વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.1
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ખોડિયાર
0
5127
900758
898983
2026-05-06T14:16:03Z
~2026-27452-87
87225
ભરોલી મંદિર માં ખોડિયાર
900758
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox deity/Wikidata
| type = હિંદુ
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''ખોડિયાર''' માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ [[ચારણ]] હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન [[મગર]] છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે થયો હતો<ref>{{Cite web|url=http://www.khodiyarmandir.com/|title=Khodiyar Mandir Rajpara Bhavanagar {{!}} આઇ શ્રી ખોડીયાર માં|website=www.khodiyarmandir.com|access-date=૨૪ મે ૨૦૧૭}}</ref>, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
== કથા ==
[[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકાનાં]] [[રોહીશાળા (તા. બોટાદ)|રોહિશાળા]] ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન [[શિવ]]નાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના [[વલ્લભીપુર]]માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન [[શિવ]]ના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ [[મનુષ્ય]]નાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને [[પગ]]માં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ [[મગર]]ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
== મંદિરો ==
ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.
=== મુખ્ય મંદિરો ===
<!-- અલગ લેખ ધરાવતા સિવાયની યાદી અહીં ન ઉમેરવી -->
* [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, ગળધરા]]
* [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)|ખોડિયાર મંદિર, માટેલ]]
* [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, રાજપરા]]
* [[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)|ખોડીયાર મંદિર, સવની]]
=== અન્ય મંદિરો ===
<!--અહીં લેખ હોય તેનો જ ઉલ્લેખ કરવો, લાલ કડી અમાન્ય ઠરસે-->
* [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)|ખોડિયાર મંદિર, વરાણા]]
* ભરોલી મંદિર મગરીઓ ધરો. ભાવનગર
== સંદર્ભ ==
{{Reflist}}
[[Category:હિંદુ દેવતા]]
kxcw45x0lyelrbhqxz8xmpdxy7n24az
900759
900758
2026-05-06T14:16:48Z
~2026-27452-87
87225
ભારોલી માં ખોડિયાર
900759
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox deity/Wikidata
| type = હિંદુ
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''ખોડિયાર''' માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ [[ચારણ]] હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન [[મગર]] છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે થયો હતો<ref>{{Cite web|url=http://www.khodiyarmandir.com/|title=Khodiyar Mandir Rajpara Bhavanagar {{!}} આઇ શ્રી ખોડીયાર માં|website=www.khodiyarmandir.com|access-date=૨૪ મે ૨૦૧૭}}</ref>, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
== કથા ==
[[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકાનાં]] [[રોહીશાળા (તા. બોટાદ)|રોહિશાળા]] ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન [[શિવ]]નાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના [[વલ્લભીપુર]]માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન [[શિવ]]ના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ [[મનુષ્ય]]નાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને [[પગ]]માં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ [[મગર]]ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
== મંદિરો ==
ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.
=== મુખ્ય મંદિરો ===
<!-- અલગ લેખ ધરાવતા સિવાયની યાદી અહીં ન ઉમેરવી -->
* [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, ગળધરા]]
* [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)|ખોડિયાર મંદિર, માટેલ]]
* [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, રાજપરા]]
* [[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)|ખોડીયાર મંદિર, સવની]]
=== અન્ય મંદિરો ===
<!--અહીં લેખ હોય તેનો જ ઉલ્લેખ કરવો, લાલ કડી અમાન્ય ઠરસે-->
* [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)|ખોડિયાર મંદિર, વરાણા]]
* ભારોલી મંદિર મગરીઓ ધરો. ભાવનગર
== સંદર્ભ ==
{{Reflist}}
[[Category:હિંદુ દેવતા]]
iic90gy9tzktgcai8eimr6sw96qsi2j
900760
900759
2026-05-06T14:18:25Z
~2026-27452-87
87225
900760
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox deity/Wikidata
| type = હિંદુ
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''ખોડિયાર''' માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ [[ચારણ]] હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન [[મગર]] છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે થયો હતો<ref>{{Cite web|url=http://www.khodiyarmandir.com/|title=Khodiyar Mandir Rajpara Bhavanagar {{!}} આઇ શ્રી ખોડીયાર માં|website=www.khodiyarmandir.com|access-date=૨૪ મે ૨૦૧૭}}</ref>, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
== કથા ==
[[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકાનાં]] [[રોહીશાળા (તા. બોટાદ)|રોહિશાળા]] ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન [[શિવ]]નાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના [[વલ્લભીપુર]]માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન [[શિવ]]ના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ [[મનુષ્ય]]નાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને [[પગ]]માં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ [[મગર]]ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
== મંદિરો ==
ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.
=== મુખ્ય મંદિરો ===
<!-- અલગ લેખ ધરાવતા સિવાયની યાદી અહીં ન ઉમેરવી -->
* [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, ગળધરા]]
* [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)|ખોડિયાર મંદિર, માટેલ]]
* [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, રાજપરા]]
* [[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)|ખોડીયાર મંદિર, સવની]]
=== અન્ય મંદિરો ===
<!--અહીં લેખ હોય તેનો જ ઉલ્લેખ કરવો, લાલ કડી અમાન્ય ઠરસે-->
* [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)|ખોડિયાર મંદિર, વરાણા]]
* '''ભારોલી મંદિર મગરીઓ ધરો. ભાવનગર'''
== સંદર્ભ ==
{{Reflist}}
[[Category:હિંદુ દેવતા]]
3gkndkh0boqyuay4ulp8xl6heqkq8x4
900766
900760
2026-05-06T15:05:15Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-27452-87|~2026-27452-87]] ([[User talk:~2026-27452-87|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
898983
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox deity/Wikidata
| type = હિંદુ
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''ખોડિયાર''' માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ [[ચારણ]] હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન [[મગર]] છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે થયો હતો<ref>{{Cite web|url=http://www.khodiyarmandir.com/|title=Khodiyar Mandir Rajpara Bhavanagar {{!}} આઇ શ્રી ખોડીયાર માં|website=www.khodiyarmandir.com|access-date=૨૪ મે ૨૦૧૭}}</ref>, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
== કથા ==
[[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકાનાં]] [[રોહીશાળા (તા. બોટાદ)|રોહિશાળા]] ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન [[શિવ]]નાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના [[વલ્લભીપુર]]માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન [[શિવ]]ના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ [[મનુષ્ય]]નાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને [[પગ]]માં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ [[મગર]]ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
== મંદિરો ==
ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.
=== મુખ્ય મંદિરો ===
<!-- અલગ લેખ ધરાવતા સિવાયની યાદી અહીં ન ઉમેરવી -->
* [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, ગળધરા]]
* [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)|ખોડિયાર મંદિર, માટેલ]]
* [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, રાજપરા]]
* [[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)|ખોડીયાર મંદિર, સવની]]
=== અન્ય મંદિરો ===
<!--અહીં લેખ હોય તેનો જ ઉલ્લેખ કરવો, લાલ કડી અમાન્ય ઠરસે-->
* [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)|ખોડિયાર મંદિર, વરાણા]]
== સંદર્ભ ==
{{Reflist}}
[[Category:હિંદુ દેવતા]]
ffd6egv377j5z9yvb1zqws3nx4rkfw8
મહેબૂબનગર
0
6829
900774
870263
2026-05-06T22:11:23Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
900774
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox Indian Jurisdiction
|type = District
|native_name = Mahbubnagar
|other_name = Mahabubnagar<br/>Mahboobnagar<br/>Mahaboobnagar
|nickname = 'Rukmammapeta', 'Palamooru'
|hq = [[Mahbubnagar]]
|state_name = Andhra Pradesh
|state_name2= આંધ્ર પ્રદેશ
|region = [[Telangana]]
|latd = 16.46
|longd = 77.56
|altitude = 498
|locator_position = right
|area_total = 18432
|coastline = 0
|climate = Semi-arid
|Avg. rainfall = 754mm
|precip = 803
|temp_annual = 35.0
|temp_summer = 40.9
|temp_winter = 25.0
|population_as_of = 2001
|population_total = 3513 934
|population_density = 167
|sex_ratio = 0.973
|Literacy Rate = 29.58%
|official_languages = [[Hindi Language|Hindi]], [[Telugu language|Telugu]]
}}
'''મહેબૂબનગર''' ({{Lang-te|మహబూబ్ నగర్ జిల్లా}}, formerly known as ''Nagar Kurnul'' and '''Palamooru''' ({{Lang-te|పాలమూరు}}) is a[[ભારત]] દેશમાં આવેલા [[આંધ્ર પ્રદેશ]] રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. મહેબૂબનગર [[મહેબૂબનગર જિલ્લો|મહેબૂબનગર જિલ્લા]]નું મુખ્ય મથક છે. આંધ્ર પ્રદેશnનો આ ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો જિલ્લો છે.
==નામકરણ==
ભૂતકાળમાં મહેબૂબનગર "રુકમમ્માપેટા", "પલામૂરુ" કે "ચોલાવાડિ"(એટલેકે ચોલા રાજનું નગર) તરીકે ઓળખાતું<ref>http://mahabubnagar.nic.in/</ref> . ૪ થી ડિસેમ્બર, ૧૮૯૦માં નામ બદલીને હૈદ્રાબાદના નિઝામ મીર મેહબૂબ અલિ ખાન આસફ જાહ ચોથા પાછળ મહેબૂબનગર કરવામાં આવ્યું.
==ઇતીહાસ==
ઇતીહાસમાં મહેબૂબનગર જિલ્લાનું મહત્વ ઘણું રહ્યું છે. તેલંગાના ભાગ ૨૨૧ BC થી ૨૧૮ [[સાતવાહન સામ્રાજ્ય]]નો ભાગ હતો, અને આંન્ધ્રપ્રદેશ રાજ્ય પાંચમી થી અગિયારમી સદીવ્[[ચોલા સામ્રાજ્ય]]નો ભાગ હતો. ત્યારબાદ આ રાજ્ય ગોલકોન્ડા રાજનો ભાગ હતો અને ગોલકોન્ડા કે જે હૈદ્રાબાદ નજીક આવેલું છે તે રાજધાની તરીકે સ્થપાયું.૧૫૧૮માં આન્ધ્રપ્રદેશ કુતુબશાહી રાજાઓ શાશનમાં આવ્યા જે ૧૬૮૭ સુધી રહ્યા. પછી હૈદ્રાબાદ રાજ્ય બન્યું કે જેનું શાશન હૈદ્રાબાદના નિઝામ અસફ જાહિ રાજવીઓ એ ૧૭૨૪ થી લઈને ૧૯૪૮ સંભાળ્યું. અસફ જાહિ રાજાએ ઘણા બોદ્ધ મંદિરો તોડ્યા. મહેબૂબનગર અખંડ ભારત સાથે ૧૮ સપ્ટેમ્બર ૧૯૪૮માં જોડાયુ. આ જિલ્લાનો સમાવેશ અત્યારે [[રેડ કોરિડોર]]માં થાય છે.<ref>{{cite web |url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date=11 December 2009 |access-date=17 September 2011 |archive-date=27 ઑક્ટોબર 2011 |archive-url=https://web.archive.org/web/20111027115807/http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |url-status=dead }}</ref> વિખ્યાત [[કોહિનૂર]] હીરો પણ આજ જિલ્લામાં થી મળી આવ્યો હતો એમ કહેવાય છે.{{vague|date=May 2012}}{{Contradict-inline|article=Koh-i-Noor|date=May 2012}}
==Geography==
Mahbubnagar district occupies {{convert|18432|km2|sqmi}},<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Andhra Pradesh: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1111–1112 | access-date = 11 October 2011 | isbn = 978-81-230-1617-7}}</ref> an area equivalent to [[Japan]]'s [[Shikoku Island]].<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | access-date = 11 October 2011 | date = 18 February 1998 | publisher = [[United Nations Environment Program]] | quote = Shikoku 18,545km2 | archive-date = 1 ડિસેમ્બર 2015 | archive-url = https://archive.is/20151201081219/http://islands.unep.ch/Tiarea.htm | url-status = dead }}</ref> The district is located at 16°73' N and 77°98' E.
==અર્થતંત્ર==
[[File:Mahabubnagar District farmer.jpg|thumb|વાવણી માટે ખેતરને તૈયાર કરતો મહેબૂબનગરનો એક ખેડુત, ૨૦૦૫.]]
૨૦૦૬માં ભારત સરકારે મહેબૂબનગર જિલ્લાને દેશના ૨૫૦ સૌથી પછાત જિલ્લાઓની યાદીમાં સમાવ્યો છે. આવા કુલ ૬૫૦ જિલ્લાઓ ની યાદી ભારત સરકારે તૈયાર કરેલી છે.<ref name=brgf/> હાલમાં આંન્ધ્રપ્રદેશના મહેબૂબનગર સહિત કુલ ૧૩ જિલ્લાઓને બેકવર્ડ રિજીયન ગ્રાન્ટ ફંન્ડ પ્રોગ્રામ (બી.આર.જી.એફ.) તરફથી સહાય મળે છે.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|access-date=27 September 2011|archive-date=5 એપ્રિલ 2012|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|url-status=dead}}</ref>
===રહેઠાણ વપરાશના öઆકડા===
૨૦૦૭ થી ૨૦૦૭ દરમિયાન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુત ફોર પોપ્યુલેશન સાયન્સે ૪૫ ગામોના ૧૧૮૬ ઘરોની મુલાકાત લીધી<ref name='dlhs'>{{cite web | url = http://www.rchiips.org/pdf/rch3/report/AP.pdf | title = District Level Household and Facility Survey (DLHS-3), 2007–08: India. Andhra Prades | access-date = 3 October 2011 | year = 2010 | format = PDF | publisher = [[International Institute for Population Sciences]] and [[Ministry of Health and Family Welfare (India)|Ministry of Health and Family Welfare]] | archive-date = 17 એપ્રિલ 2012 | archive-url = https://web.archive.org/web/20120417122553/http://www.rchiips.org/pdf/rch3/report/AP.pdf | url-status = dead }}</ref>. તેમને જાણવા મળ્યું કે ૮૯.૯% ઘરો ને વિજળી મળતી હતી, ૯૮.૮% ઘરોને પાણી પુરવઠો અને તેના નિકાલની વ્યવસ્થા ઉપલબ્ધ હતી. વળી માત્ર ૨૧.૨% લોકો ને જાંજરુ ઉપલબ્ધ હતા અને ફક્ત ૫૦.૭% લોકો જ પાક્કા ઘરોમાં રહેતા હતા. <ref name='dlhs'/> ૪૭% કન્યાઓના લઘુતમ ઉમર (૧૮ વર્ષ) કરતા વહેલા લગ્ન થતા જોવામાં આવ્યા<ref name='age'>{{cite web | url = http://india.gov.in/howdo/howdoi.php?service=3 | title = How Do I? : Obtain Marriage Certificate | access-date = 3 October 2011 | year = 2005 | publisher = National Portal Content Management Team, [[National Informatics Centre]] | quote = To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.}}</ref>. અને ૯૫% લોકો કે જેમણે મુલાકાત આપી બીલો પોવર્ટિ લાઇન નું કાર્ડ ધરાવતા હતા.<ref name='dlhs'/>
==વિભાગ==
મહેબૂબનગર જિલ્લામાં ૧૫૫૩ કરપાત્ર ગામો, ૧૩૪૭ ગ્રામ પંચાયતો, ૬૪ તહેસિલ મંડળો અને પાંચ રેવન્યુ વિભાગો આવેલા છે. મહેબૂબનગરમાં ૧૪ લોકસભા સીટો અને બે વિધાન સભાની સીટો આવેલી છે.
==વસ્તી અને સાક્ષરતા==
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ મહેબૂબનગર જિલ્લામાં ૪,૦૪૨,૧૯૧ ની વસ્તી હતી<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = 30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> જેમાં તે ૬૫૦માંથી ૫૫મો સૌથી વધું વસ્તી ધરાવતો જિલ્લો ગણાય છે<ref name=districtcensus/>. તેમાં દર ૧૦૦૦ પુરુષોએ ૯૭૫ સ્ત્રીઓ જોવા મળી <ref name=districtcensus/> અને કુલ સાક્ષરતાનું પ્રમાણ ૫૬.૦૬% હતું મુખ્ય ભાષાઓમાં તેલુગુ, ઉર્દુ અને હિંન્દી છે.
==સ્ત્રોત==
<references />
==બાહ્ય કડિઓ==
{{Commons category}}
* [http://www.Palamoor.org Palamoor NRI Forum] {{Webarchive|url=https://web.archive.org/web/20190821225648/http://www.palamoor.org/ |date=2019-08-21 }}
* [http://mahabubnagar.tripod.com/Frames.htm Mahabubnagar.com]{{Dead link|date=મે 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.mahabubnagar.nic.in Official site] {{Webarchive|url=https://web.archive.org/web/20181023093131/http://www.mahabubnagar.nic.in/ |date=2018-10-23 }}
{{Geographic location
|Centre = Mahbubnagar district
|North = [[Rangareddy district]]
|Northeast = [[Nalgonda district]]
|East = [[Guntur district]]
|Southeast = [[Prakasam district]]
|South = [[Kurnool district]]
|Southwest = [[Raichur district]], [[Karnataka]]
|West = [[Yadgir district]], [[Karnataka]]
|Northwest = [[Gulbarga district]], [[Karnataka]]
}}
[[Category:આંધ્ર પ્રદેશ]]
hw26g5vbgdw3jo893c00zx72w0px5fr
ખોખરી (તા.કોટડા-સાંગાણી)
0
12276
900782
780698
2026-05-07T07:12:58Z
~2026-27709-25
87229
મારું ગામ મારું ગૌરવ
900782
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોખરી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = કોટડા-સાંગાણી
| latd = 22.601427
| longd= 72.98493
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોખરી''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા [[કોટડા-સાંગાણી તાલુકો|કોટડા-સાંગાણી તાલુકાનું]] એક ગામ છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] છે, [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરો]], [[કપાસ]], [[જીરૂ]], [[મગફળી]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
આ ગામ ભાઈચારાની ભાવનાથી જોડાયેલ ભારતનું સમરસતા ગામ છે.<ref>{{Cite journal|last=Gamara|first=Najoua|last2=Hasnaoui|first2=Abdelhalim|last3=Makni|first3=Akrem|date=2015-09-25|title=Torsional rigidity on compact Riemannian manifolds with lower Ricci curvature bounds|url=https://doi.org/10.1515/math-2015-0053|journal=Open Mathematics|volume=13|issue=1|doi=10.1515/math-2015-0053|issn=2391-5455}}</ref>
સમરસતા ગ્રામ પંચાયત ધરાવે છે.
આ ગામ એકતા, બંધુતાની મશાલ સમાન છે
{{ઢાંચો:કોટડા-સાંગાણી તાલુકાનાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:કોટડા-સાંગાણી તાલુકો]]
c94mzyn64qwiui6jyaudprcore6y5vg
900783
900782
2026-05-07T07:28:29Z
~2026-27709-25
87229
(સારથિ) BIJAL GAMARA
900783
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોખરી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = કોટડા-સાંગાણી
| latd = 22.601427
| longd= 72.98493
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોખરી''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા [[કોટડા-સાંગાણી તાલુકો|કોટડા-સાંગાણી તાલુકાનું]] એક ગામ છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] છે, [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરો]], [[કપાસ]], [[જીરૂ]], [[મગફળી]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
આ ગામ ભાઈચારાની ભાવનાથી જોડાયેલ ભારતનું સમરસતા ગામ છે.<ref>{{Cite journal|last=BIJAL|first=GAMARA|last2=સારથિ|first2=જય ગોપાલ|last3=શ્રી રામ|first3=|date=7 MAY 2026|title=Village history|url=|journal=Social worker|volume=|issue=1|doi=|issn=}}</ref>
સમરસતા ગ્રામ પંચાયત ધરાવે છે.
આ ગામ એકતા, બંધુતાની મશાલ સમાન છે
{{ઢાંચો:કોટડા-સાંગાણી તાલુકાનાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:કોટડા-સાંગાણી તાલુકો]]
3vhz82ixkq85s9kiuaxxj4rsklgqab8
900786
900783
2026-05-07T08:48:04Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-27709-25|~2026-27709-25]] ([[User talk:~2026-27709-25|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
780698
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોખરી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = કોટડા-સાંગાણી
| latd = 22.601427
| longd= 72.98493
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોખરી''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા [[કોટડા-સાંગાણી તાલુકો|કોટડા-સાંગાણી તાલુકાનું]] એક ગામ છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] છે, [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરો]], [[કપાસ]], [[જીરૂ]], [[મગફળી]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
{{ઢાંચો:કોટડા-સાંગાણી તાલુકાનાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:કોટડા-સાંગાણી તાલુકો]]
qy3yb0osjpp3r8rg790z4vk84tjhbqy
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે
0
18091
900755
883857
2026-05-06T13:02:33Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
900755
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
'''નીલગિરી પર્વતીય રેલ્વે ''' (Nilgiri Mountain Railway (NMR)) દક્ષિણ ભારતની નીલગિરી પર્વત માળામાં આવેલ નગરો મેટ્ટુપાલયમ અને ઉદગમંડલમ (ઉટી-ઉટાકામંડ) ને જોડે છે. આ બંને નગરો [[ભારત]]ના [[તમિલનાડુ]] રાજ્યમાં આવેલા છે. ભારતની આ એક માત્ર [[રેક રેલ્વે]] છે
== ઇતિહાસ ==
[[Image:NilgirisMountainRailwayPlaque036.JPG|thumb|left|કુન્નુર રેલ્વે સ્ટેશન પર આ રેલ્વેને વિશ્વ ધરોહર જાહેર કરતી તક્તિ]]
નીલગિરી પર્વતીય રેલ્વે ભારતની એક સૌથી પર્વતીય રેલ્વે છે. આ રેલ્વે નું બાંધકામ ૧૮૪૫માં ચાલુ થયું હતું જે ૧૮૯૯માં પત્યું હતું. શરુઆતમાં આનું સંચાલન મદ્રાસ રેલ્વે કંપની દ્વારા કરવામાં આવતું હતું. આજે આ વિશ્વની જૂજ વરાળ શક્તિ પર ચાલતી રેલ્વે માંની એક છે.{{Fact|date=September 2007}}
આ રેલ્વે ચલાવવા પાછળ દક્ષિણ રેલ્વે જેનું મુખ્યાલય ચેન્નઈમાં છે તે દર વર્ષે રૂ ૪ કરોડનું નુકશાન વેઠે છે. આ રેલ્વે તાજેતરમાં બનેલા સેલમ અંચલના કાર્ય ક્ષેત્રમાં આવે છે. ૧૯૯૯માં આ રેલ્વેની શતાબ્દીની ઉજવણી કરતાં તત્કાલીન રેલ્વે મંત્રી નિતીશ કુમારે આ રેલ્વેને વિદ્યુત ચલિત કરવાની ઘોષણા કરી.
જુલાઈ ૨૦૦૫માં યુનેસ્કોએ દાર્જિલીંગ હિમાલયન પર્વતીય રેલ્વે - વિશ્વ ધરોહર સ્થળના વિસ્તાર કરતાં નિલગિરી પર્વતીય રેલ્વેને તેમાં ઉમેરી અને ધરોહર સ્થળનું નામ બદલી ભારતની પર્વતીય રેલ્વે એમ કર્યું.<ref>[http://whc.unesco.org/en/news/135 NMR added as a World Heritage Site]</ref> આને કારણે તેના અધુનીકીકરણ પર રોક લાગી ગઈ
હવે પ્રવાસીઓ અને નીલગીરી ક્ષેત્રના લોકોએ કુન્નુર અને ઉદગમંડલમ વચ્ચે ફરી પહેલાની જેમ વરાળ શક્તિથી ચાલતા એંજીન વાપરવાની માંગણી કરી છે.
== કાર્ય પ્રણાલી ==
[[Image:Rack and pinion animation.gif|right|thumb|રેક અને પીનયનની કાર્ય પ્રણાલી.]]
[[Image:NilgirisRailwayRack069.JPG|left|thumb|રેલ્વેના પાટા વચ્ચે દેખાતી દાંતિયા]]
આ રેલ્વે નેરો ગેજ છે અને અન્ય લાઈનો થી જુદી છે. મેટ્ટુપાલયમ અને કુન્નુર વચ્ચેનું આકરું ચઢાણ ચઢવા માટે આ રેલ્વે રેક રેલ્વે અને પીનીયનન પ્રણાલીનો ઉપયોગ કરે છે. આ ભાગના ડબ્બા ખેંચવા માટે 'X'ક્લાસ સ્ટીમ રેક લોકોમોટીવ (એંજીન)નો ઉપયોગ થાય છે, જે સ્વીત્ઝરલેંડના વીંટરથરની સ્વીસ લોકોમોટીવ એન્ડ મશીન વર્કસ્ કંપની બનાવે છે. આ એંજીનને આખી રેલ્વે લાઈન પર ક્યાંય પણ વાપરી શકાય છે પછી ભલે રેક (દાંતીયા) હોય કે ન હોય. પણ નવા ડીઝલ એંજીનને માત્ર રેક વગરના કુન્નુર અને ઉદગમંડલમ ભાગમાં જ વાપરવામાં આવે છે. વરાળ એંજીનને હમેંશા ગાડીના તળેટીના મેટ્ટુપાલયમ છેડા પર જોડવામાં આવે છે. રેક વાળા રેલ્વેનું સરેરાશ ચઢાણ ૧ એ ૨૪.૫ એટલે કે ૪.૦૮% છે જેમાં મહત્તમ ૧ એ ૧૨ (૮.૩૩%) છે.
કુન્નુર અને ઉદગમંડલમ વચ્ચે રેલગાડીને YDM4 ડીઝલ એંજીન દ્વારા ખેંચવામાં આવે છે, જે સામાન્ય રેલ સંપર્કના નિયમને અનુસરે છે. આ ભાગમાં એંજીન હમેંશા કુન્નુર છેડે રાખવામાં આવે છે કેમકે આ ભાગનું ચઢાણ આકરું નથી આથી તેને રેક રેલની જરૂર નથી પણ કુન્નુરની બહાર તીવ્રત્તમ ઢોળાવ ખૂબ આકરો છે (૧ એ ૨૫.૪%).
૨૦૦૭ પ્રમાણે રેક ક્ષેત્રમાં દિવસની એક સવારી છે જે રેક રેલ્વે ક્ષેત્ર પર ચાલે છે. મેટ્ટુપાલયમથી તે સવારે ૭.૧૦એ નીકળી ને બપોરે ઊટી પહોંચે છે. વળતી ટ્રેન ઊટીથી ૧.૦૦ વાગ્યે નીકળે છે અને મેટ્ટુપાલયમ સાંજે ૬.૩૫ વાગ્યે પહોંચે છે. આ ટ્રેનનો સમય ચેન્નઈ અને મેટ્ટુપાલયમ વચ્ચે ચાલતી નીલગીરી એક્સપ્રેસ વાયા કોઈમ્બતુરને સંલગ્ન છે. ઉનાળામાં વિશેષ ગાડી ચલાવવામાં આવે છે
[[Image:Ooty-coonoor-nmr-tickets.jpg|right|thumb| આ રેલ્વેનું ધરોહર સ્થળની ગરિમા અકબંધ રાખવા રેલ્વે પ્રાચીન કાળ જેવી જ ટિકિટો આપે છે.]]
આજ કાલ નીલગિરી રેલ્વેના સ્ટેશનોને કોમ્યુટરાઈઝડ ટિકિટ પ્રણાલીમાં આવરી લેવાયા છે પણ ધરોહર સ્થળની ગરિમા અકબંધ રાખવા રેલ્વે પ્રાચીન કાળ જેવી જ ટિકિટો આપે છે. જોકે ટિકિટ બુકીંગ પ્રણાલી અન્ય ટ્રેન જેવી જ છે આ ટિકિટ ભારતીય રેલ્વેની વેબસાઈટ પરથી પણ બુક કરી શકાય છે. <ref>{{Cite web |url=http://www.southernrailway.gov.in/ |title=Ticket booking |access-date=2021-07-10 |archive-date=2010-09-14 |archive-url=https://web.archive.org/web/20100914051642/http://www.southernrailway.gov.in/ |url-status=dead }}</ref>. આ રેલ્વેની બુકીંગ અગાઉથી જ કરી લેવી સલાહ યોગ્ય છે ખાસ કરીને સીઝનમાં. મોટા ભાગના એંજીનના સમારકામ કુન્નુરમાં કરાય છે પણ ઘણાં એંજીનોનું નવીનીકરણ ત્રીચીના ગોલ્ડન રોક વર્કશોપ્સમાં કરવામાં આવ્યું છે. ડબ્બાઓને મેટ્ટુપાલયમાં સમારકામ કરાય છે પણ મોટા કામ માટે તેને કોઈ મોટા વર્કશોપમાં લઈ જવય છે. આ રેલ્વેની ખ્યાતિના લક્ષ્યમાં અનેક લોકોએ દક્ષિણ રેલ્વેને કુન્નુર અને ઉટી વચ્ચે પણ વરાળ એંજીન ચલાવવા વિનંતિ કરી છે જ્યાં હમણાં ડીઝલ એંજીન ચાલે છે.{{Fact|date=March 2009}}
== માર્ગ ==
નીલગીરી પેસેંજર ટ્રેન ૪૬ કિમી નું અંતર ૨૦૮ વળાંકો ૧૬ બોગદા ૨૫૦ પુલ પાર કરીને પૂરું કરે છે. ઉપર તરફનું ચઢાણ આ ટ્રેન ૨૯૦ મિનિટ(૪.૮ કલાક)નો સમયમાં પૂર્ણ કરે છે. અને ઉતરણ તે ૨૧૫ મિનિટ (૩.૬ કલાક) માં પૂર્ણ કરે છે.
[[Image:Nilgiri_ooty_railway_station.JPG|thumb|ઉત્સાહી ટોળું ઉટી સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કરતાં]]
* મેટ્ટુપાલયમ, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૧૦૬૯ ફીટ. ભારતીય બ્રોડ ગેજ અને પ્રવતીય ગેજનું જંકશન સ્ટેશન. પ્લેટફોર્મ ને બીજી તરફ પ્રવાસી એન એમ આર ની ટચુકડી ગાડી પકડી શકે છે. નાનકડું એંજીન વર્કશોપ અને ડબ્બા સમારકામનું વર્કશોપ છે. મ્ટ્ટુપાલયમ છોડતા, આ લાઈન અમુક અંતર સુધી સંપર્ક પ્રણાલી પર કામ કરે છે. ભવાની નદી ને પાર કરવા સુધી તો રેલ ચઢવાને બદલે ટૂંકા અંતરનું ઉતરણ કરે છે પછી તે ધીમું ચઢાણ શરૂ થાય છે.
* કલ્લર - ૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૧૨૬૦ ફીટ. - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે, અહીંથી રેક રેલ (દાંતીયાવાળા પાટા)શરુ થાય છે. આ સ્ટેશન છોડતા ચઢાણ તીવ્ર બને છે ૧ એ ૧૨ (૮.૩૩).
* એડર્લી - ૧૩ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૨૩૯૦ ફીટ. - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે પણ પાણી ભરવા માટે નું સ્થાનક છે.
[[Image:Nilgiri Mountain Train.jpg|thumb| રેલ્વે પ્રવાસ નીલગિરી ગિરિમાળાનું અપ્રતિમ દર્શન કરાવે છે.]]
*હીલગ્રોવ - ૧૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૩૫૮૦ ફીટ - બ્લોક પોસ્ટ અને પાણી ભરવા માટેનું સ્થાનક, પ્રવાસી માટે ખાનપાનગૃહની વ્યવસ્થા.
*રનીયામેડી - ૨૧ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૪૬૧૨ ફીટ - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે પણ પાણી ભરવા માટે નું સ્થાનક છે.
