વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.11
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ઝવેરચંદ મેઘાણી
0
4158
902607
888547
2026-07-17T17:33:24Z
~2026-40257-07
88206
/* આ પણ જુઓ */
902607
wikitext
text/x-wiki
{{Infobox writer
| name = ઝવેરચંદ મેઘાણી
| pseudonym = દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
| image = Jhaverchand Meghani 2013-12-02 00-21.jpg
| birth_date = {{birth date|df=yes|1896|8|28}}
| birth_place = [[ચોટીલા]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
| birth_name = ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
| death_date = {{death date and age|df=yes|1947|3|9|1896|8|28}}
| death_place = [[બોટાદ]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
| occupation = {{hlist|[[કવિ]]|નાટ્યલેખક|સંપાદક|લોકવાર્તાકાર}}
| education = બી.એ. ([[સંસ્કૃત]])
| spouses = દમયંતીબેન, ચિત્રદેવી
| parent = ધોળીબાઈ-કાળીદાસ
| children = [[જયંત મેઘાણી]]
| signature = Jhaverchand Meghani Signature.svg
| awards = {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|(૧૯૨૮)}}
| website =
}}
'''ઝવેરચંદ મેઘાણી''' ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.
==જીવન==
તેમનો જન્મ [[ઓગસ્ટ ૨૮|૨૮ ઓગસ્ટ]], ૧૮૯૬<ref>{{Cite web|url=http://jhaverchandmeghani.com/|title=Jhaverchand Meghani|website=jhaverchandmeghani.com|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭|archive-date=2012-05-02|archive-url=https://web.archive.org/web/20120502072703/http://www.jhaverchandmeghani.com/|url-status=dead}}</ref> માં ગુજરાતનાં [[ચોટીલા]] ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ [[બગસરા]]નાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર [[રાજકોટ]], [[દાઠા (તા. તળાજા)|દાઠા]], [[પાળીયાદ (તા. ભાવનગર)|પાળીયાદ]], [[બગસરા]], [[અમરેલી]] વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્ડ એમ.ટી. ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.<ref>{{Cite web|url=https://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|title=Print {{!}} Other Section {{!}} Akilanews.com|last=|first=|date=|website=akilanews.com|publisher=|access-date=૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2016-03-05|archive-url=https://web.archive.org/web/20160305165944/http://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|url-status=dead}}</ref> ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ [[કોલકાતા]] સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે [[ગાંધીજી]]ની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.<ref name="pinaki_honours">{{cite web|url=http://jhaverchandmeghani.com/honours.htm|title=Jhaverchand Meghani – Honour received during his life-time|last=Meghani|first=Pinaki|authorlink=|author2=|date=૧૪ માર્ચ ૨૦૦૯|work=|publisher=Meghani Family|doi=|access-date=૧૭ ઓક્ટોબર ૨૦૦૯|archive-date=2018-01-28|archive-url=https://web.archive.org/web/20180128155032/http://jhaverchandmeghani.com/honours.htm|url-status=dead}}</ref> તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને ''મહીડાં પારિતોષિક''થી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]નાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.<ref>{{Cite web|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html|title=સવિશેષ પરિચય: ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Zaverchand Meghani, Gujarati Sahitya Parishad|last=Parishad|first=Author: Gujarati Sahitya|website=gujaratisahityaparishad.com|language=gu|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭}}</ref>
<!--વિકિપીડિયા માટે અસંગત માહિતી, પુન:લેખન કરીને જરૂરી વિગત રાખી અન્ય દૂર કરવું == સવિશેષ પરિચય == '''મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક.''' જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. ગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે; તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે. એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે. ‘માણસાઈના દીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. ‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. ‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે. એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે. એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે. વિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી બહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી તત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે. ‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮), ‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે. ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે. સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’ (૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે. ‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે. ‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે. (- જયંત ગાડીત) '''યુગવંદના (૧૯૩૫) :''' સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે -સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''માણસાઈના દીવા (૧૯૪૫) :''' ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે. (- જયંત ગાડીત) '''સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) :''' ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''વેવિશાળ (૧૯૩૮) :''' સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''સૌરાષ્ટ્રની રસધાર – ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) :''' લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''રઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) :''' ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''લોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) :''' ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે. (- જયંત ગાડીત) [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] -->
== સર્જન ==
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક [[રવિશંકર મહારાજ]]ની અનુભવેલ કથાઓનું ''[[માણસાઈના દીવા]]''માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
[[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
{{quote|શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.}}
* સૌરાષ્ટ્રની રસધાર
* સોરઠી બહારવટિયા
* સોરઠી સંતવાણી
* દાદાજીની વાતો
