વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
વાંસદા
0
4599
901983
901876
2026-07-01T05:52:37Z
JADAV BHARGAV RATILAL
87915
901983
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = વાંસદા
| native_name =
| native_name_lang =
| other_name =
| nickname =
| settlement_type = નગર
| image_skyline = Market street, Vansda, Gujarat India.JPG
| image_alt =
| image_caption = વાંસદાના બજારનો એક માર્ગ
| pushpin_map = India Gujarat
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = વાંસદાનું ગુજરાતમાં સ્થાન
| coordinates = {{coord|20.45|N|73.22|E|display=inline}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| seat_type =
| seat =
| government_type =
| governing_body =
| leader_title =
| leader_name =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 215
| elevation_footnotes =
| elevation_m = 76
| population_total = 14072
| population_as_of = ૨૦૧૧
| population_rank =
| population_density_km2 =
| population_demonym =
| population_footnotes = <ref>{{Cite web|url=https://www.censusindia.co.in/villagestowns/bansda-taluka-navsari-gujarat-3926|title=Villages and Towns in Bansda Taluka of Navsari, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2018-10-09|archive-date=2021-01-28|archive-url=https://web.archive.org/web/20210128070539/https://www.censusindia.co.in/villagestowns/bansda-taluka-navsari-gujarat-3926|url-status=dead}}</ref>
| demographics_type1 =
| demographics1_title1 =
| demographics1_info1 =
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code = 396580
| registration_plate = GJ-21
| website =
| footnotes =
}}
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]નું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. [[કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)|કાવેરી નદી]]ના કિનારે આવેલા વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.<ref name="Gujarat1964">{{cite book|author=India (Republic). Superintendent of Census Operations, Gujarat|title=Surat|url=http://books.google.com/books?id=lKEWAQAAMAAJ|access-date=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫|year=૧૯૬૪|publisher=Director, Government Print. and Stationery, Gujarat State}}</ref>
== મહત્વના સ્થળો ==
* રાજમહેલ (દિગ્વીરેન્દ્ર પેલેસ)
* અજમલગઢ ([[ઘોડમાળ]])
* [[પીલવા ડુંગર]]
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
* [[કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર]]
* [[જાનકી વન]], [[ભિનાર, વાંસદા તાલુકો|ભિનાર]]
* કોટેજ હોસ્પિટલ
* પ્રતાપ હાઇસ્કૂલ
* ટાઉન હોલ
* ઘડિયાળ ટાવર
* જલારામ મંદિર
* સદાફલ મંદિર
== આ પણ જુઓ ==
* [[વાંસદા રજવાડું]]
* [[વાંસદા (વિધાનસભા મતવિસ્તાર)]]
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20090723203139/http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 |date=2009-07-23 }}
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન.કોમ પર]
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.uq.net.au/~zzhsoszy/ips/b/bansda.html વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી]
{{EB1911|Bansda}}
{{સ્ટબ}}
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
0pi16ucm73r3xna1vm6f4jnrls8su5j
901985
901983
2026-07-01T06:57:33Z
KartikMistry
10383
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901817
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = વાંસદા
| native_name =
| native_name_lang =
| other_name =
| nickname =
| settlement_type = નગર
| image_skyline = Market street, Vansda, Gujarat India.JPG
| image_alt =
| image_caption = વાંસદાના બજારનો એક માર્ગ
| pushpin_map = India Gujarat
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = વાંસદાનું ગુજરાતમાં સ્થાન
| coordinates = {{coord|20.45|N|73.22|E|display=inline}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| seat_type =
| seat =
| government_type =
| governing_body =
| leader_title =
| leader_name =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 215
| elevation_footnotes =
| elevation_m = 76
| population_total = 14072
| population_as_of = ૨૦૧૧
| population_rank =
| population_density_km2 =
| population_demonym =
| population_footnotes = <ref>{{Cite web|url=https://www.censusindia.co.in/villagestowns/bansda-taluka-navsari-gujarat-3926|title=Villages and Towns in Bansda Taluka of Navsari, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2018-10-09|archive-date=2021-01-28|archive-url=https://web.archive.org/web/20210128070539/https://www.censusindia.co.in/villagestowns/bansda-taluka-navsari-gujarat-3926|url-status=dead}}</ref>
| demographics_type1 =
| demographics1_title1 =
| demographics1_info1 =
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code = 396580
| registration_plate = GJ-21
| website =
| footnotes =
}}
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]નું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. [[કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)|કાવેરી નદી]]ના કિનારે આવેલા વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.<ref name="Gujarat1964">{{cite book|author=India (Republic). Superintendent of Census Operations, Gujarat|title=Surat|url=http://books.google.com/books?id=lKEWAQAAMAAJ|access-date=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫|year=૧૯૬૪|publisher=Director, Government Print. and Stationery, Gujarat State}}</ref>
== મહત્વના સ્થળો ==
* રાજમહેલ (દિગ્વીરેન્દ્ર પેલેસ)
* અજમલગઢ ([[ઘોડમાળ]])
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
* [[કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર]]
* [[જાનકી વન]], [[ભિનાર, વાંસદા તાલુકો|ભિનાર]]
* કોટેજ હોસ્પિટલ
* પ્રતાપ હાઇસ્કૂલ
* ટાઉન હોલ
* ઘડિયાળ ટાવર
* જલારામ મંદિર
* સદાફલ મંદિર
== આ પણ જુઓ ==
* [[વાંસદા રજવાડું]]
* [[વાંસદા (વિધાનસભા મતવિસ્તાર)]]
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20090723203139/http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 |date=2009-07-23 }}
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન.કોમ પર]
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.uq.net.au/~zzhsoszy/ips/b/bansda.html વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી]
{{EB1911|Bansda}}
{{સ્ટબ}}
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
5le9b1bzyz93u655flx60lbp3by0why
કણધા
0
9031
901945
901943
2026-06-30T13:33:50Z
JADAV BHARGAV RATILAL
87915
વિકિપીડિયા મા જે માહિતી નીકળી ગઈ હતી એ પાસી ઉમેરી
901945
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}}
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
=== કણધા ગામના ફળિયા ===
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
== શૈક્ષણિક સુવિધાઓ ==
કણધા ગામમાં પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ જાહેર પુસ્તકાલય જેવી વિવિધ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
=== નંદ ઘર (બાલવાડી / આંગણવાડી) ===
બાળકોના પ્રારંભિક શિક્ષણ, સર્વાંગી વિકાસ અને પોષણ માટે ગામના વિવિધ ફળિયામાં નંદ ઘર (આંગણવાડી કેન્દ્રો) કાર્યરત છે:
* બારી ફળિયું નંદ ઘર
* કેળીપાણી ફળિયું નંદ ઘર
* ખોરા ફળિયું નંદ ઘર
* પાણીખડક ફળિયું નંદ ઘર
=== શાળાઓ અને પુસ્તકાલય ===
==== પ્રાથમિક વિદ્યામંદિર, કણધા ====
આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે. તેની સ્થાપના ૧૪ જૂન, ૧૯૫૫ના રોજ થઈ હતી. શાળામાં ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ગામમાં નીચે મુજબની વર્ગશાળાઓ કાર્યરત છે:
* કેળીપાણી ફળિયું વર્ગ શાળા
* ખોરા ફળિયું વર્ગ શાળા
* સામરપાડા ફળિયું વર્ગ શાળા
==== બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળા ====
આ ગામની મુખ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૫માં થઈ હતી. અહીં ધોરણ ૯ અને ૧૦ ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨ (સામાન્ય પ્રવાહ – આર્ટ્સ) સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે.
==== ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી ====
ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં વાંચનની અભિરુચિ વિકસે તથા જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ લાઈબ્રેરીનું નિર્માણ ગામની જૂની બાલવાડી (નંદ ઘર)ના સ્થાને સમસ્ત ગ્રામજનોના આર્થિક તેમજ શ્રમદાનના સહયોગથી કરવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીમાં ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ છે. ઉપરાંત, એક સાથે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી શાંત અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
=== છાત્રાલયો (હોસ્ટેલ) ===
==== ૧. શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય, કણધા ====
* '''મંજૂરી તારીખ:''' ૩૧ માર્ચ, ૨૦૦૨
* '''સંચાલક સંસ્થા:''' શ્રી વલસાડ જિલ્લા આદિવાસી યુવક મંડળ, કણધા
=== એકલવ્ય કુમાર છાત્રાલય ===
* '''સ્થાન:''' નિશાળ ફળિયું, કણધા
* '''સ્થાપના તારીખ:''' ૨૧ જૂન, ૧૯૬૮
* '''સંચાલક સંસ્થા:''' વાંસદા તાલુકા સેવા સંઘ
* '''ક્ષમતા:''' દર વર્ષે અંદાજે ૭૦ વિદ્યાર્થીઓને નિવાસ, ભોજન તથા અભ્યાસની સુવિધા પૂરી પાડે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ ==
કણધા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી છે. ગામમાં ખાસ કરીને ક્રિકેટ અને વોલીબોલ રમત પ્રત્યે યુવાનોમાં વિશેષ લોકપ્રિયતા જોવા મળે છે. સાંજના સમયે ગામના મેદાનમાં યુવાનો આ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે, એટલું જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં યોજાતી સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ ગામનું પ્રતિનિધિત્વ કરીને કણધાનું નામ રોશન કરે છે. રમતગમતની આ પ્રવૃત્તિઓ સ્થાનિક યુવાનોમાં એકતા, સ્વાસ્થ્ય અને ખેલદિલીની ભાવના મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
== ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી ==
કણધા ગામના અંતરિયાળ અને પર્વતીય ભૌગોલિક સ્થાનને કારણે નેટવર્ક કનેક્ટિવિટી એક પડકાર રહી છે, પરંતુ સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી ગામમાં ડિજિટલ સુવિધાઓનો વિકાસ થયો છે.
=== મોબાઇલ કનેક્ટિવિટી ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી કણધા ગામમાં સૌપ્રથમ બી.એસ.એન.એલ. (BSNL) નો ૩જી (3G) મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનોલોજીના વિકાસને અનુરૂપ ૪જી (4G) સેવાની સુવિધા માટે નવો મોબાઇલ ટાવર પણ મંજૂર કરીને સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમ છતાં, ગામનો અંતરિયાળ અને વિષમ ભૌગોલિક વિસ્તાર હોવાથી હજુ પણ સમગ્ર ગામમાં મોબાઇલ નેટવર્કનું આવરણ (કવરેજ) સમાન રીતે મળતું નથી. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન (Vodafone) નું નેટવર્ક પ્રમાણમાં સારું ઉપલબ્ધ રહે છે.
=== ફાઇબર ઇન્ટરનેટ ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના ઉત્સાહી યુવાનોના પ્રયાસોથી બી.એસ.એન.એલ. ફાઇબર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, કેટલીક આંતરિક તકનીકી સમસ્યાઓ અને ભૌગોલિક પડકારોને કારણે આ સેવા સમયાંતરે ખોરવાય છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== પરિવહન અને મુખ્ય માર્ગો ==
કણધા ગામ આસપાસના મુખ્ય શહેરો અને પડોશી ગામો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે.
=== મુખ્ય માર્ગો ===
૧. '''વાંસદા – કણધા રોડ:''' આ રોડ ગામને મુખ્ય તાલુકા મથક વાંસદા શહેર સાથે જોડે છે.
૨. '''કણધા – ચોંઢા રોડ:''' આ રસ્તો ગામથી નીકળીને ચોંઢા ગામ તરફ જાય છે અને આગળ વલસાડ તથા નવસારી તરફ જતા મુખ્ય માર્ગો સાથે જોડાણ આપે છે.
૩. '''કણધા – મોળાઆંબા રોડ:''' આ માર્ગ કણધાને નજીકના મોળાઆંબા ગામ સાથે જોડે છે અને ત્યાંથી આગળ મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
=== મુખ્ય અંતર (સડક માર્ગે) ===
ગામથી પ્રાદેશિક કેન્દ્રો અને મુખ્ય સ્થળોનું આશરે અંતર નીચે મુજબ છે:
* '''વાંસદાથી અંતર:''' ૧૭ કિમી
* '''વલસાડથી અંતર:''' ૪૮ કિમી
* '''નવસારીથી અંતર:''' ૬૬ કિમી
* '''અરબી સમુદ્રથી અંતર:''' આશરે ૭૦ થી ૯૦ કિમી
=== પરિવહન સુવિધા ===
ગામમાં આવવા-જવા માટે સરકારી અને ખાનગી વાહનોની સારી સુવિધા ઉપલબ્ધ છે:
* '''સરકારી બસ સેવા:''' ગામમાં રોજ સવારે અને બપોરે GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ની સરકારી બસો આવે છે, જે કણધાને મુખ્ય તાલુકા મથક વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા નજીકના શહેરો સાથે જોડે છે.
* '''ખાનગી પરિવહન:''' સ્થાનિક સ્તરે રોજિંદી અવરજવર માટે ખાનગી રિક્ષા અને જીપ જેવા વાહનો પણ નિયમિત રીતે મળી રહે છે.
== અર્થતંત્ર, ખેતી અને આજીવિકા ==
કણધા ગામનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન (પોલ્ટ્રી ફાર્મ) જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
== લોકજીવન, ભાષા અને સંસ્કૃતિ ==
કણધા ગામ તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત જીવનશૈલી અને સામાજિક એકતા માટે જાણીતું છે.
* '''સ્વભાવ અને લોકજીવન:''' ગામના લોકો ખૂબ જ સરળ, મહેનતુ, માયાળુ અને શાંત સ્વભાવના છે. પરસ્પર સહયોગ અને ભાઈચારો એ અહીંના લોકજીવનની મુખ્ય વિશેષતા છે.
* '''ભાષા અને બોલી:''' અહીંના લોકો રોજિંદા વ્યવહારમાં મુખ્યત્વે સત્તાવાર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, જ્યારે સ્થાનિક અને કૌટુંબિક સ્તરે પરંપરાગત કુકણા બોલી બોલે છે.
* '''પરંપરાગત ભોજન:''' રોજિંદા ભોજનમાં મુખ્યત્વે ચોખાના રોટલા, શાક, દાળ અને ભાતનો ઉપયોગ થાય છે. શુદ્ધ સાત્વિક ગુજરાતી થાળી ઉપરાંત સ્થાનિક પરંપરાગત વાનગીઓ તરીકે નાગલીના રોટલા (નાચણી) અને અડદની દાળ અહીંના લોકો ખૂબ જ હોંશે આરોગે છે.
=== ખેતી અને મુખ્ય પાકો ===
અહીં મુખ્યત્વે ચોમાસા દરમિયાન ડાંગરની ખેતી થાય છે, જે ગામનો મુખ્ય પાક છે. આ ઉપરાંત શેરડી, તુવર, કેરી અને વિવિધ પ્રકારના કઠોળની પણ ઉત્તમ ખેતી કરવામાં આવે છે.
=== આધુનિક શાકભાજીની ખેતી ===
પરંપરાગત ખેતીની સાથે-સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે, જેમાં ખાસ કરીને ગિલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા પાકો ઉગાડવામાં આવે છે.
=== ખેતીમાં આધુનિકતા ===
સમયની સાથે ગામની ખેતી પ્રણાલીમાં મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો હવે પરંપરાગત હળની સાથે આધુનિક ટ્રેક્ટરોનો ઉપયોગ કરતા થયા છે અને પાણીની બચત તેમજ ઉત્તમ પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રીપ ઇરિગેશન) અપનાવી રહ્યા છે.
=== પશુપાલન અને ડેરી ઉદ્યોગ ===
પશુપાલન એ ગામના અર્થતંત્રનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. ગામમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે સ્થાનિક સ્તરે દૂધની ડેરીની વ્યવસ્થા છે, જેમાં "કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી" ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે.
== વ્યાપાર અને જાહેર સુવિધાઓ ==
ગામના લોકોની રોજિંદી જરૂરિયાતો સંતોષવા અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ આપવા માટે કણધામાં વિવિધ વહીવટી, આર્થિક અને પૂરક સુવિધાઓ ઉપલબ્ધ છે:
* '''સાપ્તાહિક હાટ બજાર:''' ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં દર બુધવારે પરંપરાગત સાપ્તાહિક હાટ બજાર ભરાય છે. જેમાં આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે.
* '''વહીવટી અને આરોગ્ય સુવિધા:''' ગામમાં સ્થાનિક સ્તરે સરકારી પોસ્ટ ઓફિસ તેમજ આરોગ્યની પાયાની જરૂરિયાતો માટે 'પેટા-આરોગ્ય કેન્દ્ર' (સબ સેન્ટર, કણધા) ની સુવિધા ઉપલબ્ધ છે.
* '''જાહેર વિતરણ વ્યવસ્થા:''' ગ્રામજનોને રાહત દરે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગામમાં 'નવી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર' (સસ્તા અનાજની દુકાન) કાર્યરત છે.
* '''ડિજિટલ અને શૈક્ષણિક સુવિધા:''' ઓનલાઇન સરકારી સેવાઓ અને ફોર્મ ભરવા માટે સીએસસી (CSC) ડિજિટલ સેન્ટર તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકોની દુકાન આવેલી છે.
* '''કૃષિ અને પશુપાલન પૂરક વ્યવસાયો:''' ખેડૂતો અને પશુપાલકોની સુવિધા માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ખાતર-બિયારણ (એગ્રો) ની દુકાનો, અનાજ દળવાની ઘંટી અને ડાંગર સાફ કરવા માટેની રાઈસ મિલ કાર્યરત છે.
* '''સ્થાનિક બજાર અને અન્ય દુકાનો:''' રોજિંદા વ્યાપાર માટે કરિયાણાની દુકાનો, જથ્થાબંધ શાકભાજી ખરીદી કેન્દ્ર, દરજી (ટેલરિંગ) ની દુકાનો તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો અને બોરવેલ મોટર રિપેરિંગની દુકાનો આવેલી છે.
* '''સેવા અને ખાણી-પીણી કેન્દ્રો:''' વાહનોની મરામત માટે બાઈક ગેરેજ અને વૉશિંગ સેન્ટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ચા-નાસ્તાની લારીઓ, પાણીપુરીની દુકાનો અને ચિકન સેન્ટર (માંસાહારની દુકાન) જેવા સ્થાનિક વ્યવસાયો પણ વિકસ્યા છે.
== જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ) ==
ભદ્રા ડુંગર અને આસપાસનો વન (જંગલ) વિસ્તાર કુદરતી પ્રકૃતિથી સમૃદ્ધ હોવાને કારણે અહીં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે.
=== મુખ્ય વનસ્પતિ અને વૃક્ષો ===
જંગલ વિસ્તારમાં વિવિધ પ્રકારના ઇમારતી લાકડા, ઔષધિય વૃક્ષો, સ્થાનિક જંગલી શાકભાજી અને ફળો મોટા પ્રમાણમાં થાય છે:
* '''મુખ્ય વૃક્ષો:''' સાગ, સીસમ, સાદડો, અર્જુન, કેસુડો (ખાખરો), નીલગિરિ, મહુડો (મોવડો) અને પીપળો વગેરે મુખ્ય છે.
* '''જંગલી શાકભાજી:''' સ્થાનિક વન વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન મળતી પરંપરાગત જંગલી શાકભાજી જેવી કે દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ અને વાસદી (વાંસની કૂંપળો) અહીંની વિશેષતા છે.
* '''જંગલી અને સ્થાનિક ફળો:''' કરમદા, સીતાફળ, જાંબુ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક અને આલ જેવા જંગલી ફળો અહીં કુદરતી રીતે થાય છે.
=== પ્રાણી અને પક્ષીસૃષ્ટિ ===
ભદ્રા ડુંગરના જંગલો પશુ-પંખીઓ માટે કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે:
* '''પ્રાણીઓ:''' વન્ય જીવોમાં મુખ્યત્વે જંગલી ભૂંડ (ડુક્કર), વાંદરા, જંગલી બિલાડી અને સસલાં જેવા પ્રાણીઓ જોવા મળે છે.
* '''પક્ષીઓ:''' પક્ષી સૃષ્ટિમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા નજરે પડે છે.
