ્રણી સભ્યો */ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", [૧૮] દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | Absconded in the [[Kakori Conspiracy]] Case, while living underground he re-organized the HSRA and bravely shot himself dead in a shoot-out with [[police]] (as per his promise British [[police]] was unable to catch him alive, he was the man of his own words we remember him as ''Azad'') at [[Prayagraj|Allahabad]] on 27 February 1931.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | Sentenced to [[life imprisonment]] in [[Kakori]] case; released in 1936 and became active in [[Indian National Congress|Congress]] but left the party after independence. He was elected as the [[Member of the Legislative Assembly|MLA]] on Jan Sangh Party ticket{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | Sentenced to ten years' rigorous [[imprisonment]] in [[Kakori]] case{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | Absconded in Mainpuri case; Sentenced to [[death]] in Kakori case.{{citation needed|date=August 2012}} Hanged in 1926 at [[Gorakhpur]] [[Central Jail]] |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | Sentenced to life imprisonment in Kakori case; became a [[Rajya Sabha|Member of Parliament]] after independence |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | Sentenced to four years' rigorous imprisonment in Kakori case{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | Sentenced to ten years' rigorous imprisonment in Kakori conspiracy which was converted later into a life sentence after [[Naini]] Jail Case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} Joined [[Indian National Congress]], freedom movement activities in Western [[Uttar Pradesh]], became a [[Member of Parliament]]. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | Sentenced to 14 years' rigorous imprisonment in Kakori case; later became a journalist/writer; died in 1999 on the day of [[Deepavali]]. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | Sentenced to life in Kakori case. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | Sentenced to death in Kakori case.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> Hanged in 1926 at [[Faizabad]] Jail. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | Sentenced to five years' rigorous imprisonment in Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} He became a Member of Parliament from [[Shahjahanpur]]{{sfnp|Mahaur|1977|p=89|ps=}} in 1961 and 1966. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | Sentenced to ten years' rigorous imprisonment in Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | Sentenced to [[Execution by hanging|death]] in Kakori case.{{citation needed|date=August 2012}} Hanged in 1926 at [[Gonda, Uttar Pradesh|Gonda]] Jail. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | Sentenced to two years' even after being an approver in the Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | Sentenced to seven years' rigorous imprisonment in [[Mainpuri]] and life in Kakori conspiracy case; died in October 1981.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | Sentenced to three years' rigorous imprisonment in Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | Sentenced to five years' rigorous imprisonment in Kakori case{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | Sentenced to life imprisonment in Andaman [[Cellular Jail]]; died of [[tuberculosis]] at [[Bhowali]] TB sanatorium in 1942. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | Sentenced to death in Kakori case.{{citation needed|date=August 2012}} Hanged in 1926 at Naini [[ALLAHABAD]] Jail. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | Sentenced to ten years' rigorous imprisonment in Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | Sentenced to five years' rigorous imprisonment in Kakori case.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | He was arrested and latter imprisoned after Lahore Conspiracy Case trial in 1928 but released due to lack of evidence. Later, he joined [[Communist Party of India]] and become [[general secretary]] of CPI in 1950. |} == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} c3d3eyobxqa0ga642u503asa62mp2v4 827489 827486 2022-08-21T13:11:16Z Snehrashmi 41463 /* અગ્રણી સભ્યો */ પરિણામ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", [૧૮] દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} 4zu27h5qmj2p24ynib09qt4ewuzfbn4 827491 827489 2022-08-21T13:15:31Z Snehrashmi 41463 /* વિસર્જન અને વિરાસત */ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", [૧૮] દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == અંતિમ સમય અને વિસર્જન == [[ભગત સિંહ]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્રશેખર આઝાદના]] મૃત્યુ પછી, અન્ય સહયોગી [[ઉધમસિંહ|ઉધમ સિંહે]] [[લંડન|લંડનથી]] HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું. == વિરાસત == [[ફિરોઝપુર|ફિરોઝપુરના]] તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને [[પંજાબ સરકાર, ભારત|પંજાબ સરકાર]] દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/Revolutionaries-hide-out-at-Ferozepur-declared-protected-Punjab-govt-tells-HC/articleshow/45905631.cms|title=Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC|work=The Times of India|access-date=2018-08-23}}</ref> == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} mjfqs9afsu91cs7zrm1b2gtdxkei0vf 827494 827491 2022-08-21T13:36:29Z Snehrashmi 41463 લેખ સંપાદન પૂર્ણ થતાં પાનું ખાલી કરી દેવાયું wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 827517 827494 2022-08-21T18:39:15Z Snehrashmi 41463 જદુગોપાલ મુખર્જી wikitext text/x-wiki '''જદુગોપાલ મુખર્જી''' (૧૮ સપ્ટેમ્બર ૧૮૮૬ – ૩૦ ઓગસ્ટ ૧૯૭૬) એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે [[જતીન્દ્રનાથ મુખર્જી]] અથવા [[બાઘા જતીન]]ના અનુગામી તરીકે યુગાન્તરના સભ્યોને ગાંધીજીની ચળવળને તેમની પોતાની આકાંક્ષાની પરાકાષ્ઠા તરીકે ઓળખવા અને સ્વીકારવાની આગેવાની લીધી હતી. == પ્રારંભિક જીવન == જદુગોપાલ અથવા જદુનો જન્મ પશ્ચિમ બંગાળમાં રૂપનારાયણ નદીના કાંઠે [[મેદિનીપુર]] જિલ્લામાં [[તમલુક]] ખાતે થયો હતો, જ્યાં તેમના પિતા કિશોરીલાલ વકીલાત કરતા હતા અને પોતાને ખય્યાલ ગાયક તરીકે ઓળખાવતા હતા. આ પરિવાર ઉત્તર કોલકાતા|ના]] બેનિયાટોલાથી આવ્યો હતો. જદુની માતા ભુવનમોહિની [[વૈષ્ણવ]] પરિવારમાંથી આવતા હતા અને તેમના બાળકોમાં ભક્તિની ભાવનાનો સંચાર કર્યો હતો. જદુનો નાનો ભાઈ યુએસમાં સ્થાયી થવાનો હતો અને પશ્ચિમમાં પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિદ્વાન ધનગોપાલ મુખર્જી તરીકે ઓળખાતો હતો. કોલકાતાની ડફ સ્કૂલના ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી તરીકે જદુએ તેમના એક શિક્ષકને પાસેથી રાષ્ટ્રભક્તિનો વિચાર શીખ્યા હતા. તેઓ ૧૯૦૫ માં કોલકાતા [[અનુશીલન સમિતિ]]ના સભ્ય બન્યા અને બંગાળ વિભાજનની નિષ્ફળતાથી તેના રાજકીય વાતાવરણથી આકર્ષાયા હતા. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે ૧૯૦૬માં રોયલ બંગાળ વાઘ સાથે [[બાઘા જતીન]]ની એકલા હાથે થયેલી લડાઈએ તેમને અને તેમના મિત્રોને રોમાંચિત કર્યા હતા અને તેઓ એક પરાક્રમી યુગ સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવતા હતા. એફએની પરીક્ષા પછી, ૧૯૦૮માં, જદુએ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. દેશભક્તિની વધતી જતી લહેરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાના શોખીન અને તેમને દબાવવાના સરકારના પગલાંને નિહાળવાના શોખીન, જદુએ અલિપ્ત રહેવાનું પસંદ કર્યું, પોતાની જાતને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખી.<ref>''biplabi jiban'er smriti'', by Jadugopal Mukherjee, Calcutta, 1982 (2nd edition)</ref> sz6tdqa5jmxgrzcbq7ack6t2k9ztszm સભ્યની ચર્ચા:Retired User 21082022 3 129003 827495 801977 2022-08-21T13:54:25Z Rachmat04 26180 Rachmat04 એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના [[સભ્યની ચર્ચા:Nicholas Michael Halim]]ને [[સભ્યની ચર્ચા:Retired User 21082022]] પર વાળ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Nicholas Michael Halim|Nicholas Michael Halim]]" to "[[Special:CentralAuth/Retired User 21082022|Retired User 21082022]]" wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nicholas Michael Halim}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૦૫, ૧૨ નવેમ્બર ૨૦૨૧ (IST) 1j7ouvmhs3gt5z0ydwltt9go2i2b9cn સભ્યની ચર્ચા:Devansu rathod 3 134609 827541 826780 2022-08-22T11:40:32Z Devansu rathod 70092 /* અમરસિંહ રાઠવા */ નવો વિભાગ wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) == અમરસિંહ રાઠવા == ભારતીય રાજકારણી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) fgm1i1qupbpms67bqkr0x569o2ebdvo 827542 827541 2022-08-22T11:41:39Z Devansu rathod 70092 /* અમરસિંહ રાઠવા */ wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) == અમરસિંહ રાઠવા == ભારતીય રાજકારણી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) [[અમરસિંહ રાઠવા]] 7f0abxc12lldf9vpuhjva3s61h1x937 Shedubhar 0 134827 827527 827382 2022-08-22T06:16:30Z 2402:3A80:1545:2D13:0:2:310C:CC01 wikitext text/x-wiki shedubhar Village is Gujrat Amreli Village. 