* કંકાવટી
* રઢિયાળી રાત
* ચૂંદડી
* હાલરડાં
* ધરતીનું ધાવણ
* લોકસાહિત્યનું સમાલોચન
* યુગવંદના
* તુલસીક્યારો
* વેવિશાળ
* બોળો
* કિલ્લોલ
* વેણીના ફૂલ
* સમરાંગણ
* સોરઠ તારા વહેતા પાણી
* [[માણસાઈના દીવા]]
==અવસાન==
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
==સન્માન==
[[File:Jhaverchand Meghani 1999 stamp of India.jpg|thumb|ઝવેરચંદ મેઘાણી,૧૯૯૯, ભારતીય ટપાલ ટિકિટ|upright=0.7]]
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
== આ પણ જુઓ ==
* [[ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર]]
* BARAIYA NITIN
*
==સંદર્ભ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
{{wikisource|સર્જક:ઝવેરચંદ મેઘાણી}}
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* [https://aksharnaad.com/tag/jhaverchand-meghani/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ]
* [https://gujarati.matrubharti.com/zaverchand.meghani/novels/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલકથાઓ]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:૧૮૯૬માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૭માં મૃત્યુ]]
h7c8hy38h5hw3s76jhlfb599qdp7wje
902608
902607
2026-07-17T17:34:02Z
Quinlan83
63403
Restored revision 888547 by [[Special:Contributions/KartikMistry|KartikMistry]] ([[User talk:KartikMistry|talk]]): Restore (TwinkleGlobal)
902608
wikitext
text/x-wiki
{{Infobox writer
| name = ઝવેરચંદ મેઘાણી
| pseudonym = દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
| image = Jhaverchand Meghani 2013-12-02 00-21.jpg
| birth_date = {{birth date|df=yes|1896|8|28}}
| birth_place = [[ચોટીલા]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
| birth_name = ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
| death_date = {{death date and age|df=yes|1947|3|9|1896|8|28}}
| death_place = [[બોટાદ]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
| occupation = {{hlist|[[કવિ]]|નાટ્યલેખક|સંપાદક|લોકવાર્તાકાર}}
| education = બી.એ. ([[સંસ્કૃત]])
| spouses = દમયંતીબેન, ચિત્રદેવી
| parent = ધોળીબાઈ-કાળીદાસ
| children = [[જયંત મેઘાણી]]
| signature = Jhaverchand Meghani Signature.svg
| awards = {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|(૧૯૨૮)}}
| website =
}}
'''ઝવેરચંદ મેઘાણી''' ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.
==જીવન==
તેમનો જન્મ [[ઓગસ્ટ ૨૮|૨૮ ઓગસ્ટ]], ૧૮૯૬<ref>{{Cite web|url=http://jhaverchandmeghani.com/|title=Jhaverchand Meghani|website=jhaverchandmeghani.com|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭|archive-date=2012-05-02|archive-url=https://web.archive.org/web/20120502072703/http://www.jhaverchandmeghani.com/|url-status=dead}}</ref> માં ગુજરાતનાં [[ચોટીલા]] ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ [[બગસરા]]નાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર [[રાજકોટ]], [[દાઠા (તા. તળાજા)|દાઠા]], [[પાળીયાદ (તા. ભાવનગર)|પાળીયાદ]], [[બગસરા]], [[અમરેલી]] વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્ડ એમ.ટી. ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.<ref>{{Cite web|url=https://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|title=Print {{!}} Other Section {{!}} Akilanews.com|last=|first=|date=|website=akilanews.com|publisher=|access-date=૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2016-03-05|archive-url=https://web.archive.org/web/20160305165944/http://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|url-status=dead}}</ref> ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ [[કોલકાતા]] સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે [[ગાંધીજી]]ની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.<ref name="pinaki_honours">{{cite web|url=http://jhaverchandmeghani.com/honours.htm|title=Jhaverchand Meghani – Honour received during his life-time|last=Meghani|first=Pinaki|authorlink=|author2=|date=૧૪ માર્ચ ૨૦૦૯|work=|publisher=Meghani Family|doi=|access-date=૧૭ ઓક્ટોબર ૨૦૦૯|archive-date=2018-01-28|archive-url=https://web.archive.org/web/20180128155032/http://jhaverchandmeghani.com/honours.htm|url-status=dead}}</ref> તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને ''મહીડાં પારિતોષિક''થી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]નાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.<ref>{{Cite web|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html|title=સવિશેષ પરિચય: ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Zaverchand Meghani, Gujarati Sahitya Parishad|last=Parishad|first=Author: Gujarati Sahitya|website=gujaratisahityaparishad.com|language=gu|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭}}</ref>
<!--વિકિપીડિયા માટે અસંગત માહિતી, પુન:લેખન કરીને જરૂરી વિગત રાખી અન્ય દૂર કરવું == સવિશેષ પરિચય == '''મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક.''' જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. ગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે; તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે. એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે. ‘માણસાઈના દીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. ‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. ‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે. એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે. એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે. વિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી બહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી તત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે. ‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮), ‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે. ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે. સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’ (૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે. ‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે. ‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે. (- જયંત ગાડીત) '''યુગવંદના (૧૯૩૫) :''' સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે -સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''માણસાઈના દીવા (૧૯૪૫) :''' ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે. (- જયંત ગાડીત) '''સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) :''' ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''વેવિશાળ (૧૯૩૮) :''' સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''સૌરાષ્ટ્રની રસધાર – ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) :''' લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''રઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) :''' ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''લોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) :''' ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે. (- જયંત ગાડીત) [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] -->