== મુખ્ય ઉત્સવો અને મેળા ==
કણધા ગામના લોકો પરંપરાગત સંસ્કૃતિ અને ધાર્મિક તહેવારો ખૂબ જ ઉત્સાહ અને સામૂહિક ભાઈચારાથી ઉજવે છે. ગામમાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને મેળાઓ નીચે મુજબ છે:
* '''હનુમાન જયંતિ મેળો:''' ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ગામના હનુમાનજી મંદિરે ભવ્ય મેળો અને ધાર્મિક ઉત્સવ યોજાય છે. આ મેળામાં સમગ્ર ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
* '''દેવ દિવાળી અને રાત્રિ મેળો:''' સામરપાડા વિસ્તારમાં ચૈત્ર પૂનમના દિવસે જ વિશેષ રાત્રિ મેળો ભરાય છે. આ મેળામાં સ્થાનિક આદિવાસી યુવાનો અને ગ્રામજનો ડી.જે. (DJ) ના તાલે પરંપરાગત નૃત્યો કરીને રાત્રિનો આનંદ માણે છે.
* '''ચોમાસાના પરંપરાગત ઉત્સવો:''' પ્રકૃતિની ગોદમાં વસેલા આ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રકૃતિને આવકારતા અને ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઉત્સવો અને મેળા હોંશે-હોંશે ઉજવવામાં આવે છે.
* '''દશેરા (રાવણ દહન):''' અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી (દશેરા) નો તહેવાર ગામમાં ધામધૂમથી ઉજવાય છે અને રાત્રિના સમયે રાવણ દહનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.
* '''નાતાલ (ક્રિસમસ):''' ગામમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલનો તહેવાર પણ ખૂબ જ ભક્તિભાવ, શાંતિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેમાં અન્ય ગ્રામજનો પણ સહભાગી બને છે.
* '''અન્ય ધાર્મિક ઉત્સવો:''' આ ઉપરાંત ગામમાં ગણેશોત્સવ (ગણેશ ચતુર્થી), નવરાત્રિની ગરબા મહોત્સવ અને મહા શિવરાત્રી જેવા પવિત્ર તહેવારોની પણ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
== જોવાલાયક અને ધાર્મિક સ્થળો ==
કણધા ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે. ગામમાં અને આસપાસ નીચે મુજબના જોવાલાયક અને ધાર્મિક સ્થળો આવેલા છે:
* '''[[ભદ્રા ડુંગર]] (સપ્તશૃંગી માતાજી મંદિર):''' ભદ્રા ડુંગર એ કણધા ગામનું મુખ્ય પ્રાકૃતિક આકર્ષણ છે. આ પર્વતની ટેકરી પર પ્રખ્યાત સપ્તશૃંગી માતાનું પવિત્ર મંદિર આવેલું છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી આસપાસના વન વિસ્તારનો સુંદર નજારો જોવા મળે છે.
* '''હનુમાનજી મંદિર:''' આ મંદિર ગામના લોકોની પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં સ્થાનિક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી થાય છે.
* '''શિવજી મંદિર:''' કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું આ મંદિર ગ્રામજનો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું પવિત્ર સ્થાનક છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}}
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
aa8kbfcj1t9wtbg8yauseua1w5v7ieh
901946
901945
2026-06-30T13:55:25Z
JADAV BHARGAV RATILAL
87915
"કણધા ગામના લેખમાં સત્તાવાર સંદર્ભો ઉમેર્યા, ઇન્ફોબોક્સ ગોઠવ્યું અને તમામ માહિતીનું ફોર્મેટિંગ સુધાર્યું."
901946
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.<ref name="Census2011">[https://www.census2011.co.in/data/village/524312-kandha-gujarat.html Kandha Village Population - Vansda, Navsari, Gujarat], Census 2011 India.</ref>
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
== ભૌગોલિક સ્થાન અને ફળિયા ==
=== કણધા ગામના ફળિયા ===
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
== સુવિધાઓ ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
== શૈક્ષણિક સુવિધાઓ ==
કણધા ગામમાં પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ જાહેર પુસ્તકાલય જેવી વિવિધ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
=== નંદ ઘર (બાલવાડી / આંગણવાડી) ===
બાળકો ક પ્રારંભિક શિક્ષણ, સર્વાંગી વિકાસ અને પોષણ માટે ગામના વિવિધ ફળિયામાં નંદ ઘર (આંગણવાડી કેન્દ્રો) કાર્યરત છે:
* બારી ફળિયું નંદ ઘર
* કેળીપાણી ફળિયું નંદ ઘર
* ખોરા ફળિયું નંદ ઘર
* પાણીખડક ફળિયું નંદ ઘર
=== શાળાઓ અને પુસ્તકાલય ===
==== પ્રાથમિક વિદ્યામંદિર, કણધા ====
આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે. તેની સ્થાપના ૧૪ જૂન, ૧૯૫૫ના રોજ થઈ હતી.<ref name="KandhaSchool">[https://schools.org.in/navsari/24240301901/pria-vidyamandir-kandha.html Pria Vidyamandir Khanda School, Vansda, Navsari], Schools.org.in Directory.</ref>
આ ઉપરાંત ગામમાં નીચે મુજબની વર્ગશાળાઓ કાર્યરત છે:
* કેળીપાણી ફળિયું વર્ગ શાળા
* ખોરા ફળિયું વર્ગ શાળા
* સામરપાડા ફળિયું વર્ગ શાળા
==== બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળા ====
આ ગામની મુખ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૫માં થઈ હતી. અહીં ધોરણ ૯ અને ૧૦ ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨ (સામાન્ય પ્રવાહ – આર્ટ્સ) સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે.
==== ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી ====
ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં વાંચનની અભિરુચિ વિકસે તથા જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ લાઈબ્રેરીનું નિર્માણ ગામની જૂની બાલવાડી (નંદ ઘર)ના સ્થાને સમસ્ત ગ્રામજનોના આર્થિક તેમજ શ્રમદાનના સહયોગથી કરવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીમાં ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ છે. ઉપરાંત, એક સાથે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી શાંત અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
=== છાત્રાલયો (હોસ્ટેલ) ===
==== ૧. શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય, કણધા ====
* '''મંજૂરી તારીખ:''' ૩૧ માર્ચ, ૨૦૦૨
* '''સંચાલક સંસ્થા:''' શ્રી વલસાડ જિલ્લા આદિવાસી યુવક મંડળ, કણધા
==== ૨. એકલવ્ય કુમાર છાત્રાલય ====
* '''સ્થાન:''' નિશાળ ફળિયું, કણધા
* '''Scale / સ્થાપના તારીખ:''' ૨૧ જૂન, ૧૯૬૮
* '''સંચાલક સંસ્થા:''' વાંસદા તાલુકા સેવા સંઘ
* '''ક્ષમતા:''' દર વર્ષે અંદાજે ૭૦ વિદ્યાર્થીઓને નિવાસ, ભોજન તથા અભ્યાસની સુવિધા પૂરી પાડે છે.
== પરિવહન અને મુખ્ય માર્ગો ==
કણધા ગામ આસપાસના મુખ્ય શહેરો અને પડોશી ગામો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે.<ref name="VansdaAdmn">[https://navsaridp.gujarat.gov.in/ Navsari District Panchayat - Vansda Taluka Details], Government of Gujarat.</ref>
=== મુખ્ય માર્ગો ===
*'''વાંસદા – કણધા રોડ:''' આ રોડ ગામને મુખ્ય તાલુકા મથક વાંસદા शहर સાથે જોડે છે.
*'''કણધા – ચોંઢા રોડ:''' આ રસ્તો ગામથી નીકળીને ચોંઢા ગામ તરફ જાય છે અને આગળ વલસાડ તથા નવસારી તરફ જતા મુખ્ય માર્ગો સાથે જોડાણ આપે છે.
*'''કણધા – મોળાઆંબા રોડ:''' આ માર્ગ કણધાને નજીકના મોળાઆંબા ગામ સાથે જોડે છે અને ત્યાંથી આગળ મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
=== મુખ્ય અંતર (સડક માર્ગે) ===
ગામથી પ્રાદેશિક કેન્દ્રો અને મુખ્ય સ્થળોનું આશરે અંતર નીચે મુજબ છે:
* '''વાંસદાથી અંતર:''' ૧૭ કિમી
* '''વલસાડથી અંતર:''' ૪૮ કિમી
* '''નવસારીથી અંતર:''' ૬૬ કિમી
* '''અરબી સમુદ્રથી અંતર:''' આશરે ૭૦ થી ૯૦ કિમી
=== પરિવહન સુવિધા ===
ગામમાં આવવા-જવા માટે સરકારી અને ખાનગી વાહનોની સારી સુવિધા ઉપલબ્ધ છે:
* '''સરકારી બસ સેવા:''' ગામમાં રોજ સવારે અને બપોરે GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ની સરકારી બસો આવે છે, જે કણધાને મુખ્ય તાલુકા મથક વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા નજીકના શહેરો સાથે જોડે છે.
* '''ખાનગી પરિવહન:''' સ્થાનિક સ્તરે રોજિંદી અવરજવર માટે ખાનગી રિક્ષા અને જીપ જેવા વાહનો પણ નિયમિત રીતે મળી રહે છે.
== અર્થતંત્ર, ખેતી અને આજીવિકા ==
કણધા ગામનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન (પોલ્ટ્રી ફાર્મ) જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
=== ખેતી અને મુખ્ય પાકો ===
અહીં મુખ્યત્વે ચોમાસા દરમિયાન ડાંગરની ખેતી થાય છે, જે ગામનો મુખ્ય પાક છે. આ ઉપરાંત શેરડી, તુવર, કેરી અને વિવિધ પ્રકારના કઠોળની પણ ઉત્તમ ખેતી કરવામાં આવે છે.
=== આધુનિક શાકભાજીની ખેતી ===
પરંપરાગત ખેતીની સાથે-સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે, જેમાં ખાસ કરીને ગિલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા પાકો ઉગાડવામાં આવે છે.
=== ખેતીમાં આધુનિકતા ===
સમયની સાથે ગામની ખેતી પ્રણાલીમાં મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો હવે પરંપરાગત હળની સાથે આધુનિક ટ્રેક્ટરોનો ઉપયોગ કરતા થયા છે અને પાણીની બચત તેમજ ઉત્તમ પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રીપ ઇરિગેશન) અપનાવી રહ્યા છે.
=== પશુપાલન અને ડેરી ઉદ્યોગ ===
પશુપાલન એ ગામના અર્થતંત્રનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. ગામમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે સ્થાનિક સ્તરે દૂધની ડેરીની વ્યવસ્થા છે, જેમાં "કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી" ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે.
== વ્યાપાર અને જાહેર સુવિધાઓ ==
ગામના લોકોની રોજિંદી જરૂરિયાતો સંતોષવા અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ આપવા માટે કણધામાં વિવિધ વહીવટી, આર્થિક અને પૂરક સુવિધાઓ ઉપલબ્ધ છે:
* '''સાપ્તાહિક હાટ બજાર:''' ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં દર બુધવારે પરંપરાગત સાપ્તાહિક હાટ બજાર ભરાય છે. જેમાં આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે.
* '''વહીવટી અને આરોગ્ય સુવિધા:''' ગામમાં સ્થાનિક સ્તરે સરકારી પોસ્ટ ઓફિસ તેમજ આરોગ્યની પાયાની જરૂરિયાતો માટે 'પેટા-આરોગ્ય કેન્દ્ર' (સબ સેન્ટર, કણધા) ની સુવિધા ઉપલબ્ધ છે.
* '''જાહેર વિતરણ વ્યવસ્થા:''' ગ્રામજનોને રાહત દરે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગામમાં 'નવી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર' (સસ્તા અનાજની દુકાન) કાર્યરત છે.
* '''ડિજિટલ અને શૈક્ષણિક સુવિધા:''' ઓનલાઇન સરકારી સેવાઓ અને ફોર્મ ભરવા માટે સીએસસી (CSC) ડિજિટલ સેન્ટર તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકોની દુકાન આવેલી છે.
* '''કૃષિ અને પશુપાલન પૂરક વ્યવસાયો:''' ખેડૂતો અને પશુપાલકોની સુવિધા માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ખાતર-બિયારણ (એગ્રો) ની દુકાનો, અનાજ દળવાની ઘંટી અને ડાંગર સાફ કરવા માટેની રાઈસ મિલ કાર્યરત છે.
* '''સ્થાનિક બજાર અને અન્ય દુકાનો:''' રોજિંદા વ્યાપાર માટે કરિયાણાની દુકાનો, જથ્થાબંધ શાકભાજી ખરીદી કેન્દ્ર, દરજી (ટેલરિંગ) ની દુકાનો તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો અને બોરવેલ મોટર રિપેરિંગની દુકાનો આવેલી છે.
* '''સેવા અને ખાણી-પીણી કેન્દ્રો:''' વાહનોની મરામત માટે બાઈક ગેરેજ અને વૉશિંગ સેન્ટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ચા-નાસ્તાની લારીઓ, પાણીપુરીની દુકાનો અને ચિકન સેન્ટર (માંસાહારની દુકાન) જેવા સ્થાનિક વ્યવસાયો પણ વિકસ્યા છે.
== રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ ==
કણધા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી છે. ગામમાં ખાસ કરીને ક્રિકેટ અને વોલીબોલ રમત પ્રત્યે યુવાનોમાં વિશેષ લોકપ્રિયતા જોવા મળે છે. સાંજના સમયે ગામના મેદાનમાં યુવાનો આ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે, એટલું જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં યોજાતી સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ ગામનું પ્રતિનિધિત્વ કરીને કણધાનું નામ રોશન કરે છે. રમતગમતની આ પ્રવૃત્તિઓ સ્થાનિક યુવાનોમાં એકતા, સ્વાસ્થ્ય અને kheldiliની ભાવના મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
== ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી ==
કણધા ગામના અંતરિયાળ અને પર્વતીય ભૌગોલિક સ્થાનને કારણે નેટવર્ક કનેક્ટિવિટી એક પડકાર રહી છે, પરંતુ સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી ગામમાં ડિજિટલ સુવિધાઓનો વિકાસ થયો છે.
=== મોબાઇલ કનેક્ટિવિટી ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી કણધા ગામમાં સૌપ્રથમ બી.એસ.એન.એલ. (BSNL) નો ૩જી (3G) મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનોલોજીના વિકાસને અનુરૂપ ૪જી (4G) સેવાની સુવિધા માટે નવો મોબાઇલ ટાવર પણ મંજૂર કરીને સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમ છતાં, ગામનો અંતરિયાળ અને વિષમ ભૌગોલિક વિસ્તાર હોવાથી હજુ પણ સમગ્ર ગામમાં મોબાઇલ નેટવર્કનું આવરણ (કવરેજ) સમાન રીતે મળતું નથી. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન (Vodafone) નું નેટવર્ક પ્રમાણમાં સારું ઉપલબ્ધ રહે છે.
=== ફાઇબર ઇન્ટરનેટ ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના ઉત્સાહી યુવાનોના પ્રયાસોથી બી.એસ.એન.એલ. ફાઇબર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, કેટલીક આંતરિક તકનીકી સમસ્યાઓ અને ભૌગોલિક પડકારોને કારણે આ સેવા સમયાંતરે ખોરવાય છે.
== જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ) ==
ભદ્રા ડુંગર અને આસપાસનો વન (જંગલ) વિસ્તાર કુદરતી પ્રકૃતિથી સમૃદ્ધ હોવાને કારણે અહીં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે.
=== મુખ્ય વનસ્પતિ અને વૃક્ષો ===
જંગલ વિસ્તારમાં વિવિધ પ્રકારના ઇમારતી લાકડા, ઔષધિય વૃક્ષો, સ્થાનિક જંગલી શાકભાજી અને ફળો મોટા પ્રમાણમાં થાય છે:
* '''મુખ્ય વૃક્ષો:''' સાગ, સીસમ, સાદડો, અર્જુન, કેસુડો (ખાખરો), નીલગિરિ, મહુડો (મોવડો) અને પીપળો વગેરે મુખ્ય છે.
* '''જંગલી શાકભાજી:''' સ્થાનિક વન વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન મળતી પરંપરાગત જંગલી શાકભાજી જેવી કે દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ અને વાસદી (વાંસની કૂંપળો) અહીંની વિશેષતા છે.
* '''જંગલી અને સ્થાનિક ફળો:''' કરમદા, સીતાફળ, જાંબુ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક અને આલ જેવા જંગલી ફળો અહીં કુદરતી રીતે થાય છે.
=== પ્રાણી અને પક્ષીસૃષ્ટિ ===
ભદ્રા ડુંગરના જંગલો પશુ-પંખીઓ માટે કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે:
* '''પ્રાણીઓ:''' વન્ય જીવોમાં મુખ્યત્વે જંગલી ભૂંડ (ડુક્કર), વાંદરા, જંગલી બિલાડી અને સસલાં જેવા પ્રાણીઓ જોવા મળે છે.
* '''પક્ષીઓ:''' પક્ષી સૃષ્ટિમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા નજરે પડે છે.
== લોકજીવન, ભાષા અને સંસ્કૃતિ ==
કણધા ગામ તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત જીવનશૈલી અને સામાજિક એકતા માટે જાણીતું છે.
* '''સ્વભાવ અને લોકજીવન:''' ગામના લોકો ખૂબ જ સરળ, મહેનતુ, માયાળુ અને શાંત સ્વભાવના છે. પરસ્પર સહયોગ અને ભાઈચારો એ અહીંના લોકજીવનની મુખ્ય વિશેષતા છે.
* '''ભાષા અને બોલી:''' અહીંના લોકો રોજિંદા વ્યવહારમાં મુખ્યત્વે સત્તાવાર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, જ્યારે સ્થાનિક અને કૌટુંબિક સ્તરે પરંપરાગત કુકણા બોલી બોલે છે.
* '''પરંપરાગત ભોજન:''' રોજિંદા ભોજનમાં મુખ્યત્વે ચોખાના રોટલા, શાક, દાળ અને ભાતનો ઉપયોગ થાય છે. શુદ્ધ સાત્વિક ગુજરાતી થાળી ઉપરાંત સ્થાનિક પરંપરાગત વાનગીઓ તરીકે નાગલીના રોટલા (નાચણી) અને અડદની દાળ અહીંના લોકો ખૂબ જ હોંશે આરોગે છે.
== મુખ્ય ઉત્સવો અને મેળા ==
કણધા ગામના લોકો પરંપરાગત સંસ્કૃતિ અને ધાર્મિક તહેવારો ખૂબ જ ઉત્સાહ અને સામૂહિક ભાઈચારાથી ઉજવે છે. ગામમાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને મેળાઓ નીચે મુજબ છે:
* '''હનુમાન જયંતિ મેળો:''' ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ગામના હનુમાનજી મંદિરે ભવ્ય મેળો અને ધાર્મિક ઉત્સવ યોજાય છે. આ મેળામાં સમગ્ર ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
* '''દેવ દિવાળી અને રાત્રિ મેળો:''' સામરપાડા વિસ્તારમાં ચૈત્ર પૂનમના દિવસે જ વિશેષ રાત્રિ મેળો ભરાય છે. આ મેળામાં સ્થાનિક આદિવાસી યુવાનો અને ગ્રામજનો ડી.જે. (DJ) ના તાલે પરંપરાગત નૃત્યો કરીને રાત્રિનો આનંદ માણે છે.
* ''' લોકો/ ચોમાસાના પરંપરાગત ઉત્સવો:''' પ્રકૃતિની ગોદમાં વસેલા આ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રકૃતિને આવકારતા અને ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઉત્સવો અને મેળા હોંશે-હોંશે ઉજવવામાં આવે છે.
* '''દશેરા ( રાવણ દહન):''' અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી (દશેરા) નો તહેવાર ગામમાં ધામધૂમથી ઉજવાય છે અને રાત્રિના સમયે રાવણ દહનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.
* '''નાતાલ (ક્રિસમસ):''' ગામમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલનો તહેવાર પણ ખૂબ જ ભક્તિભાવ, શાંતિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેમાં અન્ય ગ્રામજનો પણ સહભાગી બને છે.
* '''અન્ય ધાર્મિક ઉત્સવો:''' આ ઉપરાંત ગામમાં ગણેશોત્સવ (ગણેશ ચતુર્થી), નવરાત્રિની ગરબા મહોત્સવ અને મહા શિવરાત્રી જેવા પવિત્ર તહેવારોની પણ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
== જોવાલાયક અને ધાર્મિક સ્થળો ==
કણધા ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે. ગામમાં અને આસપાસ નીચે મુજબના જોવાલાયક અને ધાર્મિક સ્થળો આવેલા છે:
* '''[[ભદ્રા ડુંગર]] (સપ્તશૃંગી માતાજી મંદિર):''' ભદ્રા ડુંગર એ કણધા ગામનું મુખ્ય પ્રાકૃતિક આકર્ષણ છે. આ પર્વતની ટેકરી પર પ્રખ્યાત સપ્તશૃંગી માતાનું પવિત્ર મંદિર આવેલું છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી આસપાસના વન વિસ્તારનો સુંદર નજારો જોવા મળે છે.
