વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.21
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
સૂચિ:Vela Vela ni Chhanyadi.pdf
106
46793
166199
165864
2022-07-23T17:12:55Z
Meghdhanu
3380
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=વેળા વેળાની છાંયડી
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ચુનીલાલ મડિયા
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=2019
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}}
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist
1="મુખપૃષ્ઠ"
10="-"
11="1"
2to3="-"
4to5="નિવેદન"
6to7="અનુક્રમ"
8to9="લોકજીવનનો અધ્યાસ" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header={{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|વેળા વેળાની છાંયડી||{{{pagenum}}}}}
|Footer=
}}
cg3o04mh9wioxo3chn61pic1ch7ca03
166200
166199
2022-07-23T17:18:56Z
Meghdhanu
3380
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=વેળા વેળાની છાંયડી
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ચુનીલાલ મડિયા
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=2019
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}}
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist
1="મુખપૃષ્ઠ"
2to3="-"
4to5="નિવેદન"
6to7="અનુક્રમ"
8to14="લોકજીવનનો અધ્યાસ"
15="14" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header={{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|વેળા વેળાની છાંયડી||{{{pagenum}}}}}
|Footer=
}}
bpu64xvsg3g3rbzs6r4ubkk2h4ief5a
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૫
104
46823
166179
166160
2022-07-23T13:28:17Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૩૫}}<hr></noinclude>
સંગીતકાર બનેલો.) મોત્સાર્ટ પ્રવાસ દરમ્યાન પિતાને સતત કાગળો લખતો રહેલો. પણ આ પરિસ્થિતિથી તો લિયોપોલ્ડ ખાસ્સી ચિંતામાં પડી ગયો. પુત્ર ધ્યેય ભૂલીને ભટકી ગયો હોય એવું એને લાગ્યું. સમય વેડફવો બંધ કરીને તરત જ પૅરિસ ચાલ્યા જવાનું ફરમાન કાઢ્યું. લિયોપોલ્ડે કાગળમાં મોત્સાર્ટને લખ્યું: “હું ઘરડો થઈ રહ્યો છું, અને ઘર ચલાવવા માટે મદદ કરવા માટે નૅનર્લ ટ્યૂશનો કરે છે. તું જેટલા દિવસ બહાર રહે તેટલો ખર્ચ વધતો જાય છે. તું તારી મમ્મીને લઈને સીધો ઘરે પાછો આવી જા.” આજ્ઞાંકિત પુત્રને પિતાના ફરમાનનું પાલન કરવા સિવાય છૂટકો નહોતો, એટલે એ મમ્મી સાથે ૧૭૭૮ના માર્ચની ત્રેવીસમીએ પૅરિસ આવી પહોંચ્યો.
{{gap}}પૅરિસમાં કોઈ ઑપેરા લખવાની વરદી મળે તેવી મોત્સાર્ટની તમન્ના ફળી નહિ. તેણે નછૂટકે સંગીતનાં ટ્યૂશનો આપવાં શરૂ કર્યા જેથી રોજિંદા ખર્ચાને પહોંચી વળી શકાય. તેણે પિતાને લખ્યું :
:{{gap}}''જો શિષ્ય શીખવા માટે રસ અને રુચિ ધરાવતો હોય અને સાથે ટેલેન્ટ પણ ધરાવતો હોય તો જ મને શીખવતાં આનંદ થશે. પણ સંગીતની સાધારણ શક્તિ ધરાવતા શિષ્યને ઘરે ચોક્કસ સમયે જવાનું અથવા તેની રાહ જોતા બેસી રહેવાનું મને પાલવતું નથી; પછી ભલે ને ગમે તેટલા પૈસા મળતા હોય ! પ્રસન્ન થઈને ઈશ્વરે મને સંગીત-નિયોજનની વિપુલ અને અદ્ભુત શક્તિ બક્ષી છે તેને મારે શા માટે આ રીતે દફનાવી દેવી જોઈએ ? કોઈ પણ હિસાબે નહિ, જ.''
{{gap}}પૅરિસમાં એક કડવો પ્રસંગ બન્યો. ડચેસ દ ચાબોએ મોત્સાર્ટને પિયાનો વગાડવા આમંત્રણ આપ્યું; પણ અત્યંત ઠંડુંગાર તેનું સ્વાગત કર્યું. એક અત્યંત ઠંડા બર્ફીલા ઓરડામાં ક્યાંય સુધી મોત્સાર્ટને બેસાડી રાખીને મોત્સાર્ટને એક પિયાનો આપ્યો. પણ તે પિયાનો બગડેલો. સાવ ખરાબ હતો ! વળી, ઓરડામાં બેઠેલા શ્રોતાઓ ચાલું સંગીત એકચિત્તે સાંભળવાને બદલે સ્કેચિન્ગ કરતા રહ્યા !
{{nop}}<noinclude></noinclude>
c1j79yszn40p81l6dh5sb9m7yzt7y1h
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૬
104
46824
166180
166161
2022-07-23T13:33:03Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૩૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
{{gap}}અહીં માતા બીમાર પડી અને ત્રીજી જુલાઈએ મૃત્યુ પામી ! તેને પૅરિસના હોલી ઇનોસન્ટ્સ કબ્રસ્તાનમાં દફનાવી. માતાના મૃત્યુથી મોત્સાર્ટ ખળભળી ઊઠ્યો; એને ઊંડો આઘાત લાગ્યો. પણ સાથે સાથે માતાની ચોકીદારીમાંથી મોત્સાર્ટ છૂટો થયો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાંથી માતાની કોઈ જ છબી ઊપસતી નથી, કોઈ જ વ્યક્તિત્વ ઊપસતું નથી. લિયોપોલ્ડને માતાના મૃત્યુની જાણ કરતા કાગળમાં મોત્સાર્ટે લખ્યું :
:{{gap}}''શાંતિ અને સ્વસ્થતાથી મેં બધું સહન કરી લીધું છે. મંમીની માંદગી ગંભીર બની ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરીને માત્ર બે જ ચીજ માંગી : તેના માટે આનંદપૂર્ણ મૃત્યુ તથા મારે માટે શક્તિ અને હિંમત. (3 જુલાઈ, 1778)''
{{gap}}લિયોપોલ્ડે પોતાનો રોષ કાગળમાં પુત્ર પર કાઢ્યો :
:{{gap}}''મારું કહેવું માનીને મેન્હીમથી મમ્મીને લઈને સીધો ઘેર પાછો આવ્યો હોત તો તારી મમ્મી અવસાન પામત નહિ.… તું પૅરિસ વધુ સારા સમયે જઈ શક્યો હોત અને મારી પત્ની બચી જાત.''
{{gap}}મેન્હીમમાં છૂટા પડતી વખતે આલોઈસિયા વેબરે મોત્સાર્ટને જાતે ભરેલાગૂંથેલા બે રૂમાલ આપ્યા અને ફ્રીડોલીને મોલિયેરના સમગ્ર સાહિત્યનો સંપુટ મોત્સાર્ટને આપ્યો. મોત્સાર્ટે આ સંપુટ આજીવન સાચવી રાખેલો.
{{gap}}પૅરિસમાં નવું સંગીત સાંભળવાથી મોત્સાર્ટને ફાયદો થયો. ગ્લક અને પિચિનીના ઑપેરા સાંભળવા મળ્યા, પણ તરત નવું કામ મળ્યું નહિ. ઇટાલી અને મ્યુનિખમાં એને મળેલી પ્રતિષ્ઠાથી પૅરિસ સાવ અજાણ હતું ! દૂર વર્સાઈમાં ઑર્ગનવાદકની નોકરી મળી પણ દુનિયાથી વિખૂટા થઈને એટલે દૂર જવાની એની ઇચ્છા નહોતી એટલે એ નોકરી ઠુકરાવી. ગ્લકનો ઑપેરા ‘ઍલ્ચીસ્ટ’ મોત્સાર્ટને ખૂબ પસંદ<noinclude></noinclude>
571gpcimfdcz2bvj58x15jve3k6qlem
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૭
104
46825
166181
165958
2022-07-23T13:40:03Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૩૭}}</noinclude>
પડ્યો. ઉપરાંત નિકોલા પિચીનીના ઑપેરા ‘લા બૂના ફિલીઊલા’ તથા ‘સિઝર ઇન ઇજિપ્ત’ અને હેસેનો ઑપેરા ‘પાર્તેનોપે’ પણ મોત્સર્ટને ગમ્યા. પૅરિસમાં મોત્સાર્ટે બેરોન ફૉન ગ્રીમને નારાજ કર્યો ! પરસ્પર દુશ્મન હરીફ સંગીતકારો પિચીની અને ગ્લક વચ્ચે ચાલતા ઝઘડામાં મોત્સાર્ટે પિચીનીને ટેકો આપ્યો નહિ કારણ કે મોત્સાર્ટને ગ્લકનું સંગીત ખૂબ ગમતું. ગ્રીમ પિચીનીનો તરફદાર હતો. ગ્રીમે મોત્સાર્ટ માટે સંગીતની કોઈ વરદી લાવી આપવાની તસ્દી લીધી નહિ. ગ્રીમે લિયોપોલ્ડને કાગળ લખ્યો :
{{gap}}''તારા છોકરામાં ધગશનો અભાવ છે, એ ભોટ છે, નાદાન છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય એ તેને આવડતું જ નથી ! દુનિયાદારીની સમજ વિના તે કેવી રીતે સફળ થશે ? એનામાં સંગીતની ટેલેન્ટ ઓછી હોત અને દુનિયાદારીની સમજ તથા આવડત થોડી પણ હોત તો એ ઝળકી ઉઠ્યો હોત ! અને મને તેની ચિંતા કરવાની કોઈ જરૂર જ રહેત નહિ !''
{{gap}}મોત્સાર્ટે પણ લિયોપોલ્ડને પત્ર લખ્યો :
{{gap}}''મોન્સિયે ગ્રીમે પછી મને પૂછ્યું, “મારે તારા પિતાને શું કહેવું ? તારે કરવું છે શું ? તારે અહીં રહેવું છે કે મેન્હીમ જવું છે ?” મારાથી હસી પડ્યા વિના રહેવાયું નહિ. મેં જવાબ આપ્યો, “હવે મેન્હીમ જઈને હું શું કરીશ ? હું પૅરિસ આવ્યો જ હોત નહિ તો વધુ સારું રહેત એવું મને લાગે છે. પણ હવે
જ્યારે આવી જ ગયો છું તો અહીં આવવાનો કોઈ ફાયદો મેળવવા હું જરૂર પ્રયત્ન કરીશ.” મોન્સિયે ગ્રીમે જવાબ આપ્યો, “મને એવું નથી લાગતું કે અહીં પૅરિસમાં તું કંઈ સિદ્ધ કરી શકે !” મેં પૂછ્યું : “કેમ નહિ ? સાવ નિમ્ન કક્ષાના અધકચરા સંગીતકારો પણ અહીં પૅરિસમાં પગદંડો જમાવીને બેઠા છે તો મારા જેવા ટેલેન્ટેડ સંગીતકારોને અહીં શા માટે કોઈ પણ તક મળે નહિ ?” મોન્સિયે ગ્રીને જવાબ આપ્યો, “તું અહીં પૂરતો પ્રવૃત્ત રહેતો નથી, બેસી રહે છે....” અક્કલ વગરના ફ્રેંચ લોકો<noinclude></noinclude>
p6z7fz10fe25vi04lamr9o24lsi8hmf
166182
166181
2022-07-23T13:40:22Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૩૭}}</noinclude>
પડ્યો. ઉપરાંત નિકોલા પિચીનીના ઑપેરા ‘લા બૂના ફિલીઊલા’ તથા ‘સિઝર ઇન ઇજિપ્ત’ અને હેસેનો ઑપેરા ‘પાર્તેનોપે’ પણ મોત્સર્ટને ગમ્યા. પૅરિસમાં મોત્સાર્ટે બેરોન ફૉન ગ્રીમને નારાજ કર્યો ! પરસ્પર દુશ્મન હરીફ સંગીતકારો પિચીની અને ગ્લક વચ્ચે ચાલતા ઝઘડામાં મોત્સાર્ટે પિચીનીને ટેકો આપ્યો નહિ કારણ કે મોત્સાર્ટને ગ્લકનું સંગીત ખૂબ ગમતું. ગ્રીમ પિચીનીનો તરફદાર હતો. ગ્રીમે મોત્સાર્ટ માટે સંગીતની કોઈ વરદી લાવી આપવાની તસ્દી લીધી નહિ. ગ્રીમે લિયોપોલ્ડને કાગળ લખ્યો :
:{{gap}}''તારા છોકરામાં ધગશનો અભાવ છે, એ ભોટ છે, નાદાન છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય એ તેને આવડતું જ નથી ! દુનિયાદારીની સમજ વિના તે કેવી રીતે સફળ થશે ? એનામાં સંગીતની ટેલેન્ટ ઓછી હોત અને દુનિયાદારીની સમજ તથા આવડત થોડી પણ હોત તો એ ઝળકી ઉઠ્યો હોત ! અને મને તેની ચિંતા કરવાની કોઈ જરૂર જ રહેત નહિ !''