*કાટેરી રોડ -૨૫ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૦૭૦ ફીટ- પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે, ટ્રેન અહીં ઊભી નથી રહેતી.
*[[કુન્નુર]] - ૨૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૬૧૬ ફીટ- - આ વચલું સ્ટેશન એક મુખ્ય સ્ટેશન છે અહીં લોકોમોટીવ વર્ક શોપ છે. રેક રેલ અહીં પુરી થાય છે. ઉટી તરફ ચઢાઈ શરુ કરતાં પહેલા ટ્રેન ઉલટી દિશામાં થોડું ચાલે છે. અહીં એંજીન બદલાય છે. અહીંથી ઉપર પ્રવાસ ડીઝલ એંજીન દ્વારા થાય છે.
*વેલીંગ્ટન કેંટોનમેંટ - ૨૯ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૮૦૪
*[[અરુવાંકુડુ]] - ૩૨ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૬૧૪૪ ફીટ-
*[[કેટ્ટી]] - ૩૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૬૮૬૪ ફીટ.
*[[લવડેલ]] - ૪૨ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૭૬૯૪ ફીટ- લવડેલથી થોડાં અંતર માટે ટ્રેન ઉટી તરફ ઉતરવાનું શરુ કરે છે.
[[Image:Lovedale railway station.JPG|thumb|લવડેલ રેલ્વે સ્ટેશન]]
*[[ઉટી]] - ૪૬ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૭૨૨૮ ફીટ-
== અન્ય ભારતીય પ્રવાસી ગાડીઓ ==
* પેલેસ ઓન વ્હીલ્સ
* રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ
* ધ ગોલ્ડન ચેરીઓટ
* ડેક્કન ઓડીસી
* ઈંડિયા ઓન વ્હીલ્સ
* ધ ઈંડિયન મહારાજા
== આ પણ જુઓ ==
*[[ઉટી]]
== સંદર્ભ ==
<references/>
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Nilgiri Mountain Railway}}
*[http://www.krishnantech.net/nmr/ NMR(Nilgiri Mountain Railway) - From Lifeline to Oblivion]
*[http://www.greenroutes.com A photo journey that will take you back in time ] {{Webarchive|url=https://web.archive.org/web/20090805111817/http://www.greenroutes.com/ |date=2009-08-05 }}
*[http://www.indianrail.gov.in/hill_2.html Indian railways site on the NMR]
*[http://www.railmuseum.org/nmr/ Railmuseum]{{Dead link|date=એપ્રિલ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://indiasteam.tripod.com/nmr.htm Images and info]{{Dead link|date=મે 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.thehindubusinessline.com/life/2005/09/16/stories/2005091600080200.htm Toy train chugs on ]
*[http://twins.free.fr/travel/photos%20inde/page%202/pages/train%20ooty%202_jpg.htm Ooty train Photographs] {{Webarchive|url=https://web.archive.org/web/20060518223119/http://twins.free.fr/travel/photos%20inde/page%202/pages/train%20ooty%202_jpg.htm |date=2006-05-18 }}
*[http://deepsan.livejournal.com/93336.html 20 photos between Ooty and Coonoor]
*[http://www.hindu.com/yw/2005/07/29/stories/2005072900030100.htm The toy train chugs on] {{Webarchive|url=https://web.archive.org/web/20060427000921/http://www.hindu.com/yw/2005/07/29/stories/2005072900030100.htm |date=2006-04-27 }}
* International Working Steam [http://www.steam.dial.pipex.com/internat.htm] {{Webarchive|url=https://web.archive.org/web/20070609212632/http://www.steam.dial.pipex.com/internat.htm |date=2007-06-09 }}
[[શ્રેણી:તામિલનાડુ]]
[[શ્રેણી:ભારતની પર્વતીય રેલ્વે]]
k48rxpnmo9tebpfzm8gnpfwv27oc1s7
સ્ટેફી ગ્રાફ
0
32500
900789
887996
2026-05-07T11:09:08Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900789
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Infobox Tennis player
| bgcolour = gold
| playername = Steffi Graf
| image = [[File:Steffi Graf 08.jpg|200px]]
| country = Germany
| residence = [[Las Vegas, Nevada]]
| husband = [[Andre Agassi]]
| datebirth = {{birth date and age|mf=yes|1969|6|14}}
| placebirth = [[Mannheim]], [[Baden-Württemberg]], West Germany
| height = {{convert|1.76|m|ftin}}
| weight = {{convert|64|kg|lb}}
| turnedpro = 1982
| retired= 1999
| plays = Right-handed (one-handed backhand)
| careerprizemoney = US$21,891,306<ref>{{Cite web |url=http://www.sonyericssonwtatour.com/page/Player/Stats/0,,12781~2718,00.html |title=આર્કાઇવ ક .પિ |access-date=મે 31, 2011 |archive-date=જાન્યુઆરી 8, 2010 |archive-url=https://web.archive.org/web/20100108140932/http://www.sonyericssonwtatour.com/page/Player/Stats/0,,12781~2718,00.html |url-status=dead }}</ref><br>(4th in all-time rankings)
| tennishofyear = 2004
| tennishofid = steffi-graf
| singlesrecord = 900–115 (88.7%)
| singlestitles = 107 [[WTA Tour records|(4th all-time)]]
| highestsinglesranking = No. 1 (August 17, 1987)
| AustralianOpenresult = '''4W''' ([[1988 Australian Open - Women's Singles|1988]], [[1989 Australian Open - Women's Singles|1989]], [[1990 Australian Open - Women's Singles|1990]], [[1994 Australian Open - Women's Singles|1994]])
| FrenchOpenresult = '''6W''' ([[1987 French Open - Women's Singles|1987]], [[1988 French Open - Women's Singles|1988]], [[1993 French Open - Women's Singles|1993]], [[1995 French Open - Women's Singles|1995]], [[1996 French Open - Women's Singles|1996]], [[1999 French Open - Women's Singles|1999]])
| Wimbledonresult = '''7W''' ([[1988 Wimbledon Championships - Women's Singles|1988]], [[1989 Wimbledon Championships - Women's Singles|1989]], [[1991 Wimbledon Championships - Women's Singles|1991]], [[1992 Wimbledon Championships - Women's Singles|1992]], [[1993 Wimbledon Championships - Women's Singles|1993]], [[1995 Wimbledon Championships - Women's Singles|1995]], [[1996 Wimbledon Championships - Women's Singles|1996]])
| USOpenresult = '''5W''' ([[1988 U.S. Open - Women's Singles|1988]], [[1989 U.S. Open - Women's Singles|1989]], [[1993 U.S. Open - Women's Singles|1993]], [[1995 U.S. Open - Women's Singles|1995]], [[1996 U.S. Open - Women's Singles|1996]])
| Othertournaments = Yes
| WTAChampionshipsresult = '''5W''' ([[1987 Virginia Slims Championships|1987]], [[1989 WTA Tour Championships|1989]], [[1993 WTA Tour Championships|1993]], [[1995 WTA Tour Championships|1995]], [[1996 WTA Tour Championships|1996]])
| Olympicsresult = [[Image:Gold medal icon.svg]] '''Gold medal''' ([[Tennis at the 1988 Summer Olympics - Women's Singles|1988]])
| doublesrecord = 173–72
| doublestitles = 11
| highestdoublesranking = No. 3 (March 3, 1987)
|grandslamsdoublesresults = Yes
|AustralianOpenDoublesresult = '''SF''' (1988, 1989)
|FrenchOpenDoublesresult = '''F''' (1986, 1987, 1989)
|WimbledonDoublesresult = '''W''' (1988)
|USOpenDoublesresult = '''SF''' (1986, 1987, 1988, 1989)
| updated = N/A
}}
{{MedalTableTop}}
{{MedalSport | Women's [[Tennis at the Summer Olympics|Tennis]]}}
{{MedalCountry|{{FRG}}}}
{{MedalGold | [[1988 Summer Olympics|1988 Seoul]] | [[Tennis at the 1988 Summer Olympics - Women's singles|Singles]]}}
{{MedalBronze| [[1988 Summer Olympics|1988 Seoul]] | [[Tennis at the 1988 Summer Olympics - Women's doubles|Doubles]]}}
{{MedalCountry|{{GER}}}}
{{MedalSilver| [[1992 Summer Olympics|1992 Barcelona]] | [[Tennis at the 1992 Summer Olympics - Women's singles|Singles]]}}
{{MedalBottom}}
'''સ્ટેફની મારિયા ગ્રાફ''' (14 જૂન, 1969 રોજ મેન્નહેઇમ, બેડેન-વુર્ટેમ્બર્ગ, પશ્ચિમ જર્મનીમાં જન્મેલા) પૂર્વ વિશ્વ ક્રમાંક. 1 જર્મન મહિલા ટેનિસ ખેલાડી છે.
ગ્રાફે કુલ 22 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે, જે કોઇ પણ પુરૂષ અને મહિલા ખેલાડીઓમાં માર્ગારેટ કોર્ટના 24 ટાઇટલ પછી બીજા ક્રમે આવે છે. 1988માં, તે એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ અને ઓલિમ્પિક સુવર્ણ પદક જીતીને કેલેન્ડર યર ગોલ્ડન સ્લેમની સિદ્ધી મેળવનારી પ્રથમ ટેનિસ ખેલાડી (પુરૂષ અથવા મહિલા) બની. પુરૂષ કે મહિલા ખેલાડીઓમાં એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રેન્ડ સ્લેમ જીતનારી તે છેલ્લી ખેલાડી હતી.
વીમેન્સ ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ (WTA)) દ્વારા ગ્રાફને સળંગ વિક્રમી 377 અઠવાડિયા માટે વિશ્વ ક્રમાંક.1 તરીકે ક્રમાંકિત કરવામાં આવી હતી, જે ડબલ્યુટીએ (WTA) અને એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ દ્વારા ક્રમાંકો આપવાના શરૂ થયા પછી કોઇ પણ પુરૂષ કે સ્ત્રી ખેલાડી માટે સૌથી લાંબા સમયનો વિક્રમ છે. તેઓ ટેનિસના ઓપન એરામાં વર્ષનાં અંતે સૌથી વધુ વખત વિશ્વ ક્રમાંક.1 રહેવાનો વિક્રમ પણ ધરાવે છે, જે તેમણે આઠ વખત બનાવ્યો છે.<ref>{{Cite web |url=http://grove.ufl.edu/~cwarner/people/SGraf.html |title=સ્ટેફી ગ્રાફ |access-date=મે 31, 2011 |archive-date=ડિસેમ્બર 30, 1996 |archive-url=https://web.archive.org/web/19961230142243/http://grove.ufl.edu/~cwarner/people/SGraf.html |url-status=dead }}</ref> તેમણે 107 સિંગલ્સ ટાઇટલ્સ જીત્યા છે, જે ડબલ્યુટીએ (WTA)ના કોઇ પણ સમયના ખેલાડીઓમાં માર્ટિના નવરાતિલોવા (167 ટાઇટલ્સ) અને ક્રિસ એવર્ટ (154 ટાઇટલ્સ) પછી ત્રીજા ક્રમે આવે છે.
ગ્રાફનું નોંધપાત્ર લક્ષણ એ હતું કે તે તમામ પ્રકારનાં કોર્ટ પર રમવાની આવડત ધરાવતી હતી. જેના લીધે દરેક ગ્રેન્ડ સ્લેમ ઓછામાં ઓછી ચાર વખત જીતનારી તે વિશ્વની એકમાત્ર ખેલાડી બની ગઇ હતી. તેણીએ છ ફ્રેન્ચ ઓપન સિંગલ્સ ટાઇટલો (એવર્ટ પછી બીજા ક્રમે) અને સાત વિમ્બલડન સિંગલ્સ ટાઇટલો (નવરાતિલોવા અને હેલેન વિલ્સ મૂડી પછીના ક્રમે) જીત્યાં છે. તમામ ત્રણ મહત્વના ટેનિસ કોર્ટ (ગ્રાસ કોર્ટ, ક્લે કોર્ટ અને હાર્ડ કોર્ટ) પર રમીને કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીતનારા તે એકમાત્ર ખેલાડી છે, કારણ કે તે પહેલા કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીતનારા ખેલાડીઓ ત્યારે થઇ ગયા જ્યારે ઓસ્ટ્રેલિયન અને યુએસ (US) ઓપન્સ ગ્રાસ કોર્ટ પર રમાતાં હતાં. 1987 ફ્રેન્ચ ઓપનથી 1990 ફ્રેન્ચ ઓપન સુધી ગ્રાફ સળંગ તેર ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ્સમાં પહોંચી હતી, જેમાંથી તેણીએ નવમાં વિજય મેળવ્યો હતો. પોતાનાં પ્રથમ ગ્રેન્ડ સ્લેમ વિજય એવા 1987 ફ્રેન્ચ ઓપનથી 1999 ફ્રેન્ચ ઓપનનાં છેલ્લા વિજય સુધી તેઓ 36 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ સ્પર્ધાઓ રમ્યાં હતાં, જેમાં તેઓ 29 વખત ફાઇનલ્સમાં પહોંચીને 22 વખત ટાઇટલ જીત્યાં હતાં. તેઓ કુલ 31 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ્સમાં પહોંચ્યાં હતાં, જે એવર્ટ (34 ફાઇનલ્સ) અને નવરાતિલોવા (32 ફાઇનલ્સ) પછી ત્રીજા ક્રમે આવે છે.{{Citation needed|date=July 2007}}
કેટલાક લોકો ગ્રાફને સૌથી મહાન મહિલા ખેલાડી તરીકે ગણે છે. બિલી જેન કિંગે 1999માં કહ્યું હતું કે, "સ્ટેફી ચોક્કસથી કોઇ પણ સમયની મહાન મહિલા ટેનિસ ખેલાડી છે."<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9D02E1D71F39F93BA2575BC0A96F958260&sec=&spon=&pagewanted=2 ઓન ટેનિસ; ગ્રાફ ઇઝ બેસ્ટ, રાઇટ? ][http://query.nytimes.com/gst/fullpage.html?res=9D02E1D71F39F93BA2575BC0A96F958260&sec=&spon=&pagewanted=2 જસ્ટ ડોન્ટ આસ્ક હર]</ref> માર્ટિના નવરાતિલોવાએ પોતાની મહાન ખેલાડીઓની યાદીમાં ગ્રાફનો સમાવેશ કર્યો છે.<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9D02E1D71F39F93BA2575BC0A96F958260&sec=&spon=&pagewanted=1 ઓન ટેનિસ; ગ્રાફ ઇઝ બેસ્ટ, રાઇટ? ][http://query.nytimes.com/gst/fullpage.html?res=9D02E1D71F39F93BA2575BC0A96F958260&sec=&spon=&pagewanted=1 જસ્ટ ડોન્ટ આસ્ક હર]</ref> એસોસિયેટેડ પ્રેસ દ્વારા નીમાયેલી નિષ્ણઆતોની પેનેલે
ડિસેમ્બર 1999માં ગ્રાફને 20મી સદીની મહાન મહિલા ટેનિસ ખેલાડી તરીકે જાહેર કરી હતી.<ref>{{cite web
|url=http://augustasports.com/stories/121299/oth_tennis.shtml
|publisher=''AugustaSports.com''
|title=Tennis Players of the Century.
|access-date=April 24, 2007
|archive-date=મે 21, 2007
|archive-url=https://web.archive.org/web/20070521071150/http://augustasports.com/stories/121299/oth_tennis.shtml
|url-status=dead
}}</ref> ટેનિસ લેખક સ્ટીવ ફ્લિન્કે તેમના પુસ્તક ''ધ ગ્રેટેસ્ટ ટેનિસ મેચીસ ઓફ ધ ટ્વેન્ટીઅથ સેન્ચ્યુરી'' માં સ્ટેફીની 20મી સદીના શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ગણના કરી છે.<ref>{{cite web
|url=http://www.chrisevert.net/flink.html
|publisher=''ChrisEvert.net''
|title=Exclusive Interview with Steve Flink about the career of Chris Evert
|access-date= April 23, 2007}}</ref>
1999માં પોતે વિશ્વ ક્રમાંક.3 હતાં ત્યારે ગ્રાફે નિવૃત્તિ લીધી હતી. ઓક્ટોબર 2001માં તેમણે પૂર્વ વિશ્વ ક્રમાંક.1 પુરૂષ ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસી સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો, જેડન ગિલ અને જાઝ એલ્લે છે.
==જીવનચરિત્ર==
===શરૂઆતની કારકિર્દી===
સ્ટેફી ગ્રાફને ટેનિસનો પરિચય તેમના પિતા પીટર ગ્રાફે કરાવ્યો હતો, જે કાર અને વીમાના સેલ્સમેન તેમજ ઉભરતાં ટેનિસ કોચ હતાં. પીટરે તેમની સાડા-ત્રણ વર્ષની દિકરીને ઘરના બેઠકખંડમાં લાકડાનું રેકેટ ફેરવતાં શીખવ્યું. તેણીએ ચાર વર્ષની ઉંમરે જ કોર્ટ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને પાંચ વર્ષની ઉંમરે તો પોતાની પ્રથમ સ્પર્ધા પણ રમી લીધી હતી. ખૂબ જ ઝડપથી તેણી નિયમિત રીતે જુનિયર સ્પર્ધાઓ જીતવા લાગી હતી, અને 1982માં તો તેણીએ યુરોપીયન ચેમ્પિયનશિપ્સ 12ની અને 18ની જીતી લીધી હતી.
ગ્રાફ ઓક્ટોબર 1982માં જર્મનીનાં [[સ્ટુટગાર્ટ|સ્ટુટગાર્ટ]]માં પોતાની પ્રથમ વ્યવસાયિક સ્પર્ધામાં રમી હતી. તેણી પોતાની પ્રથમ તબક્કાની મેચ 6-4, 6-0થી ટ્રેસી ઓસ્ટિન સામે હારી ગઇ. ટ્રેસી બે વખતની યુએસ (US) ઓપન ચેમ્પિયન અને પૂર્વ વિશ્વ ક્રમાંક.1 ખેલાડી હતી. (બાર વર્ષ બાદ, ગ્રાફે ઇન્ડિયન વેલ્સ, કેલિફોર્નિયામાં એવર્ટ કપની બીજા તબક્કાની મેચમાં ઓસ્ટિનને 6-0, 6-0થી હરાવી હતી, જે બંનેની એકબીજા સામેની બીજી અને અંતિમ મેચ હતી.)
ગ્રાફે પોતાનાં પ્રથમ સંપૂર્ણ વ્યવસાયિક વર્ષની શરૂઆત 1983માં કહી હતી, જેમાં 13-વર્ષીય ગ્રાફને વિશ્વ ક્રમાંક.124 આપવામાં આવ્યો હતો. તે પછીના ત્રણ વર્ષમાં તેણીએ કોઇ જ ટાઇટલો જીત્યાં ન હતાં, પરંતુ તેણીનો ક્રમ નિયમિત સુધરતો રહ્યો હતો. જે 1983માં વિશ્વ ક્રમાંક. 98, 1984માં ક્રમાંક. 22 અને 1985માં ક્રમાંક. 6 થયો હતો. 1984માં, પ્રથમ વખત ગ્રાફ પર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધ્યાન ગયું કારણ કે વિમ્બલડનમાં સેન્ટર કોર્ટમાં રમાયેલી ચોથા તબક્કાની મેચમાં યુનાઇટેડ કિંગડમની જો ડ્યુરી સામેની મેચમાં તેણીએ લગભગ અપસેટ સર્જી દીધો હતો. ઓગસ્ટમાં 15-વર્ષીય છોકરી (સૌથી યુવાન વયે પ્રવેશ) તરીકે પશ્ચિમ જર્મનીનું પ્રતિનિધિત્વ કરીને તેણીએ લોસ એન્જલસમાં 1984 ઓલિમ્પિક ગેમ્સની ટેનિસની પ્રદર્શન મેચ પણ જીતી લીધી.<ref>[http://www.olympic.org/uk/athletes/profiles/bio_uk.asp?PAR_I_ID=64473 સ્ટેફી ગ્રાફ: ધ ગોલ્ડન સ્લેમ]</ref>
ગ્રાફ થાકી ન જાય તે હેતુથી તેના પિતા સમયપત્રક પર ખૂબ જ કડક નિયંત્રણો રાખતા હતા. ઉદાહરણ તરીકે, 1985માં તે યુએસ (US) ઓપન સુધીની માત્ર 10 જ સ્પર્ધામાં રમી હતી, જ્યારે અન્ય ઉભરતી ખેલાડી એવી આર્જેન્ટિનાની ગેબ્રિઅલા સબાટિનીએ ગ્રાફ કરતાં એક વર્ષ નાની હોવા છતાં 21 સ્પર્ધામાં ભાગ લીધો હતો. પીટરે ગ્રાફના અંગત જીવન પર પણ કડક લગામ રાખી હતી. પ્રવાસ વખતે ગ્રાફનું લક્ષ માત્ર પ્રેક્ટિસ અને મેચ રમવા પર જ હોવાને કારણે સામાજિક આમંત્રણોને નકારી કાઢવામાં આવતાં હતાં. પિતા સાથે કામ કરતાં અને બાદમાં કોચ એવા પાવેલ સ્લોઝિલ સાથે ગ્રાફ દિવસના ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી. મોટેભાગે તે એરપોર્ટથી સીધી જ પ્રેક્ટિસ કોર્ટ પર જ જતી હતી. આ પ્રકારે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાને લીધે પહેલેથી જ શરમાળ અને એકાંતપ્રિય સ્વભાવ ધરાવતી ગ્રાફને{{citation needed|fact=December 2010|date=December 2010}} પ્રવાસનાં શરૂઆતનાં વર્ષોમાં ખૂબ જ ઓછા મિત્રો બન્યાં, પરંતુ તેનાથી તેની રમતમાં નિયમિત સુધારો ચોક્કસ આવ્યો.
1985માં અને 1986ની શરૂઆતમાં ગ્રાફ પ્રભુત્વ ધરાવતી માર્ટિના નવરાતિલોવા અને ક્રિસ એવર્ટ સામે મોટા પડકાર તરીકે ઊભરી આવી હતી. એ સમય દરમિયાન, ગ્રાફ એવર્ટ સામે છ વખત અને નવરાતિલોવા સામે ત્રણ વખત હારી ચૂકી હતી, જે તમામ પરાજય સીધા સેટોમાં થયાં હતાં. તેણી સ્પર્ધા જીતતી ન હતી, પરંતુ સતત સ્પર્ધાઓની ફાઇનલ્સ અને સેમિફાઇનલ્સમાં પહોંચી રહી હતી, જેમાં યુએસ (US) ઓપનમાં સેમિ ફાઇનલમાં તેણીનો નવરાતિલોવા સામેનો પરાજય મુખ્ય હતો.
13 એપ્રિલ, 1986માં ગ્રાફે પોતાની પ્રથમ ડબલ્યુટીએ (WTA) સ્પર્ધા જીતી અને હિલ્ટન હેડ, સાઉથ કેરોલિનામાં ફેમિલી સર્કલ કપની ફાઇનલમાં એવર્ટને પ્રથમ વખત હરાવી. (બાદમાં તેણી એવર્ટ સામે ક્યારેય હારી નહીં, અને સતત સાડા ત્રણ વર્ષ સુધી સાત વખત એવર્ટને હરાવી.) ગ્રાફે પછી એમેલિયા આઇલેન્ડ, ચાર્લસ્ટન અને બર્લિન ખાતેની તેમની ત્રણેય સ્પર્ધાઓ જીતી લીધી, જેમાં એમેલિયા આઇલેન્ડની સ્પર્ધાની ફાઇનલમાં નવરાતિલોવાને 6-2, 6-3થી હરાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો, જોકે બધા તેમને સ્પર્ધા જીતવાના દાવેદાર તરીકે જોવા લાગ્યાં હતાં. જોકે, તેણીને વાઇરસ લાગ્યો અને હાના મેન્ડલિકોવા સામે ક્વાર્ટરફાઇનલ્સમાં 2-6, 7-6, 6-1થી તે હારી ગઇ. બીમારીને લીધે તેણીએ વિમ્બલડન સ્પર્ધા ગુમાવવી પડી અને થોડા અઠવાડિયા પછી થયેલા એક અકસ્માતમાં અંગૂઠો ભાંગી જતાં તેમનો લય તૂટી ગયો. યુએસ (US) ઓપન પહેલા તેણીએ માહવાહ ખાતે યોજાયેલી એક નાની સ્પર્ધા જીતીને પુનરાગમન કર્યું. વર્ષની સૌથી અનુમાનિત મેચમાંથી એક એવી યુએસ (US) ઓપનની સેમિફાઇનલમાં તેણીની ટક્કર નવરાતિલોવા સામે જ થઇ. આ મેચ 2 દિવસ સુધી રમાઇ હતી, જેમાં અંતે ત્રણ મેચ પોઇન્ટ બચાવનારી નવરાતિલોવાનો 6-1, 6-7, 7-6થી વિજય થયો હતો. બાદમાં, સીઝનના અંતે ન્યૂયોર્ક સિટીમાં વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં ફરી એક વખત નવરાતિલોવા સામે ટકરાતાં પહેલા ગ્રાફે ટોક્યો, ઝુરિચ અને બ્રાઇટન ખાતે રમાયેલી ત્રણ સ્પર્ધાઓ સળંગ જીતી લીધી. આ વખતે, નવરાતિલોવાએ ગ્રાફને 7-6, 6-3, 6-2થી હરાવી.
===પ્રગતિની શરૂઆતનું વર્ષ: 1987===
ગ્રેન્ડ સ્લેમમાં ગ્રાફને સફળતા મળવાની શરૂઆત 1987માં થઇ. તેણીએ આ વર્ષમાં ફ્રેન્ચ ઓપન તરફ આગળ વધતાં છ સ્પર્ધામાં વિજય સાથે મજબૂત શરૂઆત કરી. આ અદભૂત પ્રદર્શન દરમિયાન ગ્રાફે મિયામીમાં યોજાયેલી સ્પર્ધાની સેમિફાઇનલમાં માર્ટિના નવરાતિલોવાને તેમજ ફાઇનલમાં ક્રિસ એવર્ટને હરાવી અને સ્પર્ધાના સાત તબક્કામાં માત્ર 20 જ ગેમ ગુમાવી. ફ્રેન્ચ ઓપનમાં ત્રણ-સેટની સેમિફાઇનલમાં ગેબ્રિઅલા સબાટિનીને હરાવીને ગ્રાફે ફાઇનલમાં વિશ્વ ક્રમાંક.1 નવરાતિલોવાને 6-4, 4-6 અને 8-6થી હરાવી.
બાદમાં ગ્રાફે નવરાતિલોવા સામે 7-5, 6-3થી વિમ્બલડન ફાઇનલ ગુમાવી, જે વર્ષનો તેનો પ્રથમ પરાજય હતો. જોકે, ત્રણ અઠવડિયા પછી વાનકુંવર, કેનેડામાં યોજાયેલી ફેડરેશન કપની ફાઇનલમાં તેણીએ સરળતાથી એવર્ટને 6-2, 6-1થી હરાવી. યુએસ (US) ઓપનની ફાઇનલમાં નવરાતિલોવાએ ગ્રાફને 7-6, 6-1થી હરાવતાં તેના અંતમાં કોઇ રોમાંચ ન રહ્યો.
1987માં ત્રણમાંથી બે ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં નવરાતિલોવાએ ગ્રાફને હરાવી હતી, જોકે અન્ય રીતે ગ્રાફનું પ્રદર્શન સારું રહ્યું હોઇ (નવરાતિલોવાનાં ચારની સામે તે દસ ટાઇટલ જીતી હતી) , નવેમ્બરમાં યોજાનારી વર્જિનીયા સ્લેમ ચેમ્પિયનશિપ્સમાં વિશ્વ ક્રમાંક. 1 કોણ તે નક્કી થવાનું હતું. જોકે ક્વાર્ટરફાઇનલ્સમાં અપસેટ સર્જીને સબાટિનીએ જ નવરાતિલોવાને હરાવી દેતાં અને બાદમાં ગ્રાફે સબાટિનીને ફાઇનલમાં પરાજય આપતાં તેણીએ મોટાભાગના નિરીક્ષકોની નજરમાં પ્રથમ ક્રમાંક મેળવી લીધો હતો, કારણ કે વર્ષના અંતે તેણીનો 74-2નો મેચ રેકોર્ડ હતો.
==="ગોલ્ડન સ્લેમ": 1988===
[[File:Seoul women's tennis results.jpg|thumb|સીઉલનું ક્ષીણ થતાં જતાં સ્કોરબોર્ડનું ચિત્ર, જે સ્પર્ધાના લગભગ 20 વર્ષ પછી લેવામાં આવ્યું છે તે ગ્રાફનો ત્યાં થયેલો વિજય દર્શાવે છે.]]
ગ્રાફે 1988ના વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ક્રિસ એવર્ટને 6-1, 7-6થી હરાવીને કરી. સમગ્ર સ્પર્ધા દરમિયાન ગ્રાફે એક પણ સેટ ગુમાવ્યો ન હતો અને કુલ માત્ર 29 જ ગેમ ગુમાવી હતી.
ગ્રાફ વસંત દરમિયાન માત્ર બે જ વખત ગેબ્રિઅલા સબાટિની સામે હારી હતી, જેમાં એક વખત [[:fr:Tournoi de Floride|બોકા રેટન, ફ્લોરિડા]] ખાતે હાર્ડકોર્ટ પર અને એક વખત એમેલિયા આઇલેન્ડ, ફ્લોરિડા ખાતે ક્લે કોર્ટ પરની હારનો સમાવેશ થતો હતો. જોકે, ગ્રાફે સાન એન્ટોનિયો, ટેક્સાસમાં સ્પર્ધા જીતી લીધી તેમજ મિયામીમાં તેનું ટાઇટલ જાળવી રાખ્યું, જેમાં તેણીએ ફાઇનલમાં એવર્ટને હરાવી હતી. ગ્રાફે બાદમાં બર્લિનમાં સ્પર્ધા જીતી, જ્યાં પાંચ મેચ દરમિયાન તેણીએ માત્ર બાર જ ગેમ ગુમાવી હતી.
ફ્રેન્ચ ઓપન ખાતે ગ્રાફે 32 જ મિનિટની ફાઇનલમાં નતાશા ઝવેરેવાને હરાવીને સફળતાપૂર્વક પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું.<ref name="French double bagel"></ref> 1911 પછી ગ્રેન્ડ સ્લેમ ફાઇનલમાં બેવડી બેગલ પ્રથમ વાર નોંધાઇ હતી.<ref name="French double bagel"></ref>
ચોથા તબક્કામાં માર્ટિના નવરાતિલોવાને હરાવી દેનારી ઝવેરેવા સમગ્ર મેચ દરમિયાન માત્ર 13 જ પોઇન્ટ જીતી શકી હતી.<ref name="French double bagel">[http://query.nytimes.com/gst/fullpage.html?res=940DE4DD1138F936A35755C0A96E948260&n=Top%2FReference%2FTimes%20Topics%2FPeople%2FG%2FGraf%2C%20Steffi ટેનિસ; ગ્રાફ શટ્સ આઉટ ઝ્વેરેવા ટુ ગેઇન ફ્રેન્ચ ઓપન ટાઇટલ]</ref>
બાદમાં વિમ્બલડન આવ્યું, જ્યાં નવરાતિલોવાએ સળંગ છ ટાઇટલો જીત્યાં હતાં. ફાઇનલમાં નવરાતિલોવા સામે 7-5, 2-0થી પાછળ હોવા છતાં ગ્રાફે 5-7, 6-2, 6-1થી મેચને જીતી લીધી. બાદમાં તે હેમ્બર્ગ અને માહવાહ (જ્યાં તેણીએ સમગ્ર સ્પર્ધા દરમિયાન માત્ર આઠ જ ગેમ ગુમાવી)માં સ્પર્ધાઓ જીતી.