* '''હનુમાનજી મંદિર:''' આ મંદિર ગામના લોકોની પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં સ્થાનિક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી થાય છે.
* '''શિવજી મંદિર:''' કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું આ મંદિર ગ્રામજનો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું પવિત્ર સ્થાનક છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:<ref name="Census2011"/>
* '''કુલ વસ્તી:''' ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે,
* '''સાક્ષરતા દર:''' ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* '''સામાજિક માળખું:''' ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.६૩%) છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.Constants%) || ૧,૭٨૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભો ==
{{સંદર્ભ સૂચિ}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
dpr1no6r736vwxvufu71r8iq3cjo7ow
901950
901946
2026-06-30T14:42:44Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો માં સુધારો
901950
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.<ref name="Census2011">[https://www.census2011.co.in/data/village/524312-kandha-gujarat.html Kandha Village Population - Vansda, Navsari, Gujarat], Census 2011 India.</ref>
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
== ભૌગોલિક સ્થાન અને ફળિયા ==
=== કણધા ગામના ફળિયા ===
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
== સુવિધાઓ ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
== શૈક્ષણિક સુવિધાઓ ==
કણધા ગામમાં પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ જાહેર પુસ્તકાલય જેવી વિવિધ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
=== નંદ ઘર (બાલવાડી / આંગણવાડી) ===
બાળકો ક પ્રારંભિક શિક્ષણ, સર્વાંગી વિકાસ અને પોષણ માટે ગામના વિવિધ ફળિયામાં નંદ ઘર (આંગણવાડી કેન્દ્રો) કાર્યરત છે:
* બારી ફળિયું નંદ ઘર
* કેળીપાણી ફળિયું નંદ ઘર
* ખોરા ફળિયું નંદ ઘર
* પાણીખડક ફળિયું નંદ ઘર
=== શાળાઓ અને પુસ્તકાલય ===
==== પ્રાથમિક વિદ્યામંદિર, કણધા ====
આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે. તેની સ્થાપના ૧૪ જૂન, ૧૯૫૫ના રોજ થઈ હતી.<ref name="KandhaSchool">[https://schools.org.in/navsari/24240301901/pria-vidyamandir-kandha.html Pria Vidyamandir Khanda School, Vansda, Navsari], Schools.org.in Directory.</ref>
આ ઉપરાંત ગામમાં નીચે મુજબની વર્ગશાળાઓ કાર્યરત છે:
* કેળીપાણી ફળિયું વર્ગ શાળા
* ખોરા ફળિયું વર્ગ શાળા
* સામરપાડા ફળિયું વર્ગ શાળા
==== બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળા ====
આ ગામની મુખ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૫માં થઈ હતી. અહીં ધોરણ ૯ અને ૧૦ ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨ (સામાન્ય પ્રવાહ – આર્ટ્સ) સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે.
==== ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી ====
ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં વાંચનની અભિરુચિ વિકસે તથા જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ લાઈબ્રેરીનું નિર્માણ ગામની જૂની બાલવાડી (નંદ ઘર)ના સ્થાને સમસ્ત ગ્રામજનોના આર્થિક તેમજ શ્રમદાનના સહયોગથી કરવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીમાં ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ છે. ઉપરાંત, એક સાથે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી શાંત અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
=== છાત્રાલયો (હોસ્ટેલ) ===
==== ૧. શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય, કણધા ====
* '''મંજૂરી તારીખ:''' ૩૧ માર્ચ, ૨૦૦૨
* '''સંચાલક સંસ્થા:''' શ્રી વલસાડ જિલ્લા આદિવાસી યુવક મંડળ, કણધા
==== ૨. એકલવ્ય કુમાર છાત્રાલય ====
* '''સ્થાન:''' નિશાળ ફળિયું, કણધા
* '''Scale / સ્થાપના તારીખ:''' ૨૧ જૂન, ૧૯૬૮
* '''સંચાલક સંસ્થા:''' વાંસદા તાલુકા સેવા સંઘ
* '''ક્ષમતા:''' દર વર્ષે અંદાજે ૭૦ વિદ્યાર્થીઓને નિવાસ, ભોજન તથા અભ્યાસની સુવિધા પૂરી પાડે છે.
== પરિવહન અને મુખ્ય માર્ગો ==
કણધા ગામ આસપાસના મુખ્ય શહેરો અને પડોશી ગામો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે.<ref name="VansdaAdmn">[https://navsaridp.gujarat.gov.in/ Navsari District Panchayat - Vansda Taluka Details], Government of Gujarat.</ref>
=== મુખ્ય માર્ગો ===
*'''વાંસદા – કણધા રોડ:''' આ રોડ ગામને મુખ્ય તાલુકા મથક વાંસદા शहर સાથે જોડે છે.
*'''કણધા – ચોંઢા રોડ:''' આ રસ્તો ગામથી નીકળીને ચોંઢા ગામ તરફ જાય છે અને આગળ વલસાડ તથા નવસારી તરફ જતા મુખ્ય માર્ગો સાથે જોડાણ આપે છે.
*'''કણધા – મોળાઆંબા રોડ:''' આ માર્ગ કણધાને નજીકના મોળાઆંબા ગામ સાથે જોડે છે અને ત્યાંથી આગળ મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
=== મુખ્ય અંતર (સડક માર્ગે) ===
ગામથી પ્રાદેશિક કેન્દ્રો અને મુખ્ય સ્થળોનું આશરે અંતર નીચે મુજબ છે:
* '''વાંસદાથી અંતર:''' ૧૭ કિમી
* '''વલસાડથી અંતર:''' ૪૮ કિમી
* '''નવસારીથી અંતર:''' ૬૬ કિમી
* '''અરબી સમુદ્રથી અંતર:''' આશરે ૭૦ થી ૯૦ કિમી
=== પરિવહન સુવિધા ===
ગામમાં આવવા-જવા માટે સરકારી અને ખાનગી વાહનોની સારી સુવિધા ઉપલબ્ધ છે:
* '''સરકારી બસ સેવા:''' ગામમાં રોજ સવારે અને બપોરે GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ની સરકારી બસો આવે છે, જે કણધાને મુખ્ય તાલુકા મથક વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા નજીકના શહેરો સાથે જોડે છે.
* '''ખાનગી પરિવહન:''' સ્થાનિક સ્તરે રોજિંદી અવરજવર માટે ખાનગી રિક્ષા અને જીપ જેવા વાહનો પણ નિયમિત રીતે મળી રહે છે.
== અર્થતંત્ર, ખેતી અને આજીવિકા ==
કણધા ગામનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન (પોલ્ટ્રી ફાર્મ) જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
=== ખેતી અને મુખ્ય પાકો ===
અહીં મુખ્યત્વે ચોમાસા દરમિયાન ડાંગરની ખેતી થાય છે, જે ગામનો મુખ્ય પાક છે. આ ઉપરાંત શેરડી, તુવર, કેરી અને વિવિધ પ્રકારના કઠોળની પણ ઉત્તમ ખેતી કરવામાં આવે છે.
=== આધુનિક શાકભાજીની ખેતી ===
પરંપરાગત ખેતીની સાથે-સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે, જેમાં ખાસ કરીને ગિલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા પાકો ઉગાડવામાં આવે છે.
=== ખેતીમાં આધુનિકતા ===
સમયની સાથે ગામની ખેતી પ્રણાલીમાં મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો હવે પરંપરાગત હળની સાથે આધુનિક ટ્રેક્ટરોનો ઉપયોગ કરતા થયા છે અને પાણીની બચત તેમજ ઉત્તમ પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રીપ ઇરિગેશન) અપનાવી રહ્યા છે.
=== પશુપાલન અને ડેરી ઉદ્યોગ ===
પશુપાલન એ ગામના અર્થતંત્રનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. ગામમાં પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે સ્થાનિક સ્તરે દૂધની ડેરીની વ્યવસ્થા છે, જેમાં "કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી" ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે.
== વ્યાપાર અને જાહેર સુવિધાઓ ==
ગામના લોકોની રોજિંદી જરૂરિયાતો સંતોષવા અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ આપવા માટે કણધામાં વિવિધ વહીવટી, આર્થિક અને પૂરક સુવિધાઓ ઉપલબ્ધ છે:
* '''સાપ્તાહિક હાટ બજાર:''' ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં દર બુધવારે પરંપરાગત સાપ્તાહિક હાટ બજાર ભરાય છે. જેમાં આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે.
* '''વહીવટી અને આરોગ્ય સુવિધા:''' ગામમાં સ્થાનિક સ્તરે સરકારી પોસ્ટ ઓફિસ તેમજ આરોગ્યની પાયાની જરૂરિયાતો માટે 'પેટા-આરોગ્ય કેન્દ્ર' (સબ સેન્ટર, કણધા) ની સુવિધા ઉપલબ્ધ છે.
* '''જાહેર વિતરણ વ્યવસ્થા:''' ગ્રામજનોને રાહત દરે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગામમાં 'નવી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર' (સસ્તા અનાજની દુકાન) કાર્યરત છે.
* '''ડિજિટલ અને શૈક્ષણિક સુવિધા:''' ઓનલાઇન સરકારી સેવાઓ અને ફોર્મ ભરવા માટે સીએસસી (CSC) ડિજિટલ સેન્ટર તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકોની દુકાન આવેલી છે.
* '''કૃષિ અને પશુપાલન પૂરક વ્યવસાયો:''' ખેડૂતો અને પશુપાલકોની સુવિધા માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ખાતર-બિયારણ (એગ્રો) ની દુકાનો, અનાજ દળવાની ઘંટી અને ડાંગર સાફ કરવા માટેની રાઈસ મિલ કાર્યરત છે.
* '''સ્થાનિક બજાર અને અન્ય દુકાનો:''' રોજિંદા વ્યાપાર માટે કરિયાણાની દુકાનો, જથ્થાબંધ શાકભાજી ખરીદી કેન્દ્ર, દરજી (ટેલરિંગ) ની દુકાનો તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો અને બોરવેલ મોટર રિપેરિંગની દુકાનો આવેલી છે.
* '''સેવા અને ખાણી-પીણી કેન્દ્રો:''' વાહનોની મરામત માટે બાઈક ગેરેજ અને વૉશિંગ સેન્ટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ચા-નાસ્તાની લારીઓ, પાણીપુરીની દુકાનો અને ચિકન સેન્ટર (માંસાહારની દુકાન) જેવા સ્થાનિક વ્યવસાયો પણ વિકસ્યા છે.
== રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ ==
કણધા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી છે. ગામમાં ખાસ કરીને ક્રિકેટ અને વોલીબોલ રમત પ્રત્યે યુવાનોમાં વિશેષ લોકપ્રિયતા જોવા મળે છે. સાંજના સમયે ગામના મેદાનમાં યુવાનો આ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે, એટલું જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં યોજાતી સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ ગામનું પ્રતિનિધિત્વ કરીને કણધાનું નામ રોશન કરે છે. રમતગમતની આ પ્રવૃત્તિઓ સ્થાનિક યુવાનોમાં એકતા, સ્વાસ્થ્ય અને kheldiliની ભાવના મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
== ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી ==
કણધા ગામના અંતરિયાળ અને પર્વતીય ભૌગોલિક સ્થાનને કારણે નેટવર્ક કનેક્ટિવિટી એક પડકાર રહી છે, પરંતુ સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી ગામમાં ડિજિટલ સુવિધાઓનો વિકાસ થયો છે.
=== મોબાઇલ કનેક્ટિવિટી ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના સ્થાનિક યુવાનોના સક્રિય પ્રયાસોથી કણધા ગામમાં સૌપ્રથમ બી.એસ.એન.એલ. (BSNL) નો ૩જી (3G) મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનોલોજીના વિકાસને અનુરૂપ ૪જી (4G) સેવાની સુવિધા માટે નવો મોબાઇલ ટાવર પણ મંજૂર કરીને સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમ છતાં, ગામનો અંતરિયાળ અને વિષમ ભૌગોલિક વિસ્તાર હોવાથી હજુ પણ સમગ્ર ગામમાં મોબાઇલ નેટવર્કનું આવરણ (કવરેજ) સમાન રીતે મળતું નથી. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન (Vodafone) નું નેટવર્ક પ્રમાણમાં સારું ઉપલબ્ધ રહે છે.
=== ફાઇબર ઇન્ટરનેટ ===
વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ગામના ઉત્સાહી યુવાનોના પ્રયાસોથી બી.એસ.એન.એલ. ફાઇબર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, કેટલીક આંતરિક તકનીકી સમસ્યાઓ અને ભૌગોલિક પડકારોને કારણે આ સેવા સમયાંતરે ખોરવાય છે.
== જીવવૈવિધ્ય (સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ) ==
ભદ્રા ડુંગર અને આસપાસનો વન (જંગલ) વિસ્તાર કુદરતી પ્રકૃતિથી સમૃદ્ધ હોવાને કારણે અહીં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે.
=== મુખ્ય વનસ્પતિ અને વૃક્ષો ===
જંગલ વિસ્તારમાં વિવિધ પ્રકારના ઇમારતી લાકડા, ઔષધિય વૃક્ષો, સ્થાનિક જંગલી શાકભાજી અને ફળો મોટા પ્રમાણમાં થાય છે:
* '''મુખ્ય વૃક્ષો:''' સાગ, સીસમ, સાદડો, અર્જુન, કેસુડો (ખાખરો), નીલગિરિ, મહુડો (મોવડો) અને પીપળો વગેરે મુખ્ય છે.
* '''જંગલી શાકભાજી:''' સ્થાનિક વન વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન મળતી પરંપરાગત જંગલી શાકભાજી જેવી કે દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ અને વાસદી (વાંસની કૂંપળો) અહીંની વિશેષતા છે.
* '''જંગલી અને સ્થાનિક ફળો:''' કરમદા, સીતાફળ, જાંબુ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક અને આલ જેવા જંગલી ફળો અહીં કુદરતી રીતે થાય છે.
=== પ્રાણી અને પક્ષીસૃષ્ટિ ===
ભદ્રા ડુંગરના જંગલો પશુ-પંખીઓ માટે કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે:
* '''પ્રાણીઓ:''' વન્ય જીવોમાં મુખ્યત્વે જંગલી ભૂંડ (ડુક્કર), વાંદરા, જંગલી બિલાડી અને સસલાં જેવા પ્રાણીઓ જોવા મળે છે.
* '''પક્ષીઓ:''' પક્ષી સૃષ્ટિમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા નજરે પડે છે.
== લોકજીવન, ભાષા અને સંસ્કૃતિ ==
કણધા ગામ તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત જીવનશૈલી અને સામાજિક એકતા માટે જાણીતું છે.
* '''સ્વભાવ અને લોકજીવન:''' ગામના લોકો ખૂબ જ સરળ, મહેનતુ, માયાળુ અને શાંત સ્વભાવના છે. પરસ્પર સહયોગ અને ભાઈચારો એ અહીંના લોકજીવનની મુખ્ય વિશેષતા છે.
* '''ભાષા અને બોલી:''' અહીંના લોકો રોજિંદા વ્યવહારમાં મુખ્યત્વે સત્તાવાર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, જ્યારે સ્થાનિક અને કૌટુંબિક સ્તરે પરંપરાગત કુકણા બોલી બોલે છે.
* '''પરંપરાગત ભોજન:''' રોજિંદા ભોજનમાં મુખ્યત્વે ચોખાના રોટલા, શાક, દાળ અને ભાતનો ઉપયોગ થાય છે. શુદ્ધ સાત્વિક ગુજરાતી થાળી ઉપરાંત સ્થાનિક પરંપરાગત વાનગીઓ તરીકે નાગલીના રોટલા (નાચણી) અને અડદની દાળ અહીંના લોકો ખૂબ જ હોંશે આરોગે છે.
== મુખ્ય ઉત્સવો અને મેળા ==
કણધા ગામના લોકો પરંપરાગત સંસ્કૃતિ અને ધાર્મિક તહેવારો ખૂબ જ ઉત્સાહ અને સામૂહિક ભાઈચારાથી ઉજવે છે. ગામમાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને મેળાઓ નીચે મુજબ છે:
* '''હનુમાન જયંતિ મેળો:''' ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ગામના હનુમાનજી મંદિરે ભવ્ય મેળો અને ધાર્મિક ઉત્સવ યોજાય છે. આ મેળામાં સમગ્ર ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
* '''દેવ દિવાળી અને રાત્રિ મેળો:''' સામરપાડા વિસ્તારમાં ચૈત્ર પૂનમના દિવસે જ વિશેષ રાત્રિ મેળો ભરાય છે. આ મેળામાં સ્થાનિક આદિવાસી યુવાનો અને ગ્રામજનો ડી.જે. (DJ) ના તાલે પરંપરાગત નૃત્યો કરીને રાત્રિનો આનંદ માણે છે.
* ''' લોકો/ ચોમાસાના પરંપરાગત ઉત્સવો:''' પ્રકૃતિની ગોદમાં વસેલા આ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રકૃતિને આવકારતા અને ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઉત્સવો અને મેળા હોંશે-હોંશે ઉજવવામાં આવે છે.
* '''દશેરા ( રાવણ દહન):''' અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી (દશેરા) નો તહેવાર ગામમાં ધામધૂમથી ઉજવાય છે અને રાત્રિના સમયે રાવણ દહનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.
* '''નાતાલ (ક્રિસમસ):''' ગામમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલનો તહેવાર પણ ખૂબ જ ભક્તિભાવ, શાંતિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેમાં અન્ય ગ્રામજનો પણ સહભાગી બને છે.
* '''અન્ય ધાર્મિક ઉત્સવો:''' આ ઉપરાંત ગામમાં ગણેશોત્સવ (ગણેશ ચતુર્થી), નવરાત્રિની ગરબા મહોત્સવ અને મહા શિવરાત્રી જેવા પવિત્ર તહેવારોની પણ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
== જોવાલાયક અને ધાર્મિક સ્થળો ==
કણધા ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે. ગામમાં અને આસપાસ નીચે મુજબના જોવાલાયક અને ધાર્મિક સ્થળો આવેલા છે:
* '''[[ભદ્રા ડુંગર]] (સપ્તશૃંગી માતાજી મંદિર):''' ભદ્રા ડુંગર એ કણધા ગામનું મુખ્ય પ્રાકૃતિક આકર્ષણ છે. આ પર્વતની ટેકરી પર પ્રખ્યાત સપ્તશૃંગી માતાનું પવિત્ર મંદિર આવેલું છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી આસપાસના વન વિસ્તારનો સુંદર નજારો જોવા મળે છે.
* '''હનુમાનજી મંદિર:''' આ મંદિર ગામના લોકોની પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં સ્થાનિક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી થાય છે.
* '''શિવજી મંદિર:''' કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું આ મંદિર ગ્રામજનો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું પવિત્ર સ્થાનક છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:<ref name="Census2011"/>
* '''કુલ વસ્તી:''' ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે,
* '''સાક્ષરતા દર:''' ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* '''સામાજિક માળખું:''' ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.६૩%) છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.Constants%) || ૧,૭٨૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભો ==
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં પર્વતો]]
ckftge9r2q3b6vslouxzuskrx8g1chd
901954
901950
2026-06-30T14:48:12Z
Dsvyas
561
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901943
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}}
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}}
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}}
* '''પુરુષ મતદારો:''' ૯૪૮
* '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧
* '''કુલ મતદારો:''' ૧,૯૫૯
== આ પણ જૂઓ ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
1eh6rvzgkxtngvrqa3ydqo38wgnobuh
901959
901954
2026-06-30T15:38:58Z
JADAV BHARGAV RATILAL
87915
"ઇન્ફોબોક્સમાં મિક્સ થયેલા નકશાના પેરામીટર્સ સુધારીને લાલ રંગની એરર (Warning) દૂર કરી અને ટેમ્પલેટનું માળખું એકદમ ચોખ્ખું કર્યું."
