વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.25 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk ભરૂચ 0 4111 827544 827538 2022-08-22T11:59:18Z KartikMistry 10383 [[Special:Contributions/2409:4041:2D02:B938:D486:B181:D878:1C15|2409:4041:2D02:B938:D486:B181:D878:1C15]] ([[User talk:2409:4041:2D02:B938:D486:B181:D878:1C15|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:2405:204:8588:60CA:0:0:16BE:98A0|2405:204:8588:60CA:0:0:16BE:98A0]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = ભરૂચ | type = શહેર | latd = 21.705136 | longd = 72.995875 | locator_position = right | state_name = ગુજરાત | district = ભરૂચ | leader_title = | leader_name = | altitude = 15 | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૬૯૦૦૭ | population_total_cite= <ref>{{Cite web|url=http://www.census2011.co.in/census/city/339-bharuch.html|title=Bharuch City Population Census 2011 {{!}} Gujarat|website=www.census2011.co.in|access-date=૨૫ એપ્રિલ ૨૦૧૭}}</ref>| population_density = | area_total = 35.34 | area_telephone = ૦૨૬૪૨ | postal_code = ૩૯૨૦૦૧| vehicle_code_range = જીજે - ૧૬| sex_ratio = ૯૪૭ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''ભરૂચ''' [[ભારત]] દેશની પશ્ચિમે આવેલાં [[ગુજરાત]] રાજ્યના [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]નું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે '''બ્રૉચ (Broach)''' તરિકે ઓળખાતું હતું. ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ [[નર્મદા|નર્મદા નદી]] પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક [[ગંગા]] કાંઠા અને [[દિલ્હી]] સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું. ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક [[ઇજિપ્ત]], [[ગ્રીસ]], પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક [[યુરોપ]] સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું. ==ઇતિહાસ== [[નર્મદા]] નદીના તટ પર વસેલું આ શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે [[ભૃગુ|ભૃગુઋષિ]]નાં નામ પરથી પડ્યું હતું. મહર્ષિ ભૃગુએ આ વિસ્તાર, કે જે તે સમયે [[લક્ષ્મી]]ની માલિકી હેઠળ હતી, તેમાં કામચલાઉ રહેવાની રજા માંગી, અને પછી અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ભૃગુ ઋષિએ આ સ્થળ ક્યારેય છોડ્યું નહી. આજે પણ ભૃગુ ઋષિનો આશ્રમ નર્મદા નદીને કિનારે આવેલો છે. આ શહેર એ ગુજરાત રાજ્યનું સૌથી પૌરાણિક જાણીતુ બંદર હતુ, જે આરબ તથા ઇથિયોપિઆના વ્યાપારિઓ પણ જાણતા હતા. અહિંથી ભારતના પશ્ચિમમાં આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. ભરુચથી દક્ષિણ ભારત તથા ઈજિપ્ત અને આરબ રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ભરૂચ શહેર ભૃગુઋષિએ નર્મદા નદીના કિનારા પર કૂર્મ (કાચબા)ની પીઠ પર નંદન સંવત્સરમાં [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]]ને દિવસે વસાવ્યું હતુ. અન્ય એક માન્યતા પ્રમાણે હાલમાં જે ભરૂચ નામ છે તે "Broach" શબ્દ પરથી આવેલ છે. જુના જમાનામાં ભરૂચ ઘણું મોટું બંદર હતું.અને અરબસ્તાન તથા ખાડીના દેશોના વેપારીઓ વેપાર કરવા આવતા હતા. ઇરાનના ફારસી લોકોએ આ "બ્રોચ" નામ પાડયું. આ જોડણી છુટી પાડતાં તે બર્+ઓચ થાય છે. "બર્" એટલે "ટેકરો" અને "ઓચ" એટલે "વસેલું"- "ટેકરા પર વસેલું" એટલે "બ્રોચ". "બ્રોચ" નું અપભ્રંશ થતા તે "ભરૂચ" બન્યું. હાલમાં પણ જુના શહેરમાં આ ઉંચા નીચા ટેકરા જોઇ શકાય છે જે નદી પાસે આવેલા છે. ==ઉત્ખનન પુરાવા== ભરૂચમાં [[નર્મદા નદી]]ના તીર પાસે થયેલા ઉત્ખનનમાં ઘણા પુરાતત્ત્વિય અને સ્થપત્યને લગતા અવશેષો ઉજાગર થયા છે, ખાસ કરીને મંદિરો. ઇતિહાસમાં જોતા જણાય છે કે ભરૂચ મૌર્ય વંશ (ઇ.પૂ. ૩૨૨-૧૮૫), પશ્ચિમી ક્ષત્રપો (શક), ગુપ્ત વંશ અને ગુર્જરોના શાસન હેઠળ હતું..<ref name="Malabari">{{cite book | last =Malabari | first =Behramji Merwanji | author2=Krishnalal M. Jhaveri | title =Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life | year =૧૯૯૮ | publisher=Asian Educational Services | isbn =8120606515 | page =૨ }}</ref> ઐતિહાસિક પૂરાવાઓ પરથી જાણ થાય છે કે ગુર્જરોએ ભિનમાળ (કે શ્રીમાળ)માં રાજધાની ધરાવતું રાજ્ય સ્થાપ્યું હતું. ભરૂચનું રાજ્ય એ આ મૂળ રાજ્યનો વિસ્તાર પામીને રચાતું હતું.<ref name="Malabari"></ref> મુઘલ કાળ દરમ્યાન તે ગુજરાતની સલ્તનતનો ભાગ હતું અને ત્યારબાદ બ્રિટિશ રાજનો ભાગ બન્યું. ગ્રીક અને રોમન લોકો તેને બારિગાઝા (''Barygaza'') તરીકે ઓળખતા અને સંભવતઃ અહિં ગ્રીક વેપારીઓનો વસવાટ પણ હતો. કમ્બોજ-દ્વારાવતિ માર્ગના દક્ષિણના છેવાડે આવેલું હોવાથી પહેલી સદીમાં લખાયેલા રાતા સમુદ્રના પેરિપ્લસ (Periplus of the Erythraean Sea)માં તેનો રોમન વેપારીઓ સાથેના વેપારમાં મહત્વના ભાગીદાર તરીકે સઘન ઉલ્લેખ જોવા મળે છે. એક પેરિપ્લસમાં તો એવો પણ ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં અનેક ગ્રીક ઇમારતો અને કિલ્લાઓ હતા, જો કે ભૂલભરી રીતે આ બધી ઇમારતોને અને વિસ્તારને એલેક્ઝાંડર સાથે જોડવામાં આવી છે, પરંતુ એલેક્ઝાંડર કદી અહિં સુધી પહોંચી જ શક્યો નહોતો. આ પેરિપ્લસમાં ઇન્ડો-ગ્રીક સિક્કાઓ પણ આ વિસ્તારમાં ચલણમાં હોવાનું નોંધેલું છે. == સાહિત્યમાં == ઐતહાસિક નવલકથા [[કરણ ઘેલો]]માં ભરૂચને ભૃગુપુર<ref>[https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Karanghelo.pdf/%E0%AB%A8%E0%AB%A7 ગુજરાઅતી નવલકથા- કરણઘેલો]</ref> તરીકે વર્ણવામાં આવ્યું છે. ==જોવા લાયક સ્થળો== ===નર્મદા નદી=== {{મુખ્ય|નર્મદા નદી}} [[નર્મદા]] નદી એ ભારતમા આવેલી પવિત્ર નદી છે. લોકો તેની પૂજા અને પરિક્રમા કરે છે. === સિદ્ધિ વિનાયક મંદિર === મકતમપુર પાસે આવેલું જાણીતું ભગવાન ગણપતિ (રિદ્ધિ સિદ્ધિ દેવતા)નું મંદિર ખુબજ પ્રખ્યાત છે. [[મુંબઈ]] ખાતે આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર અને અષ્ટ વિનાયક તરીકે ઓળખાતાં આઠ ગણેશ મંદિરો સિવાય આ ભારતમાં આવેલું બીજું મંદિર છે. ===ગોલ્ડન બ્રિજ=== [[Image:GOLDEN_BRIDGE_BHARUCH-3.jpg|thumb|200 px|ગોલ્ડન બ્રિજ]] {{મુખ્ય|ગોલ્ડન બ્રિજ}} ===ગુમાનદેવ=== ભરુચ થી ઝઘડિયા જતા વચ્ચે ૨૦ કિ.મી. દૂર આવેલા ગુમાનદેવ નામના નાના ગામમાં પવિત્ર અને પ્રખ્યાત હનુમાનજીનુ મંદિર આવેલુ છે. ===જૂનો કિલ્લો=== કિલ્લો ઉંચી ટેકરી ઉપર બાંધાયેલો છે જ્યાંથી નર્મદા નદી સુંદર રીતે જોઇ શકાય છે. હાલમાં આ કિલ્લામાં કલેક્તર કચેરી અને દિવાની અદાલતો બેસે છે. આ ઉપરાંત જુની ડચ ફેક્ટરી, દેવળ, વિક્ટોરીયા ટાવર અને અન્ય ઇમારતો પણ આવેલી છે. જુના કિલ્લથી અશરે ત્રણેક કિ.મી.નાં આંતરે જુની ડચ કબરો આવેલી છે અને નજીકમાં જ પારસી ડુંગરવાડી આવેલી છે. ===જામા મસ્જિદ=== કિલ્લાની નીચે આવેલી ઇસ ૧૪૦૦ મા બનાવાયેલી આ મસ્જિદનું બાંધકામ ૮૬ થાંભલા પર થયું છે. ===ભ્રુગુ ઋષિનું મંદિર=== ભ્રુગુ ઋષિનું પ્રાચીન મંદિર ભરુચ શહેરની પશ્ચિમમાં આવેલું છે. ===જુના અંબાજી=== જુના અંબાજીનુ પ્રાચીન મંદિર દાંડિયા બજાર પાસે આવેલ છે. ===કબીર વડ=== [[File:BrSwamitemple.JPG|thumb|150px|રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું સ્વામિનારાયણ મંદિર]] મહાન [[સંત કબીર]] અહીં રહ્યા હતા, કહેવાય છે કે એમણે દાતણ તરીકે ઉપયોગ કરીને ફેંકી દીધેલી ડાળીનો મોટા વડના ઝાડમાં વિકાસ થયો, જે આજે [[કબીરવડ]] તરીકે ઓળખાય છે. આ ઉપરાંત જૈન દેરાસર અને સ્વામિનારાયણ મંદિરની પણ અન્ય જોવાલાયક સ્થળોમાં ગણતરી કરી શકાય. === સામાજીક સંસ્થા === ભરુચ ખાતે અનેક સામાજીક સંસ્થાઓ માનવ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. જેમાં સેવા રૂરલ ઝઘડીયા, નારદેશ ભરુચ, લાભુબેન મિસ્ત્રી ટ્રસ્ટ ઉપરાંત રોટરી, લાયન્સ, જેસીસ અને કલાજગતના માધ્યમથી જનજાગ્રુતિ અને સામાજીક ચેતના જગાવવા ભાઈશ્રી તરુણ બેન્કર થીયેટર, ટેલીવિઝન અને ફિલ્મનુ સર્જન, પ્રદર્શન કરી રહ્યા છે. મહારોગ એઇડસ, કેન્સર, દારૂબંધી, દહેજપ્રથા અને હવે બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટ્કાવો વિષય અંગે ઝુંબેશ ચલાવી રહ્યા છે. બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટકાવો વિષય ઉપર તૈયાર કરેલ ટેલીફિલ્મ "દીકરી દેવો ભવઃ"ના વિનામૂલ્યે જાહેર શો ગુજરાત રાજ્યની શાળા, કોલેજ અને સામાજીક સંસ્થાઓના ઉપક્રમે કરી રહ્યા છે. ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [http://www.narmada.net.in/narmada/bharuch.htm ભરૂચ શહેરની માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20070903021953/http://www.narmada.net.in/narmada/bharuch.htm |date=2007-09-03 }} * [http://www.ncmbharuch.org નર્મદા એજ્યુકેશન સોસાયટીની વૅબ સાઇટ] * [http://www.india9.com/i9show/Bharuch-Junction-Railway-Station-28957.htm ભરૂચ રેલ્વે મથકની માહિતી] [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ભરૂચ તાલુકો]] pazxszjaca05bj05r2fgic53cqltg81 જેતપુર 0 5453 827547 764826 2022-08-22T12:05:45Z ટાંક અંકિત 70334 /* ધાર્મિક સ્થળો */ wikitext text/x-wiki {{Infobox settlement | name = જેતપુર | native_name = | native_name_lang = | other_name = | settlement_type = શહેર | image_skyline = | image_alt = | image_caption = | pushpin_map = India Gujarat | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|21|45|15|N|70|37|20|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = [[ભારત]] | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] | subdivision_name2 = [[રાજકોટ જિલ્લો|રાજકોટ]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = 184 | population_total = 118302 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = auto | population_demonym = | population_footnotes = <ref>{{cite web|url=http://www.citypopulation.de/php/india-gujarat.php?cityid=2440910000|title=JETPUR NAVAGADH (Rajkot)|publisher=City Population|access-date=2015-06-01}}</ref> | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]], [[હિંદી ભાષા|હિંદી]] | timezone1 = [[ભારતીય માનક સમય|IST]] | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = પિનકોડ | postal_code = ૩૬૦૩૭૦ | area_code_type = ટેલિફોન કોડ | area_code = ૦૨૮૨૩ | registration_plate = GJ-3 | website = https://jetpurnagarpalika.org/ }} '''જેતપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું એક મહત્વનું નગર છે અને [[જેતપુર તાલુકો|જેતપુર તાલુકા]]નું મુખ્ય મથક પણ છે. જેતપુર કોટન ની સાડીઓ માટે જાણીતું છે. == ભૂગોળ == જેતપુર [[ભાદર નદી]]ના પશ્ચિમ કાંઠે વસેલું છે. ભાદર નદી, જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહે છે તે જેતપુરથી થોડા કિમી દૂર ઉત્તર દિશામાં વળાંક લઇને ફરી પશ્ચિમ દિશામાં વહે છે. ભાદર નદી પર જેતપુરથી થોડા કિમી દૂર રાજકોટ-જુનાગઢ હાઇવે પર પુલ બાંધવામાં આવ્યો છે.<ref name="GBP1884">{{cite book|title=Gazetteer of the Bombay Presidency|url=https://books.google.com/books?id=c70MAAAAIAAJ|year=1884|publisher=Government Central Press|page=457-458}} {{PD-notice}}</ref> == પરિવહન == [[File:Jetpur Bus Station.jpg|thumb|જેતપુર બસ સ્ટેશન]] જેતપુર ગુજરાતના બધાં મોટા શહેરો ના જાહેર માર્ગ પરિવહન સાથે જોડાયેલું છે. == ધાર્મિક સ્થળો == * મંગલયા શાહ સુલતાન દરગાહ * ભીડભંજન મહાદેવ * જીથુડી હનુમાન * સ્વામી નારાયણ મંદિર ગાદીસ્થાન * ખોડલધામ * જલારામ મંદિર * કેરાળેશ્વર મહાદેવ મંદિર == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:જેતપુર તાલુકો]] 8mh9kjh3p7xh1uvwr0tc5dlg0ggejkh કુકડા 0 6937 827560 803815 2022-08-22T16:07:01Z 2405:204:8281:64B9:5CBA:9313:CD4B:7252 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = કુકડા | state_name = ગુજરાત | district = નવસારી | taluk_names = વાંસદા | latd = 20.766135 | longd = 73.362028 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = ખેતી, ખેતમજૂરી , પશુપાલન | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર | blank_title_4 = બોલી | blank_value_4 = ગામીત,કુકણા, ધોડીયા }} '''કુકડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[નવસારી]] જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકાનું]] ગામ છે. કુકડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], દૂધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં મોટા ભાગની વસ્તી [[આદિવાસી]]ઓની છે. અહીંના લોકોનો મુખ્ય [[વ્યવસાય]] [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. અહીંની મુખ્ય ખેતપેદાશ [[ડાંગર]], [[શેરડી]], [[કેરી]] તેમ જ [[શાકભાજી]] છે. કુકડા ગામ પાસેથી કોસખાડી નદી વહે છે. આ ગામ ભિનારથી પૂર્વ દિશામાં ૪ કિમીના અંતરે તેમ જ [[મોટી ભમતી]]થી ઉત્તર દિશામાં પ કિમીના અંતરે આવેલું છે. અહીંથી પાકા સડક માર્ગ દ્વારા ઉનાઇ, ભિનાર, તાલુકામથક વાંસદા, કુરેલિયા તેમ જ સરા ગામ પણ જઇ શકાય છે. અહીંના લોકો [[કુકણા બોલી]] અને [[ધોડીયા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાંસદા તાલુકો]] i5wpke8mi7e4bg02g0u10tskp3h5y72 ઓગસ્ટ ૨૩ 0 15029 827574 793697 2022-08-23T03:24:01Z Snehrashmi 41463 અપડેટ wikitext text/x-wiki '''૨૩ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૩૫મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે. == મહત્વની ઘટનાઓ == * ૭૯ – [[માઉન્ટ વિસુવિયસ]] જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' ([[અગ્નિદેવ]]) માટેના ઉપવાસનો દિવસ હતો. * ૧૯૦૪ – ઓટોમોબાઇલ ટાયર ચેઇન (બરફમાંથી વાહન ચલાવતી વખતે મહત્તમ ઘર્ષણ પ્રદાન કરવા માટે વાહનોના ટાયર પર ફિટ કરેલા સાંકળ જેવા ઉપકરણો) માટેના પેટન્ટ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા. * ૧૯૬૬ – 'લુનાર ઓરબિટર ૧' દ્વારા, [[ચંદ્ર]]ની ભ્રમણકક્ષામાંથી, [[પૃથ્વી]]નું પ્રથમ ચિત્ર લેવાયું. * ૧૯૯૦ – [[સદ્દામ હુસૈન]] ખાડી યુદ્ધને રોકવાના પ્રયાસના ભાગરૂપે ઇરાકી સરકારી ટેલિવિઝન પર સંખ્યાબંધ પશ્ચિમી "મહેમાનો" (બંધકો) સાથે નજરે પડ્યા. * ૧૯૯૦ – [[આર્મેનિયા]]એ [[સોવિયેત યુનિયન]]થી સ્વતંત્રતાની ઘોષણા કરી. * ૧૯૯૦ – પશ્ચિમ અને પૂર્વ જર્મનીએ બન્ને દેશોના પુનર્ગઠનની ઘોષણા કરી. * ૧૯૯૧ – [[વર્લ્ડ વાઈડ વેબ]]ની સેવા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી. * ૨૦૧૧ – લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય સંક્રમણ પરિષદના દળોએ બબ–અલ–અઝીઝિયા પર કબજો મેળવ્યા બાદ લિબિયાના નેતા [[મુઅમ્મર ગદ્દાફી]]ને સત્તા પરથી ઉથલાવી દેવામાં આવ્યા. == જન્મ == * ૧૮૫૨ – રાધા ગોવિંદ કર, ([[:en:Radha Gobinda Kar|Radha Gobinda Kar]]) ભારતીય ચિકિત્સક અને પરોપકારી (અ. ૧૯૧૮) * ૧૮૭૧ – [[નર્મદાશંકર મહેતા|દીવાન બહાદુર નર્મદાશંકર મહેતા]], [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] લેખક, તત્વજ્ઞાનના ઇતિહાસકાર અને વહિવટકર્તા (અ. ૧૯૩૯) * ૧૮૭૨ – [[ટંગટૂરી પ્રકાશમ]], ([[:en:Tanguturi Prakasam|Tanguturi Prakasam]]) ભારતીય વકીલ અને રાજકારણી, [[આંધ્ર પ્રદેશ]]ના પ્રથમ [[આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ|મુખ્યમંત્રી]] (અ. ૧૯૫૭) * ૧૮૮૮ – [[હરિલાલ ગાંધી]], [[મહાત્મા ગાંધી]] અને [[કસ્તુરબા]]ના સૌથી મોટા પુત્ર (અ. ૧૯૪૮) * ૧૯૧૮ – [[અન્ના મણિ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (અ. ૨૦૦૧) * ૧૯૪૪ – [[પ્રવીણ દરજી]], ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક * ૧૯૫૨ – [[જયેન્દ્ર શેખડીવાળા]], ગુજરાતી કવિ અને વિવેચક * ૧૯૭૩ – [[મલ્લિકા અરોરા]], ભારતીય અભિનેત્રી અને મોડેલ * ૧૯૭૮ – [[અશોક ચાવડા]], ગુજરાતી કવિ, લેખક અને વિવેચક == અવસાન == * ૧૮૭૩ – [[રણછોડદાસ ઝવેરી]], નૂતન શિક્ષણના પ્રણેતા અને કેળવણીકાર (જ. ૧૮૦૩) == તહેવારો અને ઉજવણીઓ == * [[આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ]] == બાહ્ય કડીઓ == * [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/23 બી.બી.સી.(BBC): આજનો દિવસ] {{commons|August 23}} ---- {{ઢાંચો:માસ}} [[શ્રેણી:ઓગસ્ટ]] hxvax6u7bpgtros6ej7he7xz4uggzo6 આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ 0 15030 827573 804337 2022-08-23T03:13:18Z Snehrashmi 41463 લેખ વિસ્તાર wikitext text/x-wiki [[Image:Battle for Palm Tree Hill.jpg|thumb|હૈતીમાં ગુલામ બળવાનું એક ચિત્ર]] '''આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ''' એ યુનેસ્કો દ્વારા એટલાન્ટિક પારના ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરી રૂપે દર વર્ષે [[ઓગસ્ટ ૨૩|૨૩ ઓગસ્ટ]]ના રોજ મનાવવામાં આવે છે. આજના દિવસની તારીખ સંસ્થાના સામાન્ય સંમેલન દ્વારા તેના ૨૯મા અધિવેશનમાં ઠરાવ ૨૯ સી/૪૦ ના સ્વીકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી. સંસ્થાના મહાનિદેશક તરફથી ૨૯ જુલાઈ, ૧૯૯૮ના પરિપત્ર સીએલ/૩૪૯૪ દ્વારા સંસ્કૃતિ મંત્રીઓને આ દિવસને પ્રોત્સાહન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.<ref>[https://unesdoc.unesco.org/ark:/48223/pf0000110220.page=72 Records of the General Conference, 29th session, Paris, 21 October to 12 November 1997, v. 1: Resolutions]</ref> આ તારીખ એટલા માટે મહત્વની છે કે, ૨૨ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૧૭૯૧ની રાત્રિ દરમિયાન, સેન્ટ ડોમિન્ગ્યુ (જે હવે હૈતી તરીકે ઓળખાય છે) ટાપુ પર એક બળવો શરૂ થયો હતો જેણે એવી ઘટનાઓને જન્મ આપ્યો હતો જે ટ્રાન્સએટલાન્ટિક ગુલામોના વેપારને નાબૂદ કરવામાં એક મુખ્ય પરિબળ હતું. યુનેસ્કોના સભ્ય રાષ્ટ્રો દર વર્ષે આ તારીખે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં યુવાનો, શિક્ષકો, કલાકારો અને બૌદ્ધિકોની ભાગીદારીને આમંત્રણ આપવામાં આવે છે. આંતરસાંસ્કૃતિક યુનેસ્કો પ્રોજેક્ટ, "ધ સ્લેવ રૂટ"ના લક્ષ્યોના ભાગરૂપે, આ ઉજવણી સામૂહિક માન્યતા માટે અને ગુલામીના "ઐતિહાસિક કારણો, પદ્ધતિઓ અને પરિણામો" પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે. ઉપરાંત તે આફ્રિકા, યુરોપ, અમેરિકા અને કેરેબિયન વચ્ચે માનવીઓમાં ટ્રાન્સએટલાન્ટિક વેપારને જન્મ આપનારી ક્રિયાપ્રતિક્રિયાઓના વિશ્લેષણ અને સંવાદ માટેનું મંચ તૈયાર કરે છે.<ref>[https://en.unesco.org/commemorations/slavetraderemembranceday UNESCO bulletin on International Day for the Remembrance of the Slave Trade and its Abolition]</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://portal.unesco.org/culture/en/ev.php-URL_ID=5420&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html ૨૩ ઓગસ્ટ: આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ] {{Webarchive|url=https://web.archive.org/web/20161007030901/http://portal.unesco.org/culture/en/ev.php-URL_ID%3D5420%26URL_DO%3DDO_TOPIC%26URL_SECTION%3D201.html |date=2016-10-07 }} {{સ્ટબ}} [[શ્રેણી:મહત્વના દિવસો]] 92mzxwqm00qhuu2xfvbdqzd61hmwyua ચંદ્રવંશી 0 15370 827585 827537 2022-08-23T04:42:44Z KartikMistry 10383 આ લેખ ચંદ્રવંશી વિશે છે, જાડેજાની માહિતી જે તે લેખમાં છે જ. wikitext text/x-wiki હિન્દૂ પૌરાણિક કથાઓ ના અનુસાર, '' ચંદ્ર વંશ '' હિન્દૂ ધર્મ નો [[ક્ષત્રિય]] કે યોદ્ધા-શાસક વર્ગ ના ચાર પ્રમુખ વનશો માં થી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓ ના અનુસાર આ વંશ '[[ચંદ્ર]]' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.<ref>{{cite book |url=https://books.google.co.in/books?id=TGyzMJYZn-0C&pg=PA21 |title=Message of the Purans |publisher=Diamond Pocket Books Ltd |first=B. B. |last=Paliwal |year=2005 |page=21 |isbn=978-8-12881-174-6}}</ref> "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ''ઈલા'' પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશ માં શાસન કરતા હતા.<ref>{{cite book |first=Wendy |last=Doniger |title=Splitting the difference: gender and myth in ancient Greece and India |url=https://books.google.com/books?id=G4pgM3birUwC&pg=PA273 |access-date=25 August 2011 |year=1999 |publisher=University of Chicago Press |isbn=978-0-226-15641-5 |page=273}}</ref> મહાન ઋષિ [[વિશ્વામિત્ર]], કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.<ref>{{cite book|title=A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature|url=https://books.google.co.in/books?id=UyAHAAAAQAAJ|publisher=Trübner & Company|year=1879|page=364}}</ref> ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.