વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
શ્રી ગંગારામબાપુ
0
7378
901902
901890
2026-06-28T12:50:45Z
KartikMistry
10383
{{સુધારો}} જરૂરી.
901902
wikitext
text/x-wiki
{{સુધારો}}
[[File:Danidhar7.JPG|thumb|250px|right|શ્રી ગંગારામબાપુનો ધુણો - દાણીધાર]]
==પરિચય==
[[શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર]] માં જે ૧૨ સમાધી આવેલી છે, ત્યાં એક ધુણો પણ આવેલો. જે ગંગારામબાપુનાં ધુણા તરીકે ઓળખાય છે. તેઓ આજ પણ ભુત સ્વરૂપે જગ્યાની ચોકી કરે છે.
==ભુત સ્વરૂપે==
શ્રી ગંગારામબાપુ [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] શહેરમાં આવેલ ઉપરકૉટ કિલ્લાની દક્ષિણમાં આવેલ ગુફાની બાજુમાં એક ઝાડ ઉપર ભુત સ્વરૂપે વસવાટ કરતા હતાં. જેમ શાસ્ત્રૉમાં કહ્યુ છે, તેમ ગત જનમનાં પૉતાના કર્મ ને ભૉગવીને સમય પસાર કરતા હતાં. કહેવાય છે કે કૉઈપણ જીવ જે સ્વરૂપે હૉય, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. તેવી જ રીતે ગંગારામ ભુત સ્વરૂપે સમય પસાર કરતા હતાં.
==ગુરૂ મિલન==
જેવી રીતે [[ભજન]] માં કહ્યુ છે કે, ગુરૂ બીન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બીન મીટે નહી ભેદ, ગુરૂ બીન સંચય નાં ટળે, ભલે વાંચીએ ચારો વેદ. આ [[ભજન]] ની સાખી ની જેમ જ શ્રી ગંગારામબાપુ ને ગુરૂ મળ્યા અને ભુતપ્રેત યોનિમાંથી છુટકારરો મળ્યો. જેમ આપણા શાસ્ત્રૉ પણ દર્શાવે છે કે, જૉ કૉઈ પણ જીવને મૉક્ષ મેળવવૉ હૉય તૉ સૌથી સરળ મનુષ્યનાં અવતારમાં મળે છે, કારણકે ભગવાને માણસને સૌથી શ્રેષ્ઠ તત્વ બુધ્ધિ આપેલ છે. આમ માણસને જૉ કૉઈ સમર્થ ગુરૂ મળી જાય તૉ તેને મૌક્ષગતી પ્રાપ્ત થઈ જાય, પરંતુ ગંગારામબાપુ તૉ ભુતપ્રેત યૉનિમાં હતાં. જેથી સમર્થ સંતપુરૂષ મળ્યા વિના તેમાંથી છુટી શકાય તેમ હતુ નહી. આમ ગંગારામબાપુનૉ તે સમય ધીરે ધીરે પસાર થતૉ હતૉ. એક દિવસ બન્યું એવુ કે, ઉતર [[ભારત]] માંથી કૉઈ સિધ્ધ મહાત્માએ [[જુનાગઢ]] નાં દરવાજા પાસે ધુણૉ ધખાવ્યૉ.તે સિધ્ધ મહાત્મા એટલે શ્રી પ્યારેરામબાપુ. હવે બન્યું એવું કે, જુનાગઢનાં દરવાજે માણસૉની અવર જવર વધવાથી કાંઈક અડચણ થતી હતી, જેથી શ્રી પ્યારેરામબાપુને કૉઈએ વિનંતી કરી, જેથી શ્રી પ્યારેરામબાપુએ પૉતાનૉ ધુણૉ ત્યાંથી લઈને ઉપરકૉટની પાસે ધુણૉ ધખાવ્યૉ. શ્રી પ્યારેરામબાપુ પૉતાના નિત્યક્રમ મુજબ રામાયણ ગ્રન્થનું વાંચન કરતા અને સત્સંગ પણ કરતા. તે દરમિયાન બને એવુંકે જયારે બાપુ સીતારામ બૉલે તૉ સામે પણ કૉઈ સીતારામ બૉલે. હવે તૉ રૉજ આ રીતે બનવા લાગ્યું, અને એક દિવસે તૉ ગંગારામબાપુ ભુતપ્રેત યૉનિમાંથી છુટવા માટે ખુબજ ધમપછાડા કરવા લાગ્યા. આમ પણ જયાં સુધી સમય ન પાકે ત્યાં સુધી કાઈ પણ મળતું નથી, શ્રી પ્યારેરામબાપુએ ગંગારામને પ્રેત યૉનિમાંથી છૉડાવીને પૉતાનાં શિષ્ય બનાવ્યા. આમ આવી રીતે ગંગારામબાપુને ગુરૂનું મિલન થયું. ત્યાંરથી નામ થયું શ્રી ગંગારામબાપુ ગુરૂ શ્રી પ્યારેરામબાપુ.
==ગુરૂ આદેશ==
==દાણીધાર જગ્યામાં આગમન==
==ધુણાનાં સ્થળ==
==પરચા==
==ફોટો ગેલેરી==
==આપણ જુઓ==
* [[શ્રી પ્યારેરામજીબાપુ - જુનાગઢ]]
* [[શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર]]
* [[શ્રી નાથજીદાદા - દાણીધાર]]
* [[શ્રી ઉપવાસીબાપુ]]
[[શ્રેણી:ગુજરાતનાં સંતો]]
[[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]]
kj3967w6339jnzuvkfdsxn3a9dd8a9q
કણધા
0
9031
901912
901897
2026-06-29T10:22:48Z
JADAV BHARGAV RATILAL
87915
ગુજરાતી ભાષા માં ગ્રામર ની ભૂલો ના સુધારો કરવામાં આવ્યો અને કેટલી લીક માહિતી ઉમેરી
901912
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| pushpin_map = #India Gujarat
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન ( ગુજરાત / નવસારી / વાંસદા)
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = 130
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 396580
| registration_plate = GJ-21
}}
કણધા [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં, [[નવસારી]] જિલ્લાના [[વાંસદા]] તાલુકામાં વસેલું એક સુંદર અને સરહદી ગામ છે. પ્રકૃતિની ગોદમાં વસેલું આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
== ભૌગોલિક સ્થાન ==
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે, જેના કારણે આ ગામને અદ્ભુત કુદરતી સૌંદર્ય મળ્યું છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
=== પાડોશી ગામો ===
કણધા ગામની આસપાસ નીચે મુજબના મુખ્ય પાડોશી ગામો આવેલા છે:
* ખાટાઆંબા
* બેડમલ
* ચોંઢા
* મોળાઆંબા
== મુખ્ય રસ્તાઓ અને અંતર ==
=== મુખ્ય માર્ગો ===
૧. વાંસદા – કણધા રોડ: આ રોડ ગામને મુખ્ય તાલુકા મથક વાંસદા શહેર સાથે જોડે છે.
૨. કણધા – ચોંઢા રોડ: આ રસ્તો ગામથી નીકળીને ચોંઢા ગામ તરફ જાય છે અને આગળ વલસાડ તથા નવસારી તરફ જતા મુખ્ય માર્ગો સાથે જોડાણ આપે છે.
૩. કણધા – મોળાઆંબા રોડ: આ માર્ગ કણધાને નજીકના મોળાઆંબા ગામ સાથે જોડે છે અને ત્યાંથી આગળ મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
=== મુખ્ય અંતર (રોડ માર્ગે) ===
* કણધા થી વાંસદા: ૧૭ કિમી
* કણધા થી વલસાડ: ૪૮ કિમી
* કણધા થી નવસારી: ૬૬ કિમી
* અરબી સમુદ્ર (રોડ માર્ગે): આશરે ૭૦ થી ૯૦ કિમી
== પરિવહન સુવિધા ==
ગામમાં આવવા-જવા માટે સરકારી અને ખાનગી વાહનોની સારી સુવિધા ઉપલબ્ધ છે.
* સરકારી બસ સેવા: ગામમાં રોજ સવારે અને બપોરે GSRTC ની સરકારી બસો આવે છે, જે કણધાને મુખ્ય તાલુકા મથક વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા નજીકના શહેરો સાથે જોડે છે.
* ખાનગી પરિવહન: આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજિંદી અવરજવર માટે ખાનગી રિક્ષા અને જીપ જેવા વાહનો પણ નિયમિત મળી રહે છે.
== વહીવટી માળખું અને પાયાની સવલતો ==
* ગામનો પિનકોડ ૩૯૬૫૮૦ છે.
* પીવાના પાણીના સ્ત્રોત: મોટાભાગના ગ્રામજનો પીવાના પાણી માટે ઘરગથ્થુ નળ કનેક્શન, બોરવેલ, હેન્ડપંપ, જાહેર નળ અને સામુદાયિક કૂવા પર આધાર રાખે છે. ઉનાળાના અંતિમ દિવસોમાં ગામમાં ક્યારેક પાણીની તંગી પણ જોવા મળે છે.
* આરોગ્ય સુવિધા: ગ્રામજનોની સ્વાસ્થ્ય સુવિધા માટે ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે.
== શૈક્ષણિક સુવિધાઓ ==
ગામમાં પાયાના શિક્ષણથી લઈને માધ્યમિક શિક્ષણ અને પુસ્તકાલયની ઉત્તમ સગવડો છે:
=== નંદ ઘર (બાલવાડી / આંગણવાડી) ===
બાળકોના પ્રારંભિક વિકાસ અને પોષણ માટે ગામના વિવિધ ફળિયામાં આંગણવાડીઓ આવેલી છે:
* બારી ફળિયું નંદ ઘર
* કેળીપાણી ફળિયું નંદ ઘર
* ખોરા ફળિયું નંદ ઘર
* પાણીખડક ફળિયું નંદ ઘર
=== શાળાઓ અને પુસ્તકાલય ===
* પ્રાથમિક વિદ્યામંદિર શાળા (મુખ્ય પ્રાથમિક શાળા):'''
-> આ ગામની આ સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે. '''૧૪ જૂન, ૧૯૫૫ '''ના રોજ સ્થપાયેલી આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો માટે શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા છે.
* '''કેળીપાણી ફળિયું વર્ગ શાળા: '''
* ''' ખોરા ફળિયું વર્ગ શાળા: '''
* '''સામરપાડા ફળિયું વર્ગ શાળા:'''
* ''' બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળા: '''
આ ગામની મુખ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે, જેની ''' સ્થાપના વર્ષ ૧૯૮૫માં ''' થઈ હતી. અહીં ધોરણ ૯ અને ૧૦ તેમજ ધોરણ ૧૧-૧૨ સામાન્ય પ્રવાહ (આર્ટસ) સુધીના અભ્યાસની સુંદર સગવડ ઉપલબ્ધ છે.
* ''' ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી ''' (પુસ્તકાલય):
ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વ્યાપ વધે તેમજ વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી આ સામુદાયિક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. ગામની જૂની બાલવાડી (નંદ ઘર) ના સ્થાને, સમસ્ત ગ્રામજનોના આર્થિક અને શ્રમ સહયોગથી આ લાઈબ્રેરીનું નિર્માણ થયું છે, જેનું ભવ્ય ''''ઉદ્ઘાટન ૨૮ જૂન, ૨૦૨૬ '''ના રોજ કરવામાં આવ્યું હતું. અહીં ખાસ કરીને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને શાંત વાતાવરણની સુંદર સુવિધા છે, જેમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી શકે તેવી ઉત્તમ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
=== છાત્રાલયો (હોસ્ટેલ) ===
૧. '''શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય,કણધા '''
* મંજૂરી તારીખ: ૩૧/૦૩/૨૦૦૨
* સંચાલક સંસ્થા: શ્રી વલસાડ જિલ્લા આદિવાસી યુવક મંડળ, કણધા.
૨. ''' એકલવ્ય કુમાર છાત્રાલય:'''
* સ્થાન: નિશાળ ફળિયું, કણધા
* સ્થાપના: ૨૧ જૂન, ૧૯૬૮
* સંચાલક સંસ્થા: વાંસદા તાલુકા સેવા સંઘ
* ક્ષમતા: દર વર્ષે આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સુવિધા પુરી પાડે છે.
== ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી ==
* '''મોબાઈલ ટાવર:''' ગામના સ્થાનિક યુવાનોના સક્રિય સહયોગથી વર્ષ ૨૦૨૧-૨૨ માં અહીં સૌપ્રથમ BSNL 3G નું કનેક્શન (ટાવર) આવ્યું હતું. ત્યારબાદ ટેકનોલોજી બદલાતા 4G નો નવો અને મોટો ટાવર પણ મંજૂર કરાવીને ઊભો કરવામાં આવ્યો છે. જો કે, ગામના અંતરિયાળ અને વિષમ ભૌગોલિક વિસ્તારના કારણે હજુ પણ સમગ્ર ગામમાં સરખી રીતે નેટવર્ક પકડાતું નથી. ઊંચાણવાળા ભાગોમાં Jio, Airtel અને Vodafone નું નેટવર્ક પ્રમાણમાં સારું મળી રહે છે.
* '''ફાઇબર ઇન્ટરનેટ:''' વર્ષ ૨૦૨૧-૨૨ માં ગામના ઉત્સાહી યુવાનોના પ્રયાસોથી BSNL ફાઇબર ઇન્ટરનેટની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જે કેટલીક આંતરિક તકનીકી ખામીઓને કારણે ક્યારેક-ક્યારેક બંધ રહે છે.
== રમતગમત અને યુવા શક્તિ ==
કણધા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી છે. ગામમાં ક્રિકેટ અને વોલીબોલ રમત પ્રત્યે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. સાંજના સમયે ગામના મેદાનમાં યુવાનો આ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે એટલું જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાં યોજાતી સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ ગામનું પ્રતિનિધિત્વ કરીને કણધા ગામનું નામ રોશન કરે છે. રમતગમતની આ પ્રવૃત્તિઓ યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના મજબૂત બનાવે છે.
== અર્થતંત્ર, ખેતી અને આજીવિકા ==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન (પોલ્ટ્રી ફાર્મ) જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
* '''ખેતી અને મુખ્ય પાકો:''' અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર (જે અહીંનો મુખ્ય પાક છે), શેરડી,તુવર, કેરી અને વિવિધ કઠોળની ઉત્તમ ખેતી થાય છે.
* '''આધુનિક શાકભાજીની ખેતી:'''પરંપરાગત ખેતીની સાથે-સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે, જેમાં ખાસ કરીને ગિલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા પાકો ઉગાડવામાં આવે છે.
* '''ખેતીમાં આધુનિકતા:''' સમયની સાથે ખેતીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો હવે પરંપરાગત હળની સાથે આધુનિક ટ્રેક્ટરોનો ઉપયોગ કરતા થયા છે અને પાણીની બચત થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રીપ ઇરિગેશન) અપનાવી રહ્યા છે.
* '''પશુપાલન અને ડેરી ઉદ્યોગ:''' પશુપાલન એ ગામના અર્થતંત્રનો એક ખૂબ મહત્વનો ભાગ છે. ગામમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીની સુંદર વ્યવસ્થા છે, જેમાં કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે.
== લોકજીવન, ભાષા અને સંસ્કૃતિ ==
* સ્વભાવ અને જીવનશૈલી: ગામના લોકો એકદમ સરળ, મહેનતુ અને પરોપકારી સ્વભાવના છે, જે પરસ્પર સંપ અને શાંતિથી રહેવાનું પસંદ કરે છે.
* ભાષા અને બોલી: અહીં સંવાદ માટે મુખ્યત્વે રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતીનો ઉપયોગ થાય છે, જ્યારે સ્થાનિક સ્તરે આપસી વાતચીતમાં કુકણા (કુકણી) બોલીનો મીઠો રણકો સાંભળવા મળે છે.
* નારી સશક્તિકરણ: ગામની દીકરીઓ અને સ્ત્રીઓ ઘરકામ અને ખેતીની જવાબદારી સંભાળવાની સાથે ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહી છે. આજે ગામની નારીઓ શિક્ષિકા અને ડૉક્ટર જેવા સન્માનજનક પદો પર પહોંચીને સમાજ સેવામાં પોતાનું મોટું યોગદાન આપી રહી છે.
*પરંપરાગત ભોજન: રોજિંદા આહારમાં લોકો મુખ્યત્વે ચોખાના રોટલા, શાક, દાળ અને ભાત જેવી સાત્વિક ગુજરાતી થાળીનો આગ્રહ રાખે છે. આ ઉપરાંત, સ્થાનિક પરંપરાગત સ્વાદ તરીકે પૌષ્ટિક નાગલીના રોટલા (નાચણી) અને અડદની દાળ લોકો ખૂબ જ હોંશે હોંશે આરોગે છે.
== મુખ્ય ઉત્સવો અને મેળા ==
* ગણેશોત્સવ: વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધનાનો આ મહોત્સવ ગામમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ગામના વિવિધ મંડળો દ્વારા વાજતે-ગાજતે દાદાની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દસ દિવસ સુધી સવાર-સાંજ આરતી, ભજન અને પ્રસાદના સુંદર આયોજન બાદ અનંત ચતુર્દશીએ આખું ગામ ભેગું મળીને ભારે હૈયે અને ધામધૂમથી બાપ્પાને વિદાય (વિસર્જન) આપે છે.
* ચોમાસાના પ્રકૃતિ ઉત્સવો: પ્રકૃતિની ગોદમાં વસેલા આ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતને આવકારતા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઉત્સવો અને મેળાઓ ખૂબ જ હોંશે હોંશે ઉજવવામાં આવે છે.
* નવરાત્રિ મહોત્સવ: મા આદ્યશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર ગામમાં ખૂબ જ આસ્થા અને ઉમંગ સાથે ઉજવાય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન ખાસ કરીને બારી ફળિયા, નિશાળ ફળિયા અને માળા ફળિયામાં ગરબીની સ્થાપના કરીને ભવ્ય આયોજન કરવામાં આવે છે. અહીં રાત્રે ગામના યુવાનો અને ખેલૈયાઓ ઢોલના તાલે પરંપરાગત પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આનંદિત બનાવી દે છે.
*દશેરા (રાવણ દહન): અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમો દશેરાનો તહેવાર ગામમાં પરંપરાગત રીતે ઉજવાય છે. ખાસ કરીને બારી ફળિયામાં નવરાત્રિ મહોત્સવની સાથે જ આ તહેવારનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં રાત્રિના સમયે યોજાતો ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે.
* દેવ દિવાળી અને રાત્રિ મેળો: સામરપાડા વિસ્તારમાં ચૈત્ર પૂનમના દિવસે જ રાત્રિ મેળાનું સુંદર આયોજન થાય છે. આ મેળામાં સ્થાનિક લોકો ડી.જે. (DJ) ના આધુનિક સૂર અને તાલે પોતાના પરંપરાગત નૃત્યનો અદ્ભુત આનંદ માણે છે.
* નાતાલ (ક્રિસમસ): ગામમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે નાતાલ (ક્રિસમસ) નો તહેવાર પણ ખૂબ જ ભક્તિભાવ, શાંતિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
*હનુમાન જયંતિ મેળો: ચૈત્ર સુદ પૂનમ પવિત્ર દિવસે ગામના હનુમાનજી મંદિરે ભવ્ય મેળો અને ધાર્મિક ઉત્સવ યોજાય છે, જેમાં સમગ્ર ગ્રામજનો ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહભેર ભાગ લે છે.
* અન્ય ધાર્મિક ઉત્સવો: આ ઉપરાંત, ગામમાં હોળી, દિવાસો, દિવાળી અને પવિત્ર દિવસો (તહેવારો) જેવા પર્વોની પણ સામૂહિક રીતે ખૂબ જ ધામધૂમથી અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
== જોવાલાયક અને ધાર્મિક સ્થળો ==
* હનુમાનજી મંદિર: ગામની આસ્થાનું મુખ્ય કેન્દ્ર.
* શિવજી મંદિર:ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાનક.
* [[ભદ્રા ડુંગર]]: આ ગામનું મુખ્ય ટેકરીઓ પ્રાકૃતિક આકર્ષણ છે. અહીં પર્વત પર પ્રખ્યાત '''સપ્તશૃંગી માતાનું મંદિર''' આવેલું છે. તે સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ પર આવેલ છે.
== સરકારી તેમજ સ્થાનિક વેપાર અને પૂરક સુવિધાઓ ==
ગામના લોકોની રોજિંદી જરૂરિયાતો સંતોષવા અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ આપવા માટે ગામમાં સુંદર આર્થિક અને વહીવટી સુવિધાઓ વિકસી છે:
* સાપ્તાહિક હાટ બજાર: ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં દર બુધવારે પરંપરાગત સાપ્તાહિક હાટ બજાર ભરાય છે. જેમાં આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે.
*પોસ્ટ ઓફિસ
*સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર), કણધા
*નવી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર
*કરિયાણાની દુકાનો અને જથ્થાબંધ શાકભાજી ખરીદી કેન્દ્ર
*સીએસસી (CSC) ડિજિટલ સેન્ટર અને પુસ્તકોની દુકાન
*દૂધ ઉત્પાદક સહકારી મંડળી
*એગ્રો (ખાતર-બિયારણ) ની દુકાનો
*અનાજ દળવાની ઘંટી અને રાઈસ મિલ (ડાંગર સાફ કરવાની મિલ)
*બાઈક ગેરેજ અને વાહન ધોવા માટેનું વૉશિંગ સેન્ટર
*ઇલેક્ટ્રિકલ સાધનો તેમજ બોરવેલ મોટર રિપેરિંગની દુકાન
*દરજી કામ (ટેલરિંગ) ની દુકાનો
*ખાણી-પીણીમાં ચા-નાસ્તાની લારીઓ અને પાણીપુરીની દુકાન
*ચિકન સેન્ટર (માંસાહારની દુકાન)
== જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ) ==
*જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ)
ભદ્રા ડુંગર અને આસપાસનો ફોરેસ્ટ (જંગલ) વિસ્તાર પ્રકૃતિથી સમૃદ્ધ હોવાને કારણે અહીં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે:
*મુખ્ય વૃક્ષો: સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો (ખાખરો), નીલગિરી, મહુડો (મોવડો) અને પીપળો.
*જંગલી શાકભાજી: દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ અને વાસદી (વાંસની કૂંપળો).
* જંગલી અને સ્થાનિક ફળો: કરમદા, સીતાફળ, જાંબુ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક અને આલ.
પશુ-પંખીઓ: જંગલી ભૂંડ (ડુક્કર), વાંદરા, જંગલી બિલાડી, સસલાં, મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી (Census 2011) મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:
* **કુલ વસ્તી:** ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* **બાળકો:** ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* **સાક્ષરતા દર:** ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* **સામાજિક માળખું:** ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* **રોજગારી (કાર્યરત વસ્તી):** ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
=== વસ્તી વિષયક કોષ્ટક (૨૦૧૧) ===
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| '''કુલ વસ્તી''' || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| '''બાળકો (૦-૬ વર્ષ)''' || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| '''સાક્ષરતા (Literacy)''' || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| '''અનુસૂચિત જાતિ (SC)''' || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| '''Anusuchit Janjati (ST)''' || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| '''કાર્યરત વસ્તી''' || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ ([[આંકડા ધોધ]])
* [[ગીરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણીયા ડુંગર]]
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
[[File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા]]
[[File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા]]
[[File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી ]]
[[File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|right|300px|'''કણધા ગામમાં પરંપરાગત ખેતી:''' ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.]]
[[File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય]]
[[File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા]]
[[File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન કણધા]]
[[File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર]]
[[File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર]]
[[File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય]]
[[File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા]]
[[File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા]]
== સંદર્ભ ==
{{Reflist}}
{{નવસારી જિલ્લાના ગામો}}
{{વાંસદા તાલુકાના ગામો}}
{{સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકાનાં ગામો]]
[[શ્રેણી:નવસારી જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતના ગામો]]
e6gnl4hd1rjw3k7lvqoanpfotyf43z0
901915
901912
2026-06-29T11:54:18Z
KartikMistry
10383
સાફ-સફાઇ. હજુ કામ બાકી.
901915
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 396580
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
== ભૌગોલિક સ્થાન ==
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
=== પાડોશી ગામો ===
કણધા ગામની આસપાસ નીચે મુજબના મુખ્ય પાડોશી ગામો આવેલા છે:
* ખાટાઆંબા
* બેડમલ
* ચોંઢા
* મોળાઆંબા
== મુખ્ય રસ્તાઓ અને અંતર ==
=== મુખ્ય માર્ગો ===
૧. વાંસદા – કણધા રોડ: આ રોડ ગામને મુખ્ય તાલુકા મથક વાંસદા શહેર સાથે જોડે છે.
૨. કણધા – ચોંઢા રોડ: આ રસ્તો ગામથી નીકળીને ચોંઢા ગામ તરફ જાય છે અને આગળ વલસાડ તથા નવસારી તરફ જતા મુખ્ય માર્ગો સાથે જોડાણ આપે છે.
૩. કણધા – મોળાઆંબા રોડ: આ માર્ગ કણધાને નજીકના મોળાઆંબા ગામ સાથે જોડે છે અને ત્યાંથી આગળ મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
=== મુખ્ય અંતર (રોડ માર્ગે) ===
* કણધા થી વાંસદા: ૧૭ કિમી
* કણધા થી વલસાડ: ૪૮ કિમી
* કણધા થી નવસારી: ૬૬ કિમી
* અરબી સમુદ્ર (રોડ માર્ગે): આશરે ૭૦ થી ૯૦ કિમી
== પરિવહન સુવિધા ==
ગામમાં આવવા-જવા માટે સરકારી અને ખાનગી વાહનોની સારી સુવિધા ઉપલબ્ધ છે.
* સરકારી બસ સેવા: ગામમાં રોજ સવારે અને બપોરે GSRTC ની સરકારી બસો આવે છે, જે કણધાને મુખ્ય તાલુકા મથક વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા નજીકના શહેરો સાથે જોડે છે.
* ખાનગી પરિવહન: આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજિંદી અવરજવર માટે ખાનગી રિક્ષા અને જીપ જેવા વાહનો પણ નિયમિત મળી રહે છે.
== વહીવટી માળખું અને પાયાની સવલતો ==
* ગામનો પિનકોડ ૩૯૬૫૮૦ છે.
* પીવાના પાણીના સ્ત્રોત: મોટાભાગના ગ્રામજનો પીવાના પાણી માટે ઘરગથ્થુ નળ કનેક્શન, બોરવેલ, હેન્ડપંપ, જાહેર નળ અને સામુદાયિક કૂવા પર આધાર રાખે છે. ઉનાળાના અંતિમ દિવસોમાં ગામમાં ક્યારેક પાણીની તંગી પણ જોવા મળે છે.
* આરોગ્ય સુવિધા: ગ્રામજનોની સ્વાસ્થ્ય સુવિધા માટે ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે.
== શૈક્ષણિક સુવિધાઓ ==
ગામમાં પાયાના શિક્ષણથી લઈને માધ્યમિક શિક્ષણ અને પુસ્તકાલયની ઉત્તમ સગવડો છે:
=== નંદ ઘર (બાલવાડી / આંગણવાડી) ===
બાળકોના પ્રારંભિક વિકાસ અને પોષણ માટે ગામના વિવિધ ફળિયામાં આંગણવાડીઓ આવેલી છે:
* બારી ફળિયું નંદ ઘર
* કેળીપાણી ફળિયું નંદ ઘર
* ખોરા ફળિયું નંદ ઘર
* પાણીખડક ફળિયું નંદ ઘર
=== શાળાઓ અને પુસ્તકાલય ===
* પ્રાથમિક વિદ્યામંદિર શાળા (મુખ્ય પ્રાથમિક શાળા):
આ ગામની આ સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે. ૧૪ જૂન, ૧૯૫૫ના રોજ સ્થપાયેલી આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો માટે શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા છે.
* કેળીપાણી ફળિયું વર્ગ શાળા
* ખોરા ફળિયું વર્ગ શાળા
* સામરપાડા ફળિયું વર્ગ શાળા
* બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળા
આ ગામની મુખ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે, જેની સ્થાપના વર્ષ ૧૯૮૫માં થઈ હતી. અહીં ધોરણ ૯ અને ૧૦ તેમજ ધોરણ ૧૧-૧૨ સામાન્ય પ્રવાહ (આર્ટસ) સુધીના અભ્યાસની સુંદર સગવડ ઉપલબ્ધ છે.
* ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી:
ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વ્યાપ વધે તેમજ વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી આ સામુદાયિક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. ગામની જૂની બાલવાડી (નંદ ઘર) ના સ્થાને, સમસ્ત ગ્રામજનોના આર્થિક અને શ્રમ સહયોગથી આ લાઈબ્રેરીનું નિર્માણ થયું છે, જેનું ભવ્ય 'ઉદ્ઘાટન ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. અહીં ખાસ કરીને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને શાંત વાતાવરણની સુંદર સુવિધા છે, જેમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી શકે તેવી ઉત્તમ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
=== છાત્રાલયો (હોસ્ટેલ) ===
૧. શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય,કણધા
* મંજૂરી તારીખ: ૩૧/૦૩/૨૦૦૨
* સંચાલક સંસ્થા: શ્રી વલસાડ જિલ્લા આદિવાસી યુવક મંડળ, કણધા.
૨. એકલવ્ય કુમાર છાત્રાલય:
* સ્થાન: નિશાળ ફળિયું, કણધા
* સ્થાપના: ૨૧ જૂન, ૧૯૬૮
* સંચાલક સંસ્થા: વાંસદા તાલુકા સેવા સંઘ
* ક્ષમતા: દર વર્ષે આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સુવિધા પુરી પાડે છે.
== ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી ==
* મોબાઈલ ટાવર: ગામના સ્થાનિક યુવાનોના સક્રિય સહયોગથી વર્ષ ૨૦૨૧-૨૨ માં અહીં સૌપ્રથમ BSNL 3G નું કનેક્શન (ટાવર) આવ્યું હતું. ત્યારબાદ ટેકનોલોજી બદલાતા 4G નો નવો અને મોટો ટાવર પણ મંજૂર કરાવીને ઊભો કરવામાં આવ્યો છે. જો કે, ગામના અંતરિયાળ અને વિષમ ભૌગોલિક વિસ્તારના કારણે હજુ પણ સમગ્ર ગામમાં સરખી રીતે નેટવર્ક પકડાતું નથી. ઊંચાણવાળા ભાગોમાં Jio, Airtel અને Vodafone નું નેટવર્ક પ્રમાણમાં સારું મળી રહે છે.
* ફાઇબર ઇન્ટરનેટ: વર્ષ ૨૦૨૧-૨૨ માં ગામના ઉત્સાહી યુવાનોના પ્રયાસોથી BSNL ફાઇબર ઇન્ટરનેટની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જે કેટલીક આંતરિક તકનીકી ખામીઓને કારણે ક્યારેક-ક્યારેક બંધ રહે છે.
== રમતગમત અને યુવા શક્તિ ==
કણધા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી છે. ગામમાં ક્રિકેટ અને વોલીબોલ રમત પ્રત્યે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. સાંજના સમયે ગામના મેદાનમાં યુવાનો આ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે એટલું જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાં યોજાતી સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ ગામનું પ્રતિનિધિત્વ કરીને કણધા ગામનું નામ રોશન કરે છે. રમતગમતની આ પ્રવૃત્તિઓ યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના મજબૂત બનાવે છે.
== અર્થતંત્ર, ખેતી અને આજીવિકા ==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન (પોલ્ટ્રી ફાર્મ) જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
* ખેતી અને મુખ્ય પાકો: અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર (જે અહીંનો મુખ્ય પાક છે), શેરડી,તુવર, કેરી અને વિવિધ કઠોળની ઉત્તમ ખેતી થાય છે.
* આધુનિક શાકભાજીની ખેતી:પરંપરાગત ખેતીની સાથે-સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે, જેમાં ખાસ કરીને ગિલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા પાકો ઉગાડવામાં આવે છે.
* ખેતીમાં આધુનિકતા: સમયની સાથે ખેતીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો હવે પરંપરાગત હળની સાથે આધુનિક ટ્રેક્ટરોનો ઉપયોગ કરતા થયા છે અને પાણીની બચત થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રીપ ઇરિગેશન) અપનાવી રહ્યા છે.
* પશુપાલન અને ડેરી ઉદ્યોગ: પશુપાલન એ ગામના અર્થતંત્રનો એક ખૂબ મહત્વનો ભાગ છે. ગામમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીની વ્યવસ્થા છે, જેમાં કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે.
== જોવાલાયક અને ધાર્મિક સ્થળો ==
* હનુમાનજી મંદિર: ગામની આસ્થાનું મુખ્ય કેન્દ્ર.
* શિવજી મંદિર:ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાનક.
* [[ભદ્રા ડુંગર]]: આ ગામનું મુખ્ય ટેકરીઓ પ્રાકૃતિક આકર્ષણ છે. અહીં પર્વત પર પ્રખ્યાત સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. તે સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ પર આવેલ છે.
== સરકારી તેમજ સ્થાનિક વેપાર અને પૂરક સુવિધાઓ ==
ગામના લોકોની રોજિંદી જરૂરિયાતો સંતોષવા અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ આપવા માટે ગામમાં સુંદર આર્થિક અને વહીવટી સુવિધાઓ વિકસી છે:
* સાપ્તાહિક હાટ બજાર: ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં દર બુધવારે પરંપરાગત સાપ્તાહિક હાટ બજાર ભરાય છે. જેમાં આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે.
*પોસ્ટ ઓફિસ
*સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર), કણધા
*નવી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર
*કરિયાણાની દુકાનો અને જથ્થાબંધ શાકભાજી ખરીદી કેન્દ્ર
*સીએસસી (CSC) ડિજિટલ સેન્ટર અને પુસ્તકોની દુકાન
*દૂધ ઉત્પાદક સહકારી મંડળી
*એગ્રો (ખાતર-બિયારણ) ની દુકાનો
*અનાજ દળવાની ઘંટી અને રાઈસ મિલ (ડાંગર સાફ કરવાની મિલ)
*બાઈક ગેરેજ અને વાહન ધોવા માટેનું વૉશિંગ સેન્ટર
*ઇલેક્ટ્રિકલ સાધનો તેમજ બોરવેલ મોટર રિપેરિંગની દુકાન
*દરજી કામ (ટેલરિંગ) ની દુકાનો
*ખાણી-પીણીમાં ચા-નાસ્તાની લારીઓ અને પાણીપુરીની દુકાન
*ચિકન સેન્ટર (માંસાહારની દુકાન)
== જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ) ==
*જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ)
ભદ્રા ડુંગર અને આસપાસનો ફોરેસ્ટ (જંગલ) વિસ્તાર પ્રકૃતિથી સમૃદ્ધ હોવાને કારણે અહીં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે:
*મુખ્ય વૃક્ષો: સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો (ખાખરો), નીલગિરી, મહુડો (મોવડો) અને પીપળો.