યુએસ (US) ઓપન ખાતે ગ્રાફે સબાટિનીને ત્રણ-સેટની ફાઇનલમાં હરાવીને કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીત્યું. તે પહેલા આ પ્રકારનું પરાક્રમ 1953માં મૌરીન કોન્નોલી બ્રિન્કર અને 1970માં માર્ગારેટ કોર્ટ જ કર્યું હતું.
ગ્રાફે બાદમાં સીઓલ ખાતે ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ પદક મેચમાં સબાટિનીને 6-3, 6-3થી હાર આપી અને તેનાથી તે માધ્યામોએ આપેલી "ગોલ્ડન સ્લેમ"ની ઉપમા મેળવવામાં સફળ થઇ.
ગ્રાફે તે જ વર્ષે વિમ્બલડનમાં સબાટિની સાથે મળીને પોતાનું એક માત્ર ગ્રેન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ પણ મેળવ્યું અને ઓલિમ્પિકમાં મહિલા ડબલ્સમાં કાંસ્ય પદક પણ લીધું.
વર્ષના અંતે વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ ખાતે પામ શ્રીવેરે ગ્રાફને હરાવીને અપસેટ સર્જ્યો. વર્ષ દરમિયાન ગ્રાફની આ ત્રીજી હાર હતી. 1988 બીબીસી (BBC) ઓવરસીઝ સ્પોર્ટસ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે તેણીને સન્માનિત કરવામાં આવી.
===નવા પડકારનારા અને અંગત પડકારો===
====1989====
1989ની શરૂઆતમાં પ્રચલિત માન્યતાઓ પ્રમાણે ગ્રાફ વધુ એક ગ્રેન્ડ સ્લેમ જીતશે તેવી અટકળો વહેતી થઇ ગઇ હતી. માર્ગારેટ કોર્ટ જેવા નિરીક્ષકોએ કહ્યું હતું કે ગ્રાફ હજુ ઘણી વખત ગ્રેન્ડ સ્લેમ જીતી શકે છે. અને આશાઓ પ્રમાણે જ વર્ષની શરૂઆત થઇ. ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ફાઇનલમાં હેલેના સુકોવાને હરાવીને ગ્રાફે ગ્રેન્ડ સ્લેમની સંખ્યા પાંચ પર પહોંચાડી. સેમિફાઇનલમાં તેણીએ ગેબ્રિઅલા સબાટિનીને 6-3, 6-0થી હરાવ્યાની ઘટનાને અનુભવી નિરીક્ષક ટેડ ટિન્લિંગે "કદાચ, મેં જોયેલી ટેનિસની શ્રેષ્ઠ રમત" તરીકે વર્ણવી હતી.<ref>"ઓસ્ટ્રેલિયન ટેનિસ, માર્ચ, 1989, પાનું. 28</ref>
ગ્રાફે આ પ્રકારનાં સરળ વિજયો મેળવવાનું તે પછીની [[:fr:Tournoi de Washington|વોશિંગ્ટન, ડી.સી. (D.C.)]], [[:fr:US Hardcourt|સાન એન્ટોનિયો, ટેક્સાસ]], [[:fr:Tournoi de Floride|બોકા રેટન, ફ્લોરિડા]] અને હિલ્ટન હેડ, સાઉથ કેરોલિના ખાતેની સ્પર્ધાઓમાં પણ ચાલુ રાખ્યું. વોશિંગ્ટન, ડી.સી. (D.C.) સ્પર્ધા નોંધનીય રહી હતી કારણ કે ગ્રાફ ઝિના ગેરિસન સામેની ફાઇનલમાં પ્રથમ વીસ પોઇન્ટ જીતી હતી.<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=950DE5DF1131F933A15751C0A96F948260 ગ્રાફ ટ્રાઉન્સીસ ગેરિસન]</ref> બોકા રેટન ફાઇનલમાં ગ્રાફે ક્રિસ એવર્ટની સામેની સાત ફાઇનલ મેચોમાં પ્રથમ વખત કોઇ સેટ ગુમાવ્યો હતો.<ref>{{Cite web |url=http://www.sonyericssonwtatour.com/2/players/playerprofiles/playerheadtoheaddetail.asp?PlayerID=50020&x=3&y=6&Player1ID=70044 |title=હેડ ટુ હેડ |access-date=ફેબ્રુઆરી 8, 2023 |archive-date=ડિસેમ્બર 26, 2008 |archive-url=https://web.archive.org/web/20081226060744/http://www.sonyericssonwtatour.com/2/players/playerprofiles/playerheadtoheaddetail.asp?PlayerID=50020&x=3&y=6&Player1ID=70044 |url-status=dead }}</ref>
ક્લે કોર્ટ પરની ત્યાર પછીની એમેલિયા આઇલેન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ગ્રાફે સબાટિની સામે હારીને વર્ષની પોતાની પ્રથમ મેચ ગુમાવી, જોકે યુરોપીયન ક્લે કોર્ટ પર હેમ્બર્ગ અને બર્લિનમાં વિજયો મેળવીને તેણીએ પુનરાગમન કર્યું.
ગ્રાફનાં ગ્રેન્ડ સ્લેમ વિજયોનો સિલસિલો ફ્રેંચ ઓપનમાં તૂટ્યો, જ્યાં સ્પેનની 17 વર્ષીય આરાંક્ષા સાંચેઝ વિકારિયોએ ગ્રાફને ત્રણ સેટોમાં હરાવી. ગ્રાફે મેચ બચાવવા માટે ત્રીજા સેટમાં 5-3ના સ્કોરે સર્વિસ કરી, પરંતુ સરખા પોઇન્ટે તેણીએ ગેમ ગુમાવી અને મેચમાં વધારાના ત્રણ પોઇન્ટ મેળાવ્યા સિવાય વધુ કંઇ પણ તે ન કરી શકી. સેમિફાઇનલમાં મોનિકા સેલેસને 6-3, 3-6, 6-3થી હરાવવામાં પણ તેને સંઘર્ષ કરવો પડ્યો હતો.
જોકે ગ્રાફે વિમ્બલડનની ફાઇનલમાં માર્ટિના નવરાતિલોવાને 6-2, 6-7, 6-1થી હરાવીને પુનરાગમન કર્યું, જે પહેલા તેણીએ ચોથા તબક્કાની મેચમાં સેલેસને 6-0, 6-1થી, ક્વાર્ટરફાઇનલમાં સાંચેઝ વિકારિયો અને સેમિફાઇનલમાં ક્રિસ એવર્ટને હરાવી હતી.
સાન ડીએગો અને માહવાહની સ્પર્ધાઓમાં સરળ વિજયો મેળવીને ગ્રાફે યુએસ (US) ઓપનની તૈયારીઓ કરી લીધી હતી. યુએસ (US) ઓપન ખાતેની સેમિફાઇનલમાં મેચમાં ગ્રાફે સબાટિનીને 3-6, 6-4, 6-2થી પરાજય આપ્યો. ફાઇનલમાં નવરાતિલોવા 6-3, 4-2થી આગળ હતી ત્યારે જ ગ્રાફે વળતો પ્રહાર કરીને 3-6, 7-5, 6-1થી મેચ જીતી લઇને વર્ષનું ત્રીજું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું.
ઝુરિચ અને બ્રાઇટન ખાતેના વિજયો બાદ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં ગ્રાફે નવરાતિલોવાને ફાઇનલમાં 6-4, 7-5, 2-6, 6-2થી હરાવીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું. ગ્રાફે 1989નું વર્ષ 86-2 મેચ રેકોર્ડ સાથે પૂરૂં કર્યું અને સમગ્ર વર્ષ દરમિયાન તેણીએ માત્ર બાર જ સેટ ગુમાવ્યાં હતાં.
====1990====
ગ્રાફે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મેરી જો ફર્નાન્ડીઝને હરાવી હતી, જે છેલ્લા નવ ગ્રેન્ડ સ્લેમમાં તેણીનું આઠમુ ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ હતું. તેમનો જીતવાનો સિલસિલો (1989 ફ્રેન્ચ ઓપનથી અપરાજીત ગ્રાફ આરાંક્ષા સાંચેસ વિકારિયો સામે હારી) ટોક્યો, એમેલિયા આઇલેન્ડ અને હેમ્બર્ગમાં વિજયો સાથે ચાલુ રહ્યો. બર્લિનમાં ફાઇનલમાં મોનિકા સેલેસ સામે હાર્યા પહેલાં તે પોતાનો અપરાજીત રહેવાનો વિક્રમ 66 પર લઇ ગઇ (ડબલ્યુટીએ (WTA)ના ઇતિહાસમાં માર્ટિના નવરાતિલોવાના 74 વિજયો પછી બીજા ક્રમે).
બર્લિન ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યારે જ જર્મનીમાં સૌથી વધુ ફેલાવો ધરાવતાં ટેબ્લોઇડ ''બિલ્ડ'' દ્વારા ગ્રાફના પિતાને સંડોવતાં એક કૌભાંડનો લેખ વહેતો કરવામાં આવ્યો. આ બાબતે વિમ્બલડન ખાતેની પત્રકાર પરિષદમાં સામનો કરવો પડ્યો ત્યારે ગ્રાફને પ્રશ્નોના જવાબ આપવામાં સમસ્યા સર્જાઇ હતી, અને તે રડી પડી હતી. બાદમાં વિમ્બલડન સત્તાવાળાએ જો તે વિવાદ બાબતે પ્રશ્નો પૂછવા હોય તો ભવિષ્યમાં કોઇ પણ પત્રકાર પરિષદ ન યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કૌભાંડે ગ્રાફના પ્રદર્શન પર અસર કરી હતી કે નહીં તે બાબતે ચર્ચાઓ શરૂ થઇ ગઇ. જુલાઇ 1990માં ''સ્ટર્ન'' સામાયિકને આપેલી મુલાકાતમાં ગ્રાફે જણાવ્યું હતું કે, "હું હંમેશની જેમ લડત આપી શકી ન હતી."<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9C0CE7DE163BF930A25754C0A966958260 ટેનિસ; ગ્રાફ્સ ટફેસ્ટ ફો: ધ પ્રેસ]</ref>
ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ગ્રાફનો ફરી 7-6, 6-4થી મોનિકા સેલેસ સામે પરાજય થયો, જેમાં સેલેસે પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં સળંગ ચાર સેટ પોઇન્ટ બચાવ્યાં હતાં. વિમ્બલડનની સેમિફાઇનલમાં ગ્રાફ ઝિના ગેરિસન સામે હારી ગઇ. મોન્ટ્રિઅલ અને સાન ડિએગોમાં વિજયો પછી ગ્રાફ યુએસ (US) ઓપનની ફાઇનલમાં પહોંચી, જ્યાં સબાટિની સામે તેનો સીધા સેટોમાં જ પરાજય થયો. યુએસ (US) ઓપન પછી ગ્રાફે ચાર ઇનડોર સ્પર્ધાઓ જીતી, પરંતુ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સની સેમિફાઇનલમાં ફરી એક વખત તે સબાટિની સામે હારી ગઇ. 1990માં ગ્રાફ માત્ર એક જ સિંગલ્સ ગ્રેન્ડ સ્લેમ મુકાબલો જીતી હોવા છતાં તે વર્ષ તેણે ટોચની ખેલાડી તરીકે જ પૂરૂં કર્યું.
====1991====
ઇજાની સમસ્યાઓ, અંગત તકલીફો અને રમતની ધાર ગુમાવવાના કારણે 1991નું વર્ષ ગ્રાફ માટે કાઠું રહ્યું. મહિલા પ્રવાસમાં સેલેસે પોતાને પ્રભુત્વ ધરાવતી નવી ખેલાડી તરીકે સ્થાપીને ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ (US) ઓપન જીતી લીધા. માર્ચમાં તો તેણીએ ગ્રાફનો સળંગ 186 અઠવાડિયા વિશ્વ ક્રમાંક. 1 રહેવાનો વિક્રમ પણ તોડી નાખ્યો. વિમ્બલડન જીતીને ગ્રાફે ટૂંક જ સમયમાં ફરીથી ટોચનો ક્રમ મેળવ્યો તો ખરો પરંતુ યુએસ (US) ઓપનમાં નવરાતિલોવા સામે હાર સાથે તેણીએ ફરીથી તે સ્થાન ગુમાવ્યું.
બાદમાં ગ્રાફ યાના નોવોત્ના સામે ઓસ્ટ્રેલિયન ઓપનમાં હારી ગઇ. 1986 ફ્રેન્ચ ઓપન પછી પ્રથમ વખત એવું બન્યું હતું કે તે સિંગલ્સ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ન હોય. તે પછીની ત્રણ સ્પર્ધાઓમાં તેણીએ ગેબ્રિઅલા સબાટિની સામેની પોતાની ત્રણેય મેચો ગુમાવી. જોકે બાદમાં સાન એન્ટોનિયોમાં યોજાયેલી યુ.એસ. (U.S.) હાર્ડકોર્ટ ચેમ્પિયનશિપ્સની ફાઇનલમાં તેણીએ મોનિકા સેલેસને હરાવી સ્પર્ધા જીતી લીધી. એમેલિયા આઇલેન્ડ, ફ્લોરિડામાં સબાટિની સામે પોતાની સળંગ પાંચમી મેચ ગુમાવ્યા બાદ ગ્રાફે ફરી એક વખત હેમ્બર્ગની ફાઇનલમાં સેલેસને હરાવી. બર્લિનમાં સ્પર્ધા જીત્યા બાદ, ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં ગ્રાફે પોતાની કારકિર્દીના સૌથી ખરાબ પરાજયોમાંથી એક કહી શકાય તેવો પરાજય મેળવ્યો. જેમાં આરાંક્ષા સાંચેસ વિકારિયો સામે તે માત્ર બે જ ગેમ જીતી શકી અને 1984 પછી પ્રથમ વખત 6-0થી સેટ ગુમાવ્યો. જોકે, ગ્રાફે આ વર્ષે પોતાનું ત્રીજું વિમ્બલડન ટાઇટલ મેળવ્યું, જેમાં ફાઇનલમાં તેણે સાબટિનીને પરાજય આપ્યો. બાદમાં યુએસ (US) ઓપનમાં નવરાતિલોવાએ તેને 7-6, 6-7, 6-4થી પરાજય આપ્યો, જે ચાર વર્ષમાં ગ્રાફ સામે તેણીનો પ્રથમ વિજય હતો. ગ્રાફે બાદમાં [[:fr:Tournoi de Leipzig|લેઇપઝિગ]] ક્વાર્ટરફાઇનલમાં જુદિથ વીસનરને હરાવીને પોતાની કારકિર્દીનો 500મો વિજય મેળવ્યો. ઝુરિચ અને બ્રાઇટન ખાતે બે ઇન્ડોર સ્પર્ધાઓ જીતી લીધા બાદ તે ફરી એક વખત વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં નિષ્ફળ ગઇ અને ક્વાર્ટર ફાઇનલમાં નોવોત્ના સામે તેનો પરાજય થયો. પરાજય પછી તરત જ તેણીએ લાંબા-સમયથી પોતાના કોચ એવા પાવેલ સ્લોઝિલ સાથે છેડો ફાડ્યો.
====1992====
જર્મન ઓરીની માંદગીએ ગ્રાફને 1992ની પ્રથમ મહત્વની સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપન ચૂકી જવા મજબૂર કરી. તેનું સમગ્ર વર્ષ પરાજયથી ભરેલું રહ્યું અને પોતાની પ્રથમ ચાર સ્પર્ધામાંથી ત્રણમાં તેની હાર થઇ, જોકે [[:fr:Tournoi de Floride|બોકા રેટન, ફ્લોરિડા]]માં તેની આશ્ચર્યજનક રીતે જીત થઇ. હેમ્બર્ગ અને બર્લિનના વિજયોએ (બંનેની ફાઇનલ્સમાં આરાંક્ષા સાંચેઝ વિકારિયોને હરાવીને) તેને ફ્રેન્ચ ઓપન માટે તૈયાર કરી, જ્યાં સેમિફાઇનલ્સમાં પ્રથમ સેટ 6-0થી ગુમાવ્યાં બાદ તેણીએ સાંચેઝ વિકારિયોને હરાવી. ફાઇનલમાં તેણીએ મોનિકા સેલેસ સાથેની પ્રતિસ્પર્ધા તાજી કરી, જોકે ત્રીજા સેટમાં સેલેસ 10-8થી જીતી ગઇ. સેલેસ છેક પાંચમા મેચ પોઇન્ટમાં આ મેચ જીતી; તે પહેલાં ગ્રાફ મેચની જીતની 2 પોઇન્ટ નજીક પહોંચી ગઇ હતી. વિમ્બલડનમાં શરૂઆતના તબક્કાની મેચોમાં તળિયાના ક્રમ ધરાવતી મેરિયાન દે સ્વાર્દત અને પેટ્ટી ફેન્ડિક સામે ત્રણ સેટમાં જીત્યાં પછી તેણીએ ક્વાર્ટરફાઇનલમાં નતાશા ઝવેરેવાને, સેમિફાઇનલમાં સબાટિનીને અને ફાઇનલમાં 6-2, 6-1થી સેલેસને હરાવી. પોતાના ડરકવાનાં અવાજો સામે માધ્યમો અને ખેલાડીઓએ મોટાપાયે ટીકાઓ કરતાં સેલેસ આ મેચ સંપૂર્ણ મૌન સાથે રમી હતી. બાદમાં ગ્રાફે ફેડ કપની તમામ પાંચ મેચો જીતીને ફાઇનલમાં જર્મનીને સ્પેનને હરાવવામાં મદદ કરી હતી, જેમાં તેણીએ સાંચેઝ વિકારિયોને 6-4, 6-2થી હરાવી હતી. બાર્સેલોના ખાતેની ઓલિમ્પિક રમતોની ફાઇનલમાં જેનિફર કેપ્રિઆતી સામે હારી જતાં ગ્રાફે રજત ચંદ્રકથી જ સંતોષ માનવો પડ્યો. યુએસ (US) ઓપનની ક્વાર્ટરફાઇનલમાં અપસેટ સર્જીને સાંચેઝ વિકારિયોએ ગ્રાફને 7-6(5), 6-3થી હરાવી. પાનખર ઋતુમાં ચાર સળંગ ઇન્ડોર સ્પર્ધાઓ જીતતાં તેણીનું વર્ષ સુધર્યું, જોકે સતત ત્રીજા વર્ષ માટે તે વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ જીતવામાં નિષ્ફળ ગઇ, જ્યાં પ્રથમ તબક્કામાં જ તે લોરી મેકનેઇલ સામે હારી ગઇ.
===પ્રભુત્વનો બીજો તબક્કો===
====1993====
ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મોનિકા સેલેસે ગ્રાફને ત્રણ સેટોમાં 4-6, 6-3, 6-2થી હાર આપી. તેમની વચ્ચે ઝડપથી આગળ વધી રહેલી પ્રતિસ્પર્ધા આ મેચ પછી ઠંડી પડી ગઇ. હેમ્બર્ગમાં સેલેસ અને માગ્દાલીના મલીવા વચ્ચેની ક્વાર્ટરફાઇનલ દરમિયાન ગ્રાફના જર્મન પ્રસંશક અને માનસિક રોગી ગુન્ટર પાર્શેએ સેલેસનાં ખભાંનાં હાડકા વચ્ચે ચાકુથી હુમલો કર્યો. આ પ્રસંશકે દાવો કર્યો હતો કે તેણે આ હુમલો ગ્રાફને ફરીથી વિશ્વ ક્રમાંક. 1 મેળવવા મદદ થાય તે માટે કર્યો હતો. બે વર્ષથી વધુ સમય વીત્યાં પછી સેલેસ ફરી પાછી કોર્ટ પર પરત ફરી.
સેલેસની ગેરહાજરીમાં ગ્રાફે ચારમાંથી ત્રણ ગ્રેન્ડ સ્લેમ જીતીને મહિલા ટેનિસમાં ફરીથી પ્રભુત્વ ધરાવતી ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરી. જોકે, વર્ષની પ્રથમ છ સ્પર્ધામાં પડકારનારા ખેલાડીઓથી પોતાની જાતને અલગ કરતાં ગ્રાફને થોડો સમય લાગ્યો: છમાંથી બે વખત તે આરાંક્ષા સાંચેઝ વિકારિયો તેમજ એક-એક વખત સેલેસ અને 36 વર્ષીય માર્ટિના નવરાતિલોવા સામે હારી હતી. બર્લિનની સ્પર્ધામાં તેણીએ સબિને હેક સામે સંઘર્ષ કરતાં 6-0થી સેટ ગુમાવ્યો. જોકે બાદમાં તે મેરી જો ફર્નાન્ડીઝ અને ગેબ્રિઅલા સબાટિની સામે ત્રણ-સેટની મેચોમાં જીતીને તેણે બર્લિનમાં આઠ વર્ષમાં પોતાનું સાતમુ ટાઇટલ મેળવ્યું. ફ્રેન્ચ ઓપનમાં પણ ગ્રાફ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી ન હોવા છતાં ફાઇનલમાં ત્રણ સેટમાં ગ્રાફે ફર્નાન્ડીઝને હરાવીને 1988 પછી પ્રથમ વખત આ ટાઇટલ મેળવ્યું. આ વિજયથી 22 મહિનામાં પ્રથમ વખત ગ્રાફે વિશ્વ ક્રમાંક. 1 મેળવ્યો.
સારી રમત છતાં યાના નોવોત્નાની અચાનક જ પાણીમાં બેસી જવાની ખૂબ જ જાણીતી ઘટનાને લીધે ગ્રાફ પાંચમુ વિમ્બલડન ટાઇટલ જીતવામાં સફળ રહી. આ ઘટનામાં યાના 5-1થી આગળ યાનાને નિર્ણાયક સેટમાં સર્વિસથી પોઇન્ટ મળે તેવો હતો. જોકે તે સેટ જીતી શકી નહીં, પરંતુ તે પછીના પાંચ ગેમ પણ યાનાએ ગુમાવી દીધી. આ સ્પર્ધામાં ગ્રાફનો જમણો પગ ઇજાગ્રસ્ત હતો (જે ઇજા આવનારા થોડા મહિના સુધી રહી હતી), જેને પગલે 4 ઓક્ટોબરના રોજ તેણીએ શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી.
તે દરમિયાન, આશ્ચર્યજનક રીતે ફેડ કપની ક્લે કોર્ટ પરની મેચમાં તે ઓસ્ટ્રેલિયાની નિકોલ બ્રાડ્કે સામે હારી ગઇ. બાદમાં યુએસ (US) ઓપનની તૈયારીના ભાગરૂપે તેણીએ સાન ડિએગોની સ્પર્ધા અને ટોરન્ટોની સ્પર્ધાઓ જીતી. ફાઇનલમાં હેલેના સુકોવાને સરળતાથી હરાવીને તે ત્યાં જીતી ગઇ. જોકે તે પહેલા ક્વાર્ટરફાઇનલમાં તેણીએ ત્રણ-સેટમાં સબાટિનીને હરાવી હતી. પગની શસ્ત્રક્રિયા પહેલા તેણીએ ફરીથી [[:fr:Tournoi de Leipzig|લેઇપઝિગની સ્પર્ધા]] જીતી, જેની ફાઇનલમાં નોવોત્ના સામે તેણીએ માત્ર બે જ ગેમ ગુમાવી હતી. એક મહિના પછી પરત ફરીને ફિલાડેલ્ફિયામાં તેણે કોંચિતા માર્ટિનેઝ સામેની મેચ ગુમાવી. જોકે, તેણે યાદગાર પળ સાથે વર્ષની પૂર્ણાહૂતિ કરતાં 1989 પછી પોતાની પ્રથમ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ જીતી, જેમાં ફાઇનલમાં કમરની ઇજાઓ માટે પીડાનાશક દવાઓ લેવી પડે તેમ હોવા છતાં તેણીએ સાંચેઝ વિકારિયોને હરાવી.
====1994====
વર્ષો પછી દેખીતી રીતે પ્રથમ વખત ગ્રાફ ઇજામુક્ત થઇ હતી. જેથી ગ્રાફે આ વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને કરી, જ્યાં તેણીએ આરાંક્ષા સાંચેઝ વિકારિયો સામે માત્ર બે ગેમ ગુમાવીને ફાઇનલ જીતી હતી. તે પછીની પોતાની ચારેય સ્પર્ધાઓ તેણીએ સરળતાથી જીતી. વર્ષમાં સતત 54 સેટ જીત્યા પછી મિયામી ફાઇનલમાં નતાશા ઝવેરેવા સામે તેણીએ વર્ષનો પ્રથમ સેટ ગુમાવ્યો. 1994માં સળંગ 36 વિજયો પછી તે હેમ્બર્ગ ફાઇનલમાં પ્રથમ વખત સાંચેઝ વિકારિયો સામે ત્રણ સેટમાં હારી. પછી તેણીએ પોતાનું આઠમુ જર્મન ઓપન જીત્યું, પરંતુ આ સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં જુલી હેલાલ્ડ સામે માંડ મળેલી જીત હતી, જે ગ્રાફની રમત ધીરેધીરે ખરાબ થતી જતી હોવાની સૂચક હતી. બાદમાં ગ્રાફે મેરી પીયર્સ સામે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલ ગુમાવી અને ખરાબ પ્રદર્શન જારી રાખતાં વિમ્બલડનના પ્રથમ તબક્કામાં જ લોરી મેકનેઇલ સામેની મેચ પણ ગુમાવી, જે છેલ્લા દશ વર્ષની ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધાના પ્રથમ તબક્કામાં તેનો પ્રથમ પરાજય હતો. જોકે તે પછીના મહિને ગ્રાફ સાન ડિએગો સ્પર્ધા જીતવામાં સફળ રહી પરંતુ ફાઇનલમાં સાંચેઝ વિકારિયોને હરાવવાના ચક્કરમાં તેણીએ પોતાની લાંબા-સમયની પીઠની ઇજાને વધુ ગંભીર બનાવી દીધી. બાદમાં તે કમર પટો પહેરવા લાગી અને તેણીનાં યુએસ (US) ઓપન રમવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી. જોકે અંતે તેણે સારવાર અને મેચ પહેલાના બે કલાક સ્ટ્રેચિંગ (હાથ-પગ અને સ્નાયુઓને ખેંચવા)ની મદદથી રમવાનું પસંદ કર્યું. ગ્રાફ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગઇ અને સાંચેઝ વિકારિયો સામેનો પ્રથમ સેટ પણ તેણીએ જીતી લીધો. જોકે સાંચેઝ વિકારિયોએ ગ્રાફ સામે પોતાનો છેલ્લો વિજય નોંધાવ્યો. જોકે તેણીની પીઠની ઇજા વકરતાં તે પછીના બે સેટ તેણીએ ગુમાવી દીધા. તે પછીના નવ અઠવાડિયા તે કોર્ટથી દૂર રહી, અને વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં પુનરાગમન કર્યું. જોકે ક્વાર્ટરફાઇનલમાં તે પીઅર્સ સામે હારી ગઇ.
====1995====
આ વર્ષે ઇજાએ ગ્રાફને ઓસ્ટ્રેલિયન ઓપનથી દૂર રાખી. પુનરાગમન કરતાં તેણીએ આરાંક્ષા સાંચેઝ વિકારિયોને ફ્રેચ ઓપન અને વિમ્બલડન બંન્નેને ફાઇનલમાં પરાસ્ત કરી. 1993ના હુમલા પછી યુએસ (US) ઓપન મોનિકા સેલેસનું પ્રથમ ગ્રેન્ડ સ્લેમ હતું. સેલેસ અને ગ્રાફની ફાઇનલમાં ટક્કર થઇ, જેમાં ગ્રાફે 7-6, 0-6, 6-3થી વિજય મેળવ્યો. બાદમાં સીઝનના અંતે ગ્રાફે પોતાના દેશની જ આંકે હ્યુબરને પાંચ-સેટની ફાઇનલમાં (6-1, 2-6, 6-1, 4-6, 6-3) 2 કલાક અને 46 મિનિટમાં હરાવીને વર્ષની પૂર્ણાહૂતિ કરી. ડબલ્યુ.ટી.એ.(WTA) ટૂર ચેમ્પીયેન્શીપ્સ
અંગત રીતે જોઇએ તો 1995નું વર્ષ ગ્રાફ માટે કપરું રહ્યું. આ વર્ષે જર્મન સત્તાવાળાઓએ ગ્રાફ પર તેની કારકિર્દીની શરૂઆતમાં કરવેરાની ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો. પોતાના બચાવમાં તેણીએ કહ્યું કે પિતા પીટર તેના નાણાંકિય વહીવટકર્તા હતાં અને તે સમયે તેણીની આવક સંબધિત તમામ નાણાંકિય બાબતો પિતાના સંચાલન હેઠળ હતી. આ નિવેદન બાદ પીટરને 45 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. જોકે 25 મહિના પછી તેમને છોડી દેવામાં આવ્યાં. 1997માં સ્ટેફી ગ્રાફે 1.3 મિલિયન ડ્યુશ માર્કનો દંડ ભરવાની અને દાન કરવાની તૈયારી સરકારને દર્શાવતાં પ્રોઝેક્યુટર્સે તેમની સામેના કેસો પાછા ખેંચી લીધા.
====1996====
ઇજાના કારણે ગ્રાફ ફરીથી ઓસ્ટ્રેલિયન ઓપન ચૂકી ગઇ. જોકે બાદમાં તેણીએ અન્ય ત્રણેય ગ્રેન્ડ સ્લેમ ટાઇટલો જાળવી રાખ્યા, જે તેણીએ એક વર્ષ પહેલાં જીત્યાં હતાં. ખૂબ જ રોમાંચક ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ગ્રાફ ફરીથી આરાંક્ષા સાંચેઝ વિકારિયો પર ભારે પડી અને ત્રીજો સેટ 10-8થી જીતી લીધો. તે પછી તો ગ્રાફે વિમ્બલડન ફાઇનલમાં સાંચેઝ વિકારિયો સામે અને યુએસ (US) ઓપન ફાઇનલમાં મોનિકા સેલેસ સામે સીધા સેટોમાં વિજયો મેળવ્યાં. માર્ટિના હિંગિસ સામે પાંચ સેટથી વિજય મેળવીને
ગ્રાફ પોતાનું પાંચમુ અને અંતિમ ચેઝ ચેમ્પિયનશિપ્સ ટાઇટલ પણ જીતી. ડાબા ઘૂંટણ પર ઇજાને કારણે તે એટલાન્ટામાં યોજાયેલા 1996 ઉનાળુ ઓલિમ્પિક્સમાં પણ ભાગ લઇ શકી નહીં.<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9C00E1DE1F39F934A25754C0A960958260 ઓલિમ્પિક્સ; ઇન્જરીસ ફોર્સ સામ્પ્રસ એન્ડ ગ્રાફ ટુ સ્કિપ ગેમ્સ]</ref>
===પ્રવાસના અંતિમ વર્ષો: 1997-99===
ગ્રાફની કારકિર્દીના છેલ્લા વર્ષો ઇજાઓથી છવાયેલા રહ્યાં, જેમાં ઘૂંટણ અને કમરની ઇજાઓ મુખ્ય હતી. તેણીએ પોતાનો વિશ્વ ક્રમાંક. 1 ગુમાવતાં માર્ટિના હિંગિસ ટોચ પર આવી અને દસ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે ગ્રાફ એક પણ ગ્રેન્ડ સ્લેમ જીતી શકી નહીં. 1997માં ગ્રાફ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા તબક્કામાં અમાન્ડા કોએત્ઝર સામે સીધા સેટોમાં 2-6, 5-7થી હારી ગઇ.<ref name="amandacoetzer.tripod.com">{{Cite web |url=http://amandacoetzer.tripod.com/sked97.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=મે 31, 2011 |archive-date=જૂન 27, 2004 |archive-url=https://web.archive.org/web/20040627103445/http://amandacoetzer.tripod.com/sked97.htm |url-status=dead }}</ref>
ઇજાને લીધે કેટલાય મહિના ઘેર બેઠા પછી ગ્રાફે બર્લિનમાં યોજાયેલા જર્મન ઓપનમાં ઘરેલુ દર્શકો સમક્ષ પુનરાગમન કર્યું, જેની ક્વાર્ટર ફાઇનલમાં અમાન્ડા કોએત્ઝરે તેને માત્ર 56 મિનિટમાં 6-0, 6-1થી હાર આપતાં ગ્રાફનો કારકિર્દીનો સૌથી ખરાબ પરાજય થયો હતો. <ref name="amandacoetzer.tripod.com"></ref><ref>http://www.quotesquotations.com/biography/amanda-coetzer-biography/</ref> ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફ ફરીથી અમાન્ડા કોએત્ઝર સામે સીધી સેટોમાં 6-1, 6-4 હારી ગઇ.<ref>http://www.sporting-heroes.net/tennis-heroes/displayhero.asp?HeroID=1940</ref> તે પછી ઇજાના કારણે ગ્રાફ વિમ્બલડન રમી શકી નહીં.
