વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
રાજ્ય સભા
0
1391
827871
817819
2022-08-26T11:33:44Z
Vijaysinh.gohil1997
70390
wikitext
text/x-wiki
{{Infobox legislature
| background_color = firebrick
| name = રાજ્ય સભા
| native_name =
| transcription_name = રાજ્યોનું ગૃહ
| legislature =
| coa_pic = Emblem of India.svg
| coa_caption = ભારતનું રાજચિહ્ન
| coa_res = 125px
| coa_alt = ભારતનું રાજચિહ્ન
| house_type = ઉપલું- ગૃહ
| body = ભારતીય સંસદ
| leader1_type = ચેરમેન<br />([[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]])
| leader1 =જયદીપ ધનખડ <ref>{{cite news| url=http://www.thehindu.com/news/national/venkaiah-naidu-sworn-in-as-vice-president/article19471240.ece|title=Venkaiah Naidu sworn in as Vice-President|date=૧૧ ઓગસ્ટ ૨૦૧૭|work=The Hindu|location=New Delhi, India}}</ref>
| party1 = અપક્ષ
| election1 = ૧૧ ઓગસ્ટ ૨૦૧૭<ref>{{cite web|title=Hon'ble Chairman, Rajya Sabha, Parliament of India|url=http://164.100.47.5/Chairman-Rajyasabha/Default.aspx|publisher=rajyasabha.nic.in|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૧}}</ref>
| leader2_type = ડેપ્યુટી ચેરમેન
| leader2 = હરિવંશ નારાયણ સિંહ
| party2 = જનતા દળ (યુનાઇટેડ)
| election2 = ૯ ઓગસ્ટ ૨૦૧૮
| leader3_type = રાજ્ય સભાના નેતા
| leader3 = થાવરચંદ ગેહલોત
| party3 = [[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
| election3 = ૧૧ જૂન ૨૦૧૯<ref name="Rajya Sabha">{{cite web|title=RAJYA SABHA - AN INTRODUCTION|url=http://rajyasabha.nic.in/rsnew/about_parliament/rajya_sabha_introduction.asp|publisher=rajyasabha.nic.in|access-date=૩ જુલાઇ ૨૦૧૭}}</ref>
| leader4_type = વિપક્ષના નેતા
| leader4 = મલ્લિકાર્જુન ખાર્ગે
| party4 = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]
| election4 = ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧<ref name="Rajya Sabha" />
| members = '''૨૪૫''' <br />
* ૨૩૩ ચૂંટાયેલ
* ૧૨ નામાંકિત
<small>૪ ખાલી (૩ ચૂંટણી બેઠકો)</small><ref>{{cite web|url=http://164.100.47.5/Newmembers/memberstatewise.aspx|title=MEMBERS OF RAJYA SABHA (STATE WISE LIST)|publisher=Rajya Sabha|access-date=2017-07-03|archive-date=2014-02-05|archive-url=https://web.archive.org/web/20140205185402/http://164.100.47.5/Newmembers/memberstatewise.aspx|url-status=dead}}</ref>
| house1 =
| house2 =
| structure1 = Rajya Sabha 2021.svg
| structure1_res = 300px
| structure1_alt =
| structure2 =
| structure2_res =
| structure2_alt =
| political_groups1 = '''નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૧૨૦)'''<br />
* {{Color box|#ff7900|border=darkgray}} [[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] (૧૦૦)
* {{Color box|#00c48f|border=darkgray}} જનતા દળ (યુનાઇટેડ) (૫)
* {{Color box|#000000|border=darkgray}} ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ (૪)
* {{colorbox|#F3ED13}} યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (૧)
* {{colorbox|#2E5694}} મિઝો નેશનલ ફ્રંટ (૧)
* {{colorbox|#DB7093}} નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
* {{Color box|#99FF00|border=darkgray}} પટ્ટાલી મક્કાલ કાચ્ચી (૧)
* {{Color box|#FFFC06}} સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (૧)
* {{Color box|{{party color|Janata Dal (Secular)}}}} જનતા દળ (સેક્યુલર) (૧)
* {{colorbox|{{party color|Tamil Maanila Congress}}}} તમિલ મનિલા કોંગ્રેસ (૧)
* {{Color box|#002bb4|border=darkgray}} [[રિપબ્લિકન પાર્ટી ઓંફ ઇન્ડિયા|રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A)]] (૧)
* {{colorbox|#000000}} નામાંકિત (૨)
'''વિપક્ષ'''<br />
'''યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ''' (૪૯)
* {{Color box|#00cccc|border=darkgray}} [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] (૨૯)
* {{Color box|#cd0000|border=darkgray}} દ્રવિડ મુનેત્ર કળગમ (૧૧)
* {{Color box|#0093AF|border=darkgray}} નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
* {{Color box|#8A0000}} ઝારખંડ મુક્તિ મોર્ચા (૨)
* {{Color box|#006c00|border=darkgray}} ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૧)
* {{Color box|#DD1100|border=darkgray}} મારુમાલર્ચી દ્રવિડ મુનેત્ર કળગમ (૧)
* {{colorbox|#FD5B78}} અચાલિક ગણ મોર્ચા (૧)
'''અન્ય''' (૭૨)
* {{Color box|#1bea29|border=darkgray}} ઓલ ઇન્ડિયા ત્રીનમૂલ કોંગ્રેસ (૧૩)
* {{Color box|#005f00|border=darkgray}} બીજુ જનતા દળ (૯)
* {{Color box|#0062ff|border=darkgray}} YSR કોંગ્રેસ પાર્ટી (૯)
* {{Color box|#00b549|border=darkgray}} આમ આદમી પાર્ટી (૮)
* {{Color box|#ff89ce|border=darkgray}} તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૭)
* {{Color box|{{party color|Rashtriya Janata Dal}}}} રાષ્ટ્રીય જનતા દળ (૬)
* {{Color box|#FF0000|border=darkgray}} કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૫)
* {{Color box|#841e00|border=darkgray}} સમાજવાદી પાર્ટી (૫)
* {{Color box|#ffaf00|border=darkgray}} શિવ સેના (૩)
* {{Color box|#FF0000|border=darkgray}} કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
* {{Color box|#0062ff|border=darkgray}} બહુજન સમાજ પાર્ટી (૧)
* {{Color box|#FFFF00}} તેલુગુ દેશમ પાર્ટી (૧)
* {{Color box|#CC9900}} કેરળ કોંગ્રેસ (૧)
'''ખાલી (૪)'''
* {{Color box|#FFFFFF}} ખાલી (૪)
| committees1 =
| committees2 =
| joint_committees =
| voting_system1 = એક મત
| session_room = New Delhi government block 03-2016 img3.jpg
| session_res = 250 px
| session_alt = સંસદ ભવન
| meeting_place = રાજ્ય સભાનો ઓરડો, સંસદ ભવન,<br/>સંસદ માર્ગ, [[નવી દિલ્હી]], [[ભારત]]
| website = {{url|http://rajyasabha.nic.in}}
| footnotes =
}}
'''રાજ્ય સભા''' એ [[ભારત]] ના [[ભારતીય સંસદ|સંસદ]] નું ઊપલું સદન છે. [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]] પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]] કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]ના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. [[લોક સભા]]ના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી [[પોટા]] નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
[[ભારત]]ના [[ભારતનું બંધારણ|બંધારણ]] પ્રમાણે [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક [[મે ૧૩|૧૩ મે]] ૧૯૫૨માં યોજાઇ હતી.<ref>{{cite web|url=http://parliamentofindia.nic.in/ls/intro/p1.htm|title=OUR PARLIAMENT|publisher=Indian Parliament|access-date=02 Jan 2012|archive-date=17 મે 2011|archive-url=https://web.archive.org/web/20110517025653/http://www.parliamentofindia.nic.in/ls/intro/p1.html|url-status=dead}}</ref>
{| class="wikitable sortable" border="1" cellspacing="0" cellpadding="5" style="text-align:center;"
|- bgcolor="#0000FF"
! રાજ્યોનાં નામ
! બેઠકોની સંખ્યા
|-
| આંધ્ર પ્રદેશ
| ૧૧
|-
| અરુણાચલ પ્રદેશ
| ૧
|-
| આસામ
| ૭
|-
| બિહાર
| ૧૬
|-
| છત્તીસગઢ
| ૫
|-
| દિલ્હી
| ૩
|-
| ગોઆ
| ૧
|-
| ગુજરાત
| ૧૧
|-
| હરિયાણા
| ૫
|-
| હિમાચલ પ્રદેશ
| ૩
|-
| જમ્મુ અને કાશ્મીર
| ૪
|-
| ઝારખંડ
| ૬
|-
| કર્ણાટક
| ૧૨
|-
| કેરળ
| ૯
|-
| મધ્ય પ્રદેશ
| ૧૧
|-
| મહારાષ્ટ્ર
| ૧૯
|-
| મણિપુર
| ૧
|-
| મેઘાલય
| ૧
|-
| મિઝોરમ
| ૧
|-
| નાગાલેંડ
| ૧
|-
| રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી
| ૩
|-
| નામાંકિત
| ૧૨
|-
| ઓરિસ્સા
| ૧૦
|-
| પોંડિચેરી
| ૧
|-
| પંજાબ
| ૭
|-
| રાજસ્થાન
| ૧૦
|-
| સિક્કિમ
| ૧
|-
| તમિલનાડુ
| ૧૮
|-
| ત્રિપુરા
| ૧
|-
| ઉત્તરપ્રદેશ
| ૩૧
|-
| ઉત્તરાખંડ
| ૩
|-
| પશ્ચિમ બંગાળ
| ૧૬
|-
| તેલંગાણા
| ૭
|}
==સંદર્ભ==
{{Reflist}}
== આ પણ જુઓ ==
* [[લોક સભા]]
== બાહ્ય કડીઓ ==
* [http://rajyasabha.nic.in ભારત સરકારની રાજ્ય સભાનું અધિકૃત વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160829001143/http://www.rajyasabha.nic.in/ |date=2016-08-29 }}
* [http://rajyasabha.nic.in/faq/freaq.htm ભારત સરકારની રાજ્ય સભાની વેબસાઇટ પર વખતોવખત પુછાતા પ્રશ્નોનું જાળપૃષ્ઠ] {{Webarchive|url=https://web.archive.org/web/20090621155536/http://rajyasabha.nic.in/faq/freaq.htm |date=2009-06-21 }}
[[શ્રેણી:ભારતની સંસદ]]
q0yipp9zlr3ksyrmqdp9sbrvuuk3vv0
827874
827871
2022-08-26T11:51:20Z
KartikMistry
10383
અપડેટ.
wikitext
text/x-wiki
{{Infobox legislature
| background_color = firebrick
| name = રાજ્ય સભા
| native_name =
| transcription_name = રાજ્યોનું ગૃહ
| legislature =
| coa_pic = Emblem of India.svg
| coa_caption = ભારતનું રાજચિહ્ન
| coa_res = 125px
| coa_alt = ભારતનું રાજચિહ્ન
| house_type = ઉપલું- ગૃહ
| body = ભારતીય સંસદ
| leader1_type = ચેરમેન<br />([[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]])
| leader1 = જગદીપ ધનખડ<ref>{{Cite news|url=https://www.indiatoday.in/india/story/jagdeep-dhankhar-vice-presidential-poll-victory-margin-highes-1984752-2022-08-07|title=With nearly 73% votes, Jagdeep Dhankhar's Vice-Presidential poll-victory margin highest since 1997|date=7 August 2022|work=India Today|access-date=7 August 2022|archive-date=7 August 2022|archive-url=https://web.archive.org/web/20220807042530/https://www.indiatoday.in/india/story/jagdeep-dhankhar-vice-presidential-poll-victory-margin-highes-1984752-2022-08-07|url-status=live}}</ref>
| party1 = અપક્ષ
| election1 = ૧૧ ઓગસ્ટ ૨૦૧૭<ref>{{cite web|title=Hon'ble Chairman, Rajya Sabha, Parliament of India|url=http://164.100.47.5/Chairman-Rajyasabha/Default.aspx|publisher=rajyasabha.nic.in|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૧}}</ref>
| leader2_type = ડેપ્યુટી ચેરમેન
| leader2 = હરિવંશ નારાયણ સિંહ
| party2 = જનતા દળ (યુનાઇટેડ)
| election2 = ૯ ઓગસ્ટ ૨૦૧૮
| leader3_type = રાજ્ય સભાના નેતા
| leader3 = થાવરચંદ ગેહલોત
| party3 = [[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
| election3 = ૧૧ જૂન ૨૦૧૯<ref name="Rajya Sabha">{{cite web|title=RAJYA SABHA - AN INTRODUCTION|url=http://rajyasabha.nic.in/rsnew/about_parliament/rajya_sabha_introduction.asp|publisher=rajyasabha.nic.in|access-date=૩ જુલાઇ ૨૦૧૭}}</ref>
| leader4_type = વિપક્ષના નેતા
| leader4 = મલ્લિકાર્જુન ખાર્ગે
| party4 = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]
| election4 = ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧<ref name="Rajya Sabha" />
| members = '''૨૪૫''' <br />
* ૨૩૩ ચૂંટાયેલ
* ૧૨ નામાંકિત
<small>૪ ખાલી (૩ ચૂંટણી બેઠકો)</small><ref>{{cite web|url=http://164.100.47.5/Newmembers/memberstatewise.aspx|title=MEMBERS OF RAJYA SABHA (STATE WISE LIST)|publisher=Rajya Sabha|access-date=2017-07-03|archive-date=2014-02-05|archive-url=https://web.archive.org/web/20140205185402/http://164.100.47.5/Newmembers/memberstatewise.aspx|url-status=dead}}</ref>
| house1 =
| house2 =
| structure1 = Rajya Sabha 2021.svg
| structure1_res = 300px
| structure1_alt =
| structure2 =
| structure2_res =
| structure2_alt =
| political_groups1 = '''નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૧૨૦)'''<br />
* {{Color box|#ff7900|border=darkgray}} [[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] (૧૦૦)
* {{Color box|#00c48f|border=darkgray}} જનતા દળ (યુનાઇટેડ) (૫)
* {{Color box|#000000|border=darkgray}} ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ (૪)
* {{colorbox|#F3ED13}} યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (૧)
* {{colorbox|#2E5694}} મિઝો નેશનલ ફ્રંટ (૧)
* {{colorbox|#DB7093}} નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
* {{Color box|#99FF00|border=darkgray}} પટ્ટાલી મક્કાલ કાચ્ચી (૧)
* {{Color box|#FFFC06}} સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (૧)
* {{Color box|{{party color|Janata Dal (Secular)}}}} જનતા દળ (સેક્યુલર) (૧)
* {{colorbox|{{party color|Tamil Maanila Congress}}}} તમિલ મનિલા કોંગ્રેસ (૧)
* {{Color box|#002bb4|border=darkgray}} [[રિપબ્લિકન પાર્ટી ઓંફ ઇન્ડિયા|રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A)]] (૧)
* {{colorbox|#000000}} નામાંકિત (૨)
'''વિપક્ષ'''<br />
'''યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ''' (૪૯)
* {{Color box|#00cccc|border=darkgray}} [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] (૨૯)
* {{Color box|#cd0000|border=darkgray}} દ્રવિડ મુનેત્ર કળગમ (૧૧)
* {{Color box|#0093AF|border=darkgray}} નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
* {{Color box|#8A0000}} ઝારખંડ મુક્તિ મોર્ચા (૨)
* {{Color box|#006c00|border=darkgray}} ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૧)
* {{Color box|#DD1100|border=darkgray}} મારુમાલર્ચી દ્રવિડ મુનેત્ર કળગમ (૧)
* {{colorbox|#FD5B78}} અચાલિક ગણ મોર્ચા (૧)
'''અન્ય''' (૭૨)
* {{Color box|#1bea29|border=darkgray}} ઓલ ઇન્ડિયા ત્રીનમૂલ કોંગ્રેસ (૧૩)
* {{Color box|#005f00|border=darkgray}} બીજુ જનતા દળ (૯)
* {{Color box|#0062ff|border=darkgray}} YSR કોંગ્રેસ પાર્ટી (૯)
* {{Color box|#00b549|border=darkgray}} આમ આદમી પાર્ટી (૮)
* {{Color box|#ff89ce|border=darkgray}} તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૭)
* {{Color box|{{party color|Rashtriya Janata Dal}}}} રાષ્ટ્રીય જનતા દળ (૬)
* {{Color box|#FF0000|border=darkgray}} કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૫)
* {{Color box|#841e00|border=darkgray}} સમાજવાદી પાર્ટી (૫)
* {{Color box|#ffaf00|border=darkgray}} શિવ સેના (૩)
* {{Color box|#FF0000|border=darkgray}} કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
* {{Color box|#0062ff|border=darkgray}} બહુજન સમાજ પાર્ટી (૧)
* {{Color box|#FFFF00}} તેલુગુ દેશમ પાર્ટી (૧)
* {{Color box|#CC9900}} કેરળ કોંગ્રેસ (૧)
'''ખાલી (૪)'''
* {{Color box|#FFFFFF}} ખાલી (૪)
| committees1 =
| committees2 =
| joint_committees =
| voting_system1 = એક મત
| session_room = New Delhi government block 03-2016 img3.jpg
| session_res = 250 px
| session_alt = સંસદ ભવન
| meeting_place = રાજ્ય સભાનો ઓરડો, સંસદ ભવન,<br/>સંસદ માર્ગ, [[નવી દિલ્હી]], [[ભારત]]
| website = {{url|http://rajyasabha.nic.in}}
| footnotes =
}}
'''રાજ્ય સભા''' એ [[ભારત]] ના [[ભારતીય સંસદ|સંસદ]] નું ઊપલું સદન છે. [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]] પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]] કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]ના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. [[લોક સભા]]ના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી [[પોટા]] નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
[[ભારત]]ના [[ભારતનું બંધારણ|બંધારણ]] પ્રમાણે [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]] રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક [[મે ૧૩|૧૩ મે]] ૧૯૫૨માં યોજાઇ હતી.<ref>{{cite web|url=http://parliamentofindia.nic.in/ls/intro/p1.htm|title=OUR PARLIAMENT|publisher=Indian Parliament|access-date=02 Jan 2012|archive-date=17 મે 2011|archive-url=https://web.archive.org/web/20110517025653/http://www.parliamentofindia.nic.in/ls/intro/p1.html|url-status=dead}}</ref>
{| class="wikitable sortable" border="1" cellspacing="0" cellpadding="5" style="text-align:center;"
|- bgcolor="#0000FF"
! રાજ્યોનાં નામ
! બેઠકોની સંખ્યા
|-
| આંધ્ર પ્રદેશ
| ૧૧
|-
| અરુણાચલ પ્રદેશ
| ૧
|-
| આસામ
| ૭
|-
| બિહાર
| ૧૬
|-
| છત્તીસગઢ
| ૫
|-
| દિલ્હી
| ૩
|-
| ગોઆ
| ૧
|-
| ગુજરાત
| ૧૧
|-
| હરિયાણા
| ૫
|-
| હિમાચલ પ્રદેશ
| ૩
|-
| જમ્મુ અને કાશ્મીર
| ૪
|-
| ઝારખંડ
| ૬
|-
| કર્ણાટક
| ૧૨
|-
| કેરળ
| ૯
|-
| મધ્ય પ્રદેશ
| ૧૧
|-
| મહારાષ્ટ્ર
| ૧૯
|-
| મણિપુર
| ૧
|-
| મેઘાલય
| ૧
|-
| મિઝોરમ
| ૧
|-
| નાગાલેંડ
| ૧
|-
| રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી
| ૩
|-
| નામાંકિત
| ૧૨
|-
| ઓરિસ્સા
| ૧૦
|-
| પોંડિચેરી
| ૧
|-
| પંજાબ
| ૭
|-
| રાજસ્થાન
| ૧૦
|-
| સિક્કિમ
| ૧
|-
| તમિલનાડુ
| ૧૮
|-
| ત્રિપુરા
| ૧
|-
| ઉત્તરપ્રદેશ
| ૩૧
|-
| ઉત્તરાખંડ
| ૩
|-
| પશ્ચિમ બંગાળ
| ૧૬
|-
| તેલંગાણા
| ૭
|}
==સંદર્ભ==
{{Reflist}}
== આ પણ જુઓ ==
* [[લોક સભા]]
== બાહ્ય કડીઓ ==
* [http://rajyasabha.nic.in ભારત સરકારની રાજ્ય સભાનું અધિકૃત વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160829001143/http://www.rajyasabha.nic.in/ |date=2016-08-29 }}
* [http://rajyasabha.nic.in/faq/freaq.htm ભારત સરકારની રાજ્ય સભાની વેબસાઇટ પર વખતોવખત પુછાતા પ્રશ્નોનું જાળપૃષ્ઠ] {{Webarchive|url=https://web.archive.org/web/20090621155536/http://rajyasabha.nic.in/faq/freaq.htm |date=2009-06-21 }}
[[શ્રેણી:ભારતની સંસદ]]
ai4ica50niytkr9p23hbf0oz5wq5yz5
દરજીડો
0
4330
827857
794435
2022-08-26T10:09:49Z
49.206.50.178
/* બાહ્ય કડીઓ */
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
{{દરજીડો-અથવા-દરજી}}
[[શ્રેણી:ઓર્થોટોમસ]]
[[શ્રેણી:ભારતીય પક્ષી]]
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
j7ko5k5ue4jvk1j24v9e8ol69gkrlco
827858
827857
2022-08-26T10:14:00Z
49.206.50.178
/* બાહ્ય કડીઓ */
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
{{દરજીડો-અથવા-દરજી}}ગુજ્રાતી વિશ્વકોશ
[[શ્રેણી:ઓર્થોટોમસ]]
[[શ્રેણી:ભારતીય પક્ષી]]
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
ts18g7c3jbwpjfqu6gg68hk86xvd9vs
827859
827858
2022-08-26T10:14:37Z
49.206.50.178
/* બાહ્ય કડીઓ */
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
{{દરજીડો-અથવા-દરજી}}ગુજ્રરતી વિશ્વકોશ
[[શ્રેણી:ઓર્થોટોમસ]]
[[શ્રેણી:ભારતીય પક્ષી]]
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
11x8zhpqlmzb81hm7l4v4zgplhq3fp6
827860
827859
2022-08-26T10:15:04Z
49.206.50.178
/* બાહ્ય કડીઓ */
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
{{દરજીડો-અથવા-દરજી}}ગુજ્રરાતી વિશ્વકોશ
[[શ્રેણી:ઓર્થોટોમસ]]
[[શ્રેણી:ભારતીય પક્ષી]]
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
dgrboxkb3evjotw4lmzcxlw5zpfvqqb
827868
827860
2022-08-26T11:29:51Z
KartikMistry
10383
[[Special:Contributions/49.206.50.178|49.206.50.178]] ([[User talk:49.206.50.178|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
[[શ્રેણી:ઓર્થોટોમસ]]
[[શ્રેણી:ભારતીય પક્ષી]]
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
sk45aslpvdu0ov68urrpidno2e3hj56
827869
827868
2022-08-26T11:31:08Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{Taxobox
| name = દરજીડો
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN2008|assessors=BirdLife International|year=2008|id=148430|title=Orthotomus sutorius|downloaded=3 Oct 2009}}</ref>
| image = Orthotomus_sutorius.jpg
| image_caption = Male ''guzuratus'' in breeding plumage with elongated central tail feathers
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[Cisticolidae]]
| genus = ''[[Orthotomus]] ''
| species = '''''O. sutorius'''''
| binomial = ''Orthotomus sutorius''
| binomial_authority = ([[Thomas Pennant|Pennant]], 1769)
| subdivision_ranks = [[Subspecies]]
| subdivision =
*''O. s. sutorius'' <small>(Pennant, 1769)</small>
*''O. s. fernandonis'' <small>(Whistler, 1939)</small>
*''O. s. guzuratus'' <small>(Latham, 1790)</small>
*''O. s. patia'' <small>[[Brian Houghton Hodgson|Hodgson]], 1845</small>
*''O. s. luteus'' <small>[[Sidney Dillon Ripley|Ripley]], 1948</small>
*''O. s. inexpectatus'' <small>La Touche, 1922</small>
*''O. s. maculicollis'' <small>[[Frederic Moore|F. Moore]], 1855</small>
*''O. s. longicauda'' <small>(J. F. Gmelin, 1789)</small>
*''O. s. edela'' <small>Temminck, 1836</small>
}}
[[ચિત્ર:Common Tailorbird I IMG 9585.jpg|thumb| દરજીડો [[ફરીદાબાદ]], [[હરિયાણા]], [[ભારત]] ખાતે.]]
'''દરજીડો''' ( ટેલર બર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં પણ જોવા મળે છે
દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection)] {{Webarchive|url=https://web.archive.org/web/20160419151743/http://ibc.lynxeds.com/species/common-tailorbird-orthotomus-sutorius |date=2016-04-19 }}
* [http://www.naturia.per.sg/buloh/birds/Orthotomus_sutorius.htm સિંગાપોરનાં પક્ષીઓ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.cs.cmu.edu/afs/cs.cmu.edu/usr/mongoose/www/rtt.html Rikki Tikki Tavi by Rudyard Kipling]
{{સ્ટબ}}
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
h4ptbsrj3qfmwut0o5qi3n4kocavald
યુટ્યુબ
0
12594
827804
824493
2022-08-25T15:54:47Z
59.88.125.54
bidse
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox website
|name = યુટ્યુબ, એલ.એલ.સી.
|logo = YouTube Logo 2017.svg
|logo size = 200px
|logo alt = The YouTube logo is made of a red round-rectangular box with a white "play" button inside and the word "YouTube" written in black.
|collapsible =
|collapsibletext =
|screenshot =
|screenshot size =
|screenshot alt =
|caption =
|company type = [[સહાયકારી]]
|type = [[વિડિઓ હોસ્ટિંગ સેવા]]
|founded = ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
|location = ૯૦૧ ચેરી એવન્યુ<br/>[[સાન બ્રુનો, કેલિફોર્નિયા]]
|coordinates = {{coord|37|37|41|N|122|25|35|W|display=inline,title}}
|country = યુનાઈટેડ સ્ટેટ્સ
|area served = વિશ્વ વ્યાપી ([[યુટ્યુબની સેન્સરશીપ|અવરોધિત દેશો]] સિવાય)
|founder = {{unbulleted list|[[સ્ટીવ ચેન]]|[[ચાડ હર્લી]]|[[જાવેદ કરિમ]]}}
|chairman =
|chairperson =
|president =
|CEO = [[સુસાન વોજિકી]]
|industry = [[ઈન્ટરનેટ]]<br />[[વિડિઓ હોસ્ટિંગ સેવા]]
|revenue =
|operating income =
|international =
|owner = [[આલ્ફાબેટ ઈન્ક.]]
|employees =
|parent = [[ગૂગલ]] (૨૦૦૬–હાલ)
|slogan = Broadcast Yourself (સ્વયંને બ્રોડકાસ્ટ કરો) (૨૦૦૫-૨૦૧૨)
|url = {{URL|https://www.youtube.com/|YouTube.com}}<br />(see [[#Localization|list of localized domain names]])
|content license = Uploader holds copyright (standard license); [[Creative Commons]] can be selected.<!-- content license is not part of "Infobox dot-com company" which is the primary reason "Infobox website" was added. Please Talk before doing anything -->
|programming language = [[Python (programming language)|Python]] (core/API),<ref>{{cite web |last1=Claburn |first1=Thomas |title=Google's Grumpy code makes Python Go |url=https://www.theregister.co.uk/2017/01/05/googles_grumpy_makes_python_go/ |website=The Register |access-date=September 16, 2017 |language=en |date=January 5, 2017}}</ref> [[C (programming language)|C]] (through [[CPython]]), [[C++]], [[Java (programming language)|Java]] (through [[Guice]] platform),<ref>{{cite web |first=Jesse |last=Wilson |title=Guice Deuce |url=http://googlecode.blogspot.no/2009/05/guice-deuce.html |website=Official Google Code Blog |publisher=[[ગૂગલ]] |date=૧૯ મે ૨૦૦૯ |access-date=March 25, 2017}}</ref><ref>{{cite web |url=http://highscalability.com/blog/2008/3/12/youtube-architecture.html |title=YouTube Architecture – High Scalability - |publisher= |access-date=October 13, 2014}}</ref> [[Go (programming language)|Go]]<ref>{{cite web |title=Golang Vitess: a database wrapper written in Go as used by Youtube |url=https://github.com/youtube/vitess}}</ref>, [[JavaScript]] (UI)
|ipv6 =
|alexa = {{Steady}} ૨ {{small|{{nowrap|(વિશ્વવ્યાપી, {{as of|2018|01|20|alt=January 2018}})}}}}<ref name="alexa">{{cite web |title=youtube.com Traffic Statistics |url=http://www.alexa.com/siteinfo/youtube.com |website=[[Alexa Internet]] |publisher=[[Amazon.com]] |date=July 9, 2017 |access-date=January 20, 2018 |archive-date=ઑગસ્ટ 7, 2016 |archive-url=https://web.archive.org/web/20160807013431/http://www.alexa.com/siteinfo/youtube.com |url-status=dead }}</ref>
|advertising = ગૂગલ [[એડ્સેન્સ]]
|registration = વૈકલ્પિક (વધારે પડતા વિડિઓઝ જોવા માટે જરૂરી નથી; વિડિઓઝ અપલોડ કરવા, ફ્લેગ કરેલ (18+) વિડિઓઝ જોવા, પ્લેલિસ્ટ્સ બનાવવા, વિડીયો પસંદ કે નાપસંદ કરવા અને ટિપ્પણીઓ પોસ્ટ કરવા જરુરી છે.)
|users =
|language =
|launched = ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
|current status = સક્રિય
|native clients =
|footnotes =
}}
'''યુટ્યુબ'''એ [[વિડિઓ હોસ્ટિંગ સેવા|વિડિઓની વહેંચણી-શેરિંગ]] ([[:en:Video hosting service|video sharing]]) કરતી વેબસાઈટ છે, જેમાં વપરાશકાર [[વિડિઓ ક્લિપ]] ([[:en:video clip|video clip]]) જોઈ, વહેંચી અને અપલોડ કરી શકે છે.[[પેપાલ (PayPal)|પેપાલ]] ([[:en:PayPal|PayPal]]) (PayPal)ના ત્રણ પૂર્વકર્મચારીઓએ ફેબ્રુઆરી 2005માં યુટ્યુબની રચના કરી.<ref>{{cite web | title=Surprise! There's a third YouTube co-founder|author=Hopkins, Jim| publisher = [[USA Today]]| url =http://www.usatoday.com/tech/news/2006-10-11-youtube-karim_x.htm|access-date= 2008-11-29 }}</ref>નવેમ્બર 2006માં [[ગૂગલ|ગૂગલ ઈન્ક.]] ([[:en:Google|Google Inc.]])(Google Inc)એ 1.65 અબજ [[યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર|યુએસડોલર]] ([[:en:United States dollar|US$]])માં '''યુ ટ્યુબ, એલએલસી''' ખરીદી હતી અને હવે તે ગૂગલની [[ગૌણ|સબસિડિયરી]] ([[:en:subsidiary|subsidiary]]) (સહાયક) છે.કંપની [[સાન બ્રુનો, કેલિફોર્નિયા|સાન બ્રુનો કેલિફોર્નિયા]] ([[:en:San Bruno, California|San Bruno, California]]) ખાતે આવેલી છે અને [[વપરાશકાર-સર્જિત સામગ્રી]] ([[:en:user-generated content|user-generated video content]])ના નિદર્શન માટે [[ફ્લેશ વિડિઓ|એડોબ ફ્લેશ વિડિઓ]] ([[:en:Flash Video|Adobe Flash Video]]) તકનીકનો ઉપયોગ કરે છે. યુ ટ્યુબમાં વપરાશકાર-સર્જિત સામગ્રી સહિત [[ચલચિત્ર|ફિલ્મ]] ([[:en:film|movie]])ની ક્લિપો, [[દૂરદર્શન કાર્યક્રમ|ટીવી]] ([[:en:television program|TV]]) ક્લિપો અને [[મ્યુઝિક વિડિઓ]] ([[:en:music videos|music videos]])ની સાથે કલાપ્રેમીઓની [[વિડિઓ બ્લોગિંગ]] (bi[[:en:video blogging|deo blogging]]) જેવી સામગ્રી અને ટૂંકા મૂળ વિડિઓ પણ છે. તેની મોટાભાગની સામગ્રી વ્યક્તિગત રીતે અપલોડ કરાયેલી છે છતાં [[સીબીએસ (CBS)|સીબીએસ]] ([[:en:CBS|CBS]]) (CBS) અને [[બીબીસી (BBC)|બીબીસી]] ([[:en:BBC|BBC]]) (BBC) તથા અન્ય કેટલીક પ્રચાર-પ્રસાર માધ્યમની કંપનીઓ પોતાની કેટલીક સામગ્રી યુ ટ્યુબ દ્વારા આપે છે.<ref>{{cite web | title=BBC strikes Google-YouTube deal|author=Weber, Tim| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/business/6411017.stm|access-date= 2009-01-17 }}</ref>
નહિ નોંધાયેલા વપરાશકારો વિડિઓ જોઈ શકે છે, જ્યારે કે નોંધાયેલા વપરાશકારો અમર્યાદિત સંખ્યામાં વિડિઓ અપલોડ કરી શકે છે. નોંઘાયેલા વપરાશકારોના ખાતા "ચેનલ્સ" કહેવાય છે.
અણછાજતી હોવાની સંભાવના ધરાવતી હોય તેવી સામગ્રી ધરાવતી વિડિઓ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના નોંધાયેલા વપરાશકારો માટે ઉપલબ્ધ છે. યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]]) અનુસાર [[બદનક્ષી, બદનામી|બદનક્ષી]] ([[:en:defamation|defamation]]) બદનામી, [[પોર્નોગ્રાફીઃ અશ્લીલ-કામચેષ્ટા અંગેનું સાહિત્ય|પોર્નોગ્રાફી]] ([[:en:pornography|pornography]]) અશ્લીલ સામગ્રી, [[માલિકીઅધિકાર]] ([[:en:copyright|copyright]])નો ભંગ કરતી સામગ્રી ધરાવતી વિડિઓ અને [[અપરાધ, ગુનો|ગુનાઈત વર્તન]] ([[:en:crime|criminal conduct]])ને ઉત્તેજન આપતા વિષય વસ્તુ પર પ્રતિબંધ છે.<ref name="guidelines">{{cite web |author=| url = http://youtube.com/t/community_guidelines| title = YouTube Community Guidelines | publisher = YouTube| access-date = 2008-11-30}}</ref>
{{TOClimit|limit=3}}
== કંપની ઇતિહાસ ==
{{main|History of YouTube}}
[[ચિત્ર:Youtubeheadquarters.jpg|thumb|right|યુ ટ્યુબ કંપનીનું પહેલું વડુંમથક [[સાન માટો, કેલિફોર્નિયા]] ([[:en:San Mateo, California|San Mateo, California]])માં એક ફાસ્ટ ફૂડની દુકાનની ઉપર હતું.]]
[[ચેડ હર્લી]] ([[:en:Chad Hurley|Chad Hurley]]), [[સ્ટીવ ચેન (યુ ટ્યુબ)|સ્ટીવ ચેન]] ([[:en:Steve Chen (YouTube)|Steve Chen]]), [[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]]) દ્વારા યુટ્યુબની સ્થાપના થઈ હતી અને આ તમામ વ્યક્તિ શરૂઆતમાં [[પેપાલ (PayPal)|પેપાલ]] ([[:en:PayPal|PayPal]]) (PayPal)ના કર્મચારી હતા.<ref name="usatoday">{{cite web | url = http://www.usatoday.com/tech/news/techinnovations/2005-11-21-video-websites_x.htm | title = Video websites pop up, invite postings | access-date = 2006-07-28 | last = Graham | first = Jefferson | date = 2005-11-21 | work = | publisher = [[USA Today]] |}}</ref>હર્લીએ [[ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્નસિલવેનિયા]] ([[:en:Indiana University of Pennsylvania|Indiana University of Pennsylvania]]) ખાતે ડીઝાઈનનો અભ્યાસ કર્યો, જ્યારે કે ચેન અને કરીમે એક સાથે [[યુનિવર્સિટી ઓફ લિનોઈસ એટ ઉરબાના-શેમ્પેઈન]] ([[:en:University of Illinois at Urbana-Champaign|University of Illinois at Urbana-Champaign]]) ખાતે [[કોમ્પ્યુટર સાયન્સ - વિજ્ઞાન|કોમ્પ્યુટર સાયન્સ]] ([[:en:computer science|computer science]])નો અભ્યાસ કર્યો હતો.<ref>{{cite web| title=YouTube: Sharing Digital Camera Videos| author=| publisher=[[University of Illinois at Urbana-Champaign]]| url=http://www.cs.uiuc.edu/news/articles.php?id=2006Feb3-126| access-date=2008-11-29| archive-date=2009-01-11| archive-url=https://web.archive.org/web/20090111223210/http://www.cs.uiuc.edu/news/articles.php?id=2006Feb3-126| url-status=dead}}</ref>
માધ્યમોમાં વારંવાર છપાતી કહાણી મુજબ ૨૦૦૫ના પ્રારંભિક મહિનામાં [[સાન ફ્રાન્સિસ્કો]] ([[:en:San Francisco|San Francisco]]) ખાતેનાચેનના એપાર્ટમેન્ટમાં યોજાયેલી ડિનર પાર્ટી દરમિયાન શૂટ કરેલી વિડિઓના શેરિંગમાં મુશ્કેલી પડતા [[ચેડ હર્લી]] ([[:en:Chad Hurley|Chad Hurley]]) અને [[સ્ટીવ ચેન (યુ ટ્યુબ)|સ્ટીવ ચેન]] ([[:en:Steve Chen (YouTube)|Steve Chen]])ને યુ ટ્યુબનો વિચાર આવ્યો હતો.[[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]]) પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા નહોતા અને આવું કંઈ બન્યુ હોવાનું તેમણે નકાર્યું હતું અને ચેડ હર્લીએ ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે યુ ટ્યુબની સ્થાપનાનો વિચાર ડિનર પાર્ટી બાદ આવ્યો હતો તે કહાણી "કદાચ આ પ્રકારની વાર્તા ઉભી કરીને અમારા વિચારને માર્કેટિંગ દ્વારા મજબૂત બનાવવાનો પ્રયાસ હતો અને આ વાર્તાઃકહાણી સરળતાથી ગળે ઉતરી જાય તેવી હતીઃમાની શકાય તેવી હતી."<ref>{{cite web| title=The Gurus of YouTube| author=Cloud, John| publisher=[[Time Magazine]]| url=http://www.time.com/time/printout/0,8816,1570721,00.html| access-date=2008-11-29| archive-date=2007-02-19| archive-url=https://web.archive.org/web/20070219222540/http://www.time.com/time/printout/0%2C8816%2C1570721%2C00.html| url-status=dead}}</ref>
[[એન્જલ રોકાણકાર|એન્જલનું ફંડ]] ([[:en:angel investor|angel funded]]) ધરાવતી ટેકનોલોજીની સાથે યુ ટ્યુબની શરૂઆત થઈ અને નવેમ્બર 2005 અને એપ્રિલ 2006ની વચ્ચે [[સેક્યોઈ કેપિટલ|સીક્યોઈઆ કેપિટલ]] ([[:en:Sequoia Capital|Sequoia Capital]]) દ્વારા થયેલા 11.5 મિલિયન યુએસ ડોલરના રોકાણથી તેમાં વધારે મદદ મળી. <ref>{{cite web | title=Venture Firm Shares a YouTube Jackpot|author=Miguel Helft and Matt Richtel| publisher = [[The New York Times]]| url =http://www.nytimes.com/2006/10/10/technology/10payday.html|access-date= 2008-11-30 }}</ref>યુ ટ્યુબનું શરૂઆતનું વડુમથક [[સાન માટો, કેલિફોર્નિયા]] ([[:en:San Mateo, California|San Mateo, California]])માં આવેલા [[પિઝા|પિઝેરિયા]] ([[:en:pizza|pizzeria]]) અને [[જાપાનીઝ ક્વિઝિન-રસોઈની જાપાનની પદ્ધતિ|જાપાનીઝ રેસ્ટોરન્ટ]] ([[:en:Japanese cuisine|Japanese restaurant]])ની ઉપર હતું.<ref>{{cite web | title=Ready for Its Close-Up|author=Sara Kehaulani Goo| publisher = [[Washington Post]]| url =http://www.washingtonpost.com/wp-dyn/content/article/2006/10/06/AR2006100600660.html|access-date= 2008-11-29 }}</ref>[[ડોમેઈન નામ|ડોમેઈન નેઈમ]] ([[:en:domain name|domain name]])<code>www.youtube.com</code> તારીખ 15 ફેબ્રુઆરી, 2005ના રોજ કાર્યરત થયું હતું અને ત્યાર બાદના અનુગામી મહિનાઓમાં વેબસાઈટને વિકસિત કરાઈ.<ref>{{cite web | url = http://www.alexa.com/data/details/main?q=&url=youtube.com | title = Site information for <code>www.youtube.com</code> | access-date = 2008-11-29 | work = | publisher = [[Alexa Internet|Alexa]] | 6 = | archive-date = 2007-11-06 | archive-url = https://web.archive.org/web/20071106060344/http://www.alexa.com/data/details/main?q=&url=youtube.com | url-status = dead }}</ref>યુ ટ્યુબની પહેલી વિડિઓનું નામ ''મી એટ ધ ઝૂ'' હતું અને તેમાં સ્થાપક [[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]])ને [[સાન ડિએગો પ્રાણીસંગ્રહાલય|સાન ડિએગો ઝૂ]] ([[:en:San Diego Zoo|San Diego Zoo]]) ખાતે દર્શાવાયા હતા.<ref>{{cite web | title=YouTube: Overnight success has sparked a backlash|author=Alleyne, Richard| publisher = [[Daily Telegraph]]| url =http://www.telegraph.co.uk/news/uknews/2480280/YouTube-Overnight-success-has-sparked-a-backlash.html|access-date= 2009-01-17 }}</ref> વિડિઓ 23 એપ્રિલ, 2005ના રોજ અપલોડ થઈ હતી અને હજુ પણ તેને સાઈટ પર જોઈ શકાય છે.<ref>[http://youtube.com/watch?v=jNQXAC9IVRw ''મી એટ ઝૂ'']</ref>
નવેમ્બર 2005માં ઔપચારિક આરંભના છ મહિના પહેલા એટલે કે મે 2005માં યુ ટ્યુબ દ્વારા લોકો માટે સાઈટના [[બેટા ટેસ્ટ]] ([[:en:beta test|beta test]])ની શરૂઆત કરાઈ.સાઈટનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને જુલાઈ 2006માં કંપનીએ જાહેર કર્યું કે દરરોજ 65,000 કરતાં વધારે નવા વિડિઓ અપલોડ થાય છે અને સાઈટને દરરોજ 100 મિલિયન કરતાં વધારે લોકો જુએ છે.<ref>{{cite news |title=YouTube serves up 100 million videos a day online |url=http://www.usatoday.com/tech/news/2006-07-16-youtube-views_x.htm |work= |publisher= [[USA Today]]|date=2006-07-16 |access-date=2008-11-29}}</ref>[[માર્કેટ રીસર્ચ-બજાર અંગે સંશોધન|માર્કેટ રીસર્ચ]] ([[:en:market research|market research]]) દ્વારા પ્રકાશિત થયેલી વિગતો અનુસાર કંપની [[કોમસ્કોર]] ([[:en:comScore|comScore]]) (comScore), યુ ટ્યુબ એ [[યુનાઇટેડ સ્ટેટ્સ|યુનાઈટેડ સ્ટેટ્સ]] ([[:en:United States|United States]])માં ઓનલાઈન વિડિઓની સૌથી મોટી પ્રોવાઈડર છે અને બજારમાં તેનો હિસ્સો 44 ટકા જેટલો છે તથા જુલાઈ 2008માં 5 અબજ કરતાં વધુ લોકોએ તેને નિહાળી હતી.<ref>{{cite web| title=YouTube Draws 5 Billion U.S. Online Video Views in July 2008| author=| publisher=[[comScore]]| url=http://www.comscore.com/press/release.asp?press=2444| access-date=2008-11-29| archive-date=2008-12-02| archive-url=https://web.archive.org/web/20081202124144/http://www.comscore.com/press/release.asp?press=2444| url-status=dead}}</ref>એક અંદાજ અનુસાર સાઈટ પર પ્રત્યેક મિનિટે 13 કલાકના નવા વિડિઓ અપલોડ થાય છે અને 2007માં યુ ટ્યુબે ઉપયોગમાં લીધેલી [[બેન્ડવિડ્થ (કમ્પ્યુટિંગ)|બેન્ડવિડ્થ]] ([[:en:bandwidth (computing)|bandwidth]])ની ગણતરી કરીએ તો 2000માં સમગ્ર [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]]) દ્વારા ઉપયોગમાં લેવાયેલી બેન્ડવિડ્થ જેટલી હતી.<ref>{{cite web | title = Some Media Companies Choose to Profit From Pirated YouTube Clips|author=Stelter, Brian| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/08/16/technology/16tube.html?_r=1&8dp|access-date= 2008-11-29 }}</ref><ref>{{cite web| title = Web could collapse as video demand soars| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/news/main.jhtml?xml=/news/2008/04/07/nweb107.xml| access-date = 2008-04-21| archive-date = 2008-04-08| archive-url = https://web.archive.org/web/20080408010707/http://www.telegraph.co.uk/news/main.jhtml?xml=%2Fnews%2F2008%2F04%2F07%2Fnweb107.xml| url-status = dead}}</ref>માર્ચ 2008માં યુ ટ્યુબની બેન્ડવિડ્થનો પ્રત્યેક દિવસનો અંદાજિત ખર્ચ આશરે 1 મિલિયન યુએસ ડોલર હતો. <ref name=Moneyclip>યિ-વીન યેન (25 માર્ચ, 2008).[http://techland.blogs.fortune.cnn.com/2008/03/25/youtube-looks-for-the-money-clip યુ ટ્યુબ લુક્સ ફોર ધ મની ક્લિપ] {{Webarchive|url=https://web.archive.org/web/20100117010826/http://techland.blogs.fortune.cnn.com/2008/03/25/youtube-looks-for-the-money-clip/ |date=2010-01-17 }}26 માર્ચ, 2008ના રોજ પ્રવેશ.</ref>[[એલેક્ષા ઈન્ટરનેટ|એલેક્સા]] ([[:en:Alexa Internet|Alexa]])એ યુ ટ્યુબને ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવાતી સાઈટ તરીકે ત્રીજો ક્રમ આપ્યો છે, [[યાહૂ! (Yahoo!)|યાહૂ!]] અને [[ગૂગલ]]નો ક્રમ તેના પહેલા છે.<ref>{{cite web| title = Alexa Top 500 Sites| author = | publisher = [[Alexa Internet]]| url = http://www.alexa.com/site/ds/top_sites?ts_mode=global&lang=none| access-date = 2008-11-30| archive-date = 2007-12-21| archive-url = https://web.archive.org/web/20071221013528/http://www.alexa.com/site/ds/top_sites?ts_mode=global&lang=none| url-status = dead}}</ref>
ડોમેઈન નેમ <code>www.youtube.com</code>ની પસંદગીના કારણે સમસ્યા સર્જાઈ હતી કારણ કે આ પ્રકારનું જ નામ ધરાવતી <code>www.utube.com</code> સાઈટ કાર્યરત હતી. સાઈટના માલિક [[યુનિવર્સલ ટ્યુબ એન્ડ રોલફોર્મ ઈક્વિપમેન્ટ]] ([[:en:Universal Tube & Rollform Equipment|Universal Tube & Rollform Equipment]]) એ નવેમ્બર 2006માં યુ ટ્યુબ પર [[કોર્ટમાં દાવો]] ([[:en:lawsuit|lawsuit]]) કર્યો હતો, કારણ કે યુ ટ્યુબ જોવા માગતા લોકોના ધસારાના પગલે તેમની સાઈટ પર નિયમિત ધોરણે વધારે ભાર આવવા માંડ્યો હતો. ત્યાર બાદ યુ ટ્યુબે તેની વેબસાઈટનું નામ બદલીને <code>www.utubeonline.com</code> કરી દીધું.<ref>{{cite web | title = Help! YouTube is killing my business!|author=Zappone, Christian| publisher = [[CNN]]| url = http://money.cnn.com/2006/10/12/news/companies/utube/index.htm|access-date= 2008-11-29}}</ref><ref>{{cite web | title =Utube sues YouTube|author=Blakely, Rhys| publisher = [[The Times]]| url = http://business.timesonline.co.uk/tol/business/industry_sectors/media/article623050.ece|access-date= 2008-11-29}}</ref>
ઓક્ટોબર 2006માં [[ગૂગલ|ગૂગલ ઈન્ક.]] ([[:en:Google|Google Inc.]]) (Google Inc.)એ એવી જાહેરાત કરી કે તેણે 1.65 અબજ [[યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર|યુએસડોલર]] ([[:en:United States dollar|US$]])ના [[સ્ટોક, શેર|સ્ટોક]] ([[:en:stock|stock]])(શેર) ના બદલામાં યુ ટ્યુબ હસ્તગત કરી હતી અને આ સોદો 13 નવેમ્બર, 2006એ આખરી થયો.<ref>{{cite web | title = Google closes $A2b YouTube deal|author=[[Reuters]]| publisher = [[The Age]]| url = http://www.theage.com.au/news/Busness/Google-closes-A2b-YouTube-deal/2006/11/14/1163266548827.html|access-date= 2008-11-29}}</ref>
યુ ટ્યુબના સંચાલનમાં થતા ખર્ચના આંકડાની વિગતો ગૂગલ આપતું નથી અને 2007માં નિયંત્રક સત્તાઓ સમક્ષના દસ્તાવેજોમાં ગૂગલે યુ ટ્યુબની આવકને<ref name="Moneyclip" /> "[[ભૌતિકતા (ઓડિટ હિસાબી તપાસણી)|બહુ ઓછા મહત્વની"]] ([[:en:materiality (auditing)|not material]]) ગણાવી હતી.જાહેરખબરના વેચાણમાં પ્રગતિની નોંધ લેતા જૂન 2008માં [[ફોર્બ્સ]] ([[:en:Forbes|Forbes]]) મેગેઝિનના લેખમાં 2008ની આવક 200 મિલિયન યુએસ ડોલર અંદાજવામાં આવી હતી.<ref name="Forbes08">ક્વેન્ટિન હાર્ડી અને ઈવાન એસ્સેલઃ [http://www.forbes.com/forbes/2008/0616/050.html ગૂ ટ્યુબ] ફોર્બ્સ ડોય કોમ 22 મે, 2008 (''[[ફોર્બ્સ મેગેઝિન, સામયિક|ફોર્બ્સ મેગેઝિન]] ([[:en:Forbes Magazine|Forbes Magazine]])'' 16 જૂન, 2008)</ref>
નવેમ્બર 2008માં યુ ટ્યુબે [[એમજીએમ (MGM)|એમજીએમ]] ([[:en:MGM|MGM]]) (MGM), [[લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ (Lions Gate Entertainment)|લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ]] ([[:en:Lions Gate Entertainment|Lions Gate Entertainment]]) (Lions Gate Entertainment) અને [[સીબીએસ (CBS)|સીબીએસ]] ([[:en:CBS|CBS]])(CBS) સાથે કરાર કર્યા, જેના કારણે આ કંપનીઓને સાઈટ પર પોતાની આખી ફિલ્મ અને લાંબા ટેલિવિઝન શોને જાહેરખબરો સાથે મૂકવાની (પોસ્ટ કરવાની) મંજૂરી મળી.[[એનબીસી (NBC)|એનબીસી]] ([[:en:NBC|NBC]])(NBC) અને [[ફોક્ષ બ્રોડકાસ્ટિંગ કંપની (Fox Broadcasting Company)|ફોક્ષ]] ([[:en:Fox Broadcasting Company|Fox]]) (Fox) બંને પાસેથી મેળવેલી સામગ્રી દર્શાવતી [[હુલુ]] ([[:en:Hulu|Hulu]])(Hulu) જેવી વેબસાઈટ સાથે સ્પર્ધા કરવા માટે આ પગલું લેવાયું છે.<ref>{{cite web | title = MGM to Post Full Films on YouTube|author=Brad Stone and Brooks Barnes| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/11/10/business/media/10mgm.html?ref=technology|access-date= 2008-11-29}}</ref>
== સામાજિક અસર ==
{{main|Social impact of YouTube}}
[[ચિત્ર:Guitar youtube.png|right|thumb|[[જેઓંગ-હીઉન લિમ]] ([[:en:Jeong-Hyun Lim|Jeong-Hyun Lim]])એ યુ ટ્યુબની સૌથી વધુ જોવાતી વિડિઓ પૈકીની એક [[પેચેલબેલ્સ કેનન]] ([[:en:Pachelbel's Canon|Pachelbel's Canon]])માં પોતાની કલા પ્રદર્શિત કરી છે.]]
2005માં યુ ટ્યુબની શરૂઆત પહેલા કમ્પ્યુટરના સાધારણ વપરાશકારો પાસે ઓનલાઈન વિડિઓ પોસ્ટ કરવા માટે ખૂબ ઓછી સરળ પદ્ધતિઓ હતી. કમ્પ્યુટરનો ઉપયોગ જાણનાર કોઈપણ વ્યક્તિ યુ ટ્યુબ પર વિડિઓ પોસ્ટ કરી શકે છે અને ગણતરીની મિનિટોમાં લાખો લોકો તેને જોઈ શકે છે. યુ ટ્યુબ દ્વારા બહોળા વિષયોને આવરી લેવાયા હોવાના કારણે વિડિઓ શેરિંગ એ [[સાઈબર સંસ્કૃતિ|ઈન્ટરનેટ સંસ્કૃતિ]] ([[:en:Cyberculture|Internet culture]])નો સૌથી મહત્વનો ભાગ બની ગયું છે.
યુ ટ્યુબની સામાજિક અસરનું પ્રારંભિક ઉદાહરણ [[બસ અંકલ]] ([[:en:Bus Uncle|Bus Uncle]]) વિડિઓ છે, જે 2006માં અત્યંત લોકપ્રિય બની હતી.આ વિડિઓમાં હોંગકોંગ ખાતે એક બસમાં એક યુવાન અને વૃદ્ધ વ્યક્તિ વચ્ચેના સંવાદો એનિમેશન સ્વરૂપે છે, પ્રચાર-પ્રસારના મુખ્ય માધ્યમોમાં આ વિડિઓની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.<ref>{{cite web | title = Irate HK man unlikely Web hero|author=Bray, Marianne| publisher = [[CNN]]| url = http://edition.cnn.com/2006/WORLD/asiapcf/06/07/hk.uncle/|access-date = 2008-05-28 }}</ref>વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર યુ ટ્યુબની અન્ય વિડિઓનું નામ ''ગિટાર'' હતું, <ref>[http://www.youtube.com/watch?v=QjA5faZF1A8]</ref> જેમાં [[પેચેલબેલ્સ કેનન]] ([[:en:Pachelbel's Canon|Pachelbel's Canon]])નું [[ઈલેક્ટ્રિક ગિટાર]] ([[:en:electric guitar|electric guitar]]) પર પ્રદર્શન હતું. વિડિઓમાં કલાકારનું નામ આપવામાં આવ્યું નથી, અને તેને લાખો લોકોએ નીહાળી ત્યાર બાદ ''[[ધી ન્યૂયોર્ક ટાઈમ્સ|ધી ન્યૂયોર્ક ટાઈમ્સે]] ([[:en:The New York Times|The New York Times]])'' ગિટારવાદકની ઓળખ જાહેર કરી હતી. આ ગિટારવાદક દક્ષિણ કોરિયાના 23 વર્ષના [[જેઓંગ-હીઉન લિમ]] ([[:en:Jeong-Hyun Lim|Jeong-Hyun Lim]]) હતા, જેમણે પોતાના શયનકક્ષમાં ટ્રેક રેકોર્ડ કરી હતી.<ref name="nyt-heff">{{cite news|last = Heffernand|first=Virginia|title= Web Guitar Wizard Revealed at Last
|publisher =[[The New York Times]]|date = 2006-08-27
|url=http://www.nytimes.com/2006/08/27/arts/television/27heff.html?ei=5088&en=5b993ce30a7b7039&ex=1314331200&partner=rssnyt&emc=rss&pagewanted=all|access-date =2007-07-02}}</ref>
== વિવેચન ==
{{main|Criticism of YouTube}}
=== માલિકીઅધિકારવાળી સામગ્રી ===
[[ચિત્ર:Copyrighted video at YouTube.png|thumb|[[માલિકીઅધિકાર]] ([[:en:copyright|copyright]])વાળા યુ ટ્યુબ વિડિઓ પર પોતાના દાવાનો દાખલો [[ચિલવિઝન|રેડ ડે ટેલિવિઝન, ચિલવિઝન એસએ]] ([[:en:Chilevisión|Red De Televisión, Chilevision SA]]) દ્વારા થયેલા દાવામાં જોવા મળ્યો.]]
પોતાની ઓનલાઈન સામગ્રીમાં [[માલિકીઅધિકાર|કોપીરાઈટ]] ([[:en:copyright|copyright]])ને લગતા કાયદાના પાલનની ખાતરી કરવામાં યુ ટ્યુબ નિષ્ફળ થતુ હોવાની ટીકાઓ વારંવાર થાય છે.વિડિઓ અપલોડ કરતી વખતે યુ ટ્યુબના વપરાશકારોને સ્ક્રીન-પડદા પર નીચે મુજબનો સંદેશો જોવા મળે છેઃ
<blockquote>સંપૂર્ણપણે તમારું પોતાનું સર્જન ના હોય તેવી કોઈ પણ ટીવી શો, મ્યુઝિક વિડિઓ, મ્યુઝિક કોન્સર્ટ કે જાહેરખબરોને મંજૂરી વગર અપલોડ કરવી નહિતમારી વિડિઓ અન્ય કોઈના માલિકી અધિકારનો ભંગ કરે છે કે નહિ તે જાણવામાં માલિકી અધિકાર માર્ગદર્શનના પાના અને કમ્યુનિટી ગાઈડલાઈન્સના પાના મદદરૂપ થઈ શકે છે. </blockquote>
આ સલાહ હોવા છતાં યુ ટ્યુબ પર ટેલિવિઝન શો, ફિલ્મ અને મ્યુઝિક વિડિઓની અસંખ્ય ક્લિપ હજુ પણ છે. વિડિઓ ઓનલાઈન પોસ્ટ થાય તે પહેલા યુ ટ્યુબ દ્વારા તેને જોવાતી નથી અને [[ડિજિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટ]] ([[:en:Digital Millennium Copyright Act|Digital Millennium Copyright Act]])ની શરતો મુજબ આવી વિડિઓ દૂર કરવા માટે નોટિસ આપવાની જવાબદારી કોપીરાઈટ ધારકની છે. [[વાયાકોમ (Viacom)|વાયાકોમ]] ([[:en:Viacom|Viacom]]) (Viacom) અને [[પ્રીમિયર લીગ|ઈંગ્લિશ પ્રીમિયર લીગ]] ([[:en:Premier League|Premier League]]) સહિતની સંસ્થાઓએ યુ ટ્યુબ સામે [[કોર્ટમાં દાવો]] ([[:en:lawsuit|lawsuit]]) કોર્ટમાં દાવો માંડ્યો છે અને તેમનો આરોપ છે કે કોપીરાઈટ ધરાવતી સામગ્રી અપલોડ થતી રોકવાની દિશામાં યુ ટ્યુબે અત્યંત ઓછા પગલાં લીધા છે.<ref>{{cite web | title = Viacom will sue YouTube for $1bn|author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/business/6446193.stm|access-date= 2008-05-26 }}</ref><ref>{{cite web| title = Premier League to take action against YouTube| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=/sport/2007/05/05/ufnrup05.xml| access-date = 2008-05-24| archive-date = 2008-05-17| archive-url = https://web.archive.org/web/20080517031948/http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=%2Fsport%2F2007%2F05%2F05%2Fufnrup05.xml| url-status = dead}}</ref> વાયાકોમ [[નુકસાની|વળતર]] ([[:en:damages|damages]]) પેટે 1 અબજ યુએસ ડોલરની માગણી કરી રહ્યું છે અને તેમનું માનવું છે કે તેમની સામગ્રીની 1,50,000 કરતાં પણ વધુ ક્લિપ યુ ટ્યુબ પર છે અને આવી ક્લિપો "આશ્ચર્યજનક રીતે 1.5 અબજ વખત" જોવાઈ છે. આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે "સામગ્રી માલિકોની કૃતિઓના રક્ષણમાં કાયદેસરની જવાબદારી કરતાં પણ અમે વધુ કામગીરી બજાવી છે."વાયાકોમે કોર્ટમાં દાવો કર્યો હોવાથી માલિકી અધિકાર ભંગના કિસ્સા ઘટાડવા યુ ટ્યુબે વીડિયો આઈડી નામની પદ્ધતિ શરૂ કરી છે, જેના દ્વારા અપલોડ થયેલી વિડિઓને માલિકી અધિકાર સામગ્રીની માહિતી સાથે સરખાવવામાં આવે છે.<ref>{{cite web | title = YouTube law fight 'threatens net' |author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/technology/7420955.stm|access-date= 2008-05-28 }}</ref><ref>{{cite web | title = What is YouTube's Video Identification tool?|author=| publisher = YouTube| url = http://www.google.com/support/youtube/bin/answer.py?answer=83766&hl=en-uk|access-date= 2008-05-27 }}</ref>
ઓગસ્ટ 2008માં અમેરિકાની કોર્ટે આદેશ આપ્યો હતો કે સામગ્રીનો [[વાજબી ઉપયોગ]] ([[:en:fair use|fair use]]) થાય છે કે નહિ તે સુનિશ્ચિત કર્યા સિવાય કોપીરાઈટ ધારકો ઓનલાઈન પોસ્ટિંગમાંથી તેને દૂર કરવા આદેશ આપી શકે નહિ. આ કેસમાં [[ગેલ્લિટ્ઝિન, પેન્નસિલવેનિયા]] ([[:en:Gallitzin, Pennsylvania|Gallitzin, Pennsylvania]]) તરફથી સ્ટિફન લેન્ઝ સંકળાયેલા હતા, જેમણે પોતાના 13 મહિનાના દીકરાની વિડિઓ ઉતારીને યુ ટ્યુબ પર અપલોડ કરી હતી. 29 સેકન્ડની આ વિડિઓમાં તેમનો દીકરો [[પ્રિન્સ (સંગીતકાર)|પ્રિન્સ]] ([[:en:Prince (musician)|Prince]])ના ગીત [[લેટ્સ ગો ક્રેઝી]] ([[:en:Let's Go Crazy|Let's Go Crazy]]) પર નાચતો-ડાન્સ કરતો હતો.<ref>{{cite news |first= |last= |authorlink= |coauthors= |title=Woman can sue over YouTube clip de-posting |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2008/08/20/MNU412FKRL.DTL |quote= |work=[[San Francisco Chronicle]] |date=2008-08-20 |access-date=2008-08-25 }}</ref>
=== ખાનગીપણું ===
જુલાઈ 2008માં [[વાયાકોમ]] ([[:en:Viacom|Viacom]])ની તરફેણમાં કોર્ટનો ચૂકાદો આવ્યો અને સાઈટ પર વિડિઓ જોનાર પ્રત્યેક વપરાશકારની નિહાળવાની આદતો અંગેની વિગતો આપવા યુ ટ્યુબને આદેશ કરાયો. વ્યક્તિગત વપરાશકારોની વિડિઓ નિહાળવાની આદતોને ઓળખવા માટે [[આઈપી એડ્રેસ]] ([[:en:IP address|IP address]]) અને લોગઈન નામની સંયુક્ત રીતે મદદ લેવી પડશે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ. [[ઈલેક્ટ્રોનિક ફ્રન્ટિઅર ફાઉન્ડેશન]] ([[:en:Electronic Frontier Foundation|Electronic Frontier Foundation]])એ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આ ચૂકાદાને "ખાનગીપણાના અધિકાર માટે ઘાતક" ગણાવ્યો.<ref>{{cite web | title = Google must divulge YouTube log|author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/technology/7488009.stm|access-date= 2008-07-03 }}</ref> યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ [[લૂઈસ સ્ટેન્ટોન]] ([[:en:Louis Stanton|Louis Stanton]])એ એકાંતના રક્ષણને લગતી ચિંતાઓને "કાલ્પનિક" ગણાવી અને ૧૨&એનબીએસપી કરતાં વધારે જથ્થાના દસ્તાવેજો આપવા યુ ટ્યુબને આદેશ કર્યો; ડેટા-માહિતી,વિગતોના [[ટેરાબાઈટ]] ([[:en:terabyte|terabyte]]).ન્યાયાધીશ સ્ટેન્ટોને વાયાકોમની અરજી નકારી કાઢી જેમાં વાયાકોમે યુ ટ્યુબ પાસે તેના [[સર્ચ એન્જિન (કમ્પ્યુટિંગ)|સર્ચ એન્જિન]] ([[:en:search engine (computing)|search engine]]) સિસ્ટમના [[સોર્સ કોડ]] ([[:en:source code|source code]]) માગ્યા હતા અને એવું જણાવ્યું હતું કે કોપીરાઈટનો ભંગ કરતાં વિડિઓ પ્રત્યે યુ ટ્યુબનો વ્યવહાર અલગ હોય તેવા કોઈ પુરાવા નથી.<ref>{{cite web| title = YouTube ordered to reveal its viewers| author = | publisher = [[CNN]]| url = http://edition.cnn.com/2008/TECH/biztech/07/03/youtubelawsuit.ap/index.html| access-date = 2008-07-04| archive-date = 2008-07-07| archive-url = https://web.archive.org/web/20080707013321/http://edition.cnn.com/2008/TECH/biztech/07/03/youtubelawsuit.ap/index.html| url-status = dead}}</ref><ref>{{cite web | title = Google Told to Turn Over User Data of YouTube|author=Helft, Miguel| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/07/04/technology/04youtube.html?bl&ex=1215230400&en=2144c0053de49341&ei=5087%0A|access-date= 2008-07-04 }}</ref>
=== અનુચિત-અયોગ્ય સામગ્રી ===
કેટલીક વિડિઓમાં અણછાજતી સામગ્રીના મુદ્દે યુ ટ્યુબે ટીકાનો સામનો પણ કર્યો છે. યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]])માં અયોગ્ય અથવા અનુચિત ગણી શકાય તેવી સામગ્રી અપલોડ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ દરેક વિડિઓ અપલોડ થાય તે પહેલા તેની તપાસ કરવાની અસમર્થતાનો અર્થ એવો થાય છે કે પ્રાસંગિક દોષ-ભૂલો નિવારી શકાય તેમ નથી. વિડિઓના વિવાદાસ્પદ વિસ્તારોમાં [[હોલોકૌસ્ટ ડીનાયલ]] ([[:en:Holocaust denial|Holocaust denial]]) અને [[હિલ્સબોરો ડિઝાસ્ટર]] ([[:en:Hillsborough Disaster|Hillsborough Disaster]])નો સમાવેશ થાય છે, જેમાં [[લિવરપુલ|લિવરપૂલ]] ([[:en:Liverpool|Liverpool]])ના 96 ફૂટબોલ ચાહકોને 1989માં મારી નખાયા હતા.<ref>{{cite web | title =YouTube criticized in Germany over anti-Semitic Nazi videos|author=| publisher = [[Reuters]]| url = http://www.haaretz.com/hasen/spages/898004.html|access-date= 2008-05-28 }}</ref><ref>{{cite web | title =Fury as YouTube carries sick Hillsboro video insult|author=| publisher = icLiverpool| url = http://icliverpool.icnetwork.co.uk/0100news/0100regionalnews/tm_headline=fury-as-youtube-carries-sick-hillsboro-video-insult%26method=full%26objectid=18729523%26page=1%26siteid=50061-name_page.html|access-date= 2008-05-24 }}</ref>
અયોગ્ય સામગ્રી ધરાવતી વિડિઓને ફ્લેગ કરવા માટે યુ ટ્યુબ વપરાશકારો પર આધાર રાખે છે અને તેના કર્મચારીઓ આવી ફ્લેગ કરેલી વીડિયોને જોઈને નક્કી કરે છે કે તેમાં સાઈટની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]])નો ભંગ થાય છે કે નહિ.<ref name="guidelines" /> જુલાઈ 2008માં [[યુનાઈટેડ કિંગડમનું હાઉસ ઓફ કોમન્સ|હાઉસ ઓફ કોમન્સ ઓફ ધી યુનાઈટેડ કિંગડમ]] ([[:en:House of Commons of the United Kingdom|House of Commons of the United Kingdom]])ની સાંસ્કૃતિક અને માધ્યમોની સમિતિએ જણાવ્યું હતું કે, વિડિઓ પર નિયંત્રણ રાખવાની યુ ટ્યુબની પદ્ધતિથી તેઓ પ્રભાવિત થયા નથી અને તેમણે નોંધ્યું હતું કે "[[વપરાશકાર સર્જિત સામગ્રી]] ([[:en:user generated content|user generated content]]) ધરાવતી સાઈટમાં સક્રિય નિરીક્ષણ આદર્શ કામગીરીનો ભાગ હોવું જોઈએ." આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે, "સામગ્રીને મંજૂરી આપવા સંદર્ભે અમારી પાસે કડક નિયમો છે અને અયોગ્ય સામગ્રી જોનાર કોઈ પણ વ્યક્તિ અમારી નીરિક્ષક ટીમને ચોવીસ કલાક અને સમગ્ર સપ્તાહમાં ગમે ત્યારે જાણ કરી શકે છે અને આવા કિસ્સામાં અમે ઉચિત કામગીરી બજાવી શકીએ. નિયમો અંગે અમે સમાજને શિક્ષિત કરીએ છીએ અને યુ ટ્યુબના દરેક પેજ સાથે સીધા જોડાણનો સમાવેશ કર્યો છે જેના લીધે વપરાશકારો માટે અત્યંત સરળ પ્રક્રિયા બની જાય છે. અમારી સાઈટ પર અપલોડ થયેલી સામગ્રીના કદને જોતાં લાગે છે કે નિયમોનો ભંગ કરતી અને જૂજસંખ્યા ધરાવતી વિડિઓને ઝડપથી ઓછી કરવા માટેનો આ જ સારામાં સારો અસરકારક માર્ગ છે.<ref>{{cite web| title = YouTube attacked by MPs over sex and violence footage| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/connected/main.jhtml?xml=/connected/2008/07/31/dlyoutube131.xml| access-date = 2008-08-21| archive-date = 2008-08-07| archive-url = https://web.archive.org/web/20080807022353/http://www.telegraph.co.uk/connected/main.jhtml?xml=%2Fconnected%2F2008%2F07%2F31%2Fdlyoutube131.xml| url-status = dead}}</ref>
== બ્લોકિંગ, માર્ગ રોકવો ==
{{main|Blocking of YouTube}}
કેટલાક દેશોએ શરૂઆતથી જ યુ ટ્યુબના સંપર્કનો માર્ગ રોકેલો છે, આવા દેશોમાં [[ચીન]] ([[:en:China|China]]),<ref>{{cite web | title =YouTube finally back online in China|author=Schwankert, Steven| publisher = PC Advisor| url =http://www.pcadvisor.co.uk/news/index.cfm?newsid=11198|access-date= 2008-11-30 }}</ref>[[ઈરાન]] ([[:en:Iran|Iran]]), <ref>{{cite web | title =Censorship fears rise as Iran blocks access to top websites|author=Tait, Robert| publisher = [[The Guardian]]| url =http://www.guardian.co.uk/technology/2006/dec/04/news.iran|access-date= 2008-11-30 }}</ref>[[મોરોક્કો]] ([[:en:Morocco|Morocco]]),<ref>{{cite web | title =YouTube shut down in Morocco|author=Richards, Jonathan| publisher = [[The Times]]| url =http://technology.timesonline.co.uk/tol/news/tech_and_web/article1859557.ece|access-date= 2008-11-30 }}</ref> અને [[થાઈલેન્ડ]] ([[:en:Thailand|Thailand]])નો સમાવેશ થાય છે.<ref>{{cite web | title =Thailand blocks access to YouTube|author=| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6528303.stm|access-date= 2008-11-30 }}</ref>[[મુસ્તફા કેમલ અતાતુર્ક]] ([[:en:Mustafa Kemal Atatürk|Mustafa Kemal Atatürk]])નું અપમાન કરતી હોવાનું મનાતી એક વિડિઓ બાબતે સર્જાયેલા વિવાદ બાદ [[ટર્કી, તૂર્કી|ટર્કી]] ([[:en:Turkey|Turkey]])એ પણ હાલ યુ ટ્યુબને બ્લોક કરી છે.<ref name=gatekeepers>{{cite news |first= |last= |author= Rosen, Jeffrey|coauthors= |title=Google’s Gatekeepers |url=http://www.nytimes.com/2008/11/30/magazine/30google-t.html?_r=1&partner=rss&emc=rss&pagewanted=all |quote= |publisher=[[The New York Times]] |date=2008-11-30 |access-date=2008-12-01 }}</ref> [[ટર્કીના વડાપ્રધાન|ટર્કીશ વડાપ્રધાન]] ([[:en:Prime Minister of Turkey|Turkish Prime Minister]]) [[રેસેપ તાયિપ એર્ડોગન]] ([[:en:Recep Tayyip Erdoğan|Recep Tayyip Erdoğan]])એ પત્રકારો સમક્ષ સ્વીકાર્યુ હતું કે બ્લોક કરી હોવા છતાં [[ઓપન પ્રોક્સી]] ([[:en:open proxy|open proxy]]) દ્વારા આ સાઈટ હજુ પણ ટર્કીમાં ઉપલબ્ધ છે.<ref>{{cite web | title =Ban on YouTube proves virtual|author=Doğan News Agency| publisher = [[Hürriyet]]| url=http://arama.hurriyet.com.tr/arsivnews.aspx?id=10441126|access-date= 2008-11-30 }}</ref>
23 ફેબ્રુઆરી, 2008ના રોજ [[પાકિસ્તાન]] ([[:en:Pakistan|Pakistan]])એ [[ઈસ્લામ]] ([[:en:Islam|Islam]])"માં શ્રદ્ધા પરત્વે "અપમાનકારક સામગ્રી" હોવાના કારણે યુ ટ્યુબને બ્લોક કરી હતી, જેમાં [[મોહમ્મદ]] ([[:en:Muhammad|Muhammad]]) પયગંબરના [[જીલેન્ડ્સ- મોહમ્મદ કાર્ટૂનની પોસ્ટનો વિવાદ|ડેનિશ કાર્ટૂન]] ([[:en:Jyllands-Posten Muhammad cartoons controversy|Danish cartoons]])નો સમાવેશ થતો હતો.<ref>{{cite web | title =Pakistan blocks YouTube website|author=| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7261727.stm|access-date= 2008-11-30 }}</ref>આના પગલે સમગ્ર વિશ્વમાં લગભગ બે કલાક માટે યુ ટ્યુબની સાઈટ બ્લોક થઈ હતી. આ બ્લોક 26 ફેબ્રુઆરી, 2008ના રોજ દૂર થયો.<ref>{{cite web | title =Pakistan lifts the ban on YouTube|author=| publisher = [[BBC]]| url=http://news.bbc.co.uk/1/hi/technology/7262071.stm|access-date= 2008-11-30 }}</ref>[[વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક]] ([[:en:virtual private network|virtual private network]]) સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઘણા પાકિસ્તાનીઓએ ત્રણ દિવસ સુધી અવરોધ ઉભા કરી આ સાઈટ બ્લોક કરી હતી.<ref>{{cite web| title =Pakistan web users get round YouTube ban| author =| publisher =Silicon Republic| url =http://www.siliconrepublic.com/news/news.nv?storyid=single10381| access-date =2008-11-30| archive-date =2008-06-29| archive-url =https://web.archive.org/web/20080629065235/http://www.siliconrepublic.com/news/news.nv?storyid=single10381| url-status =dead}}</ref>
કેટલાક દેશની [[સ્કૂલ, શાળા|સ્કૂલ]] ([[:en:School|School]])માં યુ ટ્યુબને બ્લોક કરી દેવાઈ છે, કારણ કે વિદ્યાર્થીઓ આ સાઈટમાંથી [[ધાકધમકી, ગુંડાગીરી, હિંસાખોરી|હિંસાખોરી]] ([[:en:bullying|bullying]]), સ્કૂલમાં ઝઘડા, [[જાતિવાદ|જાતિય ભેદભાવ]] ([[:en:racism|racist]]) અને અન્ય કેટલીક અયોગ્ય વસ્તુઓ અપલોડ કરતા હતા.<ref>{{cite news|url=http://www.australianit.news.com.au/story/0,24897,21330109-15306,00.html|title=States still hold out on YouTube|date=2007-03-06|author=Colley, Andrew|publisher=Australian IT|6=accessdate2007-10-11|access-date=2009-06-10|archive-date=2009-02-23|archive-url=https://web.archive.org/web/20090223201413/http://www.australianit.news.com.au/story/0,24897,21330109-15306,00.html|url-status=dead}}</ref>
== તકનીકી નોંધ ==
=== વિડિઓ ફોર્મેટ ===
વેબના વપરાશકારો માટે યુ ટ્યુબની વિડિઓ પ્લેબેક ટેકનોલોજી [[એડોબ ફ્લેશ પ્લેયર]] ([[:en:Adobe Flash Player|Adobe Flash Player]]) આધારિત છે. એડોબ ફ્લેશ પ્લેયરના કારણે અન્ય સ્થાપિત-જાણીતી વીડિયો પ્લેબેક ટેકનોલોજી જેવી ગુણવત્તાની જ વિડિઓ જોઈ શકાય છે અને ([[વિન્ડોસ મીડિયા પ્લેયર]] ([[:en:Windows Media Player|Windows Media Player]]), [[ક્વિક ટાઈમ]] ([[:en:QuickTime|QuickTime]]), અને [[રીઅલ પ્લેયર|રીઅલપ્લેયર]] ([[:en:RealPlayer|RealPlayer]])ની જેમ) વપરાશકારે વીડિયો જોવા માટે [[વેબ બ્રાઉઝર]] ([[:en:web browser|web browser]]) [[પ્લગ-ઈન (કમ્પ્યુટિંગ)|પ્લગ-ઈન]] ([[:en:plug-in (computing)|plug-in]]) ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા પડતા નથી.<ref>{{cite web | title =Did YouTube Cut the Gordian Knot of Video Codecs?|author=Atwoood, Jeff| publisher = Coding Horror|url=http://www.codinghorror.com/blog/archives/000755.html|access-date= 2008-12-04 }}</ref>ફ્લેશ વિડિઓ જોવા માટે પણ પ્લગ-ઈનની જરૂર પડે છે, પરંતુ [[એડોબ સીસ્ટમ્સ]] ([[:en:Adobe Systems|Adobe Systems]]) દ્વારા થયેલા [[માર્કેટ રીસર્ચ-બજાર અંગે સંશોધન|માર્કેટ રીસર્ચ]] ([[:en:market research|market research]])માં જાણવા મળ્યું કે 95 ટકાથી વધુ [[પર્સનલ કોમ્પ્યુટર|પર્સનલ કમ્પ્યુટર]] ([[:en:personal computer|personal computer]])માં તેના પ્લગ ઈન ઈન્સ્ટોલ કરેલા હોય છે.<ref>{{cite web | title =Adobe Flash Player Version Penetration|author=| publisher = [[Adobe Systems]]| url=http://www.adobe.com/products/player_census/flashplayer/version_penetration.html|access-date= 2008-12-04 }}</ref>
યુ ટ્યુબ પર અપલોડ કરાયેલી વીડિયો 10 મિનિટ સુધીની હોય છે અને ફાઈલની સાઈઝ 1&એનબીએસપી [[ગિગાબાઈટ|જીબી]] ([[:en:Gigabyte|GB]]). હોય છે; 2005માં યુ ટ્યુબની શરૂઆત થઈ ત્યારે 10 મિનિટ કરતાં વધારે લાંબી વીડિયો અપલોડ કરવી વપરાશકારો માટે શક્ય હતી, પરંતુ યુ ટ્યુબનો મદદ વિભાગ હવે જણાવે છે કે, "તમારી પાસે ભલે ગમે તે એકાઉન્ટ હોય, પરંતુ તમે 10 મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ અપલોડ કરી શકો નહિ. અગાઉ વધારે લાંબી વિડિઓ અપલોડ કરવાની મંજૂરી મેળવનાર વપરાશકારો હજુ પણ આ ક્ષમતા ધરાવે છે, તેથી ક્યારેક તમને દસ મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ પણ જોવા મળશે." દસ મિનિટ કરતાં વધુ મોટી વિડિઓમાં મોટાભાગે ટેલિવિઝન શો અને ફિલ્મને બિનઅધિકૃત રીતે અપલોડ કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી માર્ચ 2006થી દસ મિનિટની મર્યાદા અમલમાં આવી<ref>{{cite web | title =Account Types: Longer videos|author=| publisher = YouTube| url=http://www.google.com/support/youtube/bin/answer.py?answer=71673&ctx=sibling|access-date= 2008-12-04 }}</ref><ref>{{cite web | title =YouTube caps video lengths to reduce infringement|author=Fisher, Ken| publisher = [[Ars Technica]]| url=http://arstechnica.com/news.ars/post/20060329-6481.html|access-date= 2008-12-04 }}</ref>
મોટાભાગે યુ ટ્યુબ નીચે મુજબના ફોર્મેટમાં સહિત [[વિન્ડોસ મીડિયા વિડિઓ|અપલોડ કરાયેલી વિડિઓ સ્વીકારે છે. જેમ કે, WMV]] ([[:en:Windows Media Video|.WMV]])[[ઓડિયો વિડિઓ ઈન્ટરલીવ|.AVI]] ([[:en:Audio Video Interleave|.AVI]]), [[ક્વિક ટાઈમ|.MOV]] ([[:en:QuickTime|.MOV]]), [[મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રૂપ|MPEG]] ([[:en:Moving Picture Experts Group|MPEG]]), [[એમપીઈજી-4 ભાગ 14|.MP4]] ([[:en:MPEG-4 Part 14|.MP4]]), [[ડીઆઈવીએક્સ|DivX]] ([[:en:DivX|DivX]]), [[ફ્લેશ વીડિયો|.FLV]] ([[:en:Flash Video|.FLV]]), અને [[ઓગ થીઓરા|.OGG]] ([[:en:Ogg Theora|.OGG]]). તે [[3જીપી]] ([[:en:3GP|3GP]]) વિડિઓને પણ સ્વીકારે છે જેના લીધે સીધી [[મોબાઈલ ફોન]] ([[:en:mobile phone|mobile phone]])માંથી પણ ક્લિપ અપલોડ કરી શકાય છે.<ref>{{cite web | title =Video Formats: File formats|author=| publisher = YouTube| url=http://www.google.com/support/youtube/bin/answer.py?answer=55744&topic=10526|access-date= 2008-12-04 }}</ref>
=== વીડિયો ક્વોલિટી-વીડિયોની ગુણવત્તા ===
[[ચિત્ર:Youtube high low.PNG|સાધારણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી યુ ટ્યુબ વિડિઓ (480x360 અને 320x240 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]])) તેમને મૂળ સાઈઝમાં પ્લે કરવામાં આવે ત્યારની સરખામણી.|right|thumb]]
[[કાર્યક્ષમ, પ્રવાહી માધ્યમ|સ્ટ્રીમિંગ મીડિયા]] ([[:en:streaming media|streaming media]]) ટેકનોલોજી દ્વારા વિવિધ ફોર્મેટમાં યુ ટ્યુબના વિડિઓનું વિતરણ થાય છે અને વીડિયો-ઓડિયોની ક્વોલીટિ પ્લેટફોર્મ પર આધાર રાખે છે. યુ ટ્યુબની વેબસાઈટ વપરાશકારોને સાધારણ અને ઉચ્ચ એમ દ્વિ-સ્તરીય ગુણવત્તાની પસંદગી આપે છે અને બંને [[ફ્લેશ વિડિઓ]] ([[:en:Flash Video|Flash Video]]) [[કન્ટેઈનર ફોર્મેટ (ડિજિટલ)|કન્ટેઈનર ફોર્મેટ]] ([[:en:container format (digital)|container format]]) પર આધારિત હોય છે. [[સોરેન્સોન સ્પાર્ક]] ([[:en:Sorenson Spark|Sorenson Spark]]) [[એચ.263]] ([[:en:H.263|H.263]]) આ વીડિયો છે જેનું એનકોડિંગ કરતી વખતે [[એક સમાન|મોનો]] ([[:en:monaural|mono]]) [[એમપી3]] ([[:en:MP3|MP3]]) ફોર્મેટમાં ઓડિયો રખાયો છે.<ref>{{cite web| title =H.263| author =| publisher =JISC Standards Catalogue| url =http://standards.jisc.ac.uk/catalogue/H.263.phtml| access-date =2008-12-04| archive-date =2008-12-05| archive-url =https://web.archive.org/web/20081205171238/http://standards.jisc.ac.uk/catalogue/H.263.phtml| url-status =dead}}</ref>સાધારણ ગુણવત્તાના વિડિઓમાં 320x240 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]])નું રિઝોલ્યુશન હોય છે અને 2005માં સાઈટની શરૂઆત થઈ ત્યારથી તેનો ઉપયોગ થાય છે, જ્યારે કે 480x360 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના વીડિયોનું લોન્ચિંગ માર્ચ 2008માં થયું હતું.<ref>{{cite web | title =Comparison of Normal YouTube vs YouTube High quality|author=| publisher = Lankanewspapers.com| url=http://www.lankanewspapers.com/news/2008/8/31828_space.html|access-date= 2008-12-04 }}</ref> અપલોડ થયેલા વિડિઓની ગુણવત્તાનું વિશ્લેષણ કર્યા બાદ યુ ટ્યુબ દ્વારા ઉચ્ચ ગુણવત્તામાં પ્રાપ્ય હોય એવા વીડિયો પસંદ કરાય છે.<ref>{{cite web | title =YouTube Videos in High Quality|author=| publisher = YouTube| url=http://www.youtube.com/blog?entry=W6MpIqdrtIE|access-date= 2008-12-04 }}</ref> યુ ટ્યુબના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિડિઓ [[એચ.264/એમપીઈજી-4 એવીસી]] ([[:en:H.264/MPEG-4 AVC|H.264/MPEG-4 AVC]]) ફોર્મેટની સાથે [[સ્ટીરીયોફોનિક|સ્ટીરિયો]] ([[:en:stereophonic|stereo]]) [[એડવાન્સ્ડ ઓડિયો કોડિંગ|એએસી]] ([[:en:Advanced Audio Coding|AAC]])માં પણ ઉપલબ્ધ હોય છે. વેબસાઈટના એડ્રેસ પર "'''&fmt=18''' એડ કરીને એમપીઈજી-4 વીડિયો જોઈ શકાય છે.<ref>{{cite web | title = YouTube in High-resolution|author= Baekdal, Thomas| publisher = | url = http://www.baekdal.com/notes/personal/youtube-high-video-quality/|access-date= 2008-06-08 }}</ref>
નવેમ્બર 2008ના પાછલા દિવસોમાં યુ ટ્યુબે તેની વેબ વીડિયો પ્લેયરના [[આસ્પેક્ટ રેશિયોઃ પાસાઓનો ગુણોત્તર (ઈમેજ-છબી)|આસ્પેક્ટ રેશિયો]] ([[:en:aspect ratio (image)|aspect ratio]])માં ફેરફાર કર્યો અને તેનું પરંપરાગત[[4:3]]માંથી [[વાઈડસ્ક્રીન-મોટો પડદો|વાઈડસ્ક્રીન]] ([[:en:widescreen|widescreen]])માં રૂપાંતર કર્યું.[[16:9]]આ બાબત તમામ વીડિયોને લાગુ પડે છે, એટલે કે 4:3 વિડિઓ [[પિલ્લરબોક્સ]] ([[:en:pillarbox|pillarbox]]) ફોર્મેટની સ્ક્રીનમાં હોય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-1023_3-10107536-93.html|title=YouTube videos get widescreen treatment|date=2008-11-24|access-date=2008-11-25|archive-date=2009-07-29|archive-url=https://web.archive.org/web/20090729122354/http://news.cnet.com/8301-1023_3-10107536-93.html|url-status=dead}}</ref> નવેમ્બર 2008માં એવી પણ જાહેરાત કરાઈ કે યુ ટ્યુબ હવે તેના વીડિયો વાસ્તવિક [[હાઈ-ડેફિનિશન ટેલિવિઝન|એચડી]] ([[:en:High-definition television|HD]]) ફોર્મેટમાં આપે છે જેનું રીઝોલ્યુશન 1280x720 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]]) છે. 720 પિક્સલના રિઝોલ્યુશન સાથે અપલોડ કરાયેલા વીડિયોને "વોચ ઈન એચડી" વિકલ્પની પસંદગી કરીને અથવા વેબ એડ્રેસમાં '''&fmt=22''' ઉમેરીને આ (એચડી) ફોર્મેટમાં જોઈ શકાય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-17939_109-10104182-2.html|title=YouTube videos go HD with a simple hack|author=Lowensohn, Josh|date=|access-date=2008-11-25|archive-date=2011-08-10|archive-url=https://web.archive.org/web/20110810025547/http://news.cnet.com/8301-17939_109-10104182-2.html|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://blog.wired.com/business/2008/11/youtube-tests-o.html|title=YouTube Tests Out High Quality, Stereo Surround Videos|author=Keane, Meghan|date=|access-date=2008-11-25}}</ref>
=== ફોર્મેટ અને ગુણવત્તાની સરખામણીનું કોષ્ટક ===
{| class="wikitable"
|+યુ ટ્યુબ મીડિયા ટાઈપ-પ્રકારોની સરખામણી
|-
!!!સ્ટાન્ડર્ડ!!હાઈ (ડીફોલ્ટ) !!હાઈ (નોન-ડીફોલ્ટ)!!એચડી!!મોબાઈલ
|-
|'''કન્ટેઈનર''', પાત્ર-સામાન ભરવાનું સાધન||એફએલવી||એફએલવી||એમપી4||એમપી4||3જીપી
|-
|'''એફઆરએમટી વેલ્યુ'''||||6||18||22 ||17
|-
|'''વીડિયો એનકોડિંગ'''||એચ.263||એચ.263||એચ.264/એમપીઈજી-4 એવીસી ||એચ.264/એમપીઈજી-4 એવીસી ||એચ.263/એએમઆર
|-
|'''વિડિઓ રિઝોલ્યુશન''' ||320×240||480×360||480×360||1280×720||176×144
|-
|'''વિડિઓ બિટરેટ''' ([[ડેટા રેટ યુનિટ્સ#કિલોબિટ પર સેકન્ડ|કેબિટ્સ/સે]] ([[:en:Data_rate_units#kilobit_per_second|kbit/s]]))||200||900||512||2000||
|-
|'''ઓડિયો એનકોડિંગ'''||એમપી3 ||એમપી3 ||એએસી||એએસી||એએસી
|-
|'''ઓડિયો બિટરેટ''' (કેબિટ્સ/સે) ||64||96||128 ||232||
|-
|'''ઓડિયો ચેનલ્સ'''||1||1||2||2||
|-
|'''ઓડિયો સેમ્પલિંગ રેટ''' (હટર્ઝ)||22050||44100||44100||44100||
|}
{{Expand list|date=January 2009}}
== કન્ટેન્ટ એસેસિબિલિટી, સામગ્રીની સંપર્કકારકતા ==
=== એમ્બેડિંગ ===
યુ ટ્યુબની મહત્વની લાક્ષણિકતાઓ પૈકીની એક એ છે કે વપરાશકારો તેની વિડિઓને સાઈટ બહારના વેબપેજ પર પણ જોઈ શકે છે. યુ ટ્યુબની દરેક વિડિઓની સાથે [[HTML|એચટીએમએલ]] ([[:en:HTML|HTML]])નો ભાગ પણ હોય છે, જેનો ઉપયોગ યુ ટ્યુબ સાઈટની બહારના પેજ પર તેને ઈમ્બેડ (ગોઠવવા) કરવા માટે શકાય છે. યુ ટ્યુબની વિડિઓને [[સોશિયલ નેટવર્કિંગ]] ([[:en:social networking|social networking]]) પેજ પર અને [[બ્લોગ]] ([[:en:blog|blog]]) પર મૂકવા માટે સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.<ref>{{cite web|url=http://youtube.com/sharing|title=Sharing YouTube Videos|author=YouTube|date=|access-date=2009-01-17}}</ref>
=== મોબાઈલ ફોનો ===
મોબાઈલ સેવા પ્રોવાઈડર અને ડેટા પ્લાન અનુસાર કેટલાક [[મોબાઈલ ફોન]] ([[:en:mobile phone|mobile phone]]) પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે. યુ ટ્યુબ મોબાઈલ<ref>[http://m.youtube.com યુ ટ્યુબ મોબાઈલ]</ref>નો પ્રારંભ જૂન 2007માં થયો હતો અને તેમાં વિડિઓને સ્ટ્રીમ કરવા (એક સરખા પ્રવાહમાં લાવવા) માટે [[રીઅલ ટાઈમ સ્ટ્રીમિંગ પ્રોટોકોલ|આરટીએસપી]] ([[:en:Real Time Streaming Protocol|RTSP]])નો ઉપયોગ થાય છે. યુ ટ્યુબના તમામ વિડિઓ સાઈટના મોબાઈલ વર્ઝન (આવૃત્તિ) પર ઉપલબ્ધ નથી.<ref>{{cite web|url=http://googlesystem.blogspot.com/2007/06/mobile-youtube.html|title=Mobile YouTube|author=Google Operating System|date=|access-date=2009-01-17}}</ref>
=== અન્ય પ્લેટફોર્મ ===
જૂન 2007થી યુ ટ્યુબની વિડિઓ [[એપલ ઈન્ક.|એપલ]] ([[:en:Apple Inc.|Apple]])ના વિવિધ ઉત્પાદનો પર ઉપલબ્ધ બની છે. આના માટે યુ ટ્યુબની સામગ્રીનું એપલના સૂચવેલા વિડિઓ ધોરણો મુજબ કોડિંગ કરવું પડ્યું, [[એચ.264/એમપીઈજી-4 એવીસી|એચ.૨૬૪]] ([[:en:H.264/MPEG-4 AVC|H.264]]). [[એપલ ટીવી]] ([[:en:Apple TV|Apple TV]]) અને [[આઈફોન]] ([[:en:iPhone|iPhone]]) સહિતના ઉપકરણો પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે.<ref>{{cite web|url=http://www.apple.com/pr/library/2007/06/20youtube.html|title=YouTube Live on Apple TV Today; Coming to iPhone on June 29|author=Apple|date=|access-date=2009-01-17}}</ref> જુલાઈ 2008માં [[TiVo|ટીઆઈવીઓ]] ([[:en:TiVo|TiVo]]) સેવા શરૂ થવા સાથે યુ ટ્યુબ વિડિઓ શોધવા અને ચલાવવા માટે સીસ્ટમ સક્ષમ બની.<ref>{{cite web|url=http://gizmodo.com/5026092/tivo-getting-youtube-streaming-today|title=TiVo Getting YouTube Streaming TODAY|publisher=[[Gizmodo]]|date=|access-date=2009-02-17}}</ref> [[પ્લેસ્ટેશન ૩|પ્લેસ્ટેશન]] ([[:en:PlayStation 3|PlayStation 3]]), [[વાઈ]] ([[:en:Wii|Wii]]) અને [[વિડિઓ ગેમ કોન્સોલ|વીડિયો ગેમ કોન્સોલ]] ([[:en:video game console|video game console]]) પર વિડિઓ જોઈ શકાય તે માટે યુ ટ્યુબે જાન્યુઆરી 2009માં વિશેષ ચેનલ શરૂ કરી.<ref>{{cite web|url=http://latimesblogs.latimes.com/technology/2009/01/youtube-wii-ps3.html|title=YouTube video comes to Wii and PlayStation 3 game consoles|publisher=[[Los Angeles Times]]|date=|access-date=2009-01-17}}</ref>
=== ડાઉનલોડ્સ ===
વેબસાઈટના માધ્યમથી વિડિઓ જોવાય તેવા હેતુથી સામાન્ય રીતે યુ ટ્યુબ દ્વારા વિડિઓ ડાઉનલોડ માટે લિંક અપાતી નથી.<ref>{{cite web|url=http://www.youtube.com/t/terms|title=Terms of Use, 6.1|publisher=YouTube|date=|access-date=2009-02-20}}</ref> [[બરાક ઓબામા]] ([[:en:Barack Obama|Barack Obama]])ના સાપ્તાહિક સંબોધન જેવી બહુ ઓછી વિડિઓ [[એમપીઈજી-૪ ભાગ ૧૪|એમપી4]] ([[:en:MPEG-4 Part 14|MP4]]) ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-17939_109-10144823-2.html|title=(Some) YouTube videos get download option|author=[[CNET]]|date=|access-date=2009-01-17|archive-date=2012-12-18|archive-url=https://www.webcitation.org/6D0LpnZze?url=http://news.cnet.com/some-youtube-videos-get-download-option/|url-status=dead}}</ref>વેબસાઈટ પરની તમામ વિડિઓની ડાઉનલોડ લિન્ક પૂરી પાડતી ત્રિ-પક્ષી વેબસાઈટ, એપ્લિકેશન અને બ્રાઉઝર [[પ્લગ-ઈન (કમ્પ્યુટિંગ)|પ્લગ ઈન]] ([[:en:Plug-in (computing)|plug-in]]) પણ છે.<ref>{{cite web|url=http://latimesblogs.latimes.com/technology/2009/02/---mark-milian.html?cid=149000259|title=YouTube looks out for content owners, disables video ripping|author=Milian, Mark|publisher= [[Los Angeles Times]]|date=|access-date=2009-02-21}}</ref>
કેટલાક ભાગીદારોને મફતમાં અથવા [[ગૂગલ ચેકઆઉટ]]ના માધ્યમથી ચૂકવણીની સુવિધા આપવા માટે યુ ટ્યુબે ફેબ્રુઆરી 2009માં પ્રાયોગિક સેવા શરૂ કરી.<ref>{{cite web|url=http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/02/12/AR2009021203239.html|title=YouTube Hopes To Boost Revenue With Video Downloads|publisher=[[Washington Post]]|date=|access-date=2009-02-19}}</ref>
== પ્રાદેશિકકરણ ==
[[આંતરરાષ્ટ્રીયકરણ અને પ્રાદેશિકકરણ|લોકલાઈઝેશન]] ([[:en:Internationalization and localization|localization]]) પ્રાદેશિકકરણની સીસ્ટમનો પ્રારંભ કરવા માટે 19 જૂન 2007ના રોજ [[ગૂગલ]]ના [[ચિફ એક્ઝિક્યુટવ ઓફિસર, મુખ્ય કારોબારી અધિકારી|સીઈઓ]] ([[:en:Chief executive officer|CEO]]) [[એરિક શ્મિટ]] [[પેરિસ]] ([[:en:Paris|Paris]])માં હતા. વેબસાઈટનું સમગ્ર માધ્યમ હવે 22 દેશોમાં પ્રાદેશિક સંસ્કરણ સાથે ઉપલબ્ધ છે.