*જંગલી શાકભાજી: દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ અને વાસદી (વાંસની કૂંપળો).
* જંગલી અને સ્થાનિક ફળો: કરમદા, સીતાફળ, જાંબુ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક અને આલ.
પશુ-પંખીઓ: જંગલી ભૂંડ (ડુક્કર), વાંદરા, જંગલી બિલાડી, સસલાં, મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી (Census 2011) મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
=== વસ્તી વિષયક કોષ્ટક (૨૦૧૧) ===
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
89fzkbpjwtuhovgdmfq8647uoo0w9nl
બળા (પક્ષી)
0
32178
901906
897211
2026-06-29T01:27:07Z
~2026-37119-61
87981
/* */ પક્ષી સુરખાબ
901906
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Taxobox
| name = સુરખાબ
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106005736 |title=''Dendrocitta vagabunda'' | assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date=16 July 2012}}</ref>
| fossil_range = {{Fossil range|25|0}}<small>લેટ ઓલિગોસીન– હયાત</small>
| image = Flamingos Laguna Colorada.jpg
| image_caption =
| authority =
| subdivision_ranks = જાતિ
| subdivision =
| range_map = Flamingo range.png
| range_map_caption = બળાનાં રહેઠાણો
| regnum = [[પ્રાણી|પ્રાણી સૃષ્ટિ]]
| phylum = [[મેરુદંડી|મેરુદંડી (અંગ્રેજી: કોર્ડેટા)]]
| classis = [[પક્ષી|પક્ષી (અંગ્રેજી: એવ્સ)]]
}}
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી [[સુરખાબ]]<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=|authorlink=|access-date=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે<ref name="pankhi-jagat"></ref>।
તેની ગરદન લાંબી હોય છે તથા તેઓ પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. કાદવની મદદથી તેઓ સમૂહમાં માળાઓ બનાવે છે. મોટો બળો કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજને ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં ઘેરા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. નાનો બળો કદઃઉંચાઈ ૯૦ થી ૧૦૫ સેમી. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી જાડી હોય છે. પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ ઘેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
બળા ગુજરાતનું રાજ્યપક્ષી છે.
==સંદર્ભ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[Category:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
coy1gv23224dkyc55zxlmasf9de5g7q
901907
901906
2026-06-29T02:50:36Z
Aniket
65
901907
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Taxobox
| name = બળાં
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106005736 |title=''Dendrocitta vagabunda'' | assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date=16 July 2012}}</ref>
| fossil_range = {{Fossil range|25|0}}<small>લેટ ઓલિગોસીન– હયાત</small>
| image = Flamingos Laguna Colorada.jpg
| image_caption =
| authority =
| subdivision_ranks = જાતિ
| subdivision =
| range_map = Flamingo range.png
| range_map_caption = બળાનાં રહેઠાણો
| regnum = [[પ્રાણી|પ્રાણી સૃષ્ટિ]]
| phylum = [[મેરુદંડી|મેરુદંડી (અંગ્રેજી: કોર્ડેટા)]]
| classis = [[પક્ષી|પક્ષી (અંગ્રેજી: એવ્સ)]]
}}
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી [[સુરખાબ]]<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=|authorlink=|access-date=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે<ref name="pankhi-jagat"></ref>।
તેની ગરદન લાંબી હોય છે તથા તેઓ પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. કાદવની મદદથી તેઓ સમૂહમાં માળાઓ બનાવે છે. મોટો બળો કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજને ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં ઘેરા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. નાનો બળો કદઃઉંચાઈ ૯૦ થી ૧૦૫ સેમી. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી જાડી હોય છે. પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ ઘેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
બળા ગુજરાતનું રાજ્યપક્ષી છે.
==સંદર્ભ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[Category:પક્ષી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
6o3ffs9sajao3bfm52aovxkkmagwitt
સભ્યની ચર્ચા:KartikMistry
3
36508
901903
901893
2026-06-28T13:11:00Z
KartikMistry
10383
/* માહિતી માટે 2 */ ઉત્તર
901903
wikitext
text/x-wiki
{{:સભ્ય:KartikMistry/Archive}}
== Minimum size for wikipedia article in gujarati ==
Hi kartik,
What's the minimum size for wikipedia article in gujarati to be considered not as stub article?
[[સભ્ય:Mallikarjunasj|Mallikarjunasj]] ([[સભ્યની ચર્ચા:Mallikarjunasj|ચર્ચા]]) ૨૧:૧૭, ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ (IST)
:There is no such limits, it depends on what information it provides to the readers. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૨૯, ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ (IST)
== Last Few Days: WikiConference India 2026 Scholarship Applications ==
<div lang="en" dir="ltr" class="mw-content-ltr">
''{{int:please-translate}}''
Dear Wikimedian,
We're happy to share that scholarship applications for '''WikiConference India 2026''' are currently open and the deadline is just around the corner.
[[m:Special:MyLanguage/WikiConference India 2026|WikiConference India 2026]] is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.
* You can find the more information and the application form at the [[m:Special:MyLanguage/WikiConference India 2026/Scholarship|Scholarship page here at Meta wiki]]
* '''Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST'''
With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.
For more information and regular updates, we encourage you to visit the conference Meta page.
Warm regards,
<br>
on behalf of the WikiConference India 2026 Organising Team
''This message was sent with [[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) on ૦૦:૦૦, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST)''
</div>
<!-- Message sent by User:Gnoeee@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WCI_2026_active_users&oldid=30389801 -->
== માહિતી માટે ==
નમસ્તે
આશા રાખું તમે સ્વસ્થ હશો..
થોડા દિવસો પહેલા મેં એક ગામના જિલ્લાનું નામ બદલેલ કેમ કે ગુજરાત સરકાર એ એને જૂના જિલ્લામાં યથાવત રાખ્યું હતું. [[વાસડા (તા. ધાનેરા)]]. આ ગામ વિશે. મેં વાવ થરાદ ની જગ્યાએ બનાસકાંઠા કર્યું હતું કેમ કે આ ગામનો તાલુકો ધાનેરા એને બનાસકાંઠા માં યથાવત રાખ્યો છે. પણ એ માહિતીને આપશ્રી દ્વારા ઉલટાવેલ હતી. અને એના પછી આપશ્રી દ્વારા જ ફરીથી જિલ્લાનું નામ બદલીને બનાસકાંઠા કરવામાં આવ્યું છે. તો શું હું માહિતી ઉલટાનું કારણ જાણી શકું. વિનંતી થી. આભાર.. [[વિશેષ:પ્રદાન/~2026-37129-82|~2026-37129-82]] ([[સભ્યની ચર્ચા:~2026-37129-82|talk]]) ૧૦:૧૮, ૨૮ જૂન ૨૦૨૬ (IST)
== માહિતી માટે ==
નમસ્તે
આશા રાખું તમે સ્વસ્થ હશો..
થોડા દિવસો પહેલા મેં એક ગામના જિલ્લાનું નામ બદલેલ કેમ કે ગુજરાત સરકાર એ એને જૂના જિલ્લામાં યથાવત રાખ્યું હતું. [[વાસડા (તા. ધાનેરા)]]. આ ગામ વિશે. મેં વાવ થરાદ ની જગ્યાએ બનાસકાંઠા કર્યું હતું કેમ કે આ ગામનો તાલુકો ધાનેરા એને બનાસકાંઠા માં યથાવત રાખ્યો છે. પણ એ માહિતીને આપશ્રી દ્વારા ઉલટાવેલ હતી. અને એના પછી આપશ્રી દ્વારા જ ફરીથી જિલ્લાનું નામ બદલીને બનાસકાંઠા કરવામાં આવ્યું છે. તો શું હું માહિતી ઉલટાનું કારણ જાણી શકું. વિનંતી થી. આભાર..
પહેલાનો વિષય લોગ ઇન કર્યા વગર મોકલેલ છે તો તેને ઇગ્નોર કરવા વિનંતી.. [[સભ્ય:Pravin Bhetor|Pravin Bhetor]] ([[સભ્યની ચર્ચા:Pravin Bhetor|ચર્ચા]]) ૧૦:૨૪, ૨૮ જૂન ૨૦૨૬ (IST)
:ચોક્કસ. આ માટેનો કોઇ સંદર્ભ છે? હોય તો આપણે બધાં ગામોની માહિતી એક સાથે બૉટ વડે ચકાસીશું. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૪૧, ૨૮ જૂન ૨૦૨૬ (IST)
nu530ipex1juk8eyhajhxklyam3x8w4
ઓપરેશન બાર્બોરોસા
0
90880
901904
567731
2026-06-28T23:18:19Z
Dostojewskij
20877
ચિત્ર
901904
wikitext
text/x-wiki
[[ચિત્ર:Operation Barbarossa objective cities Why We Fight no. 5.jpg|thumb|]]
ઓપરેશન બાર્બારોસા એ બીજાં વિશ્વયુધ્ધ દરમિયાન જર્મની દ્વારા સોવિયેત રશિયા પર કરેલ હુમલાનું કોડ નેમ હતું. ૨૨ જૂન, ૧૯૪૧નાં રોજ ૪૫ લાખથી વધુ સૈનિકોએ 2,900 કિલોમીટરનાં ફ્રન્ટ પર હુમલો કર્યો, જે આ ઓપરેશનને માનવ ઇતિહાસનું સૌથી મોટું લશ્કરી આક્રમણ બનાવે છે. હુમલામાં 600,000 મોટર વાહનો અને 750,000 ઘોડાનો ઉપયોગ થયો હતો. ઓપરેશનની યોજનાની શરુઆત ડિસેમ્બર, ૧૯૪૦માં થઇ હતી.
હુમલાનો મુખ્ય ઉદ્દેશ સોવિયેત રશિયાની લશ્કરી શક્તિનો નાશ કરવાનો અને રશિયાની કુદરતી સંપત્તિ કબજે કરવાનો હતો.સોવિયેત રશિયા આ હુમલા માટે તૈયાર નહિ હતું પરંતુ તે છતાં જર્મનીનું આ ઓપરેશન નિષ્ફળ રહ્યું. જર્મનીએ યોજનાં મુજબ રશિયાનાં આર્થિક રીતે મહત્વનાં કેંદ્રો (જે મુખ્યત્વે યુક્રેનમાં હતાં) કબજે કર્યા હતાં. પણ 1941-42નો શિયાળો દરવખત કરતાં જલ્દી શરુ થયો અને જર્મન સૈનિકો રશિયાની ક્રૂર ઠંડી માટે તૈયાર નહિ હતાં. પ્રખર ઠંડીનાં કારણે જર્મનીની લશ્કરી સાધન-સામગ્રી ભાંગી પડી. જર્મન સૈનિકો પાસે ગરમ કપડાંનાં ન હોવાથી તેઓએ છાંપાને કપડાં વચ્ચે રાખી પોતાને ગરમ રાખવું પડ્યું અને ઘણાં જર્મન સૈનિકોનાં ઠંડીને લીધે મોત થયાં.
આ હુમલાને લીધે દ્વિતીય વિશ્વયુધ્ધમાં પૂર્વીય મોરચો ખુલ્યો. રશિયાએ વળતો હુમલો કરી જર્મનીને રશિયામાંથી ખદેડી મુક્યા અને જર્મની દ્વારા જીતેલાં પૂર્વીય યુરોપનાં અન્ય વિસ્તારો પણ કબજે કર્યા. તેમણે જર્મની પર હુમલો કર્યો અને "બર્લિનનું યુદ્ધ" શરૂ કર્યું, જે જર્મનીના શરણાગતિ પહેલાંનું અંતિમ યુદ્ધ સાબિત થયું. આ ઓપરેશનમાં જર્મન કરતાં લગભગ પાંચ ગણાં વધુ રશિયનો મૃત્યુ પામ્યા. હુમલામાં સામેલ અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા, ઓપરેશન બાર્બોરોસાને માનવીય ઇતિહાસમાં સૌથી મોટું લશ્કરી ઓપરેશન બનાવે છે. <ref>{{Cite journal|date=2018-03-17|title=Operation Barbarossa|url=https://simple.wikipedia.org/w/index.php?title=Operation_Barbarossa&oldid=6024520|journal=Simple English Wikipedia, the free encyclopedia|language=en}}</ref>
n7sgzw12tihl6cvgr0opih7nwczrcia
મેસોપોટેમિયાની કળા
0
102736
901909
885645
2026-06-29T05:32:46Z
Parmar Utsav
87985
/* growthexperiments-addlink-summary-summary:2|0|0 */
901909
wikitext
text/x-wiki
{{સુધારો}}
[[ચિત્ર:Mesopotamia_male_worshiper_2750-2600_B.C.jpg|thumb|335x335px| ઉપાસકની અસમર હોર્ડની મૂર્તિ, 2750-2600 બીસી કહો ]]
[[ચિત્ર:Standard_of_Ur_-_War.jpg|thumb| "વૉર" - ઉર સ્ટાન્ડર્ડનું પૅનલ, સી. 2600 બીસી, પેરિંગ મેન, પ્રાણીઓ અને રથ દર્શાવે છે ]]
'''મેસોપોટેમિયાની કળા''' પ્રારંભિક શિકારી-ગેથેરર સમાજો (10 મી સદીની બીસી) થી સુમેરિયન , અક્કાડીયન , બેબીલોનીયન અને આશ્શૂર સામ્રાજ્યના કાંસ્ય યુગની સંસ્કૃતિઓના પુરાતત્વીય રેકોર્ડમાં બચી ગઈ છે. આ સામ્રાજ્ય બાદમાં લોહ યુગમાં નીઓ-એસ્સીરિયન અને નિયો-બેબીલોનીયન સામ્રાજ્યો દ્વારા બદલવામાં આવ્યા હતા. સિવિલાઈઝેશનના પકડ તરીકે વ્યાપકપણે માનવામાં આવતા, [[મેસોપોટેમીયા|મેસોપોટેમીયાએ]] લેખનના સૌથી જૂના ઉદાહરણો સહિત નોંધપાત્ર સાંસ્કૃતિક વિકાસ લાવ્યા. મેસોપોટેમિયાની કળાએ 4 મી સદીના પૂર્વીય [[યુરેશીયા|યુગથી]] પશ્ચિમ [[યુરેશીયા|યુરેશિયામાં]] સૌથી ભવ્ય, આધુનિક અને વિસ્તૃત તરીકે પ્રાચીન ઇજિપ્તની હરીફાઈ કરી હતી , જ્યાં સુધી 6 મી સદી ઈ.સ. પૂર્વે [[ઈરાન|પર્શિયન]] એચેમેનીડ સામ્રાજ્યએ આ ક્ષેત્ર પર વિજય મેળવ્યો ન હતો. પથ્થર અને માટીમાં મૂર્તિઓના વિવિધ, ખૂબ ટકાઉ, વિવિધ પ્રકારો પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો હતો; થોડી પેઇન્ટિંગ બચી ગઈ છે, પરંતુ કેટલાક સૂચનો સાથે, <ref> ફ્રેન્કફોર્ટ, 124-126 </ref> પેઇન્ટિંગનો ઉપયોગ મુખ્યત્વે ભૂમિતિ અને છોડ આધારિત સુશોભન યોજનાઓ માટે કરવામાં આવતો હતો, જોકે મોટા ભાગની શિલ્પો પણ પેઇન્ટ કરવામાં આવી હતી. સિલિન્ડર સીલ મોટી સંખ્યામાં બચી ગઇ છે, તેમાં ઘણા નાના અને કદના દ્રશ્યો હોવા છતાં પણ નાના કદના છે.