901959
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== આ પણ જૂઓ ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
44qy567srjcu3g9mgjasz463kycfgwz
901965
901959
2026-06-30T16:31:26Z
Dsvyas
561
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901943
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}}
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}}
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}}
* '''પુરુષ મતદારો:''' ૯૪૮
* '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧
* '''કુલ મતદારો:''' ૧,૯૫૯
== આ પણ જૂઓ ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
1eh6rvzgkxtngvrqa3ydqo38wgnobuh
901969
901965
2026-06-30T19:59:48Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો ઉમેર્યું
901969
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}}
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}}
* '''પુરુષ મતદારો:''' ૯૪૮
* '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧
* '''કુલ મતદારો:''' ૧,૯૫૯
== આ પણ જૂઓ ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
sfp81a60jat3afmuio5j3kf2nybsri7
901988
901969
2026-07-01T07:00:06Z
KartikMistry
10383
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901943
wikitext
text/x-wiki
{{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}}
{{Infobox settlement
| name = કણધા
| settlement_type = ગામ
| image_skyline = Kandha village.jpg
| image_caption = કણધા ગામનો નજારો
| pushpin_map = India Gujarat#India3
| pushpin_label_position = right
| pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન
| coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]]
| subdivision_type3 = [[તાલુકો]]
| subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]]
| unit_pref = Metric
| elevation_m = ૧૩૦
| population_total =
| population_as_of = ૨૦૧૧
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]]
| postal_code = 3૯૬૫૮૦
| registration_plate = GJ-21
}}
'''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે.
કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે.
==ભૌગોલિક==
કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે.
વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે:
* વડપાડા
* નિશાળ ફળિયું
* ચીચપાડા
* બારી ફળિયું
* લીબારપાડા
* માળ ફળિયું
* લીબુનપાડા
* બોરીપાડા
* ખોરા ફળિયું
* કેળીપાણી
==સુવિધાઓ==
ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે.
ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે.
==આજીવિકા==
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે.
અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે.
કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે.
== વસ્તી ગણતરી ==
૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}}
* કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે.
* બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે.
* સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે.
* સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે.
* રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે.
{| class="wikitable" style="text-align:center;"
|- style="background:#efefef;"
! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female)
|-
| કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦
|-
| બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫
|-
| સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪
|-
| અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦
|-
| અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪
|-
| કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦
|}
૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}}
* '''પુરુષ મતદારો:''' ૯૪૮
* '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧
* '''કુલ મતદારો:''' ૧,૯૫૯
== આ પણ જૂઓ ==
કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે:
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ (આંકડા ધોધ)
* ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* તોરણીયા ડુંગર
* વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન)
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા
File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા
File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી
File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત.
File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય
File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા
File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા
File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય
File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા
File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા
File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ
File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક
File:Kandha village.jpg|કણધા ગામનો નજારો
File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા)
File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા
File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત
File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી
File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય
File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય
File:Samsan.jpg|કણધા ગામની સ્મશાન
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
1eh6rvzgkxtngvrqa3ydqo38wgnobuh
પીપળો
0
19138
901990
870100
2026-07-01T09:21:01Z
~2026-37639-86
88001
/* ઔષધિ તરીકે */
901990
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Taxobox
| name = પીપળો
| image = Ficus religiosa Bo.jpg
| image_width = 240px
| image_caption = પીપળાનું થડ અને પાંદડા
| regnum = [[Plantae]]
| divisio = સપુષ્પ વનસ્પતિ
| classis = મેગ્નોલિઓપ્સિડા
| ordo = રોઝેલ્સ
| familia = મોરેસી
| genus = ફાઇકસ (''Ficus'')
| species = રિલિજિયોસા (''religiosa'')
| binomial = ફાઇકસ રિલિજિયોસા (''Ficus religiosa'')
}}
'''પીપળો''' એ એક પહોળાં ગોળ પાન ધરાવતું અતી મોટું અને પવિત્ર ગણાતું ઝાડ છે. તેને સંસ્કૃતમાં અશ્વત્થ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં '''સેક્રેડ ફિગ''' અથવા '''બો ટ્રી''' એવા નામે જાણીતું છે. પીપળાનું ઝાડ ઘણાં વર્ષ જીવે છે.
==ધાર્મિક મહત્વ==
===હિંન્દુ ધર્મમાં===
પીપળો [[વિષ્ણુ]]ને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ [[અથર્વણ મુનિ]]નું [[પિપ્પલાદ મુનિ]] પ્રત્યે કથન છે. બધા દેવો [[શંકર]]નાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે [[અગ્નિ]] ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી [[પાર્વતીજી]]એ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી [[બ્રહ્મા]] [[ખાખરો|ખાખરા]] રૂપે, શંકર [[વડ]] રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા [[સનત્કુમાર]] સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.
=== બૌદ્ધ ધર્મમાં ===
[[Image:Mahabodhitree.jpg|thumb| [[શ્રીલંકા|સિલોન]]માં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.]]
[[બૌદ્ધ ધર્મ]]માં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. [[સિલોન]]માં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે [[બુદ્ધ ભગવાન]] બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.
== ચિત્રદર્શન ==
<gallery>
Image:Ficus religiosa.JPG|નવા અંકુરિત પાંદડાં
File:Coppersmith Barbet (Megalaima haemacephala) feeding on Ficus religiosa W IMG 8198.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું [[કંસારો (પક્ષી)|'''કંસારો''']] નામનું પક્ષી
File:Asian Fairy Bluebird (Irena puella) feeding on Peepal (Ficus religiosa) at Jayanti, Duars, WB W Picture 437.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું '''એશીયન ફેરી બ્લુબર્ડ ''' નામનું પક્ષી
File:Black-hooded Oriole eating Peepal fig I IMG 9785.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું '''કાળા-માથાનો-પીલક''' નામનું પક્ષી
</gallery>
{{commons|category:Ficus religiosa}}
== ઔષધિ તરીકે ==
આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી [[કોગળિયા]] વગેરે રોગને લીધે થતી [[ઊલટી]] બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી [[દમ]] મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા [[ગૂમડાં]] રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ [[હેડકી]], અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
[[Image:pipal.jpg|thumb|left|પીપળાનું પાંદડું]]
==અન્ય ઉપયોગ==
એની લાખ રંગવામાં તેમ જ બીજા ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ્ઞ સમિધમાં વપરાય છે .
==આ પણ જુઓ==
ઓક્સિજન નો મોટો સ્રોત છે પીપળો.પીપળાના વૃક્ષ દ્વારા પર્યાવરણ સુધારે અને હવા પ્રદૂષણ ઘટે છે.
== સ્ત્રોત ==
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:આયુર્વેદિક ઓસડિયાં]]
[[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]]
[[શ્રેણી:વૃક્ષ]]
mm5i5cxp64lz90dayt3ekn57z4y0c9z
901992
901990
2026-07-01T10:08:33Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-37639-86|~2026-37639-86]] ([[User talk:~2026-37639-86|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
870100
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Taxobox
| name = પીપળો
| image = Ficus religiosa Bo.jpg
| image_width = 240px
| image_caption = પીપળાનું થડ અને પાંદડા
| regnum = [[Plantae]]
| divisio = સપુષ્પ વનસ્પતિ
| classis = મેગ્નોલિઓપ્સિડા
| ordo = રોઝેલ્સ
| familia = મોરેસી
| genus = ફાઇકસ (''Ficus'')
| species = રિલિજિયોસા (''religiosa'')
| binomial = ફાઇકસ રિલિજિયોસા (''Ficus religiosa'')
}}
'''પીપળો''' એ એક પહોળાં ગોળ પાન ધરાવતું અતી મોટું અને પવિત્ર ગણાતું ઝાડ છે. તેને સંસ્કૃતમાં અશ્વત્થ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં '''સેક્રેડ ફિગ''' અથવા '''બો ટ્રી''' એવા નામે જાણીતું છે. પીપળાનું ઝાડ ઘણાં વર્ષ જીવે છે.
==ધાર્મિક મહત્વ==
===હિંન્દુ ધર્મમાં===
પીપળો [[વિષ્ણુ]]ને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ [[અથર્વણ મુનિ]]નું [[પિપ્પલાદ મુનિ]] પ્રત્યે કથન છે. બધા દેવો [[શંકર]]નાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે [[અગ્નિ]] ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી [[પાર્વતીજી]]એ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી [[બ્રહ્મા]] [[ખાખરો|ખાખરા]] રૂપે, શંકર [[વડ]] રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા [[સનત્કુમાર]] સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.
=== બૌદ્ધ ધર્મમાં ===
[[Image:Mahabodhitree.jpg|thumb| [[શ્રીલંકા|સિલોન]]માં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.]]
[[બૌદ્ધ ધર્મ]]માં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. [[સિલોન]]માં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે [[બુદ્ધ ભગવાન]] બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.
== ચિત્રદર્શન ==
<gallery>
Image:Ficus religiosa.JPG|નવા અંકુરિત પાંદડાં
File:Coppersmith Barbet (Megalaima haemacephala) feeding on Ficus religiosa W IMG 8198.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું [[કંસારો (પક્ષી)|'''કંસારો''']] નામનું પક્ષી
File:Asian Fairy Bluebird (Irena puella) feeding on Peepal (Ficus religiosa) at Jayanti, Duars, WB W Picture 437.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું '''એશીયન ફેરી બ્લુબર્ડ ''' નામનું પક્ષી
File:Black-hooded Oriole eating Peepal fig I IMG 9785.jpg|પીપળાનાં ફળ ખાઈ રહેલું '''કાળા-માથાનો-પીલક''' નામનું પક્ષી
</gallery>
{{commons|category:Ficus religiosa}}
== ઔષધિ તરીકે ==
આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી [[કોગળિયા]] વગેરે રોગને લીધે થતી [[ઊલટી]] બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી [[દમ]] મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા [[ગૂમડાં]] રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ [[હેડકી]], અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
[[Image:pipal.jpg|thumb|left|પીપળાનું પાંદડું]]
==અન્ય ઉપયોગ==
એની લાખ રંગવામાં તેમ જ બીજા ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ્ઞ સમિધમાં વપરાય છે .
==આ પણ જુઓ==
ઓક્સિજન નો મોટો સ્રોત છે પીપળો
== સ્ત્રોત ==
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:આયુર્વેદિક ઓસડિયાં]]
[[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]]
[[શ્રેણી:વૃક્ષ]]
gvgv04kkhwwx2ezr1qcbfadu9sssi8t
ધારપુરી (તા. ચાણસ્મા)
0
26520
901967
879535
2026-06-30T17:00:13Z
~2026-37686-63
87997
901967
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ધારપુરી
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = ચાણસ્મા
| latd = 23.71632
| longd= 72.115852
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ધારપુરી (તા. ચાણસ્મા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા [[ચાણસ્મા તાલુકો| ચાણસ્મા તાલુકા]]માં આવેલું એક ગામ છે. આશરે 700 વર્ષ જુનું છે .ધારપુરી ગામ ગાયકવાડ સરકારનું ગામ છે. તથા તે સમયે ચારથી પાંચ બહારવટિયા પણ થઈ ગયા છે.આ ગામ માં દરબાર અને પાટીદાર સમાજ ના લોકો રહે છે.ધારપુરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ચાણસ્મા તાલુકો]]
bx8k2y9kkazjk55yg601bc0zkxfakwm
901991
901967
2026-07-01T10:05:44Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-37686-63|~2026-37686-63]] ([[User talk:~2026-37686-63|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
879535
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ધારપુરી
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = ચાણસ્મા
| latd = 23.71632
| longd= 72.115852
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ધારપુરી (તા. ચાણસ્મા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા [[ચાણસ્મા તાલુકો| ચાણસ્મા તાલુકા]]માં આવેલું એક ગામ છે. ધારપુરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ચાણસ્મા તાલુકો]]
j6a1bx4kvsfvlfr23sih13f8wfldzfc
વિજયા મહેતા
0
144491
901972
861257
2026-07-01T03:15:25Z
Snehrashmi
41463
અવસાન વિગત ઉમેરી
901972
wikitext
text/x-wiki
{{Infobox person
| name = વિજયા મહેતા
| image = Vijaya mehta.jpg
| imagesize = 200px
| caption = વિજયા મહેતા (૨૦૧૨)
| birth_date = {{birth date and age|df=yes|1934|11|04}}
| birth_place = [[વડોદરા]], [[વડોદરા રાજ્ય|બરોડા સ્ટેટ]], બ્રિટીશ ભારત (વર્તમાન [[વડોદરા]], [[ગુજરાત]], [[ભારત]])
| height =
| death_date = {{Death date and age|df=yes|2026|06|30|1934|11|04}}
| death_place = [[મુંબઈ]], મહારાષ્ટ્ર, ભારત
| yearsactive =
| birth_name = વિજયા જયવંત
| othername =
| spouse = હરિન ખોટે (અ.)<br/> ફારૂખ મહેતા
| children = અનાહિતા ઓબેરોય
| website =
| awards = ૧૯૭૫ - સંગીત નાટક અકાદમી પુરસ્કાર<br />૧૯૮૫ - એશિયા પેસેફિક ફિલ્મ ફેસ્ટીવલ, શ્રેષ્ઠ અભિનેત્રી: પાર્ટી (૧૯૮૪)<br />૧૯૮૬ - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રાવ સાહેબ
}}
'''વિજય મહેતા''' (૪ નવેમ્બર ૧૯૩૪<ref>Abhijit Varde: [http://www.google.com/search?q=%22Vijaya+Mehta%22+1934&btnG=Nach+B%C3%BCchern+suchen&tbm=bks&tbo=1&hl=de Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs], 1997, p. 87</ref> – ૩૦ જૂન ૨૦૨૬), જાણીતા ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક છે અને સમાંતર સિનેમાની ઘણી ફિલ્મોના અભિનેત્રી પણ છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સહિત મુંબઈ સ્થિત થિયેટર ગ્રુપ ''રંગાયન''ના સ્થાપક સભ્ય છે. તેઓ ફિલ્મ ''પાર્ટી'' (૧૯૮૪) માં તેમની પ્રશંસનીય ભૂમિકા અને તેમના દિગ્દર્શક સાહસો, ''રાવ સાહેબ'' (૧૯૮૬) અને ''પેસ્તનજી'' (૧૯૮૮) માટે સૌથી વધુ જાણીતા છે. ''રંગાયન''ના સ્થાપક સભ્ય તરીકે તેઓ ૧૯૬૦ના દાયકાના પ્રાયોગિક મરાઠી રંગભૂમિમાં અગ્રગણ્ય વ્યક્તિ બન્યાં હતાં.<ref>{{cite web |title=The return of Desdemona |work=Mumbai Mirror |url=http://www.mumbaimirror.com/others/sunday-read/The-return-of-Desdemona/articleshow/29368448.cms |date=25 January 2014 |access-date=22 June 2014}}</ref> ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા તેમને [[પદ્મશ્રી]] પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
==પ્રારંભિક જીવન અને શિક્ષણ==
તેમનો જન્મ ૧૯૩૪માં વડોદરા ખાતે થયો હતો.<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref> તેણીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે દિલ્હીમાં ઇબ્રાહિમ અલકાઝી અને આદિ માર્ઝબાન સાથે થિયેટરનો અભ્યાસ કર્યો હતો.
==કારકિર્દી==
તેઓ ૬૦ના દાયકાના મરાઠી પ્રાયોગિક થિયેટરમાં એક વિશેષ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સાથે રંગાયન નામના થિયેટર ગ્રુપના સ્થાપક સભ્ય છે.<ref>{{cite web |title=Shantata! Awishkar Chalu Aahe |url=http://www.mumbaitheatreguide.com/dramas/features/08/aug/28_feature_shantata.asp |date=August 2008 |publisher=Mumbai Theatre Guide}}</ref>
સી. ટી. ખાનોલકરની ''એકશૂન્ય બાજીરાવ''નું તેમનું મંચ નિર્માણ સમકાલીન ભારતીય રંગભૂમિમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તેમણે ''ધ કોકેશિયન ચાક સર્કલ'' (''અજબ ન્યાય વર્તુલાચા'') અને ''ઇઓનેસ્કો વિથ ચેયર્સ''ના રૂપાંતરણ સાથે બર્ટોલ્ડ બ્રેચને મરાઠી રંગભૂમિમાં રજૂ કર્યા હતા.
તેમણે જર્મન દિગ્દર્શક ફ્રિટ્ઝ બેનેવિટ્ઝ સાથે ઇન્ડો-જર્મન થિયેટર પ્રોજેક્ટ્સમાં સહયોગ આપ્યો હતો, જેમાં જર્મન કલાકારો સાથે [[ભાસ]]ના ''મુદ્રારાક્ષસ''નું પરંપરાગત પ્રદર્શન સામેલ છે. ''પેસ્તોનજી'' સિવાય, તેમના મોટાભાગના કાર્યમાં તેમના સ્ટેજ નાટકોના ફિલ્મ અને ટેલિવિઝન રૂપાંતરણોનો સમાવેશ થાય છે.
તેમને દિગ્દર્શનમાં ઉત્કૃષ્ટતા માટે ૧૯૭૫નો સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, ૧૯૮૬માં તેમને રાવ સાહેબ (૧૯૮૬)માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
==અંગત જીવન==
તેમણે પહેલા અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરિન ખોટે સાથે લગ્ન કર્યા હતા, જો કે તેઓ પોતાની પાછળ બે યુવાન પુત્રોને મૂકીને નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેણે ફારૂખ મહેતા સાથે લગ્ન કર્યા હતા.<ref>{{cite news |title=Life at play |author=Shanta Gokhale |url=http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |archive-url=https://archive.today/20130217225014/http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |url-status=dead |archive-date=17 February 2013 |work=Pune Mirror |date=26 November 2012}}</ref>
૩૦ જૂન ૨૦૨૬ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.<ref>{{Cite web |date=2026-06-30 |title=ज्येष्ठ नाट्य दिग्दर्शिका विजया मेहता यांचं निधन, रंगभूमीवरचे अनेक कलाकार घडवणाऱ्या बाई काळाच्या पडद्याआड |url=https://www.loksatta.com/manoranjan/veteran-theater-director-vijaya-mehta-has-passed-away-the-woman-who-shaped-many-artists-career-know-about-her-scj-81-5991586/ |access-date=2026-06-30 |website=Loksatta |language=mr}}</ref>
==ફિલ્મોગ્રાફી==
* ''કલયુગ'' (૧૯૮૧) - અભિનેત્રી
* ''સ્મૃતિ ચિત્રે'' (૧૯૮૨, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક, અભિનેત્રી.
