વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.3
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
વિકિપીડિયા
0
810
901153
898345
2026-05-24T22:28:04Z
Donaldduck081000
86529
/* */ The only way
901153
wikitext
text/x-wiki
[[વિકિપીડિયા:વિષે]]
p3sn7d325nx4ku7wgzhfrx74g94c6uv
901154
901153
2026-05-25T00:27:31Z
Dsvyas
561
[[Special:Contributions/Donaldduck081000|Donaldduck081000]] ([[User talk:Donaldduck081000|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
894606
wikitext
text/x-wiki
#REDIRECT [[વિકિપીડિયા:વિષે]]
4renjuy56hq4oi5iifpzkdhxtxvecm8
ફ્રી સૉફ્ટવૅર
0
2723
901151
900898
2026-05-24T21:16:23Z
InternetArchiveBot
63183
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901151
wikitext
text/x-wiki
[[File:Rms ifi large.jpg|thumb|upright|રિચાર્ડ સ્ટોલમેન, ફ્રી સૉફ્ટવૅર ચળવળના સ્થાપક (૨૦૦૯)]]
'''ફ્રી સૉફ્ટવૅર''' અથવા '''મુક્ત સૉફ્ટવૅર'''<ref>{{cite web|author=GNU Project|title=What is Free Software|publisher=Free Software Foundation|url=https://www.gnu.org/philosophy/free-sw.html|access-date=2016-01-10|archive-date=2013-10-14|archive-url=https://web.archive.org/web/20131014132149/http://www.gnu.org/philosophy/free-sw.html|url-status=dead}}</ref> એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે.<ref>[https://www.gnu.org/philosophy/free-software-intro.html Free Software Movement] {{Webarchive|url=https://web.archive.org/web/20180218000733/https://www.gnu.org/philosophy/free-software-intro.html |date=2018-02-18 }} (gnu.org)</ref><ref name="philo">[https://www.gnu.org/philosophy/philosophy.html Philosophy of the GNU Project] {{Webarchive|url=https://web.archive.org/web/20150801102131/http://www.gnu.org/philosophy/philosophy.html |date=2015-08-01 }} (gnu.org)</ref><ref name="def">[http://www.fsf.org/about/what-is-free-software What is free software] (fsf.org)</ref><ref>{{cite web|url=http://shop.fsf.org/product/free-software-free-society-2/|title=GNU Press - Free Software Foundation Online Shop - Buy GNU t-shirts, books, stickers and stuffed gnu toys|publisher=|access-date=૧૯ માર્ચ ૨૦૧૫|archive-date=2016-04-22|archive-url=https://web.archive.org/web/20160422141701/http://shop.fsf.org/product/free-software-free-society-2/|url-status=dead}}</ref><ref name="softwarefreedom">{{ cite web | url = http://www.softwarefreedom.org | title = Software Freedom Law Center}}</ref> સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે.<ref>{{Cite web|url = https://www.fsf.org/bulletin/2008/spring/the-last-mile-is-always-the-hardest/|title = The Last Mile is Always the Hardest|date = ૧૭ જુલાઇ ૨૦૦૮|access-date = ૨૯ ડિસેમ્બર ૨૦૧૪|website = Free Software Foundation|publisher = |last = Sullivan|first = John|archive-url = https://web.archive.org/web/20141028230334/http://www.fsf.org/bulletin/2008/spring/the-last-mile-is-always-the-hardest/|archive-date = ૨૮ ઓક્ટોબર ૨૦૧૪}}</ref> ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે.
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:સોફ્ટવેર]]
[[શ્રેણી:કોમ્પ્યુટર]]
ld642zefb8dslbempyks9wutfim7aao
શ્રીમદ્ ભાગવતમ્
0
8552
901152
858645
2026-05-24T21:25:31Z
Dsvyas
561
ક્ષુલ્લક (નામોની જોડણીઓ સુધારી)
901152
wikitext
text/x-wiki
[[ચિત્ર:Meister der Bhâgavata-Purâna-Handschrift 001.jpg|thumb|250px|શ્રીમદ ભાગવતમ્ ની હસ્તપ્રત (આશરે સન્ ૧૫૦૦ની આસપાસ)માંનુ ચિત્ર જેમાં માતા [[યશોદા]] [[કૃષ્ણ|બાળ કૃષ્ણ]]ને સ્નાન કરાવી રહ્યાં છે.]]
'''શ્રીમદ્ ભાગવતમ્''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:श्रीमद् भागवतम् અથવા ક્યારેક श्रीमद्भागवतम्) [[હિંદુ ધર્મ]]નાં અઢાર [[પુરાણ|પુરાણો]] પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે [[ભક્તિ યોગ]] પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં [[કૃષ્ણ]]ને પરમેશ્વર અને સ્વયં ભગવાન (મૂળ પુરુષ) તરિકે નિરૂપવામાં આવ્યાં છે.
ભાગવતનું આલેખન ઋષી ગણની સભામાં [[સૂત]] દ્વારા કહેવામાં આવતી કથાનાં રૂપમાં કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત શ્રોતા ગણમાંથી ઋષીઓ તેમને એક એક કરીને પ્રશ્નો પુછે છે (ખાસ કરીને વિષ્ણુનાં વિવિધ અવતારો ઉપર)અને આ પ્રશ્નોનાં ઉત્તર સુત ગોસ્વામી તેમને આપે છે. સૂત આ કથા વિષે એમ કહે છે કે તેઓએ તે અન્ય ઋષી [[શુકદેવ]] મુની પાસેથી સાંભળી હતી. પુરાણની ભાષા વેદિક ભાષાને ઘણી મળતી આવે છે અને માટે જ સંશોધકો માને છે કે તે ખુબ પુરાણો ગ્રંથ છે.<ref name = "Sheridan"/>
શ્રીમદ્ ભાગવતમ્ ૧૨ સ્કંધોનું બનેલું છે, જેમાં મોટે ભાગે એક સ્કંધમાં વિષ્ણુના એક અવતારની કથાનું વર્ણન છે. પ્રથમ સ્કંધમાં ભગવાનના બધા જ અવતારોનું ટુંકમાં વર્ણન સૂત પુરાણીએ કર્યું છે જેને અંતે તેઓ કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ તરિકે પ્રસ્થાપિત કરે છે. દશમ સ્કંધમાં કૃષ્ણનાં પ્રાકટ્યની કથા છે અને તેની સાથે સાથે તેમણે [[વૃંદાવન]]માં કરેલી બાળલીલાઓ તથા ભક્તોને આપેલા ઉપદેશોની કથા (જેમકે [[ઉદ્ધવ ગીતા]]) દશમા અને અગીયારમાં સ્કંધમાં વહેંચાયેલી છે. દ્વાદશ સ્કંધમાં ભવિષ્ય કથન છે જેમાં [[કળિયુગ]]નાં આગમનની કથા છે અને પૃથ્વિનાં વિનાશની એટલે કે પ્રલયની વાત કરીને ભાગવત પુરું થાય છે.
== મહત્વ ==
ભાગવત વેદાંત ગ્રંથ તરિકેનાં પોતાના મહત્વને સિદ્ધ કરવા નીચેનો શ્લોક ધરાવે છે:
:''સર્વ વેદાંત સારં હી'' |
:''શ્રી ભાગવતમ્ ઇષ્યતે'' |
:''તદ્ રસામૃત તૃપ્તસ્ય'' |
:''નાન્યત્ર સ્યાદ્ રતિ: ક્વચિત્ '' || (ભા. ૧૨.૧૩.૧૫)
"શ્રીમદ્ ભાગવતમ્ સર્વ વેદિક સાહિત્ય અને વેદાંતિક સિંદ્ધાંતોના સાર રૂપે સ્વિકૃત છે. જે કોઈ પણ એક વખત તેના સ્વાદનું અમૃત ચાખી લે છે તે પછી અન્ય કોઈ શાસ્ત્રો પ્રત્યે આકર્ષાતો નથી. (12.13.15)<ref>{{cite web | title=શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૫ | work=ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક | url=http://vedabase.net/sb/12/13/15 | dateformat=mdy | access-date=જાન્યુઆરી ૨૯ ૨૦૦૬ | archive-date=2013-05-24 | archive-url=https://web.archive.org/web/20130524043338/http://vedabase.net/sb/12/13/15/ | url-status=dead }}</ref>
વેદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિંદુ ધર્મમાં ભાગવત પુરાણને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. વૈષ્ણવ પરંપરામાં (અને મોટાભાગનાં અન્ય હિંદુ સંપ્રદાયોમાં) એવો અન્ય કોઈ ગ્રંથ નથી કે જેને શ્રીમદ્ ભાગવતમ્ કરતા વધુ મહત્વનો કે ઉચ્ચ ગણવામાં આવતો હોય. હિંદુઓ એ વાત દૃઢ પણે સ્વિકારે છે કે [[વ્યાસ|વેદવ્યાસે]] ભાગવતની રચના એ જ ઉદ્દેશથી કરી હતી કે આ પુરાણ સમગ્ર વેદિક સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ હોય. અંગ્રેજીમાં ઘણી વખત શ્રીમદ્ ભાગવતમ્ ને કૃષ્ણપંથીઓ (Krishnaism)નું [[બાઇબલ]] ગણાવવામાં આવે છે. <ref> ચાર્લોટ વૉડેવિલએ કહ્યું છે કે, [http://books.google.com/books?id=1oqTYiPeAxMC&pg=PT119&dq=%22bible+of+Krsnaism%22&ei=cKCPSJulJZD0jgGAr8CGCQ&client=firefox-a&sig=ACfU3U0-7wQkZxeQEkWtv89fsSAi4Ockwg ભાગવત પુરાણ 'કૃષ્ણપંથીઓનું ખરૂ બાઇબલ' છે]. Matchett, 2000માં ટાંકવામાં આવ્યું છે તે મુજબ</ref>
ભાગવત પુરાણને વેદાંત સુત્રની પ્રાકૃતિક ટિકા તરિકે ગણવામાં આવે છે અને તેનો સમગ્ર વૈષ્ણવ ધર્મ શાસ્ત્રોનાં મૂળ સ્ત્રોત તરિકે ઉપયોગ થતો આવ્યો છે. બધાજ પુરાણોમાં તે સૌથી વધુ જાણીતું, અને વાંચવામાં તથા પાળવામાં આવતું પુરાણ છે.<ref>''Bhagavata.'' શબ્દનાં અર્થ તરિકે ''A Sanskrit-English Dictionary.'' માં વર્ણન. સર મોનિયર મોનિયર-વિલિયમ્સ. ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૮૯૯. પાન ૭૫૨</ref>
== ઉદભવ અને સમય ગાળો ==
હિંદુ ધર્મ પરંપરાઓમાં ભાગવતને [[વ્યાસ|વ્યાસ દેવ]] દ્વારા કલિયુગની શરૂઆતમાં લખવામાં આવેલાં ગ્રંથોમાનું ગણવામાં છે.<ref>{{cite web | title=શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૧, અધ્યાય ૩, શ્લોક ૪૩ | work=ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક | url=http://vedabase.net/sb/1/3/43 | dateformat=mdy | access-date=ફેબ્રુઆરી ૮ ૨૦૦૭ | archive-date=2008-03-21 | archive-url=https://web.archive.org/web/20080321015028/http://vedabase.net/sb/1/3/43/ | url-status=dead }}</ref> (આશરે ઇ.સ.પૂર્વે ૩૧૦૦).
ભાગવતમાં જે રીતે [[વેદિક સરસ્વતિ નદી]]નો મહા-નદી તરિકે ઉલ્લેખ જોવા મળે છે તે એ વાતની સાબિતી છે કે આ પુરાણ કેટલું જુનુ છે (શક્ય છે કે તેને તેના ઉદ્ભવનાં ઘણા સમય બાદ લિપિબદ્ધ કરવામાં આવ્યું હોય, પણ તેમાં સરસ્વતિનો ઉલ્લેખ સુચવે છે કે તે નહી નહી તો પણ ઓછામાં ઓછું ઇ.સ.પૂર્વે ૨૦૦૦ પહેલા રચાયુ હશે) <ref>{{cite web | title=શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૯, અધ્યાય ૧૬, શ્લોક ૨૩ | work=ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક | url=http://vedabase.net/sb/9/16/23 | dateformat=mdy | access-date=જાન્યુઆરી ૨૯ ૨૦૦૬ | archive-date=2008-03-19 | archive-url=https://web.archive.org/web/20080319104857/http://vedabase.net/sb/9/16/23/ | url-status=dead }}</ref> કેમકે સરસ્વતિ નદી આશરે ઇ.સ.પૂર્વે ૨૦૦૦ના ગાળામાં સુકાઇ ગઈ છે.
આ પુરાણમાં [[ઐરાવત]] (ઇંદ્રનો સાત સુંઢવાળો હાથી) અને તેનાં ચાર દાંત વાળા વંશજોનો ઉલ્લેખ છે.<ref>ભા.પુ. ૮.૮.૪, ૧૦.૫૯.૩૭</ref> આવા [[હાથી]] (સંભવતઃ [[ગોમ્ફોથીયર]]) મિઓસિન-પ્લિઓસિન કાળ દરમ્યાન અસ્તિત્વમાં હતાં, અને તેમનો ઉલ્લેખ [[રામાયણ]]ના [[સુંદર કાંડ]]માં પણ જોવા મળે છે.<ref>રામાયણ ૫.૪.૨૭, ૫.૯.૫, ૫.૨૭.૧૨</ref>
જુદા જુદા શાસ્ત્રો અને શાખાઓની સરખામણી રૂપ અભ્યાસ<ref>હોરેસિઓ ફ્રાન્સિસ્કો આર્ગાનીસ જુઆરેઝ. ''શ્રીમદ્ ભાગવતમ્ નો કાળ નિર્ણય (Dating Srimad Bhagavatam).'' http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm#3 {{Webarchive|url=https://web.archive.org/web/20020625194908/http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm#3 |date=2002-06-25 }}</ref> પરથી પણ ભાગવતનો પૌરાણિક ઉદ્ભવ દૃઢ થાય છે.
કેટલાક વિદ્વાનો ભાગવતના રચયિતાને નાથમુનીના સમકાલિન ગણે છે. નાથમુનીને ભક્તિ માર્ગને સંસ્કૃત સાહિત્યની ઓળખ કરાવનારા માનવામાં આવે છે. આમ, આ પુરાણનો પ્રથમ શ્લોકમાં, [[બ્રહ્મ સુત્ર]] અને [[ઋગ્વેદ]]ની [[ગાયત્રી]] બંનેનો સંદર્ભ છે.<ref name = "Sheridan">{{cite book
|author=શેરીદાન, ડેનિયલ
|title=ધ અદ્વૈતિક થિયિઝમ ઓફ ધ ભાગવત પુરાણ
|publisher=સાઉથ એશિયા બુક્સ
|location=કોલંબિયા, Mo
|year=1986
|pages=
|isbn=81-208-0179-2
|oclc=
|doi=
|access-date=
}}p.10</ref>
== વિષય સૂચિ ==
=== પ્રસ્તાવના ===
ભાગવત પુરાણ એક વાર્તાલાપનાં વર્ણન રૂપે લખાયેલું છે. જ્યારે એક બ્રાહ્મણે રાજા [[પરિક્ષિત]] ([[અર્જુન]]નો પૌત્ર અને [[અભિમન્યૂ]]નો પુત્ર)ને શ્રાપ આપ્યો કે સાત દિવસમાં તે મૃત્યુ પામશે, ત્યારે રાજા પરિક્ષિતે રાજપાટ છોડી જીવનના ધ્યેયનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું. રાજા, માથે તોળાતા મૃત્યુનો સામનો કરતા હતાં તેવામાં [[શુકદેવ|શુકદેવ ગોસ્વામી]], જેઓ પણ એક યોગ્ય શિષ્યની શોધમાં હતા, રાજાને મળ્યા અને તેમની પાસે રહેલું દિવ્ય જ્ઞાન રાજાને આપવા તૈયાર થયા.
તેમનો આ વાર્તાલાપ વણથંભ્યો સતત સાત દિવસ ચાલ્યો જેની વચમાં રાજા પરિક્ષિતે ન તો ખાધું ન તો પીધું કે ન તો તેઓ સૂતા. આ દરમ્યાન શુકદેવે રાજાને સમજાવ્યું કે જીવનનો ધ્યેય પરમાત્મા કે ચરમ વ્યક્તિત્ત્વ, દેવોના પણ દેવ અર્થાત્ ભગવાન શ્રી [[કૃષ્ણ]]ને સમજવાનો, તેમનો સાક્ષાત્કાર કરવાનો છે<ref>{{cite web | title=Srimad Bhagavatam Canto 1 Chapter 3 Verse 28 | work=Bhaktivedanta VedaBase Network | url=http://vedabase.net/sb/1/1/28 | dateformat=mdy | access-date= January 29 2006}}</ref>.
=== સૂચિ ===
:૦૧: Creation
:૦૨: The Cosmic Manifestation
:૦૩: The Status Quo
:૦૪: Creation of the Fourth Order
:૦૫: The Creative Impetus
:૦૬: Prescribed Duties for Mankind
:૦૭: The Science of God
:૦૮: Withdrawal of the Cosmic Creations
:૦૯: Liberation
:૧૦: The Summum Bonum
:૧૧: General History
:૧૨: The Age of Deterioration
=== વૈજ્ઞાનિક વિષયવસ્તુ ===
શ્રીમદ ભાગવતમ્ માં અમુક એવા વિષયો ઉપર પણ ચર્ચા છે જે અર્વાચીન યુગમાં પણ શોધ અને સંશોધનનો વિષય છે.
ત્રીજા સ્કંધનાં ૧૧મા અધ્યાયમાં સમયની ગણતરી બતાવી છે. તેમાં ન્યૂનતમ સમય એટલે અણુઓ વચ્ચેની સંરચના દરમ્યાનનો અંતરાલ અને મહત્તમ એટલે વિશ્વના સમગ્ર અસ્તિત્વનો સમય
બે ' પરમાણુ ' મળી ને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી એક 'ત્રસરેણુ' થાય છે, કે જે ઝરુખાઓમાં થઈને આવેલાં સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવામલે છે. આવા 3 ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને " ત્રુટિ" કહેવાય છે. આનાથી 100 ઘણો સમય " વેધ " કહેવાય છે અને 3 વેધ નો એક " લવ " થાય છે. 3 લવ નો 1 " નિમેષ " કહે છે અને 3 નિમેષને એક "ક્ષણ" કહે છે. પાંચ ક્ષણની 1 " કાષ્ઠા " થાય છે અને પંદર કાષ્ઠા નો 1 " લઘુ " થાય છે. પંદર લઘુની એક " નાડીકા " (દંડ) કહેવાય છે. બે નાડિકાનુ એક "મુહૂર્ત" થાય છે અને દિવસ ઘટવા-વધવા અનુસાર ( દિવસ અને રાતની બંને સંધિઓને બાદ કરતાં) 6 અથવા 7 નાડિકાનો એક " પ્રહર " (પહોર) થાય એ "યામ" કહેવાય છે . જે મનુષ્યના દિવસ અથવા રાત્રીના ચોથા ભાગ બરોબર હોય છે . છ પળ નું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે , કે જેમાં એક પ્રસ્થ ( એક વાટકા જેટલુ) જળ (પાણી) સમાઈ શકે ; અને ચાર પાતળી સળેકડી જેવી ધાતુ ની સળી બનાવી તેના થી તે વાસણ માં તળીયે છિદ્ર(હોલ અતિ નાના કાણા) બનાવી તેને પાણીમાં મુકવામાં આવે -તો જેટલા સમયમાં એક પ્રસ્થ પાણીમાં ડુબી જાય તેટલા સમય ને " નાડિકા" કહે છે. મનુષ્યના દિવસ -રાત્રીના ચાર ચાર પ્રહરના હોય છે અને પંદર દિવસ -રાત્રીનો એક "પક્ષ" ( પખવાડીયુ ) થાય છે જે શુક્લ અને કૃષ્ણ ( અજવાળીયુ અને અંધારિયુ ) ના ભેદને લિધે બે પ્રકારનો મનાય છે . આ બને પક્ષો મળીને એક "માસ" (મહીનો) થાય છે જે પિતૃઓના એક દિવસ-રાત્રી (બરાબર) છે. બે માસ ની એક "રુતુ" અને છ માસનો એક "અયન" થાય છે .અયન " દક્ષિણાયન " અને " ઉતરાયન " ના ભેદથી બે પ્રકારના છે. આ બને અયનો મળી ને દેવતા ઓના એક દિવસ -રાત્રી થાય છે તથા મનુષ્યલોક માં એ " વર્ષ " અથવા દ્વાદશ માસ કહેવાય છે આવા સો 100 વર્ષોનું મનુષ્ય નું આયુષ્ય બતાવવા માં આવ્યું છે.
આ ભાગવતપુરાણ માં મૈયત્રેયજી ઉવાચ માં સ્કન્ધ 3 માં અધ્યાય 11માં બતાવવામા આવેલુ છે
<ref>{{Cite web |url=http://vedabase.net/sb/3/11/en1 |title=Bhag-P 3.11 |access-date=2009-02-18 |archive-date=2008-03-19 |archive-url=https://web.archive.org/web/20080319104852/http://vedabase.net/sb/3/11/en1 |url-status=dead }}</ref>.
સમયની અસમાન ગતિ (જે આધુનિક ભૌતિક વિજ્ઞાનનો વિષય છે)નું ઉદાહરણ ૯માં સ્કંધમાં બતાવ્યું છે. જે અનુસાર રાજા [[કાકુદ્મી]]અને તેમની પુત્રી રેવતી [[બ્રહ્મા]]ને મળવા લોક અને બ્રહ્મલોકના પ્રવાસે જાય છે. ત્યાં થોડો સમય વિતાવીને જ્યારે તેઓ પાછા આવીને જુએ છે તો પૃથ્વી પર કેટલાય હજાર વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં. તેઓના જાણીતા સૌ લોકો ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં હતાં અને વિતેલા સમયમાં તેમનાં નામ સુદ્ધાં ભૂલાઈ ગયાં હતાં.<ref>[http://vedabase.net/sb/9/3/32/en1 Bhag-P, 9.3.32] {{Webarchive|url=https://web.archive.org/web/20080319104902/http://vedabase.net/sb/9/3/32/en1 |date=2008-03-19 }} (see texts 29-32)</ref>
ત્રીજા સ્કંધમાં ગર્ભમાં ભૃણના વિકાસની સવિસ્તૃત માહીતી આપેલી છે.
=== વિષ્ણુનાં અવતારો ===
:વધુ માહિતી માટે જુઓ મૂળ લેખ [[વિષ્ણુનાં અવતારો]]
[[ચિત્ર:Bhagavatapurana.jpg|right|300px|thumb|ભાગવત પુરાણનું [[વરાહ]] [[અવતાર]] દર્શાવતું એક પાનું ]]]
ભાગવત પુરાણ સૌ પ્રથમ કૃષ્ણને તેના સંપૂર્ણ વૈભવ સહીત ઉદ્દેશે છે:
''તેમના ચક્ષુ દરેક અવતારનું કેન્દ્ર છે, તે દિવ્ય પ્રકાશે તેજોમય છે. તેમની કીકી સુર્ય અને અન્ય અવકાશીય ગ્રહો સમાન પ્રકાશે છે. તેમના કર્ણ દરેક દિશાથી સાંભળી શકે છે, તે દરેક વેદોને ગ્રહણ કરે છે, તેમની શ્રાવ્ય શક્તિ દરેક અવકાશીય ધ્વનીની જનિત્ર છે.''
<ref>Srimad-Bhagavatam, second canto, "The Cosmic Manifestation", part one, chapter 6:3 and 1:39, translated by A.C. Bhaktivedanta Book Trust, 1972, pp. 59 and 275-276.</ref>
ભાગવતમાં [[વિષ્ણુ]]ના પચ્ચીસ [[અવતાર]]ની [[લીલા]]નું વર્ણન કરવામાં આવેલું છે.<ref>"[http://www.krishna.com/e-books/Srimad-Bhagavatam_Canto_01.pdf Srimad-Bhagavatam] {{Webarchive|url=https://web.archive.org/web/20061031182838/http://www.krishna.com/e-books/Srimad-Bhagavatam_Canto_01.pdf |date=2006-10-31 }}" by A.C. Bhaktivedanta Swami Prabhupada, Bhaktivedanta Book Trust.</ref> મોટે ભાગે અવતારના સ્ત્રોત તરીકે ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે, પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વિષ્ણુએ તો વૈષ્ણવ સંપ્રદાયના ભગવાનનું એક નામ છે તેમને નારાયણ, કૃષ્ણ, વાસુદેવ આદિ. આ દરેક પાછળ વૈષ્ણવ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાને બિરાજીત એક ભગવાન છે.
<ref name = Krishna4>
{{cite book
|author=Matchett, Freda
|title=Krsna, Lord or Avatara? the relationship between Krsna and Visnu: in the context of the Avatara myth as presented by the Harivamsa, the Visnupurana and the Bhagavatapurana
|publisher=Routledge
|location=Surrey
|year=2000
|isbn=0-7007-1281-X
|oclc=
|doi=
|access-date=
|page=254
}}
p. 4</ref>
=== કૃષ્ણ ===
:વધુ માહિતી માટે જુઓ મૂળ લેખ [[કૃષ્ણ]]
ભાગવત પુરાણના ૧૦મા સ્કંધમાં ''[[સ્વયં ભગવાન]]'' [[કૃષ્ણ]]ના બાળપણની ગોવાળોની વચમાં [[યમુના]] નદી નજીક [[વૃંદાવન]]માં ઉછેર થવાની લીલાનું વર્ણન છે. બાળ કૃષ્ણ અનેક લીલાઓમાં આનંદ મેળવે છે જેમકે માખણ ચોરવુ, તેમના મિત્રો સાથે જંગલમાં રમવુ, વિગેરે. તેઓ નગરને દાનવ આદિથી બચાવી ભયરહીત ધાડસનું પ્રદર્શન કરે છે. મહત્ત્વનું છે કે તેઓ ગોપીઓનું હૃદય હરી લે છે. દરેક ગોપીની તેમની સાથે રહેવાની, તેમની સેવા કરવાની પાવન ઈચ્છાની પૂર્તિ માટે તેઓ તેમની દિવ્ય શક્તિ દ્વારા તેઓ બહુરૂપે એક જ સમયે સૌ ગોપી સાથે રહે છે. કૃષ્ણ જ્યારે અન્ય કર્તવ્યોના પાલનમાટે વૃંદાવન છોડીને જાય છે ત્યારે ગોપીઓ માટે તે અસહ્ય થઈ પડે છે. પ્રભુ પ્રત્યેની આત્યંતીક તીવ્ર ભક્તિનું આ આદર્શ ઉદાહરણ પુરૂં પાડે છે.<ref name = Krishna1>
{{Harvnb|Matchett|2000|loc=10th canto transl.}}</ref>
== ભાષાંતરો ==
* [[Gita Press]] has a two-volume English and Hindi translation (contains Sanskrit text and English translation).
* Kamala Subramanian has written a concise version of this book in English.
* [[A. C. Bhaktivedanta Swami Prabhupada]], the founder-[[acharya]] of the [[International Society for Krishna Consciousness]], has written a multi-volume edition that includes the Devanagari, its Roman transliteration, word-for-word meanings, a translation and commentary. It is available through ISKCON centers across the globe and major bookstores. The tenth canto was completed (from chapter 14), and the eleventh and twelfth done, by his disciples.
* A Telugu version of this Purana was rendered by the poet [[Pothana]] in the fifteenth century.
* A transcreated work, known as the [[Bhagavat of Sankardeva]], is the primary theological source for [[Mahapuruxiya Dharma]] in the [[Assam]] region.
* A condensed Srimad Bhagavatam in Sanskrit, the [[Narayaneeyam]], was composed by [[Melpathur Narayana Bhattathiri|Melpathur Bhattathiri]] of [[Kerala]] in 1586.
* [[Edwin Bryant]] published an English translation of Book X in 2003, through [[Penguin Books]].
* Another translation of Book X was published on [[Writers Workshop]] in 1997, transcreated by Nandini Nopani and [[P. Lal]].
* Swami Tapasyananda has written an English translation in four volumes, available from the [[Ramakrishna Math]].
* [[Swami Prabhavananda]] produced an English version that is part translation, part summary and paraphrase, titled ''The Wisdom of God: Srimat Bhagavatam''.
* A Kannada translation "Bhagavata Maha Purana" by Asthana Vidwan Motaganahalli Ramashesha Shastri providing word by word translation into Kannada
== આ પણ જુઓ ==
* [[પુરાણો]]
{{commons|Bhagavata Purana}}
== સંદર્ભ ==
<references/>
== ઇતર વાંચન ==
* મણી, વેટ્ટમ. ''પુરાણિક એન્સાઇક્લોપીડિયા''. પ્રથમ અંગ્રેજી આવૃત્તિ. નવી દિલ્હી: મોતીલાલ બનારસીદાસ, ૧૯૭૫.
== બાહ્ય કડીઓ ==
* [http://www.sivohm.com/2014/12/bhagvat-guajarati-as-it-is-index-page.html ગુજરાતી માં -સંપૂર્ણ શ્રીમદ ભાગવત -શ્લોક અને ગુજરાતીમાં અર્થ સાથે]
*[http://www.sivohm.com/p/bhagvat-rahsya-gujarati.html ગુજરાતીમાં-ડોંગરેજી મહારાજ નું ભાગવત રહસ્ય ]
* [http://www.srimadbhagavatam.com/ સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતમ્ ઓનલાઇન (મૂળ સંસ્કૃત શ્લોકો અને ભાવાર્થ સાથે)] {{Webarchive|url=https://web.archive.org/web/20100810035242/http://srimadbhagavatam.com/ |date=2010-08-10 }} [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]] અને શિષ્યો દ્વારા અનુવાદિત.
* [http://www.swargarohan.org/Bhagavat.htm સ્વર્ગારોહણ: સંપૂર્ણ ભગવત સંસ્કૃતમાં (PDF ફાઇલ), ગુજરાતીમાં મુખ્ય કથાઓ અને પાત્રોનાં સંદર્ભ] {{Webarchive|url=https://web.archive.org/web/20071214065209/http://www.swargarohan.org/Bhagavat.htm |date=2007-12-14 }}
* [http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/3_purana/bhagp/bhp1-12u.htm GRETIL etext: અંગ્રેજીમાં લિપ્યાંતરણ કરેલું સંસ્કૃત ભગવત] {{Webarchive|url=https://web.archive.org/web/20081012022829/http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/3_purana/bhagp/bhp1-12u.htm |date=2008-10-12 }}
* [http://www.sanskritweb.net/sansdocs/bhagpur.pdf PDF ફાઇલમાં શોધી શકાય તેવા સ્વરૂપે અંગ્રેજીમાં લિપ્યાંતરણ]
* [http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm શ્રીમદ્ ભાગવતમ્ - મહિમા, વિષય સૂચિ, કાળગણના વિગેરે-વેદાંત સૂત્રનાં સંદર્ભમાં] {{Webarchive|url=https://web.archive.org/web/20020625194908/http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm |date=2002-06-25 }}
* [http://blogs.epicindia.com/bhagavatam/ ભાગવત પુરાણ] {{Webarchive|url=https://web.archive.org/web/20080224045916/http://blogs.epicindia.com/bhagavatam/ |date=2008-02-24 }} - ઓનલાઇન વાંચી શકાય તેવી વાર્તા સ્વરૂપે
* [http://www.veda.harekrsna.cz/encyclopedia/spbooks.htm#2 શ્રીમદ્ ભાગવતમ્ પરની કેટલીક ટિકાઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20090125015656/http://veda.harekrsna.cz/encyclopedia/spbooks.htm#2 |date=2009-01-25 }}
* [http://www.teluguone.com/nagaphani/index.jsp?filename=pothanabhagavatham/pothana.jsp પોથન આંધ્ર મહા ભાગવત (તેલુગુ) - અમુક શ્લોકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ] {{Webarchive|url=https://web.archive.org/web/20130806174815/http://www.teluguone.com/nagaphani/index.jsp?filename=pothanabhagavatham%2Fpothana.jsp |date=2013-08-06 }}
* [http://www.bagavatham.org/ બાળકથા રૂપે ભગવતની વાર્તાઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20080315085021/http://www.bagavatham.org/ |date=2008-03-15 }} by પી.એસ. કૃષ્ણ ઐયર દ્વારા
* [http://theorderoftime.org/personal/BhagavataWiki/ The Bhagavata Wiki] {{Webarchive|url=https://web.archive.org/web/20090301133839/http://theorderoftime.org/personal/BhagavataWiki/ |date=2009-03-01 }}: આનંદ આધારનું વૈકલ્પિક રૂપ.
* [http://www.vyasamadhwa.org/upanyasa/Bhagavata કન્નડમાં પ્રોષ્ટપદી ભાગવત કથા] {{Webarchive|url=https://web.archive.org/web/20140416085620/http://www.vyasamadhwa.org/upanyasa/Bhagavata/ |date=2014-04-16 }} by ડૉ. વી. પ્રભાંજનાચાર્ય દ્વારા
* {{cite web | title=શ્રીમદ્ ભાગવતમ્, સ્કંદ ૧, અધ્યાય ૩, શ્લોક ૪૩ | work=ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક | url=http://vedabase.net/sb/1/3/43 | dateformat=mdy | access-date=ફેબ્રુઆરી ૮ ૨૦૦૭ | archive-date=2008-03-21 | archive-url=https://web.archive.org/web/20080321015028/http://vedabase.net/sb/1/3/43/ | url-status=dead }}
[[શ્રેણી:પુરાણ]]
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]]
[[શ્રેણી:સંસ્કૃત ગ્રંથ]]
81jbuyp4tpov5gxpblj3hi26a5nr6q6
માકડું
0
11676
901159
794835
2026-05-25T07:57:53Z
Suyash.dwivedi
31081
/* શરીર */
901159
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ
|પ્રાણી = માકડું
|ફોટો =Macaca mulatta in Guiyang.jpg
|ફોટોસાઇઝ = 200px
|ફોટોનોંધ = માકડું
|સ્થાનિક નામ = માંકડુ, લાલમોઢાં વાળો વાંદરો, મર્કટ
|અંગ્રેજી નામ = RHESUS MACAQUE
|વૈજ્ઞાનિક નામ = Macaca mulatta
|આયુષ્ય = ૨૫ વર્ષ
|લંબાઇ =
|ઉંચાઇ = ૬૦ સેમી (બેઠેલ સ્થિતિમાં)
|વજન = ૭ થી ૧૦ કિલો
|સંવનનકાળ = વર્ષના કોઇપણ સમયે,પણ ખાસ કરીને [[માર્ચ]] થી [[જૂન]]
|ગર્ભકાળ = ૬ માસ, [[ઓક્ટોબર]]-[[ડિસેમ્બર]] વચ્ચે બચ્ચા આપે છે.
|પુખ્તતા =
|દેખાવ = [[વાંદરું|વાંદરા]] કરતાં નાનું કદ,ભુખરા લાલ રંગનું શરીર,લાલ મોઢું અને નાની પુંછડી,પુંછડીની નીચેનો તથા પુંઠનો ભાગ નારંગી લાલ રંગનો.
|ખોરાક = મીશ્રાહારી,ફળ-ફૂલ,પાન ઉપરાંત જીવડા,ઇયળ,કરોળીયા ખાય છે.
|વ્યાપ = [[ડાંગ જિલ્લો|ડાંગ]], [[શૂલપાણેશ્વર]], [[વાંસદા]], રતનમહેલ તથા દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં
|રહેણાંક = જંગલોમાં તથા માનવવસ્તી નજીક
|ઉપસ્થિતિ ના ચિન્હો = હગાર, અર્ધખાધેલા પાન-ફળ, અવાજ, પગના નિશાન તથા કુદવાનો અવાજ.
|ગુજરાતમાં વસ્તી =
|નોંધ =
}}
[[ચિત્ર:Rhesus macaque swimming at Galtaj.jpg|alt=|thumb|પાણીમાં તરતું માકડાનું બચ્ચું]]
'''માકડું''' ({{lang-hi|मर्कट}}, {{lang-en|RHESUS MACAQUE}}, {{lang-sa|मर्कटः}}) એક પ્રકારનું વાંદરું છે. આ લાલ મોઢાવાળો વાંદરો અધિકતર મર્કટ નામે પણ પ્રસિદ્ધ છે. માનવવસ્તીથી દૂર રહેનાર આ વાંદરો કોઈક વાર માનવવસ્તીની આસપાસ પણ જોવા મળતો હોય છે.<ref>{{cite journal |assessors=Timmins, R. J., Richardson, M., Chhangani, A., Yongcheng, L. |year=2008 |id=12554 |taxon=Macaca mulatta |version=2010.4 |access-date=5 January 2016}}</ref> આ માકડાનાં રૂધિરમાં 'રિસસ' નામનું એક રોગપ્રતિકારક દ્રવ્ય (એન્ટિજન) વહેતું હોય છે. આ દ્રવ્ય પરથી તેનુ 'રિસસ મેકક' એવું અંગ્રેજી નામ પડ્યું છે. પ્રાકૃતિક અવસ્થામાં એનું ૪-૧૫ વર્ષનું આયુષ્ય હોય છે. જ્યારે બંધનાવસ્થામાં અનુમાનિત ૨૫ વર્ષ તે જીવી શકે છે. આ માકડા એ વિશ્વભરનાં તમામ 'પ્રાઇમેટ્સ્'માં સૌપ્રથમ રોકેટ દ્વારા અવકાશયાત્રા કરી છે.<ref>[http://www.kansas.com/2010/03/22/1236075/kansan-among-first-to-go-to-space.html "Kansan among first to go to space"] {{Webarchive|url=https://web.archive.org/web/20131015203456/http://www.kansas.com/2010/03/22/1236075/kansan-among-first-to-go-to-space.html |date=2013-10-15 }}, ''Wichita Eagle and Kansas.com'', March 22, 2010.</ref>
== શરીર ==
[[File:Rhesus Macaque (Macaca mulatta) in Kinnarsani WS, AP W IMG 5792.jpg|thumb|આંધ્રપ્રદેશીય માકડું]]
માકડાની ઊંચાઈ સામાન્યપણે ૫૦ થી ૬૦ સેન્ટિમીટરની હોય છે. નર માદા કરતાં બમણાં મોટા હોય છે, એ આ માકડા પ્રજાતિની વિશિષ્ટતા છે. ૨૦થી ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવતાં આ માકંડા વર્ષમાં બે વખત બચ્ચાંને જન્મ આપે છે. તેઓનાં પ્રજનનનો સમયગાળો સામાન્યપણે અનિશ્ચિત હોય છે, પરંતુ એ સમયગાળો માર્ચ અને જૂનની વચ્ચે ગણવામાં આવે છે. <ref name="Bercovitch 1997">{{cite journal | author = Bercovitch F | year = 1997 | title = Reproductive Strategies of Rhesus Macaques | url = | journal = Primates | volume = 38 | issue = 3| pages = 247–263 | doi = 10.1007/BF02381613 }}</ref> <ref name = "Berman 1992">{{cite journal | last1 = Berman | first1 = C | year = 1992 | title = Immature siblings and mother-infant relationships among free-ranging rhesus monkeys on Cayo Santiago | url = | journal = Animal Behaviour | volume = 44 | issue = | pages = 247–258 | doi=10.1016/0003-3472(92)90031-4}}</ref> ઉત્તર ભારતમાં મળતાં હનુમાન કદનાં વાંદરા કરતાં આ વાંદરાનું કદ નાનું હોય છે અને રંગ ભૂખરો લાલ હોય છે. તેનાં મુખનો રંગ લાલ હોય છે, જ્યારે પૂંછડીનો રંગ નારંગી હોય છે. પાછળ તરફ વળેલા કપાળ પરના વાળ વચ્ચે પાંથી જોવા મળે છે. આ માકડાની પૂંઠની નીચેનો ભાગ પણ લાલ કે નારંગી રંગનો હોય છે. તેની પૂંછડી ટૂંકી હોય છે, જે મોટા ભાગે ઊભી જ રાખતા હોય છે. તેઓની ચામડી લાલ પડતાં કથ્થાઈ રંગની હોય છે. તેઓ પાણીમાં ખુબ જ ઉત્તમપણે તરી શકે છે.