<ref>[https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA17&dq=aila+Ila&hl=en&ei=MoazTte5DYnYsga-4eTSAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CEIQ6AEwAw#v=onepage&q=aila%20Ila&f=false Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg]</ref> == આ પણ જુઓ == * [[સૂર્યવંશી]] * [[યદુવંશી]] * [[જાડેજા]] * [[આહીર]] * [[ચુડાસમા]] [[શ્રેણી:ક્ષત્રિય]] [[શ્રેણી:હિંદુ વર્ણવ્યવસ્થા]] f6x182ywkgm8dbuvue0q4whgb15pwwj 827586 827585 2022-08-23T04:44:04Z KartikMistry 10383 સુધારો જરુરી. wikitext text/x-wiki {{સુધારો}} હિંદુ પૌરાણિક કથાઓ ના અનુસાર, ''ચંદ્ર વંશ'' હિંદુ ધર્મનો [[ક્ષત્રિય]] કે યોદ્ધા-શાસક વર્ગના ચાર પ્રમુખ વંશોમાંથી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓના અનુસાર આ વંશ '[[ચંદ્ર]]' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.<ref>{{cite book |url=https://books.google.co.in/books?id=TGyzMJYZn-0C&pg=PA21 |title=Message of the Purans |publisher=Diamond Pocket Books Ltd |first=B. B. |last=Paliwal |year=2005 |page=21 |isbn=978-8-12881-174-6}}</ref> "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ''ઈલા'' પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશમાં શાસન કરતા હતા.<ref>{{cite book |first=Wendy |last=Doniger |title=Splitting the difference: gender and myth in ancient Greece and India |url=https://books.google.com/books?id=G4pgM3birUwC&pg=PA273 |access-date=25 August 2011 |year=1999 |publisher=University of Chicago Press |isbn=978-0-226-15641-5 |page=273}}</ref> મહાન ઋષિ [[વિશ્વામિત્ર]], કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.<ref>{{cite book|title=A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature|url=https://books.google.co.in/books?id=UyAHAAAAQAAJ|publisher=Trübner & Company|year=1879|page=364}}</ref> ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.<ref>[https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA17&dq=aila+Ila&hl=en&ei=MoazTte5DYnYsga-4eTSAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CEIQ6AEwAw#v=onepage&q=aila%20Ila&f=false Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg]</ref> == આ પણ જુઓ == * [[સૂર્યવંશી]] * [[યદુવંશી]] * [[જાડેજા]] * [[આહીર]] * [[ચુડાસમા]] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ક્ષત્રિય]] [[શ્રેણી:હિંદુ વર્ણવ્યવસ્થા]] ecq5nngrqhxflgtfppnjsa8dbl5awso ખોરવાડ (તા. ઉમરેઠ) 0 18453 827566 780750 2022-08-22T21:52:15Z 2405:204:818E:AE55:0:0:181A:F8A1 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખોરવાડ | state_name = ગુજરાત | district = આણંદ | taluk_names = ઉમરેઠ | latd = 22.7 | longd = 73.1167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખોરવાડ (તા. ઉમરેઠ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા,ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે. ખોરવાડ ગામમાં ગુજરાત સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આવેલ છે {{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} આશાપુરા વાડી આવેલ છે [[શ્રેણી:ઉમરેઠ તાલુકો]] [[શ્રેણી:ચરોતર]] a7tw9pxampbo98h2ncvnid019sapl4w 827567 827566 2022-08-22T21:59:23Z 2405:204:818E:AE55:0:0:181A:F8A1 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખોરવાડ | state_name = ગુજરાત | district = આણંદ | taluk_names = ઉમરેઠ | latd = 22.7 | longd = 73.1167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખોરવાડ (તા. ઉમરેઠ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા,ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે. ખોરવાડ ગામમાં ગુજરાત સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આવેલ છે ખોરવાડ તાબે નવાપુરામાં મહાન સમ્રાટ પુથ્વીરાજ ચૌહાણ ની ટેચ્યું આવેલ છે {{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} આશાપુરા વાડી આવેલ છે [[શ્રેણી:ઉમરેઠ તાલુકો]] [[શ્રેણી:ચરોતર]] irxwevz5cv4o3dqmm5hxe39kbo2guwl 827568 827567 2022-08-22T22:00:05Z 2405:204:818E:AE55:0:0:181A:F8A1 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખોરવાડ | state_name = ગુજરાત | district = આણંદ | taluk_names = ઉમરેઠ | latd = 22.7 | longd = 73.1167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખોરવાડ (તા. ઉમરેઠ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા,ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે. ખોરવાડ ગામમાં ગુજરાત સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આવેલ છે ખોરવાડ તાબે નવાપુરામાં મહાન સમ્રાટ પુથ્વીરાજ ચૌહાણ નું ટેચ્યું આવેલ છે {{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} આશાપુરા વાડી આવેલ છે [[શ્રેણી:ઉમરેઠ તાલુકો]] [[શ્રેણી:ચરોતર]] aq78gy6yf4titreoofx0vqpzfz4szhj 827584 827568 2022-08-23T04:41:31Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખોરવાડ | state_name = ગુજરાત | district = આણંદ | taluk_names = ઉમરેઠ | latd = 22.7 | longd = 73.1167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખોરવાડ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા, ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે. {{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} આશાપુરા વાડી આવેલ છે [[શ્રેણી:ઉમરેઠ તાલુકો]] [[શ્રેણી:ચરોતર]] af0xr55szv23ayrccptasjarqr9qy1x સુઈગામ 0 29407 827590 824313 2022-08-23T07:02:48Z 114.31.168.110 /* જોવાલાયક સ્થળો */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સુઈગામ | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = [[સુઈગામ તાલુકો|સુઈગામ]] | latd = 24.363445 | longd = 71.516012 | area_total = | altitude = | population_total = ૭૩૫૩ | population_as_of = ૨૦૧૧ | population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/villages/suigam-population-banas-kantha-gujarat-507451|title=Suigam Village Population, Caste - Vav Banaskantha, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date= 2018-08-04}}</ref> | population_density = | leader_title_1 = સરપંચ | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] અને [[ઉચ્ચતર માધ્યમિક શાળા]] કોલેજ, [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, તાલુકા પંચાયત | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[જીરૂ]], [[બાજરી]], [[કઠોળ]], [[શાકભાજી]], [[ઘઉં]] | blank_title_4 = | blank_value_4 = }} '''સુઈગામ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી [[વાવ, બનાસકાંઠા જિલ્લો|વાવ]]ના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ [[રાડોસણ (તા. વાવ)|રાડોસણ]] અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની [[પાલનપુર એજન્સી]] હેઠળ હતું,{{sfn|Chisholm|1911|p=785}} જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવી ગયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૩૬-૩૩૭}} == ભૂગોળ == સુઇગામ [[કચ્છનું રણ|કચ્છના રણ]]થી {{convert|6|miles|km}} દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ [[રણછોડદાસ પગી]]એ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ ''રણછોડ પગી ચોકી'' રાખવાનું નક્કી કરેલ છે.<ref name="db">[http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/22012014/21AHMEDABAD%20CITY-PG1-0.PDF રણછોડ પગી વિષે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ લેખ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> == જોવાલાયક સ્થળો == અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર આવેલું છે.અને નકળંગ ભગવાન નું મંદિર આવેલ છે. == સંદર્ભ == === નોંઘ === {{Reflist}} === સંદર્ભ ગ્રંથો === * {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015}}|publisher=Government Central Press| pages=૩૩૬-૩૩૭, ૩૪૮}} * {{Cite EB1911|wstitle=Santalpur|volume=૨૨}} [[File:PD-icon.svg|10px]] આ લેખ {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=336-337, 348}} માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે. [[શ્રેણી:સુઈગામ તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] islg2kdrldeov3yl17m8g2ok3st4su5 827591 827590 2022-08-23T08:09:02Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સુઈગામ | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = [[સુઈગામ તાલુકો|સુઈગામ]] | latd = 24.363445 | longd = 71.516012 | area_total = | altitude = | population_total = ૭૩૫૩ | population_as_of = ૨૦૧૧ | population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/villages/suigam-population-banas-kantha-gujarat-507451|title=Suigam Village Population, Caste - Vav Banaskantha, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date= 2018-08-04}}</ref> | population_density = | leader_title_1 = સરપંચ | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] અને [[ઉચ્ચતર માધ્યમિક શાળા]] કોલેજ, [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, તાલુકા પંચાયત | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[જીરૂ]], [[બાજરી]], [[કઠોળ]], [[શાકભાજી]], [[ઘઉં]] | blank_title_4 = | blank_value_4 = }} '''સુઈગામ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી [[વાવ, બનાસકાંઠા જિલ્લો|વાવ]]ના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ [[રાડોસણ (તા. વાવ)|રાડોસણ]] અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની [[પાલનપુર એજન્સી]] હેઠળ હતું,{{sfn|Chisholm|1911|p=785}} જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવી ગયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૩૬-૩૩૭}} == ભૂગોળ == સુઇગામ [[કચ્છનું રણ|કચ્છના રણ]]થી {{convert|6|miles|km}} દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ [[રણછોડદાસ પગી]]એ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ ''રણછોડ પગી ચોકી'' રાખવાનું નક્કી કરેલ છે.<ref name="db">[http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/22012014/21AHMEDABAD%20CITY-PG1-0.PDF રણછોડ પગી વિષે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ લેખ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> == જોવાલાયક સ્થળો == અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર અને નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે. == સંદર્ભ == === નોંઘ === {{Reflist}} === સંદર્ભ ગ્રંથો === * {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015}}|publisher=Government Central Press| pages=૩૩૬-૩૩૭, ૩૪૮}} * {{Cite EB1911|wstitle=Santalpur|volume=૨૨}} [[File:PD-icon.svg|10px]] આ લેખ {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=336-337, 348}} માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે. [[શ્રેણી:સુઈગામ તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] 5rekjdc0flmhrzb4uwyy1wlpg739msr રાહુલ ગાંધી 0 30719 827565 820087 2022-08-22T19:48:41Z 178.120.2.189 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox officeholder |name= રાહુલ ગાંધી |honorific-suffix = [[સાંસદ, લોકસભા|સાંસદ]] |image = [[File:Rahul Gandhi speaking.jpg|250px]] |imagesize = 200px |office = પ્રમુખ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start = 16 December 2017 |term_end = 3 August 2019 |predecessor = [[સોનિયા ગાંધી]] |successor = [[સોનિયા ગાંધી]] |office1 = અધ્યક્ષ, [[ભારતીય યુવા કોંગ્રેસ]] |term_start1 = 25 September 2007 |term_end1 = |predecessor1 = પદ સ્થાપિત |successor1 = TBA |office2 = અધ્યક્ષ, [[ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન]] |term_start2 = 25 September 2007 |term_end2 = |predecessor2 = પદ સ્થાપિત |successor2 = TBA |office3 = મહાસચિવ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start3 = 25 September 2007 |term_end3 = 19 January 2013 |office4 = [[લોકસભા|સંસદ]] ના [[સાંસદ, લોકસભા|સાંસદ]]<br>[[વાયનાડ]], [[કેરળ]] |term_start4 = 23 May 2019 |term_end4 = |predecessor4 = |successor4 = |office5 = ઉપાધ્યક્ષ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start5 = 19 January 2013 |term_end5 = 16 December 2017 |predecessor5 = પદ સ્થાપિત |successor5 = પદ સ્થગિત |birth_date = {{birth date and age|1970|6|19|df=y}} |birth_place = [[દિલ્હી]], [[ભારત]] |residence = ૧૨, તુઘલક લેન [[દિલ્હી]], [[ભારત]] |religion = |nationality = [[ભારતીય]] |relations = નહેરુ-ગાંધી પરિવાર |parents = [[રાજીવ ગાંધી]]<br>[[સોનિયા ગાંધી]] |death_date = |death_place = |party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |alma_mater = દિલ્હી યુનિવર્સિટી<br>હાર્વર્ડ યુનિવર્સિટી<br>રોલીન્સ કોલેજ<br>ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રીજ |profession = રાજનેતા |signature = Signature_of_Rahul_Gandhi.svg |website = <!--{{url|www.example.com}}--> }} '''રાહુલ ગાંધી''' (દેવનાગરી: राहुल गांधी; જન્મ ૧૯ જૂન ૧૯૭૦) [[ભારત]]ના રાજકારણી અને વાયનાડ, કેરળ બેઠકના સાંસદ છે.<ref>{{cite news |title=Gandhi detergent washes away caste |publisher=''[[The Times of India]]'' |author=Vidya Subrahmaniam |date=18 April 2004 |url=http://timesofindia.indiatimes.com/articleshow/623458.cms |access-date=2007-02-09 }}</ref> તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે.<ref>{{cite web |title=Charisma Is Not Enough |publisher=''[[Newsweek|Newsweek International]]'' |author=Sudip Mazumdar |date=25 December 2006 |url=http://www.msnbc.msn.com/id/16241337/site/newsweek/ |access-date=2007-02-09 |archive-url=https://web.archive.org/web/20070127214227/http://www.msnbc.msn.com/id/16241337/site/newsweek/ |archive-date=2007-01-27 |url-status=live }}</ref> રાહુલ ગાંધી એક ભારતીય રાજકારણી છે. તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ના પૂર્વ પ્રમુખ અને ૧૭ મી લોકસભાના સભ્ય, [[કેરળ]]ના વાયનાડથી છે. તે ઉપરાંત, ગાંધી '''ભારતીય યુવા કૉંગ્રેસ'''ના અને '''ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન'''ના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. રાહુલનો જન્મ સોનિયા અને [[રાજીવ ગાંધી]] ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું. તેમણે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્યાસ કર્યો હતો, તેમની ઓળખ માત્ર કેટલાક પસંદગીઓ માટે જાણીતી છે જેમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. રોલિન્સ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ગાંધીએ મુંબઇ સ્થિત ટેકનોલોજી આઉટસોર્સિંગ કંપની બૉપોસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરતા પહેલાં લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું. ૨૦૦૪માં ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી; તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં આ મતવિસ્તારમાંથી ફરી જીત્યા હતા. પક્ષના રાજકારણ અને રાષ્ટ્રીય સરકારમાં તેમની મોટી સંડોવણી માટે કૉંગ્રેસ પક્ષના નિવૃત્ત સૈનિકો તરફથી કોલ્સ વચ્ચે, ગાંધી વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમણે અગાઉ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાંધીએ કોંગ્રેસની ઝુંબેશ ચલાવી હતી; પાર્ટીએ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ૨૦૬ બેઠકોની સરખામણીમાં માત્ર ४४ બેઠકો જીતી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં ગાંધી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને જુલાઇ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પછી તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું; ત્યારબાદ તેમનાં માતા સોનિયા ગાંધી પક્ષનાં કામચલાઉ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/rahul-gandhi-resigns-bjp-support-parties-react-1561251-2019-07-03|title=Rahul Gandhi resigns as Congress chief, BJP comes out to support decision|last=DelhiJuly 3|first=India Today Web Desk New|last2=July 3|first2=2019UPDATED:|website=India Today|language=en|access-date=2020-09-18|last3=Ist|first3=2019 17:31}}</ref> અલબત્ત તેઓ રાજીવ ગાંધી ફાઉંડેશન અને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ==પ્રારંભિક જીવન== રાહુલ ગાંધીનો જન્મ [[દિલ્હી|દિલ્હી]]માં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન [[રાજીવ ગાંધી]] અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા [[સોનિયા ગાંધી|સોનિયા ગાંધી]]ના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી [[ઈન્દિરા ગાંધી|ઇન્દિરા ગાંધી]] ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા [[જવાહરલાલ નહેરુ]] ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.<ref>{{cite web | title = Does Congress want to perpetuate Nehru-Gandhi dynasty? | publisher = ''[[Samachar]]'' | author = M.V.Kamath | date = | url = http://www.samachar.com/features/290905-features.html | access-date = 2007-02-09 | archive-url = https://web.archive.org/web/20061028203930/http://samachar.com/features/290905-features.html | archive-date = 2006-10-28 | url-status = dead }}</ref> [[દહેરાદૂન]] ([[ઉત્તરાંચલ|ઉત્તરાખંડ]])ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં<ref name="oneindia">{{cite web | title = Rahul Gandhi:Biography | publisher = ''[[oneindia.in]]'' | author = George Iype | date = 23 March 2004 | url = http://living.oneindia.in/celebrity/other-celebrities/2008/rahul-gandhi-biography.html | access-date = 2007-02-09 }}</ref> હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની ''અલ્મા મેટર'' માં<ref>{{cite web | title = Indian Politician - Profile of Rajiv Gandhi | author = | date = | url = searchindia.com/search/indian-politicians-rajiv-gandhi.html | access-date = 2007-02-09 }}</ref> પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું.<ref name="NYTimes">{{cite news | title = Foes of Gandhi make targets of his children | publisher = ''[[New York Times]]'' | author = Sanjay Hazarika | date = 16 July 1989 | url = http://query.nytimes.com/gst/fullpage.html?res=950DEEDE1130F935A25754C0A96F948260&partner=rssnyt&emc=rss | access-date = 2008-12-12 }}</ref> 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું.<ref>''[http://www.hindustantimes.com/news/181_1902159,0008.htm ધી હિન્દુસ્તાન ટાઇમ્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20070930055445/http://www.hindustantimes.com/news/181_1902159,0008.htm |date=2007-09-30 }}'' , 16 જાન્યુઆરી 2007</ref> 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.<ref>{{cite news | url=http://www.hindu.com/2009/04/29/stories/2009042961201100.htm | title=Cambridge varsity confirms Rahul’s qualifications | publisher=[[The Hindu]] | date=29 April 2009 | access-date=2009-08-09 | location=Chennai, India | archive-date=2009-06-03 | archive-url=https://web.archive.org/web/20090603135550/http://www.hindu.com/2009/04/29/stories/2009042961201100.htm | url-status=dead }}</ref> ==કારકિર્દી== ===કોર્પોરેટ કારકિર્દી === સ્નાતક થયા બાદ રાહુલ ગાંધીએ મિશેલ પોર્ટર સંચાલિત એક વહીવટીય સલાહકાર કંપની મોનિટર ગ્રુપમાં કામ કર્યુ હતું.<ref>{{cite web|url=http://www.rediff.com/news/2004/apr/13rajeev.htm|title=The Great White Hope: The Son Also Rises}}</ref> 2002માં તેઓ [[મુંબઈ|મુંબઇ]]-સ્થિત ટેક્નૉલોજી આઉટસોર્સિંગ કરતી કંપની બેકોપ્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષોમાં એક હતા.<ref>[http://www.rediff.com/money/2004/jun/24rahul.htm વોન્ટ ટુ બી સીઈઓ ઓફ રાહુલ ગાંધીસ ફર્મ?] રેડિફ. કોમ "તેણે બીપીઓ સાહસ શરૂ કર્યું, બેકઓપ સર્વિસ પ્રાઇલેટ લિમિટેડ... કોલ સેન્ટર -જે મુંબઈ સ્થિત એન્જિનિયરિંગ વિશેની માહિતી પૂરી પાડતી કાર્યવાહી અને માળખાકીય આયોજન સેવાઓ હતી... જેને પાછળથી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી, મે 28, 2002 ... ગાંધી અને પરિવારિક મિત્ર મનોજ મુટ્ટુ તે બંનેના નિર્દેશક છે."