વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.11 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk કણધા 0 9031 902570 902105 2026-07-16T16:11:03Z RATILAL D JADAV 88194 સંદર્ભ ઉમેરવા માં આવ્યું 902570 wikitext text/x-wiki {{Infobox settlement | name = કણધા | settlement_type = ગામ | image_skyline = Kandha village.jpg | image_caption = કણધા ગામનું દ્રશ્ય | pushpin_map = India Gujarat#India3 | pushpin_label_position = right | pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન | coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]] | subdivision_type3 = [[તાલુકો]] | subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]] | unit_pref = Metric | elevation_m = ૧૩૦ | population_total = | population_as_of = ૨૦૧૧ | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]] | postal_code = 3૯૬૫૮૦ | registration_plate = GJ-21 }} '''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે. કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે. ==ભૌગોલિક== કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે. કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે: * વડપાડા * નિશાળ ફળિયું * ચીચપાડા * બારી ફળિયું * લીબારપાડા * માળ ફળિયું * લીબુનપાડા * બોરીપાડા * ખોરા ફળિયું * કેળીપાણી ==સુવિધાઓ== ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે. ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે. ==આજીવિકા== ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે. અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે. કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે. == ધાર્મિક સ્થળો == ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. == વસ્તી ગણતરી == ૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}} * કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે. * બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે. * સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે. * સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે. * રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે. {| class="wikitable" style="text-align:center;" |- style="background:#efefef;" ! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female) |- | કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦ |- | બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫ |- | સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪ |- | અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦ |- | અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪ |- | કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦ |} ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}} * '''પુરુષ મતદારો:''' ૯૪૮ * '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧ * '''કુલ મતદારો:''' ૧,૯૫૯ == આ પણ જૂઓ == કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે: * [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ) * [[પીલવા ડુંગર]] * વાંગણ (આંકડા ધોધ) * ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ) * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park) * [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન) * પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો * કેલિયા ડેમ * ઝૂઝ ડેમ * તોરણીયા ડુંગર * વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન) == ચિત્રઝાંખી == <gallery> File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત. File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા File:Kandha village.jpg|કણધા ગામનું દૃશ્ય File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા) File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય File:Samsan.jpg|કણધા ગામનું સ્મશાન </gallery> == સંદર્ભ == {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં ગામો]] ibrc6vxqots38imwoyzfqu2tt1wcgs9 902592 902570 2026-07-17T11:01:01Z Dsvyas 561 [[Special:Contributions/RATILAL D JADAV|RATILAL D JADAV]] ([[User talk:RATILAL D JADAV|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 902105 wikitext text/x-wiki {{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}} {{Infobox settlement | name = કણધા | settlement_type = ગામ | image_skyline = Kandha village.jpg | image_caption = કણધા ગામનું દ્રશ્ય | pushpin_map = India Gujarat#India3 | pushpin_label_position = right | pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન | coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]] | subdivision_type3 = [[તાલુકો]] | subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]] | unit_pref = Metric | elevation_m = ૧૩૦ | population_total = | population_as_of = ૨૦૧૧ | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]] | postal_code = 3૯૬૫૮૦ | registration_plate = GJ-21 }} '''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે. કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે. ==ભૌગોલિક== કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે. કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે: * વડપાડા * નિશાળ ફળિયું * ચીચપાડા * બારી ફળિયું * લીબારપાડા * માળ ફળિયું * લીબુનપાડા * બોરીપાડા * ખોરા ફળિયું * કેળીપાણી ==સુવિધાઓ== ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે. ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે. ==આજીવિકા== ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે. અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે. કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે. == ધાર્મિક સ્થળો == ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. == વસ્તી ગણતરી == ૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}} * કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે. * બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે. * સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે. * સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે. * રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે. {| class="wikitable" style="text-align:center;" |- style="background:#efefef;" ! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female) |- | કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦ |- | બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫ |- | સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪ |- | અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦ |- | અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪ |- | કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦ |} ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}} * '''પુરુષ મતદારો:''' ૯૪૮ * '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧ * '''કુલ મતદારો:''' ૧,૯૫૯ == આ પણ જૂઓ == કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે: * [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ) * [[પીલવા ડુંગર]] * વાંગણ (આંકડા ધોધ) * ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ) * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park) * [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન) * પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો * કેલિયા ડેમ * ઝૂઝ ડેમ * તોરણીયા ડુંગર * વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન) == ચિત્રઝાંખી == <gallery> File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત. File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા File:Kandha village.jpg|કણધા ગામનું દૃશ્ય File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા) File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય File:Samsan.jpg|કણધા ગામનું સ્મશાન </gallery> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં ગામો]] 25xw3uohr7v4omflfii8e6ou9cfqfsb ગિરા ધોધ 0 23740 902564 805247 2026-07-16T15:28:34Z Dsvyas 561 [[શ્રેણી:ભારતના જળધોધ]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 902564 wikitext text/x-wiki [[ચિત્ર:Gira falls.JPG|thumbnail|ગિરા ધોધ, વઘઇ]] '''ગિરા ધોધ''' [[ડાંગ જિલ્લો| ડાંગ જિલ્લા]]માં બે અલગ અલગ સ્થળો પર તેમ જ અલગ અલગ નદી પર આવેલા જળધોધ છે. * ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં [[અંબિકા નદી]] પર [[વઘઇ]] નજીક આવેલ ગિરા ધોધ, જે આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઇથી [[સાપુતારા]] જતા માર્ગ પર વઘઇથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે. * ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં [[ગિરા નદી]] પર [[ગિરમાળ]] નજીક આવેલો છે. જિલ્લા મુખ્ય મથક [[આહવા]]થી [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]] જતા માર્ગ પર આવેલા [[સુબિર]]થી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર આવેલા [[શિંગાણા]] ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે. == બાહ્ય કડીઓ == * [http://www.gujarattourism.com/destination/details/5/128 ગુજરાતટુરિઝમ.કોમ પર માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20151225154038/http://www.gujarattourism.com/destination/details/5/128 |date=2015-12-25 }} [[શ્રેણી:ડાંગ જિલ્લો]] [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] rqxxvgaup6tdiiyx3jx3o3322ouz0vs ગેલડા (તા. મુન્દ્રા) 0 53672 902582 812210 2026-07-17T07:30:21Z ~2026-40123-00 88199 /* આ પણ જુવો */ ગામ વસ્તી 902582 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 22.917587 | longd = 69.605749| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[મુન્દ્રા તાલુકો|મુન્દ્રા તાલુકામાં]] આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = કચ્છ |date = |website = |publisher = ગુજરાત સરકાર |access-date = |archive-date = 2013-07-05 |archive-url = https://web.archive.org/web/20130705082405/http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"/>. == આ પણ જુવો == * [[મુન્દ્રા]] * [[ગુજરાત]] * [[ભારત]] ---- {{ઢાંચો:મુન્દ્રા તાલુકાના ગામ} ગેલડા ગામમાં મુખ્યત્વે ગરાસીયા રાજપૂતોની વસ્તી છે અહીંયા સોઢા દરબાર જાડેજા દરબાર જેઠવા દરબાર અને વાઘેલા દરબાર ની વસ્તીઓ છે == સંદર્ભ == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુન્દ્રા તાલુકો]] to8qoxn15z65h5uzbfdphp6shbvkosz 902583 902582 2026-07-17T07:31:20Z ~2026-40123-00 88199 /* આ પણ જુવો */ 902583 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 22.917587 | longd = 69.605749| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[મુન્દ્રા તાલુકો|મુન્દ્રા તાલુકામાં]] આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = કચ્છ |date = |website = |publisher = ગુજરાત સરકાર |access-date = |archive-date = 2013-07-05 |archive-url = https://web.archive.org/web/20130705082405/http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"/>. == આ પણ જુવો == ગેલડા ગામમાં મુખ્યત્વે ગરાસીયા રાજપૂતોની વસ્તી છે અહીંયા સોઢા દરબાર જાડેજા દરબાર જેઠવા દરબાર અને વાઘેલા દરબાર ની વસ્તીઓ છે == સંદર્ભ == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુન્દ્રા તાલુકો]] ps2cd9xga39y13jlalzsabp4ia1vknl 902591 902583 2026-07-17T11:00:50Z Dsvyas 561 [[Special:Contributions/~2026-40123-00|~2026-40123-00]] ([[User talk:~2026-40123-00|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 812210 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 22.917587 | longd = 69.605749| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[મુન્દ્રા તાલુકો|મુન્દ્રા તાલુકામાં]] આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = કચ્છ |date = |website = |publisher = ગુજરાત સરકાર |access-date = |archive-date = 2013-07-05 |archive-url = https://web.archive.org/web/20130705082405/http://kutchdp.gujarat.gov.in/kutch/english/mundra-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"/>. == આ પણ જુવો == * [[મુન્દ્રા]] * [[ગુજરાત]] * [[ભારત]] ---- {{ઢાંચો:મુન્દ્રા તાલુકાના ગામ}} == સંદર્ભ == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:મુન્દ્રા તાલુકો]] 2akom8mtdm5z5pparc8q6z3oxnfv1ho દુગારવાડી ધોધ 0 80404 902566 819233 2026-07-16T15:33:29Z Dsvyas 561 પ્રારંભિક પરિચય ઉમેર્યો 902566 wikitext text/x-wiki {{Infobox waterfall |name=દુગારવાડી ધોધ |image=Dugarwadi.jpg |location=[[નાસિક જિલ્લો|નાસિક]], [[મહારાષ્ટ્ર]], [[ભારત]] |coords= |elevation= |type= |height= |height_longest= |average_width= |number_drops= |average_flow= |watercourse=વાઘ નદીની ઉપનદી |world_rank= }} '''દુગારવાડી ધોધ''' [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્ર રાજ્યના]] [[ત્રંબકેશ્વર]]થી લગભગ બે કિલોમીટર દૂર દુગારવાડી ગામ પાસે આવેલો એક જળધોધ છે. [[ચિત્ર:Nature_at_Dugarwadi.jpg|thumb|દુગારવાડી, નાસિક, મહારાષ્ટ્ર, ભારત]] [[ચિત્ર:Beauty_at_Dugarwadi.jpg|thumb|દુગારવાડી કુદરતી સૌંદર્ય, નાસિક, મહારાષ્ટ્ર, ભારત]] [[ચિત્ર:Dugarwadi_waterfall.jpg|thumb|દુગારવાડી ધોધ]] == દુગારવાડી ધોધ == [[ત્રંબકેશ્વર]]-જવ્હાર રોડ પર દુગારવાડી ગામ નજીક આ ધોધ આવેલ છે.