મેસોપોટેમીઅન આર્ટ ઘણા બધા સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે: સિલિન્ડર સીલ, રાઉન્ડમાં પ્રમાણમાં નાના આંકડા, અને ઘણાં માપોની રાહત, જેમાં ઘર માટે મોલ્ડ કરેલ માટીકામના સસ્તા પ્લાક્સનો સમાવેશ થાય છે, કેટલાક ધાર્મિક અને કેટલાક દેખીતી રીતે નહીં. <ref> ફ્રેન્કફોર્ટ, અધ્યાય 2-5 </ref> પ્રિય વિષયોમાં દેવતાઓ, એકલા અથવા ઉપાસકો, અને પ્રાણીઓના વિવિધ દ્રશ્યોમાં પ્રાણીઓનો સમાવેશ થાય છે: પંક્તિઓમાં, એકલા, એકબીજા સાથે લડતા, અથવા [[મનુષ્ય]] સાથે લડતા, પ્રાણીઓ દ્વારા સામનો કરે છે અથવા પ્રાણીઓના મુખ્ય રૂપમાં માનવ અથવા ભગવાનને પલટાવીને, અથવા જીવનનું વૃક્ષ <ref> મુખ્ય સમયગાળા દરમિયાન સિલિન્ડર સીલની લાક્ષણિક રીતની અનુકૂળ સારાંશ ટીસિયર્સમાં મળી આવે છે </ref>
સ્ટોન સ્ટેલી , મતદાનની તકો , અથવા જે લોકો કદાચ વિજયની ઉજવણી કરે છે અને ઉજવણી દર્શાવે છે, તે મંદિરોમાંથી પણ જોવા મળે છે, જે વધુ અધિકૃત લોકો કરતા વિપરીત શિલાલેખનો અભાવ હોય છે જે તેમને સમજાવશે; <ref> ફ્રેન્કફોર્ટ, 66-74 </ref> વલ્ચર્સનું ફ્રેગમેન્ટરી સ્ટીલ એ ઢંકાયેલા પ્રકારનું પ્રારંભિક ઉદાહરણ છે, <ref> ફ્રેન્કફોર્ટ, 71-73 </ref> અને શાલમેનસેર III ના આસિરીયન બ્લેક ઓબલિસ્ક એ વિશાળ અને સારી રીતે સચવાયેલા અંતમાં એક છે. <ref> ફ્રેન્કફોર્ટ, 66-74; 167 </ref>
== ઉરુક સમયગાળો ==
[[ચિત્ર:Cylinder_seal_lions_Louvre_MNB1167.jpg|thumb| સેરપૉપાર્ડ્સ સાથે સિલિન્ડર સીલ, સી. 3000 બીસી, ઉરુક ]]
Protoliterate અથવા ઉરુક સમયગાળાની , શહેરમાં બાદ નામ આપવામાં આવ્યું ઉરુક દક્ષિણ મેસોપોટેમીયામાં (સીએ 4000 3100 બીસી) થી અસ્તિત્વમાં protohistoric ચેલ્કોલિથિક માટે પ્રારંભિક કાંસ્ય યુગ સમયગાળા, નીચેની Ubaid સમયગાળો અને તેના અનુગામી જેમ્દેત નાસ્ર સમયગાળો સામાન્ય રીતે 3100 તારીખના -2900 બીસી. <ref>{{Harvard citation no brackets|Crawford|2004}}</ref> મેસોપોટેમિયામાં શહેરી જીવનનો ઉદભવ થયો અને સુમેરિયન સંસ્કૃતિની શરૂઆત, <ref>{{Harvard citation no brackets|Crawford|2004}}</ref> અને મેસોપોટેમીઅન કલાની પહેલી "મહાન સર્જનાત્મક યુગ" પણ જોવા મળી. <ref> ફ્રેન્કફોર્ટ, 27 </ref> થોડાં પહેલા, [[સિરિયા|સીરિયામાં]] આજે ટેલ બ્રૅકના ઉત્તરીય શહેરમાં શહેરીકરણ, અને પ્રાદેશિક મહત્વ સાથે મંદિરનો વિકાસ થયો. આને "આંખની મૂર્તિઓ" પછી આંખનું મંદિર કહેવામાં આવે છે, વાસ્તવમાં મતદાર તકોમાંનુ, ત્યાં જોવા મળે છે, આ સાઇટ માટે વિશિષ્ટ પ્રકાર છે. પત્થર ટેલ બ્રૅક હેડ , 7 ઇંચ ઊંચા, સરળ ચહેરો બતાવે છે; સમાન હેડ્સ જીપ્સમ છે . દેખીતી રીતે તે લાકડાઓમાંથી બચી ગયેલા મૃતદેહોને ફીટ કરવામાં આવ્યા હતા. <ref> ફ્રેન્કફોર્ટ, 241-242 </ref> મંદિરોની જેમ દક્ષિણની જેમ, આઇ ટેમ્પલને ચાર ઇંચ લાંબી માટીની બનેલી શંકુ મોઝેઇક્સથી શણગારવામાં આવી હતી, જે સામાન્ય રીતે સરળ પેટર્ન બનાવવા માટે રંગીન હતા. <ref> ફ્રેન્કફોર્ટ, 24, 242 </ref>
સુમેરનાં દક્ષિણ શહેરોમાંથી નોંધપાત્ર કાર્યો વાર્કા વેસ અને ઉરુક ટ્રો , માનવ અને પ્રાણીઓના જટિલ બહુવિધ દ્રશ્યો, અને વાર્કાના માસ્ક સાથેના છે . ટેલ બ્રૅક ઉદાહરણો કરતાં આ એક વધુ વાસ્તવિક માથું છે, જેમ કે તેમને લાકડાના શરીર ઉપર બનાવવું; આમાંથી શું બચી રહ્યું છે તે માત્ર મૂળભૂત માળખું છે, જે રંગીન ઇનલે, ગોલ્ડ પર્ણ વાળ, પેઇન્ટ અને જ્વેલરી ઉમેરવામાં આવ્યા હતા. <ref> ફ્રેન્કફોર્ટ, 24-28, 31-32 </ref> તે એક મંદિર દેવી દર્શાવી શકે છે. શેલ્સ આંખોના ગોળાઓ તરીકે સેવા આપી શકે છે, અને લેપિસ લેઝુલી, એક સુંદર, વાદળી અર્ધ-કિંમતી રત્ન, કદાચ વિદ્યાર્થીઓ બનાવશે. <ref>{{Cite book|title=Art History|last=Stokstad|first=Marilyn|publisher=Pearson|year=2018|isbn=9780134479279|location=Upper Saddle River|pages=29–30, 33}}</ref> ગિનોલ સિંહિસ સિંહની આગેવાનીવાળી રાક્ષસની અસાધારણ શક્તિશાળી નાની મૂર્તિ છે, <ref> ફ્રેન્કફોર્ટ, 32-33 </ref> કદાચ તે પછીની અવધિની શરૂઆતથી.
ઊંડા રાહતમાં કોતરેલી સંખ્યાબંધ પથ્થર અથવા અલાબાસ્ટર વાસણો, અને પ્રાણીઓના પથ્થરની ફ્રિજ , બંને મંદિરો માટે રચાયેલ છે, જ્યાં વાહનો અર્પણ કરે છે. સિલિન્ડર સીલ પહેલેથી જ જટીલ છે અને ખૂબ જ સુંદર રીતે ચલાવવામાં આવે છે અને પછીથી, તે મોટા કાર્યો પર પ્રભાવ હોવાનું જણાય છે. દર્શાવવામાં આવેલા પ્રાણીઓ ઘણીવાર દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, મેસોપોટેમીઅન કલાની બીજી સતત સુવિધા. <ref> ફ્રેન્કફોર્ટ, 28-37 </ref> નોંધપાત્ર આર્થિક વિસ્તરણના સમય હોવા છતાં, આ સમયગાળાના અંતમાં, કલાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો હતો, કેમકે માંગકારોએ કલાકારોની પુરવઠાની માંગમાં વધારો કર્યો હતો. <ref> ફ્રેન્કફોર્ટ, 36-39 </ref> <gallery widths="200px" heights="200px" perrow="4">
ચિત્ર:Vorderasiatisches Museum Berlin 051.jpg|<nowiki> </nowiki>[[Warka Vase|વાર્કા વાઝનું]] કાસ્ટ
ચિત્ર:UrukHead.jpg|<nowiki> </nowiki>[[Mask of Warka|વાર્કાના માસ્ક]]
ચિત્ર:Sitting bull Louvre AO7021.jpg|<nowiki> </nowiki>[[Limestone|ચૂનાના]] બુલ, ઉરુક સી. 3000 બીસી
ચિત્ર:Cup with Nude Hero, Bulls and Lions, Tell Agrab, Shara Temple, Jamdat Nasr to Early Dynastic period, 3000-2600 BC, gypsum - Oriental Institute Museum, University of Chicago - DSC07461.JPG|<nowiki> </nowiki>[[Tell Agrab|નૂડ]] હીરો, બુલ્સ અને લાયન્સ સાથેનો કપ, [[Tell Agrab|એગ્રેબ કહો]] , આ સમયગાળો
ચિત્ર:Jamdat Nasr Period pottery - Oriental Institute Museum, University of Chicago - DSC06949.JPG|<nowiki> </nowiki>માટીકામ અને [[Cone mosaic|શંકુ મોઝેક]] ટુકડાઓ
ચિત્ર:Pergamonmuseum0116.JPG|<nowiki> </nowiki>ઇના મંદિરમાંથી શંકુ મોઝેકનું પુનર્ગઠન કરેલું વિભાગ.
</gallery>
== પ્રારંભિક રાજવંશીય સમયગાળો ==
[[ચિત્ર:Flickr_-_Nic's_events_-_British_Museum_with_Cory_and_Mary,_6_Sep_2007_-_185.jpg|thumb| છાપ સાથે સિલિન્ડર સીલ ; ભોજન સમારંભ, ઉર , સી. 2600 બીસી ]]
પ્રારંભિક રાજવંશીય સમયગાળો સામાન્ય રીતે 2900-2350 બીસી સુધી છે. ઘણા અગાઉના વલણો ચાલુ રાખતા, તેના કલાકારો ઉપાસકો અને પાદરીઓને તકો, અને પૂજા, યુદ્ધ અને કોર્ટના જીવનના સામાજિક દ્રશ્યોના આધારે ભાર મૂકે છે. શિલ્પ માટે કોપર એક મહત્વપૂર્ણ માધ્યમ બની જાય છે, સંભવતઃ મોટાભાગના કાર્યો તેમના મેટલ માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવતા હોવા છતાં. <ref> ફ્રેન્કફોર્ટ, 55 </ref> [[તલ]] અલ-યુબેઇડ લિન્ટલ જેટલું કાંસ્ય શિલ્પ જેટલું મોટું છે, જે 2.59 મીટર પહોળું અને 1.07 મીટર ઊંચું છે. <ref> ફ્રેન્કફોર્ટ, 60-61 </ref>
ઉર (સી. 2650 બીસી) માં રોયલ કબ્રસ્તાનમાં ઘણા શ્રેષ્ઠ કૃતિઓ મળી આવ્યા છે, જેમાં ''રામ ઇન થિકેટ'' , ''કોપર બુલ'' અને ઉરના લિયર્સમાંના એક પર એક બુલનું માથું શામેલ છે . <ref> ફ્રેન્કફોર્ટ, 61-66 </ref> ઉરનું કહેવાતા સ્ટાન્ડર્ડ , વાસ્તવમાં એક ઇનલાઈડ બોક્સ અથવા અનિશ્ચિત કાર્યના પેનલ્સનો સેટ, અંશતઃ રૂઢિચુસ્ત ડિઝાઇન સાથે સુંદર રીતે ઢંકાયેલો છે. <ref> ફ્રેન્કફોર્ટ, 71-76 </ref>
ટેલ એસ્મર હોર્ડ તરીકે ઓળખાતા 12 મંદિરની મૂર્તિઓનું જૂથ, હવે વિભાજિત થઈ ગયું છે, વિવિધ કદના દેવતાઓ, પાદરીઓ અને દાતા ઉપાસકોને દર્શાવે છે, પરંતુ તે બધા ખૂબ જ સરળ શૈલીમાં છે. બધાએ મોટાભાગની આંખની આંખોમાં વધારો કર્યો છે, પરંતુ સ્થાનિક દેવતા દર્શાવતી મુખ્ય સંપ્રદાયની સૌથી લાંબી આકૃતિ, તેની આંખો વિશાળ છે જે તેને "તીવ્ર શક્તિ" આપે છે. <ref> ફ્રેન્કફોર્ટ, 46-49; જૂથ હવે [[Metropolitan Museum|મેટ્રોપોલિટન મ્યૂઝિયમ]] , ન્યૂયોર્ક, [[University of Chicago Oriental Institute|ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ]] , શિકાગો, અને [[National Museum of Iraq|ઇરાકના નેશનલ મ્યુઝિયમ]] (દેવ સાથે) વચ્ચે વહેંચાયેલું છે. </ref> પાછળથી આ સમયગાળા દરમિયાન આ ભૌમિતિક શૈલીને એક વિપરીત વિરોધી દ્વારા બદલીને "વિષયની શારિરીક વિશેષતાઓનું વિસ્તૃત વર્ણન" આપવામાં આવ્યું; "તીવ્ર વિરોધાભાસી, સ્પષ્ટ રીતે સ્પષ્ટ જનસંખ્યાના બદલે, આપણે પ્રવાહી સંક્રમણો અને અનંત મોડ્યુલેટેડ સપાટીઓ જુઓ." <ref> ફ્રેન્કફોર્ટ, 55-60, 55 અવતરણ </ref> <gallery widths="200px" heights="200px" perrow="4">
ચિત્ર:Bull's head of the Queen's lyre from Pu-abi's grave PG 800, the Royal Cemetery at Ur, Southern Mesopotamia, Iraq. The British Museum, London..JPG|<nowiki> </nowiki>પૂ-અબીની કબર, ઉર, સીની રાણીની લીરથી બુલનું માથું. 2600 બીસી
ચિત્ર:Raminathicket2.jpg|<nowiki> </nowiki>''[[Ram in a Thicket|રામ એક થિકેટ]]'' , [[Ur|ઉર]]
ચિત્ર:SumerianBulls.jpg|<nowiki> </nowiki>ઉર હાર્પના સાઉન્ડબોર્ડના પેનલમાં [[Master of animals|પ્રાણીઓના મુખ્યત્વે માસ્ટર]]
ચિત્ર:The gold lyre from the Great Death-Pit, Ur excavations (1900).jpg|<nowiki> </nowiki>વુલીના પ્રકાશિત રેકોર્ડમાંથી ઉર ક્વિન્સ લિરે
ચિત્ર:Stele of Vultures detail 02.jpg|<nowiki> </nowiki>[[Stele of the Vultures|સ્લેવ ઓફ ધી ગલ્ચર]] , પ્રારંભિક રાજવંશીય III સમયગાળો, 2600-2350 બીસી
ચિત્ર:Imdugud.jpg|<nowiki> </nowiki>[[Tell al-'Ubaid Copper Lintel|અલ-અબેઇડ કોપર લિંટેલ]] , 2600-2400 બીસી [[Tell al-'Ubaid Copper Lintel|કહો]]
ચિત્ર:Ebih-Il Louvre AO17551 n01.jpg|<nowiki> </nowiki>''[[Statue of Ebih-Il|Ebih-આઇ ઓફ લીબર્ટી]]'' , સુપરિન્ટેન્ડન્ટ [[Mari, Syria|મારી]] , {{circa}} 2400 બીસી, એક [[Kaunakes|કુનકે]] પહેર્યા
ચિત્ર:Statue Gudea Met 59.2.jpg|<nowiki> </nowiki>2130 બીસીની આસપાસ શાસક [[Statues of Gudea|ગ્યુદેઆની]] ઓછામાં ઓછી 18 [[Statues of Gudea|મૂર્તિઓમાંથી]] એક
</gallery>
== અક્કાડીયન કાળ ==
[[ચિત્ર:Victory_stele_of_Naram_Sin_9066.jpg|thumb| 2254-2213 બીસી, નારામ - સિનની વિજય સ્ટીલે ]]
અક્કાડિયન સામ્રાજ્ય માત્ર મેસોપોટેમીયાને જ નહીં, પરંતુ લેવંટના અન્ય પ્રદેશોને 2271 થી 2154 બીસી સુધીના નિયંત્રણમાં રાખનારા પ્રથમ હતા. અક્કાડીયનો સુમેરિયન ન હતા, અને સેમિટિક ભાષા બોલતા હતા. કલામાં અગાઉના સુમેરિયન કલા ચાલુ રાખતા વંશના રાજાઓ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. મોટાં કામો અને સીલ જેવા નાનામાં, વાસ્તવવાદની ડિગ્રી નોંધપાત્ર રીતે વધી હતી, <ref> ફ્રેન્કફોર્ટ, 83-91 </ref> પરંતુ સીલ "ક્રૂર સંઘર્ષ, ભય અને અનિશ્ચિતતાની ગંભીર દુનિયા દર્શાવે છે, જેમાં એક વિશ્વ જેમાં માણસને અપીલ વગર અપીલ કર્યા વિના વિષય આપવામાં આવે છે." દૂરના અને ભયંકર દેવતાઓની કૃત્યો છે, જેને તેમણે સેવા આપવી જોઈએ પરંતુ પ્રેમ ન કરી શકે. આ અસ્થિર મૂડ ... મેસોપોટેમીયાની કલાની લાક્ષણિકતા રહી. . " <ref> ફ્રેન્કફોર્ટ, 91 </ref>
રાજા નરમ-સિનની વિખ્યાત વિજયી સ્ટીલે તેમના સૈનિકો ઉપરના પર્વત પર ચડતા દેવ-રાજા (તેમના શિંગડાવાળા હેલ્મેટ દ્વારા પ્રતીક) અને તેમના દુશ્મનોને હરાવેલા લુલુબી તરીકે દર્શાવ્યા છે . સુટ્રુક-નખંતાના એલામાઇટ દળો દ્વારા ચોરી કરવામાં આવી હતી અને તેને લઈ જવામાં આવી હતી ત્યારે સ્ટીલ ટોચ પર તૂટી ગઇ હતી, છતાં પણ તે હજી પણ નરમ- સિનના ગૌરવ, મહિમા અને દૈવીતાને દર્શાવે છે. દર્શકોને વાર્તાલાપ કરવા માટે અનુગામી ત્રિકોણીય ટાયર્સનો ઉપયોગ કરીને સ્ટીલ પરંપરાથી તોડી નાખે છે, તેમછતાં પણ વધુ પરંપરાગત આડું ફ્રેમ નાના તૂટેલા ટુકડાઓ પર દેખાય છે. તે છ ફૂટ અને સાત ઇંચ ઊંચું છે, અને ગુલાબી રેતીના પથ્થરમાંથી બનેલું છે . <ref>{{Cite book|title=Gardner's Art Through The Ages|last=Kleiner, Fred|publisher=Thomson-Wadsworth|year=2005|isbn=0-534-64095-8|location=|page=41|doi=|oclc=}}</ref> <ref> ફ્રેન્કફોર્ટ, 86 </ref> સમાન શાસનકાળથી, તાંબા બેસેટીની મૂર્તિના પગ અને નીચલા ધૂળ , વાસ્તવવાદના અભૂતપૂર્વ સ્તર દર્શાવે છે, દાઢીવાળા શાસક (લૌવર) ના પ્રભાવશાળી કાંસ્ય વડા તરીકે. <ref> ફ્રેન્કફોર્ટ, 91 </ref>
લુવરનું માથું નિનવેહમાં જીવનનું કદ, કાંસ્ય બસ્ટ છે. દાંડી અને જટિલ હેરસ્ટાઇલની જટિલ કર્લિંગ અને પેટર્નિંગ સોસાયટીના આદર્શ પુરુષ પાસેથી રોયલ્ટી, શક્તિ અને સંપત્તિ સૂચવે છે. તેના સૌંદર્યલક્ષી લક્ષણો ઉપરાંત, આ ભાગ અદભૂત છે કારણ કે તે હૉલી -વેક્સ કાસ્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે જાણીતી સૌથી જૂની હોલો-કાસ્ટ શિલ્પ વસ્તુ છે. <ref name="Stokstad 2018 36">{{Cite book|title=Art History|last=Stokstad|first=Marilyn|publisher=Pearson|year=2018|isbn=9780134479279|location=Upper Saddle River|pages=36}}</ref> ચહેરા અને આંખની ડાબી તરફ ઇરાદાપૂર્વકનું નુકસાન છે, જે સૂચવે છે કે રાજકીય ઇકોનોક્લાઝમ દર્શાવવા માટે પછીના સમયમાં ઇરાદાપૂર્વક ઇરાદાપૂર્વક ઘટાડો થયો હતો. <ref>{{Cite journal|last=Nylander|first=Carl|date=July 1980|title=Earless in Nineveh: Who Mutilated 'Sargon's' Head?|journal=American Journal of Archaeology|volume=84|issue=3|pages=329–333|doi=10.2307/504709|jstor=504709}}</ref> <gallery widths="200px" heights="200px" perrow="4">
ચિત્ર:Sargon of Akkad.jpg|<nowiki> </nowiki>અક્કાડીયન રાજાઓ પૈકીના એકના લુવર વડા, કદાચ [[Sargon of Akkad|અક્કાડના સરગોન]] , સી પર શાસન કર્યું. 2334-2284 બીસી.