1998માં વર્ષનો લગભગ અડધો પ્રવાસ ચૂકી ગયા બાદ, ગ્રાફે વિશ્વ ક્રમાંક. 2 માર્ટિના હિંગિસ અને વિશ્વ ક્રમાંક. 1 લિન્ડસે ડેવનપોર્ટને હરાવીને ફિલાડેલ્ફિયા ટાઇટલ જીત્યું. સીઝનના અંતે ચેઝ ચેમ્પિયનશિપ્સના પ્રથમ તબક્કામાં ગ્રાફે વિશ્વ ક્રમાંક. 3 યાના નોવોત્નાને હાર આપી.
1999ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાંની સીડનીની સ્પર્ધામાં બીજા તબક્કામાં તેણીએ સેરેના વિલિયમ્સને અને ક્વાર્ટર ફાઇનલ્સમાં વિનસ વિલયમ્સન હરાવી, જોકે સેમિફાઇનલમાં તે લિન્ડસે ડેવનપોર્ટ સામે હારી ગઇ.
બાદમાં ગ્રાફ મોનિકા સેલેસ સામે 7-5, 6-1થી હાર્યા પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચવામાં સફળ રહી. મેચ પછી ગ્રાફે કહ્યું હતું કે 1998 કોરલ ડબલ્યુટીએ (WTA) ચેમ્પિયનશિપ્સમાં મોનિકા સેલેસે તેમની મેચમાં જે રીતે શરૂઆત કરી હતી તે જોતાં હું મેચમાં અત્યંત નાસીપાસ હતી.
1999 ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી, જેમાં જબરદસ્ત લડત આપીને ટોચનો ક્રમ ધરાવતી હિંગિસને ત્રણ સેટોમાં હરાવીને યાદગાર વિજય મેળવ્યો. ઓપન એરામાં ગ્રાફ પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક ધરાવતાં ખેલાડીઓને એક જ ગ્રેન્ડ સ્લેમમાં હાર આપનારી પ્રથમ ખેલાડી બની. સ્પર્ધામાં તેણીએ ક્વાર્ટર ફાઇનલ્સમાં બીજો ક્રમ ધરાવનારી ડેવનપોર્ટ અને સેમિફાઇનલ્સમાં ત્રીજો ક્રમ ધરાવનારી મોનિકા સેલેસને હાર આપી હતી. ફાઇનલ બાદ ગ્રાફે કહ્યું હતું કે આ તેનું અંતિમ ફ્રેન્ચ ઓપન હશે,<ref>{{Cite web |url=http://sportsillustrated.cnn.com/tennis/1999/french_open/news/1999/06/05/hingis_graf |title=ગ્રાફ એજીસ હિંગિસ, કેપ્ચર્સ સિક્સ્થ એન્ડ 'લાસ્ટ' ફ્રેન્ચ ટાઇટલ |access-date=મે 31, 2011 |archive-date=જાન્યુઆરી 22, 2012 |archive-url=https://web.archive.org/web/20120122162850/http://sportsillustrated.cnn.com/tennis/1999/french_open/news/1999/06/05/hingis_graf/ |url-status=dead }}</ref> જેનાથી તેની નિવૃત્તિની જોરદાર અટકળો વહેતી થઇ.
પછી ગ્રાફ તેની નવમી વિમ્બલડન સિંગલ્સ ફાઇનલમાં પહોંચી, જ્યાં તેની ડેવનપોર્ટ સામે 6-4, 7-5થી હાર થઇ. વિમ્બલડન મિક્સ્ડ ડબલ્સમાં ગ્રાફે જોહ્ન મેકએન્રો સાથે જોડી બનાવી, પરંતુ સિંગલ્સ ફાઇનલ મુકાબલા માટે પોતાના ઘૂંટણને સાજો રાખવાના હેતુથી તે મિક્સ્ડ સેમિફાઇનલ તબક્કામાં જ ખસી ગઇ.<ref>{{Cite web |url=http://findarticles.com/p/articles/mi_qn4158/is_19990626/ai_n14226068 |title=ટેનિસ: વિમ્બલડન 99 - મેજિક મિક્ષ્ચર ઓફ મેકએન્રો એન્ડ ગ્રાફ |access-date=મે 31, 2011 |archive-date=જાન્યુઆરી 4, 2009 |archive-url=https://web.archive.org/web/20090104075529/http://findarticles.com/p/articles/mi_qn4158/is_19990626/ai_n14226068 |url-status=dead }}</ref>
ઓગસ્ટ 1999માં સાન ડિએગોની મેચમાંથી નિવૃત્ત થયા પછી ગ્રાફે મહિલા પ્રવાસમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી. નિવૃત્તિ જાહેર કરતી વખતે તે વિશ્વ ક્રમાંક. 3 હતી. ગ્રાફે કહ્યું હતું કે, "ટેનિસમાં મારે જે કરવું હતું તે તમામ ચીજો મેં કરી લીધી છે. મને લાગે છે કે મારે હવે કશુંય કરવાનું બાકી રહેતું નથી. વિમ્બલડન [1999માં] પછીના અઠવાડિયા મારા માટે સરળ ન હતાં. હવે મને પહેલાં જેવો આનંદ મળતો નથી. વિમ્બલડન પછી મારી કારકિર્દીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મને કોઇ સ્પર્ધામાં જવાની ઇચ્છા ન થતી હોય. ભૂતકાળમાં મારી પાસે જે પ્રેરકબળ હતું તે હવે નથી રહ્યું."<ref>[http://www.canoe.ca/SlamTennisGrafRetires/aug13_retires.html સ્ટેફી ગ્રાફ એનોઉન્સીસ રીટાયરમેન્ટ]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
===નિવૃત્તિ-પછીની પ્રવૃત્તિઓ===
====2005====
વર્લ્ડ ટીમ ટેનિસની એક મેચમાં હ્યુસ્ટન રેંગલર્સ ટીમ સામે ગ્રાફ રમી હતી. ત્રણ મેચોમાંથી ગ્રાફનો બે મેચમાં પરાજય થયો હતો. દરેક મેચ એક સેટની જ હતી. ગ્રાફે પોતાની સિંગલ્સ મેચ એલેના લિખોવ્ત્સેવા સામે 5-4થી ગુમાવી. મહિલા ડબલ્સ મુકાબલામાં તેણીએ આન્સ્લે કારગિલ સાથે જોડી બનાવીને અન્ના કુર્નિકોવા અને લિખોવ્ત્સેવાને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો, જોકે તેની જોડી 5-2થી હારી ગઇ. જોકે તેઓ મિક્સ્ડ ડબલ્સ મેચમાં સફળ રહ્યાં. ગ્રાફે વ્યવસાયિક ટેનિસમાં પુનરાગમનની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢતાં કહ્યું કે, "મને રમવામાં ઘણી મજા આવી. જોકે રમત મારા ધાર્યા પ્રમાણેની ન હતી."{{Citation needed|date=August 2009}}
====2009====
વિમ્બલડન સેન્ટર કોર્ટ ખાતે નવા નંખાયેલા છાપરાની ટેસ્ટ અને ઊજવણી માટે ગ્રાફે કિમ ક્લાઇસ્ટર્સ સામે સિંગલ્સ પ્રદર્શન મેચ તેમજ પતિ આન્દ્રે અગાસી સાથે જોડી બનાવીને ટીમ હેનમેન અને ક્લાઇસ્ટર્સ સામે ડબલ્સની પ્રદર્શન મેચ રમી હતી. તેણીએ ક્લાઇસ્ટર્સ સામેની લાંબી એક-સેટની સિંગલ્સ મેચ અને મિક્સ્ડ ડબલ્સ મેચ એમ બંને મેચ ગુમાવી.
====2010====
ધ એલ્ટન જોહ્ન એઇડ્સ ફાઉન્ડેશનને મદદ કરવા માટે ગ્રાફે વોશિંગ્ટન, ડી.સી.(D.C.)માં વર્લ્ડ ટીમ ટેનિસ સ્મેશ હિટ્સ પ્રદર્શનમાં ભાગ લીધો. ગ્રાફ અને તેના પતિ આન્દ્રે અગાસી ટીમ એલ્ટન જોહ્નમાં હતાં, જે ટીમ બિલી જેન કિંગ સામે મુકાબલો કરી રહી હતી. ડાબા પગની પીંડીના સ્નાયુ ખેંચાયો અને તેમની જગ્યાએ અન્ના કુર્નિકોવા આવી તે પહેલાં ગ્રાફ સેલેબ્રિટી ડબલ્સ, વીમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ મુકાબલાઓ રમી હતી.
===કારકિર્દીનો સારાંશ===
ગ્રાફે વિમ્બલડન ખાતે સાત સિંગલ્સ ટાઇટલ, ફ્રેન્ચ ઓપન ખાતે 6 સિંગલ્સ ટાઇટલ, યુએસ (US) ઓપન ખાતે પાંચ સિંગલ્સ ટાઇટલ અને ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ચાર સિંગલ્સ ટાઇટલ મેળવ્યાં છે. તેણીનો એકંદરે 56 ગ્રેન્ડ સ્લેમનો રેકોર્ડ 282-34નો છે (89 ટકા) (ફ્રેન્ચ ઓપનમાં 87-10, વિમ્બલડનમાં 75-8, યુએસ (US) ઓપનમાં 73-10 અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં 47-6). તેની કારકિર્દીની ઇનામી-રકમની આવકનો સરવાળો યુએસ (US)$21,895,277 થવા જાય છે (જાન્યુઆરી 2008માં લિન્ડસે ડેવનપોર્ટ આ રકમને પાર ન કરી ગઇ ત્યાં સુધી એક વિક્રમ). સિંગલ્સ મુકાબલાઓમાં તેણીનો જીત-હારનો રેકોર્ડ 900-115 (88.7 ટકા) છે.<ref>{{Cite web |url=http://www.sonyericssonwtatour.com/page/Player/Stats/0,,12781~2718,00.html |title=ડબલ્યુટીએ (WTA) પ્રોફાઇલ ઓફ સ્ટેફી ગ્રાફ |access-date=મે 31, 2011 |archive-date=જાન્યુઆરી 8, 2010 |archive-url=https://web.archive.org/web/20100108140932/http://www.sonyericssonwtatour.com/page/Player/Stats/0,,12781~2718,00.html |url-status=dead }}</ref> તેણીને સળંગ 186 અઠવાડિયા સુધી (ઓગસ્ટ 1987થી માર્ચ 1991, જે મહિલા ટેનિસમાં આજે પણ વિક્રમ છે) અને સમગ્ર કારકિર્દી દરમિયાન કુલ 377 અઠવાડિયા માટે વિશ્વ ક્રમાંક. 1 આપવામાં આવ્યો હતો. ગ્રાફે 11 જેટલા ડબલ્સ ટાઇટલ્સ પણ જીત્યાં હતાં.
==વિક્રમો==
* આ વિક્રમો ટેનિસનાં ઓપન એરામાં મેળવવામાં આવ્યા હતાં.
{| class="wikitable"
|- bgcolor="#efefef"
| width="200"|સ્પર્ધા(ઓ)
| width="200"|નોંધાવેલો વિક્રમ
| width="200"|સિદ્ધી મેળવનાર અન્ય ખેલાડી
|-
| 1988 ગોલ્ડન સ્લેમ
| ચારેય ગ્રેન્ડ સ્લેમ અને ઓલિમ્પિક સુવર્ણ પદક
| '''''એકમાત્ર ખેલાડી'' '''
|-
| 1999 ફ્રેન્ચ ઓપન (1987–1999)
| 22 ગ્રેન્ડ સ્લેમ વિજયો
| '''''એકમાત્ર ખેલાડી '' '''
|-
| 1988 ફ્રેન્ચ ઓપન
| ગ્રેન્ડ સ્લેમ ફાઇનલમાં બે વખત બેગલ વિજય
| '''''એકમાત્ર ખેલાડી '' '''
|-
| 1995 યુએસ (US) ઓપન
| દરેક ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ ઓછામાં ઓછી ચાર વખત જીતાનારા
| '''''એકમાત્ર ખેલાડી'' '''
|-
| ફ્રેન્ચ ઓપન (1987) – ફ્રેન્ચ ઓપન (1990)
| સળંગ 13<br>ગ્રેન્ડ સ્લેમ ફાઇનલ્સ
| '''''એકમાત્ર ખેલાડી'' '''
|-
| ઓસ્ટ્રેલિયન ઓપન (1988–1990)
| સળંગ 3 વિજય
| માર્ગારેટ કોર્ટ ઇવોની ગૂલાગોન્ગ કાઉલી મોનિકા સેલેસ માર્ટિના હિંગિસ
|-
| ઓસ્ટ્રેલિયન ઓપન (1988, 89, 94)
| સીધા સેટોમાં ત્રણ વખત ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા
| ઇવોની ગૂલાગોન્ગ
|-
| ફ્રેન્ચ ઓપન (1987–1999)
| બધું થઇને 9 ફાઇનલ્સ
| ક્રિસ એવર્ટ
|-
| ફ્રેન્ચ ઓપન (1987–1990)
| સળંગ 4 ફાઈનલ્સ
| ક્રિસ એવર્ટ<br>માર્ટિના નવરાતિલોવા
|-
| 1987, 1989
| કેલેન્ડર વર્ષમાં રમાયેલી દરેક સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારા ખેલાડી
| '''''એકમાત્ર ખેલાડી'' '''
|-
| ગ્રેન્ડ સ્લેમ (1988)
| કેલેન્ડર વર્ષ ગ્રેન્ડ સ્લેમ
| માર્ગારેટ કોર્ટ મૌરીન કોનોલી બ્રિન્કર
|-
| ઓસ્ટ્રેલિયન ઓપન (1988), ફ્રેન્ચ ઓપન (1988), યુએસ (US) ઓપન (1996)
| સીધા સેટોમાં વિવિધ ત્રણ ગ્રેન્ડ સ્લેમ વિજેતા
| ક્રિસ એવર્ટ લિન્ડસે ડેવનપોર્ટ
|-
| ઓસ્ટ્રેલિયન ઓપન (1988), ફ્રેન્ચ ઓપન (1988)
| એક જ કેલેન્ડર વર્ષમાં સીધા સેટોમાં બે ગ્રેન્ડ સ્લેમ જીત્યા
| બિલી જેન કિંગ માર્ટિના નવરાતિલોવા માર્ટિના હિંગિસ સેરેના વિલિયમ્સ જસ્ટિન હેનિન
|}
==કારકિર્દીના આંકડા==
{{Main|Steffi Graf career statistics}}
==રમવાની શૈલી==
{{BLP sources|section|date=March 2009}}
ગ્રાફની રમતનાં મુખ્ય હથિયારો હતાં તેના પગની ગજબ ઝડપ અને તેની મજબૂત રીતે અંદરથી બહાર આવતી ફોરહેન્ડ ડ્રાઇવ, જેનાથી તેણીએ “ફ્રાઉલેઇન ફોરહેન્ડ” એવું નામ મેળવ્યું હતું.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/sport2/hi/tennis/wimbledon_history/3742103.stm | work=BBC News | title=Wimbledon legends: Steffi Graf | date=May 31, 2004 | access-date= April 1, 2010}}</ref>
પોતાનો ફોરહેન્ડ ખૂબ જ ખુલ્લો રહી જતો હોવા છતાં અને પ્રતિસ્પર્ધીનો હુમલો થઇ શકે તેમ હોવા છતાં તે વારંવાર પોતાના બેકહેન્ડ તરફ ખૂણાનું સ્થાન લઇ લેતી હતી. કોર્ટ પર તેની ઝડપ એવી હતી કે તેને માત્ર ફોરહેન્ડ તરફ પ્રતિસ્પર્ધીના સૌથી સચોટ પહોળા શોટ્સ જ તકલીફ આપી શકે તેમ હતાં.
ગ્રાફ પાસે શક્તિશાળી બેકહેન્ડ ડ્રાઇવ પણ હતી પરંતુ તેની કારકિર્દીમાં તે ઘણી ઓછી વાર આનો ઉપયોગ કરતી હતી, અને તેની જગ્યાએ પોતાની અત્યંત અસરકારક બેકહેન્ડ સ્લાઇસનો ઉપયોગ કરતી હતી. બેઝલાઇન રેલીમાં, તે ક્યારેક જ સ્લાઇસનો ઉપયોગ કરતી હતી. ક્રોસ-કોર્ટ અને ડાઉન ધ લાઇન તેની સ્લાઇસની સચોટતા તેમજ બોલને લપસાવીને તેને નીચે રાખવાની ગ્રાફની ખાસિયતે તેણીને ફોરહેન્ડ પુટ-અવે માટે બોલને ઊંચો કરવાનું આક્રમક હથિયાર આપી દીધું હતું.
તે પોતાની શક્તિશાળી અને સચોટ સર્વિસને {{convert|180|km/h|mph|abbr=on}} સુધી લઇ ગઇ હતી, જેના લીધે તેની સર્વિસ મહિલા ટેનિસમાં સૌથી ઝડપી સર્વિસમાંથી એક ગણવામાં આવતી હતી. તે દડો જમીનને અડે તે પહેલાં તેને ખૂબ સારી રીતે રમી જાણતી હતી.{{convert|180|km/h|mph|abbr=on}}
==અંગત જીવન==
1990ના દાયકામાં તેણીને રેસિંગ કાર ડ્રાઇવર માઇકલ બાર્ટલ્સ સાથે લાંબા સમય સુધી સબંધ રહ્યો.<ref>[http://sports.espn.go.com/sports/tennis/news/story?id=3385285 ફ્રોમ કોર્ટ રૂલર ટુ કડલી મધર, ગ્રાફ ઓલ અબાઉટ ગ્રેસ]</ref>
22 ઓક્ટોબર, 2001ના રોજ તેણીએ આન્દ્રે અગાસી સાથે લગ્ન કર્યાં, જેમાં બંનેના માતા જ સાક્ષી તરીકે હતાં.<ref>[http://abcnews.go.com/Entertainment/story?id=101751&page=1 આન્દ્રે અગાસી અને સ્ટેફી ગ્રાફ વેડ]</ref> ચાર દિવસ બાદ જ ગ્રાફે, છ અઠવાડિયા પહેલાં જ અધૂરાં મહિને પુત્ર જેડન ગિલને જન્મ આપ્યો. 3 ઓક્ટોબર, 2003નાં રોજ તેમની દિકરી જેઝ એલ્લેનો જન્મ થયો.
1991માં લેઇપઝિગ ખાતે સ્ટેફી ગ્રાફ યુથ ટેનિસ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું.<ref name="Steffi Graf WTA Bio">{{Cite web |url=http://www.sonyericssonwtatour.com/2/players/playerprofiles/PlayerBio2.asp?PlayerID=70044 |title=સ્ટેફી ગ્રાફ ડબલ્યુટીએ (WTA) બાયો |access-date=મે 31, 2011 |archive-date=સપ્ટેમ્બર 21, 2021 |archive-url=https://web.archive.org/web/20210921015158/http://www.sonyericssonwtatour.com/2/players/playerprofiles/PlayerBio2.asp?PlayerID=70044 |url-status=dead }}</ref> તેઓ "ચિલ્ડ્રન ફોર ટુમોરો", નામની સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન છે, જેનો હેતુ યુદ્ધ અથવા અન્ય કટોકટીથી અસર પામેલા બાળકો માટેના કાર્યક્રમો બનાવવા અને તેના અમલ કરવાનો છે.<ref name="Steffi Graf WTA Bio"></ref>
==નોંધ અને સંદર્ભો==
{{Reflist|2}}
==આ પણ જુઓ==
* ગ્રાફ - નવરાતિલોવા પ્રતિસ્પર્ધા
* ગ્રાફ-સબાટિની પ્રતિસ્પર્ધા
==બાહ્ય લિંક્સ==
*[http://www.steffi-graf.net/ સ્ટેફની ગ્રાફ સત્તાવાર વેબસાઇટ]
*{{wta|id=2718|name=Steffi Graf}}
*[http://www.tennisfame.com/hall-of-famers/steffi-graf ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ પ્રોફાઇલ]
*{{FedCupplayerlink|id=20003282}}
*[http://www.wimbledon.org/en_GB/about/history/steffi_graf.html સત્તાવાર વિમ્બલડન પ્રોફાઇલ]
*[http://news.bbc.co.uk/sport2/hi/tennis/wimbledon_history/3742103.stm બીબીસી (BBC) પ્રોફાઇલ]
*[http://espn.go.com/classic/biography/s/Graf_Steffi.html ઇએસપીએન (ESPN) જીવનચરિત્ર]
*[http://sports.jrank.org/pages/1719/Graf-Steffi.html સ્ટેફી ગ્રાફ જીવનચરિત્ર]
* {{de icon}} [http://tennis-aaron.de/tennis-spieler/spieler_3.htm સ્ટેફી ગ્રાફના વિજયો] {{Webarchive|url=https://web.archive.org/web/20130710002608/http://www.tennis-aaron.de/tennis-spieler/spieler_3.htm |date=જુલાઈ 10, 2013 }}
{{Steffi Graf start boxes}}
{{navboxes|title=Steffi Graf in the [[grand slam (tennis)|Grand Slam Tournaments]]
|list1=
{{Australian Open women's singles champions}}
{{French Open women's singles champions}}
{{Wimbledon women's singles champions}}
{{US Open women's singles champions}}
{{Wimbledon women's doubles champions}}
{{Tennis Career Grand Slam Champions}}
{{Tennis women grand slam three and more}}
}}
{{navboxes|title=Steffi Graf [[Steffi Graf career statistics|Achievements]]
|list1=
{{Tennis hall of fame germany}}
{{Tennis World Number Ones (women)}}
{{Footer Olympic Champions Tennis Women}}
{{WTA Year-End Championship winners}}
}}
{{Use mdy dates|date=August 2010}}
{{Persondata
|NAME= Graf, Steffi
|ALTERNATIVE NAMES= Graf, Stefanie Maria
|SHORT DESCRIPTION=former
[[List of WTA number 1 ranked players|World No. 1]] ranked female tennis player from Germany
|DATE OF BIRTH=June 14, 1969
|PLACE OF BIRTH=[[Mannheim]], West Germany
|DATE OF DEATH=
|PLACE OF DEATH=
}}
{{DEFAULTSORT:Graf, Steffi}}
{{commonscat|Steffi Graf}}
[[Category:1969 જન્મો]]
[[Category:જીવિત લોકો]]
[[Category:મેન્નહેઇમના લોકો]]
[[Category:ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) ચેમ્પિયન્સ]]
[[Category:ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન્સ]]
[[Category:દેશનિકાલ પામેલા જર્મનો યુનાઇટેડ સ્ટેટ્સમાં]]
[[Category:દેશનિકાલ પામેલા પશ્ચિમ જર્મનો યુનાઇટેડ સ્ટેટ્સમાં ]]
[[Category:જર્મન ટેનિસ ખેલાડીઓ]]
[[Category:મહિલા ટેનિસ ખેલાડીઓ]]
[[Category:પશ્ચિમ જર્મની માટે ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતાઓ]]
[[Category:પશ્ચિમ જર્મની માટે ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતાઓ]]
[[Category:જર્મની માટે ઓલિમ્પિક રજત પદક વિજેતાઓ]]
[[Category:જર્મનીના ઓલિમ્પિક ટેનિસ ખેલાડીઓ]]
[[Category:પશ્ચિમ જર્મનીના ઓલિમ્પિક ટેનિસ ખેલાડીઓ]]
[[Category:ઓલિમ્પિક ઓર્ડર મેળવનારા]]
[[Category:ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમના સમાવિષ્ટો]]
[[Category:1984 ઉનાળુ ઓલિમ્પિક્સના ટેનિસ ખેલાડીઓ]]
[[Category:1988 ઉનાળુ ઓલિમ્પિક્સના ટેનિસ ખેલાડીઓ]]
[[Category:1992 ઉનાળુ ઓલિમ્પિક્સનાં ટેનિસ ખેલાડીઓ]]
[[Category:યુનાઇટેડ સ્ટેટ્સ ઓપન ચેમ્પિયન્સ (ટેનિસ)]]
[[Category:વિમ્બલડન વિજેતાઓ]]
[[Category:વિશ્વ ક્રમાંક.1 ટેનિસ ખેલાડીઓ]]
[[Category:ફેડરલ રીપબ્લિક ઓફ જર્મનીનો ઓર્ડર ઓફ મેરિટ મેળવનારા]]
[[શ્રેણી:ટેનિસ ખેલાડી]]
k9g2ngm7kppb93rrxp4pz202v0qv1bu
ભારતીયો
0
79448
900771
861596
2026-05-06T20:09:47Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900771
wikitext
text/x-wiki
{{Infobox ethnic group
| group = ભારતીયો
| flag = [[File:Flag of India.svg|border|250px]]
| flag_caption = [[ભારતનો રાષ્ટ્રધ્વજ]]
[[File:Map of the Indian Diaspora in the World.svg|center|frameless|260x260px]]
| population = {{circa|'''૧૨૧ કરોડ'''}}<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/population_enumeration.html|title=Population Enumeration Data (Final Population)|publisher=[[Census of India]]|access-date=17 June 2016}}</ref><ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/00%20A%202-India.pdf|title=A – 2 DECADAL VARIATION IN POPULATION SINCE 1901|publisher=[[Census of India]]|access-date=17 June 2016}}</ref><br />(૨૦૧૧ની વસ્તી ગણતરી)
| popplace = ભારતીય ડાયસ્પોરા:<br/>{{circa|'''૩.૦૮ કરોડ'''}}<ref name="moia">{{cite web |url = http://mea.gov.in/images/attach/NRIs-and-PIOs_1.pdf |title = Population of Overseas Indians |publisher = [[Ministry of External Affairs (India)]] |date = 31 December 2016 |access-date= 28 May 2016 }}</ref>
| region1 = {{flag|સંયુક્ત આરબ અમીરાત}}
| pop1 = 3,500,000<ref name="Pew research">{{cite news|title=India is a top source and destination for world's migrants|url=http://www.pewresearch.org/fact-tank/2017/03/03/india-is-a-top-source-and-destination-for-worlds-migrants/|access-date=7 March 2017|work=Pew Research Center|date=3 March 2017}}</ref>
| region2 = {{nowrap|[[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]]}}
| pop2 = 3,456,477<ref name="usasurveys2016">{{cite web|url=https://factfinder.census.gov/faces/tableservices/jsf/pages/productview.xhtml?pid=ACS_16_5YR_B02015&prodType=table|title=ASIAN ALONE OR IN ANY COMBINATION BY SELECTED GROUPS: 2016|publisher=U.S. Census Bureau|access-date=15 October 2016|archive-url=https://archive.today/20200214061010/https://factfinder.census.gov/faces/tableservices/jsf/pages/productview.xhtml?pid=ACS_16_5YR_B02015&prodType=table|archive-date=14 February 2020|url-status=dead}}</ref>
| region3 = {{flag|સાઉદી અરેબિયા}}
| pop3 = 2,500,000<ref name="huffingtonpost">{{cite web|url=http://www.huffingtonpost.in/2017/06/21/how-saudi-arabias-family-tax-is-forcing-indians-to-return-hom_a_22494498/|title=How Saudi Arabia's 'Family Tax' Is Forcing Indians To Return Home|work=The Huffington Post|access-date=21 June 2017|date=2017-06-21}}</ref><ref name="TOI">{{cite web|url=http://timesofindia.indiatimes.com/nri/middle-east-news/indians-brace-for-saudi-family-tax/articleshow/59243550.cms|title=Indians brace for Saudi 'family tax' |newspaper=Times of India|access-date=21 June 2017}}</ref>
| region4 = {{flag|મલેશિયા}}
| pop4 = 2,012,600<ref name="2015 population">{{cite web|url=http://pmr.penerangan.gov.my/index.php/info-terkini/19463-unjuran-populasi-penduduk-2015.html|title=Population by States and Ethnic Group|publisher=Department of Information, Ministry of Communications and Multimedia, Malaysia|year=2015|archive-url=https://web.archive.org/web/20160212125740/http://pmr.penerangan.gov.my/index.php/info-terkini/19463-unjuran-populasi-penduduk-2015.html|archive-date=12 February 2016 |url-status=dead}}</ref>
| region5 = {{flag|પાકિસ્તાન}}
| pop5 = 1,597,000
| region6 = {{flag|યુનાઇટેડ કિંગડમ}}
| pop6 = 1,451,862<ref name=2011census>{{cite web|url=http://www.ons.gov.uk/ons/rel/census/2011-census/key-statistics-and-quick-statistics-for-local-authorities-in-the-united-kingdom---part-1/rft-ks201uk.xls|title=2011 Census: Ethnic group, local authorities in the United Kingdom|publisher=Office for National Statistics|date=11 October 2013|access-date=28 February 2015|archive-date=23 જાન્યુઆરી 2016|archive-url=https://web.archive.org/web/20160123182221/http://www.ons.gov.uk/ons/rel/census/2011-census/key-statistics-and-quick-statistics-for-local-authorities-in-the-united-kingdom---part-1/rft-ks201uk.xls|url-status=dead}}</ref>
| region7 = {{flag|કેનેડા}}
| pop7 = 1,374,710<ref name="statcan2011">{{cite web|url=http://www12.statcan.gc.ca/census-recensement/2016/dp-pd/hlt-fst/imm/Table.cfm?Lang=E&T=31&Geo=01&SO=4D|title=Immigration and Ethnocultural Diversity Highlight Tables |publisher=statcan.gc.ca |date=2016-06-10 |access-date=2016-05-02}}</ref>
| region8 = [[દક્ષિણ આફ્રિકા]]
| pop8 = 1,274,867<ref name="midyear">{{cite web |url=http://www.statssa.gov.za/publications/P0302/P03022011.pdf |title=Statistical Release P0302: Mid-year population estimates, 2011 |date=27 July 2011 |publisher=Statistics South Africa |access-date=2011-08-01 |page=3}}</ref>
| region9 = {{flag|મોરિશિયસ}}
| pop9 = 994,500<ref name="moia"/>
| region10 = {{flag|શ્રીલંકા}}
| pop10 = 839,504<ref name="CPH2011_1">{{cite web | url=http://www.statistics.gov.lk/PopHouSat/CPH2011/Pages/Activities/Reports/cph2011Pub/pop42.pdf | title=Sri Lanka Census of Population and Housing, 2011 – Population by Ethnicity | publisher=Department of Census and Statistics, Sri Lanka | date=20 April 2012 | access-date=27 ઑક્ટોબર 2022 | archive-date=13 નવેમ્બર 2012 | archive-url=https://web.archive.org/web/20121113161924/http://www.statistics.gov.lk/PopHouSat/CPH2011/Pages/Activities/Reports/cph2011Pub/pop42.pdf | url-status=dead }}</ref>
| region11 = {{flag|ઓમાન}}
| pop11 = 796,001<ref name="moia"/>
| region12 = {{flag|ઑસ્ટ્રેલિયા}}
| pop12 = 700,000<ref>{{cite web |url=https://www.lowyinstitute.org/the-interpreter/indians-are-becoming-visible-australia-never | title=Indians are becoming visible in Australia like never before | publisher=Lowy Institute | date=28 May 2021}}</ref>
| region13 = {{flag|કુવૈત}}
| pop13 = 700,000<ref>{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |title=Kuwait MP seeks five-year cap on expat workers' stay |url=http://gulfnews.com/news/gulf/kuwait/kuwait-mp-seeks-five-year-cap-on-expat-workers-stay-1.1284513 |newspaper=Gulf News |date=30 January 2014 }}</ref>
| region14 = {{flag|કતાર (અરબસ્તાન)}}
| pop14 = 650,000<ref name=pop>{{cite web |url=http://priyadsouza.com/population-of-qatar-by-nationality-in-2017/ |title=Population of Qatar by nationality - 2017 report |access-date=7 February 2017 |archive-date=25 ડિસેમ્બર 2018 |archive-url=https://web.archive.org/web/20181225053320/http://priyadsouza.com/population-of-qatar-by-nationality-in-2017/ |url-status=dead }}</ref>
| region15 = {{flag|નેપાળ}}
| pop15 = 600,000<ref name=IndianEmbassyNepal>{{cite web|url=https://www.indembkathmandu.gov.in/page/about-india-nepal-relations/|title=About India-Nepal Relations|website=Embassy of India, Kathmandu, Nepal|date=February 2020|access-date=2022-10-27|archive-date=2019-09-12|archive-url=https://web.archive.org/web/20190912101420/http://www.indembkathmandu.gov.in/page/about-india-nepal-relations/|url-status=dead}}</ref>
| region16 = {{flag|જર્મની}}
| pop16 = 161,000-1,000,000+<ref>[http://www.bib-demografie.de/DE/Aktuelles/Presse/Archiv/2017/2017-03-01-zuwanderung-aussereuropaeische-Laender-fast-verdoppelt.html Immigration from outside Europe almost doubled] {{Webarchive|url=https://web.archive.org/web/20171209232407/http://www.bib-demografie.de/DE/Aktuelles/Presse/Archiv/2017/2017-03-01-zuwanderung-aussereuropaeische-Laender-fast-verdoppelt.html |date=9 December 2017 }}. Federal Institute for Population Research. Retrieved 1 March 2017</ref><ref name="moia"/>
| region17 = [[ટ્રિનિદાદ અને ટોબેગો]]
| pop17 = 468,524<ref name="moia"/>
| region18 = {{flag|થાઇલેન્ડ}}
| pop18 = 465,000<ref name="moia"/>
| region19 = {{flag|બહેરીન}}
| pop19 = 400,000<ref name="moia"/>
| region20 = {{flag|ગુયાના}}
| pop20 = 327,000<ref name="moia"/>
| region21 = {{flag|ફીજી}}
| pop21 = 315,000<ref name="moia"/>
| region22 = {{flag|સિંગાપુર}}
| pop22 = 250,300<ref>{{cite web|url=http://www.nptd.gov.sg/Portals/0/Homepage/Highlights/population-in-brief-2015.pdf|title=Population in Brief 2015|work=Singapore Government|date=September 2015|access-date=14 February 2016|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160216110141/http://www.nptd.gov.sg/Portals/0/Homepage/Highlights/population-in-brief-2015.pdf|archive-date=16 February 2016|df=dmy-all}}</ref>
| region23 = {{flag|નેધરલેંડ}}
| pop23 = 240,000<ref name="moia"/>
| region24 = {{flag|ઈટલી}}
| pop24 = 197,301<ref name="moia"/>
| region25 = {{flag|ન્યૂઝીલેન્ડ}}
| pop25 = 155,178<ref name="stats.govt.nz">{{cite web|url=http://www.stats.govt.nz/Census/2013-census/profile-and-summary-reports/quickstats-culture-identity/asian.aspx],|title=[Stats NZ|website=stats.govt.nz|access-date=11 December 2017|archive-date=28 જુલાઈ 2017|archive-url=https://web.archive.org/web/20170728013617/http://www.stats.govt.nz/Census/2013-census/profile-and-summary-reports/quickstats-culture-identity/asian.aspx|url-status=dead}}</ref>
| region26 = {{flag|સુરીનામ}}
| pop26 = 148,000<ref name="moia"/>
| region27 = {{flag|ઈંડોનેશિયા}}
| pop27 = 120,000<ref name="moia"/>
| region28 = {{flag|ફ્રાન્સ}}
| pop28 = 109,000<ref name="moia"/>
| region29 = {{flag|ઈઝરાયલ}}
| pop29 = 85,000<ref>{{cite web|url=https://www.indembassyisrael.gov.in/pages?id=xboja&subid=wdLwb|title= Indian Community in Israel|website=indembassyisrael.gov.in|access-date=13 March 2021}}</ref>
| region30 = {{flag|બ્રાઝીલ}}
| pop30 = 23,254<ref>{{Cite web|title=Imigrantes internacionais registrados no Brasil|url=https://www.nepo.unicamp.br/observatorio/bancointerativo/numeros-imigracao-internacional/sincre-sismigra/|access-date=2021-08-20|website=www.nepo.unicamp.br}}</ref>
| region31 = {{flag|આયરલેંડનું ગણતંત્ર}}
| pop31 = 20,000+<ref>{{cite web|publisher=Ireland India Council|url=http://www.irelandindiacouncil.ie/community.php | website = irelandindiacouncil.ie |title = Indian Community In Ireland | archive-url = https://web.archive.org/web/20180120101750/http://www.irelandindiacouncil.ie/community.php | archive-date = 20 January 2018 }}</ref>
| region32 = કેમેન ટાપુઓ
| pop32 = 1,218<ref>https://www.eso.ky/UserFiles/right_page_docums/files/uploads/chapter_10_-_labour_force_and_employment.xlsx {{Bare URL spreadsheet|date=May 2022}}</ref>
| languages = ભારતની ભાષાઓ: [[આસામી ભાષા|આસામી]] {{*}} [[બંગાળી ભાષા|બંગાળી]] {{*}} [[બોડો ભાષા|બોડો]] {{*}} [[ડોગરી ભાષા|ડોગરી]] {{*}} ભારતીય અંગ્રેજી {{*}} [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] {{*}} [[હિંદી ભાષા|હિંદી]] {{*}} [[કાશ્મીરી ભાષા|કાશ્મીરી]] {{*}} [[કન્નડ ભાષા|કન્નડ]] {{*}} [[કોંકણી ભાષા|કોંકણી]] {{*}} [[ભોજપુરી ભાષા|ભોજપુરી]] {{*}} [[લદાખી ભાષા|લદાખી]] {{*}} [[મૈથિલી ભાષા|મૈથિલી]] {{*}} [[મલયાળમ ભાષા|મલયાળમ]] {{*}} [[મણિપુરી ભાષા|મણિપુરી]] {{*}} [[મરાઠી ભાષા|મરાઠી]] {{*}} [[નેપાળી ભાષા|નેપાળી]] {{*}} [[ઓડિયા ભાષા|ઓડિયા]] {{*}} [[પંજાબી ભાષા|પંજાબી]] {{*}} [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] {{*}} [[સંથાલી ભાષા|સંથાલી]] {{*}} [[સિંધી ભાષા|સિંધી]] {{*}} [[તમિલ ભાષા|તમિલ]] {{*}} [[તેલુગુ ભાષા|તેલુગુ]] {{*}} કોકબોરોક {{*}} તુલુ {{*}} [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]<!--Note. Names of languages here are as listed on Schedule 8 for accuracy. Do not update here, but in main text appropriately-->
| religions = '''મુખ્ય:''' {{hlist| [[હિંદુ ધર્મ|હિંદુ]] | [[ઇસ્લામ]]}}
'''લઘુમતીઓ:''' [[ખ્રિસ્તી ધર્મ|ખ્રિસ્તી]] {{*}} [[શીખ]] {{*}} [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]] {{*}} [[જૈન ધર્મ|જૈન]] {{*}} [[પારસી]] {{*}} [[યહૂદી ધર્મ|યહૂદી]] {{*}} બહાઇ {{*}} નાસ્તિક {{*}} અન્ય
}}
'''ભારતીયો''' (શબ્દશ: ભારતના લોકો) જેઓ [[ભારત]] દેશના વતનીઓ છે. ભારત એક વિવિધતા ધરાવતો દેશ જેમાં વિવિધ ધર્મ, ભાષા, જાતિ, વંશ ના લોકો રહે છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે, જેમાં દુનિયાનાં ૧૭.૫૦%<ref>{{citation | title = Official population clock | url = http://www.indiastat.com/default.aspx | access-date = 2017-02-09 | archivedate = 2015-11-24 | archiveurl = https://web.archive.org/web/20151124035144/http://www.indiastat.com/Default.aspx }}</ref> લોકો રહે છે, જેઓ જેમાં ઇંડો-આર્યન અને દ્રવિડિયન ભાષાઓ બોલે છે. "ભારતીય" શબ્દ રાષ્ટ્રિયતાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, વંશીયતા કે ભાષાને સંબંધે નહી.