{{gap}}મોત્સાર્ટે પણ લિયોપોલ્ડને પત્ર લખ્યો :
:{{gap}}''મોન્સિયે ગ્રીમે પછી મને પૂછ્યું, “મારે તારા પિતાને શું કહેવું ? તારે કરવું છે શું ? તારે અહીં રહેવું છે કે મેન્હીમ જવું છે ?” મારાથી હસી પડ્યા વિના રહેવાયું નહિ. મેં જવાબ આપ્યો, “હવે મેન્હીમ જઈને હું શું કરીશ ? હું પૅરિસ આવ્યો જ હોત નહિ તો વધુ સારું રહેત એવું મને લાગે છે. પણ હવે
જ્યારે આવી જ ગયો છું તો અહીં આવવાનો કોઈ ફાયદો મેળવવા હું જરૂર પ્રયત્ન કરીશ.” મોન્સિયે ગ્રીમે જવાબ આપ્યો, “મને એવું નથી લાગતું કે અહીં પૅરિસમાં તું કંઈ સિદ્ધ કરી શકે !” મેં પૂછ્યું : “કેમ નહિ ? સાવ નિમ્ન કક્ષાના અધકચરા સંગીતકારો પણ અહીં પૅરિસમાં પગદંડો જમાવીને બેઠા છે તો મારા જેવા ટેલેન્ટેડ સંગીતકારોને અહીં શા માટે કોઈ પણ તક મળે નહિ ?” મોન્સિયે ગ્રીને જવાબ આપ્યો, “તું અહીં પૂરતો પ્રવૃત્ત રહેતો નથી, બેસી રહે છે....” અક્કલ વગરના ફ્રેંચ લોકો<noinclude></noinclude>
dkxuw95kqy8v29l2kzmqbuux1mj2uy2
166184
166182
2022-07-23T16:18:23Z
Amvaishnav
156
/* પ્રમાણિત */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૩૭}}</noinclude>
પડ્યો. ઉપરાંત નિકોલા પિચીનીના ઑપેરા ‘લા બૂના ફિલીઊલા’ તથા ‘સિઝર ઇન ઇજિપ્ત’ અને હેસેનો ઑપેરા ‘પાર્તેનોપે’ પણ મોત્સર્ટને ગમ્યા. પૅરિસમાં મોત્સાર્ટે બેરોન ફૉન ગ્રીમને નારાજ કર્યો ! પરસ્પર દુશ્મન હરીફ સંગીતકારો પિચીની અને ગ્લક વચ્ચે ચાલતા ઝઘડામાં મોત્સાર્ટે પિચીનીને ટેકો આપ્યો નહિ કારણ કે મોત્સાર્ટને ગ્લકનું સંગીત ખૂબ ગમતું. ગ્રીમ પિચીનીનો તરફદાર હતો. ગ્રીમે મોત્સાર્ટ માટે સંગીતની કોઈ વરદી લાવી આપવાની તસ્દી લીધી નહિ. ગ્રીમે લિયોપોલ્ડને કાગળ લખ્યો :
:{{gap}}''તારા છોકરામાં ધગશનો અભાવ છે, એ ભોટ છે, નાદાન છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય એ તેને આવડતું જ નથી ! દુનિયાદારીની સમજ વિના તે કેવી રીતે સફળ થશે ? એનામાં સંગીતની ટેલેન્ટ ઓછી હોત અને દુનિયાદારીની સમજ તથા આવડત થોડી પણ હોત તો એ ઝળકી ઉઠ્યો હોત ! અને મને તેની ચિંતા કરવાની કોઈ જરૂર જ રહેત નહિ !''
{{gap}}મોત્સાર્ટે પણ લિયોપોલ્ડને પત્ર લખ્યો :
:{{gap}}''મોન્સિયે ગ્રીમે પછી મને પૂછ્યું, “મારે તારા પિતાને શું કહેવું ? તારે કરવું છે શું ? તારે અહીં રહેવું છે કે મેન્હીમ જવું છે ?” મારાથી હસી પડ્યા વિના રહેવાયું નહિ. મેં જવાબ આપ્યો, “હવે મેન્હીમ જઈને હું શું કરીશ ? હું પૅરિસ આવ્યો જ હોત નહિ તો વધુ સારું રહેત એવું મને લાગે છે. પણ હવે જ્યારે આવી જ ગયો છું તો અહીં આવવાનો કોઈ ફાયદો મેળવવા હું જરૂર પ્રયત્ન કરીશ.” મોન્સિયે ગ્રીમે જવાબ આપ્યો, “મને એવું નથી લાગતું કે અહીં પૅરિસમાં તું કંઈ સિદ્ધ કરી શકે !” મેં પૂછ્યું : “કેમ નહિ ? સાવ નિમ્ન કક્ષાના અધકચરા સંગીતકારો પણ અહીં પૅરિસમાં પગદંડો જમાવીને બેઠા છે તો મારા જેવા ટેલેન્ટેડ સંગીતકારોને અહીં શા માટે કોઈ પણ તક મળે નહિ ?” મોન્સિયે ગ્રીને જવાબ આપ્યો, “તું અહીં પૂરતો પ્રવૃત્ત રહેતો નથી, બેસી રહે છે....” અક્કલ વગરના ફ્રેંચ લોકો<noinclude></noinclude>
satmf0nsxvn33fbj0tpgmerxd5vkz9i
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૮
104
46826
166183
165959
2022-07-23T13:57:46Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૩૮||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>
''એવું વિચારતા લાગે છે કે હું હજી માત્ર સાત વરસનો છોકરો છું; કારણ કે એ જ ઉંમરે એમણે મને પહેલી વાર જોયેલો. આ વાતનો મને સૌથી વધુ ગુસ્સો ચઢે છે. જૂજ સાચા સંગીતકારો સિવાય સૌ કોઈ મને શિખાઉ માને છે. પણ, આખરે તો બહુમતી જ ગણનામાં લેવાય છે ને !''
:{{gap}}''મારી મહેચ્છા તો અહીં ફ્રેચ ઑપેરા લખવાની છે. ફ્રેંચ ભાષા સાવ જ બેહૂદી છે, કોઈ પાગલ દિમાગની પેદાશ જેવી ! આ મુશ્કેલી હોવા છતાં હું લખી શકીશ એવો મને ભરોસો છે. પણ આ માટે મને વરદી મળે ત્યાં સુધી સંગીતનાં ટ્યૂશનો કરી ગુજરો ચલાવીશ. અત્યારે પણ હું એ પ્રમાણે કરી જ રહ્યો છું, અને આશા રાખું છું કે પરિસ્થિતિ મારી તરફેણમાં સુધરશે. મને ફ્રેંચ ઑપેરા લખવાનું કામ મળે એવી કલ્પના માત્રથી પગથી માથા સુધીનાં મારાં બધાં જ ગાત્રો ઝણઝણી ઊઠે છે; મારું શરીર સળગી ઊઠતું જણાય છે. ફ્રેંચ લોકોને જર્મન કાબેલિયત બતાવી આપવાની તત્પરતાથી હું ખૂબ ઉત્તેજિત થઈ જાઉં છું. પણ ફ્રેંચ ગાયકો મને સહકાર આપશે ખરા ? હું ઝઘડા ટાળવા ઈચ્છું છું, પણ જો કોઈ પડકાર ફેંકશે તો મારું રક્ષણ કેવી રીતે કરવું તે માટે હું તૈયાર છું. મારું રક્ષણ કરતાં મને આવડે છે. પણ હું ઝઘડા ટાળવા માંગું છું, કારણ કે ઠિંગુજી જોડે કુસ્તી કરવાની મને જરાય દરકાર નથી.''
{{gap}}બિસ્તરાપોટલાં બાંધી પાછા સાલ્ઝબર્ગ ભેગા થવા માટે ગ્રીમે જ મોત્સાર્ટને ઉત્તેજિત કર્યો.
પૅરિસના પત્રકાર બેરોન ફોન ગ્રીમે પોતાના પ્રસિદ્ધ સામયિક ‘લિટરરી, ફિલોસૉફિકલ એન્ડ ક્રિટિકલ કૉરસ્પોન્ડન્સ’માં મોત્સાર્ટની જાહેરાતો કરી. એટલે એક નાનો બેલે લખવાનું કામ મળ્યું : ‘લા પેતિ રી’. વેસ્ત્રીસ અને લા ગુઈમાર્દે એમાં નૃત્ય કર્યું. પછી મોત્સાર્ટે ‘પૅરિસ સિમ્ફની’ લખી. પૅરિસવાસીઓને એ પસંદ પડી. ખર્ચાને પહોંચી વળવા કમાણી વધારવા શિષ્યોને ટ્યૂશનો આપ્યાં. કારણ પૅરિસમાં જીવવું મોંઘું હતું.
{{nop}}<noinclude></noinclude>
rp5xw7z0qm27kmjem58cnzl4xr5o044
166185
166183
2022-07-23T16:20:59Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૩૮||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>
:''એવું વિચારતા લાગે છે કે હું હજી માત્ર સાત વરસનો છોકરો છું; કારણ કે એ જ ઉંમરે એમણે મને પહેલી વાર જોયેલો. આ વાતનો મને સૌથી વધુ ગુસ્સો ચઢે છે. જૂજ સાચા સંગીતકારો સિવાય સૌ કોઈ મને શિખાઉ માને છે. પણ, આખરે તો બહુમતી જ ગણનામાં લેવાય છે ને !''
:{{gap}}''મારી મહેચ્છા તો અહીં ફ્રેચ ઑપેરા લખવાની છે. ફ્રેંચ ભાષા સાવ જ બેહૂદી છે, કોઈ પાગલ દિમાગની પેદાશ જેવી ! આ મુશ્કેલી હોવા છતાં હું લખી શકીશ એવો મને ભરોસો છે. પણ આ માટે મને વરદી મળે ત્યાં સુધી સંગીતનાં ટ્યૂશનો કરી ગુજારો ચલાવીશ. અત્યારે પણ હું એ પ્રમાણે કરી જ રહ્યો છું, અને આશા રાખું છું કે પરિસ્થિતિ મારી તરફેણમાં સુધરશે. મને ફ્રેંચ ઑપેરા લખવાનું કામ મળે એવી કલ્પના માત્રથી પગથી માથા સુધીનાં મારાં બધાં જ ગાત્રો ઝણઝણી ઊઠે છે; મારું શરીર સળગી ઊઠતું જણાય છે. ફ્રેંચ લોકોને જર્મન કાબેલિયત બતાવી આપવાની તત્પરતાથી હું ખૂબ ઉત્તેજિત થઈ જાઉં છું. પણ ફ્રેંચ ગાયકો મને સહકાર આપશે ખરા ? હું ઝઘડા ટાળવા ઈચ્છું છું, પણ જો કોઈ પડકાર ફેંકશે તો મારું રક્ષણ કેવી રીતે કરવું તે માટે હું તૈયાર છું. મારું રક્ષણ કરતાં મને આવડે છે. પણ હું ઝઘડા ટાળવા માંગું છું, કારણ કે ઠિંગુજી જોડે કુસ્તી કરવાની મને જરાય દરકાર નથી.''
{{gap}}બિસ્તરાપોટલાં બાંધી પાછા સાલ્ઝબર્ગ ભેગા થવા માટે ગ્રીમે જ મોત્સાર્ટને ઉત્તેજિત કર્યો.
પૅરિસના પત્રકાર બેરોન ફોન ગ્રીમે પોતાના પ્રસિદ્ધ સામયિક ‘લિટરરી, ફિલોસૉફિકલ એન્ડ ક્રિટિકલ કૉરસ્પોન્ડન્સ’માં મોત્સાર્ટની જાહેરાતો કરી. એટલે એક નાનો બેલે લખવાનું કામ મળ્યું : ‘લા પેતિ રી’. વેસ્ત્રીસ અને લા ગુઈમાર્દે એમાં નૃત્ય કર્યું. પછી મોત્સાર્ટે ‘પૅરિસ સિમ્ફની’ લખી. પૅરિસવાસીઓને એ પસંદ પડી. ખર્ચાને પહોંચી વળવા કમાણી વધારવા શિષ્યોને ટ્યૂશનો આપ્યાં. કારણ પૅરિસમાં જીવવું મોંઘું હતું.
{{nop}}<noinclude></noinclude>
8j1irfutg3i9hdrgfc29sdrjjzvy2b3
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૯
104
46827
166190
165960
2022-07-23T16:42:04Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૩૯}}</noinclude>
{{gap}}મ્યુનિખમાં એક નવો ઑર્કેસ્ટ્રા ગોઠવાયેલો. ત્યાં મેળ પડે એવી મુરાદ મોત્સાર્ટે સેવેલી; પણ એ પણ ફળી નહિ. કદાચ અતિશય જુવાન માણસ પર જવાબદારી મૂકતાં લોકો ખચકાતા હોવા જોઈએ. મોત્સાર્ટ ઘેર પાછો ફર્યો.