81tusi8td6aru1ziqa7xsa4u9ix86zo 827528 827527 2022-08-22T06:19:48Z KartikMistry 10383 [[Special:Contributions/2402:3A80:1545:2D13:0:2:310C:CC01|2402:3A80:1545:2D13:0:2:310C:CC01]] ([[User talk:2402:3A80:1545:2D13:0:2:310C:CC01|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Meghdhanu|Meghdhanu]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Delete|Blank Page}} mq4dki3pbjcpta6n29d1zx4kpi5ods4 ચર્ચા:રાઠવા 1 134854 827531 827434 2022-08-22T07:15:57Z Devansu rathod 70092 wikitext text/x-wiki મુખ્યત્વે છોટા ઉદેપુરના છોટા ઉદેપુર, કવાંટ, પાવી-જેતપુર, સંખેડા નસવાડી અને બોડેલી તાલુકામાં અને પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ અને બારિયા તાલુકાઓમાં રહે છે. "tools"(Q7295690) j5mvhcpad7lkrj48d0igge03ppvs1hj Bhargav Polra 0 134859 827526 827450 2022-08-22T06:15:43Z 2402:3A80:1545:2D13:0:2:310C:CC01 New Img wikitext text/x-wiki {{delete|કારણ=અંગ્રેજી લખાણ, નોંધપાત્રતા શંકાસ્પદ}} {{short description|Indian artist}} {{Use mdy dates|date=November 2019}} {{Infobox person | name = Bhargav Polra | image = [[File:BhargavPolra.jpg|bhargav polra]] | alt = | caption = Bhargav in 2021 | birth_name = Bhargav Polra | birth_date = {{Birth date and age|mf=yes|2004|6|5}} | mother = Bhavna Polra | father = Suresh Polra | birth_place = [[Shedubhar]] | residence = | Website = | occupation = Artist | years_active = 2002–present }} '''Bhargav Polra''' (born june 5, 2004) is an Indian Music Artist Produser. He started his career at the age of 18. Bhargav Polra is currently studying in Ahmedabad. She has worked in many films such as the kids count, move on, american pain and many more. His place of birth is Amreli. Since childhood, Bhargav Polra had a passion to play, he has also been a cricket, vollyball Player And he is also a producer. Listen Bhargav Polra (BRGV) Song • Spotify<ref>{{Cite web|title=BRGV|url=https://open.spotify.com/artist/0dokg4cRNI4qAXBsoDnzfN|access-date=2022-08-19|website=Spotify|language=gu}}</ref> •Jiosaavan<ref>{{Cite web|title=BRGV - Top Songs - Listen on JioSaavn|url=https://www.jiosaavn.com/artist/brgv-songs/aOL0V7XLIhM_|access-date=2022-08-19|website=JioSaavn|language=en-US}}</ref> <references responsive="" /> krrym6u73v7zv1s5jiehdm50lw3iw9l સભ્યની ચર્ચા:Ronak r rathod 3 134869 827487 2022-08-21T13:02:27Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ronak r rathod}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૩૨, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) mfhjtbx0uh7640t3406jauhksvfg58m હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન 0 134870 827492 2022-08-21T13:18:50Z Snehrashmi 41463 સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''' (એચએસઆરએ), જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' (એચઆરએ) તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], સચિન્દ્રનાથ બક્ષી, સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. એચઆરએના લેખિત બંધારણ અને પ્રકાશિત ઢંઢેરો, જેનું શીર્ષક ધ રિવોલ્યુશનરી હતું, તેને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[સચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટરજી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટરજી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} HRA એ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ]], [[સહરાનપુર|સહારનપુર]] અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપી. તેઓ [[કોલકાતા]]માં બોમ્બ પણ બનાવતા હતા;- [[દક્ષિણેશ્વર]] અને શોવાબજાર ખાતે - અને [[ઝારખંડ]]માં [[દેવધર|દેવઘર]] (તે સમયે [[બિહાર]] પ્રાંત) ખાતે. કલકત્તા વર્કશોપ [[પોલીસ]] દ્વારા 1925માં અને દેવઘરમાં 1927માં મળી આવી હતી. એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠન ના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે [માર્ક્સવાદ] તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ [[ખેડૂત|કિસાન]] ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવી અનુભૂતિ હતી કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું, કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપત રાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડોઅર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે ખુરશી સંભાળી કે તરત જ તેમણે "લોંગ લીવ સોશિયાલિસ્ટ રિવોલ્યુશન", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લાઇવ પીપલ" "લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ નહીં", અને "ડાઉન વિથ સામ્રાજ્યવાદ"ના નારા લગાવ્યા હતા. [13] [14] મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશ પાટીનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશ પતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", [૧૮] દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == અંતિમ સમય અને વિસર્જન == [[ભગત સિંહ]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્રશેખર આઝાદના]] મૃત્યુ પછી, અન્ય સહયોગી [[ઉધમસિંહ|ઉધમ સિંહે]] [[લંડન|લંડનથી]] HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું. == વિરાસત == [[ફિરોઝપુર|ફિરોઝપુરના]] તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને [[પંજાબ સરકાર, ભારત|પંજાબ સરકાર]] દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/Revolutionaries-hide-out-at-Ferozepur-declared-protected-Punjab-govt-tells-HC/articleshow/45905631.cms|title=Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC|work=The Times of India|access-date=2018-08-23}}</ref> == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} mjfqs9afsu91cs7zrm1b2gtdxkei0vf 827493 827492 2022-08-21T13:33:39Z Snehrashmi 41463 સાફ સફાઈ wikitext text/x-wiki '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''', જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], શચીન્દ્રનાથ બક્ષી, શચીન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનનો પ્રકાશિત ઢંઢેરો અને લેખિત બંધારણ ''ધ રિવોલ્યુશનરી''ને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સ (સંયુક્ત પ્રાંત)ના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[શચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટર્જી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટર્જી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''ધ રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠનના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે માર્ક્સવાદ તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ ખેડૂત ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો હતો કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે તેમનું અવસાન થયું, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપતરાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડવર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે ''કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સ''ની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશપતિનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશપતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા. |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == અંતિમ સમય અને વિસર્જન == [[ભગત સિંહ]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્રશેખર આઝાદના]] મૃત્યુ પછી, અન્ય સહયોગી [[ઉધમસિંહ|ઉધમ સિંહે]] [[લંડન|લંડનથી]] HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું. == વિરાસત == [[ફિરોઝપુર|ફિરોઝપુરના]] તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને [[પંજાબ સરકાર, ભારત|પંજાબ સરકાર]] દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/Revolutionaries-hide-out-at-Ferozepur-declared-protected-Punjab-govt-tells-HC/articleshow/45905631.cms|title=Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC|work=The Times of India|access-date=2018-08-23}}</ref> == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} rwzuagdzmlu9exgfnnvjsipbsog9yug 827500 827493 2022-08-21T16:56:37Z Snehrashmi 41463 wikitext text/x-wiki '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''', જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], શચીન્દ્રનાથ બક્ષી, શચીન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનનો પ્રકાશિત ઢંઢેરો અને લેખિત બંધારણ ''ધ રિવોલ્યુશનરી''ને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સ (સંયુક્ત પ્રાંત)ના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[શચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટર્જી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટર્જી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''ધ રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠનના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે માર્ક્સવાદ તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ ખેડૂત ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો હતો કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે તેમનું અવસાન થયું, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપતરાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડવર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે ''કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સ''ની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશપતિનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશપતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા. |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == અંતિમ સમય અને વિસર્જન == [[ભગત સિંહ]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્રશેખર આઝાદના]] મૃત્યુ પછી, અન્ય સહયોગી [[ઉધમસિંહ|ઉધમ સિંહે]] [[લંડન|લંડનથી]] HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું. == વિરાસત == [[ફિરોઝપુર|ફિરોઝપુરના]] તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને [[પંજાબ સરકાર, ભારત|પંજાબ સરકાર]] દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/Revolutionaries-hide-out-at-Ferozepur-declared-protected-Punjab-govt-tells-HC/articleshow/45905631.cms|title=Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC|work=The Times of India|access-date=2018-08-23}}</ref> == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} {{ઢાંચો:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}} emsjbj354g830bl1xzvorcb887sve4m 827501 827500 2022-08-21T16:59:32Z Snehrashmi 41463 [[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki '''હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન''', જે અગાઉ '''હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી''' અને '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન''' તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[અશફાકુલ્લા ખાન]], શચીન્દ્રનાથ બક્ષી, શચીન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનનો પ્રકાશિત ઢંઢેરો અને લેખિત બંધારણ ''ધ રિવોલ્યુશનરી''ને ૧૯૨૫ના [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]] કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. == ઉદ્‌ગમ == === પૃષ્ઠભૂમિ === ૧૯૧૯ની [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. [[ચૌરી ચૌરા કાંડ|ચૌરી ચૌરાની ઘટના]] પછી, [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]]એ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.{{Sfnp|Gupta|1997}} === ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ === ફેબ્રુઆરી ૧૯૨૧માં [[ચૌરી ચૌરા]]માં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના [[અસહયોગ આંદોલન|અસહકાર ચળવળને]] તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. [[રામ પ્રસાદ બિસ્મિલ]] અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે [[મોતીલાલ નહેરૂ|મોતી લાલ નેહરુ]] અને [[ચિતરંજનદાસ]]ના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી [[સ્વરાજ પાર્ટી]]ની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી. === પીળા પાના પર બંધારણ === [[લાલા હરદયાળ]] સંમતિથી બિસ્મિલ [[અલ્હાબાદ]] ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' Page 109 & 146</ref>{{વધુ સંદર્ભ જરૂરી|date=August 2022}} સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ ''યલો પેપર'' પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સ (સંયુક્ત પ્રાંત)ના [[કાનપુર|કાનપોર]] ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી. === જવાબદારી વહેંચણી === આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ '''હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)''' હશે. બિસ્મિલને [[શાહજહાંપુર]] માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને [[અવધ]])ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. [[શચીન્દ્રનાથ સન્યાલ]] રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, [[જોગેશચંદ્ર ચેટર્જી]], [[અનુશીલન સમિતિ]]ના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટર્જી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] ગયા.{{સંદર્ભ|date=April 2015}} એચઆરએએ [[આગ્રા]], અલ્હાબાદ, [[વારાણસી|બનારસ]], કાનપુર, [[લખનૌ|લખનઉ]], સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.{{Sfnp|Gupta|1997}} === પત્રિકાનું પ્રકાશન === સાન્યાલે એચઆરએ માટે ''ધ રિવોલ્યુશનરી'' શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=FnkNyjxmk8wC&pg=PA60|title=Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions|last=Balinisteanu|first=Tudor|publisher=Palgrave Macmillan|year=2012|isbn=978-0-23029-095-2|page=60}}</ref> તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.{{Sfnp|Gupta|1997}} ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની [[પશ્ચિમ બંગાળ]]ના [[બાંકુડા|બાંકુરામાં]] ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા. == પ્રારંભિક પ્રવૃત્તિઓ == [[File:Shaheed Bhagat Singh. Rewalsar, Himachal Pradesh.jpg|thumb|[[ભગતસિંહ]]નું ભીંતચિત્ર; રેવાલસર, ભારત, ૨૦૦૯]] ૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેનની લૂંટ]] એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]], [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[રાજેન્દ્ર લાહિડી]]ને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠનના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. [[ચંદ્રશેખર આઝાદ]] એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.{{Sfnp|Gupta|1996}} == મુખ્ય પ્રવૃત્તિઓ == ૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં [[સાયમન કમિશન]] સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.{{Sfnp|Nair|2009}} ૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.{{sfnp|Sawhney|2012|p=380|ps=}} કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્‌ભવ થયો.{{efn|બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.{{Sfnp|Gupta|1997}}}} અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે માર્ક્સવાદ તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ ખેડૂત ચળવળનો સમાવેશ થાય છે. {{Sfnp|Gupta|1997}} ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો હતો કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. {{Sfnp|Nair|2009}} એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા ''કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ''ના સહયોગથી કામ કરશે. એચએસઆરએ (HSRA) નો ''ફિલોસોફી ઓફ ધ બોમ્બ'' શીર્ષક ધરાવતો ઢંઢેરો [[ભગવતી ચરણ વોહરા]] દ્વારા લખવામાં આવ્યો હતો.{{Sfnp|Bowden|Davis|2009}} == જ્હોન પી. સોન્ડર્સની હત્યા == ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે [[સાયમન કમિશન|સાયમન કમિશને]] [[લાહોર]]ની મુલાકાત લીધી ત્યારે [[લાલા લાજપતરાય|લાલા લજપત રાયે]] કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો [[હિંસા]]થી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર ''લાઠીચાર્જ'' કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે તેમનું અવસાન થયું, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."{{Sfnp|Nair|2009}} જ્યારે લાલા લજપતરાયના મૃત્યુનો મામલો [[બ્રિટિશ સંસદ]]માં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.{{Sfnp|Rana|2005a}} [[ભગત સિંહ|ભગતસિંહે]] બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,{{Sfnp|Rana|2005a}} અને અન્ય ક્રાંતિકારીઓ, [[રાજગુરુ|શિવરામ રાજગુરુ]], જય ગોપાલ, [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]] સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.{{Sfnp|Gupta|1997}} જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ [[લાહોર]]માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.{{Sfnp|Nayar|2000}} તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું [[ચંદ્રશેખર આઝાદ|આઝાદ]]ના કવરિંગ ફાયરથી મોત થયું હતું.{{Sfnp|Rana|2005b}} ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} બીજા દિવસે HSRA એ [[લાહોર]]માં પોસ્ટરો લગાવીને [[હત્યા|હત્યાની]] કબૂલાત કરી જેમાં લખ્યું હતું: {{quote box|જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... {{sfnp|Grewal|2007|p=46|ps=}}}} [[File:Bhagat Singh's execution Lahore Tribune Front page.jpg|right|thumb|200px|ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાનું વર્ણન કરતા લાહોરમાંથી પ્રકાશિત ''ટ્રિબ્યુન'' (૨૫ માર્ચ ૧૯૩૧)નું પ્રથમ પાનું]] HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ [[દિલ્હી]]માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.