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
a8hxv3sjti92dd6ner13wv6okukmtr6
માર્શલ દ્વીપસમૂહ
0
96402
900775
838739
2026-05-06T23:02:52Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900775
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું દેશ
| conventional_long_name = માર્શલ દ્વિપસમૂહ ગણરાજ્ય
| common_name = માર્શલ દ્વિપસમૂહ
| native_name = Aolepān Aorōkin M̧ajeļ
| image_flag = Flag of the Marshall Islands.svg
| image_coat = Seal of the Marshall Islands.svg
| symbol_type = રાજચિહ્ન
| national_motto = "Jepilpilin ke ejukaan"<br />"સંયુક્ત પ્રયત્નો દ્વારા પરિપૂર્ણતા"
| national_anthem = "Forever Marshall Islands"</br>"હંમેશા માર્શલ દ્વિપસમૂહ"<br /><center>[[File:National Anthem of Marshall Islands by US Navy Band.ogg]]</center>
| image_map = Marshall Islands on the globe (small islands magnified) (Polynesia centered).svg
| image_map2 = Marshall Islands - Location Map (2013) - MHL - UNOCHA.svg
| capital = મજુરો<ref>[http://population.mongabay.com/population/marshall-islands The largest cities in Marshall Islands, ranked by population] {{Webarchive|url=https://web.archive.org/web/20110903015000/http://population.mongabay.com/population/marshall-islands |date=September 3, 2011 }}. population.mongabay.com. Retrieved May 25, 2012.</ref>
| coordinates = {{Coord|7|7|N|171|4|E|type:city}}
| official_languages = અંગ્રેજી</br>માર્શલીઝ
| ethnic_groups =
| ethnic_groups_year =
| demonym = માર્શલીઝ
| government_type = સંઘીય સંસદીય ગણતંત્ર
| leader_title1 = રાષ્ટ્રપતિ
| leader_name1 = હિલ્ડા હૈન
| leader_title2 = સંસદાધ્યક્ષ
| leader_name2 = કેન્નેથ કૅડી<ref>{{cite web|url=http://rmiparliament.org/cms/members.html#2-speaker-of-the-nitijela-the-honorable-kenneth-a-kedi|title=Members|first=Super|last=User|website=rmiparliament.org|access-date=August 22, 2017}}</ref>
| legislature = નિતિજેલા
| sovereignty_type = સ્વતંત્રતા
| sovereignty_note = અમેરિકા થી
| established_event1 = સ્વ-શાશન
| established_date1 = 1979
| established_event2 = મુક્ત સંગઠન
| established_date2 = ઓક્ટોબર 21, 1986
| area_km2 = 181.43
| area_rank =
| area_sq_mi = 70 <!-- Do not remove per [[WP:MOSNUM]] -->
| percent_water =
| population_estimate =
| population_census = 53,158<ref>name=autogenerated1>{{cite web|url=http://prism.spc.int/images/census_reports/Marshall_Islands_Census_2011-Full.pdf|title=Republic of the Marshall Islands 2011 Census Report|website=Prism.spc.int|access-date=August 22, 2017|archive-date=સપ્ટેમ્બર 20, 2016|archive-url=https://web.archive.org/web/20160920054452/http://prism.spc.int/images/census_reports/Marshall_Islands_Census_2011-Full.pdf|url-status=dead}}</ref>
| population_estimate_year =
| population_estimate_rank =
| population_census_year = 2011
| population_density_km2 = 293.0
| population_density_sq_mi = 885.7 <!-- Do not remove per [[WP:MOSNUM]] -->
| population_density_rank =
| GDP_PPP = $115 મિલિઅન
| GDP_PPP_year = 2001
| GDP_PPP_rank =
| GDP_PPP_per_capita = $2,900
| GDP_PPP_per_capita_rank =
|Gini = <!-- number only -->
| Gini_year =
|Gini_change = <!-- increase/decrease/steady -->
|Gini_ref =
|Gini_rank =
|HDI = <!-- number only -->
| HDI_year =
|HDI_change = <!-- increase/decrease/steady -->
|HDI_ref =
|HDI_rank =
| currency = અમેરિકન ડોલર
| currency_code =
| time_zone = એમ.એચ.ટી
| utc_offset = +12
|utc_offset_DST =
| time_zone_DST =
| date_format =
| drives_on = જમણી બાજુ
| calling_code = +692
| cctld = .mh
| footnote_a =
| status =
| country_code =
}}
'''માર્શલ દ્વિપસમુહ ગણરાજ્ય''' એ મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલો એક દેશ છે.
[[File:Republic of the Marshall Islands Capitol Building.gif|thumb|માર્શલ દ્વિપસમૂહ સંસદભવન]]
== સંદર્ભ યાદી ==
{{reflist}}
b3rqw7c9ybrfrgq27nub9duies4wmya
મિનલ રોહીત
0
109869
900776
885424
2026-05-06T23:22:29Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
900776
wikitext
text/x-wiki
{{Infobox scientist
|name=મિનલ રોહીત
|birth_name=મિનલ રોહીત
|birth_place=[[રાજકોટ]], [[ભારત]]
|nationality=ભારતીય|awards=
{{Plainlist|
* ઈસરો દ્વારા ટીમ એક્સેલેન્સ ઍવોર્ડ
}}
|known_for=ઈન્ટીગ્રેટેડ મિથેન સેન્સર,<br />સીસ્ટમ ઇજનેર,<br />પ્રોજેક્ટ એન્જિનિયર મેનેજર ફોર એમ.ઓ.એમ.
}}
'''મિનલ રોહિત''' એક ભારતીય વૈજ્ઞાનિક અને [[ઇસરો|ભારતીય અવકાશ સંશોધન સંગઠન]] (ઇસરો) સાથે સંકળાયેલ સિસ્ટમ એન્જિનિયર છે. તેણીએ મંગળ પર ''મંગળયાન'' મોકલવાની પરિયોજનામાં કાર્ય કર્યું હતું. <ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-25989262|title=Indian woman's space mission|date=2014-02-07|work=BBC News|access-date=2018-03-08|language=en-GB}}</ref>
નિરમા ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ, મિનલ ઇસરોમાં જોડાયા.<ref name=":3">{{cite web|url=http://www.deccanchronicle.com/science/science/260217/indias-rocket-women.html|title=India's Rocket Women|author2=Srikanth, B R|date=26 February 2017|website=Deccan Chronicle|language=en|access-date=10 October 2017|author1=Joshi, Manoj}}</ref> તેણે એમ.ઓ.એમ.ની ટીમના મિકેનિકલ એન્જિનિયરો સાથે કામ કર્યું.<ref name=":1"/> તેણીએ અવકાશયાન સાથે સંકળાયેલ સિસ્ટમો અને મિથેન સેન્સરનું નિરીક્ષણ કર્યું. એમ.ઓ.એમ. છોડનાર ટીમમાં તેમણે સિસ્ટમ ઇન્ટિગ્રેશન એન્જિનિયર તરીકે કાર્ય કર્યું હતું.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
મિનલ સંપત<ref name="WIRED">{{Cite news|url=https://www.wired.com/2017/03/these-scientists-sent-a-rocket-to-mars-for-less-than-it-cost-to-make-the-martian/|title=These Scientists Sent a Rocket to Mars for Less Than It Cost to Make "The Martian" Backchannel|work=WIRED|access-date=2018-09-17|language=en-US}}</ref> નો જન્મ ભારતના રાજકોટમાં થયો હતો.<ref name=":0">{{Cite web|url=https://www.shethepeople.tv/news/tech-women-minal-sampath-worked-on-indias-mars-mission/|title=Tech Women: Minal Sampath worked on India's Mars Mission|last=|first=|last2=|date=|website=www.shethepeople.tv|publisher=|language=en-US|archive-url = https://web.archive.org/web/20191110182527/http://www.shethepeople.tv/news/child-denied-admission-having-single-parent|archive-date=2019-11-10|access-date=}}</ref>
બાળપણમાં, મિનલે ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ વર્ગ ૮ માં ભણતા ત્યારે ટીવી પરના એક સ્પેસ શો જોતાં તેમણે તેમનું ધ્યેય બદલી નાખ્યું હતું.<ref name=":0"/> તેણીના શિક્ષણ દરમિયાન, તેમણે જોયું કે તેની સ્ત્રી સાથીઓ સારા પગારના આધારે વૈજ્ઞાનિક કારકિર્દી બનાવવા માંગતા હતા ન કે જ્ઞાન માટે. તેણીએ કોલેજની સાથે સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું, જોકે તેમની આસપાસની ઘણી છોકરીઓએ માત્ર આંશિક જ શિક્ષણ મેળવ્યું.<ref name=":1"/> તે [[ગુજરાત યુનિવર્સિટી]]માંથી ૧૯૯૯માં <ref name=":2">{{cite web|url=https://www.rsdiitm.org/copy-of-sreenivas-subramoney|title=Minal Rohit|website=RSDiitm|publisher=RSD 2017|access-date=10 October 2017}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> સંદેશાવ્યવહારમાં બી. ટેક. સાથે તેઓ [[અવકાશ વિનિયોગ કેન્દ્ર|સ્પેસ એપ્લીકેશન સેન્ટર]]માંથી સ્નાતક થયા અને અમદાવાદની [[નિરમા યુનિવર્સિટી|નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને સાયન્સ]]માંથી [[વિદ્યુત ઇજનેરી|ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ]]માં ગોલ્ડ મેડલ જીત્યાં.
== કારકિર્દી ==
મિનલે ઇસરોમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ એન્જિનિયર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કામ કર્યું હતું. મંગળ ઓર્બિટર મિશન પર કામ કરનારા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંના તે એક હતા.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-25989262|title=Indian woman's space mission|date=2014-02-07|work=BBC News|access-date=2018-09-17|language=en-GB}}</ref> મિશનના સિસ્ટમ ઇજનેર તરીકે, તેમણે ઓર્બિટર દ્વારા લઈ જનારા સેન્સર્સને એકીકૃત કરવામાં અને પરીક્ષણ કરવામાં મદદ કરી.<ref name="WIRED"/> તેણીએ બે વર્ષ સુધી કોઈ રજા લીધી ન હતી.<ref name=":0"/>
મિનલ મુખ્ય ઇજનેર હતા <ref>{{Cite news|url=https://www.bustle.com/p/8-women-in-stem-who-are-changing-the-space-game-7999206|title=8 Inspiring Women Who Are Changing The Space Game|last=Thorpe|first=J.R.|date=17 February 2018|work=Bustle|access-date=2018-04-02|language=en}}</ref> અને [[ચંદ્રયાન-૨]] પ્રોજેક્ટ્સના પ્રોજેક્ટ મેનેજર હતા.<ref>{{Cite web|url=http://corporatecitizen.in/v2-issue21/women-power-moms-of-mars-mission.html|title=WOMAN POWER : MOMS of Mars Mission|website=corporatecitizen.in|access-date=2018-03-08}}{{Dead link|date=મે 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> હાલમાં તેઓ ઇસરોમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર છે.<ref>{{Cite web|url=http://newslantern.com/magnetic-maharashtra-2018-summit-women-have-more-opportunities-in-industrial-sector/|title=Magnetic Maharashtra 2018 Summit : Women have more opportunities in industrial sector – Newslantern|website=newslantern.com|language=en-US|access-date=2018-04-06|archive-date=2018-04-07|archive-url=https://web.archive.org/web/20180407054139/http://newslantern.com/magnetic-maharashtra-2018-summit-women-have-more-opportunities-in-industrial-sector/|url-status=dead}}</ref> તે રાષ્ટ્રીય અવકાશ એજન્સીના પ્રથમ મહિલા ડિરેક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.<ref name=":1">{{Cite news|url=https://www.storypick.com/isro-women-scientists/|title=8 Hardworking ISRO Women Scientists Who Are Breaking The Space Ceilings With Their Work|date=2017-02-16|work=Storypick|access-date=2018-04-28|language=en-GB}}</ref>
== સંશોધન યોગદાન ==
મિનલ [[ઇસરો]] દ્વારા હાથ ધરાયેલ મંગળયાન મિશન પર કામ કરનારા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંના એક હતા અને આ પ્રોજેક્ટ જેમને સોંપાયો હતો એવી ૧૦ મહિલાઓમાંની તે એક હતી.<ref name=":4">{{cite web|url=https://www.bbc.com/news/world-asia-25989262|title=Indian Woman's Space Mission|date=7 February 2014|website=BBC News|access-date=10 October 2017}}</ref> તેણીએ પ્રોજેક્ટ મેનેજર તેમજ સિસ્ટમ એન્જિનિયર તરીકે સેવા આપી હતી અને તે [[મિથેન]] સેન્સર (એમ એસ એમ), લિમેન-આલ્ફા ફોટોમીટર (એલ એ પી), થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર (ટી આઈ એસ), અને [[મંગળ (ગ્રહ)|મંગળ]] કલર કેમેરા (એમ સી સી) ના ભાગોના સમાયોજન કરવાના કાર્ય સાથે સંકળાયેલી હતી.<ref name=":1"/>
તેઓ [[ચંદ્રયાન-૨]] સાથે પણ સંકળાયેલા હતા, જે ભારતની પ્રથમ સફળ ચંદ્ર અવકાશ યાન, [[ચંદ્રયાન-૧]]નું અનુવર્તી મિશન હતું.<ref name=":3"/> આ પ્રોજેક્ટ પરના પ્રાથમિક કાર્યમાં વાતાવરણીય ડેટા અને પ્રાપ્ત ગુણવત્તાને વધારવા માટે ઇન્સેટ -૩ ડીએસ [[ઉપગ્રહ પ્રક્ષેપણ યાન|ઉપગ્રહ]]માંની સુધારણા શામેલ છે.
== વારસો ==
મિનલ રોહિત ભારતને મંગળ પર લાવવા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંની દસ મહિલાઓમાંની એક હતી. તેમણે ભારતને પ્રથમ પ્રયત્નમાં સેટેલાઇટથી મંગળની કક્ષામાં ભ્રમણ કરનાર પ્રથમ દેશ બનાવામાં મદદ કરી.<ref name=":0"/>
મિનલને ''અફારના'' ટૂંકી ફિલ્મના ''સ્નેપશોટ્સમાં'' દર્શાવવામાં આવ્યા હતા જેમાં તેણે મંગળ ગ્રહ પર ''મંગળયાન'' અવકાશની તપાસમાં તેમના યોગદાનની ચર્ચા કરી હતી.<ref>{{Cite web|url=https://thewire.in/science/women-isro-mars-mangalyaan|title=Watch: The Women Who Helped India Reach Mars On the First Try|website=The Wire|access-date=2019-02-16}}</ref>
== પુરસ્કારો અને સિદ્ધિઓ ==
મિનલે ૨૦૦૭ માં તેમના ટેલિમેડિસિન પ્રોગ્રામમાં ફાળો આપવા બદલ [[ઇસરો]] તરફથી ''યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ'' અને [[ઇન્સેટ ઉપગ્રહ શ્રેણી|ઈનસેટ]] ૩-ડી મીટિરીઓલોજિકલ પેલોડ્સ પરના તેમના કામ માટે ''ઇસરો ટીમ એક્સેલન્સ એવોર્ડ'' ૨૦૧૩ માં જીત્યો હતો. એમ.ઓ.એમ. પ્રોજેક્ટ અંગે, મિનલ અને તેમના સાથીઓએ ૧૫ મહિનાના ટૂંકા સમયમાં મિશન પર કરેલા કામ અંગે વડા પ્રધાન [[મનમોહન સિંહ|મનમોહનસિંઘે]] તેમના ભાષણમાં પ્રશંસા કરી હતી. તેમણે [[ગુજરાત યુનિવર્સિટી]]માંથી ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.<ref name=":2"/>
ટેલિમેડિસિન કાર્યક્રમમાં ફાળો આપવા બદલ તેમને ઇસરો યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ ૨૦૧૩ મળ્યો.<ref>{{Cite web|url=https://www.shethepeople.tv/news/tech-women-minal-sampath-worked-on-indias-mars-mission/|title=Tech Women: Minal Sampath worked on India's Mars Mission|last=Kathuria|first=Charvi|date=December 19, 2017|website=www.shethepeople.tv|language=en-US|access-date=2018-03-08}}</ref> તેમને સી.એન.એન.ની ૨૦૧૪ની ''વુમન ઑફ યર''માં નામ આપવામાં આવ્યું હતું.<ref>{{Cite news|url=http://www.cnn.com/2014/12/11/opinion/ghitis-women-of-the-year-2014/index.html|title=2014 women of the year|last=Ghitis|first=Frida|date=11 December 2014|work=CNN|access-date=2018-04-02|language=en-US}}</ref>
== અંગત જીવન ==
મિનલને એક પુત્ર છે.<ref>{{Cite web|url=https://www.thenewsminute.com/article/flying-high-meet-three-indian-women-scientists-who-put-india-space-map-55664|website=www.thenewsminute.com|title=indian-women-scientists-who-put-india-space-map| access-date=2019-02-16}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:વૈજ્ઞાનિક]]
[[શ્રેણી:ઇસરો]]
== બાહ્ય કડીઓ ==
* {{Cite web|last=Daswani, Divia Thani|date=૧ માર્ચ ૨૦૧૬|title=The Women of ISRO|url=https://www.vogue.in/content/the-women-of-isro/|url-status=dead|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૭|website=VOGUE India|language=en|archive-date=2017-12-26|archive-url=https://web.archive.org/web/20171226021218/https://www.vogue.in/content/the-women-of-isro/}}
* [https://www.shethepeople.tv/home-top-video/chandrayaan-2-minal-rohit-scientist-systems-engineer https://www.shethepeople.tv/home-top-video/chandrayaan-૨-minal-rohit-scientist-systems-engineer]
t5a0sd33nw1kh3s3celwxaim4n1n44h
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન
0
118072
900784
900400
2026-05-07T08:42:07Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900784
wikitext
text/x-wiki
{{સુધારો}}
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) એ વેબ સર્ચ એન્જિનના વપરાશકર્તાઓ માટે વેબસાઇટ અથવા વેબ પૃષ્ઠની દૃશ્યતા વધારીને વેબસાઇટ ટ્રાફિકની ગુણવત્તા અને માત્રામાં વૃદ્ધિ કરવાની પ્રક્રિયા છે. તે છબી શોધ, વિડિઓ શોધ, શૈક્ષણિક શોધ, સમાચાર શોધ અને ઉદ્યોગ-વિશિષ્ટ વર્ટિકલ સર્ચ એન્જિન્સ સહિત વિવિધ પ્રકારના શોધને લક્ષ્ય બનાવી શકે છે. બેકલિંક્સ, અથવા ઇનબાઉન્ડ લિંક્સની સંખ્યા વધારવા માટે કોઈ સાઇટને પ્રોત્સાહન આપવી એ બીજી SEO યુક્તિ છે. મે 2015 સુધીમાં, મોબાઇલ શોધ કમ્પ્યુટર શોધ શોધને વટાવી ગઈ હતી.<ref>{{Cite web |url=https://www.webopedia.com/TERM/S/SEO.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2019-05-09 |archive-url=https://web.archive.org/web/20190509033028/https://www.webopedia.com/TERM/S/SEO.html |url-status=dead }}</ref>
ઇન્ટરનેટ માર્કેટિંગ વ્યૂહરચના તરીકે, SEO ધ્યાનમાં લે છે કે સર્ચ એન્જીન કેવી રીતે કાર્ય કરે છે, કમ્પ્યુટર એ પ્રોગ્રામ કરેલ અલ્ગોરિધમ્સ જે સર્ચ એન્જિન વર્તણૂકને સૂચવે છે, લોકો શું શોધે છે, શોધ એન્જિનમાં ટાઇપ કરેલા વાસ્તવિક શોધ શબ્દો અથવા કીવર્ડ્સ, અને કયા શોધ એંજીન્સને તેમના લક્ષ્યાંકિત પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે . કોઈ વેબસાઇટ શોધ એંજિનથી વધુ મુલાકાતીઓ મેળવશે જ્યારે શોધ એન્જિન પરિણામ પૃષ્ઠ (એસઇઆરપી) માં વેબસાઇટ રેન્ક વધુ હોય તે કારણ SEO કરવામાં આવે છે . આ મુલાકાતીઓ પછી ગ્રાહકોમાં રૂપાંતરિત થઈ શકે છે.<ref>https://adwords.googleblog.com/2015/05/building-for-next-moment.html</ref>
== ઇતિહાસ ==
વેબમાસ્ટર્સ અને કન્ટેન્ટ પ્રદાતાઓએ 1990 ના દાયકાના મધ્યમાં સર્ચ એન્જીન માટે વેબસાઇટ્સને ઓપ્ટિમાઇઝ કરવાનું શરૂ કર્યું, કારણ કે પ્રથમ સર્ચ એન્જિન પ્રારંભિક વેબની સૂચિબદ્ધ કરતા હતા. શરૂઆતમાં, બધા વેબમાસ્ટર્સને ફક્ત પૃષ્ઠનું(પાનાનુ) સરનામું, અથવા યુઆરએલ (URL), વિવિધ એન્જિન પર જમા કરાવવાની જરૂર હતી જે તે પૃષ્ઠને ક્રોલ કરવા માટે વેબ ક્રોલરને મોકલશે, તેમાંથી અન્ય પૃષ્ઠોની લિંક્સ ની માહિતી મેળવવામાં આવશે, અને પૃષ્ઠ (પાનું) પર મળેલ માહિતીને ઇન્ડેક્સ કરવા પરત આવશે. પ્રક્રિયામાં સર્ચ એન્જિન સ્પાઈડર એક પૃષ્ઠ ડાઉનલોડ કરવા અને તેને શોધ એંજિનના પોતાના સર્વર પર સ્ટોર કરવા માટે શામેલ છે.<ref>http://www.thinkpink.com/bp/Thesis/Thesis.pdf</ref>
બીજો પ્રોગ્રામ, જેને ઇન્ડેક્સર તરીકે ઓળખવામાં આવે છે, તે પૃષ્ઠ વિશેની માહિતી સમાવે છે, જેમ કે તેમાં શામેલ '''શબ્દો''', તે '''ક્યાં સ્થિત છે''', અને '''ચોક્કસ શબ્દો માટેનું કોઈપણ વજન''', તેમજ પૃષ્ઠમાંની તમામ લિંક્સ. આ બધી માહિતી પછીની તારીખે '''ક્રોલિંગ''' માટે શેડ્યૂલરમાં મૂકવામાં આવે છે.<ref>{{Cite web |url=https://searchenginewatch.com/sew/news/2048891/intro-search-engine-optimization |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2019-04-27 |archive-url=https://web.archive.org/web/20190427053341/https://searchenginewatch.com/sew/news/2048891/intro-search-engine-optimization |url-status=dead }}</ref>
વેબસાઇટ માલિકોએ સર્ચ એન્જિન પરિણામોમાં ઉચ્ચ રેન્કિંગ અને દૃશ્યતાના મૂલ્યને માન્યતા આપી છે, સફેદ ટોપી (વ્હાઇટ હેટ) અને બ્લેક ટોપી (બ્લેક હેટ) બંને SEO વ્યવસાયિકો માટે એક તક બનાવે છે. ઉદ્યોગ વિશ્લેષક ડેની સુલિવાનના કહેવા મુજબ, '''"સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)"''' વાક્ય કદાચ 1997 માં ઉપયોગમાં આવ્યો હતો. સુલિવાન બ્રુસ ક્લેને આ શબ્દ લોકપ્રિય બનાવવા માટેના પ્રથમ લોકો તરીકેનો શ્રેય આપે છે.<ref>https://web.archive.org/web/20100423051708/http://forums.searchenginewatch.com/showpost.php?p=2119</ref>
શોધ અલ્ગોરિધમ્સના પ્રારંભિક સંસ્કરણો વેબમાસ્ટર-પ્રદાન કરેલી માહિતી જેમ કે '''કી-વર્ડ મેટા ટેગ''' અથવા અલીવેબ (ALIWEB) જેવા એન્જિનમાં ઇન્ડેક્સ ફાઇલો પર આધારિત છે. મેટા ટેગ દરેક પૃષ્ઠની સામગ્રી માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. ઇન્ડેક્સ પૃષ્ઠો પર મેટાડેટાનો ઉપયોગ કરવો તે વિશ્વસનીય કરતાં ઓછું હોવાનું જણાયું છે, જોકે, મેટા ટેગમાં વેબમાસ્ટરની કીવર્ડ્સની પસંદગી સંભવત સાઇટની વાસ્તવિક સામગ્રીની અચોક્કસ રજૂઆત હોઈ શકે છે. અચોક્કસ, અપૂર્ણ અને મેટા ટેગમાં અસંગત ડેટા અસ્પષ્ટ શોધ માટે પૃષ્ઠોને ક્રમાંકિત કરી શકે છે અને કર્યું છે.<ref>{{Cite web |url=http://tsdr.uspto.gov/documentviewer?caseId=sn77171330&docId=APP20070505071211#docIndex=71&page=1 |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2020-09-30 |archive-url=https://web.archive.org/web/20200930162258/https://tsdr.uspto.gov/documentviewer?caseId=sn77171330&docId=APP20070505071211#docIndex=71&page=1 |url-status=dead }}</ref>
વેબ સામગ્રી પ્રદાતાઓએ પણ સારામાં ક્રમ લાવવાના પ્રયાસમાં પૃષ્ઠના એચટીએમએલ(HTML) સ્રોતની અંદર કેટલાક ગુણધર્મોને ચાલાકી કરી છે. શોધ એંજીન. 1997 સુધીમાં, સર્ચ એન્જિન ડિઝાઇનરોએ માન્યતા આપી હતી કે વેબમાસ્ટર્સ તેમના શોધ એંજિનમાં સારી રેન્ક મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, અને કેટલાક વેબમાસ્ટર્સ અતિશય અથવા અપ્રસ્તુત કીવર્ડ્સવાળા પૃષ્ઠોને ભરીને શોધ પરિણામોમાં તેમની રેન્કિંગમાં ફેરફાર પણ કરી રહ્યા હતા. પ્રારંભિક શોધ એંજીન્સ, જેમ કે અલ્ટિવિસ્ટા અને ઇન્ફોસીક, વેબમાસ્ટરને રેન્કિંગમાં હેરાફેરી કરતા અટકાવવા માટે તેમના એલ્ગોરિધમ્સને સમાયોજિત કરે છે.<ref>https://www.nytimes.com/1996/11/11/business/desperately-seeking-surfers.html</ref>
કી-વર્ડ ડેન્સિટી જેવા પરિબળો પર ખૂબ આધાર રાખીને જે ફક્ત વેબમાસ્ટરના નિયંત્રણમાં હતા, પ્રારંભિક સર્ચ એન્જિનો દુરૂપયોગ અને રેન્કિંગની હેરાફેરીથી પીડાય છે. તેમના વપરાશકર્તાઓને વધુ સારા પરિણામો આપવા માટે, શોધ એંજીનને તેમના પરિણામ પૃષ્ઠોને અનૈતિક વેબમાસ્ટરો દ્વારા અસંખ્ય કી-વર્ડ્સથી ભરેલા અસંબંધિત પૃષ્ઠોને બદલે, સૌથી વધુ સંબંધિત શોધ પરિણામો બતાવવા ખાતરી કરવા માટે સ્વીકારવાનું હતું. આનો અર્થ થાય છે સિમેન્ટીક સિગ્નલને સ્કોર કરવા માટેની મુદતની ઘનતા પર વધુ નિર્ભરતાથી વધુ સાકલ્યવાદી પ્રક્રિયા તરફ પ્રયાણ.<ref>{{Cite web |url=http://tsdr.uspto.gov/documentviewer?caseId=sn77171330&docId=APP20070505071211#docIndex=71&page=1 |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2020-09-30 |archive-url=https://web.archive.org/web/20200930162258/https://tsdr.uspto.gov/documentviewer?caseId=sn77171330&docId=APP20070505071211#docIndex=71&page=1 |url-status=dead }}</ref>
સર્ચ એન્જિનની સફળતા અને લોકપ્રિયતા કોઈપણ આપવામાં આવેલી શોધમાં સૌથી વધુ સંબંધિત પરિણામો ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા દ્વારા નક્કી કરવામાં આવી છે, નબળી ગુણવત્તા અથવા અપ્રસ્તુત શોધ પરિણામ વપરાશકર્તાઓને અન્ય સર્ચ સ્રોત શોધવામાં પરિણમી શકે છે. સર્ચ એન્જિનોએ વધુ જટિલ રેન્કિંગ એલ્ગોરિધમ્સ વિકસાવીને જવાબ આપ્યો, વેબમાસ્ટર્સ માટે ચાલાકી કરવા માટે વધુ મુશ્કેલ એવા વધારાના પરિબળો ધ્યાનમાં લીધા. 2005 માં, '''સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)''' અને સંબંધિત વિષયો સાથે સંકળાયેલા પ્રેક્ટિશનરો અને સંશોધનકારોને એક સાથે લાવવા માટે વાર્ષિક પરિષદ, AIRWEB (એડવર્ઝઅરિયલ ઇન્ફર્મેશન રીટ્રીવલ વેબ ) ની રચના કરવામાં આવી હતી.