<ref>{{Cite web|title=दुगारवाडीची जलधारा!|url=https://www.loksatta.com/trekit/waterfall-in-dugarwadi-211847/|access-date=2022-04-25|website=Loksatta|language=mr}}</ref> દુગારવાડી ધોધ પરિસર સુધી પહોંચવા માટે કાચા રોડ પર લગભગ બે કિલોમીટર જેટલું અંતર પગપાળા જાવું પડે છે. રહેવા માટે ત્ર્યંબકેશ્વર નજીક આવેલ મોટું સ્થળ છે.<ref>http://www.lokprabha.com/20110701/cover05.htm#</ref> આ જળપ્રપાત જોવાલાયક છે તેમજ જોખમી છે. ઘણી દુર્ઘટના અહીં થઈ હોવાથી સાવચેતી રાખવી આવશ્યક છે. અહીં દારુ પીધા પછી ધમાલ કરનારી યુવાન પેઢી પણ જોવા મળે છે.<ref>{{Cite web|title=दुगारवाडी धबधबा बनला मृत्यूचा सापळा|url=https://maharashtratimes.com/became-death-trap-waterfall-dugaravadi/articleshow/48090004.cms|access-date=2022-04-25|website=Maharashtra Times|language=mr}}</ref> <ref>{{Cite web|title=दुगारवाडीच्या उत्साहाला असुरक्षेचे ग्रहण|url=https://maharashtratimes.com/-/articleshow/15465652.cms|access-date=2022-04-25|website=Maharashtra Times|language=mr}}</ref> == અંતર == * [[મુંબઈ|મુંબઇ]] થી [[નાસિક]] ૧૭૧ કિ. મી. * નાસિક થી ત્રંબકેશ્વર ૩૦ કિ. મી. * ત્રંબકેશ્વરથી જવ્હાર રોડ પર ૨ કિ. મી. જેટલા અંતરે આ સ્થળ છે. == વાહન વ્યવસ્થા == મુંબઈથી નાસિક આવવા માટે બસ, રેલ, ટેક્સી સેવા ઉપલબ્ધ છે. નાસિકથી ત્રંબકેશ્વર જવા માટે ખાનગી વાહન સાથે બસનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો કે દુગારવાડી વિસ્તારમાં જવા માટે પોતાનું વાહન ઉત્તમ છે. પૂનાથી બસ, ઉપરાંત, પુણે-મનમાડ એક્સપ્રેસ ટ્રેન તેમજ પૂનાથી કલ્યાણ અથવા ઈગતપુરી ઉતરી બસ, ટેક્સી દ્વારા ત્રંબકેશ્વર જવાય છે.<ref>http://www.lokprabha.com/20110701/cover05.htm#</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ભારતના જળધોધ]] 0h6krp3v41djkb2ohcw8y86wyn2kia1 નિનાઈ ધોધ 0 92374 902565 805907 2026-07-16T15:29:03Z Dsvyas 561 [[શ્રેણી:ભારતના જળધોધ]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 902565 wikitext text/x-wiki {{Infobox waterfall |name=નિનાઈ ધોધ |map=India Gujarat |map_label=નિનાઈ ધોધ |coordinates={{coord|21|40|0|N|73|49|20|E|type:waterbody_scale:50000|format=dms|display=inline}} |location=[[સગાઇ (તા.ડેડીયાપાડા)|સગાઈ]], [[નર્મદા જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]] |height={{convert|30|ft}} |watercourse=નર્મદા નદીની ઉપશાખા }} '''નિનાઈ '''({{Lang-hi|नीनाई}}; {{Lang-en|Ninai Falls}}) [[ધોધ]] ભારત દેશના ગુજરાત રાજ્યના [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]માં આવેલા [[ડેડીયાપાડા તાલુકો|ડેડિયાપાડા તાલુકા]]માં આવેલ છે. == ભૂગોળ == [[શીશા (તા.ડેડીયાપાડા)|શીશા]] ગામ નજીક આવેલ નિનાઈ ધોધ ખાતે રાજ્ય ધોરી માર્ગ નં. ૧૬૩ પર ડેડિયાપાડા-માલસામોટ વચ્ચે આવેલ [[કોકટી]] ગામથી ચાર કિલોમીટર જેટલા કાચા માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ સ્થળ ડેડિયાપાડા થી આશરે ૩૫ કિલોમીટર જેટલા અંતરે તેમ જ [[સુરત]] થી આશરે ૧૪૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન [[ભરૂચ]] ૧૨૫ કિલોમીટર જેટલું દૂર છે અને નજીકનું વિમાનમથક [[સુરત]] ખાતે આવેલ છે. <ref name="gujarat_tourism">{{Cite web|url=http://www.gujarattourism.com/showpage.aspx?contentid=283&webpartid=617|title=Gujarat Tourism|access-date=2018-06-06|archive-date=2011-10-16|archive-url=https://web.archive.org/web/20111016003035/http://www.gujarattourism.com/showpage.aspx?contentid=283&webpartid=617|url-status=dead}}</ref><ref name="baroda_tourism">{{Cite web|url=http://www.gobaroda.com/index.php?option=com_content&task=view&id=219&Itemid=143|title=Baroda Tourism|access-date=2018-06-06|archive-date=2013-11-05|archive-url=https://web.archive.org/web/20131105054131/http://www.gobaroda.com/index.php?option=com_content&task=view&id=219&Itemid=143|url-status=dead}}</ref> == ધોધ == નિનાઈ ધોધ ૩૦ ફુટ કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે. == ભૌગોલિક મહત્વ == નિનાઈ ધોધની આસપાસ અત્યંત સુંદર દૃશ્ય જોવા મળે છે<ref>{{Cite web|url=http://sandesh.com/gujaratninai-waterfall/|title=ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ|publisher= સંદેશ સમાચારપત્ર|date= ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ |access-date=૫ જુન ૨૦૧૮}}</ref>. આ સ્થળ [[ડેડીયાપાડા]]ના રમણીય જંગલોમાં [[શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય]]ના સુરક્ષિત વિસ્તારમાં આવે છે. == પર્યાવરણીય પ્રવાસન યોજના == નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય (કલેક્ટર ઓફિસ) તરફથી [[સરદાર સરોવર બંધ]] અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થંળો તરીકે પ્રસિદ્ધ કરવાની યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં નિનાઈ ધોધ અથવા નિનાઈઘાટનો પણ સમાવેશ થાય છે.<ref name="Eco Tourism">{{Cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2003-12-16/ahmedabad/27201802_1_eco-tourism-tourism-plan-narmada|title=Eco Tourism|access-date=2018-06-06|archive-date=2013-01-03|archive-url=https://archive.today/20130103170948/http://articles.timesofindia.indiatimes.com/2003-12-16/ahmedabad/27201802_1_eco-tourism-tourism-plan-narmada|url-status=dead}}</ref> == આ પણ જુઓ == * [[:શ્રેણી:ભારતના જળધોધ|ભારતના ધોધની યાદી]] * [https://www.flickr.com/photos/leavehome/3332324094 નિનાઈ ધોધની તસવીરો] * [https://www.flickr.com/photos/15115756@N04/3479814634 નિનાઈ ધોધની વધુ તસવીરો] == સંદર્ભો == {{reflist}} [[શ્રેણી:નર્મદા જિલ્લો]] [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] sgutvonvpuqgeny0isml62c7ezchxok બાબરીયા 0 102948 902557 658478 2026-07-16T12:29:37Z Graharipu abhir 88188 902557 wikitext text/x-wiki '''બાબરીયા''' એક સંદિગ્ધ શબ્દ છે. આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શિર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. બાબરીયા શબ્દ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે: * [[બાબરીયા (તા. ગીર ગઢડા)|બાબરીયા]] - ગીર ગઢડા તાલુકાનું એક ગામ * [[બાબરીયા (તા. લાલપુર)|બાબરીયા]] - લાલપુર તાલુકાનું એક ગામ. * [[બાબરીયા (જ્ઞાતિ)|બાબરીયા]] - એક આહીર જ્ઞાતિ. {{સંદિગ્ધ શીર્ષક}} iopieceeb70so9smt692t3bq2ipeb0i 902561 902557 2026-07-16T15:26:04Z Dsvyas 561 [[Special:Contributions/Graharipu abhir|Graharipu abhir]] ([[User talk:Graharipu abhir|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 658478 wikitext text/x-wiki '''બાબરીયા''' એક સંદિગ્ધ શબ્દ છે. આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શિર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. બાબરીયા શબ્દ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે: * [[બાબરીયા (તા. ગીર ગઢડા)|બાબરીયા]] - ગીર ગઢડા તાલુકાનું એક ગામ * [[બાબરીયા (તા. લાલપુર)|બાબરીયા]] - લાલપુર તાલુકાનું એક ગામ. * [[બાબરીયા (જ્ઞાતિ)|બાબરીયા]] - એક રાજપૂત જ્ઞાતિ. {{સંદિગ્ધ શીર્ષક}} kl4qk1lzrh8pcuu1k7zyd3whi1iez3n પીલવા ડુંગર 0 154595 902568 901984 2026-07-16T16:04:34Z RATILAL D JADAV 88194 સંદર્ભ uma 902568 wikitext text/x-wiki {{Infobox mountain |name = પીલવા ડુંગર |photo = Pilwadungar.jpg |photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય |elevation_m = 340 |elevation_ft = 1115 |map = India Gujarat |map_caption = ગુજરાતમાં સ્થાન |parent_peak= |location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] |range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]] |label = પીલવા ડુંગર |label_position = left |elevation_m = |coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}} }} '''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે. == ભૌગોલિક સ્થાન == પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે. == મહત્વ == આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી. સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે. == જીવવૈવિધ્ય == પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે: * '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે. *'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે. *'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે. *'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે. *'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે. == પ્રવાસન માહિતી == પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે. મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. == ચિત્રઝાંખી == {{Gallery |title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી |width=170 | height=170 |align=center |File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને |File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય |File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ |File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ |File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો |File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય |File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય |File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો |File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય }} == નજીકના જોવાલાયક સ્થળો == *[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] *[[જાનકી વન]] *[[અજમલગઢ]] *[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] ==સંદર્ભ== [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતના પર્વતો]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] nfroopnfcdim06nvwx2xxd0f8htalgf 902594 902568 2026-07-17T11:01:15Z Dsvyas 561 [[Special:Contributions/RATILAL D JADAV|RATILAL D JADAV]] ([[User talk:RATILAL D JADAV|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 901963 wikitext text/x-wiki {{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬}} {{Infobox mountain |name = પીલવા ડુંગર |photo = Pilwadungar.jpg |photo_caption = પીલવા ડુંગરનું દૃશ્ય |elevation_m = 340 |elevation_ft = 1115 |map = India Gujarat |map_caption = ગુજરાતમાં સ્થાન |parent_peak= |location = [[ચોરવણી]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] |range = [[સહ્યાદ્રિ પર્વતમાળા]] |label = પીલવા ડુંગર |label_position = left |elevation_m = |coordinates = {{coord|20.644609|N|73.392256|E|type:mountain_scale:100000|format=dms|display=inline}} }} '''પીલવા ડુંગર''' એ [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલો એક નાનો પર્વત છે, જે સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક પ્રાક્રુતિક પર્યટનસ્થળ છે. == ભૌગોલિક સ્થાન == પીલવા ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે, જે [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્યની સરહદ નજીક આવેલો છે. સમુદ્ર સપાટીથી આ ડુંગરની અંદાજિત ઊંચાઈ ૩૧૦ થી ૩૪૦ મીટર જેટલી છે. અહીં કુલ ચાર ડુંગરો સે સિબ્રેરી (સિમરી), નાની ડોલારી, મોટી ડોલારી અને પીલવા જેવા વિસ્તારો તેમજ વાંગણ, નિર્પણ અને મોળા આંબા જેવા ગામો આવેલા છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ ફનાસ્પડા ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પરથી [[વાંસદા]], ઝુઝ ડેમ, [[અજમલગઢ]], [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] તથા મહારાષ્ટ્રના પર્વતોનો સુંદર નજારો જોઈ શકાય છે. પીલવા ડુંગરની નજીકમાં [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]], [[તોરણિયો ડુંગર]], વાંગણ ધોધ (આંકડા ધોધ) અને માન ધોધ જેવા પ્રાકૃતિકસ્થળો આવેલા છે. == મહત્વ == આ ડુંગર પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત પવિત્ર દેવસ્થાન આવેલું છે, જે '''પિંડાર દેવ''' તરીકે પૂજાય છે. પિંડાર દેવના સ્થાનક નજીક ડુંગરની દિશામાં એક નાની ગુફા આવેલી છે. આ ઉપરાંત, ડુંગર પર પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો એક પાણીનો કુંડ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે [[દેવ દિવાળી]] તેમજ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્ર સુદ પૂનમ]]ના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા 'માવલી' નૃત્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પરંપરાગત આદિવાસી વાજિંત્ર 'તરાપા' વગાડીને લોકનૃત્ય કરે છે. દેવને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ, મીઠાઈ અને ફળ-ફળાદી ચડાવવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની પશુબલી ચડાવવામાં આવતી નથી. સ્થાનિક લોકવાયકા મુજબ આ દેવસ્થાન મહાભારતકાળ જેટલું જૂનું છે. સ્થાનિક લોકો પિંડાર દેવને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માને છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળ તરીકે આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા હતા. પિંડાર દેવ ભક્તો, ગ્રામજનો અને ગાય-બળદ જેવા પશુધનના દુઃખો દૂર કરે છે તેવી દૃઢ શ્રદ્ધા પ્રવર્તે છે. == જીવવૈવિધ્ય == પીલવા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલો છે: * '''વૃક્ષો:''' અહીં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન સાદડો, કેસુડો, નીલગિરિ, મોવડો અને પીપળો જેવા વૃક્ષો જોવા મળે છે. *'''જંગલી ફળો:''' વન વિસ્તારમાં કરમદા, જાંબુ, સીતાફળ અને જંગલી ચીકુ જેવા ફળો થાય છે. *'''વિશેષતા:''' અહીં વાદળી રંગના વિશિષ્ટ કાર્વીના ફૂલ જોવા મળે છે. *'''ઔષધિઓ:''' ડુંગર પર કાટોલા, જંગલી કંદ અને ચવ જેવી આયુર્વેદિક ઔષધિઓ ઉગે છે. *'''પ્રાણીઓ:''' આ જંગલ વિસ્તારમાં દીપડો, વાંદરા, સસલાં, જંગલી ડુક્કર, જંગલી બિલાડી અને વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે. == પ્રવાસન માહિતી == પીલવા ડુંગર વાંસદા નગરથી આશરે ૨૫થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે આશરે ૪ કિલોમીટર જેટલું સરળ ચઢાણ કરવું પડે છે અથવા ઓફ-રોડિંગ બાઇક દ્વારા જઈ શકાય છે. ડુંગર પર જવાનો માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે. મુલાકાતીઓ માટે ચોમાસા અને શિયાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં પણ સૂર્યાસ્તનો સમય સૌથી ઉત્તમ છે. ડુંગર ઉપર ખાવા-પીવાની કે પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ફક્ત તળેટીમાં નાની દુકાનો આવેલી છે, તેથી પ્રવાસીઓએ જરૂરી નાસ્તો અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. == ચિત્રઝાંખી == {{Gallery |title=પીલવા ડુંગરની સચિત્ર ઝાંખી |width=170 | height=170 |align=center |File:પિંડાર દેવને.jpg|પિંડાર દેવને |File:ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય.jpg|ઉનાળામાં પિંડાર દેવને દૃશ્ય |File:કાર્વીના ફૂલ.jpg|કાર્વીના ફૂલ |File:પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ.jpg|પથ્થરો કોતરી ને બનાવવામાં આવેલો પાણીનો કુંડ |File:પીલવા ડુંગર ના રસ્તા ફોટો.jpg|પીલવા ડુંગરનો રસ્તો |File:પીલવા ડુંગર નુ વર્ષાઋતુનું દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું વર્ષાઋતુનું દૃશ્ય |File:પીલવા ડુંગર નુ ઉનાળું નુ દૃશ્ય.jpg|પીલવા ડુંગરનું ઉનાળુંનું દૃશ્ય |File:સજના સમયનો નઝારો.jpg|સાંજના સમયનો નઝારો |File:સજાનું દ્રશ્ય.jpg|સાંજનું દૃશ્ય }} == નજીકના જોવાલાયક સ્થળો == *[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] *[[જાનકી વન]] *[[અજમલગઢ]] *[[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતના પર્વતો]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] gpljcf8j28ioiy9ewjn9va5iyon7lmx ભદ્રા ડુંગર 0 154613 902569 901986 2026-07-16T16:06:28Z RATILAL D JADAV 88194 સંદર્ભ ઉમેરવા માં આવ્યું 902569 wikitext text/x-wiki {{Infobox mountain | name = ભદ્રા ડુંગર | photo = Bhadra Hills.jpg | photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય | location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]] | range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]] | map = India Gujarat | label_position = right | map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન | map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન | map_size = 260 | coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}} }} '''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે. ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ==જૈવવૈવિધ્ય== અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. == ધાર્મિક મહત્ત્વ == ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ==યાતાયાત== ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે. અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે. == ચિત્રઝાંખી == <gallery> File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય </gallery> == નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો == ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે. * [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ) * [[પીલવા ડુંગર]] * વાંગણ * [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ) * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park) * [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન) * કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre) * પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર * મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય) * શબરી ધામ અને પંપા સરોવર * [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન) * અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર * કેલિયા ડેમ * ઝૂઝ ડેમ * [[તોરણિયો ડુંગર]] * [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] == સંદર્ભ == [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતના પર્વતો]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] mc7w03cb6vx0gn5anr74m10cmo3igp4 902593 902569 2026-07-17T11:01:09Z Dsvyas 561 [[Special:Contributions/RATILAL D JADAV|RATILAL D JADAV]] ([[User talk:RATILAL D JADAV|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 901964 wikitext text/x-wiki {{હટાવો|કારણ=સંદર્ભ અને નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૬-૩૦}} {{Infobox mountain | name = ભદ્રા ડુંગર | photo = Bhadra Hills.jpg | photo_caption = ભદ્રા ડુંગરનું દૃશ્ય | location = [[કણધા]], [[વાંસદા તાલુકો]], [[નવસારી જિલ્લો]], [[ગુજરાત]] | range = [[સહ્યાદ્રિ પર્વતમાળા|સહ્યાદ્રિ]] | map = India Gujarat | label_position = right | map_alt = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન | map_caption = ગુજરાતના નકશામાં ભદ્રા ડુંગરનું સ્થાન | map_size = 260 | coordinates = {{coord|20.652507|N|73.334494|E|type:mountain|display=inline<!