{{Sfnp|Gupta|1997}} {{Sfnp|Singh|Lala|Hooja|2007}} ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ''ઈન્કલાબ ઝિંદાબાદ'' ([[ક્રાંતિ]] દીર્ઘજીવંત રહે), ''[[વંદે માતરમ્|વંદે માતરમ]]'' (માતૃભૂમિની જય) અને ''સામ્રાજ્યવાદ મુર્દાબાદ''ના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડવર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે ''હિન્દુસ્તાન ટાઇમ્સ'' પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને [[કિશોરી લાલ]], સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.{{Sfnp|Gupta|1997}}{{Sfnp|Singh|Lala|Hooja|2007}} == પછીની પ્રવૃત્તિઓ == ડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ ''આતિશી ચક્ર'' (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી [[ભગત સિંહ|ભગતસિંહ]] અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " [[વ્લાદિમીર લેનિન|લેનિન્સ]] નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.<ref>{{Cite web|last=Khan|first=Lal|title=Bhagat Singh: Discovering the legacy|url=https://www.marxist.com/bhagat-singh-discovering-the-legacy.htm|access-date=2021-08-25|website=In Defence of Marxism|language=en-gb}}</ref> <ref>{{Cite news|title=How Russian Revolution Inspired Undivided India’s Literary, Political Figures|url=https://www.newsclick.in/Russian-Revolution-Inspired-Undivided-India-Literary-Political-Figures|access-date=7 November 2018|publisher=me NewsClick}}</ref> ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, [[રાવલપિંડી]] જૂથે ''કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સ''ની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદ]], યશપાલ, [[ભગવતી ચરણ વોહરા]] અને કૈલાશપતિનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.{{Sfnp|Ralhan|1997}} == પતન == ૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશપતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્ર શેખર આઝાદે]] પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. [[ભગત સિંહ]], [[સુખદેવ|સુખદેવ થાપર]] અને [[રાજગુરુ|શિવરામ રાજગુરુને]] ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, [[મેરઠ]]માં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.{{Sfnp|Ralhan|1997}} આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. == ટીકા == સંગઠનની પદ્ધતિઓ [[મહાત્મા ગાંધી|ગાંધીજીના]] [[અહિંસક પ્રતિકાર]] ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા [[ક્રાંતિકારી|ક્રાંતિકારીઓ]] અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. [[હિંસા]] વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.{{Sfnp|Gandhi|2007}} એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.{{Sfnp|Nayar1999}} == અગ્રણી સભ્યો == {|class="wikitable" style="font-size:90%" |- ! width = "200" | નામ ! width =" 300" | સંડોવણી ! પરિણામ |- | ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે){{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથ બક્ષી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા{{sfnp|Mahaur|1977|p=84|ps=}} |- | [[સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રામ પ્રસાદ બિસ્મિલ|રામપ્રસાદ બિસ્મિલ]] | મૈનપુરી ષડ્‌યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્‌યંત્ર{{Sfnp|Mahaur|1977}} | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |- | [[જોગેશચંદ્ર ચેટર્જી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા. |- | પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[વિષ્ણુશરણ દુબલીશ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |- | [[મન્મથનાથ ગુપ્ત]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |- | ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |- | [[અશફાક ઊલ્લા ખાન|અશફાકુલ્લા ખાન]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/29720/7/07_chapter%202.pdf|title=NAUJAWAN BHARAT SABHA & HSRA}}</ref> ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[પ્રેમકૃષ્ણ ખન્ના]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .{{sfnp|Mahaur|1977|p=30|ps=}} ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર{{sfnp|Mahaur|1977|p=89|ps=}}થી સાંસદ બન્યા હતા. |- | રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[રાજેન્દ્ર લાહિડી|રાજેન્દ્ર લાહિરી]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |- | [[બનવારી લાલ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |- | [[મુકુન્દી લાલ]] | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર{{sfnp|Mahaur|1977|p=65|ps=}} | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.{{sfnp|Mahaur|1977|p=64|ps=}} |- | [[રામનાથ પાંડે]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |- | ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | [[શચીન્દ્રનાથા સાન્યાલ]] | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |- | [[રોશન સિંહ|ઠાકુર રોશન સિંહ]] | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.{{citation needed|date=August 2012}} ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |- | રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.{{sfnp|Mahaur|1977|p=30|ps=}} |- | રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |- | [[અજય ઘોષ]] | [[લાહોર ષડ્‌યંત્ર]] | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |} == અંતિમ સમય અને વિસર્જન == [[ભગત સિંહ]] અને [[ચંદ્રશેખર આઝાદ|ચંદ્રશેખર આઝાદના]] મૃત્યુ પછી, અન્ય સહયોગી [[ઉધમસિંહ|ઉધમ સિંહે]] [[લંડન|લંડનથી]] HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું. == વિરાસત == [[ફિરોઝપુર|ફિરોઝપુરના]] તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને [[પંજાબ સરકાર, ભારત|પંજાબ સરકાર]] દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/Revolutionaries-hide-out-at-Ferozepur-declared-protected-Punjab-govt-tells-HC/articleshow/45905631.cms|title=Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC|work=The Times of India|access-date=2018-08-23}}</ref> == સંદર્ભ નોંધ == {{notelist}} == સંદર્ભ == {{Reflist}} == ગ્રંથસૂચિ == {{refbegin}} * Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." ''India Review'' 18.3 (2019): 324–342. * {{Citation|last1 = Bowden|first1 = Brett|last2 = Davis|first2 = Michael. T|title = Terror: From Tyrannicide to Terrorism| publisher = Univ. of Queensland Press|year = 2009|location = Australia|isbn = 0-7022-3599-7|url= https://books.google.com/books?id=dZjj87U6v9AC }} {{ઢાંચો:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}} [[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] 4vaqknt4g5n8m18xx1iigik631ygs78 સભ્યની ચર્ચા:Arvind deraj 3 134871 827496 2022-08-21T14:26:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Arvind deraj}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૫૬, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) t0ry9oiu1c9k1inifzo41vop6eree7e સભ્યની ચર્ચા:Dhruvil koli 3 134872 827497 2022-08-21T14:27:25Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhruvil koli}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૫૭, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 0g5el87cnd7vd2406sb130qx5na28np સભ્યની ચર્ચા:Navdeep jadeja 3 134873 827502 2022-08-21T17:11:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Navdeep jadeja}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૪૧, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) frorbwkcac3wg21rzle58nou6pdjo4a લાહોર ષડ્‌યંત્ર કેસ 0 134874 827503 2022-08-21T17:16:16Z Snehrashmi 41463 સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ wikitext text/x-wiki '''૧૯૧૫ લાહોર ષડ્‌યંત્ર કેસ સુનાવણી''' અથવા '''પ્રથમ લાહોર ષડ્‌યંત્ર કેસ''' એ લાહોર (તે સમયે બ્રિટિશ ભારતના અવિભાજિત પંજાબનો ભાગ) અને સંયુક્ત પ્રાંત (યુનાઈટેડ પ્રોવિનન્સ)માં ૨૬ એપ્રિલથી ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૫ દરમિયાન ગદરના નિષ્ફળ કાવતરા બાદ થયેલી શ્રેણીબદ્ધ ખટલાઓની હારમાળા હતી. કુલ નવ કેસ હતા. આ સુનાવણી સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫) હેઠળ રચાયેલી વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.<ref name="Gill2007">{{Cite book|url=https://books.google.com/books?id=z0SOfZwnXZIC&dq=Lahore+Conspiracy+Case+trial+1915&pg=PA94|title=Trials that Changed History: From Socrates to Saddam Hussein|last=Gill|first=M. S.