{| class="wikitable sortable"
!દેશ
!યુઆરએલ
!ભાષા
!લોન્ચ ડેટ- પ્રારંભ તારીખ
|-
|{{flagicon|AUS}} ઑસ્ટ્રેલિયા
|http://au.youtube.com/
|[[ઓસ્ટ્રેલિયન ઈંગ્લિશ|ઈંગ્લિશ (ઓસ્ટ્રેલિયા)]] ([[:en:Australian English|English (Australia)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|22}}<ref name="AUS-NZ">[http://mashable.com/2007/10/22/youtube-australia-new-zealand/ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યુ ટ્યુબનો પ્રારંભ]</ref>
|-
|
[[ચિત્ર:Flag of Brazil.svg|22px|frameless]] બ્રાઝિલ
|http://br.youtube.com/
|[[બ્રાઝિલિયન પોર્ટુગિઝ|પોર્ટુગિઝ (બ્રાઝિલ)]] ([[:en:Brazilian Portuguese|Portuguese (Brazil)]])
|{{Dts|format=dmy|2007|6|19|link=off}}<ref name="local" />
|-
|
[[ચિત્ર:Flag of Canada.svg|22px|frameless]] કેનેડા
|http://ca.youtube.com/
|[[કેનેડિયન ઈંગ્લિશ|ઈંગ્લિશ (કેનેડા)]] ([[:en:Canadian English|English (Canada)]]) અને [[કેનેડિયન ફ્રેન્ચ|ફ્રેન્ચ (કેનેડા)]] ([[:en:Canadian French|French (Canada)]])
|{{Dts|format=dmy|link=off|2007|11|6}}<ref>[http://mashable.com/2007/11/06/youtube-canada/ યુ ટ્યુબ કેનેડા નાઉ લાઈવ]</ref>
|-
|[[ચિત્ર:Flag of Czech Republic.svg|22px|frameless]] ચેક ગણરાજ્ય
|http://cz.youtube.com/
|[[ચેક ભાષા|ચેક]] ([[:en:Czech language|Czech]])
|{{Dts|format=dmy|link=off|2008|10|9}}<ref>[http://czechdaily.wordpress.com/2008/10/12/czech-version-of-youtube-launched-and-its-crap-it-sucks/ યુ ટ્યુબના ચેક સંસ્કરણનો પ્રાંભ થયો.એન્ડ ઈટ્સ ક્રેપ. અને તેનું ઉતરતી કક્ષાનું ઈટ સક્સ.] તે ચૂસી લે છે.</ref>
|-
|{{flagicon|FRA}} ફ્રાન્સ
|http://fr.youtube.com/
|[[ફ્રેન્ચ ભાષા|ફ્રેન્ચ]] ([[:en:French language|French]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local">[http://www.pcadvisor.co.uk/news/index.cfm?NewsID=9772 ગૂગલે યુ ટ્યુબ ફ્રાન્સ ન્યૂઝ-પીસી એડવાઈઝરનો પ્રારંભ કર્યો છે<!-- Bot generated title -->]</ref>
|-
|[[ચિત્ર:Flag of Germany.svg|22px|frameless]] જર્મની
|http://de.youtube.com/
|[[જર્મન ભાષા|જર્મન]]
|{{Dts|format=dmy|link=off|2007|11|8}}<ref>[http://mashable.com/2007/11/08/youtube-germany/ યુ ટ્યુબ જર્મની પ્રારંભ કરે છે] </ref>
|-
|{{HKG}}
|http://hk.youtube.com/
|[[પરંપરાગત ચાઈનીઝ અક્ષરો|ચાઈનીઝ (પરંપરાગત)]] ([[:en:Traditional Chinese character|Chinese (Traditional)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|17}}<ref name="chita.us">{{Cite web |url=http://chita.us/community/viewtopic.php?f=9&t=1294 |title=ચિટા • 檢視主題- યુ ટ્યુબ 台灣版推出<!-- Bot generated title --> |access-date=2009-06-10 |archive-date=2008-12-05 |archive-url=https://web.archive.org/web/20081205151456/http://chita.us/community/viewtopic.php?f=9&t=1294 |url-status=dead }}</ref>
|-
|{{ISR}}
|http://il.youtube.com/
|[[ઈંગ્લિશ ભાષા|ઈંગ્લિશ]] ([[:en:English language|English]])
|{{Dts|format=dmy|link=off|2008|9|16}}
|-
|{{IND}}
|http://in.youtube.com/
|[[ભારતીય ઈંગ્લિશ|ઈંગ્લિશ (ભારત)]] ([[:en:Indian English|English (India)]])
|{{Dts|format=dmy|link=off|2008|5|7}}<ref>{{Cite web |url=http://www.hindu.com/2008/05/08/stories/2008050857242200.htm |title=યુ ટ્યુબ પાસે હવે ભારતીય સ્વરૂપ પણ છે |access-date=2009-06-10 |archive-date=2013-11-28 |archive-url=https://web.archive.org/web/20131128004152/http://www.hindu.com/2008/05/08/stories/2008050857242200.htm |url-status=dead }}</ref>
|-
|{{flag|આયરલેંડનું ગણતંત્ર}}
|http://ie.youtube.com/
|[[હિલબેર્નો-ઈંગ્લિશ|ઈંગ્લિશ (આયર્લેન્ડ)]] ([[:en:Hiberno-English|English (Ireland)]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|[[ચિત્ર:Flag of Italy.svg|22px|frameless]] ઈટલી
|http://it.youtube.com/
|[[ઈટાલિયન ભાષા|ઈટાલિયન]] ([[:en:Italian language|Italian]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{JPN}}
|http://jp.youtube.com/
|[[જાપાનીઝ ભાષા|જાપાનીઝ]] ([[:en:Japanese language|Japanese]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{KOR}}
|http://kr.youtube.com/
|[[કોરિયન ભાષા|કોરિયન]] ([[:en:Korean language|Korean]])
|{{Dts|format=dmy|link=off|2008|1|23}}
|-
|{{flag|મેક્સિકો}}
|http://mx.youtube.com/
|[[મેક્સિકન સ્પેનિશ|સ્પેનિશ (મેક્સિકો)]] ([[:en:Mexican Spanish|Spanish (Mexico)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|10}}
|-
|{{NLD}}</br>[[ચિત્ર:Flag of Belgium.svg|22px|frameless]] બેલ્જિયમ
|http://nl.youtube.com/
|[[ડચ ભાષા|ડચ]] ([[:en:Dutch language|Dutch]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|[[ચિત્ર:Flag of New Zealand.svg|22px|frameless]] ન્યૂઝીલેન્ડ
|http://nz.youtube.com/
|[[ન્યૂઝિલેન્ડ ઈંગ્લિશ|ઈંગ્લિશ (ન્યૂઝિલેન્ડ)]] ([[:en:New Zealand English|English (New Zealand)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|22}}<ref name="AUS-NZ" />
|-
|{{flagicon|Poland}} પોલેંડ
|http://pl.youtube.com/
|[[પોલિશ ભાષા|પોલિશ]] ([[:en:Polish language|Polish]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{RUS}}
|http://ru.youtube.com/
|[[રશિયન ભાષા|રશિયન]] ([[:en:Russian language|Russian]])
|{{Dts|format=dmy|link=off|2007|11|13}}
|-
|{{flagicon|Spain}} સ્પેન
|http://es.youtube.com/
|[[સ્પેનિશ ભાષા|સ્પેનિશ]]
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{SWE}}
|http://se.youtube.com/
|[[સ્વીડિશ ભાષા|સ્વીડિશ]] ([[:en:Swedish language|Swedish]])
|{{Dts|format=dmy|link=off|2008|10|22}}
|-
|{{flagicon|Taiwan}} ચીની ગણતંત્ર
|http://tw.youtube.com/
|[[પરંપરાગત ચાઈનીઝ પાત્ર|ચાઈનીઝ (પરંપરાગત)]] ([[:en:Traditional Chinese character|Chinese (Traditional)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|18}}<ref name="chita.us" />
|-
|{{flag|યુનાઇટેડ કિંગડમ}}
|http://uk.youtube.com/
|[[બ્રિટિશ ઈંગ્લિશ|ઈંગ્લિશ (યુનાઈટેડ કિંગડમ)]] ([[:en:British English|English (United Kingdom)]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|}
[[ટર્કી, તૂર્કી|ટર્કી]] ([[:en:Turkey|Turkey]])માં યુ ટ્યુબની પ્રાદેશિક આવૃત્તિ શરૂ કરવાની યોજના મુશ્કેલીમાં મૂકાઈ છે, કારણ કે ટર્કીના સત્તાધિશોએ યુ ટ્યુબને ટર્કીના કાયદાને આધિન રહે તેવી ઓફિસ ટર્કીમાં શરૂ કરવા જણાવ્યું છે. જ્યારે કે યુ ટ્યુબે પોતાનો આવો કોઈ ઈરાદો હોવાનું નકાર્યું છે અને જણાવ્યું છે કે તેના વિડિઓ ટર્કીશ કાનૂનને આધિન નથી. [[મુસ્તફા કેમલ અતાતુર્ક|મુસ્તફા કેમલ અતાટુર્ક]] ([[:en:Mustafa Kemal Atatürk|Mustafa Kemal Atatürk]])નું અપમાન કરતી વિડિઓ અને [[મુસ્લિમ]] ([[:en:Muslim|Muslim]])ઓની લાગણીને ઠેસ પહોંચાડતી સામગ્રી યુ ટ્યુબ પર જોવા મળતી હોવાના મામલે ટર્કી સત્તામંડળે આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે. <ref>{{cite web| title = Long-standing YouTube ban lifted only for several hours| author = | publisher = Today's Zaman| url = http://www.todayszaman.com/tz-web/detaylar.do?load=detay&link=145219&bolum=101| access-date = 2008-07-10| archive-date = 2009-06-04| archive-url = https://web.archive.org/web/20090604021143/http://www.todayszaman.com/tz-web/detaylar.do?load=detay&link=145219&bolum=101| url-status = dead}}</ref>
=== ચેનલ ટાઈપ્સ- ચેનલના પ્રકાર ===
યુ ટ્યુબનું એકાઉન્ટ ધરાવતા લોકો "ચેનલ ટાઈપ્સ" નામના ગ્રૂપમાં જોડાઈ શકે છે, જેના લીધે તેમની ચેનલ વધારે અનોખી બને છે. પ્રકાર છેઃ
* [[કોમેડિયન-હાસ્યકાર|કોમેડિયન]] ([[:en:Comedian|Comedian]]), હાસ્યકલાકારો પોતાનું રમૂજી પ્રદર્શન યુ ટ્યુબના દર્શકો સમક્ષ રજૂ કરે છે.
* [[ફિલ્મ ડિરેક્ટર-ફિલ્મ દિગ્દર્શક|ડિરેક્ટર]] ([[:en:Film director|Director]]), ફિલ્મ નિર્માતાઓ યુ ટ્યુબના દર્શકો માટે પોતાની વિડિઓ રજૂ કરે છે.
* [[ગુરુ]] ([[:en:Guru|Guru]]), કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અનુભવી લોકો પોતાની કામગીરી અંગે વિડિઓ બનાવે છે.
* [[મ્યુઝિશિયન-સંગીતકાર|મ્યુઝિશિયન]] ([[:en:Musician|Musician]]), સંગીતકારો અથવા બેન્ડ ગ્રૂપો ગીતો રજૂ કરે છે અથવા મૂળ ગીતો બતાવે છે અથવા ગીતો, આરોહ-અવરોહ, સૂર વગેરે અંગે સમજ આપે છે.
* [[501(સી)(3)|કલમ 501(સી)(3)]] ([[:en:501(c)(3)|501(c)(3)]]) દ્વારા મેળવવામાં આવેલો [[નોન-પ્રોફિટ, નફા વગર|નોન-પ્રોફિટ]] ([[:en:Non-profit|Non-profit]])નો દરજ્જો, યુ ટ્યુબના નોન-પ્રોફિટ કાર્યક્રમમાં નફા વગર ચાલતા (સ્વૈચ્છિક) સંગઠનોનો સ્વીકાર કરાય છે.
* [[રીપોર્ટર-ખબરપત્રી, સંવાદદાતા|રીપોર્ટર]] ([[:en:Reporter|Reporter]]), પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય ઘટના અંગે વીડિયો બનાવનાર સામાન્ય નાગરિક કે પ્રોફેશનલ-વ્યવસાયિક.
* [[પોલિટિશિયન-રાજકારણી|પોલિટિશિયન]] ([[:en:Politician|Politician]]), એક એવી વ્યક્તિ છે કે જે સરકારના હાલના રાજકારણ સાથે સંકળાયેલી હોય છે.
* યુ ટ્યુબર, યુ ટ્યુબનો સામાન્ય દર્શક
== વીડિયો રેન્કિંગ્સ ==
વિડિઓને રેન્કિંગ આપવા માટે યુ ટ્યુબ પાસે અનેક રસ્તા છે. સૌથી વધુ જોવાતી વિડિઓ સૌથી વધુ લોકપ્રિય કહેવાય છે<ref>{{cite web | url = http://www.youtube.com/browse?s=mp&t=a&c=0&l=&b=0&cr=US&locale=en_US&persist_locale=1| author = YouTube.com | title = YouTube's "most viewed" chart| dateformat = mdy | access-date = June 27 2008}}</ref>, જેને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છેઃ ''આજે'', ''આ સપ્તાહ''માં, ''આ મહિને'', અને ''ઓલટાઈમ''-સર્વકાલીન. અન્ય રેન્કિંગ છેઃ
* ફીચર-લાક્ષણિક અથવા મહત્વની સામગ્રી
* રાઈઝિંગ વીડિયોસ- ઉભરતી વિડિઓ
* સૌથી વધુ ચર્ચિત
* સૌથી વધુ જોવાયેલ
* ટોચની પસંદગી
* સૌથી વધુ લોકપ્રિય
<!-- Do not enter "Recent Videos" here as it is not a ranking -->
* સૌથી વધુ પ્રતિક્રિયા મેળવનાર
* ટોચના રેન્કિંગ
=== વીડિયો રેન્કિંગને લગતા વિવાદો ===
યુ ટ્યુબના કેટલાક વિડિઓમાં દર્શકોની સંખ્યા વિવાદનો વિષય બની છે, કારણ કે યુ ટ્યુબની ઓટોમેટેડ સીસ્ટ્મનો ઉપયોગ દર્શકોની સંખ્યાને વધારીને બતાવવામાં થતો હોવાના દાવા થાય છે , અને યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]]) અનુસાર આમ કરવા પર મનાઈ છે. માર્ચ 2008માં, [[બ્રાઝિલ]] ([[:en:Brazil|Brazil]])ના ઈઆન બેન્ડ [[સીએસએસ (બેન્ડ)|કાન્સેઈ ડે સેર સેક્સી]] ([[:en:CSS (band)|Cansei De Ser Sexy]]) રચિત "[[મ્યુઝિક ઈઝ માય હોટ હોટ સેક્સ]] ([[:en:Music Is My Hot Hot Sex|Music Is My Hot Hot Sex]])" ગીતની બિનઅધિકૃત વિડિઓને સૌથી વધુ જોવાયેલી વીડિયો ઘોષિત કરાઈ હતી અને લગભગ 144 મિલિયન વખત તે જોવાઈ હતી. અપલોડર દ્વારા તેને ડીલિટ કરાઈ તે પહેલા અને [[હેકર (કમ્પ્યુટર સીક્યુરિટી)|હેકિંગ]] ([[:en:hacker (computer security)|hacking]]) અથવા ઓટોમેટેડ વ્યૂઈંગના આરોપો બાદ તેને યુ ટ્યુબ પરથી કામચલાઉ ધોરણે દૂર કરાઈ હતી,<ref>{{cite web | title = Mystery over zapped Hot Hot Sex YouTube clip|author=Hutcheon, Stephen| publisher =[[Sydney Morning Herald]]| url = http://www.smh.com.au/news/general/youtube-mystery-over-hot-hot-sex-video/2008/03/17/1205602260200.html|access-date= 2008-06-25}}</ref>વિડિઓને જોનારાઓની સંખ્યાએ "સૌથી વધુ પ્રિય" વિડિઓની સંખ્યાને પણ વટાવી દીધી અને 21,000 થી 1 જેટલા રેટિંગ મળ્યા, જ્યારે કે યુ ટ્યુબના ટોચના રેટિંગ ધરાવતી વિડિઓને પણ સામાન્ય રીતે 500 થી 1 રેટિંગ મળે છે.<ref>{{cite web | title =Numbers don't add up for top-rating Hot Hot Sex YouTube clip|author=Hutcheon, Stephen| publisher =[[Sydney Morning Herald]]| url = http://www.smh.com.au/articles/2008/03/06/1204402619704.html?feed=html|access-date= 2009-01-09}}</ref> યુ ટ્યુબની સેવાની શરતો જણાવે છેઃ "'' ઓટોમેટેડ સીસ્ટમનો ઉપયોગ નહિ કરવા અને તેનો પ્રારંભ નહિ કરવા તમે સંમત થાઓ છો, જેમાં "રોબોટ્સ", સ્પાઈડર્સ", અથવા "ઓફલાઈન રીડર્સ"નો સમાવેશ થાય છે, કે જેઓ યુ ટ્યુબ વેબસાઈટનો ઉપયોગ એવી રીતે કરે છે કે જેના લીધે નિશ્ચિત સમયમાં પરંપરાગત ઓન-લાઈન વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિ મોકલી શકે તેના કરતાં વધુ પ્રમાણમાં યુ ટ્યુબ સર્વરને રીક્વેસ્ટ મળે છે''" યુ ટ્યુબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "યુ ટ્યુબના આંકડાની સુરક્ષા માટે અમે સેફગાર્ડ વિકસાવી રહ્યા છીએ.કેટલી વખત આમ બને છે તે જાણવું મુશ્કેલ છે, પરંતુ વ્યાપક પ્રમાણમાં આવું બનતું નથી. ટોચના પાના પર સ્થાન મેળવવા માટે આંકડાઓ વધુ બતાવવામાં આવ્યા હોવાનું અમારા ધ્યાન પર આવે એટલે તરત જ અમે તે વિડિઓ અથવા ચેનલને લોકોની નજર સામેથી દૂર કરી દઈએ છીએ."<ref>{{cite web | title =YouTube questions Hot Sex video |author=| publisher =Metro News| url = http://www.metro.co.uk/news/article.html?in_article_id=111701&in_page_id=34|access-date= 2008-06-25}}</ref> રેન્કિંગ વધારવા માટે પોતે પ્રયત્ન કર્યા હોવાનું વિડિઓ અપલોડ કરનાર ઈટાલીના ક્લારુસ બર્ટેલે નકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આવા નુસ્ખા મારા નથી. મારે આની સાથે કોઈ સંબંધ નથી. મારા પર મૂકવામાં આવેલા આરોપોના કારણે મને અત્યંત દુખ થયું છે."<ref>{{cite web | title =YouTube chart topper provokes web backlash|author=Richards, Jonathan| publisher =[[The Times]]| url = http://technology.timesonline.co.uk/tol/news/tech_and_web/article3582166.ece|access-date= 2008-06-27}}</ref>
[[એવરિલ લેવિગ્ને]] ([[:en:Avril Lavigne|Avril Lavigne]])ના ગીત "[[ગર્લફ્રેન્ડ (એવરિલ લેવિગ્ને ગીત)|ગર્લફ્રેન્ડ]] ([[:en:Girlfriend (Avril Lavigne song)|Girlfriend]])"ની યુ ટ્યુબ પરની વિડિઓ પર પણ એવા આરોપ લાગ્યા હતા કે એવરિલ લેવિગ્નેની [[ફેનસાઈટ]] ([[:en:fansite|fansite]]) એવરિલબેન્ડએઈડ્સ દ્વારા વેબલિન્ક પોસ્ટ કરાઈ હોવાથી દર્શકોની સંખ્યા વધારે હતી.<ref name=Ingram>{{cite web | title = Avril is an anagram for "viral"|author=Ingram, Matthew| publisher =[[Toronto Globe and Mail]]| url = http://www.theglobeandmail.com/servlet/story/RTGAM.20080623.WBmingram20080623143124/WBStory/WBmingram|access-date= 2008-06-25}}</ref> લિન્ક પર ક્લિક કરવાથી યુ ટ્યુબ પરની ગર્લફ્રેન્ડની વીડિયો દર પંદર સેકન્ડે રીલોડ થતી હતી. એવરિલ લેવિગ્નેના ચાહકોને પ્રોત્સાહિત કરાતા હતા કે તેઓ "ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે, પરીક્ષાની તૈયારી વખતે કે સૂતી વખતે આ પેજ ખુલ્લુ રાખે. વધારે જોવાયેલ વિડિઓમાં ગણતરી માટે આ પાનું બે કે વધુ બ્રાઉઝર વિન્ડોમાં ખુલ્લા રાખો."<ref></ref> જુલાઈ ૨૦૦૮માં "ગર્લફ્રેન્ડે" [[જુડ્સન લાઈપ્લિ|જુડસન લાઈપ્લિ]] ([[:en:Judson Laipply|Judson Laipply]]) રચિત "ઈવોલ્યુશન ઓફ ડાન્સ"ને યુ ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડિઓ તરીકેના સ્થાનમાં પાછળ રાખી દીધી. {{As of|2009|01}}"ગર્લફ્રેન્ડ" લગભગ ૧૧૩ મિલિયન વખત જોવાઈ છે, જ્યારે કે "ઈવોલ્યુશન ઓફ ડાન્સ" લગભગ ૧૧૧ મિલિયન વખત જોવાઈ છે.<ref>{{cite web | title = Cheating Fans Give Avril Lavigne a YouTube Lift|author=Wortham, Jenna| publisher =Wired News| url = http://blog.wired.com/underwire/2008/06/avril-lavigne-f.html|access-date= 2008-06-25}}</ref><ref name=Ingram />
== આ પણ જૂઓ ==
{{Companies portal}}
* [[ઓલ્ટરનેટિવ મીડિયા, વૈકલ્પિક માધ્યમ|ઓલ્ટરનેટિવ મીડિયા]] ([[:en:Alternative media|Alternative media]])
* [[સીએનએન-યુ ટ્યુબ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ-ચર્ચા|સીએનએન-યુ ટ્યુબ પ્રેસિડેન્શિયલ ડીબેટ્સ-ચર્ચા]] ([[:en:CNN-YouTube presidential debates|CNN-YouTube presidential debates]])
* [[વિડિઓ સેવાની સરખામણી]] ([[:en:Comparison of video services|Comparison of video services]])
* [[ઈન્ટરનેટ ફિનોમીના (ચમત્કાર, અસાધારણ)ની યાદી|ઈન્ટરનેટ ફિનોમીનાની યાદી]] ([[:en:List of Internet phenomena|List of Internet phenomena]])
* [[યુ ટ્યુબ હસ્તીઓની યાદી]] ([[:en:List of YouTube celebrities|List of YouTube celebrities]])
* [[રિકરોલિંગ]] ([[:en:Rickrolling|Rickrolling]])
* [[સ્પામ (ઈલેક્ટ્રોનિક)#વીડિયો શેરિંગ સાઈટને લક્ષ્ય બનાવતા સ્પામ|વિડિઓ શેરિંગ સાઈટને લક્ષ્ય બનાવતા સ્પામ]] ([[:en:Spam (electronic)#Spam targeting video sharing sites|Spam targeting video sharing sites]])
* [[યુનિવર્સલ ટ્યુબ એન્ડ રોલફોર્મ ઈક્વિપમેન્ટ]] ([[:en:Universal Tube & Rollform Equipment|Universal Tube & Rollform Equipment]])
* [[વપરાશકાર સર્જિત સામગ્રી]] ([[:en:User-generated content|User-generated content]])
* [[વાઈરલ વિડિઓ]] ([[:en:Viral video|Viral video]])
* [[યુ ટ્યુબ એવોર્ડ્સ]] ([[:en:YouTube Awards|YouTube Awards]])
* [[યુ ટ્યુબ લાઈવ]] ([[:en:YouTube Live|YouTube Live]])
== સંદર્ભો ==
{{reflist|2}}
== અન્ય વાંચન ==
* લેસી, સારાહઃ ''ધી સ્ટોરીસ ઓફ ફેસબુક, યુ ટ્યુબ અને માયસ્પેસઃ ધી પીપલ, ધી હાઈપ એન્ડ ધ ડીલ્સ બીહાઈન્ડ ધ જાયન્ટ્સ ઓફ વેબ 2.0'' (2008) આઈએસબીએન 978-1854584533
== બાહ્ય લિન્ક ==
{{Sisterlinks}}
* [http://www.youtube.com યુ ટ્યુબ ]
* [http://highscalability.com/youtube-architecture યુ ટ્યુબ આર્કિટેક્ચર]
* [http://www2.alwatan.com.kw/Default.aspx?MgDid=677142&pageId=473 કુવૈતના સાંસદોએ યુ ટ્યુબ પર નિયંત્રણની માગણી કરી (૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮)] {{Webarchive|url=https://web.archive.org/web/20090125184437/http://www2.alwatan.com.kw/Default.aspx?MgDid=677142&pageId=473 |date=2009-01-25 }}
* {{wikia|youtube|Wikitubia}}
{{You Tube}}
{{Anonymous and the_Internet}}
{{Google Inc.}}
{{Digital distribution platforms}}
[[શ્રેણી:ગૂગલ]]
6i8cabcpusp77utle1gpibvzdi6pnip
827837
827804
2022-08-26T03:55:00Z
KartikMistry
10383
[[Special:Contributions/59.88.125.54|59.88.125.54]] ([[User talk:59.88.125.54|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox website
|name = યુટ્યુબ, એલ.એલ.સી.
|logo = YouTube Logo 2017.svg
|logo size = 200px
|logo alt = The YouTube logo is made of a red round-rectangular box with a white "play" button inside and the word "YouTube" written in black.
|collapsible =
|collapsibletext =
|screenshot =
|screenshot size =
|screenshot alt =
|caption =
|company type = [[સહાયકારી]]
|type = [[વિડિઓ હોસ્ટિંગ સેવા]]
|founded = ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
|location = ૯૦૧ ચેરી એવન્યુ<br/>[[સાન બ્રુનો, કેલિફોર્નિયા]]
|coordinates = {{coord|37|37|41|N|122|25|35|W|display=inline,title}}
|country = યુનાઈટેડ સ્ટેટ્સ
|area served = વિશ્વ વ્યાપી ([[યુટ્યુબની સેન્સરશીપ|અવરોધિત દેશો]] સિવાય)
|founder = {{unbulleted list|[[સ્ટીવ ચેન]]|[[ચાડ હર્લી]]|[[જાવેદ કરિમ]]}}
|chairman =
|chairperson =
|president =
|CEO = [[સુસાન વોજિકી]]
|industry = [[ઈન્ટરનેટ]]<br />[[વિડિઓ હોસ્ટિંગ સેવા]]
|revenue =
|operating income =
|international =
|owner = [[આલ્ફાબેટ ઈન્ક.]]
|employees =
|parent = [[ગૂગલ]] (૨૦૦૬–હાલ)
|slogan = Broadcast Yourself (સ્વયંને બ્રોડકાસ્ટ કરો) (૨૦૦૫-૨૦૧૨)
|url = {{URL|https://www.youtube.com/|YouTube.com}}<br />(see [[#Localization|list of localized domain names]])
|content license = Uploader holds copyright (standard license); [[Creative Commons]] can be selected.<!-- content license is not part of "Infobox dot-com company" which is the primary reason "Infobox website" was added. Please Talk before doing anything -->
|programming language = [[Python (programming language)|Python]] (core/API),<ref>{{cite web |last1=Claburn |first1=Thomas |title=Google's Grumpy code makes Python Go |url=https://www.theregister.co.uk/2017/01/05/googles_grumpy_makes_python_go/ |website=The Register |access-date=September 16, 2017 |language=en |date=January 5, 2017}}</ref> [[C (programming language)|C]] (through [[CPython]]), [[C++]], [[Java (programming language)|Java]] (through [[Guice]] platform),<ref>{{cite web |first=Jesse |last=Wilson |title=Guice Deuce |url=http://googlecode.blogspot.no/2009/05/guice-deuce.html |website=Official Google Code Blog |publisher=[[ગૂગલ]] |date=૧૯ મે ૨૦૦૯ |access-date=March 25, 2017}}</ref><ref>{{cite web |url=http://highscalability.com/blog/2008/3/12/youtube-architecture.html |title=YouTube Architecture – High Scalability - |publisher= |access-date=October 13, 2014}}</ref> [[Go (programming language)|Go]]<ref>{{cite web |title=Golang Vitess: a database wrapper written in Go as used by Youtube |url=https://github.com/youtube/vitess}}</ref>, [[JavaScript]] (UI)
|ipv6 =
|alexa = {{Steady}} ૨ {{small|{{nowrap|(વિશ્વવ્યાપી, {{as of|2018|01|20|alt=January 2018}})}}}}<ref name="alexa">{{cite web |title=youtube.com Traffic Statistics |url=http://www.alexa.com/siteinfo/youtube.com |website=[[Alexa Internet]] |publisher=[[Amazon.com]] |date=July 9, 2017 |access-date=January 20, 2018 |archive-date=ઑગસ્ટ 7, 2016 |archive-url=https://web.archive.org/web/20160807013431/http://www.alexa.com/siteinfo/youtube.com |url-status=dead }}</ref>
|advertising = ગૂગલ [[એડ્સેન્સ]]
|registration = વૈકલ્પિક (વધારે પડતા વિડિઓઝ જોવા માટે જરૂરી નથી; વિડિઓઝ અપલોડ કરવા, ફ્લેગ કરેલ (18+) વિડિઓઝ જોવા, પ્લેલિસ્ટ્સ બનાવવા, વિડીયો પસંદ કે નાપસંદ કરવા અને ટિપ્પણીઓ પોસ્ટ કરવા જરુરી છે.)
|users =
|language =
|launched = ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫
|current status = સક્રિય
|native clients =
|footnotes =
}}
'''યુટ્યુબ'''એ [[વિડિઓ હોસ્ટિંગ સેવા|વિડિઓની વહેંચણી-શેરિંગ]] ([[:en:Video hosting service|video sharing]]) કરતી વેબસાઈટ છે, જેમાં વપરાશકાર [[વિડિઓ ક્લિપ]] ([[:en:video clip|video clip]]) જોઈ, વહેંચી અને અપલોડ કરી શકે છે.[[પેપાલ (PayPal)|પેપાલ]] ([[:en:PayPal|PayPal]]) (PayPal)ના ત્રણ પૂર્વકર્મચારીઓએ ફેબ્રુઆરી 2005માં યુટ્યુબની રચના કરી.<ref>{{cite web | title=Surprise! There's a third YouTube co-founder|author=Hopkins, Jim| publisher = [[USA Today]]| url =http://www.usatoday.com/tech/news/2006-10-11-youtube-karim_x.htm|access-date= 2008-11-29 }}</ref>નવેમ્બર 2006માં [[ગૂગલ|ગૂગલ ઈન્ક.]] ([[:en:Google|Google Inc.]])(Google Inc)એ 1.65 અબજ [[યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર|યુએસડોલર]] ([[:en:United States dollar|US$]])માં '''યુ ટ્યુબ, એલએલસી''' ખરીદી હતી અને હવે તે ગૂગલની [[ગૌણ|સબસિડિયરી]] ([[:en:subsidiary|subsidiary]]) (સહાયક) છે.કંપની [[સાન બ્રુનો, કેલિફોર્નિયા|સાન બ્રુનો કેલિફોર્નિયા]] ([[:en:San Bruno, California|San Bruno, California]]) ખાતે આવેલી છે અને [[વપરાશકાર-સર્જિત સામગ્રી]] ([[:en:user-generated content|user-generated video content]])ના નિદર્શન માટે [[ફ્લેશ વિડિઓ|એડોબ ફ્લેશ વિડિઓ]] ([[:en:Flash Video|Adobe Flash Video]]) તકનીકનો ઉપયોગ કરે છે. યુ ટ્યુબમાં વપરાશકાર-સર્જિત સામગ્રી સહિત [[ચલચિત્ર|ફિલ્મ]] ([[:en:film|movie]])ની ક્લિપો, [[દૂરદર્શન કાર્યક્રમ|ટીવી]] ([[:en:television program|TV]]) ક્લિપો અને [[મ્યુઝિક વિડિઓ]] ([[:en:music videos|music videos]])ની સાથે કલાપ્રેમીઓની [[વિડિઓ બ્લોગિંગ]] ([[:en:video blogging|video blogging]]) જેવી સામગ્રી અને ટૂંકા મૂળ વિડિઓ પણ છે. તેની મોટાભાગની સામગ્રી વ્યક્તિગત રીતે અપલોડ કરાયેલી છે છતાં [[સીબીએસ (CBS)|સીબીએસ]] ([[:en:CBS|CBS]]) (CBS) અને [[બીબીસી (BBC)|બીબીસી]] ([[:en:BBC|BBC]]) (BBC) તથા અન્ય કેટલીક પ્રચાર-પ્રસાર માધ્યમની કંપનીઓ પોતાની કેટલીક સામગ્રી યુ ટ્યુબ દ્વારા આપે છે.<ref>{{cite web | title=BBC strikes Google-YouTube deal|author=Weber, Tim| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/business/6411017.stm|access-date= 2009-01-17 }}</ref>
નહિ નોંધાયેલા વપરાશકારો વિડિઓ જોઈ શકે છે, જ્યારે કે નોંધાયેલા વપરાશકારો અમર્યાદિત સંખ્યામાં વિડિઓ અપલોડ કરી શકે છે. નોંઘાયેલા વપરાશકારોના ખાતા "ચેનલ્સ" કહેવાય છે.
અણછાજતી હોવાની સંભાવના ધરાવતી હોય તેવી સામગ્રી ધરાવતી વિડિઓ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના નોંધાયેલા વપરાશકારો માટે ઉપલબ્ધ છે. યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]]) અનુસાર [[બદનક્ષી, બદનામી|બદનક્ષી]] ([[:en:defamation|defamation]]) બદનામી, [[પોર્નોગ્રાફીઃ અશ્લીલ-કામચેષ્ટા અંગેનું સાહિત્ય|પોર્નોગ્રાફી]] ([[:en:pornography|pornography]]) અશ્લીલ સામગ્રી, [[માલિકીઅધિકાર]] ([[:en:copyright|copyright]])નો ભંગ કરતી સામગ્રી ધરાવતી વિડિઓ અને [[અપરાધ, ગુનો|ગુનાઈત વર્તન]] ([[:en:crime|criminal conduct]])ને ઉત્તેજન આપતા વિષય વસ્તુ પર પ્રતિબંધ છે.<ref name="guidelines">{{cite web |author=| url = http://youtube.com/t/community_guidelines| title = YouTube Community Guidelines | publisher = YouTube| access-date = 2008-11-30}}</ref>
{{TOClimit|limit=3}}
== કંપની ઇતિહાસ ==
{{main|History of YouTube}}
[[ચિત્ર:Youtubeheadquarters.jpg|thumb|right|યુ ટ્યુબ કંપનીનું પહેલું વડુંમથક [[સાન માટો, કેલિફોર્નિયા]] ([[:en:San Mateo, California|San Mateo, California]])માં એક ફાસ્ટ ફૂડની દુકાનની ઉપર હતું.]]
[[ચેડ હર્લી]] ([[:en:Chad Hurley|Chad Hurley]]), [[સ્ટીવ ચેન (યુ ટ્યુબ)|સ્ટીવ ચેન]] ([[:en:Steve Chen (YouTube)|Steve Chen]]), [[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]]) દ્વારા યુટ્યુબની સ્થાપના થઈ હતી અને આ તમામ વ્યક્તિ શરૂઆતમાં [[પેપાલ (PayPal)|પેપાલ]] ([[:en:PayPal|PayPal]]) (PayPal)ના કર્મચારી હતા.<ref name="usatoday">{{cite web | url = http://www.usatoday.com/tech/news/techinnovations/2005-11-21-video-websites_x.htm | title = Video websites pop up, invite postings | access-date = 2006-07-28 | last = Graham | first = Jefferson | date = 2005-11-21 | work = | publisher = [[USA Today]] |}}</ref>હર્લીએ [[ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્નસિલવેનિયા]] ([[:en:Indiana University of Pennsylvania|Indiana University of Pennsylvania]]) ખાતે ડીઝાઈનનો અભ્યાસ કર્યો, જ્યારે કે ચેન અને કરીમે એક સાથે [[યુનિવર્સિટી ઓફ લિનોઈસ એટ ઉરબાના-શેમ્પેઈન]] ([[:en:University of Illinois at Urbana-Champaign|University of Illinois at Urbana-Champaign]]) ખાતે [[કોમ્પ્યુટર સાયન્સ - વિજ્ઞાન|કોમ્પ્યુટર સાયન્સ]] ([[:en:computer science|computer science]])નો અભ્યાસ કર્યો હતો.<ref>{{cite web| title=YouTube: Sharing Digital Camera Videos| author=| publisher=[[University of Illinois at Urbana-Champaign]]| url=http://www.cs.uiuc.edu/news/articles.php?id=2006Feb3-126| access-date=2008-11-29| archive-date=2009-01-11| archive-url=https://web.archive.org/web/20090111223210/http://www.cs.uiuc.edu/news/articles.php?id=2006Feb3-126| url-status=dead}}</ref>
માધ્યમોમાં વારંવાર છપાતી કહાણી મુજબ ૨૦૦૫ના પ્રારંભિક મહિનામાં [[સાન ફ્રાન્સિસ્કો]] ([[:en:San Francisco|San Francisco]]) ખાતેનાચેનના એપાર્ટમેન્ટમાં યોજાયેલી ડિનર પાર્ટી દરમિયાન શૂટ કરેલી વિડિઓના શેરિંગમાં મુશ્કેલી પડતા [[ચેડ હર્લી]] ([[:en:Chad Hurley|Chad Hurley]]) અને [[સ્ટીવ ચેન (યુ ટ્યુબ)|સ્ટીવ ચેન]] ([[:en:Steve Chen (YouTube)|Steve Chen]])ને યુ ટ્યુબનો વિચાર આવ્યો હતો.[[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]]) પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા નહોતા અને આવું કંઈ બન્યુ હોવાનું તેમણે નકાર્યું હતું અને ચેડ હર્લીએ ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે યુ ટ્યુબની સ્થાપનાનો વિચાર ડિનર પાર્ટી બાદ આવ્યો હતો તે કહાણી "કદાચ આ પ્રકારની વાર્તા ઉભી કરીને અમારા વિચારને માર્કેટિંગ દ્વારા મજબૂત બનાવવાનો પ્રયાસ હતો અને આ વાર્તાઃકહાણી સરળતાથી ગળે ઉતરી જાય તેવી હતીઃમાની શકાય તેવી હતી."<ref>{{cite web| title=The Gurus of YouTube| author=Cloud, John| publisher=[[Time Magazine]]| url=http://www.time.com/time/printout/0,8816,1570721,00.html| access-date=2008-11-29| archive-date=2007-02-19| archive-url=https://web.archive.org/web/20070219222540/http://www.time.com/time/printout/0%2C8816%2C1570721%2C00.html| url-status=dead}}</ref>
[[એન્જલ રોકાણકાર|એન્જલનું ફંડ]] ([[:en:angel investor|angel funded]]) ધરાવતી ટેકનોલોજીની સાથે યુ ટ્યુબની શરૂઆત થઈ અને નવેમ્બર 2005 અને એપ્રિલ 2006ની વચ્ચે [[સેક્યોઈ કેપિટલ|સીક્યોઈઆ કેપિટલ]] ([[:en:Sequoia Capital|Sequoia Capital]]) દ્વારા થયેલા 11.5 મિલિયન યુએસ ડોલરના રોકાણથી તેમાં વધારે મદદ મળી. <ref>{{cite web | title=Venture Firm Shares a YouTube Jackpot|author=Miguel Helft and Matt Richtel| publisher = [[The New York Times]]| url =http://www.nytimes.com/2006/10/10/technology/10payday.html|access-date= 2008-11-30 }}</ref>યુ ટ્યુબનું શરૂઆતનું વડુમથક [[સાન માટો, કેલિફોર્નિયા]] ([[:en:San Mateo, California|San Mateo, California]])માં આવેલા [[પિઝા|પિઝેરિયા]] ([[:en:pizza|pizzeria]]) અને [[જાપાનીઝ ક્વિઝિન-રસોઈની જાપાનની પદ્ધતિ|જાપાનીઝ રેસ્ટોરન્ટ]] ([[:en:Japanese cuisine|Japanese restaurant]])ની ઉપર હતું.<ref>{{cite web | title=Ready for Its Close-Up|author=Sara Kehaulani Goo| publisher = [[Washington Post]]| url =http://www.washingtonpost.com/wp-dyn/content/article/2006/10/06/AR2006100600660.html|access-date= 2008-11-29 }}</ref>[[ડોમેઈન નામ|ડોમેઈન નેઈમ]] ([[:en:domain name|domain name]])<code>www.youtube.com</code> તારીખ 15 ફેબ્રુઆરી, 2005ના રોજ કાર્યરત થયું હતું અને ત્યાર બાદના અનુગામી મહિનાઓમાં વેબસાઈટને વિકસિત કરાઈ.<ref>{{cite web | url = http://www.alexa.com/data/details/main?q=&url=youtube.com | title = Site information for <code>www.youtube.com</code> | access-date = 2008-11-29 | work = | publisher = [[Alexa Internet|Alexa]] | 6 = | archive-date = 2007-11-06 | archive-url = https://web.archive.org/web/20071106060344/http://www.alexa.com/data/details/main?q=&url=youtube.com | url-status = dead }}</ref>યુ ટ્યુબની પહેલી વિડિઓનું નામ ''મી એટ ધ ઝૂ'' હતું અને તેમાં સ્થાપક [[જાવેદ કરીમ]] ([[:en:Jawed Karim|Jawed Karim]])ને [[સાન ડિએગો પ્રાણીસંગ્રહાલય|સાન ડિએગો ઝૂ]] ([[:en:San Diego Zoo|San Diego Zoo]]) ખાતે દર્શાવાયા હતા.<ref>{{cite web | title=YouTube: Overnight success has sparked a backlash|author=Alleyne, Richard| publisher = [[Daily Telegraph]]| url =http://www.telegraph.co.uk/news/uknews/2480280/YouTube-Overnight-success-has-sparked-a-backlash.html|access-date= 2009-01-17 }}</ref> વિડિઓ 23 એપ્રિલ, 2005ના રોજ અપલોડ થઈ હતી અને હજુ પણ તેને સાઈટ પર જોઈ શકાય છે.<ref>[http://youtube.com/watch?v=jNQXAC9IVRw ''મી એટ ઝૂ'']</ref>
નવેમ્બર 2005માં ઔપચારિક આરંભના છ મહિના પહેલા એટલે કે મે 2005માં યુ ટ્યુબ દ્વારા લોકો માટે સાઈટના [[બેટા ટેસ્ટ]] ([[:en:beta test|beta test]])ની શરૂઆત કરાઈ.સાઈટનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને જુલાઈ 2006માં કંપનીએ જાહેર કર્યું કે દરરોજ 65,000 કરતાં વધારે નવા વિડિઓ અપલોડ થાય છે અને સાઈટને દરરોજ 100 મિલિયન કરતાં વધારે લોકો જુએ છે.<ref>{{cite news |title=YouTube serves up 100 million videos a day online |url=http://www.usatoday.com/tech/news/2006-07-16-youtube-views_x.htm |work= |publisher= [[USA Today]]|date=2006-07-16 |access-date=2008-11-29}}</ref>[[માર્કેટ રીસર્ચ-બજાર અંગે સંશોધન|માર્કેટ રીસર્ચ]] ([[:en:market research|market research]]) દ્વારા પ્રકાશિત થયેલી વિગતો અનુસાર કંપની [[કોમસ્કોર]] ([[:en:comScore|comScore]]) (comScore), યુ ટ્યુબ એ [[યુનાઇટેડ સ્ટેટ્સ|યુનાઈટેડ સ્ટેટ્સ]] ([[:en:United States|United States]])માં ઓનલાઈન વિડિઓની સૌથી મોટી પ્રોવાઈડર છે અને બજારમાં તેનો હિસ્સો 44 ટકા જેટલો છે તથા જુલાઈ 2008માં 5 અબજ કરતાં વધુ લોકોએ તેને નિહાળી હતી.<ref>{{cite web| title=YouTube Draws 5 Billion U.S. Online Video Views in July 2008| author=| publisher=[[comScore]]| url=http://www.comscore.com/press/release.asp?press=2444| access-date=2008-11-29| archive-date=2008-12-02| archive-url=https://web.archive.org/web/20081202124144/http://www.comscore.com/press/release.asp?press=2444| url-status=dead}}</ref>એક અંદાજ અનુસાર સાઈટ પર પ્રત્યેક મિનિટે 13 કલાકના નવા વિડિઓ અપલોડ થાય છે અને 2007માં યુ ટ્યુબે ઉપયોગમાં લીધેલી [[બેન્ડવિડ્થ (કમ્પ્યુટિંગ)|બેન્ડવિડ્થ]] ([[:en:bandwidth (computing)|bandwidth]])ની ગણતરી કરીએ તો 2000માં સમગ્ર [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]]) દ્વારા ઉપયોગમાં લેવાયેલી બેન્ડવિડ્થ જેટલી હતી.<ref>{{cite web | title = Some Media Companies Choose to Profit From Pirated YouTube Clips|author=Stelter, Brian| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/08/16/technology/16tube.html?_r=1&8dp|access-date= 2008-11-29 }}</ref><ref>{{cite web| title = Web could collapse as video demand soars| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/news/main.jhtml?xml=/news/2008/04/07/nweb107.xml| access-date = 2008-04-21| archive-date = 2008-04-08| archive-url = https://web.archive.org/web/20080408010707/http://www.telegraph.co.uk/news/main.jhtml?xml=%2Fnews%2F2008%2F04%2F07%2Fnweb107.xml| url-status = dead}}</ref>માર્ચ 2008માં યુ ટ્યુબની બેન્ડવિડ્થનો પ્રત્યેક દિવસનો અંદાજિત ખર્ચ આશરે 1 મિલિયન યુએસ ડોલર હતો. <ref name=Moneyclip>યિ-વીન યેન (25 માર્ચ, 2008).[http://techland.blogs.fortune.cnn.com/2008/03/25/youtube-looks-for-the-money-clip યુ ટ્યુબ લુક્સ ફોર ધ મની ક્લિપ] {{Webarchive|url=https://web.archive.org/web/20100117010826/http://techland.blogs.fortune.cnn.com/2008/03/25/youtube-looks-for-the-money-clip/ |date=2010-01-17 }}26 માર્ચ, 2008ના રોજ પ્રવેશ.</ref>[[એલેક્ષા ઈન્ટરનેટ|એલેક્સા]] ([[:en:Alexa Internet|Alexa]])એ યુ ટ્યુબને ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવાતી સાઈટ તરીકે ત્રીજો ક્રમ આપ્યો છે, [[યાહૂ! (Yahoo!)|યાહૂ!]] અને [[ગૂગલ]]નો ક્રમ તેના પહેલા છે.<ref>{{cite web| title = Alexa Top 500 Sites| author = | publisher = [[Alexa Internet]]| url = http://www.alexa.com/site/ds/top_sites?ts_mode=global&lang=none| access-date = 2008-11-30| archive-date = 2007-12-21| archive-url = https://web.archive.org/web/20071221013528/http://www.alexa.com/site/ds/top_sites?ts_mode=global&lang=none| url-status = dead}}</ref>
ડોમેઈન નેમ <code>www.youtube.com</code>ની પસંદગીના કારણે સમસ્યા સર્જાઈ હતી કારણ કે આ પ્રકારનું જ નામ ધરાવતી <code>www.utube.com</code> સાઈટ કાર્યરત હતી. સાઈટના માલિક [[યુનિવર્સલ ટ્યુબ એન્ડ રોલફોર્મ ઈક્વિપમેન્ટ]] ([[:en:Universal Tube & Rollform Equipment|Universal Tube & Rollform Equipment]]) એ નવેમ્બર 2006માં યુ ટ્યુબ પર [[કોર્ટમાં દાવો]] ([[:en:lawsuit|lawsuit]]) કર્યો હતો, કારણ કે યુ ટ્યુબ જોવા માગતા લોકોના ધસારાના પગલે તેમની સાઈટ પર નિયમિત ધોરણે વધારે ભાર આવવા માંડ્યો હતો. ત્યાર બાદ યુ ટ્યુબે તેની વેબસાઈટનું નામ બદલીને <code>www.utubeonline.com</code> કરી દીધું.<ref>{{cite web | title = Help! YouTube is killing my business!|author=Zappone, Christian| publisher = [[CNN]]| url = http://money.cnn.com/2006/10/12/news/companies/utube/index.htm|access-date= 2008-11-29}}</ref><ref>{{cite web | title =Utube sues YouTube|author=Blakely, Rhys| publisher = [[The Times]]| url = http://business.timesonline.co.uk/tol/business/industry_sectors/media/article623050.ece|access-date= 2008-11-29}}</ref>
ઓક્ટોબર 2006માં [[ગૂગલ|ગૂગલ ઈન્ક.]] ([[:en:Google|Google Inc.]]) (Google Inc.)એ એવી જાહેરાત કરી કે તેણે 1.65 અબજ [[યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર|યુએસડોલર]] ([[:en:United States dollar|US$]])ના [[સ્ટોક, શેર|સ્ટોક]] ([[:en:stock|stock]])(શેર) ના બદલામાં યુ ટ્યુબ હસ્તગત કરી હતી અને આ સોદો 13 નવેમ્બર, 2006એ આખરી થયો.<ref>{{cite web | title = Google closes $A2b YouTube deal|author=[[Reuters]]| publisher = [[The Age]]| url = http://www.theage.com.au/news/Busness/Google-closes-A2b-YouTube-deal/2006/11/14/1163266548827.html|access-date= 2008-11-29}}</ref>
યુ ટ્યુબના સંચાલનમાં થતા ખર્ચના આંકડાની વિગતો ગૂગલ આપતું નથી અને 2007માં નિયંત્રક સત્તાઓ સમક્ષના દસ્તાવેજોમાં ગૂગલે યુ ટ્યુબની આવકને<ref name="Moneyclip" /> "[[ભૌતિકતા (ઓડિટ હિસાબી તપાસણી)|બહુ ઓછા મહત્વની"]] ([[:en:materiality (auditing)|not material]]) ગણાવી હતી.જાહેરખબરના વેચાણમાં પ્રગતિની નોંધ લેતા જૂન 2008માં [[ફોર્બ્સ]] ([[:en:Forbes|Forbes]]) મેગેઝિનના લેખમાં 2008ની આવક 200 મિલિયન યુએસ ડોલર અંદાજવામાં આવી હતી.<ref name="Forbes08">ક્વેન્ટિન હાર્ડી અને ઈવાન એસ્સેલઃ [http://www.forbes.com/forbes/2008/0616/050.html ગૂ ટ્યુબ] ફોર્બ્સ ડોય કોમ 22 મે, 2008 (''[[ફોર્બ્સ મેગેઝિન, સામયિક|ફોર્બ્સ મેગેઝિન]] ([[:en:Forbes Magazine|Forbes Magazine]])'' 16 જૂન, 2008)</ref>
નવેમ્બર 2008માં યુ ટ્યુબે [[એમજીએમ (MGM)|એમજીએમ]] ([[:en:MGM|MGM]]) (MGM), [[લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ (Lions Gate Entertainment)|લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ]] ([[:en:Lions Gate Entertainment|Lions Gate Entertainment]]) (Lions Gate Entertainment) અને [[સીબીએસ (CBS)|સીબીએસ]] ([[:en:CBS|CBS]])(CBS) સાથે કરાર કર્યા, જેના કારણે આ કંપનીઓને સાઈટ પર પોતાની આખી ફિલ્મ અને લાંબા ટેલિવિઝન શોને જાહેરખબરો સાથે મૂકવાની (પોસ્ટ કરવાની) મંજૂરી મળી.[[એનબીસી (NBC)|એનબીસી]] ([[:en:NBC|NBC]])(NBC) અને [[ફોક્ષ બ્રોડકાસ્ટિંગ કંપની (Fox Broadcasting Company)|ફોક્ષ]] ([[:en:Fox Broadcasting Company|Fox]]) (Fox) બંને પાસેથી મેળવેલી સામગ્રી દર્શાવતી [[હુલુ]] ([[:en:Hulu|Hulu]])(Hulu) જેવી વેબસાઈટ સાથે સ્પર્ધા કરવા માટે આ પગલું લેવાયું છે.<ref>{{cite web | title = MGM to Post Full Films on YouTube|author=Brad Stone and Brooks Barnes| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/11/10/business/media/10mgm.html?ref=technology|access-date= 2008-11-29}}</ref>
== સામાજિક અસર ==
{{main|Social impact of YouTube}}
[[ચિત્ર:Guitar youtube.png|right|thumb|[[જેઓંગ-હીઉન લિમ]] ([[:en:Jeong-Hyun Lim|Jeong-Hyun Lim]])એ યુ ટ્યુબની સૌથી વધુ જોવાતી વિડિઓ પૈકીની એક [[પેચેલબેલ્સ કેનન]] ([[:en:Pachelbel's Canon|Pachelbel's Canon]])માં પોતાની કલા પ્રદર્શિત કરી છે.]]
2005માં યુ ટ્યુબની શરૂઆત પહેલા કમ્પ્યુટરના સાધારણ વપરાશકારો પાસે ઓનલાઈન વિડિઓ પોસ્ટ કરવા માટે ખૂબ ઓછી સરળ પદ્ધતિઓ હતી. કમ્પ્યુટરનો ઉપયોગ જાણનાર કોઈપણ વ્યક્તિ યુ ટ્યુબ પર વિડિઓ પોસ્ટ કરી શકે છે અને ગણતરીની મિનિટોમાં લાખો લોકો તેને જોઈ શકે છે. યુ ટ્યુબ દ્વારા બહોળા વિષયોને આવરી લેવાયા હોવાના કારણે વિડિઓ શેરિંગ એ [[સાઈબર સંસ્કૃતિ|ઈન્ટરનેટ સંસ્કૃતિ]] ([[:en:Cyberculture|Internet culture]])નો સૌથી મહત્વનો ભાગ બની ગયું છે.
યુ ટ્યુબની સામાજિક અસરનું પ્રારંભિક ઉદાહરણ [[બસ અંકલ]] ([[:en:Bus Uncle|Bus Uncle]]) વિડિઓ છે, જે 2006માં અત્યંત લોકપ્રિય બની હતી.આ વિડિઓમાં હોંગકોંગ ખાતે એક બસમાં એક યુવાન અને વૃદ્ધ વ્યક્તિ વચ્ચેના સંવાદો એનિમેશન સ્વરૂપે છે, પ્રચાર-પ્રસારના મુખ્ય માધ્યમોમાં આ વિડિઓની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.<ref>{{cite web | title = Irate HK man unlikely Web hero|author=Bray, Marianne| publisher = [[CNN]]| url = http://edition.cnn.com/2006/WORLD/asiapcf/06/07/hk.uncle/|access-date = 2008-05-28 }}</ref>વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર યુ ટ્યુબની અન્ય વિડિઓનું નામ ''ગિટાર'' હતું, <ref>[http://www.youtube.com/watch?v=QjA5faZF1A8]</ref> જેમાં [[પેચેલબેલ્સ કેનન]] ([[:en:Pachelbel's Canon|Pachelbel's Canon]])નું [[ઈલેક્ટ્રિક ગિટાર]] ([[:en:electric guitar|electric guitar]]) પર પ્રદર્શન હતું. વિડિઓમાં કલાકારનું નામ આપવામાં આવ્યું નથી, અને તેને લાખો લોકોએ નીહાળી ત્યાર બાદ ''[[ધી ન્યૂયોર્ક ટાઈમ્સ|ધી ન્યૂયોર્ક ટાઈમ્સે]] ([[:en:The New York Times|The New York Times]])'' ગિટારવાદકની ઓળખ જાહેર કરી હતી. આ ગિટારવાદક દક્ષિણ કોરિયાના 23 વર્ષના [[જેઓંગ-હીઉન લિમ]] ([[:en:Jeong-Hyun Lim|Jeong-Hyun Lim]]) હતા, જેમણે પોતાના શયનકક્ષમાં ટ્રેક રેકોર્ડ કરી હતી.<ref name="nyt-heff">{{cite news|last = Heffernand|first=Virginia|title= Web Guitar Wizard Revealed at Last
|publisher =[[The New York Times]]|date = 2006-08-27
|url=http://www.nytimes.com/2006/08/27/arts/television/27heff.html?ei=5088&en=5b993ce30a7b7039&ex=1314331200&partner=rssnyt&emc=rss&pagewanted=all|access-date =2007-07-02}}</ref>
== વિવેચન ==
{{main|Criticism of YouTube}}
=== માલિકીઅધિકારવાળી સામગ્રી ===
[[ચિત્ર:Copyrighted video at YouTube.png|thumb|[[માલિકીઅધિકાર]] ([[:en:copyright|copyright]])વાળા યુ ટ્યુબ વિડિઓ પર પોતાના દાવાનો દાખલો [[ચિલવિઝન|રેડ ડે ટેલિવિઝન, ચિલવિઝન એસએ]] ([[:en:Chilevisión|Red De Televisión, Chilevision SA]]) દ્વારા થયેલા દાવામાં જોવા મળ્યો.]]
પોતાની ઓનલાઈન સામગ્રીમાં [[માલિકીઅધિકાર|કોપીરાઈટ]] ([[:en:copyright|copyright]])ને લગતા કાયદાના પાલનની ખાતરી કરવામાં યુ ટ્યુબ નિષ્ફળ થતુ હોવાની ટીકાઓ વારંવાર થાય છે.વિડિઓ અપલોડ કરતી વખતે યુ ટ્યુબના વપરાશકારોને સ્ક્રીન-પડદા પર નીચે મુજબનો સંદેશો જોવા મળે છેઃ
<blockquote>સંપૂર્ણપણે તમારું પોતાનું સર્જન ના હોય તેવી કોઈ પણ ટીવી શો, મ્યુઝિક વિડિઓ, મ્યુઝિક કોન્સર્ટ કે જાહેરખબરોને મંજૂરી વગર અપલોડ કરવી નહિતમારી વિડિઓ અન્ય કોઈના માલિકી અધિકારનો ભંગ કરે છે કે નહિ તે જાણવામાં માલિકી અધિકાર માર્ગદર્શનના પાના અને કમ્યુનિટી ગાઈડલાઈન્સના પાના મદદરૂપ થઈ શકે છે. </blockquote>
આ સલાહ હોવા છતાં યુ ટ્યુબ પર ટેલિવિઝન શો, ફિલ્મ અને મ્યુઝિક વિડિઓની અસંખ્ય ક્લિપ હજુ પણ છે. વિડિઓ ઓનલાઈન પોસ્ટ થાય તે પહેલા યુ ટ્યુબ દ્વારા તેને જોવાતી નથી અને [[ડિજિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટ]] ([[:en:Digital Millennium Copyright Act|Digital Millennium Copyright Act]])ની શરતો મુજબ આવી વિડિઓ દૂર કરવા માટે નોટિસ આપવાની જવાબદારી કોપીરાઈટ ધારકની છે. [[વાયાકોમ (Viacom)|વાયાકોમ]] ([[:en:Viacom|Viacom]]) (Viacom) અને [[પ્રીમિયર લીગ|ઈંગ્લિશ પ્રીમિયર લીગ]] ([[:en:Premier League|Premier League]]) સહિતની સંસ્થાઓએ યુ ટ્યુબ સામે [[કોર્ટમાં દાવો]] ([[:en:lawsuit|lawsuit]]) કોર્ટમાં દાવો માંડ્યો છે અને તેમનો આરોપ છે કે કોપીરાઈટ ધરાવતી સામગ્રી અપલોડ થતી રોકવાની દિશામાં યુ ટ્યુબે અત્યંત ઓછા પગલાં લીધા છે.<ref>{{cite web | title = Viacom will sue YouTube for $1bn|author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/business/6446193.stm|access-date= 2008-05-26 }}</ref><ref>{{cite web| title = Premier League to take action against YouTube| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=/sport/2007/05/05/ufnrup05.xml| access-date = 2008-05-24| archive-date = 2008-05-17| archive-url = https://web.archive.org/web/20080517031948/http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=%2Fsport%2F2007%2F05%2F05%2Fufnrup05.xml| url-status = dead}}</ref> વાયાકોમ [[નુકસાની|વળતર]] ([[:en:damages|damages]]) પેટે 1 અબજ યુએસ ડોલરની માગણી કરી રહ્યું છે અને તેમનું માનવું છે કે તેમની સામગ્રીની 1,50,000 કરતાં પણ વધુ ક્લિપ યુ ટ્યુબ પર છે અને આવી ક્લિપો "આશ્ચર્યજનક રીતે 1.5 અબજ વખત" જોવાઈ છે. આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે "સામગ્રી માલિકોની કૃતિઓના રક્ષણમાં કાયદેસરની જવાબદારી કરતાં પણ અમે વધુ કામગીરી બજાવી છે."વાયાકોમે કોર્ટમાં દાવો કર્યો હોવાથી માલિકી અધિકાર ભંગના કિસ્સા ઘટાડવા યુ ટ્યુબે વીડિયો આઈડી નામની પદ્ધતિ શરૂ કરી છે, જેના દ્વારા અપલોડ થયેલી વિડિઓને માલિકી અધિકાર સામગ્રીની માહિતી સાથે સરખાવવામાં આવે છે.<ref>{{cite web | title = YouTube law fight 'threatens net' |author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/technology/7420955.stm|access-date= 2008-05-28 }}</ref><ref>{{cite web | title = What is YouTube's Video Identification tool?|author=| publisher = YouTube| url = http://www.google.com/support/youtube/bin/answer.py?answer=83766&hl=en-uk|access-date= 2008-05-27 }}</ref>
ઓગસ્ટ 2008માં અમેરિકાની કોર્ટે આદેશ આપ્યો હતો કે સામગ્રીનો [[વાજબી ઉપયોગ]] ([[:en:fair use|fair use]]) થાય છે કે નહિ તે સુનિશ્ચિત કર્યા સિવાય કોપીરાઈટ ધારકો ઓનલાઈન પોસ્ટિંગમાંથી તેને દૂર કરવા આદેશ આપી શકે નહિ. આ કેસમાં [[ગેલ્લિટ્ઝિન, પેન્નસિલવેનિયા]] ([[:en:Gallitzin, Pennsylvania|Gallitzin, Pennsylvania]]) તરફથી સ્ટિફન લેન્ઝ સંકળાયેલા હતા, જેમણે પોતાના 13 મહિનાના દીકરાની વિડિઓ ઉતારીને યુ ટ્યુબ પર અપલોડ કરી હતી. 29 સેકન્ડની આ વિડિઓમાં તેમનો દીકરો [[પ્રિન્સ (સંગીતકાર)|પ્રિન્સ]] ([[:en:Prince (musician)|Prince]])ના ગીત [[લેટ્સ ગો ક્રેઝી]] ([[:en:Let's Go Crazy|Let's Go Crazy]]) પર નાચતો-ડાન્સ કરતો હતો.<ref>{{cite news |first= |last= |authorlink= |coauthors= |title=Woman can sue over YouTube clip de-posting |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2008/08/20/MNU412FKRL.DTL |quote= |work=[[San Francisco Chronicle]] |date=2008-08-20 |access-date=2008-08-25 }}</ref>
=== ખાનગીપણું ===
જુલાઈ 2008માં [[વાયાકોમ]] ([[:en:Viacom|Viacom]])ની તરફેણમાં કોર્ટનો ચૂકાદો આવ્યો અને સાઈટ પર વિડિઓ જોનાર પ્રત્યેક વપરાશકારની નિહાળવાની આદતો અંગેની વિગતો આપવા યુ ટ્યુબને આદેશ કરાયો. વ્યક્તિગત વપરાશકારોની વિડિઓ નિહાળવાની આદતોને ઓળખવા માટે [[આઈપી એડ્રેસ]] ([[:en:IP address|IP address]]) અને લોગઈન નામની સંયુક્ત રીતે મદદ લેવી પડશે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ. [[ઈલેક્ટ્રોનિક ફ્રન્ટિઅર ફાઉન્ડેશન]] ([[:en:Electronic Frontier Foundation|Electronic Frontier Foundation]])એ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આ ચૂકાદાને "ખાનગીપણાના અધિકાર માટે ઘાતક" ગણાવ્યો.<ref>{{cite web | title = Google must divulge YouTube log|author=| publisher = [[BBC News]]| url = http://news.bbc.co.uk/1/hi/technology/7488009.stm|access-date= 2008-07-03 }}</ref> યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ [[લૂઈસ સ્ટેન્ટોન]] ([[:en:Louis Stanton|Louis Stanton]])એ એકાંતના રક્ષણને લગતી ચિંતાઓને "કાલ્પનિક" ગણાવી અને ૧૨&એનબીએસપી કરતાં વધારે જથ્થાના દસ્તાવેજો આપવા યુ ટ્યુબને આદેશ કર્યો; ડેટા-માહિતી,વિગતોના [[ટેરાબાઈટ]] ([[:en:terabyte|terabyte]]).ન્યાયાધીશ સ્ટેન્ટોને વાયાકોમની અરજી નકારી કાઢી જેમાં વાયાકોમે યુ ટ્યુબ પાસે તેના [[સર્ચ એન્જિન (કમ્પ્યુટિંગ)|સર્ચ એન્જિન]] ([[:en:search engine (computing)|search engine]]) સિસ્ટમના [[સોર્સ કોડ]] ([[:en:source code|source code]]) માગ્યા હતા અને એવું જણાવ્યું હતું કે કોપીરાઈટનો ભંગ કરતાં વિડિઓ પ્રત્યે યુ ટ્યુબનો વ્યવહાર અલગ હોય તેવા કોઈ પુરાવા નથી.<ref>{{cite web| title = YouTube ordered to reveal its viewers| author = | publisher = [[CNN]]| url = http://edition.cnn.com/2008/TECH/biztech/07/03/youtubelawsuit.ap/index.html| access-date = 2008-07-04| archive-date = 2008-07-07| archive-url = https://web.archive.org/web/20080707013321/http://edition.cnn.com/2008/TECH/biztech/07/03/youtubelawsuit.ap/index.html| url-status = dead}}</ref><ref>{{cite web | title = Google Told to Turn Over User Data of YouTube|author=Helft, Miguel| publisher = [[The New York Times]]| url = http://www.nytimes.com/2008/07/04/technology/04youtube.html?bl&ex=1215230400&en=2144c0053de49341&ei=5087%0A|access-date= 2008-07-04 }}</ref>
=== અનુચિત-અયોગ્ય સામગ્રી ===
કેટલીક વિડિઓમાં અણછાજતી સામગ્રીના મુદ્દે યુ ટ્યુબે ટીકાનો સામનો પણ કર્યો છે. યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]])માં અયોગ્ય અથવા અનુચિત ગણી શકાય તેવી સામગ્રી અપલોડ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ દરેક વિડિઓ અપલોડ થાય તે પહેલા તેની તપાસ કરવાની અસમર્થતાનો અર્થ એવો થાય છે કે પ્રાસંગિક દોષ-ભૂલો નિવારી શકાય તેમ નથી. વિડિઓના વિવાદાસ્પદ વિસ્તારોમાં [[હોલોકૌસ્ટ ડીનાયલ]] ([[:en:Holocaust denial|Holocaust denial]]) અને [[હિલ્સબોરો ડિઝાસ્ટર]] ([[:en:Hillsborough Disaster|Hillsborough Disaster]])નો સમાવેશ થાય છે, જેમાં [[લિવરપુલ|લિવરપૂલ]] ([[:en:Liverpool|Liverpool]])ના 96 ફૂટબોલ ચાહકોને 1989માં મારી નખાયા હતા.<ref>{{cite web | title =YouTube criticized in Germany over anti-Semitic Nazi videos|author=| publisher = [[Reuters]]| url = http://www.haaretz.com/hasen/spages/898004.html|access-date= 2008-05-28 }}</ref><ref>{{cite web | title =Fury as YouTube carries sick Hillsboro video insult|author=| publisher = icLiverpool| url = http://icliverpool.icnetwork.co.uk/0100news/0100regionalnews/tm_headline=fury-as-youtube-carries-sick-hillsboro-video-insult%26method=full%26objectid=18729523%26page=1%26siteid=50061-name_page.html|access-date= 2008-05-24 }}</ref>
અયોગ્ય સામગ્રી ધરાવતી વિડિઓને ફ્લેગ કરવા માટે યુ ટ્યુબ વપરાશકારો પર આધાર રાખે છે અને તેના કર્મચારીઓ આવી ફ્લેગ કરેલી વીડિયોને જોઈને નક્કી કરે છે કે તેમાં સાઈટની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]])નો ભંગ થાય છે કે નહિ.<ref name="guidelines" /> જુલાઈ 2008માં [[યુનાઈટેડ કિંગડમનું હાઉસ ઓફ કોમન્સ|હાઉસ ઓફ કોમન્સ ઓફ ધી યુનાઈટેડ કિંગડમ]] ([[:en:House of Commons of the United Kingdom|House of Commons of the United Kingdom]])ની સાંસ્કૃતિક અને માધ્યમોની સમિતિએ જણાવ્યું હતું કે, વિડિઓ પર નિયંત્રણ રાખવાની યુ ટ્યુબની પદ્ધતિથી તેઓ પ્રભાવિત થયા નથી અને તેમણે નોંધ્યું હતું કે "[[વપરાશકાર સર્જિત સામગ્રી]] ([[:en:user generated content|user generated content]]) ધરાવતી સાઈટમાં સક્રિય નિરીક્ષણ આદર્શ કામગીરીનો ભાગ હોવું જોઈએ." આના જવાબમાં યુ ટ્યુબે જણાવ્યું હતું કે, "સામગ્રીને મંજૂરી આપવા સંદર્ભે અમારી પાસે કડક નિયમો છે અને અયોગ્ય સામગ્રી જોનાર કોઈ પણ વ્યક્તિ અમારી નીરિક્ષક ટીમને ચોવીસ કલાક અને સમગ્ર સપ્તાહમાં ગમે ત્યારે જાણ કરી શકે છે અને આવા કિસ્સામાં અમે ઉચિત કામગીરી બજાવી શકીએ. નિયમો અંગે અમે સમાજને શિક્ષિત કરીએ છીએ અને યુ ટ્યુબના દરેક પેજ સાથે સીધા જોડાણનો સમાવેશ કર્યો છે જેના લીધે વપરાશકારો માટે અત્યંત સરળ પ્રક્રિયા બની જાય છે. અમારી સાઈટ પર અપલોડ થયેલી સામગ્રીના કદને જોતાં લાગે છે કે નિયમોનો ભંગ કરતી અને જૂજસંખ્યા ધરાવતી વિડિઓને ઝડપથી ઓછી કરવા માટેનો આ જ સારામાં સારો અસરકારક માર્ગ છે.<ref>{{cite web| title = YouTube attacked by MPs over sex and violence footage| author = | publisher = [[Daily Telegraph]]| url = http://www.telegraph.co.uk/connected/main.jhtml?xml=/connected/2008/07/31/dlyoutube131.xml| access-date = 2008-08-21| archive-date = 2008-08-07| archive-url = https://web.archive.org/web/20080807022353/http://www.telegraph.co.uk/connected/main.jhtml?xml=%2Fconnected%2F2008%2F07%2F31%2Fdlyoutube131.xml| url-status = dead}}</ref>
== બ્લોકિંગ, માર્ગ રોકવો ==
{{main|Blocking of YouTube}}
કેટલાક દેશોએ શરૂઆતથી જ યુ ટ્યુબના સંપર્કનો માર્ગ રોકેલો છે, આવા દેશોમાં [[ચીન]] ([[:en:China|China]]),<ref>{{cite web | title =YouTube finally back online in China|author=Schwankert, Steven| publisher = PC Advisor| url =http://www.pcadvisor.co.uk/news/index.cfm?newsid=11198|access-date= 2008-11-30 }}</ref>[[ઈરાન]] ([[:en:Iran|Iran]]), <ref>{{cite web | title =Censorship fears rise as Iran blocks access to top websites|author=Tait, Robert| publisher = [[The Guardian]]| url =http://www.guardian.co.uk/technology/2006/dec/04/news.iran|access-date= 2008-11-30 }}</ref>[[મોરોક્કો]] ([[:en:Morocco|Morocco]]),<ref>{{cite web | title =YouTube shut down in Morocco|author=Richards, Jonathan| publisher = [[The Times]]| url =http://technology.timesonline.co.uk/tol/news/tech_and_web/article1859557.ece|access-date= 2008-11-30 }}</ref> અને [[થાઈલેન્ડ]] ([[:en:Thailand|Thailand]])નો સમાવેશ થાય છે.<ref>{{cite web | title =Thailand blocks access to YouTube|author=| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6528303.stm|access-date= 2008-11-30 }}</ref>[[મુસ્તફા કેમલ અતાતુર્ક]] ([[:en:Mustafa Kemal Atatürk|Mustafa Kemal Atatürk]])નું અપમાન કરતી હોવાનું મનાતી એક વિડિઓ બાબતે સર્જાયેલા વિવાદ બાદ [[ટર્કી, તૂર્કી|ટર્કી]] ([[:en:Turkey|Turkey]])એ પણ હાલ યુ ટ્યુબને બ્લોક કરી છે.<ref name=gatekeepers>{{cite news |first= |last= |author= Rosen, Jeffrey|coauthors= |title=Google’s Gatekeepers |url=http://www.nytimes.com/2008/11/30/magazine/30google-t.html?_r=1&partner=rss&emc=rss&pagewanted=all |quote= |publisher=[[The New York Times]] |date=2008-11-30 |access-date=2008-12-01 }}</ref> [[ટર્કીના વડાપ્રધાન|ટર્કીશ વડાપ્રધાન]] ([[:en:Prime Minister of Turkey|Turkish Prime Minister]]) [[રેસેપ તાયિપ એર્ડોગન]] ([[:en:Recep Tayyip Erdoğan|Recep Tayyip Erdoğan]])એ પત્રકારો સમક્ષ સ્વીકાર્યુ હતું કે બ્લોક કરી હોવા છતાં [[ઓપન પ્રોક્સી]] ([[:en:open proxy|open proxy]]) દ્વારા આ સાઈટ હજુ પણ ટર્કીમાં ઉપલબ્ધ છે.<ref>{{cite web | title =Ban on YouTube proves virtual|author=Doğan News Agency| publisher = [[Hürriyet]]| url=http://arama.hurriyet.com.tr/arsivnews.aspx?id=10441126|access-date= 2008-11-30 }}</ref>
23 ફેબ્રુઆરી, 2008ના રોજ [[પાકિસ્તાન]] ([[:en:Pakistan|Pakistan]])એ [[ઈસ્લામ]] ([[:en:Islam|Islam]])"માં શ્રદ્ધા પરત્વે "અપમાનકારક સામગ્રી" હોવાના કારણે યુ ટ્યુબને બ્લોક કરી હતી, જેમાં [[મોહમ્મદ]] ([[:en:Muhammad|Muhammad]]) પયગંબરના [[જીલેન્ડ્સ- મોહમ્મદ કાર્ટૂનની પોસ્ટનો વિવાદ|ડેનિશ કાર્ટૂન]] ([[:en:Jyllands-Posten Muhammad cartoons controversy|Danish cartoons]])નો સમાવેશ થતો હતો.<ref>{{cite web | title =Pakistan blocks YouTube website|author=| publisher = [[BBC]]| url =http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7261727.stm|access-date= 2008-11-30 }}</ref>આના પગલે સમગ્ર વિશ્વમાં લગભગ બે કલાક માટે યુ ટ્યુબની સાઈટ બ્લોક થઈ હતી. આ બ્લોક 26 ફેબ્રુઆરી, 2008ના રોજ દૂર થયો.<ref>{{cite web | title =Pakistan lifts the ban on YouTube|author=| publisher = [[BBC]]| url=http://news.bbc.co.uk/1/hi/technology/7262071.stm|access-date= 2008-11-30 }}</ref>[[વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક]] ([[:en:virtual private network|virtual private network]]) સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઘણા પાકિસ્તાનીઓએ ત્રણ દિવસ સુધી અવરોધ ઉભા કરી આ સાઈટ બ્લોક કરી હતી.<ref>{{cite web| title =Pakistan web users get round YouTube ban| author =| publisher =Silicon Republic| url =http://www.siliconrepublic.com/news/news.nv?storyid=single10381| access-date =2008-11-30| archive-date =2008-06-29| archive-url =https://web.archive.org/web/20080629065235/http://www.siliconrepublic.com/news/news.nv?storyid=single10381| url-status =dead}}</ref>
કેટલાક દેશની [[સ્કૂલ, શાળા|સ્કૂલ]] ([[:en:School|School]])માં યુ ટ્યુબને બ્લોક કરી દેવાઈ છે, કારણ કે વિદ્યાર્થીઓ આ સાઈટમાંથી [[ધાકધમકી, ગુંડાગીરી, હિંસાખોરી|હિંસાખોરી]] ([[:en:bullying|bullying]]), સ્કૂલમાં ઝઘડા, [[જાતિવાદ|જાતિય ભેદભાવ]] ([[:en:racism|racist]]) અને અન્ય કેટલીક અયોગ્ય વસ્તુઓ અપલોડ કરતા હતા.<ref>{{cite news|url=http://www.australianit.news.com.au/story/0,24897,21330109-15306,00.html|title=States still hold out on YouTube|date=2007-03-06|author=Colley, Andrew|publisher=Australian IT|6=accessdate2007-10-11|access-date=2009-06-10|archive-date=2009-02-23|archive-url=https://web.archive.org/web/20090223201413/http://www.australianit.news.com.au/story/0,24897,21330109-15306,00.html|url-status=dead}}</ref>
== તકનીકી નોંધ ==
=== વિડિઓ ફોર્મેટ ===
વેબના વપરાશકારો માટે યુ ટ્યુબની વિડિઓ પ્લેબેક ટેકનોલોજી [[એડોબ ફ્લેશ પ્લેયર]] ([[:en:Adobe Flash Player|Adobe Flash Player]]) આધારિત છે. એડોબ ફ્લેશ પ્લેયરના કારણે અન્ય સ્થાપિત-જાણીતી વીડિયો પ્લેબેક ટેકનોલોજી જેવી ગુણવત્તાની જ વિડિઓ જોઈ શકાય છે અને ([[વિન્ડોસ મીડિયા પ્લેયર]] ([[:en:Windows Media Player|Windows Media Player]]), [[ક્વિક ટાઈમ]] ([[:en:QuickTime|QuickTime]]), અને [[રીઅલ પ્લેયર|રીઅલપ્લેયર]] ([[:en:RealPlayer|RealPlayer]])ની જેમ) વપરાશકારે વીડિયો જોવા માટે [[વેબ બ્રાઉઝર]] ([[:en:web browser|web browser]]) [[પ્લગ-ઈન (કમ્પ્યુટિંગ)|પ્લગ-ઈન]] ([[:en:plug-in (computing)|plug-in]]) ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા પડતા નથી.<ref>{{cite web | title =Did YouTube Cut the Gordian Knot of Video Codecs?|author=Atwoood, Jeff| publisher = Coding Horror|url=http://www.codinghorror.com/blog/archives/000755.html|access-date= 2008-12-04 }}</ref>ફ્લેશ વિડિઓ જોવા માટે પણ પ્લગ-ઈનની જરૂર પડે છે, પરંતુ [[એડોબ સીસ્ટમ્સ]] ([[:en:Adobe Systems|Adobe Systems]]) દ્વારા થયેલા [[માર્કેટ રીસર્ચ-બજાર અંગે સંશોધન|માર્કેટ રીસર્ચ]] ([[:en:market research|market research]])માં જાણવા મળ્યું કે 95 ટકાથી વધુ [[પર્સનલ કોમ્પ્યુટર|પર્સનલ કમ્પ્યુટર]] ([[:en:personal computer|personal computer]])માં તેના પ્લગ ઈન ઈન્સ્ટોલ કરેલા હોય છે.<ref>{{cite web | title =Adobe Flash Player Version Penetration|author=| publisher = [[Adobe Systems]]| url=http://www.adobe.com/products/player_census/flashplayer/version_penetration.html|access-date= 2008-12-04 }}</ref>
યુ ટ્યુબ પર અપલોડ કરાયેલી વીડિયો 10 મિનિટ સુધીની હોય છે અને ફાઈલની સાઈઝ 1&એનબીએસપી [[ગિગાબાઈટ|જીબી]] ([[:en:Gigabyte|GB]]). હોય છે; 2005માં યુ ટ્યુબની શરૂઆત થઈ ત્યારે 10 મિનિટ કરતાં વધારે લાંબી વીડિયો અપલોડ કરવી વપરાશકારો માટે શક્ય હતી, પરંતુ યુ ટ્યુબનો મદદ વિભાગ હવે જણાવે છે કે, "તમારી પાસે ભલે ગમે તે એકાઉન્ટ હોય, પરંતુ તમે 10 મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ અપલોડ કરી શકો નહિ. અગાઉ વધારે લાંબી વિડિઓ અપલોડ કરવાની મંજૂરી મેળવનાર વપરાશકારો હજુ પણ આ ક્ષમતા ધરાવે છે, તેથી ક્યારેક તમને દસ મિનિટ કરતાં વધારે લાંબી વિડિઓ પણ જોવા મળશે." દસ મિનિટ કરતાં વધુ મોટી વિડિઓમાં મોટાભાગે ટેલિવિઝન શો અને ફિલ્મને બિનઅધિકૃત રીતે અપલોડ કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી માર્ચ 2006થી દસ મિનિટની મર્યાદા અમલમાં આવી<ref>{{cite web | title =Account Types: Longer videos|author=| publisher = YouTube| url=http://www.google.com/support/youtube/bin/answer.py?answer=71673&ctx=sibling|access-date= 2008-12-04 }}</ref><ref>{{cite web | title =YouTube caps video lengths to reduce infringement|author=Fisher, Ken| publisher = [[Ars Technica]]| url=http://arstechnica.com/news.ars/post/20060329-6481.html|access-date= 2008-12-04 }}</ref>
મોટાભાગે યુ ટ્યુબ નીચે મુજબના ફોર્મેટમાં સહિત [[વિન્ડોસ મીડિયા વિડિઓ|અપલોડ કરાયેલી વિડિઓ સ્વીકારે છે. જેમ કે, WMV]] ([[:en:Windows Media Video|.WMV]])[[ઓડિયો વિડિઓ ઈન્ટરલીવ|.AVI]] ([[:en:Audio Video Interleave|.AVI]]), [[ક્વિક ટાઈમ|.MOV]] ([[:en:QuickTime|.MOV]]), [[મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રૂપ|MPEG]] ([[:en:Moving Picture Experts Group|MPEG]]), [[એમપીઈજી-4 ભાગ 14|.MP4]] ([[:en:MPEG-4 Part 14|.MP4]]), [[ડીઆઈવીએક્સ|DivX]] ([[:en:DivX|DivX]]), [[ફ્લેશ વીડિયો|.FLV]] ([[:en:Flash Video|.FLV]]), અને [[ઓગ થીઓરા|.OGG]] ([[:en:Ogg Theora|.OGG]]). તે [[3જીપી]] ([[:en:3GP|3GP]]) વિડિઓને પણ સ્વીકારે છે જેના લીધે સીધી [[મોબાઈલ ફોન]] ([[:en:mobile phone|mobile phone]])માંથી પણ ક્લિપ અપલોડ કરી શકાય છે.<ref>{{cite web | title =Video Formats: File formats|author=| publisher = YouTube| url=http://www.google.com/support/youtube/bin/answer.py?answer=55744&topic=10526|access-date= 2008-12-04 }}</ref>
=== વીડિયો ક્વોલિટી-વીડિયોની ગુણવત્તા ===
[[ચિત્ર:Youtube high low.PNG|સાધારણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી યુ ટ્યુબ વિડિઓ (480x360 અને 320x240 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]])) તેમને મૂળ સાઈઝમાં પ્લે કરવામાં આવે ત્યારની સરખામણી.|right|thumb]]
[[કાર્યક્ષમ, પ્રવાહી માધ્યમ|સ્ટ્રીમિંગ મીડિયા]] ([[:en:streaming media|streaming media]]) ટેકનોલોજી દ્વારા વિવિધ ફોર્મેટમાં યુ ટ્યુબના વિડિઓનું વિતરણ થાય છે અને વીડિયો-ઓડિયોની ક્વોલીટિ પ્લેટફોર્મ પર આધાર રાખે છે. યુ ટ્યુબની વેબસાઈટ વપરાશકારોને સાધારણ અને ઉચ્ચ એમ દ્વિ-સ્તરીય ગુણવત્તાની પસંદગી આપે છે અને બંને [[ફ્લેશ વિડિઓ]] ([[:en:Flash Video|Flash Video]]) [[કન્ટેઈનર ફોર્મેટ (ડિજિટલ)|કન્ટેઈનર ફોર્મેટ]] ([[:en:container format (digital)|container format]]) પર આધારિત હોય છે. [[સોરેન્સોન સ્પાર્ક]] ([[:en:Sorenson Spark|Sorenson Spark]]) [[એચ.263]] ([[:en:H.263|H.263]]) આ વીડિયો છે જેનું એનકોડિંગ કરતી વખતે [[એક સમાન|મોનો]] ([[:en:monaural|mono]]) [[એમપી3]] ([[:en:MP3|MP3]]) ફોર્મેટમાં ઓડિયો રખાયો છે.<ref>{{cite web| title =H.263| author =| publisher =JISC Standards Catalogue| url =http://standards.jisc.ac.uk/catalogue/H.263.phtml| access-date =2008-12-04| archive-date =2008-12-05| archive-url =https://web.archive.org/web/20081205171238/http://standards.jisc.ac.uk/catalogue/H.263.phtml| url-status =dead}}</ref>સાધારણ ગુણવત્તાના વિડિઓમાં 320x240 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]])નું રિઝોલ્યુશન હોય છે અને 2005માં સાઈટની શરૂઆત થઈ ત્યારથી તેનો ઉપયોગ થાય છે, જ્યારે કે 480x360 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના વીડિયોનું લોન્ચિંગ માર્ચ 2008માં થયું હતું.<ref>{{cite web | title =Comparison of Normal YouTube vs YouTube High quality|author=| publisher = Lankanewspapers.com| url=http://www.lankanewspapers.com/news/2008/8/31828_space.html|access-date= 2008-12-04 }}</ref> અપલોડ થયેલા વિડિઓની ગુણવત્તાનું વિશ્લેષણ કર્યા બાદ યુ ટ્યુબ દ્વારા ઉચ્ચ ગુણવત્તામાં પ્રાપ્ય હોય એવા વીડિયો પસંદ કરાય છે.<ref>{{cite web | title =YouTube Videos in High Quality|author=| publisher = YouTube| url=http://www.youtube.com/blog?entry=W6MpIqdrtIE|access-date= 2008-12-04 }}</ref> યુ ટ્યુબના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિડિઓ [[એચ.264/એમપીઈજી-4 એવીસી]] ([[:en:H.264/MPEG-4 AVC|H.264/MPEG-4 AVC]]) ફોર્મેટની સાથે [[સ્ટીરીયોફોનિક|સ્ટીરિયો]] ([[:en:stereophonic|stereo]]) [[એડવાન્સ્ડ ઓડિયો કોડિંગ|એએસી]] ([[:en:Advanced Audio Coding|AAC]])માં પણ ઉપલબ્ધ હોય છે. વેબસાઈટના એડ્રેસ પર "'''&fmt=18''' એડ કરીને એમપીઈજી-4 વીડિયો જોઈ શકાય છે.<ref>{{cite web | title = YouTube in High-resolution|author= Baekdal, Thomas| publisher = | url = http://www.baekdal.com/notes/personal/youtube-high-video-quality/|access-date= 2008-06-08 }}</ref>
નવેમ્બર 2008ના પાછલા દિવસોમાં યુ ટ્યુબે તેની વેબ વીડિયો પ્લેયરના [[આસ્પેક્ટ રેશિયોઃ પાસાઓનો ગુણોત્તર (ઈમેજ-છબી)|આસ્પેક્ટ રેશિયો]] ([[:en:aspect ratio (image)|aspect ratio]])માં ફેરફાર કર્યો અને તેનું પરંપરાગત[[4:3]]માંથી [[વાઈડસ્ક્રીન-મોટો પડદો|વાઈડસ્ક્રીન]] ([[:en:widescreen|widescreen]])માં રૂપાંતર કર્યું.[[16:9]]આ બાબત તમામ વીડિયોને લાગુ પડે છે, એટલે કે 4:3 વિડિઓ [[પિલ્લરબોક્સ]] ([[:en:pillarbox|pillarbox]]) ફોર્મેટની સ્ક્રીનમાં હોય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-1023_3-10107536-93.html|title=YouTube videos get widescreen treatment|date=2008-11-24|access-date=2008-11-25|archive-date=2009-07-29|archive-url=https://web.archive.org/web/20090729122354/http://news.cnet.com/8301-1023_3-10107536-93.html|url-status=dead}}</ref> નવેમ્બર 2008માં એવી પણ જાહેરાત કરાઈ કે યુ ટ્યુબ હવે તેના વીડિયો વાસ્તવિક [[હાઈ-ડેફિનિશન ટેલિવિઝન|એચડી]] ([[:en:High-definition television|HD]]) ફોર્મેટમાં આપે છે જેનું રીઝોલ્યુશન 1280x720 [[પિક્સલ]] ([[:en:pixel|pixel]]) છે. 720 પિક્સલના રિઝોલ્યુશન સાથે અપલોડ કરાયેલા વીડિયોને "વોચ ઈન એચડી" વિકલ્પની પસંદગી કરીને અથવા વેબ એડ્રેસમાં '''&fmt=22''' ઉમેરીને આ (એચડી) ફોર્મેટમાં જોઈ શકાય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-17939_109-10104182-2.html|title=YouTube videos go HD with a simple hack|author=Lowensohn, Josh|date=|access-date=2008-11-25|archive-date=2011-08-10|archive-url=https://web.archive.org/web/20110810025547/http://news.cnet.com/8301-17939_109-10104182-2.html|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://blog.wired.com/business/2008/11/youtube-tests-o.html|title=YouTube Tests Out High Quality, Stereo Surround Videos|author=Keane, Meghan|date=|access-date=2008-11-25}}</ref>
=== ફોર્મેટ અને ગુણવત્તાની સરખામણીનું કોષ્ટક ===
{| class="wikitable"
|+યુ ટ્યુબ મીડિયા ટાઈપ-પ્રકારોની સરખામણી
|-
!!!સ્ટાન્ડર્ડ!!હાઈ (ડીફોલ્ટ) !!હાઈ (નોન-ડીફોલ્ટ)!!એચડી!!મોબાઈલ
|-
|'''કન્ટેઈનર''', પાત્ર-સામાન ભરવાનું સાધન||એફએલવી||એફએલવી||એમપી4||એમપી4||3જીપી
|-
|'''એફઆરએમટી વેલ્યુ'''||||6||18||22 ||17
|-
|'''વીડિયો એનકોડિંગ'''||એચ.263||એચ.263||એચ.264/એમપીઈજી-4 એવીસી ||એચ.264/એમપીઈજી-4 એવીસી ||એચ.263/એએમઆર
|-
|'''વિડિઓ રિઝોલ્યુશન''' ||320×240||480×360||480×360||1280×720||176×144
|-
|'''વિડિઓ બિટરેટ''' ([[ડેટા રેટ યુનિટ્સ#કિલોબિટ પર સેકન્ડ|કેબિટ્સ/સે]] ([[:en:Data_rate_units#kilobit_per_second|kbit/s]]))||200||900||512||2000||
|-
|'''ઓડિયો એનકોડિંગ'''||એમપી3 ||એમપી3 ||એએસી||એએસી||એએસી
|-
|'''ઓડિયો બિટરેટ''' (કેબિટ્સ/સે) ||64||96||128 ||232||
|-
|'''ઓડિયો ચેનલ્સ'''||1||1||2||2||
|-
|'''ઓડિયો સેમ્પલિંગ રેટ''' (હટર્ઝ)||22050||44100||44100||44100||
|}
{{Expand list|date=January 2009}}
== કન્ટેન્ટ એસેસિબિલિટી, સામગ્રીની સંપર્કકારકતા ==
=== એમ્બેડિંગ ===
યુ ટ્યુબની મહત્વની લાક્ષણિકતાઓ પૈકીની એક એ છે કે વપરાશકારો તેની વિડિઓને સાઈટ બહારના વેબપેજ પર પણ જોઈ શકે છે. યુ ટ્યુબની દરેક વિડિઓની સાથે [[HTML|એચટીએમએલ]] ([[:en:HTML|HTML]])નો ભાગ પણ હોય છે, જેનો ઉપયોગ યુ ટ્યુબ સાઈટની બહારના પેજ પર તેને ઈમ્બેડ (ગોઠવવા) કરવા માટે શકાય છે. યુ ટ્યુબની વિડિઓને [[સોશિયલ નેટવર્કિંગ]] ([[:en:social networking|social networking]]) પેજ પર અને [[બ્લોગ]] ([[:en:blog|blog]]) પર મૂકવા માટે સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.<ref>{{cite web|url=http://youtube.com/sharing|title=Sharing YouTube Videos|author=YouTube|date=|access-date=2009-01-17}}</ref>
=== મોબાઈલ ફોનો ===
મોબાઈલ સેવા પ્રોવાઈડર અને ડેટા પ્લાન અનુસાર કેટલાક [[મોબાઈલ ફોન]] ([[:en:mobile phone|mobile phone]]) પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે. યુ ટ્યુબ મોબાઈલ<ref>[http://m.youtube.com યુ ટ્યુબ મોબાઈલ]</ref>નો પ્રારંભ જૂન 2007માં થયો હતો અને તેમાં વિડિઓને સ્ટ્રીમ કરવા (એક સરખા પ્રવાહમાં લાવવા) માટે [[રીઅલ ટાઈમ સ્ટ્રીમિંગ પ્રોટોકોલ|આરટીએસપી]] ([[:en:Real Time Streaming Protocol|RTSP]])નો ઉપયોગ થાય છે. યુ ટ્યુબના તમામ વિડિઓ સાઈટના મોબાઈલ વર્ઝન (આવૃત્તિ) પર ઉપલબ્ધ નથી.<ref>{{cite web|url=http://googlesystem.blogspot.com/2007/06/mobile-youtube.html|title=Mobile YouTube|author=Google Operating System|date=|access-date=2009-01-17}}</ref>
=== અન્ય પ્લેટફોર્મ ===
જૂન 2007થી યુ ટ્યુબની વિડિઓ [[એપલ ઈન્ક.|એપલ]] ([[:en:Apple Inc.|Apple]])ના વિવિધ ઉત્પાદનો પર ઉપલબ્ધ બની છે. આના માટે યુ ટ્યુબની સામગ્રીનું એપલના સૂચવેલા વિડિઓ ધોરણો મુજબ કોડિંગ કરવું પડ્યું, [[એચ.264/એમપીઈજી-4 એવીસી|એચ.૨૬૪]] ([[:en:H.264/MPEG-4 AVC|H.264]]). [[એપલ ટીવી]] ([[:en:Apple TV|Apple TV]]) અને [[આઈફોન]] ([[:en:iPhone|iPhone]]) સહિતના ઉપકરણો પર યુ ટ્યુબ વિડિઓ જોઈ શકાય છે.<ref>{{cite web|url=http://www.apple.com/pr/library/2007/06/20youtube.html|title=YouTube Live on Apple TV Today; Coming to iPhone on June 29|author=Apple|date=|access-date=2009-01-17}}</ref> જુલાઈ 2008માં [[TiVo|ટીઆઈવીઓ]] ([[:en:TiVo|TiVo]]) સેવા શરૂ થવા સાથે યુ ટ્યુબ વિડિઓ શોધવા અને ચલાવવા માટે સીસ્ટમ સક્ષમ બની.<ref>{{cite web|url=http://gizmodo.com/5026092/tivo-getting-youtube-streaming-today|title=TiVo Getting YouTube Streaming TODAY|publisher=[[Gizmodo]]|date=|access-date=2009-02-17}}</ref> [[પ્લેસ્ટેશન ૩|પ્લેસ્ટેશન]] ([[:en:PlayStation 3|PlayStation 3]]), [[વાઈ]] ([[:en:Wii|Wii]]) અને [[વિડિઓ ગેમ કોન્સોલ|વીડિયો ગેમ કોન્સોલ]] ([[:en:video game console|video game console]]) પર વિડિઓ જોઈ શકાય તે માટે યુ ટ્યુબે જાન્યુઆરી 2009માં વિશેષ ચેનલ શરૂ કરી.<ref>{{cite web|url=http://latimesblogs.latimes.com/technology/2009/01/youtube-wii-ps3.html|title=YouTube video comes to Wii and PlayStation 3 game consoles|publisher=[[Los Angeles Times]]|date=|access-date=2009-01-17}}</ref>
=== ડાઉનલોડ્સ ===
વેબસાઈટના માધ્યમથી વિડિઓ જોવાય તેવા હેતુથી સામાન્ય રીતે યુ ટ્યુબ દ્વારા વિડિઓ ડાઉનલોડ માટે લિંક અપાતી નથી.<ref>{{cite web|url=http://www.youtube.com/t/terms|title=Terms of Use, 6.1|publisher=YouTube|date=|access-date=2009-02-20}}</ref> [[બરાક ઓબામા]] ([[:en:Barack Obama|Barack Obama]])ના સાપ્તાહિક સંબોધન જેવી બહુ ઓછી વિડિઓ [[એમપીઈજી-૪ ભાગ ૧૪|એમપી4]] ([[:en:MPEG-4 Part 14|MP4]]) ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.<ref>{{cite web|url=http://news.cnet.com/8301-17939_109-10144823-2.html|title=(Some) YouTube videos get download option|author=[[CNET]]|date=|access-date=2009-01-17|archive-date=2012-12-18|archive-url=https://www.webcitation.org/6D0LpnZze?url=http://news.cnet.com/some-youtube-videos-get-download-option/|url-status=dead}}</ref>વેબસાઈટ પરની તમામ વિડિઓની ડાઉનલોડ લિન્ક પૂરી પાડતી ત્રિ-પક્ષી વેબસાઈટ, એપ્લિકેશન અને બ્રાઉઝર [[પ્લગ-ઈન (કમ્પ્યુટિંગ)|પ્લગ ઈન]] ([[:en:Plug-in (computing)|plug-in]]) પણ છે.<ref>{{cite web|url=http://latimesblogs.latimes.com/technology/2009/02/---mark-milian.html?cid=149000259|title=YouTube looks out for content owners, disables video ripping|author=Milian, Mark|publisher= [[Los Angeles Times]]|date=|access-date=2009-02-21}}</ref>
કેટલાક ભાગીદારોને મફતમાં અથવા [[ગૂગલ ચેકઆઉટ]]ના માધ્યમથી ચૂકવણીની સુવિધા આપવા માટે યુ ટ્યુબે ફેબ્રુઆરી 2009માં પ્રાયોગિક સેવા શરૂ કરી.<ref>{{cite web|url=http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/02/12/AR2009021203239.html|title=YouTube Hopes To Boost Revenue With Video Downloads|publisher=[[Washington Post]]|date=|access-date=2009-02-19}}</ref>
== પ્રાદેશિકકરણ ==
[[આંતરરાષ્ટ્રીયકરણ અને પ્રાદેશિકકરણ|લોકલાઈઝેશન]] ([[:en:Internationalization and localization|localization]]) પ્રાદેશિકકરણની સીસ્ટમનો પ્રારંભ કરવા માટે 19 જૂન 2007ના રોજ [[ગૂગલ]]ના [[ચિફ એક્ઝિક્યુટવ ઓફિસર, મુખ્ય કારોબારી અધિકારી|સીઈઓ]] ([[:en:Chief executive officer|CEO]]) [[એરિક શ્મિટ]] [[પેરિસ]] ([[:en:Paris|Paris]])માં હતા. વેબસાઈટનું સમગ્ર માધ્યમ હવે 22 દેશોમાં પ્રાદેશિક સંસ્કરણ સાથે ઉપલબ્ધ છે.