'''આર્ચબિશપતી નોકરી'''
{{gap}}પણ એટલામાં જ સાલ્ઝબર્ગના આર્ચબિશપના ઑર્કેસ્ટ્રામાં એડ્લાસર નામનો એક સંગીતકાર મૃત્યુ પામતાં લિયોપોલ્ડની આંખમાં ચમક આવી. એ ખાલી પડેલી જગ્યા પર મોત્સાર્ટની નિમણૂક કરવા માટે એ આર્ચબિશપને રાજી કરી શક્યો. પણ સાલ્ઝબર્ગમાં નોકરી કરવા નહિ ઈચ્છતા મોત્સાર્ટને લિયોપોલ્ડે મહાપરાણે સમજાવ્યો. પશ્ચિમ યુરોપમાં સાલ્ઝબર્ગ મોકાને સ્થાને છે. અહીંથી વિયેના, જર્મની, ઇટાલી અને ફ્રાંસ નજીક છે. પણ ત્યાં તો એ જ વખતે આલોઇસિયાએ તડ ને ફડ કહેવડાવી દીધું કે એ મોત્સાર્ટને ચાહતી નથી ! એ ઑપેરાસ્ટાર – પ્રિમા ડોના – બની ચૂકી હતી, એને એક સામાન્ય સંગીતકારમાં કોઈ દિલચસ્પી નહોતી. મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળમાં લખ્યું : “આજે તો હું, બસ, માત્ર રડું જ છું.” (ડિસેમ્બર 29, 1778) મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસે 1829માં મૅરી નૉવેલાએ આલોઇસિયાને પૂછેલું કે તેણે મોત્સાર્ટને શા માટે ઠુકરાવેલો. આલોઇસિયા કોઈ જવાબ આપી શકેલી નહિ. મોત્સાર્ટે આર્ચબિશપની નોકરી તરત જ સ્વીકારી લીધી. એમાં એણે લાલ કોટનો યુનિફૉર્મ પહેરવો પડતો. આ નોકરી દરમ્યાન મોત્સાર્ટે ઘણીબધી સંગીતકૃતિઓ રચી. મ્યુનિખના કાર્નિવલ ઉત્સવ માટે તેણે લખેલા ઑપેરા ‘ઇડોમેનિયા’નો પ્રીમિયર શો 1781ના જાન્યુઆરીની ઓગણત્રીસમીએ થયો. એ સાંભળવા લિયોપોલ્ડ અને નૅનર્લ પણ ગયેલાં. એને મળેલી આરંભિક સફળતા ઝાઝી ટકી નહિ. મોત્સાર્ટના અવસાન પછી 1854માં ડ્રેસ્ડનમાં એ ફરી ભજવાયો ત્યારે પણ એને<noinclude></noinclude>
hq7fy20gugaxeq4vlnjup5bcl5o5khv
166191
166190
2022-07-23T16:42:27Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૩૯}}
<hr></noinclude>
{{gap}}મ્યુનિખમાં એક નવો ઑર્કેસ્ટ્રા ગોઠવાયેલો. ત્યાં મેળ પડે એવી મુરાદ મોત્સાર્ટે સેવેલી; પણ એ પણ ફળી નહિ. કદાચ અતિશય જુવાન માણસ પર જવાબદારી મૂકતાં લોકો ખચકાતા હોવા જોઈએ. મોત્સાર્ટ ઘેર પાછો ફર્યો.
'''આર્ચબિશપતી નોકરી'''
{{gap}}પણ એટલામાં જ સાલ્ઝબર્ગના આર્ચબિશપના ઑર્કેસ્ટ્રામાં એડ્લાસર નામનો એક સંગીતકાર મૃત્યુ પામતાં લિયોપોલ્ડની આંખમાં ચમક આવી. એ ખાલી પડેલી જગ્યા પર મોત્સાર્ટની નિમણૂક કરવા માટે એ આર્ચબિશપને રાજી કરી શક્યો. પણ સાલ્ઝબર્ગમાં નોકરી કરવા નહિ ઈચ્છતા મોત્સાર્ટને લિયોપોલ્ડે મહાપરાણે સમજાવ્યો. પશ્ચિમ યુરોપમાં સાલ્ઝબર્ગ મોકાને સ્થાને છે. અહીંથી વિયેના, જર્મની, ઇટાલી અને ફ્રાંસ નજીક છે. પણ ત્યાં તો એ જ વખતે આલોઇસિયાએ તડ ને ફડ કહેવડાવી દીધું કે એ મોત્સાર્ટને ચાહતી નથી ! એ ઑપેરાસ્ટાર – પ્રિમા ડોના – બની ચૂકી હતી, એને એક સામાન્ય સંગીતકારમાં કોઈ દિલચસ્પી નહોતી. મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળમાં લખ્યું : “આજે તો હું, બસ, માત્ર રડું જ છું.” (ડિસેમ્બર 29, 1778) મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસે 1829માં મૅરી નૉવેલાએ આલોઇસિયાને પૂછેલું કે તેણે મોત્સાર્ટને શા માટે ઠુકરાવેલો. આલોઇસિયા કોઈ જવાબ આપી શકેલી નહિ. મોત્સાર્ટે આર્ચબિશપની નોકરી તરત જ સ્વીકારી લીધી. એમાં એણે લાલ કોટનો યુનિફૉર્મ પહેરવો પડતો. આ નોકરી દરમ્યાન મોત્સાર્ટે ઘણીબધી સંગીતકૃતિઓ રચી. મ્યુનિખના કાર્નિવલ ઉત્સવ માટે તેણે લખેલા ઑપેરા ‘ઇડોમેનિયા’નો પ્રીમિયર શો 1781ના જાન્યુઆરીની ઓગણત્રીસમીએ થયો. એ સાંભળવા લિયોપોલ્ડ અને નૅનર્લ પણ ગયેલાં. એને મળેલી આરંભિક સફળતા ઝાઝી ટકી નહિ. મોત્સાર્ટના અવસાન પછી 1854માં ડ્રેસ્ડનમાં એ ફરી ભજવાયો ત્યારે પણ એને<noinclude></noinclude>
mxaweswwz3kst9vctt13tj54js4icoi
166192
166191
2022-07-23T16:42:47Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૩૯}}
<hr></noinclude>
{{gap}}મ્યુનિખમાં એક નવો ઑર્કેસ્ટ્રા ગોઠવાયેલો. ત્યાં મેળ પડે એવી મુરાદ મોત્સાર્ટે સેવેલી; પણ એ પણ ફળી નહિ. કદાચ અતિશય જુવાન માણસ પર જવાબદારી મૂકતાં લોકો ખચકાતા હોવા જોઈએ. મોત્સાર્ટ ઘેર પાછો ફર્યો.
'''આર્ચબિશપની નોકરી'''
{{gap}}પણ એટલામાં જ સાલ્ઝબર્ગના આર્ચબિશપના ઑર્કેસ્ટ્રામાં એડ્લાસર નામનો એક સંગીતકાર મૃત્યુ પામતાં લિયોપોલ્ડની આંખમાં ચમક આવી. એ ખાલી પડેલી જગ્યા પર મોત્સાર્ટની નિમણૂક કરવા માટે એ આર્ચબિશપને રાજી કરી શક્યો. પણ સાલ્ઝબર્ગમાં નોકરી કરવા નહિ ઈચ્છતા મોત્સાર્ટને લિયોપોલ્ડે મહાપરાણે સમજાવ્યો. પશ્ચિમ યુરોપમાં સાલ્ઝબર્ગ મોકાને સ્થાને છે. અહીંથી વિયેના, જર્મની, ઇટાલી અને ફ્રાંસ નજીક છે. પણ ત્યાં તો એ જ વખતે આલોઇસિયાએ તડ ને ફડ કહેવડાવી દીધું કે એ મોત્સાર્ટને ચાહતી નથી ! એ ઑપેરાસ્ટાર – પ્રિમા ડોના – બની ચૂકી હતી, એને એક સામાન્ય સંગીતકારમાં કોઈ દિલચસ્પી નહોતી. મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળમાં લખ્યું : “આજે તો હું, બસ, માત્ર રડું જ છું.” (ડિસેમ્બર 29, 1778) મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસે 1829માં મૅરી નૉવેલાએ આલોઇસિયાને પૂછેલું કે તેણે મોત્સાર્ટને શા માટે ઠુકરાવેલો. આલોઇસિયા કોઈ જવાબ આપી શકેલી નહિ. મોત્સાર્ટે આર્ચબિશપની નોકરી તરત જ સ્વીકારી લીધી. એમાં એણે લાલ કોટનો યુનિફૉર્મ પહેરવો પડતો. આ નોકરી દરમ્યાન મોત્સાર્ટે ઘણીબધી સંગીતકૃતિઓ રચી. મ્યુનિખના કાર્નિવલ ઉત્સવ માટે તેણે લખેલા ઑપેરા ‘ઇડોમેનિયા’નો પ્રીમિયર શો 1781ના જાન્યુઆરીની ઓગણત્રીસમીએ થયો. એ સાંભળવા લિયોપોલ્ડ અને નૅનર્લ પણ ગયેલાં. એને મળેલી આરંભિક સફળતા ઝાઝી ટકી નહિ. મોત્સાર્ટના અવસાન પછી 1854માં ડ્રેસ્ડનમાં એ ફરી ભજવાયો ત્યારે પણ એને<noinclude></noinclude>
egsep7nvazlyx72jnyo1w32eh01txyz
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૦
104
46828
166193
165961
2022-07-23T16:48:27Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૦||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>
લોકપ્રિયતા મળી નહિ. કેટલાકનું માનવું છે કે સળંગ ગંભીર-કરુણ ઑપેરામાં મોત્સાર્ટા સદંતર નિષ્ફળ ગયો છે. એનું મહાન સંગીત ટ્રેજેડી અને કૉમેડીના મિશ્રણથી સર્જાતી જીવનની બલિહારીને સ્ફુટ કરવામાં મદદરૂપ થયું છે.
{{gap}}1781 ના જાન્યુઆરીમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસાનું અવસાન થતાં આર્ચબિશપને વિયેના જવું પડ્યું અને પછી ત્યાં જ લાંબું રોકાણ કરવાના સંજોગો પેદા થતાં એણે પોતાના ઑર્કેસ્ટ્રાને પણ ત્યાં જ બોલાવી લીધો. એટલે મોત્સાર્ટ પણ સહકાર્યકરો સાથે સાલ્ઝબર્ગ છોડી વિયેના ગયો. અહીં માલિક આર્ચબિશપ સાથે એ સંઘર્ષમાં મુકાતો ગયો. જૂના જીવનકથાકારોએ આ આર્ચબિશપને એક દુષ્ટ અને નપાવટ રાક્ષસ ચીતરવામાં કોઈ કસર છોડી નથી. એ વાત ખરી છે કે આર્ચબિશપની સંગીતવિષયક રૂચિ પૂરેપૂરી ઇટાલિયન હતી, છતાં એ હકીકતને સમર્થન આપતા પૂરતા પુરાવા પણ છે કે એણે મોત્સાર્ટની એક કંપોઝર તરીકે પૂરી કદર કરેલી.
દરબારી દૃષ્ટિકોણથી તો લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બને તદ્દન નાલાયક નોકરો હતા કારણ કે એ બંનેની નજર દરબારની બહારની તક ઝડપી લેવા પર જ હંમેશાં ચોંટી રહેતી. સંગીત વડે દરબારનું મનોરંજન કરવાની એમને ઝાઝી દરકાર નહોતી. ગમે ત્યારે લાંબી રજા મૂકી ગાયબ થઈ જવામાં એ બંને પાવરધા થઈ ગયેલા. લિયોપોલ્ડને રજા મળતી બંધ થઈ ગઈ એ પછી એ યાત્રા પર ગયેલા પુત્ર સાથે પત્રવ્યવહારથી સંપર્કમાં રહેતો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રો રમૂજી છે, એમાં ગંદી બીભત્સ ગાળોનો હાસ્યપ્રેરક ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. એ પત્રવ્યવહારમાં આર્ચબિશપ અને એના દરબારીઓ અંગેની કુથલીઓને એ બંને એવી પ્રતિકાત્મક મિતાક્ષરી ભાષામાં મૂકતા કે રખે ને કાગળ કોઈ ત્રાહિતના હાથમાં આવે તો એ તો કાંઈ સમજી શકે જ નહિ! દાખલા તરીકે આર્ચબિશપનું ગુપ્ત<noinclude></noinclude>
1dllac9927mz6nknnglvtmlxgld7mr3
166194
166193
2022-07-23T16:48:48Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૦||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
લોકપ્રિયતા મળી નહિ. કેટલાકનું માનવું છે કે સળંગ ગંભીર-કરુણ ઑપેરામાં મોત્સાર્ટા સદંતર નિષ્ફળ ગયો છે. એનું મહાન સંગીત ટ્રેજેડી અને કૉમેડીના મિશ્રણથી સર્જાતી જીવનની બલિહારીને સ્ફુટ કરવામાં મદદરૂપ થયું છે.
{{gap}}1781 ના જાન્યુઆરીમાં સામ્રાજ્ઞી મારિયા થેરેસાનું અવસાન થતાં આર્ચબિશપને વિયેના જવું પડ્યું અને પછી ત્યાં જ લાંબું રોકાણ કરવાના સંજોગો પેદા થતાં એણે પોતાના ઑર્કેસ્ટ્રાને પણ ત્યાં જ બોલાવી લીધો. એટલે મોત્સાર્ટ પણ સહકાર્યકરો સાથે સાલ્ઝબર્ગ છોડી વિયેના ગયો. અહીં માલિક આર્ચબિશપ સાથે એ સંઘર્ષમાં મુકાતો ગયો. જૂના જીવનકથાકારોએ આ આર્ચબિશપને એક દુષ્ટ અને નપાવટ રાક્ષસ ચીતરવામાં કોઈ કસર છોડી નથી. એ વાત ખરી છે કે આર્ચબિશપની સંગીતવિષયક રૂચિ પૂરેપૂરી ઇટાલિયન હતી, છતાં એ હકીકતને સમર્થન આપતા પૂરતા પુરાવા પણ છે કે એણે મોત્સાર્ટની એક કંપોઝર તરીકે પૂરી કદર કરેલી.