--,title-->}} }} '''ભદ્રા ડુંગર''' [[દક્ષિણ ગુજરાત]]ના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકામાં]] આવેલો એક નાનો પર્વત છે. આ ડુંગર [[સહ્યાદ્રિ પર્વતમાળા]]નો એક ભાગ છે અને ભદ્રા તથા કણધા ગામોની સીમા પર આવેલો છે. ડુંગરનો ઉત્તર તરફનો વિસ્તાર કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવે છે. ભદ્રા ડુંગરની આસપાસ [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]], [[જાનકી વન]] તથા અન્ય પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન હરિયાળી અને કુદરતી સૌંદર્યને કારણે સમગ્ર વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ==જૈવવૈવિધ્ય== અહીંના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા તેમજ વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોમાં મુખ્યત્વે સાગ, સીસમ, અર્જુન, સાદડ, ખાખરો, મહુડો, પીપળો તથા નીલગિરિનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાંથી સ્થાનિકોને દિગડી, સેવળા, ભોપીડ, સીતા અળીમ, અલીએ તથા વાસદી (વાંસની કુમળી કૂંપળો) જેવી જંગલી શાકભાજી મળે છે. આ ઉપરાંત કરમદા, જાંબુ, સીતાફળ, અળવા, ટીમરુ, બિલાં, કાકડા, ખાટી-મીઠી આંબલી, બોર, જનબરુક તથા આલ જેવા સ્થાનિક અને જંગલી ફળો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડુંગરના આંતરિક વિસ્તારમાં કાટોલા, જંગલી કંદ, ચવ તથા અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉગે છે આ વન વિસ્તારમાં જંગલી ભૂંડ (ડુક્કર), સસલાં, વાંદરા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓનો વસવાટ છે. પક્ષીઓમાં મોર, ચકલી, સુગરી, ઘુવડ, હોલો અને કોયલ જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. == ધાર્મિક મહત્ત્વ == ભદ્રા ડુંગરની ટોચ પર શ્રી સપ્તશૃંગી માતાજીનું સ્થાનક આવેલું છે. ચોમાસા દરમિયાન આવતી નવરાત્રિ તેમજ બારેમાસની પૂનમના પ્રસંગોએ અહીં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ==યાતાયાત== ભદ્રા ડુંગરની મુલાકાત વર્ષના કોઈપણ સમયે લઈ શકાય છે. જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ડુંગરાળ વિસ્તાર હરિયાળીથી છવાઈ જતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. તેથી આ ઋતુ મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન માર્ગ સૂકો હોવાથી હળવા વાહનો દ્વારા ડુંગરના ઉપરના ભાગ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ રહે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદને કારણે કાચો અને પથરાળ માર્ગ લપસણો બની જતો હોવાથી મુલાકાતીઓએ ચઢાણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ડુંગર પર જવા માટે [[કણધા]] ગામથી ડુંગરની તળેટી સુધી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ડુંગર તરફ જતો કાચો માર્ગ કણધા ગામના ખોરા ફળિયા વિસ્તારમાં આવેલા સબ સેન્ટર (પેટા-આરોગ્ય કેન્દ્ર)થી થોડા અંતરે શરૂ થાય છે. અહિંથી મુખ્ય શિખર અને સપ્તશૃંગી માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે અંદાજે ૧ કિલોમીટરથી વધુનું અંતર કાચા અને પથરાળ માર્ગે પગપાળા કાપવું પડે છે. અંતરની દૃષ્ટિએ ભદ્રા ડુંગર વાંસદાથી આશરે ૧૭ કિલોમીટર, વલસાડથી આશરે ૫૩ કિલોમીટર, નવસારીથી આશરે ૬૪ કિલોમીટર તથા સુરતથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. મુસાફરી માટે નજીકના મુખ્ય એસ.ટી. બસ મથકો [[વાંસદા]] અને [[ધરમપુર]] ખાતે આવેલા છે. ત્યાંથી કણધા ગામ સુધી [[ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ]]ની બસો તેમજ ખાનગી વાહનો નિયમિત ઉપલબ્ધ રહે છે. કણધા ગામ પહોંચ્યા પછી સ્થાનિક સંપર્ક માર્ગ દ્વારા ભદ્રા ડુંગર સુધી પહોંચી શકાય છે. == ચિત્રઝાંખી == <gallery> File:Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|સપ્તશ્રૃંગી માતા મંદિર, ભદ્રા ડુંગર File:Evening view of Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પર સાંજનું દૃશ્ય File:View of Ajmalgarh from Bhadra Hills.jpg|ભદ્રા ડુંગર પરથી જોવા મળતું અજમલગઢનું દૃશ્ય File:ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતા.jpg|ભદ્રા ડુંગર પર સપ્તશ્રૃંગી માતાજીનું સ્થાનક File:Bhadra Hill good evening.jpg|ભદ્રા ડુંગર પરથી સૂર્યાસ્તનું મનોહર દૃશ્ય File:Pilwadungar.jpg|ભદ્રા ડુંગર પરથી પીલવા ડુંગરનું દૃશ્ય </gallery> == નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળો == ભદ્રા ડુંગર નજીકમાં અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે. * [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ) * [[પીલવા ડુંગર]] * વાંગણ * [[ગિરા ધોધ]] (પ્રખ્યાત કુદરતી ધોધ) * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park) * [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન) * કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર (Kilad Nature Education Centre) * પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર * મહાલ ઇકો કેમ્પ સાઇટ (પૂર્ણા વન્યજીવ અભયારણ્ય) * શબરી ધામ અને પંપા સરોવર * [[સાપુતારા]] (પ્રખ્યાત હિલ સ્ટેશન) * અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર * કેલિયા ડેમ * ઝૂઝ ડેમ * [[તોરણિયો ડુંગર]] * [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હિલ]] [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતના પર્વતો]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] a1hvq8fwcso7vw70wp59cn1hkp6bp0n આંકડા ધોધ 0 154713 902558 902548 2026-07-16T13:47:00Z Dsvyas 561 ફેસબુકને સંદર્ભ તરીકે માન્ય ન ગણી શકીએ 902558 wikitext text/x-wiki {{Infobox waterfall | name = વાંગણ આંકડા ધોધ | photo = | photo_caption = વાંગણ આંકડા ધોધનું દૃશ્ય | map = India Gujarat | map_caption = ગુજરાતમાં સ્થાન | map_width = 260 | relief = 1 | location = [[વાંગણ, વાંસદા તાલુકો]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] | coordinates = {{coord|20|41|02.2|N|73|26|14.0|E|type:landmark_scale:100000|format=dms|display=inline,title}} }} '''વાંગણ આંકડા ધોધ''', જે સ્થાનિક સ્તરે '''આંકડા ધોધ''' તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલા [[વાંગણ, વાંસદા તાલુકો|વાંગણ]] ગામ નજીક આવેલો એક સુંદર કુદરતી ધોધ છે. ગાઢ જંગલો અને પહાડી વિસ્તારમાં આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધના વિવિધ પગથિયાં જેવા સ્તરો અને આસપાસનું હરિયાળું કુદરતી વાતાવરણ તેને પ્રકૃતિપ્રેમીઓ તથા પદયાત્રા (ભ્રમણ)ના શોખીનો માટે લોકપ્રિય બનાવે છે. જુલાઈથી સપ્ટેમ્બર ([[ચોમાસુ|ચોમાસા]]) દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. ચોમાસાના વરસાદમાં આ ધોધ સંપૂર્ણપણે જીવંત બને છે અને આસપાસનું જંગલ ઘટાદાર લીલોતરીથી ઢંકાઈ જાય છે.<ref name="ie">{{cite web |url=https://gujarati.indianexpress.com/web-stories/news/gujarat-waterfalls-become-active-during-the-monsoon-rp/ |title=ચોમાસામાં સક્રિય થતા ગુજરાતના ધોધ |publisher=Indian Express}}</ref> વાંગણ ગામ નજીક આવેલા આ ધોધનું અંતર [[વાંસદા]]થી આશરે ૧૭ કિ.મી., [[નવસારી]]થી આશરે ૮૦ કિ.