* ''શકુંતલમ'' (૧૯૮૬, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પાર્ટી'' (૧૯૮૪) - અભિનેત્રી
* ''રાવ સાહેબ'' (૧૯૮૫) - દિગ્દર્શક, પટકથા લેખક, અભિનેત્રી
* ''હવેલી બુલુન્દ થી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''હમીદાબાઈ કી કોઠી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પેસ્તનજી'' (૧૯૮૮) - દિગ્દર્શક, પટકથાલેખક
* ''લાઈફલાઈન'' (૧૯૯૧, ટીવી સીરિઝ) - દિગ્દર્શક
* ''ક્વેસ્ટ'' (૨૦૦૬) - અભિનેત્રી
==પુરસ્કારો==
* ૧૯૭૫ : સંગીત નાટક અકાદમી પુરસ્કાર
* ૧૯૮૫ : એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ: શ્રેષ્ઠ અભિનેત્રી: ''પાર્ટી''<ref>[https://www.imdb.com/title/tt0248289/awards Awards] IMDb.</ref>
* ૧૯૮૬ : શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ''રાવ સાહેબ''<ref name="33rdaward">{{cite web |url=http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |title=33rd National Film Awards |publisher=International Film Festival of India |pages=28, 36 |access-date=22 June 2014 |archive-url=https://web.archive.org/web/20140505170442/http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |archive-date=5 May 2014 |url-status=dead }}</ref>
* * ૧૯૮૭ માં [[ભારત સરકાર]] દ્વારા [[પદ્મશ્રી]]
* ૨૦૦૯ : તનવીર સનમાન<ref>{{Cite web |url=http://www.maayboli.com/node/24834 |title=तन्वीर सन्मान सोहळा - २००९ | Maayboli}}</ref>
* ૨૦૧૨ : સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન
==પૂરક વાંચન==
*Abode of Colour, an autobiographical account by Vijaya Mehta<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref>
* Vijaya Mehta on theatre and Guru Mani Madhava Cakyar [https://web.archive.org/web/20080828165400/http://www.rotaryclubofbombay.org/ps121206.htm]
==સંદર્ભ==
{{reflist}}
==બાહ્ય કડી==
* {{IMDb name|0576587}}
[[શ્રેણી:૧૯૩૪માં જન્મ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
sp5vw6vmnhi4xpc6uogwi3ot7b1h0cp
901973
901972
2026-07-01T03:15:37Z
Snehrashmi
41463
[[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
901973
wikitext
text/x-wiki
{{Infobox person
| name = વિજયા મહેતા
| image = Vijaya mehta.jpg
| imagesize = 200px
| caption = વિજયા મહેતા (૨૦૧૨)
| birth_date = {{birth date and age|df=yes|1934|11|04}}
| birth_place = [[વડોદરા]], [[વડોદરા રાજ્ય|બરોડા સ્ટેટ]], બ્રિટીશ ભારત (વર્તમાન [[વડોદરા]], [[ગુજરાત]], [[ભારત]])
| height =
| death_date = {{Death date and age|df=yes|2026|06|30|1934|11|04}}
| death_place = [[મુંબઈ]], મહારાષ્ટ્ર, ભારત
| yearsactive =
| birth_name = વિજયા જયવંત
| othername =
| spouse = હરિન ખોટે (અ.)<br/> ફારૂખ મહેતા
| children = અનાહિતા ઓબેરોય
| website =
| awards = ૧૯૭૫ - સંગીત નાટક અકાદમી પુરસ્કાર<br />૧૯૮૫ - એશિયા પેસેફિક ફિલ્મ ફેસ્ટીવલ, શ્રેષ્ઠ અભિનેત્રી: પાર્ટી (૧૯૮૪)<br />૧૯૮૬ - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રાવ સાહેબ
}}
'''વિજય મહેતા''' (૪ નવેમ્બર ૧૯૩૪<ref>Abhijit Varde: [http://www.google.com/search?q=%22Vijaya+Mehta%22+1934&btnG=Nach+B%C3%BCchern+suchen&tbm=bks&tbo=1&hl=de Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs], 1997, p. 87</ref> – ૩૦ જૂન ૨૦૨૬), જાણીતા ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક છે અને સમાંતર સિનેમાની ઘણી ફિલ્મોના અભિનેત્રી પણ છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સહિત મુંબઈ સ્થિત થિયેટર ગ્રુપ ''રંગાયન''ના સ્થાપક સભ્ય છે. તેઓ ફિલ્મ ''પાર્ટી'' (૧૯૮૪) માં તેમની પ્રશંસનીય ભૂમિકા અને તેમના દિગ્દર્શક સાહસો, ''રાવ સાહેબ'' (૧૯૮૬) અને ''પેસ્તનજી'' (૧૯૮૮) માટે સૌથી વધુ જાણીતા છે. ''રંગાયન''ના સ્થાપક સભ્ય તરીકે તેઓ ૧૯૬૦ના દાયકાના પ્રાયોગિક મરાઠી રંગભૂમિમાં અગ્રગણ્ય વ્યક્તિ બન્યાં હતાં.<ref>{{cite web |title=The return of Desdemona |work=Mumbai Mirror |url=http://www.mumbaimirror.com/others/sunday-read/The-return-of-Desdemona/articleshow/29368448.cms |date=25 January 2014 |access-date=22 June 2014}}</ref> ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા તેમને [[પદ્મશ્રી]] પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
==પ્રારંભિક જીવન અને શિક્ષણ==
તેમનો જન્મ ૧૯૩૪માં વડોદરા ખાતે થયો હતો.<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref> તેણીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે દિલ્હીમાં ઇબ્રાહિમ અલકાઝી અને આદિ માર્ઝબાન સાથે થિયેટરનો અભ્યાસ કર્યો હતો.
==કારકિર્દી==
તેઓ ૬૦ના દાયકાના મરાઠી પ્રાયોગિક થિયેટરમાં એક વિશેષ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સાથે રંગાયન નામના થિયેટર ગ્રુપના સ્થાપક સભ્ય છે.<ref>{{cite web |title=Shantata! Awishkar Chalu Aahe |url=http://www.mumbaitheatreguide.com/dramas/features/08/aug/28_feature_shantata.asp |date=August 2008 |publisher=Mumbai Theatre Guide}}</ref>
સી. ટી. ખાનોલકરની ''એકશૂન્ય બાજીરાવ''નું તેમનું મંચ નિર્માણ સમકાલીન ભારતીય રંગભૂમિમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તેમણે ''ધ કોકેશિયન ચાક સર્કલ'' (''અજબ ન્યાય વર્તુલાચા'') અને ''ઇઓનેસ્કો વિથ ચેયર્સ''ના રૂપાંતરણ સાથે બર્ટોલ્ડ બ્રેચને મરાઠી રંગભૂમિમાં રજૂ કર્યા હતા.
તેમણે જર્મન દિગ્દર્શક ફ્રિટ્ઝ બેનેવિટ્ઝ સાથે ઇન્ડો-જર્મન થિયેટર પ્રોજેક્ટ્સમાં સહયોગ આપ્યો હતો, જેમાં જર્મન કલાકારો સાથે [[ભાસ]]ના ''મુદ્રારાક્ષસ''નું પરંપરાગત પ્રદર્શન સામેલ છે. ''પેસ્તોનજી'' સિવાય, તેમના મોટાભાગના કાર્યમાં તેમના સ્ટેજ નાટકોના ફિલ્મ અને ટેલિવિઝન રૂપાંતરણોનો સમાવેશ થાય છે.
તેમને દિગ્દર્શનમાં ઉત્કૃષ્ટતા માટે ૧૯૭૫નો સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, ૧૯૮૬માં તેમને રાવ સાહેબ (૧૯૮૬)માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
==અંગત જીવન==
તેમણે પહેલા અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરિન ખોટે સાથે લગ્ન કર્યા હતા, જો કે તેઓ પોતાની પાછળ બે યુવાન પુત્રોને મૂકીને નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેણે ફારૂખ મહેતા સાથે લગ્ન કર્યા હતા.<ref>{{cite news |title=Life at play |author=Shanta Gokhale |url=http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |archive-url=https://archive.today/20130217225014/http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |url-status=dead |archive-date=17 February 2013 |work=Pune Mirror |date=26 November 2012}}</ref>
૩૦ જૂન ૨૦૨૬ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.<ref>{{Cite web |date=2026-06-30 |title=ज्येष्ठ नाट्य दिग्दर्शिका विजया मेहता यांचं निधन, रंगभूमीवरचे अनेक कलाकार घडवणाऱ्या बाई काळाच्या पडद्याआड |url=https://www.loksatta.com/manoranjan/veteran-theater-director-vijaya-mehta-has-passed-away-the-woman-who-shaped-many-artists-career-know-about-her-scj-81-5991586/ |access-date=2026-06-30 |website=Loksatta |language=mr}}</ref>
==ફિલ્મોગ્રાફી==
* ''કલયુગ'' (૧૯૮૧) - અભિનેત્રી
* ''સ્મૃતિ ચિત્રે'' (૧૯૮૨, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક, અભિનેત્રી.
* ''શકુંતલમ'' (૧૯૮૬, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પાર્ટી'' (૧૯૮૪) - અભિનેત્રી
* ''રાવ સાહેબ'' (૧૯૮૫) - દિગ્દર્શક, પટકથા લેખક, અભિનેત્રી
* ''હવેલી બુલુન્દ થી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''હમીદાબાઈ કી કોઠી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પેસ્તનજી'' (૧૯૮૮) - દિગ્દર્શક, પટકથાલેખક
* ''લાઈફલાઈન'' (૧૯૯૧, ટીવી સીરિઝ) - દિગ્દર્શક
* ''ક્વેસ્ટ'' (૨૦૦૬) - અભિનેત્રી
==પુરસ્કારો==
* ૧૯૭૫ : સંગીત નાટક અકાદમી પુરસ્કાર
* ૧૯૮૫ : એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ: શ્રેષ્ઠ અભિનેત્રી: ''પાર્ટી''<ref>[https://www.imdb.com/title/tt0248289/awards Awards] IMDb.</ref>
* ૧૯૮૬ : શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ''રાવ સાહેબ''<ref name="33rdaward">{{cite web |url=http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |title=33rd National Film Awards |publisher=International Film Festival of India |pages=28, 36 |access-date=22 June 2014 |archive-url=https://web.archive.org/web/20140505170442/http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |archive-date=5 May 2014 |url-status=dead }}</ref>
* * ૧૯૮૭ માં [[ભારત સરકાર]] દ્વારા [[પદ્મશ્રી]]
* ૨૦૦૯ : તનવીર સનમાન<ref>{{Cite web |url=http://www.maayboli.com/node/24834 |title=तन्वीर सन्मान सोहळा - २००९ | Maayboli}}</ref>
* ૨૦૧૨ : સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન
==પૂરક વાંચન==
*Abode of Colour, an autobiographical account by Vijaya Mehta<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref>
* Vijaya Mehta on theatre and Guru Mani Madhava Cakyar [https://web.archive.org/web/20080828165400/http://www.rotaryclubofbombay.org/ps121206.htm]
==સંદર્ભ==
{{reflist}}
==બાહ્ય કડી==
* {{IMDb name|0576587}}
[[શ્રેણી:૧૯૩૪માં જન્મ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
[[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]]
icn0ebe3b1swx0i6q6nt0zwwqasgcfw
901974
901973
2026-07-01T03:20:02Z
Snehrashmi
41463
અવસાન સંબંધિત અનુવર્તી ફેરફારો
901974
wikitext
text/x-wiki
{{Infobox person
| name = વિજયા મહેતા
| image = Vijaya mehta.jpg
| imagesize = 200px
| caption = વિજયા મહેતા (૨૦૧૨)
| birth_date = {{birth date and age|df=yes|1934|11|04}}
| birth_place = [[વડોદરા]], [[વડોદરા રાજ્ય|બરોડા સ્ટેટ]], બ્રિટીશ ભારત (વર્તમાન [[વડોદરા]], [[ગુજરાત]], [[ભારત]])
| height =
| death_date = {{Death date and age|df=yes|2026|06|30|1934|11|04}}
| death_place = [[મુંબઈ]], મહારાષ્ટ્ર, ભારત
| yearsactive =
| birth_name = વિજયા જયવંત
| othername =
| spouse = હરિન ખોટે (અ.)<br/> ફારૂખ મહેતા
| children = અનાહિતા ઓબેરોય
| website =
| awards = ૧૯૭૫ - સંગીત નાટક અકાદમી પુરસ્કાર<br />૧૯૮૫ - એશિયા પેસેફિક ફિલ્મ ફેસ્ટીવલ, શ્રેષ્ઠ અભિનેત્રી: પાર્ટી (૧૯૮૪)<br />૧૯૮૬ - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રાવ સાહેબ
}}
'''વિજય મહેતા''' (૪ નવેમ્બર ૧૯૩૪<ref>Abhijit Varde: [http://www.google.com/search?q=%22Vijaya+Mehta%22+1934&btnG=Nach+B%C3%BCchern+suchen&tbm=bks&tbo=1&hl=de Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs], 1997, p. 87</ref> – ૩૦ જૂન ૨૦૨૬), એ ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક હતા અને સમાંતર સિનેમાની ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. તેઓ મુંબઈ સ્થિત થિયેટર જૂથ, ''રંગાયન''ના સ્થાપક સભ્ય હતા, જેમાં નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગુનો સમાવેશ થતો હતો. તેઓ ફિલ્મ ''પાર્ટી'' (૧૯૮૪) માં તેમની પ્રશંસનીય ભૂમિકા અને તેમના દિગ્દર્શક સાહસો, ''રાવ સાહેબ'' (૧૯૮૬) અને ''પેસ્તનજી'' (૧૯૮૮) માટે સૌથી વધુ જાણીતા હતા. ''રંગાયન''ના સ્થાપક સભ્ય તરીકે તેઓ ૧૯૬૦ના દાયકાના પ્રાયોગિક મરાઠી રંગભૂમિમાં અગ્રગણ્ય વ્યક્તિ બન્યાં હતાં.<ref>{{cite web |title=The return of Desdemona |work=Mumbai Mirror |url=http://www.mumbaimirror.com/others/sunday-read/The-return-of-Desdemona/articleshow/29368448.cms |date=25 January 2014 |access-date=22 June 2014}}</ref> ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા તેમને [[પદ્મશ્રી]] પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
==પ્રારંભિક જીવન અને શિક્ષણ==
તેમનો જન્મ ૧૯૩૪માં વડોદરા ખાતે થયો હતો.<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref> તેણીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે દિલ્હીમાં ઇબ્રાહિમ અલકાઝી અને આદિ માર્ઝબાન સાથે થિયેટરનો અભ્યાસ કર્યો હતો.
==કારકિર્દી==
તેઓ ૬૦ના દાયકાના મરાઠી પ્રાયોગિક થિયેટરમાં એક વિશેષ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સાથે રંગાયન નામના થિયેટર ગ્રુપના સ્થાપક સભ્ય છે.<ref>{{cite web |title=Shantata! Awishkar Chalu Aahe |url=http://www.mumbaitheatreguide.com/dramas/features/08/aug/28_feature_shantata.asp |date=August 2008 |publisher=Mumbai Theatre Guide}}</ref>
સી. ટી. ખાનોલકરની ''એકશૂન્ય બાજીરાવ''નું તેમનું મંચ નિર્માણ સમકાલીન ભારતીય રંગભૂમિમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તેમણે ''ધ કોકેશિયન ચાક સર્કલ'' (''અજબ ન્યાય વર્તુલાચા'') અને ''ઇઓનેસ્કો વિથ ચેયર્સ''ના રૂપાંતરણ સાથે બર્ટોલ્ડ બ્રેચને મરાઠી રંગભૂમિમાં રજૂ કર્યા હતા.
તેમણે જર્મન દિગ્દર્શક ફ્રિટ્ઝ બેનેવિટ્ઝ સાથે ઇન્ડો-જર્મન થિયેટર પ્રોજેક્ટ્સમાં સહયોગ આપ્યો હતો, જેમાં જર્મન કલાકારો સાથે [[ભાસ]]ના ''મુદ્રારાક્ષસ''નું પરંપરાગત પ્રદર્શન સામેલ છે. ''પેસ્તોનજી'' સિવાય, તેમના મોટાભાગના કાર્યમાં તેમના સ્ટેજ નાટકોના ફિલ્મ અને ટેલિવિઝન રૂપાંતરણોનો સમાવેશ થાય છે.
તેમને દિગ્દર્શનમાં ઉત્કૃષ્ટતા માટે ૧૯૭૫નો સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, ૧૯૮૬માં તેમને રાવ સાહેબ (૧૯૮૬)માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
==અંગત જીવન==
તેમણે પહેલા અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરિન ખોટે સાથે લગ્ન કર્યા હતા, જો કે તેઓ પોતાની પાછળ બે યુવાન પુત્રોને મૂકીને નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેણે ફારૂખ મહેતા સાથે લગ્ન કર્યા હતા.<ref>{{cite news |title=Life at play |author=Shanta Gokhale |url=http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |archive-url=https://archive.today/20130217225014/http://www.punemirror.in/printarticle.aspx?page=comments&action=translate§id=63&contentid=2012112620121126075151856ed14874e&subsite= |url-status=dead |archive-date=17 February 2013 |work=Pune Mirror |date=26 November 2012}}</ref>
૩૦ જૂન ૨૦૨૬ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.<ref>{{Cite web |date=2026-06-30 |title=ज्येष्ठ नाट्य दिग्दर्शिका विजया मेहता यांचं निधन, रंगभूमीवरचे अनेक कलाकार घडवणाऱ्या बाई काळाच्या पडद्याआड |url=https://www.loksatta.com/manoranjan/veteran-theater-director-vijaya-mehta-has-passed-away-the-woman-who-shaped-many-artists-career-know-about-her-scj-81-5991586/ |access-date=2026-06-30 |website=Loksatta |language=mr}}</ref>
==ફિલ્મોગ્રાફી==
* ''કલયુગ'' (૧૯૮૧) - અભિનેત્રી
* ''સ્મૃતિ ચિત્રે'' (૧૯૮૨, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક, અભિનેત્રી.
* ''શકુંતલમ'' (૧૯૮૬, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પાર્ટી'' (૧૯૮૪) - અભિનેત્રી
* ''રાવ સાહેબ'' (૧૯૮૫) - દિગ્દર્શક, પટકથા લેખક, અભિનેત્રી
* ''હવેલી બુલુન્દ થી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''હમીદાબાઈ કી કોઠી'' (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
* ''પેસ્તનજી'' (૧૯૮૮) - દિગ્દર્શક, પટકથાલેખક
* ''લાઈફલાઈન'' (૧૯૯૧, ટીવી સીરિઝ) - દિગ્દર્શક
* ''ક્વેસ્ટ'' (૨૦૦૬) - અભિનેત્રી
==પુરસ્કારો==
* ૧૯૭૫ : સંગીત નાટક અકાદમી પુરસ્કાર
* ૧૯૮૫ : એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ: શ્રેષ્ઠ અભિનેત્રી: ''પાર્ટી''<ref>[https://www.imdb.com/title/tt0248289/awards Awards] IMDb.</ref>
* ૧૯૮૬ : શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ''રાવ સાહેબ''<ref name="33rdaward">{{cite web |url=http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |title=33rd National Film Awards |publisher=International Film Festival of India |pages=28, 36 |access-date=22 June 2014 |archive-url=https://web.archive.org/web/20140505170442/http://iffi.nic.in/Dff2011/Frm33NFAAward.aspx |archive-date=5 May 2014 |url-status=dead }}</ref>
* * ૧૯૮૭ માં [[ભારત સરકાર]] દ્વારા [[પદ્મશ્રી]]
* ૨૦૦૯ : તનવીર સનમાન<ref>{{Cite web |url=http://www.maayboli.com/node/24834 |title=तन्वीर सन्मान सोहळा - २००९ | Maayboli}}</ref>
* ૨૦૧૨ : સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન
==પૂરક વાંચન==
*Abode of Colour, an autobiographical account by Vijaya Mehta<ref>{{cite book |last1=Gulati |first1=Leela (editor) |last2=Bagchi |first2=Jasodhara (Editor) |last3=Mehta |first3=Vijaya (Author) |title=A space of her own : personal narratives of twelve women |date=2005 |publisher=SAGE |location=London |isbn=9780761933151 |page=181 |url=https://books.google.com/books?id=HdzF06JsGyMC&q=ckp&pg=PA181}}</ref>
* Vijaya Mehta on theatre and Guru Mani Madhava Cakyar [https://web.archive.org/web/20080828165400/http://www.rotaryclubofbombay.org/ps121206.htm]
==સંદર્ભ==
{{reflist}}
==બાહ્ય કડી==
* {{IMDb name|0576587}}
[[શ્રેણી:૧૯૩૪માં જન્મ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
[[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]]
kffprpqqozil5rdxtrufwt2g9d3nfru
પીલવા ડુંગર
0
154595
901949
901936
2026-06-30T14:39:28Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો ઉમેર્યું
901949
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભો ==
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
c5et4tla99wb8hutvi1fu3tnzuksosg
901951
901949
2026-06-30T14:42:45Z
Dsvyas
561
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901936
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
cgnls4aq7vl86kh6wsg43r9l524h9l4
901958
901951
2026-06-30T15:35:13Z
JADAV BHARGAV RATILAL
87915
"ઇન્ફોબોક્સમાં મિક્સ થયેલા નકશાના પેરામીટર્સ સુધારીને લાલ રંગની એરર (Warning) દૂર કરી અને ટેમ્પલેટનું માળખું એકદમ ચોખ્ખું કર્યું."
901958
wikitext
text/x-wiki
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
1w7skyqn8d57yhc6ykdfymyodwdc7q7
901960
901958
2026-06-30T15:42:12Z
JADAV BHARGAV RATILAL
87915
"ગેલેરી ટેમ્પલેટમાં દરેક ચિત્રના નામની આગળ સાચો પ્રીફિક્સ (File:) ઉમેરીને 'Pages using gallery without a media namespace prefix' ની લાલ રંગની ટેકનિકલ એરર દૂર કરી."