વધુ પડતી આક્રમક તકનીકનો ઉપયોગ કરતી કંપનીઓ તેમની ક્લાયંટ વેબસાઇટ્સને શોધ પરિણામ પરથી પ્રતિબંધિત કરી શકે છે. 2005 માં, વોલ સ્ટ્રીટ જર્નલલે ટ્રાફિક પાવર નામની કંપની પર અહેવાલ આપ્યો હતો, જેણે કથિત રીતે ઉચ્ચ જોખમની તકનીકોનો ઉપયોગ કર્યો હતો અને તે તેના ગ્રાહકોને તે જોખમો જાહેર કરવામાં નિષ્ફળ ગઈ હતી. વાયર્ડ મેગેઝિનએ અહેવાલ આપ્યો છે કે આ જ કંપનીએ બ્લોગર અને '''એસઇઓ (SEO)''' આરોન વોલ પર પ્રતિબંધ અંગે લખવા માટે દાવો કર્યો હતો. ગૂગલના મેટ કટ્સે પાછળથી પુષ્ટિ કરી કે ગૂગલે હકીકતમાં ટ્રાફિક પાવર અને તેના કેટલાક ગ્રાહકોને પ્રતિબંધિત કર્યા છે.
કેટલાક '''સર્ચ એંજીન એસઇઓ (SEO)''' ઉદ્યોગ સુધી પણ પહોંચ્યા છે, અને એસઇઓ પરિષદો, વેબચેટ્સ અને સેમિનારોમાં વારંવાર પ્રાયોજકો અને અતિથિઓ છે. મુખ્ય સર્ચ એંજીન વેબસાઇટ ઓપ્ટિમાઇઝેશનમાં સહાય માટે માહિતી અને માર્ગદર્શિકા પ્રદાન કરે છે. ગૂગલ પાસે વેબમાસ્ટર્સને તે શીખવામાં સહાય માટે સાઇટમેપ્સ પ્રોગ્રામ છે કે શું ગૂગલને તેમની વેબસાઇટની ઇન્ડેક્સ બનાવવામાં કોઈ સમસ્યા આવી રહી છે અને તે વેબસાઇટ પર ગુગલ ટ્રાફિક પર ડેટા પ્રદાન કરે છે. બિંગ વેબમાસ્ટર ટૂલ્સ વેબમાસ્ટરને સાઇટમેપ અને વેબ ફીડ્સ સબમિટ કરવાની રીત પ્રદાન કરે છે, વપરાશકર્તાઓને '''"ક્રોલ રેટ"''' નિર્ધારિત કરવા અને વેબ પૃષ્ઠોની ઇન્ડેક્સ સ્થિતિને ટ્રેક કરવાની મંજૂરી આપે છે.
2015 માં, જાણ કરવામાં આવી હતી કે ગૂગલ, મોબાઇલ શોધને ભવિષ્યના ઉત્પાદનોમાં મુખ્ય સુવિધા તરીકે વિકસિત અને પ્રોત્સાહન આપી રહ્યું છે. જવાબમાં, ઘણી બ્રાન્ડ્સ તેમની ઇન્ટરનેટ માર્કેટિંગ વ્યૂહરચના માટે એક અલગ અભિગમ લેવાનું શરૂ કર્યું.
== પદ્ધતિઓ ==
કેવી રીતે ઇન્ડેક્સ મેળવવી
ગૂગલ, બિંગ અને યાહૂ જેવા અગ્રણી સર્ચ એન્જિન્સ, તેમના અલ્ગોરિધ્મિક શોધ પરિણામ માટે પૃષ્ઠોને શોધવા માટે ક્રોલર્સનો ઉપયોગ કરે છે. પૃષ્ઠો કે જે અન્ય શોધ એંજિન ઇન્ડેક્સ પૃષ્ઠોથી જોડાયેલા છે તેમને સબમિટ કરવાની જરૂર નથી કારણ કે તે આપમેળે મળી આવે છે. યાહુ! ડિરેક્ટરી અને ડીએમઓઝેડ, બે મુખ્ય ડિરેક્ટરીઓ જે અનુક્રમે 2014 અને 2017 માં બંધ થઈ હતી, બંને મેન્યુઅલ સબમિશન અને માનવ સંપાદકીય સમીક્ષાની આવશ્યકતા છે. <ref>https://support.google.com/webmasters/answer/35769</ref>
ગૂગલ '''ગૂગલ સર્ચ કન્સોલ''' પ્રદાન કરે છે, જેના માટે એક એક્સએમએલ (XML) સાઇટમેપ ફીડ બનાવી શકાય છે અને નિશુલ્ક સબમિટ કરી શકાય છે તેની ખાતરી કરવા માટે કે બધા પૃષ્ઠો મળી આવે છે, ખાસ કરીને એવા પૃષ્ઠો કે જે આપમેળે URL ને અનુસરીને લિંક્સ ને અનુસરીને શોધી શકાતા નથી. યાહુ! અગાઉ એક પેઇડ સબમિશન સેવા સંચાલિત કરતી હતી જે ક્લિક દીઠ ખર્ચ માટે ક્રોલિંગની બાંયધરી આપે છે; જોકે, આ પ્રથા 2009 માં બંધ કરવામાં આવી હતી.<ref>https://support.google.com/webmasters/answer/156184?hl=en&visit_id=637281761987476505-294908749&rd=2&ref_topic=4581190</ref>
સાઇટને ક્રોલ કરતી વખતે સર્ચ એન્જિન ક્રોલર્સ ઘણાં વિવિધ પરિબળોને જોઈ શકે છે. દરેક પૃષ્ઠ શોધ એન્જિન દ્વારા ઇન્ડેક્સ નથી. પૃષ્ઠની રુટ ડિરેક્ટરીથી પૃષ્ઠોનું અંતર પૃષ્ઠો ક્રોલ થાય છે કે નહીં તે પણ એક પરિબળ હોઈ શકે છે. <ref>{{Cite web |url=https://webmasters.googleblog.com/2019/05/the-new-evergreen-googlebot.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2020-11-06 |archive-url=https://web.archive.org/web/20201106072307/https://webmasters.googleblog.com/2019/05/the-new-evergreen-googlebot.html |url-status=dead }}</ref>
આજે, મોટાભાગના લોકો મોબાઇલ પર મોબાઇલ ઉપકરણનો ઉપયોગ કરીને ગૂગલ પર શોધી રહ્યા છે. નવેમ્બર, 2016 માં, ગૂગલે વેબસાઇટ્સને ક્રોલ કરવાની રીતમાં મોટા ફેરફારની જાહેરાત કરી અને તેમનો ઇન્ડેક્સ મોબાઇલ-પ્રથમ બનાવવાનું શરૂ કર્યું, જેનો અર્થ એ કે આપેલ વેબસાઇટનું મોબાઇલ સંસ્કરણ ગૂગલ તેમના ઇન્ડેક્સ માં શામેલ છે તે માટેનો પ્રારંભિક બિંદુ બની જશે. મે 2019 માં, ગૂગલે ક્રોમિયમ (ઘોષણા સમયે 74) નું નવીનતમ સંસ્કરણ હોવાનું તેમના ક્રોલરના રેન્ડરિંગ એન્જિનને અપડેટ કર્યું. <ref>{{Cite web |url=https://webmasters.googleblog.com/2019/10/updating-user-agent-of-googlebot.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2020-06-19 |archive-date=2020-03-02 |archive-url=https://web.archive.org/web/20200302132028/https://webmasters.googleblog.com/2019/10/updating-user-agent-of-googlebot.html |url-status=dead }}</ref>
ગૂગલે સંકેત આપ્યો છે કે તેઓ નિયમિતરૂપે ક્રોમિયમ રેન્ડરિંગ એન્જિનને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરશે. ડિસેમ્બર 2019 માં, ગૂગલે તેમની રેન્ડરિંગ સેવા દ્વારા ઉપયોગમાં લેવાતા નવીનતમ ક્રોમ સંસ્કરણને પ્રતિબિંબિત કરવા માટે તેમના ક્રોલરના વપરાશકર્તા-એજન્ટ શબ્દમાળાને અપડેટ કરવાનું પ્રારંભ કર્યું. વિલંબ એ વેબમાસ્ટરને તેમના કોડને અપડેટ કરવા માટે સમયની મંજૂરી આપવાનો હતો જેણે ખાસ રોબોટ વપરાશકર્તા-એજન્ટ શબ્દમાળાઓને પ્રતિસાદ આપ્યો. ગૂગલે મૂલ્યાંકન ચલાવ્યું હતું અને વિશ્વાસ અનુભવ્યો હતો કે અસર ઓછી હશે.<ref>https://googleblog.blogspot.com/2011/02/finding-more-high-quality-sites-in.html</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
hbwd1g8l2ups1u3315ea77ewavym189
બોત્તેર કોઠાની વાવ
0
121317
900756
874827
2026-05-06T13:21:46Z
Nizil Shah
955
/* ઇતિહાસ */ નવી માહિતી
900756
wikitext
text/x-wiki
{{Distinguish|text=કપડવંજમાં આવેલી [[બત્રીસ કોઠાની વાવ]]}}
{{Infobox building
| name = બોંત્તેર કોઠાની વાવ
| alternate_names = મહેસાણા વાવ
| image = Boter Kotha ni Vav Mehsana Stepwell 2.jpg
| caption = વાવનો અંતરિયાળ ભાગ
| coordinates = {{coord|23.603431|72.401489|region:IN-GJ|display=inline}}
| location_town = [[મહેસાણા]]
| location_country = ભારત
| architect = સ્થાનિક
| completion_date = ૧૬૭૪
| cost =
| structural_system =
| floor_count = ૧૧
| designations =
}}
'''બોત્તેર કોઠાની વાવ,''' કે જે '''મહેસાણા વાવ''' તરીકે અથવા '''ઇંટેરી વાવ''' તરીકે પણ ઓળખાય છે, જે [[મહેસાણા]], [[ગુજરાત]], ભારત સ્થિત એક [[વાવ]] છે.<ref name="Bhatt2014">{{Cite book|url=https://books.google.com/books?id=tWmiDAAAQBAJ&pg=PT57|title=Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat|last=Purnima Mehta Bhatt|date=16 December 2014|publisher=Zubaan|isbn=978-93-84757-08-3|pages=57–58|archive-url=https://web.archive.org/web/20170824131900/https://books.google.com/books?id=tWmiDAAAQBAJ&pg=PT57|archive-date=24 August 2017}}</ref><ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-MAT-latest-mehsana-news-075513-1870208-NOR.html|title=મહેસાણાની ઐતિહાસીક વિરાસત એવી 'બોત્તેર કોઠા'ની વાવ ફરીથી તંત્રની ઉદાસિનતાનો|date=2015-05-13|website=Divya Bhaskar|language=gu|access-date=2020-11-06}}</ref>
== ઇતિહાસ ==
[[મુઘલ સામ્રાજ્ય|મુગલ]] બાદશાહ [[ઔરંગઝેબ]]ના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો [[ફારસી ભાષા|ફારસી]] અને [[દેવનાગરી]] લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.<ref name="Bhatt2014" /><ref name="GG1975">{{Cite book|url=https://books.google.com/books?id=JycbAAAAIAAJ|title=Gujarat State Gazetteers: Mehsana District|publisher=Directorate of Government Print., Stationery and Publications, [[ગુજરાત સરકાર]]|year=1975|editor-last=S. B. Rajyagor|series=Gujarat State Gazetteers|volume=5|pages=805|archive-url=https://web.archive.org/web/20170216021852/https://books.google.com/books?id=JycbAAAAIAAJ|archive-date=2017-02-16}}</ref>
ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું.<ref name="Shukla 2014">{{Cite web|url=http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63029-019322.html|title=ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-બોતેર કોઠાની વાવ|last=Shukla|first=Rakesh|date=24 June 2014|website=gujarati.oneindia.com|language=gu|archive-url = https://web.archive.org/web/20161120213416/http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63029-019322.html|archive-date=20 November 2016|access-date=20 November 2016}}</ref><ref name="WDG2013">{{Cite web|url=http://gujarati.webdunia.com/article/gujarati-regional-news/શિલ્પ-સ્થાપત્યની-બેનમૂન-બોતેર-કોઠાની-વાવ-કચરાપેટી-બની-ગઈ-113120200004_1.htm|title=શિલ્પ-સ્થાપત્યની બેનમૂન બોતેર કોઠાની વાવ કચરાપેટી બની ગઈ|date=2 December 2013|website=Webdunia|language=gu|archive-url = https://web.archive.org/web/20170824131900/http://gujarati.webdunia.com/article/gujarati-regional-news/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AB%82%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A4%E0%AB%87%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-113120200004_1.htm|archive-date=24 August 2017|access-date=20 November 2016}}</ref> ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી.<ref>{{Cite news|date=2013-12-04|title=૭૨ કોઠા વાવ : મહેસાણાની શાન અને જાન છે|url=https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-72-kotha-vav-in-mehsana-4453002-NOR.html|access-date=2020-11-06|publisher=[[દિવ્ય ભાસ્કર]]|language=gu}}</ref> <ref name="Toi12013">{{Cite news|date=21 March 2013|title=Enthusiasts to revive stepwell in Mehsana|url=http://timesofindia.indiatimes.com/city/vadodara/Enthusiasts-to-revive-stepwell-in-Mehsana/articleshow/19115026.cms|archive-url=https://web.archive.org/web/20130322222113/http://timesofindia.indiatimes.com/city/vadodara/Enthusiasts-to-revive-stepwell-in-Mehsana/articleshow/19115026.cms|archive-date=22 March 2013|access-date=20 November 2016|publisher=[[ટાઇમ્સ ઑફ ઇન્ડિયા]]}}</ref> ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.<ref>{{Cite news|last=|first=|date=2020-10-30|title=મહેસાણાની અવાવરૃં બનેલી 72 કોઠાની વાવ જીવંત કરાશે|url=https://www.gujaratsamachar.com/news/mehsana/the-72-storey-building-of-mehsana-will-be-revived|archive-url=|archive-date=|access-date=2020-11-06|publisher=[[ગુજરાત સમાચાર]]|language=gu}}</ref> નવેમ્બર ૨૦૨૫માં મહેસાણા મહાનગરપાલિકાએ ₹૨.૬૬ કરોડના ખર્ચે વાવ અને તેની આસપાસના વિસ્તારના નવીનીકરણ, સુધારણા અને જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરી હતી. આ સ્થળ ૧,૬૦૦ ચોરસ મીટર (૧૭,૦૦૦ ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાંથી ૭૦૦ ચોરસ મીટર (૭,૫૦૦ ચોરસ ફૂટ) વિસ્તારમાં પગદંડી, ૪૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા, બગીચો, પ્રકાશ માટેના થાંભલા, સુરક્ષા માટેની ચોકી અને ખુલ્લું માહિતી કેન્દ્ર બનાવવામાં આવશે.
== સ્થાપત્ય ==
તે પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે.<ref>{{Cite news|date=2019-11-27|title=અયોગ્ય@મહેસાણા: ઐતિહાસિક 72 કોઠાની વાવમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું|url=https://atalsamachar.com/ineligible-mehsana-historical-72-room-cleanliness-campaign-launched/|archive-url=|archive-date=|access-date=2020-11-06|publisher=Atal Samachar|language=gu}}</ref> તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે.<ref name="WDG2013" /> તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છે; સાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.<ref name="GG1975" /><ref>{{Cite book|url=https://books.google.com/books?id=vKEUAQAAMAAJ&q=boter+kotha+ni+vav|title=Census of India, 1991: Mahesana|last=|first=|publisher=Government Photo Litho Press|year=1992|isbn=|location=|pages=29|language=en}}</ref>
<gallery mode="packed" heights="200">
ચિત્ર:Inscription in Boter Kotha ni Vav, Mehsana.jpg|વાવમાં ફારસી અને દેવનાગરી શિલાલેખો
ચિત્ર:Boter Kotha ni Vav Mehsana Stepwell.jpg|કાટમાળથી ભરેલી ઉપેક્ષિત વાવ
</gallery>
== સંદર્ભો ==
{{Reflist}}
{{ગુજરાતની વાવો}}
[[શ્રેણી:મહેસાણા]]
[[શ્રેણી:ગુજરાતની વાવો]]
s6u2q5l7gzajyagoygfhod66qkadp0a
900757
900756
2026-05-06T13:22:27Z
Nizil Shah
955
/* ઇતિહાસ */ Ref
900757
wikitext
text/x-wiki
{{Distinguish|text=કપડવંજમાં આવેલી [[બત્રીસ કોઠાની વાવ]]}}
{{Infobox building
| name = બોંત્તેર કોઠાની વાવ
| alternate_names = મહેસાણા વાવ
| image = Boter Kotha ni Vav Mehsana Stepwell 2.jpg
| caption = વાવનો અંતરિયાળ ભાગ
| coordinates = {{coord|23.603431|72.401489|region:IN-GJ|display=inline}}
| location_town = [[મહેસાણા]]
| location_country = ભારત
| architect = સ્થાનિક
| completion_date = ૧૬૭૪
| cost =
| structural_system =
| floor_count = ૧૧
| designations =
}}
'''બોત્તેર કોઠાની વાવ,''' કે જે '''મહેસાણા વાવ''' તરીકે અથવા '''ઇંટેરી વાવ''' તરીકે પણ ઓળખાય છે, જે [[મહેસાણા]], [[ગુજરાત]], ભારત સ્થિત એક [[વાવ]] છે.<ref name="Bhatt2014">{{Cite book|url=https://books.google.com/books?id=tWmiDAAAQBAJ&pg=PT57|title=Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat|last=Purnima Mehta Bhatt|date=16 December 2014|publisher=Zubaan|isbn=978-93-84757-08-3|pages=57–58|archive-url=https://web.archive.org/web/20170824131900/https://books.google.com/books?id=tWmiDAAAQBAJ&pg=PT57|archive-date=24 August 2017}}</ref><ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-MAT-latest-mehsana-news-075513-1870208-NOR.html|title=મહેસાણાની ઐતિહાસીક વિરાસત એવી 'બોત્તેર કોઠા'ની વાવ ફરીથી તંત્રની ઉદાસિનતાનો|date=2015-05-13|website=Divya Bhaskar|language=gu|access-date=2020-11-06}}</ref>
== ઇતિહાસ ==
[[મુઘલ સામ્રાજ્ય|મુગલ]] બાદશાહ [[ઔરંગઝેબ]]ના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો [[ફારસી ભાષા|ફારસી]] અને [[દેવનાગરી]] લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.<ref name="Bhatt2014" /><ref name="GG1975">{{Cite book|url=https://books.google.com/books?id=JycbAAAAIAAJ|title=Gujarat State Gazetteers: Mehsana District|publisher=Directorate of Government Print., Stationery and Publications, [[ગુજરાત સરકાર]]|year=1975|editor-last=S. B. Rajyagor|series=Gujarat State Gazetteers|volume=5|pages=805|archive-url=https://web.archive.org/web/20170216021852/https://books.google.com/books?id=JycbAAAAIAAJ|archive-date=2017-02-16}}</ref>
ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું.<ref name="Shukla 2014">{{Cite web|url=http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63029-019322.html|title=ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-બોતેર કોઠાની વાવ|last=Shukla|first=Rakesh|date=24 June 2014|website=gujarati.oneindia.com|language=gu|archive-url = https://web.archive.org/web/20161120213416/http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63029-019322.html|archive-date=20 November 2016|access-date=20 November 2016}}</ref><ref name="WDG2013">{{Cite web|url=http://gujarati.webdunia.com/article/gujarati-regional-news/શિલ્પ-સ્થાપત્યની-બેનમૂન-બોતેર-કોઠાની-વાવ-કચરાપેટી-બની-ગઈ-113120200004_1.htm|title=શિલ્પ-સ્થાપત્યની બેનમૂન બોતેર કોઠાની વાવ કચરાપેટી બની ગઈ|date=2 December 2013|website=Webdunia|language=gu|archive-url = https://web.archive.org/web/20170824131900/http://gujarati.webdunia.com/article/gujarati-regional-news/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AB%82%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A4%E0%AB%87%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-113120200004_1.htm|archive-date=24 August 2017|access-date=20 November 2016}}</ref> ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી.<ref>{{Cite news|date=2013-12-04|title=૭૨ કોઠા વાવ : મહેસાણાની શાન અને જાન છે|url=https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-72-kotha-vav-in-mehsana-4453002-NOR.html|access-date=2020-11-06|publisher=[[દિવ્ય ભાસ્કર]]|language=gu}}</ref> <ref name="Toi12013">{{Cite news|date=21 March 2013|title=Enthusiasts to revive stepwell in Mehsana|url=http://timesofindia.indiatimes.com/city/vadodara/Enthusiasts-to-revive-stepwell-in-Mehsana/articleshow/19115026.cms|archive-url=https://web.archive.org/web/20130322222113/http://timesofindia.indiatimes.com/city/vadodara/Enthusiasts-to-revive-stepwell-in-Mehsana/articleshow/19115026.cms|archive-date=22 March 2013|access-date=20 November 2016|publisher=[[ટાઇમ્સ ઑફ ઇન્ડિયા]]}}</ref> ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.<ref>{{Cite news|last=|first=|date=2020-10-30|title=મહેસાણાની અવાવરૃં બનેલી 72 કોઠાની વાવ જીવંત કરાશે|url=https://www.gujaratsamachar.com/news/mehsana/the-72-storey-building-of-mehsana-will-be-revived|archive-url=|archive-date=|access-date=2020-11-06|publisher=[[ગુજરાત સમાચાર]]|language=gu}}</ref> નવેમ્બર ૨૦૨૫માં મહેસાણા મહાનગરપાલિકાએ ₹૨.૬૬ કરોડના ખર્ચે વાવ અને તેની આસપાસના વિસ્તારના નવીનીકરણ, સુધારણા અને જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરી હતી. આ સ્થળ ૧,૬૦૦ ચોરસ મીટર (૧૭,૦૦૦ ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાંથી ૭૦૦ ચોરસ મીટર (૭,૫૦૦ ચોરસ ફૂટ) વિસ્તારમાં પગદંડી, ૪૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા, બગીચો, પ્રકાશ માટેના થાંભલા, સુરક્ષા માટેની ચોકી અને ખુલ્લું માહિતી કેન્દ્ર બનાવવામાં આવશે.<ref>{{Cite news |date=2025-10-30 |title=ભાસ્કર એક્સક્લૂસિવ:તોરણવાળી ચોક હેરિટેજ થીમ પર ડેવલપ કરાશે, જ્યાં કોઈ વાહન પાર્કિંગ નહીં થાય |url=https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/toranwali-chowk-will-be-developed-on-a-heritage-theme-where-there-will-be-no-vehicle-parking-136288202.html |work=Divya Bhaskar}}</ref><ref>https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/municipal-corporation-tendered-for-reconstruction-of-vav-at-a-cost-of-rs-325-crore-136446381.html</ref><ref>{{Cite news |title=બોતેર કોઠાની વાવ: પર્યટકો રાત્રે પરિવાર સાથે હરવા ફરવા હેરિટેજ લાઇટિંગની મજા માણી શકશે|url=https://divya.bhaskar.com/eMMyQuUHyZb|publisher=Divya Bhaskar|language=gu|date=2026-01-01}}</ref>
== સ્થાપત્ય ==
તે પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે.<ref>{{Cite news|date=2019-11-27|title=અયોગ્ય@મહેસાણા: ઐતિહાસિક 72 કોઠાની વાવમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું|url=https://atalsamachar.com/ineligible-mehsana-historical-72-room-cleanliness-campaign-launched/|archive-url=|archive-date=|access-date=2020-11-06|publisher=Atal Samachar|language=gu}}</ref> તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે.<ref name="WDG2013" /> તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છે; સાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.<ref name="GG1975" /><ref>{{Cite book|url=https://books.google.com/books?id=vKEUAQAAMAAJ&q=boter+kotha+ni+vav|title=Census of India, 1991: Mahesana|last=|first=|publisher=Government Photo Litho Press|year=1992|isbn=|location=|pages=29|language=en}}</ref>
<gallery mode="packed" heights="200">
ચિત્ર:Inscription in Boter Kotha ni Vav, Mehsana.jpg|વાવમાં ફારસી અને દેવનાગરી શિલાલેખો
ચિત્ર:Boter Kotha ni Vav Mehsana Stepwell.jpg|કાટમાળથી ભરેલી ઉપેક્ષિત વાવ
</gallery>
== સંદર્ભો ==
{{Reflist}}
{{ગુજરાતની વાવો}}
[[શ્રેણી:મહેસાણા]]
[[શ્રેણી:ગુજરાતની વાવો]]
7gfmfg8vk2468jhd8enxyc4ukzrd7nn
ભુરાગાંવ
0
139080
900772
841577
2026-05-06T20:35:48Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900772
wikitext
text/x-wiki
'''ભુરાગાંવ''' એ ભારતના [[આસામ]] રાજ્યનું એક નગર છે. ભુરાગાંવ [[મારિગાંવ જિલ્લો|મોરીગાંવ જિલ્લા]]<nowiki/>ના ભુરાગાંવ તાલુકામાં આવેલું છે. ભુરાગાંવ બ્રહ્મપુત્રાના દક્ષિણ કિનારે આવેલું છે.<ref name=":0">{{Cite web|title=মৰিগাওঁ জিলাৰ ভূৰাগাওঁ উণ্ণয়নখণ্ডৰ গাওঁসমূহৰ নাম {{!}} Bhuragaon all village Name {{!}}|url=https://www.dailyassam.com/2020/08/buragaon-all-village.html|access-date=2023-03-16}}</ref>
==નામ==
ભૂરાગાંવ નામ [[આસામી ભાષા|આસામી]] શબ્દ '''ભૂર (ভূৰ)''' પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે લાકડું, કેળાના ઝાડ, વાંસ અથવા જેવી ઉછળતી સામગ્રીથી બનેલી સપાટ તરતી રચના. રીડ અને ''ગાંવ'' શબ્દનો અર્થ ગામ થાય છે. ભૂતકાળમાં, સ્થાનિક લોકો આ ભૂરાનો ઉપયોગ પરિવહનના માધ્યમ તરીકે કરે છે. પાછળથી, આ સ્થળ ''ભુરાગાંવ'' તરીકે જાણીતું બન્યું.<ref>{{Cite web|title=Dictionary|url=http://www.xobdo.org/dic/%E0%A6%AD%E0%A7%82%E0%A7%B0|access-date=2023-03-16|website=www.xobdo.org}}</ref>
આ નામ સંભવતઃ બ્રહ્મપુત્રા નદીની નજીકની ફળદ્રુપ જમીન પર નગરના સ્થાનનો સંદર્ભ આપે છે, જે સદીઓથી ભુરાગાંવના લોકો માટે આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
==ભૂગોળ==
ભુરાગાંવ જિલ્લા મુખ્યાલય મોરીગાંવથી ૨૧ કિમી ઉત્તરે આવેલું છે.<ref>{{Cite web |url=https://morigaon.gov.in/portlets/district-at-a-glance |title=આર્કાઇવ ક .પિ |access-date=2023-03-16 |archive-date=2023-03-27 |archive-url=https://web.archive.org/web/20230327101233/https://morigaon.gov.in/portlets/district-at-a-glance |url-status=dead }}</ref>
ભુરાગાંવ મોરીગાંવ અને સોનિતપુર જિલ્લાની સરહદ પર આવેલું છે. સોનિતપુર જિલ્લો ઠેકિયાજુલી તેની ઉત્તરે છે. તે અન્ય જિલ્લા [[નાગાંવ જિલ્લો|નાગાંવની]] સરહદ પર પણ છે.<ref name=":0" />
ભૂરાગાંવ બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે અને લીલાછમ જંગલો અને ટેકરીઓથી ઘેરાયેલું છે. આ નગર આશરે ૧૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરે છે અને દરિયાની સપાટીથી સરેરાશ ૫૭ મીટરની ઉંચાઈ ધરાવે છે.
