દ્વાપરયુગ

From વિકિપીડિયા

દ્વાપર યુગમાં લોકો બે પુરુષાર્થ - અર્થ અને કામ - માં વધુ પ્રવૃત રહે છે. ધર્મ અને મોક્ષનું મહત્વ ઘટતું જાય છે. ભગવાન કૃષ્ણના મૃત્યુ સાથે દ્વાપર યુગ પુરો થયો અને કલિયુગની શરૂઆત થઇ તેવું મનાય છે.દ્વાપરયુગનો સમય ૮૬૪૦૦૦ વર્ષ માનવામાં આવે છે પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરુરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.

[edit] વર્ણન

[edit] અવતારો

કૃષ્ણ