[[File:Rhesus macaque 0001 02.png|thumb|રીસસ મકાક, નર માકડું]]
== આહાર ==
આ માકડાઓ મિશ્રાહારી હોય છે. તેઓ ફળ-[[ફૂલ]] કે પાંદડાં સિવાય જીવડાં, ઈયળો અને કરોળિયાનો પણ આહાર કરે છે. તેઓ અત્યંત ઝડપથી ભોજન કરી શકે છે. આવશ્યકતા જણાતાં તેઓ તેમનાં મુખમાં કોથળી જેવી એક વિશેષ જગ્યામાં પોતાના આહારને સંગ્રહી પણ શકે છે.
== સ્થાન ==
[[File:Macaque India 4.jpg|thumb|[[દિલ્લી]]નાં [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] પર માકડાં]]
માકડાઓ મુખ્યતયા ડુંગરાળ વિસ્તારોમાં વધું જોવા મળે છે. [[ડાંગ જિલ્લો|ડાંગ]], શૂલપાણેશ્વર, [[વાંસદા|વાંસાદ]], [[રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય|રતનમહાલ]] ઇત્યાદિ દક્ષિણ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તેઓ અમુકવાર [[મનુષ્ય]] વિસ્તારમાં જોવા મળે છે. સમૂહમાં રહેતા આ માકડા પ્રગાઢ વન્યપ્રદેશોમાં નિવાસ કરતાં નથી. વનની સમીપ સ્થિત ખુલ્લા વિસ્તારો અને માનવ વસ્તીની નજીક રહેવું તેમને ગમે છે. મદારીઓ પહેલાં આ માકડાઓનાં ખેલ નગરોમાં કરતાં. પરંતુ તે ખેલ પર સરકારી પ્રતિબંધ હોવાથી હવે એ માકડા સરળતાથી નગરોમાં દેખાતાં નથી. કેટલાક ધાર્મિક સ્થળોની આર-પાસ શ્રુદ્ધાળુઓ દ્વારા અપાતા ખાદ્યપદાર્થોને કારણે એવાં વિસ્તારોમાં માકડાની વસ્તીમાં વધારો જોવા મળે છે. અતઃ માનવથી તેમનો ભય દૂર પણ થયો છે. અતઃ ક્યારેક તો હિંમતપૂર્વક હાથમાંથી ચીજ-વસ્તુઓ ઝૂંટવી પણ જતાં તેઓ ભય ખાતાં નથી.
== વર્તણૂક ==
આ વાંદરૂં ટોળામાં રહે છે,જેમાં સૌથી મોટો નર વાંદરો સરદાર તરીકે રહે છે. નર માકડાઓની વચ્ચે નેતૃત્વ માટે વારંવાર લડાઈઓ થતી રહે છે. સંઘર્ષમાં વિજયી નર નેતૃત્વા કરતો હોય છે. તે નેતૃત્વ કરનાર નરને અંગ્રજી માં 'આલ્ફા' કહેવાય છે.<ref name="Southwick 1965">Southwick, C., Beg, M., and R. Siddiqi (1965) "Rhesus Monkeys in North India." Primate Behavior: Field Studies of monkeys and apes. DeVore, I. San Francisco: Holt, Rinehart and Winston</ref> સમૂહમાં અન્ય નરનાં બચ્ચા હોય તો તેમને નવો પ્રભુત્વ ધરાવતો નર મારી પણ નાંખે છે. ટોળકીની બધી માદાઓ ઉપર આ નર સ્વાભાવિક પ્રભુત્વ ધરાવતો હોય છે. જંગલ કાંઠે તથા માનવવસ્તી નજીક ખોરાકની શોધમાં ફરે છે. ક્યારેક હનુમાન વાંદરા સાથે ટોળામાં પણ જોવા મળે છે. આ પ્રાણી તરવામાં પાવરધું હોય છે. પરસ્પર સંદેશાવ્યવહાર માટે ભિન્ન ભિન્ન ધ્વનિઓ નીકાળી એક બીજા સાથે સંપર્ક કરે છે. મોઢા, હાથપગ તથા શરીરનાં હલનચલન દ્વારા પણ તેઓ સંદેશા મોકલતા હોય છે.<ref name="Maestripieri 1999" >Maestripieri D. (1999) "Primate social organization, gestural repertoire size, and communication dynamics: a comparative study of macaque s". In: King BJ, editor. ''The origins of language: what nonhuman primates can tell us''. Santa Fe (NM): School American Research Pr. p 55-77.</ref>
== વિશેષ ==
જૈવિક સંશોધનોમાં માકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક સંશોધન અનુસાર માનવ અને માકડાનાં નવ્વાણું ટકા જીન્સ મળતાં આવે છે. લોહીની ઓળખમાં આર. એચ. ફેક્ટર હોય છે, આ તારણ માકડા પર કરેલા સંશોધન પરથી સિદ્ધ થયું હતું. આજ આર. એચ. ફેક્ટર દ્વારા લોહીનાં ગ્રુપની જાણ થાય છે.
== આ પણ જુઓ ==
* [[વાંદરો]]
* [[વાંદરું]]
* [[હનુમાન]]
* [[પ્રાણી]]
== બાહ્ય કડીઓ ==
{{commons|Macaca mulatta}}
{{wikispecies|Macaca mulatta}}
# [http://animaldiversity.org/accounts/Macaca_mulatta/ માકડાનાં ચિત્રો અને ચલચિત્ર]
# [https://scholar.google.co.in/scholar?q=Macaca+Mulatta+research+paper&hl=en&as_sdt=0&as_vis=1&oi=scholart&sa=X&ved=0ahUKEwiMzfS6joLPAhWMLI8KHSo0DjwQgQMIGTAA માકડા પરનાં સંશોધનો]
# [https://www.genome.gov/pages/research/sequencing/seqproposals/rhesusmacaqueseq021203.pdf માકડું, માહિતીપત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20170126082256/https://www.genome.gov/pages/research/sequencing/seqproposals/rhesusmacaqueseq021203.pdf |date=2017-01-26 }}
# [http://www.euprimvets.eu/uploads/publications/public/biologic%20data%20rhesus,%20fascicularis,%20saimiris.pdf માકડું,રંગસુત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20160525221945/http://euprimvets.eu/uploads/publications/public/biologic%20data%20rhesus,%20fascicularis,%20saimiris.pdf |date=2016-05-25 }}
== સંદર્ભ ==
* {{cite book|title="ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ"|publisher=વન વિભાગ ગુજરાત|page=૨}}
{{reflist}}
cj7nu7ppla2l7orvm47jks1hsxo2v95
901160
901159
2026-05-25T08:18:46Z
Suyash.dwivedi
31081
/* સ્થાન */ ; સંદર્ભ ઉમેર્યો
901160
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ
|પ્રાણી = માકડું
|ફોટો =Macaca mulatta in Guiyang.jpg
|ફોટોસાઇઝ = 200px
|ફોટોનોંધ = માકડું
|સ્થાનિક નામ = માંકડુ, લાલમોઢાં વાળો વાંદરો, મર્કટ
|અંગ્રેજી નામ = RHESUS MACAQUE
|વૈજ્ઞાનિક નામ = Macaca mulatta
|આયુષ્ય = ૨૫ વર્ષ
|લંબાઇ =
|ઉંચાઇ = ૬૦ સેમી (બેઠેલ સ્થિતિમાં)
|વજન = ૭ થી ૧૦ કિલો
|સંવનનકાળ = વર્ષના કોઇપણ સમયે,પણ ખાસ કરીને [[માર્ચ]] થી [[જૂન]]
|ગર્ભકાળ = ૬ માસ, [[ઓક્ટોબર]]-[[ડિસેમ્બર]] વચ્ચે બચ્ચા આપે છે.
|પુખ્તતા =
|દેખાવ = [[વાંદરું|વાંદરા]] કરતાં નાનું કદ,ભુખરા લાલ રંગનું શરીર,લાલ મોઢું અને નાની પુંછડી,પુંછડીની નીચેનો તથા પુંઠનો ભાગ નારંગી લાલ રંગનો.
|ખોરાક = મીશ્રાહારી,ફળ-ફૂલ,પાન ઉપરાંત જીવડા,ઇયળ,કરોળીયા ખાય છે.
|વ્યાપ = [[ડાંગ જિલ્લો|ડાંગ]], [[શૂલપાણેશ્વર]], [[વાંસદા]], રતનમહેલ તથા દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં
|રહેણાંક = જંગલોમાં તથા માનવવસ્તી નજીક
|ઉપસ્થિતિ ના ચિન્હો = હગાર, અર્ધખાધેલા પાન-ફળ, અવાજ, પગના નિશાન તથા કુદવાનો અવાજ.
|ગુજરાતમાં વસ્તી =
|નોંધ =
}}
[[ચિત્ર:Rhesus macaque swimming at Galtaj.jpg|alt=|thumb|પાણીમાં તરતું માકડાનું બચ્ચું]]
'''માકડું''' ({{lang-hi|मर्कट}}, {{lang-en|RHESUS MACAQUE}}, {{lang-sa|मर्कटः}}) એક પ્રકારનું વાંદરું છે. આ લાલ મોઢાવાળો વાંદરો અધિકતર મર્કટ નામે પણ પ્રસિદ્ધ છે. માનવવસ્તીથી દૂર રહેનાર આ વાંદરો કોઈક વાર માનવવસ્તીની આસપાસ પણ જોવા મળતો હોય છે.<ref>{{cite journal |assessors=Timmins, R. J., Richardson, M., Chhangani, A., Yongcheng, L. |year=2008 |id=12554 |taxon=Macaca mulatta |version=2010.4 |access-date=5 January 2016}}</ref> આ માકડાનાં રૂધિરમાં 'રિસસ' નામનું એક રોગપ્રતિકારક દ્રવ્ય (એન્ટિજન) વહેતું હોય છે. આ દ્રવ્ય પરથી તેનુ 'રિસસ મેકક' એવું અંગ્રેજી નામ પડ્યું છે. પ્રાકૃતિક અવસ્થામાં એનું ૪-૧૫ વર્ષનું આયુષ્ય હોય છે. જ્યારે બંધનાવસ્થામાં અનુમાનિત ૨૫ વર્ષ તે જીવી શકે છે. આ માકડા એ વિશ્વભરનાં તમામ 'પ્રાઇમેટ્સ્'માં સૌપ્રથમ રોકેટ દ્વારા અવકાશયાત્રા કરી છે.<ref>[http://www.kansas.com/2010/03/22/1236075/kansan-among-first-to-go-to-space.html "Kansan among first to go to space"] {{Webarchive|url=https://web.archive.org/web/20131015203456/http://www.kansas.com/2010/03/22/1236075/kansan-among-first-to-go-to-space.html |date=2013-10-15 }}, ''Wichita Eagle and Kansas.com'', March 22, 2010.</ref>
== શરીર ==
[[File:Rhesus Macaque (Macaca mulatta) in Kinnarsani WS, AP W IMG 5792.jpg|thumb|આંધ્રપ્રદેશીય માકડું]]
માકડાની ઊંચાઈ સામાન્યપણે ૫૦ થી ૬૦ સેન્ટિમીટરની હોય છે. નર માદા કરતાં બમણાં મોટા હોય છે, એ આ માકડા પ્રજાતિની વિશિષ્ટતા છે. ૨૦થી ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવતાં આ માકંડા વર્ષમાં બે વખત બચ્ચાંને જન્મ આપે છે. તેઓનાં પ્રજનનનો સમયગાળો સામાન્યપણે અનિશ્ચિત હોય છે, પરંતુ એ સમયગાળો માર્ચ અને જૂનની વચ્ચે ગણવામાં આવે છે. <ref name="Bercovitch 1997">{{cite journal | author = Bercovitch F | year = 1997 | title = Reproductive Strategies of Rhesus Macaques | url = | journal = Primates | volume = 38 | issue = 3| pages = 247–263 | doi = 10.1007/BF02381613 }}</ref> <ref name = "Berman 1992">{{cite journal | last1 = Berman | first1 = C | year = 1992 | title = Immature siblings and mother-infant relationships among free-ranging rhesus monkeys on Cayo Santiago | url = | journal = Animal Behaviour | volume = 44 | issue = | pages = 247–258 | doi=10.1016/0003-3472(92)90031-4}}</ref> ઉત્તર ભારતમાં મળતાં હનુમાન કદનાં વાંદરા કરતાં આ વાંદરાનું કદ નાનું હોય છે અને રંગ ભૂખરો લાલ હોય છે. તેનાં મુખનો રંગ લાલ હોય છે, જ્યારે પૂંછડીનો રંગ નારંગી હોય છે. પાછળ તરફ વળેલા કપાળ પરના વાળ વચ્ચે પાંથી જોવા મળે છે. આ માકડાની પૂંઠની નીચેનો ભાગ પણ લાલ કે નારંગી રંગનો હોય છે. તેની પૂંછડી ટૂંકી હોય છે, જે મોટા ભાગે ઊભી જ રાખતા હોય છે. તેઓની ચામડી લાલ પડતાં કથ્થાઈ રંગની હોય છે. તેઓ પાણીમાં ખુબ જ ઉત્તમપણે તરી શકે છે.
[[File:Rhesus macaque 0001 02.png|thumb|રીસસ મકાક, નર માકડું]]
== આહાર ==
આ માકડાઓ મિશ્રાહારી હોય છે. તેઓ ફળ-[[ફૂલ]] કે પાંદડાં સિવાય જીવડાં, ઈયળો અને કરોળિયાનો પણ આહાર કરે છે. તેઓ અત્યંત ઝડપથી ભોજન કરી શકે છે. આવશ્યકતા જણાતાં તેઓ તેમનાં મુખમાં કોથળી જેવી એક વિશેષ જગ્યામાં પોતાના આહારને સંગ્રહી પણ શકે છે.
== સ્થાન ==
[[File:Macaque India 4.jpg|thumb|[[દિલ્લી]]નાં [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] પર માકડાં]]
માકડાઓ મુખ્યતયા ડુંગરાળ વિસ્તારોમાં વધું જોવા મળે છે. [[ડાંગ જિલ્લો|ડાંગ]], શૂલપાણેશ્વર, [[વાંસદા|વાંસાદ]], [[રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય|રતનમહાલ]] ઇત્યાદિ દક્ષિણ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તેઓ અમુકવાર [[મનુષ્ય]] વિસ્તારમાં જોવા મળે છે. સમૂહમાં રહેતા આ માકડા પ્રગાઢ વન્યપ્રદેશોમાં નિવાસ કરતાં નથી. વનની સમીપ સ્થિત ખુલ્લા વિસ્તારો અને માનવ વસ્તીની નજીક રહેવું તેમને ગમે છે. મદારીઓ પહેલાં આ માકડાઓનાં ખેલ નગરોમાં કરતાં. પરંતુ તે ખેલ પર સરકારી પ્રતિબંધ હોવાથી હવે એ માકડા સરળતાથી નગરોમાં દેખાતાં નથી. કેટલાક ધાર્મિક સ્થળોની આર-પાસ શ્રુદ્ધાળુઓ દ્વારા અપાતા ખાદ્યપદાર્થોને કારણે એવાં વિસ્તારોમાં માકડાની વસ્તીમાં વધારો જોવા મળે છે. અતઃ માનવથી તેમનો ભય દૂર પણ થયો છે. અતઃ ક્યારેક તો હિંમતપૂર્વક હાથમાંથી ચીજ-વસ્તુઓ ઝૂંટવી પણ જતાં તેઓ ભય ખાતાં નથી.નેપાળ સરકારે લાલ વાંદરાને ખેતી માટે હાનિકારક જંગલી પ્રાણી જાહેર કર્યો છે<ref name="m543">{{cite web | title=रातो बाँदर कृषि हानिकारक वन्यजन्तुको सूचीमा | website=Himalaya Times | date=25 May 2026 | url=https://ehimalayatimes.com/2026/02/421306/ | ref={{sfnref|Himalaya Times|2026}} | access-date=25 May 2026}}</div></ref>
== વર્તણૂક ==
આ વાંદરૂં ટોળામાં રહે છે,જેમાં સૌથી મોટો નર વાંદરો સરદાર તરીકે રહે છે. નર માકડાઓની વચ્ચે નેતૃત્વ માટે વારંવાર લડાઈઓ થતી રહે છે. સંઘર્ષમાં વિજયી નર નેતૃત્વા કરતો હોય છે. તે નેતૃત્વ કરનાર નરને અંગ્રજી માં 'આલ્ફા' કહેવાય છે.<ref name="Southwick 1965">Southwick, C., Beg, M., and R. Siddiqi (1965) "Rhesus Monkeys in North India." Primate Behavior: Field Studies of monkeys and apes. DeVore, I. San Francisco: Holt, Rinehart and Winston</ref> સમૂહમાં અન્ય નરનાં બચ્ચા હોય તો તેમને નવો પ્રભુત્વ ધરાવતો નર મારી પણ નાંખે છે. ટોળકીની બધી માદાઓ ઉપર આ નર સ્વાભાવિક પ્રભુત્વ ધરાવતો હોય છે. જંગલ કાંઠે તથા માનવવસ્તી નજીક ખોરાકની શોધમાં ફરે છે. ક્યારેક હનુમાન વાંદરા સાથે ટોળામાં પણ જોવા મળે છે. આ પ્રાણી તરવામાં પાવરધું હોય છે. પરસ્પર સંદેશાવ્યવહાર માટે ભિન્ન ભિન્ન ધ્વનિઓ નીકાળી એક બીજા સાથે સંપર્ક કરે છે. મોઢા, હાથપગ તથા શરીરનાં હલનચલન દ્વારા પણ તેઓ સંદેશા મોકલતા હોય છે.<ref name="Maestripieri 1999" >Maestripieri D. (1999) "Primate social organization, gestural repertoire size, and communication dynamics: a comparative study of macaque s". In: King BJ, editor. ''The origins of language: what nonhuman primates can tell us''. Santa Fe (NM): School American Research Pr. p 55-77.</ref>
== વિશેષ ==
જૈવિક સંશોધનોમાં માકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક સંશોધન અનુસાર માનવ અને માકડાનાં નવ્વાણું ટકા જીન્સ મળતાં આવે છે. લોહીની ઓળખમાં આર. એચ. ફેક્ટર હોય છે, આ તારણ માકડા પર કરેલા સંશોધન પરથી સિદ્ધ થયું હતું. આજ આર. એચ. ફેક્ટર દ્વારા લોહીનાં ગ્રુપની જાણ થાય છે.
== આ પણ જુઓ ==
* [[વાંદરો]]
* [[વાંદરું]]
* [[હનુમાન]]
* [[પ્રાણી]]
== બાહ્ય કડીઓ ==
{{commons|Macaca mulatta}}
{{wikispecies|Macaca mulatta}}
# [http://animaldiversity.org/accounts/Macaca_mulatta/ માકડાનાં ચિત્રો અને ચલચિત્ર]
# [https://scholar.google.co.in/scholar?q=Macaca+Mulatta+research+paper&hl=en&as_sdt=0&as_vis=1&oi=scholart&sa=X&ved=0ahUKEwiMzfS6joLPAhWMLI8KHSo0DjwQgQMIGTAA માકડા પરનાં સંશોધનો]
# [https://www.genome.gov/pages/research/sequencing/seqproposals/rhesusmacaqueseq021203.pdf માકડું, માહિતીપત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20170126082256/https://www.genome.gov/pages/research/sequencing/seqproposals/rhesusmacaqueseq021203.pdf |date=2017-01-26 }}
# [http://www.euprimvets.eu/uploads/publications/public/biologic%20data%20rhesus,%20fascicularis,%20saimiris.pdf માકડું,રંગસુત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20160525221945/http://euprimvets.eu/uploads/publications/public/biologic%20data%20rhesus,%20fascicularis,%20saimiris.pdf |date=2016-05-25 }}
== સંદર્ભ ==
* {{cite book|title="ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ"|publisher=વન વિભાગ ગુજરાત|page=૨}}
{{reflist}}
tn2urv6sj83fs699o9fk9ogznuvia7g
જ્યોતિષવિદ્યા
0
22093
901158
901117
2026-05-25T06:35:58Z
Golurambabu
87374
901158
wikitext
text/x-wiki
[[ચિત્ર:Universum.jpg|right|thumb|સમાનાર્થી ફ્લેમેરિયોન વુડકટનો હસ્ત રંગવાળો ભાગ (1888).]]
'''જ્યોતિષવિદ્યા''' એ [[વ્યવસ્થા]]ઓ, [[પરંપરા]]ઓ, અને [[માન્યતા]]ઓનું જૂથ છે, જે ઠરાવે છે કે [[આકાશી પદાર્થો]]ની સંરચનાની સંબંધિત સ્થિતિ અને સંબંધિત વિગતો વ્યક્તિત્વ, માનવ બાબતો અને અન્ય પાર્થિવ બાબતોની માહિતી પૂરી પાડી શકે છે. જ્યોતિષવિદ્યાના અભ્યાસુઓને [[જ્યોતિષ]] કહેવાય છે.
જ્યોતિષીઓ માને છે કે આકાશી પદાર્થોની હિલચાલ અને સ્થિતિઓ [[પૃથ્વી]] પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે અથવા તો માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. <ref>{{cite encyclopedia | last= Pingree | first= David | authorlink= David Pingree | editor= Philip P. Wiener | encyclopedia= The Dictionary of the History of Ideas | title= Astrology | url= http://xtf.lib.virginia.edu/xtf/view?docId=DicHist/uvaBook/tei/DicHist1.xml;chunk.id=dv1-20 | access-date= 2009-12-02 | year= 1973 | publisher= Scribner | volume= 1 | location= New York | isbn= 0684132931 }}{{Dead link|date=મે 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષવિદ્યાને એક [[સંકેતાત્મક ભાષા]],<ref>{{cite book| title=Combination of Stellar Influences | author= Reinhold Ebertin | isbn=978-0866900874| year=1994| publisher=American Federation of Astrologers| location=Tempe, Ariz.}}</ref><ref>{{cite web| title=Astrology FAQ, Basics for Beginners and Students of Astrology| author=Michael Star| url=http://home.istar.ca/~starman/astrofaq.shtml| access-date=2006-07-17}}</ref><ref name="Oken">{{cite book| title=Alan Oken’s As Above So Below | author=Alan Oken | isbn=978-0553027761}}</ref> [[કલા]]ના સ્વરૂપ અથવા [[અનુમાન]]ના સ્વરૂપ તરીકે ઓળખાવે છે. <ref>{{cite web| title=Merriam-Webster Online Dictionary| publisher=Meriam-Webster| url=http://www.m-w.com/dictionary/astrology| access-date=2006-07-19}}</ref><ref>{{cite web | title="astrology" Encyclopædia Britannica. 2006 | publisher=Britannica Concise Encyclopedia | url=http://concise.britannica.com/ebc/article-9356010/astrology | access-date=2006-07-17 | archive-date=2007-12-12 | archive-url=https://web.archive.org/web/20071212005911/http://concise.britannica.com/ebc/article-9356010/astrology | url-status=dead }}</ref> વ્યાખ્યાઓમાં તફાવત હોવા છતા જ્યોતિષવિદ્યામાં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણી ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. [[વૈજ્ઞાનિકો]] જ્યોતિષવિદ્યાને [[ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન]] અથવા [[અંધશ્રદ્ધા]] તરીકે ગણે છે. <ref name="asotp">{{cite web | title=Activities With Astrology | publisher=Astronomical society of the Pacific | url=http://www.astrosociety.org/education/astro/act3/astrology3.html#defense}}</ref><ref name="fisa">{{cite web | title=Objections to Astrology and the Strange Case of Astrology|url=http://fisa.altervista.org/list_of_186.html}}</ref><ref>[http://www.rudolfhsmit.nl/u-case2.htm "જ્યોતિષવિદ્યા તરફેનો અને વિરુદ્ધનો કેસ: બૂમો પાડીને મિશ્રણ કરવાનો અંત."] {{Webarchive|url=https://web.archive.org/web/20060501222446/http://www.rudolfhsmit.nl/u-case2.htm |date=2006-05-01 }} 2009-9-12ના રોજ સુધારેલ.</ref><ref>જેનિફર વેઇગાસ. [http://www.abc.net.au/science/news/stories/s1623400.htm "વૈજ્ઞાનિકોએ જ્યોતિષવિદ્યા પર ઠંડુ પાણી રેડે છે."] 2009-9-12ના રોજ સુધારેલું.</ref>
અસંખ્ય પરંપરાઓ અને પદ્ધતિઓ કે જે જ્યોતિષીય ખ્યાલ અપનાવે છે તેનો ઉદભવ [[3જી સહસ્ત્રાબ્દી]]ના પ્રારંભમાં અનુભવાયો હતો. જ્યોતિષવિદ્યાએ સંસ્કૃતિને આકાર આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, અગાઉની [[ખગોળશાસ્ત્ર]], [[વેદો]],<ref name="vlaims">{{cite web | author=David Frawley | title=The Vedic Literature of Ancient India and Its Many Secrets | access-date=April 13, 2009 |url=http://www.grahamhancock.com/forum/FrawleyD1.php?p=1}}{{Verify credibility|date=January 2010}}</ref> અને વિવિધ પ્રણાલિઓ ઇતિહાસમાં જોવા મળે છે. હકીકતમાં, [[જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્ર]]માં ઘણી અનુમાનીત જાણકારીની ઇચ્છા ખગોળવિદ્યાને લગતા નિરીક્ષણો માટે અનેક પ્રેરણારૂપ પરિબળોમાંના એ હતા. 18મી સદી સુધીમાં [[પુનરુજ્જીવન]]નો ઉદ્ધાર થયો તે પછીના ગાળા બાદ ખગોળશાસ્ત્ર જ્યોતિષવિદ્યાથી અલગ પડવાનો પ્રારંભ થયો હતો. આખરે, ખગોળશાસ્ત્ર પોતાની રીતે જ્યોતિષવિદ્યાની પાર્થિવ અસરોની પરવાહ કર્યા વિના જ્યોતિષીય ઉદ્દેશો અને અસાધારણતાના [[પ્રયોગમૂલક]] અભ્યાસ તરીકે અલગ પ્રસ્થાપિત થયું હતું.
"[[wiktionary:astrology|એસ્ટ્રોલોજી]]" શબ્દ લેટિન શબ્દ ''[[wiktionary:astrologia|એસ્ટ્રોલોજિયા]]'' ("એસ્ટ્રોનોમિ"), પરથી આવ્યો છે <ref name="OED">''[http://www.etymonline.com/index.php?term=astrology જ્યોતિષવિદ્યા]'' . [[ઓનલાઇન એટિમોલોજી શબ્દકોષ]].
2001). 24 નવે. 2009ના રોજ સુધારેલ.</ref> જે [[ગ્રીક]] નામ {{lang|grc|[[wiktionary:αστρολογία|αστρολογία]]}} પરથી લેવામાં આવ્યો હતો : {{lang|grc|[[wiktionary:ἄστρον|ἄστρον]]}}, ''એસ્ટ્રોન'' ("નક્ષત્ર" અથવા "તારો") અને {{lang|grc|[[wiktionary:-λογία|-λογία]]}}, ''-લોગીયા'' ("નો અભ્યાસ").
== મૂળ માન્યતાઓ ==
પ્રાચીન વિશ્વમાં જ્યોતિષવિદ્યાની મૂળ માન્યતાઓ અસ્તિત્વમાં હતી અને તેનો સાર [[હર્મેટિક]] સિદ્ધાંતમાં આપેલો છે કે, "ઉપર મુજબ, તેવું જ નીચે પ્રમાણે". [[ટાયકો બ્રાહ]] જ્યોતિષવિદ્યામાં તેમના અભ્યાસોને સંક્ષિપ્ત કરવામાં સમાન શબ્દપ્રયોગોનો ઉપયોગ કરતા હતા: ''સસ્પીસિએન્ડો ડેસ્પીસિયો'' , "ઉપર જોવાથી હું નીચેનું જોવું છું". <ref>{{cite web| title=Tycho Brahe and Astrology| author=Adam Mosley| url=http://www.hps.cam.ac.uk/starry/tychoastrol.html| access-date=2007-06-19| archive-date=2011-12-08| archive-url=https://web.archive.org/web/20111208234739/http://www.hps.cam.ac.uk/starry/tychoastrol.html| url-status=dead}}</ref>સ્વર્ગમાં જે ઘટના ઘટે છે તે પૃથ્વી પરનું પ્રતિબિંબ હોય છે તેવો સિદ્ધાંત હોવા છતાં તે વિશ્વમાં જ્યોતિષવિદ્યાની પરંપરાઓમાં એક સમયે થઇ હતી, પશ્ચિમમાં ઐતિહાસિક રીતે જ જ્યોતિષીઓમાં જ્યોતિષવિદ્યાની પાછળની કાર્યપદ્ધતિના પ્રકાર અંગે ચર્ચા થઇ હતી. આકાશી સંચરચના ઘટનાઓના ફક્ત સંકેતો અથવા ભવિષ્યનું સુચક ચિહ્ન છે અથવા તો કેટલાક પરિબળો અથવા પદ્ધતિ દ્વારાનું ખરેખર કારણ છે કે કેમ તેનો ચર્ચામાં સમાવેશ થતો હતો. {{Citation needed|date=February 2007}}
[[આઇઝેક ન્યૂટન]]ની [[ગુરુત્વાકર્ષણ]]ના સનાતન સિદ્ધાંતના વિકાસ દ્વારા સૌપ્રથમ [[આકાશી પદ્ધતિ]] અને પાર્થિવ [[લાક્ષણિકતા]] વચ્ચેના જોડાણની શોધ કરવામાં આવી હોવા છતાં, આકાશી પદાર્થોની ગુરુત્વાકર્ષણની અસરો કે જે જ્યોતિષીય સામાન્યકરણ માટે જવાબદાર છે તેને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આધાર આપવામાં આવ્યો નથી કે તેની મોટા ભાગના જ્યોતિષીઓ દ્વારા તરફેણ કરવામાં આવી નથી તેવો દાવો કરવામાં આવ્યો નથી.{{Citation needed|date=February 2007}}
મોટા ભાગની જ્યોતિષીય પરંપરાઓ સંબંધિત સ્થિતિઓ અને અન્ય વિવિધ વાસ્તવિક અથવા આકાશી સંરચના જેવા અર્થ પર અને સાંકેતિક અથવા ગણતરીપૂર્વકની આકાશી પદ્ધતિ જેમ કે જે સમયે અને સ્થળે ઘટનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેની પર આધારિત છે. તેમાં મોટે ભાગે [[જ્યોતિષીય ગ્રહો]], [[લઘુ ગ્રહ]], [[એસ્ટેરોઇડ]](મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચેના સંખ્યાબંધ નાના ગ્રહોમાંનો કોઇ એક ગ્રહ ; તારાના આકારનું), [[તારા]]ઓ, [[ચંદ્ર છેદબિંદુ]], [[અરેબિક વિસ્તારો]] અને [[કાલ્પનિક ગ્રહો]]નો સમાવેશ થાય છે. આ પ્રકારની સ્પષ્ટ સ્થિતિઓ માટે સંદર્ભની રચના [[ઉષ્ણકટિબંધીય]] અથવા [[સાઇડરિયલ]] (તારાનું (ની ગતિ) વડે મપાતું કે નકક્કી થતું) હાથ પર રહેલા 12 [[ચિહ્નો]]ની [[રાશિ]] દ્વારા નક્કી થાય છે અને અન્યમાં સ્થાનિક [[સરહદ]] ([[ચડતી]]-[[ઉતરતી]] ધરીઓ) અને[[મધ્યાકાશ]]-[[ઇમુમ કોએલી]] ધરીઓનો સમાવેશ થાય છે. આ બાદમાં (સ્થાનિક)રચના વધુમાં 12 [[જ્યોતષીય ગૃહો]]માં ફેરવાઇ ગઇ હતી. વધુમાં, [[જ્યોતિષીય તબક્કાઓ]]નો ઉપયોગ જન્માક્ષરમાં રહેલા વિવિધ આકાશી રચના અને ખૂણા વચ્ચે ભૌમિતિક/કોણીય સંબંધો નક્કી કરવા માટે થાય છે.
પશ્ચિમી પરંપરામાં અનુમાનીત જ્યોતિષવિદ્યામાં મુખ્ય બે પદ્ધતિઓ લાગુ પડે છે: [[જ્યોતિષીય સંક્રમણ]] અને [[જ્યોતિષીય પ્રગતિ]]. જ્યોતિષીય સંક્રમણ ગ્રહોની આગળ ધપતી ચાલ છે જેનું તેમની અગત્યતા પ્રમાણે અર્થઘટન થયેલું હોય છે કેમ કે તેઓ અવકાશ અને જન્માક્ષર વચ્ચે સંક્રમણ કરે છે. જ્યોતિષીય પ્રગતિમાં જન્માક્ષર નિશ્ચિત પદ્ધતિઓમાં આગળ ધપેલા હોય છે. વેદિક જ્યોતિષવિદ્યામાં, પ્રવાહનો નિષ્કર્ષ કાઢવા માટે ગ્રહોના ગાળા પર ધ્યાન કેન્દ્રિત હોય છે, જ્યારે સંક્રમણનો ઉપયોગ નોંધપાત્ર ઘટનાઓનો સમય નોંધવા માટે થાય છે. મોટા ભાગના પશ્ચિમી જ્યોતિષીઓ ખરખર ઘટનાની આગાહી કતા નથી, પરંતુ તેને બદલે સામાન્ય પ્રવાહો અન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તુલનાત્મક રીતે, વેદિક જ્યોતિષો પ્રવાહો અને ઘટના એમ બન્નેની આગાહી કરે છે. સંશયકારો એવી રીતે પ્રતિભાવ આપે છે કે આ પશ્ચિમી જ્યોતિષીઓની આ કવાયત તેમને ખાતરીવાળી આગાહી કરવાથી દૂર રાખવામાં સહાય કરે છે અને તેમના હેતુને અનુરૂપ અગત્યતાને લવાદી અને બિનસંબંધિત ઘટનાઓને સાથે જોડવાની ક્ષમતા પ્રદાન કરે છે. <ref>એબાઉટ ડોટ કોમ: [http://atheism.about.com/library/FAQs/skepticism/blfaq_astro_sci_pseudo.htm શું જ્યોતિષવિદ્યા ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન છે? ] {{Webarchive|url=https://web.archive.org/web/20111222131714/http://atheism.about.com/library/FAQs/skepticism/blfaq_astro_sci_pseudo.htm |date=2011-12-22 }}[http://atheism.about.com/library/FAQs/skepticism/blfaq_astro_sci_pseudo.htm જ્યોતિષવિદ્યાના પાયા અને પ્રકારની ચકાસણી ] {{Webarchive|url=https://web.archive.org/web/20111222131714/http://atheism.about.com/library/FAQs/skepticism/blfaq_astro_sci_pseudo.htm |date=2011-12-22 }}</ref>
ભૂતકાળમાં, જ્યોતિષીઓએ ઘણી વખત આકાશી પદાર્થોના નજીકથી નિરીક્ષણ પર અને તેમની હલચલના ચાર્ટીંગ પર વિશ્વાસ મૂક્યો છે. વર્તમાન જ્યોતિષીઓ [[ખગોળશાસ્ત્રી]] દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે છે જે જ્યોતિષીય કોષ્ટકો કે જેને [[પંચાગ]]<ref>{{Cite web |url=http://lexicon.zodiacnet.net/ephemeris.html |title=ગ્રહોની દૈનિક ગતિનો અભ્યાસી, રાશિચક્રમાળખું, શબ્દકોષ સાઇટ (ભાષા: ડેનિશ) |access-date=2010-03-09 |archive-date=2010-02-20 |archive-url=https://web.archive.org/web/20100220031506/http://lexicon.zodiacnet.net/ephemeris.html |url-status=dead }}</ref> કહેવાય છે તે જથ્થા પર પ્રસ્થાપિત હોય છે, તે સમય મારફતે આકાશી સંરચનાના બદલાતા રાશિચક્રની સ્થિતિ દર્શાવે છે.
== પરંપરાઓ ==
[[ચિત્ર:zodiac woodcut.png|thumb|right|રાશિ પ્રતિકો, 16મી સદીના યુરોપીયન વુડકટ]]
જ્યોતિષવિદ્યાની અસંખ્ય પરંપરાઓ છે, જેમાંની અમુક સંસ્કૃતિઓ વચ્ચે જ્યોતિષીય માન્યતાના પ્રસારણને કારણે સમાન લક્ષણો ધરાવે છે. અન્ય પરંપરાઓ એકલતામાં વિકસાવવામાં આવી હતી અને અલગ માન્યતાઓ ધરાવે છે, જો કે તેઓ પણ સમાન જ્યોતિષીય સ્ત્રોતો પરના ચિત્રના કારણે કેટલાક સમાન લક્ષણો ધરાવે છે.
વિિ=== પ્રવર્તમાન પરંપરાઓ ===
વર્તમાન જ્યોતિષીયો દ્વારા ઉપયોગમાં લેવાતી મુખ્ય પરંપરાઓ [[હિન્દુ જ્યોતિષવિદ્યા (Jyotiṣa)]], [[પશ્ચિમી જ્યોતિષવિદ્યા]] , અને [[ચાઇનીઝ જ્યોતિષવિદ્યા]] છે. વેદિક અને પશ્ચિમી જ્યોતિષવિદ્યા જ્યોતિષવિદ્યાની [[જન્માક્ષર આધારિત પદ્ધતિ]]ની જેમ સમાન વંશપરંપરા ધરાવે છે, એ બન્ને પરંપરાઓમાં જ્યોતિષીય ચાર્ટ અથવા [[જન્માક્ષર]] પર ભાર મૂકે છે, જે ઘટનાના સમયે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની સ્થિતિ પર ઘટના આધારિત માટે આકાશી ઘટનાઓનું નિરૂપણ છે. જોકે, વેદિક જ્યોતિષવિદ્યા [[સાઇડરિયલ અથવા નિશ્ચિત અથવા નક્ષત્ર રાશિ]]નો ઉપયોગ કરે છે, જે રાશિના ચિહ્નને તેમના મૂળભૂત [[નક્ષત્ર]] સાથે જોડે છે, જ્યારે પશ્ચિમી જ્યોતિષવિદ્યા [[ઉષ્ણકટીબંધીય અથવા મૌસમી રાશિ]]નો ઉપયોગ કરે છે. જેનું ચક્ર 25,686 વર્ષો જેટલું લાંબુ છે તેવા [[વિષુવકાળ અલનચલન]], જે દરમિયાન ધ્રુવના ખૂણાઓ વર્તુળોની રચના કરે છે તેના કારણે સદીઓ વીતતા પશ્ચિમી જ્યોતિષવિદ્યામાં 12 રાશિઓ તેમના મૂળ નક્ષત્રની જેમ આકાશનો સમાન ભાગ દર્શાવતા નથી. તેની અસરરૂપે, ચિહ્નો અને નક્ષત્ર વચ્ચેની કડી પશ્ચિમી જ્યોતિષવિદ્યા આશરે 222ની સદીમાં તૂટી ગઈ હતી, જ્યારે વેદિક જ્યોતિષવિદ્યામાં નક્ષત્રનું સૌથી વધુ અગત્યતા રહી છે. બે પરંપરાઓ વચ્ચેના તફાવતમાં અન્યોમાં 27 (અથવા 28) [[નક્ષત્ર]]ના અથવા ચંદ્ર જૂથનો સમાવેશ કરે છે, બન્ને 13 અને 1/3 ડિગ્રી પહોળા હોય છે, જેનો ભારતમાં [[વેદિક]]ના સમયથી ઉપયોગ કરવામાં આવે છે અને ગ્રહોના સમયગાળાની પદ્ધતિ [[દશાંશ]] તરીકે ઓળખાય છે.