દરબારી દૃષ્ટિકોણથી તો લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બને તદ્દન નાલાયક નોકરો હતા કારણ કે એ બંનેની નજર દરબારની બહારની તક ઝડપી લેવા પર જ હંમેશાં ચોંટી રહેતી. સંગીત વડે દરબારનું મનોરંજન કરવાની એમને ઝાઝી દરકાર નહોતી. ગમે ત્યારે લાંબી રજા મૂકી ગાયબ થઈ જવામાં એ બંને પાવરધા થઈ ગયેલા. લિયોપોલ્ડને રજા મળતી બંધ થઈ ગઈ એ પછી એ યાત્રા પર ગયેલા પુત્ર સાથે પત્રવ્યવહારથી સંપર્કમાં રહેતો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રો રમૂજી છે, એમાં ગંદી બીભત્સ ગાળોનો હાસ્યપ્રેરક ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. એ પત્રવ્યવહારમાં આર્ચબિશપ અને એના દરબારીઓ અંગેની કુથલીઓને એ બંને એવી પ્રતિકાત્મક મિતાક્ષરી ભાષામાં મૂકતા કે રખે ને કાગળ કોઈ ત્રાહિતના હાથમાં આવે તો એ તો કાંઈ સમજી શકે જ નહિ! દાખલા તરીકે આર્ચબિશપનું ગુપ્ત<noinclude></noinclude>
gzultuv5n6q1r0l1ublumwwm7w46dmc
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૧
104
46829
166195
165962
2022-07-23T16:52:51Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૧}}</noinclude>
સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !
'''આર્ચકબિશપની લાત'''
‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટાના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું<noinclude></noinclude>
f844kx1jpjxbmyr9eq7f70txz3ubrbw
166196
166195
2022-07-23T16:53:07Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૧}}</noinclude>
સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !
'''આર્ચબિશપની લાત'''
‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટાના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું<noinclude></noinclude>
8flwqpkik9w0ms7tma6l3azhcvxpzil
166197
166196
2022-07-23T16:53:23Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૧}}</noinclude>સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !
'''આર્ચબિશપની લાત'''
{{gap}}‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટાના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું<noinclude></noinclude>
rv3t9empj6316rk09tbzg4jlw3umpwg
166198
166197
2022-07-23T17:00:12Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૧}}
<hr></noinclude>સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !
'''આર્ચબિશપની લાત'''
{{gap}}‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટાના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું<noinclude></noinclude>
ahqpstjdic5gwp3plhlkp8ywxb0co3k
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૨
104
46830
166209
165963
2022-07-24T10:59:39Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૨||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
છે?’ એવા ઔપચારિક વાર્તાલાપ કરવાની દરકાર પણ કરેલી નહિ. એને કાંઈ પૂછવામાં આવે ત્યારે માત્ર જરૂર પૂરતો મિતાક્ષરી જવાબ પણ એ મહાપરાણે આપતો. જમવાનું પતે કે તરત જ એ ટેબલ પરથી દફા થઈને પોતાના રૂમમાં પુરાઈ જતો. વિયેનાના શ્રીમંતોને ઘેર સંગીતના જલસા કરી તગડી કમાણી કરવાની ઘણી તક હતી, પણ આર્ચબિશપે મ્યુનિખમાં પોતાને આપેલી પેલી કડક ચેતવણી પછી એ બીજું કોઈ ફ્રી લાન્સ કામ કરી શકે એમ નહોતો. ગુસ્સાથી ધૂંધવાયેલા મોત્સર્ટે આર્ચબિશપને પોતાની વર્તણૂક વડે એ સ્પષ્ટ કરી દીધું કે પોતે નાછૂટકે જ એની નોકરી કરે છે અને એના પ્રત્યે પોતાને તીવ્ર અણગમો પણ છે. પોતાની વર્તણૂક બદલ મોત્સાર્ટે ગુમાન અનુભવ્યું.
{{gap}}એપ્રિલમાં આર્ચબિશપે સંગીતકારોને કહ્યું કે તેમણે સાલ્ઝબર્ગ પાછા જવું અને પાછા જવાનો પ્રવાસખર્ચ આપવામાં આવશે; પણ જેમને પાછા જવું ના હોય એ પોતાની મરજીથી અને પોતાને ખર્ચે વિયેનામાં નવી સૂચના મળે ત્યાં સુધી રોકાઈ શકે છે. પોતાના સાથી સંગીતકાર બ્રુનેતીની માફક મોત્સાર્ટે પણ વિયેનામાં રહીને ફ્રી લાન્સ ધોરણે તગડી કમાણી કરવાની તક ઝડપી લીધી. મહિના પછી નવમી મેના રોજ આર્ચબિશપે મોત્સાર્ટને બોલાવીને એક અગત્યનું સંપેતરું સાલ્સબર્ગ લઈ જવા કહ્યું. એ બે વચ્ચે આ સંવાદ થયો :
{{gap}}'''આર્ચબિશપ :''' હવે આ માણસ મારું સંપેતરું લઈને સાલ્ઝબર્ગ જવા માટે ક્યારે રવાના થાય છે ?
{{gap}}'''મોત્સાર્ટ :''' આ તાકીદનું છે ?
{{gap}}'''આર્ચબિશપ :''' હા.
{{gap}}'''મોત્સાર્ટ :''' દિલગીર છું. અત્યારે સાલ્ઝબર્ગ જઈને સંપેતરું પહોંચાડવાની સેવા આપી નહિ શકું. મારાં કેટલાંક ખાસ રોકાણોને લઈને હજી બે દિવસ સુધી હું વિયેના છોડી શકું એમ નથી.
{{nop}}<noinclude></noinclude>
ajvgkxzaez6s56843ysmcer05hnemce
166210
166209
2022-07-24T10:59:56Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૨||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
છે?’ એવા ઔપચારિક વાર્તાલાપ કરવાની દરકાર પણ કરેલી નહિ. એને કાંઈ પૂછવામાં આવે ત્યારે માત્ર જરૂર પૂરતો મિતાક્ષરી જવાબ પણ એ મહાપરાણે આપતો. જમવાનું પતે કે તરત જ એ ટેબલ પરથી દફા થઈને પોતાના રૂમમાં પુરાઈ જતો. વિયેનાના શ્રીમંતોને ઘેર સંગીતના જલસા કરી તગડી કમાણી કરવાની ઘણી તક હતી, પણ આર્ચબિશપે મ્યુનિખમાં પોતાને આપેલી પેલી કડક ચેતવણી પછી એ બીજું કોઈ ફ્રી લાન્સ કામ કરી શકે એમ નહોતો. ગુસ્સાથી ધૂંધવાયેલા મોત્સર્ટે આર્ચબિશપને પોતાની વર્તણૂક વડે એ સ્પષ્ટ કરી દીધું કે પોતે નાછૂટકે જ એની નોકરી કરે છે અને એના પ્રત્યે પોતાને તીવ્ર અણગમો પણ છે. પોતાની વર્તણૂક બદલ મોત્સાર્ટે ગુમાન અનુભવ્યું.
{{gap}}એપ્રિલમાં આર્ચબિશપે સંગીતકારોને કહ્યું કે તેમણે સાલ્ઝબર્ગ પાછા જવું અને પાછા જવાનો પ્રવાસખર્ચ આપવામાં આવશે; પણ જેમને પાછા જવું ના હોય એ પોતાની મરજીથી અને પોતાને ખર્ચે વિયેનામાં નવી સૂચના મળે ત્યાં સુધી રોકાઈ શકે છે. પોતાના સાથી સંગીતકાર બ્રુનેતીની માફક મોત્સાર્ટે પણ વિયેનામાં રહીને ફ્રી લાન્સ ધોરણે તગડી કમાણી કરવાની તક ઝડપી લીધી. મહિના પછી નવમી મેના રોજ આર્ચબિશપે મોત્સાર્ટને બોલાવીને એક અગત્યનું સંપેતરું સાલ્સબર્ગ લઈ જવા કહ્યું. એ બે વચ્ચે આ સંવાદ થયો :
{{gap}}'''આર્ચબિશપ :''' હવે આ માણસ મારું સંપેતરું લઈને સાલ્ઝબર્ગ જવા માટે ક્યારે રવાના થાય છે ?
{{gap}}'''મોત્સાર્ટ :''' આ તાકીદનું છે ?
{{gap}}'''આર્ચબિશપ :''' હા.
{{gap}}'''મોત્સાર્ટ :''' દિલગીર છું. અત્યારે સાલ્ઝબર્ગ જઈને સંપેતરું પહોંચાડવાની સેવા આપી નહિ શકું. મારાં કેટલાંક ખાસ રોકાણોને લઈને હજી બે દિવસ સુધી હું વિયેના છોડી શકું એમ નથી.
{{nop}}<noinclude></noinclude>
9vjch7ff6u4esecfmylykqi1bb55xcz
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૩
104
46833
166211
166016
2022-07-24T11:08:37Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૩}}</noinclude>
{{gap}}'''આર્ચબિશપ :''' (પ્રખર ક્રોધમાં) સાલો રખડેલ, ઠગ, નાલાયક ધુતારો ! આજે જો તું આ સંપેતરું લઈ સાલ્ઝબર્ગ નથી ગયો તો તને નોકરીમાંથી પાણીચું આપીશ.
{{gap}}'''મોત્સાર્ટ :''' તમને મારાથી સંતોષ હોય એમ લાગતું નથી !
{{gap}}'''આર્ચબિશપ :''' સામો જવાબ આપે છે ! આ રહ્યો દરવાજો, અત્યારે જ ચાલતી પકડ ! તારું ડાચું કદી મને બતાવીશ નહિ ! તને જે પગાર મળે છે એને માટે તું તદ્દન નાલાયક છે. ચાલ, નીકળ અહીંથી !
{{gap}}થોડા દિવસો સુધી મોત્સાર્ટે વિયેનામાં અહીંતહીં ભટક્યા કર્યું. એટલામાં આર્ચબિશપનો ગુસ્સો શાંત થઈ જતાં એ ભલો આત્મા તો ગઈ ગુજરી ભૂલી જઈને સમાધાનના મૂડમાં આવી ગયેલો. હજી સુધી એણે મોત્સાર્ટની વિધિવત્ છટણી કરેલી નહિ. પણ અકડુ મોત્સાર્ટને તો નોકરી કરવી પાલવે એમ જ નહોતું. એ ધીરે ધીરે વિયેનામાં પોપ્યુલર બની રહેલો. એને શ્રીમંત વિદ્યાર્થીઓ પણ મળ્યા. વિયેનામાં ફ્રી લાન્સ ધોરણે ઉજ્જવળ કારકિર્દીની તક દેખાઈ. એક ઊગતા યુવાનને પોતાની શક્તિઓ પર વિશ્વાસ પાકો થવા માંડ્યો. પણ એ હજી એટલો અણઘડ હતો કે માલિકથી સલૂકાઈપૂર્વક છૂટા પડતાં એને આવડ્યું નહિ. નોકરીને લાત મારવાના અવિચારી પગલા પર ફરીથી વિચાર કરવા માટે બિચારો લિયોપોલ્ડ પત્રો લખીને આજીજી કરતો રહ્યો. પણ મોત્સાર્ટ પોતાની શક્તિ પર મુસ્તાક હતો. એણે તો એવી આત્મશ્રદ્ધા કેળવેલી કે પોતાને કરેલી સજાના ભાગ રૂપે આર્ચબિશપ પિતાને પણ નોકરીમાંથી પાણીચું આપે તોપણ એને ચિંતાનું કારણ નહોતું – પોતે કુટુંબનો ભાર ઉપાડી લઈ શકશે.
{{gap}}આર્ચબિશપના ઘરમાં પાછા પ્રવેશી મોત્સાર્ટે પોતાનો સામાન બાંધ્યો અને રાજીનામાનો પત્ર તૈયાર કર્યો. આર્ચબિશપનો સેક્રેટરી કાઉન્ટ આર્કો પણ સમાધાન કરાવી આપવા માટે ખૂબ ઉત્સુક હતો.<noinclude></noinclude>
1gavz62zovup4v2kwflf0i6wz9zlso2
166212
166211
2022-07-24T11:11:48Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૩}}
<hr></noinclude>
{{gap}}'''આર્ચબિશપ :''' (પ્રખર ક્રોધમાં) સાલો રખડેલ, ઠગ, નાલાયક ધુતારો ! આજે જો તું આ સંપેતરું લઈ સાલ્ઝબર્ગ નથી ગયો તો તને નોકરીમાંથી પાણીચું આપીશ.
{{gap}}'''મોત્સાર્ટ :''' તમને મારાથી સંતોષ હોય એમ લાગતું નથી !
{{gap}}'''આર્ચબિશપ :''' સામો જવાબ આપે છે ! આ રહ્યો દરવાજો, અત્યારે જ ચાલતી પકડ ! તારું ડાચું કદી મને બતાવીશ નહિ ! તને જે પગાર મળે છે એને માટે તું તદ્દન નાલાયક છે. ચાલ, નીકળ અહીંથી !