ચિત્ર:Bassetki statue.jpg|<nowiki> </nowiki>કોપર [[Bassetki Statue|બેસ્કેટી સ્ટેચ્યુ]]
ચિત્ર:P1150890 Louvre stèle de victoire Akkad AO2678 rwk.jpg|<nowiki> </nowiki>વિજય સ્ટીલનો વિગતવાર
ચિત્ર:Sceau Ibni-sharrum impression.JPG|<nowiki> </nowiki>સીલ છાપ
</gallery>
== અક્કાડીયન અને આશ્શૂરીઓ વચ્ચે ==
[[ચિત્ર:Lilith_Periodo_de_Isin_Larsa_y_Babilonia.JPG|thumb| ઇ.સ. 1800 ની આસપાસ, ઓલ્ડ બેબીલોનીયન , ઈશ્તરરના સંભવતઃ બર્ન રિલિફ ]]
આશરે 1300 વર્ષોના આ સમયગાળાના રાજકીય ઇતિહાસમાં જટિલ છે, જેમાં ઉરના ત્રીજા રાજવંશની નિયો સુમેરિયન કળા , ઇસિન-લાર્સા પીરિયડ અને ફર્સ્ટ બેબીલોનીયન રાજવંશ અથવા ઓલ્ડ બેબીલોનીઅન પીરિયડ, કાસાટ્સના શાસન હેઠળ એક આંતરરાજ્ય , અને અન્ય અવધિ. તે અડદ-નિરી II હેઠળ નિયો-એસ્સીરિયન સામ્રાજ્યના નિર્ણાયક આગમન સાથે સમાપ્ત થયું, જેની શાસન 911 બીસીમાં શરૂ થઈ. જીવન વારંવાર અસ્થિર હતું, અને સુમેરિયન આક્રમણ એક આવર્તક થીમ હતું. આ સમયગાળા દરમિયાન બેબીલોન એક મહાન શહેર બન્યું, જે મોટેભાગે પ્રભુત્વનું સ્થાન હતું. આ સમયગાળો એક મહાન કલાત્મક વિકાસ ન હતો, આ આક્રમણકારો નવી કલાત્મક પ્રેરણા લાવવા નિષ્ફળ રહ્યા હતા, <ref> ફ્રેન્કફોર્ટ, 127 </ref> અને મોટાભાગના ધાર્મિક કલા સ્વયં સભાન રૂપે રૂઢિચુસ્ત હતા, કદાચ સુમેરિયન મૂલ્યોના ઇરાદાપૂર્વકના દાવામાં. <ref> ફ્રેન્કફોર્ટ, 93 </ref> એક્ઝેક્યુશનની ગુણવત્તા પહેલાની અને પછીની અવધિ કરતા ઘણી ઓછી હોય છે. <ref> ફ્રેન્કફોર્ટ, 110-116, 126 </ref>
Gudea , શાસક લગાશના (શાસન સીએ 2144 2124 બીસી), અવધિ વહેલી નવા મંદિરો એક મહાન આશ્રયદાતા, અને અભૂતપૂર્વ 26 હતી Gudea મૂર્તિઓ , મોટે ભાગે બદલે નાના, મંદિરો થી બચી ગયા, સુંદર અમલ મોટે ભાગે માં " ખર્ચાળ અને ખૂબ જ હાર્ડ diorite "પથ્થર. આ એક આત્મવિશ્વાસની શાંતિ છે. <ref> ફ્રેન્કફોર્ટ, 93 (અવતરણ) -99 </ref> મેરીના ઉત્તરીય રોયલ પેલેસે લગભગ 1800 બીસી પહેલા સ્ટેક્યુ ઓફ ઇડડી-ઇલુમ , <ref> ફ્રેન્કફોર્ટ, 114-119 </ref> અને મેસોપોટેમીયાના મહેલ ફ્રેસ્કોસના સૌથી વ્યાપક અવશેષો સહિત, સંખ્યાબંધ મહત્વપૂર્ણ વસ્તુઓ બનાવ્યાં હતાં. <ref> ફ્રેન્કફોર્ટ, 124-126 </ref>
બર્ની રાહત એક અસામાન્ય, વિસ્તૃત અને પ્રમાણમાં મોટી છે (20 x 15 ઇંચ) એક નગ્ન પાંખવાળા દેવીનો શિકાર, એક પક્ષીના પગ અને પગના ઘુવડ અને સિંહ જેવા પગની ટેરેકોટાની તકતી. તે 18 મી અથવા 19 મી સદી બીસીથી આવે છે, અને તે પણ ઢંકાઈ શકે છે. સમાન ટુકડાઓ, નાની મૂર્તિઓ અથવા દેવતાઓની રાહત, ઘરોમાં અથવા નાના માર્ગોના મંદિરોમાં વેદીઓ માટે બનાવવામાં આવી હતી, અને નાના મોલ્ડેડ ટેરેકટોટા કદાચ મંદિરોના સ્મારકો તરીકે ઉપલબ્ધ હતા. <ref> ફ્રેન્કફોર્ટ, 110-112 </ref>
આ સામાન્ય રીતે સિલિન્ડર સીલ છબીઓ માટે ઉચ્ચતમ ગુણવત્તાનો સમયગાળો નથી; વિવિધ સમયે શિલાલેખની છબી પર વિશેષતા પ્રાપ્ત થઈ હતી, અને દ્રશ્યોની વિવિધતા, ભગવાનના રાજાના "પ્રસ્તુતિ દ્રશ્ય" અથવા બેઠેલા રાજાની આગેવાનીમાં જોવા મળી હતી, તે ઘણીવાર ધોરણ બની ગઈ હતી. <ref> ફ્રેન્કફોર્ટ, 102-126 </ref> ખાસ કરીને કાસાઇટ કાળથી કેટલાક પથ્થર કુડુર્રુ સ્ટેલે અસ્તિત્વમાં રહે છે, મોટેભાગે જમીન, સીમા રેખાઓ અને અન્ય સત્તાવાર રેકોર્ડની નોંધણી રેકોર્ડ કરતી શિલાલેખો સાથે લેવામાં આવે છે, પરંતુ ઘણી વખત દેવતાઓ અથવા રાજાના આધાર અને પ્રતીકો સાથે પણ; મેલિ-શિપક II દ્વારા જમીન અનુદાન એક ઉદાહરણ છે. <ref> ફ્રેન્કફોર્ટ, 130 </ref>
== આશ્શૂર કાળ ==
[[ચિત્ર:A_glazed_terracotta_tile_from_Nimrud,_Iraq,_depicting_a_court_scene,_currently_housed_in_the_British_Museum,_London.jpg|thumb| નિમરુડથી ગ્લેઝ્ડ ટેરેકોટ્ટા ટાઇલ, કોર્ટ દ્રશ્ય, બ્રિટીશ મ્યુઝિયમ ]]
બેબીલોનીયન આર્ટથી અલગ એશિયરીયન કલાત્મક શૈલી, જે મેસોપોટેમિયામાં પ્રભાવશાળી સમકાલીન કલા હતી, તે સી ઊભી થઈ. 1500 બીસી, તેમના સામ્રાજ્યમાં સુમેર શામેલ થયા તે પહેલાં, અને 612 બીસીમાં નિનેવેહના પતન સુધી ચાલ્યો.
[[ચિત્ર:Britishmuseumassyrianrelieftwohorsemennimrud.jpg|left|thumb| 728 બીસીથી નિમરુદની આશ્શૂરની રાહત ]]
નિયો-એસ્સીરિયન સામ્રાજ્ય દ્વારા સમગ્ર મેસોપોટેમીયા અને આસપાસના પ્રદેશના વિજયને કારણે આ ક્ષેત્ર પહેલા કરતા જાણીતો અને સમૃદ્ધ રાજ્ય બન્યો હતો અને મહેલો અને જાહેર સ્થળોમાં ખૂબ જ ભવ્ય આર્ટનું નિર્માણ થયું હતું, તેમાં કોઈ શંકા નથી કે અંશત: પડોશી ઇજિપ્તીયન સામ્રાજ્યની કલા. આશરે 879 બીસીથી આશ્શૂરવાસીઓએ મહેલો માટે મૂળ રીતે પેઇન્ટ કરાયેલા પથ્થર અથવા જીપ્સમ એલાબસ્ટરમાં ખૂબ જ ઓછી વિગતવાર વર્ણનાત્મક નિમ્ન રાહતની અત્યંત મોટી યોજનાઓની શૈલી વિકસાવી હતી. ચોક્કસ ચિત્રિત રાહત શાહી બાબતો, મુખ્યત્વે શિકાર અને યુદ્ધ બનાવવાની ચિંતા કરે છે. પ્રાણી સ્વરૂપ, ખાસ કરીને ઘોડાઓ અને સિંહને પ્રાધાન્ય આપવામાં આવે છે, જે મોટા પ્રમાણમાં ભવ્ય રીતે રજૂ થાય છે.
માનવીય આધાર તુલનાત્મક રીતે સખત અને સ્થાયી હોય છે પરંતુ ઘેરાબંધી, લડાઇઓ અને વ્યક્તિગત લડાઇના વિજયી દૃશ્યોમાં પણ તે ખૂબ જ વિગતવાર છે. શ્રેષ્ઠ જાણીતા આસિરિયન રાહત પૈકી એલાબાસ્ટરમાં ''એશબનબીપલ'' દ્રશ્યોના જાણીતા ''સિંહ હન્ટ છે'' , અને લૅશિશ રાહત પેલેસ્ટાઇનમાં યુદ્ધ અભિયાન દર્શાવે છે, જે બંને 7 મી સદી બીસીના, નિનેવેહ અને હવે બ્રિટીશ મ્યુઝિયમમાં છે . <ref> ફ્રેન્કફોર્ટ, 141-193 </ref> ઉભાર પણ કોતરવામાં આવ્યા હતા રોક ચહેરા માં તરીકે, Shikaft-ઇ Gulgul , એક શૈલી જે પર્સિયન ચાલુ રાખ્યું.
આશ્શૂરવાસીઓએ રાઉન્ડમાં પ્રમાણમાં નાનું શિલ્પ બનાવ્યું હતું, જેમાં મોટાભાગના માનવ-સંચાલિત ''લેમસુ'' વાલીઓના આંશિક અપવાદ સાથે સિંહો અથવા બુલ્સના મૃતદેહો હતા, જે લંબચોરસ બ્લોકના બે બાજુઓ પર ઉચ્ચ રાહતથી બનાવવામાં આવ્યાં હતાં, જેમાં હેડ્સ અસરકારક રીતે રાઉન્ડ (અને ઘણી વખત પાંચ પગ પણ, જેથી બંને વિચારો સંપૂર્ણ લાગે). આ ચિહ્નિત કિલ્લાવાળા શાહી પ્રવેશદ્વારો, સમગ્ર એશિયા માઇનોરમાં એક સ્થાપત્ય સ્વરૂપ છે. પાંખવાળા જીનીના આશ્શૂરના સ્વરૂપમાં, રાહતમાં જોવા મળેલા દાઢીવાળા માનવ વડાઓની પાંખવાળા આત્માઓ, પ્રાચીન ગ્રીક કલાને પ્રભાવિત કરે છે, જે તેના " પ્રાચિનતાના સમયગાળા " માં ચીમરા , ગ્રિફીન અને પાંખવાળા ઘોડાઓ ( પૅગાસસ ) અને માણસો ( તાલોસ ) સહિતના વિવિધ પાંખવાળા પૌરાણિક પશુઓનો સમાવેશ કરે છે. ). <ref> ફ્રેન્કફોર્ટ, 205 </ref>
આ પ્રદેશ પર પ્રભુત્વ કરતા પહેલાં પણ આશ્શૂરવાસીઓએ સિલિન્ડર સીલ પરંપરાને ડિઝાઇન સાથે ચાલુ રાખ્યું હતું, જે ઘણી વખત અસાધારણ રીતે મહેનતુ અને શુદ્ધ છે. <ref> ફ્રેન્કફોર્ટ, 141-193 </ref> નિમરુડ ખાતે કોતરવામાં આવેલા નિમ્રુડ ivories અને કાંસ્ય બાઉલો મળી આવ્યા હતા જે એસ્સીરીયન શૈલીમાં શણગારેલા છે પરંતુ નજીકના પૂર્વના કેટલાક ભાગોમાં બનાવવામાં આવ્યા હતા, જેમાં ફોનેશિયન અને અરામીઆન કારીગરો દ્વારા ઘણાં લોકોનો સમાવેશ થાય છે.
== નિયો-બેબીલોનીયન સમયગાળો ==
[[ચિત્ર:Ishtar_Gate_at_Berlin_Museum.jpg|thumb| બર્લિનના પરગામોન મ્યુઝિયમમાં ઈશ્તર ગેટનું પુનઃનિર્માણ ]]
પ્રખ્યાત ઇશ્તર ગેટ , જેનો ભાગ હવે બર્લિનના પેર્ગામોન મ્યુઝિયમમાં ફરીથી બાંધવામાં આવ્યો છે, તે બાબેલોનમાં મુખ્ય પ્રવેશદ્વાર હતો, જે નીઓ-બેબીલોનીયનના રાજા નેબુચદનેઝાર બીજાએ 575 બી.સી. માં બાંધ્યો હતો, જેણે યહૂદીઓને દેશવટો આપ્યો હતો; સામ્રાજ્ય 626 બીસીથી 539 બીસી સુધી ચાલ્યું. પ્રવેશ માર્ગની આસપાસની દિવાલો ચળકાટવાળી ઇંટમાં મોટી રાહતવાળા પ્રાણીઓની પંક્તિઓથી શણગારવામાં આવે છે, જેના કારણે તે તેના રંગોને જાળવી રાખે છે. સિંહ, ડ્રેગન અને બુલ્સ રજૂ થાય છે. દરવાજો એ શહેરમાં એક ઔપચારિક માર્ગ માટે ઘણી મોટી યોજનાનો ભાગ હતો, જેમાંથી ઘણા અન્ય સંગ્રહાલયોમાં વિભાગો છે. <ref> ફ્રેન્કફોર્ટ, 203-205 </ref> સમગ્ર સમયગાળા દરમિયાન મોટા લાકડાના દરવાજા મજબૂત અને મોટા આડી ધાતુ બેન્ડ સાથે શણગારેલા હતા, ઘણીવાર રાહત સાથે શણગારવામાં આવ્યા હતા, જેમાંના કેટલાક બાલાવત ગેટ્સ જેવા બચી ગયા છે.
અન્ય પરંપરાગત પ્રકારની કલાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું, અને નીઓ-બેબિલીઅન્સ તેમની પ્રાચીન વારસા પર દબાણ કરવા માટે ખૂબ આતુર હતા. ઘણી આધુનિક અને સુશોભિત કોતરેલી સીલ ટકી છે. મેસોપોટેમીયા [[ઈરાન|ફારસી]] એમેમેનિડ સામ્રાજ્ય પર પડી તે પછી, જેમાં ઘણી સરળ કલાત્મક પરંપરાઓ હતી, મેસોપોટેમીયાની કલા પ્રાચીન ગ્રીક કલા સાથે મળી હતી, જે ઉભરી રહેલા કોસ્મોપોલિટિયન એમેમેનીડ શૈલી પરનો મુખ્ય પ્રભાવ હતો, <ref> ફ્રેન્કફોર્ટ, 348-349 </ref> અને આ વિસ્તારમાં પણ ઘણા પ્રાચીન તત્વોને જાળવી રાખવામાં આવ્યા હતા. હેલેનિસ્ટિક આર્ટ કે જે [[સિકંદર|એલેક્ઝાન્ડર ધ ગ્રેટ]] દ્વારા આ પ્રદેશ પર વિજય મેળવ્યો.