== સર્જન ==
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક [[રવિશંકર મહારાજ]]ની અનુભવેલ કથાઓનું ''[[માણસાઈના દીવા]]''માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
[[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
{{quote|શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.}}
* સૌરાષ્ટ્રની રસધાર
* સોરઠી બહારવટિયા
* સોરઠી સંતવાણી
* દાદાજીની વાતો
* કંકાવટી
* રઢિયાળી રાત
* ચૂંદડી
* હાલરડાં
* ધરતીનું ધાવણ
* લોકસાહિત્યનું સમાલોચન
* યુગવંદના
* તુલસીક્યારો
* વેવિશાળ
* બોળો
* કિલ્લોલ
* વેણીના ફૂલ
* સમરાંગણ
* સોરઠ તારા વહેતા પાણી
* [[માણસાઈના દીવા]]
==અવસાન==
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
==સન્માન==
[[File:Jhaverchand Meghani 1999 stamp of India.jpg|thumb|ઝવેરચંદ મેઘાણી,૧૯૯૯, ભારતીય ટપાલ ટિકિટ|upright=0.7]]
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
== આ પણ જુઓ ==
* [[ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર]]
==સંદર્ભ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
{{wikisource|સર્જક:ઝવેરચંદ મેઘાણી}}
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* [https://aksharnaad.com/tag/jhaverchand-meghani/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ]
* [https://gujarati.matrubharti.com/zaverchand.meghani/novels/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલકથાઓ]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:૧૮૯૬માં જન્મ]]
[[શ્રેણી:૧૯૪૭માં મૃત્યુ]]
02euqsfj8aehzaj17t6ev6x560sk0vg
સાતારા
0
6491
902609
693208
2026-07-17T23:02:15Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
902609
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = સાતારા
| other_name =
| settlement_type = શહેર
| image_skyline = Satara Montage.jpg
| image_alt =
| image_caption = સમઘડી દિશામાં ઉપરથી: સાતારાનું નામ ત્રણ લિપિઓમાં, નટરાજ મંદિર ખાતે; ક્ષેત્ર માહુલી, અજિંક્યતારા કિલ્લો, અને શહેરની પેનોરમા છબી
| nickname =
| map_alt =
| map_caption =
| pushpin_map = India Maharashtra
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = મહારાષ્ટ્રમાં સાતારાનું સ્થાન
| coordinates = {{coord|17.688|N|74.006|E|display=inline}}
| subdivision_type = [[દેશ]]
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[મહારાષ્ટ્ર]]
| subdivision_type2 = જિલ્લો
| subdivision_name2 = [[સાતારા જિલ્લો]]
| established_title = <!-- Established --> સ્થાપના
| established_date = ૧૬મી સદી
| founder = છત્રપતિ શાહુ
| named_for = સાત તારા, જે શહેરની નજીકની સાત ટેકરીઓનું પ્રતિક છે
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 =
| elevation_m = 742
| population_total = ૧૨૦૦૭૯
| population_as_of = ૨૦૧૧
| population_density_km2 =
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = અધિકૃત
| demographics1_info1 = [[મરાઠી ભાષા|મરાઠી]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type =
| postal_code =
| area_code_type = ટેલિફોન કોડ
| area_code = ૦૨૧૬૨
| registration_plate = MH-11
| website = {{URL|www.satara.nic.in}}
| footnotes =
}}
'''સાતારા''' ({{audio|Satara_pronunciation.ogg|ઉચ્ચાર}}) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[સાતારા જિલ્લો|સાતારા જિલ્લા]]નું એક નગર છે. સાતારામાં જિલ્લાનું મુખ્ય મથક છે.
== સ્થાન ==
સાતારા શહેરનું ભૌગોલિક સ્થાન {{coord|17.68|N|73.98|E|}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/16/Satara.html |title=Falling Rain Genomics, Inc - Satara |access-date=2010-02-27 |archive-date=2007-05-04 |archive-url=https://web.archive.org/web/20070504141122/http://www.fallingrain.com/world/IN/16/Satara.html |url-status=dead }}</ref> તેમ જ તેની સરેરાશ ઉંચાઇ ૭૪૨ મીટર (૨૪૩૪ ફુટ) જેટલી છે. સાતારા શહેર તેમ જ જિલ્લો ડેક્કન પ્રદેશમાં ગણાય છે. સાતારા [[કૃષ્ણા નદી|કૃષ્ણા]] અને તેની સહાયક નદી વીણાના સંગમ સ્થળ પર વસેલું છે.<ref>{{cite EB1911 |wstitle=Satara |volume=24 |page=227}}</ref>
== સંદર્ભો ==
{{reflist}}
{{સ્ટબ}}
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
7vyauwpecui2t1ib977u95rh5xbnc64
વાંગણ, વાંસદા તાલુકો
0
7069
902614
803877
2026-07-18T10:41:42Z
JADAV BHARGAV RATILAL
87915
ફોટો ઉમેરવામાં આવ્યો
902614
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = વાંગણ
| state_name = ગુજરાત
| district = નવસારી
| taluk_names = વાંસદા
| latd = 20.693766
| longd = 73.425037
| photo = Akada waterfall.jpg
| photo_caption = વાંગણ ગામ નજીક આવેલો આંકડા ધોધ
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = ખેતી, ખેતમજૂરી , પશુપાલન
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
| blank_title_4 = બોલી
| blank_value_4 = કુકણા
}}
'''વાંગણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[નવસારી]] જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]નું ગામ છે. વાંગણ ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], દૂધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] અને [[પશુપાલન]] છે. આ ગામમાં [[ડાંગર]], [[શેરડી]], [[તુવર]] તથા [[શાકભાજી]]ની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકો વસવાટ કરે છે. અહીંના લોકો [[કુકણા બોલી]] અને [[ધોડીયા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:વાંસદા તાલુકો]]
3e3tm62uzwqiauoks8czimt745kajxb
આંબાજળ
0
14273
902603
785068
2026-07-17T15:48:03Z
Snehrashmi
41463
Typo & Wiki Link
902603
wikitext
text/x-wiki
'''આંબાજળ''' એ એક [[જળબંધ]] છે, જે [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ જિલ્લા]]માં આવેલા [[વિસાવદર તાલુકો|વિસાવદર તાલુકા]]ના [[જાંબુડી (તા. વિસાવદર)|જાંબુડી]] ગામ નજીક, [[આંબાજળ નદી]] પર આવેલ છે. આ તળાવ નજીકે સતાધારમાં આપાગીગાનું મંદિર આવેલું છે.