{{gap}}થોડા દિવસો સુધી મોત્સાર્ટે વિયેનામાં અહીંતહીં ભટક્યા કર્યું. એટલામાં આર્ચબિશપનો ગુસ્સો શાંત થઈ જતાં એ ભલો આત્મા તો ગઈ ગુજરી ભૂલી જઈને સમાધાનના મૂડમાં આવી ગયેલો. હજી સુધી એણે મોત્સાર્ટની વિધિવત્ છટણી કરેલી નહિ. પણ અકડુ મોત્સાર્ટને તો નોકરી કરવી પાલવે એમ જ નહોતું. એ ધીરે ધીરે વિયેનામાં પોપ્યુલર બની રહેલો. એને શ્રીમંત વિદ્યાર્થીઓ પણ મળ્યા. વિયેનામાં ફ્રી લાન્સ ધોરણે ઉજ્જવળ કારકિર્દીની તક દેખાઈ. એક ઊગતા યુવાનને પોતાની શક્તિઓ પર વિશ્વાસ પાકો થવા માંડ્યો. પણ એ હજી એટલો અણઘડ હતો કે માલિકથી સલૂકાઈપૂર્વક છૂટા પડતાં એને આવડ્યું નહિ. નોકરીને લાત મારવાના અવિચારી પગલા પર ફરીથી વિચાર કરવા માટે બિચારો લિયોપોલ્ડ પત્રો લખીને આજીજી કરતો રહ્યો. પણ મોત્સાર્ટ પોતાની શક્તિ પર મુસ્તાક હતો. એણે તો એવી આત્મશ્રદ્ધા કેળવેલી કે પોતાને કરેલી સજાના ભાગ રૂપે આર્ચબિશપ પિતાને પણ નોકરીમાંથી પાણીચું આપે તોપણ એને ચિંતાનું કારણ નહોતું – પોતે કુટુંબનો ભાર ઉપાડી લઈ શકશે.
{{gap}}આર્ચબિશપના ઘરમાં પાછા પ્રવેશી મોત્સાર્ટે પોતાનો સામાન બાંધ્યો અને રાજીનામાનો પત્ર તૈયાર કર્યો. આર્ચબિશપનો સેક્રેટરી કાઉન્ટ આર્કો પણ સમાધાન કરાવી આપવા માટે ખૂબ ઉત્સુક હતો.<noinclude></noinclude>
ohswdv5isq8gknlzii4e6yvr45ho8hh
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૪
104
46834
166213
166017
2022-07-24T11:17:40Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૪||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
એક સજ્જનને છાજે તેવી વર્તણૂક કરવી જોઈએ તે વિષય પર કાઉન્ટ આર્કોએ ઉપદેશ આપવો શરૂ કર્યો. વિયેનામાં સંગીતના ક્ષેત્રમાં ફ્રી લાન્સ કારકિર્દી કેટલી જોખમકારક રીતે અનિશ્ચિત છે તે અંગે તેણે ભાષણ આપવું શરૂ કર્યું. પણ એણે વાત શરૂ કરી ત્યાં જ મોત્સાર્ટે એનું પણ અપમાન કર્યું. પરિણામે ગુસ્સાથી સળગી ઊઠેલા સેક્રેટરીએ પગ વડે મોત્સાર્ટને લાત મારીને ઘરમાંથી બહાર ફેંકી દીધો અને પછી એનો સામાન પણ ફેંકી દીધો. મોત્સાર્ટનો અહમ્ ઑર ઘવાયો. પોતે વ્યાજ સાથે એ લાત પાછી વાળશે એમ ક્યાંય સુધી એ બબડતો રહ્યો. આ સમાચાર લિયોપોલ્ડને મળતાં તેણે મોત્સાર્ટને કડક ભાષામાં ઠપકો આપતો પત્ર લખ્યો અને આર્ચબિશપની માફી માંગી લઈ નોકરી પાછી મેળવવા આજીજી કરવા માટે આદેશ આપ્યો. મોત્સાર્ટ આ આદેશને ઘોળીને પી ગયો.
{{gap}}મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળ લખ્યો :
:{{gap}}''વિયેનામાં મને ચોમેર સન્માનની નજરે જોવામાં આવે છે. મારી પાસે સારા સંપર્કો છે. મુફ્તીને જો મારો ખપ નથી તો શા માટે મારે મુફ્તીના 400 ગલ્ડન માટે સડવું જોઈએ ? પૂરતા પ્રોત્સાહન કે પૈસા વિના શા માટે મારે સાલ્ઝબર્ગમાં બેસી રહેવું? આખરે મને શું મળશે તેની તમને ખબર છે ? ખરાબમાં ખરાબ અપમાનો મારે ઠંડા કલેજે ગળી જતાં શીખવું પડશે. તમે થોડી ધીરજ રાખો તો વિયેના જવાથી આપણને શા ફાયદા થશે તે હું તમને સમજાવી શકીશ. હવે ચિંતા ખંખેરી નાંખો. આપણા સુખની આ જ તો શરૂઆત છે ! મારું સુખ એ જ તમારું સુખ પણ છે એમ હું માનું છું. સાલ્ઝબર્ગમાં હું કોઈ પણ હિસાબે રહેવા માંગતો નથી. (મે, 178)''
એવામાં મોત્સાર્ટે ‘ઝૈદે’ નામનો ઑપેરા લખવો શરૂ કરેલો, પણ તે અધૂરો જ રહ્યો.
{{nop}}<noinclude></noinclude>
pquj5ydi3ax3hl71utl17ydub4y7uxr
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૫
104
46835
166214
166018
2022-07-24T11:28:31Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૫}}
<hr></noinclude>
'''કૉન્સ્ટાન્ઝે વેબર'''
{{gap}}1779ના ઑક્ટોબરમાં ફ્રિડોલીન વેબર અવસાન પામ્યો પછી એનું કુટુંબ મ્યુનિખ છોડી વિયેના આવી વસેલું. આલોઇસિયા વેબર તો વિયેનામાં પ્રસિદ્ધ સોપ્રાનો ઑપેરાસ્ટાર પ્રિમ ડોના બની ગયેલી તથા 1780માં અદાકાર જૉસેફ લેન્જને પરણી ગયેલી. લેન્જે 1789માં મોત્સાર્ટનો સુંદર પોર્ટ્રેટ ચીતરેલો. (એ પોર્ટ્રેટ આજે વિશ્વવિખ્યાત બની ચૂક્યો છે.) ફ્રિડોલીનની પત્ની ફ્રોઉ વેબરે પોતાના વિયેનાના મોટા મકાનમાંથી થોડા ઓરડા ભાડે આપેલા. ભાડાની એ આવક ગુજરાન ચલાવવા માટે જરૂરી હતી. આર્ચબિશપની નોકરી છોડ્યા પછી મોત્સર્ટને પણ પોતાને રહેવા રૂમની જરૂર હતી. 1781ના મેની બીજીથી એ વરસના સપ્ટેમ્બર સુધી મોત્સાર્ટ ફ્રોઉ વેબરના ઘરમાં એક રૂમ ભાડે રાખીને રહ્યો. અને આલોઇસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં પડ્યો. આ હકીકતની કૂથલીઓ મારફતે જાણ થતાં જ લિયોપોલ્ડે અકળાઈને સાલ્સબર્ગથી પત્ર લખીને બીજે ક્યાંય રહેવાની સગવડ શોધી લેવાનો પુત્રને આદેશ આપ્યો. વેબર પરિવાર માટે લિયોપોલ્ડે કદી પણ સારો અભિપ્રાય બાંધેલો નહિ. પણ અહીં તો ફ્રોઉ વેબરની પહેલી પુત્રી અને આલોઇસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં મોત્સાર્ટ પડેલો ! ફ્રૉઉ વેબરને મોત્સાર્ટ જમાઈ તરીકે પસંદ હતો, પણ, વેબર પરિવારની પુત્રી લિયોપોલ્ડને પસંદ નહોતી ! આજ્ઞાપાલક દીકરાએ પિતાનો હુકમ માથે ચડાવીને વેબર પરિવારનું ઘર ભાડવાત તરીકે ભલે છોડ્યું પણ જમાઈ તરીકે નહિ, કારણ કે કૉન્સ્ટાન્ઝે તો એના દિલમાંથી ખસતી જ નહોતી.
{{gap}}લિયોપોલ્ડ પાસે પોતાનાં કારણો હતાં : મોત્સાર્ટ હજી ઘડાયો નથી, એ નાદાન અને નાસમજ છે, દુનિયાદારીનો પૂરતો અનુભવ એને નથી. બાળપણથી જ સંગીત કારકિર્દીમાં એટલો રચ્યોપચ્યો રહ્યો કે એને બીજા છોકરાઓની જેમ છોકરીઓના સહવાસનો અનુભવ<noinclude></noinclude>
ffn9msi9n39e7jxfkwbjtflga5l6mby
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૬
104
46836
166215
166019
2022-07-24T11:33:41Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>
નથી, કોઈ છોકરી સાથે લફરું તો કર્યું જ નથી.
આખરે 1781ના ડિસેમ્બરમાં મોત્સાર્ટે પિતાને કાગળ લખીને પેટછૂટી વાત કરી જ દીધી :
''હું પ્રેમમાં પડ્યો છું અને પરણવા માંગું છું. લગ્ન વિના આદમીનું જીવન અધૂરું જ છે. હું બહુ પહેલાં આ અંગે મારું હૃદય તમારી આગળ ખોલી શક્યો હોત પણ કસમયે હું ઉતાવળો થાઉં છું એમ કહી તમે મને દબડાવશો એ ડરથી તમને આ વાત કરી શક્યો નહિ. જોકે અત્યારે તો હું કસમયે ઉતાવળો નથી જ થયો. અત્યારે હું એક નિયમિત અને સ્થિર આવક મેળવવા મથી રહ્યો છું. જેના વડે ઘણી સારી રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ ચલાવી શકાય; અને પછી પરણી શકાય ! તમે ગુસ્સે નથી થયા ને, પપ્પા પણ આગળ વાંચો. દરેક માણસમાં કુદરત તો તેનું કામ કરે જ છે. મારામાં પણ તે તેનું કામ કરે છે, કદાચ વધુ જોરદાર રીતે. મોટા ભાગના જુવાનો આજે જીવે છે તેવી રીતે જીવવું મારે માટે અશક્ય છે. એક તો હું ખૂબ જ ધાર્મિક છું અને બીજું કે કોઈ નિર્દોષ છોકરીને તરછોડવી મારે માટે શક્ય નથી, કારણ કે હું સહાનુકંપા ધરાવું છું. મને એનો એટલો બધો વિચાર છે કે હું તેને રઝળતી મૂકી શકું નહિ. રંડીઓની સોબતે તો હું કદી ચડ્યો જ નથી કારણ કે તેમને જોતાં જ મને ત્રાસ, અરેરાટી અને ભયની લાગણી થાય છે, તથા મારી તબિયતને ધ્યાનમાં લઈને રોગના વિચારથી ગભરાટ થાય છે. હું સાચું કહું છું કે હું તેમની સંગતમાં કદી ગયો જ નથી. હું જાણું છું કે આ કારણ ઘણું મજબૂત હોવા છતાં પૂરતું નથી. શાંતિપૂર્વક ગૃહસ્થ જીવન જીવવા ટેવાયેલા મારા સ્વભાવ માટે લગ્નની જરૂર છે જ. ધમાલિયું જીવન મને પસંદ નથી. બાળપણથી જ મને મારી વસ્તુઓ, કપડાં ઠેકાણે રાખવાની આદત નથી. તેથી મારે એક પત્નીની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જેટલો ખર્ચ કરું છું તેનાથી ઓછા ખર્ચમાં અમારા''<noinclude></noinclude>
6v0y0n8r3a81r1etjej7ba70fmmvft3
166216
166215
2022-07-24T11:34:04Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>
નથી, કોઈ છોકરી સાથે લફરું તો કર્યું જ નથી.
{{gap}}આખરે 1781ના ડિસેમ્બરમાં મોત્સાર્ટે પિતાને કાગળ લખીને પેટછૂટી વાત કરી જ દીધી :
:{{gap}}''હું પ્રેમમાં પડ્યો છું અને પરણવા માંગું છું. લગ્ન વિના આદમીનું જીવન અધૂરું જ છે. હું બહુ પહેલાં આ અંગે મારું હૃદય તમારી આગળ ખોલી શક્યો હોત પણ કસમયે હું ઉતાવળો થાઉં છું એમ કહી તમે મને દબડાવશો એ ડરથી તમને આ વાત કરી શક્યો નહિ. જોકે અત્યારે તો હું કસમયે ઉતાવળો નથી જ થયો. અત્યારે હું એક નિયમિત અને સ્થિર આવક મેળવવા મથી રહ્યો છું. જેના વડે ઘણી સારી રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ ચલાવી શકાય; અને પછી પરણી શકાય ! તમે ગુસ્સે નથી થયા ને, પપ્પા પણ આગળ વાંચો. દરેક માણસમાં કુદરત તો તેનું કામ કરે જ છે. મારામાં પણ તે તેનું કામ કરે છે, કદાચ વધુ જોરદાર રીતે. મોટા ભાગના જુવાનો આજે જીવે છે તેવી રીતે જીવવું મારે માટે અશક્ય છે. એક તો હું ખૂબ જ ધાર્મિક છું અને બીજું કે કોઈ નિર્દોષ છોકરીને તરછોડવી મારે માટે શક્ય નથી, કારણ કે હું સહાનુકંપા ધરાવું છું. મને એનો એટલો બધો વિચાર છે કે હું તેને રઝળતી મૂકી શકું નહિ. રંડીઓની સોબતે તો હું કદી ચડ્યો જ નથી કારણ કે તેમને જોતાં જ મને ત્રાસ, અરેરાટી અને ભયની લાગણી થાય છે, તથા મારી તબિયતને ધ્યાનમાં લઈને રોગના વિચારથી ગભરાટ થાય છે. હું સાચું કહું છું કે હું તેમની સંગતમાં કદી ગયો જ નથી. હું જાણું છું કે આ કારણ ઘણું મજબૂત હોવા છતાં પૂરતું નથી. શાંતિપૂર્વક ગૃહસ્થ જીવન જીવવા ટેવાયેલા મારા સ્વભાવ માટે લગ્નની જરૂર છે જ. ધમાલિયું જીવન મને પસંદ નથી. બાળપણથી જ મને મારી વસ્તુઓ, કપડાં ઠેકાણે રાખવાની આદત નથી. તેથી મારે એક પત્નીની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જેટલો ખર્ચ કરું છું તેનાથી ઓછા ખર્ચમાં અમારા''<noinclude></noinclude>
6c4zp3gh4tm6jhkqs7ecp06ym62xfnp
166217
166216
2022-07-24T11:38:50Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
નથી, કોઈ છોકરી સાથે લફરું તો કર્યું જ નથી.