|date=2007|publisher=Sarup & Sons|isbn=978-81-7625-797-8|location=New Delhi|pages=92–99|language=en}}</ref> <ref name="Sohi2014">{{Cite book|url=https://books.google.com/books?id=fCnnAwAAQBAJ&dq=first+lahore+conspiracy+case+1915&pg=PA182|title=Echoes of Mutiny: Race, Surveillance, and Indian Anticolonialism in North America|last=Sohi|first=Seema|date=2014|publisher=Oxford University Press|isbn=978-0-19-937624-7|pages=182|language=en}}</ref> <ref name="Sahni2012">{{Cite journal|last=Sahni|first=Binda|date=1 May 2012|title=Effects of Emergency Law in India 1915-1931|url=https://www.eiu.edu/studiesonasia/documents/seriesIV/Sahni_Studies_Oct2012.pdf|journal=Studies on Asia|language=en|location=Rochester, NY}}</ref> કુલ ૨૯૧ દોષિત કાવતરાખોરોમાંથી, ૪૨ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, ૧૧૪ને આજીવન કેદની સજા અને ૯૩ને વિવિધ શરતોની કેદની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણીમાં ૪૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૧૫૨ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કાવતરાનો પર્દાફાશ થવાથી સંયુક્ત પ્રાંતમાં હિંદુ જર્મન કાવતરા કેસની સુનાવણીની શરૂઆત પણ જોવા મળી હતી. == સંદર્ભ == {{Reflist}} == પૂરક વાંચન == *[https://www.worldcat.org/title/ghadr-partys-lahore-conspiracy-case-1915-judgment/oclc/84681509 ''Ghadr Party's Lahore conspiracy case: 1915 judgment'']. A A Irvine, Thomas Peter Ellis, Sheo Narain. Archana Publications, Berkeley, CA, U.S.A. (2006). {{OCLC| 84681509}} *[http://www.panjabdigilib.org/webuser/searches/displayPageContent.jsp?ID=23166&page=1&CategoryID=6&Searched=W3GX Panjab Digital Library] osaj87pm1ufh1y9j9vcwvzh3ntf1k1i 827504 827503 2022-08-21T17:18:44Z Snehrashmi 41463 [[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki '''૧૯૧૫ લાહોર ષડ્‌યંત્ર કેસ સુનાવણી''' અથવા '''પ્રથમ લાહોર ષડ્‌યંત્ર કેસ''' એ લાહોર (તે સમયે બ્રિટિશ ભારતના અવિભાજિત પંજાબનો ભાગ) અને સંયુક્ત પ્રાંત (યુનાઈટેડ પ્રોવિનન્સ)માં ૨૬ એપ્રિલથી ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૫ દરમિયાન ગદરના નિષ્ફળ કાવતરા બાદ થયેલી શ્રેણીબદ્ધ ખટલાઓની હારમાળા હતી. કુલ નવ કેસ હતા. આ સુનાવણી સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫) હેઠળ રચાયેલી વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.<ref name="Gill2007">{{Cite book|url=https://books.google.com/books?id=z0SOfZwnXZIC&dq=Lahore+Conspiracy+Case+trial+1915&pg=PA94|title=Trials that Changed History: From Socrates to Saddam Hussein|last=Gill|first=M. S.|date=2007|publisher=Sarup & Sons|isbn=978-81-7625-797-8|location=New Delhi|pages=92–99|language=en}}</ref> <ref name="Sohi2014">{{Cite book|url=https://books.google.com/books?id=fCnnAwAAQBAJ&dq=first+lahore+conspiracy+case+1915&pg=PA182|title=Echoes of Mutiny: Race, Surveillance, and Indian Anticolonialism in North America|last=Sohi|first=Seema|date=2014|publisher=Oxford University Press|isbn=978-0-19-937624-7|pages=182|language=en}}</ref> <ref name="Sahni2012">{{Cite journal|last=Sahni|first=Binda|date=1 May 2012|title=Effects of Emergency Law in India 1915-1931|url=https://www.eiu.edu/studiesonasia/documents/seriesIV/Sahni_Studies_Oct2012.pdf|journal=Studies on Asia|language=en|location=Rochester, NY}}</ref> કુલ ૨૯૧ દોષિત કાવતરાખોરોમાંથી, ૪૨ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, ૧૧૪ને આજીવન કેદની સજા અને ૯૩ને વિવિધ શરતોની કેદની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણીમાં ૪૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૧૫૨ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કાવતરાનો પર્દાફાશ થવાથી સંયુક્ત પ્રાંતમાં હિંદુ જર્મન કાવતરા કેસની સુનાવણીની શરૂઆત પણ જોવા મળી હતી. == સંદર્ભ == {{Reflist}} == પૂરક વાંચન == *[https://www.worldcat.org/title/ghadr-partys-lahore-conspiracy-case-1915-judgment/oclc/84681509 ''Ghadr Party's Lahore conspiracy case: 1915 judgment'']. A A Irvine, Thomas Peter Ellis, Sheo Narain. Archana Publications, Berkeley, CA, U.S.A. (2006). {{OCLC| 84681509}} *[http://www.panjabdigilib.org/webuser/searches/displayPageContent.jsp?ID=23166&page=1&CategoryID=6&Searched=W3GX Panjab Digital Library] [[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] 4c20nli2c1wb10detrx2gyzfzr1k6i8 શચીન્દ્રનાથ બક્ષી 0 134875 827505 2022-08-21T17:31:13Z Snehrashmi 41463 સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્ર બક્ષી | image = Sachindra n bakshi.jpg | alt = | caption = | birth_name = શચીન્દ્રનાથ બક્ષી | birth_date = {{Birth date|1904|12|25|df=yes}} | birth_place = [[વરાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત | death_date = {{Death date and age|1984|11|23|1904|12|25|df=yes}} | death_place = સુલતાનપુર, [[ઉત્તર પ્રદેશ]], [[ભારત]] | nationality = ભારતીય | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]] | organization = [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] | other_names = | known_for = | occupation = [[સ્વાતંત્ર્ય સેનાની]] }} '''શચીન્દ્રનાથ બક્ષી''' (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.<ref>{{Cite web|url=https://www.news18.com/news/india/kakori-train-robbery-anniversary-all-you-need-to-know-about-the-incident-2264609.html|title=Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident|website=News18|access-date=2020-04-12}}</ref> તેઓ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેન લૂંટ]]માં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા<ref>{{Cite web|url=https://www.naidunia.com/national-republic-day-2020-read-about-sachindra-nath-bakshi-who-looted-the-government-treasury-from-passenger-train-5268823|title=Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train|date=2020-01-24|website=Nai Dunia|access-date=2020-04-12}}</ref> અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ== * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના સ્વાતંત્ર્ય સેનાનીઓ] * [https://web.archive.org/web/20120308234525/http://articles.timesofindia.indiatimes.com/2004-08-02/lucknow/27154421_1_kakori-rajendra-nath-lahiri-train Trial] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] nm3zf0rswy7gbk4v9iaxc867fud7q7i 827506 827505 2022-08-21T17:32:36Z Snehrashmi 41463 wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્ર બક્ષી | image = Sachindra n bakshi.jpg | alt = | caption = | birth_name = શચીન્દ્રનાથ બક્ષી | birth_date = {{Birth date|1904|12|25|df=yes}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત | death_date = {{Death date and age|1984|11|23|1904|12|25|df=yes}} | death_place = સુલતાનપુર, [[ઉત્તર પ્રદેશ]], [[ભારત]] | nationality = ભારતીય | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]] | organization = [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] | other_names = | known_for = | occupation = સ્વાતંત્ર્ય સેનાની }} '''શચીન્દ્રનાથ બક્ષી''' (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.<ref>{{Cite web|url=https://www.news18.com/news/india/kakori-train-robbery-anniversary-all-you-need-to-know-about-the-incident-2264609.html|title=Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident|website=News18|access-date=2020-04-12}}</ref> તેઓ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેન લૂંટ]]માં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા<ref>{{Cite web|url=https://www.naidunia.com/national-republic-day-2020-read-about-sachindra-nath-bakshi-who-looted-the-government-treasury-from-passenger-train-5268823|title=Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train|date=2020-01-24|website=Nai Dunia|access-date=2020-04-12}}</ref> અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ== * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના સ્વાતંત્ર્ય સેનાનીઓ] * [https://web.archive.org/web/20120308234525/http://articles.timesofindia.indiatimes.com/2004-08-02/lucknow/27154421_1_kakori-rajendra-nath-lahiri-train Trial] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] g3pvde6byykhj3ey872njj8ggt32hnc 827514 827506 2022-08-21T18:23:32Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૦૪માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્ર બક્ષી | image = Sachindra n bakshi.jpg | alt = | caption = | birth_name = શચીન્દ્રનાથ બક્ષી | birth_date = {{Birth date|1904|12|25|df=yes}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત | death_date = {{Death date and age|1984|11|23|1904|12|25|df=yes}} | death_place = સુલતાનપુર, [[ઉત્તર પ્રદેશ]], [[ભારત]] | nationality = ભારતીય | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]] | organization = [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] | other_names = | known_for = | occupation = સ્વાતંત્ર્ય સેનાની }} '''શચીન્દ્રનાથ બક્ષી''' (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.