મી. અને [[સુરત]]થી આશરે ૧૮૦ કિલોમીટર જેટલું છે. તાલુકા મથક વાંસદાથી વાંગણ ગામ સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસની સુવિધા ઉપલબ્ધ છે. == નજીકના જોવાલાયક સ્થળો == વાંગણ આંકડા ધોધની મુલાકાત લેતી વખતે વાંસદા અને તેની આસપાસના નીચેના કુદરતી, સાહસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે: * '''ભદ્રા ડુંગર:''' આસપાસના વિસ્તારમાં આવેલો એક સુંદર અને પદયાત્રા માટે લોકપ્રિય ડુંગર. * '''પીલવા ડુંગર:''' વાંસદા વિસ્તારનો એક જાણીતો ડુંગર જે તેના મનોહર કુદરતી દૃશ્યો માટે આકર્ષણનું કેન્દ્ર છે. * '''ઝુઝ ડેમ:''' વાંસદા તાલુકામાં આવેલો આ મનોહર જળાશય (ડેમ) પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. * '''વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન:''' ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવોથી સમૃદ્ધ આ રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) પ્રકૃતિપ્રેમીઓ માટે અદ્ભુત સ્થળ છે. * '''જાનકી વન:''' વાંસદા નજીક આવેલું એક સુંદર સાંસ્કૃતિક વન અને બગીચો જે પરિવારો માટે લોકપ્રિય છે. * '''કીલાદ અને મહાલ ઇકો કેમ્પસ:''' [[પૂર્ણા વન્યજીવ અભયારણ્ય]] અંતર્ગત આવતા આ કેમ્પસ પ્રકૃતિની વચ્ચે રહેવા અને કેમ્પિંગ માટે ઉત્તમ છે. * '''પદમડુંગરી:''' અંબિકા નદીના કિનારે આવેલું એક સુંદર ઇકો-ટૂરિઝમ સ્થળ. * '''કાળાઆંબા અને અજમલગઢ:''' પહાડી અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રમણીય સ્થળો. * '''ઉનાઈ માતાનું મંદિર:''' વાંસદા નજીક આવેલું પૌરાણિક ધાર્મિક સ્થળ, જે તેના ગરમ પાણીના કુદરતી કુંડ માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:નવસારી જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતના ધોધ]] fhje0vf0yo3dsqz1b0u8wglccarr8d0 902559 902558 2026-07-16T13:50:40Z Dsvyas 561 /* નજીકના જોવાલાયક સ્થળો */ 902559 wikitext text/x-wiki {{Infobox waterfall | name = વાંગણ આંકડા ધોધ | photo = | photo_caption = વાંગણ આંકડા ધોધનું દૃશ્ય | map = India Gujarat | map_caption = ગુજરાતમાં સ્થાન | map_width = 260 | relief = 1 | location = [[વાંગણ, વાંસદા તાલુકો]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] | coordinates = {{coord|20|41|02.2|N|73|26|14.0|E|type:landmark_scale:100000|format=dms|display=inline,title}} }} '''વાંગણ આંકડા ધોધ''', જે સ્થાનિક સ્તરે '''આંકડા ધોધ''' તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલા [[વાંગણ, વાંસદા તાલુકો|વાંગણ]] ગામ નજીક આવેલો એક સુંદર કુદરતી ધોધ છે. ગાઢ જંગલો અને પહાડી વિસ્તારમાં આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધના વિવિધ પગથિયાં જેવા સ્તરો અને આસપાસનું હરિયાળું કુદરતી વાતાવરણ તેને પ્રકૃતિપ્રેમીઓ તથા પદયાત્રા (ભ્રમણ)ના શોખીનો માટે લોકપ્રિય બનાવે છે. જુલાઈથી સપ્ટેમ્બર ([[ચોમાસુ|ચોમાસા]]) દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. ચોમાસાના વરસાદમાં આ ધોધ સંપૂર્ણપણે જીવંત બને છે અને આસપાસનું જંગલ ઘટાદાર લીલોતરીથી ઢંકાઈ જાય છે.<ref name="ie">{{cite web |url=https://gujarati.indianexpress.com/web-stories/news/gujarat-waterfalls-become-active-during-the-monsoon-rp/ |title=ચોમાસામાં સક્રિય થતા ગુજરાતના ધોધ |publisher=Indian Express}}</ref> વાંગણ ગામ નજીક આવેલા આ ધોધનું અંતર [[વાંસદા]]થી આશરે ૧૭ કિ.મી., [[નવસારી]]થી આશરે ૮૦ કિ.મી. અને [[સુરત]]થી આશરે ૧૮૦ કિલોમીટર જેટલું છે. તાલુકા મથક વાંસદાથી વાંગણ ગામ સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસની સુવિધા ઉપલબ્ધ છે. == નજીકનાં જોવાલાયક સ્થળો == વાંગણ આંકડા ધોધની મુલાકાત લેતી વખતે વાંસદા અને તેની આસપાસના નીચેના કુદરતી, સાહસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે: * '''[[ભદ્રા ડુંગર]]:''' આસપાસના વિસ્તારમાં આવેલો એક સુંદર અને પદયાત્રા માટે લોકપ્રિય ડુંગર. * '''[[પીલવા ડુંગર]]:''' વાંસદા વિસ્તારનો એક જાણીતો ડુંગર જે તેના મનોહર કુદરતી દૃશ્યો માટે આકર્ષણનું કેન્દ્ર છે. * '''ઝુઝ ડેમ:''' વાંસદા તાલુકામાં આવેલું આ મનોહર જળાશય પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. * '''[[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]:''' ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવોથી સમૃદ્ધ આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિપ્રેમીઓ માટે અદ્ભુત સ્થળ છે. * '''[[જાનકી વન]]:''' વાંસદા નજીક આવેલું એક સુંદર સાંસ્કૃતિક વન અને બગીચો જે પરિવારો માટે લોકપ્રિય છે. * '''કીલાદ અને મહાલ ઇકો કેમ્પસ:''' [[પૂર્ણા વન્યજીવ અભયારણ્ય]] અંતર્ગત આવતા આ કેમ્પ પ્રકૃતિની વચ્ચે રહેવા અને કેમ્પિંગ માટે ઉત્તમ છે. * '''[[પદમડુંગરી]]:''' અંબિકા નદીના કિનારે આવેલું એક સુંદર ઇકો-ટૂરિઝમ સ્થળ. * '''[[કાળાઆંબા]] અને [[અજમલગઢ]]:''' પહાડી અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રમણીય સ્થળો. * '''[[ઉનાઇ|ઉનાઈ માતાનું મંદિર]]:''' વાંસદા નજીક આવેલું પૌરાણિક ધાર્મિક સ્થળ, જે તેના ગરમ પાણીના કુદરતી કુંડ માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:નવસારી જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતના ધોધ]] 79m9pldbv0lqbhvpbifh0y4pl3a5bxc 902560 902559 2026-07-16T15:24:10Z Dsvyas 561 /* નજીકનાં જોવાલાયક સ્થળો */ અક્ષરોનું ઘાટાપણું દૂર કર્યું 902560 wikitext text/x-wiki {{Infobox waterfall | name = વાંગણ આંકડા ધોધ | photo = | photo_caption = વાંગણ આંકડા ધોધનું દૃશ્ય | map = India Gujarat | map_caption = ગુજરાતમાં સ્થાન | map_width = 260 | relief = 1 | location = [[વાંગણ, વાંસદા તાલુકો]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] | coordinates = {{coord|20|41|02.2|N|73|26|14.0|E|type:landmark_scale:100000|format=dms|display=inline,title}} }} '''વાંગણ આંકડા ધોધ''', જે સ્થાનિક સ્તરે '''આંકડા ધોધ''' તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલા [[વાંગણ, વાંસદા તાલુકો|વાંગણ]] ગામ નજીક આવેલો એક સુંદર કુદરતી ધોધ છે. ગાઢ જંગલો અને પહાડી વિસ્તારમાં આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધના વિવિધ પગથિયાં જેવા સ્તરો અને આસપાસનું હરિયાળું કુદરતી વાતાવરણ તેને પ્રકૃતિપ્રેમીઓ તથા પદયાત્રા (ભ્રમણ)ના શોખીનો માટે લોકપ્રિય બનાવે છે. જુલાઈથી સપ્ટેમ્બર ([[ચોમાસુ|ચોમાસા]]) દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. ચોમાસાના વરસાદમાં આ ધોધ સંપૂર્ણપણે જીવંત બને છે અને આસપાસનું જંગલ ઘટાદાર લીલોતરીથી ઢંકાઈ જાય છે.<ref name="ie">{{cite web |url=https://gujarati.indianexpress.com/web-stories/news/gujarat-waterfalls-become-active-during-the-monsoon-rp/ |title=ચોમાસામાં સક્રિય થતા ગુજરાતના ધોધ |publisher=Indian Express}}</ref> વાંગણ ગામ નજીક આવેલા આ ધોધનું અંતર [[વાંસદા]]થી આશરે ૧૭ કિ.મી., [[નવસારી]]થી આશરે ૮૦ કિ.