{{gap}}આખરે 1781ના ડિસેમ્બરમાં મોત્સાર્ટે પિતાને કાગળ લખીને પેટછૂટી વાત કરી જ દીધી :
:{{gap}}''હું પ્રેમમાં પડ્યો છું અને પરણવા માંગું છું. લગ્ન વિના આદમીનું જીવન અધૂરું જ છે. હું બહુ પહેલાં આ અંગે મારું હૃદય તમારી આગળ ખોલી શક્યો હોત પણ કસમયે હું ઉતાવળો થાઉં છું એમ કહી તમે મને દબડાવશો એ ડરથી તમને આ વાત કરી શક્યો નહિ. જોકે અત્યારે તો હું કસમયે ઉતાવળો નથી જ થયો. અત્યારે હું એક નિયમિત અને સ્થિર આવક મેળવવા મથી રહ્યો છું. જેના વડે ઘણી સારી રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ ચલાવી શકાય; અને પછી પરણી શકાય ! તમે ગુસ્સે નથી થયા ને, પપ્પા પણ આગળ વાંચો. દરેક માણસમાં કુદરત તો તેનું કામ કરે જ છે. મારામાં પણ તે તેનું કામ કરે છે, કદાચ વધુ જોરદાર રીતે. મોટા ભાગના જુવાનો આજે જીવે છે તેવી રીતે જીવવું મારે માટે અશક્ય છે. એક તો હું ખૂબ જ ધાર્મિક છું અને બીજું કે કોઈ નિર્દોષ છોકરીને તરછોડવી મારે માટે શક્ય નથી, કારણ કે હું સહાનુકંપા ધરાવું છું. મને એનો એટલો બધો વિચાર છે કે હું તેને રઝળતી મૂકી શકું નહિ. રંડીઓની સોબતે તો હું કદી ચડ્યો જ નથી કારણ કે તેમને જોતાં જ મને ત્રાસ, અરેરાટી અને ભયની લાગણી થાય છે, તથા મારી તબિયતને ધ્યાનમાં લઈને રોગના વિચારથી ગભરાટ થાય છે. હું સાચું કહું છું કે હું તેમની સંગતમાં કદી ગયો જ નથી. હું જાણું છું કે આ કારણ ઘણું મજબૂત હોવા છતાં પૂરતું નથી. શાંતિપૂર્વક ગૃહસ્થ જીવન જીવવા ટેવાયેલા મારા સ્વભાવ માટે લગ્નની જરૂર છે જ. ધમાલિયું જીવન મને પસંદ નથી. બાળપણથી જ મને મારી વસ્તુઓ, કપડાં ઠેકાણે રાખવાની આદત નથી. તેથી મારે એક પત્નીની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જેટલો ખર્ચ કરું છું તેનાથી ઓછા ખર્ચમાં અમારા''<noinclude></noinclude>
7vuaj8n1p2mjde9u0rkn8eh5aebxeh5
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૭
104
46837
166218
166020
2022-07-24T11:47:01Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૭}}
<hr></noinclude>
''બંનેનો ગુજારો થશે. અત્યારે એકલો છું એટલે વગર વિચાર્યે જે બિનજરૂરી ખર્ચા કરું છું તે લગ્ન પછી સદંતર બંધ થઈ જશે. જોજો, ચોંકી ના ઊઠતા, પણ એ વેબર કુટુંબની જ દીકરી છે. એ આલોઇસિયા નથી, એ તો જુઠ્ઠી છે. એ જૉસેફા પણ નથી, એ આળસુ છે. મને ગમી છે કૉન્સ્ટાન્ઝે. એ હોશિયાર, ચબરાક, ઉદાર ને દયાળુ છે. એને ઠઠારા નહિ, પણ સાદગી પસંદ છે. કરકસરથી ઘર ચલાવતાં એને આવડે છે. એની મમ્મી એની બહેનોને નવાં કપડાં અપાવે છે, પૈસા વાપરવા આપે છે પણ કૉન્સ્ટાન્ઝેને નહિ. કૉન્સ્ટાન્ઝે સાથે હું ખરેખર પ્રેમમાં છું. એની સાથેનો મારો સંબંધ માત્ર હસીમજાક નથી. જે બધી છોકરીઓ સાથે મેં હસીમજાક કરી છે એ બધી જોડે મારે જ પરણવું પડે તો તો મને સહેલાઈથી બસો પત્નીઓ મળી જાય ? કૉન્સ્ટાન્ઝેના વાલી જોહાન થોવાર્ટે એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો. લગ્નના કોલ આપી દીધા પછી હવે જો હું લગ્નના વચનમાંથી ફરી જાઉં તો મારે અમુક રકમ કૉન્સ્ટાન્ઝેને વળતર રૂપે ચૂકવવી પડશે એવું લખાણ તેમાં હતું. મેં તેની ઉપર મારી સહી કરી. આ દસ્તાવેજની જાણ જ્યારે કૉન્સ્ટાન્ઝને થઈ ત્યારે ક્રોધાવેશમાં તેણે તે ફાડી નાંખ્યો. કૉન્સ્ટાન્ઝે એક સારી છોકરી છે. એ કદરૂપી નથી, પણ તો રૂપાળી પણ નથી. એની બે ઘેરી આંખો અને એના શરીરની આકૃતિમાં એનું સૌંદર્ય સમાયેલું છે. એ એક પત્ની અને એક માતાની જવાબદારી ખૂબ જ સારી રીતે અદા કરશે. હવે તમે બોલો, મને આથી વધુ સારી પત્ની કેવી રીતે મળી શકે ?''
:{{gap}}''તમારા આ આજ્ઞાંકિત પુત્રના તમારા બંને હાથને હજારો ચુંબન.''
{{gap}}આ કાગળ વાંચીને લિયોપોલ્ડ તો ડઘાઈ ગયો અને નૅનર્લ પણ રાજી નહોતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વેબર પરિવાર કેટલો નપાવટ અને હીન છે એ સમજાવતા સંખ્યાબંધ પત્રો લિયોપોલ્ડે<noinclude></noinclude>
aql41lm81bria0gnsizu8fffw9ce4i3
166219
166218
2022-07-24T11:47:48Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૪૭}}
<hr></noinclude>''બંનેનો ગુજારો થશે. અત્યારે એકલો છું એટલે વગર વિચાર્યે જે બિનજરૂરી ખર્ચા કરું છું તે લગ્ન પછી સદંતર બંધ થઈ જશે. જોજો, ચોંકી ના ઊઠતા, પણ એ વેબર કુટુંબની જ દીકરી છે. એ આલોઇસિયા નથી, એ તો જુઠ્ઠી છે. એ જૉસેફા પણ નથી, એ આળસુ છે. મને ગમી છે કૉન્સ્ટાન્ઝે. એ હોશિયાર, ચબરાક, ઉદાર ને દયાળુ છે. એને ઠઠારા નહિ, પણ સાદગી પસંદ છે. કરકસરથી ઘર ચલાવતાં એને આવડે છે. એની મમ્મી એની બહેનોને નવાં કપડાં અપાવે છે, પૈસા વાપરવા આપે છે પણ કૉન્સ્ટાન્ઝેને નહિ. કૉન્સ્ટાન્ઝે સાથે હું ખરેખર પ્રેમમાં છું. એની સાથેનો મારો સંબંધ માત્ર હસીમજાક નથી. જે બધી છોકરીઓ સાથે મેં હસીમજાક કરી છે એ બધી જોડે મારે જ પરણવું પડે તો તો મને સહેલાઈથી બસો પત્નીઓ મળી જાય ? કૉન્સ્ટાન્ઝેના વાલી જોહાન થોવાર્ટે એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો. લગ્નના કોલ આપી દીધા પછી હવે જો હું લગ્નના વચનમાંથી ફરી જાઉં તો મારે અમુક રકમ કૉન્સ્ટાન્ઝેને વળતર રૂપે ચૂકવવી પડશે એવું લખાણ તેમાં હતું. મેં તેની ઉપર મારી સહી કરી. આ દસ્તાવેજની જાણ જ્યારે કૉન્સ્ટાન્ઝને થઈ ત્યારે ક્રોધાવેશમાં તેણે તે ફાડી નાંખ્યો. કૉન્સ્ટાન્ઝે એક સારી છોકરી છે. એ કદરૂપી નથી, પણ તો રૂપાળી પણ નથી. એની બે ઘેરી આંખો અને એના શરીરની આકૃતિમાં એનું સૌંદર્ય સમાયેલું છે. એ એક પત્ની અને એક માતાની જવાબદારી ખૂબ જ સારી રીતે અદા કરશે. હવે તમે બોલો, મને આથી વધુ સારી પત્ની કેવી રીતે મળી શકે ?''
:{{gap}}''તમારા આ આજ્ઞાંકિત પુત્રના તમારા બંને હાથને હજારો ચુંબન.''
{{gap}}આ કાગળ વાંચીને લિયોપોલ્ડ તો ડઘાઈ ગયો અને નૅનર્લ પણ રાજી નહોતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વેબર પરિવાર કેટલો નપાવટ અને હીન છે એ સમજાવતા સંખ્યાબંધ પત્રો લિયોપોલ્ડે<noinclude></noinclude>
pngvi5f91ex78z6kli7w0wk5y38uea8
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૮
104
46838
166220
166021
2022-07-24T11:55:45Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૮||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>
દીકરાને લખ્યા. (પણ એ પત્રોમાંથી 1781ના જાન્યુઆરીની બાવીસમી પછીનો એક પણ પત્ર બચ્યો નથી. લગ્ન પછી કૉન્સ્ટન્ઝી પોતાના પિયરને વગોવતા એ બધા જ પત્રો ફાડી નાખેલા.)
'''લગ્ન'''
{{gap}}વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં બંને પરણ્યાં. મોન્સાર્ટ સત્તાવીસનો હતો અને કૉન્સ્ટાન્ઝે ઓગણીસની હતી. આગલે જ દિવસે મોત્સાર્ટૅ સિમ્ફની નં. 35 (હાફનર, k 385) લખવી પૂરી કરેલી. લગ્ન પછી ત્રણ પિયાનો કન્ચર્ટો નં. 11, નં. 12 અને નં. 13 (k 413, k 414 અને k 415) તથા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ (k 384) લખ્યાં. લગ્નને બીજે દિવસે સાલ્ઝબર્ગથી લિયોપોલ્ડે આશીર્વાદ અને નૅનર્લે અભિનંદન મોકલી આપ્યાં. પોતાના લગ્ન પછી મોત્સાર્ટનો નૅનર્લ સાથેનો પત્રવ્યવહાર સાવ અટકી ગયો. તો નવા સંબંધો પણ સ્થાપી શકાયા. કૉન્સ્ટાન્ઝાની બહેન જૉસેફા અને બનેવી હોફર બંને મોત્સાર્ટના અંતરંગ મિત્રો બન્યાં; તથા આલોઇસા અને બનેવી જોસેફ લેન્જ પણ મોત્સાર્ટના મિત્રો બન્યાં. જૉસેફા અને હોફર તો મોત્સાર્ટના મૃત્યુ સુધી તેના દિલોજાન શુભેચ્છકો બની રહ્યાં.
{{gap}}કૉન્સ્ટાન્ઝે 1763ના જાન્યુઆરીની છઠ્ઠીએ જન્મેલી. પતિના મૃત્યુ પશ્ચાત્ એ અડધી સદીથી પણ વધુ સમય સુધી જીવેલી. છેક 1842ના માર્ચની છઠ્ઠીએ તે અવસાન પામી. મોટા ભાગના ઇતિહાસકારોએ એની પણ ખાસ્સી એવી ઉપેક્ષા કરી છે. પણ સાચી વાત એ છે કે એ એક પ્રેમાળ પત્ની અને એક સીધીસાદી ગૃહિણી હતી. એનામાં સંગીતની સૂઝ ઝાઝી નહોતી. પણ પતિપત્ની બંને પરસ્પર ગાઢ પ્રેમમાં હતાં એ બાબતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઢગલાબંધ કૃતિઓ મોત્સાર્ટે એને અર્પણ કરી છે પણ એ બધી જ અધૂરી રહી છે ! રોમૅન્ટિક લેખકોએ કૉન્સ્ટાન્ઝેને બેફિકર અને ઉડાઉ ચીતરી છે. પણ ખરું જોતાં મોત્સાર્ટના સંગીતના ગૌરવની સ્થાપના માટે એ થાક્યા વગર પ્રયત્નો<noinclude></noinclude>
c7puu2tq3ohs414ujj4s89ycbbpsyyr
166221
166220
2022-07-24T11:56:00Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૪૮||મોત્સાર્ટ અને બીથોવન}}
<hr></noinclude>દીકરાને લખ્યા. (પણ એ પત્રોમાંથી 1781ના જાન્યુઆરીની બાવીસમી પછીનો એક પણ પત્ર બચ્યો નથી. લગ્ન પછી કૉન્સ્ટન્ઝી પોતાના પિયરને વગોવતા એ બધા જ પત્રો ફાડી નાખેલા.)