== સંગ્રહો ==
કેટલાક માર્જિન દ્વારા, લૌવર મ્યુઝિયમ , બ્રિટીશ મ્યુઝિયમ અને ઇરાકના નેશનલ મ્યુઝિયમના (કોઈ ચોક્કસ ક્રમમાં) સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે. 2003 ના ઇરાકના આક્રમણ પછી કાયદા અને હુકમના ભંગ પછી છેલ્લાને મોટા પાયે લૂંટવામાં આવ્યા હતા , પરંતુ સૌથી મહત્વની વસ્તુઓ મોટાભાગે પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. કેટલાક અન્ય સંગ્રહાલયોમાં સારા સંગ્રહ છે, ખાસ કરીને અસંખ્ય અસંખ્ય સિલિન્ડર સીલ છે. સીરિયન મ્યુઝિયમમાં આધુનિક સીરિયામાં સાઇટ્સથી મહત્વપૂર્ણ સંગ્રહ છે. બર્લિનમાં ઇશ્તર ગેટનું પુનર્નિર્માણ એ સંગ્રહાલયમાં સૌથી અદભૂત એકલ કામ છે.
== છબીઓ ==
<gallery widths="200px" heights="200px" perrow="4">
ચિત્ર:Female Statuette Halaf Culture 6000-5100 BCE.jpg|<nowiki> </nowiki>[[Samarra|સમરારા]] , સીએ, તેના સ્તનો હેઠળ શસ્ત્ર સાથે સજ્જ સ્ટાઇલવાળા બેઠેલી સ્ત્રી આકૃતિ. 6000 બીસી
ચિત્ર:Old Babylonian Cylinder Seal, formerly in the Charterhouse Collection 10.jpg|<nowiki> </nowiki>ઓલ્ડ બેબીલોનીયન સિલિન્ડર સીલ, સી. 1800: બે રાજાઓ અને દેવી સૂર્ય ભગવાન (જમણે) પર અર્પણ લાવે છે. લાઇન્સકેન કૅમેરા છબી છાપ સમાન લાગે છે.
ચિત્ર:Nimrud ivory lion eating a man.jpg|<nowiki> </nowiki>પૅક એક પીઠ પર પડેલા માણસની ગરદનને [[Nimrud ivories|કાબૂમાં રાખતા]] સિંહને દર્શાવે છે, [[Nimrud ivories|નિમ્રુડ ivories]] પૈકીની એક, નિયો-એસ્સીરિયન સમયગાળો, 9 મી -7 મી સદીની સદી
ચિત્ર:black-obelisk.jpg|<nowiki> </nowiki>[[British Museum|બ્રિટીશ મ્યુઝિયમમાં]] [[Black Obelisk of Shalmaneser III|શાલમેનસેર III નું બ્લેક ઑબલિસ્ક]] .
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
* {{Cite book|url=http://libmma.contentdm.oclc.org/cdm/compoundobject/collection/p15324coll10/id/33166/rec/1|title=Assyrian reliefs and ivories in the Metropolitan Museum of Art: palace reliefs of Assurnasirpal II and ivory carvings from Nimrud|last=Crawford, Vaughn E.|publisher=The Metropolitan Museum of Art|year=1980|isbn=0870992600|location=New York|display-authors=etal}}
[[શ્રેણી:ચકાસણી કર્યા વગરના ભાષાંતરો]]
kgid4dekuiopsi0rky8d6nfiy7s5o5i
સભ્યની ચર્ચા:Corin
3
135635
901913
829972
2026-06-29T10:28:02Z
Neriah
62307
Neriahએ [[સભ્યની ચર્ચા:Lišiak]]ને [[સભ્યની ચર્ચા:Corin]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Lišiak|Lišiak]]" to "[[Special:CentralAuth/Corin|Corin]]"
829972
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Lišiak}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૪૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
h2vwa7du72591hxop824styyc677eg3
હસમુખ ગાંધી
0
154601
901898
901792
2026-06-28T12:19:15Z
Egujarati
2997
મધુ રાયનો દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ લેખ સંદર્ભ તરીકે જોડ્યો
901898
wikitext
text/x-wiki
[[ચિત્ર:Hasmukh_Gandhi.png|thumb|હસમુખ ગાંધી]]
'''હસમુખ ચીમનલાલ ગાંધી''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨-૨૬ જાન્યુઆરી ૧૯૯૯) એક અગ્રણી ભારતીય પત્રકાર, સંપાદક અને શિક્ષક હતા, જેઓ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પત્રકારત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વ્યાપકપણે ઓળખાય છે. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં, તેમણે ''[[જન્મભૂમિ (સમાચારપત્ર)|જન્મભૂમિ]]'', ''જનશક્તિ'' અને સૌથી વધુ નોંધપાત્ર રીતે, ''સમકાલીન'' સહિત મુખ્ય ગુજરાતી પ્રકાશનોમાં મુખ્ય સંપાદકીય હોદ્દાઓ પર સેવા આપી હતી, જેણે ગુજરાતી પ્રિન્ટ મીડિયાના ઇતિહાસ પર કાયમી અસર છોડી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
હસમુખ ગાંધીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[વડોદરા]] શહેરના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમના પિતા ચીમનલાલ ગાંધી સરકારી શાળાના શિક્ષક હોવાથી, પરિવારે વારંવાર સ્થળાંતરોનો કરવા પડ્યા હતા. ગાંધીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેસાણાના [[દહેગામ]], પાદરા, ધંધુકા, ગંગાધાર (બારડોલી અને ખેરાળુ નજીક) સહિતનાં અનેક શહેરોમાં મેળવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જતા પહેલાં તેમણે તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વિતાવી હતી. તેમણે મુંબઈની રામનારાયણ રુઇયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૫૫માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ)ની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. શરૂઆતમાં તેઓ કોલેજના લેક્ચરર બનવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ સંજોગો તેમને ઉચ્ચ શાળાના શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા તરફ દોરી ગયા.
== કારકિર્દી ==
=== શિક્ષણ ===
ગાંધીએ છ વર્ષ વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જેમાં [[મુંબઈ]]<nowiki/>ના ઘાટકોપરસ્થિત રામજી આશર શાળા પણ સામેલ હતી.
=== પત્રકારત્વ ===
[[ચિત્ર:Hasmukh_Gandhi_illustration_A.png|thumb|સમકાલીનની વરાયટી પૂર્તિ માટે હસમુખ ગાંધીના, ૨૦૦૦માં બનાવવામાં આવેલા મૂળ ચિત્ર પરથી પુનઃનિર્મિત કરેલું ચિત્ર. દિવ્યાંગ શુક્લ સંપાદિત તેમના લેખોના એકમાત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર પણ મૂળ ચિત્રનો ઉપયોગ થયો હતો.]]
૧૯૫૮માં ગાંધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક અગ્રણી સાંજના દૈનિક ''જન્મભૂમિ સાથે'' જોડાઈને પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે ૧૯૭૨ સુધી ત્યાં કામ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન મેનેજમેન્ટે તેમને મુંબઈ પરત ફર્યા તે પહેલાં, ૧૯૬૮ અને ૧૯૬૯ની વચ્ચે, તે જ ટ્રસ્ટ હેઠળના અન્ય દૈનિક અખબાર ''પ્રતાપ'' માટે કામ કરવા માટે સુરત મોકલ્યા હતા.
૧૯૭૨માં એક્સપ્રેસ ગ્રુપે [[અમદાવાદ]] સ્થિત દૈનિક ''લોકસત્તા''ની મુંબઈ આવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં ગાંધીને તેના નિવાસી સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ આવૃત્તિ શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ટૂંકા ગાળા માટે ગાંધી માટે બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હતી.
પછી તેમણે પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે આઠ મહિના સુધી કામ કર્યું હતું. બાદમાં દૈનિક ''જનશક્તિ'' સાથે સહાયક સંપાદક રૂપે જોડાયા. ''જનશક્તિ'' બંધ થયા પછી તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પાછા ફર્યા હતા અને ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ''જન્મભૂમિ પ્રવાસી'' દૈનિકમાં સહાયક સંપાદક તરીકે સેવા આપી હતી.
==== ''સમકાલીન'' યુગ (૧૯૮૪-૧૯૯૫) ====
તેમનો સૌથી પ્રભાવશાળી તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેમણે ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રકાશન '''સમકાલીન'' "નું તંત્રીપદ સંભાળ્યું. તેમના તંત્રીપદ હેઠળ ''સમકાલીન'' દૈનિકે ગુજરાતી પત્રકારત્વના નિયમોને નવેસરથી લખ્યા, ઉદ્યોગ માટે સંપૂર્ણપણે નવા માપદંડો સ્થાપિત કર્યા. ગાંધીનું ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ હતું, તેઓને હિન્દી અને મરાઠીની ઊંડી સમજ હતી અને તેમની વ્યાકરણમાં અસાધારણ નિપુણતા હતી.[https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/hasmukh-gandhi-inadvertently-kuseva-130039914.html]
તેમના તંત્રીપદ હેઠળ, સમકાલીને દોષરહિત સામગ્રી, આકર્ષક શીર્ષકો, સમાચાર અને ફીચર લેખોની નોખી પ્રસ્તુતિ અને ગુજરાતી પ્રેસમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા લેઆઉટ માટે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આ દૈનિકની એટલી વ્યાપક માગ હતી કે તે ગુજરાત અને ભારતના વિવિધ ભાગોમાં વ્યાપકપણે વાંચવામાં આવતું હતું. વાચકો પ્રકાશનના બે કે ત્રણ દિવસ પછી પણ તેમની નકલો આતુરતાથી ખરીદતા હતા. ૧૯૮૪ અને ૧૯૯૫ની વચ્ચે, ''સમકાલીન'' ભારતનું સૌથી વધુ ચર્ચિત ગુજરાતી અખબાર હતું.
સમકાલીન વિશે [[ગુજરાતી વિશ્વકોશ]] નોંધે છે, "‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસ્સો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું."<ref>{{Cite web|title=સમકાલીન (1984થી 2005) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-1984%E0%AA%A5%E0%AB%80-2005/|access-date=2026-06-24}}</ref>
==== પછીની કારકિર્દી ====
ગાંધીએ ફેબ્રુઆરી ૧૯૯૫માં ''સમકાલીન'' છોડ્યું હતું. એ પછી તેમણે અભિયાન જૂથ સાથે ટૂંક સમય માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે જૂથના સાંધ્ય ગુજરાતી અખબાર, ''સમંતર પ્રવાહ''માં વ્યાપક યોગદાન આપ્યું હતું. પાછળથી તેમની કારકિર્દીમાં તેઓએ મિડ-ડે ગ્રુપના પ્રકાશન, ''ગુજરાતી મિડ-ડે'' માટે ખાસ્સું લેખન કર્યું હતું.<ref name=":1" />
== અવસાન અને વારસો ==
ગાંધી ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈના [[વિલે પાર્લે]] સ્થિત એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા.<ref name=":1">{{Cite web|last=શાહ|first=સૌરભ|date=2024-01-14|title=મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ|url=https://www.newspremi.com/samkaleen-hasmukh-gandhi/|access-date=2026-06-24|website=www.newspremi.com}}</ref>
તેમના ચુનંદા અગ્રલેખો અને લેખોનું પુસ્તકરૂપ સંકલન, ''મારા મનગમતા તંત્રીલેખો'', પાછળથી દિવ્યાંગ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહ એકમાત્ર એવું પ્રકાશિત પુસ્તક છે જેણે હસમુખ ગાંધીના પત્રકારત્વના વ્યાપક કાર્યને સાચવ્યું છે અને એની યાદ કરાવે છે.
== અંગત જીવન ==
હસમુખ ગાંધીએ ૧૯૬૦માં સરલા ધીરજલાલ રાચ્છ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીના એકમાત્ર સંતાનનું નામ સ્વપ્ના છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://www.amazon.in/Mangamata-Tantrilekho-Gujarati-Hasmukh-Gandhi-ebook/dp/B0788WGKSK/ref=sr_1_1?crid=791YF8BXHOYM&dib=eyJ2IjoiMSJ9.vxWlm7SO-QkApNGmUnts0E0am5SBIySDlMQRmIpfOirPQB9nlFs7pXOZzQvgGgn_w2Eocu21_Ls3gJjB_jfPqVsRaGN7IGvo7PGfE69bBQThXAp3psw-pV75rT5ClS6lt8uWP07GTrVThSRJOG-aF9aN0mOj2zb_ZHG3NLap50DpJGXttfMVHfF9y72HDdz2.4b5f4Yt2dKboTNejTnKLAbMu4dGd1R58RtTlVSPMr7A&dib_tag=se&keywords=Hasmukh+Gandhi&qid=1782263876&sprefix=hasmukh+gandhi%2Caps%2C218&sr=8-1 હસમુખ ગાંધીના ચુનંદા તંત્રીલેખો (૨૦૧૧)]
[[શ્રેણી:પત્રકાર]]
[[શ્રેણી:૧૯૩૨માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૯માં મૃત્યુ]]
rktz8bg566d3gw5ddh2h4432r0d5mm8
901899
901898
2026-06-28T12:23:55Z
Morkoz
87977
[[Special:Contributions/Egujarati|Egujarati]] ([[User talk:Egujarati|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/901898|901898]] પાછો વાળ્યો [[विकिपीडिया:बाहरी कड़ियाँ]]
901899
wikitext
text/x-wiki
[[ચિત્ર:Hasmukh_Gandhi.png|thumb|હસમુખ ગાંધી]]
'''હસમુખ ચીમનલાલ ગાંધી''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨-૨૬ જાન્યુઆરી ૧૯૯૯) એક અગ્રણી ભારતીય પત્રકાર, સંપાદક અને શિક્ષક હતા, જેઓ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પત્રકારત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વ્યાપકપણે ઓળખાય છે. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં, તેમણે ''[[જન્મભૂમિ (સમાચારપત્ર)|જન્મભૂમિ]]'', ''જનશક્તિ'' અને સૌથી વધુ નોંધપાત્ર રીતે, ''સમકાલીન'' સહિત મુખ્ય ગુજરાતી પ્રકાશનોમાં મુખ્ય સંપાદકીય હોદ્દાઓ પર સેવા આપી હતી, જેણે ગુજરાતી પ્રિન્ટ મીડિયાના ઇતિહાસ પર કાયમી અસર છોડી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
હસમુખ ગાંધીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[વડોદરા]] શહેરના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમના પિતા ચીમનલાલ ગાંધી સરકારી શાળાના શિક્ષક હોવાથી, પરિવારે વારંવાર સ્થળાંતરોનો કરવા પડ્યા હતા. ગાંધીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેસાણાના [[દહેગામ]], પાદરા, ધંધુકા, ગંગાધાર (બારડોલી અને ખેરાળુ નજીક) સહિતનાં અનેક શહેરોમાં મેળવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જતા પહેલાં તેમણે તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વિતાવી હતી. તેમણે મુંબઈની રામનારાયણ રુઇયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૫૫માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ)ની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. શરૂઆતમાં તેઓ કોલેજના લેક્ચરર બનવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ સંજોગો તેમને ઉચ્ચ શાળાના શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા તરફ દોરી ગયા.
== કારકિર્દી ==
=== શિક્ષણ ===
ગાંધીએ છ વર્ષ વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જેમાં [[મુંબઈ]]<nowiki/>ના ઘાટકોપરસ્થિત રામજી આશર શાળા પણ સામેલ હતી.
=== પત્રકારત્વ ===
[[ચિત્ર:Hasmukh_Gandhi_illustration_A.png|thumb|સમકાલીનની વરાયટી પૂર્તિ માટે હસમુખ ગાંધીના, ૨૦૦૦માં બનાવવામાં આવેલા મૂળ ચિત્ર પરથી પુનઃનિર્મિત કરેલું ચિત્ર. દિવ્યાંગ શુક્લ સંપાદિત તેમના લેખોના એકમાત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર પણ મૂળ ચિત્રનો ઉપયોગ થયો હતો.]]
૧૯૫૮માં ગાંધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક અગ્રણી સાંજના દૈનિક ''જન્મભૂમિ સાથે'' જોડાઈને પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે ૧૯૭૨ સુધી ત્યાં કામ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન મેનેજમેન્ટે તેમને મુંબઈ પરત ફર્યા તે પહેલાં, ૧૯૬૮ અને ૧૯૬૯ની વચ્ચે, તે જ ટ્રસ્ટ હેઠળના અન્ય દૈનિક અખબાર ''પ્રતાપ'' માટે કામ કરવા માટે સુરત મોકલ્યા હતા.
૧૯૭૨માં એક્સપ્રેસ ગ્રુપે [[અમદાવાદ]] સ્થિત દૈનિક ''લોકસત્તા''ની મુંબઈ આવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં ગાંધીને તેના નિવાસી સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ આવૃત્તિ શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ટૂંકા ગાળા માટે ગાંધી માટે બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હતી.