901960
wikitext
text/x-wiki
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
8i3ozix8rczpvftgy82hlbaa43hb9c0
901962
901960
2026-06-30T16:28:00Z
Aniket
65
સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ
901962
wikitext
text/x-wiki
{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬}}
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
n3mz37647nqcvuh3y3iyl76i14c9puv
901963
901962
2026-06-30T16:28:18Z
Aniket
65
901963
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬}}
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
gpljcf8j28ioiy9ewjn9va5iyon7lmx
901979
901963
2026-07-01T05:46:42Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો ઉમેર્યું
901979
wikitext
text/x-wiki
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
==સંદર્ભો==
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
983wxuh7qiisn3h4n3172ijptfwg4cu
901982
901979
2026-07-01T05:50:44Z
JADAV BHARGAV RATILAL
87915
901982
wikitext
text/x-wiki
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
r8rtscbp8y1e2olbud6pdzehpa2h8ln
901984
901982
2026-07-01T06:57:28Z
KartikMistry
10383
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901963
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬}}
{{Infobox mountain
|name = પીલવા ડુંગર
|photo = Pilwadungar.jpg
|photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય
|elevation_m = 340
|elevation_ft = 1115
|map = India Gujarat
|map_caption = ગુજરાતમાં સ્થાન
|parent_peak=
|location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
|range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]]
|label = પીલવા ડુંગર
|label_position = left
|elevation_m =
|coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}}
}}
'''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે.
== ભૌગોલિક સ્થાન ==
પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે.
== મહત્વ ==
આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી.
સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે.
== જીવવૈવિધ્ય ==
પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે:
* '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે.
*'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે.
*'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે.
*'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે.
*'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે.
== પ્રવાસન માહિતી ==
પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.
મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે.
== ચિત્રઝાંખી ==
{{Gallery
|title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી
|width=170 | height=170
|align=center
|File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને
|File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય
|File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ
|File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ
|File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો
|File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય
|File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય
|File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો
|File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય
}}
== નજીકના જોવાલાયક સ્થળો ==
*[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
*[[જાનકી વન]]
*[[અજમલગઢ]]
*[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
gpljcf8j28ioiy9ewjn9va5iyon7lmx
સભ્યની ચર્ચા:JADAV BHARGAV RATILAL
3
154596
901955
901740
2026-06-30T14:54:27Z
Dsvyas
561
/* અયોગ્ય સંદર્ભ અને ડિલિશન ટેગ હટાવવા બાબત */ નવો વિભાગ
901955
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JADAV BHARGAV RATILAL}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૪૦, ૨૩ જૂન ૨૦૨૬ (IST)
== અયોગ્ય સંદર્ભ અને ડિલિશન ટેગ હટાવવા બાબત ==
આપે [[ભદ્રા ડુંગર]] લેખમાં [https://navsaridp.gujarat.gov.in/ આ વેબસાઇટ] સંદર્ભ તરીકે ઉમેરી છે જે તમારા અનુસાર એ વાતનો સંદર્ભ આપે છે કે, "આ ડુંગર આસપાસના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચવા માટે એક કુદરતી સીમાચિહ્ન સમાન છે." આ પ્રકારનો ઉલ્લેખ તમે આપેલી વેબસાઇટમાં કઈ જગ્યાએ કરેલો છે તે તરફ જરા મારું ધ્યાન દોરશો?
વધુમાં આપના કોઈ લેખને દૂર કરવા માટે અંકિત કર્યો હોય તો તેના પર ચર્ચા કર્યા વગર, કે એને કેમ દૂર ન કરવો જોઈએ તેનું યોગ્ય કારણ જણાવ્યા વગર તમે એ ડિલિશન ટેગ દૂર ન કરી શકો. એમ કરવું અને અન્ય સભ્યોએ તમારું દૂર કરેલું લખાણ ફરીફરી ને પાછું લાવતા રહેવું એ બધું વિકિપીડિયાની નીતિ અંતર્ગત '''ભાંગફોડ''' ગણાય છે. અને વારંવાર આવી ભાંગફોડનું પરિણામ તમારા પર પ્રતિબંધમાં આવી શકે છે. તો ભવિષ્ય્માં તમારું લખાણ અહિં યથાવત રહેવું જોઈએ એવો આગ્રહ છોડી દેશો અને દૂર કરેલું લખાણા ફરી કોઈ ચર્ચા વગર ઉમેરશો નહિં. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, અહિં ચોક્કસ પ્રકારની લેખનશૈલિ છે, તમે અકારણ અન્ય ભાષાના શબ્દો, અલંકૃત ભાષા, યશોગાન, વગેરે આ માધ્યમથી કરી શકો નહીં. આ કોઈ ટ્રાવેલ્ ગાઇડ પણ નથી, એટલે મુલાકાતીઓએ નાસ્તો સાથે લઈ જવો, આમ કરવું ને તમે કરવું, વગેરે જેવી સલાહો આપવા માટેનું આ સ્થળ નથી. તમે ફેસબુક પર લખવા ટેવાયેલા હોવ તો એ મહાવરો અહિં કોઈ કામ નહિં આવે.
ઉપર સ્વાગતસંદેશમાં જણાવ્યું છે તેમ આડેધડ મન ફાવે તેમ યોગદાન કરતા પહેલા અન્ય લેખો વાંચો જેથી તમને અહિં કેવા પ્રકારનું લેખન હોય છે તેની જાણ થાય. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
6jbkgyhcj9pb6nivbesisnhnuza7mb8
901966
901955
2026-06-30T16:34:20Z
Aniket
65
/* લેખમાં મુકેલ રદ્દીકરણની સંજ્ઞા હટાવવા બાબત */ નવો વિભાગ
901966
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JADAV BHARGAV RATILAL}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૪૦, ૨૩ જૂન ૨૦૨૬ (IST)
== અયોગ્ય સંદર્ભ અને ડિલિશન ટેગ હટાવવા બાબત ==
આપે [[ભદ્રા ડુંગર]] લેખમાં [https://navsaridp.gujarat.gov.in/ આ વેબસાઇટ] સંદર્ભ તરીકે ઉમેરી છે જે તમારા અનુસાર એ વાતનો સંદર્ભ આપે છે કે, "આ ડુંગર આસપાસના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચવા માટે એક કુદરતી સીમાચિહ્ન સમાન છે." આ પ્રકારનો ઉલ્લેખ તમે આપેલી વેબસાઇટમાં કઈ જગ્યાએ કરેલો છે તે તરફ જરા મારું ધ્યાન દોરશો?
વધુમાં આપના કોઈ લેખને દૂર કરવા માટે અંકિત કર્યો હોય તો તેના પર ચર્ચા કર્યા વગર, કે એને કેમ દૂર ન કરવો જોઈએ તેનું યોગ્ય કારણ જણાવ્યા વગર તમે એ ડિલિશન ટેગ દૂર ન કરી શકો. એમ કરવું અને અન્ય સભ્યોએ તમારું દૂર કરેલું લખાણ ફરીફરી ને પાછું લાવતા રહેવું એ બધું વિકિપીડિયાની નીતિ અંતર્ગત '''ભાંગફોડ''' ગણાય છે. અને વારંવાર આવી ભાંગફોડનું પરિણામ તમારા પર પ્રતિબંધમાં આવી શકે છે. તો ભવિષ્ય્માં તમારું લખાણ અહિં યથાવત રહેવું જોઈએ એવો આગ્રહ છોડી દેશો અને દૂર કરેલું લખાણા ફરી કોઈ ચર્ચા વગર ઉમેરશો નહિં. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, અહિં ચોક્કસ પ્રકારની લેખનશૈલિ છે, તમે અકારણ અન્ય ભાષાના શબ્દો, અલંકૃત ભાષા, યશોગાન, વગેરે આ માધ્યમથી કરી શકો નહીં. આ કોઈ ટ્રાવેલ્ ગાઇડ પણ નથી, એટલે મુલાકાતીઓએ નાસ્તો સાથે લઈ જવો, આમ કરવું ને તમે કરવું, વગેરે જેવી સલાહો આપવા માટેનું આ સ્થળ નથી. તમે ફેસબુક પર લખવા ટેવાયેલા હોવ તો એ મહાવરો અહિં કોઈ કામ નહિં આવે.
ઉપર સ્વાગતસંદેશમાં જણાવ્યું છે તેમ આડેધડ મન ફાવે તેમ યોગદાન કરતા પહેલા અન્ય લેખો વાંચો જેથી તમને અહિં કેવા પ્રકારનું લેખન હોય છે તેની જાણ થાય. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
== લેખમાં મુકેલ રદ્દીકરણની સંજ્ઞા હટાવવા બાબત ==
લેખમાં મુકેલી રદ્દીકરણ માટેની સંજ્ઞાને તમે હટાવી દેશો તો તમારા પર ભાંગફોડ કરવા માટે થઈને પ્રતિબંધ લાગી શકે છે. સકારાત્મક યોગદાન માટે સ્વાગત છે પરંતુ ભાંગફોડીયા પ્રવૃત્તિ આ સમુદાય સાંખી નહી લે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૦૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
d6vyy56cxvf84303746ur37gscw74l7
901971
901966
2026-07-01T03:05:32Z
Aniket
65
/* રદ્દિકરણ સંજ્ઞા હટાવવા બાબતની ત્રીજી અને આખરી ચેતવણી */ નવો વિભાગ
901971
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JADAV BHARGAV RATILAL}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૪૦, ૨૩ જૂન ૨૦૨૬ (IST)
== અયોગ્ય સંદર્ભ અને ડિલિશન ટેગ હટાવવા બાબત ==
આપે [[ભદ્રા ડુંગર]] લેખમાં [https://navsaridp.gujarat.gov.in/ આ વેબસાઇટ] સંદર્ભ તરીકે ઉમેરી છે જે તમારા અનુસાર એ વાતનો સંદર્ભ આપે છે કે, "આ ડુંગર આસપાસના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચવા માટે એક કુદરતી સીમાચિહ્ન સમાન છે." આ પ્રકારનો ઉલ્લેખ તમે આપેલી વેબસાઇટમાં કઈ જગ્યાએ કરેલો છે તે તરફ જરા મારું ધ્યાન દોરશો?
વધુમાં આપના કોઈ લેખને દૂર કરવા માટે અંકિત કર્યો હોય તો તેના પર ચર્ચા કર્યા વગર, કે એને કેમ દૂર ન કરવો જોઈએ તેનું યોગ્ય કારણ જણાવ્યા વગર તમે એ ડિલિશન ટેગ દૂર ન કરી શકો. એમ કરવું અને અન્ય સભ્યોએ તમારું દૂર કરેલું લખાણ ફરીફરી ને પાછું લાવતા રહેવું એ બધું વિકિપીડિયાની નીતિ અંતર્ગત '''ભાંગફોડ''' ગણાય છે. અને વારંવાર આવી ભાંગફોડનું પરિણામ તમારા પર પ્રતિબંધમાં આવી શકે છે. તો ભવિષ્ય્માં તમારું લખાણ અહિં યથાવત રહેવું જોઈએ એવો આગ્રહ છોડી દેશો અને દૂર કરેલું લખાણા ફરી કોઈ ચર્ચા વગર ઉમેરશો નહિં. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, અહિં ચોક્કસ પ્રકારની લેખનશૈલિ છે, તમે અકારણ અન્ય ભાષાના શબ્દો, અલંકૃત ભાષા, યશોગાન, વગેરે આ માધ્યમથી કરી શકો નહીં. આ કોઈ ટ્રાવેલ્ ગાઇડ પણ નથી, એટલે મુલાકાતીઓએ નાસ્તો સાથે લઈ જવો, આમ કરવું ને તમે કરવું, વગેરે જેવી સલાહો આપવા માટેનું આ સ્થળ નથી. તમે ફેસબુક પર લખવા ટેવાયેલા હોવ તો એ મહાવરો અહિં કોઈ કામ નહિં આવે.
ઉપર સ્વાગતસંદેશમાં જણાવ્યું છે તેમ આડેધડ મન ફાવે તેમ યોગદાન કરતા પહેલા અન્ય લેખો વાંચો જેથી તમને અહિં કેવા પ્રકારનું લેખન હોય છે તેની જાણ થાય. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
== લેખમાં મુકેલ રદ્દીકરણની સંજ્ઞા હટાવવા બાબત ==
લેખમાં મુકેલી રદ્દીકરણ માટેની સંજ્ઞાને તમે હટાવી દેશો તો તમારા પર ભાંગફોડ કરવા માટે થઈને પ્રતિબંધ લાગી શકે છે. સકારાત્મક યોગદાન માટે સ્વાગત છે પરંતુ ભાંગફોડીયા પ્રવૃત્તિ આ સમુદાય સાંખી નહી લે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૦૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
== રદ્દિકરણ સંજ્ઞા હટાવવા બાબતની ત્રીજી અને આખરી ચેતવણી ==
ત્રીજી અને આખરી ચેતવણી આપવી પડે છે કે લેખમાં મુકેલી રદ્દીકરણ માટેની સંજ્ઞાને તમે હટાવી દેશો તો તમારા પર ભાંગફોડ કરવા માટે થઈને પ્રતિબંધ લાગી શકે છે. સકારાત્મક યોગદાન માટે સ્વાગત છે પરંતુ ભાંગફોડીયા પ્રવૃત્તિ આ સમુદાય સાંખી નહી લે. [[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૩૫, ૧ જુલાઇ ૨૦૨૬ (IST)
cx1urt2b9sgwn8vztgps4i6qm1v7qvm
901987
901971
2026-07-01T06:59:05Z
KartikMistry
10383
/* રદ્દિકરણ સંજ્ઞા હટાવવા બાબતની ત્રીજી અને આખરી ચેતવણી */ ઉત્તર
901987
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=JADAV BHARGAV RATILAL}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૪૦, ૨૩ જૂન ૨૦૨૬ (IST)
== અયોગ્ય સંદર્ભ અને ડિલિશન ટેગ હટાવવા બાબત ==
આપે [[ભદ્રા ડુંગર]] લેખમાં [https://navsaridp.gujarat.gov.in/ આ વેબસાઇટ] સંદર્ભ તરીકે ઉમેરી છે જે તમારા અનુસાર એ વાતનો સંદર્ભ આપે છે કે, "આ ડુંગર આસપાસના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચવા માટે એક કુદરતી સીમાચિહ્ન સમાન છે." આ પ્રકારનો ઉલ્લેખ તમે આપેલી વેબસાઇટમાં કઈ જગ્યાએ કરેલો છે તે તરફ જરા મારું ધ્યાન દોરશો?
વધુમાં આપના કોઈ લેખને દૂર કરવા માટે અંકિત કર્યો હોય તો તેના પર ચર્ચા કર્યા વગર, કે એને કેમ દૂર ન કરવો જોઈએ તેનું યોગ્ય કારણ જણાવ્યા વગર તમે એ ડિલિશન ટેગ દૂર ન કરી શકો. એમ કરવું અને અન્ય સભ્યોએ તમારું દૂર કરેલું લખાણ ફરીફરી ને પાછું લાવતા રહેવું એ બધું વિકિપીડિયાની નીતિ અંતર્ગત '''ભાંગફોડ''' ગણાય છે. અને વારંવાર આવી ભાંગફોડનું પરિણામ તમારા પર પ્રતિબંધમાં આવી શકે છે. તો ભવિષ્ય્માં તમારું લખાણ અહિં યથાવત રહેવું જોઈએ એવો આગ્રહ છોડી દેશો અને દૂર કરેલું લખાણા ફરી કોઈ ચર્ચા વગર ઉમેરશો નહિં. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, અહિં ચોક્કસ પ્રકારની લેખનશૈલિ છે, તમે અકારણ અન્ય ભાષાના શબ્દો, અલંકૃત ભાષા, યશોગાન, વગેરે આ માધ્યમથી કરી શકો નહીં. આ કોઈ ટ્રાવેલ્ ગાઇડ પણ નથી, એટલે મુલાકાતીઓએ નાસ્તો સાથે લઈ જવો, આમ કરવું ને તમે કરવું, વગેરે જેવી સલાહો આપવા માટેનું આ સ્થળ નથી. તમે ફેસબુક પર લખવા ટેવાયેલા હોવ તો એ મહાવરો અહિં કોઈ કામ નહિં આવે.
ઉપર સ્વાગતસંદેશમાં જણાવ્યું છે તેમ આડેધડ મન ફાવે તેમ યોગદાન કરતા પહેલા અન્ય લેખો વાંચો જેથી તમને અહિં કેવા પ્રકારનું લેખન હોય છે તેની જાણ થાય. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
== લેખમાં મુકેલ રદ્દીકરણની સંજ્ઞા હટાવવા બાબત ==
લેખમાં મુકેલી રદ્દીકરણ માટેની સંજ્ઞાને તમે હટાવી દેશો તો તમારા પર ભાંગફોડ કરવા માટે થઈને પ્રતિબંધ લાગી શકે છે. સકારાત્મક યોગદાન માટે સ્વાગત છે પરંતુ ભાંગફોડીયા પ્રવૃત્તિ આ સમુદાય સાંખી નહી લે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૦૪, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
== રદ્દિકરણ સંજ્ઞા હટાવવા બાબતની ત્રીજી અને આખરી ચેતવણી ==
ત્રીજી અને આખરી ચેતવણી આપવી પડે છે કે લેખમાં મુકેલી રદ્દીકરણ માટેની સંજ્ઞાને તમે હટાવી દેશો તો તમારા પર ભાંગફોડ કરવા માટે થઈને પ્રતિબંધ લાગી શકે છે. સકારાત્મક યોગદાન માટે સ્વાગત છે પરંતુ ભાંગફોડીયા પ્રવૃત્તિ આ સમુદાય સાંખી નહી લે. [[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૩૫, ૧ જુલાઇ ૨૦૨૬ (IST)
:ફરીથી આવું થયું છે. યોગ્ય પગલાં લેવા વિનંતી છે. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૨૯, ૧ જુલાઇ ૨૦૨૬ (IST)
gfglwopbmtduwp0xkim35idaa7u75ow
ભદ્રા ડુંગર
0
154613
901947
901942
2026-06-30T14:07:11Z
JADAV BHARGAV RATILAL
87915
"ભદ્રા ડુંગરના ભૌગોલિક સ્થાન અને ઊંચાઈની વિગતો સુધારીને પંચાયતનો સત્તાવાર સરકારી સંદર્ભ ઉમેર્યો."
901947
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
== ભૌગોલિક સ્થાન ==
ભદ્રા ડુંગર ભૌગોલિક દૃષ્ટિએ સહ્યાદ્રી પર્વતમાળાનો જ એક ભાગ છે. આ ડુંગર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકાના ભદ્રા અને કણધા ગામોની સરહદ પર વસેલો છે. આ ડુંગરનો ઉત્તર તરફનો પર્વતીય વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયાની સીમાને સ્પર્શે છે.
સમુદ્ર સપાટીથી આશરે ૨૩૦ મીટરની ઊંચાઈ ધરાવતો આ ડુંગર આસપાસના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચવા માટે એક કુદરતી સીમાચિહ્ન સમાન છે.<ref name="NavsariDP">[https://navsaridp.gujarat.gov.in/ Navsari District Panchayat - Vansda Taluka Geographical Details], Government of Gujarat.</ref>
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==પ્રવાસી અહીં ક્યારે મુલાકાત કરી શકે ==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભો ==
{{સંદર્ભ સૂચિ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
0pg3ythora49a3ck0an8uwun23978fk
901948
901947
2026-06-30T14:34:32Z
JADAV BHARGAV RATILAL
87915
"ઇન્ફોબોક્સમાં નકશાનો કોડ (map = India Gujarat) અને અંગ્રેજી આંકડા (230) સુધારીને એરર દૂર કરી, તેમજ ભૌગોલિક સ્થાન, ધાર્મિક મહત્વ, જીવવૈવિધ્ય અને પ્રવાસન માર્ગદર્શિકાના તમામ નવા વિભાગો વ્યવસ્થિત રીતે ઉમેર્યા."
901948
wikitext
text/x-wiki
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું રમણીય દૃશ્ય
| elevation_m = 230
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]]
| range = [[સહ્યાદ્રિ]] પર્વતમાળા
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline,title}}
| map = India Gujarat
| map_size = 260
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| label_position = right
}}
'''ભદ્રા ડુંગર''' દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક રમણીય અને પવિત્ર પ્રાકૃતિક ડુંગર છે. આ ડુંગર સ્થાનિક સ્તરે પ્રકૃતિપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થા તથા પર્યટનનું મોટું કેન્દ્ર છે.
== ભૌગોલિક સ્થાન ==
ભદ્રા ડુંગર સહ્યાદ્રિ પર્વતમાળાની શૃંખલાનો એક ભાગ છે. આ ડુંગર ભૌગોલિક રીતે મુખ્યત્વે ભદ્રા અને કણધા ગામોની સરહદ પર આવેલો છે. આ ડુંગરનો ઉત્તર તરફનો પર્વતીય વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.<ref name="NavsariDP">[https://navsaridp.gujarat.gov.in/ Navsari District Panchayat - Vansda Taluka Geographical Details], Government of Gujarat.</ref>
ભદ્રા ડુંગરની આસપાસ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (વાંસદા નેશનલ પાર્ક), [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
== સાંસ્કૃતિક અને પ્રકૃતિનું મહત્વ ==
ભદ્રા ડુંગર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રાકૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે અને સમગ્ર ડુંગર લીલીછમ હરિયાળીથી છવાઈ જાય છે.
આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માટે ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીન પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં મુલાકાત લે છે. ડુંગરના શિખર પરથી આસપાસનો ઘનઘોર વન વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ અને દૂર સુધી પથરાયેલું મનોહર કુદરતી દૃશ્ય નિહાળી શકાય છે.
== ધાર્મિક મહત્વ ==
=== શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક ===
ભદ્રા ડુંગરની ટોચ પર આદ્યશક્તિ શ્રી સપ્તશૃંગી માતાજીનું પવિત્ર સ્થાનક આવેલું છે, જે સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ચોમાસા દરમિયાન આવતી શારદીય નવરાત્રિ તેમજ વિવિધ પૂનમના પવિત્ર પ્રસંગોએ અહીં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગોએ ભદ્રા, કણધા તથા આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
=== સ્થાનિક પરંપરા અને નવરાત્રિ મહોત્સવ ===
સ્થાનિક પરંપરા અને લોકમાન્યતા મુજબ, અગાઉના સમયમાં અહીં ઉજવાતો નવરાત્રિ મહોત્સવ અને પરંપરાગત સંગીતના કાર્યક્રમો સમગ્ર પંથકમાં પ્રસિદ્ધ હતા. સમય જતાં ભક્તોની સંખ્યામાં થોડોargu ઘટાડો નોંધાયો હતો. જોકે, તાજેતરના વર્ષોમાં સ્થાનિક ગ્રામજનો અને ઉત્સાહી યુવાનોના સક્રિય સહયોગથી નવરાત્રિ મહોત્સવનું ફરીથી ભવ્ય આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક ધ્વનિ વ્યવસ્થા (ડીજે સિસ્ટમ) સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
== જીવવૈવિધ્ય ==
ભદ્રા ડુંગર અને તેની આસપાસનો વન વિસ્તાર સહ્યાદ્રિ પર્વતમાળાના સમૃદ્ધ જૈવવૈવિધ્યનો એક ભાગ છે. આ જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, દુર્લભ ઔષધીય છોડ, જંગલી શાકભાજી, જંગલી ફળો તેમજ વિવિધ પશુ-પંખીઓ જોવા મળે છે.
=== વનસ્પતિ અને વૃક્ષો ===
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડો, કેસુડો (ખાખરો), મહુડો (મોવડો), પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
=== જંગલી શાકભાજી અને ફળો ===
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી પૌષ્ટિક જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
=== ઔષધીય વનસ્પતિ ===
ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કんだ, ચવ તથા અન્ય પરંપરાગત ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો વર્ષોથી પરંપરાગત ઉપચારોમાં કરતા આવ્યા છે.
=== પ્રાણી અને પક્ષીસૃષ્ટિ ===
* '''પ્રાણીઓ:''' આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે.
* '''પક્ષીઓ:''' પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== મુલાકાત માટેનો યોગ્ય સમય ==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
=== જોવાલાયક દૃશ્યો ===
ડુંગરના સર્વોચ્ચ શિખર પરથી મનોહર સૂર્યોદય અને સૂર્યાસ્તના દૃશ્યો નિહાળી શકાય છે. ચોખ્ખા વાતાવરણમાં અહીંથી આસપાસની પર્વતમાળાઓના વિહંગમ દૃશ્યો જોવા મળે છે, જેમાં નજીક આવેલો [[પીલવા ડુંગર]] અને ઐતિહાસિક [[અજમલગઢ]] વિસ્તાર પણ સુંદર રીતે નજરે પડે છે.
=== ઋતુગત વાહનવ્યવહાર અને સાવચેતી ===
* '''શિયાળો અને ઉનાળો:''' શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી મોટરસાયકલ અથવા ફોર-વ્હીલર વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે.
* '''ચોમાસું:''' ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
== કેવી રીતે પહોંચવું ==
ભદ્રા ડુંગરની મુલાકાત માટેનું મુખ્ય અને સરળ પ્રવેશદ્વાર કણધા ગામ છે. કણધા ગામથી ડુંગરના તળેટી સુધી મોટરકાર, મોટરસાયકલ તેમજ અન્ય વાહનો દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા પેટા-આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર)થી થોડા અંતરે શરૂ થાય છે.
=== ચઢાણ અને માર્ગ ===
આ માર્ગ દ્વારા ડુંગરના તળિયા સુધી વાહનો દ્વારા પહોંચ્યા બાદ, મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે. સામાન્ય દિવસોમાં અનુકૂળ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો અને યુવાનો મોટરસાયકલ કે કાર દ્વારા પણ ડુંગરની ટોચ સુધી પહોંચી જાય છે.
=== મુખ્ય શહેરોથી અંતર ===
* '''વાંસદાથી અંતર:''' આશરે ૧૭ કિલોમીટર
* '''વલસાડથી અંતર:''' આશરે ૫૩ કિલોમીટર
* '''નવસારીથી અંતર:''' આશરે ૬૪ કિલોમીટર
* '''સુરતથી અંતર:''' આશરે ૧૦૦ કિલોમીટર
=== પરિવહન સુવિધા ===
মুસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો વાંસદા અને ધરમપુર ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== સંદર્ભો ==
{{સંદર્ભ સૂચિ}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં પર્વતો]]
h08e3b7nb6d8o1knkvrlzmahegyg4xw
901952
901948
2026-06-30T14:43:19Z
JADAV BHARGAV RATILAL
87915
901952
wikitext
text/x-wiki
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું રમણીય દૃશ્ય
| elevation_m = 230
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]]
| range = [[સહ્યાદ્રિ]] પર્વતમાળા
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline,title}}
| map = India Gujarat
| map_size = 260
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| label_position = right
}}
'''ભદ્રા ડુંગર''' દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક રમણીય અને પવિત્ર પ્રાકૃતિક ડુંગર છે. આ ડુંગર સ્થાનિક સ્તરે પ્રકૃતિપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થા તથા પર્યટનનું મોટું કેન્દ્ર છે.
== ભૌગોલિક સ્થાન ==
ભદ્રા ડુંગર સહ્યાદ્રિ પર્વતમાળાની શૃંખલાનો એક ભાગ છે. આ ડુંગર ભૌગોલિક રીતે મુખ્યત્વે ભદ્રા અને કણધા ગામોની સરહદ પર આવેલો છે. આ ડુંગરનો ઉત્તર તરફનો પર્વતીય વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.<ref name="NavsariDP">[https://navsaridp.gujarat.gov.in/ Navsari District Panchayat - Vansda Taluka Geographical Details], Government of Gujarat.</ref>
ભદ્રા ડુંગરની આસપાસ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (વાંસદા નેશનલ પાર્ક), [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
== સાંસ્કૃતિક અને પ્રકૃતિનું મહત્વ ==
ભદ્રા ડુંગર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રાકૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે અને સમગ્ર ડુંગર લીલીછમ હરિયાળીથી છવાઈ જાય છે.
આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માટે ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીન પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં મુલાકાત લે છે. ડુંગરના શિખર પરથી આસપાસનો ઘનઘોર વન વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ અને દૂર સુધી પથરાયેલું મનોહર કુદરતી દૃશ્ય નિહાળી શકાય છે.
== ધાર્મિક મહત્વ ==
=== શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક ===
ભદ્રા ડુંગરની ટોચ પર આદ્યશક્તિ શ્રી સપ્તશૃંગી માતાજીનું પવિત્ર સ્થાનક આવેલું છે, જે સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ચોમાસા દરમિયાન આવતી શારદીય નવરાત્રિ તેમજ વિવિધ પૂનમના પવિત્ર પ્રસંગોએ અહીં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગોએ ભદ્રા, કણધા તથા આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
=== સ્થાનિક પરંપરા અને નવરાત્રિ મહોત્સવ ===
સ્થાનિક પરંપરા અને લોકમાન્યતા મુજબ, અગાઉના સમયમાં અહીં ઉજવાતો નવરાત્રિ મહોત્સવ અને પરંપરાગત સંગીતના કાર્યક્રમો સમગ્ર પંથકમાં પ્રસિદ્ધ હતા. સમય જતાં ભક્તોની સંખ્યામાં થોડોargu ઘટાડો નોંધાયો હતો. જોકે, તાજેતરના વર્ષોમાં સ્થાનિક ગ્રામજનો અને ઉત્સાહી યુવાનોના સક્રિય સહયોગથી નવરાત્રિ મહોત્સવનું ફરીથી ભવ્ય આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક ધ્વનિ વ્યવસ્થા (ડીજે સિસ્ટમ) સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
== જીવવૈવિધ્ય ==
ભદ્રા ડુંગર અને તેની આસપાસનો વન વિસ્તાર સહ્યાદ્રિ પર્વતમાળાના સમૃદ્ધ જૈવવૈવિધ્યનો એક ભાગ છે. આ જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, દુર્લભ ઔષધીય છોડ, જંગલી શાકભાજી, જંગલી ફળો તેમજ વિવિધ પશુ-પંખીઓ જોવા મળે છે.
=== વનસ્પતિ અને વૃક્ષો ===
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડો, કેસુડો (ખાખરો), મહુડો (મોવડો), પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
=== જંગલી શાકભાજી અને ફળો ===
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી પૌષ્ટિક જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, તેબરું (ટીમરુ), બેલ (બિલીફળ), કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
=== ઔષધીય વનસ્પતિ ===
ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કんだ, ચવ તથા અન્ય પરંપરાગત ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો વર્ષોથી પરંપરાગત ઉપચારોમાં કરતા આવ્યા છે.
=== પ્રાણી અને પક્ષીસૃષ્ટિ ===
* '''પ્રાણીઓ:''' આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે.
* '''પક્ષીઓ:''' પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== મુલાકાત માટેનો યોગ્ય સમય ==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
=== જોવાલાયક દૃશ્યો ===
ડુંગરના સર્વોચ્ચ શિખર પરથી મનોહર સૂર્યોદય અને સૂર્યાસ્તના દૃશ્યો નિહાળી શકાય છે. ચોખ્ખા વાતાવરણમાં અહીંથી આસપાસની પર્વતમાળાઓના વિહંગમ દૃશ્યો જોવા મળે છે, જેમાં નજીક આવેલો [[પીલવા ડુંગર]] અને ઐતિહાસિક [[અજમલગઢ]] વિસ્તાર પણ સુંદર રીતે નજરે પડે છે.
=== ઋતુગત વાહનવ્યવહાર અને સાવચેતી ===
* '''શિયાળો અને ઉનાળો:''' શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી મોટરસાયકલ અથવા ફોર-વ્હીલર વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે.
* '''ચોમાસું:''' ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
== કેવી રીતે પહોંચવું ==
ભદ્રા ડુંગરની મુલાકાત માટેનું મુખ્ય અને સરળ પ્રવેશદ્વાર કણધા ગામ છે. કણધા ગામથી ડુંગરના તળેટી સુધી મોટરકાર, મોટરસાયકલ તેમજ અન્ય વાહનો દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા પેટા-આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર)થી થોડા અંતરે શરૂ થાય છે.
=== ચઢાણ અને માર્ગ ===
આ માર્ગ દ્વારા ડુંગરના તળિયા સુધી વાહનો દ્વારા પહોંચ્યા બાદ, મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે. સામાન્ય દિવસોમાં અનુકૂળ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો અને યુવાનો મોટરસાયકલ કે કાર દ્વારા પણ ડુંગરની ટોચ સુધી પહોંચી જાય છે.
=== મુખ્ય શહેરોથી અંતર ===
* '''વાંસદાથી અંતર:''' આશરે ૧૭ કિલોમીટર
* '''વલસાડથી અંતર:''' આશરે ૫૩ કિલોમીટર
* '''નવસારીથી અંતર:''' આશરે ૬૪ કિલોમીટર
* '''સુરતથી અંતર:''' આશરે ૧૦૦ કિલોમીટર
=== પરિવહન સુવિધા ===
মুસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો વાંસદા અને ધરમપુર ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== સંદર્ભો ==
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતનાં પર્વતો]]
31p4w3yuqn19sm9zex7952575vqv7eg
901953
901952
2026-06-30T14:44:38Z
Dsvyas
561
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901942
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
a1hvq8fwcso7vw70wp59cn1hkp6bp0n
901957
901953
2026-06-30T15:33:42Z
JADAV BHARGAV RATILAL
87915
"ઇન્ફોબોક્સમાં મિક્સ થયેલા નકશાના પેરામીટર્સ સુધારીને લાલ રંગની એરર (Warning) દૂર કરી અને ટેમ્પલેટનું માળખું એકદમ ચોખ્ખું કર્યું."
901957
wikitext
text/x-wiki
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું રમણીય દૃશ્ય
| elevation_m = 230
| location = [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]], [[भारत]]
| range = [[સહ્યાદ્રિ]] પર્વતમાળા
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline,title}}
| map = India Gujarat
| map_size = 260
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| label_position = right
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
e8qmxby95lonfuj5ibwb8r9alpg895s
901961
901957
2026-06-30T16:25:32Z
Aniket
65
સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ
901961
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું રમણીય દૃશ્ય
| elevation_m = 230
| location = [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]], [[भारत]]
| range = [[સહ્યાદ્રિ]] પર્વતમાળા
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline,title}}
| map = India Gujarat
| map_size = 260
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| label_position = right
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
sf4oz6woi2d5ldsgp2d43on9k1aadwb
901964
901961
2026-06-30T16:30:44Z
Dsvyas
561
વચગાળાના ભાંગફોડિયા ફેરફારો પાછા વાળવા માટે જૂની આવૃત્તિ સાચવી
901964
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
a1hvq8fwcso7vw70wp59cn1hkp6bp0n
901968
901964
2026-06-30T19:58:12Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો ઉમેર્યું
901968
wikitext
text/x-wiki
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભો ==
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
cw7zwx07tpxjv8099bzt3ov5hikps7z
901970
901968
2026-07-01T03:00:02Z
Aniket
65
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901964
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
a1hvq8fwcso7vw70wp59cn1hkp6bp0n
901980
901970
2026-07-01T05:49:11Z
JADAV BHARGAV RATILAL
87915
સંદર્ભો ઉમેર્યું
901980
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
fqjmud51jvjbjs1r6a84f7w08i9rovy
901981
901980
2026-07-01T05:49:34Z
JADAV BHARGAV RATILAL
87915
901981
wikitext
text/x-wiki
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
8gq4uendolinw4r7tuv9hahhunwwa9e
901986
901981
2026-07-01T06:57:37Z
KartikMistry
10383
[[Special:Contributions/JADAV BHARGAV RATILAL|JADAV BHARGAV RATILAL]] ([[User talk:JADAV BHARGAV RATILAL|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
901964
wikitext
text/x-wiki
{{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}}
{{Infobox mountain
| name = ભદ્રા ડુંગર
| photo = Bhadra Hills.jpg
| photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય
| location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]]
| range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]]
| map = India Gujarat
| label_position = right
| map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન
| map_size = 260
| coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}}
}}
'''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે.
ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
==જૈવવૈવિધ્ય==
અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે.
આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે
આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
== ધાર્મિક મહત્ત્વ ==
ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
==યાતાયાત==
ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે.
અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે.
== ચિત્રઝાંખી ==
<gallery>
File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર
File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર
File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય
File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય
File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક
File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય
File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય
</gallery>
== નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ==
ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે.
* [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ)
* [[પીલવા ડુંગર]]
* વાંગણ
* [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park)
* [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન)
* કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre)
* પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર
* મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય)
* શબરી ધામ અને પંપા સરોવર
* [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન)
* અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર
* કેલિયા ડેમ
* ઝૂઝ ડેમ
* [[તોરણિયો ડુંગર]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
[[શ્રેણી:ગુજરાતના પર્વતો]]
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
a1hvq8fwcso7vw70wp59cn1hkp6bp0n
સભ્યની ચર્ચા:DESAI KIRTIBHAI
3
154620
901944
2026-06-30T12:18:58Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901944
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=DESAI KIRTIBHAI}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૪૮, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
3vmusrrjizuljhdxqnn0bwz8zwrmeeh
સભ્યની ચર્ચા:કસતુર
3
154621
901956
2026-06-30T14:56:03Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901956
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=કસતુર}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૬, ૩૦ જૂન ૨૦૨૬ (IST)
4kum4v4lqpjja5rm7z9kq8rgziz43g8
સુરેન્દ્રનાથ જૌહર
0
154622
901975
2026-07-01T03:33:45Z
Snehrashmi
41463
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, શિક્ષણશાસ્ત્રી અને આધ્યાત્મિક નેતા
901975
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુરેન્દ્રનાથ જૌહર
| image = Stamp of India - 2011 - Colnect 259275 - Surendranath Jauhar.jpeg
| image_size =
| caption = સુરેન્દ્ર નાથ જૌહરની સ્મૃતિમાં ભારતીય ટપાલ ટિકિટ, ૨૦૧૧
| birth_name = સિકંદર લાલ<ref name="overmanfoundation">{{cite web|url=https://overmanfoundation.org/surendra-nath-jauhar-a-pictorial-homage/|title=Surendra Nath Jauhar: A Pictorial Homage|website=Overman Foundation|access-date=19 June 2026}}</ref>
| birth_date = {{birth date|df=yes|1903|8|13}}
| birth_place = વહાલી, [[ઝેલમ જિલ્લો]], પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
| death_date = {{death date and age|1986|9|2|1903|8|13|df=yes}}
| death_place = [[નવી દિલ્હી]], ભારત
| spouse = દયાવતી
| alma_mater = દયાનંદ એંગ્લો વેદિક કોલેજ (લાહોર),<ref name="sri-aurobindo">{{cite web |title=Surendra Nath Jauhar |url=https://sri-aurobindo.co.in/images/other/item_00719_e.htm |website=sri-aurobindo.co.in |access-date=19 June 2026}}</ref> National College, Lahore
| occupation = {{hlist|સ્વાતંત્ર્ય સેનાની|આધ્યાત્મિક નેતા}}
| children = નરેન્દ્ર, અનિલ, તારા, ચિત્રા, લતા, પૂર્ણિમા.
| awards =
}}
'''સુરેન્દ્રનાથ જૌહર''' (૧૩ ઓગસ્ટ ૧૯૦૩ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૬) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, શિક્ષણશાસ્ત્રી અને આધ્યાત્મિક નેતા હતા, જેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો તથા શિક્ષણ સાથે જોડાયેલા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો, જેમાં સવિનય કાનૂન ભંગની ચળવળ અને હિંદ છોડો આંદોલનનો સમાવેશ થાય છે.<ref name="PIB2011">{{cite web |title=Kapil Sibal Releases Commemorative Postage Stamp on Surendra Nath Jauhar |url=https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=75494®=48&lang=2 |website=Press Information Bureau |access-date=18 June 2026}}</ref> તેમણે શ્રી અરવિંદ આશ્રમની દિલ્હી શાખાની સ્થાપના કરી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
સુરેન્દ્રનાથ જૌહરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૦૩ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના જેલમ જિલ્લાના વહાલી ગામમાં (વર્તમાન પાકિસ્તાન) થયો હતો.<ref name="sriaurobindoashram"/> તેમણે પોતાનું શિક્ષણ ડી.એ.વી. કોલેજ (લાહોર) અને નેશનલ કોલેજ, લાહોર ખાતેથી મેળવ્યું હતું. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે જોડાઈ ગયા હતા.