{| class="wikitable sortable"
!દેશ
!યુઆરએલ
!ભાષા
!લોન્ચ ડેટ- પ્રારંભ તારીખ
|-
|{{flagicon|AUS}} ઑસ્ટ્રેલિયા
|http://au.youtube.com/
|[[ઓસ્ટ્રેલિયન ઈંગ્લિશ|ઈંગ્લિશ (ઓસ્ટ્રેલિયા)]] ([[:en:Australian English|English (Australia)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|22}}<ref name="AUS-NZ">[http://mashable.com/2007/10/22/youtube-australia-new-zealand/ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યુ ટ્યુબનો પ્રારંભ]</ref>
|-
|
[[ચિત્ર:Flag of Brazil.svg|22px|frameless]] બ્રાઝિલ
|http://br.youtube.com/
|[[બ્રાઝિલિયન પોર્ટુગિઝ|પોર્ટુગિઝ (બ્રાઝિલ)]] ([[:en:Brazilian Portuguese|Portuguese (Brazil)]])
|{{Dts|format=dmy|2007|6|19|link=off}}<ref name="local" />
|-
|
[[ચિત્ર:Flag of Canada.svg|22px|frameless]] કેનેડા
|http://ca.youtube.com/
|[[કેનેડિયન ઈંગ્લિશ|ઈંગ્લિશ (કેનેડા)]] ([[:en:Canadian English|English (Canada)]]) અને [[કેનેડિયન ફ્રેન્ચ|ફ્રેન્ચ (કેનેડા)]] ([[:en:Canadian French|French (Canada)]])
|{{Dts|format=dmy|link=off|2007|11|6}}<ref>[http://mashable.com/2007/11/06/youtube-canada/ યુ ટ્યુબ કેનેડા નાઉ લાઈવ]</ref>
|-
|[[ચિત્ર:Flag of Czech Republic.svg|22px|frameless]] ચેક ગણરાજ્ય
|http://cz.youtube.com/
|[[ચેક ભાષા|ચેક]] ([[:en:Czech language|Czech]])
|{{Dts|format=dmy|link=off|2008|10|9}}<ref>[http://czechdaily.wordpress.com/2008/10/12/czech-version-of-youtube-launched-and-its-crap-it-sucks/ યુ ટ્યુબના ચેક સંસ્કરણનો પ્રાંભ થયો.એન્ડ ઈટ્સ ક્રેપ. અને તેનું ઉતરતી કક્ષાનું ઈટ સક્સ.] તે ચૂસી લે છે.</ref>
|-
|{{flagicon|FRA}} ફ્રાન્સ
|http://fr.youtube.com/
|[[ફ્રેન્ચ ભાષા|ફ્રેન્ચ]] ([[:en:French language|French]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local">[http://www.pcadvisor.co.uk/news/index.cfm?NewsID=9772 ગૂગલે યુ ટ્યુબ ફ્રાન્સ ન્યૂઝ-પીસી એડવાઈઝરનો પ્રારંભ કર્યો છે<!-- Bot generated title -->]</ref>
|-
|[[ચિત્ર:Flag of Germany.svg|22px|frameless]] જર્મની
|http://de.youtube.com/
|[[જર્મન ભાષા|જર્મન]]
|{{Dts|format=dmy|link=off|2007|11|8}}<ref>[http://mashable.com/2007/11/08/youtube-germany/ યુ ટ્યુબ જર્મની પ્રારંભ કરે છે] </ref>
|-
|{{HKG}}
|http://hk.youtube.com/
|[[પરંપરાગત ચાઈનીઝ અક્ષરો|ચાઈનીઝ (પરંપરાગત)]] ([[:en:Traditional Chinese character|Chinese (Traditional)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|17}}<ref name="chita.us">{{Cite web |url=http://chita.us/community/viewtopic.php?f=9&t=1294 |title=ચિટા • 檢視主題- યુ ટ્યુબ 台灣版推出<!-- Bot generated title --> |access-date=2009-06-10 |archive-date=2008-12-05 |archive-url=https://web.archive.org/web/20081205151456/http://chita.us/community/viewtopic.php?f=9&t=1294 |url-status=dead }}</ref>
|-
|{{ISR}}
|http://il.youtube.com/
|[[ઈંગ્લિશ ભાષા|ઈંગ્લિશ]] ([[:en:English language|English]])
|{{Dts|format=dmy|link=off|2008|9|16}}
|-
|{{IND}}
|http://in.youtube.com/
|[[ભારતીય ઈંગ્લિશ|ઈંગ્લિશ (ભારત)]] ([[:en:Indian English|English (India)]])
|{{Dts|format=dmy|link=off|2008|5|7}}<ref>{{Cite web |url=http://www.hindu.com/2008/05/08/stories/2008050857242200.htm |title=યુ ટ્યુબ પાસે હવે ભારતીય સ્વરૂપ પણ છે |access-date=2009-06-10 |archive-date=2013-11-28 |archive-url=https://web.archive.org/web/20131128004152/http://www.hindu.com/2008/05/08/stories/2008050857242200.htm |url-status=dead }}</ref>
|-
|{{flag|આયરલેંડનું ગણતંત્ર}}
|http://ie.youtube.com/
|[[હિલબેર્નો-ઈંગ્લિશ|ઈંગ્લિશ (આયર્લેન્ડ)]] ([[:en:Hiberno-English|English (Ireland)]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|[[ચિત્ર:Flag of Italy.svg|22px|frameless]] ઈટલી
|http://it.youtube.com/
|[[ઈટાલિયન ભાષા|ઈટાલિયન]] ([[:en:Italian language|Italian]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{JPN}}
|http://jp.youtube.com/
|[[જાપાનીઝ ભાષા|જાપાનીઝ]] ([[:en:Japanese language|Japanese]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{KOR}}
|http://kr.youtube.com/
|[[કોરિયન ભાષા|કોરિયન]] ([[:en:Korean language|Korean]])
|{{Dts|format=dmy|link=off|2008|1|23}}
|-
|{{flag|મેક્સિકો}}
|http://mx.youtube.com/
|[[મેક્સિકન સ્પેનિશ|સ્પેનિશ (મેક્સિકો)]] ([[:en:Mexican Spanish|Spanish (Mexico)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|10}}
|-
|{{NLD}}</br>[[ચિત્ર:Flag of Belgium.svg|22px|frameless]] બેલ્જિયમ
|http://nl.youtube.com/
|[[ડચ ભાષા|ડચ]] ([[:en:Dutch language|Dutch]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|[[ચિત્ર:Flag of New Zealand.svg|22px|frameless]] ન્યૂઝીલેન્ડ
|http://nz.youtube.com/
|[[ન્યૂઝિલેન્ડ ઈંગ્લિશ|ઈંગ્લિશ (ન્યૂઝિલેન્ડ)]] ([[:en:New Zealand English|English (New Zealand)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|22}}<ref name="AUS-NZ" />
|-
|{{flagicon|Poland}} પોલેંડ
|http://pl.youtube.com/
|[[પોલિશ ભાષા|પોલિશ]] ([[:en:Polish language|Polish]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{RUS}}
|http://ru.youtube.com/
|[[રશિયન ભાષા|રશિયન]] ([[:en:Russian language|Russian]])
|{{Dts|format=dmy|link=off|2007|11|13}}
|-
|{{flagicon|Spain}} સ્પેન
|http://es.youtube.com/
|[[સ્પેનિશ ભાષા|સ્પેનિશ]]
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|-
|{{SWE}}
|http://se.youtube.com/
|[[સ્વીડિશ ભાષા|સ્વીડિશ]] ([[:en:Swedish language|Swedish]])
|{{Dts|format=dmy|link=off|2008|10|22}}
|-
|{{flagicon|Taiwan}} ચીની ગણતંત્ર
|http://tw.youtube.com/
|[[પરંપરાગત ચાઈનીઝ પાત્ર|ચાઈનીઝ (પરંપરાગત)]] ([[:en:Traditional Chinese character|Chinese (Traditional)]])
|{{Dts|format=dmy|link=off|2007|10|18}}<ref name="chita.us" />
|-
|{{flag|યુનાઇટેડ કિંગડમ}}
|http://uk.youtube.com/
|[[બ્રિટિશ ઈંગ્લિશ|ઈંગ્લિશ (યુનાઈટેડ કિંગડમ)]] ([[:en:British English|English (United Kingdom)]])
|{{Dts|format=dmy|link=off|2007|6|19}}<ref name="local" />
|}
[[ટર્કી, તૂર્કી|ટર્કી]] ([[:en:Turkey|Turkey]])માં યુ ટ્યુબની પ્રાદેશિક આવૃત્તિ શરૂ કરવાની યોજના મુશ્કેલીમાં મૂકાઈ છે, કારણ કે ટર્કીના સત્તાધિશોએ યુ ટ્યુબને ટર્કીના કાયદાને આધિન રહે તેવી ઓફિસ ટર્કીમાં શરૂ કરવા જણાવ્યું છે. જ્યારે કે યુ ટ્યુબે પોતાનો આવો કોઈ ઈરાદો હોવાનું નકાર્યું છે અને જણાવ્યું છે કે તેના વિડિઓ ટર્કીશ કાનૂનને આધિન નથી. [[મુસ્તફા કેમલ અતાતુર્ક|મુસ્તફા કેમલ અતાટુર્ક]] ([[:en:Mustafa Kemal Atatürk|Mustafa Kemal Atatürk]])નું અપમાન કરતી વિડિઓ અને [[મુસ્લિમ]] ([[:en:Muslim|Muslim]])ઓની લાગણીને ઠેસ પહોંચાડતી સામગ્રી યુ ટ્યુબ પર જોવા મળતી હોવાના મામલે ટર્કી સત્તામંડળે આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે. <ref>{{cite web| title = Long-standing YouTube ban lifted only for several hours| author = | publisher = Today's Zaman| url = http://www.todayszaman.com/tz-web/detaylar.do?load=detay&link=145219&bolum=101| access-date = 2008-07-10| archive-date = 2009-06-04| archive-url = https://web.archive.org/web/20090604021143/http://www.todayszaman.com/tz-web/detaylar.do?load=detay&link=145219&bolum=101| url-status = dead}}</ref>
=== ચેનલ ટાઈપ્સ- ચેનલના પ્રકાર ===
યુ ટ્યુબનું એકાઉન્ટ ધરાવતા લોકો "ચેનલ ટાઈપ્સ" નામના ગ્રૂપમાં જોડાઈ શકે છે, જેના લીધે તેમની ચેનલ વધારે અનોખી બને છે. પ્રકાર છેઃ
* [[કોમેડિયન-હાસ્યકાર|કોમેડિયન]] ([[:en:Comedian|Comedian]]), હાસ્યકલાકારો પોતાનું રમૂજી પ્રદર્શન યુ ટ્યુબના દર્શકો સમક્ષ રજૂ કરે છે.
* [[ફિલ્મ ડિરેક્ટર-ફિલ્મ દિગ્દર્શક|ડિરેક્ટર]] ([[:en:Film director|Director]]), ફિલ્મ નિર્માતાઓ યુ ટ્યુબના દર્શકો માટે પોતાની વિડિઓ રજૂ કરે છે.
* [[ગુરુ]] ([[:en:Guru|Guru]]), કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અનુભવી લોકો પોતાની કામગીરી અંગે વિડિઓ બનાવે છે.
* [[મ્યુઝિશિયન-સંગીતકાર|મ્યુઝિશિયન]] ([[:en:Musician|Musician]]), સંગીતકારો અથવા બેન્ડ ગ્રૂપો ગીતો રજૂ કરે છે અથવા મૂળ ગીતો બતાવે છે અથવા ગીતો, આરોહ-અવરોહ, સૂર વગેરે અંગે સમજ આપે છે.
* [[501(સી)(3)|કલમ 501(સી)(3)]] ([[:en:501(c)(3)|501(c)(3)]]) દ્વારા મેળવવામાં આવેલો [[નોન-પ્રોફિટ, નફા વગર|નોન-પ્રોફિટ]] ([[:en:Non-profit|Non-profit]])નો દરજ્જો, યુ ટ્યુબના નોન-પ્રોફિટ કાર્યક્રમમાં નફા વગર ચાલતા (સ્વૈચ્છિક) સંગઠનોનો સ્વીકાર કરાય છે.
* [[રીપોર્ટર-ખબરપત્રી, સંવાદદાતા|રીપોર્ટર]] ([[:en:Reporter|Reporter]]), પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય ઘટના અંગે વીડિયો બનાવનાર સામાન્ય નાગરિક કે પ્રોફેશનલ-વ્યવસાયિક.
* [[પોલિટિશિયન-રાજકારણી|પોલિટિશિયન]] ([[:en:Politician|Politician]]), એક એવી વ્યક્તિ છે કે જે સરકારના હાલના રાજકારણ સાથે સંકળાયેલી હોય છે.
* યુ ટ્યુબર, યુ ટ્યુબનો સામાન્ય દર્શક
== વીડિયો રેન્કિંગ્સ ==
વિડિઓને રેન્કિંગ આપવા માટે યુ ટ્યુબ પાસે અનેક રસ્તા છે. સૌથી વધુ જોવાતી વિડિઓ સૌથી વધુ લોકપ્રિય કહેવાય છે<ref>{{cite web | url = http://www.youtube.com/browse?s=mp&t=a&c=0&l=&b=0&cr=US&locale=en_US&persist_locale=1| author = YouTube.com | title = YouTube's "most viewed" chart| dateformat = mdy | access-date = June 27 2008}}</ref>, જેને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છેઃ ''આજે'', ''આ સપ્તાહ''માં, ''આ મહિને'', અને ''ઓલટાઈમ''-સર્વકાલીન. અન્ય રેન્કિંગ છેઃ
* ફીચર-લાક્ષણિક અથવા મહત્વની સામગ્રી
* રાઈઝિંગ વીડિયોસ- ઉભરતી વિડિઓ
* સૌથી વધુ ચર્ચિત
* સૌથી વધુ જોવાયેલ
* ટોચની પસંદગી
* સૌથી વધુ લોકપ્રિય
<!-- Do not enter "Recent Videos" here as it is not a ranking -->
* સૌથી વધુ પ્રતિક્રિયા મેળવનાર
* ટોચના રેન્કિંગ
=== વીડિયો રેન્કિંગને લગતા વિવાદો ===
યુ ટ્યુબના કેટલાક વિડિઓમાં દર્શકોની સંખ્યા વિવાદનો વિષય બની છે, કારણ કે યુ ટ્યુબની ઓટોમેટેડ સીસ્ટ્મનો ઉપયોગ દર્શકોની સંખ્યાને વધારીને બતાવવામાં થતો હોવાના દાવા થાય છે , અને યુ ટ્યુબની [[સેવાની શરતો]] ([[:en:terms of service|terms of service]]) અનુસાર આમ કરવા પર મનાઈ છે. માર્ચ 2008માં, [[બ્રાઝિલ]] ([[:en:Brazil|Brazil]])ના ઈઆન બેન્ડ [[સીએસએસ (બેન્ડ)|કાન્સેઈ ડે સેર સેક્સી]] ([[:en:CSS (band)|Cansei De Ser Sexy]]) રચિત "[[મ્યુઝિક ઈઝ માય હોટ હોટ સેક્સ]] ([[:en:Music Is My Hot Hot Sex|Music Is My Hot Hot Sex]])" ગીતની બિનઅધિકૃત વિડિઓને સૌથી વધુ જોવાયેલી વીડિયો ઘોષિત કરાઈ હતી અને લગભગ 144 મિલિયન વખત તે જોવાઈ હતી. અપલોડર દ્વારા તેને ડીલિટ કરાઈ તે પહેલા અને [[હેકર (કમ્પ્યુટર સીક્યુરિટી)|હેકિંગ]] ([[:en:hacker (computer security)|hacking]]) અથવા ઓટોમેટેડ વ્યૂઈંગના આરોપો બાદ તેને યુ ટ્યુબ પરથી કામચલાઉ ધોરણે દૂર કરાઈ હતી,<ref>{{cite web | title = Mystery over zapped Hot Hot Sex YouTube clip|author=Hutcheon, Stephen| publisher =[[Sydney Morning Herald]]| url = http://www.smh.com.au/news/general/youtube-mystery-over-hot-hot-sex-video/2008/03/17/1205602260200.html|access-date= 2008-06-25}}</ref>વિડિઓને જોનારાઓની સંખ્યાએ "સૌથી વધુ પ્રિય" વિડિઓની સંખ્યાને પણ વટાવી દીધી અને 21,000 થી 1 જેટલા રેટિંગ મળ્યા, જ્યારે કે યુ ટ્યુબના ટોચના રેટિંગ ધરાવતી વિડિઓને પણ સામાન્ય રીતે 500 થી 1 રેટિંગ મળે છે.<ref>{{cite web | title =Numbers don't add up for top-rating Hot Hot Sex YouTube clip|author=Hutcheon, Stephen| publisher =[[Sydney Morning Herald]]| url = http://www.smh.com.au/articles/2008/03/06/1204402619704.html?feed=html|access-date= 2009-01-09}}</ref> યુ ટ્યુબની સેવાની શરતો જણાવે છેઃ "'' ઓટોમેટેડ સીસ્ટમનો ઉપયોગ નહિ કરવા અને તેનો પ્રારંભ નહિ કરવા તમે સંમત થાઓ છો, જેમાં "રોબોટ્સ", સ્પાઈડર્સ", અથવા "ઓફલાઈન રીડર્સ"નો સમાવેશ થાય છે, કે જેઓ યુ ટ્યુબ વેબસાઈટનો ઉપયોગ એવી રીતે કરે છે કે જેના લીધે નિશ્ચિત સમયમાં પરંપરાગત ઓન-લાઈન વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિ મોકલી શકે તેના કરતાં વધુ પ્રમાણમાં યુ ટ્યુબ સર્વરને રીક્વેસ્ટ મળે છે''" યુ ટ્યુબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "યુ ટ્યુબના આંકડાની સુરક્ષા માટે અમે સેફગાર્ડ વિકસાવી રહ્યા છીએ.કેટલી વખત આમ બને છે તે જાણવું મુશ્કેલ છે, પરંતુ વ્યાપક પ્રમાણમાં આવું બનતું નથી. ટોચના પાના પર સ્થાન મેળવવા માટે આંકડાઓ વધુ બતાવવામાં આવ્યા હોવાનું અમારા ધ્યાન પર આવે એટલે તરત જ અમે તે વિડિઓ અથવા ચેનલને લોકોની નજર સામેથી દૂર કરી દઈએ છીએ."<ref>{{cite web | title =YouTube questions Hot Sex video |author=| publisher =Metro News| url = http://www.metro.co.uk/news/article.html?in_article_id=111701&in_page_id=34|access-date= 2008-06-25}}</ref> રેન્કિંગ વધારવા માટે પોતે પ્રયત્ન કર્યા હોવાનું વિડિઓ અપલોડ કરનાર ઈટાલીના ક્લારુસ બર્ટેલે નકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આવા નુસ્ખા મારા નથી. મારે આની સાથે કોઈ સંબંધ નથી. મારા પર મૂકવામાં આવેલા આરોપોના કારણે મને અત્યંત દુખ થયું છે."<ref>{{cite web | title =YouTube chart topper provokes web backlash|author=Richards, Jonathan| publisher =[[The Times]]| url = http://technology.timesonline.co.uk/tol/news/tech_and_web/article3582166.ece|access-date= 2008-06-27}}</ref>
[[એવરિલ લેવિગ્ને]] ([[:en:Avril Lavigne|Avril Lavigne]])ના ગીત "[[ગર્લફ્રેન્ડ (એવરિલ લેવિગ્ને ગીત)|ગર્લફ્રેન્ડ]] ([[:en:Girlfriend (Avril Lavigne song)|Girlfriend]])"ની યુ ટ્યુબ પરની વિડિઓ પર પણ એવા આરોપ લાગ્યા હતા કે એવરિલ લેવિગ્નેની [[ફેનસાઈટ]] ([[:en:fansite|fansite]]) એવરિલબેન્ડએઈડ્સ દ્વારા વેબલિન્ક પોસ્ટ કરાઈ હોવાથી દર્શકોની સંખ્યા વધારે હતી.<ref name=Ingram>{{cite web | title = Avril is an anagram for "viral"|author=Ingram, Matthew| publisher =[[Toronto Globe and Mail]]| url = http://www.theglobeandmail.com/servlet/story/RTGAM.20080623.WBmingram20080623143124/WBStory/WBmingram|access-date= 2008-06-25}}</ref> લિન્ક પર ક્લિક કરવાથી યુ ટ્યુબ પરની ગર્લફ્રેન્ડની વીડિયો દર પંદર સેકન્ડે રીલોડ થતી હતી. એવરિલ લેવિગ્નેના ચાહકોને પ્રોત્સાહિત કરાતા હતા કે તેઓ "ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે, પરીક્ષાની તૈયારી વખતે કે સૂતી વખતે આ પેજ ખુલ્લુ રાખે. વધારે જોવાયેલ વિડિઓમાં ગણતરી માટે આ પાનું બે કે વધુ બ્રાઉઝર વિન્ડોમાં ખુલ્લા રાખો."<ref></ref> જુલાઈ ૨૦૦૮માં "ગર્લફ્રેન્ડે" [[જુડ્સન લાઈપ્લિ|જુડસન લાઈપ્લિ]] ([[:en:Judson Laipply|Judson Laipply]]) રચિત "ઈવોલ્યુશન ઓફ ડાન્સ"ને યુ ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડિઓ તરીકેના સ્થાનમાં પાછળ રાખી દીધી. {{As of|2009|01}}"ગર્લફ્રેન્ડ" લગભગ ૧૧૩ મિલિયન વખત જોવાઈ છે, જ્યારે કે "ઈવોલ્યુશન ઓફ ડાન્સ" લગભગ ૧૧૧ મિલિયન વખત જોવાઈ છે.<ref>{{cite web | title = Cheating Fans Give Avril Lavigne a YouTube Lift|author=Wortham, Jenna| publisher =Wired News| url = http://blog.wired.com/underwire/2008/06/avril-lavigne-f.html|access-date= 2008-06-25}}</ref><ref name=Ingram />
== આ પણ જૂઓ ==
{{Companies portal}}
* [[ઓલ્ટરનેટિવ મીડિયા, વૈકલ્પિક માધ્યમ|ઓલ્ટરનેટિવ મીડિયા]] ([[:en:Alternative media|Alternative media]])
* [[સીએનએન-યુ ટ્યુબ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ-ચર્ચા|સીએનએન-યુ ટ્યુબ પ્રેસિડેન્શિયલ ડીબેટ્સ-ચર્ચા]] ([[:en:CNN-YouTube presidential debates|CNN-YouTube presidential debates]])
* [[વિડિઓ સેવાની સરખામણી]] ([[:en:Comparison of video services|Comparison of video services]])
* [[ઈન્ટરનેટ ફિનોમીના (ચમત્કાર, અસાધારણ)ની યાદી|ઈન્ટરનેટ ફિનોમીનાની યાદી]] ([[:en:List of Internet phenomena|List of Internet phenomena]])
* [[યુ ટ્યુબ હસ્તીઓની યાદી]] ([[:en:List of YouTube celebrities|List of YouTube celebrities]])
* [[રિકરોલિંગ]] ([[:en:Rickrolling|Rickrolling]])
* [[સ્પામ (ઈલેક્ટ્રોનિક)#વીડિયો શેરિંગ સાઈટને લક્ષ્ય બનાવતા સ્પામ|વિડિઓ શેરિંગ સાઈટને લક્ષ્ય બનાવતા સ્પામ]] ([[:en:Spam (electronic)#Spam targeting video sharing sites|Spam targeting video sharing sites]])
* [[યુનિવર્સલ ટ્યુબ એન્ડ રોલફોર્મ ઈક્વિપમેન્ટ]] ([[:en:Universal Tube & Rollform Equipment|Universal Tube & Rollform Equipment]])
* [[વપરાશકાર સર્જિત સામગ્રી]] ([[:en:User-generated content|User-generated content]])
* [[વાઈરલ વિડિઓ]] ([[:en:Viral video|Viral video]])
* [[યુ ટ્યુબ એવોર્ડ્સ]] ([[:en:YouTube Awards|YouTube Awards]])
* [[યુ ટ્યુબ લાઈવ]] ([[:en:YouTube Live|YouTube Live]])
== સંદર્ભો ==
{{reflist|2}}
== અન્ય વાંચન ==
* લેસી, સારાહઃ ''ધી સ્ટોરીસ ઓફ ફેસબુક, યુ ટ્યુબ અને માયસ્પેસઃ ધી પીપલ, ધી હાઈપ એન્ડ ધ ડીલ્સ બીહાઈન્ડ ધ જાયન્ટ્સ ઓફ વેબ 2.0'' (2008) આઈએસબીએન 978-1854584533
== બાહ્ય લિન્ક ==
{{Sisterlinks}}
* [http://www.youtube.com યુ ટ્યુબ ]
* [http://highscalability.com/youtube-architecture યુ ટ્યુબ આર્કિટેક્ચર]
* [http://www2.alwatan.com.kw/Default.aspx?MgDid=677142&pageId=473 કુવૈતના સાંસદોએ યુ ટ્યુબ પર નિયંત્રણની માગણી કરી (૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮)] {{Webarchive|url=https://web.archive.org/web/20090125184437/http://www2.alwatan.com.kw/Default.aspx?MgDid=677142&pageId=473 |date=2009-01-25 }}
* {{wikia|youtube|Wikitubia}}
{{You Tube}}
{{Anonymous and the_Internet}}
{{Google Inc.}}
{{Digital distribution platforms}}
[[શ્રેણી:ગૂગલ]]
gpzyh6zu5amg7bc5x8pd6nj0supk9b3
ઓગસ્ટ ૨૫
0
15171
827799
794639
2022-08-25T13:51:32Z
Snehrashmi
41463
અપડેટ
wikitext
text/x-wiki
'''૨૫ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૩૭મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૮ દિવસ બાકી રહે છે.
== મહત્વની ઘટનાઓ ==
* ૧૬૦૯ – [[ગૅલિલિયો ગૅલિલિ|ગેલિલિયો ગેલિલી]]એ વેનેશિયન ધારાશાસ્ત્રીઓને પોતાનું પહેલું ટેલિસ્કોપ પ્રદર્શિત કર્યું.
* ૧૭૬૮ – [[જેમ્સ કૂક]] તેની પ્રથમ સફરે નિકળ્યો.
* ૧૮૯૪ – કિતાસાટો શિબાસાબુરોએ બ્યુબોનિક પ્લેગના સંક્રામક એજન્ટને શોધી કાઢ્યો અને ''ધ લેન્સેટ''માં તેના તારણો પ્રકાશિત કર્યા.
* ૧૯૮૦ – [[ઝિમ્બાબ્વે]] [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]]નું સભ્ય બન્યું.
* ૧૯૮૧ – અવકાશયાન 'વોયેજર - ૨' [[શની (ગ્રહ)|શનિ]] ગ્રહની સૌથી નજીક પહોંચ્યું.
* ૧૯૮૯ – અવકાશયાન 'વોયેજર - ૨', [[સૌરમંડળ]]ના છેલ્લા ગ્રહ, [[નેપ્ચ્યુન]] (વરૂણ)ની સૌથી નજીક પહોંચ્યું.
* ૧૯૯૧ – [[બેલારુસ|બેલારુસે]] [[સોવિયેત યુનિયન]]થી સ્વતંત્રતા મેળવી.
== જન્મ ==
* ૧૮૬૪ – [[વીરચંદ રાઘવજી ગાંધી]], ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કરનાર જૈન વિદ્વાન (અ. ૧૯૦૧)
* ૧૯૧૮ – બિન્દેશ્વરી પ્રસાદ મંડલ, ભારતીય રાજકારણી અને મંડલ કમિશનના અધ્યક્ષ (અ. ૧૯૮૨)
* ૧૯૬૨ – તસલીમા નસરીન, બાંગ્લાદેશી-સ્વીડિશ લેખિકા, ચિકિત્સક, નારીવાદી, ધર્મનિરપેક્ષ માનવતાવાદી અને કર્મશીલ
* ૧૯૬૯ – [[વિવેક રાઝદાન]], ભારતીય ક્રિકેટર
*
== અવસાન ==
* ૧૮૬૭ – [[માઇકલ ફેરાડે]], ન્યુક્લિયર ફિઝીક્સના પિતામહ તરીકે ઓળખાતા ભૌતિકવિજ્ઞાની (જ. ૧૭૯૧)
* ૨૦૧૨ – [[નીલ આર્મસ્ટ્રૉંગ]], ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશશાસ્ત્રી (જ. ૧૯૩૦)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/25 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|August 25}}
----
{{ઢાંચો:માસ}}
[[શ્રેણી:ઓગસ્ટ]]
s6bj89obcaejhibxz1wb8n1vxazpik6
હજારી પ્રસાદ દ્વિવેદી
0
26469
827797
810779
2022-08-25T13:07:31Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9
wikitext
text/x-wiki
{{Orphan|date=ડિસેમ્બર ૨૦૧૨}}
{{ભાષાંતર}}
આધુનિક યુગના મૌલિક નિબંધકાર, ઉત્કૃષ્ટ સમાલોચક તેમજ સાંસ્કૃતિક વિચારધારા ધરાવતા પ્રમુખ નવલકથાકાર (ઉપન્યાસકાર) '''આચાર્ય હજ઼ારી પ્રસાદ દ્વિવેદી'''નો જન્મ [[ઓગસ્ટ ૧૯| ૧૯મી ઓગસ્ટ]], [[૧૯૦૭]]ના દિવસે હાલના [[બિહાર]] રાજ્યમાં આવેલા [[બલિયા જિલ્લો| બલિયા જિલ્લા]]માં આવેલા દુબે-કા-છપરા નામક ગામમાં થયો હતો. એમનો પરિવાર જ્યોતિષ વિદ્યાના જાણકાર તરીકે પ્રસિદ્ધ હતો. એમના પિતા પં. અનમોલ દ્વિવેદી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. દ્વિવેદીજીનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં સંપન્ન થયું અને ત્યાંથી જ એમણે મીડલની પરીક્ષા પાસ કરી હતી. આ પશ્ચાત એમણે ઇંટરની પરીક્ષા અને જ્યોતિષ વિષય રાખીને આચાર્ય તરીકેની પરીક્ષા ઉત્તીર્ણ કરી. શિક્ષા પ્રાપ્તિ પશ્ચાત દ્વિવેદીજી શાંતિ નિકેતન ચાલ્યા ગયા અને ઘણાં વર્ષો સુધી ત્યાં હિંદી વિભાગમાં કાર્ય કરતા રહ્યા. શાંતિ-નિકેતન ખાતે રવીંદ્રનાથ ઠાકુર તથા આચાર્ય ક્ષિતિ મોહન સેનના પ્રભાવને કારણે એમણે સાહિત્યમાં ગહન અધ્યયન અને એની રચના કરવાનો પ્રારંભ કર્યો. દ્વિવેદીજીનું વ્યક્તિત્વ ખુબ પ્રભાવશાળી અને એમનો સ્વભાવ ખુબ સરળ અને ઉદાર હતો. તેઓ હિંદી, અંગ્રેજ઼ી, સંસ્કૃત અને બંગાળી ભાષાઓના વિદ્વાન હતા. ભક્તિકાલીન સાહિત્યક્ષેત્રે પણ એમને ઘણું જ્ઞાન હતું. લખનૌ વિશ્વવિદ્યાલય તરફથી એનને ડી. લિટ.ની ઉપાધિ આપી એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
==વર્ણ્ય વિષય==
દ્વિવેદી જી કે નિબંધોં કે વિષય ભારતીય [[સંસ્કૃતિ]], [[ઇતિહાસ]], [[જ્યોતિષ]], [[સાહિત્ય]] વિવિધ ધર્મોં ઔર સંપ્રદાયોં કા વિવેચન આદિ હૈ
વર્ગીકરણ કી દૃષ્ટિ સે દ્વિવેદી જી કે નિબંધ દો ભાગોં મેં વિભાજિત કિએ જા સકતે હૈં - વિચારાત્મક ઔર આલોચનાત્મક
વિચારાત્મક નિબંધોં કી દો શ્રેણિયાં હૈં પ્રથમ શ્રેણી કે નિબંધોં મેં દાર્શનિક તત્વોં કી પ્રધાનતા રહતી હૈ દ્વિતીય શ્રેણી કે નિબંધ સામાજિક જીવન સંબંધી હોતે હૈં
આલોચનાત્મક નિબંધ ભી દો શ્રેણિયોં મેં બાંટેં જા સકતે હૈં પ્રથમ શ્રેણી મેં ઐસે નિબંધ હૈં જિનમેં સાહિત્ય કે વિભિન્ન અંગોં કા શાસ્ત્રીય દૃષ્ટિ સે વિવેચન કિયા ગયા હૈ ઔર દ્વિતીય શ્રેણી મેં વે નિબંધ આતે હૈં જિનમેં સાહિત્યકારોં કી કૃતિયોં પર આલોચનાત્મક દૃષ્ટિ સે વિચાર હુઆ હૈ દ્વિવેદી જી કે ઇન નિબંધોં મેં વિચારોં કી ગહનતા, નિરીક્ષણ કી નવીનતા ઔર વિશ્લેષણ કી સૂક્ષ્મતા રહતી હૈ
==ભાષા==
દ્વિવેદી જી કી ભાષા શુધ્દ સાહિત્યિક ખડ઼ી બોલી હૈ ઉન્હોંને ભાવ ઔર વિષય કે અનુસાર હી ભાષા કા પ્રયોગ કિયા હૈ ઉનકી ભાષા કે દો રૂપ દિખલાઈ પડ઼તે હૈં - (1) સરલ સાહિત્યિક ભાષા, (2) સંસ્કૃત ગર્ભિત ક્લિષ્ટ ભાષા પ્રથમ રૂપ દ્વિવેદી જી કે સામાન્ય નિબંધોં મેં મિલતા હૈ ઇસ પ્રકાર કી ભાષા મેં ઉર્દૂ ઔર અંગ્રેજ઼ી કે શબ્દોં કા ભી સમાવેશ હુઆ હૈ સર્વત્ર હી સ્વાભાવિક ઔર પ્રવાહમયતા મિલતી હૈ
દ્વિવેદી જી કી ભાષા કા દૂસરા રૂપ ઉનકી આલોચનાત્મક રચનાઓં મેં મિલતા હૈ ઇનમેં સંસ્કૃત કે તત્સમ શબ્દોં કી પ્રધાનતા હૈ યહ ભાષા અધિક સંયત ઔર પ્રાંજલ હૈ ઇસ ભાષા મેં ભી કહીં કૃત્રિમતા યા ચમત્કાર પ્રદર્શન નહીં હૈ ઔર વહ સ્વાભાવિક ઔર પ્રવાહપૂર્ણ હૈ
==શૈલી==
દ્વિવેદી જી કી રચનાઓં મેં ઉનકી શૈલી કે નિમ્નલિખિત રૂપ મિલતે હૈં -
'''(1) ગવેષણાત્મક શૈલી'''
દ્વિવેદી જી કે વિચારાત્મક તથા આલોચનાત્મક નિબંધ ઇસ શૈલી મેં લિખે ગએ હૈં યહ શૈલી દ્વિવેદી જી કી પ્રતિનિધિ શૈલી હૈ ઇસ શૈલી કી ભાષા સંસ્કૃત પ્રધાન ઔર અધિક પ્રાંજલ હૈ વાક્ય કુછ બડ઼ે-બડ઼ે હૈં ઇસ શૈલી કા એક ઉદાહરણ દેખિએ -
લોક ઔર શાસ્ત્ર કા સમન્વય, ગ્રાહસ્થ ઔર વૈરાગ્ય કા સમન્વય, ભક્તિ ઔર જ્ઞાન કા સમન્વય, ભાષા ઔર સંસ્કૃતિ કા સમન્વય, નિર્ગુણ ઔર સગુણ કા સમન્વય, કથા ઔર તત્વ જ્ઞાન કા સમન્વય, બ્રાહ્મણ ઔર ચાંડાલ કા સમન્વય, પાંડિત્ય ઔર અપાંડિત્ય કા સમન્વય, રામ ચરિત માનસ શુરૂ સે આખિર તક સમન્વય કા કાવ્ય હૈ
'''(2) વર્ણનાત્મક શૈલી'''
દ્વિવેદી જી કી વર્ણનાત્મક શૈલી અત્યંત સ્વાભાવિક એવં રોચક હૈ ઇસ શૈલી મેં હિંદી કે શબ્દોં કી પ્રધાનતા હૈ, સાથ હી સંસ્કૃત કે તત્સમ ઔર ઉર્દૂ કે પ્રચલિત શબ્દોં કા ભી પ્રયોગ હુઆ હૈ વાક્ય અપેક્ષાકૃત બડ઼ે હૈં
'''(3) વ્યંગ્યાત્મક શૈલી'''
દ્વિવેદી જી કે નિબંધોં મેં વ્યંગ્યાત્મક શૈલી કા બહુત હી સફલ ઔર સુંદર પ્રયોગ હુઆ હૈ ઇસ શૈલી મેં ભાષા ચલતી હુઈ તથા ઉર્દૂ, ફારસી આદિ કે શબ્દોં કા પ્રયોગ મિલતા હૈ
'''(4) વ્યાસ શૈલી'''
દ્વિવેદી જી ને જહાં અપને વિષય કો વિસ્તારપૂર્વક સમઝાયા હૈ, વહાં ઉન્હોંને વ્યાસ શૈલી કો અપનાયા હૈ ઇસ શૈલી કે અંતર્ગત વે વિષય કા પ્રતિપાદન વ્યાખ્યાત્મક ઢંગ સે કરતે હૈં ઔર અંત મેં ઉસકા સાર દે દેતે હૈં
==રચનાએં==
દ્વિવેદી જી કી રચનાએં દો પ્રકાર કી હૈં, મૌલિક ઔર અનૂદિત ઉનકી મૌલિક રચનાઓં મેં સૂર સાહિત્ય હિંદી સાહિત્ય કી ભૂમિકા, કબીર, વિચાર ઔર વિતર્ક અશોક કે ફૂલ, વાણ ભટ્ટ કી આત્મ-કથા આદિ મુખ્ય હૈં પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધ-સંગ્રહ, વિશ્વ પરિચય, લાલ કનેર આદિ દ્વિવેદી જી કી અનૂદિત રચનાએં હૈં ઇનકે અતિરિક્ત દ્વિવેદી જી ને અનેક સ્વતંત્ર નિબંધોં કી રચના કી હૈ જો વિભિન્ન પત્ર-પત્રિકાઓં મેં પ્રકાશિત હુએ હૈં
==મહત્વપૂર્ણ કાર્ય==
દ્વિવેદી જી કા હિંદી નિબંધ ઔર આલોચનાત્મક ક્ષેત્ર મેં મહત્વપૂર્ણ સ્થાન હૈ વે ઉચ્ચ કોટિ કે નિબંધકાર ઔર સફલ આલોચક હૈં ઉન્હોંને સૂર, કબીર, તુલસી આદિ પર જો વિદ્વત્તાપૂર્ણ આલોચનાએં લિખી હૈં, વે હિંદી મેં પહલે નહીં લિખી ગઈં ઉનકા નિબંધ-સાહિત્ય હિંદી કી સ્થાઈ નિધિ હૈ ઉનકી સમસ્ત કૃતિયોં પર ઉનકે ગહન વિચારોં ઔર મૌલિક ચિંતન કી છાપ હૈ વિશ્વ-ભારતી આદિ કે દ્વારા દ્વિવેદી જી ને સંપાદન કે ક્ષેત્ર મેં પર્યાપ્ત સફલતા પ્રાપ્ત કી હૈ
== સમ્માન ==
હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન બદલ ૧૯૫૭માં તેમને [[પદ્મભૂષણ]] પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા,<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | access-date=21 July 2015 | archive-date=15 ઑક્ટોબર 2015 | archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | url-status=dead }}</ref> અને તેમના નિબંધ સંગ્રહ 'આલોક પર્વ' માટે ૧૯૭૩નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
*[http://www.abhivyakti-hindi.org/sansmaran/2001/hpd.htm 'અભિવ્યક્તિ' મેં હજ઼ારી પ્રસાદ દ્વિવેદી]
*[http://www.jagran.com/news/feature.aspx?id=3813005 આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદી: હિન્દી ખડ઼ી બોલી કે ઉન્નાયક]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.hindikunj.com હજારી પ્રસાદ દ્વિવેદી (હિંદીકુંજ મેં )]
*[http://books.google.co.in/books?id=lZLVvOq3juEC&printsec=frontcover#v=onepage&q=&f=false પ્રાચીન ભારત કે કલાત્મક વિનોદ] (ગૂગલ પુસ્તક ; લેખક - હજારી પ્રસાદ દ્વિવેદી)
*[http://books.google.co.in/books?id=_N9d79vzhRYC&printsec=frontcover#v=onepage&q&f=false હજારીપ્રસાદ ગ્રન્થાવલી ભાગ-૧] (ગૂગલ પુસ્તક ; સમ્પાદક - મુકુન્દ દ્વિવેદી)
*[http://books.google.co.in/books?id=t9mOHlCrNFMC&printsec=frontcover#v=onepage&q&f=false તોરોહિત : હજારી પ્રસાદ ગ્રન્થાવલી] (ગૂગલ પુસ્તક ; સમ્પાદક - મુકુન્દ દ્વિવેદી)
*[http://books.google.co.in/books?id=N82LZeQD7BMC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી સાહિત્ય કી ભૂમિકા] (ગૂગલ પુસ્તક ; હજારી પ્રસાદ દ્વિવેદી)
*[http://books.google.co.in/books?id=rer8aWYRAtMC&printsec=frontcover#v=onepage&q&f=false અશોક કે ફૂલ] (ગૂગલ પુસ્તક ; લેખક -હજારી પ્રસાદ દ્વિવેદી)
*[http://books.google.co.in/books?id=oD9t0_L3UhQC&printsec=frontcover#v=onepage&q&f=false મધ્યકાલીન બોધ કા સ્વરૂપ] (ગૂગલ પુસ્તક ; લેખક -હજારી પ્રસાદ દ્વિવેદી)
[[શ્રેણી:૧૯૦૭માં જન્મ]]
b58rh2skm0op47lz5saeubf1xcczkx7
ભારતીય સ્વતંત્રતા ચળવળ
0
28788
827805
806085
2022-08-25T16:08:48Z
Meghdhanu
67011
/* પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું */
wikitext
text/x-wiki
'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. [[સુભાષચંદ્ર બોઝ]], [[ભગત સિંહ|ભગતસિંહ]], [[ભગત સિંહ]], [[સૂર્ય સેન]] જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. [[રવિન્દ્રનાથ ટાગોર|રવીન્દ્રનાથ ટાગોર]], સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. [[સરોજિની નાયડુ]], [[પ્રીતીલતા વાડ્ડેદાર|પ્રીતીલતા વાડ્ડેદર]], બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકરે]] વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=kOa2DQAAQBAJ&q=Indian+Independence+Movement,+B.+R.+Ambedkar,+disadvantaged+sections+of+society&pg=PA58|title=Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes|last=Jammanna|first=Akepogu|last2=Sudhakar|first2=Pasala|date=14 December 2016|publisher=Cambridge Scholars Publishing|isbn=978-1-4438-4496-3|language=en}}</ref> [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધના]] દરમ્યાન જાપાનની મદદથી [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝની]] આગેવાની હેઠળની [[આઝાદ હિંદ ફોજ|ભારતની રાષ્ટ્રીય સૈન્યની]] ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના [[ભારત છોડો આંદોલન]] એ આ ચળવળનો ચરમકાળ હતો. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFBipan_ChandraMridula_MukherjeeAditya_MukherjeeK_N_Panikkar2016">Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). [https://books.google.com/books?id=0q7xH06NrFkC ''India's Struggle for Independence'']. Penguin Random House India Private Limited. [[ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર|ISBN]] [[વિશેષ: બુકસોર્સ / 978-81-8475-183-3|<bdi>978-81-8475-183-3</bdi>]].</cite></ref>
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે [[ભારતનું બંધારણ]] અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક]] તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. <ref>{{Cite news|title=Remembering the war of 1971 in East Pakistan|url=https://www.aljazeera.com/indepth/opinion/remembering-war-1971-east-pakistan-191216054546348.html|last=Zakaria|first=Anam|work=Al Jazeera|access-date=2020-05-18}}</ref>
== પૃષ્ઠભૂમિ ==
=== ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ ===
૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી [[વાસ્કો દ ગામા|વાસ્કો દ ગામાના]] કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.<ref>{{Cite web|title=Vasco da Gama reaches India|url=https://www.history.com/this-day-in-history/vasco-da-gama-reaches-india|website=History.com|language=en|accessdate=2020-05-18}}</ref> એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ [[સુરત|સુરતમાં]] ૧૬૧૩ માં સ્થપાઈ. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં [[મુઘલ સામ્રાજ્ય|મોગલ સામ્રાજ્યના]] પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, [[બિહાર]] અને [[ઑડિશા|ઓડિશાના]] મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાનની]] હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ [[મરાઠા સામ્રાજ્ય]] શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું. <ref>{{Cite web|title=Sikh Wars {{!}} Indian history|url=https://www.britannica.com/topic/Sikh-Wars|website=Encyclopædia Britannica|language=en|accessdate=2020-05-18}}</ref>
૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં ''મેકોલીકરણ'' થયો.<gallery widths="200" heights="200">
ચિત્ર:Clive.jpg|રોબર્ટ ક્લાઇવ [[Battle of Plassey|પ્લાસીના યુદ્ધ]] પછી [[Mir Jafar|મીર જાફર]] સાથે. [[Siraj ud-Daulah|પ્લાસીમાં]] [[Bengal Subah|બંગાળના]] [[Nawabs of Bengal and Murshidabad|નવાબ]] [[Siraj ud-Daulah|સિરાજ-ઉદ-દૌલાહ]] સાથે મીર જાફરે [[Siraj ud-Daulah|દગો]] કરી આ યુદ્ધને ભારતીય પેટાખંડમાં [[Company rule in India|બ્રિટીશ વર્ચસ્વનું]] મુખ્ય પરિબળ બનાવ્યું.
ચિત્ર:Tipu death.jpg|[[Henry Singleton (painter)|હેનરી સિંગલટન]] દ્વારા દોરાયેલ ચિત્ર : ''ટીપુ સુલતાનનો છેલ્લો પ્રયાસ અને અંત'', ઈ. સ. ૧૮૦૦. [[Kingdom of Mysore|મૈસુરના]] [[Tipu Sultan|ટીપુ સુલતાનની]] હાર બાદ, દક્ષિણ ભારતનો મોટાભાગનો ભાગ કાં તો કંપનીના સીધા શાસન હેઠળ અથવા તેના [[Princely state|પરોક્ષ રાજકીય નિયંત્રણ]] હેઠળ આવ્યો.
</gallery>
== પ્રારંભિક ચળવળો ==
થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે (૧૭૧૦-૧૭૫૭)એ [[તમિલનાડુ|તમિળનાડુમાં]] બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. <ref>{{Cite web|last=Dec 24|first=TNN /|last2=2012|last3=Ist|first3=03:43|title=P Chidambaram releases documentary film on Alagumuthu Kone {{!}} Madurai News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/madurai/P-Chidambaram-releases-documentary-film-on-Alagumuthu-Kone/articleshow/17737324.cms|website=The Times of India|language=en|accessdate=2020-10-01}}</ref> તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. <ref>{{Cite news|last=Sivarajah|first=Padmini|title=Section 144 to be imposed in Tuticorin district on freedom fighter's memorial day|url=https://timesofindia.indiatimes.com/city/madurai/Section-144-to-be-imposed-in-Tuticorin-district-on-freedom-fighters-memorial-day/articleshow/48021060.cms|access-date=2020-10-01|work=The Times of India|language=en}}</ref> <ref>{{Cite news|date=12 July 2015|title=Tributes paid to Alagumuthu Kone|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/news/national/tamil-nadu/tributes-paid-to-alagumuthu-kone/article7412824.ece|access-date=1 October 2020|issn=0971-751X}}</ref> પુલી થેવર એ [[ભારત|ભારતમાં]] બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના [[તિરુનેલવેલી જિલ્લો|તિરુનેલવેલી જિલ્લામાં]] નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.
સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો ( ''બંગાળીમાં બાંશેર કેલા'' ) બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા. <ref>Khan, Muazzam Hussain. "Titu Mir". Banglapedia. Bangladesh Asiatic Society. Retrieved 4 March 2014.</ref>
મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાને]] પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના [[કણ્ણૂર|કન્નુર]] નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.
ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના [[ઑડિશા|ઓડિશા]] અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|date=3 January 2017|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|title=Legends from South|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008|access-date=12 ફેબ્રુઆરી 2021|archive-date=14 સપ્ટેમ્બર 2008|archive-url=https://web.archive.org/web/20080914020119/http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|url-status=dead}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
ચિત્ર:Velu Nachchiyar 2008 stamp of India.jpg|[[Velu Nachiyar|વેલુ નાચિયાર]], ભારતમાં બ્રિટીશ સંસ્થાનવાદ સામે લડવાનારી શરૂઆતની ભારતીય રાણીઓમાંની એક હતી.
ચિત્ર:Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg|વીરાપંડીય કટ્ટાબોમન
ચિત્ર:Maveeran Alagumuthu Kone.jpg|માવીરન અળગુ મુથુકોણ
</gallery>
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
સપ્ટેમ્બર ૧૮૦૪ માં, [[ઑડિશા|કલિંગ]], ખોરધાના રાજાને [[જગન્નાથ]] મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને [[ઑડિશા|ઓડિશાના]] લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. <ref>{{Cite news|url=http://newindianexpress.com/states/odisha/article1368449.ece|title=Villages fight over martyr's death place|first=Hemant Kumar|last=Rout|work=The New Indian Express|year=2012|quote=historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806|access-date=7 February 2013}}</ref> રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. <ref>{{Cite web|year=2012|title=15 August Images|url=http://www.15august2017speech.in/|website=15august2017speech.in/|quote=was assassinated by the British government in a brutal manner on December 6, 1806|accessdate=7 February 2013|archiveurl=https://web.archive.org/web/20170205065228/http://www.15august2017speech.in/|archivedate=5 February 2017}}</ref> રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. <ref>{{Cite journal|last=Mohanty|first=N.R.|date=August 2008|title=The Oriya Paika Rebellion of 1817|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|journal=Orissa Review|pages=1–3|archive-url=https://web.archive.org/web/20131111185749/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|archive-date=11 November 2013|access-date=13 February 2013}}</ref> <ref name="orissa">{{Cite journal|last=Paikaray|first=Braja|date=February–March 2008|title=Khurda Paik Rebellion – The First Independence War of India|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|journal=Orissa Review|pages=45–50|archive-url=https://web.archive.org/web/20140422232307/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|archive-date=22 April 2014|access-date=13 February 2013}}</ref> <ref name="as">{{Cite web|title=Paik Rebellion|url=https://khordha.nic.in/paik-rebellion/|website=Khordha|publisher=National Informatics Centre|accessdate=14 August 2018}}</ref>
=== ૧૮૫૭ની ક્રાંતિ ===
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. <ref name="Chandra 1989 34">{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. [[મુઘલ સામ્રાજ્ય|મોગલો]] અને ભૂતપૂર્વ [[પેશવા|પેશ્વા]] જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.
સૈન્યમાં નવી દાખલ કરાયેલ ''પેટર્ન 1853 એનફિલ્ડ'' રાઇફલની કારતૂસો ટેલો (ગાયમાંથી) અને લાર્ડ (ડુક્કરની) ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી. <ref>{{Cite web|title=The Uprising of 1857|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+bd0018)|publisher=[[Library of Congress]]|accessdate=10 November 2009}}</ref>
[[મંગલ પાંડે]], નામના એક ભારતીય સૈનિકે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]]<nowiki/>ની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી (બી. એન. આઈ.) રેજિમેન્ટમાં સિપાહી (પાયદળ) હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]] ને જોઈતો જરૂરી તણખો મળ્યો.
૧૦ મે ૧૮૫૭ ના દિવસે, [[મેરઠ]] ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ''ટોલ હાઉસ''ને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ [[મુઘલ સામ્રાજ્ય|મોગલ બાદશાહ]], [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ને]] તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને ''શેનશાહ-એ-હિન્દુસ્તાન'' જાહેર કરવામાં આવ્યા. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી. <ref>{{Harvard citation no brackets|David|2002}}</ref>
અવધ (અયોધ્યા) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ) માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં [[ક્રાંતિ|નાગરિક ચળાવળ]] પણ શરૂ થઈ થયો હતો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ [[ગ્વાલિયર|ગ્વાલિયરમાં]] ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં [[રાણી લક્ષ્મીબાઈ|રાણી લક્ષ્મીબાઈની]] હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, [[તાત્યા ટોપે|તાત્યા ટોપેની]] આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. <ref name="WDL">{{Cite web|date=1890–1923|title=Official, India|url=http://www.wdl.org/en/item/393/|website=[[World Digital Library]]|accessdate=30 May 2013}}</ref> નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ (સ્ટેટ્યુટરી કાઉન્સીલ) તેમને સલાહ આપતી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ભારતના ગવર્નર જનરલ (વાઇસરોય) ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાં(રાણીનો ઢંઢેરો) કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં (જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ) પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહને]] બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.
૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=0DyWAwAAQBAJ&pg=PT443|title=Disraeli: The Romance of Politics|last=Robert P. O'Kell|publisher=U of Toronto Press|year=2014|isbn=9781442661042|pages=443–44}}</ref>
== નિયોજિત ચળવળોનો ઉદય ==
[[ચિત્ર:1st_INC1885.jpg|right|thumb|250x250px| ૧૮૮૫માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું]] પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>]]
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજીએ]] ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ''ઈન્ડિયન નેશનલ એસોશિએશન''ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ [[મુંબઈ|મુંબઈમાં]] મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref> તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.
ભારતીય સમાજના અગ્રણી જેવાકે [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] દ્વારા શરૂ થયેલ ''[[આર્ય સમાજ]]'' અને [[રાજા રામમોહનરાય|રાજા રામ મોહન રોય]] દ્વારા સ્થાપિત ''[[બ્રહ્મોસમાજ|બ્રહ્મ સમાજ]]'' જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. [[સ્વામી વિવેકાનંદ]], [[રામકૃષ્ણ પરમહંસ|રામકૃષ્ણ]], શ્રી અરબિંદો, [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ]], સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજી]] જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>
== ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય ==
[[ચિત્ર:1909magazine_vijaya.jpg|thumb|301x301px| તામિળ સામાયિક ''વિજયાના'' ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “[[વંદે માતરમ્|વંદે માતરમ]] ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.]]
[[ચિત્ર:Ghadar_di_gunj.jpg|thumb|316x316px| ''ગદર દી ગુંજ'', ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.]]
૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. <ref>{{Cite book|title=Congress and Indian Nationalism: The Pre-independence Phase|last=Wolpert|first=Stanley|publisher=University of California Press|year=1988|isbn=978-0-520-06041-8|editor-last=Sisson|editor-first=Richard|page=24|chapter=The Indian National Congress in Nationalist Perspective|quote=For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.|author-link=Stanley Wolpert|editor-last2=Wolpert|editor-first2=Stanley|chapter-url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA24}}</ref> ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં [[ઉર્દૂ ભાષા|ઉર્દૂના]] સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના [[અલીગઢ|અલીગઢમાં]] ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.
કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઈ નવરોજીએ]] યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.
[[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. <ref name="google6">{{Cite book|url=https://books.google.com/books?id=LOjhv5g629UC|title=Bal Gangadhar Tilak: Struggle for Swaraj|last=R, B.S.|last2=Bakshi, S.R.|date=1990|publisher=Anmol Publications Pvt. Ltd|isbn=978-81-7041-262-5|access-date=6 January 2017}}</ref> ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.
૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને [[લાલા લાજપતરાય|લાલા લજપત રાય]] જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - [[મહારાષ્ટ્ર]], બંગાળ અને [[પંજાબ|પંજાબે]] લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ [[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગની]] કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.
ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.<ref>{{Cite book|title=Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire|last=Ramnath|first=Maia|date=2011|publisher=University of California Press|isbn=978-0-520-26955-2|page=227}}</ref> બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.<ref>{{Cite book|title=India in the Making of Singapore|last=Latif|first=Asad|date=2008|publisher=Institute of Southeast Asian Studies|isbn=9789810815394|location=Singapore|page=34}}</ref>
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref><gallery widths="150" heights="150" perrow="5">
ચિત્ર:Dadabhai Naoroji 1889.jpg|[[Dadabhai Naoroji|દાદાભાઇ નવરોજી]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા. <ref name="INC_BritishRaj">{{citation|last=Nanda|first=B. R.|author-link=Bal Ram Nanda|title=Gokhale: The Indian Moderates and the British Raj|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58|series=Legacy Series|year=2015|publisher=Princeton University Press|isbn=978-1-4008-7049-3|page=58|orig-year=1977}}</ref>
ચિત્ર:Lal Bal Pal.jpg|[[Punjab Province (British India)|પંજાબના]] [[Lala Lajpat Rai|લાલા લાજપત રાય]], [[Bombay Province|મુંબઈના]] [[Bal Gangadhar Tilak|બાળ ગંગાધર ટિળક]] અને [[Bengal Presidency|બંગાળના]] [[Bipin Chandra Pal|બિપિનચંદ્ર પાલ]], ની ત્રિપુટી, લાલ બાલ પાલ તરીકે જાણીતી હતા, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકીય પ્રવાહમાં ફેરફાર કર્યો.
ચિત્ર:Surendranath Banerjee.jpg|[[Surendranath Banerjee|સુરેન્દ્રનાથ બેનર્જીએ]], [[Indian National Association|ઇન્ડિયન નેશનલ એસોસિએશનની]] સ્થાપના કરી અને તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા.
ચિત્ર:GKGokhale.jpg|[[Gopal Krishna Gokhale|ગોપાલ કૃષ્ણ ગોખલે]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] વરિષ્ઠ નેતા [[Servants of India Society|અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના]] સ્થાપક હતા.
</gallery>
== બંગાળના ભાગલા, ૧૯૦૫ ==
<gallery widths="200" heights="200">
ચિત્ર:Khudiram Bose 1905 cropped.jpg|અંગ્રેજો દ્વારા કામ ચલાવાયેલ અને ફાંસીની સજા પામેલ ક્રાંતિકારીઓમાં [[Khudiram Bose|ખુદીરામ બોઝ]] એક સૌથી નાની વયના કાંતિકારી હતા.<ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
ચિત્ર:Prafulla Chaki.jpg|[[Prafulla Chaki|પ્રફુલ્લ ચાકી]], જુગાંતર સાથે જોડાયેલા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજ વસાહતી અમલદારોની હત્યા કરી.
ચિત્ર:Bhupendranath Datta (brother of Swami Vivekananda).png|[[Bhupendranath Datta|ભૂપેન્દ્રનાથ દત્ત]], એ ભારતીય કાંતિકારી હતા જેમણે ઈન્ડો જર્મન કોન્સ્પીરેસીમાં ભાગ લીધો હતો.
</gallery>જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.<ref>John R. McLane, "The Decision to Partition Bengal in 1905" ''Indian Economic and Social History Review,'' July 1965, 2#3, pp 221–237</ref> ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે ''[[સ્વદેશી]]'' ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, [[ભૂપેન્દ્રનાથ દત્ત]], અને બિપિનચંદ્ર પાલ ''જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર'' અને ''સંધ્યા'' જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.
આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. [[ખુદીરામ બોઝ]], [[પ્રફુલ્લ ચાકી]], કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. <ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
અંગ્રેજ અખબાર, ''ધ એમ્પાયર'', એ લખ્યું હતું: <ref name="Patel2008">{{Harvard citation no brackets|Patel|2008}}</ref>
=== જુગંતર ===
<gallery widths="200" heights="200">
ચિત્ર:Sri aurobindo.jpg|[[Aurobindo Ghose|ઓરોબિંદો ઘોષ]] એ જુગન્તરના સ્થાપક સભ્યમાંની એક હતા. સાથે સાથે તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] રાષ્ટ્રવાદી રાજકારણઅને અનુશીલાન સમિતિ નામના બંગાળના અગ્રણી ક્રાંતિકારી આંદોલન સાથે સંકળાયેલા હતા .
ચિત્ર:Barindra Kumar Ghosh 01.jpg|[[Barindra Kumar Ghosh|બરિન્દ્રકુમાર ઘોષ]], જુગંતરના સ્થાપક સભ્યોમાંના એક અને [[Sri Aurobindo|શ્રી]] ઓરોબિંદોના નાના ભાઈ હતા.
ચિત્ર:BaghaJatin14.jpg|૧૯૧૦માં જતિન્દ્રનાથ મુખર્જી (બાઘા જતીન); બંગાળમાં ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું કેન્દ્રીય સંગઠન [[Jugantar Party|જુગંતર પાર્ટીના]] તેઓ મુખ્ય નેતા હતા.
</gallery>[[બારિન્દ્રકુમાર ઘોષ|બગીન્દ્ર ઘોષની]] આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.
આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. [[કોલકાતા]] પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી|પ્રફુલ્લ ચાકીએ]] (૩૦ એપ્રિલ ૧૯૦૮) [[મુજફ્ફરપુર|મુઝફ્ફરપુરના]] જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.
બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. <ref>The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the [[10th Jats]] Regiment) (cf: ''Sedition Committee Report'', 1918)</ref>
બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. <ref name="bd">{{Cite book|title=Banglapedia: National Encyclopedia of Bangladesh|last=Basu|first=Raj Sekhar|publisher=[[Asiatic Society of Bangladesh]]|year=2012|editor-last=Islam|editor-first=Sirajul|editor-link=Sirajul Islam|edition=Second|chapter=Basu, Benoy Krishna|editor-last2=Jamal|editor-first2=Ahmed A.|chapter-url=http://en.banglapedia.org/index.php?title=Basu,_Benoy_Krishna}}</ref>
=== અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો ===
[[કોલકાતા|કોલકાતામાં]] બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Heehs2008p133">{{Harvard citation no brackets|Heehs|2008}}</ref> કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.<gallery widths="200px" heights="200px">
Alipore Bomb Case 1908-09 Trial Room - Alipore Sessions Court - Calcutta 1997 1.jpg|ટ્રાયલ રૂમ, એલિપોર સેશન્સ કોર્ટ, કલકત્તા, 1997 થી નિરૂપણ.
Muraripukur garden house.png|કલકત્તાના મ Manનિકટોલા પરાંમાં મુરૈરીપુકુર ગાર્ડન હાઉસ. [[Barindra Kumar Ghosh|આ બરિન્દ્રકુમાર ઘોષ]] અને તેના સાથીઓનું મુખ્ય મથક હતું.
Cellular Jail 2.JPG|[[Cellular Jail|સેલ્યુલર જેલની]] એક પાંખ, [[Port Blair|પોર્ટ બ્લેર]] ; [[Revolutionary movement for Indian independence|ભારતની સ્વતંત્રતા માટે]] ઘણા ક્રાંતિકારીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા તેવા કેન્દ્રીય ટાવરને દર્શાવતા.
</gallery>
=== દિલ્હી-લાહોર કાંડનો ખટલો ===
[[ચિત્ર:An_assassination_attempt_on_Lord_Charles_Hardinge.jpg|right|thumb|345x345px| ૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.]]
૧૯૧૨ માં બ્રિટીશ ભારતની [[કોલકાતા|રાજધાની કલકત્તાથી]] નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે [[રાસબિહારી બોઝ|રાસ બિહારી બોઝની]] અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.
આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને [[જાપાન]] ચાલ્યા ગયા.
વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.<gallery widths="200" heights="200">
ચિત્ર:Basanta biswas.JPG|એવું માનવામાં આવે છે કે બસંત કુમાર બિસ્વાસે વાઇસરોયના સરઘસ પર બોમ્બ ફેંક્યો હતો. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે.
ચિત્ર:AMARENDRA CHATTERJEE.JPG|[[Amarendranath Chatterjee|અમરેન્દ્રનાથ ચેટર્જી]], જુગંતર આંદોલન માટે નાણાં એકત્ર કરવાના કાર્યમાં સહાય કરતા હતા, તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે [[Bihar|બિહાર]], [[Odisha|ઓડિશા]] અને સંયુક્ત પ્રાંતમાં ક્રાંતિકારી કેન્દ્રોને આવરી લેતી હતી .
</gallery>
=== હાવડા ગેંગ કેસ ===
શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. <ref>[[Indian independence movement#Samanta|Samanta]], Vol. II, "Nixon's Report", p. 591.</ref>
== ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ ==
[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની]] સ્થાપના ૧૯૦૬માં, [[ઢાકા]] (હાલ [[બાંગ્લાદેશ]]) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે [[પાકિસ્તાન|પાકિસ્તાનની]] રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. <ref>{{Harvard citation no brackets|Jalal|1994}}</ref>
૧૯૧૬ માં, [[મહમદ અલી ઝીણા|મહમ્મદ અલી ઝીણા]] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે [[દેહરાદૂન|દેહરાદૂનમાં]] ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. <ref>{{Cite web|last=Official website|first=Government of Pakistan|title=The Statesman: Jinnah's differences with the Congress|url=http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|accessdate=20 April 2006|archiveurl=https://web.archive.org/web/20060127234847/http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|archivedate=27 January 2006}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
<div class="mod-gallery mod-gallery-default mod-gallery-center"><div class="main"><div><gallery class="nochecker bordered-images whitebg" heights="180" widths="180">
ચિત્ર:Hodsons Horse France 1917 IWM Q 2061.jpg|પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી મોરચા પર ભારતીય અશ્વદળ.
ચિત્ર:Indian Army QF 3.7 inch gun battery Jerusalem 1917.jpg|[[3.7 inch Mountain Howitzer|૩ ઈંચની માઉન્ટન હૉવિટ્ઝર]] ચલાવતા ભારતીય સેનાના તોપચીઓ (સંભવતઃ ૩૯ મી બૅટરી), જેરુસલેમ ૧૯૧૭.
ચિત્ર:Rash Behari Bose 02.jpg|[[Rash Behari Bose|રાસબિહારી બોઝ]] [[Ghadar Mutiny|, ગદર વિદ્રોહ]] અને પાછળથી [[Indian National Army|આઝાદ હિંદ ફોજના]] એક મુખ્ય આયોજક.
ચિત્ર:Komogata Maru LAC a034014 1914.jpg|[[Burrard Inlet|વેનકુવરના બરાર્ડ ઇનલેટ]], ૧૯૧૪ માં [[SS Komagata Maru|એસ.એસ. કોમાગાટા મારૂમાં]] સવાર પંજાબી શીખો. મોટાભાગના મુસાફરોને કેનેડામાં જવાની મંજૂરી નહોતી અને વહાણને ભારત પરત વાળવા દબાણ કરવામાં આવ્યું હતું. [[Komagata Maru incident|કોમાગાટા મારૂ ઘટનાની]] આસપાસની ઘટનાઓએ ગદરના હેતુ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું.
</gallery></div></div></div>પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. <ref>Lawrence James, ''Raj: The Making and Unmaking of British India'' (2000) pp 439–518</ref>
=== હિન્દુ–જર્મન કાવતરું ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny_Memorial_Tablet.jpg|right|thumb|250x250px| વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, [[સિંગાપુર]] ના પ્રવેશ પર મુકેલી ૧૯૧૫ સિંગાપુર મ્યુટિનીની સ્મારક તક્તિ.]]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવવાની યોજનાઓની શ્રેણી હતી જેને હિંદુ -જર્મન કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો, ભૂગર્ભમાં રહેલા ભારતીય ક્રાંતિકારીઓ અને નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓ વચ્ચે રચાયેલી હતી. [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] પહેલાના દાયકામાં નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગદર પાર્ટી અને જર્મનીમાં, ભારતીય સ્વતંત્રતા સમિતિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી.<ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના જર્મન વિદેશ સેવા, સાન ફ્રાન્સિસ્કોમાં જર્મન દૂતાલય, તેમજ ઑટોમન તુર્કી અને આઇરિશ રિપબ્લિકન ચળવળના ટેકેદારોએ સમર્થન આપ્યું હતું. આ કાવતરામાં આયોજિત સૌથી પ્રમુખ યોજના બ્રિટિશ ભારતીય સૈન્યમાં પંજાબથી [[સિંગાપુર|સિંગાપોર]] સુધીના વિદ્રોહને વેગ આપવાનો પ્રયાસ હતો. [[ભારતીય ઉપખંડ]] પર બ્રિટીશ શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી ૧૯૧૫ માં આ કાવતરું ચલાવવામાં આવ્યું. ફેબ્રુઆરીનો બળવો આખરે નિષ્ફળ ગયો હતો જ્યારે બ્રિટિશ ગુપ્તચારોએ ગદર પાર્ટીના સભ્યને ફોડી મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભારતની અંદર નાના એકમો અને તેમની ચોકીઓ દ્વારા સંચાલોત વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
આ સાથે અન્ય સંબંધિત ઘટનાઓ: ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહ, ઍની લાર્સન હથિયાર કાવતરું, જુગંતર-જર્મન કાવતરું, કાબુલમાં જર્મન મિશન, ભારતમાં કનૉટ રેન્જર્સનો બળવો, તથા ૧૯૧૬ની બ્લેક ટોમ વિસ્ફોટ શામેલ છે. આ કાવતરામાં પ્રથમ વિશ્વ યુદ્ધના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં બ્રિટીશ ભારતીય સૈન્યને પલટાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ હતો.
=== ગદર વિદ્રોહ ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny.jpg|right|thumb|250x250px| સિંગાપોરના આઉટરામ રોડ પર ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહના સજા પામેલા સિપાહીઓને અપાતી જાહેર ફાંસી.]]
ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધની]] શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. <ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
=== પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર [[ચેન્નઈ|મદ્રાસ]] અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની [[કોલકાતા|કલકત્તા પર]] કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. <ref name="Hopkirk179">{{Harvard citation no brackets|Hopkirk|1994}}</ref> બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.
<!--
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
[[File:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg|thumb|right|250px|મહેન્દ્રપ્રતાપ (મધ્ય), ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ, ૧૯૧૫ કાબુલમાં અભિયાનના જર્મન અને તુર્કી પ્રતિનિધિઓ સાથે. જમણે વેર્નર ઑટ્ટો વોન્ હેન્ટીન્ગ]]
નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન એ ૧૯૧૫-૧૯૧૬ ભારતની કેન્દ્રીય સત્તાઓ દ્વારા અફઘાનીસ્તાનમાં મોકલવામાં આવેલું એક રાજદ્વારી મિશન હતું. આ ભિયાનનો હેતુ અફઘાનિસ્તાનને [[બ્રિટિશ સામ્રાજ્ય]]થી સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવા, કેન્દ્રીય સત્તાઓની સાથે વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરવા અને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ ભારત]] પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
The expedition was part of the [[Hindu–German Conspiracy]], a series of Indo-German efforts to provoke a nationalist revolution in India. Nominally headed by the exiled [[Princely state|Indian prince]] [[Raja Mahendra Pratap]], the expedition was a joint operation of [[German Empire|Germany]] and [[Ottoman Empire|Turkey]] and was led by the German Army officers [[Oskar Niedermayer]] and [[Werner Otto von Hentig]]. Other participants included members of an Indian nationalist organisation called the [[Berlin Committee]], including [[Maulavi Barkatullah]] and [[Chempakaraman Pillai]], while the Turks were represented by [[Kazim Bey]], a close confidante of [[Enver Pasha]].
Britain saw the expedition as a serious threat. Britain and its ally, the [[Russian Empire]], unsuccessfully attempted to intercept it in [[Persia]] during the summer of 1915. Britain waged a covert intelligence and diplomatic offensive, including personal interventions by the [[Governor-General of India|Viceroy]] [[Charles Hardinge, 1st Baron Hardinge of Penshurst|Lord Hardinge]] and [[George V|King George V]], to maintain Afghan neutrality.
