ત્રેતાયુગ
From વિકિપીડિયા
ત્રેતા યુગમાં લોકો ત્રણ પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ - માં વધુ પ્રવૃત રહે છે. ચોથો પુરુષાર્થ - મોક્ષ - ની મહત્વતા ઘટતી જાય છે. આ યુગના ૧૨૯૬૦૦૦ વર્ષ ગણ્યા છે પરંતુ તે વર્ષ એટલે માનવીય (પૃથ્વીને સૂર્ય આસપાસ ફરતા લાગતો સમય) વર્ષ છે કે નહિ તેની કોઇ સ્પષ્ટતા નથી.
[edit] વર્ણન
[edit] અવતારો
પરશુરામ
રામ