મહંમદ પયગંબર
From વિકિપીડિયા
મુહંમદ પયગંબર સાહેબનો જન્મ ઇ.સ. ૫૭૧ માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતાનું અવસાન થઇ ગયું ત્યાર પછી તેઓ દાદાની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વરસના હતા ત્યારે દાદાનું પણ અવાસન થયું, ત્યાર પછી તેઓ કાકાની છત્ર છાયા હેઠળ રહ્યા. ૨૫ વરસની વયે શાદી કરી . ચાલીસ વરસના થયા ત્યારે તેમણે ઇશ્વરે દૂત બનાવ્યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો. ૬૩ વરસની ઉમરે તેઓ અવસાન પામ્યા.