</ref> ===રાજકીય કારકિર્દી=== 2003માં, રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ મુદ્દો માધ્યમોમાં મોટે પાયે છવાયેલો રહ્યો હતો, જોકે તેમણે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.<ref name="TOI_18Jan2003">{{cite news |url=http://timesofindia.indiatimes.com/articleshow/34775615.cms |title=Rahul Gandhi coming into his own? |date=18 Jan 2003 |access-date=2009-05-17 |publisher=The Times of India }}</ref> તેઓ જાહેર પ્રસંગોએ તેમજ કોંગ્રેસની બેઠકમાં તેમની માતા સાથે જોવા મળતા.<ref name="TOI_18Jan2003"></ref> આ ઉપરાંત તેમણે [[પાકિસ્તાન|પાકિસ્તાન]] નો સદ્દભાવના પ્રવાસ કર્યો, જ્યાં 14 વર્ષ બાદ પ્રથમ વાર બંને દેશો વચ્ચે યોજાયેલી એક દિવસીય આંતર રાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જોવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4368099.stm | work=BBC News | title=Musharraf mother meets Indian PM | date=21 March 2005 | access-date=22 May 2010}}</ref> 2004માં તેમણે અને [[પ્રિયંકા ગાંધી]] એ પિતાની પૂર્વે રહેલી બેઠક અમેઠીની મુલાકાત લીધી, તે સમયે બંને રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો. આ સમયે આ બેઠક સોનિયા ગાંધી અંતર્ગત હતી. તેમણે કોઇ નિશ્ચિત નિર્ણય આપવાનું ટાળ્યું અને કહ્યુ કે, “હું રાજકારણથી વિરુદ્ધ નથી. જો કે હું ક્યારે રાજકારણમાં પ્રવેશ કરીશ એ નિશ્ચિત નથી, પરંતુ કરીશ જરૂર."<ref name="amethihistory"></ref> માર્ચ 2004માં, તેમણે રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરતા કહ્યું કે તેઓ [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશ]]માં પિતાની પૂર્વ બેઠક અમેઠીથી 2004ની [[લોક સભા|લોક સભા]] ચૂંટણીમાં લડશે.<ref name="amethi">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3619123.stm | work=BBC News | title=Rahul attacks 'divisive' politics | date=12 April 2004 | access-date=22 May 2010}}</ref> વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પૂર્વે તેમના કાકા સંજય ગાંધીની આ બેઠક હતી. ઉપરાંત નજીકની [[રાયબરેલી]] બેઠક પર ફેરબદલ ન થઈ ત્યાં સુધી તેમની માતા [[સોનિયા ગાંધી]] પણ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. એક સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ ખૂબ જ ઓછું હતું, લોકસભાની કુલ 80 બેઠકોમાંથી ફક્ત 10 બેઠકો જ કોંગ્રેસ પાસે હતી.<ref name="amethihistory">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3557045.stm | work=BBC News | title=Gandhi fever in Indian heartlands | date=22 March 2004 | access-date=22 May 2010 | first=Sanjoy | last=Majumder}}</ref> એ સમયે તેમની આ પહેલથી રાજકીય ટીકાકારો ખૂબ આશ્ચર્ય પામ્યા, તેઓ માનતા હતા કે તેમના કરતા બહેન પ્રિયંકા વધુ પ્રભાવશાળી હતા, અને તેમની સફળ થવાની શક્યતા વધુ છે. તેમના ચોંકવનારા પગલાને કારણે, એ સમયે પક્ષના સત્તાઘીશો પાસે પણ માધ્યમોને આપવા માટે કરિક્યુલમ વીટાઇ (પોતાના જીવનનો ટૂંકો અહેવાલ) ન હતો. તેમની આ જાહેરાતથી એવું અનુમાન કરવામાં આવ્યું, કે ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારના યુવા સભ્યનો રાજકારણમાં પ્રવેશ એ ભારતના યુવા જૂથો વચ્ચે કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ પૂરશે.<ref name="rahulrun">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3560771.stm | work=BBC News | title=The riddle of Rahul Gandhi | date=23 March 2004 | access-date=22 May 2010 | first=Soutik | last=Biswas}}</ref> વિદેશી માધ્યમો સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે પોતાની જાતને દેશને એક કરતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા અને ભારતની ફૂટ પાડનાર રાજનીતિને વખોડી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્ઞાતિ અને ધર્મના તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશે.<ref name="amethi"></ref> આ વિસ્તારમાંથી તેમના પરિવાર સાથેના લાંબા સંબંધોને પગલે સ્થાનિક લોકોએ તેમની ઉમેદવારીને આવકારી હતી.<ref name="amethihistory"></ref> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી તરીકે તેઓ પ્રચંડ બહુમતથી ચૂંટણી જીત્યા, પરિવારની એ બેઠક પરની મજબૂત પકડ ફરી પાછી મેળવતા, તેમણે સ્થાનિક સાશક પક્ષ ભારતીય જનતા પક્ષને લગભગ 1,00,000 જેટલા મતોથી હાર આપી.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3711881.stm | work=BBC News | title=India elections: Good day - bad day | date=2 June 2004 | access-date=22 May 2010}}</ref> 2006 સુધી તેમણે બીજી કોઈ ઓફિસ ના રાખી અને સતત તેમના મતદાન ક્ષેત્રના પ્રશ્નો અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, સમગ્ર દેશ તથા આંતર રાષ્ટ્રીયમાધ્યોમાં એવી ચર્ચા ઉઠી કે આ દ્વારા સોનિયા ગાંધી આગામી ભવિષ્યમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી શકે તે રીતે તેમને વિકસવાની તક આપી રહ્યા છે.<ref>[http://www.tribuneindia.com/2004/20040822/main1.htm ''ધી ટ્રિબ્યુન'' ], ચંદીગઢ, 21 ઓગસ્ટ 2004; [http://www.telegraphindia.com/1060520/asp/nation/story_6246911.asp ''ધી ટેલિગ્રાફ ઈન્ડિયા'' ] {{Webarchive|url=https://web.archive.org/web/20090107223229/http://www.telegraphindia.com/1060520/asp/nation/story_6246911.asp |date=2009-01-07 }}, 20 મે 2006; [http://news.bbc.co.uk/1/hi/talking_point/3726221.stm બીબીસી ન્યૂઝ], 26 મે 2004.</ref> જાન્યુઆરી 2006માં [[હૈદરાબાદ|હૈદરાબાદ]] ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના એક સંમેલનમાં, પક્ષના હજારો સભ્યોએ સાથે મળીને ગાંધીને પક્ષમાં આગળ વધી ને મોટી નેતાગીરી લેવા માટે જણાવ્યું, અને માંગ કરી તે તેઓ સંમેલનમાં પ્રતિનિધિઓને સંબોધે. તેમણે કહ્યું કે, “હું તમારી લાગણીઓ અને સહકારનો આદર કરું છું અને તેને બિરદાવું છું. તમને ખાતરી આપું છું કે તમને હું નીચે નહીં નમવા દઉં.“ પરંતુ તેમણે થોડી ધીરજ ધરવા તથા હાલમાં કોઇ ઉચ્ચ સ્તરીય ભૂમિકા નહીં ભજવે તેમ જણાવ્યું.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4639494.stm | work=BBC News | title=Rahul Gandhi declines party role | date=23 January 2006 | access-date=22 May 2010}}</ref> 2006માં રાય બરેલીમાં થયેલી ચૂંટણીઓ માટે ગાંધી તેમજ તેમની બહેન (જેમના લગ્ન રોબર્ટ વાડેરા સાથે થયા છે) તેઓ સાથે મળીને માતા માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓ સરળતાથી 4,00,000 જેટલા મતોથી વિજેતા બન્યા હતા.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4761871.stm | work=BBC News | title=India's communists upbeat over future | date=11 May 2006 | access-date=22 May 2010 | first=Sanjoy | last=Majumder}}</ref> 2007ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં તેઓ આગળ પડતા નામોમાં સામેલ હતા. જો કે એ સમયે કોંગ્રેસ 8.53% મત સાથે ફક્ત 22 બેઠક જ જીતી શકી. આ ચૂંટણીએ રજૂ કરેલા ચિત્રમાં સામે આવ્યું કે 16 વર્ષમાં પ્રથમ વખત ભારતની પછાત જાતિનું પ્રતિનિધિત્વ કરતો બહુજન સમાજવાદી પક્ષ એ ઉત્તર પ્રદેશની સૌથી મોટો પક્ષ બન્યો હતો.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/6643953.stm | work=BBC News | title=Uttar Pradesh low caste landslide | date=11 May 2007 | access-date=22 May 2010}}</ref> 24, સપ્ટેમ્બર 2007ના રોજ પક્ષ મંત્રીમડળમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંઘીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય સચિવ નિમવામાં આવ્યા.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7010099.stm|title=Rahul Gandhi gets Congress post|date=24 zzz19zzz 2007|access-date=2007-09-24|publisher=BBC News}}</ref> આ જ સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની પણ જવાબદારી સોંપવામાં આવી.<ref>{{cite news|url=http://www.hindu.com/2007/09/25/stories/2007092550240100.htm|title=Rahul Gandhi gets Youth Congress Charge|date=25 zzz19zzz 2007|access-date=2007-09-25|publisher=The Hindu|location=Chennai, India|archive-date=2007-10-15|archive-url=https://web.archive.org/web/20071015065913/http://www.hindu.com/2007/09/25/stories/2007092550240100.htm|url-status=dead}}</ref> ===યુવા રાજનીતિ === પોતાની જાતને યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ રૂપે તેમણે નવેમ્બર 2008માં, તેમના નિવાસસ્થાન 12, તુઘલખ લેન ખાતે, 40 જેટલા લોકોની પસંદગી કરી, જેઓ આગામી સમયમાં ભારતીય યુવા કોંગ્રેસ માટેની થીંક બનવાની હતી. સભ્ય સચિવની નિમણૂક થઈ તે સમયથી જ તેઓ આ સંસ્થા માટે આતુર હતા.<ref>{{cite news|url=http://economictimes.indiatimes.com/PoliticsNation/Rahul_Gandhis_secret_talent_hunt/articleshow/3684740.cms|title=Rahul Gandhi's talent hunt|date=7 November 2008|access-date=2008-11-07|publisher=The Economic Times|archive-date=2008-12-26|archive-url=https://web.archive.org/web/20081226014151/http://economictimes.indiatimes.com/PoliticsNation/Rahul_Gandhis_secret_talent_hunt/articleshow/3684740.cms|url-status=dead}}</ref> રાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં સંભવિત રીતે હજારોથી લાખોનો વધારો થયો છે.<ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_rahul-gandhi-s-youth-congress-gets-overwhelming-response_1386926| title=Rahul Gandhi’s Youth Congress gets overwhelming response |date=24 May 2010|access-date=2010-09-23|publisher=DNA India}}</ref> ભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક ચર્ચામાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળ સામાન્ય રીતે ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમનો પક્ષ આઈએનસી (INC) છે, જો કે રાહુલની ઉતાવળી જેએનયુ (JNU) મુલાકાતને "ભારતીય યુવાનોને રાજકારણમાં આકાર્ષવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે." 1982માં કટોકટી લાદવાના તેમના નિર્ણયને કારણે ઈન્દિરા ગાંધી જ્યારે આ યુનિવર્સિટી પરિસરની મુલાકાતે ગયા, તે સમયે તેમને ડાબેરી વિદ્યાર્થી સંઘો તરફથી મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.<ref name="The Economic Times">{{cite news|url=http://economictimes.indiatimes.com/news/politics/nation/Cong-NCP-hail-revolutionary-Gandhi-scions-visit-to-JNU/articleshow/5074446.cms| title=Cong, NCP hail 'revolutionary' Gandhi scion's visit to JNU|date=1 October 2009|access-date=2009-10-02|publisher=The Economic Times}}</ref> વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રેગીંગથી માંડીને ભારતના કથળેલા રાજકારણ, દલિત પરિવારોની તેમની મુલાકાત, દેશનો આર્થિક વિકાસ તેમજ શિક્ષણમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જોકે કેટલાક અખબારોએ જેએનયુ (JNU) ખાતેની રાહુલની મુલાકાતને રાજકીય ગણાવતા નોંધ્યું કે તેઓએ જેએનયુ (JNU) સ્થિત એનએસયુઆઈ (NSUI) શાખાને મજબૂત કરવા માટે આ મુલાકાત યોજી હતી.<ref name="The Economic Times"></ref> ===૨૦૦૯ લોકસભા ચૂંટણી=== 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી મતવિસ્તારની ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધિને 3,33,000 મતોથી હાર આપી બેઠક જાળવી રાખી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો જીતીને પોતાની તાકાતને વધુ મજબૂત બનાવી, જેનો મોટાભાગનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/Lucknow/Sonia-secures-biggest-margin-Rahul-follows/articleshow/4544401.cms|title=Sonia secures biggest margin, Rahul follows|date=18 May 2009|work=The Times of India|publisher=Bennett Coleman & Co. Ltd.|access-date=2009-05-18}}</ref> તેમણે સમગ્ર દેશમાં છ અઠવાડિયામાં 125 સભાઓ સંબોધી. તેઓ પક્ષના વર્તુળમાં આરજી (RG)ના નામથી ઓળખાવા લાગ્યા.<ref>{{cite web |author= Smita Gupta |date=1 June 2009 |url=http://www.outlookindia.com/full.asp?fodname=20090601&fname=Cover+Story&sid=1&pn=3 |title=A Question Of The Heir & Now |publisher=''[[Outlook (magazine)]]'' |access-date=7 April 2010}}</ref> ===આલોચના=== વર્ષ 2008માં ગાંધી પ્રતિષ્ઠાને ઉતારી પાડવા માટે તેમની આસપાસ દેખીતી રીતે કેટલીક તાકાતનો ઉપયોગ કરાયો હોય તેમ સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતુ. મુખ્યપ્રધાન [[માયાવતી|માયાવતી]] અને ઉપકુલપતિ વી. કે. સુરી દ્વારા ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીના પ્રેક્ષકગૃહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા રોકવામાં આવ્યા હતા.<ref> {{cite news | title = Manjari Mishra & Bhaskar Roy | author = Now, Maya locks Rahul out of Kanpur college | publisher = [[Times of India]] | url = http://timesofindia.indiatimes.com/Rahul_Gandhi_hits_back_says_Maya_govt_vindictive/articleshow/3637525.cms | date = 25 October 2008 | access-date = }}</ref> વી. કે. સુરીને રાજ્યપાલ શ્રી. ટી. વી. રાજેશ્વર (જે પણ કુલપતિ) દ્વારા હટાવવામાં આવ્યા, જેઓ ગાંધી પરિવારના સમર્થક અને સુરીની નિયુક્તિ કરનાર હતા.<ref> {{cite news | title = Subhash Mishra | author = UP Governor obliges Gandhi family | publisher = [[India Today]] | url = http://indiatoday.digitaltoday.in/index.php?option=com_content&task=view&id=19435&sectionid=4&issueid=78&Itemid=1 | date = 4 November 2008 | access-date = }}</ref> આ સમગ્ર ઘટનાક્રમને શિક્ષણના રાજકીયકરણ તરીકે દર્શાવવામાં આવ્યો, અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સાબિતી રૂપે કાર્ટુનિસ્ટ અજીત નિનાન દ્વારા કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું:"રાજવંશ સંબધી પ્રશ્નોના ઉત્તર રાહુલજીના પદે ચાલનારા સૈનિકો દ્વારા આપવામાં આવ્યા."<ref>{{cite news |author= Ajit Ninan |date=25 October 2008 |url=http://timesofindia.indiatimes.com/articleshowpics/3638569.cms |title=Dynasty related questions are answered by Rahulji’s foot soldiers |publisher=''[[Times of India]]'' |access-date=7 April 2010}}</ref> જાન્યુઆરી 2009માં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ મિલિબન્ડ સાથે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીયક્ષેત્ર અમેઠી પાસેના ગામની મુલાકાત કરવા બદલ બીજેપી (BJP)એ તેમની ભારે આલોચના કરી. બીજેપી (BJP)ના પ્રવક્તા સુધીન્દ્ર કુલકર્ણીએ તેમની આ મુલાકાતને ‘ગરીબ પ્રવાસ’ ગણાવ્યો. આતંકવાદ અને પાકિસ્તાન પર મિલિબન્ડની વણમાગી સલાહ અને પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે બંધબારણે બેઠક કરતા તેમને પછીથી “મોટા રાજકીય સંકટ" તરીકે ઓળખવામાં આવ્યા.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/lets-stop-this-poverty-tourism/412069/| title=Stop Poverty Tourism|date=18 January 2009|access-date=2009-02-26|publisher=Indian Express}}</ref> ===સાદગીનું વહન === ગાંધીએ કોંગ્રેસના તમામ સભ્યોને સલાહ આપી કે તેઓ સાદા કપડા પહેરે અને પૈસાનો બગાડ ના કરે. તેમણે કહ્યુ કે તમામ રાજનેતાઓની એ જવાબદારી છે.<ref>{{cite web |url=http://www.indianexpress.com/news/austerity-rahul-says-look-at-me-bjp-offers-tharoor-options/515656/ |title=Austerity: Rahul says look at me, BJP offers Tharoor options |publisher=''[[Indian Express]]'' |date=13 September 2009 |access-date=7 April 2010}}</ref> તેમની પર એવો પણ આરોપ છે કે તેમની પાસે પોતાનું અલગથી બાઇક ચલાવવા માટેનો રસ્તો છે, સાથો સાથ ગો-કાર્ટિગ માટે પણ એક ટ્રેક છે.<ref>{{cite web |url=http://www.merinews.com/article/advocating-austerity-in-indian-politics/15784101.shtml |title=Advocating austerity in Indian politics |publisher=''merinews.com'' |date=13 September 2009 |access-date=7 April 2010 |archive-date=20 ફેબ્રુઆરી 2010 |archive-url=https://web.archive.org/web/20100220231330/http://www.merinews.com/article/advocating-austerity-in-indian-politics/15784101.shtml |url-status=dead }}</ref> [[File:Rahul Gandhi at The Doon School.jpg|thumb|right|દૂન સ્કૂલના મોડલ યુનાઈટેડ નેશન્સમાં 2017 માં બોલતા રાહુલ ગાંધી]] રાહુલ ગાંધી પાસે પ્રધાનો માટે ફાળવાયેલો બંગલો છે.(તે માત્ર બે જ સત્રથી સાસંદ છે) તે ઘરમાં સુખ સુવિધાના તમામ સાધનો તેમજ વ્યાયામશાળા પણ છે. તેઓ દિલ્હીના બે સૌથી મોટા વ્યાયામશાળાના સદસ્ય છે જેમાંથી એક ફાઈવ સ્ટાર છે.<ref>{{cite web |author=Suhasini Haidar |date=13 September 2009 |url=http://ibnlive.in.com/blogs/suhasinihaidar/218/53798/flying-false-economy.html |title=Flying False Economy |publisher=''ibnlive.in.com'' |access-date=7 April 2010 |archive-date=24 જાન્યુઆરી 2010 |archive-url=https://web.archive.org/web/20100124211328/http://ibnlive.in.com/blogs/suhasinihaidar/218/53798/flying-false-economy.html |url-status=dead }}</ref> ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધીના ચૈન્નઈ પ્રવાસ પાછળ પક્ષના એક કરોડ રૂપિયા ખર્ચાયા.<ref>{{cite news|url=http://economictimes.indiatimes.com/Politics/Nation/Austerity-Cong-word-for-boomerang/articleshow/5024801.cms |title=Austerity: Cong word for boomerang |publisher=''Economictimes.indiatimes.com'' |date=18 September 2009 |access-date=7 April 2010}}</ref> રાહુલ ગાંધી વાતાનુકુલિત બેઠક વ્યવસ્થાવાળી ટ્રેનમાં લુધિયાણા ગયા અને 445 રૂપિયા બચાવ્યા.<ref>{{cite web |url=http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3226867&page=2 |title=Why austerity? Coz you need money to keep some people poor |publisher=''news.in.msn.com'' |date=15 September 2009 |access-date=7 April 2010 |archive-date=22 સપ્ટેમ્બર 2009 |archive-url=https://web.archive.org/web/20090922222723/http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3226867&page=2 |url-status=dead }}</ref> રાહુલ ગાંઘીએ દિલ્હી સુધીની વાપસીની યાત્રા સ્વર્ણ સતાબ્દી એક્સપ્રેસમાં કરી, જેના પર અગમ્ય કારણોસર પથ્થરમારો થયો હતો.<ref>{{cite web|url=http://www.headlinesindia.com/crime/vandalism/rahul-gandhis-train-stoned-in-haryana-reaches-delhi-22547.html |title=Rahul Gandhi's train stoned in Haryana, reaches Delhi |publisher=''Headlinesindia.com'' |date=15 September 2009 |access-date=7 April 2010}}</ref> ==રાજકીય અને સામાજિક સમીકરણો== ===રાષ્ટ્રીય સુરક્ષા=== યુનાઇટેડ સ્ટેટ્સના રાજદ્વારી કેબલ્સ લીક ​​દરમિયાન ડિસેમ્બર 2010 માં, વિકિલીક્સે 3 ઓગસ્ટ, 2009 ના રોજ કેબલની લીક કરી હતી, જ્યાં ભારતના વડા પ્રધાન [[મનમોહન સિંઘ]] 20 મી જુલાઇ 2009 ના રોજ રાહુલ ગાંધી, ત્યારબાદ એઆઈસીસીના જનરલ સેક્રેટરી માટે લંચનું આયોજન કર્યું હતું. લંચ માટે આમંત્રણ અપાયું હતું તેવા મહેમાનોમાંના એક ભારતના રાજદૂત, ટીમોથી જે. રોમર હતા. [[File:Secretary Kerry Meets With Opposition Leader Rahul Gandhi in New Delhi (29071564020).jpg|thumb|right|નવી દિલ્હીમાં રુઝવેલ્ટ હાઉસ ખાતે 68માં યુનાઇટેડ સ્ટેટ્સ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી રાહુલ ગાંધી સાથે.]] રોમેર સાથે "નિખાલસ વાતચીત" માં, તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે હિન્દુ ઉગ્રવાદીઓ [[મુસ્લિમ]] બળવાખોરો કરતા તેમના દેશ માટે વધુ ભય ઊભો કરે છે. રાહુલ ગાંધી [[ભારતીય જનતા પાર્ટી]]માં વધુ ધ્રુવીકરણના આંકડાઓનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તૈયબા (એલઇટી) દ્વારા પ્રદેશમાં પ્રવૃતિઓ અંગેની રાજદૂતની પૂછપરછનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ મુસ્લિમ વસતીમાં અમુક ઘટકો વચ્ચે જૂથ માટે અમુક સમર્થનનો પુરાવો છે. આની પ્રતિક્રિયામાં, ભાજપે પોતાના નિવેદનો માટે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા [[રવિશંકર પ્રસાદ|રવિશંકર પ્રસાદે]] રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ભાષા ભારત માટે એક મોટો ખતરો છે, જે દેશના લોકો પર કોમી આધાર પર વિભાજન કરે છે. પત્રકારો સાથે વાત કરતા પ્રસાદે જણાવ્યું હતું કે, "એક સ્ટ્રોકમાં શ્રી રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો અને પાકિસ્તાની સંસ્થાના કેટલાક સેગમેન્ટોને પ્રચારનો મોટો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદ સામે પણ અમારી વ્યૂહાત્મક સુરક્ષા છે. "આતંકવાદને ઉમેરવામાં કોઈ ધર્મ નથી, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારતને સમજણ અભાવ દર્શાવ્યો હતો. ગાંધી આરએસએસ જેવા જૂથોના પણ ટીકા કરી રહ્યા છે અને તેમની સાથે સિમી જેવા આતંકવાદી સંગઠનોની સરખામણી કરી છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગર રમખાણો પછી, [[ઈંદોર|ઈન્દોર]], [[મધ્ય પ્રદેશ]]<nowiki/>માં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું છે કે પાકિસ્તાનના આઇએસઆઇ અસંતુષ્ટ તોફાનગ્રસ્ત યુવાનોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, જિલ્લા વહીવટ, યુપી રાજ્ય સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબ્લ્યુ) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) એ આવા કોઈ વિકાસનો ઇન્કાર કર્યો હતો. આ ટિપ્પણીએ ભાજપ, એસપી, સીપીઆઇ અને જેડી (યુ) જેવા વિવિધ રાજકીય સંગઠનોની ભારે ટીકા કરી હતી. કૉંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું હતું કે ગાંધીને આ ટિપ્પણી માટે મુસ્લિમ સમુદાયની માફી માંગવી જોઇએ. ચૂંટણી પંચના શો-કારક નોટિસના જવાબમાં, આ આચારસંહિતાના આદર્શ ભંગ બદલ તેમના વિરુદ્ધ પગલાં શા માટે નહવો જોઇએ, ગાંધીએ કહ્યું કે તેઓ સાંપ્રદાયિક લાગણીઓનો બગાડવાનો ઈરાદો ધરાવતા નથી પરંતુ વિભાજનવાદી રાજકારણનો ઉલ્લેખ કરે છે. ભાજપે સરકારને કહેવા માટે પણ કહ્યું હતું કે શા માટે ગાંધી, જેઓ સરકારમાં કોઈ પદ નથી ધરાવે, તેમને ગુપ્ત સુરક્ષાના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સલામતીના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી છે. 