== સ્વતંત્રતા સંગ્રામ ==
મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને જૌહર નાની ઉંમરે જ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા હતા.<ref name="PIB2011"/> તેમણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં વિદેશી કાપડના બહિષ્કારનું આયોજન કર્યું હતું.<ref name="sri-aurobindo"/>
૧૯૪૨ના હિંદ છોડો આંદોલન દરમિયાન, તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને અરૂણા આસફ અલી સહિતના રાષ્ટ્રવાદી નેતાઓ સાથે મળીને કામ કર્યું હતું. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં નિર્દોષ છૂટ્યા તે પહેલાં તેમને લગભગ બે વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.<ref name="snsunderson">{{cite web|url=https://www.snsunderson.com/our-founder/|title=Our Founder {{pipe}} S.N. Sunderson & Co.|website=snsunderson.com|access-date=19 June 2026}}</ref>
== શ્રી અરવિંદ સાથે જોડાણ ==
૧૯૩૯માં જૌહરે પોંડિચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત લીધી હતી.<ref name="sriaurobindoashram">{{cite web|url=https://sriaurobindoashram.net/events-2024/sn-jauhar-birthday/|title=Sri Aurobindo Ashram - Delhi Branch Trust|website=sriaurobindoashram.net|access-date=19 June 2026}}</ref> આ મુલાકાત તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને તેઓ શ્રી અરવિંદ તથા શ્રી માતાજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક માર્ગ તરફ વળ્યા હતા. તેઓ એક સમર્પિત અનુયાયી બન્યા અને તેમના વિચારો તથા શિક્ષણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ભારતની આઝાદી પછી, જૌહર ધીમે-ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થઈ ગયા અને તેમણે આધ્યાત્મિક તથા શૈક્ષણિક કાર્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી માતાજીના આશીર્વાદથી તેમણે ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ 'શ્રી અરવિંદ આશ્રમ - દિલ્હી શાખા' ની સ્થાપના કરી.<ref name="PIB2011"/>
જૌહરે ૧૯૫૬માં નવી દિલ્હીમાં 'ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ' ની સ્થાપના કરી હતી અને ૧૯૮૨માં 'મીરાંબિકા ફ્રી પ્રોગ્રેસ સ્કૂલ' ની સ્થાપનામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.<ref name="PIB2011"/>
== વિરાસત ==
વર્ષ ૨૦૧૧માં, ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના યોગદાનના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="PIB2011"/><ref>{{cite news |title=Communications and IT Minister Kapil Sibal on Friday released a postage stamp in commemoration of freedom fighter and philanthropist Surendra Nath Jauhar. |url=https://www.hindustantimes.com/delhi/postage-stamp-on-freedom-fighter-jauhar-released/story-Cqy0zKDyQ2hUPmKMKjYQcP.html |access-date=19 June 2026 |agency=Hindustan Times |date=2 September 2011}}</ref>
== અવસાન ==
સુરેન્દ્રનાથ જૌહરનું અવસાન ૨ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ ૮૩ વર્ષની વયે થયું હતું.<ref name="sri-aurobindo"/>
== સંદર્ભ ==
{{Reflist}}
d2tj3ef2ivx7xr20idvwtlbmcfsuag4
901976
901975
2026-07-01T03:33:59Z
Snehrashmi
41463
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
901976
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુરેન્દ્રનાથ જૌહર
| image = Stamp of India - 2011 - Colnect 259275 - Surendranath Jauhar.jpeg
| image_size =
| caption = સુરેન્દ્ર નાથ જૌહરની સ્મૃતિમાં ભારતીય ટપાલ ટિકિટ, ૨૦૧૧
| birth_name = સિકંદર લાલ<ref name="overmanfoundation">{{cite web|url=https://overmanfoundation.org/surendra-nath-jauhar-a-pictorial-homage/|title=Surendra Nath Jauhar: A Pictorial Homage|website=Overman Foundation|access-date=19 June 2026}}</ref>
| birth_date = {{birth date|df=yes|1903|8|13}}
| birth_place = વહાલી, [[ઝેલમ જિલ્લો]], પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
| death_date = {{death date and age|1986|9|2|1903|8|13|df=yes}}
| death_place = [[નવી દિલ્હી]], ભારત
| spouse = દયાવતી
| alma_mater = દયાનંદ એંગ્લો વેદિક કોલેજ (લાહોર),<ref name="sri-aurobindo">{{cite web |title=Surendra Nath Jauhar |url=https://sri-aurobindo.co.in/images/other/item_00719_e.htm |website=sri-aurobindo.co.in |access-date=19 June 2026}}</ref> National College, Lahore
| occupation = {{hlist|સ્વાતંત્ર્ય સેનાની|આધ્યાત્મિક નેતા}}
| children = નરેન્દ્ર, અનિલ, તારા, ચિત્રા, લતા, પૂર્ણિમા.
| awards =
}}
'''સુરેન્દ્રનાથ જૌહર''' (૧૩ ઓગસ્ટ ૧૯૦૩ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૬) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, શિક્ષણશાસ્ત્રી અને આધ્યાત્મિક નેતા હતા, જેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો તથા શિક્ષણ સાથે જોડાયેલા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો, જેમાં સવિનય કાનૂન ભંગની ચળવળ અને હિંદ છોડો આંદોલનનો સમાવેશ થાય છે.<ref name="PIB2011">{{cite web |title=Kapil Sibal Releases Commemorative Postage Stamp on Surendra Nath Jauhar |url=https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=75494®=48&lang=2 |website=Press Information Bureau |access-date=18 June 2026}}</ref> તેમણે શ્રી અરવિંદ આશ્રમની દિલ્હી શાખાની સ્થાપના કરી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
સુરેન્દ્રનાથ જૌહરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૦૩ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના જેલમ જિલ્લાના વહાલી ગામમાં (વર્તમાન પાકિસ્તાન) થયો હતો.<ref name="sriaurobindoashram"/> તેમણે પોતાનું શિક્ષણ ડી.એ.વી. કોલેજ (લાહોર) અને નેશનલ કોલેજ, લાહોર ખાતેથી મેળવ્યું હતું. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે જોડાઈ ગયા હતા.
== સ્વતંત્રતા સંગ્રામ ==
મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને જૌહર નાની ઉંમરે જ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા હતા.<ref name="PIB2011"/> તેમણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં વિદેશી કાપડના બહિષ્કારનું આયોજન કર્યું હતું.<ref name="sri-aurobindo"/>
૧૯૪૨ના હિંદ છોડો આંદોલન દરમિયાન, તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને અરૂણા આસફ અલી સહિતના રાષ્ટ્રવાદી નેતાઓ સાથે મળીને કામ કર્યું હતું. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં નિર્દોષ છૂટ્યા તે પહેલાં તેમને લગભગ બે વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.<ref name="snsunderson">{{cite web|url=https://www.snsunderson.com/our-founder/|title=Our Founder {{pipe}} S.N. Sunderson & Co.|website=snsunderson.com|access-date=19 June 2026}}</ref>
== શ્રી અરવિંદ સાથે જોડાણ ==
૧૯૩૯માં જૌહરે પોંડિચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત લીધી હતી.<ref name="sriaurobindoashram">{{cite web|url=https://sriaurobindoashram.net/events-2024/sn-jauhar-birthday/|title=Sri Aurobindo Ashram - Delhi Branch Trust|website=sriaurobindoashram.net|access-date=19 June 2026}}</ref> આ મુલાકાત તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને તેઓ શ્રી અરવિંદ તથા શ્રી માતાજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક માર્ગ તરફ વળ્યા હતા. તેઓ એક સમર્પિત અનુયાયી બન્યા અને તેમના વિચારો તથા શિક્ષણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ભારતની આઝાદી પછી, જૌહર ધીમે-ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થઈ ગયા અને તેમણે આધ્યાત્મિક તથા શૈક્ષણિક કાર્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી માતાજીના આશીર્વાદથી તેમણે ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ 'શ્રી અરવિંદ આશ્રમ - દિલ્હી શાખા' ની સ્થાપના કરી.<ref name="PIB2011"/>
જૌહરે ૧૯૫૬માં નવી દિલ્હીમાં 'ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ' ની સ્થાપના કરી હતી અને ૧૯૮૨માં 'મીરાંબિકા ફ્રી પ્રોગ્રેસ સ્કૂલ' ની સ્થાપનામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.<ref name="PIB2011"/>
== વિરાસત ==
વર્ષ ૨૦૧૧માં, ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના યોગદાનના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="PIB2011"/><ref>{{cite news |title=Communications and IT Minister Kapil Sibal on Friday released a postage stamp in commemoration of freedom fighter and philanthropist Surendra Nath Jauhar. |url=https://www.hindustantimes.com/delhi/postage-stamp-on-freedom-fighter-jauhar-released/story-Cqy0zKDyQ2hUPmKMKjYQcP.html |access-date=19 June 2026 |agency=Hindustan Times |date=2 September 2011}}</ref>
== અવસાન ==
સુરેન્દ્રનાથ જૌહરનું અવસાન ૨ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ ૮૩ વર્ષની વયે થયું હતું.<ref name="sri-aurobindo"/>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]]
jhgisgomn4waf5esjo4foofhxkcuvyp
901977
901976
2026-07-01T03:34:13Z
Snehrashmi
41463
[[શ્રેણી:૧૯૮૬માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
901977
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુરેન્દ્રનાથ જૌહર
| image = Stamp of India - 2011 - Colnect 259275 - Surendranath Jauhar.jpeg
| image_size =
| caption = સુરેન્દ્ર નાથ જૌહરની સ્મૃતિમાં ભારતીય ટપાલ ટિકિટ, ૨૦૧૧
| birth_name = સિકંદર લાલ<ref name="overmanfoundation">{{cite web|url=https://overmanfoundation.org/surendra-nath-jauhar-a-pictorial-homage/|title=Surendra Nath Jauhar: A Pictorial Homage|website=Overman Foundation|access-date=19 June 2026}}</ref>
| birth_date = {{birth date|df=yes|1903|8|13}}
| birth_place = વહાલી, [[ઝેલમ જિલ્લો]], પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
| death_date = {{death date and age|1986|9|2|1903|8|13|df=yes}}
| death_place = [[નવી દિલ્હી]], ભારત
| spouse = દયાવતી
| alma_mater = દયાનંદ એંગ્લો વેદિક કોલેજ (લાહોર),<ref name="sri-aurobindo">{{cite web |title=Surendra Nath Jauhar |url=https://sri-aurobindo.co.in/images/other/item_00719_e.htm |website=sri-aurobindo.co.in |access-date=19 June 2026}}</ref> National College, Lahore
| occupation = {{hlist|સ્વાતંત્ર્ય સેનાની|આધ્યાત્મિક નેતા}}
| children = નરેન્દ્ર, અનિલ, તારા, ચિત્રા, લતા, પૂર્ણિમા.
| awards =
}}
'''સુરેન્દ્રનાથ જૌહર''' (૧૩ ઓગસ્ટ ૧૯૦૩ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૬) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, શિક્ષણશાસ્ત્રી અને આધ્યાત્મિક નેતા હતા, જેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો તથા શિક્ષણ સાથે જોડાયેલા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો, જેમાં સવિનય કાનૂન ભંગની ચળવળ અને હિંદ છોડો આંદોલનનો સમાવેશ થાય છે.<ref name="PIB2011">{{cite web |title=Kapil Sibal Releases Commemorative Postage Stamp on Surendra Nath Jauhar |url=https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=75494®=48&lang=2 |website=Press Information Bureau |access-date=18 June 2026}}</ref> તેમણે શ્રી અરવિંદ આશ્રમની દિલ્હી શાખાની સ્થાપના કરી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
સુરેન્દ્રનાથ જૌહરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૦૩ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના જેલમ જિલ્લાના વહાલી ગામમાં (વર્તમાન પાકિસ્તાન) થયો હતો.<ref name="sriaurobindoashram"/> તેમણે પોતાનું શિક્ષણ ડી.એ.વી. કોલેજ (લાહોર) અને નેશનલ કોલેજ, લાહોર ખાતેથી મેળવ્યું હતું. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે જોડાઈ ગયા હતા.
== સ્વતંત્રતા સંગ્રામ ==
મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને જૌહર નાની ઉંમરે જ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા હતા.<ref name="PIB2011"/> તેમણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં વિદેશી કાપડના બહિષ્કારનું આયોજન કર્યું હતું.<ref name="sri-aurobindo"/>
૧૯૪૨ના હિંદ છોડો આંદોલન દરમિયાન, તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને અરૂણા આસફ અલી સહિતના રાષ્ટ્રવાદી નેતાઓ સાથે મળીને કામ કર્યું હતું. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં નિર્દોષ છૂટ્યા તે પહેલાં તેમને લગભગ બે વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.<ref name="snsunderson">{{cite web|url=https://www.snsunderson.com/our-founder/|title=Our Founder {{pipe}} S.N. Sunderson & Co.|website=snsunderson.com|access-date=19 June 2026}}</ref>
== શ્રી અરવિંદ સાથે જોડાણ ==
૧૯૩૯માં જૌહરે પોંડિચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત લીધી હતી.<ref name="sriaurobindoashram">{{cite web|url=https://sriaurobindoashram.net/events-2024/sn-jauhar-birthday/|title=Sri Aurobindo Ashram - Delhi Branch Trust|website=sriaurobindoashram.net|access-date=19 June 2026}}</ref> આ મુલાકાત તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને તેઓ શ્રી અરવિંદ તથા શ્રી માતાજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક માર્ગ તરફ વળ્યા હતા. તેઓ એક સમર્પિત અનુયાયી બન્યા અને તેમના વિચારો તથા શિક્ષણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ભારતની આઝાદી પછી, જૌહર ધીમે-ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થઈ ગયા અને તેમણે આધ્યાત્મિક તથા શૈક્ષણિક કાર્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી માતાજીના આશીર્વાદથી તેમણે ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ 'શ્રી અરવિંદ આશ્રમ - દિલ્હી શાખા' ની સ્થાપના કરી.<ref name="PIB2011"/>
જૌહરે ૧૯૫૬માં નવી દિલ્હીમાં 'ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ' ની સ્થાપના કરી હતી અને ૧૯૮૨માં 'મીરાંબિકા ફ્રી પ્રોગ્રેસ સ્કૂલ' ની સ્થાપનામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.<ref name="PIB2011"/>
== વિરાસત ==
વર્ષ ૨૦૧૧માં, ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના યોગદાનના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="PIB2011"/><ref>{{cite news |title=Communications and IT Minister Kapil Sibal on Friday released a postage stamp in commemoration of freedom fighter and philanthropist Surendra Nath Jauhar. |url=https://www.hindustantimes.com/delhi/postage-stamp-on-freedom-fighter-jauhar-released/story-Cqy0zKDyQ2hUPmKMKjYQcP.html |access-date=19 June 2026 |agency=Hindustan Times |date=2 September 2011}}</ref>
== અવસાન ==
સુરેન્દ્રનાથ જૌહરનું અવસાન ૨ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ ૮૩ વર્ષની વયે થયું હતું.<ref name="sri-aurobindo"/>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]]
[[શ્રેણી:૧૯૮૬માં મૃત્યુ]]
3pmk548wglvuruwpmu497y1ozy7c08d
901978
901977
2026-07-01T03:34:33Z
Snehrashmi
41463
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
901978
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુરેન્દ્રનાથ જૌહર
| image = Stamp of India - 2011 - Colnect 259275 - Surendranath Jauhar.jpeg
| image_size =
| caption = સુરેન્દ્ર નાથ જૌહરની સ્મૃતિમાં ભારતીય ટપાલ ટિકિટ, ૨૦૧૧
| birth_name = સિકંદર લાલ<ref name="overmanfoundation">{{cite web|url=https://overmanfoundation.org/surendra-nath-jauhar-a-pictorial-homage/|title=Surendra Nath Jauhar: A Pictorial Homage|website=Overman Foundation|access-date=19 June 2026}}</ref>
| birth_date = {{birth date|df=yes|1903|8|13}}
| birth_place = વહાલી, [[ઝેલમ જિલ્લો]], પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
| death_date = {{death date and age|1986|9|2|1903|8|13|df=yes}}
| death_place = [[નવી દિલ્હી]], ભારત
| spouse = દયાવતી
| alma_mater = દયાનંદ એંગ્લો વેદિક કોલેજ (લાહોર),<ref name="sri-aurobindo">{{cite web |title=Surendra Nath Jauhar |url=https://sri-aurobindo.co.in/images/other/item_00719_e.htm |website=sri-aurobindo.co.in |access-date=19 June 2026}}</ref> National College, Lahore
| occupation = {{hlist|સ્વાતંત્ર્ય સેનાની|આધ્યાત્મિક નેતા}}
| children = નરેન્દ્ર, અનિલ, તારા, ચિત્રા, લતા, પૂર્ણિમા.
| awards =
}}
'''સુરેન્દ્રનાથ જૌહર''' (૧૩ ઓગસ્ટ ૧૯૦૩ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૬) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, શિક્ષણશાસ્ત્રી અને આધ્યાત્મિક નેતા હતા, જેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો તથા શિક્ષણ સાથે જોડાયેલા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો, જેમાં સવિનય કાનૂન ભંગની ચળવળ અને હિંદ છોડો આંદોલનનો સમાવેશ થાય છે.<ref name="PIB2011">{{cite web |title=Kapil Sibal Releases Commemorative Postage Stamp on Surendra Nath Jauhar |url=https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=75494®=48&lang=2 |website=Press Information Bureau |access-date=18 June 2026}}</ref> તેમણે શ્રી અરવિંદ આશ્રમની દિલ્હી શાખાની સ્થાપના કરી હતી.
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
સુરેન્દ્રનાથ જૌહરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૦૩ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના જેલમ જિલ્લાના વહાલી ગામમાં (વર્તમાન પાકિસ્તાન) થયો હતો.<ref name="sriaurobindoashram"/> તેમણે પોતાનું શિક્ષણ ડી.એ.વી. કોલેજ (લાહોર) અને નેશનલ કોલેજ, લાહોર ખાતેથી મેળવ્યું હતું. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે જોડાઈ ગયા હતા.
== સ્વતંત્રતા સંગ્રામ ==
મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને જૌહર નાની ઉંમરે જ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા હતા.<ref name="PIB2011"/> તેમણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં વિદેશી કાપડના બહિષ્કારનું આયોજન કર્યું હતું.<ref name="sri-aurobindo"/>
૧૯૪૨ના હિંદ છોડો આંદોલન દરમિયાન, તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને અરૂણા આસફ અલી સહિતના રાષ્ટ્રવાદી નેતાઓ સાથે મળીને કામ કર્યું હતું. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં નિર્દોષ છૂટ્યા તે પહેલાં તેમને લગભગ બે વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.<ref name="snsunderson">{{cite web|url=https://www.snsunderson.com/our-founder/|title=Our Founder {{pipe}} S.N. Sunderson & Co.|website=snsunderson.com|access-date=19 June 2026}}</ref>
== શ્રી અરવિંદ સાથે જોડાણ ==
૧૯૩૯માં જૌહરે પોંડિચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત લીધી હતી.<ref name="sriaurobindoashram">{{cite web|url=https://sriaurobindoashram.net/events-2024/sn-jauhar-birthday/|title=Sri Aurobindo Ashram - Delhi Branch Trust|website=sriaurobindoashram.net|access-date=19 June 2026}}</ref> આ મુલાકાત તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને તેઓ શ્રી અરવિંદ તથા શ્રી માતાજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક માર્ગ તરફ વળ્યા હતા. તેઓ એક સમર્પિત અનુયાયી બન્યા અને તેમના વિચારો તથા શિક્ષણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ભારતની આઝાદી પછી, જૌહર ધીમે-ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થઈ ગયા અને તેમણે આધ્યાત્મિક તથા શૈક્ષણિક કાર્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી માતાજીના આશીર્વાદથી તેમણે ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ 'શ્રી અરવિંદ આશ્રમ - દિલ્હી શાખા' ની સ્થાપના કરી.<ref name="PIB2011"/>
જૌહરે ૧૯૫૬માં નવી દિલ્હીમાં 'ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ' ની સ્થાપના કરી હતી અને ૧૯૮૨માં 'મીરાંબિકા ફ્રી પ્રોગ્રેસ સ્કૂલ' ની સ્થાપનામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.<ref name="PIB2011"/>
== વિરાસત ==
વર્ષ ૨૦૧૧માં, ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના યોગદાનના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="PIB2011"/><ref>{{cite news |title=Communications and IT Minister Kapil Sibal on Friday released a postage stamp in commemoration of freedom fighter and philanthropist Surendra Nath Jauhar. |url=https://www.hindustantimes.com/delhi/postage-stamp-on-freedom-fighter-jauhar-released/story-Cqy0zKDyQ2hUPmKMKjYQcP.html |access-date=19 June 2026 |agency=Hindustan Times |date=2 September 2011}}</ref>
== અવસાન ==
સુરેન્દ્રનાથ જૌહરનું અવસાન ૨ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ ૮૩ વર્ષની વયે થયું હતું.<ref name="sri-aurobindo"/>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]]
[[શ્રેણી:૧૯૮૬માં મૃત્યુ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
i6z1kgyr345xv2ea7t1en0f0vex7or4
સભ્યની ચર્ચા:V kumar patel
3
154623
901989
2026-07-01T07:54:10Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901989
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=V kumar patel}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૨૪, ૧ જુલાઇ ૨૦૨૬ (IST)
nxpd5ac590vm6gtyd3oefbq14pvoj4a