<ref>{{Cite web|url=https://www.news18.com/news/india/kakori-train-robbery-anniversary-all-you-need-to-know-about-the-incident-2264609.html|title=Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident|website=News18|access-date=2020-04-12}}</ref> તેઓ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેન લૂંટ]]માં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા<ref>{{Cite web|url=https://www.naidunia.com/national-republic-day-2020-read-about-sachindra-nath-bakshi-who-looted-the-government-treasury-from-passenger-train-5268823|title=Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train|date=2020-01-24|website=Nai Dunia|access-date=2020-04-12}}</ref> અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ== * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના સ્વાતંત્ર્ય સેનાનીઓ] * [https://web.archive.org/web/20120308234525/http://articles.timesofindia.indiatimes.com/2004-08-02/lucknow/27154421_1_kakori-rajendra-nath-lahiri-train Trial] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૦૪માં જન્મ]] q3eb0dziuxveq2zw46o76112lkm7iff 827515 827514 2022-08-21T18:23:52Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૮૪માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્ર બક્ષી | image = Sachindra n bakshi.jpg | alt = | caption = | birth_name = શચીન્દ્રનાથ બક્ષી | birth_date = {{Birth date|1904|12|25|df=yes}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત | death_date = {{Death date and age|1984|11|23|1904|12|25|df=yes}} | death_place = સુલતાનપુર, [[ઉત્તર પ્રદેશ]], [[ભારત]] | nationality = ભારતીય | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]] | organization = [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] | other_names = | known_for = | occupation = સ્વાતંત્ર્ય સેનાની }} '''શચીન્દ્રનાથ બક્ષી''' (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.<ref>{{Cite web|url=https://www.news18.com/news/india/kakori-train-robbery-anniversary-all-you-need-to-know-about-the-incident-2264609.html|title=Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident|website=News18|access-date=2020-04-12}}</ref> તેઓ [[કાકોરી કાંડ|કાકોરી ટ્રેન લૂંટ]]માં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા<ref>{{Cite web|url=https://www.naidunia.com/national-republic-day-2020-read-about-sachindra-nath-bakshi-who-looted-the-government-treasury-from-passenger-train-5268823|title=Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train|date=2020-01-24|website=Nai Dunia|access-date=2020-04-12}}</ref> અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ== * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના સ્વાતંત્ર્ય સેનાનીઓ] * [https://web.archive.org/web/20120308234525/http://articles.timesofindia.indiatimes.com/2004-08-02/lucknow/27154421_1_kakori-rajendra-nath-lahiri-train Trial] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૦૪માં જન્મ]] [[શ્રેણી:૧૯૮૪માં મૃત્યુ]] spzc108zbx09qr5s8t70f93nzqs05ia જોગેશચંદ્ર ચેટરજી 0 134876 827507 2022-08-21T17:48:26Z Snehrashmi 41463 સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ wikitext text/x-wiki '''જોગેશચંદ્ર ચેટર્જી''' અથવા '''જોગેશચંદ્ર ચેટરજી''' (૧૮૯૫ – ૨ એપ્રિલ ૧૯૬૦) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને રાજ્યસભાના સભ્ય હતા. == જીવન પરિચય == જોગેશચંદ્ર અનુશિલન સમિતિના સભ્ય બન્યા. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા (૧૯૨૪માં) જે પાછળથી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું.<ref>[http://www.gatewayforindia.com/history/british_history4.htm Gateway of India article ]</ref> ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૨૬ માં [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર કેસ]]માં તેમના પર કેસ ચાલ્યો હતો અને આજીવન સખત કેદની સજા થઈ હતી. તેમણે બે પુસ્તકો લખ્યાં છે .૧) ''ઈન્ડિયન રિવોલ્યુશનરીઝ ઇન કૉન્ફરન્સ ૨) ''ઇન સર્ચ ઑફ ફ્રિડમ'' (આત્મકથા) ૧૯૩૭માં જોગેશચંદ્ર ''કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી''માં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેને છોડીને ૧૯૪૦માં ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''ના નામથી એક નવો પક્ષ રચ્યો હતો, જેમાંથી તેઓ ૧૯૪૦થી ૧૯૫૩ સુધી મહાસચિવ રહ્યા હતા. તેઓ ૧૯૪૯થી ૧૯૫૩ સુધી યુનાઇટેડ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (આરએસપીની ટ્રેડ યુનિયન પાંખ)ના અને માત્ર ૧૯૪૯ના વર્ષ માટે યુનાઇટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ (ઉપપ્રમુખ) હતા.<ref>{{Cite web |url=http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |title=Rajyasabha Who's Who |access-date=5 March 2006 |archive-url=https://archive.today/20030610174407/http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |archive-date=10 June 2003 |url-status=dead }}</ref> આઝાદી બાદ તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]માં પાછા ફર્યા અને ૧૯૫૬માં [[ઉત્તર પ્રદેશ]]થી [[રાજ્ય સભા]]ના સભ્ય બન્યા અને ૨ એપ્રિલ ૧૯૬૦ના રોજ તેમના મૃત્યુ સુધી તેમના સભ્ય રહ્યા.<ref>{{Cite web |url=http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |title=List of Rajyasabha members |access-date=5 March 2006 |archive-url=https://web.archive.org/web/20060418043308/http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |archive-date=18 April 2006 |url-status=dead }}</ref> == સંદર્ભ== {{Reflist}} == બાહ્ય કડીઓ== *[https://web.archive.org/web/20051225234248/http://muktadhara.net/antibritish.html મુક્તધારા લેખ] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] py0vy74iqr9y8o2z3940j1776h3alne 827513 827507 2022-08-21T18:23:06Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૬૦માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki '''જોગેશચંદ્ર ચેટર્જી''' અથવા '''જોગેશચંદ્ર ચેટરજી''' (૧૮૯૫ – ૨ એપ્રિલ ૧૯૬૦) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને રાજ્યસભાના સભ્ય હતા. == જીવન પરિચય == જોગેશચંદ્ર અનુશિલન સમિતિના સભ્ય બન્યા. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા (૧૯૨૪માં) જે પાછળથી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું.<ref>[http://www.gatewayforindia.com/history/british_history4.htm Gateway of India article ]</ref> ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૨૬ માં [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર કેસ]]માં તેમના પર કેસ ચાલ્યો હતો અને આજીવન સખત કેદની સજા થઈ હતી. તેમણે બે પુસ્તકો લખ્યાં છે .૧) ''ઈન્ડિયન રિવોલ્યુશનરીઝ ઇન કૉન્ફરન્સ ૨) ''ઇન સર્ચ ઑફ ફ્રિડમ'' (આત્મકથા) ૧૯૩૭માં જોગેશચંદ્ર ''કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી''માં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેને છોડીને ૧૯૪૦માં ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''ના નામથી એક નવો પક્ષ રચ્યો હતો, જેમાંથી તેઓ ૧૯૪૦થી ૧૯૫૩ સુધી મહાસચિવ રહ્યા હતા. તેઓ ૧૯૪૯થી ૧૯૫૩ સુધી યુનાઇટેડ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (આરએસપીની ટ્રેડ યુનિયન પાંખ)ના અને માત્ર ૧૯૪૯ના વર્ષ માટે યુનાઇટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ (ઉપપ્રમુખ) હતા.<ref>{{Cite web |url=http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |title=Rajyasabha Who's Who |access-date=5 March 2006 |archive-url=https://archive.today/20030610174407/http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |archive-date=10 June 2003 |url-status=dead }}</ref> આઝાદી બાદ તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]માં પાછા ફર્યા અને ૧૯૫૬માં [[ઉત્તર પ્રદેશ]]થી [[રાજ્ય સભા]]ના સભ્ય બન્યા અને ૨ એપ્રિલ ૧૯૬૦ના રોજ તેમના મૃત્યુ સુધી તેમના સભ્ય રહ્યા.<ref>{{Cite web |url=http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |title=List of Rajyasabha members |access-date=5 March 2006 |archive-url=https://web.archive.org/web/20060418043308/http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |archive-date=18 April 2006 |url-status=dead }}</ref> == સંદર્ભ== {{Reflist}} == બાહ્ય કડીઓ== *[https://web.archive.org/web/20051225234248/http://muktadhara.net/antibritish.html મુક્તધારા લેખ] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૬૦માં મૃત્યુ]] p0k0v9v6funn4lmhmc1swpwt80s5hps શચીન્દ્રનાથ સાન્યાલ 0 134877 827508 2022-08-21T18:14:30Z Snehrashmi 41463 સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ wikitext text/x-wiki '''શચીન્દ્રનાથ સાન્યાલ''' (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ [[ચંદ્રશેખર આઝાદ]] અને [[ભગતસિંહ]] જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા. == પ્રારંભિક જીવન == શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો. == ક્રાંતિકારી કારકિર્દી == સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે [[રાસબિહારી બોઝ]] સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું. તેઓ ગદર ષડ્‌યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.