ચાઇનીઝ જ્યોતિષવિદ્યામાં તદ્દન અલગ પ્રકારની પરંપરા વિકસી છે. પશ્ચિમી અને ભારતીય જ્યોતિષવિદ્યાની વિરુદ્ધમાં, બાર રાશિઓના ચિહ્નો આકાશને અલગ પાડતા નથી, પરંતુ આકાશી વિષુવવૃત્તને અલગ પાડે છે. ચીને એક પદ્ધતિ વિકસાવી હતી જેમાં, દરેક ચિહ્ન દિવસ પર આધિપત્ય ધરાવતા બાર બે કલાકમાંના એક જેવી અને 12 મહિનામાંથી એક જેવી સમાનતા ધરાવે છે. રાશિનું દરેક ચિહ્ન અલગ અલગ વર્ષ પર આધિપત્ય ધરાવે છે અને 60 (12x5)ની વર્ષિક સાયકલ આપવા માટે ચાઇનીઝ કોસ્મોલોજીના પાંચ તત્વો આધારિત પદ્ધતિ સાથે મિશ્રણ ધરાવે છે. શબ્દ ''ચાઇનીઝ જ્યોતિષવિદ્યા'' અહીં સરળતા માટે ઉપયોગમાં લેવાયો છે, પરંતુ સમાન પ્રકારની પરંપરાના ભાગ [[કોરીયા]], [[જાપાન]], [[વિયેતનામ]], [[થાઇલેન્ડ]] અને અન્ય એશિયન દેશોમાં અસ્તિત્વ ધરાવે છે તેવું પ્રસ્થાપિત કરવું જ જોઇએ. એવું દેખાય છે કે તે વધુ પ્રાચીન જ્યુપીટેરીયન જ્યોતિષવિદ્યાની પદ્ધતિનો અવશેષ છે, આ જ્યોતિષીય પદ્ધતિ મુખ્યત્વે ગુરુની હલચલ પર આધારિત છે, જે દરેક 11.89 વર્ષોએ સૂર્યને સ્પર્શે છે.
પશ્ચિમી જ્યોતિષવિદ્યા એ અગાઉની ભારતીય/વેદિક અને ઇજીપ્તીયન શાળાઓની જાણકારીનું પરિણામ છે (દરેકેને પોતાની રીતે વિકસાવવામાં આવી હતી અને પછીના બેબીલોનિયન પ્રભાવની અસરો દર્શાવતી નથી) તેને પ્રથમ પર્શીયા/બેબીલોનમાંથી પસાર થવામાં મિશ્રણ અને સરળીકરણ કરાયા છે અને બાદમાં ગ્રીસ અને યુરોપમાં પણ તેમજ કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયમા, આ પરંપરાઓ એક બીજાની તદ્દન નજીક આવી છે, ભારતીય અને ચાઇનીઝ જ્યોતિષવિદ્યા નોંધપા6 રીતે જ પશ્ચિમ સુધી પથરાયેલી છે, જ્યારે પશ્ચિમી જ્યોતિષવિદ્યાની આધુનિક કલ્પનાની સતર્કતા હજુ પણ ફક્ત એશિયા સુધી જ સીમીત છે અને તેને ઉપયોગી માનવામાં આવતી નથી. પશ્ચિમી દુનિયામાં જ્યોતિષવિદ્યા આધુનિક સમયમાં કેટલાકમાં વૈવિધ્યકૃત્ત છે. નવી હલચલો દેખાઇ છે કે જેણે વધુ અલગ પ્રકારના ખ્યાલો, જેમ કે મધ્યબિન્દુ પર ભારે ધ્યાન અથવા વધુ મનોવૈજ્ઞાનિક ખ્યાલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ તાજેતરની પરંપરાગત જ્યોતિષવિદ્યાને ધ્યાનમાં લીધી નથી. કેટલીક તાજેતરની પશ્ચિમી પ્રગતિઓમાં આધુનિક ઉષ્ણકટિબંધ અથવા સાઇડરિયલ જન્માક્ષર આધારિત જ્યોતિષશવિદ્યાનો સમાવેશ કરે છે, તેમાં નક્ષત્રો અને તારા અથવા પોઇન્ટ આધારિત જ્યોતિષવિદ્યા (મૂળભૂત ગ્રહ લક્ષણો, જેમ કે પેરિહિલીયન્સ (સૂર્યની કક્ષામાંનું નજીકમાં નજીકનું બિંદુ) અને એફેલિયોન્સ (સૂર્યની કક્ષામાંનું દૂરનું બિંદુ), અને મધ્ય બિંદુઓ કે કે પૃથ્વીના ગ્રહણ પ્લેનમાં ગ્રહોના ક્રાંતિકારી પ્લેનના વલણને કારણે પરિણમે છે); હિલીયસેન્ટ્રીક જ્યોતિષવિદ્યા, [[કોસ્મોબાયોલોજી]]; [[મનોવૈજ્ઞાનિક જ્યોતિષવિદ્યા]]; [[સૂર્ય ચિહ્નવાળી જ્યોતિષવિદ્યા]]; [[હમ્બર્ગ સ્કુલ ઓફ એસ્ટ્રોલોજી]]; અને [[યુરેનિયન જ્યોતિષવિદ્યા]], હંમ્બર્ગ સ્કુલના પેટાજૂથ છે.
=== ઐતિહાસિક પરંપરાઓ ===
તેના લાંબા ઇતિહાસ દરમિયાન, જ્યોતિષવિદ્યા ઘણા ધર્મોમાં અગત્યની બની ગઇ છે અને તેમા પ્રગતિ અને ફેરફારો ચાલુ છે. એવી કેટલીક જ્યોતીષીય પરંપરાઓ છે જે ઐતિહાસિક રીતે અગત્યની છે પરંતુ, મોટે ભાગે વપરાશમાંથી બહાર નીકળી ગઇ છે. જ્યોતિષીઓ હજુ પણ તેમાં રસ ધરાવે છે અને તેને અગત્યના સ્ત્રોત તરીકે ગણાવે છે. જ્યોતિષવિદ્યાની ઐતિહાસિક અગત્યતા ધરાવતી પરંપરાઓમાં [[આરબ અને પર્શીયન જ્યોતિષવિદ્યા]] (મધ્યયુગીન, પૂર્વ નજીક); [[બેબીલોનીયન જ્યોતિષવિદ્યા]] (પ્રાચીન, પૂર્વ નજીક); [[ઇજિપ્તીયન જ્યોતિષવિદ્યા]]; [[હેલ્લેન્સિસ્ટિક જ્યોતિષવિદ્યા]] (શિષ્ટ પુરાકાલ); અને [[મયાન જ્યોતિષવિદ્યા]]નો સમાવેશ થાય છે.
=== વિશેષ પરંપરાઓ ===
[[ચિત્ર:Alchemy-Digby-RareSecrets.png|thumb|right|17મી સદીની મધ્યયુગીન રસાયન વિજ્ઞાન વાંચન સામગ્રીમાંથી તારણ અને પ્રતિક - કેનેમ દિગબાય.]]
ઘણી રહસ્યમય અથવા વિશેષ પરંપરાઓ જ્યોતિષવિદ્યા સાથ જોડાણ ધરાવે છે. કેટલાક કિસ્સાઓમાં, જેમ કે [[કબ્બાલાહ]], આમાં જે હિસ્સેદારો જ્યોતિષવિદ્યાના તત્વોને તેની પોતાની પરંપરાઓમા ઢાળે છે તેનો સમાવેશ થાય છે. અન્ય કિસ્સાઓમાં, ઘણા જ્યોતિષીઓએ તેમની પોતાની જ્યોતિષવિદ્યાના પ્રયત્નમાં અન્ય પરંપરાઓને સામેલ કરી છે અને જ્યોતિષવિદ્યા તે પરંપરાઓમાં ભળી ગઇ છે. વિશેષ પરંપરાઓમાં, મર્યાદિત નહી પરંતુ નીચેનાનો સમાવેશ થાય છે, [[મધ્યયુગીન રસાયન વિજ્ઞાન]], [[ચિરોમેન્સી (સામુદ્રિક–હસ્તરેખા વિજ્ઞાન)]], [[કબ્બાલિસ્ટીક જ્યોતિષવિદ્યા]], [[તબીબ જ્યોતિષવિદ્યા]], [[અંકશાસ્ત્ર]], [[રસિક્રુસિયન]] અથવા "રોઝ ક્રોસ", અને [[ટેરોટ ડિવાઇનેશન]]નો સમાવેશ થાય છે.
ઐતિહાસિક રીતે, [[પશ્ચિમી દુનિયા]]માં મધ્યયુગીન રસાયણ વિજ્ઞાન ખાસ કરીને પરંપરાગત બેબીલોનીન ગ્રીક શૈલીની જ્યોતિષવિદ્યા સાથે જોડાયેલી અને ગૂંથાયેલી છે; અસંખ્ય રીતે તેઓ એક બીજા સાથે [[ગૂઢવિદ્યા]] અથવા ગુપ્ત જાણકારી માટે જોડાયેલાની જેમ બંધાયેલા છે. <ref>વિયોર, સેમેલ ઔન ''એસ્ટ્રોથિઉર્ગી'' , હર્મેટિક જ્યોતિષવિદ્યાનો એસોટેરિક (દીક્ષા દીધેલા લોકો જ સમજી શકે એવું) ગ્રંથ, પૃષ્ઠ 60-117, ગ્લોરીયન પબ્લીશીંગ 2006, ISBN 978-1-934206-06-5</ref> જ્યોતિષવિદ્યાએ ભૂતકાળથી આજ દિન સુધી મધ્યયુગીન રસાયણ વિજ્ઞાનના ચાર [[પ્રાચીન તત્વો]]ના ખ્યાલને ઉપયોગમાં લીધો છે. પરંપરાગત રીતે, પ્રાચીન સમયમાં જાણીતા સાત ગ્રહોમાંના દરેક સંકળાયેલા હતા, ની પર પ્રભુત્વ ધરાવતા હતા અને ચોક્કસ પ્રકારની ધાતુ ધરાવતા હતા. <ref>વિયોર, સેમેલ ઔન ''એસ્ટ્રોથિયુર્ગી'' , રાશિચક્ર કોર્સ , પૃષ્ઠ.3-58, ગ્લોરીયન પબ્લીશીંહ, 2006, ISBN 978-1-934206-06-5</ref>
== જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યા ==
''જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યા'' એ એવી પદ્ધતિ છે જે [[ભૂમધ્ય]] પ્રદેશ અને ખાસ કરીને [[હેલેન્સિસ્ટિક ઇજિપ્ત]]માં બીજી સદીના અંતમાં અથવા પહેલી સદીના પ્રારંભમાં વિકસી હોવાનો દાવો છે. <ref>ડેવિડ પિન્ગ્રી - ''એસ્ટ્રાલ ઓમેન્સથી જ્યોતિષવિદ્યા સુધી બેબીલોનથી બિકાનેર સુધી'' , રોમા: ઇસ્ટીટ્યુટો ઇટાલીયો પર એલ'આફ્રિકા એ એલ'ઓરિયેન્ટ, 1997. પાન. [26]</ref> જોકે, જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યાનો પ્રાચીન સમયથી જ ભારતમાં ઉપયોગ થતો આવ્યો છે અને [[વેદિક જ્યોતિષવિદ્યા]] એ વિશ્વમાં જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યાનું અસ્તિત્વ ધરાવતું જૂનામાં જૂનું સ્વરૂપ છે. <ref name="vlaims"/> આ પરંપરા જે તે સમયમાં ચોક્કસ ક્ષણો માટે સર્જવામાં આવેલા સ્વર્ગના અથવા જન્માક્ષરના બે દ્રષ્ટિકોણ વાળા ડાયાગ્રામને લાગે વળગે છે. નિયમો અને માર્ગદર્શિકાઓના ચોક્કસ જૂથને આધારે તે ક્ષણે આકાશી સંરચનાની ગોઠવણીમાં રહેલા મૂળ અર્થનું અર્થઘટન કરવા ત્યાર બાદ ડાયાગ્રામનો ઉપયોગ કરાયો હતો. જન્માક્ષરની ગણતરી સામાન્ય રીતે જે તે વ્યકિતના જન્મના સમય અથવા લગ્નજીવનના પ્રારંભ અથવા ઘટનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હતી, કારણ કે તે સમયે સ્વર્ગની ગોઠવણી પ્રશ્નમાં રહેલા વિષયના પ્રકારને નક્કી કરે છે તેવું માનવામાં આવતું હતું. અન્ય પરંપરાઓથી આ જ્યોતિષવિદ્યાના સ્વરૂપને અલગ પાડતું હોય તેવું લક્ષણ પૂર્વીય સરહદની ડિગ્રીની ગણતરી છે, જે [[ગ્રહણ]]ના અસ્તમાંથી નિરીક્ષણ હેઠળની ચોક્કસ ક્ષણોમાં ઉદભવે છે, નહી તો તેને ચડતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવી હોત. જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યા એ [[આફ્રિકા]], [[ભારત]], [[યુરોપ]] અને [[મધ્ય પૂર્વ]]માં જ્યોતિષવિદ્યાનું અત્યંત પ્રભાવશાળી અને પ્રસરેલુ સ્વરૂપ છે. મધ્યયુગ અને અત્યંત આધુનિક જ્યોતિષવિદ્યાની પશ્ચિમી પરંપરાઓ હેલેનીસ્ટિક મૂળ ધરાવે છે.
=== જન્માક્ષર ===
[[ચિત્ર:12 houses of heaven.jpg|left|thumb|18મી સદીની આઇસલેન્ડીક હસ્તપ્રત જે ગ્રહો અને રાશિઓ માટે જ્યોતિષીય ગૃહો અને પ્રતિકો દર્શાવે છે.]]
મધ્યથી જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યા અને તેની શાખાઓ જન્માક્ષર અથવા જ્યોતિષીય ચાર્ટની ગણતરી છે. આપેલા સમય અને સ્થળ અનુસાર પૃથ્વી પરના સ્થળ લાભથી સ્વર્ગમાં આકાશી સંરચનાની દેખીતી સ્થિતિ આ બે દ્રષ્ટિકોણીય ડાયાગ્રામેટિકની રજૂઆત દર્શાવે છે. જન્માક્ષરને પણ બાર અલર આકાશી [[ગૃહો]]માં વિભાજિત કરવામાં આવ્યા છે, જે જીવનના વિવિધ વિસ્તારોનું આધિપત્ય કરે છે. જન્માક્ષર તૈયાર કરવામાં જે ગણતરી કરવામાં આવે છે તેમાં [[અંકગણિત]] અને સરળ [[ભૂમિતિ]]નો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ખગોળીય કોષ્ટકોના આધારે ઇચ્છીત તારીખો અને સમય પર સ્વર્ગની સંરચનાનાની દેખીતી સ્થિતિ દર્શાવવામાં થાય છે. પ્રાચીન હેલેનીસ્ટિક જ્યોતિષવિદ્યામાં જન્માક્ષરના પ્રથમ આકાશી ગૃહોમાં ચડતી સીમા મુકરર કરવામાં આવી છે. ચડતી માટે ગ્રીકમાં શબ્દ ''હોરસ્કોપ્સ'' હતો, જેન પરથી ''હોરસ્કોપ'' મેળવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં, આ શબ્દનો એકંદર રીતે જ્યોતિષીય ચાર્ટનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થાય છે.
=== જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યાની શાખાઓ ===
જન્માક્ષર આધારિત જ્યોતિષવિદ્યાની પરંપરાઓને ચાર શાખાઓમાં વિભાજિત કરી શકાય જેનો દરેક ચોક્કસ વિષય અથવા હેતુ તરફ નિર્દેશ કરી શકાય. ઘણી વખત આ શાખાઓ તરકીબોના વિશિષ્ટ જૂથનો અથવા વિવિધ વિસ્તાર તરફ પદ્ધતિના અગત્યના સિદ્ધાંતના વિવિધ રીતોનો ઉપયોગ કરે છે. ઘણ અન્ય પેટાજૂથો અને જ્યોતિષવિદ્યાની રીતો આ ચાર મૂળ શાખાઓમાંથી લેવામાં આવી છે.
[[જ્યોતિષવિદ્યાનો ઉદભવ]] એ વ્યક્તિગત અને તેમના જીવનના અનુભવ વિશે માહિતી મેળવવા માટેનો વ્યક્તિના જન્મ ચાર્ટનો અભ્યાસ છે. [[કેટાર્કિક જ્યોતિષવિદ્યા]]માં [[ચુટણીત્વ]] અને ઘટના જ્યોતિષવિદ્યાનો સમાવેશ થાય છે. અગાઉના લોકો જ્યોતિષવિદ્યાનો સાહસ કે કારોબાર શરૂ કરવા માટે અત્યંત પવિત્ર ક્ષણ તે નક્કી કરવા માટે ઉપયોગ કરતા હતા અને બાદમાં ક્યા સમયે જે તે ઘટનાએ સ્થાન લીધું હતું તેના વિશે સમગ્ર વસ્તુ જાણવા માટે ઉપયોગ થતો હતો. [[હોરારી જ્યોતિષવિદ્યા]]નો ઉપયોગ જ્યોતિષ સામે રહેલા પ્રશ્નના ઉકેલ માટે જે તે ક્ષણના ચાર્ટના અભ્યાસ દ્વારા ચોક્કસ પ્રશ્નના જવાબ માટે કરવામાં આવતો હતો. [[મુન્ડેન અથવા વૈશ્વિક જ્યોતિષવિદ્યા]] એ વૈશ્વિક ઘટનાઓની જ્યોતિષવિદ્યાઓની રીત છે, જેમાં હવામાન, ભૂકંપ અને સમ્રાજ્યની ચડતી અને પડતી અથવા ધર્મોનો સમાવેશ થાય છે. તેમાં [[જ્યોતિષીય વય]], જેમ કે [[કુંભની વય]], મીનરાશિની વય અને તે રીતે આગળનો સમાવેશ થાય છે. દરેક વય લંબાઇમાં આશરે 2,150 વર્ષોની છે અને ઘણા લોકો મોટી ઐતિહાસિક વય તેમજ વિશ્વમાં પ્રવર્તમાન પ્રગતિઓની ગણના કરવા અને વર્ણવવા માટે આ મોટા પાયે વયનો ઉપયોગ કરે છે.
== ઇતિહાસ ==
[[ચિત્ર:Anatomical Man.jpg|thumb|right|ટ્રેસ રિચીસ હૈરસ ડુ ડુક ડી બેરીમાંથી 15મી સદીની નિશાનીઓ જે શરીરના કદ અને રાશિઓના પ્રતિકો વચ્ચે અંદાઝિત સહસંબંધ ધરાવે છે. ]]
મોટા ભાગના લોકો માને છે કે જ્યોતિષીય સિદ્ધાંતો અને પદ્ધતિઓમાંથી ઘણી ખરી [[એશિયા]], [[યુરોપ]] અને [[મધ્ય પૂર્વ]]માં બાદમાં વિકસી હશે તે પ્રાચીન [[બેબીલોનીયન્સ]]માં મળી આવી હતી અને તેમના આકાશી લક્ષણો આશરે બીજી સહસ્ત્રાબ્દીના મધ્યમાં એકત્ર થવાનો પ્રારંભ થયો હતો. <ref>[http://www.newadvent.org/cathen/02018e.htm ''નામાર બેલી'' (બેલનું પ્રકાશન), કોઇ એક એવી વ્યક્તિ દ્વારા વિચાર કરવામાં આવેલો-જેણે વેદિક દસ્તાવેજોની પ્રાચીનતાને સમર્થન આપ્યુ ન હતું- જે વિશ્વમાં સૌથી જૂનો જ્યોતિષીય દસ્તાવેજ બની રહેશે]</ref> તેઓ માનતા હતા કે આ આકાશી લક્ષણો બાદમાં સીધી રીતે કે આડકતરી રીતે બેબેલોનીયન્સ અને એસિરીયન્સ દ્વારા અન્ય વિસ્તારો જેમ કે [[ભારત]], [[મધ્ય પૂર્વ]], અને [[ગ્રીસ]]માં પ્રસર્યા હતા, જ્યાં તેઓ અગાઉથી જ અસ્તિત્વ ધરાવતા જ્યોતિષવિદ્યાના સ્થાનિક સ્વરૂપ સાથે ભળી ગયા હતા. <ref>[[એલેક્ઝાન્ડ્રા ડેવિડ નીલ]] ''તિબેટમાં જાદુ અને રહસ્ય '' , પૃષ્ઠ. 290, ડોવર પબ્લીકેશન્સ ઇન્ક. 1971 ISBN 0-486-22682-4; પ્રથમ ફ્રેન્ચ આવૃત્તિ. 1929</ref> આમ બેબીલોનીયન જ્યોતિષવિદ્યા ગ્રીસમાં પ્રાથમિક રીતે ચતુર્થ સદીના મધ્યમાં સ્થળાંતર થઇ હતી અને ત્યાર બાદ બીજી સદીના અંતમાં અથવા પહેલી સદીના પ્રારંભમાં [[એલેક્ઝા્ડ્રીયનના વિજય]] બાદઆ બેબીલોનીયન જ્યોતિષવિદ્યા [[જન્માક્ષરને લગતી જ્યોતિષવિદ્યા]]નું સર્જન કરવા માટે ડિકેનિક જ્યોતિષવિદ્યાની ઇજીપ્તીયન પરંપરા સાથે ભળી ગઇ હતી. જ્યોતિષવિદ્યાનું નવું સ્વરૂપ કે જે [[એલેક્ઝેન્ડ્રીયાના ઇજિપ્ત]]ના મૂળમાં હોવાનું દેખાય છે, તે યુરોપ, મધ્ય પૂર્વ અને ભારતમાં પ્રાચીનમાં વિશ્વમાં ફેલાયું હતું.
=== આધુનિક યુગ પહેલા ===
ખગોળશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યા વચ્ચેનો તફાવત સ્થળે સ્થળે અલગ અલગ પડે છે; તે મજબૂત રીતે પ્રાચીન ભારત, <ref>{{cite web | title= Ancient India's Contribution to Astronomy | url= http://mathemajik.googlepages.com/astronomy.htm | access-date= 2009-01-27 | archive-date= 2009-07-27 | archive-url= https://web.archive.org/web/20090727100809/http://mathemajik.googlepages.com/astronomy.htm | url-status= dead }}</ref> પ્રાચીન બેબીલોનીયા અને [[મધ્યયુગીન યુરોપ]] સાથે જોડાયેલા છે, પરંતુ [[હેલેનીસ્ટિક દુનિયા]]માં અલગ પડી ગયા હતા. [[જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્ર]] વચ્ચેનો પ્રથમ [[અર્થ નિર્ધારણ]] તફાવત 11મી સદીમાં [[પર્સીયન ખગોળશાસ્ત્રી]] [[અબુ રેહાન અલ બિરુની]]<ref>એસ. પાઇન્સ (સપ્ટેમ્બર 1964), "અલ બિરુનીના અનુસાર શબ્દ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યા વચ્ચેનું અર્થનિર્ધારણ", ''ઇસિસ'' '''55''' (3): 343-349</ref> દ્વારા આપવામાં આવ્યો હતો.
જ્યોતિષીય પ્રત્યનો દ્વારા મેળવેલી જ્યોતિષીય જાણકારીની પદ્ધતિ ઐતિહાસિક રીતે વિવિધ સંસ્કૃતિઓમાં વારંવાર ઉપયોગ કરાયો હતો, જેમાં [[પ્રાચીન ભારત]]થી લઇને જૂના [[માયા સિવીલાઇઝેશન]] અને મધ્યયુગીન યુરોપનો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક યોગદાનને કારણે જ્યોતિષવિદ્યાને અમુક પ્રવાહ જેમ કે [[મધ્ય યુગીન રસાયણ શાસ્ત્ર]]ની સાથે [[પ્રોટોસાયંસ]] પણ કહેવાય છે.
આધુનિક યુગ પહેલા જ્યોતિષવિદ્યા પણ ટીકામાંથી બહાર રહી ન હતી; તેને વારંવાર હેલેનીસ્ટિક સંશયકારો, ચર્ચ સત્તાવાળાઓ, અને મધ્યયુગીન [[મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓ]] જેમ કે [[અલ ફરાબી]] (અલફારાબિયસ), [[આઇબીએન અલ હેથામ]] (અલ્હાઝેન), [[અબુ રેહાન અલ બિરુની]], [[એવીસેન્ના]] અને [[એવેરોસ]] દ્વારા પડકારો ફેંકવામાં આવ્યા હતા. જ્યોતિષવિદ્યાને રદિયો આપવાના તેમના કારણો ઘણી વખત વૈજ્ઞાનિકો (જ્યોતિષીયો દ્વારા ઉપયોગમાં લેવાતી રીત [[પ્રયોગમૂલક]]ને બદલે [[કાલ્પનિક]] હોવાને કારણે) અને ધાર્મિકો (જૂના [[ઇસ્લામિક વિદ્વાનો]]ના કારણો સાથે સંઘર્ષ)એમ બન્ને માટે યોગ્ય હતા. <ref>{{Cite book |last=Saliba |first=George |authorlink=George Saliba |year=1994b |title=A History of Arabic Astronomy: Planetary Theories During the Golden Age of Islam |publisher=[[New York University Press]] |isbn=0814780237 |pages=60 & 67–69}}</ref> [[આઇબીએન ક્વાય્યીમ અલ જોઝીયા]] (1292–1350)એ, તેમના ''મિફતાહ દાર અલ સાકાડાહ'' માં, જ્યોતિષવિદ્યા અને [[અનુમાન]]ને રદિયો આપવા માટે પ્રયોગમૂલક દલીલોનો ઉપયોગ કર્યો હતો. <ref>{{Cite journal|title=Ibn Qayyim al-Jawziyyah: A Fourteenth Century Defense against Astrological Divination and Alchemical Transmutation|first=John W.|last=Livingston|journal=Journal of the American Oriental Society|volume=91|issue=1|date=1971|pages=96–103|doi=10.2307/600445}}</ref>
અનેક આગળ પડતા વિચારકો, તત્ત્વજ્ઞાની અને વૈજ્ઞાનિકો જેમ કે [[ગાલેન]], [[પેરાસેલ્સસ]], [[ગિરોલામો કાર્ડન]], [[નિકોલસ કોપરનિકસ]], [[તાકી અલ દીન]], [[ત્યાચો બ્રાહે]], [[ગેલિલિયો ગેલિલી]], [[જોહન્સ કેપ્લર]], [[કાર્લ જંગ]] અને અન્યોએ, જ્યોતિષવિદ્યાનો ઉપયોગ કર્યો હતો કે નોંધપાત્ર રીતે યોગદાન આપ્યું હતું. <ref name="eysenck-nias">યેસેન્ક, એચ.જે., નિયાસ, ડી.કે.બી., જ્યોતિષવિદ્યા: વિજ્ઞાન કે અંધશ્રદ્ધા? (પેંગ્વિન પુસ્કતો, 1982)</ref><ref>{{cite web | title=Were They Astrologers? — Big League Scientists and Astrology | author=Bruce Scofield | publisher=The Mountain Astrologer magazine | url=http://www.mountainastrologer.com/standards/editor's%20choice/articles/science_ast.html | access-date=2007-08-16 | archive-date=2011-07-27 | archive-url=https://web.archive.org/web/20110727164535/http://www.mountainastrologer.com/standards/editor%27s%20choice/articles/science_ast.html | url-status=dead }}</ref>
== આધુનિક દ્રષ્ટિકોણો ==
જ્યોતિષીય પ્રયત્નમાં આધુનિક સમયમાં વિવિધ શોધો થઇ છે.
=== પશ્ચિમ ===
20મી સદીના મધ્યમાં [[ઓલફ્રેડ વિટ્ટ]] અને ત્યાર બાદ, [[રેઇનહોલ્ડ એબર્ટીન]] મધ્યબિંદુઓનો ઉપયોગ કરવામાં અગ્રેસર રહ્યા હતા જન્માક્ષર આધારિત પૃથ્થકરણમાં (જુઓ [[મિડપોઇન્ટ (જ્યોતિષવિદ્યા)]]) 1930થી 1980ના દાયકા સુધી [[દેન રુધ્યાર]], [[લિઝ ગ્રીન]] અને [[સ્ટીફન અરોયો]] સહિતના જ્યોતિષીઓ [[મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ માટેની જ્યોતિષશાસ્ત્ર]]ના ઉપયોગમાં અગ્રેસર રહ્યા હતા, ત્યાર બાદ અગ્ર મનોવૈજ્ઞાનિક [[કાર્લ જંગ]]નો પણ સમાવેશ થાય છે. 1930માં, [[ડોન નેરોમેને]] "એસ્ટ્રજિયોગ્રાફી"ના નામ હેઠળ [[સ્થળ આધારિત જ્યોતિષવિદ્યા]]નું સ્વરૂપ યુરોપમાં વિકસાવ્યું હતું અને લોકપ્રિય બનાવ્યું હતું. 1970ના દાયકામાં અમેરિકન જ્યોતિષ [[જિમ લેવિસે]] [[એસ્ટ્રોકાર્ટોગ્રાફી]]ના નામ હેઠળ વિવિધ ખ્યાલ વિકસાવ્યા હતા અને લોકપ્રિય બનાવ્યા હતા. બન્ને પદ્ધતિઓનો ઇરાદો સ્થળમાં ભેદભાવ દ્વારા વિવિધ જીવન પરિસ્થિતિને ઓળખી કાઢવાનો હતો.
=== વેદિક (હિન્દુ જ્યોતિષવિદ્યા) ===
[[ભારતીય જ્યોતિષવિદ્યા]] પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર કરતા અલગ અલગ [[રાશિચક્ર]]નો ઉપયોગ કરે છે અને તે [[વેદિક વિજ્ઞાન]]ની શાખા છે. <ref>"ભારત જેવા દેશોમા, કે જ્યાં નાની સંખ્યામાં બૌદ્ધિક વર્ગ પશ્ચિમી ભૌતિકતામાં તાલીમ પામેલો છે, ત્યારે જ્યોતિષવિદ્યા વિજ્ઞાનમાં અહીં અને ત્યાં ટકી રહેવા માટે પ્રયત્ન કરે છે." ડેવીડ પિન્ગ્રી અને રોબર્ટ ગિલબર્ટ, "જ્યોતિષવિદ્યા; ભારતમાં જ્યોતિષશાસ્ત્ર; આધુનિક સમયમાં જ્યોતિષવિદ્યા" [[એનસાક્લોપીડીયા બ્રિટાનીકા]] 2008</ref><ref>મોહન રાવ, સ્ત્રી ભ્રૂણહત્યા: આપણે ક્યાં જઇ રહ્યા છીએ? મેડિકલ સિદ્ધાંતોનો ભારતીય જર્નલ ઓક્ટો-ડિસે 2001-9(4) [http://www.issuesinmedicalethics.org/094co123.html]</ref> [[ભારત]]માં, જ્યોતિષવિદ્યામાં લાંબા ગાળાથી સ્થાપિત બહળ પ્રમાણમાં ફેલાયેલી માન્યતા છે, અને સામાન્ય રીતે તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં, ખાસ કરીને લગ્નો અને બીજું કારકીર્દી અને ચુંટણી પ્રક્રિયામાં અને [[કર્મિક જ્યોતિષવિદ્યા]]માં થાય છે. <ref name="wideind">{{cite web | title=BV Raman Dies| publisher=New York Times, December 23, 1998|url=http://www.nytimes.com/1998/12/23/world/bangalore-venkata-raman-indian-astrologer-dies-at-86.html | access-date=2009-05-12}}</ref><ref name="fof">{{cite web| title=Fame and Fortune| author=Dipankar Das, May 1996| url=http://www.lifepositive.com/mind/predictive-sciences/astrology.asp| access-date=2009-05-12| archive-date=2014-02-09| archive-url=https://web.archive.org/web/20140209131704/http://www.lifepositive.com/mind/predictive-sciences/astrology.asp| url-status=dead}}</ref> 1960માં, [[એચ.આર. સેશાદ્રી આયરે]], યોગી અને આવાયોગીના ખ્યાલ સહિતની પદ્ધતિ રજૂ કરી હતી. તેણે પશ્ચિમમાં સંશોધનલક્ષી જ્યોતિષોમાં રસ પેદા કર્યો હતો. 1990ના દાયકાના પ્રારંભમાં ભારતીય વેદિક જ્યોતિષ અને લેખક, [[વી.કે.ચૌધરી]]એ [[ઇન્ટરપ્રિટીંગ હોરોસ્કોપ માટે સિસ્ટમ્સ એપ્રોચ]]ની રચના કરી હતી અને વિકસાવ્યો હતો, જે જ્યોતિષ (અનુમાનીત જ્યોતિષવિદ્યા)<ref>[[વી.કે. ચૌધરી]] અને કે. રાજેશ ચૌધરી, 2006, ''સિસ્ટમનો ખ્યાલ (જ્યોતિષવિદ્યા) જન્માક્ષરનો અર્થ કાઢવા માટે સિસ્ટમનો ખ્યાલ'' , ચતુર્થ સુધારેલી આવૃત્તિ, સાગર પબ્લિકેશન્સ, [[નવી દિલ્હી]], ભારત. ISBN 81-7082-017-0</ref> કે જે પદ્ધતિ "એસએ" તરીકે ઓળખાય છે અને જે લોકો જ્યોતિષ શીખવાનો પ્રયત્ન કરે છે તેને મદદરૂપ થાય છે. બાદમાં કે.એસ. ક્રિશ્નામૂર્તિએ ક્રિશ્નામૂર્તિ પદ્ધતિ સિસ્ટમ વિકસાવી હતી, જે સંબંધિત ગ્રહોની [[દશા]]માં તારાઓના પેટા વિભાજન દ્વારા [[તારા]] (નક્ષત્ર)ના પૃથ્થકરણ પર આધારિત હતી. આ પદ્ધતિ "કેપી" અને "સબ થિયરી" તરીકે પણ ઓળખાય છે. 2001માં, ભારતીય વૈજ્ઞાનિકો અને રાજકારણીઓ ચર્ચા કરી હતી અને વિદેક જ્યોતિષવિદ્યામાં સંશોધન માટે ભંડોળ પૂરું પાડવા માટે રાજ્યના નાણાનો ઉપયોગ કરવા માટે વિવેચન કર્યું હતું. <ref name="BBC_India">[http://www.bbc.co.uk/worldservice/sci_tech/highlights/010531_vedic.shtml ભારતીય જ્યોતિષવિદ્યા વિ. ભારતીય વિજ્ઞાન]</ref>
== વૈશ્વિક સંસ્કૃતિ પર અસરો ==
જ્યોતિષવિદ્યા પશ્ચિમ અને પૂર્વ સંસ્કૃતિઓ પર છેલ્લા ઘણા વર્ષોથી ભારે પ્રભુત્વ ધરાવે છે. મધ્ય યુગમાં, જ્યોતિષવિદ્યા, આકાશી ગોળાની પદ્ધતિ અને સંરચનામાં માનતા શિક્ષણવિંદો જાણકારીની પદ્ધતિનું અને વિશ્વનું પ્રતિબિંબ પાડતા હોવાનું માનવામાં આવે છે. વિશ્વના અનેક ભાગોમાં જ્યોતિષવિદ્યામાં મજબૂત માન્યતા છે: એક સર્વક્ષણમાં, 31 ટકા [[અમેરિકનો]]એ જ્યોતિષવિદ્યામાં માનતા હોવાનું પ્રદર્શિત કર્યું હતું, જ્યારે અન્ય એક અભ્યાસમાં 39 ટકા લોકો આ વિદ્યા વૈજ્ઞાનિક હોવાનું માનતા હતા. <ref name="taylor">{{cite web | title=The Religious and Other Beliefs of Americans 2003 | author=Humphrey Taylor | url=http://www.harrisinteractive.com/harris_poll/index.asp?PID=359 | access-date=2007-01-05 | archive-date=2007-01-11 | archive-url=https://web.archive.org/web/20070111214109/http://www.harrisinteractive.com/harris_poll/index.asp?PID=359 | url-status=dead }}</ref><ref name="nsa1">{{cite web | title=Science and Technology: Public Attitudes and Understanding | publisher=National Science Foundation | url=http://www.nsf.gov/statistics/seind06/c7/c7s2.htm#c7s2l3 | access-date=2007-01-05 | archive-date=2011-12-30 | archive-url=https://web.archive.org/web/20111230065215/http://www.nsf.gov/statistics/seind06/c7/c7s2.htm#c7s2l3 | url-status=dead }}</ref>
જ્યોતિષવિદ્યા ભાષા અને સાહિત્ય એમ બન્ને પર પ્રભુત્વ ધરાવે છે. ઉદા. તરીકે, મધ્યયુગીન લેટિન ''ઇન્ફ્લુએન્શિયા'' માંથી [[ઇન્ફ્લુયએન્જા]]નો અર્થ પ્રભાવ થાય છે, તેનું આવું નામ એટલા માટે અપાયું હતુ કે એક વખત ડોકટરોએ ગ્રહો અને તારાઓના પ્રભાવને કારણે રોગચાળો હોવાનું માન્યુ હતું. <ref>http://www.etymonline.com/index.php {{Webarchive|url=https://web.archive.org/web/20151205085150/http://www.etymonline.com/index.php |date=2015-12-05 }}?