પછી તેમણે પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે આઠ મહિના સુધી કામ કર્યું હતું. બાદમાં દૈનિક ''જનશક્તિ'' સાથે સહાયક સંપાદક રૂપે જોડાયા. ''જનશક્તિ'' બંધ થયા પછી તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પાછા ફર્યા હતા અને ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ''જન્મભૂમિ પ્રવાસી'' દૈનિકમાં સહાયક સંપાદક તરીકે સેવા આપી હતી.
==== ''સમકાલીન'' યુગ (૧૯૮૪-૧૯૯૫) ====
તેમનો સૌથી પ્રભાવશાળી તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેમણે ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રકાશન '''સમકાલીન'' "નું તંત્રીપદ સંભાળ્યું. તેમના તંત્રીપદ હેઠળ ''સમકાલીન'' દૈનિકે ગુજરાતી પત્રકારત્વના નિયમોને નવેસરથી લખ્યા, ઉદ્યોગ માટે સંપૂર્ણપણે નવા માપદંડો સ્થાપિત કર્યા. ગાંધીનું ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ હતું, તેઓને હિન્દી અને મરાઠીની ઊંડી સમજ હતી અને તેમની વ્યાકરણમાં અસાધારણ નિપુણતા હતી.
તેમના તંત્રીપદ હેઠળ, સમકાલીને દોષરહિત સામગ્રી, આકર્ષક શીર્ષકો, સમાચાર અને ફીચર લેખોની નોખી પ્રસ્તુતિ અને ગુજરાતી પ્રેસમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા લેઆઉટ માટે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આ દૈનિકની એટલી વ્યાપક માગ હતી કે તે ગુજરાત અને ભારતના વિવિધ ભાગોમાં વ્યાપકપણે વાંચવામાં આવતું હતું. વાચકો પ્રકાશનના બે કે ત્રણ દિવસ પછી પણ તેમની નકલો આતુરતાથી ખરીદતા હતા. ૧૯૮૪ અને ૧૯૯૫ની વચ્ચે, ''સમકાલીન'' ભારતનું સૌથી વધુ ચર્ચિત ગુજરાતી અખબાર હતું.
સમકાલીન વિશે [[ગુજરાતી વિશ્વકોશ]] નોંધે છે, "‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસ્સો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું."<ref>{{Cite web|title=સમકાલીન (1984થી 2005) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-1984%E0%AA%A5%E0%AB%80-2005/|access-date=2026-06-24}}</ref>
==== પછીની કારકિર્દી ====
ગાંધીએ ફેબ્રુઆરી ૧૯૯૫માં ''સમકાલીન'' છોડ્યું હતું. એ પછી તેમણે અભિયાન જૂથ સાથે ટૂંક સમય માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે જૂથના સાંધ્ય ગુજરાતી અખબાર, ''સમંતર પ્રવાહ''માં વ્યાપક યોગદાન આપ્યું હતું. પાછળથી તેમની કારકિર્દીમાં તેઓએ મિડ-ડે ગ્રુપના પ્રકાશન, ''ગુજરાતી મિડ-ડે'' માટે ખાસ્સું લેખન કર્યું હતું.<ref name=":1" />
== અવસાન અને વારસો ==
ગાંધી ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈના [[વિલે પાર્લે]] સ્થિત એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા.<ref name=":1">{{Cite web|last=શાહ|first=સૌરભ|date=2024-01-14|title=મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ|url=https://www.newspremi.com/samkaleen-hasmukh-gandhi/|access-date=2026-06-24|website=www.newspremi.com}}</ref>
તેમના ચુનંદા અગ્રલેખો અને લેખોનું પુસ્તકરૂપ સંકલન, ''મારા મનગમતા તંત્રીલેખો'', પાછળથી દિવ્યાંગ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહ એકમાત્ર એવું પ્રકાશિત પુસ્તક છે જેણે હસમુખ ગાંધીના પત્રકારત્વના વ્યાપક કાર્યને સાચવ્યું છે અને એની યાદ કરાવે છે.
== અંગત જીવન ==
હસમુખ ગાંધીએ ૧૯૬૦માં સરલા ધીરજલાલ રાચ્છ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીના એકમાત્ર સંતાનનું નામ સ્વપ્ના છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://www.amazon.in/Mangamata-Tantrilekho-Gujarati-Hasmukh-Gandhi-ebook/dp/B0788WGKSK/ref=sr_1_1?crid=791YF8BXHOYM&dib=eyJ2IjoiMSJ9.vxWlm7SO-QkApNGmUnts0E0am5SBIySDlMQRmIpfOirPQB9nlFs7pXOZzQvgGgn_w2Eocu21_Ls3gJjB_jfPqVsRaGN7IGvo7PGfE69bBQThXAp3psw-pV75rT5ClS6lt8uWP07GTrVThSRJOG-aF9aN0mOj2zb_ZHG3NLap50DpJGXttfMVHfF9y72HDdz2.4b5f4Yt2dKboTNejTnKLAbMu4dGd1R58RtTlVSPMr7A&dib_tag=se&keywords=Hasmukh+Gandhi&qid=1782263876&sprefix=hasmukh+gandhi%2Caps%2C218&sr=8-1 હસમુખ ગાંધીના ચુનંદા તંત્રીલેખો (૨૦૧૧)]
[[શ્રેણી:પત્રકાર]]
[[શ્રેણી:૧૯૩૨માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૯માં મૃત્યુ]]
lffbykzzgw1wdj9gqowme2uo65estb9
901901
901899
2026-06-28T12:37:13Z
Morkoz
87977
oops
901901
wikitext
text/x-wiki
[[ચિત્ર:Hasmukh_Gandhi.png|thumb|હસમુખ ગાંધી]]
'''હસમુખ ચીમનલાલ ગાંધી''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨-૨૬ જાન્યુઆરી ૧૯૯૯) એક અગ્રણી ભારતીય પત્રકાર, સંપાદક અને શિક્ષક હતા, જેઓ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પત્રકારત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વ્યાપકપણે ઓળખાય છે. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં, તેમણે ''[[જન્મભૂમિ (સમાચારપત્ર)|જન્મભૂમિ]]'', ''જનશક્તિ'' અને સૌથી વધુ નોંધપાત્ર રીતે, ''સમકાલીન'' સહિત મુખ્ય ગુજરાતી પ્રકાશનોમાં મુખ્ય સંપાદકીય હોદ્દાઓ પર સેવા આપી હતી, જેણે ગુજરાતી પ્રિન્ટ મીડિયાના ઇતિહાસ પર કાયમી અસર છોડી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
હસમુખ ગાંધીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[વડોદરા]] શહેરના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમના પિતા ચીમનલાલ ગાંધી સરકારી શાળાના શિક્ષક હોવાથી, પરિવારે વારંવાર સ્થળાંતરોનો કરવા પડ્યા હતા. ગાંધીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેસાણાના [[દહેગામ]], પાદરા, ધંધુકા, ગંગાધાર (બારડોલી અને ખેરાળુ નજીક) સહિતનાં અનેક શહેરોમાં મેળવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જતા પહેલાં તેમણે તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વિતાવી હતી. તેમણે મુંબઈની રામનારાયણ રુઇયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૫૫માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ)ની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. શરૂઆતમાં તેઓ કોલેજના લેક્ચરર બનવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ સંજોગો તેમને ઉચ્ચ શાળાના શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા તરફ દોરી ગયા.
== કારકિર્દી ==
=== શિક્ષણ ===
ગાંધીએ છ વર્ષ વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જેમાં [[મુંબઈ]]<nowiki/>ના ઘાટકોપરસ્થિત રામજી આશર શાળા પણ સામેલ હતી.
=== પત્રકારત્વ ===
[[ચિત્ર:Hasmukh_Gandhi_illustration_A.png|thumb|સમકાલીનની વરાયટી પૂર્તિ માટે હસમુખ ગાંધીના, ૨૦૦૦માં બનાવવામાં આવેલા મૂળ ચિત્ર પરથી પુનઃનિર્મિત કરેલું ચિત્ર. દિવ્યાંગ શુક્લ સંપાદિત તેમના લેખોના એકમાત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર પણ મૂળ ચિત્રનો ઉપયોગ થયો હતો.]]
૧૯૫૮માં ગાંધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક અગ્રણી સાંજના દૈનિક ''જન્મભૂમિ સાથે'' જોડાઈને પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે ૧૯૭૨ સુધી ત્યાં કામ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન મેનેજમેન્ટે તેમને મુંબઈ પરત ફર્યા તે પહેલાં, ૧૯૬૮ અને ૧૯૬૯ની વચ્ચે, તે જ ટ્રસ્ટ હેઠળના અન્ય દૈનિક અખબાર ''પ્રતાપ'' માટે કામ કરવા માટે સુરત મોકલ્યા હતા.
૧૯૭૨માં એક્સપ્રેસ ગ્રુપે [[અમદાવાદ]] સ્થિત દૈનિક ''લોકસત્તા''ની મુંબઈ આવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં ગાંધીને તેના નિવાસી સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ આવૃત્તિ શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ટૂંકા ગાળા માટે ગાંધી માટે બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હતી.
પછી તેમણે પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે આઠ મહિના સુધી કામ કર્યું હતું. બાદમાં દૈનિક ''જનશક્તિ'' સાથે સહાયક સંપાદક રૂપે જોડાયા. ''જનશક્તિ'' બંધ થયા પછી તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પાછા ફર્યા હતા અને ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ''જન્મભૂમિ પ્રવાસી'' દૈનિકમાં સહાયક સંપાદક તરીકે સેવા આપી હતી.
==== ''સમકાલીન'' યુગ (૧૯૮૪-૧૯૯૫) ====
તેમનો સૌથી પ્રભાવશાળી તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેમણે ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રકાશન '''સમકાલીન'' "નું તંત્રીપદ સંભાળ્યું. તેમના તંત્રીપદ હેઠળ ''સમકાલીન'' દૈનિકે ગુજરાતી પત્રકારત્વના નિયમોને નવેસરથી લખ્યા, ઉદ્યોગ માટે સંપૂર્ણપણે નવા માપદંડો સ્થાપિત કર્યા. ગાંધીનું ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ હતું, તેઓને હિન્દી અને મરાઠીની ઊંડી સમજ હતી અને તેમની વ્યાકરણમાં અસાધારણ નિપુણતા હતી.<ref>{{Cite web|title=નીલે ગગન કે તલે:હસમુખ ગાંધી: અજાણતાં કુસેવા|url=https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/hasmukh-gandhi-inadvertently-kuseva-130039914.html}}</ref>
તેમના તંત્રીપદ હેઠળ, સમકાલીને દોષરહિત સામગ્રી, આકર્ષક શીર્ષકો, સમાચાર અને ફીચર લેખોની નોખી પ્રસ્તુતિ અને ગુજરાતી પ્રેસમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા લેઆઉટ માટે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આ દૈનિકની એટલી વ્યાપક માગ હતી કે તે ગુજરાત અને ભારતના વિવિધ ભાગોમાં વ્યાપકપણે વાંચવામાં આવતું હતું. વાચકો પ્રકાશનના બે કે ત્રણ દિવસ પછી પણ તેમની નકલો આતુરતાથી ખરીદતા હતા. ૧૯૮૪ અને ૧૯૯૫ની વચ્ચે, ''સમકાલીન'' ભારતનું સૌથી વધુ ચર્ચિત ગુજરાતી અખબાર હતું.
સમકાલીન વિશે [[ગુજરાતી વિશ્વકોશ]] નોંધે છે, "‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસ્સો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું."<ref>{{Cite web|title=સમકાલીન (1984થી 2005) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-1984%E0%AA%A5%E0%AB%80-2005/|access-date=2026-06-24}}</ref>
==== પછીની કારકિર્દી ====
ગાંધીએ ફેબ્રુઆરી ૧૯૯૫માં ''સમકાલીન'' છોડ્યું હતું. એ પછી તેમણે અભિયાન જૂથ સાથે ટૂંક સમય માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે જૂથના સાંધ્ય ગુજરાતી અખબાર, ''સમંતર પ્રવાહ''માં વ્યાપક યોગદાન આપ્યું હતું. પાછળથી તેમની કારકિર્દીમાં તેઓએ મિડ-ડે ગ્રુપના પ્રકાશન, ''ગુજરાતી મિડ-ડે'' માટે ખાસ્સું લેખન કર્યું હતું.<ref name=":1" />
== અવસાન અને વારસો ==
ગાંધી ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈના [[વિલે પાર્લે]] સ્થિત એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા.<ref name=":1">{{Cite web|last=શાહ|first=સૌરભ|date=2024-01-14|title=મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ|url=https://www.newspremi.com/samkaleen-hasmukh-gandhi/|access-date=2026-06-24|website=www.newspremi.com}}</ref>
તેમના ચુનંદા અગ્રલેખો અને લેખોનું પુસ્તકરૂપ સંકલન, ''મારા મનગમતા તંત્રીલેખો'', પાછળથી દિવ્યાંગ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહ એકમાત્ર એવું પ્રકાશિત પુસ્તક છે જેણે હસમુખ ગાંધીના પત્રકારત્વના વ્યાપક કાર્યને સાચવ્યું છે અને એની યાદ કરાવે છે.
== અંગત જીવન ==
હસમુખ ગાંધીએ ૧૯૬૦માં સરલા ધીરજલાલ રાચ્છ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીના એકમાત્ર સંતાનનું નામ સ્વપ્ના છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://www.amazon.in/Mangamata-Tantrilekho-Gujarati-Hasmukh-Gandhi-ebook/dp/B0788WGKSK/ref=sr_1_1?crid=791YF8BXHOYM&dib=eyJ2IjoiMSJ9.vxWlm7SO-QkApNGmUnts0E0am5SBIySDlMQRmIpfOirPQB9nlFs7pXOZzQvgGgn_w2Eocu21_Ls3gJjB_jfPqVsRaGN7IGvo7PGfE69bBQThXAp3psw-pV75rT5ClS6lt8uWP07GTrVThSRJOG-aF9aN0mOj2zb_ZHG3NLap50DpJGXttfMVHfF9y72HDdz2.4b5f4Yt2dKboTNejTnKLAbMu4dGd1R58RtTlVSPMr7A&dib_tag=se&keywords=Hasmukh+Gandhi&qid=1782263876&sprefix=hasmukh+gandhi%2Caps%2C218&sr=8-1 હસમુખ ગાંધીના ચુનંદા તંત્રીલેખો (૨૦૧૧)]
[[શ્રેણી:પત્રકાર]]
[[શ્રેણી:૧૯૩૨માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૯માં મૃત્યુ]]
r6lwe7oza7jrwvk6o1cf7k4jkkq600e
901905
901901
2026-06-29T01:22:59Z
Egujarati
2997
જાણીતી જાણકારી ઉમેરી.
901905
wikitext
text/x-wiki
[[ચિત્ર:Hasmukh_Gandhi.png|thumb|હસમુખ ગાંધી]]
'''હસમુખ ચીમનલાલ ગાંધી''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨-૨૬ જાન્યુઆરી ૧૯૯૯) એક અગ્રણી ભારતીય પત્રકાર, સંપાદક અને શિક્ષક હતા, જેઓ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પત્રકારત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વ્યાપકપણે ઓળખાય છે. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં, તેમણે ''[[જન્મભૂમિ (સમાચારપત્ર)|જન્મભૂમિ]]'', ''જનશક્તિ'' અને સૌથી વધુ નોંધપાત્ર રીતે, ''સમકાલીન'' સહિત મુખ્ય ગુજરાતી પ્રકાશનોમાં મુખ્ય સંપાદકીય હોદ્દાઓ પર સેવા આપી હતી, જેણે ગુજરાતી પ્રિન્ટ મીડિયાના ઇતિહાસ પર કાયમી અસર છોડી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
હસમુખ ગાંધીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[વડોદરા]] શહેરના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમના પિતા ચીમનલાલ ગાંધી સરકારી શાળાના શિક્ષક હોવાથી, પરિવારે વારંવાર સ્થળાંતરોનો કરવા પડ્યા હતા. ગાંધીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેસાણાના [[દહેગામ]], પાદરા, ધંધુકા, ગંગાધાર (બારડોલી અને ખેરાળુ નજીક) સહિતનાં અનેક શહેરોમાં મેળવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જતા પહેલાં તેમણે તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વિતાવી હતી. તેમણે મુંબઈની રામનારાયણ રુઇયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૫૫માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ)ની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. શરૂઆતમાં તેઓ કોલેજના લેક્ચરર બનવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ સંજોગો તેમને ઉચ્ચ શાળાના શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા તરફ દોરી ગયા.
== કારકિર્દી ==
=== શિક્ષણ ===
ગાંધીએ છ વર્ષ વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જેમાં [[મુંબઈ]]<nowiki/>ના ઘાટકોપરસ્થિત રામજી આશર શાળા પણ સામેલ હતી.
=== પત્રકારત્વ ===
[[ચિત્ર:Hasmukh_Gandhi_illustration_A.png|thumb|સમકાલીનની વરાયટી પૂર્તિ માટે હસમુખ ગાંધીના, ૨૦૦૦માં બનાવવામાં આવેલા મૂળ ચિત્ર પરથી પુનઃનિર્મિત કરેલું ચિત્ર. દિવ્યાંગ શુક્લ સંપાદિત તેમના લેખોના એકમાત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર પણ મૂળ ચિત્રનો ઉપયોગ થયો હતો.]]