The mission failed in its main task of rallying Afghanistan, under Emir [[Habibullah Khan]], to the German and Turkish war effort, but it influenced other major events. In Afghanistan, the expedition triggered reforms and drove political turmoil that culminated in the assassination of the Emir in 1919, which in turn precipitated the [[Third Afghan War]]. It influenced the [[Kalmyk Project]] of nascent [[October Revolution|Bolshevik Russia]] to propagate socialist revolution in Asia, with one goal being the overthrow of the British Raj. Other consequences included the formation of the [[Rowlatt Committee]] to investigate [[Revolutionary movement for Indian independence|sedition in India]] as influenced by Germany and Bolshevism, and changes in the Raj's approach to the Indian independence movement immediately after World War I. -->
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
lyuj5o12osg5dg7fnfa6o4ta7xh5fts
827806
827805
2022-08-25T16:09:50Z
Meghdhanu
67011
wikitext
text/x-wiki
'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. [[સુભાષચંદ્ર બોઝ]], [[ભગત સિંહ|ભગતસિંહ]], [[ભગત સિંહ]], [[સૂર્ય સેન]] જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. [[રવિન્દ્રનાથ ટાગોર|રવીન્દ્રનાથ ટાગોર]], સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. [[સરોજિની નાયડુ]], [[પ્રીતીલતા વાડ્ડેદાર|પ્રીતીલતા વાડ્ડેદર]], બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકરે]] વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=kOa2DQAAQBAJ&q=Indian+Independence+Movement,+B.+R.+Ambedkar,+disadvantaged+sections+of+society&pg=PA58|title=Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes|last=Jammanna|first=Akepogu|last2=Sudhakar|first2=Pasala|date=14 December 2016|publisher=Cambridge Scholars Publishing|isbn=978-1-4438-4496-3|language=en}}</ref> [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધના]] દરમ્યાન જાપાનની મદદથી [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝની]] આગેવાની હેઠળની [[આઝાદ હિંદ ફોજ|ભારતની રાષ્ટ્રીય સૈન્યની]] ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના [[ભારત છોડો આંદોલન]] એ આ ચળવળનો ચરમકાળ હતો. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFBipan_ChandraMridula_MukherjeeAditya_MukherjeeK_N_Panikkar2016">Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). [https://books.google.com/books?id=0q7xH06NrFkC ''India's Struggle for Independence'']. Penguin Random House India Private Limited. [[ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર|ISBN]] [[વિશેષ: બુકસોર્સ / 978-81-8475-183-3|<bdi>978-81-8475-183-3</bdi>]].</cite></ref>
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે [[ભારતનું બંધારણ]] અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક]] તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. <ref>{{Cite news|title=Remembering the war of 1971 in East Pakistan|url=https://www.aljazeera.com/indepth/opinion/remembering-war-1971-east-pakistan-191216054546348.html|last=Zakaria|first=Anam|work=Al Jazeera|access-date=2020-05-18}}</ref>
== પૃષ્ઠભૂમિ ==
=== ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ ===
૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી [[વાસ્કો દ ગામા|વાસ્કો દ ગામાના]] કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.<ref>{{Cite web|title=Vasco da Gama reaches India|url=https://www.history.com/this-day-in-history/vasco-da-gama-reaches-india|website=History.com|language=en|accessdate=2020-05-18}}</ref> એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ [[સુરત|સુરતમાં]] ૧૬૧૩ માં સ્થપાઈ. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં [[મુઘલ સામ્રાજ્ય|મોગલ સામ્રાજ્યના]] પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, [[બિહાર]] અને [[ઑડિશા|ઓડિશાના]] મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાનની]] હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ [[મરાઠા સામ્રાજ્ય]] શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું. <ref>{{Cite web|title=Sikh Wars {{!}} Indian history|url=https://www.britannica.com/topic/Sikh-Wars|website=Encyclopædia Britannica|language=en|accessdate=2020-05-18}}</ref>
૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં ''મેકોલીકરણ'' થયો.<gallery widths="200" heights="200">
ચિત્ર:Clive.jpg|રોબર્ટ ક્લાઇવ [[Battle of Plassey|પ્લાસીના યુદ્ધ]] પછી [[Mir Jafar|મીર જાફર]] સાથે. [[Siraj ud-Daulah|પ્લાસીમાં]] [[Bengal Subah|બંગાળના]] [[Nawabs of Bengal and Murshidabad|નવાબ]] [[Siraj ud-Daulah|સિરાજ-ઉદ-દૌલાહ]] સાથે મીર જાફરે [[Siraj ud-Daulah|દગો]] કરી આ યુદ્ધને ભારતીય પેટાખંડમાં [[Company rule in India|બ્રિટીશ વર્ચસ્વનું]] મુખ્ય પરિબળ બનાવ્યું.
ચિત્ર:Tipu death.jpg|[[Henry Singleton (painter)|હેનરી સિંગલટન]] દ્વારા દોરાયેલ ચિત્ર : ''ટીપુ સુલતાનનો છેલ્લો પ્રયાસ અને અંત'', ઈ. સ. ૧૮૦૦. [[Kingdom of Mysore|મૈસુરના]] [[Tipu Sultan|ટીપુ સુલતાનની]] હાર બાદ, દક્ષિણ ભારતનો મોટાભાગનો ભાગ કાં તો કંપનીના સીધા શાસન હેઠળ અથવા તેના [[Princely state|પરોક્ષ રાજકીય નિયંત્રણ]] હેઠળ આવ્યો.
</gallery>
== પ્રારંભિક ચળવળો ==
થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે (૧૭૧૦-૧૭૫૭)એ [[તમિલનાડુ|તમિળનાડુમાં]] બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. <ref>{{Cite web|last=Dec 24|first=TNN /|last2=2012|last3=Ist|first3=03:43|title=P Chidambaram releases documentary film on Alagumuthu Kone {{!}} Madurai News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/madurai/P-Chidambaram-releases-documentary-film-on-Alagumuthu-Kone/articleshow/17737324.cms|website=The Times of India|language=en|accessdate=2020-10-01}}</ref> તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. <ref>{{Cite news|last=Sivarajah|first=Padmini|title=Section 144 to be imposed in Tuticorin district on freedom fighter's memorial day|url=https://timesofindia.indiatimes.com/city/madurai/Section-144-to-be-imposed-in-Tuticorin-district-on-freedom-fighters-memorial-day/articleshow/48021060.cms|access-date=2020-10-01|work=The Times of India|language=en}}</ref> <ref>{{Cite news|date=12 July 2015|title=Tributes paid to Alagumuthu Kone|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/news/national/tamil-nadu/tributes-paid-to-alagumuthu-kone/article7412824.ece|access-date=1 October 2020|issn=0971-751X}}</ref> પુલી થેવર એ [[ભારત|ભારતમાં]] બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના [[તિરુનેલવેલી જિલ્લો|તિરુનેલવેલી જિલ્લામાં]] નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.
સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો ( ''બંગાળીમાં બાંશેર કેલા'' ) બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા. <ref>Khan, Muazzam Hussain. "Titu Mir". Banglapedia. Bangladesh Asiatic Society. Retrieved 4 March 2014.</ref>
મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાને]] પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના [[કણ્ણૂર|કન્નુર]] નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.
ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના [[ઑડિશા|ઓડિશા]] અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|date=3 January 2017|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|title=Legends from South|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008|access-date=12 ફેબ્રુઆરી 2021|archive-date=14 સપ્ટેમ્બર 2008|archive-url=https://web.archive.org/web/20080914020119/http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|url-status=dead}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
ચિત્ર:Velu Nachchiyar 2008 stamp of India.jpg|[[Velu Nachiyar|વેલુ નાચિયાર]], ભારતમાં બ્રિટીશ સંસ્થાનવાદ સામે લડવાનારી શરૂઆતની ભારતીય રાણીઓમાંની એક હતી.
ચિત્ર:Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg|વીરાપંડીય કટ્ટાબોમન
ચિત્ર:Maveeran Alagumuthu Kone.jpg|માવીરન અળગુ મુથુકોણ
</gallery>
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
સપ્ટેમ્બર ૧૮૦૪ માં, [[ઑડિશા|કલિંગ]], ખોરધાના રાજાને [[જગન્નાથ]] મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને [[ઑડિશા|ઓડિશાના]] લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. <ref>{{Cite news|url=http://newindianexpress.com/states/odisha/article1368449.ece|title=Villages fight over martyr's death place|first=Hemant Kumar|last=Rout|work=The New Indian Express|year=2012|quote=historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806|access-date=7 February 2013}}</ref> રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. <ref>{{Cite web|year=2012|title=15 August Images|url=http://www.15august2017speech.in/|website=15august2017speech.in/|quote=was assassinated by the British government in a brutal manner on December 6, 1806|accessdate=7 February 2013|archiveurl=https://web.archive.org/web/20170205065228/http://www.15august2017speech.in/|archivedate=5 February 2017}}</ref> રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. <ref>{{Cite journal|last=Mohanty|first=N.R.|date=August 2008|title=The Oriya Paika Rebellion of 1817|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|journal=Orissa Review|pages=1–3|archive-url=https://web.archive.org/web/20131111185749/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|archive-date=11 November 2013|access-date=13 February 2013}}</ref> <ref name="orissa">{{Cite journal|last=Paikaray|first=Braja|date=February–March 2008|title=Khurda Paik Rebellion – The First Independence War of India|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|journal=Orissa Review|pages=45–50|archive-url=https://web.archive.org/web/20140422232307/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|archive-date=22 April 2014|access-date=13 February 2013}}</ref> <ref name="as">{{Cite web|title=Paik Rebellion|url=https://khordha.nic.in/paik-rebellion/|website=Khordha|publisher=National Informatics Centre|accessdate=14 August 2018}}</ref>
=== ૧૮૫૭ની ક્રાંતિ ===
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. <ref name="Chandra 1989 34">{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. [[મુઘલ સામ્રાજ્ય|મોગલો]] અને ભૂતપૂર્વ [[પેશવા|પેશ્વા]] જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.
સૈન્યમાં નવી દાખલ કરાયેલ ''પેટર્ન 1853 એનફિલ્ડ'' રાઇફલની કારતૂસો ટેલો (ગાયમાંથી) અને લાર્ડ (ડુક્કરની) ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી. <ref>{{Cite web|title=The Uprising of 1857|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+bd0018)|publisher=[[Library of Congress]]|accessdate=10 November 2009}}</ref>
[[મંગલ પાંડે]], નામના એક ભારતીય સૈનિકે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]]<nowiki/>ની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી (બી. એન. આઈ.) રેજિમેન્ટમાં સિપાહી (પાયદળ) હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]] ને જોઈતો જરૂરી તણખો મળ્યો.
૧૦ મે ૧૮૫૭ ના દિવસે, [[મેરઠ]] ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ''ટોલ હાઉસ''ને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ [[મુઘલ સામ્રાજ્ય|મોગલ બાદશાહ]], [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ને]] તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને ''શેનશાહ-એ-હિન્દુસ્તાન'' જાહેર કરવામાં આવ્યા. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી. <ref>{{Harvard citation no brackets|David|2002}}</ref>
અવધ (અયોધ્યા) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ) માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં [[ક્રાંતિ|નાગરિક ચળાવળ]] પણ શરૂ થઈ થયો હતો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ [[ગ્વાલિયર|ગ્વાલિયરમાં]] ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં [[રાણી લક્ષ્મીબાઈ|રાણી લક્ષ્મીબાઈની]] હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, [[તાત્યા ટોપે|તાત્યા ટોપેની]] આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. <ref name="WDL">{{Cite web|date=1890–1923|title=Official, India|url=http://www.wdl.org/en/item/393/|website=[[World Digital Library]]|accessdate=30 May 2013}}</ref> નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ (સ્ટેટ્યુટરી કાઉન્સીલ) તેમને સલાહ આપતી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ભારતના ગવર્નર જનરલ (વાઇસરોય) ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાં(રાણીનો ઢંઢેરો) કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં (જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ) પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહને]] બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.
૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=0DyWAwAAQBAJ&pg=PT443|title=Disraeli: The Romance of Politics|last=Robert P. O'Kell|publisher=U of Toronto Press|year=2014|isbn=9781442661042|pages=443–44}}</ref>
== નિયોજિત ચળવળોનો ઉદય ==
[[ચિત્ર:1st_INC1885.jpg|right|thumb|250x250px| ૧૮૮૫માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું]] પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>]]
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજીએ]] ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ''ઈન્ડિયન નેશનલ એસોશિએશન''ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ [[મુંબઈ|મુંબઈમાં]] મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref> તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.
ભારતીય સમાજના અગ્રણી જેવાકે [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] દ્વારા શરૂ થયેલ ''[[આર્ય સમાજ]]'' અને [[રાજા રામમોહનરાય|રાજા રામ મોહન રોય]] દ્વારા સ્થાપિત ''[[બ્રહ્મોસમાજ|બ્રહ્મ સમાજ]]'' જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. [[સ્વામી વિવેકાનંદ]], [[રામકૃષ્ણ પરમહંસ|રામકૃષ્ણ]], શ્રી અરબિંદો, [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ]], સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજી]] જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>
== ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય ==
[[ચિત્ર:1909magazine_vijaya.jpg|thumb|301x301px| તામિળ સામાયિક ''વિજયાના'' ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “[[વંદે માતરમ્|વંદે માતરમ]] ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.]]
[[ચિત્ર:Ghadar_di_gunj.jpg|thumb|316x316px| ''ગદર દી ગુંજ'', ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.]]
૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. <ref>{{Cite book|title=Congress and Indian Nationalism: The Pre-independence Phase|last=Wolpert|first=Stanley|publisher=University of California Press|year=1988|isbn=978-0-520-06041-8|editor-last=Sisson|editor-first=Richard|page=24|chapter=The Indian National Congress in Nationalist Perspective|quote=For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.|author-link=Stanley Wolpert|editor-last2=Wolpert|editor-first2=Stanley|chapter-url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA24}}</ref> ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં [[ઉર્દૂ ભાષા|ઉર્દૂના]] સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના [[અલીગઢ|અલીગઢમાં]] ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.
કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઈ નવરોજીએ]] યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.
[[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. <ref name="google6">{{Cite book|url=https://books.google.com/books?id=LOjhv5g629UC|title=Bal Gangadhar Tilak: Struggle for Swaraj|last=R, B.S.|last2=Bakshi, S.R.|date=1990|publisher=Anmol Publications Pvt. Ltd|isbn=978-81-7041-262-5|access-date=6 January 2017}}</ref> ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.
૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને [[લાલા લાજપતરાય|લાલા લજપત રાય]] જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - [[મહારાષ્ટ્ર]], બંગાળ અને [[પંજાબ|પંજાબે]] લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ [[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગની]] કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.
ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.<ref>{{Cite book|title=Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire|last=Ramnath|first=Maia|date=2011|publisher=University of California Press|isbn=978-0-520-26955-2|page=227}}</ref> બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.<ref>{{Cite book|title=India in the Making of Singapore|last=Latif|first=Asad|date=2008|publisher=Institute of Southeast Asian Studies|isbn=9789810815394|location=Singapore|page=34}}</ref>
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref><gallery widths="150" heights="150" perrow="5">
ચિત્ર:Dadabhai Naoroji 1889.jpg|[[Dadabhai Naoroji|દાદાભાઇ નવરોજી]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા. <ref name="INC_BritishRaj">{{citation|last=Nanda|first=B. R.|author-link=Bal Ram Nanda|title=Gokhale: The Indian Moderates and the British Raj|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58|series=Legacy Series|year=2015|publisher=Princeton University Press|isbn=978-1-4008-7049-3|page=58|orig-year=1977}}</ref>
ચિત્ર:Lal Bal Pal.jpg|[[Punjab Province (British India)|પંજાબના]] [[Lala Lajpat Rai|લાલા લાજપત રાય]], [[Bombay Province|મુંબઈના]] [[Bal Gangadhar Tilak|બાળ ગંગાધર ટિળક]] અને [[Bengal Presidency|બંગાળના]] [[Bipin Chandra Pal|બિપિનચંદ્ર પાલ]], ની ત્રિપુટી, લાલ બાલ પાલ તરીકે જાણીતી હતા, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકીય પ્રવાહમાં ફેરફાર કર્યો.
ચિત્ર:Surendranath Banerjee.jpg|[[Surendranath Banerjee|સુરેન્દ્રનાથ બેનર્જીએ]], [[Indian National Association|ઇન્ડિયન નેશનલ એસોસિએશનની]] સ્થાપના કરી અને તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા.
ચિત્ર:GKGokhale.jpg|[[Gopal Krishna Gokhale|ગોપાલ કૃષ્ણ ગોખલે]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] વરિષ્ઠ નેતા [[Servants of India Society|અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના]] સ્થાપક હતા.
</gallery>
== બંગાળના ભાગલા, ૧૯૦૫ ==
<gallery widths="200" heights="200">
ચિત્ર:Khudiram Bose 1905 cropped.jpg|અંગ્રેજો દ્વારા કામ ચલાવાયેલ અને ફાંસીની સજા પામેલ ક્રાંતિકારીઓમાં [[Khudiram Bose|ખુદીરામ બોઝ]] એક સૌથી નાની વયના કાંતિકારી હતા.<ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
ચિત્ર:Prafulla Chaki.jpg|[[Prafulla Chaki|પ્રફુલ્લ ચાકી]], જુગાંતર સાથે જોડાયેલા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજ વસાહતી અમલદારોની હત્યા કરી.
ચિત્ર:Bhupendranath Datta (brother of Swami Vivekananda).png|[[Bhupendranath Datta|ભૂપેન્દ્રનાથ દત્ત]], એ ભારતીય કાંતિકારી હતા જેમણે ઈન્ડો જર્મન કોન્સ્પીરેસીમાં ભાગ લીધો હતો.
</gallery>જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.<ref>John R. McLane, "The Decision to Partition Bengal in 1905" ''Indian Economic and Social History Review,'' July 1965, 2#3, pp 221–237</ref> ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે ''[[સ્વદેશી]]'' ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, [[ભૂપેન્દ્રનાથ દત્ત]], અને બિપિનચંદ્ર પાલ ''જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર'' અને ''સંધ્યા'' જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.
આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. [[ખુદીરામ બોઝ]], [[પ્રફુલ્લ ચાકી]], કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. <ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
અંગ્રેજ અખબાર, ''ધ એમ્પાયર'', એ લખ્યું હતું: <ref name="Patel2008">{{Harvard citation no brackets|Patel|2008}}</ref>
=== જુગંતર ===
<gallery widths="200" heights="200">
ચિત્ર:Sri aurobindo.jpg|[[Aurobindo Ghose|ઓરોબિંદો ઘોષ]] એ જુગન્તરના સ્થાપક સભ્યમાંની એક હતા. સાથે સાથે તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] રાષ્ટ્રવાદી રાજકારણઅને અનુશીલાન સમિતિ નામના બંગાળના અગ્રણી ક્રાંતિકારી આંદોલન સાથે સંકળાયેલા હતા .
ચિત્ર:Barindra Kumar Ghosh 01.jpg|[[Barindra Kumar Ghosh|બરિન્દ્રકુમાર ઘોષ]], જુગંતરના સ્થાપક સભ્યોમાંના એક અને [[Sri Aurobindo|શ્રી]] ઓરોબિંદોના નાના ભાઈ હતા.
ચિત્ર:BaghaJatin14.jpg|૧૯૧૦માં જતિન્દ્રનાથ મુખર્જી (બાઘા જતીન); બંગાળમાં ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું કેન્દ્રીય સંગઠન [[Jugantar Party|જુગંતર પાર્ટીના]] તેઓ મુખ્ય નેતા હતા.
</gallery>[[બારિન્દ્રકુમાર ઘોષ|બગીન્દ્ર ઘોષની]] આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.
આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. [[કોલકાતા]] પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી|પ્રફુલ્લ ચાકીએ]] (૩૦ એપ્રિલ ૧૯૦૮) [[મુજફ્ફરપુર|મુઝફ્ફરપુરના]] જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.
બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. <ref>The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the [[10th Jats]] Regiment) (cf: ''Sedition Committee Report'', 1918)</ref>
બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. <ref name="bd">{{Cite book|title=Banglapedia: National Encyclopedia of Bangladesh|last=Basu|first=Raj Sekhar|publisher=[[Asiatic Society of Bangladesh]]|year=2012|editor-last=Islam|editor-first=Sirajul|editor-link=Sirajul Islam|edition=Second|chapter=Basu, Benoy Krishna|editor-last2=Jamal|editor-first2=Ahmed A.|chapter-url=http://en.banglapedia.org/index.php?title=Basu,_Benoy_Krishna}}</ref>
=== અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો ===
[[કોલકાતા|કોલકાતામાં]] બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Heehs2008p133">{{Harvard citation no brackets|Heehs|2008}}</ref> કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.<gallery widths="200px" heights="200px">
Alipore Bomb Case 1908-09 Trial Room - Alipore Sessions Court - Calcutta 1997 1.jpg|ટ્રાયલ રૂમ, એલિપોર સેશન્સ કોર્ટ, કલકત્તા, 1997 થી નિરૂપણ.
Muraripukur garden house.png|કલકત્તાના મ Manનિકટોલા પરાંમાં મુરૈરીપુકુર ગાર્ડન હાઉસ. [[Barindra Kumar Ghosh|આ બરિન્દ્રકુમાર ઘોષ]] અને તેના સાથીઓનું મુખ્ય મથક હતું.
Cellular Jail 2.JPG|[[Cellular Jail|સેલ્યુલર જેલની]] એક પાંખ, [[Port Blair|પોર્ટ બ્લેર]] ; [[Revolutionary movement for Indian independence|ભારતની સ્વતંત્રતા માટે]] ઘણા ક્રાંતિકારીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા તેવા કેન્દ્રીય ટાવરને દર્શાવતા.
</gallery>
=== દિલ્હી-લાહોર કાંડનો ખટલો ===
[[ચિત્ર:An_assassination_attempt_on_Lord_Charles_Hardinge.jpg|right|thumb|345x345px| ૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.]]
૧૯૧૨ માં બ્રિટીશ ભારતની [[કોલકાતા|રાજધાની કલકત્તાથી]] નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે [[રાસબિહારી બોઝ|રાસ બિહારી બોઝની]] અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.
આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને [[જાપાન]] ચાલ્યા ગયા.
વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.<gallery widths="200" heights="200">
ચિત્ર:Basanta biswas.JPG|એવું માનવામાં આવે છે કે બસંત કુમાર બિસ્વાસે વાઇસરોયના સરઘસ પર બોમ્બ ફેંક્યો હતો. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે.
ચિત્ર:AMARENDRA CHATTERJEE.JPG|[[Amarendranath Chatterjee|અમરેન્દ્રનાથ ચેટર્જી]], જુગંતર આંદોલન માટે નાણાં એકત્ર કરવાના કાર્યમાં સહાય કરતા હતા, તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે [[Bihar|બિહાર]], [[Odisha|ઓડિશા]] અને સંયુક્ત પ્રાંતમાં ક્રાંતિકારી કેન્દ્રોને આવરી લેતી હતી .
</gallery>
=== હાવડા ગેંગ કેસ ===
શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. <ref>[[Indian independence movement#Samanta|Samanta]], Vol. II, "Nixon's Report", p. 591.</ref>
== ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ ==
[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની]] સ્થાપના ૧૯૦૬માં, [[ઢાકા]] (હાલ [[બાંગ્લાદેશ]]) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે [[પાકિસ્તાન|પાકિસ્તાનની]] રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. <ref>{{Harvard citation no brackets|Jalal|1994}}</ref>
૧૯૧૬ માં, [[મહમદ અલી ઝીણા|મહમ્મદ અલી ઝીણા]] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે [[દેહરાદૂન|દેહરાદૂનમાં]] ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. <ref>{{Cite web|last=Official website|first=Government of Pakistan|title=The Statesman: Jinnah's differences with the Congress|url=http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|accessdate=20 April 2006|archiveurl=https://web.archive.org/web/20060127234847/http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|archivedate=27 January 2006}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
<div class="mod-gallery mod-gallery-default mod-gallery-center"><div class="main"><div><gallery class="nochecker bordered-images whitebg" heights="180" widths="180">
ચિત્ર:Hodsons Horse France 1917 IWM Q 2061.jpg|પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી મોરચા પર ભારતીય અશ્વદળ.
ચિત્ર:Indian Army QF 3.7 inch gun battery Jerusalem 1917.jpg|[[3.7 inch Mountain Howitzer|૩ ઈંચની માઉન્ટન હૉવિટ્ઝર]] ચલાવતા ભારતીય સેનાના તોપચીઓ (સંભવતઃ ૩૯ મી બૅટરી), જેરુસલેમ ૧૯૧૭.
ચિત્ર:Rash Behari Bose 02.jpg|[[Rash Behari Bose|રાસબિહારી બોઝ]] [[Ghadar Mutiny|, ગદર વિદ્રોહ]] અને પાછળથી [[Indian National Army|આઝાદ હિંદ ફોજના]] એક મુખ્ય આયોજક.
ચિત્ર:Komogata Maru LAC a034014 1914.jpg|[[Burrard Inlet|વેનકુવરના બરાર્ડ ઇનલેટ]], ૧૯૧૪ માં [[SS Komagata Maru|એસ.એસ. કોમાગાટા મારૂમાં]] સવાર પંજાબી શીખો. મોટાભાગના મુસાફરોને કેનેડામાં જવાની મંજૂરી નહોતી અને વહાણને ભારત પરત વાળવા દબાણ કરવામાં આવ્યું હતું. [[Komagata Maru incident|કોમાગાટા મારૂ ઘટનાની]] આસપાસની ઘટનાઓએ ગદરના હેતુ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું.
</gallery></div></div></div>પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. <ref>Lawrence James, ''Raj: The Making and Unmaking of British India'' (2000) pp 439–518</ref>
=== હિન્દુ–જર્મન કાવતરું ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny_Memorial_Tablet.jpg|right|thumb|250x250px| વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, [[સિંગાપુર]] ના પ્રવેશ પર મુકેલી ૧૯૧૫ સિંગાપુર મ્યુટિનીની સ્મારક તક્તિ.]]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવવાની યોજનાઓની શ્રેણી હતી જેને હિંદુ -જર્મન કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો, ભૂગર્ભમાં રહેલા ભારતીય ક્રાંતિકારીઓ અને નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓ વચ્ચે રચાયેલી હતી. [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] પહેલાના દાયકામાં નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગદર પાર્ટી અને જર્મનીમાં, ભારતીય સ્વતંત્રતા સમિતિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી.<ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના જર્મન વિદેશ સેવા, સાન ફ્રાન્સિસ્કોમાં જર્મન દૂતાલય, તેમજ ઑટોમન તુર્કી અને આઇરિશ રિપબ્લિકન ચળવળના ટેકેદારોએ સમર્થન આપ્યું હતું. આ કાવતરામાં આયોજિત સૌથી પ્રમુખ યોજના બ્રિટિશ ભારતીય સૈન્યમાં પંજાબથી [[સિંગાપુર|સિંગાપોર]] સુધીના વિદ્રોહને વેગ આપવાનો પ્રયાસ હતો. [[ભારતીય ઉપખંડ]] પર બ્રિટીશ શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી ૧૯૧૫ માં આ કાવતરું ચલાવવામાં આવ્યું. ફેબ્રુઆરીનો બળવો આખરે નિષ્ફળ ગયો હતો જ્યારે બ્રિટિશ ગુપ્તચારોએ ગદર પાર્ટીના સભ્યને ફોડી મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભારતની અંદર નાના એકમો અને તેમની ચોકીઓ દ્વારા સંચાલોત વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
આ સાથે અન્ય સંબંધિત ઘટનાઓ: ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહ, ઍની લાર્સન હથિયાર કાવતરું, જુગંતર-જર્મન કાવતરું, કાબુલમાં જર્મન મિશન, ભારતમાં કનૉટ રેન્જર્સનો બળવો, તથા ૧૯૧૬ની બ્લેક ટોમ વિસ્ફોટ શામેલ છે. આ કાવતરામાં પ્રથમ વિશ્વ યુદ્ધના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં બ્રિટીશ ભારતીય સૈન્યને પલટાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ હતો.
=== ગદર વિદ્રોહ ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny.jpg|right|thumb|250x250px| સિંગાપોરના આઉટરામ રોડ પર ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહના સજા પામેલા સિપાહીઓને અપાતી જાહેર ફાંસી.]]
ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધની]] શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. <ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
=== પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર [[ચેન્નઈ|મદ્રાસ]] અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની [[કોલકાતા|કલકત્તા પર]] કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. <ref name="Hopkirk179">{{Harvard citation no brackets|Hopkirk|1994}}</ref> બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
<!--
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
[[File:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg|thumb|right|250px|મહેન્દ્રપ્રતાપ (મધ્ય), ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ, ૧૯૧૫ કાબુલમાં અભિયાનના જર્મન અને તુર્કી પ્રતિનિધિઓ સાથે. જમણે વેર્નર ઑટ્ટો વોન્ હેન્ટીન્ગ]]
નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન એ ૧૯૧૫-૧૯૧૬ ભારતની કેન્દ્રીય સત્તાઓ દ્વારા અફઘાનીસ્તાનમાં મોકલવામાં આવેલું એક રાજદ્વારી મિશન હતું. આ ભિયાનનો હેતુ અફઘાનિસ્તાનને [[બ્રિટિશ સામ્રાજ્ય]]થી સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવા, કેન્દ્રીય સત્તાઓની સાથે વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરવા અને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ ભારત]] પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
The expedition was part of the [[Hindu–German Conspiracy]], a series of Indo-German efforts to provoke a nationalist revolution in India. Nominally headed by the exiled [[Princely state|Indian prince]] [[Raja Mahendra Pratap]], the expedition was a joint operation of [[German Empire|Germany]] and [[Ottoman Empire|Turkey]] and was led by the German Army officers [[Oskar Niedermayer]] and [[Werner Otto von Hentig]]. Other participants included members of an Indian nationalist organisation called the [[Berlin Committee]], including [[Maulavi Barkatullah]] and [[Chempakaraman Pillai]], while the Turks were represented by [[Kazim Bey]], a close confidante of [[Enver Pasha]].
Britain saw the expedition as a serious threat. Britain and its ally, the [[Russian Empire]], unsuccessfully attempted to intercept it in [[Persia]] during the summer of 1915. Britain waged a covert intelligence and diplomatic offensive, including personal interventions by the [[Governor-General of India|Viceroy]] [[Charles Hardinge, 1st Baron Hardinge of Penshurst|Lord Hardinge]] and [[George V|King George V]], to maintain Afghan neutrality.
The mission failed in its main task of rallying Afghanistan, under Emir [[Habibullah Khan]], to the German and Turkish war effort, but it influenced other major events. In Afghanistan, the expedition triggered reforms and drove political turmoil that culminated in the assassination of the Emir in 1919, which in turn precipitated the [[Third Afghan War]]. It influenced the [[Kalmyk Project]] of nascent [[October Revolution|Bolshevik Russia]] to propagate socialist revolution in Asia, with one goal being the overthrow of the British Raj. Other consequences included the formation of the [[Rowlatt Committee]] to investigate [[Revolutionary movement for Indian independence|sedition in India]] as influenced by Germany and Bolshevism, and changes in the Raj's approach to the Indian independence movement immediately after World War I. -->
==સંદર્ભો==
{{reflist}}
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
5u07ynpgvjsebvgqx9y45eirnfverzy
827810
827806
2022-08-25T16:48:55Z
Meghdhanu
67011
/* નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન */
wikitext
text/x-wiki
'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. [[સુભાષચંદ્ર બોઝ]], [[ભગત સિંહ|ભગતસિંહ]], [[ભગત સિંહ]], [[સૂર્ય સેન]] જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. [[રવિન્દ્રનાથ ટાગોર|રવીન્દ્રનાથ ટાગોર]], સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. [[સરોજિની નાયડુ]], [[પ્રીતીલતા વાડ્ડેદાર|પ્રીતીલતા વાડ્ડેદર]], બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકરે]] વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=kOa2DQAAQBAJ&q=Indian+Independence+Movement,+B.+R.+Ambedkar,+disadvantaged+sections+of+society&pg=PA58|title=Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes|last=Jammanna|first=Akepogu|last2=Sudhakar|first2=Pasala|date=14 December 2016|publisher=Cambridge Scholars Publishing|isbn=978-1-4438-4496-3|language=en}}</ref> [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધના]] દરમ્યાન જાપાનની મદદથી [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝની]] આગેવાની હેઠળની [[આઝાદ હિંદ ફોજ|ભારતની રાષ્ટ્રીય સૈન્યની]] ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના [[ભારત છોડો આંદોલન]] એ આ ચળવળનો ચરમકાળ હતો. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFBipan_ChandraMridula_MukherjeeAditya_MukherjeeK_N_Panikkar2016">Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). [https://books.google.com/books?id=0q7xH06NrFkC ''India's Struggle for Independence'']. Penguin Random House India Private Limited. [[ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર|ISBN]] [[વિશેષ: બુકસોર્સ / 978-81-8475-183-3|<bdi>978-81-8475-183-3</bdi>]].</cite></ref>
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે [[ભારતનું બંધારણ]] અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક]] તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. <ref>{{Cite news|title=Remembering the war of 1971 in East Pakistan|url=https://www.aljazeera.com/indepth/opinion/remembering-war-1971-east-pakistan-191216054546348.html|last=Zakaria|first=Anam|work=Al Jazeera|access-date=2020-05-18}}</ref>
== પૃષ્ઠભૂમિ ==
=== ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ ===
૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી [[વાસ્કો દ ગામા|વાસ્કો દ ગામાના]] કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.<ref>{{Cite web|title=Vasco da Gama reaches India|url=https://www.history.com/this-day-in-history/vasco-da-gama-reaches-india|website=History.com|language=en|accessdate=2020-05-18}}</ref> એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ [[સુરત|સુરતમાં]] ૧૬૧૩ માં સ્થપાઈ. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં [[મુઘલ સામ્રાજ્ય|મોગલ સામ્રાજ્યના]] પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, [[બિહાર]] અને [[ઑડિશા|ઓડિશાના]] મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાનની]] હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ [[મરાઠા સામ્રાજ્ય]] શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું. <ref>{{Cite web|title=Sikh Wars {{!}} Indian history|url=https://www.britannica.com/topic/Sikh-Wars|website=Encyclopædia Britannica|language=en|accessdate=2020-05-18}}</ref>
૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં ''મેકોલીકરણ'' થયો.<gallery widths="200" heights="200">
ચિત્ર:Clive.jpg|રોબર્ટ ક્લાઇવ [[Battle of Plassey|પ્લાસીના યુદ્ધ]] પછી [[Mir Jafar|મીર જાફર]] સાથે. [[Siraj ud-Daulah|પ્લાસીમાં]] [[Bengal Subah|બંગાળના]] [[Nawabs of Bengal and Murshidabad|નવાબ]] [[Siraj ud-Daulah|સિરાજ-ઉદ-દૌલાહ]] સાથે મીર જાફરે [[Siraj ud-Daulah|દગો]] કરી આ યુદ્ધને ભારતીય પેટાખંડમાં [[Company rule in India|બ્રિટીશ વર્ચસ્વનું]] મુખ્ય પરિબળ બનાવ્યું.
ચિત્ર:Tipu death.jpg|[[Henry Singleton (painter)|હેનરી સિંગલટન]] દ્વારા દોરાયેલ ચિત્ર : ''ટીપુ સુલતાનનો છેલ્લો પ્રયાસ અને અંત'', ઈ. સ. ૧૮૦૦. [[Kingdom of Mysore|મૈસુરના]] [[Tipu Sultan|ટીપુ સુલતાનની]] હાર બાદ, દક્ષિણ ભારતનો મોટાભાગનો ભાગ કાં તો કંપનીના સીધા શાસન હેઠળ અથવા તેના [[Princely state|પરોક્ષ રાજકીય નિયંત્રણ]] હેઠળ આવ્યો.
</gallery>
== પ્રારંભિક ચળવળો ==
થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે (૧૭૧૦-૧૭૫૭)એ [[તમિલનાડુ|તમિળનાડુમાં]] બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. <ref>{{Cite web|last=Dec 24|first=TNN /|last2=2012|last3=Ist|first3=03:43|title=P Chidambaram releases documentary film on Alagumuthu Kone {{!}} Madurai News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/madurai/P-Chidambaram-releases-documentary-film-on-Alagumuthu-Kone/articleshow/17737324.cms|website=The Times of India|language=en|accessdate=2020-10-01}}</ref> તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. <ref>{{Cite news|last=Sivarajah|first=Padmini|title=Section 144 to be imposed in Tuticorin district on freedom fighter's memorial day|url=https://timesofindia.indiatimes.com/city/madurai/Section-144-to-be-imposed-in-Tuticorin-district-on-freedom-fighters-memorial-day/articleshow/48021060.cms|access-date=2020-10-01|work=The Times of India|language=en}}</ref> <ref>{{Cite news|date=12 July 2015|title=Tributes paid to Alagumuthu Kone|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/news/national/tamil-nadu/tributes-paid-to-alagumuthu-kone/article7412824.ece|access-date=1 October 2020|issn=0971-751X}}</ref> પુલી થેવર એ [[ભારત|ભારતમાં]] બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના [[તિરુનેલવેલી જિલ્લો|તિરુનેલવેલી જિલ્લામાં]] નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.
સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો ( ''બંગાળીમાં બાંશેર કેલા'' ) બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા. <ref>Khan, Muazzam Hussain. "Titu Mir". Banglapedia. Bangladesh Asiatic Society. Retrieved 4 March 2014.</ref>
મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાને]] પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના [[કણ્ણૂર|કન્નુર]] નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.
ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના [[ઑડિશા|ઓડિશા]] અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|date=3 January 2017|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|title=Legends from South|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008|access-date=12 ફેબ્રુઆરી 2021|archive-date=14 સપ્ટેમ્બર 2008|archive-url=https://web.archive.org/web/20080914020119/http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|url-status=dead}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
ચિત્ર:Velu Nachchiyar 2008 stamp of India.jpg|[[Velu Nachiyar|વેલુ નાચિયાર]], ભારતમાં બ્રિટીશ સંસ્થાનવાદ સામે લડવાનારી શરૂઆતની ભારતીય રાણીઓમાંની એક હતી.
ચિત્ર:Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg|વીરાપંડીય કટ્ટાબોમન
ચિત્ર:Maveeran Alagumuthu Kone.jpg|માવીરન અળગુ મુથુકોણ
</gallery>
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
સપ્ટેમ્બર ૧૮૦૪ માં, [[ઑડિશા|કલિંગ]], ખોરધાના રાજાને [[જગન્નાથ]] મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને [[ઑડિશા|ઓડિશાના]] લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. <ref>{{Cite news|url=http://newindianexpress.com/states/odisha/article1368449.ece|title=Villages fight over martyr's death place|first=Hemant Kumar|last=Rout|work=The New Indian Express|year=2012|quote=historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806|access-date=7 February 2013}}</ref> રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. <ref>{{Cite web|year=2012|title=15 August Images|url=http://www.15august2017speech.in/|website=15august2017speech.in/|quote=was assassinated by the British government in a brutal manner on December 6, 1806|accessdate=7 February 2013|archiveurl=https://web.archive.org/web/20170205065228/http://www.15august2017speech.in/|archivedate=5 February 2017}}</ref> રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. <ref>{{Cite journal|last=Mohanty|first=N.R.|date=August 2008|title=The Oriya Paika Rebellion of 1817|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|journal=Orissa Review|pages=1–3|archive-url=https://web.archive.org/web/20131111185749/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|archive-date=11 November 2013|access-date=13 February 2013}}</ref> <ref name="orissa">{{Cite journal|last=Paikaray|first=Braja|date=February–March 2008|title=Khurda Paik Rebellion – The First Independence War of India|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|journal=Orissa Review|pages=45–50|archive-url=https://web.archive.org/web/20140422232307/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|archive-date=22 April 2014|access-date=13 February 2013}}</ref> <ref name="as">{{Cite web|title=Paik Rebellion|url=https://khordha.nic.in/paik-rebellion/|website=Khordha|publisher=National Informatics Centre|accessdate=14 August 2018}}</ref>
=== ૧૮૫૭ની ક્રાંતિ ===
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. <ref name="Chandra 1989 34">{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. [[મુઘલ સામ્રાજ્ય|મોગલો]] અને ભૂતપૂર્વ [[પેશવા|પેશ્વા]] જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.
સૈન્યમાં નવી દાખલ કરાયેલ ''પેટર્ન 1853 એનફિલ્ડ'' રાઇફલની કારતૂસો ટેલો (ગાયમાંથી) અને લાર્ડ (ડુક્કરની) ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી. <ref>{{Cite web|title=The Uprising of 1857|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+bd0018)|publisher=[[Library of Congress]]|accessdate=10 November 2009}}</ref>
[[મંગલ પાંડે]], નામના એક ભારતીય સૈનિકે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]]<nowiki/>ની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી (બી. એન. આઈ.) રેજિમેન્ટમાં સિપાહી (પાયદળ) હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]] ને જોઈતો જરૂરી તણખો મળ્યો.
૧૦ મે ૧૮૫૭ ના દિવસે, [[મેરઠ]] ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ''ટોલ હાઉસ''ને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ [[મુઘલ સામ્રાજ્ય|મોગલ બાદશાહ]], [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ને]] તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને ''શેનશાહ-એ-હિન્દુસ્તાન'' જાહેર કરવામાં આવ્યા. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી. <ref>{{Harvard citation no brackets|David|2002}}</ref>
અવધ (અયોધ્યા) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ) માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં [[ક્રાંતિ|નાગરિક ચળાવળ]] પણ શરૂ થઈ થયો હતો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ [[ગ્વાલિયર|ગ્વાલિયરમાં]] ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં [[રાણી લક્ષ્મીબાઈ|રાણી લક્ષ્મીબાઈની]] હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, [[તાત્યા ટોપે|તાત્યા ટોપેની]] આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. <ref name="WDL">{{Cite web|date=1890–1923|title=Official, India|url=http://www.wdl.org/en/item/393/|website=[[World Digital Library]]|accessdate=30 May 2013}}</ref> નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ (સ્ટેટ્યુટરી કાઉન્સીલ) તેમને સલાહ આપતી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ભારતના ગવર્નર જનરલ (વાઇસરોય) ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાં(રાણીનો ઢંઢેરો) કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં (જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ) પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહને]] બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.
૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=0DyWAwAAQBAJ&pg=PT443|title=Disraeli: The Romance of Politics|last=Robert P. O'Kell|publisher=U of Toronto Press|year=2014|isbn=9781442661042|pages=443–44}}</ref>
== નિયોજિત ચળવળોનો ઉદય ==
[[ચિત્ર:1st_INC1885.jpg|right|thumb|250x250px| ૧૮૮૫માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું]] પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>]]
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજીએ]] ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ''ઈન્ડિયન નેશનલ એસોશિએશન''ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ [[મુંબઈ|મુંબઈમાં]] મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref> તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.
ભારતીય સમાજના અગ્રણી જેવાકે [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] દ્વારા શરૂ થયેલ ''[[આર્ય સમાજ]]'' અને [[રાજા રામમોહનરાય|રાજા રામ મોહન રોય]] દ્વારા સ્થાપિત ''[[બ્રહ્મોસમાજ|બ્રહ્મ સમાજ]]'' જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. [[સ્વામી વિવેકાનંદ]], [[રામકૃષ્ણ પરમહંસ|રામકૃષ્ણ]], શ્રી અરબિંદો, [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ]], સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજી]] જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>
== ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય ==
[[ચિત્ર:1909magazine_vijaya.jpg|thumb|301x301px| તામિળ સામાયિક ''વિજયાના'' ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “[[વંદે માતરમ્|વંદે માતરમ]] ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.]]
[[ચિત્ર:Ghadar_di_gunj.jpg|thumb|316x316px| ''ગદર દી ગુંજ'', ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.]]
૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. <ref>{{Cite book|title=Congress and Indian Nationalism: The Pre-independence Phase|last=Wolpert|first=Stanley|publisher=University of California Press|year=1988|isbn=978-0-520-06041-8|editor-last=Sisson|editor-first=Richard|page=24|chapter=The Indian National Congress in Nationalist Perspective|quote=For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.|author-link=Stanley Wolpert|editor-last2=Wolpert|editor-first2=Stanley|chapter-url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA24}}</ref> ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં [[ઉર્દૂ ભાષા|ઉર્દૂના]] સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના [[અલીગઢ|અલીગઢમાં]] ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.
કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઈ નવરોજીએ]] યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.
[[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. <ref name="google6">{{Cite book|url=https://books.google.com/books?id=LOjhv5g629UC|title=Bal Gangadhar Tilak: Struggle for Swaraj|last=R, B.S.|last2=Bakshi, S.R.|date=1990|publisher=Anmol Publications Pvt. Ltd|isbn=978-81-7041-262-5|access-date=6 January 2017}}</ref> ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.
૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને [[લાલા લાજપતરાય|લાલા લજપત રાય]] જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - [[મહારાષ્ટ્ર]], બંગાળ અને [[પંજાબ|પંજાબે]] લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ [[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગની]] કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.
ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.<ref>{{Cite book|title=Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire|last=Ramnath|first=Maia|date=2011|publisher=University of California Press|isbn=978-0-520-26955-2|page=227}}</ref> બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.<ref>{{Cite book|title=India in the Making of Singapore|last=Latif|first=Asad|date=2008|publisher=Institute of Southeast Asian Studies|isbn=9789810815394|location=Singapore|page=34}}</ref>
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref><gallery widths="150" heights="150" perrow="5">
ચિત્ર:Dadabhai Naoroji 1889.jpg|[[Dadabhai Naoroji|દાદાભાઇ નવરોજી]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા. <ref name="INC_BritishRaj">{{citation|last=Nanda|first=B. R.|author-link=Bal Ram Nanda|title=Gokhale: The Indian Moderates and the British Raj|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58|series=Legacy Series|year=2015|publisher=Princeton University Press|isbn=978-1-4008-7049-3|page=58|orig-year=1977}}</ref>
ચિત્ર:Lal Bal Pal.jpg|[[Punjab Province (British India)|પંજાબના]] [[Lala Lajpat Rai|લાલા લાજપત રાય]], [[Bombay Province|મુંબઈના]] [[Bal Gangadhar Tilak|બાળ ગંગાધર ટિળક]] અને [[Bengal Presidency|બંગાળના]] [[Bipin Chandra Pal|બિપિનચંદ્ર પાલ]], ની ત્રિપુટી, લાલ બાલ પાલ તરીકે જાણીતી હતા, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકીય પ્રવાહમાં ફેરફાર કર્યો.
ચિત્ર:Surendranath Banerjee.jpg|[[Surendranath Banerjee|સુરેન્દ્રનાથ બેનર્જીએ]], [[Indian National Association|ઇન્ડિયન નેશનલ એસોસિએશનની]] સ્થાપના કરી અને તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા.
ચિત્ર:GKGokhale.jpg|[[Gopal Krishna Gokhale|ગોપાલ કૃષ્ણ ગોખલે]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] વરિષ્ઠ નેતા [[Servants of India Society|અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના]] સ્થાપક હતા.
</gallery>
== બંગાળના ભાગલા, ૧૯૦૫ ==
<gallery widths="200" heights="200">
ચિત્ર:Khudiram Bose 1905 cropped.jpg|અંગ્રેજો દ્વારા કામ ચલાવાયેલ અને ફાંસીની સજા પામેલ ક્રાંતિકારીઓમાં [[Khudiram Bose|ખુદીરામ બોઝ]] એક સૌથી નાની વયના કાંતિકારી હતા.<ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
ચિત્ર:Prafulla Chaki.jpg|[[Prafulla Chaki|પ્રફુલ્લ ચાકી]], જુગાંતર સાથે જોડાયેલા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજ વસાહતી અમલદારોની હત્યા કરી.
ચિત્ર:Bhupendranath Datta (brother of Swami Vivekananda).png|[[Bhupendranath Datta|ભૂપેન્દ્રનાથ દત્ત]], એ ભારતીય કાંતિકારી હતા જેમણે ઈન્ડો જર્મન કોન્સ્પીરેસીમાં ભાગ લીધો હતો.
</gallery>જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.<ref>John R. McLane, "The Decision to Partition Bengal in 1905" ''Indian Economic and Social History Review,'' July 1965, 2#3, pp 221–237</ref> ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે ''[[સ્વદેશી]]'' ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, [[ભૂપેન્દ્રનાથ દત્ત]], અને બિપિનચંદ્ર પાલ ''જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર'' અને ''સંધ્યા'' જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.
આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. [[ખુદીરામ બોઝ]], [[પ્રફુલ્લ ચાકી]], કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. <ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
અંગ્રેજ અખબાર, ''ધ એમ્પાયર'', એ લખ્યું હતું: <ref name="Patel2008">{{Harvard citation no brackets|Patel|2008}}</ref>
=== જુગંતર ===
<gallery widths="200" heights="200">
ચિત્ર:Sri aurobindo.jpg|[[Aurobindo Ghose|ઓરોબિંદો ઘોષ]] એ જુગન્તરના સ્થાપક સભ્યમાંની એક હતા. સાથે સાથે તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] રાષ્ટ્રવાદી રાજકારણઅને અનુશીલાન સમિતિ નામના બંગાળના અગ્રણી ક્રાંતિકારી આંદોલન સાથે સંકળાયેલા હતા .
ચિત્ર:Barindra Kumar Ghosh 01.jpg|[[Barindra Kumar Ghosh|બરિન્દ્રકુમાર ઘોષ]], જુગંતરના સ્થાપક સભ્યોમાંના એક અને [[Sri Aurobindo|શ્રી]] ઓરોબિંદોના નાના ભાઈ હતા.
ચિત્ર:BaghaJatin14.jpg|૧૯૧૦માં જતિન્દ્રનાથ મુખર્જી (બાઘા જતીન); બંગાળમાં ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું કેન્દ્રીય સંગઠન [[Jugantar Party|જુગંતર પાર્ટીના]] તેઓ મુખ્ય નેતા હતા.
</gallery>[[બારિન્દ્રકુમાર ઘોષ|બગીન્દ્ર ઘોષની]] આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.
આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. [[કોલકાતા]] પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી|પ્રફુલ્લ ચાકીએ]] (૩૦ એપ્રિલ ૧૯૦૮) [[મુજફ્ફરપુર|મુઝફ્ફરપુરના]] જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.
બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. <ref>The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the [[10th Jats]] Regiment) (cf: ''Sedition Committee Report'', 1918)</ref>
બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. <ref name="bd">{{Cite book|title=Banglapedia: National Encyclopedia of Bangladesh|last=Basu|first=Raj Sekhar|publisher=[[Asiatic Society of Bangladesh]]|year=2012|editor-last=Islam|editor-first=Sirajul|editor-link=Sirajul Islam|edition=Second|chapter=Basu, Benoy Krishna|editor-last2=Jamal|editor-first2=Ahmed A.|chapter-url=http://en.banglapedia.org/index.php?title=Basu,_Benoy_Krishna}}</ref>
=== અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો ===
[[કોલકાતા|કોલકાતામાં]] બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Heehs2008p133">{{Harvard citation no brackets|Heehs|2008}}</ref> કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.<gallery widths="200px" heights="200px">
Alipore Bomb Case 1908-09 Trial Room - Alipore Sessions Court - Calcutta 1997 1.jpg|ટ્રાયલ રૂમ, એલિપોર સેશન્સ કોર્ટ, કલકત્તા, 1997 થી નિરૂપણ.
Muraripukur garden house.png|કલકત્તાના મ Manનિકટોલા પરાંમાં મુરૈરીપુકુર ગાર્ડન હાઉસ. [[Barindra Kumar Ghosh|આ બરિન્દ્રકુમાર ઘોષ]] અને તેના સાથીઓનું મુખ્ય મથક હતું.
Cellular Jail 2.JPG|[[Cellular Jail|સેલ્યુલર જેલની]] એક પાંખ, [[Port Blair|પોર્ટ બ્લેર]] ; [[Revolutionary movement for Indian independence|ભારતની સ્વતંત્રતા માટે]] ઘણા ક્રાંતિકારીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા તેવા કેન્દ્રીય ટાવરને દર્શાવતા.
</gallery>
=== દિલ્હી-લાહોર કાંડનો ખટલો ===
[[ચિત્ર:An_assassination_attempt_on_Lord_Charles_Hardinge.jpg|right|thumb|345x345px| ૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.]]
૧૯૧૨ માં બ્રિટીશ ભારતની [[કોલકાતા|રાજધાની કલકત્તાથી]] નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે [[રાસબિહારી બોઝ|રાસ બિહારી બોઝની]] અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.
આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને [[જાપાન]] ચાલ્યા ગયા.
વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.<gallery widths="200" heights="200">
ચિત્ર:Basanta biswas.JPG|એવું માનવામાં આવે છે કે બસંત કુમાર બિસ્વાસે વાઇસરોયના સરઘસ પર બોમ્બ ફેંક્યો હતો. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે.
ચિત્ર:AMARENDRA CHATTERJEE.JPG|[[Amarendranath Chatterjee|અમરેન્દ્રનાથ ચેટર્જી]], જુગંતર આંદોલન માટે નાણાં એકત્ર કરવાના કાર્યમાં સહાય કરતા હતા, તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે [[Bihar|બિહાર]], [[Odisha|ઓડિશા]] અને સંયુક્ત પ્રાંતમાં ક્રાંતિકારી કેન્દ્રોને આવરી લેતી હતી .
</gallery>
=== હાવડા ગેંગ કેસ ===
શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. <ref>[[Indian independence movement#Samanta|Samanta]], Vol. II, "Nixon's Report", p. 591.</ref>
== ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ ==
[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની]] સ્થાપના ૧૯૦૬માં, [[ઢાકા]] (હાલ [[બાંગ્લાદેશ]]) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે [[પાકિસ્તાન|પાકિસ્તાનની]] રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. <ref>{{Harvard citation no brackets|Jalal|1994}}</ref>
૧૯૧૬ માં, [[મહમદ અલી ઝીણા|મહમ્મદ અલી ઝીણા]] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે [[દેહરાદૂન|દેહરાદૂનમાં]] ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. <ref>{{Cite web|last=Official website|first=Government of Pakistan|title=The Statesman: Jinnah's differences with the Congress|url=http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|accessdate=20 April 2006|archiveurl=https://web.archive.org/web/20060127234847/http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|archivedate=27 January 2006}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
<div class="mod-gallery mod-gallery-default mod-gallery-center"><div class="main"><div><gallery class="nochecker bordered-images whitebg" heights="180" widths="180">
ચિત્ર:Hodsons Horse France 1917 IWM Q 2061.jpg|પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી મોરચા પર ભારતીય અશ્વદળ.
ચિત્ર:Indian Army QF 3.7 inch gun battery Jerusalem 1917.jpg|[[3.7 inch Mountain Howitzer|૩ ઈંચની માઉન્ટન હૉવિટ્ઝર]] ચલાવતા ભારતીય સેનાના તોપચીઓ (સંભવતઃ ૩૯ મી બૅટરી), જેરુસલેમ ૧૯૧૭.
ચિત્ર:Rash Behari Bose 02.jpg|[[Rash Behari Bose|રાસબિહારી બોઝ]] [[Ghadar Mutiny|, ગદર વિદ્રોહ]] અને પાછળથી [[Indian National Army|આઝાદ હિંદ ફોજના]] એક મુખ્ય આયોજક.
ચિત્ર:Komogata Maru LAC a034014 1914.jpg|[[Burrard Inlet|વેનકુવરના બરાર્ડ ઇનલેટ]], ૧૯૧૪ માં [[SS Komagata Maru|એસ.એસ. કોમાગાટા મારૂમાં]] સવાર પંજાબી શીખો. મોટાભાગના મુસાફરોને કેનેડામાં જવાની મંજૂરી નહોતી અને વહાણને ભારત પરત વાળવા દબાણ કરવામાં આવ્યું હતું. [[Komagata Maru incident|કોમાગાટા મારૂ ઘટનાની]] આસપાસની ઘટનાઓએ ગદરના હેતુ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું.
</gallery></div></div></div>પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. <ref>Lawrence James, ''Raj: The Making and Unmaking of British India'' (2000) pp 439–518</ref>
=== હિન્દુ–જર્મન કાવતરું ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny_Memorial_Tablet.jpg|right|thumb|250x250px| વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, [[સિંગાપુર]] ના પ્રવેશ પર મુકેલી ૧૯૧૫ સિંગાપુર મ્યુટિનીની સ્મારક તક્તિ.]]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવવાની યોજનાઓની શ્રેણી હતી જેને હિંદુ -જર્મન કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો, ભૂગર્ભમાં રહેલા ભારતીય ક્રાંતિકારીઓ અને નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓ વચ્ચે રચાયેલી હતી. [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] પહેલાના દાયકામાં નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગદર પાર્ટી અને જર્મનીમાં, ભારતીય સ્વતંત્રતા સમિતિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી.<ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના જર્મન વિદેશ સેવા, સાન ફ્રાન્સિસ્કોમાં જર્મન દૂતાલય, તેમજ ઑટોમન તુર્કી અને આઇરિશ રિપબ્લિકન ચળવળના ટેકેદારોએ સમર્થન આપ્યું હતું. આ કાવતરામાં આયોજિત સૌથી પ્રમુખ યોજના બ્રિટિશ ભારતીય સૈન્યમાં પંજાબથી [[સિંગાપુર|સિંગાપોર]] સુધીના વિદ્રોહને વેગ આપવાનો પ્રયાસ હતો. [[ભારતીય ઉપખંડ]] પર બ્રિટીશ શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી ૧૯૧૫ માં આ કાવતરું ચલાવવામાં આવ્યું. ફેબ્રુઆરીનો બળવો આખરે નિષ્ફળ ગયો હતો જ્યારે બ્રિટિશ ગુપ્તચારોએ ગદર પાર્ટીના સભ્યને ફોડી મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભારતની અંદર નાના એકમો અને તેમની ચોકીઓ દ્વારા સંચાલોત વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
આ સાથે અન્ય સંબંધિત ઘટનાઓ: ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહ, ઍની લાર્સન હથિયાર કાવતરું, જુગંતર-જર્મન કાવતરું, કાબુલમાં જર્મન મિશન, ભારતમાં કનૉટ રેન્જર્સનો બળવો, તથા ૧૯૧૬ની બ્લેક ટોમ વિસ્ફોટ શામેલ છે. આ કાવતરામાં પ્રથમ વિશ્વ યુદ્ધના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં બ્રિટીશ ભારતીય સૈન્યને પલટાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ હતો.
=== ગદર વિદ્રોહ ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny.jpg|right|thumb|250x250px| સિંગાપોરના આઉટરામ રોડ પર ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહના સજા પામેલા સિપાહીઓને અપાતી જાહેર ફાંસી.]]
ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધની]] શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. <ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
=== પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર [[ચેન્નઈ|મદ્રાસ]] અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની [[કોલકાતા|કલકત્તા પર]] કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. <ref name="Hopkirk179">{{Harvard citation no brackets|Hopkirk|1994}}</ref> બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
<!--
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
[[File:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg|thumb|right|250px|મહેન્દ્રપ્રતાપ (મધ્ય), ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ, ૧૯૧૫ કાબુલમાં અભિયાનના જર્મન અને તુર્કી પ્રતિનિધિઓ સાથે. જમણે વેર્નર ઑટ્ટો વોન હેન્ટીન્ગ]]
નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન એ ૧૯૧૫-૧૯૧૬ ભારતની કેન્દ્રીય સત્તાઓ દ્વારા અફઘાનીસ્તાનમાં મોકલવામાં આવેલું એક રાજદ્વારી મિશન હતું. આ ભિયાનનો હેતુ અફઘાનિસ્તાનને [[બ્રિટિશ સામ્રાજ્ય]]થી સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવા, કેન્દ્રીય સત્તાઓની સાથે વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરવા અને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ ભારત]] પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ અભિયાન હિંદુ-જર્મન ષડયંત્રનો એક ભાગ હતી જેની હેઠળ ભારતમાં રાષ્ટ્રવાદી ક્રાંતિને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ અભિયાનનું નેતૃત્વ દેશવટો ભોગવી રહેલા રાજા મહેન્દ્ર પ્રતાપે કર્યું હતું. આ અભિયાન જર્મની અને તુર્કી દ્વારા હાથ ધરાયે એક સહકારી અભિયાન હતું અને જર્મન લશ્કરી અધિકારી ઓસ્કર નીદરમેયર અને વેર્નર ઓટ્ટો વોન હેન્ટીન્ગ તેના નેતા હતા. આ સિવાય બર્લિન કમિટી નામના ભારતીય રાષ્ટ્રવાદી સંગઠનના સભ્યો - મૌલવી બરકતુલ્લાહ અને છંપકરમણન પિલ્લૈ અન્ય ભાગ લેનાર સભ્યો હતા. તે સિવા એન્વર પાશાના વિશ્વસ્ત કાઝીમ બેય તુર્કી તરફના પ્રતિનિધિ હતા. બ્રિટને આ અભિયાનને ગંભીર જોખમ તરીકે જોયું. બ્રિટન અને તેના સાથી રશિયન સામ્રાજ્યે ૧૯૧૫ના ઉનાળા દરમિયાન પર્શિયામાં આ અભિયાનને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટને અફઘાનો તટસ્થતા જાળવે તે માટે ગુપ્તચરી અને રાજદ્વારી ચક્રો ચલાવ્યા જેમાં ભારતના વાઈસરૉય - ચાર્લ્સ હાર્ડિન્જ, લૉર્ડ હાર્ડિન્જ અને કિંગ જ્યોર્જ પંચમ નીજી સ્તરે પ્રયત્નો કર્યા.
અમીર હબીબુલ્લાહ ખાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનને જર્મન અને તુર્કીના યુદ્ધ પ્રયાસો સાથે જોડવાના અભિયાનના મુખ્ય કાર્યમાં આ મિશન નિષ્ફળ ગયું, પરંતુ તેણે અન્ય મોટી ઘટનાઓને પ્રભાવિત કરી. અફઘાનિસ્તાનમાં, આ અભિયાને સુધારાને વેગ આપ્યો અને રાજકીય અશાંતિ ઊભી કરી જેને પરિણામે ૧૯૧૯માં અમીરની હત્યા કરવામાં આવી અને તેને પરિણામે ત્રીજું અફઘાન યુદ્ધ થયું.
In Afghanistan, the expedition triggered reforms and drove political turmoil that culminated in the assassination of the Emir in 1919, which in turn precipitated the [[Third Afghan War]]. It influenced the [[Kalmyk Project]] of nascent [[October Revolution|Bolshevik Russia]] to propagate socialist revolution in Asia, with one goal being the overthrow of the British Raj. Other consequences included the formation of the [[Rowlatt Committee]] to investigate [[Revolutionary movement for Indian independence|sedition in India]] as influenced by Germany and Bolshevism, and changes in the Raj's approach to the Indian independence movement immediately after World War I. -->
==સંદર્ભો==
{{reflist}}
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
2niyu5rguhu3m168zxpxyqr9you77ef
827814
827810
2022-08-25T17:05:11Z
Meghdhanu
67011
/* નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન */
wikitext
text/x-wiki
'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. [[સુભાષચંદ્ર બોઝ]], [[ભગત સિંહ|ભગતસિંહ]], [[ભગત સિંહ]], [[સૂર્ય સેન]] જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. [[રવિન્દ્રનાથ ટાગોર|રવીન્દ્રનાથ ટાગોર]], સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. [[સરોજિની નાયડુ]], [[પ્રીતીલતા વાડ્ડેદાર|પ્રીતીલતા વાડ્ડેદર]], બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકરે]] વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=kOa2DQAAQBAJ&q=Indian+Independence+Movement,+B.+R.+Ambedkar,+disadvantaged+sections+of+society&pg=PA58|title=Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes|last=Jammanna|first=Akepogu|last2=Sudhakar|first2=Pasala|date=14 December 2016|publisher=Cambridge Scholars Publishing|isbn=978-1-4438-4496-3|language=en}}</ref> [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધના]] દરમ્યાન જાપાનની મદદથી [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝની]] આગેવાની હેઠળની [[આઝાદ હિંદ ફોજ|ભારતની રાષ્ટ્રીય સૈન્યની]] ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના [[ભારત છોડો આંદોલન]] એ આ ચળવળનો ચરમકાળ હતો. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFBipan_ChandraMridula_MukherjeeAditya_MukherjeeK_N_Panikkar2016">Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). [https://books.google.com/books?id=0q7xH06NrFkC ''India's Struggle for Independence'']. Penguin Random House India Private Limited. [[ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર|ISBN]] [[વિશેષ: બુકસોર્સ / 978-81-8475-183-3|<bdi>978-81-8475-183-3</bdi>]].</cite></ref>
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે [[ભારતનું બંધારણ]] અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક]] તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. <ref>{{Cite news|title=Remembering the war of 1971 in East Pakistan|url=https://www.aljazeera.com/indepth/opinion/remembering-war-1971-east-pakistan-191216054546348.html|last=Zakaria|first=Anam|work=Al Jazeera|access-date=2020-05-18}}</ref>
== પૃષ્ઠભૂમિ ==
=== ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ ===
૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી [[વાસ્કો દ ગામા|વાસ્કો દ ગામાના]] કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.<ref>{{Cite web|title=Vasco da Gama reaches India|url=https://www.history.com/this-day-in-history/vasco-da-gama-reaches-india|website=History.com|language=en|accessdate=2020-05-18}}</ref> એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ [[સુરત|સુરતમાં]] ૧૬૧૩ માં સ્થપાઈ. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં [[મુઘલ સામ્રાજ્ય|મોગલ સામ્રાજ્યના]] પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, [[બિહાર]] અને [[ઑડિશા|ઓડિશાના]] મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાનની]] હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ [[મરાઠા સામ્રાજ્ય]] શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું. <ref>{{Cite web|title=Sikh Wars {{!}} Indian history|url=https://www.britannica.com/topic/Sikh-Wars|website=Encyclopædia Britannica|language=en|accessdate=2020-05-18}}</ref>
૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં ''મેકોલીકરણ'' થયો.<gallery widths="200" heights="200">
ચિત્ર:Clive.jpg|રોબર્ટ ક્લાઇવ [[Battle of Plassey|પ્લાસીના યુદ્ધ]] પછી [[Mir Jafar|મીર જાફર]] સાથે. [[Siraj ud-Daulah|પ્લાસીમાં]] [[Bengal Subah|બંગાળના]] [[Nawabs of Bengal and Murshidabad|નવાબ]] [[Siraj ud-Daulah|સિરાજ-ઉદ-દૌલાહ]] સાથે મીર જાફરે [[Siraj ud-Daulah|દગો]] કરી આ યુદ્ધને ભારતીય પેટાખંડમાં [[Company rule in India|બ્રિટીશ વર્ચસ્વનું]] મુખ્ય પરિબળ બનાવ્યું.
ચિત્ર:Tipu death.jpg|[[Henry Singleton (painter)|હેનરી સિંગલટન]] દ્વારા દોરાયેલ ચિત્ર : ''ટીપુ સુલતાનનો છેલ્લો પ્રયાસ અને અંત'', ઈ. સ. ૧૮૦૦. [[Kingdom of Mysore|મૈસુરના]] [[Tipu Sultan|ટીપુ સુલતાનની]] હાર બાદ, દક્ષિણ ભારતનો મોટાભાગનો ભાગ કાં તો કંપનીના સીધા શાસન હેઠળ અથવા તેના [[Princely state|પરોક્ષ રાજકીય નિયંત્રણ]] હેઠળ આવ્યો.
</gallery>
== પ્રારંભિક ચળવળો ==
થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે (૧૭૧૦-૧૭૫૭)એ [[તમિલનાડુ|તમિળનાડુમાં]] બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. <ref>{{Cite web|last=Dec 24|first=TNN /|last2=2012|last3=Ist|first3=03:43|title=P Chidambaram releases documentary film on Alagumuthu Kone {{!}} Madurai News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/madurai/P-Chidambaram-releases-documentary-film-on-Alagumuthu-Kone/articleshow/17737324.cms|website=The Times of India|language=en|accessdate=2020-10-01}}</ref> તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. <ref>{{Cite news|last=Sivarajah|first=Padmini|title=Section 144 to be imposed in Tuticorin district on freedom fighter's memorial day|url=https://timesofindia.indiatimes.com/city/madurai/Section-144-to-be-imposed-in-Tuticorin-district-on-freedom-fighters-memorial-day/articleshow/48021060.cms|access-date=2020-10-01|work=The Times of India|language=en}}</ref> <ref>{{Cite news|date=12 July 2015|title=Tributes paid to Alagumuthu Kone|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/news/national/tamil-nadu/tributes-paid-to-alagumuthu-kone/article7412824.ece|access-date=1 October 2020|issn=0971-751X}}</ref> પુલી થેવર એ [[ભારત|ભારતમાં]] બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના [[તિરુનેલવેલી જિલ્લો|તિરુનેલવેલી જિલ્લામાં]] નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.
સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો ( ''બંગાળીમાં બાંશેર કેલા'' ) બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા. <ref>Khan, Muazzam Hussain. "Titu Mir". Banglapedia. Bangladesh Asiatic Society. Retrieved 4 March 2014.</ref>
મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાને]] પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના [[કણ્ણૂર|કન્નુર]] નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.
ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના [[ઑડિશા|ઓડિશા]] અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|date=3 January 2017|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|title=Legends from South|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008|access-date=12 ફેબ્રુઆરી 2021|archive-date=14 સપ્ટેમ્બર 2008|archive-url=https://web.archive.org/web/20080914020119/http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|url-status=dead}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
ચિત્ર:Velu Nachchiyar 2008 stamp of India.jpg|[[Velu Nachiyar|વેલુ નાચિયાર]], ભારતમાં બ્રિટીશ સંસ્થાનવાદ સામે લડવાનારી શરૂઆતની ભારતીય રાણીઓમાંની એક હતી.
ચિત્ર:Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg|વીરાપંડીય કટ્ટાબોમન
ચિત્ર:Maveeran Alagumuthu Kone.jpg|માવીરન અળગુ મુથુકોણ
</gallery>
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
સપ્ટેમ્બર ૧૮૦૪ માં, [[ઑડિશા|કલિંગ]], ખોરધાના રાજાને [[જગન્નાથ]] મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને [[ઑડિશા|ઓડિશાના]] લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. <ref>{{Cite news|url=http://newindianexpress.com/states/odisha/article1368449.ece|title=Villages fight over martyr's death place|first=Hemant Kumar|last=Rout|work=The New Indian Express|year=2012|quote=historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806|access-date=7 February 2013}}</ref> રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. <ref>{{Cite web|year=2012|title=15 August Images|url=http://www.15august2017speech.in/|website=15august2017speech.in/|quote=was assassinated by the British government in a brutal manner on December 6, 1806|accessdate=7 February 2013|archiveurl=https://web.archive.org/web/20170205065228/http://www.15august2017speech.in/|archivedate=5 February 2017}}</ref> રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. <ref>{{Cite journal|last=Mohanty|first=N.R.|date=August 2008|title=The Oriya Paika Rebellion of 1817|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|journal=Orissa Review|pages=1–3|archive-url=https://web.archive.org/web/20131111185749/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|archive-date=11 November 2013|access-date=13 February 2013}}</ref> <ref name="orissa">{{Cite journal|last=Paikaray|first=Braja|date=February–March 2008|title=Khurda Paik Rebellion – The First Independence War of India|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|journal=Orissa Review|pages=45–50|archive-url=https://web.archive.org/web/20140422232307/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|archive-date=22 April 2014|access-date=13 February 2013}}</ref> <ref name="as">{{Cite web|title=Paik Rebellion|url=https://khordha.nic.in/paik-rebellion/|website=Khordha|publisher=National Informatics Centre|accessdate=14 August 2018}}</ref>
=== ૧૮૫૭ની ક્રાંતિ ===
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. <ref name="Chandra 1989 34">{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. [[મુઘલ સામ્રાજ્ય|મોગલો]] અને ભૂતપૂર્વ [[પેશવા|પેશ્વા]] જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.
સૈન્યમાં નવી દાખલ કરાયેલ ''પેટર્ન 1853 એનફિલ્ડ'' રાઇફલની કારતૂસો ટેલો (ગાયમાંથી) અને લાર્ડ (ડુક્કરની) ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી. <ref>{{Cite web|title=The Uprising of 1857|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+bd0018)|publisher=[[Library of Congress]]|accessdate=10 November 2009}}</ref>
[[મંગલ પાંડે]], નામના એક ભારતીય સૈનિકે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]]<nowiki/>ની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી (બી. એન. આઈ.) રેજિમેન્ટમાં સિપાહી (પાયદળ) હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]] ને જોઈતો જરૂરી તણખો મળ્યો.
૧૦ મે ૧૮૫૭ ના દિવસે, [[મેરઠ]] ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ''ટોલ હાઉસ''ને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ [[મુઘલ સામ્રાજ્ય|મોગલ બાદશાહ]], [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ને]] તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને ''શેનશાહ-એ-હિન્દુસ્તાન'' જાહેર કરવામાં આવ્યા. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી. <ref>{{Harvard citation no brackets|David|2002}}</ref>
અવધ (અયોધ્યા) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ) માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં [[ક્રાંતિ|નાગરિક ચળાવળ]] પણ શરૂ થઈ થયો હતો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ [[ગ્વાલિયર|ગ્વાલિયરમાં]] ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં [[રાણી લક્ષ્મીબાઈ|રાણી લક્ષ્મીબાઈની]] હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, [[તાત્યા ટોપે|તાત્યા ટોપેની]] આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. <ref name="WDL">{{Cite web|date=1890–1923|title=Official, India|url=http://www.wdl.org/en/item/393/|website=[[World Digital Library]]|accessdate=30 May 2013}}</ref> નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ (સ્ટેટ્યુટરી કાઉન્સીલ) તેમને સલાહ આપતી. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> ભારતના ગવર્નર જનરલ (વાઇસરોય) ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાં(રાણીનો ઢંઢેરો) કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. <ref>{{Harvard citation no brackets|Heehs|1998}}</ref> અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં (જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ) પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહને]] બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.
૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=0DyWAwAAQBAJ&pg=PT443|title=Disraeli: The Romance of Politics|last=Robert P. O'Kell|publisher=U of Toronto Press|year=2014|isbn=9781442661042|pages=443–44}}</ref>
== નિયોજિત ચળવળોનો ઉદય ==
[[ચિત્ર:1st_INC1885.jpg|right|thumb|250x250px| ૧૮૮૫માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું]] પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>]]
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજીએ]] ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ''ઈન્ડિયન નેશનલ એસોશિએશન''ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ [[મુંબઈ|મુંબઈમાં]] મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref> તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.
ભારતીય સમાજના અગ્રણી જેવાકે [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] દ્વારા શરૂ થયેલ ''[[આર્ય સમાજ]]'' અને [[રાજા રામમોહનરાય|રાજા રામ મોહન રોય]] દ્વારા સ્થાપિત ''[[બ્રહ્મોસમાજ|બ્રહ્મ સમાજ]]'' જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. [[સ્વામી વિવેકાનંદ]], [[રામકૃષ્ણ પરમહંસ|રામકૃષ્ણ]], શ્રી અરબિંદો, [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ]], સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજી]] જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>
== ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય ==
[[ચિત્ર:1909magazine_vijaya.jpg|thumb|301x301px| તામિળ સામાયિક ''વિજયાના'' ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “[[વંદે માતરમ્|વંદે માતરમ]] ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.]]
[[ચિત્ર:Ghadar_di_gunj.jpg|thumb|316x316px| ''ગદર દી ગુંજ'', ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.]]
૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. <ref>{{Cite book|title=Congress and Indian Nationalism: The Pre-independence Phase|last=Wolpert|first=Stanley|publisher=University of California Press|year=1988|isbn=978-0-520-06041-8|editor-last=Sisson|editor-first=Richard|page=24|chapter=The Indian National Congress in Nationalist Perspective|quote=For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.|author-link=Stanley Wolpert|editor-last2=Wolpert|editor-first2=Stanley|chapter-url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA24}}</ref> ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં [[ઉર્દૂ ભાષા|ઉર્દૂના]] સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના [[અલીગઢ|અલીગઢમાં]] ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.
કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઈ નવરોજીએ]] યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.
[[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. <ref name="google6">{{Cite book|url=https://books.google.com/books?id=LOjhv5g629UC|title=Bal Gangadhar Tilak: Struggle for Swaraj|last=R, B.S.|last2=Bakshi, S.R.|date=1990|publisher=Anmol Publications Pvt. Ltd|isbn=978-81-7041-262-5|access-date=6 January 2017}}</ref> ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.
૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને [[લાલા લાજપતરાય|લાલા લજપત રાય]] જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - [[મહારાષ્ટ્ર]], બંગાળ અને [[પંજાબ|પંજાબે]] લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ [[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગની]] કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.
ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.<ref>{{Cite book|title=Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire|last=Ramnath|first=Maia|date=2011|publisher=University of California Press|isbn=978-0-520-26955-2|page=227}}</ref> બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.<ref>{{Cite book|title=India in the Making of Singapore|last=Latif|first=Asad|date=2008|publisher=Institute of Southeast Asian Studies|isbn=9789810815394|location=Singapore|page=34}}</ref>
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref><gallery widths="150" heights="150" perrow="5">
ચિત્ર:Dadabhai Naoroji 1889.jpg|[[Dadabhai Naoroji|દાદાભાઇ નવરોજી]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા. <ref name="INC_BritishRaj">{{citation|last=Nanda|first=B. R.|author-link=Bal Ram Nanda|title=Gokhale: The Indian Moderates and the British Raj|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58|series=Legacy Series|year=2015|publisher=Princeton University Press|isbn=978-1-4008-7049-3|page=58|orig-year=1977}}</ref>
ચિત્ર:Lal Bal Pal.jpg|[[Punjab Province (British India)|પંજાબના]] [[Lala Lajpat Rai|લાલા લાજપત રાય]], [[Bombay Province|મુંબઈના]] [[Bal Gangadhar Tilak|બાળ ગંગાધર ટિળક]] અને [[Bengal Presidency|બંગાળના]] [[Bipin Chandra Pal|બિપિનચંદ્ર પાલ]], ની ત્રિપુટી, લાલ બાલ પાલ તરીકે જાણીતી હતા, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકીય પ્રવાહમાં ફેરફાર કર્યો.
ચિત્ર:Surendranath Banerjee.jpg|[[Surendranath Banerjee|સુરેન્દ્રનાથ બેનર્જીએ]], [[Indian National Association|ઇન્ડિયન નેશનલ એસોસિએશનની]] સ્થાપના કરી અને તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા.
ચિત્ર:GKGokhale.jpg|[[Gopal Krishna Gokhale|ગોપાલ કૃષ્ણ ગોખલે]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] વરિષ્ઠ નેતા [[Servants of India Society|અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના]] સ્થાપક હતા.
</gallery>
== બંગાળના ભાગલા, ૧૯૦૫ ==
<gallery widths="200" heights="200">
ચિત્ર:Khudiram Bose 1905 cropped.jpg|અંગ્રેજો દ્વારા કામ ચલાવાયેલ અને ફાંસીની સજા પામેલ ક્રાંતિકારીઓમાં [[Khudiram Bose|ખુદીરામ બોઝ]] એક સૌથી નાની વયના કાંતિકારી હતા.<ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
ચિત્ર:Prafulla Chaki.jpg|[[Prafulla Chaki|પ્રફુલ્લ ચાકી]], જુગાંતર સાથે જોડાયેલા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજ વસાહતી અમલદારોની હત્યા કરી.
ચિત્ર:Bhupendranath Datta (brother of Swami Vivekananda).png|[[Bhupendranath Datta|ભૂપેન્દ્રનાથ દત્ત]], એ ભારતીય કાંતિકારી હતા જેમણે ઈન્ડો જર્મન કોન્સ્પીરેસીમાં ભાગ લીધો હતો.
</gallery>જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.<ref>John R. McLane, "The Decision to Partition Bengal in 1905" ''Indian Economic and Social History Review,'' July 1965, 2#3, pp 221–237</ref> ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે ''[[સ્વદેશી]]'' ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, [[ભૂપેન્દ્રનાથ દત્ત]], અને બિપિનચંદ્ર પાલ ''જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર'' અને ''સંધ્યા'' જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.
આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. [[ખુદીરામ બોઝ]], [[પ્રફુલ્લ ચાકી]], કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. <ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
અંગ્રેજ અખબાર, ''ધ એમ્પાયર'', એ લખ્યું હતું: <ref name="Patel2008">{{Harvard citation no brackets|Patel|2008}}</ref>
=== જુગંતર ===
<gallery widths="200" heights="200">
ચિત્ર:Sri aurobindo.jpg|[[Aurobindo Ghose|ઓરોબિંદો ઘોષ]] એ જુગન્તરના સ્થાપક સભ્યમાંની એક હતા. સાથે સાથે તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] રાષ્ટ્રવાદી રાજકારણઅને અનુશીલાન સમિતિ નામના બંગાળના અગ્રણી ક્રાંતિકારી આંદોલન સાથે સંકળાયેલા હતા .
ચિત્ર:Barindra Kumar Ghosh 01.jpg|[[Barindra Kumar Ghosh|બરિન્દ્રકુમાર ઘોષ]], જુગંતરના સ્થાપક સભ્યોમાંના એક અને [[Sri Aurobindo|શ્રી]] ઓરોબિંદોના નાના ભાઈ હતા.
ચિત્ર:BaghaJatin14.jpg|૧૯૧૦માં જતિન્દ્રનાથ મુખર્જી (બાઘા જતીન); બંગાળમાં ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું કેન્દ્રીય સંગઠન [[Jugantar Party|જુગંતર પાર્ટીના]] તેઓ મુખ્ય નેતા હતા.
</gallery>[[બારિન્દ્રકુમાર ઘોષ|બગીન્દ્ર ઘોષની]] આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.
આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. [[કોલકાતા]] પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી|પ્રફુલ્લ ચાકીએ]] (૩૦ એપ્રિલ ૧૯૦૮) [[મુજફ્ફરપુર|મુઝફ્ફરપુરના]] જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.
બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. <ref>The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the [[10th Jats]] Regiment) (cf: ''Sedition Committee Report'', 1918)</ref>
બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. <ref name="bd">{{Cite book|title=Banglapedia: National Encyclopedia of Bangladesh|last=Basu|first=Raj Sekhar|publisher=[[Asiatic Society of Bangladesh]]|year=2012|editor-last=Islam|editor-first=Sirajul|editor-link=Sirajul Islam|edition=Second|chapter=Basu, Benoy Krishna|editor-last2=Jamal|editor-first2=Ahmed A.|chapter-url=http://en.banglapedia.org/index.php?title=Basu,_Benoy_Krishna}}</ref>
=== અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો ===
[[કોલકાતા|કોલકાતામાં]] બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Heehs2008p133">{{Harvard citation no brackets|Heehs|2008}}</ref> કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.<gallery widths="200px" heights="200px">
Alipore Bomb Case 1908-09 Trial Room - Alipore Sessions Court - Calcutta 1997 1.jpg|ટ્રાયલ રૂમ, એલિપોર સેશન્સ કોર્ટ, કલકત્તા, 1997 થી નિરૂપણ.
Muraripukur garden house.png|કલકત્તાના મ Manનિકટોલા પરાંમાં મુરૈરીપુકુર ગાર્ડન હાઉસ. [[Barindra Kumar Ghosh|આ બરિન્દ્રકુમાર ઘોષ]] અને તેના સાથીઓનું મુખ્ય મથક હતું.
Cellular Jail 2.JPG|[[Cellular Jail|સેલ્યુલર જેલની]] એક પાંખ, [[Port Blair|પોર્ટ બ્લેર]] ; [[Revolutionary movement for Indian independence|ભારતની સ્વતંત્રતા માટે]] ઘણા ક્રાંતિકારીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા તેવા કેન્દ્રીય ટાવરને દર્શાવતા.
</gallery>
=== દિલ્હી-લાહોર કાંડનો ખટલો ===
[[ચિત્ર:An_assassination_attempt_on_Lord_Charles_Hardinge.jpg|right|thumb|345x345px| ૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.]]
૧૯૧૨ માં બ્રિટીશ ભારતની [[કોલકાતા|રાજધાની કલકત્તાથી]] નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે [[રાસબિહારી બોઝ|રાસ બિહારી બોઝની]] અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.
આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને [[જાપાન]] ચાલ્યા ગયા.
વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.<gallery widths="200" heights="200">
ચિત્ર:Basanta biswas.JPG|એવું માનવામાં આવે છે કે બસંત કુમાર બિસ્વાસે વાઇસરોયના સરઘસ પર બોમ્બ ફેંક્યો હતો. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે.
ચિત્ર:AMARENDRA CHATTERJEE.JPG|[[Amarendranath Chatterjee|અમરેન્દ્રનાથ ચેટર્જી]], જુગંતર આંદોલન માટે નાણાં એકત્ર કરવાના કાર્યમાં સહાય કરતા હતા, તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે [[Bihar|બિહાર]], [[Odisha|ઓડિશા]] અને સંયુક્ત પ્રાંતમાં ક્રાંતિકારી કેન્દ્રોને આવરી લેતી હતી .
</gallery>
=== હાવડા ગેંગ કેસ ===
શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. <ref>[[Indian independence movement#Samanta|Samanta]], Vol. II, "Nixon's Report", p. 591.</ref>
== ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ ==
[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની]] સ્થાપના ૧૯૦૬માં, [[ઢાકા]] (હાલ [[બાંગ્લાદેશ]]) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે [[પાકિસ્તાન|પાકિસ્તાનની]] રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. <ref>{{Harvard citation no brackets|Jalal|1994}}</ref>
૧૯૧૬ માં, [[મહમદ અલી ઝીણા|મહમ્મદ અલી ઝીણા]] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે [[દેહરાદૂન|દેહરાદૂનમાં]] ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. <ref>{{Cite web|last=Official website|first=Government of Pakistan|title=The Statesman: Jinnah's differences with the Congress|url=http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|accessdate=20 April 2006|archiveurl=https://web.archive.org/web/20060127234847/http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|archivedate=27 January 2006}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
<div class="mod-gallery mod-gallery-default mod-gallery-center"><div class="main"><div><gallery class="nochecker bordered-images whitebg" heights="180" widths="180">
ચિત્ર:Hodsons Horse France 1917 IWM Q 2061.jpg|પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી મોરચા પર ભારતીય અશ્વદળ.
ચિત્ર:Indian Army QF 3.7 inch gun battery Jerusalem 1917.jpg|[[3.7 inch Mountain Howitzer|૩ ઈંચની માઉન્ટન હૉવિટ્ઝર]] ચલાવતા ભારતીય સેનાના તોપચીઓ (સંભવતઃ ૩૯ મી બૅટરી), જેરુસલેમ ૧૯૧૭.
ચિત્ર:Rash Behari Bose 02.jpg|[[Rash Behari Bose|રાસબિહારી બોઝ]] [[Ghadar Mutiny|, ગદર વિદ્રોહ]] અને પાછળથી [[Indian National Army|આઝાદ હિંદ ફોજના]] એક મુખ્ય આયોજક.
ચિત્ર:Komogata Maru LAC a034014 1914.jpg|[[Burrard Inlet|વેનકુવરના બરાર્ડ ઇનલેટ]], ૧૯૧૪ માં [[SS Komagata Maru|એસ.એસ. કોમાગાટા મારૂમાં]] સવાર પંજાબી શીખો. મોટાભાગના મુસાફરોને કેનેડામાં જવાની મંજૂરી નહોતી અને વહાણને ભારત પરત વાળવા દબાણ કરવામાં આવ્યું હતું. [[Komagata Maru incident|કોમાગાટા મારૂ ઘટનાની]] આસપાસની ઘટનાઓએ ગદરના હેતુ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું.
</gallery></div></div></div>પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. <ref>Lawrence James, ''Raj: The Making and Unmaking of British India'' (2000) pp 439–518</ref>
=== હિન્દુ–જર્મન કાવતરું ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny_Memorial_Tablet.jpg|right|thumb|250x250px| વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, [[સિંગાપુર]] ના પ્રવેશ પર મુકેલી ૧૯૧૫ સિંગાપુર મ્યુટિનીની સ્મારક તક્તિ.]]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવવાની યોજનાઓની શ્રેણી હતી જેને હિંદુ -જર્મન કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો, ભૂગર્ભમાં રહેલા ભારતીય ક્રાંતિકારીઓ અને નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓ વચ્ચે રચાયેલી હતી. [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] પહેલાના દાયકામાં નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગદર પાર્ટી અને જર્મનીમાં, ભારતીય સ્વતંત્રતા સમિતિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી.<ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના જર્મન વિદેશ સેવા, સાન ફ્રાન્સિસ્કોમાં જર્મન દૂતાલય, તેમજ ઑટોમન તુર્કી અને આઇરિશ રિપબ્લિકન ચળવળના ટેકેદારોએ સમર્થન આપ્યું હતું. આ કાવતરામાં આયોજિત સૌથી પ્રમુખ યોજના બ્રિટિશ ભારતીય સૈન્યમાં પંજાબથી [[સિંગાપુર|સિંગાપોર]] સુધીના વિદ્રોહને વેગ આપવાનો પ્રયાસ હતો. [[ભારતીય ઉપખંડ]] પર બ્રિટીશ શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી ૧૯૧૫ માં આ કાવતરું ચલાવવામાં આવ્યું. ફેબ્રુઆરીનો બળવો આખરે નિષ્ફળ ગયો હતો જ્યારે બ્રિટિશ ગુપ્તચારોએ ગદર પાર્ટીના સભ્યને ફોડી મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભારતની અંદર નાના એકમો અને તેમની ચોકીઓ દ્વારા સંચાલોત વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
આ સાથે અન્ય સંબંધિત ઘટનાઓ: ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહ, ઍની લાર્સન હથિયાર કાવતરું, જુગંતર-જર્મન કાવતરું, કાબુલમાં જર્મન મિશન, ભારતમાં કનૉટ રેન્જર્સનો બળવો, તથા ૧૯૧૬ની બ્લેક ટોમ વિસ્ફોટ શામેલ છે. આ કાવતરામાં પ્રથમ વિશ્વ યુદ્ધના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં બ્રિટીશ ભારતીય સૈન્યને પલટાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ હતો.
=== ગદર વિદ્રોહ ===
[[ચિત્ર:1915_Singapore_Mutiny.jpg|right|thumb|250x250px| સિંગાપોરના આઉટરામ રોડ પર ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહના સજા પામેલા સિપાહીઓને અપાતી જાહેર ફાંસી.]]
ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધની]] શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. <ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
=== પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર [[ચેન્નઈ|મદ્રાસ]] અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની [[કોલકાતા|કલકત્તા પર]] કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. <ref name="Hopkirk179">{{Harvard citation no brackets|Hopkirk|1994}}</ref> બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.
===નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન===
[[File:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg|thumb|right|250px|મહેન્દ્રપ્રતાપ (મધ્ય), ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ, ૧૯૧૫ કાબુલમાં અભિયાનના જર્મન અને તુર્કી પ્રતિનિધિઓ સાથે. જમણે વેર્નર ઑટ્ટો વોન હેન્ટીન્ગ]]
નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન એ ૧૯૧૫-૧૯૧૬ ભારતની કેન્દ્રીય સત્તાઓ દ્વારા અફઘાનીસ્તાનમાં મોકલવામાં આવેલું એક રાજદ્વારી મિશન હતું. આ ભિયાનનો હેતુ અફઘાનિસ્તાનને [[બ્રિટિશ સામ્રાજ્ય]]થી સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવા, કેન્દ્રીય સત્તાઓની સાથે વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરવા અને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ ભારત]] પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ અભિયાન હિંદુ-જર્મન ષડયંત્રનો એક ભાગ હતી જેની હેઠળ ભારતમાં રાષ્ટ્રવાદી ક્રાંતિને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ અભિયાનનું નેતૃત્વ દેશવટો ભોગવી રહેલા રાજા મહેન્દ્ર પ્રતાપે કર્યું હતું. આ અભિયાન જર્મની અને તુર્કી દ્વારા હાથ ધરાયે એક સહકારી અભિયાન હતું અને જર્મન લશ્કરી અધિકારી ઓસ્કર નીદરમેયર અને વેર્નર ઓટ્ટો વોન હેન્ટીન્ગ તેના નેતા હતા. આ સિવાય બર્લિન કમિટી નામના ભારતીય રાષ્ટ્રવાદી સંગઠનના સભ્યો - મૌલવી બરકતુલ્લાહ અને છંપકરમણન પિલ્લૈ અન્ય ભાગ લેનાર સભ્યો હતા. તે સિવા એન્વર પાશાના વિશ્વસ્ત કાઝીમ બેય તુર્કી તરફના પ્રતિનિધિ હતા. બ્રિટને આ અભિયાનને ગંભીર જોખમ તરીકે જોયું. બ્રિટન અને તેના સાથી રશિયન સામ્રાજ્યે ૧૯૧૫ના ઉનાળા દરમિયાન પર્શિયામાં આ અભિયાનને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટને અફઘાનો તટસ્થતા જાળવે તે માટે ગુપ્તચરી અને રાજદ્વારી ચક્રો ચલાવ્યા જેમાં ભારતના વાઈસરૉય - ચાર્લ્સ હાર્ડિન્જ, લૉર્ડ હાર્ડિન્જ અને કિંગ જ્યોર્જ પંચમ નીજી સ્તરે પ્રયત્નો કર્યા.
અમીર હબીબુલ્લાહ ખાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનને જર્મન અને તુર્કીના યુદ્ધ પ્રયાસો સાથે જોડવાના અભિયાનના મુખ્ય કાર્યમાં આ મિશન નિષ્ફળ ગયું, પરંતુ તેણે અન્ય મોટી ઘટનાઓને પ્રભાવિત કરી. અફઘાનિસ્તાનમાં, આ અભિયાને સુધારાને વેગ આપ્યો અને રાજકીય અશાંતિ ઊભી કરી જેને પરિણામે ૧૯૧૯માં અમીરની હત્યા કરવામાં આવી અને તેને પરિણામે ત્રીજું અફઘાન યુદ્ધ થયું. આ અભિયાને એશિયામાં સમાજવાદી ક્રાંતિનો પ્રચાર કરવા માટે ચલાવાયેલા બોલશેવિક રશિયાના કાલ્મીક પ્રોજેક્ટને પ્રભાવિત કર્યો, જેનું એક ધ્યેય બ્રિટિશ રાજને ઉથલાવી દેવાનો હતું. અન્ય પરિણામોમાં જર્મની અને બોલ્શેવિઝમથી પ્રભાવિત ભારતીય સ્વતંત્રતા માટે ક્રાંતિકારી ચળવળની તપાસ કરવા માટે રોલેટ સમિતિની રચના અને વિશ્વ યુદ્ધ પછી તરત જ ભારતીય સ્વતંત્રતા ચળવળ પ્રત્યે બ્રિટિશ રાજના અભિગમમાં ફેરફારનો સમાવેશ થાય છે.
==સંદર્ભો==
{{reflist}}
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
6x6dnx2hus2r9vgobcio5p6f16zoiwc
મજાદર (તા. વડગામ)
0
29080
827840
818080
2022-08-26T06:29:11Z
2405:204:848E:2A54:59EB:E351:FAF0:5310
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મજાદર
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[વડગામ તાલુકો|વડગામ]]
| latd = 24.05
| longd = 72.28
| skyline = Majadar village.jpg
| skyline_caption = મજાદર ગામ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
| area_total =
| altitude =
| population_total = ૯૭૦૨
| population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/village/508034-majadar-gujarat.html|title=Majadar Village Population - Vadgam - Banaskantha, Gujarat|website=www.census2011.co.in|access-date=૨ મે ૨૦૧૭}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 = સરપંચ
| leader_name_1 = દિનેશકુમાર અમરા ભાઈ સોલંકી
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મજાદર (તા. વડગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. મજાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મજાદર [[પાલનપુર]]થી ૧૫ કિમી અને [[વડગામ]]થી ૧૦ કિમી દૂર આવેલું છે.
== ધાર્મિક સ્થળો ==
[[File:Ramdev Pir Temple, Majadar.jpg|thumb|રામદેવ પીરનું મંદિર, મજાદર]]
ગામમાં રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં પહેલા દર મહિને મેળો ભરાતો જે હવે હાલમાં દર વર્ષે [[ભાદરવા સુદ ૯]] થી [[ભાદરવા સુદ ૧૨|૧૨]] સુધી ભવ્ય મેળો ભરાય છે. ભાવિકો અહીં માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા ચડાવે છે.<ref>{{cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|title=રામદેવપીરનું ભવ્ય મંદિર: મજાદર તા. વડગામ|access-date=૯ મે ૨૦૧૬|archive-date=2011-09-01|archive-url=https://web.archive.org/web/20110901005155/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|url-status=dead}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વડગામ તાલુકો]]
t3vovmom5u2srtmrjjl921klwxrrh5e
827841
827840
2022-08-26T06:31:26Z
2405:204:848E:2A54:59EB:E351:FAF0:5310
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મજાદર
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[વડગામ તાલુકો|વડગામ]]
| latd = 24.05
| longd = 72.28
| skyline = Majadar village.jpg
| skyline_caption = મજાદર ગામ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
| area_total =
| altitude =
| population_total = ૯૭૦૨
| population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/village/508034-majadar-gujarat.html|title=Majadar Village Population - Vadgam - Banaskantha, Gujarat|website=www.census2011.co.in|access-date=૨ મે ૨૦૧૭}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 = સરપંચ
| leader_name_1 = સોલંકી દિનેશ કુમાર અમરા ભાઇ
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મજાદર (તા. વડગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. મજાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મજાદર [[પાલનપુર]]થી ૧૫ કિમી અને [[વડગામ]]થી ૧૦ કિમી દૂર આવેલું છે.
== ધાર્મિક સ્થળો ==
[[File:Ramdev Pir Temple, Majadar.jpg|thumb|રામદેવ પીરનું મંદિર, મજાદર]]
ગામમાં રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં પહેલા દર મહિને મેળો ભરાતો જે હવે હાલમાં દર વર્ષે [[ભાદરવા સુદ ૯]] થી [[ભાદરવા સુદ ૧૨|૧૨]] સુધી ભવ્ય મેળો ભરાય છે. ભાવિકો અહીં માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા ચડાવે છે.<ref>{{cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|title=રામદેવપીરનું ભવ્ય મંદિર: મજાદર તા. વડગામ|access-date=૯ મે ૨૦૧૬|archive-date=2011-09-01|archive-url=https://web.archive.org/web/20110901005155/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|url-status=dead}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વડગામ તાલુકો]]
s10f4llwwzcksddb4nxzg1l915nc0or
827845
827841
2022-08-26T07:06:04Z
KartikMistry
10383
[[Special:Contributions/2405:204:848E:2A54:59EB:E351:FAF0:5310|2405:204:848E:2A54:59EB:E351:FAF0:5310]] ([[User talk:2405:204:848E:2A54:59EB:E351:FAF0:5310|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મજાદર
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[વડગામ તાલુકો|વડગામ]]
| latd = 24.05
| longd = 72.28
| skyline = Majadar village.jpg
| skyline_caption = મજાદર ગામ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
| area_total =
| altitude =
| population_total = ૯૭૦૨
| population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/village/508034-majadar-gujarat.html|title=Majadar Village Population - Vadgam - Banaskantha, Gujarat|website=www.census2011.co.in|access-date=૨ મે ૨૦૧૭}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_density =
| leader_title_1 = સરપંચ
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મજાદર (તા. વડગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. મજાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મજાદર [[પાલનપુર]]થી ૧૫ કિમી અને [[વડગામ]]થી ૧૦ કિમી દૂર આવેલું છે.
== ધાર્મિક સ્થળો ==
[[File:Ramdev Pir Temple, Majadar.jpg|thumb|રામદેવ પીરનું મંદિર, મજાદર]]
ગામમાં રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં પહેલા દર મહિને મેળો ભરાતો જે હવે હાલમાં દર વર્ષે [[ભાદરવા સુદ ૯]] થી [[ભાદરવા સુદ ૧૨|૧૨]] સુધી ભવ્ય મેળો ભરાય છે. ભાવિકો અહીં માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા ચડાવે છે.<ref>{{cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|title=રામદેવપીરનું ભવ્ય મંદિર: મજાદર તા. વડગામ|access-date=૯ મે ૨૦૧૬|archive-date=2011-09-01|archive-url=https://web.archive.org/web/20110901005155/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/ramdev-mandir.htm|url-status=dead}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વડગામ તાલુકો]]
bdu7nhbj8ojhg3rvhe82mfw7q4wqlmi
ટાટા ઇન્ડિકા
0
30459
827802
794354
2022-08-25T15:08:51Z
2402:3A80:16AC:B08:E135:40B8:A78E:9BCE
/* સંદર્ભો */
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Infobox automobile
|name=Tata Indica
|image=[[File:IndicaNew08.jpg|250px|Tata Indica 2006 version]] ''Tata Indica Vista''
|manufacturer=[[Tata Motors]]
|production=1998–present
|assembly = [[Pune, Maharashtra]], [[India]]
|class=[[Supermini car]]
|layout=[[FF layout]]
|body_style=
|engine=
|transmission=
|related=
|similar=[[Suzuki Swift]]<br />[[Hyundai Getz]]<br />[[Chevrolet Aveo]]<br />[[Fiat Palio]]<br />[[Ford Focus]]
|designer=
}}
'''ટાટા ઇન્ડિકા''' હેચબેક [[મોટરગાડી|ઓટોમોબાઇલ]] શ્રેણીની કાર છે જેનું [[ભારત|ભારત]]ની ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તે ટાટા મોટર્સની પ્રથમ પેસેન્જર કાર છે અને તે ભારતમાં વિકસાવવામાં આવેલી પ્રથમ પેસેન્જર કાર હોવાનું પણ માનવામાં આવે છે. {{As of|2008|8}}, 910,000 કરતાં વધારે ઇન્ડિકાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ઇન્ડિકાનું સૌથી વધુ વેચાણ 2006-07માં 144,690 યુનિટનું હતું.<ref>{{cite web |author=Express News Service |url=http://www.expressindia.com/latest-news/allnew-indica-rolled-out-in-city/354387/ |title=All-new Indica rolled out in city |publisher=Expressindia.com |date=2008-08-28 |access-date=2010-12-10 |archive-date=2012-09-29 |archive-url=https://web.archive.org/web/20120929065429/http://www.expressindia.com/latest-news/allnew-indica-rolled-out-in-city/354387/ |url-status=dead }}</ref> {{As of|2009|7|1|alt=Current}} ઇન્ડિકાનું માસિક વેચાણ 8000 યુનિટનું છે. આ મોડલને 2004ના અંતિમ તબક્કાથી [[યુરોપ|યુરોપ]], [[આફ્રિકા|આફ્રિકા]] અને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.<ref>{{cite web|author=3 Aug, 2009, 06.26PM IST,PTI |url=http://economictimes.indiatimes.com/News-by-Industry/Tata-Motors-sales-jump-18-pc-in-July/articleshow/4852949.cms |title=Tata Motors sales jump 18 pc in July |publisher=Economictimes.indiatimes.com |date=2009-08-03 |access-date=2010-12-10}}</ref>
==ઇતિહાસ==
ડિસેમ્બર 30, 1998ના રોજ ટાટા મોટર્સે (અગાઉ ટેલ્કો (TELCO)ના નામે જાણીતી)એ ભારતીય કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સૌથી આધુનિક કારનું મોડલ ઇન્ડિકા રજૂ કર્યું. પ્રારંભિક સમયગાળામાં "દરેક કાર સાથે વધારે કાર"ના સૂત્ર સાથેની જાહેરાત ઝુંબેશે કારની અંદરની વધારે જગ્યા અને કિફાયતી કિંમતને કેન્દ્ર સ્થાને રાખ્યા હતા. 1999માં તેના અનાવરણના એક અઠવાડિયામાં, કંપનીને 115,000 જેટલા બુકિંગ મળ્યા હતા.<ref>{{cite web |url=http://www.tatamotors.com/our_world/rearview.php?version=text |title=Rearview |publisher=Tata Motors |date=2010-04-26 |access-date=2010-12-10 |archive-date=2010-12-06 |archive-url=https://web.archive.org/web/20101206003027/http://www.tatamotors.com/our_world/rearview.php?version=text |url-status=dead }}</ref> બે વર્ષમાં ઇન્ડિકા તેની શ્રેણીની પ્રથમ નંબરની કાર બની ગઈ હતી.
ટાટા મોટર્સ દ્વારા આંશિક રીતે ડિઝાઇન કરેલી અને વિકસાવેલી આ કાર આંતરિક રીતે 475ડીએલ (475DL) તરીકે ઓળખાતા 1.4 લિટર પેટ્રોલ/ડિઝલ આઇ4 (I4) પાંચ દરવાજા ધરાવતી કોમ્પેક્ટ હેચબેક કાર છે. ઘરઆંગણે તૈયાર કરવામાં આવેલું આ એન્જિન ટાટા દ્વારા તેની પરિવહન વાહનોની શ્રેણી અને એસયુવી (SUV)માં અગાઉ ઉપયોગમાં લેવાતા એન્જિન પરથી સ્ટ્રોકમાં ઘટાડો કરીને બનાવવામાં આવ્યું છે. મૂળ એન્જિનને 483ડીએલ (483DL) નામ આપવામાં આવ્યું હતું જે 4 સિલિન્ડર અને 83 મિમિ સ્ટ્રોક ધરાવતું હતું.
ઇન્ડિકામાં એર કન્ડિશનિંગ અને ઇલેક્ટ્રિક વિન્ડોઝ જેવા વિકલ્પો ઉપલબ્ધ હતા, જે અગાઉ ભારતમાં માત્ર ઊંચી કિંમત ધરાવતી આયાતી કાર સુધી જ મર્યાદિત હતા. ત્રણ વર્ષ પછી ઇન્ડિકાને યુરોપિયન બજારમાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવી અને 2003થી ઇન્ડિકાનું બેજ એન્જિનિયરિંગ કરાયું હતું અને યુકે (UK)માં તેને રોવર સીટીરોવર તરીકે વેચવામાં આવી. આ વાહનનું ઉત્પાદન એપ્રિલ 2005માં બંધ કરવામાં આવ્યું જ્યારે એમજી (MG) રોવરે દેવાળું નોંધાવ્યું અને પછીથી જ્યારે તેના નવા માલિક નાન્જિંગ ઓટોમોબાઇલે એમજી ((MG)) રોવર શ્રેણીની પોતાની આવૃત્તિનું 2007માં ઉત્પાદન શરૂ કર્યું તેથી આ કારનું ઉત્પાદન ફરીથી શરૂ થઈ શક્યું નહીં.
બહારની બોડીની શૈલી (સ્ટાઇલ) ટાટા મોટર્સના કોન્ટ્રાક્ટ હેઠળ અને ટાટાની પોતાની ડિઝાઇન ટીમ સાથેના ઘનિષ્ઠ પરામર્શમાં રહીને ઇટાલિયન ડિઝાઇન હાઉસ આઇ.ડીઇ.એ (I.DE.A) ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરી હતી. જો કે, એન્જિન સ્વદેશી હતું.
==ઇન્ડિકા વી1 (V1) અને વી2 (V2) (1998ની રજૂઆત) (પ્રથમ પેઢી)==
{{Infobox automobile
| name = Indica V1 and V2
| image = [[Image:2000 Tata Indica.JPG|250px|The First Generation Tata Indica (V1)]]
| manufacturer =
| parent_company =
| aka = Tata Indicab (panel van)<br />Tata B-Line<ref>{{cite web|url=http://www.tatasa.co.za/pdfs/b-line.pdf |title=Tata B-Line Specification |format=PDF |date= |access-date=2010-12-13}}</ref> ([[South Africa]])
| production = 1998-present
| assembly = [[Pune]], [[Maharashtra]], [[India]]
| predecessor =
| successor =
| class =
| body_style = 5-door [[hatchback]]<br />5-door [[panel van]]
| layout =
| platform =
| engine = 1.2L {{convert|65.3|hp|abbr=on}} [[Straight-4|I4]]<br />1.4 L {{convert|70|hp|abbr=on}} [[Straight-4|I4]]<br />1.4 L {{convert|53.5|hp|abbr=on}} [[diesel engine|diesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|62|hp|abbr=on}} [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|68|hp|abbr=on}} [[Intercooled]] [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|70|hp|abbr=on}} [[DiCOR]] [[Straight-4|I4]]
| transmission = 5-speed [[manual transmission|manual]]
| wheelbase = {{convert|2400|mm}}
| length = {{convert|3690|mm}}<br />Base: {{convert|3675|mm}}
| width = {{convert|1665|mm}}<br />Top Version: {{convert|1485|mm}}
| height = {{convert|1485|mm}}<br />Top Version: {{convert|1500|mm}}
| weight =
| fuel_capacity =
| electric_range =
| related = [[Tata Indigo]]<br />[[Rover CityRover]]
| designer = [[I.DE.A Institute]]
| sp =
}}
જ્યારે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારે ઇન્ડિકા માટે તેના પ્રથમ ગ્રાહકો તરફથી ઘણી જ ફરીયાદો આવી, જેમણે દાવો કર્યો કે કાર કંપની દ્વારા આપવામાં આવેલા વચન મુજબ હોર્સપાવર કે ઇંધણની એવરેજ આપી શકતી નથી.{{Citation needed|date=April 2008}} ગ્રાહકોની ફરિયાદના જવાબમાં, ટાટા મોટર્સે કારના આંતરિક ભાગોમાં એન્જિનિયરિંગની રીતે ફેરફાર કર્યો અને ઇન્ડિકા વી2(V2) (વર્ઝન 2) રજૂ કરી, જેણે મોટાભાગની ફરિયાદો દૂર કરી અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સૌથી પસંદગીની એક કારમાં તરીકે ઉભરી આવી. પછીથી તેમાં ફરીથી સુધારા કરવામાં આવ્યા, હવે તેને "રીફ્રેશિંગલી ન્યૂ ઇન્ડિકા વી2 (V2)" તરીકે વેચવામાં આવી. ત્યારબાદ ઇન્ડિકાની નવી આવૃત્તિ, 2008ના પ્રારંભિક મહિનાઓમાં, ઇન્ડિકા વી2 ઝેટા (V2 Xeta) પેટ્રોલ રજૂ કરવામાં આવી, જે આદર્શ પરીક્ષણ પરિસ્થિતિમાં {{convert|70|PS|kW hp|abbr=on}} પાવર પ્રતિ લિટર 14 કિ.મીની એવરેજ સાથે આપે છે (લગભગ 33 એમપીજી (mpg) યુ.એસ (U.S.), ઇંધણની ખપત 7.1 લિટર પ્રતિ 100 કિ.મી).<ref name="thehindubusinessline.com">{{cite web|url=http://www.thehindubusinessline.com/iw/2006/01/22/stories/2006012201911500.htm|title=Tata's XETA|access-date=2008-01-16|work=thehindubusinessline.com}}</ref> ભારતીય શહેરોની સ્થિતિમાં, ઇંધણ કાર્યક્ષમતા 10 કિ.મી પ્રતિ લિટર (23.5 એમપીજી (mpg) યુ.એસ (U.S.), 10 લિટર પ્રતિ 100 કિ.મી) સુધી ઘટી શકે છે.<ref>{{cite web|url=http://www.infibeam.com/SDP.action?catalogId=TATAINDICAXETAGLG2006 |title=Tata Indica Xeta GLG (Petrol) Price | Buy Tata Car India |publisher=Infibeam.com |date= |access-date=2009-05-01}}</ref>
વી1 (V1) અને વી2 (V2) દેખાવમાં સરખી લાગતી હોવાથી, ટાટાએ ઇન્ડિકાની શૈલીમાં 2004<ref>{{cite web |url=http://www.hindu.com/2004/01/20/stories/2004012004910300.htm |title=Indica new version launched |publisher=Hindu.com |date=2004-01-20 |access-date=2010-12-10 |archive-date=2004-02-18 |archive-url=https://web.archive.org/web/20040218120754/http://www.hindu.com/2004/01/20/stories/2004012004910300.htm |url-status=dead }}</ref> અને 2007માં સુધારા કર્યા.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/iw/2007/01/14/stories/2007011401821700.htm |title=The new-look Indica |publisher=Thehindubusinessline.com |date=2007-01-14 |access-date=2010-12-10}}</ref>
ભારતમાં ત્રણ આવૃત્તિ વિવિધ ટ્રીમ લેવલમાં ઉપલબ્ધ બનાવવામાં આવીઃ
* ઇન્ડિકા વી2 (V2)- 1.4 લિટર ડિઝલ (ડીએલઇ (DLE) અને ડીએલએસ (DLS)માં કુદરતી રીતે ગેસ બહાર કાઢતું એન્જિન, ડિએલએસ (DLS)માં ટર્બોચાર્જ વિકલ્પ અને ડીએલજી (DLG) તથા ડીએલએક્સ (DLX)માં આંતરિક ઠંડક વિકલ્પ, ડીએલએસ (DLS) અને ડીએલજી (DLG)માં ડાઇકોર (DiCOR) એન્જિનની ઓફર સાથે);
* ઇન્ડિકા વી2 ઝેટા (V2 XETA) – 1.2 લિટર પેટ્રોલ (જીએલ (GL): એસી (AC) સિવાય, જીએલઇ (GLE): એસી (AC) સાથે, જીએલએસ (GLS): એસી (AC) અને પાવર સ્ટીયરીંગ સાથે), 1.2 લિટર એલપીજી (LPG) (જીએલઇ (GLE) અને જીએલએસ (GLS) આવૃત્તિમાં જ ઉપલબ્ધ);
* ઇન્ડિકેબઃ 1.4 લિટર કુદરતી રીતે ગેસ બહાર કાઢતું ડિઝલ એન્જિન (ડીએલ (DL) અને ડીએલઇ (DL)), સરખા માળખા પરંતુ ઓછા સુવિધા અને સગવડ સાથેની ઓછી કિંમતની કાર, જેનો ઉદ્દેશ ટેક્સી અને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતા વ્યાવસાયિક વાહન તરીકેના ઉપયોગનો હતો. પરિવહનના વ્યવસાયમાં રહેલા લોકોમાં ખૂબ જ લોકપ્રિય કાર.<ref>{{cite web|url=http://www.expressindia.com/news/ie/daily/19991109/ige09062.html |title=Indica, Mumbai's future taxi |publisher=Expressindia.com |date=1999-11-09 |access-date=2010-12-10}}</ref>
[[File:AutoExpoIndica.jpg|thumb|left|ટાટા ઇન્ડિકા વી2 (V2)]]
મૂળભૂત રીતે 1.4 લિટર પેટ્રોલ અને ડિઝલ એન્જિન, ટર્બોચાર્જ્ડ ડિઝલ એન્જિનમાં ઓફર કરાયેલી આ કાર ઓક્ટોબર 2005માં લોન્ચ કરવામાં આવી હતી, 1.2 લિટર પેટ્રોલ એન્જિન નવેમ્બર 2006 અને ઇન્ડિકા વી2 (V2)ની ડાઇકોર (DiCOR) (ડિરેક્ટ ઇન્જેક્શન કોમન રેઇલ) ડિઝલ આવૃત્તિ જાન્યુઆરી 2008માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 16 વાલ્વ, બે ઓવરહેડ કેમશાફ્ટ્સ, વિવિધ પ્રકારના જીઓમેટ્રી ટર્બોચાર્જર અને ઇન્ટરકૂલર આવેલા છે. ઊંચી કિંમતની જીએલજી (GLG), જીએલએક્સ (GLX), ડીએલજી (DLG), ડીએલએક્સ (DLX) આવૃત્તિઓ અને ટર્બો તથા ડીકોર ડિઝલ એન્જિન ઉપરાંત 1.4 લિટર પેટ્રોલ એન્જિનનું ઉત્પાદન નવી પેઢીની ઇન્ડિકા વિસ્ટાના લોન્ચ સાથે બંધ કરી દેવામાં આવ્યું. ટર્બોચાર્જ્ડ એન્જિનને ફરીથી ઓગસ્ટ 2010માં ટર્બોમેક્સ તરીકે ડીએલઇ (DLE) અને ડીએલએસ (DLS) ટ્રીમ લેવલ્સમાં રજૂ કરવામાં આવ્યું.
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી (CNG)) 2001માં લોન્ચ કરવામાં આવ્યું.<ref>{{cite web |url=http://www.hinduonnet.com/2001/05/17/stories/0617000c.htm |title=Telco launches CNG version of Indica |publisher=Hinduonnet.com |date=2001-05-17 |access-date=2010-12-10 |archive-date=2010-08-20 |archive-url=https://web.archive.org/web/20100820035328/http://www.hinduonnet.com/2001/05/17/stories/0617000c.htm |url-status=dead }}</ref> તેને ઇન્ડિકા વી2 ઝેટા (V2 Xeta)માં શ્રીમેન્કર ગેસ સર્વિસિસ ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી ઓઇએમ (OEM) બેડિની કિટના માધ્યમથી વિકલ્પ તરીકે આપવામાં આવે છે.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2006/07/21/stories/2006072102050500.htm |title=Tata Motors offers CNG options for Indica, Indigo |publisher=Thehindubusinessline.com |date=2006-07-21 |access-date=2010-12-10}}</ref>
સીએનજી (CNG) સંબંધિત અનેક સમસ્યાઓ સામે આવતાં ટાટાએ વ્યવસ્થિત રીતે આ કારને બજારમાંથી પાછી ખેંચી લઈને મે 28-31, 2007 દરમિયાન ટાટા અને એઆરએઆઇ (ઓટોમોટિવ રીસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા - (એઆરએઆઇ (ARAI)) દ્વારા પ્રમાણિત અને પરીક્ષણ કરાયેલા નવા સુધારેલા લેમડા સેન્સર ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યુનિટ, બેડિની એમ્યુલેટર અને નવી વાયરીંગ સિસ્ટમ સહિતના બેડિની સાધનોને ફરીથી બેસાડ્યા. નવી સિસ્ટમ સાથે ટાટાનો ઉદ્દેશ ગેસ ડિલિવરી અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો હતો.{{Citation needed|date=September 2008}}
તેના ઘરઆંગણાના બજારમાં, ઇન્ડિકા ઘણી સારી આંતરિક ક્ષમતા પૂરી પાડે છે અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ, મારુતિ વેગન-આર, મારુતિ અલ્ટો, હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ફિયાટ પાલિઓની સાથે સ્પર્ધા કરે છે. જો કે, ડિઝલ મોડલને માત્ર નહિવત અથવા બિલકુલ સ્પર્ધાનો સામનો કરવો પડતો નથી કારણ કે ઇન્ડિકાની કિંમતે ખૂબ જ ઓછી કાર બજારમાં ઉપલબ્ધ છે.
સરેરાશ વજનથી થોડું વધારે ચોખ્ખું વજનને કારણે હલકી કારની સરખામણીએ તેમાં મુસાફરી થોડી વધારે આરામદાયક બને છે. ફિયાટ અને મારુતિની સરખામણીએ ફિટ અને ફિનિશની ટીકા ચાલુ રહી છે.<ref>{{cite web|url=http://www.indianexpress.com/news/hitchhikers-guide-to-hatchbacks/325777/2 |title=Hitchhiker’s guide to hatchbacks |publisher=Indianexpress.com |date=2008-06-22 |access-date=2010-12-10}}</ref>
યુકે (UK)માં બેજ એન્જિનિયર્ડ મોડલને એમજી (MG) રોવર ગ્રૂપ દ્વારા આયાત કરવામાં આવ્યું હતું અને રોવર સીટીરોવર તરીકે વેચવામાં આવી હતી. અન્ય લોકપ્રિય વિદેશી બજારોમાં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે જ્યાં ઇન્ડિકા અને ઇન્ડિકેબ મોડલ (બી (B) લાઇન તરીકે ઓળખાતા)નું વેચાણ કરવામાં આવે છે.
ઇન્ડિકા પ્લેટફોર્મે સંખ્યાબંધ મોડલને જન્મ આપ્યો છે, જેમાં પ્રમાણમાં નાની ઇન્ડિગો સીએસ (CS), લાંબા વ્હિલબેઝ ધરાવતી એક્સએલ (XL) અને ઇન્ડિગો મેરીના એસ્ટેટ સહિતની ટાટા ઇન્ડિગો થ્રી-બોક્સ સલૂનનો સમાવેશ થાય છે.
===ભારતીય બજારમાં ઇન્ડિકા વી2 (V2) પાછી ફરી===
ઇન્ડિકા વી2 (V2) ડીએલએસ (DLS) અને ડીએલઇ (DLE) મોડલ બીએસ-4 (BS-IV) ઉત્સર્જન માપદંડ સંતોષવામાં નિષ્ફળ રહ્યા અને તેમનું વેચાણ ભારતના મેટ્રો શહેરોમાં બંધ કરવામાં આવ્યું.ટાટાએ તાજેતરમાં ટર્બો ચાર્જ્ડ મોડલ ઇન્ડિકા વી2 (v2) ઇન્ડિકા ટર્બોમેક્સ રજૂ કર્યું જેણે બીએસ-4 (BS-IV) ઉત્સર્જન નિયમો સંતોષ્યા.
'''એક્સેસરીઝ અને વૈકલ્પિક વધારાની સુવિધાઓ'''
ઇન્ડિકા માટે નીચેની એક્સેસરીઝ ઉપલબ્ધ છેઃ
* પાવર સ્ટીયરીંગ
* એચવીએસી (HVAC)- હિટર, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ
* ટર્બોચાર્જર અને ઇન્ટરકૂલર
* એલોય વ્હિલ્સ
* પાવર વિન્ડોઝ
* રીમોટ કી-લેસ એન્ટ્રી સાથે સેન્ટ્રલ લોકિંગ
* વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક્સ
* 4 સ્પોક સ્ટીયરીંગ વ્હિલ
* ટીન્ટેડ વિન્ડશિલ્ડ્સ
* વધારે શક્તિશાળી ફોગ લેમ્પ્સ
* ઇન્ટીગ્રેટેડ એલઇડી (LED) સ્ટોપ લેમ્પ સાથેના રીયર સ્પોઇલર
* વૈભવી બદામી/કાળા રંગના ઇન્ટીરીયર્સ
* રાત્રે જોવામાં સરળતા સાથેના રીયર વ્યૂ મીરર
* સાઇલેન્સર પર ક્રોમ ટીપ, ગ્રીલ અને બોનેટ પર ક્રોમ લાઇનિંગ
* ઓડિયો વોર્નિંગ/ડ્રાઇવર પેસેન્જર સીટબેલ્ટ, ખૂલ્લા દરવાજાની ચેતવણી
* ટેકોમીટર (પસંદગીના મોડલ્સમાં)
* પાછલા દરવાજામાં બાળકો માટેનું લોક (પસંદગીના મોડલ્સમાં)
* એલોય પેડલ્સ
==ઇન્ડિકા વિસ્ટા (2008- રજૂઆત) (બીજી પેઢી)==
{{Infobox automobile
| name = Indica Vista
| image =
| manufacturer =
| parent_company =
| aka = Tata Indica V3<br />Tata Vista<ref>{{it}}[http://www.quattroruote.it/news/articolo.cfm?codice=255633 (Quattroruote) Tata Vista: passaporto indiano, cuore italiano] {{Webarchive|url=https://web.archive.org/web/20100621043349/http://www.quattroruote.it/news/articolo.cfm?codice=255633 |date=2010-06-21 }}</ref> ([[Italy]])<br />Tata Vista Ego<ref>{{cite web|url=http://www.tatasa.co.za/pdfs/vistaego.pdf |title=Tata Vista Ego specification |format=PDF |date= |access-date=2010-12-13}}</ref> ([[South Africa]])
| production = 2008-present
| assembly = [[Pune]], [[Maharashtra]], [[India]]
| predecessor =
| successor =
| class =
| body_style = 5-door [[hatchback]]
| layout =
| platform =
| engine = 1.2 L {{convert|65|hp|abbr=on}} [[Fully Integrated Robotised Engine|''Fire'']] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|71|hp|abbr=on}} [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.3 L {{convert|75|hp|abbr=on}} ''[[Multijet]]'' [[Straight-4|I4]]
| transmission = 5-speed manual
| wheelbase = {{convert|2470|mm}}
| length = {{convert|3795|mm}}
| width = {{convert|1695|mm}}
| height = {{convert|1550|mm}}
| weight =
| fuel_capacity =
| electric_range =
| related = [[Tata Indigo|Tata Indigo Manza]]<br />[[Fiat Linea]]<br />[[Fiat Grande Punto|Fiat Punto (310)]]
| designer = Tata Motors, evolution of V2
| sp =
}}
ઇન્ડિકા વિસ્ટાનું અનાવરણ નવી દિલ્હી ખાતે યોજાયેલા 9મા ઓટો એક્સ્પોમાં કરવામાં આવ્યું હતું. ઇન્ડિકા વિસ્ટાએ ઇન્ડિકાને નવો ઓપ આપીને બનાવેલું મોડલ નથી. તેને સંપૂર્ણ નવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે અને વર્તમાન ઇન્ડિકા સાથે તેનો કોઈ સુમેળ નથી. આ નવું મોડલ અગાઉની ઇન્ડિકા કરતાં મોટું છે, તે {{convert|2470|mm|in|1|abbr=on}} વ્હિલબેઝ સાથે {{convert|3795|mm|in|1|abbr=on}} જેટલી લાંબી છે. ઇન્ડિકા વિસ્ટામાં બે નવા એન્જિન છે, 1.3 લિટર ક્વોડ્રા જેટ કોમન રેઇલ ડિરેક્ટ ઇન્જેક્શન ડિઝલ અને 1.2 લિટર સફાયર એમપીએફઆઇ વીવીટી (MPFI VVT) પેટ્રોલ એન્જિન. તે 1.4 લિટર ટીડીઆઇ (TDi) (ટર્બો ડિઝલ) એન્જિનમાં પણ ઉપલબ્ધ છે. ક્વોડ્રા જેટ (ફિયાટ જેટીડી (JTD))નું ઉત્પાદન ટાટા-ફિયાટના સંયુક્ત સાહસ દ્વારા રંજનગાંવમાં ઉત્પાદન કરવામાં આવે છે.<ref name="tata.com">{{cite web|url=http://www.tata.com/tata_motors/releases/20080109.htm|title=Tata Motors launches new vehicle models at the New Delhi Auto Expo|access-date=2008-01-10|work=tata.com|archive-url=https://web.archive.org/web/20080306201715/http://www.tata.com/tata_motors/releases/20080109.htm|archive-date=2008-03-06|url-status=dead}}</ref> ઇન્ડિકા વિસ્ટા, લોન્ચ સુધી ઇન્ડિકા વી3 (V3) તરીકેની અફવા ધરાવતી, ઓગસ્ટ 2008માં લોન્ચ કરવામાં આવી હતી.<ref>{{cite web |url=http://www.hindu.com/2008/08/24/stories/2008082456171500.htm |title=All-new Indica Vista launched |publisher=Hindu.com |date=2008-08-24 |access-date=2010-12-10 |archive-date=2008-08-26 |archive-url=https://web.archive.org/web/20080826064146/http://www.hindu.com/2008/08/24/stories/2008082456171500.htm |url-status=dead }}</ref>
===ટાટા ઇન્ડિકા વિસ્ટાના સ્પેસિફિકેશન્સ===
{| class="wikitable" style="font-size:97%;text-align:center"
|-
|}
! 1.4 ટીડીઆઇ (TDI)
! 1.3 ક્વાડ્રાજેટ
! 1.2 સફાયર
|-
| style="text-align:right;"| મહત્તમ ઝડપ
| - || - || -
|-
| style="text-align:right;"| 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક (62 એમપીએચ (mph))
| - || - || -
|-
| style="text-align:right;"| એન્જિનનો પ્રકાર
| 475 આઇડીઆઇ (IDI) ટર્બો || 1.3 લિટર એસડીઇ (SDE) કોમન, ક્વાડ્રાજેટ ડિઝલ એન્જિન || ન્યૂ 1.2 લિટર, એમપીએફઆઇ (MPFI), સફાયર પેટ્રોલ એન્જિન
|-
| style="text-align:right;"| અંતર
| {{convert|1405|cc|abbr=on}} || {{convert|1248|cc|abbr=on}} || {{convert|1172|cc|abbr=on}}
|-
| style="text-align:right;"| પાવર
| {{convert|71|PS|kW hp|abbr=on}} @ 4500 આરપીએમ (rpm) || {{convert|75|PS|kW hp|abbr=on}} @ 4000 આરપીએમ (rpm) || {{convert|65|PS|kW hp|abbr=on}} @ 5500 આરપીએમ (rpm)
|-
| style="text-align:right;"| ટોર્ક
| {{convert|135|N.m|abbr=on}} @2500 આરપીએમ (rpm) || {{convert|190|N.m|abbr=on}} @1750 આરપીએમ (rpm) || {{convert|96|N.m|abbr=on}} @3000 આરપીએમ (rpm)
|-
| style="text-align:right;"| વાલ્વ મિકેનિઝમ
| - || - || -
|-
| style="text-align:right;"|
સિલિન્ડર કન્ફિગ્યુરેશન
| ઇનલાઇન 4 || ઇનલાઇન 4 || ઇનલાઇન 4
|-
| style="text-align:right;"| ઈંધણનો પ્રકાર
| ડિઝલ || ડિઝલ || પેટ્રોલ
|-
| style="text-align:right;"| ઇંધણ પ્રણાલી
| આઇડી ટીસી (ID TC) || સીઆરડીઆઇ (CRDI) || એમપીએફઆઇ (MPFI)
|-
| style="text-align:right;"| લઘુત્તમ વળાંક ત્રિજ્યા
| - || - || -
|-
| style="text-align:right;"| પૈડાનું કદ
| {{convert|14|in|abbr=on}} || {{convert|14|in|abbr=on}} || {{convert|13|in|abbr=on}}
|-
| style="text-align:right;"| ટાઇર્સ
| 175 / 65 R14 (ટ્યુબહીન) || 175 / 65 R14 (ટ્યુબહીન)|| 175 / 70 R 13 (ટ્યુબહીન)
|-
| style="text-align:right;"| ગ્રાઉન્ડ ક્લિયરન્સ
| 165 મિમિ (6.5 ઇંચ) || 165 મિમિ (6.5 ઇંચ) || 165 મીમી (6.5 ઇંચ)
|}
===ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV)===
[[File:Tata Indica EV (MIAS).JPG|thumb|right|ટાટા ઇન્ડિકા ઇવી (EV)]]
[[File:Tata Indica EV Engine bay.jpg|thumb|right|ટાટા ઇન્ડિકા ઇવી (EV) એન્જિન બે]]
{{Splitsection|Tata Indica Vista EV|date=January 2011}}
{{See also|Tata Nano#Electric vehicle}}
ઇન્ડિકા વિસ્ટાનું ઇલેક્ટ્રિક મોડલ ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV) ભારતમાં 2011માં લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2009/11/25/stories/2009112551680200.htm |title=Tatas may launch electric Indica by early 2011 |publisher=The Hindu Business Line |date=2009-11-25 |access-date=2010-02-24}}</ref> ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ડિકા વિસ્ટા પર આધારિત છે.
એક વખત ચાર્જ કર્યા બાદ કાર ફૂલ ઇલેક્ટ્રિક મોટર પર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. કારને 2008ના છેલ્લા ત્રિમાસિક ગાળાથી બહાર બાડવામાં આવી હતી<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=4a568fd5-921a-4ceb-862f-37ea067cdb79&&Headline=Tatas+plan+to+drive+out+electric+car&strParent=strParentID |title=Tatas plan to drive out electric car on Indica platform |publisher=Hindustantimes.com |date=2008-07-27 |access-date=2010-12-10 |archive-date=2009-01-26 |archive-url=https://web.archive.org/web/20090126155459/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=4a568fd5-921a-4ceb-862f-37ea067cdb79&&Headline=Tatas+plan+to+drive+out+electric+car&strParent=strParentID |url-status=dead }}</ref> અને સ્પેઇનમાં તેને 2010-08-15થી [[wikt:roll out|બહાર પાડવામાં આવી]] હતી.<ref>{{cite web |url=http://movele.ayesa.es/movele2/muestraVehiculos.php |title=bases |publisher=Movele.ayesa.es |date= |access-date=2009-10-17 |archive-date=2009-08-22 |archive-url=https://web.archive.org/web/20090822055619/http://movele.ayesa.es/movele2/muestraVehiculos.php |url-status=dead }}</ref>
કંપનીએ એવો નિર્દેશ આપ્યો હતો કે ઇલેક્ટ્રિક ઇન્ડિકા ભારતમાં લગભગ 2010માં લોન્ચ કરવામાં આવશે, પરંતુ તેની કિંમત જણાવી ન હતી. આ વાહનને નોર્વેમાં 2009માં લોન્ચ કરવામાં આવશે <ref>{{cite web |url=http://www6.lexisnexis.com/publisher/EndUser?Action=UserDisplayFullDocument&orgId=101846&topicId=104970025&docId=l:846836097 |title=Tata Motors Unveils Electric Versions Of Indica And Ace |publisher=.lexisnexis.com |date= |access-date=2010-12-10 |archive-date=2011-05-21 |archive-url=https://web.archive.org/web/20110521144028/http://www6.lexisnexis.com/publisher/EndUser?Action=UserDisplayFullDocument&orgId=101846&topicId=104970025&docId=l:846836097 |url-status=dead }}</ref> અને કોન્ટીનેન્ટલ યુરોપ અને યુકે (UK)માં તેનું વેચાણ શરૂ કરવામાં આવશે.<ref name="autonews1">http://www.autonews.com/article/20090304/ANE02/903049987/1193</ref>
2009માં યુકે (UK) સરકારે (બિઝનેસ સેક્રેટરી લોર્ડ મેન્ડલસને) યુકે (UK)માં ઇલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદનને ટેકો આપવા માટે ટાટાને 10 મિલયન પાઉન્ડ (11.09 મિલિયન યુરો)ની લોન આપવાની જાહેરાત કરી હતી.<ref name="autocar1">{{cite web|date=18 September 2009 |url=http://www.autocar.co.uk/News/NewsArticle/AllCars/243401/ |title=Tata gets £10m UK loan |publisher=Autocar.co.uk |date=2009-09-18 |access-date=2009-10-17}}</ref>
ટાટા મોટર્સની યુકે (UK)ની પેટાકંપની, ટાટા મોટર્સ યુરોપિયન ટેકનિકલ સેન્ટરે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટેના નવીનતમ ઉકેલોના વિકાસમાં પ્રવિણતા ધરાવતી નોર્વેની ઇલેક્ટ્રિક વ્હિકલ ટેકનોલોજી કંપની મિલ્જો ગ્રેનલેન્ડ ઇનોવેશનનો 50.3 ટકા હિસ્સો 1.93 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે અને ઇલેક્ટ્રિક ઇન્ડિકા હેચબેક 2010માં યુરોપમાં લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે.<ref>{{cite web |url=http://www.tata.com/media/releases/inside.aspx?artid=D8J398/KAjI= |title=TMETC acquires 50.3 per cent stake in Norway’s Miljo Grenland/Innovasjon; to launch first electric vehicle, Indica EV, in 2009 |publisher=Tata.com |date=2008-10-14 |access-date=2010-12-10 |archive-date=2013-07-30 |archive-url=https://web.archive.org/web/20130730110821/http://www.tata.com/media/releases/inside.aspx?artid=D8J398%2FKAjI%3D |url-status=dead }}</ref><ref>{{cite web |author=Industry consultancy Ipsos' Greater China region |url=http://www.just-auto.com/article.aspx?id=96329&lk=dm |title=INDIA [photo added 15:45BST]: Tata to launch EV next year |publisher=Just-auto.com |date= |access-date=2010-12-10 |archive-date=2009-03-29 |archive-url=https://web.archive.org/web/20090329062948/http://www.just-auto.com/article.aspx?id=96329&lk=dm |url-status=dead }}</ref>
ઇલેક્ટ્રોવાયા ટાટા મોટર્સ અને મિલ્જો ગ્રનલેન્ડ ઇનોવેશન સાથે બેટરી ઉત્પાદન અને ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રોવાયાની લિથિયમ આયોન સુપરપોલિમર બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે ભાગીદારી કરી રહી છે.<ref>{{cite web|url=http://www.greencarcongress.com/2008/10/electrovaya-par.html |title=Electrovaya Partners with Tata Motors and Miljø to Launch Electric Car and Battery Production in Norway |publisher=Greencarcongress.com |date=2008-10-14 |access-date=2010-12-10}}</ref>
ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV) સંપૂર્ણ ચાર્જ<ref name="autonews1"></ref> કરવા પર {{convert|200|km|abbr=on}} શ્રેણી અને {{convert|105|km/h}} ઉચ્ચતમ ઝડપ ધરાવે છે.<ref name="autocar1"></ref> 0થી 60 કિ.મી પ્રતિ કલાક 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં સાથે.
આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે, ટીએમ4 (TM4) ઇલેક્ટ્રોડાયનેમિક સિસ્ટમ્સ (હાઇડ્રો-ક્વિબેકની પેટા કંપની) કાર્યક્ષમ એમઓમેગાટીઆઇવીઇટીએમ(MФTIVETM) શ્રેણી ઇલેક્ટ્રિક મોટર પૂરી પાડે છે.<ref>{{cite web|url=http://www.hydroquebec.com/4d_includes/of_interest/PcAN2009-005.htm |title=Aperçu COM 2009-005 An |publisher=Hydroquebec.com |date=2009-01-15 |access-date=2009-05-01}}</ref>
ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇવીએક્સ (EVX)ને પ્રોગ્રેસિવ ઇન્શ્યોરન્સ ઓટોમોટિવ એક્સ પ્રાઇઝમાંથી ચારમાંથી ત્રીજા રાઉન્ડ પછી પાછી ખેંચી લેવામાં આવી હતી.<ref>{{cite web |url=http://www.progressiveautoxprize.org/team-central |title=Competition Results | Progressive Automotive XPRIZE |publisher=Progressiveautoxprize.org |date= |access-date=2010-12-12 |archive-date=2010-12-22 |archive-url=https://web.archive.org/web/20101222071040/http://www.progressiveautoxprize.org/team-central |url-status=dead }}</ref>
સ્પેઇનમાં તેની કિંમત {{euro|30,000}} કરતાં ઓછી છે.<ref>https://archive.is/20120710105501/motor.terra.es/novedades-coches/articulo/tata-indica-vista-ev-55121.htm</ref><ref>https://archive.is/20120710105501/motor.terra.es/novedades-coches/articulo/tata-indica-vista-ev-55121.htm</ref>
===ઇન્ડિકા વિસ્ટા કન્સેપ્ટ એસ (S)===
ઇન્ડિકા વિસ્ટા કન્સેપ્ટ એસ (S)ના ડિઝાઇન કૌશલ્યોને પ્રદર્શિત કરવા ડિઝાઇનના અભ્યાસ માટે ટાટાએ 2010માં દિલ્હી ઓટો એક્સ્પોમાં તેને રજૂ કરવામાં આવી હતી.
==ઇન્ડિકા સિલહટ કન્સેપ્ટ કાર==
ભારતના 2006ના નવી દિલ્હી ખાતેના ઓટો એક્સ્પોમાં, ટાટાએ ઇન્ડિકા સિલહટ કન્સેપ્ટ કાર, પાછલા વ્હિલથી ડ્રાઇવિંગ, વિસ્તૃત બોડીવર્ક અને 3.5 લિટર {{Convert|330|hp|kW|0|abbr=on}}વી6 (V6) ધરાવતી અલગ પ્રકારની, ઉચ્ચતમ પ્રદર્શન ધરાવતી ઇન્ડિકા, રજૂ કરી હતી.<ref>{{Cite web |url=http://www.autocarindia.com/new/Information.asp?id=1663 |title=:: ઓટોકાર ઇન્ડિયા- કાર એન્ડ બાઇક મેગેઝિન :: |access-date=2011-02-25 |archive-date=2007-09-27 |archive-url=https://web.archive.org/web/20070927195125/http://www.autocarindia.com/new/Information.asp?id=1663 |url-status=dead }}</ref> આ કાર માત્ર 4.5 સેન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવવા સક્ષમ છે, અને {{convert|270|km/h|abbr=on}}ની સૌથી વધારે ઝડપ ધરાવે છે. સિલહટ હાલમાં માત્ર કન્સેપ્ટ વ્હિકલ છે, અને તે સ્ટાન્ડર્ડ ઇન્ડિકાથી સાવ જ અલગ છે.
==ઇન્ડિકા રેલી વર્ઝન==
સ્પોર્ટીંગ સસ્પેન્શન સાથેની અને {{convert|180|km/h|abbr=on}} માટે સક્ષમ હોમોલોગેટેડ 1500 સીસી (cc) 115 બીએચપી (bhp) (86 કેડબલ્યુ (kW)) ઇન્ડિકા ટાટા મોડર્સ અને જેયેમ ઓટોમોટીવ્સના જે. આનંદે સાથે મળીને તૈયાર કરી છે.
==આ પણ જુઓ==
*કારની સરખામણી (ભારત)
*ટાટા ઇન્ડિગો
*[[ટાટા નેનો|ટાટા નેનો]]
*ટાટા મોટર્સ
*ટીએમ4 (TM4) ઇલેક્ટ્રોડાયનેમિક સિસ્ટમ્સ
*મિત્યુબિશી આઇ એમઆઇઇવી (i MiEV)
==સંદર્ભો==
{{reflist}}
ઇન્ડિકા વી2 (v2) પેટ્રોલ અને ડિઝલ એમ બંને પ્રકારના ઇંધણ પર એક સાથે ચાલી શકે તે પ્રકારના એન્જિન સાથે લોન્ચ કરવામાં આવેલી કાર હતી.
https://www.gujaratyojnaa.uk
==બાહ્ય લિંક્સ==
* [http://cars.tatamotors.com/indica/indicavista/index.html ટાટા ઇન્ડિકા વિસ્ટા સત્તાવાર સાઇટ]
* [http://indica.tatamotors.com/ ઇન્ડિકા સત્તાવાર વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20080517071727/http://indica.tatamotors.com/ |date=2008-05-17 }}
* [http://www.tatasa.co.za ટાટા વેબસાઇટ દક્ષિણ આફ્રિકા]
* [http://www.indiancarsbikes.in/cars/tata-indica-concept-electric-vehicle-nano-auto-expo-2010-2241/ ટાટા ઇન્ડિકા ઇવી (EV)] {{Webarchive|url=https://web.archive.org/web/20110209172321/http://www.indiancarsbikes.in/cars/tata-indica-concept-electric-vehicle-nano-auto-expo-2010-2241/ |date=2011-02-09 }}
* [http://www.carsalesindia.com/Tata/Indica%20Vista/Tata_Indica%20Vista.html ટાટા ઇન્ડિકા વિસ્ટા મોડલ્સ અને કિંમતની યાદી] {{Webarchive|url=https://web.archive.org/web/20101212104840/http://carsalesindia.com/Tata/Indica%20Vista/Tata_Indica%20Vista.html |date=2010-12-12 }}
{{Tata Motors}}
{{Tata Timeline}}
[[Category:ટાટાના વાહનો]]
[[Category:સીટી કાર્સ]]
[[Category:હેચબેક્સ]]
[[Category:ફ્રન્ટ વ્હિલ ડ્રાઇવ વાહનો]]
[[Category:1990ના દાયકાનું ઓટોમોબાઇલ્સ]]
[[Category:2000ના દાયકાનું ઓટોમોબાઇલ્સ]]
[[Category:1998માં રજૂ કરવામાં આવેલા વાહનો]]
[[Category:2008માં રજૂ કરવામાં આવેલા વાહનો]]
[[Category:ઇલેક્ટ્રિક કાર]]
[[Category:બેટરી ઇલેક્ટ્રિક કાર]]
[[શ્રેણી:મોટરગાડી]]
eh98z4mgfqi68iw7jl3tx8h4gmn4tns
827835
827802
2022-08-26T03:54:48Z
KartikMistry
10383
[[Special:Contributions/2402:3A80:16AC:B08:E135:40B8:A78E:9BCE|2402:3A80:16AC:B08:E135:40B8:A78E:9BCE]] ([[User talk:2402:3A80:16AC:B08:E135:40B8:A78E:9BCE|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Infobox automobile
|name=Tata Indica
|image=[[File:IndicaNew08.jpg|250px|Tata Indica 2006 version]] ''Tata Indica Vista''
|manufacturer=[[Tata Motors]]
|production=1998–present
|assembly = [[Pune, Maharashtra]], [[India]]
|class=[[Supermini car]]
|layout=[[FF layout]]
|body_style=
|engine=
|transmission=
|related=
|similar=[[Suzuki Swift]]<br />[[Hyundai Getz]]<br />[[Chevrolet Aveo]]<br />[[Fiat Palio]]<br />[[Ford Focus]]
|designer=
}}
'''ટાટા ઇન્ડિકા''' હેચબેક [[મોટરગાડી|ઓટોમોબાઇલ]] શ્રેણીની કાર છે જેનું [[ભારત|ભારત]]ની ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તે ટાટા મોટર્સની પ્રથમ પેસેન્જર કાર છે અને તે ભારતમાં વિકસાવવામાં આવેલી પ્રથમ પેસેન્જર કાર હોવાનું પણ માનવામાં આવે છે. {{As of|2008|8}}, 910,000 કરતાં વધારે ઇન્ડિકાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ઇન્ડિકાનું સૌથી વધુ વેચાણ 2006-07માં 144,690 યુનિટનું હતું.<ref>{{cite web |author=Express News Service |url=http://www.expressindia.com/latest-news/allnew-indica-rolled-out-in-city/354387/ |title=All-new Indica rolled out in city |publisher=Expressindia.com |date=2008-08-28 |access-date=2010-12-10 |archive-date=2012-09-29 |archive-url=https://web.archive.org/web/20120929065429/http://www.expressindia.com/latest-news/allnew-indica-rolled-out-in-city/354387/ |url-status=dead }}</ref> {{As of|2009|7|1|alt=Current}} ઇન્ડિકાનું માસિક વેચાણ 8000 યુનિટનું છે. આ મોડલને 2004ના અંતિમ તબક્કાથી [[યુરોપ|યુરોપ]], [[આફ્રિકા|આફ્રિકા]] અને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.<ref>{{cite web|author=3 Aug, 2009, 06.26PM IST,PTI |url=http://economictimes.indiatimes.com/News-by-Industry/Tata-Motors-sales-jump-18-pc-in-July/articleshow/4852949.cms |title=Tata Motors sales jump 18 pc in July |publisher=Economictimes.indiatimes.com |date=2009-08-03 |access-date=2010-12-10}}</ref>
==ઇતિહાસ==
ડિસેમ્બર 30, 1998ના રોજ ટાટા મોટર્સે (અગાઉ ટેલ્કો (TELCO)ના નામે જાણીતી)એ ભારતીય કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સૌથી આધુનિક કારનું મોડલ ઇન્ડિકા રજૂ કર્યું. પ્રારંભિક સમયગાળામાં "દરેક કાર સાથે વધારે કાર"ના સૂત્ર સાથેની જાહેરાત ઝુંબેશે કારની અંદરની વધારે જગ્યા અને કિફાયતી કિંમતને કેન્દ્ર સ્થાને રાખ્યા હતા. 1999માં તેના અનાવરણના એક અઠવાડિયામાં, કંપનીને 115,000 જેટલા બુકિંગ મળ્યા હતા.<ref>{{cite web |url=http://www.tatamotors.com/our_world/rearview.php?version=text |title=Rearview |publisher=Tata Motors |date=2010-04-26 |access-date=2010-12-10 |archive-date=2010-12-06 |archive-url=https://web.archive.org/web/20101206003027/http://www.tatamotors.com/our_world/rearview.php?version=text |url-status=dead }}</ref> બે વર્ષમાં ઇન્ડિકા તેની શ્રેણીની પ્રથમ નંબરની કાર બની ગઈ હતી.
ટાટા મોટર્સ દ્વારા આંશિક રીતે ડિઝાઇન કરેલી અને વિકસાવેલી આ કાર આંતરિક રીતે 475ડીએલ (475DL) તરીકે ઓળખાતા 1.4 લિટર પેટ્રોલ/ડિઝલ આઇ4 (I4) પાંચ દરવાજા ધરાવતી કોમ્પેક્ટ હેચબેક કાર છે. ઘરઆંગણે તૈયાર કરવામાં આવેલું આ એન્જિન ટાટા દ્વારા તેની પરિવહન વાહનોની શ્રેણી અને એસયુવી (SUV)માં અગાઉ ઉપયોગમાં લેવાતા એન્જિન પરથી સ્ટ્રોકમાં ઘટાડો કરીને બનાવવામાં આવ્યું છે. મૂળ એન્જિનને 483ડીએલ (483DL) નામ આપવામાં આવ્યું હતું જે 4 સિલિન્ડર અને 83 મિમિ સ્ટ્રોક ધરાવતું હતું.
ઇન્ડિકામાં એર કન્ડિશનિંગ અને ઇલેક્ટ્રિક વિન્ડોઝ જેવા વિકલ્પો ઉપલબ્ધ હતા, જે અગાઉ ભારતમાં માત્ર ઊંચી કિંમત ધરાવતી આયાતી કાર સુધી જ મર્યાદિત હતા. ત્રણ વર્ષ પછી ઇન્ડિકાને યુરોપિયન બજારમાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવી અને 2003થી ઇન્ડિકાનું બેજ એન્જિનિયરિંગ કરાયું હતું અને યુકે (UK)માં તેને રોવર સીટીરોવર તરીકે વેચવામાં આવી. આ વાહનનું ઉત્પાદન એપ્રિલ 2005માં બંધ કરવામાં આવ્યું જ્યારે એમજી (MG) રોવરે દેવાળું નોંધાવ્યું અને પછીથી જ્યારે તેના નવા માલિક નાન્જિંગ ઓટોમોબાઇલે એમજી ((MG)) રોવર શ્રેણીની પોતાની આવૃત્તિનું 2007માં ઉત્પાદન શરૂ કર્યું તેથી આ કારનું ઉત્પાદન ફરીથી શરૂ થઈ શક્યું નહીં.
બહારની બોડીની શૈલી (સ્ટાઇલ) ટાટા મોટર્સના કોન્ટ્રાક્ટ હેઠળ અને ટાટાની પોતાની ડિઝાઇન ટીમ સાથેના ઘનિષ્ઠ પરામર્શમાં રહીને ઇટાલિયન ડિઝાઇન હાઉસ આઇ.ડીઇ.એ (I.DE.A) ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરી હતી. જો કે, એન્જિન સ્વદેશી હતું.
==ઇન્ડિકા વી1 (V1) અને વી2 (V2) (1998ની રજૂઆત) (પ્રથમ પેઢી)==
{{Infobox automobile
| name = Indica V1 and V2
| image = [[Image:2000 Tata Indica.JPG|250px|The First Generation Tata Indica (V1)]]
| manufacturer =
| parent_company =
| aka = Tata Indicab (panel van)<br />Tata B-Line<ref>{{cite web|url=http://www.tatasa.co.za/pdfs/b-line.pdf |title=Tata B-Line Specification |format=PDF |date= |access-date=2010-12-13}}</ref> ([[South Africa]])
| production = 1998-present
| assembly = [[Pune]], [[Maharashtra]], [[India]]
| predecessor =
| successor =
| class =
| body_style = 5-door [[hatchback]]<br />5-door [[panel van]]
| layout =
| platform =
| engine = 1.2L {{convert|65.3|hp|abbr=on}} [[Straight-4|I4]]<br />1.4 L {{convert|70|hp|abbr=on}} [[Straight-4|I4]]<br />1.4 L {{convert|53.5|hp|abbr=on}} [[diesel engine|diesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|62|hp|abbr=on}} [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|68|hp|abbr=on}} [[Intercooled]] [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|70|hp|abbr=on}} [[DiCOR]] [[Straight-4|I4]]
| transmission = 5-speed [[manual transmission|manual]]
| wheelbase = {{convert|2400|mm}}
| length = {{convert|3690|mm}}<br />Base: {{convert|3675|mm}}
| width = {{convert|1665|mm}}<br />Top Version: {{convert|1485|mm}}
| height = {{convert|1485|mm}}<br />Top Version: {{convert|1500|mm}}
| weight =
| fuel_capacity =
| electric_range =
| related = [[Tata Indigo]]<br />[[Rover CityRover]]
| designer = [[I.DE.A Institute]]
| sp =
}}
જ્યારે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારે ઇન્ડિકા માટે તેના પ્રથમ ગ્રાહકો તરફથી ઘણી જ ફરીયાદો આવી, જેમણે દાવો કર્યો કે કાર કંપની દ્વારા આપવામાં આવેલા વચન મુજબ હોર્સપાવર કે ઇંધણની એવરેજ આપી શકતી નથી.{{Citation needed|date=April 2008}} ગ્રાહકોની ફરિયાદના જવાબમાં, ટાટા મોટર્સે કારના આંતરિક ભાગોમાં એન્જિનિયરિંગની રીતે ફેરફાર કર્યો અને ઇન્ડિકા વી2(V2) (વર્ઝન 2) રજૂ કરી, જેણે મોટાભાગની ફરિયાદો દૂર કરી અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સૌથી પસંદગીની એક કારમાં તરીકે ઉભરી આવી. પછીથી તેમાં ફરીથી સુધારા કરવામાં આવ્યા, હવે તેને "રીફ્રેશિંગલી ન્યૂ ઇન્ડિકા વી2 (V2)" તરીકે વેચવામાં આવી. ત્યારબાદ ઇન્ડિકાની નવી આવૃત્તિ, 2008ના પ્રારંભિક મહિનાઓમાં, ઇન્ડિકા વી2 ઝેટા (V2 Xeta) પેટ્રોલ રજૂ કરવામાં આવી, જે આદર્શ પરીક્ષણ પરિસ્થિતિમાં {{convert|70|PS|kW hp|abbr=on}} પાવર પ્રતિ લિટર 14 કિ.મીની એવરેજ સાથે આપે છે (લગભગ 33 એમપીજી (mpg) યુ.એસ (U.S.), ઇંધણની ખપત 7.1 લિટર પ્રતિ 100 કિ.મી).<ref name="thehindubusinessline.com">{{cite web|url=http://www.thehindubusinessline.com/iw/2006/01/22/stories/2006012201911500.htm|title=Tata's XETA|access-date=2008-01-16|work=thehindubusinessline.com}}</ref> ભારતીય શહેરોની સ્થિતિમાં, ઇંધણ કાર્યક્ષમતા 10 કિ.મી પ્રતિ લિટર (23.5 એમપીજી (mpg) યુ.એસ (U.S.), 10 લિટર પ્રતિ 100 કિ.મી) સુધી ઘટી શકે છે.<ref>{{cite web|url=http://www.infibeam.com/SDP.action?catalogId=TATAINDICAXETAGLG2006 |title=Tata Indica Xeta GLG (Petrol) Price | Buy Tata Car India |publisher=Infibeam.com |date= |access-date=2009-05-01}}</ref>
વી1 (V1) અને વી2 (V2) દેખાવમાં સરખી લાગતી હોવાથી, ટાટાએ ઇન્ડિકાની શૈલીમાં 2004<ref>{{cite web |url=http://www.hindu.com/2004/01/20/stories/2004012004910300.htm |title=Indica new version launched |publisher=Hindu.com |date=2004-01-20 |access-date=2010-12-10 |archive-date=2004-02-18 |archive-url=https://web.archive.org/web/20040218120754/http://www.hindu.com/2004/01/20/stories/2004012004910300.htm |url-status=dead }}</ref> અને 2007માં સુધારા કર્યા.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/iw/2007/01/14/stories/2007011401821700.htm |title=The new-look Indica |publisher=Thehindubusinessline.com |date=2007-01-14 |access-date=2010-12-10}}</ref>
ભારતમાં ત્રણ આવૃત્તિ વિવિધ ટ્રીમ લેવલમાં ઉપલબ્ધ બનાવવામાં આવીઃ
* ઇન્ડિકા વી2 (V2)- 1.4 લિટર ડિઝલ (ડીએલઇ (DLE) અને ડીએલએસ (DLS)માં કુદરતી રીતે ગેસ બહાર કાઢતું એન્જિન, ડિએલએસ (DLS)માં ટર્બોચાર્જ વિકલ્પ અને ડીએલજી (DLG) તથા ડીએલએક્સ (DLX)માં આંતરિક ઠંડક વિકલ્પ, ડીએલએસ (DLS) અને ડીએલજી (DLG)માં ડાઇકોર (DiCOR) એન્જિનની ઓફર સાથે);
* ઇન્ડિકા વી2 ઝેટા (V2 XETA) – 1.2 લિટર પેટ્રોલ (જીએલ (GL): એસી (AC) સિવાય, જીએલઇ (GLE): એસી (AC) સાથે, જીએલએસ (GLS): એસી (AC) અને પાવર સ્ટીયરીંગ સાથે), 1.2 લિટર એલપીજી (LPG) (જીએલઇ (GLE) અને જીએલએસ (GLS) આવૃત્તિમાં જ ઉપલબ્ધ);
* ઇન્ડિકેબઃ 1.4 લિટર કુદરતી રીતે ગેસ બહાર કાઢતું ડિઝલ એન્જિન (ડીએલ (DL) અને ડીએલઇ (DL)), સરખા માળખા પરંતુ ઓછા સુવિધા અને સગવડ સાથેની ઓછી કિંમતની કાર, જેનો ઉદ્દેશ ટેક્સી અને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતા વ્યાવસાયિક વાહન તરીકેના ઉપયોગનો હતો. પરિવહનના વ્યવસાયમાં રહેલા લોકોમાં ખૂબ જ લોકપ્રિય કાર.<ref>{{cite web|url=http://www.expressindia.com/news/ie/daily/19991109/ige09062.html |title=Indica, Mumbai's future taxi |publisher=Expressindia.com |date=1999-11-09 |access-date=2010-12-10}}</ref>
[[File:AutoExpoIndica.jpg|thumb|left|ટાટા ઇન્ડિકા વી2 (V2)]]
મૂળભૂત રીતે 1.4 લિટર પેટ્રોલ અને ડિઝલ એન્જિન, ટર્બોચાર્જ્ડ ડિઝલ એન્જિનમાં ઓફર કરાયેલી આ કાર ઓક્ટોબર 2005માં લોન્ચ કરવામાં આવી હતી, 1.2 લિટર પેટ્રોલ એન્જિન નવેમ્બર 2006 અને ઇન્ડિકા વી2 (V2)ની ડાઇકોર (DiCOR) (ડિરેક્ટ ઇન્જેક્શન કોમન રેઇલ) ડિઝલ આવૃત્તિ જાન્યુઆરી 2008માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 16 વાલ્વ, બે ઓવરહેડ કેમશાફ્ટ્સ, વિવિધ પ્રકારના જીઓમેટ્રી ટર્બોચાર્જર અને ઇન્ટરકૂલર આવેલા છે. ઊંચી કિંમતની જીએલજી (GLG), જીએલએક્સ (GLX), ડીએલજી (DLG), ડીએલએક્સ (DLX) આવૃત્તિઓ અને ટર્બો તથા ડીકોર ડિઝલ એન્જિન ઉપરાંત 1.4 લિટર પેટ્રોલ એન્જિનનું ઉત્પાદન નવી પેઢીની ઇન્ડિકા વિસ્ટાના લોન્ચ સાથે બંધ કરી દેવામાં આવ્યું. ટર્બોચાર્જ્ડ એન્જિનને ફરીથી ઓગસ્ટ 2010માં ટર્બોમેક્સ તરીકે ડીએલઇ (DLE) અને ડીએલએસ (DLS) ટ્રીમ લેવલ્સમાં રજૂ કરવામાં આવ્યું.
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી (CNG)) 2001માં લોન્ચ કરવામાં આવ્યું.<ref>{{cite web |url=http://www.hinduonnet.com/2001/05/17/stories/0617000c.htm |title=Telco launches CNG version of Indica |publisher=Hinduonnet.com |date=2001-05-17 |access-date=2010-12-10 |archive-date=2010-08-20 |archive-url=https://web.archive.org/web/20100820035328/http://www.hinduonnet.com/2001/05/17/stories/0617000c.htm |url-status=dead }}</ref> તેને ઇન્ડિકા વી2 ઝેટા (V2 Xeta)માં શ્રીમેન્કર ગેસ સર્વિસિસ ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી ઓઇએમ (OEM) બેડિની કિટના માધ્યમથી વિકલ્પ તરીકે આપવામાં આવે છે.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2006/07/21/stories/2006072102050500.htm |title=Tata Motors offers CNG options for Indica, Indigo |publisher=Thehindubusinessline.com |date=2006-07-21 |access-date=2010-12-10}}</ref>
સીએનજી (CNG) સંબંધિત અનેક સમસ્યાઓ સામે આવતાં ટાટાએ વ્યવસ્થિત રીતે આ કારને બજારમાંથી પાછી ખેંચી લઈને મે 28-31, 2007 દરમિયાન ટાટા અને એઆરએઆઇ (ઓટોમોટિવ રીસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા - (એઆરએઆઇ (ARAI)) દ્વારા પ્રમાણિત અને પરીક્ષણ કરાયેલા નવા સુધારેલા લેમડા સેન્સર ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યુનિટ, બેડિની એમ્યુલેટર અને નવી વાયરીંગ સિસ્ટમ સહિતના બેડિની સાધનોને ફરીથી બેસાડ્યા. નવી સિસ્ટમ સાથે ટાટાનો ઉદ્દેશ ગેસ ડિલિવરી અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો હતો.{{Citation needed|date=September 2008}}
તેના ઘરઆંગણાના બજારમાં, ઇન્ડિકા ઘણી સારી આંતરિક ક્ષમતા પૂરી પાડે છે અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ, મારુતિ વેગન-આર, મારુતિ અલ્ટો, હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ફિયાટ પાલિઓની સાથે સ્પર્ધા કરે છે. જો કે, ડિઝલ મોડલને માત્ર નહિવત અથવા બિલકુલ સ્પર્ધાનો સામનો કરવો પડતો નથી કારણ કે ઇન્ડિકાની કિંમતે ખૂબ જ ઓછી કાર બજારમાં ઉપલબ્ધ છે.
સરેરાશ વજનથી થોડું વધારે ચોખ્ખું વજનને કારણે હલકી કારની સરખામણીએ તેમાં મુસાફરી થોડી વધારે આરામદાયક બને છે. ફિયાટ અને મારુતિની સરખામણીએ ફિટ અને ફિનિશની ટીકા ચાલુ રહી છે.<ref>{{cite web|url=http://www.indianexpress.com/news/hitchhikers-guide-to-hatchbacks/325777/2 |title=Hitchhiker’s guide to hatchbacks |publisher=Indianexpress.com |date=2008-06-22 |access-date=2010-12-10}}</ref>
યુકે (UK)માં બેજ એન્જિનિયર્ડ મોડલને એમજી (MG) રોવર ગ્રૂપ દ્વારા આયાત કરવામાં આવ્યું હતું અને રોવર સીટીરોવર તરીકે વેચવામાં આવી હતી. અન્ય લોકપ્રિય વિદેશી બજારોમાં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે જ્યાં ઇન્ડિકા અને ઇન્ડિકેબ મોડલ (બી (B) લાઇન તરીકે ઓળખાતા)નું વેચાણ કરવામાં આવે છે.
ઇન્ડિકા પ્લેટફોર્મે સંખ્યાબંધ મોડલને જન્મ આપ્યો છે, જેમાં પ્રમાણમાં નાની ઇન્ડિગો સીએસ (CS), લાંબા વ્હિલબેઝ ધરાવતી એક્સએલ (XL) અને ઇન્ડિગો મેરીના એસ્ટેટ સહિતની ટાટા ઇન્ડિગો થ્રી-બોક્સ સલૂનનો સમાવેશ થાય છે.
===ભારતીય બજારમાં ઇન્ડિકા વી2 (V2) પાછી ફરી===
ઇન્ડિકા વી2 (V2) ડીએલએસ (DLS) અને ડીએલઇ (DLE) મોડલ બીએસ-4 (BS-IV) ઉત્સર્જન માપદંડ સંતોષવામાં નિષ્ફળ રહ્યા અને તેમનું વેચાણ ભારતના મેટ્રો શહેરોમાં બંધ કરવામાં આવ્યું.ટાટાએ તાજેતરમાં ટર્બો ચાર્જ્ડ મોડલ ઇન્ડિકા વી2 (v2) ઇન્ડિકા ટર્બોમેક્સ રજૂ કર્યું જેણે બીએસ-4 (BS-IV) ઉત્સર્જન નિયમો સંતોષ્યા.
'''એક્સેસરીઝ અને વૈકલ્પિક વધારાની સુવિધાઓ'''
ઇન્ડિકા માટે નીચેની એક્સેસરીઝ ઉપલબ્ધ છેઃ
* પાવર સ્ટીયરીંગ
* એચવીએસી (HVAC)- હિટર, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ
* ટર્બોચાર્જર અને ઇન્ટરકૂલર
* એલોય વ્હિલ્સ
* પાવર વિન્ડોઝ
* રીમોટ કી-લેસ એન્ટ્રી સાથે સેન્ટ્રલ લોકિંગ
* વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક્સ
* 4 સ્પોક સ્ટીયરીંગ વ્હિલ
* ટીન્ટેડ વિન્ડશિલ્ડ્સ
* વધારે શક્તિશાળી ફોગ લેમ્પ્સ
* ઇન્ટીગ્રેટેડ એલઇડી (LED) સ્ટોપ લેમ્પ સાથેના રીયર સ્પોઇલર
* વૈભવી બદામી/કાળા રંગના ઇન્ટીરીયર્સ
* રાત્રે જોવામાં સરળતા સાથેના રીયર વ્યૂ મીરર
* સાઇલેન્સર પર ક્રોમ ટીપ, ગ્રીલ અને બોનેટ પર ક્રોમ લાઇનિંગ
* ઓડિયો વોર્નિંગ/ડ્રાઇવર પેસેન્જર સીટબેલ્ટ, ખૂલ્લા દરવાજાની ચેતવણી
* ટેકોમીટર (પસંદગીના મોડલ્સમાં)
* પાછલા દરવાજામાં બાળકો માટેનું લોક (પસંદગીના મોડલ્સમાં)
* એલોય પેડલ્સ
==ઇન્ડિકા વિસ્ટા (2008- રજૂઆત) (બીજી પેઢી)==
{{Infobox automobile
| name = Indica Vista
| image =
| manufacturer =
| parent_company =
| aka = Tata Indica V3<br />Tata Vista<ref>{{it}}[http://www.quattroruote.it/news/articolo.cfm?codice=255633 (Quattroruote) Tata Vista: passaporto indiano, cuore italiano] {{Webarchive|url=https://web.archive.org/web/20100621043349/http://www.quattroruote.it/news/articolo.cfm?codice=255633 |date=2010-06-21 }}</ref> ([[Italy]])<br />Tata Vista Ego<ref>{{cite web|url=http://www.tatasa.co.za/pdfs/vistaego.pdf |title=Tata Vista Ego specification |format=PDF |date= |access-date=2010-12-13}}</ref> ([[South Africa]])
| production = 2008-present
| assembly = [[Pune]], [[Maharashtra]], [[India]]
| predecessor =
| successor =
| class =
| body_style = 5-door [[hatchback]]
| layout =
| platform =
| engine = 1.2 L {{convert|65|hp|abbr=on}} [[Fully Integrated Robotised Engine|''Fire'']] [[Straight-4|I4]]<br />1.4 L {{convert|71|hp|abbr=on}} [[turbodiesel]] [[Straight-4|I4]]<br />1.3 L {{convert|75|hp|abbr=on}} ''[[Multijet]]'' [[Straight-4|I4]]
| transmission = 5-speed manual
| wheelbase = {{convert|2470|mm}}
| length = {{convert|3795|mm}}
| width = {{convert|1695|mm}}
| height = {{convert|1550|mm}}
| weight =
| fuel_capacity =
| electric_range =
| related = [[Tata Indigo|Tata Indigo Manza]]<br />[[Fiat Linea]]<br />[[Fiat Grande Punto|Fiat Punto (310)]]
| designer = Tata Motors, evolution of V2
| sp =
}}
ઇન્ડિકા વિસ્ટાનું અનાવરણ નવી દિલ્હી ખાતે યોજાયેલા 9મા ઓટો એક્સ્પોમાં કરવામાં આવ્યું હતું. ઇન્ડિકા વિસ્ટાએ ઇન્ડિકાને નવો ઓપ આપીને બનાવેલું મોડલ નથી. તેને સંપૂર્ણ નવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે અને વર્તમાન ઇન્ડિકા સાથે તેનો કોઈ સુમેળ નથી. આ નવું મોડલ અગાઉની ઇન્ડિકા કરતાં મોટું છે, તે {{convert|2470|mm|in|1|abbr=on}} વ્હિલબેઝ સાથે {{convert|3795|mm|in|1|abbr=on}} જેટલી લાંબી છે. ઇન્ડિકા વિસ્ટામાં બે નવા એન્જિન છે, 1.3 લિટર ક્વોડ્રા જેટ કોમન રેઇલ ડિરેક્ટ ઇન્જેક્શન ડિઝલ અને 1.2 લિટર સફાયર એમપીએફઆઇ વીવીટી (MPFI VVT) પેટ્રોલ એન્જિન. તે 1.4 લિટર ટીડીઆઇ (TDi) (ટર્બો ડિઝલ) એન્જિનમાં પણ ઉપલબ્ધ છે. ક્વોડ્રા જેટ (ફિયાટ જેટીડી (JTD))નું ઉત્પાદન ટાટા-ફિયાટના સંયુક્ત સાહસ દ્વારા રંજનગાંવમાં ઉત્પાદન કરવામાં આવે છે.<ref name="tata.com">{{cite web|url=http://www.tata.com/tata_motors/releases/20080109.htm|title=Tata Motors launches new vehicle models at the New Delhi Auto Expo|access-date=2008-01-10|work=tata.com|archive-url=https://web.archive.org/web/20080306201715/http://www.tata.com/tata_motors/releases/20080109.htm|archive-date=2008-03-06|url-status=dead}}</ref> ઇન્ડિકા વિસ્ટા, લોન્ચ સુધી ઇન્ડિકા વી3 (V3) તરીકેની અફવા ધરાવતી, ઓગસ્ટ 2008માં લોન્ચ કરવામાં આવી હતી.<ref>{{cite web |url=http://www.hindu.com/2008/08/24/stories/2008082456171500.htm |title=All-new Indica Vista launched |publisher=Hindu.com |date=2008-08-24 |access-date=2010-12-10 |archive-date=2008-08-26 |archive-url=https://web.archive.org/web/20080826064146/http://www.hindu.com/2008/08/24/stories/2008082456171500.htm |url-status=dead }}</ref>
===ટાટા ઇન્ડિકા વિસ્ટાના સ્પેસિફિકેશન્સ===
{| class="wikitable" style="font-size:97%;text-align:center"
|-
|}
! 1.4 ટીડીઆઇ (TDI)
! 1.3 ક્વાડ્રાજેટ
! 1.2 સફાયર
|-
| style="text-align:right;"| મહત્તમ ઝડપ
| - || - || -
|-
| style="text-align:right;"| 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક (62 એમપીએચ (mph))
| - || - || -
|-
| style="text-align:right;"| એન્જિનનો પ્રકાર
| 475 આઇડીઆઇ (IDI) ટર્બો || 1.3 લિટર એસડીઇ (SDE) કોમન, ક્વાડ્રાજેટ ડિઝલ એન્જિન || ન્યૂ 1.2 લિટર, એમપીએફઆઇ (MPFI), સફાયર પેટ્રોલ એન્જિન
|-
| style="text-align:right;"| અંતર
| {{convert|1405|cc|abbr=on}} || {{convert|1248|cc|abbr=on}} || {{convert|1172|cc|abbr=on}}
|-
| style="text-align:right;"| પાવર
| {{convert|71|PS|kW hp|abbr=on}} @ 4500 આરપીએમ (rpm) || {{convert|75|PS|kW hp|abbr=on}} @ 4000 આરપીએમ (rpm) || {{convert|65|PS|kW hp|abbr=on}} @ 5500 આરપીએમ (rpm)
|-
| style="text-align:right;"| ટોર્ક
| {{convert|135|N.m|abbr=on}} @2500 આરપીએમ (rpm) || {{convert|190|N.m|abbr=on}} @1750 આરપીએમ (rpm) || {{convert|96|N.m|abbr=on}} @3000 આરપીએમ (rpm)
|-
| style="text-align:right;"| વાલ્વ મિકેનિઝમ
| - || - || -
|-
| style="text-align:right;"|
સિલિન્ડર કન્ફિગ્યુરેશન
| ઇનલાઇન 4 || ઇનલાઇન 4 || ઇનલાઇન 4
|-
| style="text-align:right;"| ઈંધણનો પ્રકાર
| ડિઝલ || ડિઝલ || પેટ્રોલ
|-
| style="text-align:right;"| ઇંધણ પ્રણાલી
| આઇડી ટીસી (ID TC) || સીઆરડીઆઇ (CRDI) || એમપીએફઆઇ (MPFI)
|-
| style="text-align:right;"| લઘુત્તમ વળાંક ત્રિજ્યા
| - || - || -
|-
| style="text-align:right;"| પૈડાનું કદ
| {{convert|14|in|abbr=on}} || {{convert|14|in|abbr=on}} || {{convert|13|in|abbr=on}}
|-
| style="text-align:right;"| ટાઇર્સ
| 175 / 65 R14 (ટ્યુબહીન) || 175 / 65 R14 (ટ્યુબહીન)|| 175 / 70 R 13 (ટ્યુબહીન)
|-
| style="text-align:right;"| ગ્રાઉન્ડ ક્લિયરન્સ
| 165 મિમિ (6.5 ઇંચ) || 165 મિમિ (6.5 ઇંચ) || 165 મીમી (6.5 ઇંચ)
|}
===ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV)===
[[File:Tata Indica EV (MIAS).JPG|thumb|right|ટાટા ઇન્ડિકા ઇવી (EV)]]
[[File:Tata Indica EV Engine bay.jpg|thumb|right|ટાટા ઇન્ડિકા ઇવી (EV) એન્જિન બે]]
{{Splitsection|Tata Indica Vista EV|date=January 2011}}
{{See also|Tata Nano#Electric vehicle}}
ઇન્ડિકા વિસ્ટાનું ઇલેક્ટ્રિક મોડલ ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV) ભારતમાં 2011માં લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2009/11/25/stories/2009112551680200.htm |title=Tatas may launch electric Indica by early 2011 |publisher=The Hindu Business Line |date=2009-11-25 |access-date=2010-02-24}}</ref> ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ડિકા વિસ્ટા પર આધારિત છે.
એક વખત ચાર્જ કર્યા બાદ કાર ફૂલ ઇલેક્ટ્રિક મોટર પર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. કારને 2008ના છેલ્લા ત્રિમાસિક ગાળાથી બહાર બાડવામાં આવી હતી<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=4a568fd5-921a-4ceb-862f-37ea067cdb79&&Headline=Tatas+plan+to+drive+out+electric+car&strParent=strParentID |title=Tatas plan to drive out electric car on Indica platform |publisher=Hindustantimes.com |date=2008-07-27 |access-date=2010-12-10 |archive-date=2009-01-26 |archive-url=https://web.archive.org/web/20090126155459/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=4a568fd5-921a-4ceb-862f-37ea067cdb79&&Headline=Tatas+plan+to+drive+out+electric+car&strParent=strParentID |url-status=dead }}</ref> અને સ્પેઇનમાં તેને 2010-08-15થી [[wikt:roll out|બહાર પાડવામાં આવી]] હતી.<ref>{{cite web |url=http://movele.ayesa.es/movele2/muestraVehiculos.php |title=bases |publisher=Movele.ayesa.es |date= |access-date=2009-10-17 |archive-date=2009-08-22 |archive-url=https://web.archive.org/web/20090822055619/http://movele.ayesa.es/movele2/muestraVehiculos.php |url-status=dead }}</ref>
કંપનીએ એવો નિર્દેશ આપ્યો હતો કે ઇલેક્ટ્રિક ઇન્ડિકા ભારતમાં લગભગ 2010માં લોન્ચ કરવામાં આવશે, પરંતુ તેની કિંમત જણાવી ન હતી. આ વાહનને નોર્વેમાં 2009માં લોન્ચ કરવામાં આવશે <ref>{{cite web |url=http://www6.lexisnexis.com/publisher/EndUser?Action=UserDisplayFullDocument&orgId=101846&topicId=104970025&docId=l:846836097 |title=Tata Motors Unveils Electric Versions Of Indica And Ace |publisher=.lexisnexis.com |date= |access-date=2010-12-10 |archive-date=2011-05-21 |archive-url=https://web.archive.org/web/20110521144028/http://www6.lexisnexis.com/publisher/EndUser?Action=UserDisplayFullDocument&orgId=101846&topicId=104970025&docId=l:846836097 |url-status=dead }}</ref> અને કોન્ટીનેન્ટલ યુરોપ અને યુકે (UK)માં તેનું વેચાણ શરૂ કરવામાં આવશે.<ref name="autonews1">http://www.autonews.com/article/20090304/ANE02/903049987/1193</ref>
2009માં યુકે (UK) સરકારે (બિઝનેસ સેક્રેટરી લોર્ડ મેન્ડલસને) યુકે (UK)માં ઇલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદનને ટેકો આપવા માટે ટાટાને 10 મિલયન પાઉન્ડ (11.09 મિલિયન યુરો)ની લોન આપવાની જાહેરાત કરી હતી.<ref name="autocar1">{{cite web|date=18 September 2009 |url=http://www.autocar.co.uk/News/NewsArticle/AllCars/243401/ |title=Tata gets £10m UK loan |publisher=Autocar.co.uk |date=2009-09-18 |access-date=2009-10-17}}</ref>
ટાટા મોટર્સની યુકે (UK)ની પેટાકંપની, ટાટા મોટર્સ યુરોપિયન ટેકનિકલ સેન્ટરે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટેના નવીનતમ ઉકેલોના વિકાસમાં પ્રવિણતા ધરાવતી નોર્વેની ઇલેક્ટ્રિક વ્હિકલ ટેકનોલોજી કંપની મિલ્જો ગ્રેનલેન્ડ ઇનોવેશનનો 50.3 ટકા હિસ્સો 1.93 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે અને ઇલેક્ટ્રિક ઇન્ડિકા હેચબેક 2010માં યુરોપમાં લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે.<ref>{{cite web |url=http://www.tata.com/media/releases/inside.aspx?artid=D8J398/KAjI= |title=TMETC acquires 50.3 per cent stake in Norway’s Miljo Grenland/Innovasjon; to launch first electric vehicle, Indica EV, in 2009 |publisher=Tata.com |date=2008-10-14 |access-date=2010-12-10 |archive-date=2013-07-30 |archive-url=https://web.archive.org/web/20130730110821/http://www.tata.com/media/releases/inside.aspx?artid=D8J398%2FKAjI%3D |url-status=dead }}</ref><ref>{{cite web |author=Industry consultancy Ipsos' Greater China region |url=http://www.just-auto.com/article.aspx?id=96329&lk=dm |title=INDIA [photo added 15:45BST]: Tata to launch EV next year |publisher=Just-auto.com |date= |access-date=2010-12-10 |archive-date=2009-03-29 |archive-url=https://web.archive.org/web/20090329062948/http://www.just-auto.com/article.aspx?id=96329&lk=dm |url-status=dead }}</ref>
ઇલેક્ટ્રોવાયા ટાટા મોટર્સ અને મિલ્જો ગ્રનલેન્ડ ઇનોવેશન સાથે બેટરી ઉત્પાદન અને ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રોવાયાની લિથિયમ આયોન સુપરપોલિમર બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે ભાગીદારી કરી રહી છે.<ref>{{cite web|url=http://www.greencarcongress.com/2008/10/electrovaya-par.html |title=Electrovaya Partners with Tata Motors and Miljø to Launch Electric Car and Battery Production in Norway |publisher=Greencarcongress.com |date=2008-10-14 |access-date=2010-12-10}}</ref>
ઇન્ડિકા વિસ્ટા ઇવી (EV) સંપૂર્ણ ચાર્જ<ref name="autonews1"></ref> કરવા પર {{convert|200|km|abbr=on}} શ્રેણી અને {{convert|105|km/h}} ઉચ્ચતમ ઝડપ ધરાવે છે.<ref name="autocar1"></ref> 0થી 60 કિ.મી પ્રતિ કલાક 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં સાથે.
આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે, ટીએમ4 (TM4) ઇલેક્ટ્રોડાયનેમિક સિસ્ટમ્સ (હાઇડ્રો-ક્વિબેકની પેટા કંપની) કાર્યક્ષમ એમઓમેગાટીઆઇવીઇટીએમ(MФTIVETM) શ્રેણી ઇલેક્ટ્રિક મોટર પૂરી પાડે છે.<ref>{{cite web|url=http://www.hydroquebec.com/4d_includes/of_interest/PcAN2009-005.htm |title=Aperçu COM 2009-005 An |publisher=Hydroquebec.com |date=2009-01-15 |access-date=2009-05-01}}</ref>
ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇવીએક્સ (EVX)ને પ્રોગ્રેસિવ ઇન્શ્યોરન્સ ઓટોમોટિવ એક્સ પ્રાઇઝમાંથી ચારમાંથી ત્રીજા રાઉન્ડ પછી પાછી ખેંચી લેવામાં આવી હતી.<ref>{{cite web |url=http://www.progressiveautoxprize.org/team-central |title=Competition Results | Progressive Automotive XPRIZE |publisher=Progressiveautoxprize.org |date= |access-date=2010-12-12 |archive-date=2010-12-22 |archive-url=https://web.archive.org/web/20101222071040/http://www.progressiveautoxprize.org/team-central |url-status=dead }}</ref>
સ્પેઇનમાં તેની કિંમત {{euro|30,000}} કરતાં ઓછી છે.<ref>https://archive.is/20120710105501/motor.terra.es/novedades-coches/articulo/tata-indica-vista-ev-55121.htm</ref><ref>https://archive.is/20120710105501/motor.terra.es/novedades-coches/articulo/tata-indica-vista-ev-55121.htm</ref>
===ઇન્ડિકા વિસ્ટા કન્સેપ્ટ એસ (S)===
ઇન્ડિકા વિસ્ટા કન્સેપ્ટ એસ (S)ના ડિઝાઇન કૌશલ્યોને પ્રદર્શિત કરવા ડિઝાઇનના અભ્યાસ માટે ટાટાએ 2010માં દિલ્હી ઓટો એક્સ્પોમાં તેને રજૂ કરવામાં આવી હતી.