આ એક સિંચાઇ યોજના છે. આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની [[લુણી નદી|લુણી]] સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે. આ બંધ માટીના ભરણથી બનેલો છે. તેનું બાંધકામ ૧૯૭૬માં પૂર્ણ થયું હતું.
== બાહ્ય કડીઓ ==
* [http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Ambajal_D01876 આંબાજળ બંધની WRIS પર માહિતી]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતના ડેમ]]
[[શ્રેણી:જૂનાગઢ સિંચાઇ વિભાગનાં જળબંધો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
8385mmuu9e48hxauewpyfo7rrqwp8uv
સેમસંગ
0
31633
902611
902221
2026-07-18T01:57:12Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
902611
wikitext
text/x-wiki
{{cleanup}}
{{Infobox company
| company_name = સેમસંગ સમૂહ
| company_logo = [[ચિત્ર:Samsung old logo before year 2015.svg|180px]]
| company_type = [[Public company|Public]] ([[Korean language|Korean]]: 삼성그룹)
| motto = Imagine the Possibilities
| foundation = 1938
| founder = [[Lee Byung-chull]]
| location = [[Samsung Town]], [[Seoul]], [[South Korea]]
| key_people = [[Lee Kun-hee]]<small> ([[Chairman]] and [[Chief executive officer|CEO]])</small><br />[[Lee Soo-bin]]<small> (President, [[Chief executive officer|CEO]] of [[Samsung Life Insurance]])</small><ref name="lee-kun-hee-resigns">{{Cite news|url=http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-url=https://web.archive.org/web/20080429210900/http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-date=2008-04-29|title=Samsung chairman resigns over scandal|author=Kelly Olsen|publisher=Associated Press via [[Google News]]|access-date=2008-04-22|date=2008-04-22|url-status=dead}}</ref>
| area_served = Worldwide
| industry = [[Conglomerate (company)|Conglomerate]]
| products = {{Collapsible list|[[Electronics]]<br />[[Shipbuilding|Shipbuilder]]<br />[[Finance|Financial]]<br />[[Chemical substance|Chemical]]<br />[[Retailing|Retail]]<br />[[Entertainment]]<br />[[Flash memory]]<br />[[Aviation]]<br />[[Optical storage]]<br />[[Mobile phone]]s<br />[[Smartphone]]s<br />[[Hard disk drive]]s}}
| num_employees = 276,000 <small>(2009)</small><ref name="report" /> <!-- DO NOT change this without providing a reliable source to back up your claim as per [[WP:RS]] -->
| subsid = [[Samsung Electronics]]<br />[[Samsung Life Insurance]]<br />[[Samsung Heavy Industries]]<br />[[Samsung C&T Corporation|Samsung C&T]] etc.
| revenue = <!--Only domestic (non-consolidated in Korea)-->[[United States dollar|US$]] 172.5 billion <small>(2009)</small><ref name="report" /><!--*Consolidated revenue(Overseas division include): ?-->
| operating_income =
| net_income = US$ 13.8 billion <small>(2009)</small><ref name="report" />
| assets = US$ 294.5 billion <small>(2009)</small><ref name="report" />
| equity = US$ 112.5 billion <small>(2008)</small><ref name="report" />
| homepage = [http://www.samsung.com/ Samsung.com]
}}
'''સેમસંગ સમૂહ''' (કોરિયન: 삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક [[દક્ષિણ કોરિયા]]ના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,<ref> આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ </ref> જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.<ref name="report">{{cite web|url=http://www.samsung.com/us/aboutsamsung/corporateprofile/ourperformance/samsungprofile.html |title=Samsung Profile 2010 |publisher=Samsung.com |date=2008-12-31 |access-date= 2010-11-11}}</ref>
સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના ''સેમસંગ'' શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, <ref>{{cite web|url=http://www.ft.com/cms/s/2/c48d477a-0c3b-11df-8b81-00144feabdc0.html |title=/ Technology - Samsung beats HP to pole position |publisher=Ft.com |date= |access-date= 2010-09-04}}</ref><ref name="economist">[http://www.economist.com/businessfinance/displayStory.cfm?story_id=13788472 ઇકોનોમિસ્ટ.કોમ] સેમસંગના વારસો – મુગટી સફળતા </ref> સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા<ref>{{cite web|last=Park |first=Kyunghee |url=http://www.bloomberg.com/apps/news?pid=newsarchive&sid=aO0FeeTB6_0Y |title=July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell’s Platform Orders (Update1) |publisher=Bloomberg |date=2009-07-28 |access-date= 2010-11-11}}</ref> છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના ''એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ'' પ્રમાણે, સેમસંગ સી&ટી (C&T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.<ref>{{cite web|url=http://enr.construction.com/toplists/InternationalContractors/001-100.asp |title=The Top 225 International Contractors2010 |publisher=Enr.construction.com |date=2010-08-25 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ''ફોર્ચ્યુન'' ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.<ref>{{cite news |url=http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |title=Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com |publisher=Money.cnn.com |date=2009-07-20 |access-date=2010-09-04 |archive-date=2010-08-31 |archive-url=https://web.archive.org/web/20100831010459/http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |url-status=dead }}</ref> સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|title=The World's Best Amusement Parks|publisher=Forbes.com|date=2002-03-21|access-date=2010-09-11|archive-date=2012-03-29|archive-url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|url-status=dead}} {{Webarchive|url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html |date=2012-03-29 }}</ref> ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.<ref>{{cite web|url=http://investing.businessweek.com/research/stocks/snapshot/snapshot.asp?ticker=030000:KS|title=CHEIL WORLDWIDE INC(030000:Korea SE)|publisher=businessweek.com|date=2010-09-15 |access-date= 2010-09-16}}</ref> જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web|url=http://adage.com/agencyfamilytrees2010/|title=AGENCY FAMILY TREES 2010 |publisher=Advertising Age |date=2010-04-26 |access-date= 2010-09-16}}</ref> સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ''ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર'' નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.<ref>{{cite web|url=http://www.iimagazine.com/Research/133/546/0/0/0/The_Worlds_Best_Hotels/Top_100_Hotels.html|title= 2009 World's Best Hotels|publisher=Institutional Investor|date=2010-03-01 |access-date= 2010-09-11}}</ref>
ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું.
સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.<ref>{{cite web|url=http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|title=2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings|publisher=Institutional Investor|date=2007-06-01|access-date=2010-09-16|archive-date=2011-05-03|archive-url=https://web.archive.org/web/20110503223816/http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|url-status=dead}}</ref>
ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે.
સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.<ref>{{cite web|url=http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|title=Deloitte Vol. 2 Article. 3|publisher=deloitte.com|access-date=2011-01-20|archive-date=2011-04-28|archive-url=https://web.archive.org/web/20110428235159/http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|url-status=dead}}</ref>
સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.<ref name="exports">{{cite web |url=http://www.samsung.co.kr/samsung/history.do |title=역사관 - 삼성그룹 사이트 |publisher=Samsung.co.kr |date= |access-date=2010-09-04 |archive-date=2010-01-23 |archive-url=https://web.archive.org/web/20100123142513/http://samsung.co.kr/samsung/history.do |url-status=dead }}</ref> ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. [[આર્જેન્ટીના|આર્જેન્ટિના]] કરતા પણ વધારે.<ref>{{cite web |url=http://www.chosun.com/economy/news/200602/200602130520.html |title=[초 국가기업] <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴 |publisher=Chosun.com |date= |access-date=2010-11-11 |archive-date=2010-11-28 |archive-url=https://web.archive.org/web/20101128123326/http://www.chosun.com/economy/news/200602/200602130520.html |url-status=dead }}</ref> કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.{{Citation needed|date=September 2010}} સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું. 2019માં સેમસંગની આવક $305 બિલિયન, 2020માં $107+ બિલિયન અને 2021માં $236 બિલિયન છે.<ref>{{Cite web|date=2022-09-24|title=Samsung Net Worth|url=https://365networth.com/samsung-net-worth/|access-date=2022-10-03|language=en-US|archive-date=2022-09-29|archive-url=https://web.archive.org/web/20220929023630/https://365networth.com/samsung-net-worth/|url-status=dead}}</ref>
== ઇતિહાસ ==
[[ચિત્ર:삼성상회.jpg|thumb|left|1930માં દેઉગુ સ્થિત સેમસંગ સેંઘોનું બિલ્ડીંગ]]
1938માં, લી બ્યુન્ગ-ચૂલ(1910-1987) કેઓ યુરેઓન્ગ દેશના જમીનમાલિક પરિવારમાંથી હતા, તેઓ દાએગુ શહેર નજીક આવ્યા, અને સુ-ડોંગ (હવેનું લેંગ્યો-ડોંગ)માં ચાલીસ કર્મચારીઓ સાથે ''સેમસંગ સંગોહે'' (삼성상회) નામની વ્યાપારી પેઢી (ટ્રેડિંગ કંપની)ની સ્થાપની કરી.
જે શહેર તેમજ શહેરની આસપાસ છૂટક વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી અને નૂડલ્સ (ઘંઊની સેવો)નું પણ ઉત્પાદન કરતી. કંપનીનો ફેલાવો થતો ગયો અને લીએ તેમનું મુખ્યાલય 1947માં સેઓલમાં ખસેડ્યુ. જ્યારે કોરિયામાં યુદ્ધ ફાટી ન નીકળ્યું તે સમયે તેમના પર સેઓલ છોડવાનું દબાણ વધતા, તેમણે સેઓલ છોડ્યું અને બુસનમાં ''ચેઈલ જેડાંગ'' નામથી ખાંડની મિલ શરૂ કરી. 1954માં યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે લીએ ''ચેઈલ મોઈક'' ની સ્થાપના કરી અને દાએગુના ચિમસન-ડોંગમાં યાંત્રિક એકમ બનાવ્યો. તે દેશની સૌથી મોટી ઉનની મિલ હતી, જે ઘણી કંપનીઓને જોતી હતી.