13 મી નવેમ્બર, 2013 ના રોજ, ભારતીય ચૂંટણી પંચે ગાંધીજીના સમજૂતીને અપૂરતી ગણાવ્યું હતું અને તે તેના નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની જાહેર ઉચ્ચારણોમાં તેમને વધુ સાવધ રહેવાની સલાહ આપી હતી. ===લોકપાલ=== રાહુલ ગાંધી માને છે કે લોકપાલને એક બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ અને ભારતની ચૂંટણી પંચની જેમ જ તેને સંસદને જવાબદાર ગણવી જોઈએ. તેમને એમ પણ લાગે છે કે ફક્ત લોકપાલ જ [[ભ્રષ્ટાચાર]] ને નાબૂદ કરી શકતા નથી. આ નિવેદન 25 ઓગસ્ટ, 2011 ના રોજ [[અણ્ણા હજારે]]ના ઉપવાસના દસમા દિવસે બહાર આવ્યું હતું. આ નિવેદન વિરોધ અને ટીમ અન્નાના સભ્યો દ્વારા વિલંબિત યુક્તિ તરીકે માનવામાં આવતું હતું. પરિણામે અગ્રણી વિપક્ષી નેતાઓ [[સુષ્મા સ્વરાજ]] અને [[અરુણ જેટલી]] દ્વારા સ્લેમિંગ કર્યું હતું. અભિષેક મનુ સિંઘવીની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિએ 9 ડીસેમ્બર, 2011 ના રોજ [[રાજ્ય સભા]] માં જન લોકપાલ બિલની રજૂઆત કરી હતી. આ અહેવાલમાં લોકપાલને બંધારણીય બંધારણીય બોડીમાં બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રતિક્રિયામાં, હઝારેએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે બિલને "નબળા અને બિનઅસરકારક" બનાવી દીધા હતા. ===ગરીબી=== [[અલ્હાબાદ]]માં એક રેલી દરમિયાન, ગાંધીએ કહ્યું હતું કે "ગરીબી માત્ર મનની સ્થિતિ છે, તેનો અર્થ એ નથી કે ખોરાક, પૈસા કે માલસામાનની અછત છે. જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે, તો તે ગરીબીને દૂર કરી શકે છે". "મનની સ્થિતિ" એ ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્તા વિજય બહાદુર પાઠક સાથે તીવ્ર ટીકા કરી હતી અને તેમને ગરીબોનો મજાક ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો. વનઇન્ડિયા ન્યૂઝે લખ્યું હતું કે તેમણે "અર્થશાસ્ત્રને અપ્રસ્તુત બનાવ્યું". ===દોષિત સટ્ટાખોરો પર વટહુકમ=== રાહુલ ગાંધી, "દોષિત કાયદા ઘડનાર વટહુકમ" પર ભાર મૂક્યો હતો કે વટહુકમ "સંપૂર્ણ નોનસેન્સ" છે અને "અમારી સરકારે જે કર્યું છે તે ખોટું છે." આ 28 મી સપ્ટેમ્બર, 2013 ના રોજ પ્રેસ મેગેઝિનમાં વ્યક્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ વિષય પર અજય માકન દ્વારા આયોજિત પત્રકાર પરિષદની આશ્ચર્યજનક મુલાકાત લીધી. આ વટહુકમ, અગાઉ, સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને નકારી કાઢવા માટે મંજૂરી આપવામાં આવી હતી. === મહિલા અધિકારો === ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી. === એલજીબીટી અધિકારો === ગાંધીએ ભારતીય દંડ સંહિતાના કલમ 377 અને સમલૈંગિકતાના અપરાધિકરણને રદ કરવાને ટેકો આપ્યો છે. ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી. ==વિવાદો== ===સ્વીસ બેંકમાં ખાતુ=== તાજેતરના સ્વતંત્ર અહેવાલમાંથી ગણાયેલા આંકડા મુબજ તેમની અને તેમના નજીકના પરિવારની કુલ સંપત્તિ $9.41 બિલિયન થી $18.66 બિલિયન થઈ છે. <ref>[http://expressbuzz.com/opinion/columnists/zero-tolerance-secret-billions/236261.html ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> હાર્વર્ડ વિદ્વાન યેવગેનિયા અલબાટ્સે કેબીજી (KGB) પ્રતિનિધિ દ્વારા વિકટોર ચેબ્રિકોવ મારફતે ગોઠવાયેલા રકમની રાજીવ ગાંધી અને તેમના પરિવારને ચૂકવણી કર્યાની નિંદા કરી.<ref name="State">અલબેટ્સ. ''કેજીબી: ઝી સ્ટેટ વિથ ઈન અ સ્ટેટ'' . કેથરિન એ. ફિટ્ઝપેટ્રિક દ્વારા રશિયન ભાષામાંથી અનુવાદીત 1995. આઈએસબીએન 1850439958, આઈએસબીએન 9781850439950. પ્રથમ આવૃત્તિ 1994માં, આઈએસબીએન 0374527385, આઈએસબીએન 9780374527389.</ref><ref name="boloji.com">{{cite web | author = Rajinder Puri | date = 15 August 2006 | url = http://www.boloji.com/myword/mw042.htm | title = Can Corrupt Politicians Preserve Freedom? | publisher = ''boloji.com'' | access-date = 7 April 2010 | archive-date = 14 એપ્રિલ 2010 | archive-url = https://web.archive.org/web/20100414013805/http://www.boloji.com/myword/mw042.htm | url-status = dead }}</ref><ref name="axis">{{Cite web |url=http://www.axisglobe.com/article.asp?article=404 |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2009-01-02 |archive-url=https://web.archive.org/web/20090102003500/http://www.axisglobe.com/article.asp?article=404 |url-status=dead }}</ref> જેણે દર્શાવ્યું કે કેબીજી (KGB)ના અધ્યક્ષ વિક્ટોર ચેબ્રિકોવે લેખિતમાં જણાવ્યું કે, સીપીએસયુ (CPSU) દ્વારા ડિસેમ્બર 1985માં “પ્રમાણભૂત રીતે રાજીવ ગાંધીના પરિવારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંઘી અને પાઓલા મૈનો સોનિયા ગાંધીની માતાને અમેરિકી ડોલરમાં ચૂકવણી કરવામાં આવી હતી”. ચૂકવણીને પ્રમાણ આપતો એક ઠરાવ હતો સીપીએસયુ/સીસી/નંબર (CPSU/CC/No) 11228/3 તારીખ 20/12/1985; અને જેની સ્વીકૃતિ યુએસએસઆર (USSR)ની મંત્રીઓની પરિષદના નિર્દેશન નંબર 2633/આરએસ (Rs) તારીખ 20/12/1985. આ વળતર છેક 1971થી થતુ હતુ જે સોનિયા ગાંધીના પરિવાર દ્વારા લેવાતું હતુ. “અને જેનો હિસાબ સીપીએસયુ/સીસી (CPSU/CC) ઠરાવ નંબર 11187/22 ઓપી તારીખ 10/12/1984.<ref name="State"></ref> 1992માં મીડિયાએ અલબાટ્સના ખુલાસા વિશે રશિયન સરકારને પૂછ્યુ. [[રશિયા|રશિયન]] સરકારે તે ખુલાસાની સ્વીકૃતિ કરી અને સાથે એમ કહીને પણ બચાવ કર્યો કે “સોવિયતની વિચારધારાના હિતમાં” તે જરૂરી હતુ.<ref name="boloji.com"></ref><ref name="axis"></ref> 2004માં રાહુલ ગાંધીના પક્ષે [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]]ને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] એવા એકમાત્ર આંતરાષ્ટ્રીય નેતા હતા જેમણે વ્યક્તિગત રીતે જર્મન સરકાર દ્વારા 2008માં લિકટેનસ્ટીન કર મામલે કાળાનાણાંની માહિતીના આંકડા લેવાનો ઈન્કાર કર્યો.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/articleshow/msid-3057422,prtpage-1.cms | work=The Times Of India | first1=Vishwa | last1=Mohan | title=Germany offers black money data, India dithers | date=21 May 2008}}</ref><ref>{{cite news| url=http://economictimes.indiatimes.com/articleshow/3058947.cms | work=The Times Of India}}</ref> મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષના દબાણને વશ થઈને [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકારે બાદમાં સ્વેચ્છાએ તે માહિતીનો ભાગ લેવા તૈયાર થઈ પરંતુ તેને જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો. 2010માં જાણીતા ભારતીય નાગરિકોના જૂથમાંથી કેપીએસ ગિલ, રામ જેઠમલાની અને સુભાષ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકાર લિકટેન્સ્ટીન બેંકમાં રહેલા ભારતીયોના કાળા નાણાંની સૂચિ જાહેર કરે. જેના જવાબમાં [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકારે લિકટેન્સ્ટીન બેંકમાં ભારતીય ખાતેદારોના નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો. ત્યાર બાદ સુપ્રીમે સરકારના ભારતીયોના વિદેશી બેંકોમાં જમા કરાયેલા ગેરકાયદે નાણાંની માહિતી જાહેર નહીં કરવાના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા, અને કહ્યુ કે “આ પાછળ કેટલો મોટો સોદો થયો છે?” <ref> http://www.indianexpress.com/news/Name-those-who-have-black-money-abroad--says-apex-court/737620 </ref> 2011માં સુપ્રીમ કોર્ટે સ્વીસ બેન્ક મામલામાં ફરી સરકારને ફટકાર લગાવી. <ref>{{Cite web |url=http://ibnlive.in.com/generalnewsfeed/news/sc-raps-govt-for-nonaction-on-blackmoney-asks-to-track-source/552573.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2011-02-13 |archive-url=https://web.archive.org/web/20110213062423/http://ibnlive.in.com/generalnewsfeed/news/sc-raps-govt-for-nonaction-on-blackmoney-asks-to-track-source/552573.html |url-status=dead }}</ref> આ વાદવિવાદે 2006ની સ્વીસ બેન્કિંગ અસોસિએશનના અહેવાલ બાદ વધુ જોર પકડ્યું. ===નીરા રાડિયા ટેપ === ગુપ્ત રીતે એકત્ર કરાયેલા સંવાદો નવેમ્બર 2010માં પ્રસારિત થયા. રાહુલ ગાંઘીનું નામ વચેટિયાની ભૂમિકા ભજવનાર નીરા રાડિયા અને મણિશંકર ઐયરની વાતચીતમાં સામે આવ્યું. કોંગ્રેસ પક્ષના નેતા ઐયર એવુ કહેતા સંભળાયા કે “…''વો દયા ઔર રાહુલ કો કુછ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ તો'' (જો દયા અને રાહુલને વ્યાપારિક હિત હોય તો) ધેટ ઓલ્વેઝ એન ઈસ્યુ....”(પ્રધાનોને ખાતાઓની ફાળવણીમાં).<ref>http://www.outlookindia.com/article.aspx?268332</ref> ત્યાર પછી ઐયર એવું કહેતા સંભળાયા કે બન્ને તરફ વ્યાપારિક હિતો છે પછી મારણે કહ્યુ કે 2006માં ભૂલથી કંઈક અયોગ્ય હતું. ("''કુછ સોફ્ટવેર સોફ્ટવેર....કુછ તો.'' ''સબ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ કુછ....દોનો કા.'' ''જબ યે મંત્રી થા ના તભી એક બાર ગલતી સે ઈસકે મૂહ સે કુછ નિકલ ગયા'' .") અનુવાદ: ખબર નથી. કંઈક સોફટવેયરની વાત હતી. કંઈક. બંનેના કોઈક વેપારી હિતો હતા. જ્યારે તે પ્રધાન હતા ત્યારે કંઈક ભૂલથી નિકળી ગયુ હોવાની ઘટના બની હતી.<ref>{{Cite web |url=http://business.outlookindia.com/view.aspx?vname=Shankar%20Aiyar--20090522-110908.wav |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2010-11-22 |archive-url=https://web.archive.org/web/20101122164014/http://business.outlookindia.com/view.aspx?vname=Shankar%20Aiyar--20090522-110908.wav |url-status=dead }}</ref><ref>http://www.outlookindia.com/article.aspx?268332</ref> ===બોસ્ટન હવાઈમથક મુદ્દો=== 2005માં પ્રેમ ચંદ્ર શર્મા સહિત ચાર વકીલોએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. તેઓએ વિનંતી કરી કે સપ્ટેંબર 21, 2001ના રોજ બોસ્ટન હવાઈમથક પર રાહુલ ગાંધી અને તેમની સ્પેનિશ સ્ત્રીમિત્ર વેરોનિકને<ref>{{cite web |author=Vrinda Gopinath |date=April 28, 2004 |url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839 My girlfriend is Spanish: Rahul Gandhi |title=My girlfriend is Spanish: Rahul Gandhi |publisher=''Expressindia.com'' |access-date=7 April 2010 |archive-date=26 ડિસેમ્બર 2012 |archive-url=https://web.archive.org/web/20121226222907/http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839 |url-status=dead }}</ref> એફબીઆઈ (FBI ) દ્વારા પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા, તે ઘટના વિશેની માહિતી જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે જો મિ. ગાંધી $2,00,000 રોકડા લઈને જતા હતા, ત્યારે હવાઈમથકના અધિકારીઓને શા માટે તેઓ સમજાવી ના શક્યા.<ref name="timesbairport">{{cite news |url=http://timesofindia.indiatimes.com/india/Rahuls-02-mn-encounter-with-FBI/articleshow/1045368.cms?curpg=1 |title=Rahul's $0.2 mn encounter with FBI |publisher=''[[The Times of India]]'' |date=8 March 2005 |access-date=7 April 2010 }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="hindubairport">{{cite news |url=http://www.hindu.com/thehindu/2001/09/30/stories/02300003.htm |title=Was Rahul Gandhi detained by FBI? |publisher=''[[The Hindu]]'' |date=29 September 2001 |access-date=7 April 2010 |location=Chennai, India |archive-date=10 જૂન 2010 |archive-url=https://web.archive.org/web/20100610015823/http://www.hindu.com/thehindu/2001/09/30/stories/02300003.htm |url-status=dead }}</ref> વકીલોએ વધુ પુરાવા આપ્યા કે મિ. ગાંધીના છુટકારાનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ બ્રિજેશ મિશ્રા દ્વારા કરાયું. અરજીમાં જણાવાયું કે ભારતીય રાજદૂત મારફતે અમેરિકા અને કેન્દ્રીય ગૃહસચિવને ઉપરથી આદેશ અપાયો કે આ મામલે ખુલાસો કરે.<ref name="timesbairport"></ref> જોકે આ પહેલા ધ હિન્દુ સમાચારપત્ર મુજબ “વરિષ્ઠ” ભારતીય રાજનૈયિકના મતે અમેરિકામાં બનેલી આ ઘટનામાં કોઈ ભારતીય રાજદૂત સામેલ નથી.<ref name="hindubairport"></ref> ===શિક્ષણ=== 2006નાં અંતમાં ન્યૂઝવીકે એવો આરોપ મૂક્યો કે તેમને હાર્વર્ડ અને કેમ્બ્રિજનું શિક્ષણ નહી પૂરુ કરવા અથવા મોનિટર જૂથમાં તેમની નોકરી ચાલુ રાખવા બદલ એક કાયદાકીય નોટીસ જાહેર કરવામાં આવી હતી, જેના પગલે છાપાઓએ ઝડપથી તેમને વાતને નકારી અથવા તેમના પહેલાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.<ref>[http://www.indianexpress.com/news/newsweek-apologises-to-rahul-gandhi/21088/ ]</ref> સેન્ટ સ્ટીફન કૉલેજમાં તેમનો પ્રવેશ વિવાદીત રહ્યો, કારણ કે સ્પર્ધાત્મક પિસ્તોલ શૂટર તરીકેની તેમની આવડતને આધારે થયેલા તેમના પ્રવેશ અંગે મતભેદો પ્રવર્તે છે.<ref name="NYTimes"></ref> એક વર્ષના અભ્યાસ બાદ જ, 1990માં તેમણે કૉલેજ છોડી દીધી હતી.<ref name="Rediff">{{cite web | title = Rahul Gandhi: Up Close & Personal | publisher = ''[[Rediff.com]]'' | author = George Iype | date = 23 March 2004 | url = http://www.rediff.com/election/2004/mar/23espec1.htm | access-date = 2007-02-09 }}</ref> સેન્ટ સ્ટીફન્સના એક વર્ષના નિવાસ દરમિયાન તેમનું નિવેદન, વર્ગમાં જે વિદ્યાર્થીઓ સવાલ પુછતા હતા, 'તેમને ઉતારી પાડવામાં આવતા હતા'ને કોલેજે સખત રીતે વખોડી કાઢ્યા. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે અમારા વર્ગખંડમાં સવાલ પુછવા સારા (માનવામાં) આવતા ન હતા. જો તમે વધુ સવાલો પુછો તો તમને ઉતારી પાડવામાં આવતા હતા. કૉલેજના શિક્ષકોઓના મતે ગાંધીનું નિવેદન, તેના વ્યક્તિગત અનુભવોને આધારે શ્રેષ્ઠ હતું, પરંતુ તે સ્ટીફનના અભ્યાસુ પર્યાવરણના સામાન્યીકરણના સ્તરે ન હતું.<ref>{{cite news|url=http://www.dnaindia.com/report.asp?newsid=1200297| title=Rahul Gandhi's dig irks St Stephen’s |date=23 October 2008|access-date=2008-11-13|publisher=DNA}}</ref> ===પરિવારિક મુદ્દો === 2007માં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, "જો કોઈ ગાંધી-નહેરુ પરિવારમાંથી રાજકીય રીતે સક્રિય હોત તો બાબરી મસ્જિદ પડી ન હોત". તેમના આ નિવેદનને તે સમયના [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] પી. વી. નરસિંહમા રાવ પરના હુમલા તરીકે ગણાવવામાં આવ્યો, જેઓ 1992માં બાબરી ધ્વંસ દરમિયાન કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. ગાંધીના આ નિવેદને ભાજપ, સમાજવાદી પક્ષ અને ડાબેરીઓને વિવાદ માટેનો મુદ્દો આપી દીધો, જેમણે વિવિધ રીતે તેમને "હિંદુ-વિરોધી" અને "મુસ્લિમ-વિરોધી" ગણાવ્યા.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/1856122.cms હુ નરસિંહમા રાવનું સન્માન કરુ છુ : રાહુલ ગાંધી] ટાઇમ્સ ઓફ ઈન્ડિયા - 4 એપ્રિલ 2007</ref> ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને નહેરુ-ગાંધી પરિવાર અંગેના તેમના નિવેદનની બીજેપી (BJP) નેતા વૈંકયા નાયડુ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી, તેમણે કહ્યું, કે "શું ગાંધી પરિવાર કટોકટી લાગુ કરવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે?"<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=c27b8fd0-ef9a-46c8-b6ba-28ad019ddda8&amp; બીજેપી એ રાહુલના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો] {{Webarchive|url=https://web.archive.org/web/20081226230520/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=c27b8fd0-ef9a-46c8-b6ba-28ad019ddda8& |date=2008-12-26 }} હિન્દુસ્તાન ટાઇમ્સ - 15 એપ્રિલ 2007.</ref> === આરએસએસ (RSS) અને સિમિ (SIMI)ની સરખામણી === અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન રાહુલ ગાંધીને આરએસએસ (RSS ) અને સિમિ (SIMI) ટિપ્પણી સંદર્ભે ડાબેરીઓ દ્વારા સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે, એક જૂથ એવું છે, જે આ મુદ્દે તેમની વાહવાહી કરે છે, તો બીજું આલોચના, તેમજ મૂળભૂત જૂથો દ્વારા વિવિધ પ્રંસંગોએ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી.<ref>આરએસએસ એ પ્રતિબંધિત સંગઠન સિમિ જેવુ કટ્ટર છે : Rahulhttp://economictimes.indiatimes.com/news/politics/nation/RSS-is-fanatical-like-banned-outfit-SIMI--Rahul/articleshow/6699305.cms</ref><ref>{{Cite web |url=http://www.hindustantimes.com/RSS-as-fanatical-as-SIMI-Rahul/Article1-609048.aspx |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2011-01-30 |archive-url=https://web.archive.org/web/20110130011944/http://www.hindustantimes.com/RSS-as-fanatical-as-SIMI-Rahul/Article1-609048.aspx |url-status=dead }}</ref> 6 ઓક્ટોબર 2010ના રોજ જ્યારે તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે હતા, તેમના કહ્યા પ્રમાણે આરએસએસ (RSS) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમિ (SIMI)) એ બંને સરખા છે, અને બંને મૂળભૂત રીતે સરખા વિચારો ધરાવે છે.<ref>આરએસએસ એ પ્રતિબંધિત સંગઠન સિમિ જેવુ કટ્ટર છે : http://economictimes.indiatimes.com/news/politics/nation/RSS-is-fanatical-like-banned-outfit-SIMI--Rahul/articleshow/6699305.cms</ref> રાહુલના આ નિવેદન માટેનો આધાર માધ્યમોના અહેવાલો હતા અને કેટલીક ગુપ્તચર સંસ્થાઓએ પણ મક્કા મસ્જિદ અને અજમેર દરગાહના વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો હાથ હોવાનું શોધી કાઢ્યું હતું.<ref>http://www.ndtv.com/news/india/link-between-ajmer-mecca-masjid-blasts-cbi-22882.php Link between Ajmer, Mecca Masjid blasts</ref><ref>http://www.ndtv.com/news/india/ajmer-blast-suspect-may-have-rss-link-22317.php Ajmer blast suspect may have RSS link</ref> બીજેપી (BJP)એ રાહુલની સાથે આ સંસ્થાઓની પણ ખૂબ ટીકા કરી, અને દાવો કર્યો કે તેઓ હિન્દુ શત્રુતાથી પ્રેરિત હતા અને ભારતમાં મુસ્લિમ નેતાઓનો મત મેળવવાની ઈચ્છા ધરાવતા હતા. તેમના સમર્થકો અને શુભચિંતકો રાહુલ ગાંધી દ્વારા કરાયેલા તે નિવેદનનો બચાવ કરે છે, અને તાજેતરમાં માલેગાંવ અને અજમેરમાં થયેલા હુમલાઓમાં આરએસએસ (RSS) સાથે સંકળાયેલા જૂથોની સંડોવણીનો મુદ્દો આગળ કરે છે.