==ઇન્ડિકા સિલહટ કન્સેપ્ટ કાર==
ભારતના 2006ના નવી દિલ્હી ખાતેના ઓટો એક્સ્પોમાં, ટાટાએ ઇન્ડિકા સિલહટ કન્સેપ્ટ કાર, પાછલા વ્હિલથી ડ્રાઇવિંગ, વિસ્તૃત બોડીવર્ક અને 3.5 લિટર {{Convert|330|hp|kW|0|abbr=on}}વી6 (V6) ધરાવતી અલગ પ્રકારની, ઉચ્ચતમ પ્રદર્શન ધરાવતી ઇન્ડિકા, રજૂ કરી હતી.<ref>{{Cite web |url=http://www.autocarindia.com/new/Information.asp?id=1663 |title=:: ઓટોકાર ઇન્ડિયા- કાર એન્ડ બાઇક મેગેઝિન :: |access-date=2011-02-25 |archive-date=2007-09-27 |archive-url=https://web.archive.org/web/20070927195125/http://www.autocarindia.com/new/Information.asp?id=1663 |url-status=dead }}</ref> આ કાર માત્ર 4.5 સેન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવવા સક્ષમ છે, અને {{convert|270|km/h|abbr=on}}ની સૌથી વધારે ઝડપ ધરાવે છે. સિલહટ હાલમાં માત્ર કન્સેપ્ટ વ્હિકલ છે, અને તે સ્ટાન્ડર્ડ ઇન્ડિકાથી સાવ જ અલગ છે.
==ઇન્ડિકા રેલી વર્ઝન==
સ્પોર્ટીંગ સસ્પેન્શન સાથેની અને {{convert|180|km/h|abbr=on}} માટે સક્ષમ હોમોલોગેટેડ 1500 સીસી (cc) 115 બીએચપી (bhp) (86 કેડબલ્યુ (kW)) ઇન્ડિકા ટાટા મોડર્સ અને જેયેમ ઓટોમોટીવ્સના જે. આનંદે સાથે મળીને તૈયાર કરી છે.
==આ પણ જુઓ==
*કારની સરખામણી (ભારત)
*ટાટા ઇન્ડિગો
*[[ટાટા નેનો|ટાટા નેનો]]
*ટાટા મોટર્સ
*ટીએમ4 (TM4) ઇલેક્ટ્રોડાયનેમિક સિસ્ટમ્સ
*મિત્યુબિશી આઇ એમઆઇઇવી (i MiEV)
==સંદર્ભો==
{{reflist}}
ઇન્ડિકા વી2 (v2) પેટ્રોલ અને ડિઝલ એમ બંને પ્રકારના ઇંધણ પર એક સાથે ચાલી શકે તે પ્રકારના એન્જિન સાથે લોન્ચ કરવામાં આવેલી કાર હતી.
==બાહ્ય લિંક્સ==
* [http://cars.tatamotors.com/indica/indicavista/index.html ટાટા ઇન્ડિકા વિસ્ટા સત્તાવાર સાઇટ]
* [http://indica.tatamotors.com/ ઇન્ડિકા સત્તાવાર વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20080517071727/http://indica.tatamotors.com/ |date=2008-05-17 }}
* [http://www.tatasa.co.za ટાટા વેબસાઇટ દક્ષિણ આફ્રિકા]
* [http://www.indiancarsbikes.in/cars/tata-indica-concept-electric-vehicle-nano-auto-expo-2010-2241/ ટાટા ઇન્ડિકા ઇવી (EV)] {{Webarchive|url=https://web.archive.org/web/20110209172321/http://www.indiancarsbikes.in/cars/tata-indica-concept-electric-vehicle-nano-auto-expo-2010-2241/ |date=2011-02-09 }}
* [http://www.carsalesindia.com/Tata/Indica%20Vista/Tata_Indica%20Vista.html ટાટા ઇન્ડિકા વિસ્ટા મોડલ્સ અને કિંમતની યાદી] {{Webarchive|url=https://web.archive.org/web/20101212104840/http://carsalesindia.com/Tata/Indica%20Vista/Tata_Indica%20Vista.html |date=2010-12-12 }}
{{Tata Motors}}
{{Tata Timeline}}
[[Category:ટાટાના વાહનો]]
[[Category:સીટી કાર્સ]]
[[Category:હેચબેક્સ]]
[[Category:ફ્રન્ટ વ્હિલ ડ્રાઇવ વાહનો]]
[[Category:1990ના દાયકાનું ઓટોમોબાઇલ્સ]]
[[Category:2000ના દાયકાનું ઓટોમોબાઇલ્સ]]
[[Category:1998માં રજૂ કરવામાં આવેલા વાહનો]]
[[Category:2008માં રજૂ કરવામાં આવેલા વાહનો]]
[[Category:ઇલેક્ટ્રિક કાર]]
[[Category:બેટરી ઇલેક્ટ્રિક કાર]]
[[શ્રેણી:મોટરગાડી]]
pyjwaozmn1lj9ciyttv09h0k2n5gbg8
અડબાલકા (તા. પડધરી)
0
31501
827843
785806
2022-08-26T07:04:15Z
RaviChadaniya
70382
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અડબાલકા
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = પડધરી
| latd = 22.434808
| longd = 70.602503
| area_total =
| altitude =
| population_total =400
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અબદળકા (તા. પડધરી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. અબદળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
hk5f2zkp1j9pujifc260t3g25jxzttf
827846
827843
2022-08-26T07:07:30Z
RaviChadaniya
70382
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અડબાલકા
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = પડધરી
| latd = 22.434808
| longd = 70.602503
| area_total =
| altitude =
| population_total =400
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અડબાલકા (તા. પડધરી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. અબદળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
bmmkyuld8zg4e55kn7o83joph1ha5pm
827847
827846
2022-08-26T07:34:06Z
RaviChadaniya
70382
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અડબાલકા
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = પડધરી
| latd = 22.434808
| longd = 70.602503
| area_total =
| altitude =
| population_total =400
| population_as_of =
| population_density =
| leader_title_1 =રવિ ચાડણીયા
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અડબાલકા (તા. પડધરી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. અબદળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
3w4unng8b7l8j8pdggap2lqf6loewem
827848
827847
2022-08-26T07:37:31Z
RaviChadaniya
70382
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અડબાલકા
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = પડધરી
| latd = 22.434808
| longd = 70.602503
| area_total =
| altitude =
| population_total =400
| population_as_of =
| population_density =
| leader_title_1 =સરપંચ શ્રી રવિ ચાડણીયા
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અડબાલકા (તા. પડધરી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. અબદળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
f30hpv6mi081zribpl50h1tyaoepn4l
827851
827848
2022-08-26T08:01:06Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અડબાલકા
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = [[પડધરી તાલુકો|પડધરી]]
| latd = 22.434808
| longd = 70.602503
| area_total =
| altitude =
| population_total = ૪૦૦
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અડબાલકા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[પડધરી તાલુકો|પડધરી તાલુકામાં]] આવેલું એક ગામ છે. અબદળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પડધરી તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
csinh7w8nwj0twgm62pdec40wavlvgs
ભારતના ઉપરાષ્ટ્રપતિ
0
37848
827873
799075
2022-08-26T11:49:29Z
KartikMistry
10383
અપડેટ.
wikitext
text/x-wiki
'''ભારતના ઉપરાષ્ટ્રપતિ''' ભારતના [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]] પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ [[રાજ્ય સભા]]ના અધ્યક્ષ તરીકેનું છે.<ref name="nn">{{cite news|url=https://www.newsnation.in/india-news/powers-and-responsibilities-of-vice-president-of-india-article-177178.html|title=Powers and responsibilities of Vice President of India|website=News Nation|date=17 July 2017|access-date=2 March 2019}}</ref><ref>{{cite news|url=https://www.jagranjosh.com/current-affairs/fact-box-vice-president-of-india-1502173602-1|title=Fact Box: Vice President of India|last=Jha|first=Jitesh|work=Dainik Jagran|date=8 August 2017|access-date=2 March 2019|archive-url=https://web.archive.org/web/20171205003517/http://www.jagranjosh.com/current-affairs/fact-box-vice-president-of-india-1502173602-1|archive-date=4 March 2019|url-status=live}}</ref>
==ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી==
{| class="wikitable sortable" style="text-align:center;margin-top:0.5em;"
|-
! {{Tooltip|ક્રમ}}
! width=15%|નામ<br />{{small|(જન્મ-અવસાન)}}<ref>
{{cite web|url=https://vicepresidentofindia.nic.in/former-vice-Presidents|title=Former Vice Presidents|website=Vice President of India|access-date=2 March 2019|archive-url=https://web.archive.org/web/20180830100438/http://vicepresidentofindia.nic.in/former-vice-Presidents|archive-date=4 March 2019|url-status=live}}</ref>
!class="unsortable"| છબી
! ચૂંટાયા<br />{{small|{{nowrap|(% મતો)}}}}
! પદગ્રહણ
! પદસમાપ્તિ
! કાર્યકાળ {{small|(વર્ષમાં)}}
! રાષ્ટ્રપતિ(ઓ)
! scope="col" class="unsortable" | પક્ષ
|-
| rowspan="2" | ૧
| rowspan="2" |[[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]<br />{{small|(૧૮૮૮–૧૯૭૫)}}
| rowspan="2" |[[File:Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962.jpg|100px]]
| ૧૯૫૨
{{small|(બિનહરીફ)}}
| ૧૩ મે, ૧૯૫૨
| ૧૨ મે, ૧૯૫૭
| rowspan="2" | ૧૦
| rowspan="2" |[[રાજેન્દ્ર પ્રસાદ|ડૉ. રાજેન્દ્ર પ્રસાદ]]
| rowspan="2" |અપક્ષ
|-
|૧૯૫૭
{{small|(બિનહરીફ)}}
|૧૩ મે, ૧૯૬૨
|૧૨ મે, ૧૯૬૨
|-
| ૨
|[[ડૉ. ઝાકીર હુસૈન|ઝાકીર હુસૈન]]<br />{{small|(૧૮૯૭–૧૯૬૯)}}
|[[File:President Zakir Husain 1998 stamp of India.jpg|100px]]
| ૧૯૬૨
{{small|(૯૭.૫૯)}}
| ૧૩ મે, ૧૯૬૨
| ૧૨ મે, ૧૯૬૭
|૫
|સર્વપલ્લી રાધાકૃષ્ણન
|અપક્ષ
|-
| ૩
|[[વરાહગીરી વેંકટગીરી]]<br />{{small|(૧૮૯૪–૧૯૮૦)}}
|[[File:V.V.Giri.jpg|112x112px]]
| ૧૯૬૭
{{small|(૭૧.૪૫)}}
| ૧૩ મે ૧૯૬૭
| ૩ મે ૧૯૬૯
|૨
|[[ડૉ. ઝાકીર હુસૈન|ઝાકીર હુસૈન]]
|અપક્ષ
|-
| ૪
|ગોપાલ સ્વરૂપ પાઠક<br />{{small|(૧૮૯૬–૧૯૮૨)}}
|
| ૧૯૬૯
{{small|(૪૯.૯)}}
| ૧ સપ્ટેમ્બર ૧૯૬૯
| ૧ સપ્ટેમ્બર ૧૯૭૪
|૫
|વરાહગીરી વેકંટ ગીરી (૧૯૬૯-૧૯૭૪)<br />ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪)
|અપક્ષ
|-
| ૫
|બસપ્પા દાનપ્પા જત્તી<br />{{small|(૧૯૧૨–૨૦૦૨)}}
|
| ૧૯૭૪
{{small|(૭૮.૭૦)}}
| ૧ સપ્ટેમ્બર ૧૯૭૪
| ૨૫ જુલાઈ ૧૯૭૯
|૫
|ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪–૧૯૭૭) <br /> નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૭–૧૯૭૯)
|[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
|-
| ૬
|મોહમ્મદ હિદાયતુલ્લાહ<br />{{small|(૧૯૦૫–૧૯૯૨)}}
|[[File:Justice_M._Hidayatullah.jpg|134x134px]]
| ૧૯૭૯
{{small|(બિનહરીફ)}}
| ૨૫ ઓગસ્ટ ૧૯૭૯
| ૨૫ જુલાઈ ૧૯૮૪
|૫
|નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૯–૧૯૮૨) <br />[[ગ્યાની ઝૈલસીંઘ|ઝૈલસીંઘ]] (૧૯૮૨–૧૯૮૪)
|અપક્ષ
|-
| ૭
| રામાસ્વામી વેંકટરામન<br />{{small|(૧૯૧૦–૨૦૦૯)}}
|[[File:R Venkataraman.jpg|100px]]
| ૧૯૮૪
{{small|(૭૧.૦૫)}}
| ૨૫ ઓગસ્ટ ૧૯૮૪
| ૨૫ જુલાઈ ૧૯૮૭
|૩
|ઝૈલસીંઘ
|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|-
| ૮
|[[શંકર દયાલ શર્મા]]<br />{{small|(૧૯૧૮–૧૯૯૯)}}
|[[File:Shankar Dayal Sharma 36.jpg|100px]]
| ૧૯૮૭
{{small|(બિનહરીફ)}}
| ૩ સપ્ટેમ્બર ૧૯૮૭
| ૨૪ જુલાઈ ૧૯૯૨
|૫
|રામાસ્વામી વેંકટરામન
|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|-
| ૯
| કોચીરીલ રામન નારાયણન<br />{{small|(૧૯૨૦–૨૦૦૫)}}
|[[File:President Clinton with Indian president K. R. Narayanan (cropped).jpg|100px]]
| ૧૯૯૨
{{small|(૯૯.૮૬)}}
| ૨૧ ઓગષ્ટ ૧૯૯૨
| ૨૪ જુલાઈ ૧૯૯૭
|૫
|[[શંકર દયાલ શર્મા]]
|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|-
| ૧૦<ref name="died">હોદ્દા પર હતા ત્યાર કુદરતી સંજોગોમાં તેમનું મૃત્યુ થયું.</ref>
| ક્રિષ્ન કાંત<br />{{small|(૧૯૨૭–૨૦૦૨)}}
|[[File:Krishan Kant 2005 stamp of India.jpg|100px]]
| ૧૯૯૭
{{small|(૬૧.૭૬)}}
| ૨૧ ઓગષ્ટ ૧૯૯૭
| ૨૭ જુલાઈ ૨૦૦૨
|૫
|કોચીરીલ રામન નારાયણન (૧૯૯૭–૨૦૦૨)<br />[[અબ્દુલ કલામ]] (૨૦૦૨)
|જનતા દળ
|-
| ૧૧
|[[ભૈરોં સિંઘ શેખાવત]]<br />{{small|(૧૯૨૩–૨૦૧૦)}}
|[[File:BS_Shekhawat.jpg|147x147px]]
| ૨૦૦૨
{{small|(૫૯.૮૨)}}
| ૧૯ ઓગષ્ટ ૨૦૦૨
| ૨૧ જુલાઈ ૨૦૦૭
|૫
|અબ્દુલ કલામ
|[[ભારતીય જનતા પાર્ટી]]
|-
| rowspan="2" | ૧૨
| rowspan="2" | મોહમ્મદ હામીદ અંસારી<ref>[http://www.hindu.com/thehindu/holnus/000200708101901.htm ધ હિન્દુ, હામીદ અંસારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા]</ref><br />{{small|(૧૯૩૭ -)}}
| rowspan="2" |[[File:Hamid ansari.jpg|100px]]
| ૨૦૦૭
{{small|(૬૦.૫૧)}}
| ૧૧ ઓગસ્ટ ૨૦૦૭
| ૧૧ ઓગસ્ટ ૨૦૧૨
| rowspan="2" |૧૦
| rowspan="2" |[[પ્રતિભા પાટીલ]] (૨૦૦૭–૨૦૧૨)<br /> [[પ્રણવ મુખર્જી]] (૨૦૧૨–૨૦૧૭)<br />[[રામનાથ કોવિંદ]] (૨૦૧૭)
| rowspan="2" |ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|-
| ૨૦૧૨
{{small|(૬૭.૩૧)}}
| ૧૧ ઓગસ્ટ ૨૦૧૨
| ૧૧ ઓગસ્ટ ૨૦૧૭
|-
| ૧૩
| [[વૈંકયા નાયડુ]]
{{small|(૧૯૪૯ -)}}
|[[File:The_Vice_President,_Shri_M._Venkaiah_Naidu_addressing_the_gathering_on_the_occasion_of_100th_Birth_Anniversary_of_Shri_Dattopanth_Thengri,_in_New_Delhi_on_November_13,_2019_(cropped).JPG|alt=વેંકયા નાયડુ|115x115px]]
| ૨૦૧૭
{{small|(૬૭.૮૯)}}
| ૧૧ ઓગસ્ટ ૨૦૧૭
| ૧૧ ઓગસ્ટ ૨૦૨૨
| -
|[[રામનાથ કોવિંદ]]
|ભારતીય જનતા પાર્ટી
|-
| ૧૪
| જગદીપ ધનખડ
{{small|(૧૯૫૧–)}}
| [[File:Shri JDhankhar.png|100px]]
| ૨૦૨૨
| ૧૧ ઓગસ્ટ ૨૦૨૨
| હાલમાં
| -
| [[દ્રૌપદી મુર્મૂ]]
| ભારતીય જનતા પાર્ટી
|}
==આ પણ જુઓ==
* [[ભારતના રાષ્ટ્રપતિઓની યાદી]]
* [[ભારતના રાષ્ટ્રપતિ]]
==સંદર્ભો==
{{Reflist}}
{{ભારતના ઉપરાષ્ટ્રપતિ}}
[[શ્રેણી:રાજકારણ]]
[[શ્રેણી:ભારત સરકાર]]
0so92tn67kiawggrqwl47em63tve9hi
પ્રફુલ્લ ચાકી
0
40821
827825
790826
2022-08-25T18:28:39Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
[[ચિત્ર:Prafulla_Chaki.jpg|thumb|પ્રફુલ્લ ચાકી]]
ક્રાંતિકારી '''પ્રફુલ્લ ચાકી''' (બાંગ્લા: প্রফুল্ল চাকী) ([[ડિસેમ્બર ૧૦ |૧૦ ડિસેમ્બર]] ૧૮૮૮ - [[ મે ૧ |૧ મે]] ૧૯૦૮)નું નામ [[ભારતીય સ્વતંત્રતા સંગ્રામ]]ના ઇતિહાસમાં અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમનો જન્મ ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામ (હાલમાં આ ગામ [[બાંગ્લાદેશ]]માં આવેલું છે.) ખાતે થયો હતો. જ્યારે તેમની ઉંમર બે વર્ષની હતી ત્યારે એમના પિતાજીનું નિધન થયું હતું. એમની માતાએ અત્યંત કઠિનાઈઓ પાર કરી એમનું પાલન પોષણ કર્યું હતું. વિદ્યાર્થી જીવન વેળાએ જ એમનો પરિચય સ્વામી મહેશ્વરાનંદ દ્વારા સ્થાપિત ગુપ્ત ક્રાંતિકારી સંગઠન સાથે થયો હતો. પ્રફુલ્લ ચાકીએ [[સ્વામી વિવેકાનંદ]]ના સાહિત્યનો અભ્યાસ કર્યો અને તેઓ એનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. અનેક ક્રાંતિકારીઓના વિચારોનું પણ પ્રફુલ્લજીએ અધ્યયન કર્યું, જેના કારણે એમની અંદર દેશને સ્વતંત્ર કરાવવા માટેની ભાવના બળવત્તર થતી ગઈ. બંગાળ વિભાજનના સમય વેળા અનેક લોકો એના વિરોધમાં ઊભા રહ્યા. અનેક વિદ્યાર્થીઓએ પણ આ આંદોલનમાં જોર-શોરથી ભાગ લીધો હતો. પ્રફુલ્લજીએ પણ આ આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ આ સમય દરમિયાન રંગપુર જિલ્લા શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. પ્રફુલ્લજીને આંદોલનમાં ભાગ લેવાને કારણે એમના વિદ્યાલયમાંથી કાઢી મુકવામાં આવ્યા. ત્યારબાદ પ્રફુલ્લજીનો સંપર્ક ક્રાંતિકારીઓના યુગાંતર પાર્ટી નામના સંગઠન સાથે થયો હતો.
== બાહ્ય કડીઓ ==
* [http://in.jagran.yahoo.com/news/national/general/5_1_5056754.html વિદ્યાર્થી આંદોલનની ઉપજ : પ્રફુલ્લ ચાકી]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} (હિંદી ભાષામાં)
* [http://mokameh.blogspot.com/2009/08/blog-post_7006.html પ્રફુલ્લ ચાકી] (હિંદી ભાષામાં)
* [http://mokameh.blogspot.com/2009/08/blog-post_7006.html પ્રફુલ્લચંદ્ર ચાકી] (હિંદી ભાષામાં)
* [http://www.panchjanya.com/25-6-2000/9sans.html સળગી ઊઠયું બંગાળ] {{Webarchive|url=https://web.archive.org/web/20061107100034/http://www.panchjanya.com/25-6-2000/9sans.html |date=2006-11-07 }} (હિંદી ભાષામાં)
{{સ્ટબ}}
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[શ્રેણી:આત્મહત્યા]]
[[શ્રેણી:૧૯૦૮માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
3yrymjt0cipcuvilsn4gy3n4rveiq61
ઢાંચો:રાણપુર તાલુકાના ગામ
10
52936
827808
638197
2022-08-25T16:17:22Z
KartikMistry
10383
શ્રેણી અને સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાણપુર તાલુકો|રાણપુર તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન'''
|-
|{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાણપુર તાલુકો
|ઉત્તર =
|ઈશાન =
|પૂર્વ =
|અગ્નિ =
|દક્ષિણ =
|નૈઋત્ય =
|પશ્ચિમ =
|વાયવ્ય =
}}
|-
|style="font-size:70%;"|
{{col-begin}}
{{col-3}}
<ol start="1">
<li>[[અણીયાળી કસ્બાતી]]</li>
<li>[[અણીયાળી કાઠી]]</li>
<li>[[અલાઉ (તા. રાણપુર)|અલઉ]]</li>
<li>[[આલમપુર (તા. રાણપુર)|આલમપુર]]</li>
<li>[[ઉમરાળા (તા. રાણપુર)|ઉમરાળા]]</li>
<li>[[કીનારા (તા. રાણપુર)|કીનારા]]</li>
<li>[[કુંડલી (તા. રાણપુર)|કુંડલી]]</li>
<li>[[કેરીયા રાણપુર]]</li>
<li>[[ખસ (તા. રાણપુર)|ખસ]]</li>
<li>[[ખોખરનેસ (તા. રાણપુર)|ખોખરનેસ]]</li>
<li>[[ગઢીયા (તા. રાણપુર)|ગઢીયા]]</li>
<li>[[ગુંદા (તા. રાણપુર)|ગુંદા]]</li>
</ol>
{{col-3}}
<ol start="13">
<li>[[ગોધાવાટા (તા. રાણપુર)|ગોધાવાટા]]</li>
<li>[[ચારણકી (તા. રાણપુર)|ચારણકી]]</li>
<li>[[જાળીલા (તા. રાણપુર)|જાળીલા]]</li>
<li>[[દેરડી (તા. રાણપુર)|દેરડી]]</li>
<li>[[દેવગણા (તા. રાણપુર)|દેવગણા]]</li>
<li>[[દેવળીયા (તા. રાણપુર)|દેવળીયા]]</li>
<li>[[ધારપિપળા (તા. રાણપુર)|ધારપિપળા]]</li>
<li>[[નાની વાવડી (તા. રાણપુર)|નાની વાવડી]]</li>
<li>[[પાટણા (તા. રાણપુર)|પાટણા]]</li>
<li>[[પાણવી (તા. રાણપુર)|પાણવી]]</li>
<li>[[બગડ (તા. રાણપુર)|બગડ]]</li>
<li>[[બરાનીયા (તા. રાણપુર)|બરાનીયા]]</li>
</ol>
{{col-3}}
<ol start="25">
<li>[[બુબાવાવ]]</li>
<li>[[બોડીયા (તા. રાણપુર)|બોડીયા]]</li>
<li>[[માલણપુર (તા. રાણપુર)|માલણપુર]]</li>
<li>[[મોટી વાવડી (તા. રાણપુર)|મોટી વાવડી]]</li>
<li>[[રાજપુરા (તા. રાણપુર)|રાજપુરા]]</li>
<li>[[રાણપુર]]</li>
<li>[[વેજળકા]]</li>
<li>[[સાંગણપુર (તા. રાણપુર)|સાંગણપુર]]</li>
<li>[[સુંદરીયાણા (તા. રાણપુર)|સુંદરીયાણા]]</li>
<li>[[હડમતાળા (તા. રાણપુર)|હડમતાળા]]</li>
</ol>
{{col-end}}
|}<includeonly>[[શ્રેણી:રાણપુર તાલુકો]][[શ્રેણી:બોટાદ જિલ્લાના ગામ]]</includeonly>
<noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude>
bv9d8fhwtta75boscya7vjl7wr0x9ba
ઢાંચો:રાણાવાવ તાલુકાના ગામ
10
55966
827834
370410
2022-08-26T03:54:05Z
KartikMistry
10383
શ્રેણી અને સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue;" min-width="50%" width="auto" max-width="75%"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાણાવાવ તાલુકો|રાણાવાવ તાલુકાના]] ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન'''
|-
|{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાણાવાવ તાલુકો
|ઉત્તર =
|ઈશાન =
|પૂર્વ =
|અગ્નિ =
|દક્ષિણ =
|નૈઋત્ય =
|પશ્ચિમ =
|વાયવ્ય =
}}
|-
|style="font-size:75%;"|
{{col-begin}}
{{col-6}}
<ol start="1">
<li>[[અજમાપા નેસ (તા. રાણાવાવ)|અજમાપા નેસ]]</li>
<li>[[અમરદડ (તા. રાણાવાવ)|અમરદડ]]</li>
<li>[[અણીયાળી (તા. રાણાવાવ)|અણીયાળી ]]</li>
<li>[[આંટી નેસ (તા. રાણાવાવ)|આંટી નેસ ]]</li>
<li>[[આશીયાપાટ (તા. રાણાવાવ)|આશીયાપાટ]]</li>
<li>[[બાપોદર (તા. રાણાવાવ)|બાપોદર]]</li>
<li>[[બેડાવાળો નેસ (તા. રાણાવાવ)|{{nowrap|બેડાવાળો નેસ}}]]</li>
<li>[[ભોદ (તા. રાણાવાવ)|ભોદ]]</li>
<li>[[ભોડદર (તા. રાણાવાવ)|ભોડદર]]</li>
<li>[[ભુખબરા નેસ (તા. રાણાવાવ)|{{nowrap|ભુખબરા નેસ}}]]</li>
<li>[[બિલેશ્વર (તા. રાણાવાવ)|બિલેશ્વર]]</li>
</ol>
{{col-6}}
<ol start="12">
<li>[[બોરડી (તા. રાણાવાવ)|બોરડી]]</li>
<li>[[બોરીયાવાળો નેસ (તા. રાણાવાવ)|{{nowrap|બોરીયાવાળો નેસ}}]]</li>
<li>[[છપ્પરવાળા નેસ (તા. રાણાવાવ)|છપ્પરવાળા નેસ]]</li>
<li>[[ડૈયર (તા. રાણાવાવ)|ડૈયર]]</li>
<li>[[દાંતણીયા નેસ (તા. રાણાવાવ)|દાંતણીયા નેસ]]</li>
<li>[[રાણા કંડોરણા (તા. રાણાવાવ)|રાણા કંડોરણા]]</li>
<li>[[કરવલ નેસ (તા. રાણાવાવ)|કરવલ નેસ]]</li>
<li>[[કઠીયો નેસ (તા. રાણાવાવ)|કઠીયો નેસ]]</li>
<li>[[ધરમપુર (તા. રાણાવાવ)|ધરમપુર]]</li>
<li>[[ધોરીયા નેસ (તા. રાણાવાવ)|ધોરીયા નેસ]]</li>
<li>[[ધોરીવાવ નેસ (તા. રાણાવાવ)|ધોરીવાવ નેસ]]</li>
</ol>
{{col-6}}
<ol start="23">
<li>[[ધ્રાફડીયા નેસ (તા. રાણાવાવ)|ધ્રાફડીયા નેસ]]</li>
<li>[[ધુણા નેસ (તા. રાણાવાવ)|ધુણા નેસ]]</li>
<li>[[દિગ્વીજયગઢ (તા. રાણાવાવ)|દિગ્વીજયગઢ]]</li>
<li>[[દોલતગઢ (તા. રાણાવાવ)|દોલતગઢ]]</li>
<li>[[ફાટલ નેસ (તા. રાણાવાવ)|ફાટલ નેસ]]</li>
<li>[[ફુલઝર નેસ (તા. રાણાવાવ)|ફુલઝર નેસ]]</li>
<li>[[ગંડીઆવાળો નેસ (તા. રાણાવાવ)|{{nowrap|ગંડીઆવાળો નેસ}}]]</li>
<li>[[હનુમાનગઢ (તા. રાણાવાવ)|હનુમાનગઢ]]</li>
<li>[[જાંબુ (તા. રાણાવાવ)|જાંબુ]]</li>
<li>[[ઝારેરા નેસ (તા. રાણાવાવ)|ઝારેરા નેસ]]</li>
<li>[[કેરાળા (તા. રાણાવાવ)|કેરાળા]]</li>
</ol>
{{col-6}}
<ol start="34">
<li>[[ખાખરાવાળા નેસ (તા. રાણાવાવ)|ખાખરાવાળા નેસ]]</li>
<li>[[ખંભાળા (તા. રાણાવાવ)|ખંભાળા]]</li>
<li>[[ખારાવીરા ખુણાનો નેસ (તા. રાણાવાવ)|{{nowrap|ખારાવીરા ખુણાનો નેસ}}]]</li>
<li>[[ખારાવીરા નેસ (તા. રાણાવાવ)|ખારાવીરા નેસ]]</li>
<li>[[ખીજદડ (તા. રાણાવાવ)|ખીજદડ]]</li>
<li>[[ખીરસરા (તા. રાણાવાવ)|ખીરસરા]]</li>
<li>[[ખોડીયાર નેસ (તા. રાણાવાવ)|ખોડીયાર નેસ]]</li>
<li>[[કોઠાવાળો નેસ (તા. રાણાવાવ)|કોઠાવાળો નેસ]]</li>
<li>[[કૃષનાય નેસ (તા. રાણાવાવ)|કૃષનાય નેસ]]</li>
<li>[[મહીરા (તા. રાણાવાવ)|મહીરા]]</li>
<li>[[મલેક નેસ (તા. રાણાવાવ)|મલેક નેસ]]</li>
</ol>
{{col-6}}
<ol start="45">
<li>[[મોકલ (તા. રાણાવાવ)|મોકલ]]</li>
<li>[[મોરીવીરડા નેસ (તા. રાણાવાવ)|મોરીવીરડા નેસ]]</li>
<li>[[મુંજવાળો નેસ (તા. રાણાવાવ)|મુંજવાળો નેસ]]</li>
<li>[[પાદરડી (તા. રાણાવાવ)|પાદરડી]]</li>
<li>[[પીપળીયા (તા. રાણાવાવ)|પીપળીયા]]</li>
<li>[[રામગઢ (તા. રાણાવાવ)|રામગઢ]]</li>
<li>[[રાણવા નેસ (તા. રાણાવાવ)|રાણવા નેસ]]</li>
<li>[[સાજણાવાડા નેસ (તા. રાણાવાવ)|{{nowrap|સાજણાવાડા નેસ}}]]</li>
<li>[[સતવીરા નેસ (તા. રાણાવાવ)|સતવીરા નેસ]]</li>
<li>[[શેરમલકી નેસ (તા. રાણાવાવ)|શેરમલકી નેસ]]</li>
<li>[[શેરમલકી ખુણાનો નેસ (તા. રાણાવાવ)|{{nowrap|શેરમલકી ખુણાનો નેસ}}]]</li>
</ol>
{{col-6}}
<ol start="56">
<li>[[ઠોયાણા (તા. રાણાવાવ)|ઠોયાણા]]</li>
<li>[[ઉમરીવાળા નેસ (તા. રાણાવાવ)|{{nowrap|ઉમરીવાળા નેસ}}]]</li>
<li>[[વડવાળા-રાણા (તા. રાણાવાવ)|વડવાળા-રાણા]]</li>
<li>[[વાળોત્રા (તા. રાણાવાવ)|વાળોત્રા]]</li>
<li>[[વીજફાડીયા નેસ (તા. રાણાવાવ)|{{nowrap|વીજફાડીયા નેસ}}]]</li>
<li>[[વનાણા (તા. રાણાવાવ)|વનાણા]]</li>
<li>[[આદિત્યાણા (તા. રાણાવાવ)|આદિત્યાણા]]</li>
</ol>
{{col-end}}
|}<includeonly>[[શ્રેણી:રાણાવાવ તાલુકો]]</includeonly>
<noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude>
q7e5zb2p95btra1j4j8dqecav8vsp5w
ઢાંચો:રાપર તાલુકાના ગામ
10
57480
827798
624931
2022-08-25T13:19:01Z
KartikMistry
10383
શ્રેણી અને સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાપર તાલુકો|રાપર તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન'''
|-
|
{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાપર તાલુકો
|ઉત્તર = [[કચ્છનું રણ]]
|ઈશાન = રણ
|પૂર્વ = રણ
|અગ્નિ = રણ
|દક્ષિણ = [[અંજાર તાલુકો]]
|નૈઋત્ય = અંજાર તાલુકો
|પશ્ચિમ = રણ
|વાયવ્ય = રણ
}}
|-
|style="font-size:70%;"|
{{col-begin}}
{{col-4}}
<ol start="1">
<li>[[અમરાપર]]</li>
<li>[[આડેસર]]</li>
<li>[[આણંદપર (તા.રાપર)|આણંદપર]]</li>
<li>[[ઉમૈયા (તા.રાપર)|ઉમૈયા]]</li>
<li>[[કલ્યાણપર (તા.રાપર)|કલ્યાણપર]]</li>
<li>[[કાનપર (તા.રાપર)|કાનપર]]</li>
<li>[[કાનમેર (તા.રાપર)|કાનમેર]]</li>
<li>[[કારૂડા (તા.રાપર)|કારૂડા]]</li>
<li>[[કીડીયાનગર]]</li>
<li>[[કુડા (જામપર) (તા.રાપર)|કુડા (જામપર)]]</li>
<li>[[કુંભારીયા (તા.રાપર)|કુંભારીયા]]</li>
<li>[[ખાનપર (તા.રાપર)|ખાનપર]]</li>
<li>[[ખાંડેક (તા.રાપર)|ખાંડેક]]</li>
<li>[[ખીરઈ (તા.રાપર)|ખીરઈ]]</li>
<li>[[ખેંગારપર (તા.રાપર)|ખેંગારપર]]</li>
<li>[[ગાગોદર (તા.રાપર)|ગાગોદર]]</li>
<li>[[ગેડી (તા.રાપર)|ગેડી]]</li>
<li>[[ગોવિંદપર (તા.રાપર)|ગોવિંદપર]]</li>
<li>[[ગૌરીપર (તા.રાપર)|ગૌરીપર]]</li>
<li>[[ઘાણીથર (તા.રાપર)|ધાણીથર]]</li>
<li>[[ચિત્રોડ]]</li>
<li>[[છોટાપર]]</li>
<li>[[જતવાડા (જીલાર વાંઢ) (તા.રાપર)|{{nowrap|જતવાડા (જીલાર વાંઢ)}}]]</li>
<li>[[જદુપર (ભંગેરા) (તા.રાપર)|જદુપર]]</li>
<li>[[જાડાવાસ (તા.રાપર)|જાડાવાસ]]</li>
</ol>
{{col-4}}
<ol start="26">
<li>[[જેસડા (તા.રાપર)|જેસડા]]</li>
<li>[[ટગા (તા.રાપર)|ટગા]]</li>
<li>[[ટીંડલવા મોટા (તા.રાપર)|ટીંડલવા મોટા]]</li>
<li>[[ડાભુંડા]]</li>
<li>[[ડાવરી]]</li>
<li>[[ડેડરવા]]</li>
<li>[[ત્રંબૌ (તા.રાપર)|ત્રંબૌ]]</li>
<li>[[થાનપર (તા.રાપર)|થાનપર]]</li>
<li>[[થોરીયારી (તા.રાપર)|થોરીયારી]]</li>
<li>[[દેશલપર (તા.રાપર)|દેશલપર]]</li>
<li>[[ધબડા (તા.રાપર)|ધબડા]]</li>
<li>[[ધાડધ્રોની વાંઢ (તા.રાપર)|{{nowrap|ધાડધ્રોની વાંઢ}}]]</li>
<li>[[નલિયા ટીંબો (તા.રાપર)|નલિયા ટીંબો]]</li>
<li>[[નંદાસર (તા.રાપર)|નંદાસર]]</li>
<li>[[નાગલપર (તા.રાપર)|નાગલપર]]</li>
<li>[[નારણપર (તા.રાપર)|નારણપર]]</li>
<li>[[નાંદા (તા.રાપર)|નાંદા]]</li>
<li>[[નિલપર (તા.રાપર)|નિલપર]]</li>
<li>[[પગી વાંઢ (તા.રાપર)|પગી વાંઢ]]</li>
<li>[[પદમપર (તા.રાપર)|પદમપર]]</li>
<li>[[પલાંસવા (તા.રાપર)|પલાંસવા]]</li>
<li>[[પંડ્યાનો ગઢ]]</li>
<li>[[પાલનપર (તા.રાપર)|પાલનપર]]</li>
<li>[[પેથાપર]]</li>
<li>[[પ્રતાપગઢ (તા.રાપર)|પ્રતાપગઢ]]</li>
</ol>
{{col-4}}
<ol start="51">
<li>[[પ્રાગપર]]</li>
<li>[[ફતેહગઢ (તા.રાપર)|ફતેહગઢ]]</li>
<li>[[ફૂલપરા (તા.રાપર)|ફૂલપરા]]</li>
<li>[[બાદરગઢ]]</li>
<li>[[બાદલપર]]</li>
<li>[[બાલાસર]]</li>
<li>[[બાંભણસર]]</li>
<li>[[બેલા]]</li>
<li>[[ભીમદેવકા]]</li>
<li>[[ભીમાસર]]</li>
<li>[[ભુટકિયા]]</li>
<li>[[માખેલ (તા.રાપર)|માખેલ]]</li>
<li>[[માણબા (તા.રાપર)|માણબા]]</li>
<li>[[મૌવાણા (શિવાગઢ) (તા.રાપર)|{{nowrap|મૌવાણા (શિવાગઢ)}}]]</li>
<li>[[માનગઢ (તા.રાપર)|માનગઢ]]</li>
<li>[[માંજુવાસ (તા.રાપર)|માંજુવાસ]]</li>
<li>[[મેવાસા (તા.રાપર)|મેવાસા]]</li>
<li>[[મોડા(તા.રાપર)|મોડા]]</li>
<li>[[મોમાયમોરા (તા.રાપર)|મોમાયમોરા]]</li>
<li>[[રવ મોટી]]</li>
<li>[[રાપર]]</li>
<li>[[રામપર]]</li>
<li>[[રામવાવ]]</li>
<li>[[લાકડા વાંઢ (તા.રાપર)|લાકડા વાંઢ]]</li>
<li>[[લાખાગઢ (તા.રાપર)|લાખાગઢ]]</li>
</ol>
{{col-4}}
<ol start="76">
<li>[[લોદ્રાણી (પારકરા વાંઢ) (તા.રાપર)|{{nowrap|લોદ્રાણી (પારકરા વાંઢ)}}]]</li>
<li>[[વણોઈ (તા.રાપર)|વણોઈ]]</li>
<li>[[વરણું (તા.રાપર)|વરણું]]</li>
<li>[[વલ્લભપર (તા.રાપર)|વલ્લભપર]]</li>
<li>[[વિજયપર (તા.રાપર)|વિજયપર]]</li>
<li>[[વીજાપર (તા.રાપર)|વીજાપર]]</li>
<li>[[વેકરા (તા.રાપર)|વેકરા]]</li>
<li>[[વેરસરા (તા.રાપર)|વેરસરા]]</li>
<li>[[વ્રજવાણી (તા.રાપર)|વ્રજવાણી]]</li>
<li>[[સણવા (તા.રાપર)|સણવા]]</li>
<li>[[સાંય (તા.રાપર)|સાંય]]</li>
<li>[[સરસલા (તા.રાપર)|સરસલા]]</li>
<li>[[સઈ]]</li>
<li>[[શાનગઢ (તા.રાપર)|શાનગઢ]]</li>
<li>[[સુખપર (તા.રાપર)|સુખપર]]</li>
<li>[[સુદાણા વાંઢ (તા.રાપર)|સુદાણા વાંઢ]]</li>
<li>[[સુરબા વાંઢ (તા.રાપર)|સુરબા વાંઢ]]</li>
<li>[[સુવઈ (તા.રાપર)|સુવઇ]]</li>
<li>[[સેલારી (તા.રાપર)|સેલારી]]</li>
<li>[[સોનલવા]]</li>
<li>[[સોમાણી વાંઢ (તા.રાપર)|સોમાણી વાંઢ]]</li>
<li>[[હમીરપર નાની (તા.રાપર)|હમીરપર નાની]]</li>
<li>[[હમીરપર મોટી (તા.રાપર)|હમીરપર મોટી]]</li>
</ol>
{{col-end}}
|}<includeonly>[[શ્રેણી:રાપર તાલુકો]][[શ્રેણી:કચ્છ જિલ્લાના ગામ]]</includeonly>
<noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude>
cbmqj9od5icw8snum8yccxixqa2h2f0
ભૂસ્ખલન
0
59278
827839
731017
2022-08-26T05:48:03Z
2409:4041:2E9A:3DF1:0:0:6089:E911
અસરો
wikitext
text/x-wiki
[[ચિત્ર:Ferguson-slide.jpg|300px|thumb|રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪૦, કેલિફોર્નિયા ખાતે ભૂસ્ખલન]]
'''ભૂસ્ખલન'''ને (અંગ્રેજી: landslip) એક ભૌગોલિક ઘટના છે. જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે.
==કારણો==
સ્થિર ઢાળમાં જયારે અસ્થિર સ્થિતી ઉભી થાય ત્યારે ભૂસ્ખલન થાય છે. ઢાળની સ્થિરતા ઘણા બધા કારણોને લીધે ઊભી થાય છે. ભૂસ્ખલનમાં કુદરતી કારણોનો સમાવેશ થાય છે:
* ભૂગર્ભજળનું દબાણ ઢાળની અસ્થિરતા માટે કારણભૂત છે.
* ઊભી વનસ્પતિનું ન હોવું (૩-૪ દિવસ માટે જંગલોમાં આગ લાગવી અને વૃક્ષ બળી જવા)
* નદીઓ અથવા સમુદ્રમાં મોજા દ્વારા ઢાળના પાયાનું ધોવાણ.
* બરફ ઓગળે, હિમનદીઓનું ઓગળવું અથવા ભારે વરસાદ.
* અસ્થિર ઢાળ પર ભૂકંપનો અચકો લાગવો.
* [[ધરતીકંપ]]ને કારણે ઢાળ અસ્થિર બનવા.
* [[જ્વાળામુખી]] ફાટી નીકળવો.
* અતિશય વર્ષા.
ભૂસ્ખલન માનવ પ્રવૃત્તિઓ દ્વારા વકરી શકે છે જેમ કે;
* વન નાબૂદી, ખેતી અને બાંધકામ.
* મશીનરી અથવા ટ્રાફિકથી સ્પંદનો.
* વિસ્ફોટન.
* ઢોળાવનો આકાર બદલાવો અથવા ઢોળાવ પર નવું વજન નાખવું.
==પ્રકાર==
૧. કાટમાળનો પ્રવાહ
પાણી સાથે ઢાળ સામગ્રી અને કચરો પ્રવાહ અથવા કાદવ પ્રવાહમાં વિકાસ કરી શકે છે. જેમાં પથ્થર અને કાદવનો રગડો, વૃક્ષો, ઘરો પણ હોઇ સકે છે .
રહેઠાણવાળા વિસ્તારમાં આવો પ્રવાહ સંપતિ અને માનવ જીવનને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.
૨. Earthflows
Earthflows ચીકણું પ્રવાહી છે જે ધીમેથી ઝડપી કોઈપણ ઝડપે વહી શકે છે. જેમ ઝીણું અને પાણીવાળી જમીન અને રેતીનું મિશ્રણ હોય છે. ખાસ કરીને, તેઓ 0.17 થી 20 કિ.મી. / ક ઝડપ પકડી શકે છે.
૩. કાટમાળનો ભૂસ્ખલન
આ પ્રક્રારના ભૂસ્ખલનમાં ખડકો, માટી, બરફ, લાકડા, પાણી વગેરે હોય છે. આ પ્રકારનું ભૂસ્ખલન મોટા ભાગે જંગલી વિસ્તારોમાં વધારે જોવા મળે છે.
૪. Sturzstrom
આ પણ એક વિશિષ્ટ પ્રકારનું ભૂસ્ખલન છે, જેમાં રેતી અને પથ્થર હોય છે અને મોટાભાગે પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના ભૂસ્ખલનમાં બીજા બધા કરતા ૨૦-૩૦ % વધારે તાકાત હોય છે. જેટલા પ્રમાણમાં તેમાં કચરો વધુ હોય છે એટલોજ એ વધારે વહે છે.
૫. છીછરા ભૂસ્ખલન
આ પ્રકારમાં વહેણ ઘણો ઓછો હોય છે, માટે આ ભૂસ્ખલન છીછરા ભૂસ્ખલન કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કચરો, કચરો પ્રવાહ, અને ઢોળાવનો સમાવેશ થાય છે. ધીમે ધીમે ઢાળ નીચે આવે .
૬. સુનામી
ભૂસ્ખલન જે સમુદ્રમાં થાય છે અને તેના કારણે જે મોજાં ઉઠે છે, તેને [[સુનામી]] કહેવામાં આવે છે
સમુદ્રમાં ભૂકંપ થાય છે અને તેના લીધે ભૂસ્ખલન અને ભૂસ્ખલનથી સુનામી આવે છે. સુનામીથી ઘણીજ મોટી જનહાની થાય છે.
==અસરો==
* [[ઉત્તરાખંડ]] - ૧૪-૧૭ જુન ૨૦૧૩ દરમિયાન ભારતનાં ઉત્તરાખંડ રાજ્યના [[બદ્રીનાથ|બદરીનાથ]]-[[કેદારનાથ]]માં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં મોટા પાયે જાનહાની થઈ હતી. આ ભૂસ્ખલન ૩૮૦૦ મીટરની ઊંંચાઈ પર થયું હતું.
* [[પુના જિલ્લો|પુના જિલ્લા]]ના અંબે ડેમ પાસે અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં ભારે ભૂસ્ખલન થયું જેના કારણે પચાસેક ઘરો દબાઈ ગયા જેમાં ૧૫૦થી વધુ લોકો ફસાયા હતા.
* માલપા, [[પિથોરગઢ જિલ્લો]] - ૧૧-૧૭ ઓગસ્ટ ૧૯૯૮ દરમ્યાન માલપા ગામ, [[પિથોરગઢ જિલ્લો]], ઉત્તરાખંડ રાજ્યમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ૩૮૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
[[શ્રેણી:પર્યાવરણ]]
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ભૂગોળ]]
oux6c57oqd1uyt6gpdrg3yw5fiioiq9
827844
827839
2022-08-26T07:05:21Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:4041:2E9A:3DF1:0:0:6089:E911|2409:4041:2E9A:3DF1:0:0:6089:E911]] ([[User talk:2409:4041:2E9A:3DF1:0:0:6089:E911|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
[[ચિત્ર:Ferguson-slide.jpg|300px|thumb|રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪૦, કેલિફોર્નિયા ખાતે ભૂસ્ખલન]]
'''ભૂસ્ખલન'''ને (અંગ્રેજી: landslip) એક ભૌગોલિક ઘટના છે. જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે.
==કારણો==
સ્થિર ઢાળમાં જયારે અસ્થિર સ્થિતી ઉભી થાય ત્યારે ભૂસ્ખલન થાય છે. ઢાળની સ્થિરતા ઘણા બધા કારણોને લીધે ઊભી થાય છે. ભૂસ્ખલનમાં કુદરતી કારણોનો સમાવેશ થાય છે:
* ભૂગર્ભજળનું દબાણ ઢાળની અસ્થિરતા માટે કારણભૂત છે.
* ઊભી વનસ્પતિનું ન હોવું (૩-૪ દિવસ માટે જંગલોમાં આગ લાગવી અને વૃક્ષ બળી જવા)
* નદીઓ અથવા સમુદ્રમાં મોજા દ્વારા ઢાળના પાયાનું ધોવાણ.
* બરફ ઓગળે, હિમનદીઓનું ઓગળવું અથવા ભારે વરસાદ.
* અસ્થિર ઢાળ પર ભૂકંપનો અચકો લાગવો.
* [[ધરતીકંપ]]ને કારણે ઢાળ અસ્થિર બનવા.
* [[જ્વાળામુખી]] ફાટી નીકળવો.
* અતિશય વર્ષા.
ભૂસ્ખલન માનવ પ્રવૃત્તિઓ દ્વારા વકરી શકે છે જેમ કે;
* વન નાબૂદી, ખેતી અને બાંધકામ.
* મશીનરી અથવા ટ્રાફિકથી સ્પંદનો.
* વિસ્ફોટન.
* ઢોળાવનો આકાર બદલાવો અથવા ઢોળાવ પર નવું વજન નાખવું.
==પ્રકાર==
૧. કાટમાળનો પ્રવાહ
પાણી સાથે ઢાળ સામગ્રી અને કચરો પ્રવાહ અથવા કાદવ પ્રવાહમાં વિકાસ કરી શકે છે. જેમાં પથ્થર અને કાદવનો રગડો, વૃક્ષો, ઘરો પણ હોઇ સકે છે .
રહેઠાણવાળા વિસ્તારમાં આવો પ્રવાહ સંપતિ અને માનવ જીવનને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.
૨. Earthflows
Earthflows ચીકણું પ્રવાહી છે જે ધીમેથી ઝડપી કોઈપણ ઝડપે વહી શકે છે. જેમ ઝીણું અને પાણીવાળી જમીન અને રેતીનું મિશ્રણ હોય છે. ખાસ કરીને, તેઓ 0.17 થી 20 કિ.મી. / ક ઝડપ પકડી શકે છે.
૩. કાટમાળનો ભૂસ્ખલન
આ પ્રક્રારના ભૂસ્ખલનમાં ખડકો, માટી, બરફ, લાકડા, પાણી વગેરે હોય છે. આ પ્રકારનું ભૂસ્ખલન મોટા ભાગે જંગલી વિસ્તારોમાં વધારે જોવા મળે છે.
૪. Sturzstrom
આ પણ એક વિશિષ્ટ પ્રકારનું ભૂસ્ખલન છે, જેમાં રેતી અને પથ્થર હોય છે અને મોટાભાગે પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના ભૂસ્ખલનમાં બીજા બધા કરતા ૨૦-૩૦ % વધારે તાકાત હોય છે. જેટલા પ્રમાણમાં તેમાં કચરો વધુ હોય છે એટલોજ એ વધારે વહે છે.
૫. છીછરા ભૂસ્ખલન
આ પ્રકારમાં વહેણ ઘણો ઓછો હોય છે, માટે આ ભૂસ્ખલન છીછરા ભૂસ્ખલન કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કચરો, કચરો પ્રવાહ, અને ઢોળાવનો સમાવેશ થાય છે. ધીમે ધીમે ઢાળ નીચે આવે .
૬. સુનામી
ભૂસ્ખલન જે સમુદ્રમાં થાય છે અને તેના કારણે જે મોજાં ઉઠે છે, તેને [[સુનામી]] કહેવામાં આવે છે
સમુદ્રમાં ભૂકંપ થાય છે અને તેના લીધે ભૂસ્ખલન અને ભૂસ્ખલનથી સુનામી આવે છે. સુનામીથી ઘણીજ મોટી જનહાની થાય છે.
==ભારતમાં થયેલાં કેટલાંક ભૂસ્ખલન==
* [[ઉત્તરાખંડ]] - ૧૪-૧૭ જુન ૨૦૧૩ દરમિયાન ભારતનાં ઉત્તરાખંડ રાજ્યના [[બદ્રીનાથ|બદરીનાથ]]-[[કેદારનાથ]]માં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં મોટા પાયે જાનહાની થઈ હતી. આ ભૂસ્ખલન ૩૮૦૦ મીટરની ઊંંચાઈ પર થયું હતું.
* [[પુના જિલ્લો|પુના જિલ્લા]]ના અંબે ડેમ પાસે અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં ભારે ભૂસ્ખલન થયું જેના કારણે પચાસેક ઘરો દબાઈ ગયા જેમાં ૧૫૦થી વધુ લોકો ફસાયા હતા.
* માલપા, [[પિથોરગઢ જિલ્લો]] - ૧૧-૧૭ ઓગસ્ટ ૧૯૯૮ દરમ્યાન માલપા ગામ, [[પિથોરગઢ જિલ્લો]], ઉત્તરાખંડ રાજ્યમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ૩૮૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
[[શ્રેણી:પર્યાવરણ]]
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ભૂગોળ]]
cecaxst1r7swahgfyldo7h2ioqjqlpk
જન્માષ્ટમી
0
61626
827800
794296
2022-08-25T13:57:19Z
2402:3A80:1570:F099:0:1E:1F8A:9801
નહિવત ફેરફાર
wikitext
text/x-wiki
અન્મસ્થj{{Infobox holiday
| holiday_name = જનમાષ્ટમી
| type = હિંદુ
| longtype = ધાર્મિક
| image = Baby Krishna Sleeping Beauty.jpg
| caption = કૃષ્ણ
| official_name =
| nickname = શ્રી કૃષ્ણ જન્મજયંતી <!-- removed clutter as different name already mentioned in main text -->
| observedby = [[હિંદુ]]
| begins =
| ends =
| date = [[શ્રાવણ]], [[કૃષ્ણ પક્ષ]], આઠમ
|date2016 = ૨૫ ઓગસ્ટ
| celebrations = દહીં હાંડી, મેળો
| observances = પૂજા, પ્રાર્થના, ઉપવાસ
| related to = [[કૃષ્ણ]]
}}
[https://www.gujratpost.in.net/2022/08/janmashtami-nibandh-gujarati-ma.html જન્માષ્ટમી વિશે નિબંધ][[ચિત્ર:Dahi Handi Jai Bharat Seva Sangh.jpg|thumb|ાદર, [[મુંબઈ]]માં દહીં-હાંડીની ઉજવણી]]
જન્માષ્ટમી નિબંધ
'''જન્માષ્ટમી''' [[કૃષ્ણ]] ના જન્મ દિવસ નિમિત્તે, [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ આઠમ]] તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.<ref>{{cite news|url=http://www.hindu.com/2008/08/24/stories/2008082458410200.htm|title=Sri Krishna Janamashtami celebrated in the city|work=The Hindu|date=૨૪ ઓગસ્ટ ૨૦૦૮|access-date=૧૨ ઓગસ્ટ ૨૦૦૯|archive-date=2013-09-21|archive-url=https://web.archive.org/web/20130921054833/http://www.hindu.com/2008/08/24/stories/2008082458410200.htm|url-status=dead}}</ref> આ વાર્ષિક હિંદુ તહેવાર [[વિષ્ણુ]]નાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે [[ગ્રેગોરીયન પંચાંગ]] પ્રમાણેના [[ઓગસ્ટ]] કે [[સપ્ટેમ્બર]] માસમાં આ તહેવાર આવે છે. [[દ્વારકા]] અને [[મથુરા]] સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.
આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.
હિંદુ અવતારવાદ અને [[શ્રીમદ્ ભાગવતમ્|ભાગવત પુરાણ]] પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ [[વસુદેવ]] અને [[દેવકી]]નાં પુત્ર છે. [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ આઠમ]]ની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને [[યમુના]] (નદી) પાર કરી [[ગોકુળ]]માં [[નંદરાય]] અને [[યશોદા]]ને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:તહેવાર]]
[[શ્રેણી:હિંદુ તહેવારો]]
qaremotxi475fnbgdiumst30g11nzmq
827836
827800
2022-08-26T03:54:52Z
KartikMistry
10383
[[Special:Contributions/2402:3A80:1570:F099:0:1E:1F8A:9801|2402:3A80:1570:F099:0:1E:1F8A:9801]] ([[User talk:2402:3A80:1570:F099:0:1E:1F8A:9801|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
wikitext
text/x-wiki
{{Infobox holiday
| holiday_name = જનમાષ્ટમી
| type = હિંદુ
| longtype = ધાર્મિક
| image = Baby Krishna Sleeping Beauty.jpg
| caption = કૃષ્ણ
| official_name =
| nickname = શ્રી કૃષ્ણ જન્મજયંતી <!-- removed clutter as different name already mentioned in main text -->
| observedby = [[હિંદુ]]
| begins =
| ends =
| date = [[શ્રાવણ]], [[કૃષ્ણ પક્ષ]], આઠમ
|date2016 = ૨૫ ઓગસ્ટ
| celebrations = દહીં હાંડી, મેળો
| observances = પૂજા, પ્રાર્થના, ઉપવાસ
| related to = [[કૃષ્ણ]]
}}
[[ચિત્ર:Dahi Handi Jai Bharat Seva Sangh.jpg|thumb|દાદર, [[મુંબઈ]]માં દહીં-હાંડીની ઉજવણી]]
'''જન્માષ્ટમી''' [[કૃષ્ણ]] ના જન્મ દિવસ નિમિત્તે, [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ આઠમ]] તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.<ref>{{cite news|url=http://www.hindu.com/2008/08/24/stories/2008082458410200.htm|title=Sri Krishna Janamashtami celebrated in the city|work=The Hindu|date=૨૪ ઓગસ્ટ ૨૦૦૮|access-date=૧૨ ઓગસ્ટ ૨૦૦૯|archive-date=2013-09-21|archive-url=https://web.archive.org/web/20130921054833/http://www.hindu.com/2008/08/24/stories/2008082458410200.htm|url-status=dead}}</ref> આ વાર્ષિક હિંદુ તહેવાર [[વિષ્ણુ]]નાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે [[ગ્રેગોરીયન પંચાંગ]] પ્રમાણેના [[ઓગસ્ટ]] કે [[સપ્ટેમ્બર]] માસમાં આ તહેવાર આવે છે. [[દ્વારકા]] અને [[મથુરા]] સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.
આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.
હિંદુ અવતારવાદ અને [[શ્રીમદ્ ભાગવતમ્|ભાગવત પુરાણ]] પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ [[વસુદેવ]] અને [[દેવકી]]નાં પુત્ર છે. [[શ્રાવણ વદ ૮|શ્રાવણ વદ આઠમ]]ની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને [[યમુના]] (નદી) પાર કરી [[ગોકુળ]]માં [[નંદરાય]] અને [[યશોદા]]ને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:તહેવાર]]
[[શ્રેણી:હિંદુ તહેવારો]]
foa7dbf3c3zwj3dzcqlsz55pu8036sh
ઢાંચો:રાજુલા તાલુકાનાં ગામ
10
68831
827849
706737
2022-08-26T07:57:18Z
KartikMistry
10383
શ્રેણી અને સાફ-સફાઇ.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાજુલા તાલુકો|રાજુલા તાલુકા]]નું ભૌગોલિક સ્થાન અને ગામ'''
|-
|
{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાજુલા તાલુકો
|ઉત્તર =
|ઈશાન =
|પૂર્વ =
|અગ્નિ =
|દક્ષિણ =
|નૈઋત્ય =
|પશ્ચિમ =
|વાયવ્ય =
}}
|-
|style="font-size:70%;"|
{{col-begin}}
{{col-5}}
<ol start="1">
<li>[[આગરીયા ધુડીયા (તા. રાજુલા)|{{nowrap|આગરીયા ધુડીયા}}]]</li>
<li>[[આગરીયા મોટા (તા. રાજુલા)|આગરીયા મોટા]]</li>
<li>[[અગરીયા નવા (તા. રાજુલા)|આગરીયા નવા]]</li>
<li>[[અમુલી (તા. રાજુલા)|અમુલી]]</li>
<li>[[બાબરીયાધાર (તા. રાજુલા)|બાબરીયાધાર]]</li>
<li>[[બાલાપર (તા. રાજુલા)|બાલાપર]]</li>
<li>[[બર્બટાણા (તા. રાજુલા)|બર્બટાણા]]</li>
<li>[[બારપટોળી (તા. રાજુલા)|બારપટોળી]]</li>
<li>[[ભચાદર (તા. રાજુલા)|ભચાદર]]</li>
<li>[[ભાક્ષી (તા. રાજુલા)|ભાક્ષી]]</li>
<li>[[ભેરાઇ (તા. રાજુલા)|ભેરાઇ]]</li>
<li>[[ચાંચ (તા. રાજુલા)|ચાંચ]]</li>
<li>[[નવાગામ મેરીયાણા (તા. રાજુલા)|{{nowrap|નવાગામ મેરીયાણા}}]]</li>
<li>[[નેસડી નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|નેસડી નં.-૧}}]]</li>
<li>[[નીંગાળા નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|નીંગાળા નં.-૧}}]]</li>
</ol>
{{col-5}}
<ol start="16">
<li>[[પટવા (તા. રાજુલા)|પટવા]]</li>
<li>[[પીપાવાવ (તા. રાજુલા)|પીપાવાવ]]</li>
<li>[[રાભડા (તા. રાજુલા)|રાભડા]]</li>
<li>[[ઝીંઝકા (તા. રાજુલા)|ઝીંઝકા]]</li>
<li>[[ચારોડીયા (તા. રાજુલા)|ચારોડીયા]]</li>
<li>[[છાપરી (તા. રાજુલા)|છાપરી]]</li>
<li>[[છતડીયા (તા. રાજુલા)|છતડીયા]]</li>
<li>[[ચોત્રા (તા. રાજુલા)|ચોત્રા]]</li>
<li>[[દાતરડી (તા. રાજુલા)|દાતરડી]]</li>
<li>[[દેવકા (તા. રાજુલા)|દેવકા]]</li>
<li>[[ધારાનો નેસ (તા. રાજુલા)|{{nowrap|ધારાનો નેસ}}]]</li>
<li>[[ધારેશ્વર (તા. રાજુલા)|ધારેશ્વર]]</li>
<li>[[દીપડીયા (તા. રાજુલા)|દીપડીયા]]</li>
<li>[[ડોળીયા (તા. રાજુલા)|ડોળીયા]]</li>
<li>[[ડુંગર (તા. રાજુલા)|ડુંગર]]</li>
</ol>
{{col-5}}
<ol start="31">
<li>[[ડુંગરપરડા (તા. રાજુલા)|ડુંગરપરડા]]</li>
<li>[[રાજપરડા (તા. રાજુલા)|રાજપરડા]]</li>
<li>[[રામપરા નં.-૧ (તા. રાજુલા)|રામપરા નં.-૧]]</li>
<li>[[રામપરા નં.-૨ (તા. રાજુલા)|રામપરા નં.-૨]]</li>
<li>[[રીંગણીયાળા મોટા (તા. રાજુલા)|{{nowrap|રીંગણીયાળા મોટા}}]]</li>
<li>[[રીંગણીયાળા નાના (તા. રાજુલા)|{{nowrap|રીંગણીયાળા નાના}}]]</li>
<li>[[ગોજાવદર (તા. રાજુલા)|ગોજાવદર]]</li>
<li>[[હિંડોરાણા (તા. રાજુલા)|હિંડોરાણા]]</li>
<li>[[હડમતીયા (તા. રાજુલા)|હડમતીયા]]</li>
<li>[[જોલાપર (તા. રાજુલા)|જોલાપર]]</li>
<li>[[કડીયાળી (તા. રાજુલા)|કડીયાળી]]</li>
<li>[[કાતર (તા. રાજુલા)|કાતર]]</li>
<li>[[કાઠીવદર (તા. રાજુલા)|કાઠીવદર]]</li>
<li>[[ખાખબાઇ (તા. રાજુલા)|ખાખબાઇ]]</li>
<li>[[ખાંભલીયા (તા. રાજુલા)|ખાંભલીયા]]</li>
</ol>
{{col-5}}
<ol start="46">
<li>[[ખારી (તા. રાજુલા)|ખારી]]</li>
<li>[[ખેરા (તા. રાજુલા)|ખેરા]]</li>
<li>[[ખેરાળી મોટી (તા. રાજુલા)|{{nowrap|ખેરાળી મોટી}}]]</li>
<li>[[સજણાવાવ (તા. રાજુલા)|સજણાવાવ]]</li>
<li>[[સમઢીયાળા નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|સમઢીયાળા નં.-૧}}]]</li>
<li>[[ઉછૈયા (તા. રાજુલા)|ઉછૈયા]]</li>
<li>[[ઉંટીયા (તા. રાજુલા)|ઉંટીયા]]</li>
<li>[[વડ (તા. રાજુલા)|વડ]]</li>
<li>[[વડલી (તા. રાજુલા)|વડલી]]</li>
<li>[[ખેરાળી નાની (તા. રાજુલા)|ખેરાળી નાની]]</li>
<li>[[કોટડી (તા. રાજુલા)|કોટડી]]</li>
<li>[[કોવાયા (તા. રાજુલા)|કોવાયા]]</li>
<li>[[કુંભારીયા (તા. રાજુલા)|કુંભારીયા]]</li>
<li>[[કુંડલીયાળા (તા. રાજુલા)|કુંડલીયાળા]]</li>
<li>[[મજાદર (તા. રાજુલા)|મજાદર]]</li>
</ol>
{{col-5}}
<ol start="61">
<li>[[માંડણ (તા. રાજુલા)|માંડણ]]</li>
<li>[[માંડરડી નવી (તા. રાજુલા)|{{nowrap|માંડરડી નવી}}]]</li>
<li>[[માંડરડી જુની (તા. રાજુલા)|{{nowrap|માંડરડી જુની}}]]</li>
<li>[[મંસુદ્રા નાના (તા. રાજુલા)|{{nowrap|મંસુદ્રા નાના}}]]</li>
<li>[[મસુંદ્રા મોટા (તા. રાજુલા)|{{nowrap|મસુંદ્રા મોટા}}]]</li>
<li>[[મોભીયાણા મોટા (તા. રાજુલા)|{{nowrap|મોભીયાણા મોટા}}]]</li>
<li>[[મોભીયાણા નવા (તા. રાજુલા)|{{nowrap|મોભીયાણા નવા}}]]</li>
<li>[[મોરંગી (તા. રાજુલા)|મોરંગી]]</li>
<li>[[વાવડી (તા. રાજુલા)|વાવડી]]</li>
<li>[[વાવેરા (તા. રાજુલા)|વાવેરા]]</li>
<li>[[વિક્ટર (તા. રાજુલા)|વિક્ટર]]</li>
<li>[[વાંશિયાળી (તા. રાજુલા)|વાંશિયાળી]]</li>
<li>[[ઝાંપોદર (તા. રાજુલા)|ઝાંપોદર]]</li>
<li>[[ઝાંઝરડા (તા. રાજુલા)|ઝાંઝરડા]]</li>
</ol>
{{col-end}}
|}<includeonly>[[શ્રેણી:રાજુલા તાલુકો]][[શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ]]</includeonly>
<includeonly>[[શ્રેણી:ધ્રોળ તાલુકો]]</includeonly>
3w4p3ksuwfyfnw3l5dq04ut4kdoeey4
827850
827849
2022-08-26T07:58:40Z
KartikMistry
10383
યોગ્ય શ્રેણી.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:inherit; max-width:75%;"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાજુલા તાલુકો|રાજુલા તાલુકા]]નું ભૌગોલિક સ્થાન અને ગામ'''
|-
|
{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાજુલા તાલુકો
|ઉત્તર =
|ઈશાન =
|પૂર્વ =
|અગ્નિ =
|દક્ષિણ =
|નૈઋત્ય =
|પશ્ચિમ =
|વાયવ્ય =
}}
|-
|style="font-size:70%;"|
{{col-begin}}
{{col-5}}
<ol start="1">
<li>[[આગરીયા ધુડીયા (તા. રાજુલા)|{{nowrap|આગરીયા ધુડીયા}}]]</li>
<li>[[આગરીયા મોટા (તા. રાજુલા)|આગરીયા મોટા]]</li>
<li>[[અગરીયા નવા (તા. રાજુલા)|આગરીયા નવા]]</li>
<li>[[અમુલી (તા. રાજુલા)|અમુલી]]</li>
<li>[[બાબરીયાધાર (તા. રાજુલા)|બાબરીયાધાર]]</li>
<li>[[બાલાપર (તા. રાજુલા)|બાલાપર]]</li>
<li>[[બર્બટાણા (તા. રાજુલા)|બર્બટાણા]]</li>
<li>[[બારપટોળી (તા. રાજુલા)|બારપટોળી]]</li>
<li>[[ભચાદર (તા. રાજુલા)|ભચાદર]]</li>
<li>[[ભાક્ષી (તા. રાજુલા)|ભાક્ષી]]</li>
<li>[[ભેરાઇ (તા. રાજુલા)|ભેરાઇ]]</li>
<li>[[ચાંચ (તા. રાજુલા)|ચાંચ]]</li>
<li>[[નવાગામ મેરીયાણા (તા. રાજુલા)|{{nowrap|નવાગામ મેરીયાણા}}]]</li>
<li>[[નેસડી નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|નેસડી નં.-૧}}]]</li>
<li>[[નીંગાળા નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|નીંગાળા નં.-૧}}]]</li>
</ol>
{{col-5}}
<ol start="16">
<li>[[પટવા (તા. રાજુલા)|પટવા]]</li>
<li>[[પીપાવાવ (તા. રાજુલા)|પીપાવાવ]]</li>
<li>[[રાભડા (તા. રાજુલા)|રાભડા]]</li>
<li>[[ઝીંઝકા (તા. રાજુલા)|ઝીંઝકા]]</li>
<li>[[ચારોડીયા (તા. રાજુલા)|ચારોડીયા]]</li>
<li>[[છાપરી (તા. રાજુલા)|છાપરી]]</li>
<li>[[છતડીયા (તા. રાજુલા)|છતડીયા]]</li>
<li>[[ચોત્રા (તા. રાજુલા)|ચોત્રા]]</li>
<li>[[દાતરડી (તા. રાજુલા)|દાતરડી]]</li>
<li>[[દેવકા (તા. રાજુલા)|દેવકા]]</li>
<li>[[ધારાનો નેસ (તા. રાજુલા)|{{nowrap|ધારાનો નેસ}}]]</li>
<li>[[ધારેશ્વર (તા. રાજુલા)|ધારેશ્વર]]</li>
<li>[[દીપડીયા (તા. રાજુલા)|દીપડીયા]]</li>
<li>[[ડોળીયા (તા. રાજુલા)|ડોળીયા]]</li>
<li>[[ડુંગર (તા. રાજુલા)|ડુંગર]]</li>
</ol>
{{col-5}}
<ol start="31">
<li>[[ડુંગરપરડા (તા. રાજુલા)|ડુંગરપરડા]]</li>
<li>[[રાજપરડા (તા. રાજુલા)|રાજપરડા]]</li>
<li>[[રામપરા નં.-૧ (તા. રાજુલા)|રામપરા નં.-૧]]</li>
<li>[[રામપરા નં.-૨ (તા. રાજુલા)|રામપરા નં.-૨]]</li>
<li>[[રીંગણીયાળા મોટા (તા. રાજુલા)|{{nowrap|રીંગણીયાળા મોટા}}]]</li>
<li>[[રીંગણીયાળા નાના (તા. રાજુલા)|{{nowrap|રીંગણીયાળા નાના}}]]</li>
<li>[[ગોજાવદર (તા. રાજુલા)|ગોજાવદર]]</li>
<li>[[હિંડોરાણા (તા. રાજુલા)|હિંડોરાણા]]</li>
<li>[[હડમતીયા (તા. રાજુલા)|હડમતીયા]]</li>
<li>[[જોલાપર (તા. રાજુલા)|જોલાપર]]</li>
<li>[[કડીયાળી (તા. રાજુલા)|કડીયાળી]]</li>
<li>[[કાતર (તા. રાજુલા)|કાતર]]</li>
<li>[[કાઠીવદર (તા. રાજુલા)|કાઠીવદર]]</li>
<li>[[ખાખબાઇ (તા. રાજુલા)|ખાખબાઇ]]</li>
<li>[[ખાંભલીયા (તા. રાજુલા)|ખાંભલીયા]]</li>
</ol>
{{col-5}}
<ol start="46">
<li>[[ખારી (તા. રાજુલા)|ખારી]]</li>
<li>[[ખેરા (તા. રાજુલા)|ખેરા]]</li>
<li>[[ખેરાળી મોટી (તા. રાજુલા)|{{nowrap|ખેરાળી મોટી}}]]</li>
<li>[[સજણાવાવ (તા. રાજુલા)|સજણાવાવ]]</li>
<li>[[સમઢીયાળા નં.-૧ (તા. રાજુલા)|{{nowrap|સમઢીયાળા નં.-૧}}]]</li>
<li>[[ઉછૈયા (તા. રાજુલા)|ઉછૈયા]]</li>
<li>[[ઉંટીયા (તા. રાજુલા)|ઉંટીયા]]</li>
<li>[[વડ (તા. રાજુલા)|વડ]]</li>
<li>[[વડલી (તા. રાજુલા)|વડલી]]</li>
<li>[[ખેરાળી નાની (તા. રાજુલા)|ખેરાળી નાની]]</li>
<li>[[કોટડી (તા. રાજુલા)|કોટડી]]</li>
<li>[[કોવાયા (તા. રાજુલા)|કોવાયા]]</li>
<li>[[કુંભારીયા (તા. રાજુલા)|કુંભારીયા]]</li>
<li>[[કુંડલીયાળા (તા. રાજુલા)|કુંડલીયાળા]]</li>
<li>[[મજાદર (તા. રાજુલા)|મજાદર]]</li>
</ol>
{{col-5}}
<ol start="61">
<li>[[માંડણ (તા. રાજુલા)|માંડણ]]</li>
<li>[[માંડરડી નવી (તા. રાજુલા)|{{nowrap|માંડરડી નવી}}]]</li>
<li>[[માંડરડી જુની (તા. રાજુલા)|{{nowrap|માંડરડી જુની}}]]</li>
<li>[[મંસુદ્રા નાના (તા. રાજુલા)|{{nowrap|મંસુદ્રા નાના}}]]</li>
<li>[[મસુંદ્રા મોટા (તા. રાજુલા)|{{nowrap|મસુંદ્રા મોટા}}]]</li>
<li>[[મોભીયાણા મોટા (તા. રાજુલા)|{{nowrap|મોભીયાણા મોટા}}]]</li>
<li>[[મોભીયાણા નવા (તા. રાજુલા)|{{nowrap|મોભીયાણા નવા}}]]</li>
<li>[[મોરંગી (તા. રાજુલા)|મોરંગી]]</li>
<li>[[વાવડી (તા. રાજુલા)|વાવડી]]</li>
<li>[[વાવેરા (તા. રાજુલા)|વાવેરા]]</li>
<li>[[વિક્ટર (તા. રાજુલા)|વિક્ટર]]</li>
<li>[[વાંશિયાળી (તા. રાજુલા)|વાંશિયાળી]]</li>
<li>[[ઝાંપોદર (તા. રાજુલા)|ઝાંપોદર]]</li>
<li>[[ઝાંઝરડા (તા. રાજુલા)|ઝાંઝરડા]]</li>
</ol>
{{col-end}}
|}<includeonly>[[શ્રેણી:રાજુલા તાલુકો]][[શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ]]</includeonly>
<noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude>
74hm2huvl1i55mzsw76s1xjgvg685e8
યતીન્દ્રનાથ દાસ
0
110473
827827
817841
2022-08-25T18:29:09Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વ્યક્તિ
|નામ = યતીન્દ્રનાથ દાસ અથવા જતીન્દ્રનાથ દાસ
|ફોટો = Jatindra Nath Das c1929.jpg
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = {{Birth date|1904|10|27|df=y}}
|જન્મ સ્થળ = [[કોલકાતા]], બ્રિટિશ ભારત
|મૃત્યુ તારીખ = {{Death date and age|1929|09|13|1904|10|27|df=y}}
|મૃત્યુ સ્થળ = [[લાહોર]], બ્રિટિશ ભારત
|મૃત્યુનું કારણ = ભૂખ હડતાલ
|રહેઠાણ =
|રાષ્ટ્રીયતા =
|હુલામણું નામ =જતીન દાસ
|જન્મ સમયનું નામ = যতীন দাস
|નાગરીકતા =
|અભ્યાસ =
|શિક્ષણ સંસ્થા =
|ક્ષેત્ર =
|વ્યવસાય = સ્વાતંત્ર્ય સેનાની
|સક્રિય વર્ષ =
|વતન =
|ખિતાબ =
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા =
|સગાંસંબંધી =
|પુરસ્કારો =
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''યતિન્દ્ર નાથ દાસ''' ({{lang-bn|যতীন্দ্রনাথ দাস)}} (૨૭ ઑક્ટોબર ૧૯૦૪ - ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯) [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]]ના કાર્યકર્તા અને ક્રાંતિકારી હતા. તેમને '''જતીન દાસ''' તરીકે પણ ઓળખવામાં આવે છે. લાહોરની જેલમાં ૬૩ દિવસની ભૂખ હડતાલ બાદ તેમનું મૃત્યુ થયું હતું.
== પ્રારંભિક જીવન ==
યતીન્દ્રનાથ દાસનો જન્મ ઈ.સ. ૧૯૦૪ [[કોલકાતા]]માં થયો હતો. તેઓ નાની ઉંમરે બંગાળના અનુશીલન સમિતિ નામના ક્રાંતિકારી જૂથમાં જોડાયા હતા. ઈ.સ.૧૯૨૧ ના [[ગાંધીજી]] પ્રેરિત [[અસહકારની ચળવળ]]માં પણ તેમણે ભાગ લીધો હતો.{{સંદર્ભ}} તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા, તેમણે મેટ્રિક અને ઇન્ટરમિડિએટની પરીક્ષા પ્રથમ વિભાગમાં પાસ કરી હતી. તેઓ બંગાળના અનુશીલાન સમિતિ નામના એક ક્રાંતિકારી જૂથમાં જોડાયા અને ૧૯૨૧માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં, માત્ર ૧૭ વર્ષની વયની ઉંમરે ભાગ લીધો હતો. નવેમ્બર ૧૯૨૫માં જ્યારે તેઓ કોલકાતાની બાંગબાસી કૉલેજમાં બી.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમની રાજકીય પ્રવૃત્તિઓમાંના સહભાગ બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી અને તેને મૈમનસિંઘ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ત્યાં નજરકેદ થતાં, તેઓ રાજકીય કેદીઓ પર કરવામાં આવતા દુર્વ્યવહારનો વિરોધ કરવા ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. વીસ દિવસ ઉપવાસ કર્યા બાદ જેલ અધિક્ષકે માફી માંગી અને તેમણે ઉપવાસ છોડી દીધા. ભારતના અન્ય ભાગોમાં ક્રાંતિકારીઓ દ્વારા તેમનો સંપર્ક કર્યો અને [[ભગત સિંહ]] અને સાથીઓ માટે બોમ્બ-બનાવવામાં ભાગ લેવા તેઓ સંમત થયા હતા. સચિન્દ્ર નાથ સન્યાલે તેમને બોમ્બ કેવી રીતે બનાવવા તે શીખવ્યું. <ref name="Chatterji">{{Cite book|url=https://books.google.com/books?id=xV0lDAAAQBAJ&pg=PT36|title=Filming Reality: The Independent Documentary Movement in India|last=Chatterji|first=Shoma A.|publisher=SAGE Publications India|year=2015|isbn=978-9-35150-543-3|page=36}}</ref>
૧૪ જૂન ૧૯૨૯ ના દિવસે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લાહોર કાવતરાના કેસના વધારાના કેસ હેઠળ તેમને લાહોર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.
== ભૂખ હડતાલ ==
લાહોર જેલમાં, દાસે યુરોપીય રાજકીય કેદીઓ અને ભારતીય રાજકીય કેદીઓની પ્રત્યે સમાન વર્તણૂકની માંગનુમ્ આંદોલન ચલાવતા અન્ય ક્રાંતિકારી લડવૈયાઓ સાથે ભૂખ હડતાલ શરૂ કરી હતી. જેલોમાં [[ભારત|ભારતીય]] રહેવાસીઓની સ્થિતિ ખેદપૂર્ણ હતી. જેલમાં ભારતીય કેદીઓએ જે ગણવેશ પહેરવા અપાતા હતા તે ઘણા દિવસોથી ધોવાતા નહોતા, અને ઉંદરો અને વાંદાઓ રસોડામાં ફરતા અને ખોરાકને ખાવા માટે અસુરક્ષિત બનાવતા હતા. ભારતીય કેદીઓને વાંચવા માટે અખબારો જેવી કોઈ સામગ્રી કે લખવા માટે કાગળ પૂરા પાડવામાં આવતા ન હતા. એ જ જેલમાં બ્રિટીશ કેદીઓની સ્થિતિ આશ્ચર્યજનક રીતે અલગ હતી.
દાસની ભૂખ હડતાલ ૧૩ જુલાઈ ૧૯૨૯ ના દિવસે શરૂ થઈ હતી અને ૬૩ દિવસ સુધી ચાલી હતી. જેલ સત્તાધીશોએ તેમને અને અન્ય સ્વતંત્રતા કાર્યકરને દબાણપૂર્વક ખવડાવવાનાં પગલાં લીધાં હતાં. આખરે, જેલ સત્તાધીશોએ તેમની બિનશરતી મુક્તિની ભલામણ કરી, પરંતુ સરકારે તે સૂચન નામંજૂર કરી અને તેને જામીન પર મુક્ત કરવાનો પ્રસ્તાવ મુક્યો.
યતીનનું ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ ના રોજ અવસાન થયું.<ref>{{Cite web |url=http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS |title=''Indian Post'' article |access-date=2019-11-27 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303201135/http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS |url-status=dead }}</ref> [[દુર્ગાવતી દેવી|દુર્ગા ભાભી]]એ અંતિમ સંસ્કાર યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, જે લાહોરથી ટ્રેન દ્વારા કલકત્તા ગઈ હતી. દાસને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો રેલ્વે સ્ટેશનો પર દોડી ગયા હતા. કલકત્તામાં બે માઇલ લાંબી શોભાયાત્રા શબપેટીને સ્મશાન સુધી લઈ ગઈ. દાસનો શબપટ [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝે]], હાવડા રેલ્વે સ્ટેશન પર મેળવ્યો અને અંતિમ સંસ્કાર યાત્રાને સ્મશાનભૂમિ તરફ દોરી ગયા. જેલમાં જતીન દાસની ભૂખ હડતાલ કેદીઓની ગેરકાયદેસર અટકાયત સામેના વિરોધમાં એક નિર્ણાયક ક્ષણ હતી.
[[ચિત્ર:Jatindra_Nath_Das_1979_stamp_of_India_bw.jpg|thumb|દાસ ૧૯૭૯ની ભારતીય ટપાલ ટિકિટ પર]]
તેમના મૃત્યુ પછી, વાઇસરોયે લંડનને માહિતી આપી હતી કે "ભૂખ હડતાલ પર રહેલા કાવતરાના કેસના શ્રી દાસનું આજે બપોરે ૧ વાગ્યે નિધન થયું હતું. ગઈરાત્રે ભૂખ હડતાલ કરનારા પાંચ લોકોએ તેમની ભૂખ હડતાલ છોડી દીધી હતી. આથી હવે ત્યાં ફક્ત ભગતસિંહ અને દત્ત છે જે ભૂખ હડતાલ પર છે. " <ref name="ReferenceA">{{Cite book|url=https://books.google.com/books?id=bG9lA6CrgQgC|title=The Martyr: Bhagat Singh Experiments in Revolution|last=Nayar, Kuldip|publisher=Har-Anand Publications|year=2000|isbn=978-81-241-0700-3}}</ref>
તેમને દેશના લગભગ દરેક નેતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમની જેલ મૃત્યુના વિરોધમાં મોહમ્મદ આલમ અને ગોપીચંદ ભાર્ગવએ પંજાબ વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. [[મોતીલાલ નહેરૂ]]એ લાહોર કેદીઓની અમાનવીયતા સામે સેન્સર તરીકે સેન્ટ્રલ એસેમ્બલી મુલતવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૪૭ ની સામે ૫૫ મતથી સેન્સરની દરખાસ્ત કરવામાં આવી હતી. [[જવાહરલાલ નેહરુ]]એ કહ્યું કે, ભારતીય શહીદોના લાંબી અને ભવ્ય યાદીમાં બીજું નામ જોડવામાં આવ્યું છે. ચાલો આપણે માથું નમાવીએ અને સંઘર્ષને આગળ ધપાવવા માટે શક્તિ માટે પ્રાર્થના કરીએ, પછી તે લડત ગમે તેટલી લાંબી ચાલે, કે પરિણામ જે પણ આવે". સુભાષચંદ્ર બોઝે દાસને 'ભારતનો યુવાન દધીચિ' ગણાવ્યો, જેમણે રાક્ષસની હત્યા કરવા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
== લોકપ્રિય માધ્યમમાં ==
ઈ.સ. ૨૦૦૨ માં આવેલી ફિલ્મ ''ધ લિજેન્ડ ઑફ ભગત સિંઘમાં'' જતીન દાસનું પાત્ર અમિતાભ ભટ્ટાચારજીએ ભજવ્યું હતું. <ref>[[imdbname:1569093|Amitabh Bhattacharjee]]. IMDb</ref> ''અમર શહીદ જતીન દાસ'' નામની ૩૫ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ ૨૦૦૯ માં રજૂ કરવામાં આવી હતી. <ref name="Chatterji">{{Cite book|url=https://books.google.com/books?id=xV0lDAAAQBAJ&pg=PT36|title=Filming Reality: The Independent Documentary Movement in India|last=Chatterji|first=Shoma A.|publisher=SAGE Publications India|year=2015|isbn=978-9-35150-543-3|page=36}}</ref>
== આ પણ જુઓ ==
* [[ભગત સિંહ]]
* [[ચંદ્રશેખર આઝાદ]]
== સંદર્ભ ==
{{Reflist}}
== વધુ વાંચન ==
* {{Cite journal|last=Nair|first=Neeti|date=May 2009|title=Bhagat Singh as 'Satyagrahi': The Limits to Non-violence in Late Colonial India|journal=Modern Asian Studies|publisher=Cambridge University Press|volume=43|issue=3|pages=649–681|doi=10.1017/s0026749x08003491|jstor=20488099}}
== બાહ્ય કડીઓ ==
* [http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS ''ભારતીય પોસ્ટ'' લેખ] {{Webarchive|url=https://web.archive.org/web/20160303201135/http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS |date=2016-03-03 }}
* બલબીર પુંજનો [http://www.dailypioneer.com/columnist1.asp?main_variable=Columnist&file_name=PUNJ45.txt&writer=PUNJ&validit=yes પાયોનિયર લેખ]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૦૪માં જન્મ]]
[[શ્રેણી:૧૯૨૯માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
3mhotpc7kq6gjdy1y7sccgmtq06aa7r
બારિન્દ્રકુમાર ઘોષ
0
110490
827828
817400
2022-08-25T18:29:18Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = બારિન્દ્ર કુમાર ઘોષ<br/>বারীন্দ্র কুমার ঘোষ
| image = Barindra Kumar Ghosh 01.jpg
| image_size = 200px
| caption = બારિન્દ્ર કુમાર ઘોષ
| birth_date = ૦૫/૦૧/૧૮૮૦
| birth_place =
| death_date = ૧૮/૦૪/૧૯૫૯ (૭૯ વર્ષ)
| death_place = [[કલકત્તા]], [[ભારત]]
| occupation = ક્રાંતિકારી, પત્રકાર
| nationality = ભારતીય
| parents = ડૉ. કૃષ્ણધન ઘોષ, સ્વર્ણલતા દેવી
}}
'''બારિન્દ્ર કુમાર ઘોષ''' અથવા '''બારિન્દ્ર ઘોષ''' અથવા લોકપ્રિય '''બારિન ઘોષ''' (૫ જાન્યુઆરી ૧૮૮૦ – ૧૮ એપ્રિલ ૧૯૫૯) એ ભારતીય ક્રાંતિકારી અને પત્રકાર હતા. તેઓ બંગાળના ક્રાંતિકારી સંગઠન ''જુગાંતર''ના સહ-સંસ્થાપક હતા. તેઓ શ્રી અરવિંદના નાના ભાઈ હતા.
==પ્રાંરભિક જીવન==
બારિન્દ્ર કુમાર ઘોષનો જન્મ ૫ જાન્યુઆરી ૧૮૮૦ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો. તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.<ref name="જયકુમાર ર. શુક્લ">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=ઘોષ, બારિન્દ્રકુમાર|last=શુક્લ|first=જયકુમાર ર. |volume=ખંડ ૧૫|year=જાન્યુઆરી ૨૦૦૨|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૮૭૭|oclc=248968453}}</ref> તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. અન્ય એક મોટા ભાઈ શ્રી મનમોહન ઘોષ અંગ્રેજી સાહિત્યના વિદ્વાન, કવિ, કલકત્તાની પ્રેસીડેન્સી કોલેજ તેમજ ઢાકા વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા. તેમને સરોજીની ઘોષ નામની એક મોટી બહેન પણ હતી.
બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે [[વડોદરા]] ખાતેથી સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યાં.<ref name="જયકુમાર ર. શુક્લ"/>
==ક્રાંતિકારી પ્રવૃત્તિઓ==
૧૯૦૨માં તેઓ [[કલકત્તા]] પાછા ફર્યા અને જતિન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૦૬માં ભુપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક ''યુગાંતર'' પ્રકાશિત કર્યું.<ref name="જયકુમાર ર. શુક્લ"/> સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારિન અને જતિનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી.
૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી]] દ્વારા કિગ્સફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેની તપાસને પગલે ૨ મે ૧૯૦૮ના દિવસે બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ૩૪ ક્રાંતિકારીઓને ગિરફ્તાર કર્યા હતા.<ref name="જયકુમાર ર. શુક્લ"/> આ મુકદ્દમામાં (જે અલીપોર બોમ્બ કાંડ તરીકે પણ પ્રખ્યાત છે) બારિન ઘોષ અને ઉલ્લાસકર દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી. ૧૯૦૯માં દેશબંધુ ચિતરંજનદાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને [[અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ|અંદામાન]]ની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
==સજા બાદની પ્રવૃત્તિઓ==
બારિન ઘોષને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] બાદ ૧૯૨૦માં આપવામાં આવેલી સામુહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા. તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે [[કલકત્તા]] પાછા ફર્યા હતા પરંતુ થોડા જ સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણ ''ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ – ટ્વેલ્વ ઇયર્સ ઇન અંદામાન'' નામે પ્રકાશિત કર્યા હતા.<ref name="barin">{{cite book|first=Barindra Kumar|last=Ghose|title=The tale of my exile - twelve years in Andamans|publisher=Arya Publications|year=1922|place=Pondicherry|url=https://archive.org/stream/cu31924031246410/cu31924031246410_djvu.txt}}</ref>૧૯૨૩માં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા. અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા. ૧૯૨૯માં તેઓ ફરી કલકત્તા પાછા ફર્યા અને પત્રકારિતા શરૂ કરી. ૧૯૩૩માં તેમણે ''ધ ડૉન ઓફ ઇન્ડિયા'' નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું. ત્યારબાદ તેઓ સ્ટેટસમેન સમાચારપત્ર સાથે જોડાયા. આ જ વર્ષે તેઓ શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ૧૯૫૦માં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર ''બાસુમતિ''ના સંપાદક બન્યા. ૧૮ એપ્રિલ ૧૯૫૯ના રોજ લાંબી માંદગી બાદ શેઠ સુખલાલ કરણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.<ref name="જયકુમાર ર. શુક્લ"/>
==સર્જન==
બારિન ઘોષ લિખિત પુસ્તકો :
* દ્વિપાંતર બંશી
* પાથેર ઇંગિત
* અમર આત્મકથા
* અગ્નિજુગ
* ઋષિ રાજનારાયણ
* The Tale of My Exile
* શ્રી અરવિંદ
==સંદર્ભો==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
{{Internet Archive author|search=Barindra Kumar Ghosh}}
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
alk6968qbxw1bv7vo14c4dp3ra690f5
ભૂપેન્દ્રનાથ દત્ત
0
111754
827823
817714
2022-08-25T18:24:49Z
Snehrashmi
41463
[[પ્રમથનાથ મિત્ર]] કડી
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વ્યક્તિ
|નામ = ભૂપેન્દ્રનાથ દત્ત
|ફોટો =Bhupendranath Datta (brother of Swami Vivekananda).png
|ફોટોસાઇઝ = 230px
|ફોટોનોંધ = શ્રી ભૂપેન્રનાથ દત્ત
|જન્મ તારીખ = {{Birth date|df=yes|1880|09|04}}
|જન્મ સ્થળ = કોલકાતા
|મૃત્યુ તારીખ = {{Death date and age|df=yes|1961|12|26|1880|09|04}}
|મૃત્યુ સ્થળ =કોલકાતા
|મૃત્યુનું કારણ =
|રહેઠાણ =
|રાષ્ટ્રીયતા = ભારતીય
|હુલામણું નામ =
|જન્મ સમયનું નામ =
|નાગરીકતા =
|અભ્યાસ =
|શિક્ષણ સંસ્થા =
|ક્ષેત્ર =
|વ્યવસાય =
|સક્રિય વર્ષ =
|વતન =
|ખિતાબ =
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા = ભુવનેશ્વરી અને વિશ્વનાથ દત્ત
|સગાંસંબંધી =[[સ્વામી વિવેકાનંદ]] ,મહેન્દ્રનાથ દત્ત (''બન્ને મોટાભાઈ''), સ્વર્ણબાલા દેવી (મોટી બહેન), દુર્ગાપ્રસાદ દત્ત (દાદા), રઘુમણિ બાસુ(નાના).
|પુરસ્કારો =
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''ભૂપેન્દ્રનાથ દત્ત''' (૪ સપ્ટેમ્બર ૧૮૮૦ - ૨૫ ડિસેમ્બર ૧૯૬૧) <ref name="Badrinath2006">{{Cite book|url=https://books.google.com/books?id=zKKZo3fbby4C&pg=PT444|title=Swami Vivekananda: The Living Vedanta|last=Chaturvedi, Badrinath|date=2 June 2006|publisher=Penguin Books Limited|isbn=978-81-8475-507-7|pages=444–|access-date=4 June 2013}}</ref> એક ભારતીય ક્રાંતિકારી અને પાછળથી જાણીતા [[સમાજશાસ્ત્ર|સમાજશાસ્ત્રી]] અને માનવશાસ્ત્રી હતા . તેમણે ઋષિ ઓરોબિંદોને તેમના રાજકીય કામોમાં જોડ્યા . યુવાનીમાં, તેઓ યુગાંતર ચળવળ સાથે નજીકથી સંકળાયેલા હતા. ઈ. સ. ૧૯૦૭માં તેમની ધરપકડ અને કેદની સજા થયા સુધી તેમણે ''યુગાન્તર પત્રિકાના'' સંપાદક તરીકે ''ફરજ બજાવી'' હતી. તેની પછીની ક્રાંતિકારી કારકીર્દિમાં તેઓ ભારત-જર્મન ષડયંત્રના ખાનગી વિશ્વસ્થ હતા. [[સ્વામી વિવેકાનંદ]] તેમના મોટા ભાઈ હતા . એશિયાટિક સોસાયટી દ્વારા આજે તેમના માનમાં ડો ભૂપેન્દ્રનાથ દત્ત સ્મારક પ્રવચન યોજાય ''છે'' .
દત્ત લેખક પણ હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર અનેક પુસ્તકો લખ્યા. તેમણે ‘ ''સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક’'' નામનું પુસ્તક લખ્યું હતું ''.''
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
[[ચિત્ર:Swami_Vivekananda_July_1895_Thousand_Island_Park.jpg|thumb|216x216px| દત્ત સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હતા. તેમણે ''સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક'' પુસ્તક લખ્યું જેમાં તેમણે વિવેકાનંદના સમાજવાદી દૃષ્ટિકોણની ચર્ચા કરી. <ref name="Sil1997">{{Cite book|url=https://books.google.com/books?id=pTDPlJPyV_MC&pg=PA73|title=Swami Vivekananda: A Reassessment|last=Narasingha Prosad Sil|publisher=Susquehanna University Press|year=1997|isbn=978-0-945636-97-7|pages=73–|access-date=1 July 2013}}</ref> ]]
ભૂપેન્દ્રનાથનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૮૦ માં કોલકાતામાં (તે સમયે કલકત્તા તરીકે ઓળખાય છે) થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દત્ત હતું. તેમના બે મોટા ભાઈઓ નરેન્દ્રનાથ દત્ત (બાદમાં [[સ્વામી વિવેકાનંદ]] તરીકે ઓળખાતા) અને મહેન્દ્રનાથ દત્ત હતા. વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇકોર્ટના એટર્ની હતા અને ભુવનેશ્વરી દેવી ગૃહિણી હતા. <ref name="Bhuyan2003">{{Cite book|url=https://books.google.com/books?id=ZLmFDRortS0C&pg=PA4|title=Swami Vivekananda: Messiah of Resurgent India|last=P. R. Bhuyan|date=1 January 2003|publisher=Atlantic Publishers & Dist|isbn=978-81-269-0234-7|pages=4–6|access-date=1 July 2013}}</ref> ભૂપેન્દ્રનાથ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મહાનગર સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. યુવાનીમાં, તેઓ કેશબચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોરની આગેવાની હેઠળ [[બ્રહ્મોસમાજ]]<nowiki/>માં જોડાયા. અહીં તેઓ શિવાનનાથ શાસ્ત્રીને મળ્યા જેમણે તેમને ખૂબ પ્રભાવિત કર્યા. ભૂપેન્દ્રનાથની ધાર્મિક અને સામાજિક માન્યતાઓને બ્રહ્મોસમાજ દ્વારા આકાર આપવામાં આવ્યો હતો જેમાં જાતિ-વિહિન સમાજ, એક જ ભગવાનની માન્યતા અને અંધશ્રદ્ધાઓ સામે બળવો સામેલ કરવામાં આવ્યો હતો. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
== ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ==
=== ભારતમાં ===
દત્તએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું, અને ૧૯૦૨માં [[પ્રમથનાથ મિત્ર]] દ્વારા રચિત બંગાળ રિવોલ્યુશનરી સોસાયટીમાં તેઓ જોડાયા. ઈ. સ. ૧૯૦૬ માં તેઓ અખબાર ''યુગાન્તર પત્રિકાના'' સંપાદક બન્યા. આ અખબાર બંગાળની રિવોલ્યુશનરી પાર્ટીનું મુખપત્ર હતું. આ સમયગાળામાં તે શ્રી ઓરબિંદો અને [[બારિન્દ્રકુમાર ઘોષ|બરિન્દ્ર ઘોષના]] નિકટના સાથી બન્યા. <ref name="SissonWolpert1988">{{Cite book|url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA64|title=Congress and Indian nationalism: the pre-independence phase ; [rev. versions of papers presented at an international conference, held in March 1984 at the University of California, Los Angeles]|last=Richard Sisson|last2=Stanley A. Wolpert|date=1 January 1988|publisher=University of California Press|isbn=978-0-520-06041-8|pages=64–|access-date=1 July 2013}}</ref>
ઈ.સ. ૧૯૦૭ માં, દત્તની બ્રિટિશ પોલીસે રાજદ્રોહના આરોપ હેથળ ધરપકડ કરી હતી અને તેને એક વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> <ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref>
=== યુ.એસ.એ. માં ===
ઈ. સ. ૧૯૦૮ માં ગયા થયા પછી તે ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સ રવાના થયા. ત્યાં પહોંચ્યા પછી, તેઓ થોડા સમય માટે "ઇન્ડિયા હાઉસ"માં રોકાયા. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> <ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> ત્યાં તેમણે અનુસ્નાતક અભ્યાસ પૂરો કર્યો અને બ્રાઉન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડીગ્રી મેળવી.
=== જર્મની માં ===
દત્ત કેલિફોર્નિયાની ગદર પાર્ટીમાં જોડાયા અને ત્યાં તેમણે સમાજવાદ અને સામ્યવાદ વિશે અભ્યાસ કર્યો. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન, તેઓ જર્મની ગયા અને ત્યાં ક્રાંતિકારી અને રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી. ઈ.સ. ૧૯૧૬ માં તેઓ બર્લિનમાં ભારતીય સ્વતંત્રતા સમિતિના સચિવ બન્યા.<ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> તેઓ ૧૯૧૮ સુધી આ સંસ્થાના સેક્રેટરી રહ્યા. તેમણે ૧૯૨૦ માં જર્મન એન્થ્રોપોલોજિકલ સોસાયટી અને ૧૯૨૪ માં જર્મન એશિયાટિક સોસાયટીના સભ્યપદ લીધા.
ઈ. સ. ૧૯૨૧ માં દત્ત કમિંટર્નમાં જોડાવા માટે મોસ્કો ગયા. માનબેન્દ્ર નાથ રોય અને બિરેન્દ્રનાથ દાસગુપ્તા પણ આ વર્ષના કમિંટર્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે[[વ્લાદિમીર લેનિન]] સામે સમકાલીન ભારતની રાજકીય સ્થિતિ પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તેમણે 1923 માં હેમ્બર્ગ યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.<ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
=== પાછા ભારતમાં ===
ત્યારબાદ તે ભારત પાછા ગયા અને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] જોડાવાનું નક્કી કર્યું.<ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> તેઓ ૧૯૨૭-૨૮ માં બંગાળ રિજનલ કોંગ્રેસ અને ૧૯૨૯ માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ઈ. સ. ૧૯૩૦ માં કરાચીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક પરિષદમાં તેમણે ભારતીય ખેડૂતો માટે મૂળભૂત અધિકારનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નહેરુની]] આગેવાનીવાળી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની બે વાર્ષિક પરિષદની અધ્યક્ષતા તેમણે કરી હતી. તેમની રાજકીય પ્રવૃત્તિઓ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
== સાહિત્યિક કૃતિઓ ==
ભૂપેન્દ્રનાથ દત્તએ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ વગેરે જેવા વિવિધ વિષયો પર પુસ્તકો લખ્યા હતા. તે ભાષાવિદ્ હતા અને [[બંગાળી ભાષા|બંગાળી]], [[હિંદી ભાષા|હિન્દી]], અંગ્રેજી, [[જર્મન ભાષા|જર્મન]], ઇરાની ભાષામાં પુસ્તકો લખતા હતા . તેમના કેટલાક નોંધપાત્ર પુસ્તકો છે:- <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
* બૈષ્નબ સાહિત્યે સમાજતત્ત્વ{{Cite book|title=Bharatera dvitiya svadhinatara samgrama: Aprakasita rajanitika itihas|year=1983|language=bn|asin=B0000CR5R2}}
* {{Cite book|title=Bharatiya samaja-paddhati|year=1983|language=bn|asin=B0000CR5CO}}
* {{Cite book|title=Dialectics of Hindu ritualism|year=1950|asin=B0000CQWOM}}
* {{Cite book|title=Studies in Indian Social Polity|publisher=Nababharat Publishers|year=1983|asin=B0000CQASU}}
* {{Cite book|title=Swami Vivekananda, Patriot-prophet: A Study|publisher=Nababharat Publishers|year=1954|asin=B0000CR0OQ}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:હિંદી સાહિત્યકાર]]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૬૧માં મૃત્યુ]]
7cmzkw45kkec4h8726ivnfcukcp7kbi
827831
827823
2022-08-25T18:30:27Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વ્યક્તિ
|નામ = ભૂપેન્દ્રનાથ દત્ત
|ફોટો =Bhupendranath Datta (brother of Swami Vivekananda).png
|ફોટોસાઇઝ = 230px
|ફોટોનોંધ = શ્રી ભૂપેન્રનાથ દત્ત
|જન્મ તારીખ = {{Birth date|df=yes|1880|09|04}}
|જન્મ સ્થળ = કોલકાતા
|મૃત્યુ તારીખ = {{Death date and age|df=yes|1961|12|26|1880|09|04}}
|મૃત્યુ સ્થળ =કોલકાતા
|મૃત્યુનું કારણ =
|રહેઠાણ =
|રાષ્ટ્રીયતા = ભારતીય
|હુલામણું નામ =
|જન્મ સમયનું નામ =
|નાગરીકતા =
|અભ્યાસ =
|શિક્ષણ સંસ્થા =
|ક્ષેત્ર =
|વ્યવસાય =
|સક્રિય વર્ષ =
|વતન =
|ખિતાબ =
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા = ભુવનેશ્વરી અને વિશ્વનાથ દત્ત
|સગાંસંબંધી =[[સ્વામી વિવેકાનંદ]] ,મહેન્દ્રનાથ દત્ત (''બન્ને મોટાભાઈ''), સ્વર્ણબાલા દેવી (મોટી બહેન), દુર્ગાપ્રસાદ દત્ત (દાદા), રઘુમણિ બાસુ(નાના).
|પુરસ્કારો =
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''ભૂપેન્દ્રનાથ દત્ત''' (૪ સપ્ટેમ્બર ૧૮૮૦ - ૨૫ ડિસેમ્બર ૧૯૬૧) <ref name="Badrinath2006">{{Cite book|url=https://books.google.com/books?id=zKKZo3fbby4C&pg=PT444|title=Swami Vivekananda: The Living Vedanta|last=Chaturvedi, Badrinath|date=2 June 2006|publisher=Penguin Books Limited|isbn=978-81-8475-507-7|pages=444–|access-date=4 June 2013}}</ref> એક ભારતીય ક્રાંતિકારી અને પાછળથી જાણીતા [[સમાજશાસ્ત્ર|સમાજશાસ્ત્રી]] અને માનવશાસ્ત્રી હતા . તેમણે ઋષિ ઓરોબિંદોને તેમના રાજકીય કામોમાં જોડ્યા . યુવાનીમાં, તેઓ યુગાંતર ચળવળ સાથે નજીકથી સંકળાયેલા હતા. ઈ. સ. ૧૯૦૭માં તેમની ધરપકડ અને કેદની સજા થયા સુધી તેમણે ''યુગાન્તર પત્રિકાના'' સંપાદક તરીકે ''ફરજ બજાવી'' હતી. તેની પછીની ક્રાંતિકારી કારકીર્દિમાં તેઓ ભારત-જર્મન ષડયંત્રના ખાનગી વિશ્વસ્થ હતા. [[સ્વામી વિવેકાનંદ]] તેમના મોટા ભાઈ હતા . એશિયાટિક સોસાયટી દ્વારા આજે તેમના માનમાં ડો ભૂપેન્દ્રનાથ દત્ત સ્મારક પ્રવચન યોજાય ''છે'' .
દત્ત લેખક પણ હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર અનેક પુસ્તકો લખ્યા. તેમણે ‘ ''સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક’'' નામનું પુસ્તક લખ્યું હતું ''.''
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
[[ચિત્ર:Swami_Vivekananda_July_1895_Thousand_Island_Park.jpg|thumb|216x216px| દત્ત સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હતા. તેમણે ''સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક'' પુસ્તક લખ્યું જેમાં તેમણે વિવેકાનંદના સમાજવાદી દૃષ્ટિકોણની ચર્ચા કરી. <ref name="Sil1997">{{Cite book|url=https://books.google.com/books?id=pTDPlJPyV_MC&pg=PA73|title=Swami Vivekananda: A Reassessment|last=Narasingha Prosad Sil|publisher=Susquehanna University Press|year=1997|isbn=978-0-945636-97-7|pages=73–|access-date=1 July 2013}}</ref> ]]
ભૂપેન્દ્રનાથનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૮૦ માં કોલકાતામાં (તે સમયે કલકત્તા તરીકે ઓળખાય છે) થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દત્ત હતું. તેમના બે મોટા ભાઈઓ નરેન્દ્રનાથ દત્ત (બાદમાં [[સ્વામી વિવેકાનંદ]] તરીકે ઓળખાતા) અને મહેન્દ્રનાથ દત્ત હતા. વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇકોર્ટના એટર્ની હતા અને ભુવનેશ્વરી દેવી ગૃહિણી હતા. <ref name="Bhuyan2003">{{Cite book|url=https://books.google.com/books?id=ZLmFDRortS0C&pg=PA4|title=Swami Vivekananda: Messiah of Resurgent India|last=P. R. Bhuyan|date=1 January 2003|publisher=Atlantic Publishers & Dist|isbn=978-81-269-0234-7|pages=4–6|access-date=1 July 2013}}</ref> ભૂપેન્દ્રનાથ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મહાનગર સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. યુવાનીમાં, તેઓ કેશબચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોરની આગેવાની હેઠળ [[બ્રહ્મોસમાજ]]<nowiki/>માં જોડાયા. અહીં તેઓ શિવાનનાથ શાસ્ત્રીને મળ્યા જેમણે તેમને ખૂબ પ્રભાવિત કર્યા. ભૂપેન્દ્રનાથની ધાર્મિક અને સામાજિક માન્યતાઓને બ્રહ્મોસમાજ દ્વારા આકાર આપવામાં આવ્યો હતો જેમાં જાતિ-વિહિન સમાજ, એક જ ભગવાનની માન્યતા અને અંધશ્રદ્ધાઓ સામે બળવો સામેલ કરવામાં આવ્યો હતો. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
== ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ==
=== ભારતમાં ===
દત્તએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું, અને ૧૯૦૨માં [[પ્રમથનાથ મિત્ર]] દ્વારા રચિત બંગાળ રિવોલ્યુશનરી સોસાયટીમાં તેઓ જોડાયા. ઈ. સ. ૧૯૦૬ માં તેઓ અખબાર ''યુગાન્તર પત્રિકાના'' સંપાદક બન્યા. આ અખબાર બંગાળની રિવોલ્યુશનરી પાર્ટીનું મુખપત્ર હતું. આ સમયગાળામાં તે શ્રી ઓરબિંદો અને [[બારિન્દ્રકુમાર ઘોષ|બરિન્દ્ર ઘોષના]] નિકટના સાથી બન્યા. <ref name="SissonWolpert1988">{{Cite book|url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA64|title=Congress and Indian nationalism: the pre-independence phase ; [rev. versions of papers presented at an international conference, held in March 1984 at the University of California, Los Angeles]|last=Richard Sisson|last2=Stanley A. Wolpert|date=1 January 1988|publisher=University of California Press|isbn=978-0-520-06041-8|pages=64–|access-date=1 July 2013}}</ref>
ઈ.સ. ૧૯૦૭ માં, દત્તની બ્રિટિશ પોલીસે રાજદ્રોહના આરોપ હેથળ ધરપકડ કરી હતી અને તેને એક વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> <ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref>
=== યુ.એસ.એ. માં ===
ઈ. સ. ૧૯૦૮ માં ગયા થયા પછી તે ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સ રવાના થયા. ત્યાં પહોંચ્યા પછી, તેઓ થોડા સમય માટે "ઇન્ડિયા હાઉસ"માં રોકાયા. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> <ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> ત્યાં તેમણે અનુસ્નાતક અભ્યાસ પૂરો કર્યો અને બ્રાઉન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડીગ્રી મેળવી.
=== જર્મની માં ===
દત્ત કેલિફોર્નિયાની ગદર પાર્ટીમાં જોડાયા અને ત્યાં તેમણે સમાજવાદ અને સામ્યવાદ વિશે અભ્યાસ કર્યો. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન, તેઓ જર્મની ગયા અને ત્યાં ક્રાંતિકારી અને રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી. ઈ.સ. ૧૯૧૬ માં તેઓ બર્લિનમાં ભારતીય સ્વતંત્રતા સમિતિના સચિવ બન્યા.<ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> તેઓ ૧૯૧૮ સુધી આ સંસ્થાના સેક્રેટરી રહ્યા. તેમણે ૧૯૨૦ માં જર્મન એન્થ્રોપોલોજિકલ સોસાયટી અને ૧૯૨૪ માં જર્મન એશિયાટિક સોસાયટીના સભ્યપદ લીધા.
ઈ. સ. ૧૯૨૧ માં દત્ત કમિંટર્નમાં જોડાવા માટે મોસ્કો ગયા. માનબેન્દ્ર નાથ રોય અને બિરેન્દ્રનાથ દાસગુપ્તા પણ આ વર્ષના કમિંટર્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે[[વ્લાદિમીર લેનિન]] સામે સમકાલીન ભારતની રાજકીય સ્થિતિ પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તેમણે 1923 માં હેમ્બર્ગ યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.<ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
=== પાછા ભારતમાં ===
ત્યારબાદ તે ભારત પાછા ગયા અને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] જોડાવાનું નક્કી કર્યું.<ref name="IndHist">{{Cite book|url=https://books.google.com/books?id=MazdaWXQFuQC&pg=SL3-PA398|title=Indian History|publisher=Allied Publishers|year=1988|isbn=978-81-8424-568-4|pages=3–|access-date=1 July 2013}}</ref> તેઓ ૧૯૨૭-૨૮ માં બંગાળ રિજનલ કોંગ્રેસ અને ૧૯૨૯ માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ઈ. સ. ૧૯૩૦ માં કરાચીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક પરિષદમાં તેમણે ભારતીય ખેડૂતો માટે મૂળભૂત અધિકારનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નહેરુની]] આગેવાનીવાળી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની બે વાર્ષિક પરિષદની અધ્યક્ષતા તેમણે કરી હતી. તેમની રાજકીય પ્રવૃત્તિઓ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
== સાહિત્યિક કૃતિઓ ==
ભૂપેન્દ્રનાથ દત્તએ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ વગેરે જેવા વિવિધ વિષયો પર પુસ્તકો લખ્યા હતા. તે ભાષાવિદ્ હતા અને [[બંગાળી ભાષા|બંગાળી]], [[હિંદી ભાષા|હિન્દી]], અંગ્રેજી, [[જર્મન ભાષા|જર્મન]], ઇરાની ભાષામાં પુસ્તકો લખતા હતા . તેમના કેટલાક નોંધપાત્ર પુસ્તકો છે:- <ref name="Sangsad Bangla Charitabhidhan">{{Cite book|title=Sangsad Bangla Charitabhidhan Volume I|publisher=Balgla Sangsad}}</ref>
* બૈષ્નબ સાહિત્યે સમાજતત્ત્વ{{Cite book|title=Bharatera dvitiya svadhinatara samgrama: Aprakasita rajanitika itihas|year=1983|language=bn|asin=B0000CR5R2}}
* {{Cite book|title=Bharatiya samaja-paddhati|year=1983|language=bn|asin=B0000CR5CO}}
* {{Cite book|title=Dialectics of Hindu ritualism|year=1950|asin=B0000CQWOM}}
* {{Cite book|title=Studies in Indian Social Polity|publisher=Nababharat Publishers|year=1983|asin=B0000CQASU}}
* {{Cite book|title=Swami Vivekananda, Patriot-prophet: A Study|publisher=Nababharat Publishers|year=1954|asin=B0000CR0OQ}}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:હિંદી સાહિત્યકાર]]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૬૧માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
1ekrz7zlhbiuz3m9szhpdcal1the1wb
ઢાંચો:રાધનપુર તાલુકામાં આવેલાં ગામો
10
121264
827807
726394
2022-08-25T16:16:12Z
KartikMistry
10383
શ્રેણી.
wikitext
text/x-wiki
{| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;"
|+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[રાધનપુર તાલુકો|રાધનપુર તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન'''
|-
|
{{ભૌગોલિક સ્થાન
|કેન્દ્ર = રાધનપુર તાલુકો
|ઉત્તર =
|ઈશાન =
|પૂર્વ =
|અગ્નિ =
|દક્ષિણ =
|નૈઋત્ય =
|પશ્ચિમ =
|વાયવ્ય =
}}
|-
|style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"|
{{col-begin}}
{{col-4}}
<ol start="1">
<li>[[અગીચાણા (તા. રાધનપુર)|અગીચાણા]]</li>
<li>[[અલ્હાબાદ (તા. રાધનપુર)|અલ્હાબાદ]]</li>
<li>[[અમીરપુરા (તા. રાધનપુર)|અમીરપુરા]]</li>
<li>[[અરજણસર (તા. રાધનપુર)|અરજણસર]]</li>
<li>[[બાદરપુરા (તા. રાધનપુર)|બાદરપુરા]]</li>
<li>[[બાંધવડ (તા. રાધનપુર)|બાંધવડ]]</li>
<li>[[ભાદિયા (તા. રાધનપુર)|ભાદિયા]]</li>
<li>[[ભીલોટ (તા. રાધનપુર)|ભીલોટ]]</li>
<li>[[બીસ્મીલ્લાગંજ (તા. રાધનપુર)|બીસ્મીલ્લાગંજ]]</li>
<li>[[ચલવાડા (તા. રાધનપુર)|ચલવાડા]]</li>
<li>[[છાણિયાથલ (તા. રાધનપુર)|છાણિયાથલ]]</li>
<li>[[દેહગામ (તા. રાધનપુર)|દેહગામ]]</li>
<li>[[દેલાણા (તા. રાધનપુર)|દેલાણા]]</li>
<li>[[દેવ (તા. રાધનપુર)|દેવ]]</li>
</ol>
{{col-4}}
<ol start="15">
<li>[[ધારવાડી (તા. રાધનપુર)|ધારવાડી]]</li>
<li>[[ધોળકડા (તા. રાધનપુર)|ધોળકડા]]</li>
<li>[[ગોતારકા (તા. રાધનપુર)|ગોતારકા]]</li>
<li>[[ગુલાબપુરા (તા. રાધનપુર)|ગુલાબપુરા]]</li>
<li>[[જાવંત્રી (તા. રાધનપુર)|જાવંત્રી]]</li>
<li>[[જેતલપુરા (તા. રાધનપુર)|જેતલપુરા]]</li>
<li>[[જોરાવરગંજ (તા. રાધનપુર)|જોરાવરગંજ]]</li>
<li>[[કલ્યાણપુરા (તા. રાધનપુર)|કલ્યાણપુરા]]</li>
<li>[[કમાલપુર (તા. રાધનપુર)|કમાલપુર]]</li>
<li>[[કરસનગઢ (તા. રાધનપુર)|કરસનગઢ]]</li>
<li>[[કોલાપુર (તા. રાધનપુર)|કોલાપુર]]</li>
<li>[[લિંબાડકા (તા. રાધનપુર)|લિંબાડકા]]</li>
<li>[[લોટિયા (તા. રાધનપુર)|લોટિયા]]</li>
<li>[[મઘાપુરા (તા. રાધનપુર)|મઘાપુરા]]</li>
</ol>
{{col-4}}
<ol start="29">
<li>[[મસાલી (તા. રાધનપુર)|મસાલી]]</li>
<li>[[મેમદાવાદ (તા. રાધનપુર)|મેમદાવાદ]]</li>
<li>[[મોટી પીપળી (તા. રાધનપુર)|મોટી પીપળી]]</li>
<li>[[નાજુપુરા (તા. રાધનપુર)|નાજુપુરા]]</li>
<li>[[નાનાપુરા (તા. રાધનપુર)|નાનાપુરા]]</li>
<li>[[નાની પીપળી (તા. રાધનપુર)|નાની પીપળી]]</li>
<li>[[નાયટવાડા (તા. રાધનપુર)|નાયટવાડા]]</li>
<li>[[પાનવી (તા. રાધનપુર)|પાનવી]]</li>
<li>[[પેદાશપુરા (તા. રાધનપુર)|પેદાશપુરા]]</li>
<li>[[પોરાણા (તા. રાધનપુર)|પોરાણા]]</li>
<li>[[રાધનપુર]]</li>
<li>[[રાધનપુર ગ્રામ્ય (પ્રેમનગર)|રાધનપુર ગ્રામ્ય]]</li>
<li>[[રંગપુરા (તા. રાધનપુર)|રંગપુરા]]</li>
<li>[[સબદાલપુરા]]</li>
</ol>
{{col-4}}
<ol start="43">
<li>[[સંથાલી (તા. રાધનપુર)|સંથાલી]]</li>
<li>[[સરદારપુરા (તા. રાધનપુર)|સરદારપુરા]]</li>
<li>[[સરકારપુરા (તા. રાધનપુર)|સરકારપુરા]]</li>
<li>[[સાતુન (તા. રાધનપુર)|સાતુન]]</li>
<li>[[શાહપુર (તા. રાધનપુર)|શાહપુર]]</li>
<li>[[શેરગઢ (તા. રાધનપુર)|શેરગઢ]]</li>
<li>[[શેરગંજ (તા. રાધનપુર)|શેરગંજ]]</li>
<li>[[સીનાડ (તા. રાધનપુર)|સીનાડ]]</li>
<li>[[સુબાપુર (તા. રાધનપુર)|સુબાપુર]]</li>
<li>[[સુલ્તાનપુરા (તા. રાધનપુર)|સુલ્તાનપુરા]]</li>
<li>[[સુરકા (તા. રાધનપુર)|સુરકા]]</li>
<li>[[ઠીકરીયા (તા. રાધનપુર)|ઠીકરીયા]]</li>
<li>[[વડનગર (તા. રાધનપુર)|વડનગર]]</li>
<li>[[વિજયનગર (તા. રાધનપુર)|વિજયનગર]]</li>
</ol>
{{col-end}}
|-
|}
<includeonly>[[શ્રેણી:રાધનપુર તાલુકો]]</includeonly>
<noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude>
26fuax8i5x0jlp5ypqt3kh0hldkq6t9
સભ્ય:Snehrashmi/પ્રયોગપૃષ્ઠ
2
124735
827801
827648
2022-08-25T14:02:34Z
Snehrashmi
41463
નવા મુસદ્દા માટે પાનું ખાલી કર્યું.
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
827809
827801
2022-08-25T16:21:14Z
Snehrashmi
41463
અનુશીલન સમિતિ
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર]] બોઝ પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
fytd29jz30axdxcn5n64nvy3atyj18h
827812
827809
2022-08-25T16:52:26Z
Snehrashmi
41463
પ્રસ્તાવના
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
lvexr705wz13whk35149vf2qhgs9ce3
827813
827812
2022-08-25T16:59:56Z
Snehrashmi
41463
બ્લ્યુ પ્રિન્ટ
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
== પૃષ્ઠભૂમિ ==
== સમયરેખા ==
=== ઉદ્ભવ ===
=== રાષ્ટ્રવાદ અને હિંસા ===
=== પ્રથમ વિશ્વયુદ્ધ ===
=== વિશ્વયુદ્ધ બાદ ===
=== અંતિમ તબક્કો ===
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
6rfjxpmqgcsiihqca0nbqst136mvh4x
827815
827813
2022-08-25T17:13:01Z
Snehrashmi
41463
/* પૃષ્ઠભૂમિ */
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
== પૃષ્ઠભૂમિ ==
૧૯મી સદી દરમિયાન ભારતીય મધ્યમવર્ગના વિકાસને કારણે ભારતીય ઓળખની ભાવનામાં વધારો થયો<ref name=Mitra63>{{Harvnb|Mitra|2006|p=63}}</ref> જેણે ૧૮૦૦ના દાયકાના છેલ્લા દાયકાઓમાં ભારતમાં રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને પોષી હતી.<ref name=Desai30>{{Harvnb|Desai|2005|p=30}}</ref> ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાએ રાજકીય ઉદારીકરણ, વધેલી સ્વાયત્તતા અને સામાજિક સુધારણાની માગણીઓ માટે એક મોટું મંચ પૂરું પાડ્યું હતું.<ref name=Yadav6>{{Harvnb|Yadav|1992|p=6}}</ref> રાષ્ટ્રવાદી ચળવળ બંગાળમાં અને પાછળથી પંજાબમાં પ્રબળ, ઉદ્દામવાદી અને હિંસક બની હતી. ઉલ્લેખનીય છે કે, અન્ય નાની હિલચાલો મહારાષ્ટ્ર, મદ્રાસ અને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.<ref name=Yadav6/> દેશની અધિકાંશ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ તે પહેલાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ (અગાઉનું બોમ્બે) અને પૂનામાં ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. આ ચળવળને બાલ ગંગાધર તિલકે વૈચારિક રીતે ટેકો આપ્યો હતો. ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કોલકાતા (અગાઉ કલકત્તા)માં ૧૮૭૬માં સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કલકત્તા માં ૧૮૭૬માં [[સુરેન્દ્રનાથ બેનર્જી]]ના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આ એસોસિયેશન વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના ગૃહસ્થોના અનૌપચારિક મતદાર મંડળનું મુખપત્ર બની ગયું. તેણે ૧૮૮૩ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય પરિષદ પ્રાયોજિત કરી હતી, જે પાછળથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં ભળી ગઈ હતી.<ref name=Heehs2>{{Harvnb|Heehs|1992|p=2}}</ref> કલકત્તા તે સમયે સંગઠિત રાજકારણનું સૌથી આગળ પડતું કેન્દ્ર હતું, અને રાજકીય સભાઓમાં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ "ગુપ્ત મંડળીઓ"નું આયોજન કરવાનું શરૂ કર્યું, જેણે શારીરિક શક્તિ અને રાષ્ટ્રવાદી લાગણીઓની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી.
== સમયરેખા ==
=== ઉદ્ભવ ===
=== રાષ્ટ્રવાદ અને હિંસા ===
=== પ્રથમ વિશ્વયુદ્ધ ===
=== વિશ્વયુદ્ધ બાદ ===
=== અંતિમ તબક્કો ===
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
q8nkimu2s1tdwa2e4ls7ql1eenspzvw
827816
827815
2022-08-25T17:17:15Z
Snehrashmi
41463
/* પૃષ્ઠભૂમિ */
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
== પૃષ્ઠભૂમિ ==
૧૯મી સદી દરમિયાન ભારતીય મધ્યમવર્ગના વિકાસને કારણે ભારતીય ઓળખની ભાવનામાં વધારો થયો<ref name=Mitra63>{{Harvnb|Mitra|2006|p=63}}</ref> જેણે ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારતમાં રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને પોષી હતી.<ref name=Desai30>{{Harvnb|Desai|2005|p=30}}</ref> ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાએ રાજકીય ઉદારીકરણ, વધેલી સ્વાયત્તતા અને સામાજિક સુધારણાની માગણીઓ માટે એક મોટું મંચ પૂરું પાડ્યું હતું.<ref name=Yadav6>{{Harvnb|Yadav|1992|p=6}}</ref> રાષ્ટ્રવાદી ચળવળ બંગાળમાં અને પાછળથી પંજાબમાં પ્રબળ, ઉદ્દામવાદી અને હિંસક બની હતી. ઉલ્લેખનીય છે કે, અન્ય નાની હિલચાલો [[મહારાષ્ટ્ર]], મદ્રાસ અને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.<ref name=Yadav6/> દેશની અધિકાંશ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ તે પહેલાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ (અગાઉનું બોમ્બે) અને પૂનામાં ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. આ ચળવળને [[બાલ ગંગાધર તિલક|બાલ ગંગાધર તિલકે]] વૈચારિક રીતે ટેકો આપ્યો હતો. ૧૮૭૬માં કલકત્તામાં [[સુરેન્દ્રનાથ બેનર્જી]]ના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ એસોસિયેશન વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના ગૃહસ્થોના અનૌપચારિક મતદાર મંડળનું મુખપત્ર બની ગયું. તેણે ૧૮૮૩ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય પરિષદ પ્રાયોજિત કરી હતી, જે પાછળથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં ભળી ગઈ હતી.<ref name=Heehs2>{{Harvnb|Heehs|1992|p=2}}</ref> કલકત્તા તે સમયે સંગઠિત રાજકારણનું સૌથી આગળ પડતું કેન્દ્ર હતું અને રાજકીય સભાઓમાં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ "ગુપ્ત મંડળીઓ"નું આયોજન કરવાનું શરૂ કર્યું, જેણે શારીરિક શક્તિ અને રાષ્ટ્રવાદી લાગણીઓની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી.
== સમયરેખા ==
=== ઉદ્ભવ ===
=== રાષ્ટ્રવાદ અને હિંસા ===
=== પ્રથમ વિશ્વયુદ્ધ ===
=== વિશ્વયુદ્ધ બાદ ===
=== અંતિમ તબક્કો ===
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
or87zg842b846k830yqezr8b3iukwrg
827817
827816
2022-08-25T17:38:22Z
Snehrashmi
41463
/* ઉદ્ભવ */
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
== પૃષ્ઠભૂમિ ==
૧૯મી સદી દરમિયાન ભારતીય મધ્યમવર્ગના વિકાસને કારણે ભારતીય ઓળખની ભાવનામાં વધારો થયો<ref name=Mitra63>{{Harvnb|Mitra|2006|p=63}}</ref> જેણે ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારતમાં રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને પોષી હતી.<ref name=Desai30>{{Harvnb|Desai|2005|p=30}}</ref> ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાએ રાજકીય ઉદારીકરણ, વધેલી સ્વાયત્તતા અને સામાજિક સુધારણાની માગણીઓ માટે એક મોટું મંચ પૂરું પાડ્યું હતું.<ref name=Yadav6>{{Harvnb|Yadav|1992|p=6}}</ref> રાષ્ટ્રવાદી ચળવળ બંગાળમાં અને પાછળથી પંજાબમાં પ્રબળ, ઉદ્દામવાદી અને હિંસક બની હતી. ઉલ્લેખનીય છે કે, અન્ય નાની હિલચાલો [[મહારાષ્ટ્ર]], મદ્રાસ અને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.<ref name=Yadav6/> દેશની અધિકાંશ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ તે પહેલાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ (અગાઉનું બોમ્બે) અને પૂનામાં ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. આ ચળવળને [[બાલ ગંગાધર તિલક|બાલ ગંગાધર તિલકે]] વૈચારિક રીતે ટેકો આપ્યો હતો. ૧૮૭૬માં કલકત્તામાં [[સુરેન્દ્રનાથ બેનર્જી]]ના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ એસોસિયેશન વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના ગૃહસ્થોના અનૌપચારિક મતદાર મંડળનું મુખપત્ર બની ગયું. તેણે ૧૮૮૩ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય પરિષદ પ્રાયોજિત કરી હતી, જે પાછળથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં ભળી ગઈ હતી.<ref name=Heehs2>{{Harvnb|Heehs|1992|p=2}}</ref> કલકત્તા તે સમયે સંગઠિત રાજકારણનું સૌથી આગળ પડતું કેન્દ્ર હતું અને રાજકીય સભાઓમાં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ "ગુપ્ત મંડળીઓ"નું આયોજન કરવાનું શરૂ કર્યું, જેણે શારીરિક શક્તિ અને રાષ્ટ્રવાદી લાગણીઓની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી.
== સમયરેખા ==
=== ઉદ્ભવ ===
૧૯૦૨ સુધીમાં, કલકત્તામાં ત્રણ ગુપ્ત મંડળીઓ ભારતમાં બ્રિટિશ શાસનને હિંસક રીતે ઉથલાવવાની દિશામાં કામ કરી રહી હતી: એકની સ્થાપના કલકત્તાના વિદ્યાર્થી સતીશચંદ્ર બાસુએ કલકત્તાના બેરિસ્ટર [[પ્રમથનાથ મિત્ર]]ના આશ્રય સાથે કરી હતી, બીજીની આગેવાની [[સરલા દેવી]]એ કરી હતી, અને ત્રીજીની સ્થાપના [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષે]] કરી હતી. ઘોષ અને તેમના ભાઈ બારીન તે સમયે ઉગ્ર ભારતીય રાષ્ટ્રવાદના સૌથી મજબૂત સમર્થકોમાંના એક હતા.<ref name=Sen244>{{Harvnb|Sen|2010|p=244}}<ref name=Banglapedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor1-link=Sirajul Islam |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref> ''વંદે માતરમ'' અને ''યુગાન્તર'' પત્રિકા સહિતના ઓરોબિંદો અને બારિનના રાષ્ટ્રવાદી લખાણો અને પ્રકાશનોનો બંગાળના યુવાનો પર વ્યાપક પ્રભાવ હતો અને અનુશિલન સમિતિને બંગાળમાં લોકપ્રિયતા મેળવવામાં મદદ કરી હતી. ૧૯૦૫માં બંગાળના ભાગલાએ બંગાળના ભદ્રલોક સમુદાયમાં ઉદ્દામવાદી રાષ્ટ્રવાદી લાગણીઓને ઉત્તેજીત કરી હતી, જેણે સમિતિને સ્થાનિક યુવા સમાજના શિક્ષિત, રાજકીય રીતે જાગૃત અને અસંતુષ્ટ સભ્યોનો ટેકો મેળવવામાં મદદ કરી હતી. સમિતિના કાર્યક્રમમાં શારીરિક તાલીમ, તેની ભરતી કરનારાઓને ખંજર અને લાઠીઓથી તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઢાકા શાખાનું નેતૃત્વ [[પુલિન બિહારી દાસ]] કરતા હતા અને તેની શાખાઓ સમગ્ર પૂર્વ બંગાળ અને આસામમાં ફેલાયેલી હતી.<ref name=Popplewell104>{{Harvnb|Popplewell|1995|p=104}}</ref> પૂર્વી બંગાળ અને આસામમાં ૫૦૦થી વધુ શાખાઓ ખોલવામાં આવી હતી, જે "નજીકના અને વિસ્તૃત સંગઠન" દ્વારા ઢાકા ખાતેના પુલિનના મુખ્યમથક સાથે જોડાયેલી હતી. તેમની શાખાએ ટૂંક સમયમાં જ કલકત્તામાં તેના પિતૃ સંગઠનને પાછળ છોડી દીધું. જેસોર, ખુલના, ફરીદપુર, રાજનગર, રાજેન્દ્રપુર, મોહનપુર, બરવલી અને બકરગંજમાં ઢાકા અનુશિલન સમિતિની શાખાઓ અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સભ્યો ઉભરી આવી હતી. બે વર્ષની અંદર, ઢાકા અનુશિલન સમિતિએ સ્વદેશી ચળવળના લક્ષ્યોને બદલે રાજકીય ઉદ્દામવાદમાં પરિવર્તિત કરી દીધા.<ref name=Heehs6>{{Harvnb|Heehs|1992|p=6}}</ref>
આ સંસ્થાના રાજકીય વિચારો માર્ચ ૧૯૦૬માં અભિનાશ ભટ્ટાચાર્ય, બારીન્દ્ર, ભૂપેન્દ્રનાથ દત્ત અને દેબબ્રત બાસુ દ્વારા સ્થાપવામાં આવેલા જર્નલ 'યુગાન્તર'માં વ્યક્ત કરવામાં આવ્યા હતા.<ref name=Sanyalp30>{{harvnb|Sanyal|2014|p=30}}</ref> ટૂંક સમયમાં જ તે ઓરોબિંદો અને અન્ય અનુશિલન નેતાઓના ઉદ્દામવાદી વિચારો માટેનું એક અંગ બની ગયું, અને તેના પરિણામે કલકત્તા સમિતિના જૂથને "જુગાન્તર પાર્ટી" તરીકે ઓળખવામાં આવ્યું. શરૂઆતના નેતાઓમાં રાસ બિહારી બોઝ, [[ભાવભૂષણ મિત્રા]], [[જતિન્દ્રનાથ મુખર્જી]] અને [[જદુગોપાલ મુખર્જી]]નો સમાવેશ થાય છે.<ref name="Sen244" /> ઓરોબિંદોએ ''સંધ્યા'', ''નવશક્તિ'' અને ''વંદે માતરમ'' જેવા સામયિકોમાં હિંસક રાષ્ટ્રવાદના સમાન સંદેશા પ્રકાશિત કર્યા હતા.
=== રાષ્ટ્રવાદ અને હિંસા ===
=== પ્રથમ વિશ્વયુદ્ધ ===
=== વિશ્વયુદ્ધ બાદ ===
=== અંતિમ તબક્કો ===
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
jak4wxirvsqjmthz6oax69eosd9eyp8
827818
827817
2022-08-25T17:48:55Z
Snehrashmi
41463
/* ઉદ્ભવ */
wikitext
text/x-wiki
{{Infobox organization
| name = અનુશીલન સમિતિ
| image = Anushilan samiti symbol.jpg
| image_size = 200px
| alt =
| caption = અનુશીલન સમિતિનું પ્રતિક
| motto = સંયુક્ત ભારત
| formation = ૧૯૦૨
| type = ગુપ્ત ક્રાંતિકારી સંગઠન
| purpose = ભારતીય સ્વતંત્રતા
| key_people =
| location = [[બંગાળ]]
}}
'''અનુશિલન સમિતિ''' એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.<ref>{{Cite web|date=2019-08-15|title=Kolkata: Five spots linked to the freedom struggle you must know about|url=https://indianexpress.com/article/cities/kolkata/kolkata-five-spots-linked-to-the-freedom-struggle-you-must-know-about-5906868/|access-date=2022-03-15|website=The Indian Express|language=en}}</ref> આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું.
''ઢાકા અનુશિલન સમિતિ'' અને ''યુગાન્તર'' એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને [[પશ્ચિમ બંગાળ]]માં સક્રિય હતા.
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષ]] અને તેમના ભાઈ [[બારીન્દ્ર ઘોષ|બારીન્દ્ર ઘોષે]] કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન અનુક્રમે [[રાસ બિહારી બોઝ]] અને [[જતિન્દ્રનાથ મુખર્જી]]ના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને [[શચીન્દ્રનાથ સાન્યાલ]] સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]ની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને [[સુભાષચંદ્ર બોઝ]] પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર]], [[ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો]] અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ.
વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''માં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં ''શ્રમિક કૃષક સમાજવાદી દળ'' (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
== પૃષ્ઠભૂમિ ==
૧૯મી સદી દરમિયાન ભારતીય મધ્યમવર્ગના વિકાસને કારણે ભારતીય ઓળખની ભાવનામાં વધારો થયો<ref name=Mitra63>{{Harvnb|Mitra|2006|p=63}}</ref> જેણે ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારતમાં રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને પોષી હતી.<ref name=Desai30>{{Harvnb|Desai|2005|p=30}}</ref> ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાએ રાજકીય ઉદારીકરણ, વધેલી સ્વાયત્તતા અને સામાજિક સુધારણાની માગણીઓ માટે એક મોટું મંચ પૂરું પાડ્યું હતું.<ref name=Yadav6>{{Harvnb|Yadav|1992|p=6}}</ref> રાષ્ટ્રવાદી ચળવળ બંગાળમાં અને પાછળથી પંજાબમાં પ્રબળ, ઉદ્દામવાદી અને હિંસક બની હતી. ઉલ્લેખનીય છે કે, અન્ય નાની હિલચાલો [[મહારાષ્ટ્ર]], મદ્રાસ અને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.<ref name=Yadav6/> દેશની અધિકાંશ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ તે પહેલાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ (અગાઉનું બોમ્બે) અને પૂનામાં ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. આ ચળવળને [[બાલ ગંગાધર તિલક|બાલ ગંગાધર તિલકે]] વૈચારિક રીતે ટેકો આપ્યો હતો. ૧૮૭૬માં કલકત્તામાં [[સુરેન્દ્રનાથ બેનર્જી]]ના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ એસોસિયેશન વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના ગૃહસ્થોના અનૌપચારિક મતદાર મંડળનું મુખપત્ર બની ગયું. તેણે ૧૮૮૩ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય પરિષદ પ્રાયોજિત કરી હતી, જે પાછળથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં ભળી ગઈ હતી.<ref name=Heehs2>{{Harvnb|Heehs|1992|p=2}}</ref> કલકત્તા તે સમયે સંગઠિત રાજકારણનું સૌથી આગળ પડતું કેન્દ્ર હતું અને રાજકીય સભાઓમાં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ "ગુપ્ત મંડળીઓ"નું આયોજન કરવાનું શરૂ કર્યું, જેણે શારીરિક શક્તિ અને રાષ્ટ્રવાદી લાગણીઓની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી.
== સમયરેખા ==
=== ઉદ્ભવ ===
૧૯૦૨ સુધીમાં, કલકત્તામાં ત્રણ ગુપ્ત મંડળીઓ ભારતમાં બ્રિટિશ શાસનને હિંસક રીતે ઉથલાવવાની દિશામાં કામ કરી રહી હતી: એકની સ્થાપના કલકત્તાના વિદ્યાર્થી સતીશચંદ્ર બાસુએ કલકત્તાના બેરિસ્ટર [[પ્રમથનાથ મિત્ર]]ના આશ્રય સાથે કરી હતી, બીજીની આગેવાની [[સરલા દેવી]]એ કરી હતી, અને ત્રીજીની સ્થાપના [[અરવિંદ ઘોષ|ઓરોબિંદો ઘોષે]] કરી હતી. ઘોષ અને તેમના ભાઈ બારીન તે સમયે ઉગ્ર ભારતીય રાષ્ટ્રવાદના સૌથી મજબૂત સમર્થકોમાંના એક હતા.<ref name=Sen244>{{Harvnb|Sen|2010|p=244}}</ref><ref name=Banglapedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref> ''વંદે માતરમ'' અને ''યુગાન્તર'' પત્રિકા સહિતના ઓરોબિંદો અને બારિનના રાષ્ટ્રવાદી લખાણો અને પ્રકાશનોનો બંગાળના યુવાનો પર વ્યાપક પ્રભાવ હતો અને અનુશિલન સમિતિને બંગાળમાં લોકપ્રિયતા મેળવવામાં મદદ કરી હતી. ૧૯૦૫માં બંગાળના ભાગલાએ બંગાળના ભદ્રલોક સમુદાયમાં ઉદ્દામવાદી રાષ્ટ્રવાદી લાગણીઓને ઉત્તેજીત કરી હતી, જેણે સમિતિને સ્થાનિક યુવા સમાજના શિક્ષિત, રાજકીય રીતે જાગૃત અને અસંતુષ્ટ સભ્યોનો ટેકો મેળવવામાં મદદ કરી હતી. સમિતિના કાર્યક્રમમાં શારીરિક તાલીમ, તેની ભરતી કરનારાઓને ખંજર અને લાઠીઓથી તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઢાકા શાખાનું નેતૃત્વ [[પુલિન બિહારી દાસ]] કરતા હતા અને તેની શાખાઓ સમગ્ર પૂર્વ બંગાળ અને આસામમાં ફેલાયેલી હતી.<ref name=Popplewell104>{{Harvnb|Popplewell|1995|p=104}}</ref> પૂર્વી બંગાળ અને આસામમાં ૫૦૦થી વધુ શાખાઓ ખોલવામાં આવી હતી, જે "નજીકના અને વિસ્તૃત સંગઠન" દ્વારા ઢાકા ખાતેના પુલિનના મુખ્યમથક સાથે જોડાયેલી હતી. તેમની શાખાએ ટૂંક સમયમાં જ કલકત્તામાં તેના પિતૃ સંગઠનને પાછળ છોડી દીધું. જેસોર, ખુલના, ફરીદપુર, રાજનગર, રાજેન્દ્રપુર, મોહનપુર, બરવલી અને બકરગંજમાં ઢાકા અનુશિલન સમિતિની શાખાઓ અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સભ્યો ઉભરી આવી હતી. બે વર્ષની અંદર, ઢાકા અનુશિલન સમિતિએ સ્વદેશી ચળવળના લક્ષ્યોને બદલે રાજકીય ઉદ્દામવાદમાં પરિવર્તિત કરી દીધા.<ref name=Heehs6>{{Harvnb|Heehs|1992|p=6}}</ref>
આ સંસ્થાના રાજકીય વિચારો માર્ચ ૧૯૦૬માં અભિનાશ ભટ્ટાચાર્ય, બારીન્દ્ર, ભૂપેન્દ્રનાથ દત્ત અને દેબબ્રત બાસુ દ્વારા સ્થાપવામાં આવેલા જર્નલ 'યુગાન્તર'માં વ્યક્ત કરવામાં આવ્યા હતા.<ref name=Sanyalp30>{{harvnb|Sanyal|2014|p=30}}</ref> ટૂંક સમયમાં જ તે ઓરોબિંદો અને અન્ય અનુશિલન નેતાઓના ઉદ્દામવાદી વિચારો માટેનું એક અંગ બની ગયું, અને તેના પરિણામે કલકત્તા સમિતિના જૂથને "જુગાન્તર પાર્ટી" તરીકે ઓળખવામાં આવ્યું. શરૂઆતના નેતાઓમાં રાસ બિહારી બોઝ, [[ભાવભૂષણ મિત્રા]], [[જતિન્દ્રનાથ મુખર્જી]] અને [[જદુગોપાલ મુખર્જી]]નો સમાવેશ થાય છે.<ref name="Sen244" /> ઓરોબિંદોએ ''સંધ્યા'', ''નવશક્તિ'' અને ''વંદે માતરમ'' જેવા સામયિકોમાં હિંસક રાષ્ટ્રવાદના સમાન સંદેશા પ્રકાશિત કર્યા હતા.
=== રાષ્ટ્રવાદ અને હિંસા ===
=== પ્રથમ વિશ્વયુદ્ધ ===
=== વિશ્વયુદ્ધ બાદ ===
=== અંતિમ તબક્કો ===
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
hnqnbditidao91lj60g0740h4l8reai
રસિકલાલ ભોજક
0
134519
827866
826599
2022-08-26T11:14:18Z
Dsvyas
561
wikitext
text/x-wiki
{{Infobox person
| name = રસિકલાલ ભોજક
| birth_name = રસિકલાલ ચીમનલાલ ભોજક
| birth_date = {{Birth date|1926|12|29|df=y}}
| birth_place = [[ભાવનગર]], [[ગુજરાત]], [[ભારત]]
| death_date = {{Death date and age|1989|9|17|1926|12|29|df=y}}
| death_place = [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]]
| spouse = જશોદાબેન
| children = મેહુલ (પુત્ર), હીના (પુત્રી)
| mother = ઈચ્છાબેન
| father = ચીમનલાલ
| nationality = ભારતીય
| occupation = સ્વરકાર, સંગીતકાર
| awards = ગૌરવ પુરસ્કાર
| organization = સ્વરમ્
}}
'''રસિકલાલ ચીમનલાલ ભોજક''' ([[ડિસેમ્બર ૨૯|૨૯ ડિસેમ્બર]] ૧૯૨૬ - [[સપ્ટેમ્બર ૧૭|૧૭ સપ્ટેમ્બર]] ૧૯૮૯) ગુજરાતી ભાષાના જાણીતા સ્વરકાર હતા. તેમના સમયના લગભગ તમામ જાણીતા ગીતકારોની રચનાઓની સ્વરગૂંથણી તેમણે કરી હતી. ‘સ્વરમ્’ નામની સંસ્થા સાથે તેઓ છેક છેલ્લા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૮૮નો ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તેમને એનાયત થયો હતો<ref> {{cite web |url= https://gujarativishwakosh.org/ભોજક-રસિકલાલ-ચીમનલાલ/|title= ભોજક, રસિકલાલ ચીમનલાલ|author= બળદેવભાઈ કનીજિયા|date= જાન્યુઆરી ૨૦૦૧|work= [[ગુજરાતી વિશ્વકોશ]]|publisher= ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ|accessdate= ૪ ઓગસ્ટ ૨૦૨૨|archiveurl = |archivedate = }}</ref>, જે તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમને રુબરુ આપી શકાયો ન હતો અને ૧૯૯૦માં તેમના મરણોપરાંત તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતના જનક તરીકે જેમનું નામ લેવાતું હોય છે તેવા જગદીપભાઈ વીરાણીના તેઓ સમકાલીન હતા<ref>{{cite book |last= આવસત્થી|first=ડૉ. કમલેશ |edition= પ્રથમ |date= નવેમ્બર ૨૦૦૬|title= મેરા જીવન સંગીત|url= https://books.google.co.uk/books?id=G7j2Ba-u1GgC|location=અમદાવાદ |publisher= ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય|page= ૧૦|isbn=81-89166-65-4}}</ref>.
==જીવન==
રસિકલાલ ભોજકનો જન્મ ૧૯૨૬ની [[ડિસેમ્બર ૨૯|૨૯ ડિસેમ્બર]]ના રોજ [[ભાવનગર|ભાવનગર રજવાડા]]ના રેવન્યુ કમિશ્નર ચીમનલાલ ભોજકના ઘરે થયો હતો. પિતા સંગીતના ખૂબ શોખીન હતા. [[રાજકોટ]]ની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ નાનપણથી જ ભાગ લેતા અને વિજેતા પણ થતા. ભાવનગર રજવાડાના દરબારી સંગીતકાર અને તેમના પિતરાઈ ભાઈ દલસુખરાય ભોજક પાસે તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક શિક્ષા લીધી. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયા પછી વડોદરાના ડાયમંડ જ્યુબિલી બ્રૉડકાસ્ટિંગ સ્ટેશનની સ્વરપરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા. મુંબઈની પ્રસિદ્ધ એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ તેમનાં ૪ ગુજરાતી ગીતો રેકર્ડ કરતાં તેમને ગુજરાતભરમાં ખ્યાતિ મળી ગઈ હતી. વર્ષ ૧૯૮૯માં તેમણે અમદાવાદમાં શાસ્ત્રીય અને સુગમ સંગીતની શિક્ષા આપતી સ્વરમ્ સંસ્થાની સ્થાપના કરી હતી.
==કારકિર્દી==
સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી સ્વર અને સંગીત સાથેનો તેમનો નાતો તેને આકાશવાણી અમદાવાદ ભણી દોરી ગયો. ૧૯૫૦માં આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર કલાકાર તરીકે તેમની નિમણૂક થઈ. ૧૯૫૧માં સુગમ સંગીત વિભાગમાં સંગીત નિયોજક તરીકે તેમની પસંદગી થઈ અને ૧૯૫૨માં તેઓ સંગીત-એકમના નિર્માતા બન્યા. એ જ વર્ષે નટમંડળના ઉપક્રમે રજૂ થયેલા જયશંકર ‘સુંદરી’ દિગ્દર્શિત સંગીતપ્રધાન નાટક મેના ગુર્જરીનું સંગીત તેમણે સ્વરબદ્ધ કર્યું હતું. આકાશવાણી અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર ખાતે સુગમ સંગીત વિભાગના વડા તરીકે પણ સેવાઓ આપી.
૧૯૫૯માં ઇન્દોર ખાતે સંગીત પ્રોડ્યુસર તરીકે તેમની બદલી થઈ. ૧૯૬૨માં [[શહીદ ભગતસિંહ]]ની માતાનાં બહુમાનમાં યોજાયેલા સંગીતકાર્યક્રમમાં હરિકૃષ્ણ પ્રેમી રચિત કથાગીત ‘શહીદ કી માં’ની રચનાને તેમણે દર્દીલી સુરાવલીમાં હૃદયસ્પર્શી કંઠે રજૂ કર્યું જેનાથી તેમને દેશવ્યાપી ખ્યાતિ મળી. મધ્યપ્રદેશના બસ્તર અને છત્તીસગઢ જિલ્લાના પ્રાદેશિક લોકસંગીતની લાક્ષણિકતા આત્મસાત્ કરી પોતાની સ્વરરચનાઓમાં તેમણે ઘણી વખત ઉપયોગ કર્યો છે.
૧૯૬૫માં ફરી પાછી અમદાવાદ ખાતે બદલી થઈ ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબાની રજૂઆત કરી, તેનું સહ-પ્રસારણ કરી, વિકાસ-પ્રસાર માટેનો નવતર પ્રયોગ કર્યો હતો. શિવમહિમ્ન:સ્તોત્ર, સંભવામિ યુગે યુગે, રામચરિતમાનસ, ગીતગોવિન્દ, તથા નરસિંહ અને દયારામની કેટલીયે રચનાઓને શ્રોતાવર્ગ સમક્ષ ભાવવાહી સ્વરોમાં પ્રસારિત કરવામાં તેઓ અગ્રેસર રહ્યા હતા. તેઓએ ગઝલો પણા સ્વરબદ્ધ કરી હતી જેમાં શોભા જોષી પાસે ગવડાવેલી ગીતનુમા ગઝલ 'નીંદ નહીં આયે, ચૈન નહીં આયે' ખૂબ મશહુર છે.
૧૯૬૦ના દસકમાં [[ગુજરાત યુનિવર્સિટી]]માં યોજાતા યુવક મહોત્સવોમાં તેઓ સુગમ સંગીત વિભાગના નિર્ણાયક તરીકે પણા સેવા આપતા<ref>{{cite book |last= આવસત્થી|first=ડૉ. કમલેશ |edition= પ્રથમ |date= નવેમ્બર ૨૦૦૬|title= મેરા જીવન સંગીત|url= https://books.google.co.uk/books?id=G7j2Ba-u1GgC|location=અમદાવાદ |publisher= ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય|page= ૨૯|isbn=81-89166-65-4}}</ref>.
==સંદર્ભો==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:સંગીતકાર]]
[[શ્રેણી:૧૯૨૬માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૦માં મૃત્યુ]]
5kmgduztmwbtbwoxqbeirexrha4edo8
સભ્યની ચર્ચા:Devansu rathod
3
134609
827863
827767
2022-08-26T10:37:03Z
Dsvyas
561
/* રાઠવા-કોળી */
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== અમરસિંહ રાઠવા ==
ભારતીય રાજકારણી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
[[અમરસિંહ રાઠવા]]
== રાઠવી (બોલી) ==
{{Infobox language
|name= '''રાઠવી'''
|nativename=
|region= [[હિન્દુ]]
|ethnicity='''ભીલ'''
|speakers=47,801
|date=2011 census
|familycolor=ઇન્ડો-યુરોપિયન
|fam2= ભારત-ઈરાની ભાષાઓ
|fam3= ભારત-આર્યન ભાષાઓ
|fam4= વેસ્ટર્ન ઈન્ડો-આર્યન ભાષાઓ
|fam5='''ભીલ'''
|fam6='''બરેલી'''
|script=[[ગુજરાતી]]
|iso3=bgd
|glotto=rath1242
|glottorefname= '''રાઠવા બરેલી'''
}}
રાઠવા ની બોલી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૫૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== ગીતાબેન રાઠવા ==
[[ગીતાબેન રાઠવા]]
ગુજરાત [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૦:૩૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== રાઠવા-કોળી ==
મુરબ્બી શ્રી, ઉપરોક્ત લેખને દૂર કરવા માટે અંકિત કરવામાં આવ્યો છે કેમ કે [[કોળી]] શીર્ષક હેઠળ એક લેખ ઉપસ્થિત જ છે, પેટા જ્ઞાતિ માટે અલગ લેખ બનાવવાની આવશ્યકતા નથી. જો આપ આ અલગ લેખ રહેવા દેવો જોઈએ એમ આગ્રહ રાખતા હોવ તો [[ચર્ચા:રાઠવા-કોળી]] પર ચર્ચા શરુ કરી તમારા કારણો જણાવી શકો છો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:ચર્ચા કરવાની જગ્યાએ આ સભ્યએ ''દૂર કરવાની વિનંતી'' જ દૂર કરી દીધી હતી! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
::વધુમાં તેમનું આ કાર્ય અંગ્રેજી વિકિપીડિયામાં પણ દેખાય છે. ધ્યાન રાખવા વિનંતી છે. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૩, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:::ચેતવણી આપવાનો સમય આવી ગયો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
j3jpvhs4id693fj3t23skf5cpgzpbxv
827864
827863
2022-08-26T10:47:13Z
Dsvyas
561
/* ચેતવણી */ નવો વિભાગ
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== અમરસિંહ રાઠવા ==
ભારતીય રાજકારણી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
[[અમરસિંહ રાઠવા]]
== રાઠવી (બોલી) ==
{{Infobox language
|name= '''રાઠવી'''
|nativename=
|region= [[હિન્દુ]]
|ethnicity='''ભીલ'''
|speakers=47,801
|date=2011 census
|familycolor=ઇન્ડો-યુરોપિયન
|fam2= ભારત-ઈરાની ભાષાઓ
|fam3= ભારત-આર્યન ભાષાઓ
|fam4= વેસ્ટર્ન ઈન્ડો-આર્યન ભાષાઓ
|fam5='''ભીલ'''
|fam6='''બરેલી'''
|script=[[ગુજરાતી]]
|iso3=bgd
|glotto=rath1242
|glottorefname= '''રાઠવા બરેલી'''
}}
રાઠવા ની બોલી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૫૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== ગીતાબેન રાઠવા ==
[[ગીતાબેન રાઠવા]]
ગુજરાત [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૦:૩૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== રાઠવા-કોળી ==
મુરબ્બી શ્રી, ઉપરોક્ત લેખને દૂર કરવા માટે અંકિત કરવામાં આવ્યો છે કેમ કે [[કોળી]] શીર્ષક હેઠળ એક લેખ ઉપસ્થિત જ છે, પેટા જ્ઞાતિ માટે અલગ લેખ બનાવવાની આવશ્યકતા નથી. જો આપ આ અલગ લેખ રહેવા દેવો જોઈએ એમ આગ્રહ રાખતા હોવ તો [[ચર્ચા:રાઠવા-કોળી]] પર ચર્ચા શરુ કરી તમારા કારણો જણાવી શકો છો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:ચર્ચા કરવાની જગ્યાએ આ સભ્યએ ''દૂર કરવાની વિનંતી'' જ દૂર કરી દીધી હતી! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
::વધુમાં તેમનું આ કાર્ય અંગ્રેજી વિકિપીડિયામાં પણ દેખાય છે. ધ્યાન રાખવા વિનંતી છે. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૩, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:::ચેતવણી આપવાનો સમય આવી ગયો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== ચેતવણી ==
{{ping|Devansu rathod}}, જો હવે તમે [[ચર્ચા:રાઠવા-કોળી]] પર તમારો મત જણાવ્યા વગર એ પાને ફેરફાર કર્યો કે પછી ત્યાંથી લેખ દૂર કરવાની વિનંતિ હટાવી તો તત્કાળ તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ગુજરાતી વિકિપીડિયા એક નાનો સમુદાય છે, આંગળીને વેઢે ગણી શકાય એટલા સભ્યો છે અને અમને/આપણને વારંવાર થતી ભાંગફોડ પર સમય બગાડવાને બદલે કંઈક ઉપયોગી યોગદાન કરવામાં વધુ રસ છે. માટે જો તમે આ વર્તન ચાલુ રાખ્યું તો હું અમારા સૌનો સમય વેડફાતો અટકાવવા માટે તમારા પાર પ્રતિબંઢ મૂકીશ જેનો અર્થ એ થશે કે તમે વિકિપીડિયા પર કોઈ યોગદાન કરી નહીં શકો. હવે નિર્ણય તમારે લેવાનો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
8c8wfiel8usfqp7q2synjwqbyrz2uk0
827865
827864
2022-08-26T10:48:03Z
Dsvyas
561
/* રાઠવી (બોલી) */
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Devansu rathod}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== અમરસિંહ રાઠવા ==
ભારતીય રાજકારણી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
[[અમરસિંહ રાઠવા]]
== રાઠવી (બોલી) ==
{{Infobox language
|name= '''રાઠવી'''
|nativename=
|region= [[હિન્દુ]]
|ethnicity='''ભીલ'''
|speakers=47,801
|date=2011 census
|familycolor=ઇન્ડો-યુરોપિયન
|fam2= ભારત-ઈરાની ભાષાઓ
|fam3= ભારત-આર્યન ભાષાઓ
|fam4= વેસ્ટર્ન ઈન્ડો-આર્યન ભાષાઓ
|fam5='''ભીલ'''
|fam6='''બરેલી'''
|script=[[ગુજરાતી]]
|iso3=bgd
|glotto=
|glottorefname= '''રાઠવા બરેલી'''
}}
રાઠવા ની બોલી [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૭:૫૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== ગીતાબેન રાઠવા ==
[[ગીતાબેન રાઠવા]]
ગુજરાત [[સભ્ય:Devansu rathod|Devansu rathod]] ([[સભ્યની ચર્ચા:Devansu rathod|ચર્ચા]]) ૧૦:૩૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== રાઠવા-કોળી ==
મુરબ્બી શ્રી, ઉપરોક્ત લેખને દૂર કરવા માટે અંકિત કરવામાં આવ્યો છે કેમ કે [[કોળી]] શીર્ષક હેઠળ એક લેખ ઉપસ્થિત જ છે, પેટા જ્ઞાતિ માટે અલગ લેખ બનાવવાની આવશ્યકતા નથી. જો આપ આ અલગ લેખ રહેવા દેવો જોઈએ એમ આગ્રહ રાખતા હોવ તો [[ચર્ચા:રાઠવા-કોળી]] પર ચર્ચા શરુ કરી તમારા કારણો જણાવી શકો છો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:ચર્ચા કરવાની જગ્યાએ આ સભ્યએ ''દૂર કરવાની વિનંતી'' જ દૂર કરી દીધી હતી! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
::વધુમાં તેમનું આ કાર્ય અંગ્રેજી વિકિપીડિયામાં પણ દેખાય છે. ધ્યાન રાખવા વિનંતી છે. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૧૩, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
:::ચેતવણી આપવાનો સમય આવી ગયો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
== ચેતવણી ==
{{ping|Devansu rathod}}, જો હવે તમે [[ચર્ચા:રાઠવા-કોળી]] પર તમારો મત જણાવ્યા વગર એ પાને ફેરફાર કર્યો કે પછી ત્યાંથી લેખ દૂર કરવાની વિનંતિ હટાવી તો તત્કાળ તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ગુજરાતી વિકિપીડિયા એક નાનો સમુદાય છે, આંગળીને વેઢે ગણી શકાય એટલા સભ્યો છે અને અમને/આપણને વારંવાર થતી ભાંગફોડ પર સમય બગાડવાને બદલે કંઈક ઉપયોગી યોગદાન કરવામાં વધુ રસ છે. માટે જો તમે આ વર્તન ચાલુ રાખ્યું તો હું અમારા સૌનો સમય વેડફાતો અટકાવવા માટે તમારા પાર પ્રતિબંઢ મૂકીશ જેનો અર્થ એ થશે કે તમે વિકિપીડિયા પર કોઈ યોગદાન કરી નહીં શકો. હવે નિર્ણય તમારે લેવાનો છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
clvabdna29gwovgzib7zqwpxzgqukjn
જોગેશચંદ્ર ચેટરજી
0
134876
827826
827513
2022-08-25T18:28:58Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
'''જોગેશચંદ્ર ચેટર્જી''' અથવા '''જોગેશચંદ્ર ચેટરજી''' (૧૮૯૫ – ૨ એપ્રિલ ૧૯૬૦) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને રાજ્યસભાના સભ્ય હતા.
== જીવન પરિચય ==
જોગેશચંદ્ર અનુશિલન સમિતિના સભ્ય બન્યા. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા (૧૯૨૪માં) જે પાછળથી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું.<ref>[http://www.gatewayforindia.com/history/british_history4.htm Gateway of India article ]</ref> ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૨૬ માં [[કાકોરી કાંડ|કાકોરી ષડ્યંત્ર કેસ]]માં તેમના પર કેસ ચાલ્યો હતો અને આજીવન સખત કેદની સજા થઈ હતી.
તેમણે બે પુસ્તકો લખ્યાં છે .૧) ''ઈન્ડિયન રિવોલ્યુશનરીઝ ઇન કૉન્ફરન્સ ૨) ''ઇન સર્ચ ઑફ ફ્રિડમ'' (આત્મકથા)
૧૯૩૭માં જોગેશચંદ્ર ''કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી''માં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેને છોડીને ૧૯૪૦માં ''રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી''ના નામથી એક નવો પક્ષ રચ્યો હતો, જેમાંથી તેઓ ૧૯૪૦થી ૧૯૫૩ સુધી મહાસચિવ રહ્યા હતા. તેઓ ૧૯૪૯થી ૧૯૫૩ સુધી યુનાઇટેડ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (આરએસપીની ટ્રેડ યુનિયન પાંખ)ના અને માત્ર ૧૯૪૯ના વર્ષ માટે યુનાઇટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ (ઉપપ્રમુખ) હતા.<ref>{{Cite web |url=http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |title=Rajyasabha Who's Who |access-date=5 March 2006 |archive-url=https://archive.today/20030610174407/http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90c.htm |archive-date=10 June 2003 |url-status=dead }}</ref>
આઝાદી બાદ તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]માં પાછા ફર્યા અને ૧૯૫૬માં [[ઉત્તર પ્રદેશ]]થી [[રાજ્ય સભા]]ના સભ્ય બન્યા અને ૨ એપ્રિલ ૧૯૬૦ના રોજ તેમના મૃત્યુ સુધી તેમના સભ્ય રહ્યા.<ref>{{Cite web |url=http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |title=List of Rajyasabha members |access-date=5 March 2006 |archive-url=https://web.archive.org/web/20060418043308/http://164.100.24.167:8080/members/alphabeticallist_all_terms.asp?alphabet=C |archive-date=18 April 2006 |url-status=dead }}</ref>
== સંદર્ભ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ==
*[https://web.archive.org/web/20051225234248/http://muktadhara.net/antibritish.html મુક્તધારા લેખ]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૬૦માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
gxfag0x0ae5425lotsqwnslq5fagvz4
શચીન્દ્રનાથ સાન્યાલ
0
134877
827830
827512
2022-08-25T18:29:54Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = શચીન્દ્રનાથ સાન્યાલ
| image = Freedom fighter Sachindranath Sanyal.jpg
| caption = સાન્યાલ
| birth_date = {{birth date|df=yes|1890|04|03}}
| birth_place = [[વારાણસી|બનારસ]], બનારસ રાજ્ય, બ્રિટિશ ભારત
| death_date = {{death date and age|df=yes|1942|02|07|1890|04|03}}
| death_place = [[ગોરખપુર]], સંયુક્ત પ્રાંત (૧૯૩૭–૫૦), બ્રિટિશ ભારત
| occupation = ક્રાંતિકારી
| organization = [[અનુશીલન સમિતિ]], [[ગદર પક્ષ]], [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]]
| notable_works = ''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'' ''(બંદી જીવન)''
| movement = [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]
| criminal_penalty = ફાંસીની સજા
| criminal_status = જેલમાં બંધ
| spouse =
| website =
}}
'''શચીન્દ્રનાથ સાન્યાલ''' (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન]] બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ [[ચંદ્રશેખર આઝાદ]] અને [[ભગતસિંહ]] જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા.
== પ્રારંભિક જીવન ==
શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો.
== ક્રાંતિકારી કારકિર્દી ==
સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે [[રાસબિહારી બોઝ]] સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું.
તેઓ ગદર ષડ્યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.{{સંદર્ભ|date=August 2022}} તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા.
સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે ''બંદી જીવન'' (''અ લાઇફ ઓફ કેપ્ટિવિટી'', ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.{{સંદર્ભ|date=August 2022}}
૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ''ધ રિવોલ્યુશનરી'', જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું.
સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.{{સંદર્ભ|date=August 2022}} તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું.
== વિચાર ==
સાન્યાલ અને [[મહાત્મા ગાંધી]] ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે ''[[યંગ ઇન્ડીયા|યંગ ઇન્ડીયા]]''માં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.{{સંદર્ભ|date=August 2022}}
સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ [[માર્ક્સવાદ|માર્ક્સવાદી]] હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ ''હું નાસ્તિક કેમ છું''ની ચર્ચા કરી હતી. [[જોગેશચંદ્ર ચેટરજી|જોગેશ ચંદ્ર ચેટર્જી]] સાન્યાલના નજીકના સાથી હતા. તેમને [[મૌલાના શૌકત અલી]] દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.<ref>{{Cite journal|last=Mittal|first=S. K.|last2=Habib|first2=Irfan|date=June 1982|title=The Congress and the Revolutionaries in the 1920s|journal=Social Scientist|volume=10|issue=6|pages=20–37|doi=10.2307/3517065|jstor=3517065}} {{Subscription required}}</ref>
== અવસાન ==
સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની [[વારાણસી|બનારસ]]ની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે [[ક્ષય રોગ]]ને કારણે તેમનું અવસાન થયું હતું.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડી ==
* [http://varanasi.nic.in/history/shahid.html#Freedom%20fighters%20of%20Varanasi વારાણસીના શહીદો]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
5pnchduo40zwmwc6sjswxt8btavbz34
જદુગોપાલ મુખર્જી
0
134912
827829
827635
2022-08-25T18:29:45Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = જદુગોપાલ મુખર્જી
| image = File:Jadugopal Mukherjee.jpg
| alt =
| caption =
| birth_name =
| birth_date = {{Birth date|1886|09|18|df=yes}}
| birth_place = [[તમલુક]], બ્રિટીશ ભારત
| death_date = {{Death date and age|1976|08|30|1886|09|18|df=yes}}
| death_place =
| nationality = ભારતીય
| movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]]
| organization =[[યુગાન્તર]],
[[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]]
| other_names =
| known_for =
| occupation = ભારતીય ક્રાંતિકારી
}}
'''જદુગોપાલ મુખર્જી''' (૧૮ સપ્ટેમ્બર ૧૮૮૬ – ૩૦ ઓગસ્ટ ૧૯૭૬) એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે [[જતીન્દ્રનાથ મુખર્જી]] અથવા [[બાઘા જતીન]]ના અનુગામી તરીકે યુગાન્તરના સભ્યોને ગાંધીજીની ચળવળને તેમની પોતાની આકાંક્ષાની પરાકાષ્ઠા તરીકે ઓળખવા અને સ્વીકારવાની આગેવાની લીધી હતી.
== પ્રારંભિક જીવન ==
જદુગોપાલ અથવા જદુનો જન્મ પશ્ચિમ બંગાળમાં રૂપનારાયણ નદીના કાંઠે [[મેદિનીપુર]] જિલ્લામાં [[તમલુક]] ખાતે થયો હતો, જ્યાં તેમના પિતા કિશોરીલાલ વકીલાત કરતા હતા અને પોતાને ખય્યાલ ગાયક તરીકે ઓળખાવતા હતા. આ પરિવાર ઉત્તર કોલકાતાના બેનિયાટોલાથી આવ્યો હતો. જદુની માતા ભુવનમોહિની [[વૈષ્ણવ]] પરિવારમાંથી આવતા હતા અને તેમના બાળકોમાં ભક્તિની ભાવનાનો સંચાર કર્યો હતો. જદુના નાના ભાઈ યુએસમાં સ્થાયી થવાના હતા અને પશ્ચિમમાં પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિદ્વાન ધનગોપાલ મુખર્જી તરીકે ઓળખાતા હતા. કોલકાતાની ડફ સ્કૂલના ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી તરીકે જદુએ તેમના એક શિક્ષક પાસેથી રાષ્ટ્રભક્તિના વિચાર શીખ્યા હતા. તેઓ ૧૯૦૫માં કોલકાતા [[અનુશીલન સમિતિ]]ના સભ્ય બન્યા અને બંગાળ વિભાજનની નિષ્ફળતાથી, આ સમયગાળાના રાજકીય વાતાવરણથી આકર્ષાયા હતા. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે ૧૯૦૬માં રોયલ બંગાળ ટાઈગર સાથે [[બાઘા જતીન]]ની એકલા હાથે થયેલી લડાઈએ તેમને અને તેમના મિત્રોને રોમાંચિત કર્યા હતા અને તેઓ એક પરાક્રમી યુગ સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવતા હતા. એફએની પરીક્ષા પછી ૧૯૦૮માં જદુએ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. દેશભક્તિની વધતી જતી લહેરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાના શોખીન અને તેમને દબાવવાના સરકારના પગલાંને નિહાળવાના શોખીન, જદુએ અલિપ્ત રહેવાનું પસંદ કર્યું, પોતાની જાતને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખી.<ref>''biplabi jiban'er smriti'', by Jadugopal Mukherjee, Calcutta, 1982 (2nd edition)</ref>
== પ્રથમ વિશ્વયુદ્ધ ==
૧૯૧૩માં [[દામોદર નદી]]માં આવેલા પૂરના રાહત કાર્ય દરમિયાન જદુગોપાલ [[બાઘા જતીન]] અને બાદમાંના તેમના મહત્વના સહયોગીઓના પરિચયમાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સશસ્ત્ર વિદ્રોહના આયોજન માટે પ્રાદેશિક એકમોને મજબૂત કરવામાં વ્યસ્ત જતિને [[રાસબિહારી બોઝ]]ને ભારતની જવાબદારી માટે નિયુક્ત કર્યા. જ્યારે જદુગોપાલને કેલિફોર્નિયામાં [[તારકનાથ દાસ]] અને જર્મનીમાં [[વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય|વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય]] સાથે વિદેશી કડીઓ વિકસાવવાનો હવાલો મળ્યો. મુખ્યત્વે ઈન્ડો-જર્મન યોજનાની નિષ્ફળતા અને ૧૯૧૫માં બાઘા જતિનના આકસ્મિક નિધનથી, જતિનના કાયદેસરના જમણા હાથ ગણાતા અતુલકૃષ્ણ ઘોષ ક્ષણિક નિરાશામાં ડૂબી જતાં, જદુગોપાલે તેમનું સ્થાન લીધું અને ક્રાંતિકારીઓને વિખેરાઈ જવા કહ્યું. જદુની ગેરહાજરી દરમિયાન [[ભૂપેન્દ્ર કુમાર દત્તા]]એ ૧૯૧૭માં તેમની ધરપકડ સુધી નેતૃત્વ જાળવી રાખ્યું હતું.
== સ્વદેશાગમન ==
આસામ-બર્મા અને તિબેટ-ભૂતાન સરહદોના ડુંગરાળ જંગલોમાં છુપાયેલા જદુને ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓની સામ્રાજ્યવાદીઓ પર કેવી અસર પડી છે અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રોલેટ એક્ટ સાથે બંધારણીય સુધારાઓની સંભવિત છૂટછાટના પ્રશ્ન વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૯૨૧માં સ્વદેશ પરત ફરતા જદુએ મેડિકલ ડિગ્રીની પરીક્ષામાં બેસવાની ખાસ મંજૂરી મેળવી અને ૧૯૨૨માં વિક્રમી પરિણામો સાથે પરીક્ષા પાસ કરી. ગાંધીજીની પ્રથમ નિષ્ફળતા પછી, તેમના પ્રારંભિક કરાર મુજબ, જુગાન્તરના સભ્યોએ વૈકલ્પિક સ્વરાજ ચળવળ રચવા માટે દેશબંધુ ચિત્તરંજન દાસ અને સત્યેન્દ્રચંદ્ર મિત્રાના હાથ નીચે કામ શરૂ કર્યું અને તેમણે ૯ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ બંગાળથી પંજાબ સુધી બાઘા જતીનના આત્મદાનની ૮મી વર્ષગાંઠની ઉજવણી કરીને પોતાનો નવો કાર્યક્રમ જાહેર કર્યો.
લાલા હરદયાલનો સંદેશો મળ્યા પછી પંડિત [[રામપ્રસાદ બિસ્મિલ]] અલ્હાબાદ ગયા જ્યાં તેમણે ડૉ. જદુગોપાલ મુખર્જી અને [[શચીન્દ્રનાથ સાન્યાલ]]ની મદદથી ૧૯૨૩ની શિયાળાની ઋતુમાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. આ બંને ક્રાંતિકારીઓ બંગાળના હતા.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' 1995 Shaheed-E-Azam Pt. Ram Prasad Bismil Trust Shahjahanpur Page 109 & 146</ref> અલ્હાબાદના ''યલો પેપર'' પર આ સંગઠનનું મૂળ નામ અને હેતુ ટાઇપ કરવામાં આવ્યા હતા. આથી સતર્ક થઈને બ્રિટિશ સત્તાવાળાઓએ તરત જ કટ્ટરપંથીઓની ધરપકડ કરી લીધી; પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી ત્યારે જદુને ચાર વર્ષ માટે રાજ્ય કેદી અધિનિયમ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ૧૯૨૭માં તેમને મુક્ત કરવામાં આવ્યા પણ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
રાંચીમાં સ્થાયી થયા પછી ટીબીની સારવારમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા મેળવી હતી. તેમણે ૧૯૩૪માં અમિયારાની ચૌધરી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો હતા. આ તબક્કે, તેઓ જુગાન્તર અને અનુશીલન કટ્ટરપંથીઓને એકસાથે લાવવામાં સફળ થયા, અને અલ્પજીવી રીતે સંયુક્ત કર્મી-સંઘનું ગઠબંધન કર્યું; સુભાષચંદ્ર બોઝ અને જુગાન્તર નેતાઓ તેમની કાર્યક્ષમતા પ્રત્યે ઉદાસીન હતા તેવા બહાના હેઠળ અનુશીલન સમિતિના સભ્યોએ આ ગઠબંધનનો અંત આણ્યો.
જદુએ ૧૯૩૮માં પહેલ કરી અને જાહેરાત કરી કે જુગાન્તર એક એવા પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતું બંધ થઈ ગયું છે જે કોંગ્રેસથી અલગ છે અને ગાંધીજીને પોતાનો સંપૂર્ણ ટેકો આપે છે. ૧૯૪૨માં ગાંધીજીને ભારત છોડો ચળવળનું આયોજન કરવામાં મદદ કરવા બદલ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી, બે વર્ષ પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. સંપૂર્ણ સ્વતંત્રતા અને ભારતના ભાગલા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોંગ્રેસના સમાધાન સાથે તેઓ અસંમત હતા, અને તેમણે ૧૯૪૭ માં રાજીનામું આપ્યું હતું. ૧૯૭૬માં તેમનું અવસાન થયું હતું.<ref>''Sadhak-biplabi jatindranath'' by Prithwindra Mukherjee, West Bengal State Book Board, Calcutta</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૭૬માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
mq4xyifs58r14jbj1z00e8l1ovxgh7u
સભ્યની ચર્ચા:DavsRuks
3
134950
827796
2022-08-25T12:51:46Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=DavsRuks}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૨૧, ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
ed2o1qcbksghicclqrw7bespo45lut9
સભ્યની ચર્ચા:Mohit hu yar
3
134951
827803
2022-08-25T15:48:05Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mohit hu yar}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૮, ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
09zj620zkjjg718jy5kxxp44a2yl2nh
સભ્યની ચર્ચા:Rul00111
3
134952
827811
2022-08-25T16:51:44Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rul00111}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૨૧, ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
99afms4h2kp64pork1l4q3g9flailiy
પ્રમથનાથ મિત્ર
0
134953
827819
2022-08-25T18:21:30Z
Snehrashmi
41463
સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ / અનુશીલન સમિતિના સદસ્ય
wikitext
text/x-wiki
{{Infobox person
| name = પ્રમથનાથ મિત્ર
| image = Pramathanath Mitra.jpg
| caption =
| native_name = প্রমথনাথ মিত্র
| birth_date = {{birth-date|30 October 1853}}
| birth_place = નૈહાટી, [[કલકત્તા]], બ્રિટીશ ભારત
| death_date = {{Death date and age|1910|09|23|1853|10|30}}
| death_place =
| othername = પી. મિત્ર
| organization = [[અનુશીલન સમિતિ]]
| occupation = બેરિસ્ટર, રાષ્ટ્રવાદી
| known for = [[અનુશીલન સમિતિ]]ના સ્થાપક
}}
'''પ્રમથનાથ મિત્ર''' (પી. મિત્ર; ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ – ૧૯૧૦) એક બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી હતા, જેઓ ભારતીય ક્રાંતિકારી સંગઠન [[અનુશીલન સમિતિ]]ના સૌથી શરૂઆતના સ્થાપક સભ્યોમાંના એક હતા.<ref name=Banglapaedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref>
તેઓ એક જાણીતા બેરિસ્ટર હતા જેમણે કલકત્તા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ બંગાળની નવી રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ [[પશ્ચિમ બંગાળ]]ના ચોવીસ પરગણા જિલ્લાના નૈહાટી ગામમાં થયો હતો. પ્રમથનાથ બારનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા અને ૧૮૭૫માં વતન પાછા ફર્યા.
૧૯૦૨ની શરૂઆતમાં સતીશચંદ્ર બોઝ પ્રમથનાથ પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સતીશને નિવેદિતા દ્વારા એક શારીરિક તાલીમ મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેને બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તકના નામ પરથી, અનુશીલન સમિતિ અથવા કલ્ચરલ સોસાયટી તરીકે ઓળખાવામાં આવતું હતું. મિત્રોએ તેમને કહ્યું કે પ્રમથનાથ કદાચ સંસ્થાનો બોજો ઉઠાવવા તૈયાર થશે. જ્યારે સતિષચંદ્રએ પ્રમથનાથને સમિતિના વડા બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની દરખાસ્ત સ્વીકારી પ્રમથનાથ ખુશ થઈ ગયા. ૨૪ માર્ચ ૧૯૦૨ના રોજ તેઓ સતીશચંદ્ર બોઝ દ્વારા રચાયેલી ભારત અનુશીલન સમિતિના નિયામક તરીકે ચૂંટાયા હતા અને તેમની નાણાકીય જવાબદારીઓ પણ ઉપાડી હતી. તે અરસામાં જતીન બેનર્જી કલકત્તામાં પોતાની વ્યાયામશાળા સ્થાપી રહ્યા હતા. શ્રી અરવિંદે તેમને સરલા દેવીનો પરિચય પત્ર આપ્યો હતો. જતીન તેમને, પ્રથમનાથ મિત્રને અને શારીરિક તાલીમમાં રસ ધરાવતા અન્ય લોકોને મળ્યા. પી. મિત્રએ સૂચવ્યું કે જતીન અને સતિષચંદ્ર દળોમાં જોડાય. બંને સંમત થયા, અને માર્ચ ૧૯૦૨માં એક નવી, વિસ્તૃત અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી.
ફેબ્રુઆરી ૧૯૦૩માં, શ્રી અરવિંદે પ્રમથનાથ મિત્ર સાથે ચર્ચા કરી, જેમને તેમણે ગુપ્ત સંગઠનમાં દીક્ષા આપી હતી. સમગ્ર પ્રાંતમાં સમિતિઓની સ્થાપના કરવી, શારીરિક તાલીમ પૂરી પાડવી, અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા એવા સમાન દૃષ્ટિકોણ પર બન્ને સંમત થયા.
હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત પ્રમથનાથ રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હતા. પ્રમથનાથના લખાણોમાં એક નવલકથા – ''યોગી'', ''તારકતત્ત્વ'', ''જાતિ અને ધર્મ'' અને ''હિસ્ટરી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા''નો સમાવેશ થાય છે.
પ્રમથનાથ યોગી બેજોય ગોસ્વામીના શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદથી પણ ખૂબ પ્રભાવિત હતા.
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાંચન ==
* The great Indians.p256. One India One People Foundation.2006.{{ISBN|8172733186}}
* Dictionary of national biography.p127.Siba Pada Sen.Published by Institute of Historical Studies.
* The bomb in Bengal.p31. Peter Heehs. Published by Oxford University Press, 1993.{{ISBN|0195633504}}
* http://sri-aurobindo.in/images/other/item_00974_e.htm
0nz2tvmymhjaitlridyh1lefp2mu22g
827820
827819
2022-08-25T18:21:51Z
Snehrashmi
41463
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = પ્રમથનાથ મિત્ર
| image = Pramathanath Mitra.jpg
| caption =
| native_name = প্রমথনাথ মিত্র
| birth_date = {{birth-date|30 October 1853}}
| birth_place = નૈહાટી, [[કલકત્તા]], બ્રિટીશ ભારત
| death_date = {{Death date and age|1910|09|23|1853|10|30}}
| death_place =
| othername = પી. મિત્ર
| organization = [[અનુશીલન સમિતિ]]
| occupation = બેરિસ્ટર, રાષ્ટ્રવાદી
| known for = [[અનુશીલન સમિતિ]]ના સ્થાપક
}}
'''પ્રમથનાથ મિત્ર''' (પી. મિત્ર; ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ – ૧૯૧૦) એક બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી હતા, જેઓ ભારતીય ક્રાંતિકારી સંગઠન [[અનુશીલન સમિતિ]]ના સૌથી શરૂઆતના સ્થાપક સભ્યોમાંના એક હતા.<ref name=Banglapaedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref>
તેઓ એક જાણીતા બેરિસ્ટર હતા જેમણે કલકત્તા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ બંગાળની નવી રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ [[પશ્ચિમ બંગાળ]]ના ચોવીસ પરગણા જિલ્લાના નૈહાટી ગામમાં થયો હતો. પ્રમથનાથ બારનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા અને ૧૮૭૫માં વતન પાછા ફર્યા.
૧૯૦૨ની શરૂઆતમાં સતીશચંદ્ર બોઝ પ્રમથનાથ પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સતીશને નિવેદિતા દ્વારા એક શારીરિક તાલીમ મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેને બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તકના નામ પરથી, અનુશીલન સમિતિ અથવા કલ્ચરલ સોસાયટી તરીકે ઓળખાવામાં આવતું હતું. મિત્રોએ તેમને કહ્યું કે પ્રમથનાથ કદાચ સંસ્થાનો બોજો ઉઠાવવા તૈયાર થશે. જ્યારે સતિષચંદ્રએ પ્રમથનાથને સમિતિના વડા બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની દરખાસ્ત સ્વીકારી પ્રમથનાથ ખુશ થઈ ગયા. ૨૪ માર્ચ ૧૯૦૨ના રોજ તેઓ સતીશચંદ્ર બોઝ દ્વારા રચાયેલી ભારત અનુશીલન સમિતિના નિયામક તરીકે ચૂંટાયા હતા અને તેમની નાણાકીય જવાબદારીઓ પણ ઉપાડી હતી. તે અરસામાં જતીન બેનર્જી કલકત્તામાં પોતાની વ્યાયામશાળા સ્થાપી રહ્યા હતા. શ્રી અરવિંદે તેમને સરલા દેવીનો પરિચય પત્ર આપ્યો હતો. જતીન તેમને, પ્રથમનાથ મિત્રને અને શારીરિક તાલીમમાં રસ ધરાવતા અન્ય લોકોને મળ્યા. પી. મિત્રએ સૂચવ્યું કે જતીન અને સતિષચંદ્ર દળોમાં જોડાય. બંને સંમત થયા, અને માર્ચ ૧૯૦૨માં એક નવી, વિસ્તૃત અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી.
ફેબ્રુઆરી ૧૯૦૩માં, શ્રી અરવિંદે પ્રમથનાથ મિત્ર સાથે ચર્ચા કરી, જેમને તેમણે ગુપ્ત સંગઠનમાં દીક્ષા આપી હતી. સમગ્ર પ્રાંતમાં સમિતિઓની સ્થાપના કરવી, શારીરિક તાલીમ પૂરી પાડવી, અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા એવા સમાન દૃષ્ટિકોણ પર બન્ને સંમત થયા.
હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત પ્રમથનાથ રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હતા. પ્રમથનાથના લખાણોમાં એક નવલકથા – ''યોગી'', ''તારકતત્ત્વ'', ''જાતિ અને ધર્મ'' અને ''હિસ્ટરી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા''નો સમાવેશ થાય છે.
પ્રમથનાથ યોગી બેજોય ગોસ્વામીના શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદથી પણ ખૂબ પ્રભાવિત હતા.
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાંચન ==
* The great Indians.p256. One India One People Foundation.2006.{{ISBN|8172733186}}
* Dictionary of national biography.p127.Siba Pada Sen.Published by Institute of Historical Studies.
* The bomb in Bengal.p31. Peter Heehs. Published by Oxford University Press, 1993.{{ISBN|0195633504}}
* http://sri-aurobindo.in/images/other/item_00974_e.htm
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
fxi49n2oyxb86pg4sfdmtoao8bs2ubv
827821
827820
2022-08-25T18:22:05Z
Snehrashmi
41463
[[શ્રેણી:૧૯૧૦માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = પ્રમથનાથ મિત્ર
| image = Pramathanath Mitra.jpg
| caption =
| native_name = প্রমথনাথ মিত্র
| birth_date = {{birth-date|30 October 1853}}
| birth_place = નૈહાટી, [[કલકત્તા]], બ્રિટીશ ભારત
| death_date = {{Death date and age|1910|09|23|1853|10|30}}
| death_place =
| othername = પી. મિત્ર
| organization = [[અનુશીલન સમિતિ]]
| occupation = બેરિસ્ટર, રાષ્ટ્રવાદી
| known for = [[અનુશીલન સમિતિ]]ના સ્થાપક
}}
'''પ્રમથનાથ મિત્ર''' (પી. મિત્ર; ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ – ૧૯૧૦) એક બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી હતા, જેઓ ભારતીય ક્રાંતિકારી સંગઠન [[અનુશીલન સમિતિ]]ના સૌથી શરૂઆતના સ્થાપક સભ્યોમાંના એક હતા.<ref name=Banglapaedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref>
તેઓ એક જાણીતા બેરિસ્ટર હતા જેમણે કલકત્તા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ બંગાળની નવી રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ [[પશ્ચિમ બંગાળ]]ના ચોવીસ પરગણા જિલ્લાના નૈહાટી ગામમાં થયો હતો. પ્રમથનાથ બારનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા અને ૧૮૭૫માં વતન પાછા ફર્યા.
૧૯૦૨ની શરૂઆતમાં સતીશચંદ્ર બોઝ પ્રમથનાથ પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સતીશને નિવેદિતા દ્વારા એક શારીરિક તાલીમ મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેને બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તકના નામ પરથી, અનુશીલન સમિતિ અથવા કલ્ચરલ સોસાયટી તરીકે ઓળખાવામાં આવતું હતું. મિત્રોએ તેમને કહ્યું કે પ્રમથનાથ કદાચ સંસ્થાનો બોજો ઉઠાવવા તૈયાર થશે. જ્યારે સતિષચંદ્રએ પ્રમથનાથને સમિતિના વડા બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની દરખાસ્ત સ્વીકારી પ્રમથનાથ ખુશ થઈ ગયા. ૨૪ માર્ચ ૧૯૦૨ના રોજ તેઓ સતીશચંદ્ર બોઝ દ્વારા રચાયેલી ભારત અનુશીલન સમિતિના નિયામક તરીકે ચૂંટાયા હતા અને તેમની નાણાકીય જવાબદારીઓ પણ ઉપાડી હતી. તે અરસામાં જતીન બેનર્જી કલકત્તામાં પોતાની વ્યાયામશાળા સ્થાપી રહ્યા હતા. શ્રી અરવિંદે તેમને સરલા દેવીનો પરિચય પત્ર આપ્યો હતો. જતીન તેમને, પ્રથમનાથ મિત્રને અને શારીરિક તાલીમમાં રસ ધરાવતા અન્ય લોકોને મળ્યા. પી. મિત્રએ સૂચવ્યું કે જતીન અને સતિષચંદ્ર દળોમાં જોડાય. બંને સંમત થયા, અને માર્ચ ૧૯૦૨માં એક નવી, વિસ્તૃત અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી.
ફેબ્રુઆરી ૧૯૦૩માં, શ્રી અરવિંદે પ્રમથનાથ મિત્ર સાથે ચર્ચા કરી, જેમને તેમણે ગુપ્ત સંગઠનમાં દીક્ષા આપી હતી. સમગ્ર પ્રાંતમાં સમિતિઓની સ્થાપના કરવી, શારીરિક તાલીમ પૂરી પાડવી, અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા એવા સમાન દૃષ્ટિકોણ પર બન્ને સંમત થયા.
હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત પ્રમથનાથ રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હતા. પ્રમથનાથના લખાણોમાં એક નવલકથા – ''યોગી'', ''તારકતત્ત્વ'', ''જાતિ અને ધર્મ'' અને ''હિસ્ટરી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા''નો સમાવેશ થાય છે.
પ્રમથનાથ યોગી બેજોય ગોસ્વામીના શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદથી પણ ખૂબ પ્રભાવિત હતા.
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાંચન ==
* The great Indians.p256. One India One People Foundation.2006.{{ISBN|8172733186}}
* Dictionary of national biography.p127.Siba Pada Sen.Published by Institute of Historical Studies.
* The bomb in Bengal.p31. Peter Heehs. Published by Oxford University Press, 1993.{{ISBN|0195633504}}
* http://sri-aurobindo.in/images/other/item_00974_e.htm
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૧૦માં મૃત્યુ]]
r5js615sjvpq36oljbx4mph2r82orzn
827822
827821
2022-08-25T18:23:25Z
Snehrashmi
41463
[[શ્રેણી:અનુશીલન સમિતિ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
wikitext
text/x-wiki
{{Infobox person
| name = પ્રમથનાથ મિત્ર
| image = Pramathanath Mitra.jpg
| caption =
| native_name = প্রমথনাথ মিত্র
| birth_date = {{birth-date|30 October 1853}}
| birth_place = નૈહાટી, [[કલકત્તા]], બ્રિટીશ ભારત
| death_date = {{Death date and age|1910|09|23|1853|10|30}}
| death_place =
| othername = પી. મિત્ર
| organization = [[અનુશીલન સમિતિ]]
| occupation = બેરિસ્ટર, રાષ્ટ્રવાદી
| known for = [[અનુશીલન સમિતિ]]ના સ્થાપક
}}
'''પ્રમથનાથ મિત્ર''' (પી. મિત્ર; ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ – ૧૯૧૦) એક બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી હતા, જેઓ ભારતીય ક્રાંતિકારી સંગઠન [[અનુશીલન સમિતિ]]ના સૌથી શરૂઆતના સ્થાપક સભ્યોમાંના એક હતા.<ref name=Banglapaedia>{{cite book |last=Mohanta |first=Sambaru Chandra |year=2012 |chapter=Mitra, Pramathanath |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Mitra,_Pramathanath |editor1-last=Islam |editor1-first=Sirajul |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=Asiatic Society of Bangladesh}}</ref>
તેઓ એક જાણીતા બેરિસ્ટર હતા જેમણે કલકત્તા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ બંગાળની નવી રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ [[પશ્ચિમ બંગાળ]]ના ચોવીસ પરગણા જિલ્લાના નૈહાટી ગામમાં થયો હતો. પ્રમથનાથ બારનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા અને ૧૮૭૫માં વતન પાછા ફર્યા.
૧૯૦૨ની શરૂઆતમાં સતીશચંદ્ર બોઝ પ્રમથનાથ પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સતીશને નિવેદિતા દ્વારા એક શારીરિક તાલીમ મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેને બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તકના નામ પરથી, અનુશીલન સમિતિ અથવા કલ્ચરલ સોસાયટી તરીકે ઓળખાવામાં આવતું હતું. મિત્રોએ તેમને કહ્યું કે પ્રમથનાથ કદાચ સંસ્થાનો બોજો ઉઠાવવા તૈયાર થશે. જ્યારે સતિષચંદ્રએ પ્રમથનાથને સમિતિના વડા બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની દરખાસ્ત સ્વીકારી પ્રમથનાથ ખુશ થઈ ગયા. ૨૪ માર્ચ ૧૯૦૨ના રોજ તેઓ સતીશચંદ્ર બોઝ દ્વારા રચાયેલી ભારત અનુશીલન સમિતિના નિયામક તરીકે ચૂંટાયા હતા અને તેમની નાણાકીય જવાબદારીઓ પણ ઉપાડી હતી. તે અરસામાં જતીન બેનર્જી કલકત્તામાં પોતાની વ્યાયામશાળા સ્થાપી રહ્યા હતા. શ્રી અરવિંદે તેમને સરલા દેવીનો પરિચય પત્ર આપ્યો હતો. જતીન તેમને, પ્રથમનાથ મિત્રને અને શારીરિક તાલીમમાં રસ ધરાવતા અન્ય લોકોને મળ્યા. પી. મિત્રએ સૂચવ્યું કે જતીન અને સતિષચંદ્ર દળોમાં જોડાય. બંને સંમત થયા, અને માર્ચ ૧૯૦૨માં એક નવી, વિસ્તૃત અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી.
ફેબ્રુઆરી ૧૯૦૩માં, શ્રી અરવિંદે પ્રમથનાથ મિત્ર સાથે ચર્ચા કરી, જેમને તેમણે ગુપ્ત સંગઠનમાં દીક્ષા આપી હતી. સમગ્ર પ્રાંતમાં સમિતિઓની સ્થાપના કરવી, શારીરિક તાલીમ પૂરી પાડવી, અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા એવા સમાન દૃષ્ટિકોણ પર બન્ને સંમત થયા.
હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત પ્રમથનાથ રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હતા. પ્રમથનાથના લખાણોમાં એક નવલકથા – ''યોગી'', ''તારકતત્ત્વ'', ''જાતિ અને ધર્મ'' અને ''હિસ્ટરી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા''નો સમાવેશ થાય છે.
પ્રમથનાથ યોગી બેજોય ગોસ્વામીના શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદથી પણ ખૂબ પ્રભાવિત હતા.
== સંદર્ભ ==
{{Reflist}}
== પૂરક વાંચન ==
* The great Indians.p256. One India One People Foundation.2006.{{ISBN|8172733186}}
* Dictionary of national biography.p127.Siba Pada Sen.Published by Institute of Historical Studies.
* The bomb in Bengal.p31. Peter Heehs. Published by Oxford University Press, 1993.{{ISBN|0195633504}}
* http://sri-aurobindo.in/images/other/item_00974_e.htm
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]
[[શ્રેણી:૧૯૧૦માં મૃત્યુ]]
[[શ્રેણી:અનુશીલન સમિતિ]]
aitw30hsppxc4j9kq7fg13432i6ly4o
શ્રેણી:અનુશીલન સમિતિ
14
134954
827824
2022-08-25T18:25:58Z
Snehrashmi
41463
આ શ્રેણી '''અનુશીલન સમિતિ''' સંબંધિત લેખોની યાદી દર્શાવે છે.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
wikitext
text/x-wiki
આ શ્રેણી '''અનુશીલન સમિતિ''' સંબંધિત લેખોની યાદી દર્શાવે છે.
37szol5hxyvrlc7oc6615epkihbjjvf
સભ્યની ચર્ચા:YHK120
3
134955
827832
2022-08-25T20:11:50Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=YHK120}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૧:૪૧, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
tla0pcdnd8bsjurywx26veqhyit8hf3
સભ્યની ચર્ચા:જયંત શાહ
3
134956
827833
2022-08-26T01:33:08Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=જયંત શાહ}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૭:૦૩, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
9hrnd37a0yjnrujdyxt9vml1zl3y37l
સભ્યની ચર્ચા:Rsb181902
3
134957
827838
2022-08-26T05:05:25Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rsb181902}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૩૫, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
6anoraq84aqvk1npvy42au1fw51s9yv
સભ્યની ચર્ચા:RaviChadaniya
3
134958
827842
2022-08-26T06:54:03Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=RaviChadaniya}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૨૪, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
ax9qfu1xtnu469aj444qbz0n3k9lrij
સભ્યની ચર્ચા:KIRAN TAVIYAD
3
134959
827852
2022-08-26T08:55:27Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=KIRAN TAVIYAD}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૨૫, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
9jeq81k59a8v063na3fyfzqdicaq3z3
સભ્યની ચર્ચા:Hatshidha Aayare
3
134960
827853
2022-08-26T09:08:18Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Hatshidha Aayare}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૮, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
gsbgqadwflf6susab97r5lyp0ptpzjt
સભ્યની ચર્ચા:JAYRAJ SINH 11
3
134961
827854
2022-08-26T09:21:43Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JAYRAJ SINH 11}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૫૧, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
5wh1vz9kgisw3he0m7rbet9pq7mdzra
સભ્યની ચર્ચા:NaushadAhmed Sabugar
3
134962
827855
2022-08-26T09:31:13Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=NaushadAhmed Sabugar}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૧, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
sdpkp9mw2hlu9evviadpuxfa7cr1mr5
સભ્યની ચર્ચા:Ahir99
3
134963
827856
2022-08-26T09:39:04Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Ahir99}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૯, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
ib2ot3iia4uu3v2pn1uyli8git1e66o
સભ્યની ચર્ચા:Makvanabhavesh126
3
134964
827861
2022-08-26T10:32:53Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Makvanabhavesh126}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૨, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
rkfj7t929nznzuns6hw2lu3z2ip5h0n
સભ્યની ચર્ચા:Dimpal barot
3
134965
827862
2022-08-26T10:33:13Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dimpal barot}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૦૩, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
8udrwtuqin88kjl5ew4b1hvjyuhuqtj
સભ્ય:Paregi bharat
2
134966
827867
2022-08-26T11:19:15Z
Paregi bharat
23593
મારી જીંદગી
wikitext
text/x-wiki
મારુ બાળપણ મારા જન્મ થઈ લઇ ને કઈક સમજવા લાગ્યો અને મને યાદ છે ત્યાં થી શરૂઆત કરું છું...
5/1/1988 આ દુનિયા ના અબજો ખર્વો લોકો માં એક ઉમેરો થયો એ હું. મારો જન્મ મારા ગામ મડકા માં એક ગરીબ કુટુંબ માં થયો. કોઈએ કહ્યું છે એમ કે જો તમે ગરીબ તરીકે જન્મો છો એ તમારી ભૂલ નથી. પરંતુ તમે ગરીબ તરીકે મૃત્યુ પામો છો એ આપની ભૂલ છે. એક ગરીબ સાવ ગરીબ પરિવાર માં મારો જન્મ થયો મને એનો પણ ગર્વ છે. કેમ કે ગરીબાઈ કોને કહેવાય એ મેં અનુભવી છે અને એમાં જીવ્યો છું. એટ્લે આજ દુખી દરિન્દ્ર અને નિસહાય માણસ પ્રત્યે મારી વિશેસ ભાવનાઓ રહેલી છે.
બચપણ માં નાનો પણ થોડુંક સમજુ 3 વર્ષ નો હું એ સમયે મને યાદ છે મને ચા પીવા ની બહુ ખરાબ આદત પડેલ એ આદત આમતો મારી માતાએ જ પડેલ સરૂયાત માં હું ભૂખે ના રહી જાઉં એ માટે બકરી નાદુધ માં થોડો ચ્ગ નાખી મને પીવડાવે સવડ આવે એટ્લે હું પી જતો અને સમય જતાં એ મારી આદત બની ગઈ. રડી તોફાન કરી ને ચા પીવું ઘર માં એક બકરી અને એનું દૂધ ઘર ના સભ્યો ને પૂરતી ચા મળે એટલું આપે પણ મારી આદતે મારી મમી ઘણી વખત ચા ના પીતી પણ મને આદત પડાવી તો મારે તો જોઈએ એટલે મારી માટે સાચવી મૂકી રાખે. પણ આ આદત મારી મારા કાકા એ છોડાવી . મારા માતા પીતા ગામ માં ભાગે જમીન વાવે અને જીવન નિર્વાહ કરતા અને એ જમીન અમારા ગામ ના પ્રતિષ્ઠ વડીલ અને રાજપૂત સમાજ ના અગ્રણી એવા “ઓખા બા વાણોલ” નું ખેતર અને ખેતર નું નામ અમે એ વખતે ખેજડા વાળું ખેતર કહેતા વણોલિયા ના માર્ગે. આ વણોલિયા નો માર્ગ મારા અંદાજ મુજબ મારા ગામ ના રાજપૂત સમાજ ની એક જાતિ “વાણોલ” તો મારા અંદાજ મુજબ આ રાજપુતો ની જાતિ ના લીધે આ માર્ગ ને વાણોલીયા નો માર્ગ કહેતા હસે. બાકી સાચુ સુ છે એની જાજી ખબર નથી પરંતુ ગામના વડીલો ને પૂછી ને સાચું જાણવા મળશે તો ઉમેરો કરીશ. તો એ ખેતર થી એક સમય સાંજ નો સમય હતો રાત્રે આઠેક વાગે ખેતર થી ઘરે બળદગાડામાં બેસી પરિવાર સાથે આવતા હું મારી 2 મોટી બહેનો પિતાજી મારી મમ્મી અને વાઢણી ની સિઝન એટલે મારા કાકા પ્રભુભાઈ પારેગી, બીજા મારા પિતાજી ના નાના ભાઈ જવાભાઈ પારેગી અમે બધા રસ્તા માં આવતા એ સમયે બળદ ગાડું આવતું હોય તો તમને દૂર ઉભા હોઈએ તોય ઘૂઘરા નો અવાજ સંભળાય અમારા શેઠ ના સરસ મજા ના મજબૂત દેખાવડા બળદ મારા પિતાજીએ સરસ મજા ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા અને એની મોયડો અને રાસ ને પણ ભરતગુથન થી મારી માતાજી એ ભરતકામ કરેલ.
એ સમય માં દરેક ખેડૂત ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા હોતા એ સમય માં ટ્રેક્ટર કે અન્ય યાંત્રિક મશીન ની સુવિધા નહીં સંપૂર્ણ પણે ખેતી બળદ થીજ કરવા માં આવતી અત્યાર ના સમય માં તો ખાસ અનાજ કઠોળ થોડું મોટું થાય અને ખરપવા (ધાન્ય ની આજુબાજુ માં ઉગેલ નકામું ઘાસ ને દૂરકરવું.) નો ટાઇમ આવે ત્યારેજ ખેતર માં બળદ ચલાવતા ખેડૂતો જોવા મળે. એ સમયે રાત્રે અમે આવતા હતા ત્યારે શિયાળ નો દિવાળી પછી નો સમય રસ્તા માં આજુ બાજુ કંટાળા બાવળો જેના લીધે ઠૂઠવતી ઠંડી અને દૂર દૂર ભોકતી (અમારી ગામઠી ભાષા માં ઉનાતી) હોય એનો આવાજ સંભળાય એ વખતે મને યાદ છે અમારા વિસ્તાર માં શિયાળ બહુ હતા. અને અત્યારે તો ક્યારેક જોવા મળે છે. અને હું શિયાળ નો અવાજ સાંભળી ડરી મારી માતા ના ખોળા માં ચૂપ ચાપ છુપાઈ ને બેસી ગયો.
એ સમય મારા કાકા એ મોકા નો અને મારી કમઝોરી નો ફાયદો ઉઠાવેલ એ આજ મને સમજાય છે. મને ડરાવી ને કહ્યું કે જો આ તું ચા બહુ પીવે છે ને એને લીધે એ આપણી પાછળ આવેછે. અને મારી બીક વધવા લાગી એમણે કહ્યું જો ચા પીવા નું બંધ કરી દઈશ તો એ તને નહીં ખાય બાકી એ ખાઈ જશે. અને એ દિવસ થી બસ કઈ પણ તોફાન મસ્તી કે રડું તો મારી મમ્મી મોટી બેન હમેશા શિયાળ ની ધમકી આપે અને હું સીધો થઈ જાઉં ...અને ચોકસ યાદછે મને મે એજ સમય થી ચા પીવા ની કાયમી બંધ કર્યો એ હું 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી ચા મેં ક્યારેય પીધો નથી.
અરે ચા ની વાત છોડો મારા પિતાજી નો અમારા ઉપર ગજબ નો કડક અંકુશ ને કે મેં કોઈ વ્યસન માટે વિચાર પણ નથી કર્યો. અને એ પિતાજીના કડક અંકુશ ના લીધે મારી જિંદગી ના આટલા વર્ષો સુધી ગુટકા તમાકુ ને હાથ પણ નથી લગાવ્યો.
બસ માડકા મારા વતન નું આ છેલ્લું વર્ષ હતું અને છેલ્લું સીઝન અને એ વખતે પાણી ની મોટી સમસ્યા અમારા ગામ માં ખાલી એ વખતે 1,2 બોર હતા અને એ પણ ખરા પાણી ના શિયાળુ સીઝન માં જીરા નું વાવેતર થાય બોર ના આજુ બાજુ ના વિસ્તાર માં અને અમારા વિસ્તાર માં પીવા ના પાણી ના પણ ફાંફા રોજ સવારે 5 વાગે જાગી ગામ ની બધી બહેન દીકરીઓ માતાઓ તળાવ માં કૂવો હોય ત્યાં પીવા ના પાણી ભરવા જાય અને પાણી ભરી ઘરે આવી જમવા નું બનાવે જેમાં સવાર નું ભોજન અને બપોરનું અને બપોર માટે તો બાજરા ના રોટલો અને લાલ વાટેલા મરચા તૈયારી કરી ને 7 વાગે તો ખેતરે પહોંચે માતાઓ કમર ની કાખ ઉપર બાળક હોય માથા પાર ટોપલો હોય આ હતી એ સમય ની જીંદગી અને આજ ના સમય માં તો 8 વાગે તો જાગવા નો ટાઈમ અને કામ તો ઓહ છોકરા નાના ની થાય બાકી એ વખત ના સમય માં 1 મહિના નું બાળક થયું હોય તેમ છતાંય ખેતર માં કામ કરવા જાય .. ખેતર માં કોઈ વૃક્ષ હોય તો એની ડાળે સરસ મઝા નું ઘોડિયું બાંધી બાળક ને સુવડાવી ને ખેતર નું કામ કરે .
અને એ સંસ્કાર અને એ દિવસો માંથી જે માતાઓ એ ઉછેર્યા છે એ આમારી છેલ્લી પેઢી હતી . એ ચોક્કસ છે એ સંસ્કારો અને એ પરિશ્રમ ની છેલ્લી પેઢી ગઈકે ખેતર માં છેક સેઢે વૃક્ષ ની ડાળીએ ઘોડીએ ઊંઘતા અને મમ્મી બાજરી જુવાર ગવાર ની આસ ( એક લાઇન 2 ફૂટ ના અંતરે સામે સેઢા સુધી વાઢ્તા જાતિ લાઇન )
આ સીઝન લઇ રહ્યા પછી ઉનાળો અને અમારા વાવ થરાદ સુઇગામ ના વિસ્તાર નો ઉનાળો એટલે અઢળક તાપમાન વચ્ચે જીવન જીવવું જ્યાં એક કલાક ના બેસી શકાય એ વિસ્તાર માં અમારી પેઢીઓ ગઈ આજ ના સમય માં તો સરસ મઝા ની નર્મદા ની નહેર ના પાણી છેવાડા ના ગામડાઓ સુધી પહોચી ગયા છે અને બોરવેલ પણ અઢળક અને 12 માસ હરિયાળી હરિયાળી .......
અને અમે આ છેલ્લું વરસ વતન માં રહી અને અખાત્રીજ ના દિવસો પુરા કરી ખેત મજૂરી માટે મારા પિતાજી અને કાકા ઘણા બધા ગામડાઓ ની મુલાકાત કરી આવ્યા અને એમને મજૂરી માટે દિયોદર તાલુકા નું રૈયા ગામ પસંદ કર્યું. તે વખતે એ વિસ્તાર હરિયાળી અને 12 માસ પાણી ની સુવિધા વાળો 3 સીઝન ખેતી કરી શકાય એવો એટલે મારા પિતાજી એમણે એ ગામ ને પસંદ કર્યું .. ખાસ આ ગામ માં ખેડૂત પટેલ સમાજ ના.
એકદિવસ અચાનક બધાં પરિવાર ના લોકો એ નક્કી કર્યું કે આપણે હવે એ ગામ જઈએ અને અમારા ઘર માં બહુ વધારે સમાન તો હોય નહીં તો 5 પરિવાર વચ્ચે એક 407 ગાડી ભાડે કરી એમાં અમારો 7 ઘર નો પરિવાર એના ઘરવખરી નો સમાન અને બકરીઓ એના માટે થોડા ઘણી ગવાર ની ગોવાતરી, ત્યાં જઈ તંબુ બનાવવા માટે ની લાકડા ની થાભલીઓ, મીણિયાં અને બીજું અમે સાત પરિવાર ના સભ્યો ....
એક કલ્પના કરો કેવી હાલત થઈ હશે સિતેર કિલોમીટર પહોચતા. અમે રાત્રે 9 એક વાગે રૈયા પહોંચ્યા અને રૈયા જુના વાસ ના સ્ટેશન ની બાજુ માં વાઘરી (દેવી પૂજક ) સમાજ ની મતિરા ( ચીભડા ) ની વાડિઓ ઓ અને સામે ની બાજુ શક્તિ માતાજી નું મંદિર એ મંદિર ની આજુ બાજુ વિશાળ ખુલી જગ્યા (છરેડો) પડેલ અને અત્યાર ના સમય માં એ ખુલ્લી જગ્યા માં વિશાળ શક્તિ માતા નું મંદિર અને બીજી બાજુની સામે ની જગ્યા માં મારુ જ્યાં ઘડતર થયું એ મારી સુંદર મજા ની હાઈસ્કૂલ( એસ.આર.મહેતા વિધાલય) બની ગયેલ . એ વખતે એ ખુલ્લી (છરેડા) વગડા જેવી જગ્યા માં અમારા ડંગા (બિસ્તરાં) ઉત્તારેલ ભૂખે તળવળીએ અને અમારો રો-કકળ અને રાડો બખાળો સાંભળી આજુ બાજુ થી લોકો ભેગા થયેલા મને બહુ યાદ છે. જેમાં અમુક લોકો એ એવું પણ કીધું કે અહીં ની રેવા નું નીકળો અહીં થી આગળ જો... એવા માં કોઈ સજ્જન માણસોએ સાથ પણ આપી અમને ત્યાં રેહેવા મંજૂરી આપી અને. મારા પિતાજી સાથે મારા 3 કાકા મારા દાદા દાદી મારા કુટુંબ ના બીજા 2 પરિવાર એટલે 7 મોટા આદમી ફટાફટ "કૉસ(ખેડવા ના હળ માં ભરાવા નું ધારદાર ઓજાર) થી ખાડા ખોદવા લાગ્યા અને અમુક અમારા ગામડે થી લાકડા ની જેવી તેવી વેંઢાળી "થાભલીઓ" (છાપરું તંબુ ઉભું કરવા ટેકા) લઇ ને આવેલ એ ઉતારે અમુક મીણિયાં વ્યવસ્થિત કરે અને એક કાકા ને ગામ માં મુક્યા કે બજાર ગામ માં ચાલુ કોઈ દુકાન હોય તો બિસ્કિટ આવુ લઇ આવો અમે બાળકો શાંત થઈએ એટલે કાકા બિસ્કિટ લઇ ને આવ્યા. અને અમને બાળકો ને ખવડાવી અને એક તૂટેલ ફૂટેલ મીણિયાં પાથરી એના પર ગોદડા પાથરી અમોને સુવડાવી દીધા અને પરીવાર ના સભ્યો ભૂખ્યા આખી રાત મહેનત કરી અને તંબુ ( છાપરા) તૈયાર કર્યા .....
અમે બાળકો સવારે જગ્યા ત્યારે અમારા ઘર તૈયારી હતા . અત્યારે સરસ માજા નું મકાન બંગલો તૈયાર થાય ત્યારે જે ખુશી ના મળે એના થી વિશેસ ખુશી અમારા 1 રાત માં તૈયાર થયેલ તંબુ જોઈ મળેલ અને અમને ખબર જ હતી કે અમારા ગરીબો માટે આ બંગલો જ છે કેમ ઊંચા સપના કે જાજુ વિચારીએ. અને સંતોષ એ પણ પરિવાર ણે થયો કે વરસાદ ની ઋતુ એટ્લે ગમે તે સમય વરસાદ નું શું નક્કી અને જો અચાનક વરસાદ આવે તો ક્યાં જવું અને ગામ માં નવા નવા તો કોઈ આસરો પણ આપે નહીં. એટલે અમારું છાપરું તૈયાર થઈ ગયુએની વિશેસ ખુશી મળતી.
બસ એજ દિવસ સવારે મારા પિતાજી મારા કાકા જવાભાઈ, મારા દાદા મારા દાદા ના ભાઈ દાનાભાઈ, અમારા કુટુંબી હરચંદબા , અગરોબા, શંકરકાકા બધા ભાગે ખેતી રાખવા માટે ખેતરો માં નીકળી પડ્યા અને એમાં એકાદ પરિવાર નું ભાગે ખેતી માટે સેટિંગ કરી આવે આખો દિવસ ફરી ને એમ 15 દિવસ આમજ વિતાવ્યા જમવા નું એક ટાઈમે સારું મળે ના મળે મને યાદ છે. ખુદ પિતાજીની ભૂખ્યા રહી અમને ભોજન 2 ટાઈમ મળે એવી વ્યવસ્થા કરી આવે.
આમ 1મહિના પછી અલગ અલગ ખેતરો માં ભાગે જમીન મળી ગઈ અને દરેક પરિવાર ત્યાં થી પોતાના તંબુ (છાપરા) ઉપાડી અને જેના ખેતર માં ભાગે જમીન વાવવા રાખી ત્યાં જઈ સરસ મઝા ના લીમડા વૃક્ષ ની ડાળીઓ અને ઘાસ ના છાપરા ઉપર મીણિયું ઢાંકી અને અમારા ઘર તૈયાર થાય અને આ ઘર માં 1993 થી 2005 એજ ગામ માં રહ્યા અને આજ અમારું ગામ આજ આમારો પરિવાર અને મારું 1 થી 10 સુધી નું શિક્ષણ પણ આજ ગામ માં પૂરું કર્યું .
ગરીબ હોવા છતાં ખુસી થી જિંદગી જીવતા પરંતુ સમય ક્યારે બદલાવ લે છે એ3 ક્યાં ખબર હતી અને અમારી માથે આવડું મોટું આફત આવી પડસે અને એ આફતે એ ગોઝારી ઘડીએ અમારી જિંદગી અને અમારો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો એ સમય હતો 2005
10 ધોરણ ની પરીક્ષા પુરી કરી અને છૂટી નો સમય ગાળો મારા મામા ની દીકરી ના લગ્ન હતા મારુ મામા નું ગામ મારા ગામ થી 5 કિલોમીટર ના અંતરે આવેલ તીર્થગામ જે ગામ નો પણ સારો ઇતિહાસ છે. સમય મળે એ ઇતિહાસ આપ ને જણાવીશ . તો એ સમયે મારા મામા, મારા માસા, મારી માસી નો દીકરો, અમને અને મારી મમ્મી પાપા ને લેવા માટે ગાડી ભાડે થી લઈ ને રૈયા આવેલા. એમના પુરા દિવસ ના દોડધામ અને લગ્ન ના વ્યસ્ત શિડયુલ ના લીધે રાત્રે સમય કાઢી લેવા માટે આવેલા અને રાત્રે બારેક વાગે ચા પાણી કરી પરિવાર સાથે રૈયા થી તીર્થગમ જવા માટે મારા પરિવાર સાથે નીકળેલ બસ હું એકજ ત્યાં રોકાઈ ગયેલ કેમ કે એ સમયે બકરી વેચી થોડી પ્રગતિ થઈ એમ એક સુંદર મજા ની કાનુડા જોડે ફોટા માં દેખાય એવી સુંદર ગાય અને એ ગાય 2 મહિના પહેલાજ વિયાણેલ એટ્લે વાછડું પેણ નાનું એટ્લે કુતરા પણ હેરાન કરે અને ગાય દૂધ આપે એટ્લે સવારે એક ટાઈમ બાજુ માંથી કોઈ માસી ને બોલાવી દોવડાવી ને સવારે જવા નું એટલે હું એ વખતે રાત્રે ગાડી માં સાથે ના ગયો અને મારા માતા મીતા નો આગ્રહ હતો કે બેટા તું સવારે ગાડી માં આવજે ...
એ લોકો નીકળ્યા એના પછી ખબર નહીં મને મન માં કૈક શંકા અને બેચેની જેવું થતું મને નીંદર ના આવી હું માઋ પથરી માં આમતેમ તરફડતો હતો અને કોઈ મારા નામ થી સાદ કર્યો હું અચાનક ઊભો થઈ ગયો મારા દાદા નો આવ્જ લાગ્યો. મે વિચાર્યું હું એક્લો રોકાયેલ છુ તો દાદા ણે એમ હસે કે હું ડરીશ એટ્લે આવ્યા હશે.. કેમ કે મારા દાદા બીજે ખેતરે રહે જે અમે રહીએ એ ખેતર થી 5 ખેતર દૂર દાદા આવ્યા બોલ્યા જાગે છે ? બેટા કીધું હ દાદા જાગું છુ તોકે જલદી ઉઠ અમારા શેઠ ના ફોન પર ફોન આવ્યો છે કે તારા મમ્મી પાપા અને ભાઈ બેન એ બધા નો અકસ્માત થયો છે..
આ સમાચાર સાંભાળી મારો જીવ અધર થઈ ગયો કાઈ સુજ ના પડે હે ભગવાન હવે સુ થશે અને ભગવાન ને પ્રથના કરતા હું ને મારા દાદા ખેતર ના કાચા માર્ગે દોડતા દોડતા અકસ્માત થયો એ જગ્યાએ જવા નીકળ્યા રસ્તા માં પોલીસ અમને લેવા માટે આવતી હતી. એમને જોઈ ગાડી ઊભી રાખી ગાડી માં બેસાડ્યા રસ્તો કાપી રૈયા ગામ છોડી હાઇવે દિયોદર જાવા માટે નીકળ્યા અને આગળ રૈયાગામ થી આશરે 3 કિલોમીટર અકસ્માત નું સ્થળ આવ્યું પોલીસે ગાડી ઉભી રાખી અમને ઉતારી અને કહ્યું કે આ જગ્યા એ અને આ ગાડી નો અકસ્માત મેં ગાડી ની હાલત સાથે લઇ ગયેલ મામા ની દીકરી ણે આપવા ના વાસણ બીજી વસ્તુ ફાટેલ તૂટેલ કપડાં અને લોહી જોઈ મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારુ મન વધારે બેચેન થવા લાગ્યું બહુ ચિંતા થવા લાગી ભગવાન માતાજી ને સમરણ કરતો દિયોદર સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં અત્યાર ના સમય જેવી વ્યવસ્થા નહીં હિસ્પિટલ માં ઇમરજન્સી કોઈ બેડ ની વ્યવસ્થા નહીં એક બેન નીચે સૂતી મારી મમ્મી બહાર બેઠી રડે મારા પપ્પા અને બને ભાઈ કોઈ ભાન માં નહીં અને મને એમજ કે બધા ખતમ થઈ ગયા પણ થોડીક હિંમત રહી મારી મમ્મી મારી મા બોલતી મને કે બચુ બધા મારી ગયા આપણે બે કેમ જીવસુ મેં મમ્મી ને હિંમત આપી અને ખુદ પર કંટ્રોલ કરી હીમત ભેગી કરી અને મારી મમ્મી ને આસવાસન આપતા કહ્યું બધા બરોબર છે તું ચિંતા ના કર અને ત્યાં થી ઇમરજન્સી પાલનપુર સિવિલ માં રીફર કર્યા. 2 એમ્બ્યુલન્સ માં જોડે રેવા વાળા હું ને મારા દાદા એક હું આવડો નાનો અને આવી ઘટના કેમ મારા ખુદ ઉપર કાબુ રાખી સાયદ પોચા હૃદય નો માણસ ત્યાંજ બેભાન થઈ જાય પણ બીજુ કોઈ ઉપાય ન હતો જો હું હિંમત હારીશ તો આ પરિવાર નું કોણ એમ વિચારી મજબૂત રહ્યો ..
પાલનપુર સિવિલ પહોંચ્યા મારા નાના 2 ભાઈ પાપા બે ભાન અવસ્થા માં મારી મમ્મી અને મારી બેન બોલી શકે મારી મમ્મી અને બહેન ને માથા ના ભાગે ઇજા ના હોવા થી એ ભાનમાં હતા.
મારો નાનો ભાઈ કિરણ કૈલાશ અને મારા પિતાજી ને માથા ના ભાગે અને નાના ભાઈ કિરણ ને માથા અને છાતી ના ભાગે લાગેલ એ વધારે સિરિયસ કન્ડિશન માં ત્યાં સમાચાર સાંભળતા તાત્કાલિક મારા મામા પાલનપુર પોલીટેક્નિક કોલેજ માં પ્રોફેસર અચાનક દોડી આવ્યા ને મારા પિતાજી અને બંને ભાઈ ને એમ્બ્યુલબ્સ માં લઇ ને રવાના થયા. અમદાવાદ સિવિલ. હું મારી બેન અને મમ્મી જોડે પાલનપુર સિવિલ માં રોકાયેલ બીજા દિવસે પાલનપુર સિવિલ માં સારી સારવાર ના મળતા મારા બીજા કુટુંબી મામા ડીસા ખાતે નાયબ મામલતદાર માં નોકરી કરે એ મામા અને મારી મમ્મી અને બહેન ને ડીસા ખાતે ડૉ. અમિત જોશી સાહેબ ની હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા..
6 દિવસ માં બેન અને મમ્મી ને હોસ્પિટલ માંથી રજા આપી દીધી એમને રજા મળી એટલે અમે રૈયા જ્યાં ભાગે ખેતર વાવતા ત્યાં આવી ગયા અને પિતાજી ભાઈઓ ની તબિયત સારી છે એવા સમાચાર મળતા ખુશી મળતી કે ચાલો મારો પરિવાર બચી ગયો .
પાપા અને 1 ભાઈ ની તબિયત સ્ટેબલ અને નાના ભાઈ ની તબિયત વધારે ખરાબ એને 5 દિવસ વેનિલેટર પર રાખેલ અને અચાનક દુનિયા છોડી ચાલ્યો ગયો . જેની મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં અમને પરિવાર ના લોકો સારા સમાચાર આપે કે બરાબર છે એમની તબિયત અને જલ્દી છૂટી મળી જશે અને ઘરે આવી જશે. પરંતુ હકીકત માં એ સમય માં મારો નાનો ભાઈ કિરણ દુનિયા છોડી ચાલ્યો ગયો તો પરંતુ મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં ભાઈ ને મૃત્યુ ના 3 દિવસ થઈ ગયા અમે રૈયા લોકો એ કોઈએ કહ્યું નહીં કેમ કે આઘાત લાગે અને મને મમ્મી ને અને બહેન ને કાઈ થઈ જાય એના ડર ના લીધે કોઈએ વાત ના કરી પણ અચાનક બીજા દિવસે મમ્મી એ વતન મારા પોતાના ગામડે જવા ની જીદ પકડી અને મારા એક મામા અને હું ગાડી ભાડે કરી આવ્યા અને મમ્મી બેન ને લઇ ને ઘરે આવ્યા તો ઘર પરિવાર ના લોકો ના માથા પર સફેદ લુંગી ટોપી અને માથા માં વાળ કાઢેલા જોઈ અચાનક આઘાત લાગ્યો હે ભગવાન સુ થયું હશે મારા ભાઈ મારા પિતાજી ને! ત્યારે નાનો ભાઈ કિરણ દુનિયા ને અલવિંદ કરી ને ચાલ્યો ગયો એ જાણવા મળ્યું એ સમય હું બહુ રડ્યો દુઃખી થયો પણ મમ્મી પાપા અને પરિવાર ને ફરી ઊભો કરવો અને એને હીમત આપવા ની જવાબદારી મારી પર જો હું હીમત હારી જાઉં એજ ઉપાય નહતો .....
બસ એ દિવસ થી મારી જીંદગી માં પરિવર્તન આવ્યું અને મારા પરિવાર ને ઉભા કરવા ની જવાબદારી આ નાનકડા મારા ઉપર આવી અને હું મારા પરિવાર ને કોઈ ના ઉપર બોજ ના બને એ માટે એકજ સપનું પરિવાર ને ઉભો કરું અને આ દુઃખી દિવસો માં થી બહાર લાવું.
મારા કાકા કાકી દાદા દાદીએ અને મારા પરિવાર અને બહેનો એ મને હિંમત આપી સપોર્ટ આપ્યો અને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભગવાન ને ગમે તે ખરું પણ પરિવાર ના બીજા સભ્યો ને ઊભા કરવા ના છે એટલે તુમજબૂત રહેજે...
એના પછી ધોરણ 11,12 મારા દાદા અને પરિવાર ના સપોર્ટ થી મેં પૂરું કર્યું ઉચ્ચ અભ્યાસ માં BA અંગ્રેજી સાથે અને GNM નો અભ્યાસ કર્યો. અને પરિવાર ને કોઈ પણ ભાર આપ્યા વગર ખુદ મજૂરી મહેનત કરી અને મારો આભ્યાસ પૂર્ણ કર્યો અને મારા ભાઈ ને પણ ભણાવ્યો . એના ધામધૂમ થી લગ્ન કરાવ્યા મારા પણ લગ્ન અકસ્માત થયા ના બીજા વર્ષે થઈ ગયેલા.
વધારે માં પૂરું માંડ ખુશી ના દિવસો ચાલતા હતા હું પણ થોડો સેટલ થઈ ગયો પરિવાર ને મદદ સમાજ ના રિવાજો અને આવેલા દુખો ને ભૂલી ખુશી થી જિંદગી જીવવા ની શરૂઆત કરી ત્યાં આચનક મારી મમ્મી બીમાર પડી હોસ્પિટલમાં દાખલ કરી અને અચાનક બીપી અને શ્વાસ ની તકલીફ વધી ગઈ એજ વર્ષ માં 2 મહિના પહેલા મારી બાળકી નો જન્મ થયો અને મારી મમ્મી ની તબિયત વધારે ખરાબ થતા થરાદ ના ડૉ. હાથ ઉચા કરી લીધા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ માંગવી લાયન્સ હોસ્પિટલ મહેસાણા પહોચાડી અને દાખલ કરી અને ત્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે મમ્મી ને વાલ્વ ની તકલીફ છે મારા ઉપર આભ તૂટી પડ્યું હવે શું થશે? એ દિવસ રાત મારી મમ્મી ભાન માં ના આવે ત્યાં સુધી મે અને મારા પિતાજી એ ટેક લીધી કે મમ્મી મોઢે બોલે પછી જમીશું. અને બીજા દિવસે મમ્મી નિ તબિયત સુધારી મમ્મી જોડે વાત થઈ. દિવસ રાત જાગતો ઊંઘયા વિના ખાધા પીધા વગર નો હું સક્ત બની ગયેલો મમ્મી બોલી એટ્લે મારા માં હીમત અને એનર્જી આવી ગઈ અને મે અને મારા પિતાજીએ ભોજન લીધું. પછી 5 દિવસ માં દાખલ રાખી અને મમ્મી ને હોસ્પિટલ માથી છૂટી આપી અને જીવે ત્યાં સુધી ગોળી અને ઇન્જેક્શન લેવા ના કહ્યું અને આરામ કરવા નું કહેલ.
એ દિવસ થી કાયમી મારી મમ્મી બીમાર હું જોબ વ્યવસાય પર જાઉં પણ મારું મન મારી માં ની આજુ બાજુ મમ્મી ને કાઈ થશે નહીં ને ? આજ પ્રશ્નો સાથે દિવસ રાત પસાર કરું વ્યવસાય ના સ્થળે પણ મમ્મી જોડે ફોન પર રોજ 5 વખત દિવસ દરમિયાન વાત કરી સમાચાર લઉં.......
એ પછી 2 વર્ષ વીત્યા હસે ત્યાં મારી બેબી 2.5 વર્ષ ની થઈ ગઈ અને ના જાણે મારા પર અને મારા પરિવાર ઉપર કયા ગુના ની સજા કે કસોટી લેવાતી હશે એમ મારી દીકરી રમતા રમતા અચાનક બેભાન થઈ ગઈ અને પડી ગઈ અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જતા પહેલા દુનિયા ને છોડી ચાલી ગઈ બહુ તૂટી ગયો એ સમયે કેમ કે જ્યારે સમજવા લાગ્યો એ સમય થી દુખ અને તકલીફો સિવાય કંઈ જોયું નથી બહુ રડ્યો....
કેમ કે દુઃખ તકલીફો મારો પીછો ની છોડટી યાર સુ બગાડ કર્યો એજ ની સમજતો લોકો ની ખુશી ને જોઈ ને એમ થાય કે પુનજન્મ માં કેટલા સારા કર્યો કરી ને આવ્યા હશે અને અમે કોઈક નું કૈક ખરાબ કર્યું હશે એનું પરિણામ ભોગવીએ પણ હિંમત હારી આમ બેસી જવું એ પણ મને ના હોતું પોસાતું હું મારા ખુદ ને પ્રશ્ન કરતો કે મિત્ર તારા ભાગે આ દુઃખ લખેલ છે તો તારે ભોગવવું પડશે હવે સારા દિવસો આવશે . આમ ખુદ પ્રશ્ન અને જવાબ આપી મન ને શાંત પડતો ...
આ ઘટના ને એકાદ વર્ષ વીત્યું હસે અને હું બપોર નો રીસેસ નો સમય લેકચર લઇ ઓફીસ માં આવી ને બેઠો ત્યાં મારા મોંબાઇલ ની રિંગ વાગી સામે પાપા નો અવાજ એકદમ શ્વાસ ચડી ગયો એમ દુઃખી આવજે વાત કરી ક્યાં છે . કોઈ ગાડી ની વ્યસ્સ્થા કરાવ તારી મમ્મી ની તબિયત બહુ ખરાબ છે .હું થોડા ટાઈમ માટે તો સ્તબ્ધ રહી ગયો. અચાનક મગજ લર કંટ્રોલ કર્યો અને વિચાર્યું કે દુઃખી થાઉં વિચારું એટલો સમય નથી મારા ગામ ના મિત્ર મારા સુરેશભાઈ ચૌહાણ ને તાત્કાલિક ફોન કર્યો તો સામે જવાબ આવ્યો બોલ ભરત કીધું ક્યાં છો તો કે ઘરે કીધું ગાડી ક્યાં છે. તો કે જોડે છે. કીધું મારી મમ્મી ની તબિયત સારી નથી તાત્કાલિક હોસ્પિટલમાં પહોચડો હું dr સાહેબ ને બોલાવી ને રાખું એ મિત્ર એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર મારી મમ્મી ને હિસ્પિટલ માં લઇ ને આવ્યો મેં મારી મમ્મી ની તબિયત જોઈ અંદાજ આવી ગયો કેમ કે હું મેડિકલ લાઇન નો માણસ એટલે અંદાજ આવી ગયો કે મમ્મી હવે થોડા ટાઈમ ની મહેમાન છે પણ દુઃખી થઈ હિંમત હારી બેસી જાઉં તો છેલ્લી ક્ષણે 1 ચાન્સ જો મમ્મી કેમ બચે એવા ડોક્ટર સાહેબ સાથે માળી મહેનત પર્યત્ન કરી પણ મારા નસીબ માં દુઃખો સિવાય કંઈ છેજ નહીં તો મમ્મી પણ અમારો સાથ છોડી દુનિયા છોડી ચાલી ગઈ સંપૂર્ણ તૂટી ગયો એ સમાયે કેમ.કે સુખ દુઃખ માં મને હિંમત આપી સાથ આપવા વાળું મારી જીંદગી માં મારી મમ્મી હતી એ પણ છોડી ચાલઈ ગઈ હવે સુ થશે સુ કરું કાઈ ના સુજે. અને ખુદ સુસાઇડ કરી મમ્મી મારા ભાઈ અને મારી દીકરી ની જેમ કાયમ માટે ખતમ થઈ જાઉં પણ ત્યારે મારા પાપા નો વિચાર આવ્યો મારા પિતા નો સહારો કોણ મારા ભાઈ બેનો મારા બાળકો અને કાકા કાકી દાદા દાદી નો સહારો અને અધાર કોણ આ વિચારી આ દુનિયા માં આજ પણ જીવિત છું .. અને આજ પણ એજ પ્રથના કરું છું કે મારી જિંદગી માં મેં અને મારા પરિવારે જે તકલીફો અને દુઃખ સહન કર્યા અને વેઠયા એ ક્યારેય મારા દુશ્મન ને પણ ના આવે ....
અત્યારે બસ એટલું બાકી ઘણું બાકી છે તો મારો સંઘષ અને પડાવ માથી ઊભો થઈ મિત્રો સ્નેહીઓ વડીલો સમક્ષ મારી જિંદગી ની હકીકત સેર કરું છું ...
આ મારી જીવન ની વાત સેર કરવા નો ઉદેશ એજ છે કે એક સામાન્ય તકલીફ માં સુસાઇડ કરવા ના વિચારો કરતાં બહેન દીકરીઓ માતાઓ અને મારા મિત્રો ભાઈઓ ને સંદેશો આપવા માટે કે મિત્રો જીવન માં સુખ દુઃખ આવ્યા કરે પરંતુ હિમ્મત થી સામનો કરી અને એના થી વધારે મજબૂતાઈ થી સંઘર્ષ કરીએ લાડીએ અને જીવીએ એજ સાચી જિંદગાની છે..... મોત એજ ઉપાય નથી..
અનોખા સપના હકીકત માં આપણાં છે. એ આપણ ને આપણાં અસ્તિત્વ નો એહસાસ કરાવે છે. આવા સપનાઓ ને આપણાં માં શોધવા જોઈએ. એના પાછળ પડ્યા વગર એને પૂરા નથી કરી સકાતા.
08vcanmd5wa0u7p7ttde9ctu3pgwr94
827872
827867
2022-08-26T11:40:46Z
103.85.230.61
wikitext
text/x-wiki
<gallery mode="packed">
ચિત્ર:BHARAT PAREGI.png
</gallery>મારુ બાળપણ મારા જન્મ થઈ લઇ ને કઈક સમજવા લાગ્યો અને મને યાદ છે ત્યાં થી શરૂઆત કરું છું...
5/1/1988 આ દુનિયા ના અબજો ખર્વો લોકો માં એક ઉમેરો થયો એ હું. મારો જન્મ મારા ગામ મડકા માં એક ગરીબ કુટુંબ માં થયો. કોઈએ કહ્યું છે એમ કે જો તમે ગરીબ તરીકે જન્મો છો એ તમારી ભૂલ નથી. પરંતુ તમે ગરીબ તરીકે મૃત્યુ પામો છો એ આપની ભૂલ છે. એક ગરીબ સાવ ગરીબ પરિવાર માં મારો જન્મ થયો મને એનો પણ ગર્વ છે. કેમ કે ગરીબાઈ કોને કહેવાય એ મેં અનુભવી છે અને એમાં જીવ્યો છું. એટ્લે આજ દુખી દરિન્દ્ર અને નિસહાય માણસ પ્રત્યે મારી વિશેસ ભાવનાઓ રહેલી છે.
બચપણ માં નાનો પણ થોડુંક સમજુ 3 વર્ષ નો હું એ સમયે મને યાદ છે મને ચા પીવા ની બહુ ખરાબ આદત પડેલ એ આદત આમતો મારી માતાએ જ પડેલ સરૂયાત માં હું ભૂખે ના રહી જાઉં એ માટે બકરી નાદુધ માં થોડો ચ્ગ નાખી મને પીવડાવે સવડ આવે એટ્લે હું પી જતો અને સમય જતાં એ મારી આદત બની ગઈ. રડી તોફાન કરી ને ચા પીવું ઘર માં એક બકરી અને એનું દૂધ ઘર ના સભ્યો ને પૂરતી ચા મળે એટલું આપે પણ મારી આદતે મારી મમી ઘણી વખત ચા ના પીતી પણ મને આદત પડાવી તો મારે તો જોઈએ એટલે મારી માટે સાચવી મૂકી રાખે. પણ આ આદત મારી મારા કાકા એ છોડાવી . મારા માતા પીતા ગામ માં ભાગે જમીન વાવે અને જીવન નિર્વાહ કરતા અને એ જમીન અમારા ગામ ના પ્રતિષ્ઠ વડીલ અને રાજપૂત સમાજ ના અગ્રણી એવા “ઓખા બા વાણોલ” નું ખેતર અને ખેતર નું નામ અમે એ વખતે ખેજડા વાળું ખેતર કહેતા વણોલિયા ના માર્ગે. આ વણોલિયા નો માર્ગ મારા અંદાજ મુજબ મારા ગામ ના રાજપૂત સમાજ ની એક જાતિ “વાણોલ” તો મારા અંદાજ મુજબ આ રાજપુતો ની જાતિ ના લીધે આ માર્ગ ને વાણોલીયા નો માર્ગ કહેતા હસે. બાકી સાચુ સુ છે એની જાજી ખબર નથી પરંતુ ગામના વડીલો ને પૂછી ને સાચું જાણવા મળશે તો ઉમેરો કરીશ. તો એ ખેતર થી એક સમય સાંજ નો સમય હતો રાત્રે આઠેક વાગે ખેતર થી ઘરે બળદગાડામાં બેસી પરિવાર સાથે આવતા હું મારી 2 મોટી બહેનો પિતાજી મારી મમ્મી અને વાઢણી ની સિઝન એટલે મારા કાકા પ્રભુભાઈ પારેગી, બીજા મારા પિતાજી ના નાના ભાઈ જવાભાઈ પારેગી અમે બધા રસ્તા માં આવતા એ સમયે બળદ ગાડું આવતું હોય તો તમને દૂર ઉભા હોઈએ તોય ઘૂઘરા નો અવાજ સંભળાય અમારા શેઠ ના સરસ મજા ના મજબૂત દેખાવડા બળદ મારા પિતાજીએ સરસ મજા ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા અને એની મોયડો અને રાસ ને પણ ભરતગુથન થી મારી માતાજી એ ભરતકામ કરેલ.
એ સમય માં દરેક ખેડૂત ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા હોતા એ સમય માં ટ્રેક્ટર કે અન્ય યાંત્રિક મશીન ની સુવિધા નહીં સંપૂર્ણ પણે ખેતી બળદ થીજ કરવા માં આવતી અત્યાર ના સમય માં તો ખાસ અનાજ કઠોળ થોડું મોટું થાય અને ખરપવા (ધાન્ય ની આજુબાજુ માં ઉગેલ નકામું ઘાસ ને દૂરકરવું.) નો ટાઇમ આવે ત્યારેજ ખેતર માં બળદ ચલાવતા ખેડૂતો જોવા મળે. એ સમયે રાત્રે અમે આવતા હતા ત્યારે શિયાળ નો દિવાળી પછી નો સમય રસ્તા માં આજુ બાજુ કંટાળા બાવળો જેના લીધે ઠૂઠવતી ઠંડી અને દૂર દૂર ભોકતી (અમારી ગામઠી ભાષા માં ઉનાતી) હોય એનો આવાજ સંભળાય એ વખતે મને યાદ છે અમારા વિસ્તાર માં શિયાળ બહુ હતા. અને અત્યારે તો ક્યારેક જોવા મળે છે. અને હું શિયાળ નો અવાજ સાંભળી ડરી મારી માતા ના ખોળા માં ચૂપ ચાપ છુપાઈ ને બેસી ગયો.
એ સમય મારા કાકા એ મોકા નો અને મારી કમઝોરી નો ફાયદો ઉઠાવેલ એ આજ મને સમજાય છે. મને ડરાવી ને કહ્યું કે જો આ તું ચા બહુ પીવે છે ને એને લીધે એ આપણી પાછળ આવેછે. અને મારી બીક વધવા લાગી એમણે કહ્યું જો ચા પીવા નું બંધ કરી દઈશ તો એ તને નહીં ખાય બાકી એ ખાઈ જશે. અને એ દિવસ થી બસ કઈ પણ તોફાન મસ્તી કે રડું તો મારી મમ્મી મોટી બેન હમેશા શિયાળ ની ધમકી આપે અને હું સીધો થઈ જાઉં ...અને ચોકસ યાદછે મને મે એજ સમય થી ચા પીવા ની કાયમી બંધ કર્યો એ હું 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી ચા મેં ક્યારેય પીધો નથી.
અરે ચા ની વાત છોડો મારા પિતાજી નો અમારા ઉપર ગજબ નો કડક અંકુશ ને કે મેં કોઈ વ્યસન માટે વિચાર પણ નથી કર્યો. અને એ પિતાજીના કડક અંકુશ ના લીધે મારી જિંદગી ના આટલા વર્ષો સુધી ગુટકા તમાકુ ને હાથ પણ નથી લગાવ્યો.
બસ માડકા મારા વતન નું આ છેલ્લું વર્ષ હતું અને છેલ્લું સીઝન અને એ વખતે પાણી ની મોટી સમસ્યા અમારા ગામ માં ખાલી એ વખતે 1,2 બોર હતા અને એ પણ ખરા પાણી ના શિયાળુ સીઝન માં જીરા નું વાવેતર થાય બોર ના આજુ બાજુ ના વિસ્તાર માં અને અમારા વિસ્તાર માં પીવા ના પાણી ના પણ ફાંફા રોજ સવારે 5 વાગે જાગી ગામ ની બધી બહેન દીકરીઓ માતાઓ તળાવ માં કૂવો હોય ત્યાં પીવા ના પાણી ભરવા જાય અને પાણી ભરી ઘરે આવી જમવા નું બનાવે જેમાં સવાર નું ભોજન અને બપોરનું અને બપોર માટે તો બાજરા ના રોટલો અને લાલ વાટેલા મરચા તૈયારી કરી ને 7 વાગે તો ખેતરે પહોંચે માતાઓ કમર ની કાખ ઉપર બાળક હોય માથા પાર ટોપલો હોય આ હતી એ સમય ની જીંદગી અને આજ ના સમય માં તો 8 વાગે તો જાગવા નો ટાઈમ અને કામ તો ઓહ છોકરા નાના ની થાય બાકી એ વખત ના સમય માં 1 મહિના નું બાળક થયું હોય તેમ છતાંય ખેતર માં કામ કરવા જાય .. ખેતર માં કોઈ વૃક્ષ હોય તો એની ડાળે સરસ મઝા નું ઘોડિયું બાંધી બાળક ને સુવડાવી ને ખેતર નું કામ કરે .
અને એ સંસ્કાર અને એ દિવસો માંથી જે માતાઓ એ ઉછેર્યા છે એ આમારી છેલ્લી પેઢી હતી . એ ચોક્કસ છે એ સંસ્કારો અને એ પરિશ્રમ ની છેલ્લી પેઢી ગઈકે ખેતર માં છેક સેઢે વૃક્ષ ની ડાળીએ ઘોડીએ ઊંઘતા અને મમ્મી બાજરી જુવાર ગવાર ની આસ ( એક લાઇન 2 ફૂટ ના અંતરે સામે સેઢા સુધી વાઢ્તા જાતિ લાઇન )
આ સીઝન લઇ રહ્યા પછી ઉનાળો અને અમારા વાવ થરાદ સુઇગામ ના વિસ્તાર નો ઉનાળો એટલે અઢળક તાપમાન વચ્ચે જીવન જીવવું જ્યાં એક કલાક ના બેસી શકાય એ વિસ્તાર માં અમારી પેઢીઓ ગઈ આજ ના સમય માં તો સરસ મઝા ની નર્મદા ની નહેર ના પાણી છેવાડા ના ગામડાઓ સુધી પહોચી ગયા છે અને બોરવેલ પણ અઢળક અને 12 માસ હરિયાળી હરિયાળી .......
અને અમે આ છેલ્લું વરસ વતન માં રહી અને અખાત્રીજ ના દિવસો પુરા કરી ખેત મજૂરી માટે મારા પિતાજી અને કાકા ઘણા બધા ગામડાઓ ની મુલાકાત કરી આવ્યા અને એમને મજૂરી માટે દિયોદર તાલુકા નું રૈયા ગામ પસંદ કર્યું. તે વખતે એ વિસ્તાર હરિયાળી અને 12 માસ પાણી ની સુવિધા વાળો 3 સીઝન ખેતી કરી શકાય એવો એટલે મારા પિતાજી એમણે એ ગામ ને પસંદ કર્યું .. ખાસ આ ગામ માં ખેડૂત પટેલ સમાજ ના.
એકદિવસ અચાનક બધાં પરિવાર ના લોકો એ નક્કી કર્યું કે આપણે હવે એ ગામ જઈએ અને અમારા ઘર માં બહુ વધારે સમાન તો હોય નહીં તો 5 પરિવાર વચ્ચે એક 407 ગાડી ભાડે કરી એમાં અમારો 7 ઘર નો પરિવાર એના ઘરવખરી નો સમાન અને બકરીઓ એના માટે થોડા ઘણી ગવાર ની ગોવાતરી, ત્યાં જઈ તંબુ બનાવવા માટે ની લાકડા ની થાભલીઓ, મીણિયાં અને બીજું અમે સાત પરિવાર ના સભ્યો ....
એક કલ્પના કરો કેવી હાલત થઈ હશે સિતેર કિલોમીટર પહોચતા. અમે રાત્રે 9 એક વાગે રૈયા પહોંચ્યા અને રૈયા જુના વાસ ના સ્ટેશન ની બાજુ માં વાઘરી (દેવી પૂજક ) સમાજ ની મતિરા ( ચીભડા ) ની વાડિઓ ઓ અને સામે ની બાજુ શક્તિ માતાજી નું મંદિર એ મંદિર ની આજુ બાજુ વિશાળ ખુલી જગ્યા (છરેડો) પડેલ અને અત્યાર ના સમય માં એ ખુલ્લી જગ્યા માં વિશાળ શક્તિ માતા નું મંદિર અને બીજી બાજુની સામે ની જગ્યા માં મારુ જ્યાં ઘડતર થયું એ મારી સુંદર મજા ની હાઈસ્કૂલ( એસ.આર.મહેતા વિધાલય) બની ગયેલ . એ વખતે એ ખુલ્લી (છરેડા) વગડા જેવી જગ્યા માં અમારા ડંગા (બિસ્તરાં) ઉત્તારેલ ભૂખે તળવળીએ અને અમારો રો-કકળ અને રાડો બખાળો સાંભળી આજુ બાજુ થી લોકો ભેગા થયેલા મને બહુ યાદ છે. જેમાં અમુક લોકો એ એવું પણ કીધું કે અહીં ની રેવા નું નીકળો અહીં થી આગળ જો... એવા માં કોઈ સજ્જન માણસોએ સાથ પણ આપી અમને ત્યાં રેહેવા મંજૂરી આપી અને. મારા પિતાજી સાથે મારા 3 કાકા મારા દાદા દાદી મારા કુટુંબ ના બીજા 2 પરિવાર એટલે 7 મોટા આદમી ફટાફટ "કૉસ(ખેડવા ના હળ માં ભરાવા નું ધારદાર ઓજાર) થી ખાડા ખોદવા લાગ્યા અને અમુક અમારા ગામડે થી લાકડા ની જેવી તેવી વેંઢાળી "થાભલીઓ" (છાપરું તંબુ ઉભું કરવા ટેકા) લઇ ને આવેલ એ ઉતારે અમુક મીણિયાં વ્યવસ્થિત કરે અને એક કાકા ને ગામ માં મુક્યા કે બજાર ગામ માં ચાલુ કોઈ દુકાન હોય તો બિસ્કિટ આવુ લઇ આવો અમે બાળકો શાંત થઈએ એટલે કાકા બિસ્કિટ લઇ ને આવ્યા. અને અમને બાળકો ને ખવડાવી અને એક તૂટેલ ફૂટેલ મીણિયાં પાથરી એના પર ગોદડા પાથરી અમોને સુવડાવી દીધા અને પરીવાર ના સભ્યો ભૂખ્યા આખી રાત મહેનત કરી અને તંબુ ( છાપરા) તૈયાર કર્યા .....
અમે બાળકો સવારે જગ્યા ત્યારે અમારા ઘર તૈયારી હતા . અત્યારે સરસ માજા નું મકાન બંગલો તૈયાર થાય ત્યારે જે ખુશી ના મળે એના થી વિશેસ ખુશી અમારા 1 રાત માં તૈયાર થયેલ તંબુ જોઈ મળેલ અને અમને ખબર જ હતી કે અમારા ગરીબો માટે આ બંગલો જ છે કેમ ઊંચા સપના કે જાજુ વિચારીએ. અને સંતોષ એ પણ પરિવાર ણે થયો કે વરસાદ ની ઋતુ એટ્લે ગમે તે સમય વરસાદ નું શું નક્કી અને જો અચાનક વરસાદ આવે તો ક્યાં જવું અને ગામ માં નવા નવા તો કોઈ આસરો પણ આપે નહીં. એટલે અમારું છાપરું તૈયાર થઈ ગયુએની વિશેસ ખુશી મળતી.
બસ એજ દિવસ સવારે મારા પિતાજી મારા કાકા જવાભાઈ, મારા દાદા મારા દાદા ના ભાઈ દાનાભાઈ, અમારા કુટુંબી હરચંદબા , અગરોબા, શંકરકાકા બધા ભાગે ખેતી રાખવા માટે ખેતરો માં નીકળી પડ્યા અને એમાં એકાદ પરિવાર નું ભાગે ખેતી માટે સેટિંગ કરી આવે આખો દિવસ ફરી ને એમ 15 દિવસ આમજ વિતાવ્યા જમવા નું એક ટાઈમે સારું મળે ના મળે મને યાદ છે. ખુદ પિતાજીની ભૂખ્યા રહી અમને ભોજન 2 ટાઈમ મળે એવી વ્યવસ્થા કરી આવે.
આમ 1મહિના પછી અલગ અલગ ખેતરો માં ભાગે જમીન મળી ગઈ અને દરેક પરિવાર ત્યાં થી પોતાના તંબુ (છાપરા) ઉપાડી અને જેના ખેતર માં ભાગે જમીન વાવવા રાખી ત્યાં જઈ સરસ મઝા ના લીમડા વૃક્ષ ની ડાળીઓ અને ઘાસ ના છાપરા ઉપર મીણિયું ઢાંકી અને અમારા ઘર તૈયાર થાય અને આ ઘર માં 1993 થી 2005 એજ ગામ માં રહ્યા અને આજ અમારું ગામ આજ આમારો પરિવાર અને મારું 1 થી 10 સુધી નું શિક્ષણ પણ આજ ગામ માં પૂરું કર્યું .
ગરીબ હોવા છતાં ખુસી થી જિંદગી જીવતા પરંતુ સમય ક્યારે બદલાવ લે છે એ3 ક્યાં ખબર હતી અને અમારી માથે આવડું મોટું આફત આવી પડસે અને એ આફતે એ ગોઝારી ઘડીએ અમારી જિંદગી અને અમારો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો એ સમય હતો 2005
10 ધોરણ ની પરીક્ષા પુરી કરી અને છૂટી નો સમય ગાળો મારા મામા ની દીકરી ના લગ્ન હતા મારુ મામા નું ગામ મારા ગામ થી 5 કિલોમીટર ના અંતરે આવેલ તીર્થગામ જે ગામ નો પણ સારો ઇતિહાસ છે. સમય મળે એ ઇતિહાસ આપ ને જણાવીશ . તો એ સમયે મારા મામા, મારા માસા, મારી માસી નો દીકરો, અમને અને મારી મમ્મી પાપા ને લેવા માટે ગાડી ભાડે થી લઈ ને રૈયા આવેલા. એમના પુરા દિવસ ના દોડધામ અને લગ્ન ના વ્યસ્ત શિડયુલ ના લીધે રાત્રે સમય કાઢી લેવા માટે આવેલા અને રાત્રે બારેક વાગે ચા પાણી કરી પરિવાર સાથે રૈયા થી તીર્થગમ જવા માટે મારા પરિવાર સાથે નીકળેલ બસ હું એકજ ત્યાં રોકાઈ ગયેલ કેમ કે એ સમયે બકરી વેચી થોડી પ્રગતિ થઈ એમ એક સુંદર મજા ની કાનુડા જોડે ફોટા માં દેખાય એવી સુંદર ગાય અને એ ગાય 2 મહિના પહેલાજ વિયાણેલ એટ્લે વાછડું પેણ નાનું એટ્લે કુતરા પણ હેરાન કરે અને ગાય દૂધ આપે એટ્લે સવારે એક ટાઈમ બાજુ માંથી કોઈ માસી ને બોલાવી દોવડાવી ને સવારે જવા નું એટલે હું એ વખતે રાત્રે ગાડી માં સાથે ના ગયો અને મારા માતા મીતા નો આગ્રહ હતો કે બેટા તું સવારે ગાડી માં આવજે ...
એ લોકો નીકળ્યા એના પછી ખબર નહીં મને મન માં કૈક શંકા અને બેચેની જેવું થતું મને નીંદર ના આવી હું માઋ પથરી માં આમતેમ તરફડતો હતો અને કોઈ મારા નામ થી સાદ કર્યો હું અચાનક ઊભો થઈ ગયો મારા દાદા નો આવ્જ લાગ્યો. મે વિચાર્યું હું એક્લો રોકાયેલ છુ તો દાદા ણે એમ હસે કે હું ડરીશ એટ્લે આવ્યા હશે.. કેમ કે મારા દાદા બીજે ખેતરે રહે જે અમે રહીએ એ ખેતર થી 5 ખેતર દૂર દાદા આવ્યા બોલ્યા જાગે છે ? બેટા કીધું હ દાદા જાગું છુ તોકે જલદી ઉઠ અમારા શેઠ ના ફોન પર ફોન આવ્યો છે કે તારા મમ્મી પાપા અને ભાઈ બેન એ બધા નો અકસ્માત થયો છે..
આ સમાચાર સાંભાળી મારો જીવ અધર થઈ ગયો કાઈ સુજ ના પડે હે ભગવાન હવે સુ થશે અને ભગવાન ને પ્રથના કરતા હું ને મારા દાદા ખેતર ના કાચા માર્ગે દોડતા દોડતા અકસ્માત થયો એ જગ્યાએ જવા નીકળ્યા રસ્તા માં પોલીસ અમને લેવા માટે આવતી હતી. એમને જોઈ ગાડી ઊભી રાખી ગાડી માં બેસાડ્યા રસ્તો કાપી રૈયા ગામ છોડી હાઇવે દિયોદર જાવા માટે નીકળ્યા અને આગળ રૈયાગામ થી આશરે 3 કિલોમીટર અકસ્માત નું સ્થળ આવ્યું પોલીસે ગાડી ઉભી રાખી અમને ઉતારી અને કહ્યું કે આ જગ્યા એ અને આ ગાડી નો અકસ્માત મેં ગાડી ની હાલત સાથે લઇ ગયેલ મામા ની દીકરી ણે આપવા ના વાસણ બીજી વસ્તુ ફાટેલ તૂટેલ કપડાં અને લોહી જોઈ મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારુ મન વધારે બેચેન થવા લાગ્યું બહુ ચિંતા થવા લાગી ભગવાન માતાજી ને સમરણ કરતો દિયોદર સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં અત્યાર ના સમય જેવી વ્યવસ્થા નહીં હિસ્પિટલ માં ઇમરજન્સી કોઈ બેડ ની વ્યવસ્થા નહીં એક બેન નીચે સૂતી મારી મમ્મી બહાર બેઠી રડે મારા પપ્પા અને બને ભાઈ કોઈ ભાન માં નહીં અને મને એમજ કે બધા ખતમ થઈ ગયા પણ થોડીક હિંમત રહી મારી મમ્મી મારી મા બોલતી મને કે બચુ બધા મારી ગયા આપણે બે કેમ જીવસુ મેં મમ્મી ને હિંમત આપી અને ખુદ પર કંટ્રોલ કરી હીમત ભેગી કરી અને મારી મમ્મી ને આસવાસન આપતા કહ્યું બધા બરોબર છે તું ચિંતા ના કર અને ત્યાં થી ઇમરજન્સી પાલનપુર સિવિલ માં રીફર કર્યા. 2 એમ્બ્યુલન્સ માં જોડે રેવા વાળા હું ને મારા દાદા એક હું આવડો નાનો અને આવી ઘટના કેમ મારા ખુદ ઉપર કાબુ રાખી સાયદ પોચા હૃદય નો માણસ ત્યાંજ બેભાન થઈ જાય પણ બીજુ કોઈ ઉપાય ન હતો જો હું હિંમત હારીશ તો આ પરિવાર નું કોણ એમ વિચારી મજબૂત રહ્યો ..
પાલનપુર સિવિલ પહોંચ્યા મારા નાના 2 ભાઈ પાપા બે ભાન અવસ્થા માં મારી મમ્મી અને મારી બેન બોલી શકે મારી મમ્મી અને બહેન ને માથા ના ભાગે ઇજા ના હોવા થી એ ભાનમાં હતા.
મારો નાનો ભાઈ કિરણ કૈલાશ અને મારા પિતાજી ને માથા ના ભાગે અને નાના ભાઈ કિરણ ને માથા અને છાતી ના ભાગે લાગેલ એ વધારે સિરિયસ કન્ડિશન માં ત્યાં સમાચાર સાંભળતા તાત્કાલિક મારા મામા પાલનપુર પોલીટેક્નિક કોલેજ માં પ્રોફેસર અચાનક દોડી આવ્યા ને મારા પિતાજી અને બંને ભાઈ ને એમ્બ્યુલબ્સ માં લઇ ને રવાના થયા. અમદાવાદ સિવિલ. હું મારી બેન અને મમ્મી જોડે પાલનપુર સિવિલ માં રોકાયેલ બીજા દિવસે પાલનપુર સિવિલ માં સારી સારવાર ના મળતા મારા બીજા કુટુંબી મામા ડીસા ખાતે નાયબ મામલતદાર માં નોકરી કરે એ મામા અને મારી મમ્મી અને બહેન ને ડીસા ખાતે ડૉ. અમિત જોશી સાહેબ ની હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા..
6 દિવસ માં બેન અને મમ્મી ને હોસ્પિટલ માંથી રજા આપી દીધી એમને રજા મળી એટલે અમે રૈયા જ્યાં ભાગે ખેતર વાવતા ત્યાં આવી ગયા અને પિતાજી ભાઈઓ ની તબિયત સારી છે એવા સમાચાર મળતા ખુશી મળતી કે ચાલો મારો પરિવાર બચી ગયો .
પાપા અને 1 ભાઈ ની તબિયત સ્ટેબલ અને નાના ભાઈ ની તબિયત વધારે ખરાબ એને 5 દિવસ વેનિલેટર પર રાખેલ અને અચાનક દુનિયા છોડી ચાલ્યો ગયો . જેની મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં અમને પરિવાર ના લોકો સારા સમાચાર આપે કે બરાબર છે એમની તબિયત અને જલ્દી છૂટી મળી જશે અને ઘરે આવી જશે. પરંતુ હકીકત માં એ સમય માં મારો નાનો ભાઈ કિરણ દુનિયા છોડી ચાલ્યો ગયો તો પરંતુ મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં ભાઈ ને મૃત્યુ ના 3 દિવસ થઈ ગયા અમે રૈયા લોકો એ કોઈએ કહ્યું નહીં કેમ કે આઘાત લાગે અને મને મમ્મી ને અને બહેન ને કાઈ થઈ જાય એના ડર ના લીધે કોઈએ વાત ના કરી પણ અચાનક બીજા દિવસે મમ્મી એ વતન મારા પોતાના ગામડે જવા ની જીદ પકડી અને મારા એક મામા અને હું ગાડી ભાડે કરી આવ્યા અને મમ્મી બેન ને લઇ ને ઘરે આવ્યા તો ઘર પરિવાર ના લોકો ના માથા પર સફેદ લુંગી ટોપી અને માથા માં વાળ કાઢેલા જોઈ અચાનક આઘાત લાગ્યો હે ભગવાન સુ થયું હશે મારા ભાઈ મારા પિતાજી ને! ત્યારે નાનો ભાઈ કિરણ દુનિયા ને અલવિંદ કરી ને ચાલ્યો ગયો એ જાણવા મળ્યું એ સમય હું બહુ રડ્યો દુઃખી થયો પણ મમ્મી પાપા અને પરિવાર ને ફરી ઊભો કરવો અને એને હીમત આપવા ની જવાબદારી મારી પર જો હું હીમત હારી જાઉં એજ ઉપાય નહતો .....
બસ એ દિવસ થી મારી જીંદગી માં પરિવર્તન આવ્યું અને મારા પરિવાર ને ઉભા કરવા ની જવાબદારી આ નાનકડા મારા ઉપર આવી અને હું મારા પરિવાર ને કોઈ ના ઉપર બોજ ના બને એ માટે એકજ સપનું પરિવાર ને ઉભો કરું અને આ દુઃખી દિવસો માં થી બહાર લાવું.
મારા કાકા કાકી દાદા દાદીએ અને મારા પરિવાર અને બહેનો એ મને હિંમત આપી સપોર્ટ આપ્યો અને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભગવાન ને ગમે તે ખરું પણ પરિવાર ના બીજા સભ્યો ને ઊભા કરવા ના છે એટલે તુમજબૂત રહેજે...
એના પછી ધોરણ 11,12 મારા દાદા અને પરિવાર ના સપોર્ટ થી મેં પૂરું કર્યું ઉચ્ચ અભ્યાસ માં BA અંગ્રેજી સાથે અને GNM નો અભ્યાસ કર્યો. અને પરિવાર ને કોઈ પણ ભાર આપ્યા વગર ખુદ મજૂરી મહેનત કરી અને મારો આભ્યાસ પૂર્ણ કર્યો અને મારા ભાઈ ને પણ ભણાવ્યો . એના ધામધૂમ થી લગ્ન કરાવ્યા મારા પણ લગ્ન અકસ્માત થયા ના બીજા વર્ષે થઈ ગયેલા.
વધારે માં પૂરું માંડ ખુશી ના દિવસો ચાલતા હતા હું પણ થોડો સેટલ થઈ ગયો પરિવાર ને મદદ સમાજ ના રિવાજો અને આવેલા દુખો ને ભૂલી ખુશી થી જિંદગી જીવવા ની શરૂઆત કરી ત્યાં આચનક મારી મમ્મી બીમાર પડી હોસ્પિટલમાં દાખલ કરી અને અચાનક બીપી અને શ્વાસ ની તકલીફ વધી ગઈ એજ વર્ષ માં 2 મહિના પહેલા મારી બાળકી નો જન્મ થયો અને મારી મમ્મી ની તબિયત વધારે ખરાબ થતા થરાદ ના ડૉ. હાથ ઉચા કરી લીધા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ માંગવી લાયન્સ હોસ્પિટલ મહેસાણા પહોચાડી અને દાખલ કરી અને ત્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે મમ્મી ને વાલ્વ ની તકલીફ છે મારા ઉપર આભ તૂટી પડ્યું હવે શું થશે? એ દિવસ રાત મારી મમ્મી ભાન માં ના આવે ત્યાં સુધી મે અને મારા પિતાજી એ ટેક લીધી કે મમ્મી મોઢે બોલે પછી જમીશું. અને બીજા દિવસે મમ્મી નિ તબિયત સુધારી મમ્મી જોડે વાત થઈ. દિવસ રાત જાગતો ઊંઘયા વિના ખાધા પીધા વગર નો હું સક્ત બની ગયેલો મમ્મી બોલી એટ્લે મારા માં હીમત અને એનર્જી આવી ગઈ અને મે અને મારા પિતાજીએ ભોજન લીધું. પછી 5 દિવસ માં દાખલ રાખી અને મમ્મી ને હોસ્પિટલ માથી છૂટી આપી અને જીવે ત્યાં સુધી ગોળી અને ઇન્જેક્શન લેવા ના કહ્યું અને આરામ કરવા નું કહેલ.
એ દિવસ થી કાયમી મારી મમ્મી બીમાર હું જોબ વ્યવસાય પર જાઉં પણ મારું મન મારી માં ની આજુ બાજુ મમ્મી ને કાઈ થશે નહીં ને ? આજ પ્રશ્નો સાથે દિવસ રાત પસાર કરું વ્યવસાય ના સ્થળે પણ મમ્મી જોડે ફોન પર રોજ 5 વખત દિવસ દરમિયાન વાત કરી સમાચાર લઉં.......
એ પછી 2 વર્ષ વીત્યા હસે ત્યાં મારી બેબી 2.5 વર્ષ ની થઈ ગઈ અને ના જાણે મારા પર અને મારા પરિવાર ઉપર કયા ગુના ની સજા કે કસોટી લેવાતી હશે એમ મારી દીકરી રમતા રમતા અચાનક બેભાન થઈ ગઈ અને પડી ગઈ અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જતા પહેલા દુનિયા ને છોડી ચાલી ગઈ બહુ તૂટી ગયો એ સમયે કેમ કે જ્યારે સમજવા લાગ્યો એ સમય થી દુખ અને તકલીફો સિવાય કંઈ જોયું નથી બહુ રડ્યો....
કેમ કે દુઃખ તકલીફો મારો પીછો ની છોડટી યાર સુ બગાડ કર્યો એજ ની સમજતો લોકો ની ખુશી ને જોઈ ને એમ થાય કે પુનજન્મ માં કેટલા સારા કર્યો કરી ને આવ્યા હશે અને અમે કોઈક નું કૈક ખરાબ કર્યું હશે એનું પરિણામ ભોગવીએ પણ હિંમત હારી આમ બેસી જવું એ પણ મને ના હોતું પોસાતું હું મારા ખુદ ને પ્રશ્ન કરતો કે મિત્ર તારા ભાગે આ દુઃખ લખેલ છે તો તારે ભોગવવું પડશે હવે સારા દિવસો આવશે . આમ ખુદ પ્રશ્ન અને જવાબ આપી મન ને શાંત પડતો ...
આ ઘટના ને એકાદ વર્ષ વીત્યું હસે અને હું બપોર નો રીસેસ નો સમય લેકચર લઇ ઓફીસ માં આવી ને બેઠો ત્યાં મારા મોંબાઇલ ની રિંગ વાગી સામે પાપા નો અવાજ એકદમ શ્વાસ ચડી ગયો એમ દુઃખી આવજે વાત કરી ક્યાં છે . કોઈ ગાડી ની વ્યસ્સ્થા કરાવ તારી મમ્મી ની તબિયત બહુ ખરાબ છે .હું થોડા ટાઈમ માટે તો સ્તબ્ધ રહી ગયો. અચાનક મગજ લર કંટ્રોલ કર્યો અને વિચાર્યું કે દુઃખી થાઉં વિચારું એટલો સમય નથી મારા ગામ ના મિત્ર મારા સુરેશભાઈ ચૌહાણ ને તાત્કાલિક ફોન કર્યો તો સામે જવાબ આવ્યો બોલ ભરત કીધું ક્યાં છો તો કે ઘરે કીધું ગાડી ક્યાં છે. તો કે જોડે છે. કીધું મારી મમ્મી ની તબિયત સારી નથી તાત્કાલિક હોસ્પિટલમાં પહોચડો હું dr સાહેબ ને બોલાવી ને રાખું એ મિત્ર એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર મારી મમ્મી ને હિસ્પિટલ માં લઇ ને આવ્યો મેં મારી મમ્મી ની તબિયત જોઈ અંદાજ આવી ગયો કેમ કે હું મેડિકલ લાઇન નો માણસ એટલે અંદાજ આવી ગયો કે મમ્મી હવે થોડા ટાઈમ ની મહેમાન છે પણ દુઃખી થઈ હિંમત હારી બેસી જાઉં તો છેલ્લી ક્ષણે 1 ચાન્સ જો મમ્મી કેમ બચે એવા ડોક્ટર સાહેબ સાથે માળી મહેનત પર્યત્ન કરી પણ મારા નસીબ માં દુઃખો સિવાય કંઈ છેજ નહીં તો મમ્મી પણ અમારો સાથ છોડી દુનિયા છોડી ચાલી ગઈ સંપૂર્ણ તૂટી ગયો એ સમાયે કેમ.કે સુખ દુઃખ માં મને હિંમત આપી સાથ આપવા વાળું મારી જીંદગી માં મારી મમ્મી હતી એ પણ છોડી ચાલઈ ગઈ હવે સુ થશે સુ કરું કાઈ ના સુજે. અને ખુદ સુસાઇડ કરી મમ્મી મારા ભાઈ અને મારી દીકરી ની જેમ કાયમ માટે ખતમ થઈ જાઉં પણ ત્યારે મારા પાપા નો વિચાર આવ્યો મારા પિતા નો સહારો કોણ મારા ભાઈ બેનો મારા બાળકો અને કાકા કાકી દાદા દાદી નો સહારો અને અધાર કોણ આ વિચારી આ દુનિયા માં આજ પણ જીવિત છું .. અને આજ પણ એજ પ્રથના કરું છું કે મારી જિંદગી માં મેં અને મારા પરિવારે જે તકલીફો અને દુઃખ સહન કર્યા અને વેઠયા એ ક્યારેય મારા દુશ્મન ને પણ ના આવે ....
અત્યારે બસ એટલું બાકી ઘણું બાકી છે તો મારો સંઘષ અને પડાવ માથી ઊભો થઈ મિત્રો સ્નેહીઓ વડીલો સમક્ષ મારી જિંદગી ની હકીકત સેર કરું છું ...
આ મારી જીવન ની વાત સેર કરવા નો ઉદેશ એજ છે કે એક સામાન્ય તકલીફ માં સુસાઇડ કરવા ના વિચારો કરતાં બહેન દીકરીઓ માતાઓ અને મારા મિત્રો ભાઈઓ ને સંદેશો આપવા માટે કે મિત્રો જીવન માં સુખ દુઃખ આવ્યા કરે પરંતુ હિમ્મત થી સામનો કરી અને એના થી વધારે મજબૂતાઈ થી સંઘર્ષ કરીએ લાડીએ અને જીવીએ એજ સાચી જિંદગાની છે..... મોત એજ ઉપાય નથી..
અનોખા સપના હકીકત માં આપણાં છે. એ આપણ ને આપણાં અસ્તિત્વ નો એહસાસ કરાવે છે. આવા સપનાઓ ને આપણાં માં શોધવા જોઈએ. એના પાછળ પડ્યા વગર એને પૂરા નથી કરી સકાતા.
h1a81uc7z29irw30tvazg9wyahmaetd
સભ્યની ચર્ચા:Vijaysinh.gohil1997
3
134967
827870
2022-08-26T11:32:32Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Vijaysinh.gohil1997}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૨, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
0ea53y77r5q2li0g8xcdtwc9qoqgr2k