સેમસંગ ઘણા રસ્તાઓ તરફ ફંટાયું અને લીએ ખુબ માંગ હોય તેવા ઉદ્યોગ સમૂહોના આગેવાનોને સાથે રાખીને સેમસંગની સ્થાપના કરી, જેણે વીમા, સલામતી, અને છુટક વેચાણ તરફ ઝુકાવ્યું. ઔદ્યોગિકરણમાં લીએ મોટુ યોગદાન આપ્યું અને નાના જૂથોના સાથે રાખીને તેમને સ્પર્ધામાંથી બચાવ્યા અને આર્થિક રીતે મજબૂતી આપી, તેમજ અર્થતંત્રના વિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. સેમસંગ કંપનીને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ પર દક્ષિણ કોરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.{{Citation needed|date=September 2010}}
1960ના અંત સુધીમાં સેમસંગે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કરી. તેણે ઈલેક્ટ્રોનિક્સને લગતા કેટલાક વિભાગો બનાવ્યા જેવા કે સેમસંગ ઈલેટ્રોનિક્સ ડિવાઇસ કંપની, સેમસંગ ઇલેક્ટ્રો-મેકેનિસ કંપની, સેમસંગ કોર્નિંગ કંપની અને સેમસંગ સેમિકન્ડક્ટર એન્ડ ટેલિકમ્યુનિકેશન કંપની વિગેરે, તેમજ સુવોનમાં સેવાઓ ઉપલબ્ધ બનાવી. તેનું પ્રથમ ઉત્પાદન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતુ. 1980માં કંપનીએ ગુમીમાં ''હેગુક જેઓન્જા ટોન્ગસીન'' નું અધિગ્રહણ કર્યુ અને સંદેશવાહક માટેના સાધનો બનાવવાની શરૂઆત કરી. તેનું પહેલાનું ઉત્પાદન સ્વીચબોર્ડ હતુ. આ સુવિધા ટેલિફોન અને ફેક્સ ઉત્પાદીન કરતી વ્યવસ્થામાં વિકસાવવામાં આવી હતી, અને જે સેમસંગ મોબાઇલ ઉત્પાદનનું કેન્દ્ર બની. તેઓએ અત્યાર સુધીમાં 800 મિલિયન મોબાઈલ બનાવ્યા છે.<ref>{{ko icon}} http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp {{Webarchive|url=https://web.archive.org/web/20160306092824/http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp |date=2016-03-06 }}</ref> 1980માં કંપનીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કો. લિ.ના નેજા હેઠળ તેમનો સમન્વય કર્યો.
[[File:TimeWarnerCenter.JPG|thumb|right|ન્યૂયોર્ક, ટાઇમ વોર્નર સેન્ટરનું અંદર સેમસંગ લોગોનું દૃશ્ય.]]
1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.<ref>{{cite web|url=http://www.austinchamber.com/TheChamber/AboutTheChamber/NewsReleases/2010/SASpressrelease.pdf|title=Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips|publisher=Austinchamber.com|date=2010-06-09|access-date=2010-09-13}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે [[મલેશિયા]]ના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, [[ચીની ગણતંત્ર|તાઈવાન]]નું તાઈપેઈ 101 અને [[સંયુક્ત રાષ્ટ્ર અમિરાત]]નું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.<ref>{{Cite news|url=http://edition.cnn.com/2009/BUSINESS/10/19/korea.dubai.tower/index.html|title=Dubai skyscraper symbol of S. Korea's global heights|publisher=CNN|date= October 19, 2009|access-date= 2009-10-19}}</ref> 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી.
1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. {{Citation needed|date=November 2010}}
1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)<ref>{{cite web|last=Cho |first=Kevin |url=http://www.bloomberg.com/apps/news?pid=20601080&sid=a0wNfW_5OZ5s&refer=asia |title=Samsung Says Hopes of Recovery Are ‘Premature’ as Profit Falls |publisher=Bloomberg |date=2009-04-24 |access-date= 2010-09-04}}</ref>
1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે.
વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.<ref>{{cite web |url=http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |title=Global Branding Consultancy |publisher=Interbrand |date= |access-date=2010-09-04 |archive-date=2010-06-26 |archive-url=https://web.archive.org/web/20100626094208/http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |url-status=dead }}</ref> [[નોકિયા]] બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.<ref>{{cite web |url=http://joongangdaily.joins.com/article/view.asp?aid=2908852 |title=INSIDE JoongAng Daily |publisher=Joongangdaily.joins.com |date=2009-08-17 |access-date=2010-09-04 }}{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે.