==અર્થતંત્ર==
અર્થતંત્રની દ્રષ્ટિએ, ભુરાગાંવ મુખ્યત્વે કૃષિ નગર છે. આ પ્રદેશની ફળદ્રુપ જમીન અને અનુકૂળ આબોહવા તેને ચોખા, શણ અને ચા જેવા પાકની ખેતી માટે યોગ્ય બનાવે છે. આ શહેર હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સહિત અનેક નાના પાયાના ઉદ્યોગોનું ઘર પણ છે.
બ્રહ્મપુત્રા નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક, ભુરાગાંવમાંથી વહે છે, જે શહેરના લોકો માટે આજીવિકાનો સ્ત્રોત પૂરો પાડે છે. નદી માલસામાન અને લોકો માટે એક મહત્વપૂર્ણ પરિવહન માર્ગ પણ છે.
==આરોગ્ય==
ભુરાગાંવમાં એક પ્રાથમિક આરોગ્યસંભાળ કેન્દ્ર છે, જેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે શહેરના રહેવાસીઓને પ્રાથમિક તબીબી સંભાળ પૂરી પાડે છે. આરોગ્યસંભાળ કેન્દ્રમાં મર્યાદિત સંખ્યામાં ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્યસંભાળ સ્ટાફ છે અને પર્યાપ્ત સંસાધનો અને સાધનોનો અભાવ છે. પરિણામે, ભુરાગાંવમાં ઘણા લોકોને સારી આરોગ્યસંભાળ સેવાઓ મેળવવા માટે નજીકના શહેરો જેમ કે નાગાંવ અથવા [[ગુવાહાટી]]<nowiki/>માં જવું પડે છે.<ref>{{Cite web|last=Covistan|title=Covistan - Bhuragaon SHC 18 Plus , Morigaon, Assam|url=https://covistan.com/center/597343/Bhuragaon-SHC-18-Plus|access-date=2023-03-16|website=covistan.com|language=en}}</ref>
એકંદરે, જ્યારે ભુરાગાંવમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત છે, ત્યારે સરકાર આરોગ્યસંભાળ સેવાઓમાં સુધારો કરવા અને ચેપી અને બિન-ચેપી રોગોના ફેલાવાને નિયંત્રિત કરવા પગલાં લઈ રહી છે. આ નગરમાં ઘણી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને સમુદાય-આધારિત સંસ્થાઓ પણ છે જે રહેવાસીઓમાં આરોગ્યસંભાળની પહોંચ અને જાગરૂકતા વધારવા માટે કામ કરે છે.<ref>{{Cite web|last=Desk|first=Sentinel Digital|date=2019-10-20|title=Health camp for hygiene & sanitation organized at Bhuragaon, Morigaon - Sentinelassam|url=https://www.sentinelassam.com/north-east-india-news/assam-news/health-camp-for-hygiene-sanitation-organized-at-bhuragaon-morigaon/|access-date=2023-03-16|website=www.sentinelassam.com|language=en}}</ref>
==સંદર્ભ==
[[શ્રેણી:આસામ]]
czpsz1n4u0xo096lva9lqrhef1q03ve
સભ્યની ચર્ચા:Ppeonppeon
3
142542
900778
855029
2026-05-07T06:25:58Z
J ansari
32344
J ansariએ [[સભ્યની ચર્ચા:SahdOnWikitionary]]ને [[સભ્યની ચર્ચા:Ppeonppeon]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SahdOnWikitionary|SahdOnWikitionary]]" to "[[Special:CentralAuth/Ppeonppeon|Ppeonppeon]]"
855029
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=SahdOnWikitionary}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૩૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
7mybvuhtzsrb2y2q72yqeokbeg0gv6v
સભ્યની ચર્ચા:F84740
3
151970
900780
890589
2026-05-07T06:27:22Z
J ansari
32344
J ansariએ [[સભ્યની ચર્ચા:Felipe84740]]ને [[સભ્યની ચર્ચા:F84740]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Felipe84740|Felipe84740]]" to "[[Special:CentralAuth/F84740|F84740]]"
890589
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Felipe84740}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૦૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)
dzict0n8n0dkp9mde36v7eoopij0fug
ચર્ચા:ઢાકા સેન્ટ્રલ યુનિવર્સિટી
1
154413
900785
900483
2026-05-07T08:46:18Z
Dsvyas
561
/* ઢાકા સેન્ટ્રલ યુનિવર્સિટીના લેખો કાઢી નાખવા અંગે. */ ઉત્તર
900785
wikitext
text/x-wiki
== ઢાકા સેન્ટ્રલ યુનિવર્સિટીના લેખો કાઢી નાખવા અંગે. ==
આ બાંગ્લાદેશની એક નોંધપાત્ર યુનિવર્સિટી છે. આ લેખ પણ વિકાસ હેઠળ છે. તે વિકસાવવામાં આવશે. મને દૂર કરવાના પ્રસ્તાવમાં કોઈ તર્ક દેખાતો નથી. [[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] ([[સભ્યની ચર્ચા:Syedsadi387681|ચર્ચા]]) ૨૩:૧૮, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
:@[[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] આ લેખ મારા દ્વારા રદ કરવા માટે અંકિત કરાયો છે. કારણ કે તે ફક્ત એક સ્ટબ કક્ષાનો લેખ જણાયો છે. મને સંશય છે કે આપ આ લેખ ભાષાંતર ટૂલના ઉપયોગથી બનાવી રહ્યા છો. આપ ગુજરાતી ભાષાના જાણકાર છો કે કેમ તેમ પણ એક પ્રશ્ન છે. આપે હિન્દી[https://hi.wikipedia.org/s/vr4c], મરાઠી[https://mr.wikipedia.org/s/7r17] તમિલ [https://ta.wikipedia.org/s/f39k] ભાષામાં પણ આજના જ દિવસે આ લેખ પર સંપાદન કાર્ય હાથ ધરેલું છે. એટલે મારા મતે આ લેખ એ '''ક્રોસ વિકિ સ્પામ'''થી વિશેષ કશું જ નથી. અને હું સ્પષ્ટપણે આપની ગુજરાતી ભાષાની અજ્ઞાનતાને ધ્યાનમાં લેતાં આ લેખ દૂર કરવાની તરફેણમાં છું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૩:૩૦, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
::@[[સભ્ય:Snehrashmi|Snehrashmi]]<nowiki/>તમે સાચા છો, મને ગુજરાતી બહુ આવડતું નથી. હું રાષ્ટ્રીયતાએ બંગાળી છું. જો તમને લેખમાં ઘણી બધી સમસ્યાઓ દેખાય, તો કૃપા કરીને મને તે સુધારવામાં મદદ કરો. [[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] ([[સભ્યની ચર્ચા:Syedsadi387681|ચર્ચા]]) ૨૩:૩૫, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
:::જી ના, અમે કોઈકે ક્રોસવિકિપ્રચાર માટે સ્પામ કરી ને બનાવેલા લેખો સુધારવા માટેનું સભ્યબળ અમારી પાસે નથી. અમે અહિં એવા લેખો પર કામ કરીએ છીએ જે ગુજરાતી સમાજને ઉપયોગી થાય, એટલે તમારું આ પ્રચારકાર્ય તમે કોઈ અન્ય સ્થળે કરશો એવી નમ્ર વિનંતી સાથે આખરી ચેતવણી કે જો લેખની ભાષા ગુજરાતી વાચકને સમજાય એવી નહી હોય તો આવતીકાલે આ લેખ દૂર કરવામાં આવશે. હું {{ping|Snehrashmi}} સાથે સહમત છું. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૮, ૧ મે ૨૦૨૬ (IST)
::::{{તરફેણ}} -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૫૧, ૧ મે ૨૦૨૬ (IST)
::::ઉપરોક્ત ચેતવણીના ૬ દિવસ પછી પણ આજે ફક્ત એને સબસ્ટબ હોવા છતાં સ્ટબ તરીકે અંકિત કરવા સિવાય લેખમાં અન્ય કોઈ જ સુધારો ન થવાથી આખરે લેખ દૂર કરવામાં આવ્યો છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૧૬, ૭ મે ૨૦૨૬ (IST)
oezst3h3s37rx07f78angki3426cysj
શતાનંદ સ્વામી
0
154436
900754
900720
2026-05-06T12:55:48Z
Dsvyas
561
ટૂંકાવ્યું
900754
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો}}
'''શતાનંદ સ્વામી''' સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા, જેઓ ‘[[સત્સંગિજીવન]]' નામના ગ્રંથના રચયિતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓને સદ્ગુરુની ઉપાધિ પ્રાપ્ત થયેલ છે અને મહામુનિ તરીકે ઓળખાય છે. શતાનંદ સ્વામી માટે [[સ્વામિનારાયણ ભગવાન]] ‘સંતદાસજી’ એવો શબ્દ વાપરતા અને તે કોઈ પૂર્વજન્મના સિદ્ધપુરુષ યોગી હતા એમ કહેતા. તેમનો જન્મ મિથિલા પ્રદેશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હતું. ઘરનો ત્યાગ કરી તેઓ તીર્થાટન કરતા માંગરોળ બંદરે આવીને સ્વામીનારાયણ ભગવાનને મળ્યા હતા.
સ્વામિનારાયણે તેમને દીક્ષા આપી શતાનંદ નામ આપ્યું હતું, પણ તેઓ પોતે તેમને સંતદાસજી એવા નામથી જ બોલાવતા હતા. [[સ્વામીનારાયણ સંપ્રદાય]]ની માન્યતા અનુસાર તેમને નિરાવરણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેઓ એક સ્થળમાં હોવા છતાં દિવ્યધામો અને અન્ય સ્થળોને જોઈ શકતા હતા. સત્સંગનો પ્રચાર કરવા માટે વિચરણ કરવા જતા હતા. સ્વામીનારાયણે તેમને હિમાલય પ્રદેશમાં દલુજી નામે સંત અવતર્યા હતા સ્વામીણારાયણ પાસે તેડી લાવવા આજ્ઞા કરી તેથી તેઓ ચાલી નીકળ્યા હતા.
શતાનંદ સ્વામીના અમુક ચમત્કારોમાં તેઓ કડી કડીના તળાવમાં ગરકાવ થઈ ને કોઈક અજ્ઞાત સ્થળે નીકળ્યા અને બદરિકાશ્રમ જવા માટે તેઓ ભુજના હમીરસર તળાવમાં ડુબકી મારી ને ત્યાંથી સીધા બદરિકાશ્રમ પહોંચી ગયા હોવાની વાતો તેમના સંપ્રદાયના અનુયાયીઓ માને છે.
{{સબસ્ટબ}}
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]]
4vzi1b1eiqurvsssyhgq10msqg3t56d
900761
900754
2026-05-06T14:30:09Z
NehalDaveND
16118
પ્રયાસ 1
900761
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો}}
શતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત અને ‘સત્સંગિજીવન' નામના ગ્રંથના રચયિતા હતા. સંપ્રદાયમાં તેમને 'સદ્ગુરુ' અને 'મહામુનિ' જેવી ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. તેમનો જન્મ મિથિલા પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો; તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હતું. ગૃહત્યાગ બાદ ભારતમાં વિવિધ સ્થળોએ તીર્થાટન કરતા તેઓ ગુજરાતના માંગરોળ બંદરે આવ્યા, જ્યાં તેમની મુલાકાત સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી) સાથે થઈ હતી.
સહજાનંદસ્વામીએ તેમને દીક્ષા આપીને 'શતાનંદ' નામ આપ્યું હતું. જોકે, સહજાનંદ સ્વામી પોતે તેમને 'સંતદાસજી' કહીને સંબોધતા હતા અને તેમને પૂર્વજન્મના સિદ્ધ યોગી માનતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક માન્યતાઓ અનુસાર શતાનંદ સ્વામીને 'નિરાવરણ સિદ્ધિ' પ્રાપ્ત હતી, જેના થકી તેઓ એક જ સ્થળે બેઠા હોવા છતાં અન્ય દૂરના સ્થળો જોઈ શકતા હતા. તેઓ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વિચરણ કરતા હતા. સંપ્રદાયના ઐતિહાસિક ઉલ્લેખો મુજબ, સ્વામિનારાયણની આજ્ઞાથી તેઓ હિમાલય પ્રદેશમાં રહેતા દલુજી નામના સંતને તેડી લાવવા માટે પણ ગયા હતા.
સ્વામિનારાયણે તેમને દીક્ષા આપી શતાનંદ નામ આપ્યું હતું, પણ તેઓ પોતે તેમને સંતદાસજી એવા નામથી જ બોલાવતા હતા. [[સ્વામીનારાયણ સંપ્રદાય]]ની માન્યતા અનુસાર તેમને નિરાવરણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેઓ એક સ્થળમાં હોવા છતાં દિવ્યધામો અને અન્ય સ્થળોને જોઈ શકતા હતા. સત્સંગનો પ્રચાર કરવા માટે વિચરણ કરવા જતા હતા. સ્વામીનારાયણે તેમને હિમાલય પ્રદેશમાં દલુજી નામે સંત અવતર્યા હતા સ્વામીણારાયણ પાસે તેડી લાવવા આજ્ઞા કરી તેથી તેઓ ચાલી નીકળ્યા હતા.
શતાનંદ સ્વામીના અમુક ચમત્કારોમાં તેઓ કડી કડીના તળાવમાં ગરકાવ થઈ ને કોઈક અજ્ઞાત સ્થળે નીકળ્યા અને બદરિકાશ્રમ જવા માટે તેઓ ભુજના હમીરસર તળાવમાં ડુબકી મારી ને ત્યાંથી સીધા બદરિકાશ્રમ પહોંચી ગયા હોવાની વાતો તેમના સંપ્રદાયના અનુયાયીઓ માને છે.
{{સબસ્ટબ}}
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]]
qcezqz77md0n8ccjjf8krynwvdtlppv
900762
900761
2026-05-06T14:34:26Z
NehalDaveND
16118
પ્રયાસ 2
900762
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો}}
શતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત અને ‘સત્સંગિજીવન' નામના ગ્રંથના રચયિતા હતા. સંપ્રદાયમાં તેમને 'સદ્ગુરુ' અને 'મહામુનિ' જેવી ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. તેમનો જન્મ મિથિલા પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો; તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હતું. ગૃહત્યાગ બાદ ભારતમાં વિવિધ સ્થળોએ તીર્થાટન કરતા તેઓ ગુજરાતના માંગરોળ બંદરે આવ્યા, જ્યાં તેમની મુલાકાત સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી) સાથે થઈ હતી.
સહજાનંદસ્વામીએ તેમને દીક્ષા આપીને 'શતાનંદ' નામ આપ્યું હતું. જોકે, સહજાનંદ સ્વામી પોતે તેમને 'સંતદાસજી' કહીને સંબોધતા હતા અને તેમને પૂર્વજન્મના સિદ્ધ યોગી માનતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક માન્યતાઓ અનુસાર શતાનંદ સ્વામીને 'નિરાવરણ સિદ્ધિ' પ્રાપ્ત હતી, જેના થકી તેઓ એક જ સ્થળે બેઠા હોવા છતાં અન્ય દૂરના સ્થળો જોઈ શકતા હતા. તેઓ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વિચરણ કરતા હતા. સંપ્રદાયના ઐતિહાસિક ઉલ્લેખો મુજબ, સ્વામિનારાયણની આજ્ઞાથી તેઓ હિમાલય પ્રદેશમાં રહેતા દલુજી નામના સંતને તેડી લાવવા માટે પણ ગયા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્ય અને અનુયાયીઓમાં શતાનંદ સ્વામી સાથે જોડાયેલી કેટલીક ચમત્કારિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ ખૂબ પ્રચલિત છે. સંપ્રદાયની માન્યતા અનુસાર તેમના વિશે એવી કથાઓ પણ પ્રચલિત છે કે તેઓ કડીના તળાવમાં ડૂબકી લગાવીને કોઈ અજ્ઞાત સ્થળેથી બહાર આવ્યા હતા અને બદરિકાશ્રમ જવા માટે ભુજના હમીરસર તળાવમાં ડૂબકી મારીને ત્યાંથી સીધા જ બદરિકાશ્રમ પહોંચી ગયા હતા. {{સબસ્ટબ}}
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]]
0ss7su9pkhvwqqulmrsay0rmq880zk3
900764
900762
2026-05-06T14:53:21Z
NehalDaveND
16118
પ્રયાસ 3
900764
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો}}
શતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત અને ‘સત્સંગિજીવન' નામના ગ્રંથના રચયિતા હતા. સંપ્રદાયમાં તેમને 'સદ્ગુરુ' અને 'મહામુનિ' જેવી ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. તેમનો જન્મ મિથિલા પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો; તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હતું. ગૃહત્યાગ બાદ ભારતમાં વિવિધ સ્થળોએ તીર્થાટન કરતા તેઓ ગુજરાતના માંગરોળ બંદરે આવ્યા, જ્યાં તેમની મુલાકાત સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી) સાથે થઈ હતી.
સહજાનંદસ્વામીએ તેમને દીક્ષા આપીને 'શતાનંદ' નામ આપ્યું હતું. જોકે, સહજાનંદ સ્વામી પોતે તેમને 'સંતદાસજી' કહીને સંબોધતા હતા અને તેમને પૂર્વજન્મના સિદ્ધ યોગી માનતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક માન્યતાઓ અનુસાર શતાનંદ સ્વામીને 'નિરાવરણ સિદ્ધિ' પ્રાપ્ત હતી, જેના થકી તેઓ એક જ સ્થળે બેઠા હોવા છતાં અન્ય દૂરના સ્થળો જોઈ શકતા હતા. તેઓ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વિચરણ કરતા હતા. સંપ્રદાયના ઐતિહાસિક ઉલ્લેખો મુજબ, સ્વામિનારાયણની આજ્ઞાથી તેઓ હિમાલય પ્રદેશમાં રહેતા દલુજી નામના સંતને તેડી લાવવા માટે પણ ગયા હતા.
== બદરિકાશ્રમ યાત્રા ==
સંપ્રદાયના સાહિત્યમાં શતાનંદ સ્વામી (સંતદાસજી) ની બદરિકાશ્રમની યાત્રા અંગે અનેક કથાઓ પ્રચલિત છે. સંપ્રદાયના ગ્રંથો મુજબ, એકવાર ભુજમાં સુંદરજીભાઈના ઘરે યોજાયેલી સભામાં સહજાનંદ સ્વામી ઉપસ્થિત હતા, ત્યારે શતાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા હતા. સહજાનંદ સ્વામીએ તેમને આદરપૂર્વક આવકારીને કુશળ સમાચાર પૂછ્યા અને ત્યારબાદ તેમને બદરિકાશ્રમ જવાની આજ્ઞા કરી. સંપ્રદાયમાં એવી માન્યતા પ્રચલિત છે કે આ આજ્ઞા મળ્યા પછી તેઓ ભુજના હમીરસર તળાવમાં ડૂબકી લગાવીને સીધા જ કોઈ દૂરના પ્રદેશમાં પહોંચી ગયા હતા.
તેમની યાત્રા વિશે અન્ય કથાઓમાં એવો પણ ઉલ્લેખ છે કે હિમાલયની તળેટીના ગાઢ જંગલોમાંથી પસાર થતાં તેમણે એક રાજા અને તેના મંત્રીને ઉપદેશ આપીને સહજાનંદ સ્વામીના આશ્રિત બનાવ્યા હતા. આગળ જતાં માર્ગમાં 'પથરા' નામની નદી આવી, જેના વિશે સ્થાનિક લોકોની એવી માન્યતા હતી કે તેમાં પડનાર વ્યક્તિ પથ્થર બની જાય છે. સંપ્રદાયની ધાર્મિક કથાઓ અનુસાર, જ્યારે શતાનંદ સ્વામી આ નદી પાર કરવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે બદરિકાશ્રમમાંથી નરનારાયણદેવની પ્રેરણાથી કેટલાક મુક્ત પુરુષો આવ્યા અને તેમને આકાશમાર્ગે બદરિકાશ્રમ લઈ ગયા.
સંપ્રદાયના સાહિત્યમાં બદરિકાશ્રમના અત્યંત મનોહર, પવિત્ર અને વૈરભાવ મુક્ત વાતાવરણનું વર્ણન જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માને છે કે શતાનંદ સ્વામીએ ત્યાંના પવિત્ર તીર્થમાં સ્નાન કર્યું અને વિશાલા નામના બદરીવૃક્ષ (બોરડી) નીચે બિરાજમાન સાક્ષાત્ નારાયણઋષિનાં દર્શન કર્યા. એવું વર્ણન છે કે ત્યાં અનેક ઋષિમુનિઓ તથા નારદ અને ઉદ્ધવ જેવા પરમ ભક્તોની સભામાં ભગવાને શતાનંદ સ્વામીનું સ્વાગત કર્યું હતું. યાત્રાના આ વર્ણનો અનુસાર, શતાનંદ સ્વામીએ આ સભામાં સહજાનંદ સ્વામીના પ્રગટ ચરિત્રો અને તેમના પ્રતાપની વાતો કરી હતી અને નારાયણઋષિની ઈચ્છાથી તેઓ ત્યાં એક મહિના સુધી રોકાયા હતા.{{સબસ્ટબ}}
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]]
e7k7tdr9solm95tow4to6w3hg2khnnx
900767
900764
2026-05-06T15:05:38Z
Dsvyas
561
[[Special:Contributions/NehalDaveND|NehalDaveND]] ([[User talk:NehalDaveND|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
900754
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો}}
'''શતાનંદ સ્વામી''' સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા, જેઓ ‘[[સત્સંગિજીવન]]' નામના ગ્રંથના રચયિતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓને સદ્ગુરુની ઉપાધિ પ્રાપ્ત થયેલ છે અને મહામુનિ તરીકે ઓળખાય છે. શતાનંદ સ્વામી માટે [[સ્વામિનારાયણ ભગવાન]] ‘સંતદાસજી’ એવો શબ્દ વાપરતા અને તે કોઈ પૂર્વજન્મના સિદ્ધપુરુષ યોગી હતા એમ કહેતા. તેમનો જન્મ મિથિલા પ્રદેશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હતું. ઘરનો ત્યાગ કરી તેઓ તીર્થાટન કરતા માંગરોળ બંદરે આવીને સ્વામીનારાયણ ભગવાનને મળ્યા હતા.
સ્વામિનારાયણે તેમને દીક્ષા આપી શતાનંદ નામ આપ્યું હતું, પણ તેઓ પોતે તેમને સંતદાસજી એવા નામથી જ બોલાવતા હતા. [[સ્વામીનારાયણ સંપ્રદાય]]ની માન્યતા અનુસાર તેમને નિરાવરણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેઓ એક સ્થળમાં હોવા છતાં દિવ્યધામો અને અન્ય સ્થળોને જોઈ શકતા હતા. સત્સંગનો પ્રચાર કરવા માટે વિચરણ કરવા જતા હતા. સ્વામીનારાયણે તેમને હિમાલય પ્રદેશમાં દલુજી નામે સંત અવતર્યા હતા સ્વામીણારાયણ પાસે તેડી લાવવા આજ્ઞા કરી તેથી તેઓ ચાલી નીકળ્યા હતા.
શતાનંદ સ્વામીના અમુક ચમત્કારોમાં તેઓ કડી કડીના તળાવમાં ગરકાવ થઈ ને કોઈક અજ્ઞાત સ્થળે નીકળ્યા અને બદરિકાશ્રમ જવા માટે તેઓ ભુજના હમીરસર તળાવમાં ડુબકી મારી ને ત્યાંથી સીધા બદરિકાશ્રમ પહોંચી ગયા હોવાની વાતો તેમના સંપ્રદાયના અનુયાયીઓ માને છે.
{{સબસ્ટબ}}
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]]
4vzi1b1eiqurvsssyhgq10msqg3t56d
ચર્ચા:શતાનંદ સ્વામી
1
154442
900753
900749
2026-05-06T12:50:55Z
Dsvyas
561
/* લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી */ ઉત્તર
900753
wikitext
text/x-wiki
== લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી ==
@[[સભ્ય:NehalDaveND|NehalDaveND]], તમે અનુભવી વિકિપીડિયન છો, તમારા સભ્યનામ પરથી તમે જાતે જ આ બધું યોગદાન કરી રહ્યા હોવ એવું માનવામાં આવતું નથી. કેમ કે, અનુભવી વિકિપીડિયનને ખબર જ હોય કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર નહીં અને માટે અહિં લેખની ભાષા સંપ્રદાયની ભાષા જેવી ન હોય, તટસ્થ નિબંધ સાહિત્ય પ્રકારની હોવી જોઈએ. જો અ લેખન નેહલ દવેની અવેજીમાં કોઈ અન્ય કરી રહ્યું હોય તે તેમણે ચેતી જવું જોઈએ અને જો નેહલ દવે પોતે આ લખાણ લખી રહ્યા હોવ તો તમારે તાત્કાલિક સંપ્રદાયના ગુણગાન ગાવાનું બંધ કરી વિકિપીડિયાની તટસ્થતાની નીતિ અને કોઈ માન/અહોભાવથી પ્રેરાઈને લખતા હોવ તે પ્રકારની ભાષાનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.
તમારે સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અને સંતોનો મહિમા ગાવો હોય તો તેમના વિષે સંપ્રદાયે લખેલું સાહિત્ય વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત કરી ને મૂકો, એ રીતે તમે તમારા સંપ્રદાયની ભાષા જેમની તેમ જાળવી ને તમારું છાપેલું સાહિત્ય લોકો સુધી મફતમાં પહોંચાડી શકશો.
આ પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૧, ૫ મે ૨૦૨૬ (IST)
:: પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે એ માટે સો ટકા સહમત. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૧, ૫ મે ૨૦૨૬ (IST)
::: સંદર્ભવિહીન લેખ સંપાદન. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૫ મે ૨૦૨૬ (IST)
::::જી ધ્યાન દોરવા બદલ આભાર. હું સંપ્રદાયનાં ગુણગાન નથી કરી રહ્યો. મારે સારુ લખવું છે પણ વ્યવસ્થિત નથી. સારુ હું હટાવી લઉ છું. પુસ્તકો માં આવી જ રીતે લખ્યુ છે. મારે પરિચય લખવો છે પણ એટલુ જટિલ છે કે સમજાતુ નથી તટસ્થતા કેવી રીતે લાવું. સંદર્ભો મારી પાસે છે જ પણ. મને ખાતરી છે એ સ્વીકારાશે નહીં. કારણ કે એ સમ્પ્રદાય તરફ થી પ્રકાશિત છે. હું કોઈ માર્ગ કાઢુ છું. ન નીકળે ત્યાર સુધી આ હટાવી લઉ છું. મારી મનસા કોઈ ગુણગાન કરવાની નહીં પરન્તુ કશુંક સારુ લખવાની હતી અને તટસ્થતા લાવવાની હતી. આથી વધુ હું મારા બચાવ માટે કશું કહી નથી શકતો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::એક પ્રશ્ન એ પણ છે કે જો સત્સઙ્ગિજીવન નામના સંસ્કૃત ગ્રન્થમાં આવું લખાયુ હોય અને એનો હું સંદર્ભ આપુ તો ચાલે ખરું. શ્લોકનાં સંદર્ભો તો મારી પાસે છે જ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૬, ૬ મે ૨૦૨૬ (IST)
::::::જી ના, પુસ્તક પોતે કે પુસ્તકના લેખ પોતે પોતાના સંદર્ભ તરીકે માન્ય કદાપી ન ગણાય. હું મારા વિષે લખવા બેસું તો બધું સારુંસારું જ લખું ને? અને એમાં હું મારી જાતને વગર ટિકિટે વિમાનની મુસાફરી કરનારો પણ લખું, પણ મેં એવું કર્યું હતું એનો સંદર્ભ તો તમારે જોઈએ ને?
::::::અને તમે કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું અહિં લખી રહ્યા હોવ એવું લાગ્યું હતું એટલે જ તમને જણાવ્યું કે તમારે આ લખાણો અહિં વિકિપીડિયામાં ઉમેરવાને બદલે એ આખેઆખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવા જોઈએ. મારી પહેલી ટિપ્પણીનો બીજો ફકરો જુઓ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૦, ૬ મે ૨૦૨૬ (IST)
d70pftn14m6b2umy67i5p98uvzlj56k
900763
900753
2026-05-06T14:42:14Z
NehalDaveND
16118
/* લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી */ ઉત્તર
900763
wikitext
text/x-wiki
== લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી ==
@[[સભ્ય:NehalDaveND|NehalDaveND]], તમે અનુભવી વિકિપીડિયન છો, તમારા સભ્યનામ પરથી તમે જાતે જ આ બધું યોગદાન કરી રહ્યા હોવ એવું માનવામાં આવતું નથી. કેમ કે, અનુભવી વિકિપીડિયનને ખબર જ હોય કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર નહીં અને માટે અહિં લેખની ભાષા સંપ્રદાયની ભાષા જેવી ન હોય, તટસ્થ નિબંધ સાહિત્ય પ્રકારની હોવી જોઈએ. જો અ લેખન નેહલ દવેની અવેજીમાં કોઈ અન્ય કરી રહ્યું હોય તે તેમણે ચેતી જવું જોઈએ અને જો નેહલ દવે પોતે આ લખાણ લખી રહ્યા હોવ તો તમારે તાત્કાલિક સંપ્રદાયના ગુણગાન ગાવાનું બંધ કરી વિકિપીડિયાની તટસ્થતાની નીતિ અને કોઈ માન/અહોભાવથી પ્રેરાઈને લખતા હોવ તે પ્રકારની ભાષાનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.