શબ્દ-ઇન્ફ્લુએન્જા ઓનલાઇન વ્યુત્પત્તિશાસ્ત્ર શબ્દકોશ</ref>. શબ્દ "ડિઝાસ્ટર" ઇટાલીયન શબ્દ ''ડિઝાસ્ટ્રો'' પરથી આવ્યો છે, જે નકારાત્મક ઉપસર્ગ ''ડિસ-'' અને લેટિન ''એસ્ટર'' "સ્ટ્રાર" પરથી મેળવવામાં આવ્યો છે, આમ અર્થ "ઇલ સ્ટેર્ડ"<ref>{{cite web|url=http://www.etymonline.com/index.php?term=disaster|title=Online Etymology Dictionary: Disaster|access-date=2009-01-22}}</ref> વિશેષણ "લુનાટિક" (લુના/[[ચંદ્ર]]), "મર્ક્યુરીયલ" ([[બુધ]]), "વેનેરલ" ([[શુક્ર]]), "માર્શિયલ" ([[મંગળ]]), "જોવિયલ" ([[ગુરુ]]/જોવ), અને "સેટર્નાઇન" ([[શનિ]]) તમા જૂના શબ્દો છે જેનો વ્યક્તિગત લાયકાતો વર્ણવવા માટે ઉપયોગ થાય છે તે કદાચ મળતા આવે છે અથવા ગ્રહના જ્યોતિષીય લક્ષણો દ્વારા ભારે પ્રભાવ હેઠળ છે,તેમાંના કેટલાકના નામની પાછળ રોમન દેવતાનું નામ આવતં હોવાથી તેની પરથી મેળવવામાં આવ્યા છે. સાહિત્યમાં ઘણા લેખકો, વિખ્યાત [[જિયોફ્રે ચૌસર]]<ref>{{cite web | title=Astrology and English literature'' | author=A. Kitson | publisher=Contemporary Review, October 1996 | url=http://www.findarticles.com/p/articles/mi_m2242/is_n1569_v269/ai_18920172 | access-date=2006-07-17 | archive-date=2013-04-03 | archive-url=https://web.archive.org/web/20130403050241/http://www.findarticles.com/p/articles/mi_m2242/is_n1569_v269/ai_18920172 | url-status=dead }}</ref><ref>{{cite web | title=''Essential Chaucer: Science, including astrology'' | author=M. Allen, J.H. Fisher | publisher=[[University of Texas]], San Antonio | url=http://colfa.utsa.edu/chaucer/ec22.html | access-date=2006-07-17 | archive-date=2018-08-12 | archive-url=https://web.archive.org/web/20180812164441/http://colfa.utsa.edu/chaucer/ec22.html | url-status=dead }}</ref><ref>{{cite web | title=''Astronomy and Astrology in the Works of Chaucer'' | author=A.B.P. Mattar et al. | publisher=[[University of Singapore]] | url=http://www.math.nus.edu.sg/aslaksen/gem-projects/hm/astronomy_and_astrology_in_the_works_of_chaucer.pdf | access-date=2006-07-17 | archive-date=2013-02-02 | archive-url=https://web.archive.org/web/20130202173517/http://www.math.nus.edu.sg/aslaksen/gem-projects/hm/astronomy_and_astrology_in_the_works_of_chaucer.pdf | url-status=dead }}</ref> અને [[વિલીયમ શેક્સપિયરે]],<ref>{{cite web | title=''Shakespeare, Astrology, and Alchemy: A Critical and Historical Perspective'' | author=P. Brown | publisher=The Mountain Astrologer, February/March 2004 | url=http://www.astrofuturetrends.com/id19.html | access-date=2010-03-09 | archive-date=2012-06-18 | archive-url=https://web.archive.org/web/20120618104421/http://www.astrofuturetrends.com/id19.html | url-status=dead }}</ref><ref>{{cite web | title=Shakespeare's Astrology | author=F. Piechoski | url=http://starcats.com/anima/shakespeare.html | access-date=2010-03-09 | archive-date=2011-12-31 | archive-url=https://web.archive.org/web/20111231151128/http://starcats.com/anima/shakespeare.html | url-status=dead }}</ref> તેમના પાત્રના જુસ્સાના વર્ણનમાં ચાલાકી અને રંગ ઉમેરવા માટે જ્યોતિષીય સંકેતોનો ઉપયોગ કર્યો હતો. તાજેતરમાં જ, માઇકલ વાર્ડે એવી દરખાસ્ત કરી હતી કે [[સી. એ. લેવિસે]] તેમની [[ક્રોનિકલ ઓફ નાર્નીયા]]ને સાત આકાશના લક્ષણો અને સંકેતોમાં રંગી હતી. ઘણી વખત આ પ્રકારના સાહિત્યની સંપૂર્ણપણે પ્રશંસા કરવા માટે જ્યોતિષીય સંકેતાત્મકની સમજણી જરૂરી હોય છે.
કેટલાક વર્તમાન વિચારકોમાં વિખ્યાત કાર્લ જંગ,<ref name="Jung">કાર્લ જી. જંગ, "સામૂહિક બેશુદ્ધિનો લાક્ષણિક નમૂનો," ''સી.જી.ગંગના અસલ લખાણમાં '' અવતરણ (આધુનિક ગ્રંથાલય, પ્રતિનિધિ. 1993), 362-363.</ref> જ્યોતિષવિદ્યાના અનુમાનીત દાવાઓમાં જરૂરી રીતે નહી પડતા દિમાગની દ્રષ્ટિએ જ્યોતિષવિદ્યાની વર્ણનાત્મક શક્તિમાં માને છે. શિક્ષણમાં જ્યોતિષવિદ્યા [[મધ્ય યુગીન યુરોપ]]ના [[યુનિવર્સિટી શિક્ષણ]]માં પ્રદર્શિત થાય છે, જેને સાત સ્પષ્ટ વિસ્તારોમાં વહેંચી નાખવામાં આવ્યું હતું, દરેક ચોક્કસ પ્રકારના ગ્રહ દ્વારા પ્રદર્શિત થતા હતા અને સાત [[વિપુલ કલા]] તરીકે ઓળખાતા હતા. [[દાંતે અલીઘેઇરી]]એ એવું અનુમાન કર્યું હતું કે આ કલાઓ, જે વિજ્ઞાનમાંથી પેદા થઇ છે તેને આજે આપણે ઓળખીએ છીએ, જે ગ્રહો જેવું જ સમાન માળખું ધરાવે છે.
સંગીતમાં જ્યોતિષવિદ્યાના પ્રભાવનું અત્યંત જાણીતુ ઉદાહરણ બ્રિટીશ કંપોઝર ગુત્સવ હોસ્ટના ઓરકેસ્ટ્રલ સ્યુટ કે જેને "[[ધી પ્લાનેટસ]]" છે, જેનું માળખું ગ્રહોના જ્યોતિષીય સંકેતો પર આધારિત છે.
== જ્યોતિષવિદ્યા અને વિજ્ઞાન ==
[[ફ્રાંસિસ બેકોન]] અને વૈજ્ઞાનિક ક્રાંતિના સમયમાં નવા જ ઉભરતા વૈજ્ઞાનિક પ્રવાહે પ્રયોગાત્મક નિરીક્ષણો પર આધારિત પદ્ધતિસરના પ્રયોગમૂલક આકર્ષણની પદ્ધતિ હસ્તગત કરી હતી. <ref>{{cite web | title= The scientific revolution | url= http://www.wsu.edu:8001/~dee/ENLIGHT/SCIREV.HTM | author= Hooker, Richard | access-date= 2010-03-09 | archive-date= 2007-10-11 | archive-url= https://web.archive.org/web/20071011191104/http://wsu.edu:8001/~dee/ENLIGHT/SCIREV.HTM | url-status= dead }}</ref> આ મુદ્દે, જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્ર એક બીજાથી અલગ પડવાનું શરૂ થઇ ગયું હતું ; ખગોળશાસ્ત્ર અનેક મધ્ય વિજ્ઞાનોમાંનું એક બની ગયું હતું, જ્યારે જ્યોતિષવિદ્યાને વધુને વધુ રીતે ગૂઢવિદ્યા વિજ્ઞાન અથવા અંધશ્રદ્ધા તરીકે સહજ વૈજ્ઞાનિકો દ્વારા જોવામાં આવ્યું હતું. આ અલગતાવાદ અઢારમી અને ઓગણીસમી સદીઓ સુધી વકર્યો હતો. <ref name="Tester">જિમ ટેસ્ટર, ''પશ્ચિમી જ્યોતિષવિદ્યાનો ઇતિહાસ'' (બેલાન્ટાઇન બુક્સ, 1989), 240એફએફ.</ref>
{{Infobox Pseudoscience
| topics=[[Astronomy]], [[Psychology]]
| claims=Measurable correlations can be reliably found between the position of the planets and personality and human events.
| origyear=antiquity
| origprop= ancient priests and astrologers
| currentprop= [[Philip Berg]], [[Michel Gauquelin]], [[Linda Goodman]], [[Liz Greene]], [[Alan Leo]], [[Sydney Omarr]], [[Joan Quigley]], [[Jackie Stallone]], [[Athena Starwoman]], [[Shelley von Strunckel]], [[Richard Tarnas]]
}}
સમકાલીન વૈજ્ઞાનિકો જેમ કે [[રિચાર્ડ ડોકિન્સ]] અને [[સ્ટીફન હોકિંગે]] જ્યોતિષવિદ્યાને બિનવૈજ્ઞાનિક તરીકે ગણાવી હતી,<ref>{{cite web | title=''The Real Romance in the Stars'' | author=Richard Dawkins | publisher=The Independent, December 1995 | url=http://www.simonyi.ox.ac.uk/dawkins/WorldOfDawkins-archive/Dawkins/Work/Articles/1995-12romance_in_stars.shtml | access-date=2010-03-09 | archive-date=2009-04-08 | archive-url=https://web.archive.org/web/20090408063628/http://www.simonyi.ox.ac.uk/dawkins/WorldOfDawkins-archive/Dawkins/Work/Articles/1995-12romance_in_stars.shtml | url-status=dead }}</ref><ref>{{cite web | title=British Physicist Debunks Astrology in Indian Lecture | publisher=Associated Press | url=http://www.beliefnet.com/story/63/story_6346_1.html}}</ref> અને એસ્ટ્રોનમિકલ સોસાયટી ઓફ ધ પેસિફિકના [[એન્ડ્રુ ફ્રેકનોઇ]] જેવાએ ખોટી માન્યતા પર આધારિત સિદ્ધાંત તરીકેનું લેબલ લગાવ્યું હતું. <ref>{{cite web | title=Astronomical Pseudo-Science: A Skeptic's Resource List | publisher=Astronomical Society of the Pacific | url=http://www.astrosociety.org/education/resources/pseudobib.html}}</ref> 1975માં, [[અમેરિકન હ્યુમનીસ્ટ એસોસિયેશને]] જે લોકો જ્યોતિષવિદ્યામાં વિશ્વાસ ધરાવતા હતા તેવાને અલગ પાડ્યા હતા અને આમ કરવાથી "તેમની માન્યતાઓ માટે કોઇ જ ચકાસેલો વૈજ્ઞાનિક પાયો ન હોવાની હકીકત છતા અને ખરેખર તેની વિરુદ્ધમાં મજબૂત પૂરાવો છે." <ref name="humanist">{{cite web | title=<nowiki>Objections to Astrology: A Statement by 186 Leading Scientists</nowiki> | publisher=<nowiki>The Humanist, September/October 1975</nowiki> | url=http://www.americanhumanist.org/about/astrology.html | access-date=2010-03-09 | archive-date=2009-03-18 | archive-url=https://web.archive.org/web/20090318140638/http://www.americanhumanist.org/about/astrology.html | url-status=dead }}</ref> ખગોળશાસ્ત્રી [[કાર્લ સાગન]] આ નિવેદન હસ્તાક્ષર માટે ઇચ્છા ધરાવતા ન હતા, એટલા માટે નહી કે તેમને લાગ્યું હતું કે જ્યોતિષવિદ્યા માન્ય છે, પરંતુ એટલા માટે કે તેમને નિવેદનનો સૂર [[સત્તાવાહક]] લાગ્યો હતો. <ref name="Sagan">સાગન, કાર્લ. "પત્ર." ધી હ્યુનિનિસ્ટ 36 (1976): 2</ref><ref>{{cite web | title=Astrology: What it is and what it isn't, | author=Mariapaula Karadimas | publisher=The Peak Publications Society | url=http://www.peak.sfu.ca/the-peak/2006-1/issue7/fe-astro.html | access-date=2010-03-09 | archive-date=2011-09-06 | archive-url=https://web.archive.org/web/20110906173022/http://www.peak.sfu.ca/the-peak/2006-1/issue7/fe-astro.html | url-status=dead }}</ref> સાગને જણાવ્યું હતું કે તેઓ કદાચ નિવેદન પર હસ્તાક્ષર કરવા માટે તોજ રાજી થયા હોત કે જો તે જ્યોતિષીય માન્યતાઓના સૈદ્ધાંતિક મતનું વર્ણન કરતા હોત અને રદિયો આપતા હોત, જેમાં તેઓ માનતા હતા કે તેઓ કદાચ મનને મનાવી શક્યા હોત અને વહેંચવામાં આવેલા નિવેદન કરતા ઓછો વિવાદ ઉત્પન્ન કર્યો હોત. <ref>સાગન, કાર્લ. ''દુષ્ટોના વળગણવાળી દુનિયા: વિજ્ઞાન એ અંધકારમાં દિવા સમાન.'' (ન્યુ યોર્ક: બેલાનટાઇન બુક્સ, 1996), 303.</ref>
થોડા સમય માટે જ્યોતિષવિદ્યાને વિજ્ઞાન તરીકે માનવામાં ન આવી હોવા છતા, 20મી સદીના પ્રારંભથી જ્યોતિષીઓ માટે સંશોધનનો નંધપાત્ર વિષય રહ્યો હતો. પ્રાથમિક જ્યોતિષવિદ્યામાં 20મી સદીના તેમના અભ્યાસમાં, ભૂતપૂર્વ જ્યોતિષી જ્યોતિષ ટીકાકાર જ્યોફ્રે ડીન તરફ વળ્યા હતા અને સહલેખકોએ આ હાથ ધરાયેલી બાર્ગેઇનીંગ સંશોધન પ્રવૃત્તિને મુખ્યત્વે જ્યોતિષીય સમાજમાં જ દસ્તાવેજી કરી હતી.<ref name="Dean">જી. ડીન. એટ.અલ., ''પ્રાથમિક જ્યોતિષવિદ્યામાં તાજેતરનો વિકાસ: મહત્વની સમીક્ષા 1900-1976''. જ્યોતિષીય સંગઠન (ઇંગ્લેંડ 1977)</ref>
=== સંશોધન ===
[[ચિત્ર:Mars effect.svg|thumb|left|મંગળ ગ્રહની અસર: જાણિતા દોડવીરોના જન્મના ચાર્ટમાં મંગળના ગ્રહની દિવસની સ્થિતિના સંબંધિત આવર્તન.]]
જ્યોતિષીય આગાહી અને [[કામગીરીયુક્ત વ્યાખ્યાયિત]] પરિણામો વચ્ચે [[આંકડાકીય અગત્યતા]] સંબંધો દર્શાવવામાં અભ્યાસો વારંવાર નિષ્ફળ રહ્યા છે. <ref name="asotp"/><ref name="doubleblind">શોન કેરિસન ''જ્યોતિષવિદ્યાના પ્રકારનું ડબલ બ્લાઇંગડ પરીક્ષણ'' , 318, 419 1985</ref> [[અસર કદ]] જ્યોતિષ આધારિત પરીક્ષણો [[કલ્પનાઓ]] અંતમાં સુચવે છે કે જ્યોતિષીય આગાહીઓની [[સરેરાશ]] સચોટતા તક દ્વારા જે આસા હોય છે તેના કરતા મોટી હોતી નથી. ઉદાહરણ તરીકે, [[કલ્પનાશીલ]], [[વર્તણૂંક]], શારીરિક અને અન્ય [[તફાવતો]], 2000નો જ્યોતિષીય અભ્યાસ "ટાઇમ ટ્વીન્સ" દરેકની મિનીટોમાં પેદા થયો હતો જે માનવ લક્ષણો પર તારાઓનો પ્રભાવ દર્શાવતો નથી. <ref name="Psi">{{cite web | title=Is Astrology Relevant to Consciousness and Psi? | author=Dean and Kelly | url=http://www.imprint.co.uk/pdf/Dean.pdf | access-date=2010-03-09 | archive-date=2016-09-26 | archive-url=https://web.archive.org/web/20160926152556/http://www.imprint.co.uk/pdf/Dean.pdf | url-status=dead }}</ref> એવું સુચન કરવામાં આવ્યું હતું કે બિનઅંકુશિત [[માનવસર્જન]]ને કારણે અન્ય આંકડાકીય સંશોધનો વારંવાર જ્યોતિષવિદ્યાના પૂરાવા તરીકે ખોટા પૂરવાર થયા છે. <ref>{{cite web | title=Artifacts in data often wrongly seen as evidence for astrology | url=http://www.rudolfhsmit.nl/d-arti2.htm | first=Geoffery | last=Dean | access-date=2010-03-09 | archive-date=2009-08-26 | archive-url=https://web.archive.org/web/20090826162245/http://www.rudolfhsmit.nl/d-arti2.htm | url-status=dead }}</ref>
[[પ્રયોગાત્મક મનોવૈજ્ઞાનિકો]]એ એવું સુચન કર્યું હતું કે વિવિધ અસરો જ્યોતિષીય સચોટતાના દેખાવમાં ફાળો આપી શકે છે. [[પક્ષપાતી સમર્થન]] તરીકે જાણીતું હોવાનું એક જોવાયેલું વલણ છે, જ્યાં લોકોને અસચોટ ("નિષ્ફળ") વધુને વધુ સચોટ આગાહીઓ ("સફળ") યાદ રાખવા માટે અસંખ્ય આગાહીઓનો એક સેટ આપવામાં આવે છે. પરિણામે, લોકો હવે જે ખરેખર છે તેના કરતા સચોટ હોવાના નાતે આગાહીઓના સેટને યાદ રાખવો પડે છે. બીજુ મનોવૈજ્ઞાનિક [[આશ્ચર્ય]] [[પૂર્વગામી અસર]] તરીકે જાણીતી છે, જે વ્યક્તિગતોના એવા વલણનો ઉલ્લેખ કરે છે કે જેમ દરજી તેમના માટે જ હોય છે તેમ તેમના સમક્ષ રજૂ કરવામાં આવતા વ્યક્તિત્વના વર્ણનને ઊંચી સચોટતા અર્પવી જોઇએ, પરંતુ હકીકતમાં તે સંદિગ્ધ બાબત છે અને મોટી સંખ્યામાં લોકોને લાગુ પાડવા માટે સામાન્ય રીતે પૂરતી છે. જ્યારે જ્યોતિષીય આગાહીઓ અમુક વ્યક્તિ માટે કેટલીક અસાધારણ ઘટનાઓ સાથે [[મળતી આવવા]]નું શરૂ કરે, પરંતુ અન્યો માટે નહી, ત્યારે આ આગાહીઓની પુનઃએકત્રિત કરેલી [[સંકલિતતા]] પક્ષપાતી સમર્થનને એક એક કરીને ખાળે છે. જ્યારે આગાહીઓમાં સંદિગ્ધ ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમનો વ્યક્તિગત દેખાવ કદાચ થોડા ઘણા અંશે પૂર્વગામી અસરને કારણે હોઇ શકે છે.
જ્યોતિષવિદ્યાના ચોક્કસ મૂળતત્વોની મા્યતા દર્શાવવા માટે પોતાનું જીનવ સમર્પિત કરનાર ફ્રેન્ચ મનવૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી [[મિશેલ ગૌક્વેલિને]], લખ્યું હતું કે તેમણે કેટલાક ગ્રહોની સ્થિતિ અને ઇશ્વરીય પ્રેરણા જેવા ચોક્કસ માનવ ઘાત વચ્ચે સહસંબંધ શોધી કાઢ્યો છે.<ref>ગૌક્વેલીન એમ., માનવ વર્તણૂંક પર વૈશ્વિક પ્રભાવ, ઔરોરા પ્રેસ, સાન્ટા એફઇ એનએમ (1994)</ref> ગૌક્વેલિનનો મોટે ભાગે જાણીતો ખ્યાલ [[મંગળની અસર]] છે, જે દર્શાવે છે કે જાણીતા રમત વિજેતાના જન્મ સમયે આકાશમાં ચોક્કસ સ્થાન ગ્રહણ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિના જન્મ સમયે આવું થતું નથી. સમાન પ્રકારનો ખ્યાલનું [[રિચાર્ડ ટાર્નસ]] દ્વારા તેમની કૃતિ ''કોસ્મોસ એન્ડ સાયચે'' માં ,સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ગ્રહોની ગોઠવણી અને ઐતિહાસિક અગત્યની ઘટનાઓ અને વ્યક્તિગત વચ્ચે સમાનતાની ચકાસણી કરે છે. તેમના 1955માં મૂળભૂત પ્રકાશનથી, મંગળની અસર અભ્યાસનો વિષય રહ્યો છે અને [[સંશયાત્મક]] પ્રકાશનો કે જેમનો ઉદ્દેશ તેને રદિયો આપવાનો હતો, <ref>બેન્સ્કી, સી. એટ અલ. (1996). "મંગળગ્રહની અસર": 1000 રમતવીરોમાં ફ્રેન્ચ કસોટી.</ref><ref>ઝીલન, એમ., પી. અને જી. અબેલ. 1977. શું તે મંગળ ગ્રહની અસર છે? માનવવાદી 37 (6): 36-39.</ref><ref>''સ્કેપ્ટીકલ-ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન અને અર્ધ સાધારણની હેન્ડબુક'' માં હર્બર્ટ નેઇસ્લર, ઇડી [[ડોનાલ્ડ લેકોક]], [[ડેવીડ વર્નોન]], [[કોલીન ગ્રુવ્સ]], [[સાયમન બ્રાઉન]], ઇમેજક્રાફ્ટ, કેનબેરા, 1989, ISBN 0-7316-5794-2, પૃષ્ઠ3</ref> અને [[આનુષંગિક જર્નલો]]એ મૂળભૂત ખ્યાલોને ટેકો આપવા અને વિસ્તારવા માટે ઉપયોગ કર્યો હતો. <ref>{{cite web | title=Raising the Hurdle for the Athletes' Mars Effect: Association Co-Varies With Eminence | url=http://www.scientificexploration.org/jse/abstracts/v2n1a4.php | author=Suitbert Ertel | publisher=Journal of Scientific Exploration | access-date=2010-03-09 | archive-date=2008-12-10 | archive-url=https://web.archive.org/web/20081210060754/http://www.scientificexploration.org/jse/abstracts/v2n1a4.php | url-status=dead }}</ref><ref>{{cite web | title=Discussion of Mars eminence effect | url=http://www.planetos.info/mmf.html | author=Ken Irving | publisher=Planetos | access-date=2010-03-09 | archive-date=2011-12-11 | archive-url=https://web.archive.org/web/20111211133118/http://www.planetos.info/mmf.html | url-status=dead }}</ref> ગૌક્વેલિનના સંશોધનને વૈજ્ઞાનિક વિચારધારાની સ્વીકૃત્તિ મળી ન હતી.
[[ચિત્ર:Cellarius ptolemaic system.jpg|thumb|right|એન્ડ્રીયાસ સેલારિયસ દ્વાર ચિત્રો કે શબ્દોમાં રજૂ કરાયેલ ટેલેમેઇક સિસ્ટમ, 1660/61]]
=== સંશોધનમાં અંતરાયો ===
જ્યોતિષીઓએ એવી દલીલ કરી છે કે આજે જ્યોતિષવિદ્યામાં વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરવા માટે મહત્વના અંતરાયો છે, જેમાં ભંડોળનો અભાવ<ref name="Eysenck">એચ.જે. આઇસેન્ક અને ડી.કે.બી. નિયાસ, ''જ્યોતિષવિદ્યા: વિજ્ઞાન કે અંધશ્રદ્ધા?'' પેન્ગ્વીન બુક્સ (1982) ISBN 0-14-022397-5</ref><ref name="Phillipson">જી.ફિલીપસન, ''શૂન્ય વર્ષમાં જ્યોતિષવિદ્યા '' . ફ્લેર પબ્લિકેશન્સ (લંડન, 2000) ISBN 0-9530261-9-1</ref> જ્યોતિષીઓ દ્વારા વિજ્ઞાન અને આંકડાશાસ્ત્રની પાશ્ચાદ ભૂમિકાનો અભાવ,<ref name="avalon">{{cite web | title=School History | publisher=The Avalon School of Astrology | url=http://www.avalonastrology.com/History.htm}}</ref> અને સંશોધન કરતા વિજ્ઞાનીઓ અને સંશયકારો દ્વારા જ્યોતિષવિદ્યામાં કુશળતાના અભાવનો સમાવેશ થાય છે. <ref name="Eysenck"/><ref name="Phillipson"/><ref name="Harding">{{cite web | title=Prejudice in Astrological Research | author=M. Harding | publisher=Correlation, Vol 19(1) | url=http://www.astrozero.co.uk/astroscience/harding.htm | access-date=2010-03-09 | archive-date=2012-01-06 | archive-url=https://web.archive.org/web/20120106194933/http://www.astrozero.co.uk/astroscience/harding.htm | url-status=dead }}</ref> કેટલાક જ્યોતિષીઓએ એવી દલીલ કરી હતી કે થોડા પ્રેક્ટિસનરો આજે જ્યોતિષવિદ્યાના વૈજ્ઞાનિક પરીક્ષણને અનુસરે છે કારણે કે તેઓ માને છે કે ગ્રાહકો સાથે દરોરજ કામ કરવાથી તેઓ તેમના ગ્રાહકોને વ્યક્તિગત માન્યતા પૂરી પાડી શકે છે. <ref name="Phillipson"/><ref name="Irving">{{cite web | title=Science, Astrology and the Gauquelin Planetary Effects | author=K. Irving | url=http://www.planetos.info/sciast1.html | access-date=2010-03-09 | archive-date=2012-02-04 | archive-url=https://web.archive.org/web/20120204055324/http://www.planetos.info/sciast1.html | url-status=dead }}</ref>
જ્યોતિષીયો દ્વારા અન્ય દલીલ એવી કરવામાં આવે છે કે જ્યોતિષવિદ્યાના મોટા ભાગના અભ્યાસો જ્યોતિષવિદ્યાની કવાયતના પ્રકારને છતા કરતા નથી અને [[વૈજ્ઞાનિક પદ્ધતિ]] જ્યોતિષવિદ્યામાં લાગુ પડતી નથી. <ref name="MUL-MVA">એમ. અર્બન લુરેઇન, ''ગુણાંક પૃથ્થકરણ પ્રત્યેની ઓળખ'' , જ્યોતિષીય સંશોધન પદ્ધતિ, વોલ્યુમ 1: ISAR કૃતિ સંગ્રહ. જ્યોતિષીય સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય સોસાયટી (લોસ એંજલસ 1995) ISBN 0-9646366-0-3</ref><ref name="Perry">જી. પેરી, ''આપણે જાણીએ છીએ તેવું આપણે કઇ રીતે જાણી શકીએ? '' ''શબ્દનાં રૂપાખ્યાન દર્શાવતા કોઠાથી લઇને જ્યોતિષીય સંશોધન પદ્ધતિઓ સુધી'' , જ્યોતિષીય સંશોધન પદ્ધતિઓ, વોલ્યુમ 1: ISAR કૃતિ સંગ્રહ. જ્યોતિષીય સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય સોસાયટી (લોસ એંજલસ 1995) ISBN 0-9646366-0-3</ref> કેટલાક જ્યોતિષવિદ્યાની તરફદારો એવી દલીલ કરે છે કે પ્રવર્તમાન વર્તણૂંક અને કેટલાક જ્યોતિષવિદ્યાના વિરોધીઓના હેતુઓ ચકાસવામાં આવનારી કલ્પનાની રચના, પરીક્ષણ હાથ ધરવું અને પરિણામો જાહેર કરવામાં સભાનપૂર્વકના અને સભાનતા વિનાના પક્ષપાતો રજૂ કરે છે. <ref name="asotp"/><ref name="eysenck-nias"/><ref name="humanist"/><ref name="Harding"/><ref>{{cite web | title=Astrology for Skeptics | author=Bob Marks | url=http://www.bobmarksastrologer.com/skeptics.htm | access-date=2010-03-09 | archive-date=2011-12-10 | archive-url=https://web.archive.org/web/20111210003020/http://www.bobmarksastrologer.com/skeptics.htm | url-status=dead }}</ref>
[[ચિત્ર:God the Geometer.jpg|thumb|ખાસ કરીને ભૂમિતી અને ખગોળવિદ્યા/જ્યોતિષવિદ્યાનું પ્રારંભનું વિજ્ઞાન, મોટા ભાગના મધ્યયુગીન વિદ્યાર્થીઓ માટે ઇશ્વાસ સાથે જોડાયેલું હતું. 13મી સદીની હસ્તપ્રતમાં રહેલી સીમા ઇશ્વરના સર્જ કૃત્યનું ચિહ્ન છે, કેમ કે મોટા ભાગના લોક માને છે કે કંઇક આંતરિક ઇશ્વરીય તત્વ કે પૂર્ણતા છે જે વર્તુળમાં શોધી શકાય તેમ છે.]]
=== પદ્ધતિ ===
જ્યોતિષીય માન્યતાઓ ધરાવતી મૂર્ત પદ્ધતિઓની સતત સમજણો જ્યોતિષીઓએ રજૂ કરી નથી, <ref name="Seymour">ડો. પી. સેમૌર, ''જ્યોતિષવિદ્યા: વિજ્ઞાનનો પૂરાવો.'' પેંગ્વીન ગ્રુપ (લંડન, 1988) ISBN 0-14-019226-3</ref><ref>{{cite web | title=The Pineal Gland and the Ancient Art of Iatromathematica | author=Frank McGillion | url=http://www.astrology-research.net/researchlibrary/Iatr/pineal.htm}}</ref> અને થોડા વર્તમાન જ્યોતિષીઓ આકાશી સંરચના અને ધરતી પરની ઘટનાઓ વચ્ચે સીધો કારણભૂત સંબંધ હોવાનું માને છે. <ref name="Phillipson"/> [[એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ધ પેસિફિક]] દ્વરા પ્રકાશિત કરવામાં આવેલો તંત્રીલેખ જણાવે છે કે વૈજ્ઞાનિક રીતે ઉદ્ભવ થયેલી પદ્ધતિ હોવાનો કોઇ પૂરાવો નથી જેના દ્વારા જે તે સાધન પાર્થિવ બાબતો પર પ્રભાવ જમાવી શકે. <ref name="asotp"/> સંશોધકોએ [[કારણભૂત]] દર્શાવ્યું છે, સ્પષ્ટ રીતે [[સહસંબંધિક]], જ્યોતિષીય નિરીક્ષણો અને ઘટનાઓ જેમ કે કાર્લ જંગ દ્વારા સુચિત કરાયેલ [[સિંક્રોનીસિટી]]ની થિયરી વચ્ચેનો સંબંધ. <ref>મેગી હાયડ, જંગ અને જ્યોતિષવિદ્યા. ધી એક્વેરીયન પ્રેસ (લંડન, 1992) પૃષ્ઠ. 24-26.</ref> અન્યો [[અનુમાન]]માં મૂળ હોવાનું જણાવ્યું છે. <ref name="Cornelius">જ્યોફ્રે કોર્નેલિયસ, જ્યોતિષવિદ્યાની ક્ષણ. ઉત્સવ અરોરા, અન્ય એક ચિંતન સંશોધન નિષ્ણાત અને જ્યોતિષ એવી દલીલ કરે છે કે, "જો 100 ટકા ખરાઇ એ માપદંડ હોય તો, આપણે તમામ દવાખાનાઓ, તબીબી લેબોરેટરીઓ બંધ કરી દેવી જોઇએ. વૈજ્ઞાનિક તબીબી સાધનો અને ઔષધો ભૂલો અને ઊંધી ગણતરીઓનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આવું જ કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિકના કિસ્સામાં છે. ઇલેક્ટ્રોનિક ગેજેટો અને સાધનો નિષ્ફળ જાય છે તેથી જ અમે તેને રદિયો આપતા નથી પરંતુ અમે ભૂલો માટે તેનો ઉકેલ શોધવાની દિશામાં કામ કરીએ છીએ." વેસેક્સ જ્યોતિષ (બૌર્નેમાઉથ, 2003.)</ref> કેટલાકે એવી દલીલ કરી છે કે પ્રયોગમૂલક સહસંબંધ તેમના પોતાના [[એપિસ્ટેમોલોજીકલી]] પર આધારિત છે, અને તેને કોઇ પણ પદ્ધતિની થિયરીની જરૂર નથી. <ref name="Harding"/> કેટલાક નિરીક્ષકો સામે, આ બિનપદ્ધતિસરનો ખ્યાલ વૈજ્ઞાનિક પરીક્ષણ મારફતે જ્યોતિષવિદ્યાની માન્યતાની શક્યતા વિશે ગંભીક પ્રશ્નો ઊભા કર્યા છે અને કેટલાકે જ્યોતિષવિદ્યામાં સમગ્રપણે વૈજ્ઞાનિક પદ્ધતિની લાગુ પાડવાની વાતને નકારી કાઢી છે. <ref name="Harding"/> કેટલાક જ્યોતિષીઓ, બીજી બાજુ એવું માને છે કે જ્યોતિષવિદ્યા વૈજ્ઞાનિક પદ્ધતિને જવાબદાર છે, કેમ કે તે પૂરતા પ્રમાણમાં આધુનિક પૃથ્થકરણની પદ્ધતિ પૂરી પાડે છે અને આ દ્રષ્ટિકોણને ટેકો આપવા અગ્ર અભ્યાસો પૂરા પાડે છે. <ref name="HARASTRES">ડી. કોક્રેન, ''જ્યોતિષની સાબિતી તરફ: ગાણિતીક ક્ષમતા માટે એસ્ટ્રોસિગ્નેચર'' આંતરરાષ્ટ્રીય જ્યોતિષ ISAR જર્નલ વિન્ટર-સ્પ્રીંગ 2005, વોલ્યુમ 33, #2</ref> પરિણામે, વિવિધ જ્યોતિષીઓએ આકડાકીય માન્યતાઓને આધારે જ્યોતિષવિદ્યાના સતત અભ્યાસની હાકલ કરી છે અથવા તો તરફેણ કરી છે. <ref>એમ.પોટ્ટેન્જર (ઇડી), ''જ્યોતિષીય સંશોધન પદ્ધતિઓ, વોલ્યુમ 1: ISAR કૃતિ સંગ્રહ.'' જ્યોતિષીય સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સોસાયટી (લોસ એંજલસ 1995) ISBN 0-9646366-0-3</ref>
== વધુ જુઓ ==
* [[જ્યોતિષવિદ્યાને લગતા સંકેતો]]
* [[જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્ર]]
* [[વહેમ]]
== સંદર્ભો ==
{{reflist|2}}
== બીજા વાંચનો ==
* રોજર બેક, પ્રાચીન જ્યોતિષવિદ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ, બ્લેકવેલ (2007)
* [[પરમહંસ યોગનંદા]]: [http://en.wikisource.org/wiki/Autobiography_of_a_Yogi/Chapter_16 યોગીની આત્મકથા/પ્રકરણ 16: તારાઓની હોંશિયારીથી છેતરામણી]
== બાહ્ય લિંક્સ ==
{{wikiquote}}
; જ્યોતિષવિદ્યાનો ઇતિહાસ
* {{cite web| author=Robert Hand| title=The History of Astrology — Another View| url=http://www.zodiacal.com/articles/hand/history.htm| access-date=2007-06-19| archive-date=2007-08-19| archive-url=https://web.archive.org/web/20070819182715/http://www.zodiacal.com/articles/hand/history.htm| url-status=dead}}
; જ્યોતિષવિદ્યા અને ધર્મ
* [http://www.islamonline.net/servlet/Satellite?pagename=IslamOnline-English-Ask_Scholar/FatwaE/FatwaE&cid=1119503544140 ઇસ્લામમાં જ્યોતિષવિદ્યા ] {{Webarchive|url=https://web.archive.org/web/20080528041939/http://www.islamonline.net/servlet/Satellite?pagename=IslamOnline-English-Ask_Scholar%2FFatwaE%2FFatwaE&cid=1119503544140 |date=2008-05-28 }}
* [http://www.freeread.com/archives/short_subjects.php#astrolgy_bible જૂના અને નવા કરારની નકલમાં જ્યોતિષવિદ્યા] {{Webarchive|url=https://web.archive.org/web/20100618062258/http://www.freeread.com/archives/short_subjects.php#astrolgy_bible |date=2010-06-18 }}, [[જોસેફ જોહ્ન ડ્યૂવે]] દ્વારા.
* [http://www.esoteric.msu.edu/VolumeIV/astrology.htm જ્યોતિષવિદ્યા: ધર્મ અને પ્રયોગમૂલક વચ્ચે] {{Webarchive|url=https://web.archive.org/web/20111224192917/http://www.esoteric.msu.edu/VolumeIV/astrology.htm |date=2011-12-24 }}, ડો. ગુત્સવ-અડોલ્ફ શોએનર દ્વારા જ્યોતિષવિદ્યા પરનો ગ્રંથ, શેન ડેન્સોન દ્વારા ભાષાંતર કરાયેલ.
* [http://www.bl.uk/learning/artimages/bodies/astrology/astrologyhome.html મધ્યયુગીન જ્યોતિષવિદ્યા] {{Webarchive|url=https://web.archive.org/web/20130305064820/http://www.bl.uk/learning/artimages/bodies/astrology/astrologyhome.html |date=2013-03-05 }}, બ્રિટીશ ગ્રંથાલયનો જ્ઞાન સ્ત્રોત.
* [http://www.ou.org/chagim/astrology.htm યહૂદી ધર્મમાં જ્યોતિષવિદ્યા ]
; જ્યોતિષવિદ્યા અને વિજ્ઞાન
*[https://www.academyofvedicvidya.com/professional-vedic-astrology/ જ્યોતિષ અભ્યાસક્રમ], વૈદિક જ્યોતિષ દરેકને સ્વ-જ્ઞાન અને તેમના વ્યક્તિગત જીવન પ્રવાસની સમજ મેળવવાની મંજૂરી આપે છે. આ પ્રાચીન ભારતીય પદ્ધતિ ફક્ત દૈનિક જન્માક્ષરો અને સામાન્ય આગાહીઓ સુધી મર્યાદિત નથી. વૈદિક ગ્રંથો પર આધારિત વૈદિક જ્યોતિષ, વ્યક્તિના જન્મ સમયે ગ્રહો અને બ્રહ્માંડિક ઊર્જાના સ્થાનનો અભ્યાસ કરે છે, જેમાં હાજર અન્ય ઊર્જાનો પણ સમાવેશ થાય છે, જે વ્યક્તિના વ્યક્તિત્વ, તેમના સંબંધો અને કારકિર્દી, તેમના સ્વાસ્થ્ય તેમજ તેમના આધ્યાત્મિક વિકાસ વિશે સમજ આપે છે.
* [http://www.astrology-and-science.com/ જ્યોતિષવિદ્યા અને વિજ્ઞાન], જ્યોતિષવિદ્યા અને વિજ્ઞાન તરફ એક નિર્ણાયક દ્રષ્ટિ.
* [http://www.skepsis.nl/astrot.html જ્યોતિષપરીક્ષણ], અન્ય પ્રયોગોના સંદર્ભો સાથે જ્યોતિષવિદ્યાની [[આગાહીયુક્ત શક્તિ]]ના પરીક્ષણનું ખાતુ
* [http://www.independent.co.uk/opinion/the-real-romance-in-the-stars-1527970.html તારાઓમાં સાચો રોમાંચ] {{Webarchive|url=https://web.archive.org/web/20120618135547/http://www.independent.co.uk/opinion/the-real-romance-in-the-stars-1527970.html |date=2012-06-18 }}, [[રિચાર્ડ ડોકિન્સ]] દ્વારા જ્યોતિષવિદ્યાનો નિર્ણાયક દ્રષ્ટિકોણ.