<ref>રાહુલની આરએસએસ ટિપ્પણી ઉતાવળુ નિવેદન: શ્રી જયપ્રકાશ જયસ્વાલ http://news.outlookindia.com/item.aspx?696530 {{Webarchive|url=https://web.archive.org/web/20110715025323/http://news.outlookindia.com/item.aspx?696530 |date=2011-07-15 }}</ref> == સંદર્ભો == {{Reflist|2}} ==બાહ્ય કડીઓ== * [http://www.outlookindia.com/full.asp?fodname=20090601&amp;fname=Cover+Story&amp;sid=5 અ નાઇસ બોય ટુ નો (રિઅલી) - આઉટલુક આર્ટિકલ ] * [http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074 સરાકરી વેબસાઇટ પર પ્રોફાઇલ ] {{Webarchive|url=https://web.archive.org/web/20110315080406/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074 |date=2011-03-15 }} [[Category:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણીઓ]] [[Category:નહેરુ-ગાંધી પરિવાર]] [[Category: ડોસ્કો]] [[Category:હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:દિલ્હીના લોકો ]] [[Category:રોલિન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રીજના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:૧૯૭૦માં જન્મ]] [[Category:જીવિત લોકો]] [[Category:ભારતીય વડાપ્રધાના બાળકો ]] [[Category:ઈટાલી મૂળના ભારતીય લોકો ]] [[Category:દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ]] [[શ્રેણી:૧૪મી લોકસભા]] [[શ્રેણી:૧૫મી લોકસભા]] [[શ્રેણી:૧૬મી લોકસભા]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] bbswbm0ncqxfmjh8bc213oyitw09oem 827571 827565 2022-08-23T02:53:50Z Snehrashmi 41463 ગુજરાતી આંકડા wikitext text/x-wiki {{cleanup}} {{Infobox officeholder |name= રાહુલ ગાંધી |honorific-suffix = [[સાંસદ, લોકસભા|સાંસદ]] |image = [[File:Rahul Gandhi speaking.jpg|250px]] |imagesize = 200px |office = પ્રમુખ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start = 16 December 2017 |term_end = 3 August 2019 |predecessor = [[સોનિયા ગાંધી]] |successor = [[સોનિયા ગાંધી]] |office1 = અધ્યક્ષ, [[ભારતીય યુવા કોંગ્રેસ]] |term_start1 = 25 September 2007 |term_end1 = |predecessor1 = પદ સ્થાપિત |successor1 = TBA |office2 = અધ્યક્ષ, [[ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન]] |term_start2 = 25 September 2007 |term_end2 = |predecessor2 = પદ સ્થાપિત |successor2 = TBA |office3 = મહાસચિવ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start3 = 25 September 2007 |term_end3 = 19 January 2013 |office4 = [[લોકસભા|સંસદ]] ના [[સાંસદ, લોકસભા|સાંસદ]]<br>[[વાયનાડ]], [[કેરળ]] |term_start4 = 23 May 2019 |term_end4 = |predecessor4 = |successor4 = |office5 = ઉપાધ્યક્ષ, [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |term_start5 = 19 January 2013 |term_end5 = 16 December 2017 |predecessor5 = પદ સ્થાપિત |successor5 = પદ સ્થગિત |birth_date = {{birth date and age|1970|6|19|df=y}} |birth_place = [[દિલ્હી]], [[ભારત]] |residence = ૧૨, તુઘલક લેન [[દિલ્હી]], [[ભારત]] |religion = |nationality = [[ભારતીય]] |relations = નહેરુ-ગાંધી પરિવાર |parents = [[રાજીવ ગાંધી]]<br>[[સોનિયા ગાંધી]] |death_date = |death_place = |party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] |alma_mater = દિલ્હી યુનિવર્સિટી<br>હાર્વર્ડ યુનિવર્સિટી<br>રોલીન્સ કોલેજ<br>ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રીજ |profession = રાજનેતા |signature = Signature_of_Rahul_Gandhi.svg |website = <!--{{url|www.example.com}}--> }} '''રાહુલ ગાંધી''' (દેવનાગરી: राहुल गांधी; જન્મ ૧૯ જૂન ૧૯૭૦) [[ભારત]]ના રાજકારણી અને વાયનાડ, કેરળ બેઠકના સાંસદ છે.<ref>{{cite news |title=Gandhi detergent washes away caste |publisher=''[[The Times of India]]'' |author=Vidya Subrahmaniam |date=18 April 2004 |url=http://timesofindia.indiatimes.com/articleshow/623458.cms |access-date=2007-02-09 }}</ref> તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે.<ref>{{cite web |title=Charisma Is Not Enough |publisher=''[[Newsweek|Newsweek International]]'' |author=Sudip Mazumdar |date=25 December 2006 |url=http://www.msnbc.msn.com/id/16241337/site/newsweek/ |access-date=2007-02-09 |archive-url=https://web.archive.org/web/20070127214227/http://www.msnbc.msn.com/id/16241337/site/newsweek/ |archive-date=2007-01-27 |url-status=live }}</ref> રાહુલ ગાંધી એક ભારતીય રાજકારણી છે. તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] ના પૂર્વ પ્રમુખ અને ૧૭ મી લોકસભાના સભ્ય, [[કેરળ]]ના વાયનાડથી છે. તે ઉપરાંત, ગાંધી '''ભારતીય યુવા કૉંગ્રેસ'''ના અને '''ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન'''ના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. રાહુલનો જન્મ સોનિયા અને [[રાજીવ ગાંધી]] ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું. તેમણે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્યાસ કર્યો હતો, તેમની ઓળખ માત્ર કેટલાક પસંદગીઓ માટે જાણીતી છે જેમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. રોલિન્સ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ગાંધીએ મુંબઇ સ્થિત ટેકનોલોજી આઉટસોર્સિંગ કંપની બૉપોસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરતા પહેલાં લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું. ૨૦૦૪માં ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી; તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં આ મતવિસ્તારમાંથી ફરી જીત્યા હતા. પક્ષના રાજકારણ અને રાષ્ટ્રીય સરકારમાં તેમની મોટી સંડોવણી માટે કૉંગ્રેસ પક્ષના નિવૃત્ત સૈનિકો તરફથી કોલ્સ વચ્ચે, ગાંધી વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમણે અગાઉ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાંધીએ કોંગ્રેસની ઝુંબેશ ચલાવી હતી; પાર્ટીએ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ૨૦૬ બેઠકોની સરખામણીમાં માત્ર ૪૪ બેઠકો જીતી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં ગાંધી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને જુલાઇ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પછી તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું; ત્યારબાદ તેમનાં માતા સોનિયા ગાંધી પક્ષનાં કામચલાઉ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/rahul-gandhi-resigns-bjp-support-parties-react-1561251-2019-07-03|title=Rahul Gandhi resigns as Congress chief, BJP comes out to support decision|last=DelhiJuly 3|first=India Today Web Desk New|last2=July 3|first2=2019UPDATED:|website=India Today|language=en|access-date=2020-09-18|last3=Ist|first3=2019 17:31}}</ref> અલબત્ત તેઓ રાજીવ ગાંધી ફાઉંડેશન અને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ==પ્રારંભિક જીવન== રાહુલ ગાંધીનો જન્મ [[દિલ્હી|દિલ્હી]]માં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન [[રાજીવ ગાંધી]] અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા [[સોનિયા ગાંધી|સોનિયા ગાંધી]]ના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી [[ઈન્દિરા ગાંધી|ઇન્દિરા ગાંધી]] ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા [[જવાહરલાલ નહેરુ]] ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.<ref>{{cite web | title = Does Congress want to perpetuate Nehru-Gandhi dynasty? | publisher = ''[[Samachar]]'' | author = M.V.Kamath | date = | url = http://www.samachar.com/features/290905-features.html | access-date = 2007-02-09 | archive-url = https://web.archive.org/web/20061028203930/http://samachar.com/features/290905-features.html | archive-date = 2006-10-28 | url-status = dead }}</ref> [[દહેરાદૂન]] ([[ઉત્તરાંચલ|ઉત્તરાખંડ]])ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં<ref name="oneindia">{{cite web | title = Rahul Gandhi:Biography | publisher = ''[[oneindia.in]]'' | author = George Iype | date = 23 March 2004 | url = http://living.oneindia.in/celebrity/other-celebrities/2008/rahul-gandhi-biography.html | access-date = 2007-02-09 }}</ref> હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની ''અલ્મા મેટર'' માં<ref>{{cite web | title = Indian Politician - Profile of Rajiv Gandhi | author = | date = | url = searchindia.com/search/indian-politicians-rajiv-gandhi.html | access-date = 2007-02-09 }}</ref> પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું.<ref name="NYTimes">{{cite news | title = Foes of Gandhi make targets of his children | publisher = ''[[New York Times]]'' | author = Sanjay Hazarika | date = 16 July 1989 | url = http://query.nytimes.com/gst/fullpage.html?res=950DEEDE1130F935A25754C0A96F948260&partner=rssnyt&emc=rss | access-date = 2008-12-12 }}</ref> 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું.<ref>''[http://www.hindustantimes.com/news/181_1902159,0008.htm ધી હિન્દુસ્તાન ટાઇમ્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20070930055445/http://www.hindustantimes.com/news/181_1902159,0008.htm |date=2007-09-30 }}'' , 16 જાન્યુઆરી 2007</ref> 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.<ref>{{cite news | url=http://www.hindu.com/2009/04/29/stories/2009042961201100.htm | title=Cambridge varsity confirms Rahul’s qualifications | publisher=[[The Hindu]] | date=29 April 2009 | access-date=2009-08-09 | location=Chennai, India | archive-date=2009-06-03 | archive-url=https://web.archive.org/web/20090603135550/http://www.hindu.com/2009/04/29/stories/2009042961201100.htm | url-status=dead }}</ref> ==કારકિર્દી== ===કોર્પોરેટ કારકિર્દી === સ્નાતક થયા બાદ રાહુલ ગાંધીએ મિશેલ પોર્ટર સંચાલિત એક વહીવટીય સલાહકાર કંપની મોનિટર ગ્રુપમાં કામ કર્યુ હતું.<ref>{{cite web|url=http://www.rediff.com/news/2004/apr/13rajeev.htm|title=The Great White Hope: The Son Also Rises}}</ref> 2002માં તેઓ [[મુંબઈ|મુંબઇ]]-સ્થિત ટેક્નૉલોજી આઉટસોર્સિંગ કરતી કંપની બેકોપ્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષોમાં એક હતા.<ref>[http://www.rediff.com/money/2004/jun/24rahul.htm વોન્ટ ટુ બી સીઈઓ ઓફ રાહુલ ગાંધીસ ફર્મ?] રેડિફ. કોમ "તેણે બીપીઓ સાહસ શરૂ કર્યું, બેકઓપ સર્વિસ પ્રાઇલેટ લિમિટેડ... કોલ સેન્ટર -જે મુંબઈ સ્થિત એન્જિનિયરિંગ વિશેની માહિતી પૂરી પાડતી કાર્યવાહી અને માળખાકીય આયોજન સેવાઓ હતી... જેને પાછળથી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી, મે 28, 2002 ... ગાંધી અને પરિવારિક મિત્ર મનોજ મુટ્ટુ તે બંનેના નિર્દેશક છે."</ref> ===રાજકીય કારકિર્દી=== 2003માં, રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ મુદ્દો માધ્યમોમાં મોટે પાયે છવાયેલો રહ્યો હતો, જોકે તેમણે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.<ref name="TOI_18Jan2003">{{cite news |url=http://timesofindia.indiatimes.com/articleshow/34775615.cms |title=Rahul Gandhi coming into his own? |date=18 Jan 2003 |access-date=2009-05-17 |publisher=The Times of India }}</ref> તેઓ જાહેર પ્રસંગોએ તેમજ કોંગ્રેસની બેઠકમાં તેમની માતા સાથે જોવા મળતા.<ref name="TOI_18Jan2003"></ref> આ ઉપરાંત તેમણે [[પાકિસ્તાન|પાકિસ્તાન]] નો સદ્દભાવના પ્રવાસ કર્યો, જ્યાં 14 વર્ષ બાદ પ્રથમ વાર બંને દેશો વચ્ચે યોજાયેલી એક દિવસીય આંતર રાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જોવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4368099.stm | work=BBC News | title=Musharraf mother meets Indian PM | date=21 March 2005 | access-date=22 May 2010}}</ref> 2004માં તેમણે અને [[પ્રિયંકા ગાંધી]] એ પિતાની પૂર્વે રહેલી બેઠક અમેઠીની મુલાકાત લીધી, તે સમયે બંને રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો. આ સમયે આ બેઠક સોનિયા ગાંધી અંતર્ગત હતી. તેમણે કોઇ નિશ્ચિત નિર્ણય આપવાનું ટાળ્યું અને કહ્યુ કે, “હું રાજકારણથી વિરુદ્ધ નથી. જો કે હું ક્યારે રાજકારણમાં પ્રવેશ કરીશ એ નિશ્ચિત નથી, પરંતુ કરીશ જરૂર."<ref name="amethihistory"></ref> માર્ચ 2004માં, તેમણે રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરતા કહ્યું કે તેઓ [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશ]]માં પિતાની પૂર્વ બેઠક અમેઠીથી 2004ની [[લોક સભા|લોક સભા]] ચૂંટણીમાં લડશે.<ref name="amethi">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3619123.stm | work=BBC News | title=Rahul attacks 'divisive' politics | date=12 April 2004 | access-date=22 May 2010}}</ref> વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પૂર્વે તેમના કાકા સંજય ગાંધીની આ બેઠક હતી. ઉપરાંત નજીકની [[રાયબરેલી]] બેઠક પર ફેરબદલ ન થઈ ત્યાં સુધી તેમની માતા [[સોનિયા ગાંધી]] પણ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. એક સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ ખૂબ જ ઓછું હતું, લોકસભાની કુલ 80 બેઠકોમાંથી ફક્ત 10 બેઠકો જ કોંગ્રેસ પાસે હતી.<ref name="amethihistory">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3557045.stm | work=BBC News | title=Gandhi fever in Indian heartlands | date=22 March 2004 | access-date=22 May 2010 | first=Sanjoy | last=Majumder}}</ref> એ સમયે તેમની આ પહેલથી રાજકીય ટીકાકારો ખૂબ આશ્ચર્ય પામ્યા, તેઓ માનતા હતા કે તેમના કરતા બહેન પ્રિયંકા વધુ પ્રભાવશાળી હતા, અને તેમની સફળ થવાની શક્યતા વધુ છે. તેમના ચોંકવનારા પગલાને કારણે, એ સમયે પક્ષના સત્તાઘીશો પાસે પણ માધ્યમોને આપવા માટે કરિક્યુલમ વીટાઇ (પોતાના જીવનનો ટૂંકો અહેવાલ) ન હતો. તેમની આ જાહેરાતથી એવું અનુમાન કરવામાં આવ્યું, કે ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારના યુવા સભ્યનો રાજકારણમાં પ્રવેશ એ ભારતના યુવા જૂથો વચ્ચે કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ પૂરશે.<ref name="rahulrun">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3560771.stm | work=BBC News | title=The riddle of Rahul Gandhi | date=23 March 2004 | access-date=22 May 2010 | first=Soutik | last=Biswas}}</ref> વિદેશી માધ્યમો સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે પોતાની જાતને દેશને એક કરતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા અને ભારતની ફૂટ પાડનાર રાજનીતિને વખોડી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્ઞાતિ અને ધર્મના તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશે.<ref name="amethi"></ref> આ વિસ્તારમાંથી તેમના પરિવાર સાથેના લાંબા સંબંધોને પગલે સ્થાનિક લોકોએ તેમની ઉમેદવારીને આવકારી હતી.<ref name="amethihistory"></ref> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી તરીકે તેઓ પ્રચંડ બહુમતથી ચૂંટણી જીત્યા, પરિવારની એ બેઠક પરની મજબૂત પકડ ફરી પાછી મેળવતા, તેમણે સ્થાનિક સાશક પક્ષ ભારતીય જનતા પક્ષને લગભગ 1,00,000 જેટલા મતોથી હાર આપી.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3711881.stm | work=BBC News | title=India elections: Good day - bad day | date=2 June 2004 | access-date=22 May 2010}}</ref> 2006 સુધી તેમણે બીજી કોઈ ઓફિસ ના રાખી અને સતત તેમના મતદાન ક્ષેત્રના પ્રશ્નો અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, સમગ્ર દેશ તથા આંતર રાષ્ટ્રીયમાધ્યોમાં એવી ચર્ચા ઉઠી કે આ દ્વારા સોનિયા ગાંધી આગામી ભવિષ્યમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી શકે તે રીતે તેમને વિકસવાની તક આપી રહ્યા છે.<ref>[http://www.tribuneindia.com/2004/20040822/main1.htm ''ધી ટ્રિબ્યુન'' ], ચંદીગઢ, 21 ઓગસ્ટ 2004; [http://www.telegraphindia.com/1060520/asp/nation/story_6246911.asp ''ધી ટેલિગ્રાફ ઈન્ડિયા'' ] {{Webarchive|url=https://web.archive.org/web/20090107223229/http://www.telegraphindia.com/1060520/asp/nation/story_6246911.asp |date=2009-01-07 }}, 20 મે 2006; [http://news.bbc.co.uk/1/hi/talking_point/3726221.stm બીબીસી ન્યૂઝ], 26 મે 2004.</ref> જાન્યુઆરી 2006માં [[હૈદરાબાદ|હૈદરાબાદ]] ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના એક સંમેલનમાં, પક્ષના હજારો સભ્યોએ સાથે મળીને ગાંધીને પક્ષમાં આગળ વધી ને મોટી નેતાગીરી લેવા માટે જણાવ્યું, અને માંગ કરી તે તેઓ સંમેલનમાં પ્રતિનિધિઓને સંબોધે. તેમણે કહ્યું કે, “હું તમારી લાગણીઓ અને સહકારનો આદર કરું છું અને તેને બિરદાવું છું. તમને ખાતરી આપું છું કે તમને હું નીચે નહીં નમવા દઉં.“ પરંતુ તેમણે થોડી ધીરજ ધરવા તથા હાલમાં કોઇ ઉચ્ચ સ્તરીય ભૂમિકા નહીં ભજવે તેમ જણાવ્યું.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4639494.stm | work=BBC News | title=Rahul Gandhi declines party role | date=23 January 2006 | access-date=22 May 2010}}</ref> 2006માં રાય બરેલીમાં થયેલી ચૂંટણીઓ માટે ગાંધી તેમજ તેમની બહેન (જેમના લગ્ન રોબર્ટ વાડેરા સાથે થયા છે) તેઓ સાથે મળીને માતા માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓ સરળતાથી 4,00,000 જેટલા મતોથી વિજેતા બન્યા હતા.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4761871.stm | work=BBC News | title=India's communists upbeat over future | date=11 May 2006 | access-date=22 May 2010 | first=Sanjoy | last=Majumder}}</ref> 2007ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં તેઓ આગળ પડતા નામોમાં સામેલ હતા. જો કે એ સમયે કોંગ્રેસ 8.53% મત સાથે ફક્ત 22 બેઠક જ જીતી શકી. આ ચૂંટણીએ રજૂ કરેલા ચિત્રમાં સામે આવ્યું કે 16 વર્ષમાં પ્રથમ વખત ભારતની પછાત જાતિનું પ્રતિનિધિત્વ કરતો બહુજન સમાજવાદી પક્ષ એ ઉત્તર પ્રદેશની સૌથી મોટો પક્ષ બન્યો હતો.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/south_asia/6643953.stm | work=BBC News | title=Uttar Pradesh low caste landslide | date=11 May 2007 | access-date=22 May 2010}}</ref> 24, સપ્ટેમ્બર 2007ના રોજ પક્ષ મંત્રીમડળમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંઘીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય સચિવ નિમવામાં આવ્યા.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7010099.stm|title=Rahul Gandhi gets Congress post|date=24 zzz19zzz 2007|access-date=2007-09-24|publisher=BBC News}}</ref> આ જ સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની પણ જવાબદારી સોંપવામાં આવી.<ref>{{cite news|url=http://www.hindu.com/2007/09/25/stories/2007092550240100.htm|title=Rahul Gandhi gets Youth Congress Charge|date=25 zzz19zzz 2007|access-date=2007-09-25|publisher=The Hindu|location=Chennai, India|archive-date=2007-10-15|archive-url=https://web.archive.org/web/20071015065913/http://www.hindu.com/2007/09/25/stories/2007092550240100.htm|url-status=dead}}</ref> ===યુવા રાજનીતિ === પોતાની જાતને યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ રૂપે તેમણે નવેમ્બર 2008માં, તેમના નિવાસસ્થાન 12, તુઘલખ લેન ખાતે, 40 જેટલા લોકોની પસંદગી કરી, જેઓ આગામી સમયમાં ભારતીય યુવા કોંગ્રેસ માટેની થીંક બનવાની હતી. સભ્ય સચિવની નિમણૂક થઈ તે સમયથી જ તેઓ આ સંસ્થા માટે આતુર હતા.<ref>{{cite news|url=http://economictimes.indiatimes.com/PoliticsNation/Rahul_Gandhis_secret_talent_hunt/articleshow/3684740.cms|title=Rahul Gandhi's talent hunt|date=7 November 2008|access-date=2008-11-07|publisher=The Economic Times|archive-date=2008-12-26|archive-url=https://web.archive.org/web/20081226014151/http://economictimes.indiatimes.com/PoliticsNation/Rahul_Gandhis_secret_talent_hunt/articleshow/3684740.cms|url-status=dead}}</ref> રાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં સંભવિત રીતે હજારોથી લાખોનો વધારો થયો છે.<ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_rahul-gandhi-s-youth-congress-gets-overwhelming-response_1386926| title=Rahul Gandhi’s Youth Congress gets overwhelming response |date=24 May 2010|access-date=2010-09-23|publisher=DNA India}}</ref> ભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક ચર્ચામાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળ સામાન્ય રીતે ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમનો પક્ષ આઈએનસી (INC) છે, જો કે રાહુલની ઉતાવળી જેએનયુ (JNU) મુલાકાતને "ભારતીય યુવાનોને રાજકારણમાં આકાર્ષવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે." 1982માં કટોકટી લાદવાના તેમના નિર્ણયને કારણે ઈન્દિરા ગાંધી જ્યારે આ યુનિવર્સિટી પરિસરની મુલાકાતે ગયા, તે સમયે તેમને ડાબેરી વિદ્યાર્થી સંઘો તરફથી મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.<ref name="The Economic Times">{{cite news|url=http://economictimes.indiatimes.com/news/politics/nation/Cong-NCP-hail-revolutionary-Gandhi-scions-visit-to-JNU/articleshow/5074446.cms| title=Cong, NCP hail 'revolutionary' Gandhi scion's visit to JNU|date=1 October 2009|access-date=2009-10-02|publisher=The Economic Times}}</ref> વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રેગીંગથી માંડીને ભારતના કથળેલા રાજકારણ, દલિત પરિવારોની તેમની મુલાકાત, દેશનો આર્થિક વિકાસ તેમજ શિક્ષણમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જોકે કેટલાક અખબારોએ જેએનયુ (JNU) ખાતેની રાહુલની મુલાકાતને રાજકીય ગણાવતા નોંધ્યું કે તેઓએ જેએનયુ (JNU) સ્થિત એનએસયુઆઈ (NSUI) શાખાને મજબૂત કરવા માટે આ મુલાકાત યોજી હતી.