{{સંદર્ભ|date=August 2022}} તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે ''બંદી જીવન'' (''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'', ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.{{સંદર્ભ|date=August 2022}} ૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ''ધ રિવોલ્યુશનરી'', જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું. સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.{{સંદર્ભ|date=August 2022}} તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું. == વિચાર == સાન્યાલ અને [[મહાત્મા ગાંધી]] ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે ''[[યંગ ઇન્ડીયા|યંગ ઇન્ડીયા]]''માં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.{{સંદર્ભ|date=August 2022}} સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ [[માર્ક્સવાદ|માર્ક્સવાદી]] હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ ''હું નાસ્તિક કેમ છું''ની ચર્ચા કરી હતી. [[જોગેશચંદ્ર ચેટરજી|જોગેશ ચંદ્ર ચેટર્જી]] સાન્યાલના નજીકના સાથી હતા. તેમને [[મૌલાના શૌકત અલી]] દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.<ref>{{Cite journal|last=Mittal|first=S. K.|last2=Habib|first2=Irfan|date=June 1982|title=The Congress and the Revolutionaries in the 1920s|journal=Social Scientist|volume=10|issue=6|pages=20–37|doi=10.2307/3517065|jstor=3517065}} {{Subscription required}}</ref> === અવસાન == સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની [[વારાણસી|બનારસ]]ની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે [[ક્ષય રોગ]]ને કારણે તેમનું અવસાન થયું હતું. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના શહીદો] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] a1y0hxhw8jgacld3pjrz13xnsqlhhhp 827510 827508 2022-08-21T18:19:10Z Snehrashmi 41463 માહિતી ચોકઠું wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્રનાથ સાન્યાલ | image = Freedom fighter Sachindranath Sanyal.jpg | caption = સાન્યાલ | birth_date = {{birth date|df=yes|1890|04|03}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટિશ ભારત | death_date = {{death date and age|df=yes|1942|02|07|1890|04|03}} | death_place = [[ગોરખપુર]], સંયુક્ત પ્રાંત (૧૯૩૭–૫૦), બ્રિટિશ ભારત | occupation = ક્રાંતિકારી | organization = [[અનુશીલન સમિતિ]], [[ગદર પક્ષ]], [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] | notable_works = ''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'' ''(બંદી જીવન)'' | movement = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] | criminal_penalty = ફાંસીની સજા | criminal_status = જેલમાં બંધ | spouse = | website = }} '''શચીન્દ્રનાથ સાન્યાલ''' (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ [[ચંદ્રશેખર આઝાદ]] અને [[ભગતસિંહ]] જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા. == પ્રારંભિક જીવન == શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો. == ક્રાંતિકારી કારકિર્દી == સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે [[રાસબિહારી બોઝ]] સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું. તેઓ ગદર ષડ્‌યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.{{સંદર્ભ|date=August 2022}} તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે ''બંદી જીવન'' (''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'', ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.{{સંદર્ભ|date=August 2022}} ૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ''ધ રિવોલ્યુશનરી'', જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું. સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.{{સંદર્ભ|date=August 2022}} તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું. == વિચાર == સાન્યાલ અને [[મહાત્મા ગાંધી]] ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે ''[[યંગ ઇન્ડીયા|યંગ ઇન્ડીયા]]''માં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.{{સંદર્ભ|date=August 2022}} સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ [[માર્ક્સવાદ|માર્ક્સવાદી]] હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ ''હું નાસ્તિક કેમ છું''ની ચર્ચા કરી હતી. [[જોગેશચંદ્ર ચેટરજી|જોગેશ ચંદ્ર ચેટર્જી]] સાન્યાલના નજીકના સાથી હતા. તેમને [[મૌલાના શૌકત અલી]] દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.<ref>{{Cite journal|last=Mittal|first=S. K.|last2=Habib|first2=Irfan|date=June 1982|title=The Congress and the Revolutionaries in the 1920s|journal=Social Scientist|volume=10|issue=6|pages=20–37|doi=10.2307/3517065|jstor=3517065}} {{Subscription required}}</ref> === અવસાન == સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની [[વારાણસી|બનારસ]]ની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે [[ક્ષય રોગ]]ને કારણે તેમનું અવસાન થયું હતું. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના શહીદો] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] ayfucnl9rygdo97p85h3pdtha6zjy83 827511 827510 2022-08-21T18:19:21Z Snehrashmi 41463 /* અવસાન */ wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્રનાથ સાન્યાલ | image = Freedom fighter Sachindranath Sanyal.jpg | caption = સાન્યાલ | birth_date = {{birth date|df=yes|1890|04|03}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટિશ ભારત | death_date = {{death date and age|df=yes|1942|02|07|1890|04|03}} | death_place = [[ગોરખપુર]], સંયુક્ત પ્રાંત (૧૯૩૭–૫૦), બ્રિટિશ ભારત | occupation = ક્રાંતિકારી | organization = [[અનુશીલન સમિતિ]], [[ગદર પક્ષ]], [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] | notable_works = ''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'' ''(બંદી જીવન)'' | movement = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] | criminal_penalty = ફાંસીની સજા | criminal_status = જેલમાં બંધ | spouse = | website = }} '''શચીન્દ્રનાથ સાન્યાલ''' (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ [[ચંદ્રશેખર આઝાદ]] અને [[ભગતસિંહ]] જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા. == પ્રારંભિક જીવન == શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો. == ક્રાંતિકારી કારકિર્દી == સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે [[રાસબિહારી બોઝ]] સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું. તેઓ ગદર ષડ્‌યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.{{સંદર્ભ|date=August 2022}} તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે ''બંદી જીવન'' (''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'', ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.{{સંદર્ભ|date=August 2022}} ૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ''ધ રિવોલ્યુશનરી'', જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું. સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.{{સંદર્ભ|date=August 2022}} તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું. == વિચાર == સાન્યાલ અને [[મહાત્મા ગાંધી]] ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે ''[[યંગ ઇન્ડીયા|યંગ ઇન્ડીયા]]''માં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.{{સંદર્ભ|date=August 2022}} સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ [[માર્ક્સવાદ|માર્ક્સવાદી]] હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ ''હું નાસ્તિક કેમ છું''ની ચર્ચા કરી હતી. [[જોગેશચંદ્ર ચેટરજી|જોગેશ ચંદ્ર ચેટર્જી]] સાન્યાલના નજીકના સાથી હતા. તેમને [[મૌલાના શૌકત અલી]] દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.<ref>{{Cite journal|last=Mittal|first=S. K.|last2=Habib|first2=Irfan|date=June 1982|title=The Congress and the Revolutionaries in the 1920s|journal=Social Scientist|volume=10|issue=6|pages=20–37|doi=10.2307/3517065|jstor=3517065}} {{Subscription required}}</ref> == અવસાન == સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની [[વારાણસી|બનારસ]]ની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે [[ક્ષય રોગ]]ને કારણે તેમનું અવસાન થયું હતું. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના શહીદો] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] jabmpclqrt6hdy43qs9ukfjgmaqrocb 827512 827511 2022-08-21T18:22:47Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox person | name = શચીન્દ્રનાથ સાન્યાલ | image = Freedom fighter Sachindranath Sanyal.jpg | caption = સાન્યાલ | birth_date = {{birth date|df=yes|1890|04|03}} | birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટિશ ભારત | death_date = {{death date and age|df=yes|1942|02|07|1890|04|03}} | death_place = [[ગોરખપુર]], સંયુક્ત પ્રાંત (૧૯૩૭–૫૦), બ્રિટિશ ભારત | occupation = ક્રાંતિકારી | organization = [[અનુશીલન સમિતિ]], [[ગદર પક્ષ]], [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] | notable_works = ''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'' ''(બંદી જીવન)'' | movement = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]] | criminal_penalty = ફાંસીની સજા | criminal_status = જેલમાં બંધ | spouse = | website = }} '''શચીન્દ્રનાથ સાન્યાલ''' (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ [[ચંદ્રશેખર આઝાદ]] અને [[ભગતસિંહ]] જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા. == પ્રારંભિક જીવન == શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો. == ક્રાંતિકારી કારકિર્દી == સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે [[રાસબિહારી બોઝ]] સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું. તેઓ ગદર ષડ્‌યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.{{સંદર્ભ|date=August 2022}} તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે ''બંદી જીવન'' (''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'', ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.{{સંદર્ભ|date=August 2022}} ૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ''ધ રિવોલ્યુશનરી'', જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું. સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.{{સંદર્ભ|date=August 2022}} તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું. == વિચાર == સાન્યાલ અને [[મહાત્મા ગાંધી]] ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે ''[[યંગ ઇન્ડીયા|યંગ ઇન્ડીયા]]''માં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.{{સંદર્ભ|date=August 2022}} સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ [[માર્ક્સવાદ|માર્ક્સવાદી]] હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ ''હું નાસ્તિક કેમ છું''ની ચર્ચા કરી હતી. [[જોગેશચંદ્ર ચેટરજી|જોગેશ ચંદ્ર ચેટર્જી]] સાન્યાલના નજીકના સાથી હતા. તેમને [[મૌલાના શૌકત અલી]] દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.<ref>{{Cite journal|last=Mittal|first=S. K.|last2=Habib|first2=Irfan|date=June 1982|title=The Congress and the Revolutionaries in the 1920s|journal=Social Scientist|volume=10|issue=6|pages=20–37|doi=10.2307/3517065|jstor=3517065}} {{Subscription required}}</ref> == અવસાન == સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની [[વારાણસી|બનારસ]]ની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે [[ક્ષય રોગ]]ને કારણે તેમનું અવસાન થયું હતું. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના શહીદો] [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]] lwenanzm9bem2kc1gpbougnz47fynx6 સભ્યની ચર્ચા:Anandswarupdas 3 134878 827509 2022-08-21T18:14:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Anandswarupdas}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૪૪, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) jkgy71nlrsauvgxmekwhmrz65ymdk37 સભ્યની ચર્ચા:Jiten2020 3 134879 827516 2022-08-21T18:27:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jiten2020}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૫૭, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST) h0pdtubnp7zeh8crxiycmbsdbwyodvh વરુણ પ્રદીપ દવે 0 134880 827518 2022-08-21T20:22:52Z 2402:3A80:1EB9:F947:FDDC:1B47:4224:38E3 Page created with proper reffrences and citations wikitext text/x-wiki વરુણ પ્રદીપ દવે (જન્મ: ૭ ઓક્ટોબર ૨૦૦૧) ભારત નો એક પાવરલીફ્ટર છે અને આંતરરષ્ટ્રીય સ્તર પર થનારા ટેડ એક્સ, ટેડ ટોકસ માં તેને "નેવર ગીવે ઉપ ઓન યોર ડ્રીમ" નામે વક્તવ્ય પણ આપ્યું છે અને તે ગુજરાત ના સ્ટ્રોંગેસ્ટ મેન નું પાવરલીફ્ટિંગ માં કિતાબ સૌથી નાની વય એ જીત્યું છે. <ref>{{Cite web|title=Varun Pradip Dave|url=http://www.imdb.com/name/nm6071258/bio|access-date=2022-08-21|website=IMDb}}</ref> <ref>{{Cite web|date=2021-10-08|title=How I did it: My journey from spindly teen to strongman|url=https://www.hindustantimes.com/lifestyle/health/how-i-did-it-my-journey-from-spindly-teen-to-strongman-101633708404754.html|access-date=2022-08-21|website=Hindustan Times|language=en}}</ref><ref>{{Cite web|last=ABPL|title=Strongest Man of Gujarat: ‘You are stronger than you think’...|url=https://www.asian-voice.com/Sport/Strongest-Man-of-Gujarat-%E2%80%98You-are-stronger-than-you-think%E2%80%99|access-date=2022-08-21|website=www.asian-voice.com|language=en-GB}}</ref><ref>{{Cite web|title=Meet Gujarat’s Youngest Strong Man|url=https://www.brut.media/in/sport/meet-gujarat-s-youngest-strong-man-facaba69-4642-4a33-941a-49b29ffa68c8|access-date=2022-08-21|website=Brut.|language=en-IN}}</ref> <references /> 4x893og7x50vrhe6nadzbgq9jqvvf5i 827522 827518 2022-08-22T04:41:58Z KartikMistry 10383 {{Delete|કારણ=પ્રચાર, નોંધપાત્રતા શંકાસ્પદ}} wikitext text/x-wiki {{Delete|કારણ=પ્રચાર, નોંધપાત્રતા શંકાસ્પદ}} વરુણ પ્રદીપ દવે (જન્મ: ૭ ઓક્ટોબર ૨૦૦૧) ભારત નો એક પાવરલીફ્ટર છે અને આંતરરષ્ટ્રીય સ્તર પર થનારા ટેડ એક્સ, ટેડ ટોકસ માં તેને "નેવર ગીવે ઉપ ઓન યોર ડ્રીમ" નામે વક્તવ્ય પણ આપ્યું છે અને તે ગુજરાત ના સ્ટ્રોંગેસ્ટ મેન નું પાવરલીફ્ટિંગ માં કિતાબ સૌથી નાની વય એ જીત્યું છે. <ref>{{Cite web|title=Varun Pradip Dave|url=http://www.imdb.com/name/nm6071258/bio|access-date=2022-08-21|website=IMDb}}</ref> <ref>{{Cite web|date=2021-10-08|title=How I did it: My journey from spindly teen to strongman|url=https://www.hindustantimes.com/lifestyle/health/how-i-did-it-my-journey-from-spindly-teen-to-strongman-101633708404754.html|access-date=2022-08-21|website=Hindustan Times|language=en}}</ref><ref>{{Cite web|last=ABPL|title=Strongest Man of Gujarat: ‘You are stronger than you think’...|url=https://www.asian-voice.com/Sport/Strongest-Man-of-Gujarat-%E2%80%98You-are-stronger-than-you-think%E2%80%99|access-date=2022-08-21|website=www.asian-voice.com|language=en-GB}}</ref><ref>{{Cite web|title=Meet Gujarat’s Youngest Strong Man|url=https://www.brut.media/in/sport/meet-gujarat-s-youngest-strong-man-facaba69-4642-4a33-941a-49b29ffa68c8|access-date=2022-08-21|website=Brut.|language=en-IN}}</ref> <references /> 6hxfy5d5a236ehq86cg5r0uucvmmpws સભ્યની ચર્ચા:Pius23 3 134881 827519 2022-08-21T21:05:05Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pius23}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૩૫, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) fo59md3bn675uzd6r28wp2dio3ac8dv સભ્યની ચર્ચા:Ckxkxkxkdk four 3 134882 827520 2022-08-22T02:29:48Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ckxkxkxkdk four}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૭:૫૯, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) s04ywa18s0zjp374xbiwwbo1rljhq8s સભ્યની ચર્ચા:Luhar jigar 3 134883 827521 2022-08-22T03:43:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Luhar jigar}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૧૩, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) mv671086mxmacdfycagwkmdwhlvl5po સભ્યની ચર્ચા:Patel good 3 134884 827525 2022-08-22T05:05:03Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Patel good}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૫, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) go0v9xg0zf62gsu8ol7e3hnjol3rdqa સભ્યની ચર્ચા:Sumit ughareja 3 134885 827529 2022-08-22T07:04:31Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sumit ughareja}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૩૪, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 4hsqtsqb6pxiisogj319h2h8ic8gjt2 સભ્યની ચર્ચા:Achary Samarpan 3 134886 827532 2022-08-22T08:29:39Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Achary Samarpan}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૫૯, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) o79q5pr8jlaoe48b94wk1dxd5npptcu સભ્યની ચર્ચા:Nilesh Baldhiya 3 134887 827533 2022-08-22T09:38:49Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nilesh Baldhiya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૮, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) dfcr3wv2w9m16ht03ntdijj4r8qg8g6 સભ્યની ચર્ચા:Gadhiya pares 3 134888 827539 2022-08-22T11:00:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Gadhiya pares}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૩૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) acuy9l6k20nu5kerjxb60ioruqsmrr0 સભ્યની ચર્ચા:Daktylosoph 3 134889 827540 2022-08-22T11:03:07Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Daktylosoph}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૩૩, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3v9pzxat2ns0bg1dm39p7zzex7nqnf1