* [http://www.astrofaces.com/ એસ્ટ્રોફેસીસ], સૂર્ય, ચંદ્ર અને વિષયોના પ્રાભાવી સંકેતો દ્વારા રચાયેલ જૂથ દ્વારા તસવીરો સાથે આધુનિક વિજ્ઞાન માટે જ્યોતિષવિદ્યાનો આંકડાકીય સહસંબંધ પૂરો પાડવા ઇચ્છતો સંશોધન પ્રોજેક્ટ.
* [https://www.academyofvedicvidya.com/ એકેડેમી ઓફ વેદિક વિદ્યા], એકેડેમી ઓફ વેદિક વિદ્યા, વૈદિક વિજ્ઞાનના કાલાતીત જ્ઞાનનો ફેલાવો કરવા માટે સમર્પિત છે, જે વ્યક્તિઓને પ્રાચીન ઉપદેશો દ્વારા પોતાની અંદર રહેલી શક્તિને શોધવામાં મદદ કરે છે. અમારી સંસ્થા ઓનલાઈન ગુપ્ત વિજ્ઞાન અભ્યાસક્રમો ઓફર કરવામાં નિષ્ણાત છે, જેમ કે: જ્યોતિષ, અંકશાસ્ત્ર, વાસ્તુ, હસ્તરેખાશાસ્ત્ર, ટેરોટ વાંચન અને વધુ. આ અભ્યાસક્રમો દાયકાઓનો અનુભવ ધરાવતા નિષ્ણાત પ્રેક્ટિશનરો દ્વારા શીખવવામાં આવે છે. એકેડેમી ઓફ વેદિક વિદ્યા કોલકાતામાં જ્યોતિષ શીખવા માટે શ્રેષ્ઠ સંસ્થા છે.
[[શ્રેણી:જ્યોતિષ]]
88snknbpf6h1ycp3ehjmh6c06cdx1oa
મુઘલ સામ્રાજ્ય
0
28884
901155
899289
2026-05-25T05:17:16Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901155
wikitext
text/x-wiki
{{Infobox former country
|native_name = {{lang|fa|شاهان مغول}}<br />{{lang|fa-Latn|શાહાન-એ મોઘૂલ}}
|conventional_long_name = મુઘલ સામ્રાજ્ય
|common_name = મુઘલ સામ્રાજ્ય
|continent = Asia
|region = દક્ષિણ એશિયા
|country = ભારત<!-- Per [[Template:Infobox former country#Location]], Pakistan is already addressed at "|today=" below -->
|era = દક્ષિણ એશિયા પર ઇસ્લામી ચઢાઈ
|status = સામ્રાજ્ય
|status_text = <!-- A free text to describe status the top of the infobox. Use sparingly. -->
|empire = <!-- The empire or country to which the entity was in a state of dependency -->
|government_type = [[સંપૂર્ણ રાજાશાહી]], [[એકરૂપ રાજ્ય]] <br /> [[સંઘીય સંરચના]]સાથે <br />
<!-- Rise and fall, events, years and dates -->
<!-- only fill in the start/end event entry if a specific article exists. Don't just say "abolition" or "declaration" -->
|year_start = 1526
|year_end = 1858
|year_exile_start = <!-- Year of start of exile (if dealing with exiled government - status="Exile") -->
|year_exile_end = <!-- Year of end of exile (leave blank if still in exile) -->
|event_start = પાણીપતનું પ્રથમ યુદ્ધ
|date_start = 21 એપ્રિલ
|event_end = [[૧૮૫૭નો ભારતીય વિપ્લવ]]
|date_end = 20 જૂન
|event1 = <!-- Optional: other events between "start" and "end" -->
|date_event1 =
|event2 =
|date_event2 =
|event3 =
|date_event3 =
|event4 =
|date_event4 =
|event_pre = <!-- Optional: A crucial event that took place before before "event_start" -->
|date_pre =
|event_post = <!-- Optional: A crucial event that took place before after "event_end" -->
|date_post =
<!-- Flag navigation: Preceding and succeeding entities p1 to p5 and s1 to s5 -->
|p1 = તૈમુરી રાજવંશ
|flag_p1 = Timurid.svg
|image_p1 = <!-- Use: [[Image:Sin escudo.svg|20px|Image missing]] -->
|p2 = દિલ્હી સલ્તનત
|flag_p2 = <!-- Default: "Flag of {{{p1}}}.svg" (size 30) -->
|image_p2 =
|p3 = સૂરી રાજવંશ
|flag_p3 =
|image_p3 =
|p4 = આદિલ શાહી રાજવંશ
|flag_p4 =
|image_p4 =
|p5 = દક્કન સલ્તનતો
|flag_p5 =
|image_p5 =
|s1 = મરાઠા સામ્રાજ્ય
|flag_s1 = Flag of the Maratha Empire.svg
|border_s1 = no
|image_s1 = <!-- Use: [[Image:Sin escudo.svg|20px|Image missing]] -->
|s2 = દુરાની સામ્રાજ્ય
|flag_s2 = Flag of the Emirate of Herat.svg
|s3 = કંપની રાજ
|flag_s3 = Flag of the British East India Company (1801).svg
|s4 = બ્રિટિશ રાજ
|flag_s4 = British Raj Red Ensign.svg
|s5 = હૈદરાબાદ રિયાસત
|flag_s5 = Asafia flag of Hyderabad State.svg
|image_flag = Fictional flag of the Mughal Empire.svg
|flag_border = no
|flag_alt = Flag of the Mughal Empire
|flag = Flag of the Mughal Empire
|flag_type = ધ્વજ
|image_coat = <!-- Default: Coat of arms of {{{common_name}}}.svg -->
|coat_alt = <!-- Alt text for coat of arms -->
|symbol = <!-- Link target under symbol image. Default: Coat of arms of {{{common_name}}} -->
|symbol_type = <!-- Displayed text for link under symbol. Default "Coat of arms" -->
|image_map = Mughal Historical Map.png
|image_map_alt = Map of Mughal Empire in 1700 CE
|image_map_caption = નકશો: મુઘલ સામ્રાજ્ય પોતાના રાજ્યક્ષેત્રીય ચરમ પર હતું, {{circa|1700}}
|image_map2 = <!-- If second map is needed - does not appear by default -->
|image_map2_alt =
|image_map2_caption =
|capital = [[આગ્રા]]; [[ફતેહપૂર સિક્રી]]; [[દિલ્હી]] <!-- [[Lahore]] was royal residence, not capital -->
|capital_exile = <!-- If status="Exile" -->
|latd= |latm= |latNS= |longd= |longm= |longEW=
|national_motto =
|national_anthem =
|common_languages = [[ફારસી ભાષા]] (છગાતાઈ ભાષા એને [[ ઉર્દૂ ભાષા]] પણ)
|religion =[[સુન્ની ઇસ્લામ]] અને [[સમન્વયતા]]
|currency = રૂપિયો<!-- Titles and names of the first and last leaders and their deputies -->
|leader1 = બાબર
|leader2 = હુમાયું
|leader3 = અકબર
|leader4 = જહાંંગીર
|leader5 = શાહજહાંં
|leader6 = ઓરંઝેબ
|year_leader1 = 1526–1530
|year_leader2 = 1530–1539, 1555–1556
|year_leader3 = 1556–1605
|year_leader4 = 1605–1627
|year_leader5 = 1628–1658
|year_leader6 = 1658–1707
|title_leader = બાદશાહ
|representative1 = <!-- Name of representative of head of state (eg. colonial governor) -->
|representative2 =
|representative3 =
|representative4 =
|year_representative1 = <!-- Years served -->
|year_representative2 =
|year_representative3 =
|year_representative4 =
|title_representative = <!-- Default: "Governor" -->
|deputy1 = <!-- Name of prime minister -->
|deputy2 =
|deputy3 =
|deputy4 =
|year_deputy1 = <!-- Years served -->
|year_deputy2 =
|year_deputy3 =
|year_deputy4 =
|title_deputy = <!-- Default: "Prime minister" -->
<!-- Legislature -->
|legislature = <!-- Name of legislature -->
|house1 = <!-- Name of first chamber -->
|type_house1 = <!-- Default: "Upper house" -->
|house2 = <!-- Name of second chamber -->
|type_house2 = <!-- Default: "Lower house" -->
<!-- Area and population of a given year -->
|stat_year1 = 1600
|stat_area1 = 3200000
|stat_pop1 = 150000000
|stat_year2 = 1800
|stat_area2 =
|stat_pop2 = 200000000
|stat_year3 =
|stat_area3 =
|stat_pop3 =
|stat_year4 =
|stat_area4 =
|stat_pop4 =
|stat_year5 =
|stat_area5 =
|stat_pop5 =
|footnotes = વસ્તી સ્રોત:<ref name="Richards1993">{{cite book|last=Richards|first=John F.|title=The Mughal Empire|publisher=Cambridge University Press|isbn=978-0521251198|doi=10.2277/0521251192|editor1-first=Gordon|editor1-last=Johnson|editor1-link=Gordon Johnson (historian)|editor2-first=C. A.|editor2-last=Bayly|editor2-link=Christopher Alan Bayly|access-date=14 October 2010|series=The New Cambridge history of India: 1.5|volume=I. The Mughals and their Contemporaries|location=Cambridge|pages=1, 190|date=March 26, 1993}}</ref>
|today = {{flag|ભારત}}<br />{{flag|પાકિસ્તાન}}<br />{{flag|બાંગ્લાદેશ}}<br />{{flag|અફઘાનિસ્તાન}}
}}
'''મુઘલ સામ્રાજ્ય''' ([[ફારસી ભાષા|ફરસી]]: شاهان مغول; [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]: مغلیہ سلطنت ''મુઘલિયા સલ્તનત'')<ref name="Thackston">{{cite book|title=The [[Baburnama]]: Memoirs of Babur, Prince and Emperor|publisher=[[Modern Library]]|isbn=978-0375761379|author=Zahir ud-Din Mohammad|authorlink=Babur|editor=Thackston, Wheeler M.|editor-link=Wheeler Thackston|location=New York|page=xlvi|date=September 10, 2002|quote=In India the dynasty always called itself {{lang|fa-Latn|Gurkani}}, after {{lang|chg-Latn|[[Timur|Temür]]}}'s title {{lang|fa-Latn|Gurkân}}, the Persianized form of the Mongolian {{lang|mn-Latn|''kürägän''}}, 'son-in-law,' a title he assumed after his marriage to a [[Genghisid]] princess.}}</ref><ref name="Balfour">{{cite book|last=Balfour|first=E.G.|authorlink=Edward Balfour|title=Encyclopaedia Asiatica: Comprising Indian-subcontinent, Eastern and Southern Asia|year=1976|publisher=Cosmo Publications|isbn=978-8170203254|location=New Delhi|at=S. 460, S. 488, S. 897}}</ref> એક એવું ભારતીય સામ્રાજ્ય હતું જેણે ભારતીય ઉપખંડના એક વિશાળ હિસ્સા ઉપર શાસન કર્યું હતું. 1526માં સ્થપાયેલા આ સામ્રાજ્યએ 17મી સદીના અંતભાગ અને 18મી સદીના પ્રારંભ સુધીમાં મોટા ભાગના દક્ષિણ એશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને શાસન કર્યું હતું, તેનો અંત 19મી સદીના મધ્યભાગમાં આવ્યો હતો.<ref>[http://www.sscnet.ucla.edu/southasia/History/Mughals/mughals.html "ધ મુઘલ એમ્પાયર"]</ref>
મુઘલ સમ્રાટો તિમુરિદના વંશજો હતા, અને 1700ની આસપાસ જ્યારે તેમની સત્તાનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે મોટાભાગનો ભારતીય ઉપખંડ તેમના અંકુશ હેઠળ હતો –જે પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં બલુચિસ્તાન સુધી અને ઉત્તરમાં [[કાશ્મીર]]થી દક્ષિણમાં કાવેરી સુધી લંબાતો હતો.<ref>{{Cite web |url=http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |title=menloschool.org |access-date=2010-12-17 |archive-date=2008-02-25 |archive-url=https://web.archive.org/web/20080225145650/http://sun.menloschool.org/~sportman/westernstudies/first/1718/2000/eblock/mughal/ |url-status=dead }}</ref> તે સમયે આશરે 32 લાખ ચોરસ કિલોમીટર(1.2 મિલિયન ચોરસ માઇલ)ના વિસ્તારમાં ફેલાયેલા આ સામ્રાજ્યની વસતી 11 અને 15 કરોડની વચ્ચે હતી એવો અંદાજ છે.
આ સામ્રાજ્યનો “ઉત્તમ સમયગાળો” 1556માં [[અકબર|જલાલુદ્દીન મોહમ્મદ અકબર]]ના રાજ્યારોહણની સાથે શરૂ થયો, જે મહાન અકબર તરીકે વધુ જાણીતો છે. 1707માં મજબૂત બનતા જતા હિંદુ મરાઠા સામ્રાજ્ય દ્વારા સમ્રાટ ઔરંગઝેબની હાર અને મોત થતાંં આ સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું,<ref name="BBC">{{cite web|title=Mughal Empire (1500s, 1600s)|url=http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_1.shtml|work=bbc.co.uk|publisher=British Broadcasting Corporation|access-date=18 October 2010|location=London|at=Section 5: Aurangzeb}}</ref> અલબત્ત આ રાજવંશ વધુ 150 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મુઘલ સામ્રાજ્યએ ઉચ્ચકક્ષાના કેન્દ્રિત વહીવટીતંત્રની સ્થાપના કરીને વિવિધ પ્રદેશોને જોડ્યા હતા. ઉત્કૃષ્ટ કક્ષાના સાહિત્ય, કલા અને સ્થાપત્ય સાથે મુઘલોના તમામ મહત્વપૂર્ણ સ્મારક, હાલ જોવા મળતો તેમના મોટા ભાગનો વારસો, આજે પણ ભારતીય ઉપખંડમાં પર્શિયાના સાંસ્કૃતિક પ્રભાવની છાંટના દર્શન કરાવે છે.
1725 બાદ આ સામ્રાજ્યનો ઝડપથી અસ્ત થયો, ઉત્તરાધિકારી બનવા માટે ખેલાયેલા યુદ્ધોથી આ સામ્રાજ્ય નબળું પડ્યું, જમીન-મિલકતને લગતી કટોકટીથી સ્થાનિક બળવાઓને ઉત્તેજન મળ્યું, ધાર્મિક અસહિષ્ણુતામાં વધારો થયો, મરાઠા, દુર્રાની અને શીખ સામ્રાજ્ય અને આખરે બ્રિટિશ સંસ્થાનવાદનો ઉદય થયો. છેલ્લા રાજા [[બહાદુર શાહ ઝફર|બહાદુર ઝફર શાહ બીજા]]ની સત્તા માત્ર [[દિલ્હી]] શહેર પૂરતી જ મર્યાદિત હતી. 1857ના ભારતીય વિપ્લવ બાદ બ્રિટિશે તેમને કેદ કરીને દેશવટો આપ્યો હતો.
''મુઘલ'' નામ તિમુરિદની મૂળ માતૃભૂમિ પરથી ઉતરી આવ્યું છે, મધ્ય એશિયાના મેદાનો પર એકવાર ચંગીઝ ખાને આક્રમણ કર્યું હતું અને તેથી તે ''મોઘલિસ્તાન'' મોંગલોની ભૂમિ” તરીકે ઓળખાતો હતો. પ્રારંભમાં મુઘલો ચગતાઈ ભાષા બોલતા હતા અને તૂર્ક-મોંગોલ રસમો પાળતા હતા, તેમ છતાં, તેઓ નોંધપાત્ર રીતે પર્શિયન સંસ્કૃતિના પ્રભાવ હેઠળ હતા.<ref name="Canfield">રોબર્ટ એલ. કેનફીલ્ડ, ''તુર્કો-પર્શિયા ઇન હિસ્ટરિકલ પર્સ્પેક્ટિવ'' , કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ, 1991. પાનું 20: "ધ મુઘલ્સ – પર્શિયનાઇઝ્ડ તુર્ક્સ હૂ ઇનવેડેડ ફ્રોમ સેન્ટ્રલ એશિયા એન્ડ ક્લેમ્ડ ડિસન્ટ ફ્રોમ બોધ તિમુર એન્ડ ચંગીસ – સ્ટ્રેન્થન્ડ ધ પર્શિયનેટ કલ્ચર ઓફ મુસ્લિમ ઇન્ડિયા"</ref> તેઓ ભારતમાં પર્શિયાના સાહિત્ય અને સંસ્કૃતિને લાવ્યા હતા,<ref name="Canfield"/> તેના દ્વારા ઇન્ડો-પર્શિયન સંસ્કૃતિનો આધાર તૈયાર થયો.<ref name="Canfield"/>
== પ્રારંભિક ઇતિહાસ ==
ઝહીર ઉદ-દીન મુહમ્મદ બાબરે હિંદુસ્તાનની સમૃદ્ધિ વિશે જાણ્યું હતું અને તેના પૂર્વજ તિમુર લંગે 1503માં ટ્રાન્સોઝિયાના પ્રદેશમાં આવેલા સ્થળ દિખ-કતને જીતી લીધું હતું. તે સમયે, આ સમયે પોતાનું રાજ્ય ફરઘાના ગુમાવી દેનારો બાબર રઝળપાટ કરી રહ્યો હતો. પોતાની યાદગીરીઓમાં બાબરે લખ્યું છે કે તેણે (1514માં) કાબુલ જીતી લીધાં બાદ એક સમયે તુર્કોના કબ્જામાં રહેલાં હિન્દુસ્તાનના પ્રદેશોને પુનઃ હાંસલ કરવાની તેને ઇચ્છા હતી. સપ્ટેમ્બર 1519થી તેણે તપાસ માટે છાપામાર હુમલાઓ કરવા શરૂ કર્યાં, ત્યારે તે યુસુફઝાઈ ટોળકીના બળવાને શાંત પાડવા માટે ભારત-અફઘાન સીમાની મુલાકાતે આવ્યો હતો. તેણે 1524 સુધી આ પ્રકારના હુમલાઓ કર્યાં અને પેશાવરમાં પોતાનું મુખ્ય થાણું સ્થાપ્યું હતું. 1526માં, બાબરે છેલ્લા દિલ્હીના સુલતાન ઈબ્રાહિમ શાહ લોદીને પાણીપતના પ્રથમ યુદ્ધમાં હરાવ્યો હતો. ત્યારપછી પોતાની નવસ્થાપિત હકુમતને બચાવવા માટે બાબરે ખાનવાની લડાઈમાં ચિત્તોડના જોરાવર રાજપુત રાણા સાંગાનો સામનો કરવો પડ્યો હતો. રાણા સાંગાએ તીવ્ર પ્રતિકાર કર્યો પણ તે હારી ગયો.
1530માં બાબરનો પુત્ર હુમાયુ તેના સ્થાને આવ્યો, પરંતુ પશ્તુન રાજા શેર શાહ સુરીએ તેને ઉથલાવી પાડ્યો અને તેનું નવનિર્મિત સામ્રાજ્ય વિકસીને એક નાનું પ્રાદેશિક રાજ્ય બની શકે તે પૂર્વે જ તેણે મોટાભાગનું સામ્રાજ્ય ગુમાવી દીધું. 1540થી હુમાયું દેશવટો પામેલો શાસક બન્યો અને 1554માં સફવિદ શાસનના દરબારમાં પહોંચ્યો, જ્યારે તેની સેના હજુ પણ કેટલાક કિલ્લાઓ અને નાના પ્રદેશો પર કાબુ ધરાવતી હતી. શેર શાહ સુરીના મોત સાથે પશ્તુનોમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ, તે સમયે હુમાયું મિશ્ર લશ્કર સાથે પાછો ફર્યો, તેણે વધુ સૈનિકો એકત્ર કર્યાં, અને 1555માં [[દિલ્હી]] પર ફરી આક્રમણ કર્યું. [[હુમાયુ]]એ પોતાની પત્ની સાથે મકરણનો પહાડી પ્રદેશ પાર કર્યો. પુનરુત્થાન પામેલા હુમાયુએ ત્યારબાદ દિલ્હીની આસપાસના ઉચ્ચ પ્રદેશ પર હુમલો કર્યો, પરંતુ થોડા મહિનાઓ બાદ તે પોતાનાં રાજ્યને અસ્થિર સ્થિતિમાં અને યુદ્ધ વચ્ચે મૂકીને એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
દિલ્હીના તખ્તને બચાવવા માટે સિકંદર શાહ સુરી સામેનું એક યુદ્ધ ચાલુ હતુ તેની અધવચ્ચે, 14 ફેબ્રુઆરી 1556ના રોજ અકબર પોતાના પિતાના સ્થાને આવ્યો. ટૂંક સમયમાં જ 21 અથવા 22 વર્ષની વયે તેણે પોતાનો અઢારમો વિજય પ્રાપ્ત કર્યો. તે ''અકબર'' તરીકે ઓળખાતો થયો, કારણ કે તે એક શાણો શાસક હતો, તેણે ઊંચા પણ વ્યાજબી કરવેરા સ્થાપ્યા હતા. તે એક હિંદુ રાજપૂતના ઘરે જન્મ્યો હતો. સામ્રાજ્યના બિન-ઇસ્લામિક વિષયોમાં તે વધુ ઉદાર અભિગમ ધરાવતો હતો. તેણે એક ચોક્કસ વિસ્તારના ઉત્પાદનની તપાસ કરી હતી અને ત્યાના રહેવાસીઓ ઉપર તેમની કૃષિ પેદાશના એક-પંચમાંશ હિસ્સાનો કર લાદ્યો હતો. તેણે એક કાર્યક્ષમ વહીવટીતંત્ર સ્થાપ્યું હતું અને તે ધાર્મિક મતભેદો પ્રત્યે ઉદાર હતો, જેના લીધે સ્થાનિક લોકોનો પ્રતિકાર કૂણો પડ્યો હતો. તેણે રાજપૂતો સાથે જોડાણ રચ્યું હતું અને હિંદુ સેનાપતિઓ તથા વહીવટદારોની નિમણૂંક કરી હતી. જીવનમાં પાછળથી, તેણે હિંદુ ધર્મ અને ઈસ્લામના દ્વષ્ટિકોણોથી પ્રેરિત થઈને સહિષ્ણુતા પર આધારિત પોતાનાં એક આગવાં ધર્મની રચના કરી હતી. તેના મૃત્યુ બાદ, આ ધર્મ લોકપ્રિય બન્યો નહોતો, પરંતુ લોકો અને તેમના મનોને એકબીજા સાથે જોડવાના આ ધર્મના ઉમદા હેતુઓને લીધે તેને હજુ પણ યાદ કરાય છે.
સમ્રાટ [[અકબર]]ના પુત્ર જહાંગીરે 1605-1627 સુધી આ સામ્રાજ્ય પર શાસન કર્યું. ઓક્ટોબર 1627માં, સમ્રાટ જહાંગીરના પુત્ર શાહ જહાં ગાદીએ આવ્યો, તેને વારસામાં એક વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય મળ્યું હતું. સદીના મધ્યભાગમાં, કદાચ તે વિશ્વનું સૌથી મહાન સામ્રાજ્ય હતું. શાહજહાંએ [[આગ્રા]]માં પ્રસિદ્ધ [[તાજ મહેલ]] (1630-1653)નું કામ શરૂ કરાવ્યું, જેને પર્શિયાના સ્થપતિ ઉસ્તાદ અહમદ લાહૌરીએ શાહજહાંની પત્ની મુમતાઝ મહલની કબર તરીકે બનાવ્યો હતો. મુમતાઝ તેના 14મા બાળકને જન્મ આપીને મૃત્યુ પામી હતી. 1700 સુધીમાં આ સામ્રાજ્ય ઔરંગઝેબ આલમગીરના નેતૃત્વ હેઠળ પોતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું, તે સમયે આજનું ભારત, [[પાકિસ્તાન]] અને મોટાભાગનું [[અફઘાનિસ્તાન]] આ સામ્રાજ્ય હેઠળ હતું. મહાન મુઘલ સમ્રાટો તરીકે ઓળખાતા સમ્રાટોમાં ઔરંગઝેબ છેલ્લો હતો, તે એક કઠોર જીવન જીવ્યો હતો પરંતુ તેનું મોત શાંતિપૂર્ણ હતું.
== મુઘલ રાજવંશ ==
16મી સદીના મધ્યભાગમાં અને 18મી સદીના પ્રારંભની વચ્ચેના ગાળામાં ભારતીય ઉપખંડમાં મુઘલ સામ્રાજ્ય એ એક વર્ચસ્વપૂર્ણ રાજસત્તા હતી. 1526માં સ્થપાયેલું આ સામ્રાજ્ય, સત્તાવાર રીતે 1858 સુધી ટકી રહ્યું હતું, તે વખતે બ્રિટિશ રાજે કપટપૂર્વક તેનું સ્થાન લઈ લીધું હતું. કેટલીક વખત આ રાજવંશનો ઉલ્લેખ તિમુરિદ રાજવંશ તરીકે થાય છે કારણ કે બાબર તિમુરનો વંશજ હતો.
ફેરઘાના (આજનું [[ઉઝબેકિસ્તાન]])નાં વતની બાબરે ઉત્તરીય ભારતના ભાગો પર આક્રમણ કર્યું અને 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં દિલ્હીના શાસક ઇબ્રાહિમ શાહ લોદીને હરાવ્યો ત્યારે મુઘલ રાજવંશની સ્થાપના થઈ હતી. ઉત્તરીય ભારતના શાસક તરીકે દિલ્હી સલ્તનતની જગ્યાએ મુઘલ સામ્રાજ્ય આવ્યું. સમય સાથે બાબરે સ્થાપેલું રાજ્ય દિલ્હી સલ્તનતના સીમાડાં વટાવીને, ધીરેધીરે ભારતના મહત્વના હિસ્સાઓમાં ફેલાઈ ગયું અને સામ્રાજ્યના નામનો સિક્કો જામ્યો. બાબરના પુત્ર હુમાયુના સત્તાકાળ દરમિયાન અરાજકતાના એક ટૂંકા ગાળા (1540-1555) દરમિયાન, એક સક્ષમ અને કાર્યક્ષમ શાસક શેર શાહ સુરીના નેજા હેઠળ અફઘાન સુરી રાજવંશનો અને હિંદુ રાજા હેમ ચંદ્ર વિક્રમાદિત્ય, જે હેમુ તરીકે પણ ઓળખાય છે, તેનો ઉદય થયો. જો કે, શેર શાહના કસમયના મૃત્યુ અને તેના અનુગામીઓની લશ્કરની અણઆવડતને લીધે હુમાયુંએ 1555માં પોતાની ગાદી પરત મેળવી લીધી. જો કે, કેટલાક મહિનાઓ બાદ હુમાયું મૃત્યુ પામ્યો, અને તેના સ્થાને તેનો પુત્ર, 13 વર્ષનો [[અકબર|મહાન અકબર]] આવ્યો હતો.
મુઘલ સામ્રાજ્યના વિસ્તરણનો અધિકાંશ ભાગ અકબર (1556-1605)ના શાસનકાળ દરમિયાન સંપન્ન થયો હતો. અકબરના અનુગામીઓ જહાંગીર, શાહ જહાં અને ઔરંગઝેબે વધુ એકસો વર્ષ સુધી આ સામ્રાજ્યને આજના ભારતીય ઉપખંડના વર્ચસ્વપૂર્ણ શાસન તરીકે યથાવત રાખ્યું હતું. વાસ્તવિકપણે સત્તા ભોગવનારા સૌપ્રથમ છ સમ્રાટો પૈકીના પ્રત્યેક સમ્રાટ સામાન્ય રીતે તેઓ રાજ્યારોહણ વખતે જે નામ અપનાવતા હતા તે એક જ નામે ઓળખાય છે. નીચેની યાદીમાં સુસંગત શીર્ષક ઘાટા અક્ષરે દર્શાવવામાં આવ્યું છે.
મહાન અકબરે ધાર્મિક ઉદારવાદ (જજિયા વેરાની નાબૂદી), સામ્રાજ્યની બાબતોમાં હિંદુઓનો સમાવેશ, હિંદુ રાજપૂત જ્ઞાતિ સાથે રાજકીય જોડાણ/લગ્ન જેવી કેટલીક મહત્વની નીતિઓ શરૂ કરી હતી જે તે સમયની સામાજિક પરિસ્થિતિમાં નવી જ હતી; તેણે સામ્રાજ્યના સરકાર રાજમાં વિભાગ પાડી દેવા જેવી શેર શાહ સુરીની કેટલીક નીતિઓ પણ અપનાવી હતી. આ નીતિઓ બેશકપણે સામ્રાજ્યની સત્તા અને સ્થિરતા ટકાવી રાખવા માટે કામ લાગી હતી કારણ કે આ વર્ષોમાં ભારતીય ઉપખંડમાં ઇસ્લામિક આક્રમણ સામે હિંદુ વસતીએ પ્રતિકાર દર્શાવ્યો હતો. અકબર પછીના બે અનુગામીઓએ આ નીતિ ચાલુ રાખી હતી પરંતુ ઔરંગઝેબે તેને કોરે મૂકી દીધી, તે ઇસ્લામના વધુ ચુસ્ત અર્થઘટનને અનુસર્યો અને ધર્મ પાળવા અંગે વધુ ચુસ્ત અને અસહિષ્ણુ નીતિનું પાલન કર્યું. વધુમાં, ઔરંગઝેબે દખ્ખણ તથા દક્ષિણ ભારત, પૂર્વમાં આસામમાં પોતાના પ્રદેશને વિસ્તારવામાં પોતાની લગભગ સંપૂર્ણ કારકિર્દી વિતાવી; આ પગલાએ સામ્રાજ્યના સંસાધનોની ઘોર ખોદી નાખી, તેમજ મરાઠાઓ, રાજપૂતો, પંજાબના શીખો, આસામના અહોમનો તીવ્ર પ્રતિકાર વ્હોરી લીધો હતો. આસામના અહોમ લોકોએ મુઘલ આક્રમણોનો સફળતાપૂર્વક પ્રતિકાર કર્યો, તેમની છેલ્લી લડાઈ સરાઇઘાટની લડાઇ રહી હતી. અત્રે આ સંદર્ભમાં એ વાત નોંધવી રસપ્રદ થઈ પડશે કે મુઘલોએ ભારત ઉપર લગભગ ત્રણસો વર્ષ રાજ કર્યું હતું, પણ તેમણે ભારતીય ઉપખંડના સંપૂર્ણ ભૌગૌલિક પ્રદેશ ઉપર ક્યારેય શાસન કર્યું નહોતું. તેમની સત્તા ઘણુ કરીને દિલ્હીની આસપાસ કેન્દ્રિત હતી, જે ઐતિહાસિક કારણોસર વ્યૂહાત્મક ગઢ મનાતો હતો.
=== પતન ===
[[ચિત્ર:India map 1700 1792.jpg|thumb|મુઘલ સામ્રાજ્યનાં પતન બાદ શીખ અને મરાઠા રાજ્યોએ મેળવેલા વિસ્તારો.1700 અને 1792માં હકુમતના વિસ્તારો દર્શાવતો નકશો]]
1707માં સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ બાદ, આ સામ્રાજ્ય અવગતિમાં સરી પડ્યું. બહાદુરશાહ પહેલાથી શરૂ કરીને, મુઘલ સમ્રાટોની સત્તા ક્ષીણ થતી ગઈ અને તેઓ શોભાના ગાંઠિયા જેવા બની ગયા, પ્રારંભમાં પરચુરણ દરબારીઓના ચીંધ્યે અને બાદમાં વિવિધ ઉભરી રહેલા લશ્કરી સરદારો તેમના ઉપર અંકુશ ધરાવતા હતા. 18મી સદીમાં, પર્શિયાના નાદિર શાહ અને અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલી જેવા હુમલાખોરોની લૂંટફાટનો આ સામ્રાજ્યને ભોગવવી પડી, તેમણે વારંવાર મુઘલ સામ્રાજ્યની રાજધાની [[દિલ્હી]] ઉપર હુમલો કર્યો. સામ્રાજ્યની ભારતીય સીમાનો મોટાભાગનો હિસ્સો મરાઠાઓ પાસે ચાલ્યો ગયો હતો, જેમણે દિલ્હી ઉપર ક્રમણ કરીને એક વખતના શક્તિશાળી અને મહાન સામ્રાજ્યને એક શહેર પૂરતું સીમિત રાખી દીધું હતું, ત્યારબાદ આ શહેર બ્રિટિશના હાથમાં ચાલ્યું ગયું. અન્ય પડકારોમાં શીખ સામ્રાજ્ય અને હૈદરાબાદ નિઝામનો સમાવેશ થતો હતો. 1804માં, અંધ અને શક્તિવિહીન શાહ આલમ બીજાએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રક્ષણનો ઔપચારિક સ્વીકાર કર્યો. બ્રિટિશે પહેલેથી જ આ નબળાં સમ્રાટનો “ભારતના સમ્રાટ”ની બદલે “દિલ્હીના રાજા” તરીકે ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું હતું. એક સમયના ભવ્ય અને જોરાવર મુગલ સૈન્યને 1805માં બ્રિટિશરોએ વિખેરી નાખ્યું; માત્ર [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]]ના ચોકિયાતોને દિલ્હીના રાજાની ચાકરી માટે ફાળવવામાં આવ્યા. ભારતીય રાજાની સર્વોપરિતા બ્રિટિશથી વધુ હતી એવી પ્રતિકૂળ પરિસ્થિતિની બ્રિટિશરોએ અવગણના કરી હતી. આટલું જ નહીં, ત્યારપછીના કેટલાક દશક સુધી, બીઇઆઇસી (BEIC) (બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની)એ સમ્રાટના સામાન્ય સેવક તરીકે અને તેના નામે સમ્રાટના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં શાસન કરવાનું ચાલુ રાખ્યું. 1857માં, આ ઔપચારિકતા પણ ખતમ થઈ ગઈ. બળવાખોર સિપાઈઓ પૈકીના કેટલાકે શાહ આલમના વંશજ [[બહાદુર શાહ ઝફર]] (મહદઅંશે પ્રતીકાત્મક રીતે, બળવાના હેતુથી તેને ફક્ત નામનો વડો જ બનાવાયો હતો) પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કર્યા બાદ, બ્રિટિશે આ પ્રથાને પણ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે છેલ્લાં મુઘલ સમ્રાટને 1857માં પદભ્રષ્ટ કર્યો અને તેને દેશવટો આપીને [[બર્મા]] મોકલી દીધો, જ્યાં તે 1862માં મૃત્યુ પામ્યો. તે સાથે મુઘલ રાજવંશનો અંત આવ્યો અને તે ભારતના ઇતિહાસનું એક યાદગાર પ્રકરણ બની ગયું.
ભારતીય ઉપખંડમાં હજુ પણ ઘણાં મુઘલ રહે છે. વર્તમાન સામાજિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં મુઘલ શબ્દનો કોઇ નિર્ણાયક મતલબ રહ્યો નથી, કારણ કે મૂળ મુઘલોનું લોહી હવે ભારતની અન્ય મુસ્લિમ વસતી સાથે મિશ્ર થઈ ગયું છે અને હવે તેઓ દક્ષિણ-એશિયાનાં ઓળખચિહ્નો ધરાવે છે. આ ચિહ્નો હવે મૂળ તૂર્કી અથવા મોંગોલોઇડ વંશના ચિહ્નો કરતા વધુ પાક્કા બની ગયા છે.{{Citation needed|date=May 2010}}
== મુઘલ સમ્રાટોની યાદી ==
મુઘલ સમ્રાટોને લગતી કેટલીક મહત્વની વિગતો નીચે કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.