<ref name="The Economic Times"></ref> ===૨૦૦૯ લોકસભા ચૂંટણી=== 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી મતવિસ્તારની ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધિને 3,33,000 મતોથી હાર આપી બેઠક જાળવી રાખી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો જીતીને પોતાની તાકાતને વધુ મજબૂત બનાવી, જેનો મોટાભાગનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/Lucknow/Sonia-secures-biggest-margin-Rahul-follows/articleshow/4544401.cms|title=Sonia secures biggest margin, Rahul follows|date=18 May 2009|work=The Times of India|publisher=Bennett Coleman & Co. Ltd.|access-date=2009-05-18}}</ref> તેમણે સમગ્ર દેશમાં છ અઠવાડિયામાં 125 સભાઓ સંબોધી. તેઓ પક્ષના વર્તુળમાં આરજી (RG)ના નામથી ઓળખાવા લાગ્યા.<ref>{{cite web |author= Smita Gupta |date=1 June 2009 |url=http://www.outlookindia.com/full.asp?fodname=20090601&fname=Cover+Story&sid=1&pn=3 |title=A Question Of The Heir & Now |publisher=''[[Outlook (magazine)]]'' |access-date=7 April 2010}}</ref> ===આલોચના=== વર્ષ 2008માં ગાંધી પ્રતિષ્ઠાને ઉતારી પાડવા માટે તેમની આસપાસ દેખીતી રીતે કેટલીક તાકાતનો ઉપયોગ કરાયો હોય તેમ સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતુ. મુખ્યપ્રધાન [[માયાવતી|માયાવતી]] અને ઉપકુલપતિ વી. કે. સુરી દ્વારા ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીના પ્રેક્ષકગૃહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા રોકવામાં આવ્યા હતા.<ref> {{cite news | title = Manjari Mishra & Bhaskar Roy | author = Now, Maya locks Rahul out of Kanpur college | publisher = [[Times of India]] | url = http://timesofindia.indiatimes.com/Rahul_Gandhi_hits_back_says_Maya_govt_vindictive/articleshow/3637525.cms | date = 25 October 2008 | access-date = }}</ref> વી. કે. સુરીને રાજ્યપાલ શ્રી. ટી. વી. રાજેશ્વર (જે પણ કુલપતિ) દ્વારા હટાવવામાં આવ્યા, જેઓ ગાંધી પરિવારના સમર્થક અને સુરીની નિયુક્તિ કરનાર હતા.<ref> {{cite news | title = Subhash Mishra | author = UP Governor obliges Gandhi family | publisher = [[India Today]] | url = http://indiatoday.digitaltoday.in/index.php?option=com_content&task=view&id=19435&sectionid=4&issueid=78&Itemid=1 | date = 4 November 2008 | access-date = }}</ref> આ સમગ્ર ઘટનાક્રમને શિક્ષણના રાજકીયકરણ તરીકે દર્શાવવામાં આવ્યો, અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સાબિતી રૂપે કાર્ટુનિસ્ટ અજીત નિનાન દ્વારા કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું:"રાજવંશ સંબધી પ્રશ્નોના ઉત્તર રાહુલજીના પદે ચાલનારા સૈનિકો દ્વારા આપવામાં આવ્યા."<ref>{{cite news |author= Ajit Ninan |date=25 October 2008 |url=http://timesofindia.indiatimes.com/articleshowpics/3638569.cms |title=Dynasty related questions are answered by Rahulji’s foot soldiers |publisher=''[[Times of India]]'' |access-date=7 April 2010}}</ref> જાન્યુઆરી 2009માં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ મિલિબન્ડ સાથે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીયક્ષેત્ર અમેઠી પાસેના ગામની મુલાકાત કરવા બદલ બીજેપી (BJP)એ તેમની ભારે આલોચના કરી. બીજેપી (BJP)ના પ્રવક્તા સુધીન્દ્ર કુલકર્ણીએ તેમની આ મુલાકાતને ‘ગરીબ પ્રવાસ’ ગણાવ્યો. આતંકવાદ અને પાકિસ્તાન પર મિલિબન્ડની વણમાગી સલાહ અને પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે બંધબારણે બેઠક કરતા તેમને પછીથી “મોટા રાજકીય સંકટ" તરીકે ઓળખવામાં આવ્યા.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/lets-stop-this-poverty-tourism/412069/| title=Stop Poverty Tourism|date=18 January 2009|access-date=2009-02-26|publisher=Indian Express}}</ref> ===સાદગીનું વહન === ગાંધીએ કોંગ્રેસના તમામ સભ્યોને સલાહ આપી કે તેઓ સાદા કપડા પહેરે અને પૈસાનો બગાડ ના કરે. તેમણે કહ્યુ કે તમામ રાજનેતાઓની એ જવાબદારી છે.<ref>{{cite web |url=http://www.indianexpress.com/news/austerity-rahul-says-look-at-me-bjp-offers-tharoor-options/515656/ |title=Austerity: Rahul says look at me, BJP offers Tharoor options |publisher=''[[Indian Express]]'' |date=13 September 2009 |access-date=7 April 2010}}</ref> તેમની પર એવો પણ આરોપ છે કે તેમની પાસે પોતાનું અલગથી બાઇક ચલાવવા માટેનો રસ્તો છે, સાથો સાથ ગો-કાર્ટિગ માટે પણ એક ટ્રેક છે.<ref>{{cite web |url=http://www.merinews.com/article/advocating-austerity-in-indian-politics/15784101.shtml |title=Advocating austerity in Indian politics |publisher=''merinews.com'' |date=13 September 2009 |access-date=7 April 2010 |archive-date=20 ફેબ્રુઆરી 2010 |archive-url=https://web.archive.org/web/20100220231330/http://www.merinews.com/article/advocating-austerity-in-indian-politics/15784101.shtml |url-status=dead }}</ref> [[File:Rahul Gandhi at The Doon School.jpg|thumb|right|દૂન સ્કૂલના મોડલ યુનાઈટેડ નેશન્સમાં 2017 માં બોલતા રાહુલ ગાંધી]] રાહુલ ગાંધી પાસે પ્રધાનો માટે ફાળવાયેલો બંગલો છે.(તે માત્ર બે જ સત્રથી સાસંદ છે) તે ઘરમાં સુખ સુવિધાના તમામ સાધનો તેમજ વ્યાયામશાળા પણ છે. તેઓ દિલ્હીના બે સૌથી મોટા વ્યાયામશાળાના સદસ્ય છે જેમાંથી એક ફાઈવ સ્ટાર છે.<ref>{{cite web |author=Suhasini Haidar |date=13 September 2009 |url=http://ibnlive.in.com/blogs/suhasinihaidar/218/53798/flying-false-economy.html |title=Flying False Economy |publisher=''ibnlive.in.com'' |access-date=7 April 2010 |archive-date=24 જાન્યુઆરી 2010 |archive-url=https://web.archive.org/web/20100124211328/http://ibnlive.in.com/blogs/suhasinihaidar/218/53798/flying-false-economy.html |url-status=dead }}</ref> ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધીના ચૈન્નઈ પ્રવાસ પાછળ પક્ષના એક કરોડ રૂપિયા ખર્ચાયા.<ref>{{cite news|url=http://economictimes.indiatimes.com/Politics/Nation/Austerity-Cong-word-for-boomerang/articleshow/5024801.cms |title=Austerity: Cong word for boomerang |publisher=''Economictimes.indiatimes.com'' |date=18 September 2009 |access-date=7 April 2010}}</ref> રાહુલ ગાંધી વાતાનુકુલિત બેઠક વ્યવસ્થાવાળી ટ્રેનમાં લુધિયાણા ગયા અને 445 રૂપિયા બચાવ્યા.<ref>{{cite web |url=http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3226867&page=2 |title=Why austerity? Coz you need money to keep some people poor |publisher=''news.in.msn.com'' |date=15 September 2009 |access-date=7 April 2010 |archive-date=22 સપ્ટેમ્બર 2009 |archive-url=https://web.archive.org/web/20090922222723/http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3226867&page=2 |url-status=dead }}</ref> રાહુલ ગાંઘીએ દિલ્હી સુધીની વાપસીની યાત્રા સ્વર્ણ સતાબ્દી એક્સપ્રેસમાં કરી, જેના પર અગમ્ય કારણોસર પથ્થરમારો થયો હતો.<ref>{{cite web|url=http://www.headlinesindia.com/crime/vandalism/rahul-gandhis-train-stoned-in-haryana-reaches-delhi-22547.html |title=Rahul Gandhi's train stoned in Haryana, reaches Delhi |publisher=''Headlinesindia.com'' |date=15 September 2009 |access-date=7 April 2010}}</ref> ==રાજકીય અને સામાજિક સમીકરણો== ===રાષ્ટ્રીય સુરક્ષા=== યુનાઇટેડ સ્ટેટ્સના રાજદ્વારી કેબલ્સ લીક ​​દરમિયાન ડિસેમ્બર 2010 માં, વિકિલીક્સે 3 ઓગસ્ટ, 2009 ના રોજ કેબલની લીક કરી હતી, જ્યાં ભારતના વડા પ્રધાન [[મનમોહન સિંઘ]] 20 મી જુલાઇ 2009 ના રોજ રાહુલ ગાંધી, ત્યારબાદ એઆઈસીસીના જનરલ સેક્રેટરી માટે લંચનું આયોજન કર્યું હતું. લંચ માટે આમંત્રણ અપાયું હતું તેવા મહેમાનોમાંના એક ભારતના રાજદૂત, ટીમોથી જે. રોમર હતા. [[File:Secretary Kerry Meets With Opposition Leader Rahul Gandhi in New Delhi (29071564020).jpg|thumb|right|નવી દિલ્હીમાં રુઝવેલ્ટ હાઉસ ખાતે 68માં યુનાઇટેડ સ્ટેટ્સ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી રાહુલ ગાંધી સાથે.]] રોમેર સાથે "નિખાલસ વાતચીત" માં, તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે હિન્દુ ઉગ્રવાદીઓ [[મુસ્લિમ]] બળવાખોરો કરતા તેમના દેશ માટે વધુ ભય ઊભો કરે છે. રાહુલ ગાંધી [[ભારતીય જનતા પાર્ટી]]માં વધુ ધ્રુવીકરણના આંકડાઓનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તૈયબા (એલઇટી) દ્વારા પ્રદેશમાં પ્રવૃતિઓ અંગેની રાજદૂતની પૂછપરછનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ મુસ્લિમ વસતીમાં અમુક ઘટકો વચ્ચે જૂથ માટે અમુક સમર્થનનો પુરાવો છે. આની પ્રતિક્રિયામાં, ભાજપે પોતાના નિવેદનો માટે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા [[રવિશંકર પ્રસાદ|રવિશંકર પ્રસાદે]] રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ભાષા ભારત માટે એક મોટો ખતરો છે, જે દેશના લોકો પર કોમી આધાર પર વિભાજન કરે છે. પત્રકારો સાથે વાત કરતા પ્રસાદે જણાવ્યું હતું કે, "એક સ્ટ્રોકમાં શ્રી રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો અને પાકિસ્તાની સંસ્થાના કેટલાક સેગમેન્ટોને પ્રચારનો મોટો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદ સામે પણ અમારી વ્યૂહાત્મક સુરક્ષા છે. "આતંકવાદને ઉમેરવામાં કોઈ ધર્મ નથી, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારતને સમજણ અભાવ દર્શાવ્યો હતો. ગાંધી આરએસએસ જેવા જૂથોના પણ ટીકા કરી રહ્યા છે અને તેમની સાથે સિમી જેવા આતંકવાદી સંગઠનોની સરખામણી કરી છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગર રમખાણો પછી, [[ઈંદોર|ઈન્દોર]], [[મધ્ય પ્રદેશ]]<nowiki/>માં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું છે કે પાકિસ્તાનના આઇએસઆઇ અસંતુષ્ટ તોફાનગ્રસ્ત યુવાનોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, જિલ્લા વહીવટ, યુપી રાજ્ય સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબ્લ્યુ) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) એ આવા કોઈ વિકાસનો ઇન્કાર કર્યો હતો. આ ટિપ્પણીએ ભાજપ, એસપી, સીપીઆઇ અને જેડી (યુ) જેવા વિવિધ રાજકીય સંગઠનોની ભારે ટીકા કરી હતી. કૉંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું હતું કે ગાંધીને આ ટિપ્પણી માટે મુસ્લિમ સમુદાયની માફી માંગવી જોઇએ. ચૂંટણી પંચના શો-કારક નોટિસના જવાબમાં, આ આચારસંહિતાના આદર્શ ભંગ બદલ તેમના વિરુદ્ધ પગલાં શા માટે નહવો જોઇએ, ગાંધીએ કહ્યું કે તેઓ સાંપ્રદાયિક લાગણીઓનો બગાડવાનો ઈરાદો ધરાવતા નથી પરંતુ વિભાજનવાદી રાજકારણનો ઉલ્લેખ કરે છે. ભાજપે સરકારને કહેવા માટે પણ કહ્યું હતું કે શા માટે ગાંધી, જેઓ સરકારમાં કોઈ પદ નથી ધરાવે, તેમને ગુપ્ત સુરક્ષાના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સલામતીના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી છે. 13 મી નવેમ્બર, 2013 ના રોજ, ભારતીય ચૂંટણી પંચે ગાંધીજીના સમજૂતીને અપૂરતી ગણાવ્યું હતું અને તે તેના નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની જાહેર ઉચ્ચારણોમાં તેમને વધુ સાવધ રહેવાની સલાહ આપી હતી. ===લોકપાલ=== રાહુલ ગાંધી માને છે કે લોકપાલને એક બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ અને ભારતની ચૂંટણી પંચની જેમ જ તેને સંસદને જવાબદાર ગણવી જોઈએ. તેમને એમ પણ લાગે છે કે ફક્ત લોકપાલ જ [[ભ્રષ્ટાચાર]] ને નાબૂદ કરી શકતા નથી. આ નિવેદન 25 ઓગસ્ટ, 2011 ના રોજ [[અણ્ણા હજારે]]ના ઉપવાસના દસમા દિવસે બહાર આવ્યું હતું. આ નિવેદન વિરોધ અને ટીમ અન્નાના સભ્યો દ્વારા વિલંબિત યુક્તિ તરીકે માનવામાં આવતું હતું. પરિણામે અગ્રણી વિપક્ષી નેતાઓ [[સુષ્મા સ્વરાજ]] અને [[અરુણ જેટલી]] દ્વારા સ્લેમિંગ કર્યું હતું. અભિષેક મનુ સિંઘવીની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિએ 9 ડીસેમ્બર, 2011 ના રોજ [[રાજ્ય સભા]] માં જન લોકપાલ બિલની રજૂઆત કરી હતી. આ અહેવાલમાં લોકપાલને બંધારણીય બંધારણીય બોડીમાં બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રતિક્રિયામાં, હઝારેએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે બિલને "નબળા અને બિનઅસરકારક" બનાવી દીધા હતા. ===ગરીબી=== [[અલ્હાબાદ]]માં એક રેલી દરમિયાન, ગાંધીએ કહ્યું હતું કે "ગરીબી માત્ર મનની સ્થિતિ છે, તેનો અર્થ એ નથી કે ખોરાક, પૈસા કે માલસામાનની અછત છે. જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે, તો તે ગરીબીને દૂર કરી શકે છે". "મનની સ્થિતિ" એ ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્તા વિજય બહાદુર પાઠક સાથે તીવ્ર ટીકા કરી હતી અને તેમને ગરીબોનો મજાક ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો. વનઇન્ડિયા ન્યૂઝે લખ્યું હતું કે તેમણે "અર્થશાસ્ત્રને અપ્રસ્તુત બનાવ્યું". ===દોષિત સટ્ટાખોરો પર વટહુકમ=== રાહુલ ગાંધી, "દોષિત કાયદા ઘડનાર વટહુકમ" પર ભાર મૂક્યો હતો કે વટહુકમ "સંપૂર્ણ નોનસેન્સ" છે અને "અમારી સરકારે જે કર્યું છે તે ખોટું છે." આ 28 મી સપ્ટેમ્બર, 2013 ના રોજ પ્રેસ મેગેઝિનમાં વ્યક્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ વિષય પર અજય માકન દ્વારા આયોજિત પત્રકાર પરિષદની આશ્ચર્યજનક મુલાકાત લીધી. આ વટહુકમ, અગાઉ, સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને નકારી કાઢવા માટે મંજૂરી આપવામાં આવી હતી. === મહિલા અધિકારો === ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી. === એલજીબીટી અધિકારો === ગાંધીએ ભારતીય દંડ સંહિતાના કલમ 377 અને સમલૈંગિકતાના અપરાધિકરણને રદ કરવાને ટેકો આપ્યો છે. ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી. ==વિવાદો== ===સ્વીસ બેંકમાં ખાતુ=== તાજેતરના સ્વતંત્ર અહેવાલમાંથી ગણાયેલા આંકડા મુબજ તેમની અને તેમના નજીકના પરિવારની કુલ સંપત્તિ $9.41 બિલિયન થી $18.66 બિલિયન થઈ છે. <ref>[http://expressbuzz.com/opinion/columnists/zero-tolerance-secret-billions/236261.html ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> હાર્વર્ડ વિદ્વાન યેવગેનિયા અલબાટ્સે કેબીજી (KGB) પ્રતિનિધિ દ્વારા વિકટોર ચેબ્રિકોવ મારફતે ગોઠવાયેલા રકમની રાજીવ ગાંધી અને તેમના પરિવારને ચૂકવણી કર્યાની નિંદા કરી.<ref name="State">અલબેટ્સ. ''કેજીબી: ઝી સ્ટેટ વિથ ઈન અ સ્ટેટ'' . કેથરિન એ. ફિટ્ઝપેટ્રિક દ્વારા રશિયન ભાષામાંથી અનુવાદીત 1995. આઈએસબીએન 1850439958, આઈએસબીએન 9781850439950. પ્રથમ આવૃત્તિ 1994માં, આઈએસબીએન 0374527385, આઈએસબીએન 9780374527389.</ref><ref name="boloji.com">{{cite web | author = Rajinder Puri | date = 15 August 2006 | url = http://www.boloji.com/myword/mw042.htm | title = Can Corrupt Politicians Preserve Freedom? | publisher = ''boloji.com'' | access-date = 7 April 2010 | archive-date = 14 એપ્રિલ 2010 | archive-url = https://web.archive.org/web/20100414013805/http://www.boloji.com/myword/mw042.htm | url-status = dead }}</ref><ref name="axis">{{Cite web |url=http://www.axisglobe.com/article.asp?article=404 |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2009-01-02 |archive-url=https://web.archive.org/web/20090102003500/http://www.axisglobe.com/article.asp?article=404 |url-status=dead }}</ref> જેણે દર્શાવ્યું કે કેબીજી (KGB)ના અધ્યક્ષ વિક્ટોર ચેબ્રિકોવે લેખિતમાં જણાવ્યું કે, સીપીએસયુ (CPSU) દ્વારા ડિસેમ્બર 1985માં “પ્રમાણભૂત રીતે રાજીવ ગાંધીના પરિવારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંઘી અને પાઓલા મૈનો સોનિયા ગાંધીની માતાને અમેરિકી ડોલરમાં ચૂકવણી કરવામાં આવી હતી”. ચૂકવણીને પ્રમાણ આપતો એક ઠરાવ હતો સીપીએસયુ/સીસી/નંબર (CPSU/CC/No) 11228/3 તારીખ 20/12/1985; અને જેની સ્વીકૃતિ યુએસએસઆર (USSR)ની મંત્રીઓની પરિષદના નિર્દેશન નંબર 2633/આરએસ (Rs) તારીખ 20/12/1985. આ વળતર છેક 1971થી થતુ હતુ જે સોનિયા ગાંધીના પરિવાર દ્વારા લેવાતું હતુ. “અને જેનો હિસાબ સીપીએસયુ/સીસી (CPSU/CC) ઠરાવ નંબર 11187/22 ઓપી તારીખ 10/12/1984.<ref name="State"></ref> 1992માં મીડિયાએ અલબાટ્સના ખુલાસા વિશે રશિયન સરકારને પૂછ્યુ. [[રશિયા|રશિયન]] સરકારે તે ખુલાસાની સ્વીકૃતિ કરી અને સાથે એમ કહીને પણ બચાવ કર્યો કે “સોવિયતની વિચારધારાના હિતમાં” તે જરૂરી હતુ.<ref name="boloji.com"></ref><ref name="axis"></ref> 2004માં રાહુલ ગાંધીના પક્ષે [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]]ને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] એવા એકમાત્ર આંતરાષ્ટ્રીય નેતા હતા જેમણે વ્યક્તિગત રીતે જર્મન સરકાર દ્વારા 2008માં લિકટેનસ્ટીન કર મામલે કાળાનાણાંની માહિતીના આંકડા લેવાનો ઈન્કાર કર્યો.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/articleshow/msid-3057422,prtpage-1.cms | work=The Times Of India | first1=Vishwa | last1=Mohan | title=Germany offers black money data, India dithers | date=21 May 2008}}</ref><ref>{{cite news| url=http://economictimes.indiatimes.com/articleshow/3058947.cms | work=The Times Of India}}</ref> મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષના દબાણને વશ થઈને [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકારે બાદમાં સ્વેચ્છાએ તે માહિતીનો ભાગ લેવા તૈયાર થઈ પરંતુ તેને જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો. 2010માં જાણીતા ભારતીય નાગરિકોના જૂથમાંથી કેપીએસ ગિલ, રામ જેઠમલાની અને સુભાષ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકાર લિકટેન્સ્ટીન બેંકમાં રહેલા ભારતીયોના કાળા નાણાંની સૂચિ જાહેર કરે. જેના જવાબમાં [[મનમોહન સિંહ|મનમોહન સિંહ]] સરકારે લિકટેન્સ્ટીન બેંકમાં ભારતીય ખાતેદારોના નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો. ત્યાર બાદ સુપ્રીમે સરકારના ભારતીયોના વિદેશી બેંકોમાં જમા કરાયેલા ગેરકાયદે નાણાંની માહિતી જાહેર નહીં કરવાના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા, અને કહ્યુ કે “આ પાછળ કેટલો મોટો સોદો થયો છે?” <ref> http://www.indianexpress.com/news/Name-those-who-have-black-money-abroad--says-apex-court/737620 </ref> 2011માં સુપ્રીમ કોર્ટે સ્વીસ બેન્ક મામલામાં ફરી સરકારને ફટકાર લગાવી. <ref>{{Cite web |url=http://ibnlive.in.com/generalnewsfeed/news/sc-raps-govt-for-nonaction-on-blackmoney-asks-to-track-source/552573.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2011-02-13 |archive-url=https://web.archive.org/web/20110213062423/http://ibnlive.in.com/generalnewsfeed/news/sc-raps-govt-for-nonaction-on-blackmoney-asks-to-track-source/552573.html |url-status=dead }}</ref> આ વાદવિવાદે 2006ની સ્વીસ બેન્કિંગ અસોસિએશનના અહેવાલ બાદ વધુ જોર પકડ્યું. ===નીરા રાડિયા ટેપ === ગુપ્ત રીતે એકત્ર કરાયેલા સંવાદો નવેમ્બર 2010માં પ્રસારિત થયા. રાહુલ ગાંઘીનું નામ વચેટિયાની ભૂમિકા ભજવનાર નીરા રાડિયા અને મણિશંકર ઐયરની વાતચીતમાં સામે આવ્યું. કોંગ્રેસ પક્ષના નેતા ઐયર એવુ કહેતા સંભળાયા કે “…''વો દયા ઔર રાહુલ કો કુછ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ તો'' (જો દયા અને રાહુલને વ્યાપારિક હિત હોય તો) ધેટ ઓલ્વેઝ એન ઈસ્યુ....”(પ્રધાનોને ખાતાઓની ફાળવણીમાં).<ref>http://www.outlookindia.com/article.aspx?268332</ref> ત્યાર પછી ઐયર એવું કહેતા સંભળાયા કે બન્ને તરફ વ્યાપારિક હિતો છે પછી મારણે કહ્યુ કે 2006માં ભૂલથી કંઈક અયોગ્ય હતું. ("''કુછ સોફ્ટવેર સોફ્ટવેર....કુછ તો.'' ''સબ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ કુછ....દોનો કા.'' ''જબ યે મંત્રી થા ના તભી એક બાર ગલતી સે ઈસકે મૂહ સે કુછ નિકલ ગયા'' .") અનુવાદ: ખબર નથી. કંઈક સોફટવેયરની વાત હતી. કંઈક. બંનેના કોઈક વેપારી હિતો હતા. જ્યારે તે પ્રધાન હતા ત્યારે કંઈક ભૂલથી નિકળી ગયુ હોવાની ઘટના બની હતી.<ref>{{Cite web |url=http://business.outlookindia.com/view.aspx?vname=Shankar%20Aiyar--20090522-110908.wav |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2010-11-22 |archive-url=https://web.archive.org/web/20101122164014/http://business.outlookindia.com/view.aspx?vname=Shankar%20Aiyar--20090522-110908.wav |url-status=dead }}</ref><ref>http://www.outlookindia.com/article.aspx?268332</ref> ===બોસ્ટન હવાઈમથક મુદ્દો=== 2005માં પ્રેમ ચંદ્ર શર્મા સહિત ચાર વકીલોએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. તેઓએ વિનંતી કરી કે સપ્ટેંબર 21, 2001ના રોજ બોસ્ટન હવાઈમથક પર રાહુલ ગાંધી અને તેમની સ્પેનિશ સ્ત્રીમિત્ર વેરોનિકને<ref>{{cite web |author=Vrinda Gopinath |date=April 28, 2004 |url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839 My girlfriend is Spanish: Rahul Gandhi |title=My girlfriend is Spanish: Rahul Gandhi |publisher=''Expressindia.com'' |access-date=7 April 2010 |archive-date=26 ડિસેમ્બર 2012 |archive-url=https://web.archive.org/web/20121226222907/http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839 |url-status=dead }}</ref> એફબીઆઈ (FBI ) દ્વારા પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા, તે ઘટના વિશેની માહિતી જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે જો મિ. ગાંધી $2,00,000 રોકડા લઈને જતા હતા, ત્યારે હવાઈમથકના અધિકારીઓને શા માટે તેઓ સમજાવી ના શક્યા.