=== નવી કંપનીની રચના ===
[[ચિત્ર:Pan-samsung2-error corrections.png|thumb|left|400px]]
1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.<ref>{{cite web|url=http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|title=Samsung to celebrate 100th anniversary of late founder|publisher=koreaherald.com|date=2010-03-29|access-date=2011-01-21|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429191227/http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|url-status=dead}}</ref> સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.<ref>{{cite web|url=http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|title=Largest Department Store|publisher=community.guinnessworldrecords.com|date=2009-06-29|access-date=201-01-21|archive-date=2011-09-23|archive-url=https://web.archive.org/web/20110923040357/http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|url-status=dead}}</ref> હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.<ref name="ja1"/> હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, <span class="goog-gtc-fnr-highlight">શિન્સેગૅ</span> અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”<ref name="ja1">[http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન] {{Webarchive|url=https://web.archive.org/web/20110513092152/http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 |date=2011-05-13 }} મે 24, 2000. જૂનગાન્ગડેલી</ref>
== વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું ==
{{prose|વિભાગ|date=October 2010}}
=== જૂથનું વિભાજન ===
[[ચિત્ર:Samsung road-rail excavator.jpg|thumb|260px|right|ફિનલેન્ડ, 2009માં મુર્રામેની હેયરેયલાઈનેન ઓય ખીણમાં સેમસંગ સીઈ170 રસ્તા-ખોદાણ માટેના યંત્ર]]
* ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ
* નાણાકિય સેવાઓ
* રસાયણ ઉદ્યોગો
* મશિનરી અને ભારે ઉદ્યોગો
* એન્જિનિયરીંગ અને બાંધકામ
* છૂટક અને મનોરંજન
* વસ્ત્રો અને જાહેરાત
* શિક્ષણ અને વૈદકિય સેવાઓ
* વેપાર અને સાધનસામગ્રી વિકાસ
* ખાદ્ય પૂરવઠો પૂરો પાડનાર અને સંરક્ષણ સેવાઓ
=== નોંધનિય ગ્રાહકો ===
* રોયલ ડચ શૅલ
સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/lists/2009/37/asia-fab-50-09_Samsung-Heavy-Industries_KQZL.html|title=Samsung Heavy Industries
|publisher=www.forbes.com|date=2009-09-23 |access-date= 2010-09-13}}</ref>
<ref>{{cite web|url=http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|title=Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities|publisher=www.hellenicshippingnews.com|date=2009-07-31|access-date=2010-09-13|archive-date=2016-05-17|archive-url=http://arquivo.pt/wayback/20160517235201/http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|url-status=dead}}</ref>
* સંયુક્ત આરબ અમિરાત સરકાર
સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.<ref>{{cite web|url=http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|title=Seoul wins 40-billion-dollar UAE nuclear power deal|publisher=www.france24.com|date=2009-12-28|access-date=2010-09-29|archive-url=https://web.archive.org/web/20091231010129/http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|archive-date=2009-12-31|url-status=live}}</ref>
* કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર
કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.<ref>{{cite web|url=http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|title=Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010|publisher=www.premier.gov.on.ca|date=2010-01-21|access-date=2010-09-13|archive-date=2011-05-15|archive-url=https://web.archive.org/web/20110515083623/http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|url-status=dead}}</ref>
{| class="wikitable"
|-
! colspan="7"| સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)<ref>{{cite web|url=http://www.koreatimes.co.kr/www/news/tech/2010/09/133_67730.html |title=Sony, Apple, Dell are Samsung's big buyers|publisher=www.koreatimes.co.kr|date=2010-06-16|access-date= 2010-10-26}}</ref>
|-
! ક્રમ/કંપની
! વિભાગીય વિવરણ
! ખરીદી (એકમ: ટ્રિલિયન કેઆરડબલ્યુ)
! કુલ વેચાણના ટકા
|-
| 1 સોની
| ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND), ફ્લેશ, એલસીડી (LCD) પેનલ, વગેરે...
| 1.28
| 3.7
|-
| 2 એપલ આઇએનસી
| એપી (AP) (મોબાઇલ પ્રોસેસર) ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND) ફ્લેશ, વગેરે...
| 0.9
| 2.6
|-
| 3 ડૅલ
| ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે...
| 0.87
| 2.5
|-
| 4 એચપી
| ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે...
| 0.76
| 2.2
|-
| 5 વેરિઝોન કોમ્યુનિકેશન્સ
| હેન્ડસેટ, વગેરે...
| 0.5
| 1.3
|-
| 6 એટી એન્ડ ટી
| હેન્ડસેટ, વગેરે...
| 0.5
| 1.3
|}
== સેમસંગ આરોગ્ય કેન્દ્ર ==
સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.<ref>{{cite web|url=http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|title=기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등|publisher=www.dt.co.kr|access-date=2010-09-19|archive-date=2011-04-30|archive-url=https://web.archive.org/web/20110430230500/http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|url-status=dead}}</ref>
સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.<ref>{{cite news|url=http://kansascity.bizjournals.com/kansascity/stories/2009/10/26/daily2.html|title=AECOM Technology buys Ellerbe Becket|publisher=kansascity.bizjournals.com|access-date= 2010-09-19|first=Rob|last=Roberts|date=2009-10-26}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. <ref>{{cite web|url=http://www.pfizer.be/pfizer.be/PrintVersion.aspx?Posting=%7B612B1417-EE70-4C51-AD0A-6819653DFBD6%7D|title=Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer|publisher=www.pfizer.be|access-date=2010-09-19}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.<ref>{{cite web|url=http://www.aahrpp.org/www.aspx?PageID=200|title=AAHRPP accredits the first international center|publisher=www.aahrpp.org|access-date=2010-09-19|archive-date=2006-10-09|archive-url=https://web.archive.org/web/20061009143220/http://www.aahrpp.org/www.aspx?PageID=200|url-status=dead}}</ref>
== વ્યુત્પતિશાસ્ત્ર અને લોગો (ચિહ્ન)નો ઇતિહાસ ==
કોરિયન હાંજા ''સેમસંગ'' ({{linktext|三|星}}) શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.{{linktext|三|星}}
“ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).<ref>{{cite web|url=http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|title=한국 10대 그룹 이름과 로고의 의미|publisher=www.koreadaily.com|date=2006-07-10|access-date=2010-09-19|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429185914/http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|url-status=dead}}</ref>
{{gallery
|lines=3
|File:Past(1938) samsung logo.PNG|The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s.