{| class="wikitable" style="margin:1em auto 1em auto"
|-
! સમ્રાટ
! જન્મ
! શાસનકાળ
! મૃત્યુ
! નોંધ
|-
| width="150" | [[બાબર|ઝહીરુદ્દીન મુહમ્મદ ''બાબર'' ]]
| ફેબ્રુઆરી 23, 1483
| 1526–1530
| ડિસેમ્બર 26, 1530
| મુઘલ રાજવંશનો સ્થાપક.
|-
| [[હુમાયુ|નસિરુદ્દીન મુહમ્મદ ''હુમાયુ'' ]]
| માર્ચ 6, 1508
| 1530–1540
| જાન્યુઆરી 1556
| સુરી રાજવંશ દ્વારા શાસનમાં વિક્ષેપ. રાજ્યારોહણ વખતે યુવાન અને બિનઅનુભવી હોવાને કારણે તેના પુરોગામી શેર શાહ સુરીની તુલનાએ તેનો ઓછા કાર્યક્ષમ શાસક તરીકે ઉલ્લેખ થાય છે.
|- style="background:silver"
| શેરશાહ સુરી
| 1472
| 1540–1545
| મે 1545
| હુમાયુંને પદભ્રષ્ટ કર્યો અને સુરી રાજવંશ સ્થાપ્યો.
|- style="background:silver"
| ઈસ્લામ શાહ સુરી
| સી. 1500
| 1545–1554
| 1554
| સુરી રાજવંશનો બીજો અને છેલ્લો શાસક, તેના પુત્રો સિકંદર અને આદિલ શાહના દાવાઓ હુમાયુ ગાદીએ પરત ફરતા જ સમાપ્ત થઈ ગયા.
|-
| [[હુમાયુ|નસિરુદ્દીન મુહમ્મદ ''હુમાયુ'' ]]
| માર્ચ 6, 1508
| 1555–1556
| જાન્યુઆરી 1556
| પ્રારંભમાં 1530-1540ના શાસનની તુલનાએ તેણે ફરી કરેલું શાસન વધુ એકરૂપ અને કાર્યક્ષમ હતું; પોતાના પુત્ર અકબર માટે એકરૂપતા સાથેનું સામ્રાજ્ય છોડી ગયો.
|-
| [[અકબર|જલાલુદ્દીન મુહમ્મદ
''અકબર'']]
| નવેમ્બર 14, 1542
| 1556–1605
| ઓક્ટોબર 27, 1605
| અકબરે સામ્રાજ્યનો ભારે વિસ્તાર કર્યો અને તેનો મુઘલ રાજવંશના સૌથી નામાંકિત શાસક તરીકે ઉલ્લેખ કરાય છે કારણ કે તેણે સામ્રાજ્યમાં વિવિધ પ્રથાઓ દાખલ કરી હતી; તેણે એક રાજપુત રાજકુમારી મરિયમ-ઉઝ-ઝમાની સાથે લગ્ન કર્યા હતા. લાહોરનો કિલ્લો એ તેના સૌથી પ્રસિદ્ધ બાંધકામ પૈકીનું એક છે.
|-
| નૂરુદ્દીન મુહમ્મદ ''જહાંગીર''
| ઓક્ટોબર 1569
| 1605–1627
| 1627
| પોતાના સમ્રાટ પિતા સામે પુત્રોના બળવાનો પૂર્વ-આધાર જહાંગીરે સ્થાપ્યો. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સૌપ્રથમવાર તેણે સંબંધો સ્થાપ્યા. એવી નોંધ છે કે તે શરાબી હતો, અને તેની પત્ની સમ્રાજ્ઞી નૂર જહાન વાસ્તવમાં સિંહાસન પાછળની મુખ્ય સત્તારૂપ હતી અને નૂર જહાંએ જહાંગીરની બદલે કુશળતાપૂર્વક શાસન કર્યું.
|-
| [[શાહજહાં|શાહાબુદ્દીન મુહમ્મદ ''શાહ જહાં'' ]]
| જાન્યુઆરી 5, 1592
| 1627–1658
| 1666
| તેના કાળમાં, મુઘલ કલા અને સ્થાપત્ય પરાકાષ્ટાએ હતું; તેણે [[તાજ મહેલ|તાજ મહલ]], જામા મસ્જિદ, [[લાલ કિલ્લો]], જહાંગીર મકબરો અને [[લાહોર]]નો શાલીમાર બાગનું નિર્માણ કરાવડાવ્યું હતું. પુત્ર ઔરંગઝેબે તેને પદભ્રષ્ટ કરી કેદ કર્યો હતો.
|-
| [[ઔરંગઝેબ|મોહિયુદ્દીન મુહમ્મદ ''ઓરંગઝેબ'' આલમગીર]]
| ઓક્ટોબર 21, 1618
| 1658–1707
| માર્ચ 3, 1707
| તેણે ઈસ્લામી કાયદાઓનું પુર્નઅર્થઘટન કર્યું અને ફતવા-એ-આલમગીરી રજૂ કર્યો; તેણે ગોલકોન્ડાની સલ્તનતની હિરાની ખાણો કબ્જે કરી; તેણે પોતાના જીવનના 20 કરતા વધુ વર્ષો દક્ષિણ એશિયાના મહત્વના બળવાખોર જૂથો સામે લડવામાં વિતાવ્યા હતા; તેણે મેળવેલી જીતોને લીધે સામ્રાજ્ય તેની મહત્તમ સીમા સુધી વિસ્તર્યું; વધુ પડતા વિસ્તરેલા સામ્રાજ્યનો અંકુશ નવાબો કરતા, ઓરંગઝેબના મોત બાદ પડકારો ઊભા થયા. તેણે પોતાના હસ્તાક્ષરોમાં [[કુરાન]]ની બે નકલો બનાવી હતી.
|-
| બહાદુર શાહ પહેલો
| ઓક્ટોબર 14, 1643
| 1707–1712
| ફેબ્રુઆરી,1990
| સ્વાયત્ત બનેલા નવાબોની વધતી જતી તાકાતને લીધે સામ્રાજ્યના અંકુશ અને સરહદોમાં નિરંતર અને વ્યાપક ઘટાડો થવા સાથે સત્તા ભોગવનાર સૌપ્રથમ મુઘલ સમ્રાટ. તેના સત્તાકાળ બાદ, સમ્રાટ વધુને વધુ પ્રમાણમાં બિનમહત્વપૂર્ણ અને શોભાના ગાંઠિયા જેવા બની ગયા.
|-
| જહાંદર શાહ
| 1664
| 1712–1713
| ફેબ્રુઆરી 1713
| તે પોતાના મુખ્ય વઝીર ઝુલ્ફીકાર ખાનના ઊંડા પ્રભાવ હેઠળ હતો.
|-
| ફર્રુખસિયાર
| 1683
| 1713–1719
| 1719
| 1717માં તેણે ઈંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફરમાન જારી કરીને તેમને બંગાળમાં વેરામુક્ત વેપાર કરવાની છૂટ આપી અને ભારતમાં તેમનું સ્થાન પાકું કર્યું.
|-
| રફી ઉલ-દરજાત
| અજાણ્યું
| 1719
| 1719
|
|-
| રફી ઉદ- દૌલત <br />ઉર્ફે શાહ જહાં બીજો
| અજાણ્યું
| 1719
| 1719
|
|-
| નિકુસિયાર
| અજાણ્યું
| 1719
| 1743
|
|-
| મુહમ્મદ ઈબ્રાહિમ
| અજાણ્યું
| 1720
| 1744
|
|-
| મુહમ્મદ શાહ
| 1702
| 1719–1720, 1720–1748
| 1748
| 1739માં પર્શિયાના નાદિર શાહનું આક્રમણ વેઠ્યું
|-
| અહમદ શાહ બહાદુર
| 1725
| 1748–54
| 1754
| સિકંદરાબાદની લડાઇમાં મરાઠાએ મુઘલ દળોની કત્લેઆમ કરી.
|-
| આલમગીર બીજો
| 1699
| 1754–1759
| 1759
|
|-
| શાહ જહાં ત્રીજો
| અજાણ્યું
| 1759માં
| 1770નો દાયકો
| બક્સરના યુદ્ધમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાના નિઝામને એક કર્યાં. 1761માં હૈદર અલી મૈસૂરનો નવાબ બન્યો.
|-
| શાહ આલમ બીજો
| 1728
| 1759–1806
| 1806
| 1761માં અહમદ શાહ અબ્દાલીએ પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠાઓને હરાવ્યા; 1799માં મૈસૂરમાં ટિપુ સુલ્તાનનું પતન.
|-
| અકબર શાહ બીજો
| 1760
| 1806–1837
| 1837
| બ્રિટિશ રક્ષણ હેઠળનો કેવળ નામનો સમ્રાટ
|-
| [[બહાદુર શાહ ઝફર]]
| 1775
| 1837–1857
| 1862
| છેલ્લો મુઘલ સમ્રાટ જેને 1857માં સૌપ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશરો દ્વારા પદભ્રષ્ટ કરીને બર્મા દેશવટો આપવામાં આવ્યો.
|-
|}
== ભારતીય ઉપખંડ પર પ્રભાવ ==
[[ચિત્ર:Taj_Mahal_(south_view,_2006).jpg|thumb|મુઘલ સમ્રાટ શાહ જહાંએ ભારતના આગ્રામાં બનાવરાવેલો તાજ મહલ]]
[[ચિત્ર:RedFort.jpg|thumb|શાહ જહાંના શાસન રમિયાન સામ્રાજ્યનો મુખ્ય મહેલ રહેલો દિલ્હીનો લાલ કિલ્લો.]]
[[ચિત્ર:Lalbager Kella 01.jpg|thumb|ઔરંગઝેબના શાસન દરમિયાન 17મી સદીના મધ્યભાગમાં ઢાકા ખાતે બનાવરાવવામાં આવેલો લાલબાગ કિલ્લો]]
[[ચિત્ર:Lahore Fort.jpg|thumb|ઔરંગઝેબના શાસન દરમિયાન બનેલા લાહોરના કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર આલમગિરી ગેટ હતો. ]]
ભારતીય ઉપખંડમાં મુઘલોનું સૌથી મોટું જો કોઈ યોગદાન હોય તો તે તેમની અનોખી સ્થાપત્યકલા છે. મુઘલ યુગ દરમિયાન મુસ્લિમ સમ્રાટોએ, ખાસ કરીને શાહજહાં, અનેક મકબરાઓ બનાવ્યા છે, જેમાં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ [[તાજ મહેલ|તાજ મહલ]]નો સમાવેશ થાય છે, તે મુઘલ સ્થાપત્યના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનું એક મનાય છે. અન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં [[હુમાયુનો મકબરો]], [[ફતેહપૂર સિક્રી|ફતેહપુર સિક્રી]], [[લાલ કિલ્લો]], [[આગ્રાનો કિલ્લો|આગ્રા કિલ્લો]] અને લાહોરના કિલ્લાનો સમાવેશ થાય છે.
આ રાજવંશે બનાવરાવેલા મહેલો, મકબરા અને કિલ્લા આજેપણ [[દિલ્હી]], ઔરંગાબાદ, [[ફતેહપૂર સિક્રી|ફતેહપુર સિક્રી]], [[આગ્રા]], જયપુર, [[લાહોર]], કાબુલ, શેખુપુરા અને [[ભારત]], [[પાકિસ્તાન]], [[અફઘાનિસ્તાન]] અને બાંગ્લાદેશના અનેક અન્ય શહેરોમાં અડીખમ ઊભા છે.<ref>મોરસ માર્લે, ક્લાર્ક ડી. નેહેર. 'પેટ્રિયોટ્સ એન્ડ ટાયરન્ટ્સ: ટેન એશિયન લીડર્સ' પાના.269 ISBN 0-8476-8442-3</ref> મધ્ય એશિયાના કેટલાક સ્મારકોમાં, બાબરના વંશજોએ ભારતીય ઉપખંડની ખૂબીઓ અને રીતોને અનુસરી છે<ref>[http://www.webindia123.com/history/MEDIEVAL/mughal%20period/mughal2.htm webindia123.com-ઇન્ડિયન હિસ્ટરી-મેડીયવલ-મુઘલ પિરીયડ-અકબર]</ref> અને વત્તેઓછે અંશે સ્થાનિક સ્વરૂપમાં ઢાળ્યાં છે.
નીચેની સાંસ્કૃતિક બાબતોમાં મુઘલોનો પ્રભાવ જોઇ શકાય છે<ref>{{Cite web |url=http://writinghood.com/literature/topical/mughal-contribution-to-indian-literature/ |title=ભારતીય સાહિત્યમાં મુઘલ યોગદાન {{!}} રાઇટિંગહૂડ |access-date=2010-12-17 |archive-date=2009-05-20 |archive-url=https://web.archive.org/web/20090520094533/http://writinghood.com/literature/topical/mughal-contribution-to-indian-literature/ |url-status=dead }}</ref>:
* અનેક નાના રજવાડાંઓમાં એકસાથે સમ્રાટની કેન્દ્રવર્તી સરકાર લાવવામાં આવી.<ref>{{cite web|title=Mughal Empire - MSN Encarta <!-- BOT GENERATED TITLE -->|url=http://encarta.msn.com/encyclopedia_761564252/mughal_empire.html|work=|archive-url=https://www.webcitation.org/5kx6SG3s9?url=http://encarta.msn.com/encyclopedia_761564252/mughal_empire.html|archive-date=2009-11-01|url-status=dead|access-date=2010-12-17}}</ref>
* ભારતીય કલા અને સંસ્કૃતિમાં પર્શિયાની કલા અને સંસ્કૃતિનો સંગમ.<ref>{{Cite web |url=http://www.soas.ac.uk/southasia/research/nilc/indopersian/ |title=ઇન્ડો-પર્શિયન લિટરેચર કોન્ફરન્સ: એસઓએએસ (SOAS): નોર્થ ઇન્ડિયન લિટરરી કલ્ચર (1450-1650) |access-date=2010-12-17 |archive-date=2009-09-23 |archive-url=https://web.archive.org/web/20090923222924/http://www.soas.ac.uk/southasia/research/nilc/indopersian/ |url-status=dead }}</ref>
* આરબ અને તુર્કીક ભૂમિમાં વેપારનો નવો માર્ગ.
* મુગલાઈ વાનગીનો વિકાસ.<ref>{{Cite web |url=http://www.indianfoodforever.com/mughlai/ |title=મુઘલાઇ રેસિપ્સ, મુઘલાઇ ડિશીસ - કુઝીન, મુઘલાઇ ફૂડ |access-date=2010-12-17 |archive-date=2009-08-23 |archive-url=https://web.archive.org/web/20090823095342/http://www.indianfoodforever.com/mughlai/ |url-status=dead }}</ref>
* સ્થાનિક ભારતીય સ્થાપત્યકલામાં, મુઘલ સ્થાપત્યકલાનો પેસારો, ખાસ કરીને રાજપુત અને શીખ શાસકો દ્વારા તૈયાર કરવામાં આવેલા મહેલોમાં આ સ્થાપત્યકલા ઉત્તમ રીતે પચાવાઈ હતી.
* નયનરમ્ય બગીચાઓ
મુઘલોએ ક્યારેક જે ભૂમિ પર શાસન કર્યું હતું તે ભૂમિ હવે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વિભાજિત થઈ ગઈ છે, તેમછતાં તેમનો પ્રભાવ આજે પણ વ્યાપક પણે જોઈ શકાય છે. સમ્રાટોની કબરો ભારત, અફઘાનિસ્તાન<ref>{{Cite web |url=http://www.afghanistan-photos.com/crbst_36.html |title=ધ ગાર્ડન ઓફ બાગે બાબર: ટોમ્બ ઓફ ધ મુઘલ એમ્પરર |access-date=2010-12-17 |archive-date=2012-07-23 |archive-url=https://web.archive.org/web/20120723062352/http://www.afghanistan-photos.com/crbst_36.html |url-status=dead }}</ref> અને પાકિસ્તાનમાં ફેલાયેલી છે. સમગ્ર ઉપખંડમાં અને કદાચ વિશ્વમાં તેમના આશરે 16 મિલિયન વંશજો છે.<ref>[http://www.twocircles.net/2009mar13/descendants_mughal_came_together_rehabilitate_mughal_dynasty.html ડિસેન્ડન્ટ્સ ઓફ મુઘલ કેમ ટુગેધર ટુ રિહેબિલેટ ધ મુઘલ ડાયનેસ્ટી | TwoCircles.net]{{Dead link|date=માર્ચ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>{{verify credibility|date=October 2010}}
=== ઉર્દૂ ભાષા ===
આ સામ્રાજ્યની વર્ચસ્વ ધરાવતી અને “સત્તાવાર” ભાષા [[ફારસી|પર્શિયન]] હતી, તેમ છતાં બાદમાં ભદ્ર વર્ગની આ ભાષાના હિન્દુસ્તાની સ્વરૂપનો વિકાસ થયો, જે આજે ઉર્દૂ તરીકે ઓળખાય છે. પર્શિયન ભાષાનો ભારે પ્રભાવ ધરાવતી અને અરેબિક તથા તુર્કીક છાંટ ધરાવતી, આ ભાષા પર્શો-અરેબિકની એક પ્રકારની લિપિમાં લખાય છે જે નાસ્તાલિક તરીકે ઓળખાય છે. સાહિત્યિક પરિભાષા અને ખાસ પ્રકારનું શબ્દ ભંડોળ [[ફારસી|પર્શિયન]], અરેબિક અને તુર્કીશ ભાષામાંથી લેવામાં આવ્યા છે; આ નવા ઉચ્ચારણોને ધીરે ધીરે તેમનું પાતનું નામ મળ્યું – ઉર્દૂ. [[હિંદી ભાષા|હિંદી]]ની સાથે સરખામણી કરવામાં આવે તો, ઉર્દૂ ભાષામાં પર્શિયન અને અરેબિક (વાયા પર્શિયન) અને (ઘણાં ઓછાં પ્રમાણમાં) તુર્કીક ભાષામાંથી વધુ શબ્દો લેવામાં આવ્યા છે જ્યારે હિંદીમાં [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] ભાષાના શબ્દોનું પ્રમાણ ઘણું વધારે છે.<ref name="Sikmirza">{{cite web|url = http://www.geocities.com/sikmirza/arabic/hindustani.html|title = A Brief Hindi - Urdu FAQ|publisher = sikmirza|access-date = 2008-05-20|archive-url = https://web.archive.org/web/20071202103338/http://www.geocities.com/sikmirza/arabic/hindustani.html|archive-date = 2007-12-02|url-status = live}}</ref> આધુનિક [[હિંદી ભાષા|હિંદી]], જેમાં પર્શિયન અને અરેબિક ભાષામાંથી લેવાયેલા શબ્દોવાળી ઉર્દૂ ઉપરાંત [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] આધારિત શબ્દભંડોળનો ઉપયોગ થાય છે. આધુનિક હિંદી પણ [[ ઉર્દૂ ભાષા|ઉર્દૂ]] જેટલી જ સમજી શકાય એવી છે.<ref>[http://pakistaniat.com/2009/07/23/urdu-dictionary-project-is-under-threat/ ઉર્દૂ ડિક્શનરી પ્રોજેક્ટ ઇસ અન્ડર થ્રેટ : ઓલ થિંગ્સ પાકિસ્તાન]</ref>
=== મુઘલ સમાજ ===
માર્ગ પદ્ધતિ અને એક સમાન ચલણની રચનાને કારણે તથા દેશને એકરૂપ કરવાને લીધે મુઘલ યુગ દરમિયાન ભારતીય અર્થતંત્ર સમૃદ્ધ બનતું રહ્યું. ઉત્પાદિત ચીજવસ્તુઓ અને ખેડૂતોએ ઉગાડેલા રોકડિયા પાકોનું વિશ્વભરમાં વેચાણ થતું હતું. મહત્વના ઉદ્યોગોમાં જહાજવાડા (ભારતનો જહાજવાડા ઉદ્યોગ યુરોપ જેટલો જ વિકસિત હતો, અને ભારતીયો યુરોપની કંપનીઓને જહાજો વેચતા હતા), કાપડ અને પોલાદનો સમાવેશ થતો હતો. મુઘલોએ એક નાનો નૌકાકાફલો રાખ્યો હતો, જે માત્ર યાત્રાળુઓને મક્કા લઈ ગયો હતો, અને [[સુરત]]માં થોડાક આરબ ઘોડાઓ આયાત કર્યા હતા. [[સિંધ]]માં દેબલ મહદ્અંશે સ્વાયત્ત હતું. મુઘલોએ નદીઓ માટે જહાજોનો કાફલો પણ રાખ્યો હતો, જે બળવાખોરો સામે લડવા માટે નદીઓમાં થઈને સૈનિકોને લઈ જતો હતો. તેના નૌકા સેનાપતિઓમાં યાહ્યા સાલેહ, મુનાવર ખાન અને મુહમ્મદ સાલેહ કમ્બોહનો સમાવેશ થતો હતો. મુઘલોએ જંજીરાના સિદીઓને પણ રક્ષણ આપ્યું હતું. મુઘલોના નાવિકો સુવિખ્યાત હતા અને ઘણીવાર ચીન તથા પૂર્વ આફ્રિકાના સ્વાહિલી તટની મુસાફરી ખેડતા હતા, જ્યાં તેઓ ખાનગી ક્ષેત્રના વેપાર માટે મુઘલોની કેટલીક ચીજવસ્તુઓ લઇ જતા. મુઘલોના યુગ હેઠળ શહેરો અને નગરોનો ભારે વિકાસ થયો હતો; જો કે, મોટાભાગના સમય દરમિયાન આ શહેરો ઉત્પાદન અથવા વાણિજ્યના કેન્દ્ર તરીકે નહીં પણ સૈન્ય અને રાજકીય કેન્દ્ર રહ્યાં હતા. વહીવટીતંત્ર માટે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારા મહાજનો જ આ નગરોમાં ચીજવસ્તુઓ બનાવતા હતા; મોટાભાગના ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં હતા. પોતાના આધિપત્ય હેઠળના દરેક પ્રાંતમાં મુઘલોએ મક્તાબનું બાંધકામ પણ કર્યું હતું, જ્યાં યુવાનોને તેમની સ્થાનિક ભાષામાં ફતવા-એ-આલમગિરી જેવા ઇસ્લામિક કાનૂનો અને કુરાન ભણાવવામાં આવતું હતું.
ઉમરાવ વર્ગમાં વિષમ જાતિના લોકો હતા; આ વર્ગ મુખ્યત્વે રાજપુત શ્રીમંતો અને મુસ્લિમ રાષ્ટ્રોના વિદેશીઓના લોકોનો સમાવેશ થતો હતો, જ્યારે સમ્રાટ પાસેથી કોઇ પણ જાતિ, સમાજ કે રાષ્ટ્રના લોકો ખિતાબ મેળવી શકતા હતા. દેખીતી રીતે જ શ્રીમંત વેપારીઓનો બનેલો મધ્યમ વર્ગ અમુક સંપત્તિવાન વેપારીઓનો બનેલો હતો જેઓ કિનારાના નગરોમાં રહેતા હતા; ઘણાં વેપારીઓ કરવેરામાંથી બચવા માટે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા. ઘણાં લોકો ગરીબ હતા. મુઘલ યુગના ગરીબોનું જીવન ધોરણ બ્રિટિશ રાજના ભારતીય ગરીબોના જીવન ધોરણની તુલનાએ સમકક્ષ અથવા થોડું ઘણું ઊંચું હતું; વધતી જતી વસતી, ઊંચા કરવેરા અને પરંપરાગત ઉદ્યોગ-ધંધા પડી ભાંગવાને કારણે 19મી સદીમાં કેનાલો અને આધુનિક ઉદ્યોગો સાથે બ્રિટિશરોએ જે લાભો સર્જ્યા તે બિનઅસરકારક રહ્યાં.
== વિજ્ઞાન અને ટેકનોલોજી ==
=== ખગોળશાસ્ત્ર ===
16મી અને 17મી સદીઓમાં ઇસ્લામિક ખગોળશાસ્ત્રનો સમન્વય જોવા મળ્યો, જેમાં ઈસ્લામિક નિરીક્ષણ સંબંધી રીતો અને સાધનોનો ઉપયોગ થયો. આ સમયે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર સાથે ઓછો નિસ્બત હતો તેવું જણાય છે, તેવા સમયે મુઘલ ખગોળશાસ્ત્રીઓએ નિરીક્ષણ સંબંધી ખગોળશાસ્ત્રમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું અને લગભગ એક સો ઝિજ ગ્રંથો તૈયાર કર્યાં. હુમાયુએ [[દિલ્હી]]ની નજીક એક અંગત નિરીક્ષણ કેન્દ્ર બનાવરાવ્યું, જ્યારે જહાંગીર અને શાહ જહાં પણ નિરીક્ષણ કેન્દ્રો બનાવવામાં રસ ધરાવતા હતા, પરંતુ તેઓ એવું કરી શક્યા નહોતા. મુઘલ નિરીક્ષણ કેન્દ્રોમાં વપરાતા સાધનો અને નિરીક્ષણની રીતો મુખ્યત્વે ઈસ્લામિક પરંપરામાંથી ઉતરી આવી હતી.<ref name="Sharma">{{citation|title=Sawai Jai Singh and His Astronomy|first=Virendra Nath|last=Sharma|year=1995|publisher=[[Motilal Banarsidass]] Publ.|isbn=8120812565|pages=8–9}}</ref><ref name="Baber">{{citation|title=The Science of Empire: Scientific Knowledge, Civilization, and Colonial Rule in India|first=Zaheer|last=Baber|year=1996|publisher=[[State University of New York Press]]|isbn=0791429199|pages=82–9}}</ref> ખાસ કરીને, મુઘલ યુગના ભારતમાં શોધાયેલા સૌથી યાદગાર ખગોળશાસ્ત્રીય સાધનોમાં સાંધાવિહીન અવકાશ સંબંધી ગોળા (જુઓ નીચે, પ્રૌદ્યોગિકી)નો સમાવેશ થાય છે.
=== પ્રૌદ્યોગિકી ===
ફતહુલ્લાહ શિરાઝી (સી. (c.) 1582), એક પર્શિયન-ભારતીય કુશળ પંડિત અને મિકેનિકલ ઇજનેર હતો જેણે મુઘલ સામ્રાજ્યમાં [[અકબર|મહાન અકબર]] માટે કામ કર્યું હતું અને એક વૉલિ ગન વિકસાવી હતી.<ref name="Fathullah Shirazi">{{cite journal|last=Bag|first=A. K.|title=Fathullah Shirazi: Cannon, Multi-barrel Gun and Yarghu|journal=Indian Journal of History of Science|year=2005|volume=40|issue=3|pages=431–436|publisher=[[Indian National Science Academy]]|location=New Delhi|issn=0019-5235}}</ref>
998 એએચ (1589-90 સીઇ (CE))માં કાશ્મીર ખાતે અલી કશ્મીરી ઇબ્ન લુકમાને કરેલી સાંધાવિહીન ગોળાની શોધ એ ધાતુવિદ્યામાં થયેલી સૌથી નોંધનીય કામગીરી પૈકીની એક મનાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન પાછળથી [[લાહોર]] અને [[કાશ્મીર]]માં આ પ્રકારના 20 અન્ય ગોળા બનાવવામાં આવ્યા હતા. 1980ના દશકમાં તેની પુનઃ શોધ થઈ તે પૂર્વે, આધુનિક ધાતુશાસ્ત્રીઓ એવું માનતા હતા કે એક પણ સાંધા વિનાનો ધાતુનો ગોળો બનાવવો તક્નિકી દ્વષ્ટિએ અશક્ય છે, આધુનિક ટેક્નોલોજીની સહાયથી પણ નહીં. મુઘલ સામ્રાજ્યમાં 1070 એએચ (AH) (1659-1690 સીઇ (CE)) દરમિયાન, મુહમ્મદ સાલિહ તાહતવી દ્વારા અરેબિક અને [[ફારસી|પર્શિયન]] શિલાલેખો સાથે લોસ્ટ-વૅક્સ કાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને સાંધાવિહીન અવકાશ સંબંધી ગોળાની વધુ એક શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું. ધાતુશાસ્ત્રમાં આ એક મહત્વની કામગીરી માનવામાં આવે છે. આ સાંધાવિહીન ગોળાઓનું નિર્માણ કરીને મુઘલ ધાતુશાસ્ત્રીઓએ વૅક્સ કાસ્ટિંગની પદ્ધતિનો પાયો નાખ્યો હતો.<ref>{{citation|first=Emilie|last=Savage-Smith|title=Islamicate Celestial Globes: Their history, Construction, and Use|publisher=Smithsonian Institution Press, Washington, D.C.|year=1985}}</ref>
== આ પણ જુઓ ==
* [[મુઘલ સ્થાપત્ય]], સ્થાપત્યકલાની એક શૈલી
* [[ભારતનો ઇતિહાસ]]
== પૂરક વાચન ==
* {{cite book|last=Manucci|first=Niccolao|authorlink=Niccolao Manucci|coauthors= tr. from French by [[François Catrou]]|title=History of the Mogul dynasty in India, 1399 - 1657|url=http://www.archive.org/stream/historyofmoguldy00manurich#page/n5/mode/2up|year=1826|publisher=London : J.M. Richardson}}
* ઇલિયોટ, સર એચ.એમ., એડિટેડ બાય ડાઉસન, જોન. ''ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એસ ટોલ્ડ બાય ઇટ્સ ઔન હિસ્ટોરિયન્સ. '' ''ધ મોહમ્મદન પિરીયડ'' : લંડન ટ્રબનર કંપની દ્વારા પ્રકાશિત 1867-1877. ([http://persian.packhum.org/persian/main?url=pf%3Ffile%3D80201010%26ct%3D0 ઓનલાઇન કોપી] {{Webarchive|url=https://web.archive.org/web/20180425032041/https://persian.packhum.org/persian/ |date=2018-04-25 }} પેકાર્ડ હ્યુમનિટિઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે - [http://persian.packhum.org/persian/ અધર પર્શિયન ટેક્સ્ટ ઇન ટ્રાન્સલેશન, હિસ્ટોરિકલ બુક્સ, ઓથર લિસ્ટ એન્ડ ટાઇટલ લિસ્ટ])
* {{cite book|title=Invasions of India from Central Asia|url=http://www.archive.org/stream/invasionsofindia00londrich#page/n5/mode/2up|year=1879|publisher=London, R. Bentley and Son}}
* {{cite book|last=Hunter|first=William Wilson, Sir|authorlink=William Wilson Hunter|title=A Brief history of the Indian peoples|url=http://www.archive.org/stream/briefhistoryindi00hunt#page/n7/mode/2up|chapter= 10. The Mughal Dynasty, 1526-1761| year=1893| publisher=Oxford: Clarendon Press}}
* {{cite book|last=Adams|first= W. H. Davenport |title=Warriors of the Crescent|url=http://www.archive.org/stream/warriorsofcresce00adamuoft#page/n9/mode/2up|year=1893|publisher=London: Hutchinson}}
* {{cite book|last=Holden|first=Edward Singleton|authorlink=Edward Singleton Holden|title=The Mogul emperors of Hindustan, A.D. 1398- A.D. 1707|url=http://www.archive.org/stream/mogulemperorsofh00hold#page/n9/mode/2up|year=1895|publisher=New York : C. Scribner's Sons}}
* {{cite book|last=Malleson|first=G. B|title=Akbar and the rise of the Mughal empire|url=http://www.archive.org/stream/akbarriseofmugha00mallrich#page/n5/mode/2up|year=1896|publisher=Oxford : Clarendon Press}}
* {{cite book|last=Lane-Poole|first= Stanley|authorlink=Stanley Lane-Poole|title=History of India: From Mohammedan Conquest to the Reign of Akbar the Great (Vol. 3)|url=http://www.archive.org/stream/historyofindia03jackuoft#page/n9/mode/2up|year=1906|publisher=London, Grolier society}}
* {{cite book|last=Lane-Poole|first= Stanley|authorlink=Stanley Lane-Poole|title=History of India: From Reign of Akbar the Great to the Fall of Moghul Empire (Vol. 4)|url=http://www.archive.org/stream/historyofindia04jackuoft#page/n9/mode/2up|year=1906|publisher=London, Grolier society}}
* {{cite book|last=Manucci|first=Niccolao |authorlink=Niccolao Manucci|coauthors=tr. by William Irvine|title=Storia do Mogor; or, Mogul India 1653-1708, Vol. 1|url=http://www.archive.org/stream/storiadomogororm01manuuoft#page/n7/mode/2up|year=1907|publisher=London, J. Murray}}
* {{cite book|last=Manucci|first=Niccolao |authorlink=Niccolao Manucci|coauthors=tr. by William Irvine|title=Storia do Mogor; or, Mogul India 1653-1708, Vol. 2|url=http://www.archive.org/stream/storiadomogororm02manuuoft#page/n7/mode/2up|year=1907|publisher=London, J. Murray}}
* {{cite book|last=Manucci|first=Niccolao |authorlink=Niccolao Manucci|coauthors=tr. by William Irvine|title=Storia do Mogor; or, Mogul India 1653-1708, Vol. 3|url=http://www.archive.org/stream/storiadomogororm03manuuoft#page/n9/mode/2up|year=1907|publisher=London, J. Murray}}
* {{cite book|last=Owen|first=Sidney J|title=The Fall of the Mogul Empire|url=http://www.archive.org/stream/fallofmogulempir00owenuoft#page/n5/mode/2up|year=1912|publisher=London, J. Murray}}
* {{cite book|last=Burgess|first=James |title=The Chronology of Modern India for Four Hundred Years from the Close of the Fifteenth Century, A.D. 1494-1894.|url=http://www.archive.org/stream/chronologyofmode00burg#page/n5/mode/2up|year=1913|publisher=John Grant, Edinburgh}}
* {{cite book|last=Irvine|first=William |title=Later Mughals, Vol. 1, 1707-1720|url=http://www.archive.org/stream/latermughals01irviuoft#page/n3/mode/2up|year=1922|publisher=London, Luzac & Co.}}
* {{cite book|last=Irvine|first=William |title=Later Mughals, Vol. 2, 1719-1739|url=http://www.archive.org/stream/latermughals02irviuoft#page/n3/mode/2up|year=1922|publisher=London, Luzac & Co.}}
* {{Cite book|last=Bernier|first= Francois |authorlink=François Bernier|title=Travels in the Mogul Empire, A.D. 1656-1668 |url=http://www.archive.org/stream/travelsinmogulem00bernuoft#page/ii/mode/2up|year=1891|publisher=Archibald Constable, London}}
* પ્રેસ્ટનો, ડાયના અને માઇકલ; તાજ મહલ: પેસન એન્ડ જીનિયસ એટ ધ હાર્ટ ઓફ ધ મુઘલ એમ્પાયર; વોકર એન્ડ કંપની; ISBN 0-8027-1673-3.