તમારે સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અને સંતોનો મહિમા ગાવો હોય તો તેમના વિષે સંપ્રદાયે લખેલું સાહિત્ય વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત કરી ને મૂકો, એ રીતે તમે તમારા સંપ્રદાયની ભાષા જેમની તેમ જાળવી ને તમારું છાપેલું સાહિત્ય લોકો સુધી મફતમાં પહોંચાડી શકશો.
આ પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૧, ૫ મે ૨૦૨૬ (IST)
:: પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે એ માટે સો ટકા સહમત. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૧, ૫ મે ૨૦૨૬ (IST)
::: સંદર્ભવિહીન લેખ સંપાદન. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૫ મે ૨૦૨૬ (IST)
::::જી ધ્યાન દોરવા બદલ આભાર. હું સંપ્રદાયનાં ગુણગાન નથી કરી રહ્યો. મારે સારુ લખવું છે પણ વ્યવસ્થિત નથી. સારુ હું હટાવી લઉ છું. પુસ્તકો માં આવી જ રીતે લખ્યુ છે. મારે પરિચય લખવો છે પણ એટલુ જટિલ છે કે સમજાતુ નથી તટસ્થતા કેવી રીતે લાવું. સંદર્ભો મારી પાસે છે જ પણ. મને ખાતરી છે એ સ્વીકારાશે નહીં. કારણ કે એ સમ્પ્રદાય તરફ થી પ્રકાશિત છે. હું કોઈ માર્ગ કાઢુ છું. ન નીકળે ત્યાર સુધી આ હટાવી લઉ છું. મારી મનસા કોઈ ગુણગાન કરવાની નહીં પરન્તુ કશુંક સારુ લખવાની હતી અને તટસ્થતા લાવવાની હતી. આથી વધુ હું મારા બચાવ માટે કશું કહી નથી શકતો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::એક પ્રશ્ન એ પણ છે કે જો સત્સઙ્ગિજીવન નામના સંસ્કૃત ગ્રન્થમાં આવું લખાયુ હોય અને એનો હું સંદર્ભ આપુ તો ચાલે ખરું. શ્લોકનાં સંદર્ભો તો મારી પાસે છે જ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૬, ૬ મે ૨૦૨૬ (IST)
::::::જી ના, પુસ્તક પોતે કે પુસ્તકના લેખ પોતે પોતાના સંદર્ભ તરીકે માન્ય કદાપી ન ગણાય. હું મારા વિષે લખવા બેસું તો બધું સારુંસારું જ લખું ને? અને એમાં હું મારી જાતને વગર ટિકિટે વિમાનની મુસાફરી કરનારો પણ લખું, પણ મેં એવું કર્યું હતું એનો સંદર્ભ તો તમારે જોઈએ ને?
::::::અને તમે કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું અહિં લખી રહ્યા હોવ એવું લાગ્યું હતું એટલે જ તમને જણાવ્યું કે તમારે આ લખાણો અહિં વિકિપીડિયામાં ઉમેરવાને બદલે એ આખેઆખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવા જોઈએ. મારી પહેલી ટિપ્પણીનો બીજો ફકરો જુઓ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૦, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::તમારી વાત સાચી છે અને હું પોતે થોડો ભ્રમિત હતો કે પુસ્તકમાં આ લખ્યુ છે અને સંસ્કૃત પુસ્તક છે એટલે સન્દર્ભગ્રન્થ છે. કોઈ ચાલુ પુસ્તક હોય તો અવગણી નાંખું. 150 થી 200 વર્ષ પહેલાની પુસ્તક માટે શૈલી કેવી રીતે બદલવી અને વ્યવસ્થિત લખવું એ વિચારતો હતો. સમસ્યા એ છે કે સમ્પ્રદાયની બહારનાં કોઈની પુસ્તક ઉપલબ્ધ નથી. મોટા ભાગે સંસ્થાઓની અધિકૃત વેબસાઇટ આવી જ હોય છે. હવે અધિકૃત વેબસાઈટ કે પુસ્તકમાંથી ના લખિયે તો સાચી જાણકારી ન મળે અને એમાં એટલી બધી પ્રશંસા હોય કે ક્યાંક તો કશું આડુ આવી જ જાય. હવે મે થોડુ સુધાર્યુ છે પણ સન્દર્ભ હજુ બાકી છે. એ પણ મુકી દઈશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૧૨, ૬ મે ૨૦૨૬ (IST)
a0b2psfkjdtirzu1lx9d8o2gwi9uh42
900765
900763
2026-05-06T15:04:34Z
NehalDaveND
16118
/* લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી */ ઉત્તર
900765
wikitext
text/x-wiki
== લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી ==
@[[સભ્ય:NehalDaveND|NehalDaveND]], તમે અનુભવી વિકિપીડિયન છો, તમારા સભ્યનામ પરથી તમે જાતે જ આ બધું યોગદાન કરી રહ્યા હોવ એવું માનવામાં આવતું નથી. કેમ કે, અનુભવી વિકિપીડિયનને ખબર જ હોય કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર નહીં અને માટે અહિં લેખની ભાષા સંપ્રદાયની ભાષા જેવી ન હોય, તટસ્થ નિબંધ સાહિત્ય પ્રકારની હોવી જોઈએ. જો અ લેખન નેહલ દવેની અવેજીમાં કોઈ અન્ય કરી રહ્યું હોય તે તેમણે ચેતી જવું જોઈએ અને જો નેહલ દવે પોતે આ લખાણ લખી રહ્યા હોવ તો તમારે તાત્કાલિક સંપ્રદાયના ગુણગાન ગાવાનું બંધ કરી વિકિપીડિયાની તટસ્થતાની નીતિ અને કોઈ માન/અહોભાવથી પ્રેરાઈને લખતા હોવ તે પ્રકારની ભાષાનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.
તમારે સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અને સંતોનો મહિમા ગાવો હોય તો તેમના વિષે સંપ્રદાયે લખેલું સાહિત્ય વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત કરી ને મૂકો, એ રીતે તમે તમારા સંપ્રદાયની ભાષા જેમની તેમ જાળવી ને તમારું છાપેલું સાહિત્ય લોકો સુધી મફતમાં પહોંચાડી શકશો.
આ પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૧, ૫ મે ૨૦૨૬ (IST)
:: પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે એ માટે સો ટકા સહમત. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૧, ૫ મે ૨૦૨૬ (IST)
::: સંદર્ભવિહીન લેખ સંપાદન. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૫ મે ૨૦૨૬ (IST)
::::જી ધ્યાન દોરવા બદલ આભાર. હું સંપ્રદાયનાં ગુણગાન નથી કરી રહ્યો. મારે સારુ લખવું છે પણ વ્યવસ્થિત નથી. સારુ હું હટાવી લઉ છું. પુસ્તકો માં આવી જ રીતે લખ્યુ છે. મારે પરિચય લખવો છે પણ એટલુ જટિલ છે કે સમજાતુ નથી તટસ્થતા કેવી રીતે લાવું. સંદર્ભો મારી પાસે છે જ પણ. મને ખાતરી છે એ સ્વીકારાશે નહીં. કારણ કે એ સમ્પ્રદાય તરફ થી પ્રકાશિત છે. હું કોઈ માર્ગ કાઢુ છું. ન નીકળે ત્યાર સુધી આ હટાવી લઉ છું. મારી મનસા કોઈ ગુણગાન કરવાની નહીં પરન્તુ કશુંક સારુ લખવાની હતી અને તટસ્થતા લાવવાની હતી. આથી વધુ હું મારા બચાવ માટે કશું કહી નથી શકતો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::એક પ્રશ્ન એ પણ છે કે જો સત્સઙ્ગિજીવન નામના સંસ્કૃત ગ્રન્થમાં આવું લખાયુ હોય અને એનો હું સંદર્ભ આપુ તો ચાલે ખરું. શ્લોકનાં સંદર્ભો તો મારી પાસે છે જ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૬, ૬ મે ૨૦૨૬ (IST)
::::::જી ના, પુસ્તક પોતે કે પુસ્તકના લેખ પોતે પોતાના સંદર્ભ તરીકે માન્ય કદાપી ન ગણાય. હું મારા વિષે લખવા બેસું તો બધું સારુંસારું જ લખું ને? અને એમાં હું મારી જાતને વગર ટિકિટે વિમાનની મુસાફરી કરનારો પણ લખું, પણ મેં એવું કર્યું હતું એનો સંદર્ભ તો તમારે જોઈએ ને?
::::::અને તમે કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું અહિં લખી રહ્યા હોવ એવું લાગ્યું હતું એટલે જ તમને જણાવ્યું કે તમારે આ લખાણો અહિં વિકિપીડિયામાં ઉમેરવાને બદલે એ આખેઆખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવા જોઈએ. મારી પહેલી ટિપ્પણીનો બીજો ફકરો જુઓ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૦, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::તમારી વાત સાચી છે અને હું પોતે થોડો ભ્રમિત હતો કે પુસ્તકમાં આ લખ્યુ છે અને સંસ્કૃત પુસ્તક છે એટલે સન્દર્ભગ્રન્થ છે. કોઈ ચાલુ પુસ્તક હોય તો અવગણી નાંખું. 150 થી 200 વર્ષ પહેલાની પુસ્તક માટે શૈલી કેવી રીતે બદલવી અને વ્યવસ્થિત લખવું એ વિચારતો હતો. સમસ્યા એ છે કે સમ્પ્રદાયની બહારનાં કોઈની પુસ્તક ઉપલબ્ધ નથી. મોટા ભાગે સંસ્થાઓની અધિકૃત વેબસાઇટ આવી જ હોય છે. હવે અધિકૃત વેબસાઈટ કે પુસ્તકમાંથી ના લખિયે તો સાચી જાણકારી ન મળે અને એમાં એટલી બધી પ્રશંસા હોય કે ક્યાંક તો કશું આડુ આવી જ જાય. હવે મે થોડુ સુધાર્યુ છે પણ સન્દર્ભ હજુ બાકી છે. એ પણ મુકી દઈશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૧૨, ૬ મે ૨૦૨૬ (IST)
::::::::વાસ્તવિકતામાં કોઈનો મહિમા નથી ગાવો, પણ સાહિત્ય જે છે એમાંથી અનેકાનેક અતિશયોક્તિમાંથી સામાન્યભાષામાં લખ્યુ હતું. પણ એમાં પણ એટલુ બધું આવી ગયું કે ક્યાંક ને ક્યાંક પ્રશંસા જેવું લાગ્યું. મે તો માત્ર શ્લોકોનાં અર્થને અહીં થોડી સહજ ભાષામાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ સંતો એ ઘણી સારી ગુજરાતી અને સંસ્કૃત રચનાઓ કરી છે, એટલે કવિઓ તરીકે આમનો પરિચય લખુ છું. લોકો સાથે વાત તો કરી છે કે આ સાહિત્યને ગુજરાતી અને સંસ્કૃત વિકિસ્રોત પર મુકવું જોઈએ એમાં શિક્ષાપત્રી થી આરંભ કર્યો છે. ના પહેલા કોઈ સંસ્થાના ગુણ ગાયા છે ન અત્યારે કોઈ વ્યક્તિ કે સંપ્રદાયનાં ગુણ ગાઉ છું. પણ સાહિત્ય થોડુ અતિશયોક્તિ પૂર્ણ જ હોય છે. પણ આગળ થી ધ્યાન રાખીશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
qc45bbgy1us7jth0vbl2g0m5bilbryn
900768
900765
2026-05-06T15:11:38Z
Dsvyas
561
/* લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી */ ઉત્તર
900768
wikitext
text/x-wiki
== લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી ==
@[[સભ્ય:NehalDaveND|NehalDaveND]], તમે અનુભવી વિકિપીડિયન છો, તમારા સભ્યનામ પરથી તમે જાતે જ આ બધું યોગદાન કરી રહ્યા હોવ એવું માનવામાં આવતું નથી. કેમ કે, અનુભવી વિકિપીડિયનને ખબર જ હોય કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર નહીં અને માટે અહિં લેખની ભાષા સંપ્રદાયની ભાષા જેવી ન હોય, તટસ્થ નિબંધ સાહિત્ય પ્રકારની હોવી જોઈએ. જો અ લેખન નેહલ દવેની અવેજીમાં કોઈ અન્ય કરી રહ્યું હોય તે તેમણે ચેતી જવું જોઈએ અને જો નેહલ દવે પોતે આ લખાણ લખી રહ્યા હોવ તો તમારે તાત્કાલિક સંપ્રદાયના ગુણગાન ગાવાનું બંધ કરી વિકિપીડિયાની તટસ્થતાની નીતિ અને કોઈ માન/અહોભાવથી પ્રેરાઈને લખતા હોવ તે પ્રકારની ભાષાનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.
તમારે સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અને સંતોનો મહિમા ગાવો હોય તો તેમના વિષે સંપ્રદાયે લખેલું સાહિત્ય વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત કરી ને મૂકો, એ રીતે તમે તમારા સંપ્રદાયની ભાષા જેમની તેમ જાળવી ને તમારું છાપેલું સાહિત્ય લોકો સુધી મફતમાં પહોંચાડી શકશો.
આ પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૧, ૫ મે ૨૦૨૬ (IST)
:: પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે એ માટે સો ટકા સહમત. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૧, ૫ મે ૨૦૨૬ (IST)
::: સંદર્ભવિહીન લેખ સંપાદન. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૫ મે ૨૦૨૬ (IST)
::::જી ધ્યાન દોરવા બદલ આભાર. હું સંપ્રદાયનાં ગુણગાન નથી કરી રહ્યો. મારે સારુ લખવું છે પણ વ્યવસ્થિત નથી. સારુ હું હટાવી લઉ છું. પુસ્તકો માં આવી જ રીતે લખ્યુ છે. મારે પરિચય લખવો છે પણ એટલુ જટિલ છે કે સમજાતુ નથી તટસ્થતા કેવી રીતે લાવું. સંદર્ભો મારી પાસે છે જ પણ. મને ખાતરી છે એ સ્વીકારાશે નહીં. કારણ કે એ સમ્પ્રદાય તરફ થી પ્રકાશિત છે. હું કોઈ માર્ગ કાઢુ છું. ન નીકળે ત્યાર સુધી આ હટાવી લઉ છું. મારી મનસા કોઈ ગુણગાન કરવાની નહીં પરન્તુ કશુંક સારુ લખવાની હતી અને તટસ્થતા લાવવાની હતી. આથી વધુ હું મારા બચાવ માટે કશું કહી નથી શકતો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::એક પ્રશ્ન એ પણ છે કે જો સત્સઙ્ગિજીવન નામના સંસ્કૃત ગ્રન્થમાં આવું લખાયુ હોય અને એનો હું સંદર્ભ આપુ તો ચાલે ખરું. શ્લોકનાં સંદર્ભો તો મારી પાસે છે જ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૬, ૬ મે ૨૦૨૬ (IST)
::::::જી ના, પુસ્તક પોતે કે પુસ્તકના લેખ પોતે પોતાના સંદર્ભ તરીકે માન્ય કદાપી ન ગણાય. હું મારા વિષે લખવા બેસું તો બધું સારુંસારું જ લખું ને? અને એમાં હું મારી જાતને વગર ટિકિટે વિમાનની મુસાફરી કરનારો પણ લખું, પણ મેં એવું કર્યું હતું એનો સંદર્ભ તો તમારે જોઈએ ને?
::::::અને તમે કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું અહિં લખી રહ્યા હોવ એવું લાગ્યું હતું એટલે જ તમને જણાવ્યું કે તમારે આ લખાણો અહિં વિકિપીડિયામાં ઉમેરવાને બદલે એ આખેઆખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવા જોઈએ. મારી પહેલી ટિપ્પણીનો બીજો ફકરો જુઓ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૦, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::તમારી વાત સાચી છે અને હું પોતે થોડો ભ્રમિત હતો કે પુસ્તકમાં આ લખ્યુ છે અને સંસ્કૃત પુસ્તક છે એટલે સન્દર્ભગ્રન્થ છે. કોઈ ચાલુ પુસ્તક હોય તો અવગણી નાંખું. 150 થી 200 વર્ષ પહેલાની પુસ્તક માટે શૈલી કેવી રીતે બદલવી અને વ્યવસ્થિત લખવું એ વિચારતો હતો. સમસ્યા એ છે કે સમ્પ્રદાયની બહારનાં કોઈની પુસ્તક ઉપલબ્ધ નથી. મોટા ભાગે સંસ્થાઓની અધિકૃત વેબસાઇટ આવી જ હોય છે. હવે અધિકૃત વેબસાઈટ કે પુસ્તકમાંથી ના લખિયે તો સાચી જાણકારી ન મળે અને એમાં એટલી બધી પ્રશંસા હોય કે ક્યાંક તો કશું આડુ આવી જ જાય. હવે મે થોડુ સુધાર્યુ છે પણ સન્દર્ભ હજુ બાકી છે. એ પણ મુકી દઈશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૧૨, ૬ મે ૨૦૨૬ (IST)
::::::::વાસ્તવિકતામાં કોઈનો મહિમા નથી ગાવો, પણ સાહિત્ય જે છે એમાંથી અનેકાનેક અતિશયોક્તિમાંથી સામાન્યભાષામાં લખ્યુ હતું. પણ એમાં પણ એટલુ બધું આવી ગયું કે ક્યાંક ને ક્યાંક પ્રશંસા જેવું લાગ્યું. મે તો માત્ર શ્લોકોનાં અર્થને અહીં થોડી સહજ ભાષામાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ સંતો એ ઘણી સારી ગુજરાતી અને સંસ્કૃત રચનાઓ કરી છે, એટલે કવિઓ તરીકે આમનો પરિચય લખુ છું. લોકો સાથે વાત તો કરી છે કે આ સાહિત્યને ગુજરાતી અને સંસ્કૃત વિકિસ્રોત પર મુકવું જોઈએ એમાં શિક્ષાપત્રી થી આરંભ કર્યો છે. ના પહેલા કોઈ સંસ્થાના ગુણ ગાયા છે ન અત્યારે કોઈ વ્યક્તિ કે સંપ્રદાયનાં ગુણ ગાઉ છું. પણ સાહિત્ય થોડુ અતિશયોક્તિ પૂર્ણ જ હોય છે. પણ આગળ થી ધ્યાન રાખીશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::::તમે ફરીથી જે ઉમેર્યું તેમાંનું કશું જ વિકિલાયક ન હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના કોઈક અનુયાયી કે આગવા સંત બસો વરસ પહેલા ક્યાં ગયાં અને કોને મળ્યાં વગેરે વિગતો માહિતીકોશને અનુરુપ નથી. અહિં તેઓ કોણ હતા, તેમણે શું કર્યું, વગેરે માહિતી જ કામ આવે. તમે પહેલા ઉમેરેલા લખાણમાંથી મેં જે માહિતી તરીકે તારવી શકાય એટલી માહિતી અહિં ઉમેરેલી જ છે. બાકી તેઓ એક તળાવમાં પડે અને પછી ક્યાંક ને ક્યાંક ભ્રમણ કરે રાખે અને બાકીના બધા બહાર આવી જાય, તેઓ પોતે ક્યારે ક્યાંક્યાં ફરી ને ક્યારે બહાર આવ્યા એ લખ્યું ન હોય અને ત્યાં તમે ફરી પાછા એમને બીજા તળાવમાં ડુબકી મરાવી ને છેક બદરિકાશ્રમ પહોંચાડો એવા સબબની વાતો ફક્ત ધર્મના પ્રચારસાહિત્યમાં જ ચાલે, જ્ઞાનકોશમાં નહીં. અને માટે એવું બધું લખાણ અહિં ન હોવું જોઈએ. વળી જ્યારે તમે કશુંક કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું ઉપાડી ને અહિં મૂકો છો ત્યારે ફરીફરી ને મારું એ જ કહેવું છે કે આ બધું વિકિપીડિયા માટે નહિં પણ વિકિસ્રોત માટે યોગ્ય છે. તમે ત્યાં પુસ્તકો ચડાવો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૧, ૬ મે ૨૦૨૬ (IST)
1qnajd24pjuk34i71if9ppcnc9g64c5
900769
900768
2026-05-06T15:18:20Z
NehalDaveND
16118
/* લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી */ ઉત્તર
900769
wikitext
text/x-wiki
== લેખની ભાષા પ્રત્યે ધ્યાન દોરવણી ==
@[[સભ્ય:NehalDaveND|NehalDaveND]], તમે અનુભવી વિકિપીડિયન છો, તમારા સભ્યનામ પરથી તમે જાતે જ આ બધું યોગદાન કરી રહ્યા હોવ એવું માનવામાં આવતું નથી. કેમ કે, અનુભવી વિકિપીડિયનને ખબર જ હોય કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર નહીં અને માટે અહિં લેખની ભાષા સંપ્રદાયની ભાષા જેવી ન હોય, તટસ્થ નિબંધ સાહિત્ય પ્રકારની હોવી જોઈએ. જો અ લેખન નેહલ દવેની અવેજીમાં કોઈ અન્ય કરી રહ્યું હોય તે તેમણે ચેતી જવું જોઈએ અને જો નેહલ દવે પોતે આ લખાણ લખી રહ્યા હોવ તો તમારે તાત્કાલિક સંપ્રદાયના ગુણગાન ગાવાનું બંધ કરી વિકિપીડિયાની તટસ્થતાની નીતિ અને કોઈ માન/અહોભાવથી પ્રેરાઈને લખતા હોવ તે પ્રકારની ભાષાનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.
તમારે સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અને સંતોનો મહિમા ગાવો હોય તો તેમના વિષે સંપ્રદાયે લખેલું સાહિત્ય વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત કરી ને મૂકો, એ રીતે તમે તમારા સંપ્રદાયની ભાષા જેમની તેમ જાળવી ને તમારું છાપેલું સાહિત્ય લોકો સુધી મફતમાં પહોંચાડી શકશો.
આ પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૧, ૫ મે ૨૦૨૬ (IST)
:: પાનાની ભાષા અને લખાણ ધડમૂળથી સુધારવાની જરુર છે એ માટે સો ટકા સહમત. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૧, ૫ મે ૨૦૨૬ (IST)
::: સંદર્ભવિહીન લેખ સંપાદન. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૫ મે ૨૦૨૬ (IST)
::::જી ધ્યાન દોરવા બદલ આભાર. હું સંપ્રદાયનાં ગુણગાન નથી કરી રહ્યો. મારે સારુ લખવું છે પણ વ્યવસ્થિત નથી. સારુ હું હટાવી લઉ છું. પુસ્તકો માં આવી જ રીતે લખ્યુ છે. મારે પરિચય લખવો છે પણ એટલુ જટિલ છે કે સમજાતુ નથી તટસ્થતા કેવી રીતે લાવું. સંદર્ભો મારી પાસે છે જ પણ. મને ખાતરી છે એ સ્વીકારાશે નહીં. કારણ કે એ સમ્પ્રદાય તરફ થી પ્રકાશિત છે. હું કોઈ માર્ગ કાઢુ છું. ન નીકળે ત્યાર સુધી આ હટાવી લઉ છું. મારી મનસા કોઈ ગુણગાન કરવાની નહીં પરન્તુ કશુંક સારુ લખવાની હતી અને તટસ્થતા લાવવાની હતી. આથી વધુ હું મારા બચાવ માટે કશું કહી નથી શકતો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::એક પ્રશ્ન એ પણ છે કે જો સત્સઙ્ગિજીવન નામના સંસ્કૃત ગ્રન્થમાં આવું લખાયુ હોય અને એનો હું સંદર્ભ આપુ તો ચાલે ખરું. શ્લોકનાં સંદર્ભો તો મારી પાસે છે જ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૫:૩૬, ૬ મે ૨૦૨૬ (IST)
::::::જી ના, પુસ્તક પોતે કે પુસ્તકના લેખ પોતે પોતાના સંદર્ભ તરીકે માન્ય કદાપી ન ગણાય. હું મારા વિષે લખવા બેસું તો બધું સારુંસારું જ લખું ને? અને એમાં હું મારી જાતને વગર ટિકિટે વિમાનની મુસાફરી કરનારો પણ લખું, પણ મેં એવું કર્યું હતું એનો સંદર્ભ તો તમારે જોઈએ ને?
::::::અને તમે કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું અહિં લખી રહ્યા હોવ એવું લાગ્યું હતું એટલે જ તમને જણાવ્યું કે તમારે આ લખાણો અહિં વિકિપીડિયામાં ઉમેરવાને બદલે એ આખેઆખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવા જોઈએ. મારી પહેલી ટિપ્પણીનો બીજો ફકરો જુઓ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૦, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::તમારી વાત સાચી છે અને હું પોતે થોડો ભ્રમિત હતો કે પુસ્તકમાં આ લખ્યુ છે અને સંસ્કૃત પુસ્તક છે એટલે સન્દર્ભગ્રન્થ છે. કોઈ ચાલુ પુસ્તક હોય તો અવગણી નાંખું. 150 થી 200 વર્ષ પહેલાની પુસ્તક માટે શૈલી કેવી રીતે બદલવી અને વ્યવસ્થિત લખવું એ વિચારતો હતો. સમસ્યા એ છે કે સમ્પ્રદાયની બહારનાં કોઈની પુસ્તક ઉપલબ્ધ નથી. મોટા ભાગે સંસ્થાઓની અધિકૃત વેબસાઇટ આવી જ હોય છે. હવે અધિકૃત વેબસાઈટ કે પુસ્તકમાંથી ના લખિયે તો સાચી જાણકારી ન મળે અને એમાં એટલી બધી પ્રશંસા હોય કે ક્યાંક તો કશું આડુ આવી જ જાય. હવે મે થોડુ સુધાર્યુ છે પણ સન્દર્ભ હજુ બાકી છે. એ પણ મુકી દઈશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૧૨, ૬ મે ૨૦૨૬ (IST)
::::::::વાસ્તવિકતામાં કોઈનો મહિમા નથી ગાવો, પણ સાહિત્ય જે છે એમાંથી અનેકાનેક અતિશયોક્તિમાંથી સામાન્યભાષામાં લખ્યુ હતું. પણ એમાં પણ એટલુ બધું આવી ગયું કે ક્યાંક ને ક્યાંક પ્રશંસા જેવું લાગ્યું. મે તો માત્ર શ્લોકોનાં અર્થને અહીં થોડી સહજ ભાષામાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ સંતો એ ઘણી સારી ગુજરાતી અને સંસ્કૃત રચનાઓ કરી છે, એટલે કવિઓ તરીકે આમનો પરિચય લખુ છું. લોકો સાથે વાત તો કરી છે કે આ સાહિત્યને ગુજરાતી અને સંસ્કૃત વિકિસ્રોત પર મુકવું જોઈએ એમાં શિક્ષાપત્રી થી આરંભ કર્યો છે. ના પહેલા કોઈ સંસ્થાના ગુણ ગાયા છે ન અત્યારે કોઈ વ્યક્તિ કે સંપ્રદાયનાં ગુણ ગાઉ છું. પણ સાહિત્ય થોડુ અતિશયોક્તિ પૂર્ણ જ હોય છે. પણ આગળ થી ધ્યાન રાખીશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૩૪, ૬ મે ૨૦૨૬ (IST)
:::::::::તમે ફરીથી જે ઉમેર્યું તેમાંનું કશું જ વિકિલાયક ન હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના કોઈક અનુયાયી કે આગવા સંત બસો વરસ પહેલા ક્યાં ગયાં અને કોને મળ્યાં વગેરે વિગતો માહિતીકોશને અનુરુપ નથી. અહિં તેઓ કોણ હતા, તેમણે શું કર્યું, વગેરે માહિતી જ કામ આવે. તમે પહેલા ઉમેરેલા લખાણમાંથી મેં જે માહિતી તરીકે તારવી શકાય એટલી માહિતી અહિં ઉમેરેલી જ છે. બાકી તેઓ એક તળાવમાં પડે અને પછી ક્યાંક ને ક્યાંક ભ્રમણ કરે રાખે અને બાકીના બધા બહાર આવી જાય, તેઓ પોતે ક્યારે ક્યાંક્યાં ફરી ને ક્યારે બહાર આવ્યા એ લખ્યું ન હોય અને ત્યાં તમે ફરી પાછા એમને બીજા તળાવમાં ડુબકી મરાવી ને છેક બદરિકાશ્રમ પહોંચાડો એવા સબબની વાતો ફક્ત ધર્મના પ્રચારસાહિત્યમાં જ ચાલે, જ્ઞાનકોશમાં નહીં. અને માટે એવું બધું લખાણ અહિં ન હોવું જોઈએ. વળી જ્યારે તમે કશુંક કોઈક પુસ્તકમાંથી બેઠેબેઠું ઉપાડી ને અહિં મૂકો છો ત્યારે ફરીફરી ને મારું એ જ કહેવું છે કે આ બધું વિકિપીડિયા માટે નહિં પણ વિકિસ્રોત માટે યોગ્ય છે. તમે ત્યાં પુસ્તકો ચડાવો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૧, ૬ મે ૨૦૨૬ (IST)
::::::::::સમજ્યો મતલબ એમના જીવન ની ઘટના વિષે લખવામાં કોઈ મૂળ નથી. માત્ર એમનું યોગદાન લખી કાઢું. એમના જીવનની ઘટનાઓ મળી તો સામાન્ય નિષ્પક્ષ ભાષામાં લખી. પણ વાંધો નહીં હવે એ રીત લખીશ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]] [[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૪૮, ૬ મે ૨૦૨૬ (IST)
5kdndn7gqhwnv4ujmypxzgyn12unuv9
સભ્યની ચર્ચા:Fenilmodh
3
154450
900770
2026-05-06T17:01:24Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900770
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Fenilmodh}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૩૧, ૬ મે ૨૦૨૬ (IST)
kp570yz2hxvo8mdj30zh7ejhmd759zm
સભ્યની ચર્ચા:Papiha
3
154451
900777
2026-05-07T06:16:36Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900777
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Papiha}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૪૬, ૭ મે ૨૦૨૬ (IST)
kc34iqxg1ekgqpnqt48d7k3bzk6nv96
સભ્યની ચર્ચા:SahdOnWikitionary
3
154452
900779
2026-05-07T06:25:58Z
J ansari
32344
J ansariએ [[સભ્યની ચર્ચા:SahdOnWikitionary]]ને [[સભ્યની ચર્ચા:Ppeonppeon]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SahdOnWikitionary|SahdOnWikitionary]]" to "[[Special:CentralAuth/Ppeonppeon|Ppeonppeon]]"
900779
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Ppeonppeon]]
77mqe4ugo11xfvatvzwtrjx20fuo3sf
સભ્યની ચર્ચા:Felipe84740
3
154453
900781
2026-05-07T06:27:22Z
J ansari
32344
J ansariએ [[સભ્યની ચર્ચા:Felipe84740]]ને [[સભ્યની ચર્ચા:F84740]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Felipe84740|Felipe84740]]" to "[[Special:CentralAuth/F84740|F84740]]"
900781
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:F84740]]
a9cwox4bk0d9mxoakanbw8o93rulwfd
સભ્યની ચર્ચા:RedDead720
3
154454
900787
2026-05-07T09:08:52Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900787
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=RedDead720}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૩૮, ૭ મે ૨૦૨૬ (IST)
3k1drzqriljdfzg56meq18ss2i66kk4
સભ્યની ચર્ચા:UserTXT
3
154455
900788
2026-05-07T10:56:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900788
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=UserTXT}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૨૬, ૭ મે ૨૦૨૬ (IST)
hb3vm1ovn2xd72ul4msyurvtywenq0t