મી. અને [[સુરત]]થી આશરે ૧૮૦ કિલોમીટર જેટલું છે. તાલુકા મથક વાંસદાથી વાંગણ ગામ સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસની સુવિધા ઉપલબ્ધ છે. == નજીકનાં જોવાલાયક સ્થળો == વાંગણ આંકડા ધોધની મુલાકાત લેતી વખતે વાંસદા અને તેની આસપાસના નીચેના કુદરતી, સાહસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે: * [[ભદ્રા ડુંગર]] - આસપાસના વિસ્તારમાં આવેલો એક સુંદર અને પદયાત્રા માટે લોકપ્રિય ડુંગર. * [[પીલવા ડુંગર]] - વાંસદા વિસ્તારનો એક જાણીતો ડુંગર જે તેના મનોહર કુદરતી દૃશ્યો માટે આકર્ષણનું કેન્દ્ર છે. * ઝુઝ ડેમ - વાંસદા તાલુકામાં આવેલું આ મનોહર જળાશય પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] - ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવોથી સમૃદ્ધ આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિપ્રેમીઓ માટે અદ્ભુત સ્થળ છે. * [[જાનકી વન]] - વાંસદા નજીક આવેલું એક સુંદર સાંસ્કૃતિક વન અને બગીચો જે પરિવારો માટે લોકપ્રિય છે. * કીલાદ અને મહાલ ઇકો કેમ્પસ - [[પૂર્ણા વન્યજીવ અભયારણ્ય]] અંતર્ગત આવતા આ કેમ્પ પ્રકૃતિની વચ્ચે રહેવા અને કેમ્પિંગ માટે ઉત્તમ છે. * [[પદમડુંગરી]] - અંબિકા નદીના કિનારે આવેલું એક સુંદર ઇકો-ટૂરિઝમ સ્થળ. * [[કાળાઆંબા]] અને [[અજમલગઢ]] - પહાડી અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રમણીય સ્થળો. * [[ઉનાઇ|ઉનાઈ માતાનું મંદિર]] - વાંસદા નજીક આવેલું પૌરાણિક ધાર્મિક સ્થળ, જે તેના ગરમ પાણીના કુદરતી કુંડ માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:નવસારી જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતના ધોધ]] e0d20vpjtion25yz8bbyutzhviqpbvb 902562 902560 2026-07-16T15:27:18Z Dsvyas 561 [[શ્રેણી:ગુજરાતના ધોધ]] દૂર થઇ; [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 902562 wikitext text/x-wiki {{Infobox waterfall | name = વાંગણ આંકડા ધોધ | photo = | photo_caption = વાંગણ આંકડા ધોધનું દૃશ્ય | map = India Gujarat | map_caption = ગુજરાતમાં સ્થાન | map_width = 260 | relief = 1 | location = [[વાંગણ, વાંસદા તાલુકો]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]] | coordinates = {{coord|20|41|02.2|N|73|26|14.0|E|type:landmark_scale:100000|format=dms|display=inline,title}} }} '''વાંગણ આંકડા ધોધ''', જે સ્થાનિક સ્તરે '''આંકડા ધોધ''' તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલા [[વાંગણ, વાંસદા તાલુકો|વાંગણ]] ગામ નજીક આવેલો એક સુંદર કુદરતી ધોધ છે. ગાઢ જંગલો અને પહાડી વિસ્તારમાં આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધના વિવિધ પગથિયાં જેવા સ્તરો અને આસપાસનું હરિયાળું કુદરતી વાતાવરણ તેને પ્રકૃતિપ્રેમીઓ તથા પદયાત્રા (ભ્રમણ)ના શોખીનો માટે લોકપ્રિય બનાવે છે. જુલાઈથી સપ્ટેમ્બર ([[ચોમાસુ|ચોમાસા]]) દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. ચોમાસાના વરસાદમાં આ ધોધ સંપૂર્ણપણે જીવંત બને છે અને આસપાસનું જંગલ ઘટાદાર લીલોતરીથી ઢંકાઈ જાય છે.<ref name="ie">{{cite web |url=https://gujarati.indianexpress.com/web-stories/news/gujarat-waterfalls-become-active-during-the-monsoon-rp/ |title=ચોમાસામાં સક્રિય થતા ગુજરાતના ધોધ |publisher=Indian Express}}</ref> વાંગણ ગામ નજીક આવેલા આ ધોધનું અંતર [[વાંસદા]]થી આશરે ૧૭ કિ.મી., [[નવસારી]]થી આશરે ૮૦ કિ.મી. અને [[સુરત]]થી આશરે ૧૮૦ કિલોમીટર જેટલું છે. તાલુકા મથક વાંસદાથી વાંગણ ગામ સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસની સુવિધા ઉપલબ્ધ છે. == નજીકનાં જોવાલાયક સ્થળો == વાંગણ આંકડા ધોધની મુલાકાત લેતી વખતે વાંસદા અને તેની આસપાસના નીચેના કુદરતી, સાહસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે: * [[ભદ્રા ડુંગર]] - આસપાસના વિસ્તારમાં આવેલો એક સુંદર અને પદયાત્રા માટે લોકપ્રિય ડુંગર. * [[પીલવા ડુંગર]] - વાંસદા વિસ્તારનો એક જાણીતો ડુંગર જે તેના મનોહર કુદરતી દૃશ્યો માટે આકર્ષણનું કેન્દ્ર છે. * ઝુઝ ડેમ - વાંસદા તાલુકામાં આવેલું આ મનોહર જળાશય પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] - ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવોથી સમૃદ્ધ આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિપ્રેમીઓ માટે અદ્ભુત સ્થળ છે. * [[જાનકી વન]] - વાંસદા નજીક આવેલું એક સુંદર સાંસ્કૃતિક વન અને બગીચો જે પરિવારો માટે લોકપ્રિય છે. * કીલાદ અને મહાલ ઇકો કેમ્પસ - [[પૂર્ણા વન્યજીવ અભયારણ્ય]] અંતર્ગત આવતા આ કેમ્પ પ્રકૃતિની વચ્ચે રહેવા અને કેમ્પિંગ માટે ઉત્તમ છે. * [[પદમડુંગરી]] - અંબિકા નદીના કિનારે આવેલું એક સુંદર ઇકો-ટૂરિઝમ સ્થળ. * [[કાળાઆંબા]] અને [[અજમલગઢ]] - પહાડી અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રમણીય સ્થળો. * [[ઉનાઇ|ઉનાઈ માતાનું મંદિર]] - વાંસદા નજીક આવેલું પૌરાણિક ધાર્મિક સ્થળ, જે તેના ગરમ પાણીના કુદરતી કુંડ માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:નવસારી જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતના જળધોધ]] aytat7zvh0x6t1iw9wqj0f4vbilbik8 શ્રેણી:ગુજરાતના જળધોધ 14 154716 902563 2026-07-16T15:27:45Z Dsvyas 561 [[શ્રેણી:ભારતના જળધોધ]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 902563 wikitext text/x-wiki [[શ્રેણી:ભારતના જળધોધ]] [[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]] jqu5648h177isgsmn28yq6dmxwv60s8 સભ્યની ચર્ચા:RATILAL D JADAV 3 154717 902567 2026-07-16T15:59:45Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902567 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=RATILAL D JADAV}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૨૯, ૧૬ જુલાઇ ૨૦૨૬ (IST) 6jsfo9qux0odpvi2tpfu5xhqulkwzsc 902595 902567 2026-07-17T11:03:26Z Dsvyas 561 /* પ્રતિબંધ */ નવો વિભાગ 902595 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=RATILAL D JADAV}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૨૯, ૧૬ જુલાઇ ૨૦૨૬ (IST) == પ્રતિબંધ == સંભવતઃ કોઈની દોરવણી હેઠળ કે પછી છદ્મવેશે આપે સભ્ય બનતાની સાથે જ અમુક ચોક્કસ પાનાઓમાંથી સંદર્ભો માટેના ટેગ કોઈ ચર્ચા વગર દૂર કર્યા હોવાથી તમારા પર કોઈ ચેતવણી વગર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૩૩, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST) 8m7nu8wu8iokjwx1etbw8eq54iepj8z સભ્યની ચર્ચા:Priyank52 3 154718 902580 2026-07-17T04:56:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902580 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Priyank52}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૨૬, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST) muxrd6l4qyrfc6ou3mpse0wbzkwr3i4 સભ્યની ચર્ચા:Jethwa ravubha 3 154719 902581 2026-07-17T07:24:51Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902581 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jethwa ravubha}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૪, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST) tljj44sja1hc2v4k3423dob29vyazv4