૧૯૫૮માં ગાંધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક અગ્રણી સાંજના દૈનિક ''જન્મભૂમિ સાથે'' જોડાઈને પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે ૧૯૭૨ સુધી ત્યાં કામ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન મેનેજમેન્ટે તેમને મુંબઈ પરત ફર્યા તે પહેલાં, ૧૯૬૮ અને ૧૯૬૯ની વચ્ચે, તે જ ટ્રસ્ટ હેઠળના અન્ય દૈનિક અખબાર ''પ્રતાપ'' માટે કામ કરવા માટે સુરત મોકલ્યા હતા.
૧૯૭૨માં એક્સપ્રેસ ગ્રુપે [[અમદાવાદ]] સ્થિત દૈનિક ''લોકસત્તા''ની મુંબઈ આવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં ગાંધીને તેના નિવાસી સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ આવૃત્તિ શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ટૂંકા ગાળા માટે ગાંધી માટે બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હતી.
પછી તેમણે પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે આઠ મહિના સુધી કામ કર્યું હતું. બાદમાં દૈનિક ''જનશક્તિ'' સાથે સહાયક સંપાદક રૂપે જોડાયા. ''જનશક્તિ'' બંધ થયા પછી તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પાછા ફર્યા હતા અને ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ''જન્મભૂમિ પ્રવાસી'' દૈનિકમાં સહાયક સંપાદક તરીકે સેવા આપી હતી.
==== ''સમકાલીન'' યુગ (૧૯૮૪-૧૯૯૫) ====
તેમનો સૌથી પ્રભાવશાળી તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેમણે ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રકાશન '''સમકાલીન'' "નું તંત્રીપદ સંભાળ્યું. તેમના તંત્રીપદ હેઠળ ''સમકાલીન'' દૈનિકે ગુજરાતી પત્રકારત્વના નિયમોને નવેસરથી લખ્યા, ઉદ્યોગ માટે સંપૂર્ણપણે નવા માપદંડો સ્થાપિત કર્યા. ગાંધીનું ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ હતું, તેઓને હિન્દી અને મરાઠીની ઊંડી સમજ હતી અને તેમની વ્યાકરણમાં અસાધારણ નિપુણતા હતી.<ref>{{Cite web|title=નીલે ગગન કે તલે:હસમુખ ગાંધી: અજાણતાં કુસેવા|url=https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/hasmukh-gandhi-inadvertently-kuseva-130039914.html}}</ref>
તેમના તંત્રીપદ હેઠળ, સમકાલીને દોષરહિત સામગ્રી, આકર્ષક શીર્ષકો, સમાચાર અને ફીચર લેખોની નોખી પ્રસ્તુતિ અને ગુજરાતી પ્રેસમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા લેઆઉટ માટે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આ દૈનિકની એટલી વ્યાપક માગ હતી કે તે ગુજરાત અને ભારતના વિવિધ ભાગોમાં વ્યાપકપણે વાંચવામાં આવતું હતું. વાચકો પ્રકાશનના બે કે ત્રણ દિવસ પછી પણ તેમની નકલો આતુરતાથી ખરીદતા હતા. ૧૯૮૪ અને ૧૯૯૫ની વચ્ચે, ''સમકાલીન'' ભારતનું સૌથી વધુ ચર્ચિત ગુજરાતી અખબાર હતું. પોતાના નામ ઉપરાંત હસમુખ ગાંધીએ વિવિધ તખલ્લુસ હેઠણ લેખન કર્યું હતું, જેમાનું એક તૃણ તલાટી તેઓનું જાણીતું તખલ્લુસ હતું.
સમકાલીન વિશે [[ગુજરાતી વિશ્વકોશ]] નોંધે છે, "‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસ્સો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું."<ref>{{Cite web|title=સમકાલીન (1984થી 2005) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-1984%E0%AA%A5%E0%AB%80-2005/|access-date=2026-06-24}}</ref>
==== પછીની કારકિર્દી ====
ગાંધીએ ફેબ્રુઆરી ૧૯૯૫માં ''સમકાલીન'' છોડ્યું હતું. એ પછી તેમણે અભિયાન જૂથ સાથે ટૂંક સમય માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે જૂથના સાંધ્ય ગુજરાતી અખબાર, ''સમંતર પ્રવાહ''માં વ્યાપક યોગદાન આપ્યું હતું. પાછળથી તેમની કારકિર્દીમાં તેઓએ મિડ-ડે ગ્રુપના પ્રકાશન, ''ગુજરાતી મિડ-ડે'' માટે ખાસ્સું લેખન કર્યું હતું.<ref name=":1" />
== અવસાન અને વારસો ==
ગાંધી ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈના [[વિલે પાર્લે]] સ્થિત એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા.<ref name=":1">{{Cite web|last=શાહ|first=સૌરભ|date=2024-01-14|title=મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ|url=https://www.newspremi.com/samkaleen-hasmukh-gandhi/|access-date=2026-06-24|website=www.newspremi.com}}</ref>
તેમના ચુનંદા અગ્રલેખો અને લેખોનું પુસ્તકરૂપ સંકલન, ''મારા મનગમતા તંત્રીલેખો'', પાછળથી દિવ્યાંગ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહ એકમાત્ર એવું પ્રકાશિત પુસ્તક છે જેણે હસમુખ ગાંધીના પત્રકારત્વના વ્યાપક કાર્યને સાચવ્યું છે અને એની યાદ કરાવે છે.
== અંગત જીવન ==
હસમુખ ગાંધીએ ૧૯૬૦માં સરલા ધીરજલાલ રાચ્છ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીના એકમાત્ર સંતાનનું નામ સ્વપ્ના છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://www.amazon.in/Mangamata-Tantrilekho-Gujarati-Hasmukh-Gandhi-ebook/dp/B0788WGKSK/ref=sr_1_1?crid=791YF8BXHOYM&dib=eyJ2IjoiMSJ9.vxWlm7SO-QkApNGmUnts0E0am5SBIySDlMQRmIpfOirPQB9nlFs7pXOZzQvgGgn_w2Eocu21_Ls3gJjB_jfPqVsRaGN7IGvo7PGfE69bBQThXAp3psw-pV75rT5ClS6lt8uWP07GTrVThSRJOG-aF9aN0mOj2zb_ZHG3NLap50DpJGXttfMVHfF9y72HDdz2.4b5f4Yt2dKboTNejTnKLAbMu4dGd1R58RtTlVSPMr7A&dib_tag=se&keywords=Hasmukh+Gandhi&qid=1782263876&sprefix=hasmukh+gandhi%2Caps%2C218&sr=8-1 હસમુખ ગાંધીના ચુનંદા તંત્રીલેખો (૨૦૧૧)]
[[શ્રેણી:પત્રકાર]]
[[શ્રેણી:૧૯૩૨માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૯માં મૃત્યુ]]
el6pivkff3negfqwm8had6gwdfcd2t7
901916
901905
2026-06-29T11:56:03Z
KartikMistry
10383
દૂર કરેલું ચિત્ર.
901916
wikitext
text/x-wiki
[[ચિત્ર:Hasmukh_Gandhi.png|thumb|હસમુખ ગાંધી]]
'''હસમુખ ચીમનલાલ ગાંધી''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨-૨૬ જાન્યુઆરી ૧૯૯૯) એક અગ્રણી ભારતીય પત્રકાર, સંપાદક અને શિક્ષક હતા, જેઓ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પત્રકારત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વ્યાપકપણે ઓળખાય છે. ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં, તેમણે ''[[જન્મભૂમિ (સમાચારપત્ર)|જન્મભૂમિ]]'', ''જનશક્તિ'' અને સૌથી વધુ નોંધપાત્ર રીતે, ''સમકાલીન'' સહિત મુખ્ય ગુજરાતી પ્રકાશનોમાં મુખ્ય સંપાદકીય હોદ્દાઓ પર સેવા આપી હતી, જેણે ગુજરાતી પ્રિન્ટ મીડિયાના ઇતિહાસ પર કાયમી અસર છોડી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
હસમુખ ગાંધીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[વડોદરા]] શહેરના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમના પિતા ચીમનલાલ ગાંધી સરકારી શાળાના શિક્ષક હોવાથી, પરિવારે વારંવાર સ્થળાંતરોનો કરવા પડ્યા હતા. ગાંધીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેસાણાના [[દહેગામ]], પાદરા, ધંધુકા, ગંગાધાર (બારડોલી અને ખેરાળુ નજીક) સહિતનાં અનેક શહેરોમાં મેળવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જતા પહેલાં તેમણે તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વિતાવી હતી. તેમણે મુંબઈની રામનારાયણ રુઇયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૫૫માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ)ની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. શરૂઆતમાં તેઓ કોલેજના લેક્ચરર બનવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ સંજોગો તેમને ઉચ્ચ શાળાના શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા તરફ દોરી ગયા.
== કારકિર્દી ==
=== શિક્ષણ ===
ગાંધીએ છ વર્ષ વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જેમાં [[મુંબઈ]]<nowiki/>ના ઘાટકોપરસ્થિત રામજી આશર શાળા પણ સામેલ હતી.
=== પત્રકારત્વ ===
૧૯૫૮માં ગાંધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક અગ્રણી સાંજના દૈનિક ''જન્મભૂમિ સાથે'' જોડાઈને પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે ૧૯૭૨ સુધી ત્યાં કામ કર્યું હતું. આ કાર્યકાળ દરમિયાન મેનેજમેન્ટે તેમને મુંબઈ પરત ફર્યા તે પહેલાં, ૧૯૬૮ અને ૧૯૬૯ની વચ્ચે, તે જ ટ્રસ્ટ હેઠળના અન્ય દૈનિક અખબાર ''પ્રતાપ'' માટે કામ કરવા માટે સુરત મોકલ્યા હતા.
૧૯૭૨માં એક્સપ્રેસ ગ્રુપે [[અમદાવાદ]] સ્થિત દૈનિક ''લોકસત્તા''ની મુંબઈ આવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં ગાંધીને તેના નિવાસી સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ આવૃત્તિ શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ટૂંકા ગાળા માટે ગાંધી માટે બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હતી.
પછી તેમણે પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે આઠ મહિના સુધી કામ કર્યું હતું. બાદમાં દૈનિક ''જનશક્તિ'' સાથે સહાયક સંપાદક રૂપે જોડાયા. ''જનશક્તિ'' બંધ થયા પછી તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પાછા ફર્યા હતા અને ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ''જન્મભૂમિ પ્રવાસી'' દૈનિકમાં સહાયક સંપાદક તરીકે સેવા આપી હતી.
==== ''સમકાલીન'' યુગ (૧૯૮૪-૧૯૯૫) ====
તેમનો સૌથી પ્રભાવશાળી તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેમણે ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રકાશન '''સમકાલીન'' "નું તંત્રીપદ સંભાળ્યું. તેમના તંત્રીપદ હેઠળ ''સમકાલીન'' દૈનિકે ગુજરાતી પત્રકારત્વના નિયમોને નવેસરથી લખ્યા, ઉદ્યોગ માટે સંપૂર્ણપણે નવા માપદંડો સ્થાપિત કર્યા. ગાંધીનું ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ હતું, તેઓને હિન્દી અને મરાઠીની ઊંડી સમજ હતી અને તેમની વ્યાકરણમાં અસાધારણ નિપુણતા હતી.<ref>{{Cite web|title=નીલે ગગન કે તલે:હસમુખ ગાંધી: અજાણતાં કુસેવા|url=https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/hasmukh-gandhi-inadvertently-kuseva-130039914.html}}</ref>
તેમના તંત્રીપદ હેઠળ, સમકાલીને દોષરહિત સામગ્રી, આકર્ષક શીર્ષકો, સમાચાર અને ફીચર લેખોની નોખી પ્રસ્તુતિ અને ગુજરાતી પ્રેસમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા લેઆઉટ માટે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આ દૈનિકની એટલી વ્યાપક માગ હતી કે તે ગુજરાત અને ભારતના વિવિધ ભાગોમાં વ્યાપકપણે વાંચવામાં આવતું હતું. વાચકો પ્રકાશનના બે કે ત્રણ દિવસ પછી પણ તેમની નકલો આતુરતાથી ખરીદતા હતા. ૧૯૮૪ અને ૧૯૯૫ની વચ્ચે, ''સમકાલીન'' ભારતનું સૌથી વધુ ચર્ચિત ગુજરાતી અખબાર હતું. પોતાના નામ ઉપરાંત હસમુખ ગાંધીએ વિવિધ તખલ્લુસ હેઠણ લેખન કર્યું હતું, જેમાનું એક તૃણ તલાટી તેઓનું જાણીતું તખલ્લુસ હતું.
સમકાલીન વિશે [[ગુજરાતી વિશ્વકોશ]] નોંધે છે, "‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસ્સો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું."<ref>{{Cite web|title=સમકાલીન (1984થી 2005) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-1984%E0%AA%A5%E0%AB%80-2005/|access-date=2026-06-24}}</ref>
==== પછીની કારકિર્દી ====
ગાંધીએ ફેબ્રુઆરી ૧૯૯૫માં ''સમકાલીન'' છોડ્યું હતું. એ પછી તેમણે અભિયાન જૂથ સાથે ટૂંક સમય માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે જૂથના સાંધ્ય ગુજરાતી અખબાર, ''સમંતર પ્રવાહ''માં વ્યાપક યોગદાન આપ્યું હતું. પાછળથી તેમની કારકિર્દીમાં તેઓએ મિડ-ડે ગ્રુપના પ્રકાશન, ''ગુજરાતી મિડ-ડે'' માટે ખાસ્સું લેખન કર્યું હતું.<ref name=":1" />
== અવસાન અને વારસો ==
ગાંધી ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈના [[વિલે પાર્લે]] સ્થિત એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા.<ref name=":1">{{Cite web|last=શાહ|first=સૌરભ|date=2024-01-14|title=મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ|url=https://www.newspremi.com/samkaleen-hasmukh-gandhi/|access-date=2026-06-24|website=www.newspremi.com}}</ref>
તેમના ચુનંદા અગ્રલેખો અને લેખોનું પુસ્તકરૂપ સંકલન, ''મારા મનગમતા તંત્રીલેખો'', પાછળથી દિવ્યાંગ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહ એકમાત્ર એવું પ્રકાશિત પુસ્તક છે જેણે હસમુખ ગાંધીના પત્રકારત્વના વ્યાપક કાર્યને સાચવ્યું છે અને એની યાદ કરાવે છે.
== અંગત જીવન ==
હસમુખ ગાંધીએ ૧૯૬૦માં સરલા ધીરજલાલ રાચ્છ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીના એકમાત્ર સંતાનનું નામ સ્વપ્ના છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://www.amazon.in/Mangamata-Tantrilekho-Gujarati-Hasmukh-Gandhi-ebook/dp/B0788WGKSK/ref=sr_1_1?crid=791YF8BXHOYM&dib=eyJ2IjoiMSJ9.vxWlm7SO-QkApNGmUnts0E0am5SBIySDlMQRmIpfOirPQB9nlFs7pXOZzQvgGgn_w2Eocu21_Ls3gJjB_jfPqVsRaGN7IGvo7PGfE69bBQThXAp3psw-pV75rT5ClS6lt8uWP07GTrVThSRJOG-aF9aN0mOj2zb_ZHG3NLap50DpJGXttfMVHfF9y72HDdz2.4b5f4Yt2dKboTNejTnKLAbMu4dGd1R58RtTlVSPMr7A&dib_tag=se&keywords=Hasmukh+Gandhi&qid=1782263876&sprefix=hasmukh+gandhi%2Caps%2C218&sr=8-1 હસમુખ ગાંધીના ચુનંદા તંત્રીલેખો (૨૦૧૧)]
[[શ્રેણી:પત્રકાર]]
[[શ્રેણી:૧૯૩૨માં જન્મ]]
[[શ્રેણી:૧૯૯૯માં મૃત્યુ]]
o5b9g3xt95oimvukfmspc38mlpm89zu
સભ્યની ચર્ચા:Morkoz
3
154614
901900
2026-06-28T12:23:57Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901900
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Morkoz}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૫૩, ૨૮ જૂન ૨૦૨૬ (IST)
oeqet1gvy7vrd6nd1elc0eon1lbznx3
સભ્યની ચર્ચા:Parmar Utsav
3
154615
901908
2026-06-29T05:29:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901908
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Parmar Utsav}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૫૯, ૨૯ જૂન ૨૦૨૬ (IST)
cz7t0ghztgaxiwddwmo77bcj8lahrnb
સભ્ય:Parmar Utsav
2
154616
901910
2026-06-29T05:38:29Z
Parmar Utsav
87985
મોહનદાસ કરમચંદ ગાંધી
901910
wikitext
text/x-wiki
'''પ્રકરણ : પાટા પરની લડત અને મેદાનનો જંગ'''
gkcbdxfjtxfxyh0n9nas8xy9knst623
સભ્યની ચર્ચા:PritamPatel2006
3
154617
901911
2026-06-29T05:51:03Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901911
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=PritamPatel2006}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૨૧, ૨૯ જૂન ૨૦૨૬ (IST)
7co2uqn7cuij5g5mfmzbostcgwb18vp
સભ્યની ચર્ચા:Lišiak
3
154618
901914
2026-06-29T10:28:02Z
Neriah
62307
Neriahએ [[સભ્યની ચર્ચા:Lišiak]]ને [[સભ્યની ચર્ચા:Corin]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Lišiak|Lišiak]]" to "[[Special:CentralAuth/Corin|Corin]]"
901914
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Corin]]
a538j00xpdc96z6ksi7i0jy6jxcuzj0