* [http://www.ggdc.net/Maddison/articles/moghul_2.pdf ધ મુઘલ ઇકોનોમી એન્ડ સોસાયટી; ચેપ્ટર 2 ઓફ ક્લાસ સ્ટ્રક્ચર એન્ડ ઇકોનોમિક ગ્રોથ: ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન સિન્સ ધ મુઘલ્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20100613041132/http://www.ggdc.net/Maddison/articles/moghul_2.pdf |date=2010-06-13 }}; મેડિસન દ્વારા (1971)
== સંદર્ભો ==
;નોંધ
{{Reflist|colwidth=30em}}
== બાહ્ય કડીઓ ==
* [http://www.valleyswat.net/literature/papers/MUGHULS_AND_SWAT.pdf મુઘલ અને સ્વાત]
* [http://www.mughalindia.co.uk/index.html મુઘલ ઇન્ડિયા] બ્રિટીશ મ્યૂઝિયમમાંથી એક અદભૂત અનુભવ
* [http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_1.shtml ધ મુઘલ એમ્પાયર] બીબીસી (BBC)માંથી
* [http://www.i3pep.org/archives/2005/04/12/mughal-empire/ મુગલ સામ્રાજય] {{Webarchive|url=https://web.archive.org/web/20051202045249/http://www.i3pep.org/archives/2005/04/12/mughal-empire/ |date=2005-12-02 }}
* [http://www.islamicarchitecture.org/dynasties/mughals.html મહાન મુઘલો]
* [http://www.mughalgardens.org/html/home.html મુઘલ સામ્રાજ્યના ઉદ્યાનો]
* ''ઇન્ડો-ઇરાનિયન સોસિયો-કલ્ચરલ રિલેશન્સ એટ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર'' , એ. રેઝા પૌરજાફર, અલી દ્વારા
* એ. તઘવઇ, [http://www.webjournal.unior.it/ ''વેબ જર્નલ ઓન કલ્ચરલ પેટ્રિમોની'' માં (ફેબિયો મેનિસ્કાલ્કો ઇડી.)] {{Webarchive|url=https://web.archive.org/web/20160130223426/http://www.webjournal.unior.it/ |date=2016-01-30 }}, ભાગ. 1, જાન્યુઆરી–જૂન 2006
* [http://www.paradoxplace.com/Insights/Civilizations/Mughals/Mughals.htm એડ્રિયન ફ્લેચર્સ પેરાડોક્સપ્લેસ- ફોટો- ગ્રેટ મુઘલ એમ્પરર્સ ઓફ ઇન્ડિયા] {{Webarchive|url=https://web.archive.org/web/20170930141527/http://www.paradoxplace.com/Insights/Civilizations/Mughals/Mughals.htm |date=2017-09-30 }}
* [http://news.bbc.co.uk/2/hi/uk_news/england/1566398.stm એ મુઘલ ડાઇમન્ડ બીબીસી (BBC) પર]
{{મુઘલ સામ્રાજ્ય}}
[[શ્રેણી:મુઘલ સામ્રાજ્ય]]
5soqopd7tqfi5mtdj22m2qooq9l0wye
સભ્ય:Snehrashmi/કાચી નોંધ
2
103526
901144
900733
2026-05-24T16:31:19Z
Snehrashmi
41463
901144
wikitext
text/x-wiki
== સ્ત્રી ધર્મ (સામયિક) ==
'''સ્ત્રી ધર્મ''' એ મહિલા ભારતીય સંગઠન (વુમન્સ ઇન્ડિયન એસોસિએશન)નું વસાહતવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી તરફી સામયિક હતું. તે સૌપ્રથમ જાન્યુઆરી ૧૯૧૮માં બે થિયોસોફિસ્ટ નારીવાદીઓ - માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનરાજદાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૧૯૩૬ સુધી ચાલુ રહ્યું હતું.{{sfn|Raman|2009|p=151}}{{sfn|Tusan|2007}} ડોરોથી ગ્રેહામ જિનરાજદાસા, એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, મહાદેવ શાસ્ત્રી, શ્રીમતી પટવર્ધન અને મુથુ લક્ષ્મી રેડ્ડીએ આ સામયિકના મૂળ ટ્ર્સ્ટી મંડળની રચના કરી હતી.<ref name="deborah"/> તેનું શીર્ષક "સ્ત્રીઓનો ધર્મ: તેમનો સાચો માર્ગ"નું સંસ્કૃત ભાષાંતર હતું.{{sfn|Broome|2012}}
=== વાચકો ===
આ સામાયિક એંગ્લો-ઈન્ડિયન, ભારતીય અને બ્રિટિશ મહિલા વાચકોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.{{sfn|Tusan|2007}}
=== વિષયવસ્તુ ===
તેમાં મહિલાઓની પ્રવૃત્તિઓના સમાચાર, મહિલા મતાધિકાર અને સમાન અધિકારો જેવા વિષયો પર નારીવાદી અભિપ્રાયો (લેખો), સંમેલનોના અહેવાલો અને ભારતમાં તેમજ વિદેશમાં મહિલાઓને અસર કરતા નવા કાયદાઓનું વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવતું હતું.{{sfn|Tusan|2007}}
=== કિંમત ===
તે સમયના અન્ય મહિલા સામયિકોની જેમ, 'સ્ત્રી ધર્મ'નો હેતુ નફો કમાવવા કરતાં ઉત્પાદન ખર્ચ વસૂલ કરવા પર વધુ હતો અને તેનું મુખ્ય ધ્યાન મહિલા વાચકો સુધી પહોંચવા પર હતું. તેની કિંમત માત્ર ૨ આના જેટલી સસ્તી રાખવામાં આવી હતી અને તે વાચનાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ હતું.<ref name="deborah">{{Citation |last=Logan |first=Deborah Anna |title=14. Indian Women’s Pre-Independence Periodicals in English: The Indian Ladies’ Magazine, Stri-Dharma and the Indian New Woman |date=2024-08-31 |work=The Edinburgh Companion to British Colonial Periodicals |pages=228–241 |url=https://www.degruyterbrill.com/document/doi/10.1515/9781399500647-017/html |access-date=2025-04-27 |publisher=Edinburgh University Press |language=en |doi=10.1515/9781399500647-017/html |isbn=978-1-3995-0064-7}}</ref> શરૂઆતમાં, તેમાં કોઈ જાહેરાતો પ્રકાશિત કરવામાં આવતી નહોતી. ખર્ચને પહોંચી વળવા માટે, સામયિકે કાગળની ગુણવત્તા, કદ અને પ્રકાશન ગાળા પર વિવિધ પ્રયોગો કર્યા હતા.<ref name="deborah"/>
==સંદર્ભ==
{{reflist}}
=== સ્રોત ===
* {{citation |last=Broome |first=Sarah |title=Stri-Dharma: Voice of the Indian Women's Rights Movement 1928-1936 |journal=History Theses |year=2012 |url=http://scholarworks.gsu.edu/history_theses/57}}
*{{citation |title=Women in India: A Social and Cultural History |first=Sita Anantha |last=Raman |publisher=ABC-CLIO |year=2009 |isbn=9780313014406 |volume=1 |page=151}}
* {{citation |first=Michelle Elizabeth |last=Tusan |year=2007 |title=Writing stri dharma: international feminism, nationalist politics, and women's press advocacy in late colonial India |journal=Women's History Review |volume=12 |number=4 |pages=623–649 |doi=10.1080/09612020300200377|doi-access=free}}
== બાહ્ય કડી ==
* [https://wiachennai.org/stridharma/ 'સ્ત્રી ધર્મ' સામયિકોનો સંગ્રહ (આર્કાઇવ)]
2uv8u08qcmbxw8dakkb2w9i6b0jxr78
901146
901144
2026-05-24T16:35:55Z
Snehrashmi
41463
[[સ્ત્રી ધર્મ (સામયિક)]] લેખ સંપાદન વિષયવસ્તુ મુખ્ય લેખ તરીકે પ્રકાશિત
901146
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
સભ્ય:Snehrashmi/વિકિપીડિયા પ્રતિયોગિતાઓ અને ઉજવણીઓ
2
130614
901150
899788
2026-05-24T16:48:04Z
Snehrashmi
41463
Ukraine's Cultural Diplomacy Month 2026
901150
wikitext
text/x-wiki
<div style="align: center; padding: 1em; border-width: 4px; border-style: groove; border-color: lightblue; background-color: #eee">
<div style="border-style:solid; border-color:pink; background-color:AliceBlue; border-width:1px; text-align:left; padding:9px;" class="plainlinks">
{{Navboxes
| title = વિકિપીડિયા પ્રતિયોગિતાઓ અને ઉજવણીઓમાં મારું યોગદાન
| list =
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Ukraine's Cultural Diplomacy Month 2026|Ukraine's Cultural Diplomacy Month 2026]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>અઘોષિત[https://meta.wikimedia.org/wiki/Ukraine%27s_Cultural_Diplomacy_Month_2026/Results] <br><small>(વૈશ્વિક)</small>}}
|list1 = [[ધ મ્યુઝિયમ ઓફ એબેન્ડન્ડ સિક્રેટ્સ]] {{*}} [[ધ લોસ્ટ લેટર (ચલચિત્ર)]] {{*}} [[નિયોફાઇટ્સ (કાવ્ય)]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Feminism and Folklore 2026|વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[સુરસા]] {{*}} [[ઇલા]] {{*}} [[વેદવતી]] {{*}} [[માયા સીતા]] <small>(વિ.)</small> {{*}} [[ભાનુમતી (યાદવ રાજકુમારી)]] {{*}} [[માધવી (રાજકુમારી)]] {{*}} [[ઇરાવતી]] {{*}} [[કુબ્જા]] {{*}} [[હાડી રાણી]] {{*}} [[લલિતા સખી]] {{*}} [[મેના ગુર્જરી (નાટક)]] {{*}} [[ભારતમાં મહિલા મતાધિકાર]] <small>* શ્રેષ્ઠ લેખ</small>
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:એશિયાઈ માસ ૨૦૨૫]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[હડપ્પા]] {{*}} [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] <small>(વિ.)</small> {{*}} [[સિંધુ લિપિ]] <small>(વિ.)</small> {{*}} [[મેહરગઢ]] <small>(વિ.)</small> {{*}} [[ઢાકેશ્વરી મંદિર]] {{*}} [[બાંગ્લાદેશ રાષ્ટ્રીય સંગ્રહાલય]] {{*}} [[ચૂરિયો જાબલ દુર્ગા માતા મંદિર]] {{*}} [[શારદાપીઠ]] {{*}} [[રાનીગટ્ટ]] {{*}} [[નર્તકી (પ્રાગૈતિહાસિક શિલ્પ)]] {{*}} [[ચન્હુ-દડો]] {{*}} [[ફાતિમા બેગમ]] {{*}} [[મકલી ટેકરી]] <small>(વિ.)</small> {{*}} [[તક્ષશિલા સંગ્રહાલય]] {{*}} [[સેરી બહલોલ]] {{*}} [[લખન-જો-દડો]] {{*}} [[આઝાદી મિનાર]] {{*}} [[હડપ્પા સંગ્રહાલય]] {{*}} [[પાકિસ્તાનનો હિન્દુ, બૌદ્ધ અને જૈન સ્થાપત્ય વારસો]] {{*}}
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૫]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[મંગળપ્રભાત]] {{*}} [[હરિજન (સાપ્તાહિક)]] {{*}} [[ગાંધી શાંતિ પુરસ્કાર]] {{*}} [[નોઆખલી નરસંહાર]] {{*}} [[સોડપુર ખાદી આશ્રમ]] {{*}} [[ઔંધ પ્રયોગ]] {{*}} [[ગાંધી સ્મારક સંગ્રહાલય, મદુરાઈ]] {{*}} [[ગાંધી સંગ્રહાલય, પટના]] {{*}} [[મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક નિધિ]] {{*}} <nowiki>શ્રેણી:ગાંધી સંગ્રહાલય</nowiki> {{*}}
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Ukraine's Cultural Diplomacy Month 2025|Ukraine's Cultural Diplomacy Month 2025]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>૯૧[https://meta.wikimedia.org/wiki/Ukraine%27s_Cultural_Diplomacy_Month_2025/Results] <br><small>(વૈશ્વિક)</small>}}
|list1 = [[ઓક્સાના શ્વેટ્સ]] {{*}} [[ટાઈમસ્ટેમ્પ (ફિલ્મ)]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Feminism and Folklore 2025|વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[દમયંતી]] {{*}} [[સુદેશણા]] {{*}} [[હિડિમ્બા]] {{*}} [[સત્યવતી]] <small>(વિ.)</small> {{*}} [[ઉલૂપી]] <small>(વિ.)</small> {{*}} [[અંબા (પૌરાણિક પાત્ર)|અંબા]] <small>(વિ.)</small> {{*}} [[ગંગા (દેવી)|ગંગા]] {{*}} [[ઉત્તરા]] <small>(વિ.)</small> {{*}} [[રુક્મિણી]] <small>(વિ.)</small> {{*}} [[શર્મિષ્ઠા]] {{*}} [[યશોદા]] <small>(વિ.)</small> {{*}} [[સુભદ્રા]] <small>(વિ.)</small> {{*}} [[રતિ]] {{*}} [[દુર્ગા]] <small>(વિ.)</small> {{*}} [[પૂતના]] {{*}} [[સત્યભામા]] <small>(વિ.)</small> {{*}} [[ચિત્રાંગદા]] <small>(વિ.)</small> {{*}} [[માદ્રી]] <small>(વિ.)</small> {{*}} [[અંબાલિકા]] <small>(વિ.)</small> {{*}} [[કુંતી]] <small>(વિ.)</small> {{*}} [[મિત્રવિન્દા]] {{*}} [[સરસ્વતી દેવી]] <small>(વિ.)</small> {{*}} [[મેનકા]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Ukraine's Cultural Diplomacy Month 2024|Ukraine's Cultural Diplomacy Month 2024]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>૧૧૭[https://meta.wikimedia.org/wiki/Ukraine%27s_Cultural_Diplomacy_Month_2024/Results] <br><small>(વૈશ્વિક)</small>}}
|list1 = [[સંત સોફિયા દેવળ, કીવ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Feminism and Folklore 2024|વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[અંજની]] {{*}} [[અપ્સરા]] {{*}} [[અવન્તીબાઈ]] {{*}} [[વેલુ નાચ્ચિયાર]] {{*}} [[ઝલકારીબાઈ]] {{*}} [[ચીમનાબાઈ પ્રથમ]] {{*}} [[વિજયા મહેતા]] {{*}} [[રાણી દુર્ગાવતી]] {{*}} [[ઉદા દેવી]] {{*}} [[બેગમ હઝરત મહલ]] {{*}} [[વસૂરીમાલા]] {{*}} [[મનસા દેવી]] {{*}} [[સુશીલા નાયર]] {{*}} [[સરલાદેવી ચૌધરાણી]] {{*}} [[રુક્મિણી લક્ષ્મીપતિ]] {{*}} [[ભારતમાતા (ચિત્ર)]] {{*}} [[ઘૃતાચી]] {{*}} [[રંભા (અપ્સરા)]] {{*}} [[ત્રિદેવી]] {{*}} [[ગાંધારી]] <small>(વિ.)</small> {{*}} [[ભારત માતા]] <small>(વિ.)</small> {{*}} [[તિલોત્તમા (અપ્સરા)]] <small>(વિ.)</small>
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Feminism and Folklore 2023|વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[અહલ્યા]] {{*}} [[શકુંતલા]] {{*}} [[કૈકેયી]] <small>(વિ.)</small> {{*}} [[યક્ષિણી]] {{*}} [[સોનલ માનસિંહ]] {{*}} [[બાલાસરસ્વતી]] {{*}} [[બેગમ અખ્તર]] {{*}} [[અમૂલ ગર્લ]] {{*}} [[શિરીન વજીફદાર]] {{*}} [[દમયંતી જોશી]] {{*}} [[દેવિકા રાણી]] {{*}} [[ઈન્દુમતી ચીમનલાલ શેઠ]] {{*}} [[વાયોલેટ આલ્વા]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Ukraine's Cultural Diplomacy Month 2023|Ukraine's Cultural Diplomacy Month 2023]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>૯૬[https://meta.wikimedia.org/wiki/Ukraine%27s_Cultural_Diplomacy_Month_2023/Results] <br><small>(વૈશ્વિક)</small>}}
|list1 = [[મારિયા (નવલકથા)]] {{*}} [[વેલેરિયન પોલિશચક]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Indic Wiki Improve-a-thon 2022|Indic Wiki Improve-a-thon 2022]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[ગંગા નારાયણ સિંહ]] {{*}} [[સાગરમલ ગોપા]] {{*}} [[આર. શ્રીનિવાસન]] {{*}} [[લક્ષ્મણ નાયક]] {{*}} [[જંગલ મહલ]] {{*}} [[બિપિનચંદ્ર પાલ]] {{*}} [[પુલિન બિહારી દાસ]] {{*}} [[સુરેન્દ્રનાથ ટાગોર]] {{*}} [[વંદે માતરમ્ (સાપ્તાહિક)]] {{*}} [[વંદે માતરમ્ (પેરિસ આવૃત્તિ)]] {{*}} [[અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય]] {{*}} [[બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય]] {{*}} [[ભવાની મંદિર (પત્રિકા)]] {{*}} [[તલવાર (સામયિક)]] {{*}} [[અરવિંદ ઘોષ]] {{*}} [[ઢાકા અનુશીલન સમિતિ]] {{*}} [[ચારુચંદ્ર બોઝ]] {{*}} [[ઉલ્લાસકર દત્ત]] {{*}} [[બિપિન બિહારી ગાંગુલી]] {{*}} [[પ્રતુલચંદ્ર ગાંગુલી]] {{*}} [[શિવદાસ ઘોષ]] {{*}} [[માતાદીન વાલ્મીકિ]] {{*}} [[રામપ્રસાદ વૈરાગી]] {{*}} [[હરગોવિંદ પંત]] {{*}} [[સોહનલાલ પાઠક]] {{*}} [[શ્રીશચંદ્ર મિત્ર]] {{*}} [[હરિદાસ દત્ત]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:June Month Celebration 2022 edit-a-thon|June Month Celebration 2022 edit-a-thon]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[આંતરરાષ્ટ્રીય યોગ દિવસ]] {{*}} [[તેલંગાણા દિવસ]] {{*}} [[વિશ્વ પર્યાવરણ દિવસ]] {{*}} [[વિશ્વ સંગીત દિવસ]] {{*}} [[આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન]] {{*}} [[સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ]] {{*}} [[હેલેન કેલર દિવસ]] {{*}} [[આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ]] {{*}} [[વિશ્વ રેફ્રિજરેશન દિવસ]] {{*}} [[આંતરરાષ્ટ્રીય અત્યાચાર પીડિત સમર્થન દિવસ]] {{*}} [[વિશ્વ શરણાર્થી દિવસ]] {{*}} [[હેલસિંકી દિવસ]] {{*}} [[આંતરરાષ્ટ્રીય આફ્રિકી બાળ દિવસ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:International Women's Month 2022 edit-a-thon|International Women's Month 2022 edit-a-thon]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[પુનિતા અરોરા]] {{*}} [[માધુરી કાનિટકર]] {{*}} [[પદ્મા બંદોપાધ્યાય]] {{*}} [[વિજયાલક્ષ્મી પંડિત]] {{*}} [[કમલા નેહરુ]] {{*}} [[સ્વરૂપ રાણી નેહરુ ]]{{*}} [[મધુમિતા બિષ્ત]] {{*}} [[મૃણાલિની કુંટે]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:International Mother Language Day 2022 edit-a-thon|International Mother Language Day 2022 edit-a-thon]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Feminism and Folklore 2022|વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૨]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[લતા મંગેશકર]] <small>(વિ.)</small> {{*}} [[ઇસ્મત ચુગતાઈ]] {{*}} [[પુનિતા અરોરા]] {{*}} [[માધુરી કાનિટકર]] {{*}} [[પદ્મા બંદોપાધ્યાય]] {{*}} [[વિજયાલક્ષ્મી પંડિત]] {{*}} [[કમલા નેહરુ]] {{*}} [[સ્વરૂપ રાણી નેહરુ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Mahatma Gandhi 2021 edit-a-thon|Mahatma Gandhi 2021 edit-a-thon]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[કનુ ગાંધી (વૈજ્ઞાનિક)]] {{*}} [[રામચંદ્ર ગાંધી]] {{*}} [[મગનલાલ ગાંધી]] {{*}} [[દેવદાસ ગાંધી]] {{*}} [[રામદાસ ગાંધી]] {{*}} [[શિવ પ્રસાદ ગુપ્ત]]{{*}} [[બ્રિજ કૃષ્ણ ચાંદીવાલા]] {{*}} [[નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ]] {{*}} [[ગાંધી-ઇરવિન કરાર]] {{*}}
{{*}} [[પૂના કરાર]] {{*}} [[જમનાલાલ બજાજ]] {{*}} [[શહીદ દિવસ]] {{*}} [[લીલા ગાંધી]] {{*}}
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[m:Festive Season 2021 edit-a-thon|Festive Season 2021 edit-a-thon]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>—}}
|list1 = [[આંબેડકર જયંતિ]] {{*}} [[સશસ્ત્ર દળ ધ્વજ દિવસ]] {{*}} [[અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ]] {{*}} [[આંતરરાષ્ટ્રીય હિમાલય મહોત્સવ]] {{*}} [[કુતુબ મહોત્સવ]] {{*}} [[રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ]] {{*}} [[ગોવા મુક્તિ દિવસ]] {{*}} [[કાલા ઘોડા કલા મહોત્સવ]] {{*}} [[શિવાજી જયંતિ]] {{*}} [[નેતાજી જયંતિ]] {{*}} [[ભારતીય સેના દિવસ]] {{*}} [[ધમ્મચક્ર પ્રવર્તન દિવસ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:એશિયાઈ માસ ૨૦૨૧|એશિયાઈ માસ ૨૦૨૧]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[શેખ મુજીબુર રહેમાન]] {{*}} [[મીરપુર ખાસ]] {{*}} [[ચૌધરી રહમત અલી]] {{*}} [[કાહુ-જો-દડો]] {{*}} [[જાથિભંગા હત્યાકાંડ]] {{*}} [[લાહોર સંગ્રહાલય]] {{*}} [[ગંગારામ]] {{*}} [[રાષ્ટ્રીય પુસ્તકાલય (કમ્બોડિયા)]] {{*}} [[સંસ્કૃતિ દિવસ (જાપાન)]] {{*}} [[શાઇસ્તા સુહરાવર્દી ઇકરામુલ્લાહ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧|ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>દ્વિતીય<br>}}
|list1 = [[કાન્તા]] <small>(વિ.)</small> {{*}} [[આત્મસિદ્ધિ]] <small>(વિ.)</small> {{*}} [[સિદ્ધાન્તસાર]] <small>(વિ.)</small> {{*}} [[કવિજીવન]] {{*}} [[નટમંડળ]] {{*}} [[મિથ્યાભિમાન (નાટક)]] {{*}} [[નારીપ્રતિષ્ઠા]] <small>(વિ.)</small> {{*}} [[આત્મનિમજ્જન]] <small>(વિ.)</small> {{*}} [[ગુજરાતી સાહિત્ય મહોત્સવ]] {{*}} [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]] <small>(વિ.)</small> {{*}} [[ચંદ્રકાંત સાંઘાણી]] {{*}} [[શાન્તા ગાંધી]] {{*}} [[મનીષા જોશી]] {{*}} [[જશવંત ઠાકર]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:વિકિ લવ્સ વુમન ૨૦૨૧|વિકિ લવ્સ વુમન ૨૦૨૧]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[અહિલ્યાબાઈ હોલકર]] {{*}} [[સવિતા આંબેડકર]] {{*}} [[રમાબાઈ આંબેડકર]] {{*}} [[ચંદ્રમુખી બસુ]] {{*}} [[આશાદેવી આર્યનાયકમ]] {{*}} [[રૂપાબાઈ ફરદૂનજી]] {{*}} [[સુભદ્રા જોશી]] {{*}} [[શકુંતલા દેવી]] {{*}} [[સુમના રોય]] {{*}} [[કિરણ દેસાઈ]] {{*}} [[સુશીલા ગણેશ માવળંકર]] {{*}} [[પ્રેમલતા અગ્રવાલ]] {{*}} [[બચેન્દ્રી પાલ]] {{*}} [[પ્રભા ખેતાન]] {{*}} [[જસ્મા ઓડણ]] {{*}} [[શાન્તા ગાંધી]] {{*}} [[મનીષા જોશી]] {{*}} [[નીરજા ભનોત]] {{*}} [[સાવિત્રી ખાનોલકર]] {{*}} [[સુભદ્રા કુમારી ચૌહાણ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[પ્રકાશ ન. શાહ]] {{*}} [[આપણો ધર્મ]] {{*}} [[જન્મભૂમિ (સમાચારપત્ર)]] {{*}} [[અસૂર્યલોક]] {{*}} [[પૂર્વાલાપ]] {{*}} [[દિલીપ ઝવેરી]] {{*}} [[જવાહર બક્ષી]] {{*}} [[ગઝલવિશ્વ]] {{*}} [[ધબક]] {{*}} [[ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા]] {{*}} [[રંભા ગાંધી]] {{*}} [[કિરણસિંહ ચૌહાણ]] {{*}} [[કરમશી દામજી]] {{*}} [[ધ્વનિલ પારેખ]] {{*}} [[રાજેશ વણકર]] {{*}} [[નયન દેસાઈ]] {{*}} [[કૃષ્ણલાલ ઝવેરી]] {{*}} [[હરિલાલ ધ્રુવ]] {{*}} [[જનક દવે]] {{*}} [[હર્ષદ ત્રિવેદી]] {{*}} [[અભિનવનો રસવિચાર]] {{*}} [[ડાંડિયો]] {{*}} [[પ્રિયંવદા]] {{*}} [[ભાવેશ ભટ્ટ]] {{*}} [[જયા મહેતા]] {{*}} [[ગુલફામ]] {{*}} [[ગંગાબાઈ યાજ્ઞિક]] {{*}} [[રશીદ મીર]] {{*}} [[ફૂલચંદ ગુપ્તા]] {{*}} [[નાઝિર દેખૈયા]] {{*}} [[સ્વપ્નતીર્થ]] {{*}} [[સધરા જેસંગનો સાળો]] {{*}} [[મારી હકીકત]] {{*}} [[જય જય ગરવી ગુજરાત]] {{*}} [[નર્મકોશ]] {{*}} [[હરિપ્રસાદ શાસ્ત્રી]] {{*}} [[જયંત મેઘાણી]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦|ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>તૃતીય}}
|list1 = [[મૂળરાજ સોલંકી]] {{*}} [[ભીમદેવ સોલંકી]] <small>(વિ.)</small> {{*}} [[કર્ણદેવ સોલંકી]] <small>(વિ.)</small> {{*}} [[વલ્લભરાજ]] {{*}} [[દુર્લભરાજ]] {{*}} [[સોલંકી વંશ]] <small>(વિ.)</small> {{*}} [[તારંગા]] {{*}} [[કુમારપાળ]] <small>(વિ.)</small> {{*}} [[મૂળરાજ દ્વિતીય]] {{*}} [[ભીમદેવ દ્વિતીય]] {{*}} [[વસ્તુપાળ]] <small>(વિ.)</small> {{*}} [[વાઘેલા વંશ]] <small>(વિ.)</small> {{*}} [[રાણકદેવી]] {{*}} [[ગુજરાતનું સ્થાપત્ય]] {{*}} [[વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી]] {{*}} [[અજયપાળ]] {{*}} [[ત્રિભુવનપાળ]] {{*}} [[લાટના ચાલુક્ય]] {{*}} [[ગુજરાત સલ્તનત]] {{*}} [[બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી]] {{*}} [[મલ્હારરાવ ગાયકવાડ]] {{*}} [[મહી કાંઠા એજન્સી]] {{*}} [[અહમદશાહ]] <small>(વિ.)</small> {{*}} [[કલેશ્વરી સ્મારક સમુહ]] <small>(વિ.)</small> {{*}} [[ચાવડા વંશ]] <small>(વિ.)</small> {{*}} [[દેવની મોરી (તા. ભિલોડા)|દેવની મોરી]] <small>(વિ.)</small> {{*}} [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા]] <small>(વિ.)</small> {{*}} [[રાણકદેવી]] <small>(વિ.)</small> {{*}} [[વનરાજ ચાવડા]] <small>(વિ.)</small> {{*}}
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:વિકિ લવ્સ વુમન ૨૦૨૦|વિકિ લવ્સ વુમન ૨૦૨૦]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[સુધા મૂર્તિ]] {{*}} [[તારાબાઈ]] {{*}} [[રાજકુમારી અમૃત કૌર]] {{*}} [[પંડિતા રમાબાઈ]] {{*}} [[આનંદી ગોપાલ જોષી]] {{*}} [[સરલાબહેન]] {{*}} [[સરલા દેવી]] {{*}} [[કાદમ્બિની ગાંગુલી]] {{*}} [[રોમિલા થાપર]] {{*}} [[અરુંધતિ રોય]] {{*}} [[શબાના આઝમી]] {{*}} [[કમલાદેવી ચટ્ટોપાધ્યાય]] {{*}} [[દુર્ગાબાઈ દેશમુખ]] {{*}} [[નિર્મલા દેશપાંડે]] {{*}} [[એમ. એસ. સુબ્બુલક્ષ્મી]] {{*}} [[રમાબાઈ રાનડે]] {{*}} [[રઝિયા સુલતાન]] {{*}} [[અરુણા આસફ અલી]] {{*}} [[સાવિત્રીબાઈ ફુલે]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = [[વિકિપીડિયા:Project Tiger Writing Contest/2019|પ્રોજેક્ટ ટાઇગર લેખન સ્પર્ધા ૨૦૧૯]]
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = પ્રથમ તબક્કો <br> {{center|<small>વિજેતા ક્રમ</small><br>તૃતીય}}
|list1 = [[ગુજરાત સાહિત્ય અકાદમી]] {{*}} [[રાજદીપ સરદેસાઈ]] {{*}} [[કિશનસિંહ ચાવડા]] {{*}} [[અબ્રાહમ લિંકન]] {{*}} [[અમરીશ પુરી]] <small>(વિ.)</small> {{*}} [[જ્યોર્જ વોશિંગ્ટન]] <small>(વિ.)</small> {{*}} [[સૌરવ ગાંગુલી]] {{*}} [[ગૌતમ અદાણી]] {{*}} [[નીલમ સંજીવ રેડ્ડી]] {{*}} [[મુકેશ]] {{*}} [[જ્હોન એફ કેનેડી]] {{*}} [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ]] {{*}} [[ગુજરાતમાં વાવનો ઇતિહાસ]] {{*}} [[રેવા (ફિલ્મ)]] {{*}} [[ખુદીરામ બોઝ]] {{*}} [[શિમલા કરાર]] {{*}} [[હરિપ્રસાદ ચૌરસિયા]] <small>(વિ.)</small>
|group2 = દ્વિતીય તબક્કો <br> {{center|<small>વિજેતા ક્રમ</small><br>દ્વિતીય}}
|list2 = [[પરવીન શાકીર]] {{*}} [[ખેડા સત્યાગ્રહ]] {{*}} [[ઝુલ્ફીકાર અલી ભુટ્ટો]] {{*}} [[નાગરપારકર જૈન મંદિરો]] {{*}} [[તક્ષશિલા]] {{*}} [[ફાતિમા ઝીણા]] <small>(વિ.)</small> {{*}} [[અહમદ વલી]] {{*}} [[લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય]] {{*}} [[ઈરાકની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ]] {{*}} [[બારિન્દ્રકુમાર ઘોષ]] {{*}} [[વાસુદેવ બળવંત ફડકે]] {{*}} [[મદનલાલ ધિંગરા]] {{*}} [[બદરુદ્દીન તૈયબજી]] <small>(વિ.)</small> {{*}} [[અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ]] {{*}} [[રાસબિહારી બોઝ]] {{*}} [[આઝાદ હિંદ ફોજ]] <small>(વિ.)</small> {{*}} [[મહાત્મા જ્યોતિરાવ ફુલે]] <small>(વિ.)</small> {{*}} [[જનરલ મોહન સિંહ]]
|group3 = તૃતીય તબક્કો <br> {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list3 = [[વિન્સ્ટન ચર્ચિલ]] {{*}} [[અબ્બાસ તૈયબજી]] {{*}} [[વીરચંદ રાઘવજી ગાંધી]] {{*}} [[ચંદ્રશેખર આઝાદ]] <small>(વિ.)</small> {{*}} [[ચંપારણ સત્યાગ્રહ]] <small>(વિ.)</small> {{*}} [[જે.બી.કૃપલાની]] <small>(વિ.)</small> {{*}} [[રામ મનોહર લોહિયા]] <small>(વિ.)</small> {{*}} [[રામ પ્રસાદ બિસ્મિલ]] <small>(વિ.)</small> {{*}} [[અબ્દુલ કલામ]] <small>(વિ.)</small> {{*}} [[લાલા હરદયાળ]] <small>(વિ.)</small> {{*}} [[જયપ્રકાશ નારાયણ]] <small>(વિ.)</small> {{*}} [[વરાહગીરી વેંકટગીરી]] {{*}} [[શંકર દયાલ શર્મા]] <small>(વિ.)</small> {{*}} [[સાહિર લુધિયાનવી]] {{*}} [[એમ. સી. ચાગલા]] {{*}} [[અમૃતા શેરગિલ]] (વિ.) {{*}} [[ઝૈલસિંઘ]] <small>(વિ.)</small> {{*}} [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] <small>(વિ.)</small> {{*}} [[જામીની રોય]] {{*}} [[લાલા લાજપતરાય]] <small>(વિ.)</small> {{*}} [[ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ]] {{*}} [[ચિતરંજનદાસ]] <small>(વિ.)</small> {{*}} [[કે. કામરાજ]] {{*}} [[દાંડી સત્યાગ્રહ]] <small>(વિ.)</small> {{*}} [[ગોળમેજી પરિષદ]]
}}
{{Navbox
|name =
|titlestyle = background:#FFC369; <!--lighter orange to ease eye-strain-->
|title = એશિયાઈ માસ ૨૦૧૯
|state = {{{state|autocollapse}}}
|listclass = hlist
|image =
|group1 = {{center|<small>વિજેતા ક્રમ</small><br>પ્રથમ}}
|list1 = [[પરવીન શાકીર]] {{*}} [[ઝુલ્ફીકાર અલી ભુટ્ટો]] {{*}} [[નાગરપારકર જૈન મંદિરો]] {{*}} [[તક્ષશિલા]] {{*}} [[અહમદ વલી]] {{*}} [[ઈરાકની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ]] {{*}} [[અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ]]
}}
<small>નોંધ : (વિ.) વિસ્તાર કરેલા લેખ સૂચવે છે.</small>
}}
3dgzms9kjfbjsxhwrw1k5s5wafdqkpo
સભ્ય:Samyak Vidhan/આગામી આયોજન
2
153061
901156
899961
2026-05-25T05:56:21Z
Samyak Vidhan
76041
901156
wikitext
text/x-wiki
== મારું સંપાદન આયોજન (My Editing Plan) ==
વિકિપીડિયા પર લેખ સુધારણા અને અનુવાદ માટેનું મારું આયોજન નીચે મુજબ છે:
{| class="wikitable sortable" style="width: 100%;"
|-
! વિષય (Topic)
! સ્થિતિ (Status)
! નોંધ (Remarks)
|-
| [[સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] (Generative AI) || {{પૂર્ણ}} ||
|-
|-
| [[નાણાકીય સાક્ષરતા]] (Financial Literacy) || {{પૂર્ણ}} ||
|-
| [[સભ્ય:Crazy Court 651/હરિત હાઇડ્રોજન]] || {{પૂર્ણ}} ||નિયમો અને ધોરણો સુધીનુ અનુવાદ કરેલ છે
|-
| [[તંત્ર ઇજનેરી]] (Systems Engineering) ||{{પૂર્ણ}} ||
|-
| [[સાયબર સુરક્ષા]] (Cybersecurity) || {{બાકી}} ||
|-
| [[માનસિક સ્વાસ્થ્ય]] (Mental Health) || {{બાકી}} ||
|-
| [[આબોહવા પરિવર્તન અનુકૂલન]] (Climate Change Adaptation) || {{પૂર્ણ}} ||
|-
| [[સર્ક્યુલર ઈકોનોમી]] (Circular Economy) || {{બાકી}} ||
|-
| [[સતત વિકાસ લક્ષ્યો]] (Sustainable Development Goals) || {{બાકી}} ||
|-
| [[ઓપન સોર્સ સોફ્ટવેર]] (Open Source Software) || {{બાકી}} ||
|-
| [[ક્વોન્ટમ કમ્પ્યુટિંગ]] (Quantum Computing) || {{બાકી}} ||
|-
| [[ક્રિસ્પર જીન એડિટિંગ]] || {{પૂર્ણ}} ||તાજેતરની ઘટનાઓ સુધીનુ અનુવાદ કરેલ છે
|-
| [[રેર અર્થ એલિમેન્ટ્સ]] (Rare Earth Elements) || {{બાકી}} ||
|-
| [[જૈવવિવિધતા હોટસ્પોટ્સ]] (Biodiversity Hotspots) || {{બાકી}} ||
|-
| [[વૈશ્વિક ભૌગોલિક રાજકીય સંઘર્ષો]] (Global Geopolitical Conflicts) || {{બાકી}} ||
|}
=== પ્રગતિ સંકેતો (Legend) ===
* {{પૂર્ણ}} = કાર્ય પૂર્ણ (Completed)
* {{ચાલુ}} = કાર્ય ચાલુ (In Progress)
* {{બાકી}} = આયોજિત (Pending)
g536g203new9q3r031b80hlmggzjqip
901157
901156
2026-05-25T05:57:14Z
Samyak Vidhan
76041
901157
wikitext
text/x-wiki
== મારું સંપાદન આયોજન (My Editing Plan) ==
વિકિપીડિયા પર લેખ સુધારણા અને અનુવાદ માટેનું મારું આયોજન નીચે મુજબ છે:
{| class="wikitable sortable" style="width: 100%;"
|-
! વિષય (Topic)
! સ્થિતિ (Status)
! નોંધ (Remarks)
|-
| [[સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] (Generative AI) || {{પૂર્ણ}} ||
|-
|-
| [[નાણાકીય સાક્ષરતા]] (Financial Literacy) || {{પૂર્ણ}} ||
|-
| [[હરિત હાઇડ્રોજન]]|| {{પૂર્ણ}} ||નિયમો અને ધોરણો સુધીનુ અનુવાદ કરેલ છે
|-
| [[તંત્ર ઇજનેરી]] (Systems Engineering) ||{{પૂર્ણ}} ||
|-
| [[સાયબર સુરક્ષા]] (Cybersecurity) || {{બાકી}} ||
|-
| [[માનસિક સ્વાસ્થ્ય]] (Mental Health) || {{બાકી}} ||
|-
| [[આબોહવા પરિવર્તન અનુકૂલન]] (Climate Change Adaptation) || {{પૂર્ણ}} ||
|-
| [[સર્ક્યુલર ઈકોનોમી]] (Circular Economy) || {{બાકી}} ||
|-
| [[સતત વિકાસ લક્ષ્યો]] (Sustainable Development Goals) || {{બાકી}} ||
|-
| [[ઓપન સોર્સ સોફ્ટવેર]] (Open Source Software) || {{બાકી}} ||
|-
| [[ક્વોન્ટમ કમ્પ્યુટિંગ]] (Quantum Computing) || {{બાકી}} ||
|-
| [[ક્રિસ્પર જીન એડિટિંગ]] || {{પૂર્ણ}} ||તાજેતરની ઘટનાઓ સુધીનુ અનુવાદ કરેલ છે
|-
| [[રેર અર્થ એલિમેન્ટ્સ]] (Rare Earth Elements) || {{બાકી}} ||
|-
| [[જૈવવિવિધતા હોટસ્પોટ્સ]] (Biodiversity Hotspots) || {{બાકી}} ||
|-
| [[વૈશ્વિક ભૌગોલિક રાજકીય સંઘર્ષો]] (Global Geopolitical Conflicts) || {{બાકી}} ||
|}
=== પ્રગતિ સંકેતો (Legend) ===
* {{પૂર્ણ}} = કાર્ય પૂર્ણ (Completed)
* {{ચાલુ}} = કાર્ય ચાલુ (In Progress)
* {{બાકી}} = આયોજિત (Pending)
9gj0e4ynjgofmecz6v568mu10m1zi2w
નિલકંઠી
0
153711
901148
898784
2026-05-24T16:38:02Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901148
wikitext
text/x-wiki
{{Speciesbox|image=Bluethroat (Luscinia svecica svecica) male Oppdal.jpg|image_caption=Male ''Luscinia svecica svecica'', Oppdal, Norway|image2=Luscinia svecica.ogg|image2_caption=Song recorded in Chukotka, Russia|status=LC|status_system=IUCN3.1|status_ref=<ref name="IUCN">{{cite iucn |author=BirdLife International. |year=2019 |title=''Cyanecula svecica'' |volume=2019 |article-number=e.T22709707A137567006 |doi=10.2305/IUCN.UK.2019-3.RLTS.T22709707A137567006.en |access-date=14 October 2022}}</ref>|genus=Luscinia|species=svecica|authority=([[Carl Linnaeus|Linnaeus]], [[10th edition of Systema Naturae|1758]])|range_map=Luscinia svecica map.svg|range_map_caption=Distribution of the bluethroat (orange: breeding range; blue: non-breeding range)|synonyms=*''Motacilla svecica'' {{small|Linnaeus, 1758}}
*''Cyanecula svecica''}}
'''નિલકંઠી''' ('''''લ્યુસ્કિનિયા સ્વેસીકા''''') એ જુની દુનિયાના માખીમાર પરિવારનું એક નાનું ચટકાકાર [[પક્ષી]] છે. તે [[યાયાવર પક્ષીઓ|ઋતુપ્રવાસી]] જંતુભક્ષી પ્રજાતિ છે જે યુરોપમાં ભીના બિર્ચ લાકડા અથવા ઝાડીવાળા ભેજવાળી જમીનમાં અને પશ્ચિમ [[અલાસ્કા]] પગપેસારો કરીને સાથે પેલેઅર્ક્ટિકમાં પ્રજનન કરે છે. તે ટસ્સોકમાં અથવા ગાઢ ઝાડીઓમાં માળાઓ બનાવે છે. તે ઇબેરિયન દ્વીપકલ્પ, આફ્રિકાના ઉત્તરીય ભાગમાં અને દક્ષિણ એશિયામાં ([[ભારતીય ઉપખંડ]] સહિત અન્ય દેશોમાં) શિયાળા દરમ્યાન હોય છે. નિલકંઠી અને સમાન દેખાવના નાના યુરોપિયન માખીમારને ઘણીવાર ચેટ કહેવામાં આવે છે.
નિલકંઠી કદમાં યુરોપિયન રોબિન ૧૩-૧૪ સે. મી. જેટલું જ છે. તે વિશિષ્ટ પૂંછડી સિવાય ઉપર સાદા બદામી રંગનું હોય છે, કાળા બાહ્ય ખૂણાઓ અને લાલ મૂળભૂત બાજુના પેચો સાથે ભૂરા રંગનું હોય. તેને સ્પષ્ટ સફેદ નેણ હોય છે. નર ગળાની આકર્ષક પેટર્ન ધરાવે છે, જેમાં નીચેની બાજુએ એક સાંકડી કાળી પટ્ટી સાથે એક આબેહૂબ ચળકતા વાદળી ગળાની પેટર્ન હોય છે, વધુમાં ઘણીવાર વાદળી ગળાની મધ્યમાં લાલ અથવા સફેદ હોય છે, વિગતો માટે નીચેની પેટાજાતિ જુઓ. નરનો વિશિષ્ટ દેખાવ હોવા છતાં, તાજેતરના આનુવંશિક અભ્યાસો સ્વરૂપો વચ્ચે માત્ર મર્યાદિત તફાવત દર્શાવે છે, અને પુષ્ટિ કરે છે કે આ એક જ પ્રજાતિ છે. પ્રજનન પછી જુલાઈમાં મૉલ્ટ શરૂ થાય છે અને પક્ષીઓ સ્થળાંતર કરે તે પહેલાં ૪૦-૪૫ દિવસોમાં પૂર્ણ થાય છે.
નર પંખીનું ગીત વૈવિધ્યસભર અને ખૂબ જ અનુકરણાત્મક હોય છે. તેનો અવાજ એક લાક્ષણિક ચેટ ''ચોક'' અવાજ છે.
== વર્ગીકરણ ==
નિલકંઠીનું ઔપચારિક વર્ણન ૧૭૫૮માં સ્વીડિશ પ્રકૃતિવાદી કાર્લ લિનાયસ દ્વારા તેમના સિસ્ટેમા નેચુરા (Systema Naturae) ની દસમી આવૃત્તિ [[દ્વિનામી નામકરણ|દ્વિપદી નામ]] મોટાસિલા સ્વેસીકા હેઠળ કરવામાં આવ્યું હતું. લિનાયસે આ પ્રકારના વિસ્તારને "યુરોપે આલ્પિનીસ" (આલ્પાઇન યુરોપ) તરીકે નિર્દિષ્ટ કર્યો હતો, પરંતુ ૧૯૧૦માં જર્મન પક્ષીવિજ્ઞાની અર્ન્સ્ટ હાર્ટર્ટ દ્વારા આ વિસ્તાર સ્વીડન અને લેપલેન્ડ સુધી મર્યાદિત હતો. વિશિષ્ટ ઉપનામ સ્વેસીકા આધુનિક લેટિન છે જેનો અર્થ થાય છે "સ્વીડિશ". નિલકંઠી હવે ''લ્યુસ્કિનિયા'' જાતિ મૂકવામાં આવેલી ચાર પ્રજાતિઓમાંની એક છે, જેને ૧૮૧૭માં અંગ્રેજ પ્રકૃતિવાદી થોમસ ફોર્સ્ટર દ્વારા રજૂ કરવામાં આવી હતી.<ref name="ioc">{{Cite web|date=August 2024|editor-last=Gill|editor-first=Frank|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=David|editor3-last=Rasmussen|editor3-first=Pamela|editor3-link=Pamela C. Rasmussen|title=Chats, Old World flycatchers|url=https://www.worldbirdnames.org/bow/chats/|access-date=23 February 2025|website=IOC World Bird List Version 14.2|publisher=International Ornithologists' Union}}</ref>
=== પેટા પ્રજાતિઓ ===
[[ચિત્ર:Luscinia_svecica_distribution.png|thumb|નિલકંઠીની પેટાજાતિઓનું સંવર્ધન વિતરણ]]
હાલમાં આઇઓસી દ્વારા અગિયાર પેટાજાતિઓ સ્વીકારવામાં આવી છે, પરંતુ શિરિહાઈ દ્વારા માત્ર સાત જ. તેઓ નરમાં ગળામાં વાદળી રંગની હદ અને તીવ્રતામાં અલગ પડે છે, પછી ભલે વાદળી રંગમાં કેન્દ્રીય સ્થાન હોય કે નહીં, અને જો તે હોય તો, સ્થળનો રંગ પણ તેમના સંવર્ધન નિવાસસ્થાન અને પર્યાવરણમાં નોંધપાત્ર રીતે અલગ પડે છે.<ref name="Collins">{{Cite book|title=Collins Bird Guide|last=Svensson|first=Lars|last2=Mullarney|first2=Killian|last3=Zetterstroem|first3=Dan|date=2023-03-16|publisher=William Collins|isbn=978-0-00-854746-2|page=}}</ref>
* ''એલ. એસ. સ્વેસીકા'' <small> (લિનાયસ, ૧૭૫૮) </small> (''લાલ''-ડાઘવાળું બ્લુથ્રોટ-સ્કેન્ડિનેવિયા પૂર્વથી પશ્ચિમ અલાસ્કા સુધી સબઆર્ક્ટિક ઝાડવા ટુંડ્રમાં જાતિઓ, ભારત, પાકિસ્તાન, મધ્ય પૂર્વમાં દક્ષિણ એશિયામાં શિયાળો. લાલ ડાઘ સાથે ગળાનો વાદળી રંગ.