'''લગ્ન'''
{{gap}}વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં બંને પરણ્યાં. મોન્સાર્ટ સત્તાવીસનો હતો અને કૉન્સ્ટાન્ઝે ઓગણીસની હતી. આગલે જ દિવસે મોત્સાર્ટૅ સિમ્ફની નં. 35 (હાફનર, k 385) લખવી પૂરી કરેલી. લગ્ન પછી ત્રણ પિયાનો કન્ચર્ટો નં. 11, નં. 12 અને નં. 13 (k 413, k 414 અને k 415) તથા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ (k 384) લખ્યાં. લગ્નને બીજે દિવસે સાલ્ઝબર્ગથી લિયોપોલ્ડે આશીર્વાદ અને નૅનર્લે અભિનંદન મોકલી આપ્યાં. પોતાના લગ્ન પછી મોત્સાર્ટનો નૅનર્લ સાથેનો પત્રવ્યવહાર સાવ અટકી ગયો. તો નવા સંબંધો પણ સ્થાપી શકાયા. કૉન્સ્ટાન્ઝાની બહેન જૉસેફા અને બનેવી હોફર બંને મોત્સાર્ટના અંતરંગ મિત્રો બન્યાં; તથા આલોઇસા અને બનેવી જોસેફ લેન્જ પણ મોત્સાર્ટના મિત્રો બન્યાં. જૉસેફા અને હોફર તો મોત્સાર્ટના મૃત્યુ સુધી તેના દિલોજાન શુભેચ્છકો બની રહ્યાં.
{{gap}}કૉન્સ્ટાન્ઝે 1763ના જાન્યુઆરીની છઠ્ઠીએ જન્મેલી. પતિના મૃત્યુ પશ્ચાત્ એ અડધી સદીથી પણ વધુ સમય સુધી જીવેલી. છેક 1842ના માર્ચની છઠ્ઠીએ તે અવસાન પામી. મોટા ભાગના ઇતિહાસકારોએ એની પણ ખાસ્સી એવી ઉપેક્ષા કરી છે. પણ સાચી વાત એ છે કે એ એક પ્રેમાળ પત્ની અને એક સીધીસાદી ગૃહિણી હતી. એનામાં સંગીતની સૂઝ ઝાઝી નહોતી. પણ પતિપત્ની બંને પરસ્પર ગાઢ પ્રેમમાં હતાં એ બાબતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઢગલાબંધ કૃતિઓ મોત્સાર્ટે એને અર્પણ કરી છે પણ એ બધી જ અધૂરી રહી છે ! રોમૅન્ટિક લેખકોએ કૉન્સ્ટાન્ઝેને બેફિકર અને ઉડાઉ ચીતરી છે. પણ ખરું જોતાં મોત્સાર્ટના સંગીતના ગૌરવની સ્થાપના માટે એ થાક્યા વગર પ્રયત્નો<noinclude></noinclude>
068t3giemi7ex9arfpvqq3j7yzxxg57
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૬
104
46858
166186
166097
2022-07-23T16:26:52Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૫૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
:''કોઈ પણ મારા મૃત્યુ પછી એમ નહિ કહી શકે કે એણે મને ઉદાસ કે રોતલ જોયેલો.''
:{{gap}}છતાં જીવનના અંતિમ દિવસોમાં મોત્સાર્ટને ભાગે હતાશા, નિરાશા અને વેદના આવ્યાં ખરાં જ! ખરેખર, મોત્સાર્ટનું મન એક રહસ્યમય કોયડો જ છે.
{{gap}}મોત્સાર્ટ અને હાયડનના પ્રભાવ હેઠળ લિયોપોલ્ડ પણ ફ્રીમેસનરી સંપ્રદાયનો સભ્ય બન્યો. વિયેનામાં જાહેર સંગીતના જલસાઓમાં લિયોપોલ્ડે મનભરીને મોત્સાર્ટના ક્વાર્ટેટ, ક્વીન્ટેટ, સોનાટા, કન્વર્ટી અને સિમ્ફની સાંભળ્યાં. મોત્સાર્ટ સાથે આ એનું છેલ્લું મિલન હતું. પછી લિયોપોલ્ડ સાલ્ઝબર્ગ ગયો અને મૃત્યુ પામ્યો.
'''પિયેત્રો મેતાસ્તાસિયો'''
{{gap}}મેતાસ્તાસિયો વિયેનાના રાજદરબારનો પ્રિય લિબ્રેતીસ્ત હતો. 1698ની ત્રીજી જાન્યુઆરીએ તે જન્મેલો. તેનું મૂળ નામ આર્માન્દો ત્રાપાસી હતું. સમગ્ર યુરોપમાં તે શ્રેષ્ઠ લિબ્રતીસ્ત ગણાતો હતો. તેણે ઇમ્યુનાઇઝ કરેલ એક કાવ્યને વાંચીને 1708માં લિબ્રેતીસ્ત જિયાન વિન્ટેન્ઝો ગ્રાવિનાએ તેને ઑપેરાના સંવાદો લખવાની તાલીમ આપેલી. ગ્રાવિનાએ જ તેને મેતાસ્તાસિયો એવું તખલ્લુસ આપેલું. પર્ગોલેસીથી માંડીને મોત્સાર્ટ સુધીના સંગીતકારોએ તેના સંવાદોને સંગીતમાં ઢાળી ઓપેરા અને મોટેટ લખ્યા. 1771 સુધી તે સર્જનાત્મક રહેલો.નાટ્યસિદ્ધાંતો ઉપર તેણે એક ભાષ્ય પણ લખેલું. 1782ની બારમી એપ્રિલે તે ચોર્યાસી વરસની ઉંમરે વિયેનામાં અવસાન પામ્યો. એ પછી લોરેન્ઝો દિ પોન્ની લિબ્રેતીસ્ત તરીકે આગળ આવ્યો.
'''લોરેન્ઝો દિ પોન્તી''' (1749-1838)
{{gap}}1783ના માર્ચમાં 'ઈડોમેનિયો'ના લિબ્રેતિસ્ત વારેસ્કોએ મોત્સાર્ટની ઓળખાણ લોરેન્ઝો દિ પોન્તી જોડે કરાવી. વારેસ્કોએ<noinclude></noinclude>
spo8woduk61hb6jmjgu00nlmtqln6xt
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૭
104
46859
166187
166098
2022-07-23T16:31:06Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૫૭}}<hr></noinclude>
જ પોન્તીને લેખન વ્યવસાયમાં ધકેલેલો. લોરેન્ઝો મૂળમાં તો એક પાદરી હતી, પણ અનૈતિક દુરાચારને કારણે ચર્ચે તેને તગેડી મૂકેલો. સાલિયેરીના આમંત્રણથી સાલિયેરીના ઑપેરાઓના લિબ્રેતો લખવા માટે તે પ્રેસ્ટનથી વિયેના આવી વસેલો. આમ તે સાલિયેરી સાથે સંકળાયેલો હોવાથી મોત્સાર્ટ શરૂ શરૂમાં તેના અંગે શંકાશીલ રહેતો. પણ દિ પોન્તી તો આખરે મોત્સાર્ટનો વફાદાર મિત્ર બની રહ્યો, એટલું જ નહિ, મોત્સાર્ટની પ્રતિભાને નિખારવામાં તે સહાયક બન્યો. 1838માં તે ન્યૂ યૉર્કમાં કંગાળ હાલતમાં મૃત્યુ પામેલો.
'''પિયારે ઑગુસ્તીન કારોં દ બ્યુમાર્કાઈ'''
{{gap}}એક ફ્રેંચ ઘડિયાળીને ત્યાં તે પેરિસમાં 1732માં જન્મેલો. તે પોતે એક મૌલિક મિકેનિક હતો અને પોતે કરેલી શોધખોળોના માલિકીહક્ક માટે એણે કાયદાકીય પગલાં ભરવા પડેલાં. 1773માં તે ફ્રાંસના રાજા લૂઈ પંદરમાં અને સોળમા માટે શસ્ત્રો ખરીદવા બ્રિટન અને અમેરિકાની ગુપ્ત મુલાકાતે ગયેલો. એક નાટ્યકાર તરીકેની તેની ખ્યાતિ વધતી જતી હોવા છતાં તે સટ્ટામાં વારંવાર ઝંપલાવતો. અમેરિકન ક્રાંતિકારીઓ માટે તેણે શસ્ત્રો ખરીદેલાં. વૉલ્તેરના સમગ્ર સાહિત્યની પહેલી આવૃત્તિ પણ તેણે જ પ્રકાશિત કરેલી. તેણે ભેગી કરેલી સંપત્તિને કારણે 1792માં ફેંચ ક્રાંતિ દરમ્યાન તેની ધરપકડ થયેલી, પણ તેની એક ભૂતપૂર્વ રખાતે વગ વાપરીને તેને છોડાવેલો. 1799માં પેરિસમાં તે મૃત્યુ પામેલો.
'''ફિગારો'''
{{gap}}તત્કાલીન ઑસ્ટ્રિયન સમ્રાટ જૉસેફ બીજો અત્યંત જાગ્રત, સંસ્કારપ્રેમી, વિદ્યાપ્રેમી અને કલાપ્રેમી હતો. પણ અન્ય વિયેનાવાસીઓની જેમ જ સંગીતમાં એની રૂચિ પૂર્ણતયા ઇટાલિયન હતી. દુર્ભાગ્યે જર્મન રાષ્ટ્રીય ઑપેરાની સ્થાપના કરવાની ચળવળને એણે<noinclude></noinclude>
7g8bofwd5789e26xa4v8uwnqjsujwb8
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૮
104
46860
166188
166099
2022-07-23T16:36:45Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
કદી હૃદયપૂર્વક ટેકો આપ્યો નહિ. જો એવો ટેકો એ આપી શક્યો હોત તો મોત્સાર્ટનો 'સેરાલિયો' જર્મન ઑપેરાનો પાયાનો પથ્થર બની રહેત. ઇટાલિયન ઓપેરાના ચલણના એ દિવસોમાં સેંકડો લિબ્રેતો મોત્સર્ટે હાથમાં લીધા પણ એ બધા નાપસંદ પડતાં એમને પડતા મૂકી ઇટાલિયન લેખક લોરેન્ઝો દિ પોન્તી સાથે મળીને મોત્સાર્ટે 'મેરેજ ઑફ ફિગારો' (લ નોત્ઝે દિ ફિગારો) ઑપેરા તૈયાર કર્યો. મૂળ ફ્રેંચ લેખક બ્યુમાર્કાઈ(1732-1799)ની કોમેડી પરથી તફડંચી કરીને પોન્તીએ 'મૅરેજ ઑફ ફિગારો'ના સંવાદો લખેલા. પિયેરે ઑગુસ્તીન કારોં દ બુમાર્કાઈએ ત્રણ કૉમેડી નાટકોની ત્રિપુટી લખેલી :
{{gap}}લા બાર્બેઈ દ સેવિલે (1775), મૅરેજ ઑફ ફિગારો (1778), લૌત્રે તાર્તુફે (1792).