<ref name="timesbairport">{{cite news |url=http://timesofindia.indiatimes.com/india/Rahuls-02-mn-encounter-with-FBI/articleshow/1045368.cms?curpg=1 |title=Rahul's $0.2 mn encounter with FBI |publisher=''[[The Times of India]]'' |date=8 March 2005 |access-date=7 April 2010 }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="hindubairport">{{cite news |url=http://www.hindu.com/thehindu/2001/09/30/stories/02300003.htm |title=Was Rahul Gandhi detained by FBI? |publisher=''[[The Hindu]]'' |date=29 September 2001 |access-date=7 April 2010 |location=Chennai, India |archive-date=10 જૂન 2010 |archive-url=https://web.archive.org/web/20100610015823/http://www.hindu.com/thehindu/2001/09/30/stories/02300003.htm |url-status=dead }}</ref> વકીલોએ વધુ પુરાવા આપ્યા કે મિ. ગાંધીના છુટકારાનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ બ્રિજેશ મિશ્રા દ્વારા કરાયું. અરજીમાં જણાવાયું કે ભારતીય રાજદૂત મારફતે અમેરિકા અને કેન્દ્રીય ગૃહસચિવને ઉપરથી આદેશ અપાયો કે આ મામલે ખુલાસો કરે.<ref name="timesbairport"></ref> જોકે આ પહેલા ધ હિન્દુ સમાચારપત્ર મુજબ “વરિષ્ઠ” ભારતીય રાજનૈયિકના મતે અમેરિકામાં બનેલી આ ઘટનામાં કોઈ ભારતીય રાજદૂત સામેલ નથી.<ref name="hindubairport"></ref> ===શિક્ષણ=== 2006નાં અંતમાં ન્યૂઝવીકે એવો આરોપ મૂક્યો કે તેમને હાર્વર્ડ અને કેમ્બ્રિજનું શિક્ષણ નહી પૂરુ કરવા અથવા મોનિટર જૂથમાં તેમની નોકરી ચાલુ રાખવા બદલ એક કાયદાકીય નોટીસ જાહેર કરવામાં આવી હતી, જેના પગલે છાપાઓએ ઝડપથી તેમને વાતને નકારી અથવા તેમના પહેલાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.<ref>[http://www.indianexpress.com/news/newsweek-apologises-to-rahul-gandhi/21088/ ]</ref> સેન્ટ સ્ટીફન કૉલેજમાં તેમનો પ્રવેશ વિવાદીત રહ્યો, કારણ કે સ્પર્ધાત્મક પિસ્તોલ શૂટર તરીકેની તેમની આવડતને આધારે થયેલા તેમના પ્રવેશ અંગે મતભેદો પ્રવર્તે છે.<ref name="NYTimes"></ref> એક વર્ષના અભ્યાસ બાદ જ, 1990માં તેમણે કૉલેજ છોડી દીધી હતી.<ref name="Rediff">{{cite web | title = Rahul Gandhi: Up Close & Personal | publisher = ''[[Rediff.com]]'' | author = George Iype | date = 23 March 2004 | url = http://www.rediff.com/election/2004/mar/23espec1.htm | access-date = 2007-02-09 }}</ref> સેન્ટ સ્ટીફન્સના એક વર્ષના નિવાસ દરમિયાન તેમનું નિવેદન, વર્ગમાં જે વિદ્યાર્થીઓ સવાલ પુછતા હતા, 'તેમને ઉતારી પાડવામાં આવતા હતા'ને કોલેજે સખત રીતે વખોડી કાઢ્યા. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે અમારા વર્ગખંડમાં સવાલ પુછવા સારા (માનવામાં) આવતા ન હતા. જો તમે વધુ સવાલો પુછો તો તમને ઉતારી પાડવામાં આવતા હતા. કૉલેજના શિક્ષકોઓના મતે ગાંધીનું નિવેદન, તેના વ્યક્તિગત અનુભવોને આધારે શ્રેષ્ઠ હતું, પરંતુ તે સ્ટીફનના અભ્યાસુ પર્યાવરણના સામાન્યીકરણના સ્તરે ન હતું.<ref>{{cite news|url=http://www.dnaindia.com/report.asp?newsid=1200297| title=Rahul Gandhi's dig irks St Stephen’s |date=23 October 2008|access-date=2008-11-13|publisher=DNA}}</ref> ===પરિવારિક મુદ્દો === 2007માં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, "જો કોઈ ગાંધી-નહેરુ પરિવારમાંથી રાજકીય રીતે સક્રિય હોત તો બાબરી મસ્જિદ પડી ન હોત". તેમના આ નિવેદનને તે સમયના [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] પી. વી. નરસિંહમા રાવ પરના હુમલા તરીકે ગણાવવામાં આવ્યો, જેઓ 1992માં બાબરી ધ્વંસ દરમિયાન કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. ગાંધીના આ નિવેદને ભાજપ, સમાજવાદી પક્ષ અને ડાબેરીઓને વિવાદ માટેનો મુદ્દો આપી દીધો, જેમણે વિવિધ રીતે તેમને "હિંદુ-વિરોધી" અને "મુસ્લિમ-વિરોધી" ગણાવ્યા.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/1856122.cms હુ નરસિંહમા રાવનું સન્માન કરુ છુ : રાહુલ ગાંધી] ટાઇમ્સ ઓફ ઈન્ડિયા - 4 એપ્રિલ 2007</ref> ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને નહેરુ-ગાંધી પરિવાર અંગેના તેમના નિવેદનની બીજેપી (BJP) નેતા વૈંકયા નાયડુ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી, તેમણે કહ્યું, કે "શું ગાંધી પરિવાર કટોકટી લાગુ કરવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે?"<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=c27b8fd0-ef9a-46c8-b6ba-28ad019ddda8&amp; બીજેપી એ રાહુલના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો] {{Webarchive|url=https://web.archive.org/web/20081226230520/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=c27b8fd0-ef9a-46c8-b6ba-28ad019ddda8& |date=2008-12-26 }} હિન્દુસ્તાન ટાઇમ્સ - 15 એપ્રિલ 2007.</ref> === આરએસએસ (RSS) અને સિમિ (SIMI)ની સરખામણી === અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન રાહુલ ગાંધીને આરએસએસ (RSS ) અને સિમિ (SIMI) ટિપ્પણી સંદર્ભે ડાબેરીઓ દ્વારા સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે, એક જૂથ એવું છે, જે આ મુદ્દે તેમની વાહવાહી કરે છે, તો બીજું આલોચના, તેમજ મૂળભૂત જૂથો દ્વારા વિવિધ પ્રંસંગોએ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી.<ref>આરએસએસ એ પ્રતિબંધિત સંગઠન સિમિ જેવુ કટ્ટર છે : Rahulhttp://economictimes.indiatimes.com/news/politics/nation/RSS-is-fanatical-like-banned-outfit-SIMI--Rahul/articleshow/6699305.cms</ref><ref>{{Cite web |url=http://www.hindustantimes.com/RSS-as-fanatical-as-SIMI-Rahul/Article1-609048.aspx |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-03-09 |archive-date=2011-01-30 |archive-url=https://web.archive.org/web/20110130011944/http://www.hindustantimes.com/RSS-as-fanatical-as-SIMI-Rahul/Article1-609048.aspx |url-status=dead }}</ref> 6 ઓક્ટોબર 2010ના રોજ જ્યારે તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે હતા, તેમના કહ્યા પ્રમાણે આરએસએસ (RSS) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમિ (SIMI)) એ બંને સરખા છે, અને બંને મૂળભૂત રીતે સરખા વિચારો ધરાવે છે.<ref>આરએસએસ એ પ્રતિબંધિત સંગઠન સિમિ જેવુ કટ્ટર છે : http://economictimes.indiatimes.com/news/politics/nation/RSS-is-fanatical-like-banned-outfit-SIMI--Rahul/articleshow/6699305.cms</ref> રાહુલના આ નિવેદન માટેનો આધાર માધ્યમોના અહેવાલો હતા અને કેટલીક ગુપ્તચર સંસ્થાઓએ પણ મક્કા મસ્જિદ અને અજમેર દરગાહના વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો હાથ હોવાનું શોધી કાઢ્યું હતું.<ref>http://www.ndtv.com/news/india/link-between-ajmer-mecca-masjid-blasts-cbi-22882.php Link between Ajmer, Mecca Masjid blasts</ref><ref>http://www.ndtv.com/news/india/ajmer-blast-suspect-may-have-rss-link-22317.php Ajmer blast suspect may have RSS link</ref> બીજેપી (BJP)એ રાહુલની સાથે આ સંસ્થાઓની પણ ખૂબ ટીકા કરી, અને દાવો કર્યો કે તેઓ હિન્દુ શત્રુતાથી પ્રેરિત હતા અને ભારતમાં મુસ્લિમ નેતાઓનો મત મેળવવાની ઈચ્છા ધરાવતા હતા. તેમના સમર્થકો અને શુભચિંતકો રાહુલ ગાંધી દ્વારા કરાયેલા તે નિવેદનનો બચાવ કરે છે, અને તાજેતરમાં માલેગાંવ અને અજમેરમાં થયેલા હુમલાઓમાં આરએસએસ (RSS) સાથે સંકળાયેલા જૂથોની સંડોવણીનો મુદ્દો આગળ કરે છે.<ref>રાહુલની આરએસએસ ટિપ્પણી ઉતાવળુ નિવેદન: શ્રી જયપ્રકાશ જયસ્વાલ http://news.outlookindia.com/item.aspx?696530 {{Webarchive|url=https://web.archive.org/web/20110715025323/http://news.outlookindia.com/item.aspx?696530 |date=2011-07-15 }}</ref> == સંદર્ભો == {{Reflist|2}} ==બાહ્ય કડીઓ== * [http://www.outlookindia.com/full.asp?fodname=20090601&amp;fname=Cover+Story&amp;sid=5 અ નાઇસ બોય ટુ નો (રિઅલી) - આઉટલુક આર્ટિકલ ] * [http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074 સરાકરી વેબસાઇટ પર પ્રોફાઇલ ] {{Webarchive|url=https://web.archive.org/web/20110315080406/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074 |date=2011-03-15 }} [[Category:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણીઓ]] [[Category:નહેરુ-ગાંધી પરિવાર]] [[Category: ડોસ્કો]] [[Category:હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:દિલ્હીના લોકો ]] [[Category:રોલિન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રીજના ભૂતપૂર્વ વિદ્યાર્થી]] [[Category:૧૯૭૦માં જન્મ]] [[Category:જીવિત લોકો]] [[Category:ભારતીય વડાપ્રધાના બાળકો ]] [[Category:ઈટાલી મૂળના ભારતીય લોકો ]] [[Category:દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ]] [[શ્રેણી:૧૪મી લોકસભા]] [[શ્રેણી:૧૫મી લોકસભા]] [[શ્રેણી:૧૬મી લોકસભા]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] btckml9q2wc1twzbe97w4utbbsnxdd4 સુખલાલ સંઘવી 0 39135 827561 827071 2022-08-22T17:41:18Z 2402:8100:39AC:86AF:B6FA:4878:8400:C955 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox person | name = સુખલાલ સંઘવી | image = Pandit Sukhlalji.JPG | caption = પંડિત સુખલાલજી | birth_date = {{birth date|1880|12|8|df=y}} | birth_place = [[લીમલી (તા. મુળી)|લીમલી]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] | death_date = {{death date and age|1978|3|2|1880|12|8|df=y}} | death_place = [[ગુજરાત]] | occupation = લેખક, ફિલસૂફ, સંપાદક, ભાષાશાસ્ત્રી }} '''સુખલાલ સંઘજી સંઘવી''' (૮ ડિસેમ્બર ૧૮૮૦ - ૨ માર્ચ ૧૯૭૮) જેઓ ''પંડિત સુખલાલજી'' તરીકે જાણીતા હતા, ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક હતા. == જીવન == જન્મ સુરેન્દ્રનગર નજીકના [[લીમલી (તા. મુળી)|લીમલી]] ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ == સર્જન == ‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. '''દર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) :''' પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે. == બાહ્ય કડીઓ == * {{Internet Archive author|sname=Pandit Sukhlalji|sopt=t}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Pandit-Sukhlalji.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:૧૯૭૮માં મૃત્યુ]] my2v11xnblqs9oseq85jwmetnvywwt3 827572 827561 2022-08-23T02:54:42Z Snehrashmi 41463 [[Special:Contributions/2402:8100:39AC:86AF:B6FA:4878:8400:C955|2402:8100:39AC:86AF:B6FA:4878:8400:C955]] ([[User talk:2402:8100:39AC:86AF:B6FA:4878:8400:C955|talk]])એ કરેલો ફેરફાર 827561 પાછો વાળ્યો wikitext text/x-wiki {{cleanup}} {{Infobox person | name = સુખલાલ સંઘવી | image = Pandit Sukhlalji.JPG | caption = પંડિત સુખલાલજી | birth_date = {{birth date|1880|12|8|df=y}} | birth_place = [[લીમલી (તા. મુળી)|લીમલી]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] | death_date = {{death date and age|1978|3|2|1880|12|8|df=y}} | death_place = [[ગુજરાત]] | occupation = લેખક, ફિલસૂફ, સંપાદક, ભાષાશાસ્ત્રી }} '''સુખલાલ સંઘજી સંઘવી''' (૮ ડિસેમ્બર ૧૮૮૦ - ૨ માર્ચ ૧૯૭૮) જેઓ ''પંડિત સુખલાલજી'' તરીકે જાણીતા હતા, ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક હતા. == જીવન == જન્મ સુરેન્દ્રનગર નજીકના [[લીમલી (તા. મુળી)|લીમલી]] ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ. == સર્જન == ‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. '''દર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) :''' પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે. == બાહ્ય કડીઓ == * {{Internet Archive author|sname=Pandit Sukhlalji|sopt=t}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Pandit-Sukhlalji.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:૧૯૭૮માં મૃત્યુ]] luxxt4iw35k5lto4ve8x146yiv9r37r શેવડીવદર (તા. જેસર) 0 52613 827588 813587 2022-08-23T06:41:13Z 49.34.235.111 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.52 | longd = 71.83| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = 66| population_as_of = ૨૦૦૧ | population_total = ૫૧,૯૩૪| population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર]] જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૬ ડિસેમ્બર ૨૦૧૬ |archive-date = 2013-07-23 |archive-url = https://web.archive.org/web/20130723041702/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ==ભુગોળ== ==ઇતિહાસ sevduvadr gohil rajvadu== ==આ પણ જુવો== * [[ભાવનગર]] * [[ગુજરાત]] * [[ભારત]] <hr> {{જેસર તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:જેસર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} ljdunfjhsfu7zaywggz3vxc29yip8dd 827589 827588 2022-08-23T06:43:19Z 49.34.235.111 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.52 | longd = 71.83| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = 66| population_as_of = ૨૦૦૧ | population_total = ૫૧,૯૩૪| population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર]] જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૬ ડિસેમ્બર ૨૦૧૬ |archive-date = 2013-07-23 |archive-url = https://web.archive.org/web/20130723041702/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ==ભુગોળ== ==આ પણ જુવો== * [[ભાવનગર]] * [[ગુજરાત]] * [[ભારત]] <hr> {{જેસર તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:જેસર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} me3lb9w0ms18vo2y8uqrq96bbvk1f5c સુઈગામ તાલુકો 0 76219 827578 817930 2022-08-23T04:02:59Z 2405:205:C8AF:D964:F0B2:943D:8B70:4E68 /* ઇતિહાસ */ wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}}| type = તાલુકો | latd = | longd = | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] | capital = [[સુઈગામ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''સુઈગામ તાલુકો''' [[ગુજરાત]] રાજ્યના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલો તાલુકો છે. [[સુઈગામ]] આ તાલુકાનું મુખ્ય મથક છે. == ઇતિહાસ == વર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને [[લાખણી તાલુકો|લાખણી]] બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.<ref name="સુઇગામ અને લાખણી">{{cite news | url=http://www.divyabhaskar.co.in/article/MAT-KUT-2278538-NOR.html | title=સુઇગામ અને લાખણી તાલુકા બનશે | work=[[દિવ્ય ભાસ્કર]] | date=૧૦ ઓગસ્ટ ૨૦૧૩ | agency=ભાસ્કર ન્યૂઝ.પાલનપુર | access-date=૨૪ ઓગસ્ટ ૨૦૧૪ | location=પાલનપુર | archive-url=https://web.archive.org/web/20140824223103/http://www.divyabhaskar.co.in/article/MAT-KUT-2278538-NOR.html | archive-date=2014-08-24 | url-status=live }}</ref> [[વાવ તાલુકો|વાવ તાલુકા]]ની કુલ વસ્તી ૨,૪૪,૭૧૫ માંથી પ૦ ગામોની કુલ ૯૬,૩૯૬ની વસ્તીનો સુઈગામ તાલુકામાં સમાવેશ કરાયો હતો.<ref name="સુઇગામ અને લાખણી" />અને સૂઇગામ માં નકળંગ ભગવાન નું મંદિર આવેલ છે == સુઈગામ તાલુકાના ગામો == {{સુઈગામ તાલુકામાં આવેલાં ગામો}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://banaskanthadp.gujarat.gov.in/gu/taluka/Suigam/home સુઈગામ તાલુકા પંચાયત] {{બનાસકાંઠા જિલ્લો}} {{સ્ટબ}} [[શ્રેણી:બનાસકાંઠા જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]] lqo9xbpelw4grcqsx9p588djmzzs354 827580 827578 2022-08-23T04:34:31Z KartikMistry 10383 [[Special:Contributions/2405:205:C8AF:D964:F0B2:943D:8B70:4E68|2405:205:C8AF:D964:F0B2:943D:8B70:4E68]] ([[User talk:2405:205:C8AF:D964:F0B2:943D:8B70:4E68|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}}| type = તાલુકો | latd = | longd = | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] | capital = [[સુઈગામ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | }} '''સુઈગામ તાલુકો''' [[ગુજરાત]] રાજ્યના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલો તાલુકો છે. [[સુઈગામ]] આ તાલુકાનું મુખ્ય મથક છે. == ઇતિહાસ == વર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને [[લાખણી તાલુકો|લાખણી]] બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.<ref name="સુઇગામ અને લાખણી">{{cite news | url=http://www.divyabhaskar.co.in/article/MAT-KUT-2278538-NOR.html | title=સુઇગામ અને લાખણી તાલુકા બનશે | work=[[દિવ્ય ભાસ્કર]] | date=૧૦ ઓગસ્ટ ૨૦૧૩ | agency=ભાસ્કર ન્યૂઝ.પાલનપુર | access-date=૨૪ ઓગસ્ટ ૨૦૧૪ | location=પાલનપુર | archive-url=https://web.archive.org/web/20140824223103/http://www.divyabhaskar.co.in/article/MAT-KUT-2278538-NOR.html | archive-date=2014-08-24 | url-status=live }}</ref> [[વાવ તાલુકો|વાવ તાલુકા]]ની કુલ વસ્તી ૨,૪૪,૭૧૫ માંથી પ૦ ગામોની કુલ ૯૬,૩૯૬ની વસ્તીનો સુઈગામ તાલુકામાં સમાવેશ કરાયો હતો.<ref name="સુઇગામ અને લાખણી" /> == સુઈગામ તાલુકાના ગામો == {{સુઈગામ તાલુકામાં આવેલાં ગામો}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://banaskanthadp.gujarat.gov.in/gu/taluka/Suigam/home સુઈગામ તાલુકા પંચાયત] {{બનાસકાંઠા જિલ્લો}} {{સ્ટબ}} [[શ્રેણી:બનાસકાંઠા જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]] mzmpwhf9lsl8icv5rhhlwjod9l7tbxk ઢાંચો:સુઈગામ તાલુકામાં આવેલાં ગામો 10 80774 827581 693873 2022-08-23T04:35:48Z KartikMistry 10383 શ્રેણી. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = સુઈગામ તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[ઉચોસણ (તા. સુઈગામ)|ઉચોસણ]]</li> <li>[[કટાવ (તા. સુઈગામ)|કટાવ]]</li> <li>[[કલ્યાણપુરા (તા. સુઈગામ)|કલ્યાણપુરા]]</li> <li>[[કાણોઠી (તા. સુઈગામ)|કાણોઠી]]</li> <li>[[કુંભારખા (તા. સુઈગામ)|કુંભારખા]]</li> <li>[[કોરેટી (તા. સુઈગામ)|કોરેટી]]</li> <li>[[ખડોલ (તા. સુઈગામ)|ખડોલ]]</li> <li>[[ગરાંબડી (તા. સુઈગામ)|ગરાંબડી]]</li> <li>[[ગોલપ (તા. સુઈગામ)|ગોલપ]]</li> <li>[[ઘ્રેચાણા (તા. સુઈગામ)|ઘ્રેચાણા]]</li> <li>[[ચાળા (તા. સુઈગામ)|ચાળા]]</li> <li>[[જલોયા (તા. સુઈગામ)|જલોયા]]</li> </ol> {{col-4}} <ol start="13"> <li>[[જેલાણા (તા. સુઈગામ)|જેલાણા]]</li> <li>[[જોરાવરગઢ (તા. સુઈગામ)|જોરાવરગઢ]]</li> <li>[[ડાભી (તા. સુઈગામ)|ડાભી]]</li> <li>[[ડુંગળા (તા. સુઈગામ)|ડુંગળા]]</li> <li>[[દુદોસણ (તા. સુઈગામ)|દુદોસણ]]</li> <li>[[દુધવા (તા. સુઈગામ)|દુધવા]]</li> <li>[[દેવપુરા સુઈગામ (તા. સુઈગામ)|દેવપુરા સુઈગામ]]</li> <li>[[ધનાણા (તા. સુઈગામ)|ધનાણા]]</li> <li>[[નડાબેટ]]</li> <li>[[નવાપુરા (તા. સુઈગામ)|નવાપુરા]]</li> <li>[[નેસડા (ગો) (તા. સુઈગામ)|નેસડા]]</li> <li>[[પાડણ (તા. સુઈગામ)|પાડણ]]</li> </ol> {{col-4}} <ol start="25"> <li>[[બેણપ (તા. સુઈગામ)|બેણપ]]</li> <li>[[બોરૂ (તા. સુઈગામ)|બોરૂ]]</li> <li>[[ભટાસણા (તા. સુઈગામ)|ભટાસણા]]</li> <li>[[ભરડવા (તા. સુઈગામ)|ભરડવા]]</li> <li>[[મમાણા (તા. સુઈગામ)|મમાણા]]</li> <li>[[મસાલી (તા. સુઈગામ)|મસાલી]]</li> <li>[[મેઘપુરા (તા. સુઈગામ)|મેઘપુરા]]</li> <li>[[મોતીપુરા (તા. સુઈગામ)|મોતીપુરા]]</li> <li>[[મોરવાડા (તા. સુઈગામ)|મોરવાડા]]</li> <li>[[રડકા (તા. સુઈગામ)|રડકા]]</li> <li>[[રડોસણ (તા. સુઈગામ)|રડોસણ]]</li> <li>[[રાજપુરા (તા. સુઈગામ)|રાજપુરા]]</li> </ol> {{col-4}} <ol start="37"> <li>[[રામપુરા (તા. સુઈગામ)|રામપુરા]]</li> <li>[[લાલપુરા (તા. સુઈગામ)|લાલપુરા]]</li> <li>[[લીંબાળા (તા. સુઈગામ)|લીંબાળા]]</li> <li>[[લીંબુણી (તા. સુઈગામ)|લીંબુણી]]</li> <li>[[વાઘપુરા (તા. સુઈગામ)|વાઘપુરા]]</li> <li>[[સુઈગામ]]</li> <li>[[સેડવ (તા. સુઈગામ)|સેડવ]]</li> <li>[[સોનેથ (તા. સુઈગામ)|સોનેથ]]</li> <li>[[હરસડ (તા. સુઈગામ)|હરસડ]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:સુઈગામ તાલુકો]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> 74chvorzqw64qr1a7f0eb3lhzcpyr64 સભ્ય:Snehrashmi/પ્રયોગપૃષ્ઠ 2 124735 827576 827517 2022-08-23T03:39:48Z Snehrashmi 41463 પ્રથમ વિશ્વયુદ્ધ અને હિન્દુ જર્મન ષડ્‌યંત્ર wikitext text/x-wiki '''જદુગોપાલ મુખર્જી''' (૧૮ સપ્ટેમ્બર ૧૮૮૬ – ૩૦ ઓગસ્ટ ૧૯૭૬) એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે [[જતીન્દ્રનાથ મુખર્જી]] અથવા [[બાઘા જતીન]]ના અનુગામી તરીકે યુગાન્તરના સભ્યોને ગાંધીજીની ચળવળને તેમની પોતાની આકાંક્ષાની પરાકાષ્ઠા તરીકે ઓળખવા અને સ્વીકારવાની આગેવાની લીધી હતી. == પ્રારંભિક જીવન == જદુગોપાલ અથવા જદુનો જન્મ પશ્ચિમ બંગાળમાં રૂપનારાયણ નદીના કાંઠે [[મેદિનીપુર]] જિલ્લામાં [[તમલુક]] ખાતે થયો હતો, જ્યાં તેમના પિતા કિશોરીલાલ વકીલાત કરતા હતા અને પોતાને ખય્યાલ ગાયક તરીકે ઓળખાવતા હતા. આ પરિવાર ઉત્તર કોલકાતા|ના]] બેનિયાટોલાથી આવ્યો હતો. જદુની માતા ભુવનમોહિની [[વૈષ્ણવ]] પરિવારમાંથી આવતા હતા અને તેમના બાળકોમાં ભક્તિની ભાવનાનો સંચાર કર્યો હતો. જદુનો નાનો ભાઈ યુએસમાં સ્થાયી થવાનો હતો અને પશ્ચિમમાં પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિદ્વાન ધનગોપાલ મુખર્જી તરીકે ઓળખાતો હતો. કોલકાતાની ડફ સ્કૂલના ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી તરીકે જદુએ તેમના એક શિક્ષકને પાસેથી રાષ્ટ્રભક્તિનો વિચાર શીખ્યા હતા. તેઓ ૧૯૦૫ માં કોલકાતા [[અનુશીલન સમિતિ]]ના સભ્ય બન્યા અને બંગાળ વિભાજનની નિષ્ફળતાથી તેના રાજકીય વાતાવરણથી આકર્ષાયા હતા. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે ૧૯૦૬માં રોયલ બંગાળ વાઘ સાથે [[બાઘા જતીન]]ની એકલા હાથે થયેલી લડાઈએ તેમને અને તેમના મિત્રોને રોમાંચિત કર્યા હતા અને તેઓ એક પરાક્રમી યુગ સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવતા હતા. એફએની પરીક્ષા પછી, ૧૯૦૮માં, જદુએ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. દેશભક્તિની વધતી જતી લહેરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાના શોખીન અને તેમને દબાવવાના સરકારના પગલાંને નિહાળવાના શોખીન, જદુએ અલિપ્ત રહેવાનું પસંદ કર્યું, પોતાની જાતને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખી.<ref>''biplabi jiban'er smriti'', by Jadugopal Mukherjee, Calcutta, 1982 (2nd edition)</ref> == પ્રથમ વિશ્વયુદ્ધ == ૧૯૧૩માં [[દામોદર નદી]]માં આવેલા પૂરના રાહત કાર્ય દરમિયાન જદુગોપાલ [[બાઘા જતીન]] અને બાદમાંના તેમના મહત્વના સહયોગીઓના પરિચયમાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સશસ્ત્ર વિદ્રોહના આયોજન માટે પ્રાદેશિક એકમોને મજબૂત કરવામાં વ્યસ્ત જતિને [[રાસબિહારી બોઝ]]ને ભારતની જવાબદારી માટે નિયુક્ત કર્યા. જ્યારે જદુગોપાલને કેલિફોર્નિયામાં [[તારકનાથ દાસ]] અને જર્મનીમાં [[વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય|વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય]] સાથે વિદેશી કડીઓ વિકસાવવાનો હવાલો મળ્યો. મુખ્યત્વે ઈન્ડો-જર્મન યોજનાની નિષ્ફળતા અને ૧૯૧૫માં બાઘા જતિનના આકસ્મિક નિધનથી, જતિનના કાયદેસરના જમણા હાથ ગણાતા અતુલકૃષ્ણ ઘોષ ક્ષણિક નિરાશામાં ડૂબી જતાં, જદુગોપાલે તેમનું સ્થાન લીધું અને ક્રાંતિકારીઓને વિખેરાઈ જવા કહ્યું. જદુની ગેરહાજરી દરમિયાન [[ભૂપેન્દ્ર કુમાર દત્તા]]એ ૧૯૧૭માં તેમની ધરપકડ સુધી નેતૃત્વ જાળવી રાખ્યું હતું. jpkeq20o6n6uq0ysmeg52jr9ngzqps3 827577 827576 2022-08-23T03:43:51Z Snehrashmi 41463 /* પ્રારંભિક જીવન */ wikitext text/x-wiki '''જદુગોપાલ મુખર્જી''' (૧૮ સપ્ટેમ્બર ૧૮૮૬ – ૩૦ ઓગસ્ટ ૧૯૭૬) એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે [[જતીન્દ્રનાથ મુખર્જી]] અથવા [[બાઘા જતીન]]ના અનુગામી તરીકે યુગાન્તરના સભ્યોને ગાંધીજીની ચળવળને તેમની પોતાની આકાંક્ષાની પરાકાષ્ઠા તરીકે ઓળખવા અને સ્વીકારવાની આગેવાની લીધી હતી. == પ્રારંભિક જીવન == જદુગોપાલ અથવા જદુનો જન્મ પશ્ચિમ બંગાળમાં રૂપનારાયણ નદીના કાંઠે [[મેદિનીપુર]] જિલ્લામાં [[તમલુક]] ખાતે થયો હતો, જ્યાં તેમના પિતા કિશોરીલાલ વકીલાત કરતા હતા અને પોતાને ખય્યાલ ગાયક તરીકે ઓળખાવતા હતા. આ પરિવાર ઉત્તર કોલકાતાના બેનિયાટોલાથી આવ્યો હતો. જદુની માતા ભુવનમોહિની [[વૈષ્ણવ]] પરિવારમાંથી આવતા હતા અને તેમના બાળકોમાં ભક્તિની ભાવનાનો સંચાર કર્યો હતો. જદુના નાના ભાઈ યુએસમાં સ્થાયી થવાના હતા અને પશ્ચિમમાં પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિદ્વાન ધનગોપાલ મુખર્જી તરીકે ઓળખાતા હતા. કોલકાતાની ડફ સ્કૂલના ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી તરીકે જદુએ તેમના એક શિક્ષક પાસેથી રાષ્ટ્રભક્તિના વિચાર શીખ્યા હતા. તેઓ ૧૯૦૫માં કોલકાતા [[અનુશીલન સમિતિ]]ના સભ્ય બન્યા અને બંગાળ વિભાજનની નિષ્ફળતાથી, આ સમયગાળાના રાજકીય વાતાવરણથી આકર્ષાયા હતા. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે ૧૯૦૬માં રોયલ બંગાળ ટાઈગર સાથે [[બાઘા જતીન]]ની એકલા હાથે થયેલી લડાઈએ તેમને અને તેમના મિત્રોને રોમાંચિત કર્યા હતા અને તેઓ એક પરાક્રમી યુગ સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવતા હતા. એફએની પરીક્ષા પછી ૧૯૦૮માં જદુએ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. દેશભક્તિની વધતી જતી લહેરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાના શોખીન અને તેમને દબાવવાના સરકારના પગલાંને નિહાળવાના શોખીન, જદુએ અલિપ્ત રહેવાનું પસંદ કર્યું, પોતાની જાતને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખી.<ref>''biplabi jiban'er smriti'', by Jadugopal Mukherjee, Calcutta, 1982 (2nd edition)</ref> == પ્રથમ વિશ્વયુદ્ધ == ૧૯૧૩માં [[દામોદર નદી]]માં આવેલા પૂરના રાહત કાર્ય દરમિયાન જદુગોપાલ [[બાઘા જતીન]] અને બાદમાંના તેમના મહત્વના સહયોગીઓના પરિચયમાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સશસ્ત્ર વિદ્રોહના આયોજન માટે પ્રાદેશિક એકમોને મજબૂત કરવામાં વ્યસ્ત જતિને [[રાસબિહારી બોઝ]]ને ભારતની જવાબદારી માટે નિયુક્ત કર્યા. જ્યારે જદુગોપાલને કેલિફોર્નિયામાં [[તારકનાથ દાસ]] અને જર્મનીમાં [[વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય|વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય]] સાથે વિદેશી કડીઓ વિકસાવવાનો હવાલો મળ્યો. મુખ્યત્વે ઈન્ડો-જર્મન યોજનાની નિષ્ફળતા અને ૧૯૧૫માં બાઘા જતિનના આકસ્મિક નિધનથી, જતિનના કાયદેસરના જમણા હાથ ગણાતા અતુલકૃષ્ણ ઘોષ ક્ષણિક નિરાશામાં ડૂબી જતાં, જદુગોપાલે તેમનું સ્થાન લીધું અને ક્રાંતિકારીઓને વિખેરાઈ જવા કહ્યું. જદુની ગેરહાજરી દરમિયાન [[ભૂપેન્દ્ર કુમાર દત્તા]]એ ૧૯૧૭માં તેમની ધરપકડ સુધી નેતૃત્વ જાળવી રાખ્યું હતું. km6n49h0r93k7bvcc74ry7xio4ziwub સભ્ય:Snehrashmi/મનીષા જોશી 2 127494 827563 825236 2022-08-22T19:16:10Z EmausBot 4503 Bot: Fixing double redirect to [[મનીષા જોષી]] wikitext text/x-wiki #REDIRECT [[મનીષા જોષી]] ttxd4nwwfp9tck3t9jcrjmsowdx0dof સભ્ય:Vijay Barot/મનીષા જોશી 2 134103 827564 825522 2022-08-22T19:16:20Z EmausBot 4503 Bot: Fixing double redirect to [[મનીષા જોષી]] wikitext text/x-wiki #REDIRECT [[મનીષા જોષી]] ttxd4nwwfp9tck3t9jcrjmsowdx0dof અમરસિંહ રાઠવા 0 134890 827543 2022-08-22T11:59:14Z Devansu rathod 70092 <nowiki>{{Infobox Indian politician</nowiki> |Name = અમરસિંહ રાઠવા | Image =થી શરૂ થતું નવું પાનું બનાવ્યું wikitext text/x-wiki <nowiki>{{Infobox Indian politician</nowiki> |Name = અમરસિંહ રાઠવા | Image = rxtvwurx97u1fdr18w10q5q5k7vz9pe 827545 827543 2022-08-22T11:59:46Z Devansu rathod 70092 પાનું ખાલી કરી દેવાયું wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 827550 827545 2022-08-22T12:43:14Z Devansu rathod 70092 wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, [[બરોડા]], [[British India]] | residence = વિજાલી (કવાંટ) | death_date = 10/11/1990 | death_place = બરોડા | office = [[Member of Parliament]], [[Lok Sabha]] | constituency = [[Chhota Udaipur (Lok Sabha constituency)|Chhota Udaipur]], [[Gujarat]] | term = 1977-1989 | predecessor = | successor = નારણ ભાઈ રાઠવા | party = [[Indian National Congress]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા , તારણ રાઠવા , અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | | year = | | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} i3pge4ses8ezlh98hdkw1lw95mzv0hq 827551 827550 2022-08-22T12:50:10Z Devansu rathod 70092 wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, [[બરોડા]], બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = 10/11/1990 | death_place = બરોડા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર (લોકસભા મતવિસ્તાર),, [[ગુજરાત]] | term = 1977-1989 | predecessor = | successor = નારણ ભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા , તારણ રાઠવા , અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | | year = | | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} pt6ryzvs59fcg6n7skqeku1pgv8cavi 827552 827551 2022-08-22T12:53:41Z Devansu rathod 70092 wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, [[બરોડા]], બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = 10/11/1990 | death_place = બરોડા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર (લોકસભા મતવિસ્તાર),, [[ગુજરાત]] | term = 1977-1989 | predecessor = | successor = નારણ ભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા , તારણ રાઠવા , અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | | year = | | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} '''અમરસિંહ રાઠવા'''' (1942–1990) એક ભારતીય રાજકારણી છે. તેઓ '''ભારતની સંસદ'''ના નીચલા ગૃહ [[લોકસભા]] માટે છોટા ઉદેપુર (લોકસભા મતવિસ્તાર), [[ગુજરાત]]ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]. noowblrwrcthrmflswhigx6t19yey34 827553 827552 2022-08-22T13:05:49Z Devansu rathod 70092 wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, [[બરોડા]], બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = 10/11/1990 | death_place = બરોડા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર (લોકસભા મતવિસ્તાર),, [[ગુજરાત]] | term = 1977-1989 | predecessor = | successor = નારણ ભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા , તારણ રાઠવા , અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | | year = | | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} '''અમરસિંહ રાઠવા'''' (1942–1990) એક ભારતીય રાજકારણી છે. તેઓ '''ભારતની સંસદ'''ના નીચલા ગૃહ [[લોકસભા]] માટે છોટા ઉદેપુર (લોકસભા મતવિસ્તાર), [[ગુજરાત]]ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] <ref>{{Cite journal|last=Webber|first=Richard|date=1993-01|title=The 1992 general election: Constituency results and local patterns of national newspaper readership|url=http://dx.doi.org/10.1080/13689889308412932|journal=British Elections and Parties Yearbook|volume=3|issue=1|pages=205–215|doi=10.1080/13689889308412932|issn=0968-2481}}</ref> <ref>{{Cite journal|last=Borisyuk|first=G.|last2=Rallings|first2=C.|last3=Thrasher|first3=M.|last4=Johnston|first4=R.|date=2009-12-17|title=Parliamentary Constituency Boundary Reviews and Electoral Bias: How Important Are Variations in Constituency Size?|url=http://dx.doi.org/10.1093/pa/gsp016|journal=Parliamentary Affairs|volume=63|issue=1|pages=4–21|doi=10.1093/pa/gsp016|issn=0031-2290}}</ref> <ref>{{Cite book|url=http://worldcat.org/oclc/416990138|title=Lok Sabha debates.|last=Sabha.|first=India. Parliament. Lok|publisher=Lok Sabha Secretariat|oclc=416990138}}</ref> . q92bpwh56lpn0w4m8vlk2o3u9pkmghd 827554 827553 2022-08-22T13:08:06Z Devansu rathod 70092 wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, [[બરોડા]], બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = 10/11/1990 | death_place = બરોડા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર (લોકસભા મતવિસ્તાર),, [[ગુજરાત]] | term = 1977-1989 | predecessor = | successor = નારણ ભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા , તારણ રાઠવા , અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | | year = | | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} '''અમરસિંહ રાઠવા'''' (1942–1990) એક ભારતીય રાજકારણી છે. તેઓ '''ભારતની સંસદ'''ના નીચલા ગૃહ [[લોકસભા]] માટે છોટા ઉદેપુર (લોકસભા મતવિસ્તાર), [[ગુજરાત]]ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] . <references /> 5xzqa4oiy9t0m690b0ma59kspwfddov 827582 827554 2022-08-23T04:40:09Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, બરોડા રાજ્ય, બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = ૧૧ નવેમ્બર ૧૯૯૦ | death_place = વડોદરા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર, [[ગુજરાત]] | term = ૧૯૭૭-૧૯૮૯ | predecessor = | successor = નારણભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા, તારણ રાઠવા, અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | year = | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} '''અમરસિંહ રાઠવા''' (૧૯૪૨ – ૧૯૯૦) ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતની સંસદના નીચલા ગૃહ [[લોકસભા]] માટે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] તરફથી છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાંથી [[ગુજરાત]]ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. == સંદર્ભ == {{Reflist}} {{વ્યક્તિ-સ્ટબ}} qt4vma5ssxn0sgojwg7nt0tfgiejyf2 827583 827582 2022-08-23T04:40:30Z KartikMistry 10383 [[શ્રેણી:રાજકારણી]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] wikitext text/x-wiki {{Infobox officeholder | name = અમરસિંહ રાઠવા | image = Amarsinh V Rathwa.jpg | caption = | birth_date = {{Birth date|1942|6|1|df=y}} | birth_place = વિજાલી ગામ, છોટાઉદેપુર, બરોડા રાજ્ય, બ્રિટિશ ભારત | residence = વિજાલી (કવાંટ) | death_date = ૧૧ નવેમ્બર ૧૯૯૦ | death_place = વડોદરા | office = સંસદ સભ્ય, [[લોકસભા]] | constituency = છોટાઉદેપુર, [[ગુજરાત]] | term = ૧૯૭૭-૧૯૮૯ | predecessor = | successor = નારણભાઈ રાઠવા | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | religion = | spouse = મલીની રાઠવા | children = રાધીકા રાઠવા, તારણ રાઠવા, અભ્યસિંહ રાઠવા | website = | footnotes = | date = | year = | source = http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2545.htm }} '''અમરસિંહ રાઠવા''' (૧૯૪૨ – ૧૯૯૦) ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતની સંસદના નીચલા ગૃહ [[લોકસભા]] માટે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] તરફથી છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાંથી [[ગુજરાત]]ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. == સંદર્ભ == {{Reflist}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:રાજકારણી]] 8lw4g1hgfzh28rpg3yyti5g9o1l8151 સભ્યની ચર્ચા:ટાંક અંકિત 3 134891 827546 2022-08-22T12:02:57Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ટાંક અંકિત}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૨, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) prwwx7s4k0c66kpi5f51l36du7rivnq સભ્યની ચર્ચા:Dr mrityunjay pandey 3 134892 827548 2022-08-22T12:14:43Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dr mrityunjay pandey}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૪૪, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) j8497gp2mmqifjuhax54cfn9h1mbtzu સભ્યની ચર્ચા:Het kothiya 3 134893 827549 2022-08-22T12:17:45Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Het kothiya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૪૭, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 2tcjjgc7obt56azcoawemjbdhvzke1o સભ્યની ચર્ચા:MiteshPatele. 3 134894 827555 2022-08-22T13:47:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=MiteshPatele.}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૭, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) t2wgsihx5lof9ag1w8fzh5qnny4oq73 સભ્યની ચર્ચા:Miteshmgp 3 134895 827556 2022-08-22T13:50:02Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Miteshmgp}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૨૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) lcmyzl4218w4ibeyq7dh9z8cz4kr0fe સભ્યની ચર્ચા:Lovely Di 3 134896 827557 2022-08-22T14:45:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Lovely Di}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૧૫, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 9m9h8kme9ulpfzazx8tqxz0wak4n9sz સભ્યની ચર્ચા:Vaibhavi CHAVDA 3 134897 827558 2022-08-22T14:49:02Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vaibhavi CHAVDA}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૯, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) gh48zjeus338qs9a1zxx52rk0jkuvz1 સભ્યની ચર્ચા:Ssrkchaitanya 3 134898 827559 2022-08-22T15:51:17Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ssrkchaitanya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૨૧, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) sexdiv4xdncup7i43wqj8bo3lda7bnl સભ્યની ચર્ચા:Kismattinandan 3 134899 827562 2022-08-22T17:43:20Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kismattinandan}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૧૩, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 8a3srouz1cie7f6gerwkmih0jal2et0 સભ્યની ચર્ચા:Jvbignacio9 3 134900 827569 2022-08-22T23:18:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jvbignacio9}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૪૮, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) n13qfk40b4il6ssnnssvpiozz75f7cx સભ્યની ચર્ચા:Hcl hitesh 3 134901 827570 2022-08-23T01:33:00Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Hcl hitesh}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૭:૦૩, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) q0kdxg2uwsrdz36u7azwop9uhk6sit0 સભ્યની ચર્ચા:Elizaiv22 3 134902 827575 2022-08-23T03:28:40Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Elizaiv22}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૫૮, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) fcek47iwqexo6zly54bqmfgouthw1gv સભ્યની ચર્ચા:Chaudhary rajeshbhai 3 134903 827579 2022-08-23T04:07:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chaudhary rajeshbhai}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૩૭, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) as0mdmut7qxcj51zl80oox2p5y3knfz સભ્યની ચર્ચા:Ramesh Harji Solanki 3 134904 827587 2022-08-23T06:23:29Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ramesh Harji Solanki}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૫૩, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) eoaftj8o48qoqej014jt4c98swq2mr4 સભ્યની ચર્ચા:શૈલેષ બી ગોહિલ 3 134905 827592 2022-08-23T08:54:39Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=શૈલેષ બી ગોહિલ}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૨૪, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) cmqc0cnsmqvybshc2iy6ys7zajxnv86 સભ્યની ચર્ચા:Shivalayartstudio 3 134906 827593 2022-08-23T11:13:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shivalayartstudio}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૩, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) bu2cp7h7kh84m0it9vuawluivssxvjq સભ્યની ચર્ચા:Megh101 3 134907 827594 2022-08-23T11:17:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Megh101}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૭, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) so9l3458hxb1dm0wlx7skbllsisp3ck