* એલ. એસ. નેનેટમ <small>માયૌડ, ૧૯૩૪</small>-પશ્ચિમ ફ્રાન્સ, શિયાળો એસડબલ્યુ યુરોપ અને એનડબલ્યુ આફ્રિકામાં નીચાણવાળી રીડબેડ્સમાં જાતિઓ. એલ. એસ. સ્યાનેક્યુલા તરીકે નાના અને ટૂંકા પાંખવાળા પ્લમેજ.
* ''એલ. એસ. સ્યાનેકુલા'' <small> (મેઇસનર, ૧૮૦૪) </small> (''સફેદ''-સ્પોટેડ બ્લુથ્રોટ-ઉત્તર અને પૂર્વીય ફ્રાન્સથી ઉત્તરપૂર્વથી બાલ્ટિક રાજ્યો સુધી અને દક્ષિણપૂર્વથી યુક્રેન સુધી, આફ્રિકામાં શિયાળો, મધ્ય યુરોપમાં નીચાણવાળી રીડબેડ્સમાં જાતિઓ. સફેદ ડાઘ સાથે ગળાનો વાદળી રંગ.
* ''એલ. એસ. અઝુરિકોલિસ'' (રાફિનેસ્ક, ૧૮૧૪-ઉત્તર સ્પેનની જાતિઓ. કોઈ ડાઘ વગર અથવા માત્ર એક ''ના'' સફેદ ડાઘ સાથે ગળાનો વાદળી રંગ.
* ''એલ. એસ. વોલ્ગી'' (ક્લેઈન્સચમિડ્ટ, ૧૯૦૭-પશ્ચિમી રશિયાના નીચાણવાળા વિસ્તારોમાં, શિયાળો ઉત્તરપૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં. ''એલ. એસ. સ્વેસીકા'', એલ. એસ, પેલિડોગ્યુલારિસ અને એલ. એસ સ્યાનેક્યુલા વચ્ચે મધ્યવર્તી, પરંતુ સામાન્ય રીતે લાલ ડાઘ સાથે. શિરિહાઈ દ્વારા ''એલ. એસ. સ્વેસીકા'' સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે.<ref name="Shirihai">{{Cite book|title=Handbook of Western Palearctic Birds. volume 1: Passerines: Larks to Warblers|last=Shirihai|first=Hadoram|last2=Svensson|first2=Lars|date=2019|publisher=Helm|isbn=978-1-4729-3757-5|publication-place=London Oxford New York New Delhi Sydney|page=243–247}}</ref>
* ''એલ. એસ. મેગ્''ના'''' (Zarudny & Loudon, ૧૯૦૪) (syn. L. s. luristanica Ripley, ૧૯૫૨) -પૂર્વીય તુર્કી, કાકેશસ અને ઉત્તર ઈરાનના પર્વતોમાં, ઉત્તરપૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં શિયાળો. ગળામાં વાદળી રંગની કોઈ ડાઘ નથી અને વાદળી અને પહોળા લાલ પટ્ટાની વચ્ચે કાળી પટ્ટી નથી. સૌથી મોટી પેટાજાતિ, મજબૂત બિલ સાથે પણ.
* ''એલ. એસ. પેલિડોગ્યુલારિસ'' (ઝરુડની, ૧૮૯૭-દક્ષિણપૂર્વીય રશિયા અને ઉત્તર કઝાકિસ્તાન પૂર્વમાં ટિએન શાન સુધી નીચાણવાળી જમીનમાં, દક્ષિણ એશિયામાં શિયાળો. ''એલ. એસ. સ્વેસીકા'' જેટલું પરંતુ વાદળી સહેજ નિસ્તેજ હોય છે, અને લાલ ડાઘ ઘણીવાર સહેજ નિસ્તેઝ રૂફસ હોય છે.
* ''એલ. એસ. અબ્બોટ્ટી'' <small> (રિકમંડ, ૧૮૯૬) </small> -અફઘાનિસ્તાનને ઉત્તર-પશ્ચિમ હિમાલય, શિયાળો ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉછેરે છે. ઘેરા, વાદળી ગળામાં નાના લાલ (અથવા ક્યારેક સફેદ) લાંબા અને પાતળા હોય છે.
* એલ. એસ. સેચ્યુરેટીયર (સુશ્કિન, ૧૯૨૫-દક્ષિણ સાઇબિરીયા, ઉત્તર મંગોલિયામાં જાતિઓ. ''એલ. એસ. સ્વેસીકા'' જેવું જ છે, અને શિરિહાઈ દ્વારા તેના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે.<ref name="Shirihai" />
* એલ. એસ. કોબ્ડેન્સીસ (તુગારિનોવ, ૧૯૨૯-પશ્ચિમ મંગોલિયા, પશ્ચિમ ચીનમાં પ્રજનન કરે છે. ''એલ. એસ. પેલિડોગ્યુલારિસ'' જેમ જ, અને શિરિહાઈ દ્વારા તેના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે.<ref name="Shirihai" />
* ''એલ. એસ. પ્રઝેવલ્સ્કી'' (તુગારિનોવ, ૧૯૨૯-મધ્ય ચીનમાં પ્રજનન કરે છે. ''એલ. એસ. પેલિડોગ્યુલારિસ'' જેમ જ, અને શિરિહાઈ દ્વારા તેના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે.<ref name="Shirihai" />
== વર્ણન ==
[[ચિત્ર:Катон-Карагай_птица_Варакушка_крупный_план.jpg|left|thumb|[[કઝાકિસ્તાન]] કેટન-કરાગેય રાષ્ટ્રીય ઉદ્યાન માથું અને ગરદન]]
વસંત અને ઉનાળામાં નરના પીછાં સૌથી તેજસ્વી હોય છે, તાજા નવા પીછાઓ નિસ્તેજ ટીપ્સ ધરાવે છે જે ગળાની પેટર્નને અસ્પષ્ટ કરે છે. આ ટીપ્સ પછી શિયાળાના અંતમાં અને વસંતઋતુના પ્રારંભમાં પીંછાઓના બ્રિગર પાયાને જાહેર કરવા માટે ઘટાડે છે. બધી પેટાજાતિઓની માદામાં સામાન્ય રીતે માત્ર કાળાં અર્ધચંદ્રાકાર હોય છે અને અન્યથા ક્રીમ ગળા અને સ્તન પર ખૂબ જ મર્યાદિત વાદળી હોય છે, જો કે વૃદ્ધ વ્યક્તિઓ વધુ મજબૂત નર જેવા પીછા ધરાવી શકે છે. તેઓ હાલમાં પીછા પર પેટાજાતિઓ માટે અલગ પાડવા માટે જાણીતા નથી, સિવાય કે સૌથી વધુ નર જેવા પીછા (નાના એલ. એસ. નેમેનેટમ અને મોટા એલ. એસ નવા ઉછરેલા કિશોરો પર ડાઘ પડે છે અને ઉછેર પછી થોડા અઠવાડિયા સુધી ઉપર અને નીચે ઘેરા બદામી રંગના દેખાય છે, પછી પ્રથમ-શિયાળાના પ્લમેજમાં ઢળાઈ જાય છે, જેમાં બંને જાતિઓ પુખ્ત માદાઓ જેવી હોય છે (અને તેમની જેમ, પેટાજાતિઓ માટે ઓળખી શકાતી નથી).<ref name="Collins"/>
== વિતરણ અને નિવાસસ્થાન ==
''એલ. એસ. સ્વેસીકા'' એક અલગ વસ્તી પણ ચેક રિપબ્લિકના ઉત્તરીય કાર્પેથિઅન પર્વતોમાં ઊંચી ઊંચાઇએ પ્રજનન કરે છે, જે સમાન વિસ્તારમાં નીચા સ્તરે એલ. એસ, સ્યાનેકુલાથી અલગ પડે છે-આ પક્ષીઓ અન્ય એલ. એસની જેમ શિયાળામાં ભારત સ્થળાંતર કરે છે, એલ. એસ સ્યાનેકુલા તરીકે આફ્રિકા નહીં.<ref>{{Cite journal|last=Lislevand|first=Terje|last2=Chutný|first2=Bohumír|last3=Byrkjedal|first3=Ingvar|last4=Pavel|first4=Václav|last5=Briedis|first5=Martins|last6=Adamik|first6=Peter|last7=Hahn|first7=Steffen|date=2015-10-02|title=Red-spotted Bluethroats Luscinia s. svecica migrate along the Indo-European flyway: a geolocator study|url=https://www.tandfonline.com/doi/pdf/10.1080/00063657.2015.1077781?needAccess=true&role=button|journal=Bird Study|volume=62|issue=4|pages=508–515|doi=10.1080/00063657.2015.1077781|issn=0006-3657|access-date=2025-01-01|doi-access=free|hdl-access=free}}</ref>
[[ચિત્ર:Blue_throat_at_Rajkot.jpg|thumb|ગીત ગાતું નિલકંઠી]]
== ગેલેરી ==
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* ઈન્ટરનેટ બર્ડ કલેક્શન પર [http://ibc.lynxeds.com/species/bluethroat-luscinia-svecica બ્લુથ્રોટ વીડિયો, ફોટા અને અવાજો]
* [https://web.archive.org/web/20160305072725/http://aulaenred.ibercaja.es/wp-content/uploads/330_BluethroatLsvecica.pdf વૃદ્ધત્વ અને લૈંગિકતા (PDF) જેવિયર બ્લાસ્કો-ઝુમેટા અને ગર્ડ-માઇકલ હેઇન્ઝ દ્વારા]
* [http://www.birdsnetherlands.nl/bluethroat%20luscinia%20svecica%20netherlands.htm નેધરલેન્ડ્સમાં બ્લુથ્રોટ વિશેની માહિતી અને ચિત્રો] {{Webarchive|url=https://web.archive.org/web/20160304060528/http://www.birdsnetherlands.nl/bluethroat%20luscinia%20svecica%20netherlands.htm |date=2016-03-04 }}
* [http://hdl.handle.net/2268/162545 મેત્ઝમાકર એમ. (૨૦૦૮) લેસ ગ્રિલોન્સ, મ્યુસેસ દ લા ગોર્જબલ્યુ એ મિરોઇર બ્લેન્ક (લ્યુસ્કિનિયા સ્વેસીકા સ્યાનેકુલા) પાર્ક્સ અને રિઝર્વ્સ, ૬૩:૩ ] (ફ્રેન્ચ)
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:ગુજરાતનાં પક્ષીઓ]]
[[શ્રેણી:ચટકાકાર ગોત્રના પક્ષીઓ]]
14bezq8dmsx8vimaomie5mlzxp93vcn
ભારતમાં મહિલા મતાધિકાર
0
154129
901147
900730
2026-05-24T16:37:38Z
Snehrashmi
41463
/* ચળવળની શરૂઆત (૧૯૧૭-૧૯૧૯) */ [[સ્ત્રી ધર્મ (સામયિક)]] કડી ઉમેરી
901147
wikitext
text/x-wiki
[[File:Indian Suffragettes on the Women's Coronation Procession.jpg|thumb|૧૯૧૧ની મહિલા રાજ્યાભિષેક શોભાયાત્રામાં ભાગ લેનાર ભારતીય મહિલા મતાધિકાર કાર્યકર્તાઓ]]
'''ભારતમાં મહિલા મતાધિકાર''' ચળવળ બ્રિટિશ શાસન હેઠળના વસાહતી ભારતમાં મહિલાઓને મતદાનનો અધિકાર પ્રાપ્ત કરાવવા માટે ઉદ્ભવી હતી. મતાધિકાર મેળવવા ઉપરાંત, આ ચળવળનો હેતુ મહિલાઓને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અને સરકારી હોદ્દાઓ પર સેવા આપવાનો અધિકાર સુનિશ્ચિત કરવાનો પણ હતો.
૧૯૧૮માં બ્રિટનમાં મહિલાઓને મર્યાદિત મતાધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદો સામ્રાજ્યના અન્ય ભાગોમાં રહેતા બ્રિટિશ નાગરિકો માટે લાગુ પડતો નહોતો. ભારતીય મતદાન વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે આવેલા બ્રિટિશ કમિશન સમક્ષ મહિલાઓ અને પુરુષો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, મોન્ટાગુ–ચેમ્સફોર્ડ સુધારાઓમાં મહિલાઓની માંગણીઓને અવગણવામાં આવી.
૧૯૧૯માં મતાધિકારવાદીઓએ ઇન્ડિયા ઓફિસ તથા બ્રિટિશ સંસદની હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સની સંયુક્ત પસંદગી સમિતિ સમક્ષ મહિલાઓને મતાધિકાર આપવાના સમર્થનમાં વિગતવાર અરજીઓ અને અહેવાલો રજૂ કર્યા. આ સમિતિ સાઉથબરો ફ્રેન્ચાઇઝ સમિતિના ચૂંટણી સુધારાઓને અંતિમ સ્વરૂપ આપી રહી હતી. તેમ છતાં, મહિલાઓને તરત મતદાન અથવા ચૂંટણીમાં ઉમેદવારીનો અધિકાર આપવામાં આવ્યો નહોતો. જોકે, ભારત સરકાર અધિનિયમ, ૧૯૧૯ હેઠળ પ્રાંતીય પરિષદોને મહિલાઓને ચોક્કસ મિલકત, આવક અથવા શૈક્ષણિક લાયકાતના આધારે મતાધિકાર આપવો કે નહીં તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી.
[[File:Paris Women's Congress.jpg|thumb|૧૯૨૬માં પેરિસ મહિલા કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિઓ]]
૧૯૧૯ થી ૧૯૨૯ દરમ્યાન બ્રિટિશ ભારતના લગભગ બધા પ્રાંતો તેમજ મોટાભાગના દેશી રજવાડાઓએ મહિલાઓને મતાધિકાર આપ્યો. કેટલાક સ્થળોએ તેમને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની મંજૂરી પણ આપવામાં આવી. મહિલાઓને મતાધિકાર મળવાની શરૂઆત ૧૯૧૯માં મદ્રાસ શહેરથી થઈ. ત્યારબાદ ૧૯૨૦માં ત્રાવણકોર અને ઝાલાવાડ રાજ્યોએ આ હક આપ્યો, અને ૧૯૨૧માં મદ્રાસ તથા બોમ્બે પ્રેસિડેન્સી સહિતના બ્રિટિશ પ્રાંતોમાં મહિલાઓને મતાધિકાર મળ્યો. ૧૯૨૩માં રાજકોટ રાજ્યએ સંપૂર્ણ સાર્વત્રિક મતાધિકાર આપ્યો અને તે જ વર્ષે ભારતમાં વિધાનસભા પરિષદમાં સેવા આપવા માટે પ્રથમ બે મહિલાઓની પસંદગી કરવામાં આવી.
૧૯૨૪માં મુદ્દીમન સમિતિએ વધુ અભ્યાસ કરીને ભલામણ કરી કે બ્રિટિશ સંસદ મહિલાઓને ચૂંટણીમાં ઉભા રહેવાની મંજૂરી આપે, જેના પરિણામે ૧૯૨૬માં મતાધિકાર સંબંધિત સુધારાઓ અમલમાં આવ્યા.
૧૯૨૭માં નવા ભારત કાયદાનું માળખું તૈયાર કરવા માટે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. કમિશનમાં કોઈ ભારતીય સભ્ય ન હોવાથી રાષ્ટ્રવાદી નેતાઓએ તેના સત્રોનો બહિષ્કાર કરવાની અપીલ કરી. આ પરિસ્થિતિએ મહિલા સંગઠનોમાં મતભેદ ઊભા કર્યા—એક પક્ષ સાર્વત્રિક મતાધિકારના સમર્થનમાં હતો, જ્યારે બીજો પક્ષ શિક્ષણ અને આર્થિક લાયકાતના આધારે મર્યાદિત મતાધિકાર જાળવવાની તરફેણમાં રહ્યો.
કમિશને મતાધિકારના વિસ્તરણ અંગે ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદો યોજવાની ભલામણ કરી. મહિલાઓની મર્યાદિત ભાગીદારી સાથે યોજાયેલી ત્રણ ગોળમેજી પરિષદોના અહેવાલ બ્રિટિશ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા. તેમાં મતદાનની ઉંમર ઘટાડીને ૨૧ વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી, પરંતુ મિલકત અને સાક્ષરતાના પ્રતિબંધો જાળવી રાખવામાં આવ્યા. સાથે જ, મહિલાઓ માટેની લાયકાત તેમના વૈવાહિક દરજ્જાના આધારે નક્કી કરવાની ભલામણ પણ કરવામાં આવી. પ્રાંતીય વિધાનસભાઓમાં મહિલાઓ અને વિવિધ વંશીય જૂથો માટે વિશેષ ક્વોટાની જોગવાઈઓ પણ સૂચવવામાં આવી.
આ જોગવાઈઓ ભારત સરકાર અધિનિયમ, ૧૯૩૫માં સમાવેશ કરવામાં આવી. જોકે આ કાયદાથી મતાધિકારનો વિસ્તાર થયો, તેમ છતાં માત્ર આશરે ૨.૫% મહિલાઓને જ મતદાન કરવાનો અધિકાર મળ્યો. મતાધિકાર વધારવા માટેની આગળની કામગીરી રાષ્ટ્રવાદી ચળવળ સાથે સંકળાઈ ગઈ, જેમાં મહિલાઓના પ્રશ્નો કરતાં સ્વતંત્રતાને વધુ પ્રાથમિકતા આપવામાં આવી.
૧૯૪૬માં ભારતની બંધારણસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ૧૫ બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી. આ મહિલાઓએ નવા બંધારણની રચનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. એપ્રિલ ૧૯૪૭માં વિધાનસભાએ સાર્વત્રિક મતાધિકારના સિદ્ધાંતને સ્વીકાર્યો. જુલાઈમાં ચૂંટણી સંબંધિત જોગવાઈઓ મંજૂર કરવામાં આવી, ઓગસ્ટમાં ભારતે બ્રિટનથી સ્વતંત્રતા મેળવી, અને ૧૯૪૮ની શરૂઆતમાં મતદાર યાદીઓ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ.
જૂન ૧૯૪૯માં બંધારણના મુસદ્દામાં મતાધિકાર અને ચૂંટણી સંબંધિત અંતિમ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જેના સાથે જ સર્વજન મતાધિકારનો અમલ સુનિશ્ચિત થયો.
== પૃષ્ઠભૂમિ ==
[[File:IndianEmpireCeylon1915.jpg|thumb|૧૯૧૫માં ભારતીય સામ્રાજ્ય (ગુલાબી વિસ્તારો બ્રિટિશ રાજના નિયંત્રણ હેઠળના વિસ્તારો દર્શાવે છે અને ભૂખરા વિસ્તારો તે રજવાડાઓને દર્શાવે છે જે પોતાની આંતરિક બાબતોનું સંચાલન કરતા હતા)]]
૧૮૯૦ના દાયકામાં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ની સ્થાપના સાથે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો.{{sfn|Copland |2002|p=27}} પ્રથમ વિશ્વયુદ્ધના આગમન અને પ્રચારમાં 'સ્વ-નિર્ણય' જેવા શબ્દોના ઉપયોગથી મધ્યમ વર્ગના ભારતીયોમાં આશા જાગી કે પરિવર્તન નિકટવર્તી છે.{{sfn|Copland|2002|p=34}} અંગ્રેજી શિક્ષિત ઉચ્ચ વર્ગના લોકો માટે, જેઓ મુખ્યત્વે શહેરીકરણ પામ્યા હતા અને વ્યાવસાયિક આવક પર આધાર રાખતા હતા, બ્રિટિશ શાસન ફાયદાકારક હતું,{{sfn|Southard|1993|pp=399–400}} પરંતુ તેઓ એ પણ સ્વીકારતા હતા કે તેમની પત્નીઓ પરના પ્રતિબંધો તેમની પોતાની કારકિર્દીને અસર કરે છે. સ્ત્રીઓને એકાંતમાં રાખવાની પ્રથાનો અર્થ એ થયો કે તેઓ બાળકોને શિક્ષિત કરી શકતી ન હતી, અથવા તેમના પતિની પ્રગતિ માટે સહયોગી અથવા સહાયક તરીકે અસરકારક રીતે ભાગ લઈ શકતી નહોતી.{{sfn|Southard|1993|p=400}}
તેમણે રાજકીય અધિકારો અને ખાસ કરીને મતાધિકારની માંગણીઓમાં તેમના પ્રયાસોને વેગ આપ્યો. ભારતીય રાષ્ટ્રવાદીઓ સાથે જોડાયેલા હોવા છતાં, ભારતીય નારીવાદીઓએ બ્રિટિશ મતાધિકાર કાર્યકર્તાઓનો પણ સહયોગ મેળવવાનો પ્રયત્ન કર્યો, તેમજ પોતાની સ્વાયત્તતા જાળવી રાખવાની કોશિશ કરી,{{sfn|Burton|2016}} જેના કારણે મહિલાઓની એકીકૃત ઓળખ અથવા માંગણીઓનો સમૂહ વિકસિત થઈ શક્યો ન હતો.{{sfn|Fletcher|Levine|Mayhall|2012|p=225}} ઓસ્ટેન ચેમ્બરલેન, જે તે સમયે ભારત માટેના સચિવ હતા, તેમણે ભારતમાં બ્રિટનની સત્તામાં ઢીલ આપવાના વિચારનો વિરોધ કર્યો હતો. તેમણે ભારતીય રાજાઓ સાથે મર્યાદિત પરામર્શના પ્રસ્તાવને સમર્થન આપનાર લોકોને પણ બ્રિટિશ રાજના કાર્યોમાં “હસ્તક્ષેપકાર” તરીકે આરોપિત કર્યા હતા.{{sfn|Copland |2002|pp=35–36}} ૧૯૧૭માં જ્યારે તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા, ત્યારે તેમના અનુગામી, એડવિન મોન્ટેગ્યુને - ભારતના વાઇસરોય, લોર્ડ ચેમ્સફોર્ડ સાથે મળીને - બ્રિટિશ સત્તાના મર્યાદિત રાજકીય હસ્તાંતરણ અંગે પરામર્શ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા.{{sfn|Copland |2002|p=37}}{{sfn|Forbes|2004|p=92}}
== ચળવળની શરૂઆત (૧૯૧૭-૧૯૧૯) ==
[[File:Margaret E. Cousins, 1932.png|thumb|alt=સ્ત્રીના શરીરના ઉપરના ભાગનો શ્વેત–શ્યામ ફોટોગ્રાફ|માર્ગારેટ ઇ. કઝીન્સ, ૧૯૩૨]]
૧૯૧૭માં, માર્ગારેટ કઝિન્સે મદ્રાસના અદ્યારમાં મહિલા ભારતીય સંગઠનની સ્થાપના કરી, જેથી મહિલાઓ સરકારી નીતિઓને પ્રભાવિત કરી શકે. આ સંગઠન સમાન અધિકારો, શૈક્ષણિક તકો, સામાજિક સુધારણા અને મહિલા મતાધિકાર પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. સ્થાપક સભ્યોમાં એસ. અંબુજમ્મલ, એની બેસન્ટ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મેરી પૂનેન લુકોઝ, બેગમ હસરત મોહાની, સરલાબાઈ નાઈક, ધનવંતી રામા રાઉ, મુથુલક્ષ્મી રેડ્ડી, મંગલમ્મલ સદાસિવિયર અને હેરાબાઈ ટાટાનો સમાવેશ થતો હતો. બેસન્ટને પ્રમુખ અને ટાટાને જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.{{sfn|Odeyar|1989|p=179}} મોન્ટાગુ સાથે મુલાકાત કરવાની ઇચ્છા સાથે, કઝિન્સે મહિલાઓ માટે શૈક્ષણિક અને સામાજિક સુધારાઓ અંગે ચર્ચા કરવા અરજી રજૂ કરી. પરંતુ કમિશનનો કાર્યક્ષેત્ર માત્ર રાજકીય વિષયો સુધી મર્યાદિત હોવાનું જણાવી તેમની અરજી નકારી કાઢવામાં આવી. ત્યારબાદ તેમણે પોતાની અરજીમાં ફેરફાર કરીને મહિલાઓની રાજકીય માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.{{sfn|Odeyar|1989|p=180}}
૧૫ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ જ્યારે તેને મંજૂરી આપવામાં આવી,{{sfn|Forbes|2004|p=92}} ત્યારે સરોજિની નાયડુએ ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા 'ફ્રેન્ચાઇઝ બિલ'માં મહિલાઓના મતાધિકારનો સમાવેશ કરવાની માંગ રજૂ કરવા માટે ભારતભરમાંથી ૧૪ અગ્રણી મહિલાઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.{{sfn|Odeyar|1989|p=179}}{{sfn|Mukherjee|2011|p=112}}{{sfn|Deivanai|2003|p=113}} નાયડુ અને કઝિન્સ ઉપરાંત, પ્રતિનિધિમંડળમાં બેસન્ટ, પાર્વતી અમ્મલ, શ્રીમતી ગુરુસ્વામી ચેટ્ટી, નલિનીબાઈ દલવી, ડોરોથી જીનરાજદાસા, ડૉ. નાગુતાઈ જોશી (જેઓ બાદમાં રાણી લક્ષ્મીબાઈ રજવાડે તરીકે ઓળખાયા), શ્રીમતી કમલાબાઈ કિબે, શ્રીમતી લા ઝા, શ્રીમતી ઝેડ. શ્રીરંગમ્મા અને ટાટા જેવા સભ્યોનો સમાવેશ થતો હતો. હાજર રહેલી મહિલાઓ ઉપરાંત, ફ્રાન્સેસ્કા અરુન્ડેલ, અબાલા બોઝ, સરલા દેવી ચૌધુરાણી, શ્રીમતી મઝુર-ઉલ-હક, ઉમા નેહરુ, શ્રીમતી આર.વી. નીલકંઠ, મિસ એચ. પેટિટ, રમાબાઈ રાનડે અને શ્રીમતી પદ્માબાઈ સંજીવા રાવ દ્વારા મોન્ટેગ્યુને સમર્થન દર્શાવતા તાર મોકલવામાં આવ્યા હતા.{{sfn|Deivanai|2003|p=113}}
બ્રિટીશ સંસદે ૧૯૧૮નો લોક પ્રતિનિધિત્વ ધારો (રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૧૮) પસાર કર્યો, જેના દ્વારા ૩૦ વર્ષથી વધુ વયની મહિલાઓ, કે જેઓ સ્થાનિક સરકારના મતદાર બનવા માટે પાત્ર હોય અથવા જેમના લગ્ન એવી વ્યક્તિ સાથે થયા હોય જે સ્થાનિક સરકારના મતદાર બનવા માટે પાત્ર હોય, તેમને મતાધિકાર આપવામાં આવ્યો.{{sfn|Smith|2014|p=90}} આ કાયદો બ્રિટીશ સામ્રાજ્યના અન્ય ભાગોમાં રહેતા બ્રિટીશ નાગરિકોને લાગુ પડતો ન હતો.{{sfn|Fletcher|Levine|Mayhall|2012|p=xiii}}
૧૯૧૮માં જ્યારે મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા રજૂ કરવામાં આવ્યા, ત્યારે ભારતીય મહિલાઓના મતાધિકાર માટે કોઈ ભલામણ કરવામાં આવી ન હતી.{{sfn|Odeyar|1989|p=182}} મતાધિકારના સમર્થકો અરજીઓ તૈયાર કરવામાં સક્રિય હતા{{sfn|Forbes|2004|p=93}} અને તેમણે 'સ્ત્રી ધર્મ' સામયિકમાં આ સંઘર્ષ વિશેના તાજા અહેવાલ પ્રકાશિત કર્યા હતા, જેમાં બ્રિટન સામેના વસાહતવાદ વિરોધી આંદોલનના ભાગરૂપે મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે સમર્થન આપવા આગ્રહ કરવામાં આવ્યો હતો.{{sfn|Tusan|2003|p=624}}
[[સ્ત્રી ધર્મ (સામયિક)|'સ્ત્રી ધર્મ']]નું સંપાદન રેડ્ડી અને શ્રીમતી માલતી પટવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય મહિલાઓની સમાનતા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે સમર્થન મેળવવાનો હતો.{{sfn|Burton|2016}} 'વુમન્સ ઇન્ડિયન એસોસિએશન' (મહિલા ભારતીય સંગઠન) દ્વારા સમગ્ર દેશમાં વ્યાપક હાજરી સાથે વિરોધ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.{{sfn|Deivanai|2003|p=116}} ૧૯૧૮માં, બોમ્બે અને મદ્રાસની પ્રાંતીય ધારાસભાઓએ મતદાન માટે જાતિના આધારે ગેરલાયકાત દૂર કરવાના સમર્થનમાં ઠરાવો પસાર કર્યા,{{sfn|Forbes|2004|p=93}} અને મહિલાઓને 'ઇન્ડિયન હોમ રૂલ લીગ' તથા '[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ]]' તરફથી પણ મતાધિકાર માટે સમર્થન પ્રાપ્ત થયું.{{sfn|Odeyar|1989|p=183}}
ડિસેમ્બરમાં જ્યારે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]નું અધિવેશન મળ્યું, ત્યારે ચૌધરાણીએ કોંગ્રેસ સમક્ષ મતાધિકાર આપવાનો ઠરાવ રજૂ કર્યો હતો, જેને બાકીની પ્રાંતીય ધારાસભાઓ સાથેની પરામર્શના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી વિચારણા હેઠળ રાખવામાં આવ્યો હતો.{{sfn|Forbes|2004|p=94}} જોકે ૧૯૧૮માં બોમ્બેમાં આ ઠરાવ પસાર થયો ન હતો, પરંતુ કલકત્તામાં મતાધિકાર માટેના સમર્થનને મંજૂરી આપવામાં આવી હતી.{{sfn|Odeyar|1989|p=183}}
== સંદર્ભ ==
{{Reflist}}
bvtpngtcl1fvn08dq2v1yptz98isqar
સ્ત્રી ધર્મ (સામયિક)
0
154529
901145
2026-05-24T16:33:17Z
Snehrashmi
41463
મહિલા ભારતીય સંગઠન (વુમન્સ ઇન્ડિયન એસોસિએશન)નું વસાહતવાદ વિરોધી અને રાષ્ટ્રવાદ તરફી સામયિક
901145
wikitext
text/x-wiki
'''સ્ત્રી ધર્મ''' એ મહિલા ભારતીય સંગઠન (વુમન્સ ઇન્ડિયન એસોસિએશન)નું વસાહતવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી તરફી સામયિક હતું. તે સૌપ્રથમ જાન્યુઆરી ૧૯૧૮માં બે થિયોસોફિસ્ટ નારીવાદીઓ - માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનરાજદાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૧૯૩૬ સુધી ચાલુ રહ્યું હતું.{{sfn|Raman|2009|p=151}}{{sfn|Tusan|2007}} ડોરોથી ગ્રેહામ જિનરાજદાસા, એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, મહાદેવ શાસ્ત્રી, શ્રીમતી પટવર્ધન અને મુથુ લક્ષ્મી રેડ્ડીએ આ સામયિકના મૂળ ટ્ર્સ્ટી મંડળની રચના કરી હતી.<ref name="deborah"/> તેનું શીર્ષક "સ્ત્રીઓનો ધર્મ: તેમનો સાચો માર્ગ"નું સંસ્કૃત ભાષાંતર હતું.{{sfn|Broome|2012}}
== વાચકો ==
આ સામાયિક એંગ્લો-ઈન્ડિયન, ભારતીય અને બ્રિટિશ મહિલા વાચકોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.{{sfn|Tusan|2007}}
== વિષયવસ્તુ ==
તેમાં મહિલાઓની પ્રવૃત્તિઓના સમાચાર, મહિલા મતાધિકાર અને સમાન અધિકારો જેવા વિષયો પર નારીવાદી અભિપ્રાયો (લેખો), સંમેલનોના અહેવાલો અને ભારતમાં તેમજ વિદેશમાં મહિલાઓને અસર કરતા નવા કાયદાઓનું વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવતું હતું.{{sfn|Tusan|2007}}
== કિંમત ==
તે સમયના અન્ય મહિલા સામયિકોની જેમ, 'સ્ત્રી ધર્મ'નો હેતુ નફો કમાવવા કરતાં ઉત્પાદન ખર્ચ વસૂલ કરવા પર વધુ હતો અને તેનું મુખ્ય ધ્યાન મહિલા વાચકો સુધી પહોંચવા પર હતું. તેની કિંમત માત્ર ૨ આના જેટલી સસ્તી રાખવામાં આવી હતી અને તે વાચનાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ હતું.<ref name="deborah">{{Citation |last=Logan |first=Deborah Anna |title=14. Indian Women’s Pre-Independence Periodicals in English: The Indian Ladies’ Magazine, Stri-Dharma and the Indian New Woman |date=2024-08-31 |work=The Edinburgh Companion to British Colonial Periodicals |pages=228–241 |url=https://www.degruyterbrill.com/document/doi/10.1515/9781399500647-017/html |access-date=2025-04-27 |publisher=Edinburgh University Press |language=en |doi=10.1515/9781399500647-017/html |isbn=978-1-3995-0064-7}}</ref> શરૂઆતમાં, તેમાં કોઈ જાહેરાતો પ્રકાશિત કરવામાં આવતી નહોતી. ખર્ચને પહોંચી વળવા માટે, સામયિકે કાગળની ગુણવત્તા, કદ અને પ્રકાશન ગાળા પર વિવિધ પ્રયોગો કર્યા હતા.<ref name="deborah"/>
== સંદર્ભ ==
{{reflist}}
=== સ્રોત ===
* {{citation |last=Broome |first=Sarah |title=Stri-Dharma: Voice of the Indian Women's Rights Movement 1928-1936 |journal=History Theses |year=2012 |url=http://scholarworks.gsu.edu/history_theses/57}}
*{{citation |title=Women in India: A Social and Cultural History |first=Sita Anantha |last=Raman |publisher=ABC-CLIO |year=2009 |isbn=9780313014406 |volume=1 |page=151}}
* {{citation |first=Michelle Elizabeth |last=Tusan |year=2007 |title=Writing stri dharma: international feminism, nationalist politics, and women's press advocacy in late colonial India |journal=Women's History Review |volume=12 |number=4 |pages=623–649 |doi=10.1080/09612020300200377|doi-access=free}}
== બાહ્ય કડી ==
* [https://wiachennai.org/stridharma/ 'સ્ત્રી ધર્મ' સામયિકોનો સંગ્રહ (આર્કાઇવ)]
85l81qjswus28jgqu93jtgvr77ww6y1
901149
901145
2026-05-24T16:38:49Z
Snehrashmi
41463
[[શ્રેણી:સામયિક]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
901149
wikitext
text/x-wiki
'''સ્ત્રી ધર્મ''' એ મહિલા ભારતીય સંગઠન (વુમન્સ ઇન્ડિયન એસોસિએશન)નું વસાહતવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી તરફી સામયિક હતું. તે સૌપ્રથમ જાન્યુઆરી ૧૯૧૮માં બે થિયોસોફિસ્ટ નારીવાદીઓ - માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનરાજદાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૧૯૩૬ સુધી ચાલુ રહ્યું હતું.{{sfn|Raman|2009|p=151}}{{sfn|Tusan|2007}} ડોરોથી ગ્રેહામ જિનરાજદાસા, એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, મહાદેવ શાસ્ત્રી, શ્રીમતી પટવર્ધન અને મુથુ લક્ષ્મી રેડ્ડીએ આ સામયિકના મૂળ ટ્ર્સ્ટી મંડળની રચના કરી હતી.<ref name="deborah"/> તેનું શીર્ષક "સ્ત્રીઓનો ધર્મ: તેમનો સાચો માર્ગ"નું સંસ્કૃત ભાષાંતર હતું.{{sfn|Broome|2012}}
== વાચકો ==
આ સામાયિક એંગ્લો-ઈન્ડિયન, ભારતીય અને બ્રિટિશ મહિલા વાચકોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.{{sfn|Tusan|2007}}
== વિષયવસ્તુ ==
તેમાં મહિલાઓની પ્રવૃત્તિઓના સમાચાર, મહિલા મતાધિકાર અને સમાન અધિકારો જેવા વિષયો પર નારીવાદી અભિપ્રાયો (લેખો), સંમેલનોના અહેવાલો અને ભારતમાં તેમજ વિદેશમાં મહિલાઓને અસર કરતા નવા કાયદાઓનું વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવતું હતું.{{sfn|Tusan|2007}}
== કિંમત ==
તે સમયના અન્ય મહિલા સામયિકોની જેમ, 'સ્ત્રી ધર્મ'નો હેતુ નફો કમાવવા કરતાં ઉત્પાદન ખર્ચ વસૂલ કરવા પર વધુ હતો અને તેનું મુખ્ય ધ્યાન મહિલા વાચકો સુધી પહોંચવા પર હતું. તેની કિંમત માત્ર ૨ આના જેટલી સસ્તી રાખવામાં આવી હતી અને તે વાચનાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ હતું.<ref name="deborah">{{Citation |last=Logan |first=Deborah Anna |title=14. Indian Women’s Pre-Independence Periodicals in English: The Indian Ladies’ Magazine, Stri-Dharma and the Indian New Woman |date=2024-08-31 |work=The Edinburgh Companion to British Colonial Periodicals |pages=228–241 |url=https://www.degruyterbrill.com/document/doi/10.1515/9781399500647-017/html |access-date=2025-04-27 |publisher=Edinburgh University Press |language=en |doi=10.1515/9781399500647-017/html |isbn=978-1-3995-0064-7}}</ref> શરૂઆતમાં, તેમાં કોઈ જાહેરાતો પ્રકાશિત કરવામાં આવતી નહોતી. ખર્ચને પહોંચી વળવા માટે, સામયિકે કાગળની ગુણવત્તા, કદ અને પ્રકાશન ગાળા પર વિવિધ પ્રયોગો કર્યા હતા.<ref name="deborah"/>
== સંદર્ભ ==
{{reflist}}
=== સ્રોત ===
* {{citation |last=Broome |first=Sarah |title=Stri-Dharma: Voice of the Indian Women's Rights Movement 1928-1936 |journal=History Theses |year=2012 |url=http://scholarworks.gsu.edu/history_theses/57}}
*{{citation |title=Women in India: A Social and Cultural History |first=Sita Anantha |last=Raman |publisher=ABC-CLIO |year=2009 |isbn=9780313014406 |volume=1 |page=151}}
* {{citation |first=Michelle Elizabeth |last=Tusan |year=2007 |title=Writing stri dharma: international feminism, nationalist politics, and women's press advocacy in late colonial India |journal=Women's History Review |volume=12 |number=4 |pages=623–649 |doi=10.1080/09612020300200377|doi-access=free}}
== બાહ્ય કડી ==
* [https://wiachennai.org/stridharma/ 'સ્ત્રી ધર્મ' સામયિકોનો સંગ્રહ (આર્કાઇવ)]
[[શ્રેણી:સામયિક]]
d6dir7xmq95ajbbn4piye7dcqx7htf1