{{gap}}1784માં મેરેજ ઑફ ફિગારો કોમેડી પહેલી વાર નાટક રૂપે પેરિસમાં ભજવાઈ. પણ ફ્રેંચ રાજા લૂઈએ ફેંચ ક્રાંતિના વૈતાલિક જેવાં આ ત્રણે નાટકો તરત જ પ્રતિબંધિત કર્યા કારણ કે એને એ અશ્લીલ લાગ્યાં. છતાં લોકોને તો એ એટલું ગમેલાં કે તરત જ બાકીની યુરોપિયન ભાષાઓમાં ફટાફટ એના અનુવાદો પ્રગટ થયા. એકલી જર્મનમાં જ એના સોળ અનુવાદો થયેલા. ફ્રેંચ રાજાને એ ત્રણે કોમેડીમાંનું મુખ્ય પાત્ર – એટલે કે નાયક – ફિગારો ભારે બેશરમ અને ગુસ્તાખીખોર લાગ્યો. ઉપરાંત એ ત્રણેમાં ફ્રેંચ શ્રીમંતોમાં પેઠેલી વિલાસિતા અને સડા પર તીખા કટાક્ષ હતા અને ફ્રેંચ રાજસત્તા પર કડવી ટીકા હતી. પણ બુમાર્કાઈની કૉમેડી 'મેરેજ ઑફ ફિગારો' પરથી ઑપેરા માટેનો લિબ્રેતો (પટકથા અને સંવાદ) તૈયાર કરવામાં પોન્તીએ મૂળ સોળ પાત્રોમાંથી અગિયાર જ રાખ્યાં, પાંચ અંકનું ચાર જ અંકમાં ગઠન કર્યું અને કેટલાંક દૃશ્યોનો ક્રમ ઊલટસૂલટ કર્યો તથા શ્રીમંતો પરના કટાક્ષો અને રાજકીય પ્રહારોને પડતા મૂક્યા. વળી વાક્યરચનાઓ સાવ સાદી અને ટૂંકી કરી નાંખી જેથી<noinclude></noinclude>
giyklqqcacmd747od2yax41tzuibkwc
સભ્યની ચર્ચા:ચિરાગરાઠવા
3
46889
166189
2022-07-23T16:40:59Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=ચિરાગરાઠવા}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૧૦, ૨૩ જુલાઇ ૨૦૨૨ (IST)
dz685bhnb940hbrg7k8h15fgoyuqxwn
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧
104
46890
166201
2022-07-23T17:20:37Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|મુખપૃષ્ઠ||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|વેળા વેળાની છાંયડી||મુખપૃષ્ઠ}}</noinclude>{{Css image crop
|Image = Vela_Vela_ni_Chhanyadi.pdf
|Page = 1
|bSize = 512
|cWidth = 459
|cHeight = 600
|oTop = 0
|oLeft = -6
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
fzwy64njl9l5xun6u4qjsd2kr0zioia
166202
166201
2022-07-23T17:20:50Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>{{Css image crop
|Image = Vela_Vela_ni_Chhanyadi.pdf
|Page = 1
|bSize = 512
|cWidth = 459
|cHeight = 600
|oTop = 0
|oLeft = -6
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
qjn453ypq385pigwsm89q9aq36uk6uo
સભ્યની ચર્ચા:VishvaThakkar
3
46891
166203
2022-07-24T06:16:08Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=VishvaThakkar}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૧:૪૬, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)
iee90ha92ezmbc5x72iv0562b6x2idy
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૧
104
46892
166204
2022-07-24T06:33:07Z
Snehrashmi
2103
OCR
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________
પ્રકરણ - ૨ મોત્સાટે વિશે
જબરજસ્ત મૌલિકતાને કારર્ણ નહિ, પણ શાશ્વત સિદ્ધાંતો નેવે મૂકવાને કારણે બીથોવન સમજવો અઘરો બન્યો છે. પણ મોત્સર્ટ એ ભૂલ કદી કરી નથી. સોસાટેની સૂરાવલિઓની આંતરગૂંથણી એટલી તો સંપૂર્ણ છે કે તે સાચા કાઉન્ટરપોઈન્ટમાં
પરિણમે છે.
– ફંડેરિખ શોપ (યુજિન દેલાવાના સામયિક “જર્નલ'માં, 1823-24)
વૈજ્ઞાનિક અભિગમથી જે સંગીત સદા મુક્ત છે તે જ સર્વાગ સુંદર છે. વધુ પડતી સંકુલતા કલાનો ખાત્મો કરે છે. સર્વાગ સુંદર કલા માત્ર બે જ માણસે આપી છે : લિયોનાર્દો અને કોન્સ્ટાર્ટ, બે મહાન કલાકાર. ની
– ક્લોદ દેખ્યુસી Dા (મોન્સિયે કોશે, 1921)
ભારેખમ આધુનિક સંગીતથી વિપરીત મોસ્માર્ટનું સંગીત સહેજેય કકળાટિયું નથી. મોન્સ્ટાર્ટ બાખનો સમોવડિયો છે, તથા બીથોવન કરતાં ઘ ચડિયાતો છે.
- જ્યૉર્જ બર્નાર્ડ શૉ તારા
( ધ વર્લ્ડમાં ‘એ મોન્સ્ટાર્ટ કોન્ટ્રોવર્સ', જૂન 11, 1890)
૮૧<noinclude></noinclude>
6q7hv2up64t0h2zjcm2orf8xo8lbyvn
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૨
104
46893
166205
2022-07-24T06:33:23Z
Snehrashmi
2103
OCR
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|૮૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>________________
મોત્સર્ટ અને બીથોવન સૌથી વધુ પ્રવાહી અને લચકીલું સંગીત મોસ્માર્ટે આપ્યું
– ઍરિક બ્લૉમ | (‘રેલ્ફ હીલ'માં “ધ સિમ્ફની', 1949)
રોક યાતના, દર્દ અને ત્રાસની અભિવ્યક્તિમાં મોત્સર્ટની ત્રણ કૃતિઓ સિમ્ફની નં. 40 (૯ માઈનોર), ઑપેરા ડિન જિયોવાની અને ક્વીન્ટેટ (ઇન ૮ માઈનોર) k 516ને કોઈ પહોચી વળી શકે નહિ.
– ચાર્લ્સ રોસેન (‘ધ ક્લાસિકલ સ્ટાઇલ”)
“મોત્સર્ટનું સંગીત વધુ પડતું મીઠું છે” એવી ફરિયાદ કરનારને હું પૂછું છું : બધાં જ બાળકો મોન્સ્ટાર્ટ વગાડવામાં શા માટે આનંદ અનુભવે છે ? વળી એમાં એ બધાં સફળ શા માટે થાય છે ? કારણ એ છે કે બાળકો અને મોન્સ્ટાર્ટમાં એક ગુણવત્તા સરખી છે. એ છે – શુદ્ધિ અને નિખાલસતા. બાળકો પૂર્વગ્રહથી મુક્ત છે, અને હજી બગડ્યાં નથી. મોટેરાં બાળકોને મોત્સાટ વગાડવા કહે છે કારણ કે એ વગાડવો અઘરો નથી. પણ મોટેરાં પોતે મોન્સ્ટાટને ટાળે છે કારણ કે એ ભાન ભૂલ્યાં છે. -
- એર્ટર નેબલ (‘માઇ લાઇફ એન્ડ મ્યુઝિક', 1961)
મોત્સા/ના મૃત્યુ પછી બસો વરસોમાં વાજિંત્રોમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. આધુનિક વાજિંત્રોમાં અવાજનું કદ (volume) વધ્યું<noinclude></noinclude>
4id3ur1ca6r5l2xmw0m7f0jtsisc9mb
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૩
104
46894
166206
2022-07-24T06:33:41Z
Snehrashmi
2103
OCR
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|મોત્સાર્ટ||૮૩}}<hr></noinclude>________________
૮૩
મોત્સાર્ટ વિશે છે, સપ્તકોમાં વધારો થયો છે અને વાદકને માટે એ વગાડવાં સહેલાં પણ બન્યાં છે. છતાં, અવાજના કદમાં વધારો કરવાથી અવાજની ગુણવત્તા ઘટી છે. માનવકર્ણ બહુ મોટા કે ઘોંઘાટિયા નહિ તેવા તેજસ્વી અવાજોને બહુ સારી રીતે પારખી શકે છે. સ્ટીલના તારોના બનેલા વીસમી સદીના પિયાનો મંદ્ર સપ્તકોમાં ઘોઘરા અને ખોખરા અવાજો કાઢે છે તથા તાર સપ્તકોમાં તીણી ચિચિયારીઓ પાડે છે. પિત્તળના તારોમાંથી સ્ટીન અને વૉલ્તરે બનાવેલા મોસાઈ અને બીથોવનના ફોર્તપિયાનો મંદ્ર અને તાર સપ્તકોમાં પણ પારદર્શક રૂપેરી અવાજો કાઢતા. આજે નગરો રસ્તા પરના ટ્રાફિક, ટ્રેનો, વિમાનો, સાઈરનો અને ફેક્ટરીઓનાં કકળાટો, ચિચિયારીઓ તથા માથું ફાડી નાંખતી ગર્જનાઓમાં ગરકાવ થયાં છે. એ ઘોંઘાટથી આધુનિક જીવનમાં આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આજના ઘોંઘાટિયા સંગીતમાં આપણને કશું અજુગતું કે ખોટું જણાતું નથી. તેથી જ, અઢારમી સદીનાં વાદ્યો પર આજે માત્માર્ટ વગાડવામાં આવતાં આપણને અવાજ ખૂબ પાતળો અને અસરહીન લાગે છે. પણ એ માટે તો આપણે ટેવાઈએ તો સાચું સૌંદર્ય માણી શકીએ.
- એવા અને પૉલ બેડુરા-સ્કોડા (ઈન્ટિિટન્ગ મોન્સ્ટાર્ટ ઓન ધ કીબોર્ડ', 1962)<noinclude></noinclude>
4sfss7pp8ijzm5ohzlotik28hb5fo6p
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૪
104
46895
166207
2022-07-24T06:34:00Z
Snehrashmi
2103
OCR
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________
,
DID ||||ગર ાિ પ્રકરણ – 3
- ISI મૅરેજ ઓફ ફિગારો
ISign up gj1 (ઇટાલિયન ઓપેરા)
પાત્રો ગાડી ,
પ્રદ કાઉન્ટ અલ્માવવા
બેરિટોન કાઉન્ટસ (એની પત્ની) અને સોપ્રાનો
સુસાના (એની નોકરાણી) વીર સોપ્રાનો ટેટ ફિગારો (કાઉન્ટનો યુવાન નોકર) | બાસ
| ચેબિનો (કાઉન્ટનો તેર વરસનો નોકર) સોમાનો 24/13 માર્સેલિના (કાઉન્ટેસની ઘરડી આયા) મેન્ગ્રો સોપ્રાનો
| ડૉન બાર્તાલો સિવિલે નગરનો ડોક્ટર) બાસ ////// ડૉન બેઝિલિયો (સંગીત શિક્ષક) ટેનર અને ૧ ડૉન કઝિયો (વકીલ)
ટેનર એન્ડ્રોનિયો (કાઉન્ટનો માળી) ની બાસ 18 બાર્બરિના (માળીની બાર વરસની પુત્રી) સોપાનો સ્થળ :
સ્પેનના સેવિલે નગરથી થોડેક જ દૂર કાઉન્ટનો એગુસ-ફેકાસ કિલ્લો. અંક - 1
કાઉન્ટના કિલ્લામાં ફિગારોનાં સુસાના સાથે લગ્ન લેવાવાનાં છે. પડદો ઊપડે છે ત્યારે લગ્ન પછી આ યુગલને જે ઓરડો મળવાનો છે તેને ફિગારો માપી રહ્યો છે અને સુસાના નવી હેટ પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. પણ પોતાને ફાળવેલો ઓરડો કાઉન્ટના
८४<noinclude></noinclude>
4ordpyzga9rut25wgqju0iuq4lq7xyp
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૫
104
46896
166208
2022-07-24T06:34:41Z
Snehrashmi
2103
OCR
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|મૅરેજ ઑફ ફિગારો||૮૫}}<hr></noinclude>________________
૮૫ એપાર્ટમેન્ટની બાજુમાં જ, લગોલગ છે એનું ભાન થતાં સુસાના વ્યથિત થઈ જાય છે, કારણ કે કાઉન્ટનો વાસનાભર્યો ડોળો પોતાની ઉપર છે એની તેને ખબર છે. એ વખતના રિવાજ મુજબ માલિકનોકરની પત્નીને એક વાર ભોગવી લે એ વાતનો ડર તેને સતાવે છે. પણ ફિગારો વચન આપીને તેને ધરપત આપે છે કે પોતે કાઉન્ટને કોઈ પણ ભોગે અટકાવશે. | લુચ્ચી માર્સેલિના કાવતરું કરે છે. અગાઉ એણે ફિગારોને ઉછીના પૈસા આપેલા. દેવું સમયસર ચૂકવવામાં નિષ્ફળ જતાં ફિગારોએ માર્સેલિના સાથે લગ્ન કરવાં પડશે એવા કરાર પર એણે ફિગારોની સહી લઈ લીધી. ચેબિનો બાર્ગેરિના સાથે લફરું કરે છે પણ પછી ગભરાય છે કે જો કાઉન્ટસને એની જાણ થશે તો એ પોતાને કિલ્લામાંથી બહાર તગેડી મૂકશે. ડરનો માર્યો ચેબિનો સુસાના આગળ પોતાની વ્યથા રજૂ કરે છે. ત્યાં જ અચાનક કાઉન્ટ ધસી આવતાં એક મોટી આરામ ખુરશી પાછળ ચેબિનો સંતાઈ જાય છે. પણ ત્યાં જ અચાનક સંગીતશિક્ષક બેઝિલિયો આવી જતાં હવસ સંતોષવા આવેલા કાઉન્ટે પણ આરામખુરશી પાછળ સંતાવું પડે છે, પણ એની તરત પહેલાની ક્ષણે કાઉન્ટની નજર ચૂકવીને અચાનક આરામખુરશીમાં કૂદી પડેલા ચેરુબિનોને સુસાના કાઉન્ટેસના પ્રેસથી ઢાંકી દે છે. પણ કાઉન્ટ ઊભો થઈને ચેબિનોને પકડી પાડે છે. એ જ વખતે બેઝિલિયો ચાડી ખાય છે કે ચેબિનો કાઉન્ટેસ પાછળ પાગલ છે. એટલે ક્રોધિત કાઉન્ટ એનો નિકાલ કરવાનો તરત ફેંસલો કરીને એને લશ્કરી અફસરનો હોદો આપીને તત્કાળ રણમોરચે જવાનો હુકમ કરે છે. ત્યાં જ ફિગારો આવીને ચેરુબિનોને ચીડવે છે. અંક – 2,
ના કાઉન્ટેસ એના રૂમમાં એકલી છે અને કાઉન્ટ હવે પોતાને પ્રેમ કરતો નથી એવું દર્દનાક ગીત ગાઈને વાતાવરણને દુઃખી કરી<noinclude></noinclude>
siszq9v8k9w8rohginbbq2xexpprpil