|File:Past(1969-79) samsung logo.PNG|The Samsung Group logo, used from late 1969 until replaced in 1979
|File:Past samsung.PNG|The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992
|File:Samsung-old.gif|The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992
|File:Samsung old logo before year 2015.svg|Samsung's current logo used since 1993.<ref>{{cite web|url=http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|title=Case: Samsung 1993|access-date=2011-04-19|archive-date=2012-05-21|archive-url=https://web.archive.org/web/20120521172630/http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|url-status=dead}}</ref>
}}
== વિવાદ ==
1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.<ref>{{cite web|url=http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|title=Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy|publisher=U.S. Department of Justice|access-date=2009-05-24|archive-date=2009-06-01|archive-url=https://web.archive.org/web/20090601032834/http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|url-status=dead}}</ref><ref>{{Cite news |title=Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2005/10/14/BUGH3F85PU1.DTL |publisher=San Francisco Chronicle |date=2005-10-14 |access-date=2009-05-24 |first=Benjamin |last=Pimentel |archive-date=2011-04-29 |archive-url=https://web.archive.org/web/20110429201339/http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=%2Fc%2Fa%2F2005%2F10%2F14%2FBUGH3F85PU1.DTL |url-status=dead }}</ref><ref>{{Cite news|title=Price-Fixing Costs Samsung $300M|url=http://www.internetnews.com/bus-news/article.php/3556156|publisher=InternetNews.com|date=2005-10-13|access-date=2009-05-24|archive-date=2007-11-14|archive-url=https://web.archive.org/web/20071114233939/http://www.internetnews.com/bus-news/article.php/3556156|url-status=dead}}</ref><ref>{{Cite news|title=3 to Plead Guilty in Samsung Price-Fixing Case|url=http://www.nytimes.com/2006/03/23/technology/23chip.html|publisher=New York Times|date=2006-03-23|access-date= 2009-05-24 | first=Laurie J. | last=Flynn}}</ref>
અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web|url=http://www.finanznachrichten.de/nachrichten-2010-05/16940621-eu-fines-samsung-elec-others-for-chip-price-fixing-020.htm |title=EU fines Samsung Elec, others for chip price-fixing |publisher=Finanznachrichten.de |date=2010-05-19 |access-date= 2010-11-11}}</ref>
== આ પણ જૂઓ ==
{{South Korean economy}}
* કોરિયન કંપનીઓની યાદી
* કોરિયન-સંબંધી વિષયોની યાદી
* સેકો સેમસંગ શહેર
* સાઉથ કોરિયાનું અર્થતંત્ર
* હો-એમ કિંમત
== નોંધ અને સંદર્ભો ==
{{Reflist|colwidth=30em}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Samsung}}
* [http://www.samsung.com/ સેમસંગ ગ્લોબલ ]
* [http://www.samsung.com/us સમસંગ યુ.એસ. વેસાઇટ]
* [http://www.samsungmobile.com/ સેમસંગ મોબાઇલ ]
* [http://developer.samsung.com/ સેમસંગ ડેવલોપર્સ ]
* [http://www.samsungapps.com/ સેમસંગ એપ્સ ] {{Webarchive|url=https://web.archive.org/web/20200516033921/http://samsungapps.com/ |date=2020-05-16 }}
* [http://www.samsungthales.com/ સેમસંગ ડિફેન્સ ]
{{Samsung Group}}
{{Hard disk drive manufacturers}}
{{KFA sponsors}}
[[Category:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]]
[[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]]
[[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]]
[[શ્રેણી:સેમસંગ જૂથ]]
[[શ્રેણી:ચેબોલ]]
[[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]]
[[શ્રેણી:સેઓલ સ્થિત કંપનીઓ]]
[[શ્રેણી:કોરિયાની હૉલ્ડિંગ કંપનીઓ]]
[[શ્રેણી:1938માં સ્થપાયેલી કંપનીઓ]]
[[શ્રેણી:કંપનીઓ]]
oz38xi30dfo9igbg1a3p2bjkjqon360
ચર્ચા:ઑડિશાના જિલ્લા અને શહેરો
1
38821
902604
377295
2026-07-17T16:06:26Z
Snehrashmi
41463
/* લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? */ નવો વિભાગ
902604
wikitext
text/x-wiki
અહીં મે શહેરોને દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ જેથી આગળ બધે તે જ રીતે માહિતી લખી શકાય.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૯, ૨૯ મે ૨૦૧૨ (IST)
:સાચું કહું તો એકનું એક વાક્ય એકથી વધુ વખત એક પાના પર આવે તે સારું નથી લાગતું. [[ગુજરાતના જિલ્લાઓ]] મુજબનું કંઈ કરી શકીએ તો વધુ સ્વચ્છ લાગશે. મારી નકારાત્મકતા જગ વિખ્યાત છે, એટલે મારા સુચનો પર અમલ કરતા પહેલા અન્યોના અભિપ્રાય જાણી લેવા.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૫૩, ૩૦ મે ૨૦૧૨ (IST)
::સાચી વાત છે મને પણ યોગ્ય નથી લાગતુ પણ આમાં કોઇક અન્ય ભવિષ્યમાં માહિતી ઉમેરિ શકે એટલે રાખ્યુ છે બાકી તો કોષ્ટક બનાવીને મુકી દઇએ. જલ્દી નિર્ણય લેવા વિનંતિ. --[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૦૪:૧૮, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::એકનું એક વાક્ય આવે રાખે તે વાજબી નથી જ. મારો એક પ્રસ્તાવ છે; કોષ્ટકને બદલે જિલ્લાનાં નામનાં પેટામથાળા (અત્યારે છે તેમ જ) રાખવા પણ તેમાં "ભારત દેશ....ફલાણું રાજ્ય...(અહીં લેખનું નામ જ સ્વયંસ્પષ્ટ હોવાનું !) વગેરે એક સરખું લખાણ ન રાખતાં માત્ર કશુંક નવિન હોય તો રાખવું અન્યથા માત્ર નામ તો રહેશે જ. જિલ્લાનાં શહેરો માટે વળી "ફલાણાં જિલ્લાનાં શહેરો"ને બદલે માત્ર "શહેરો" એટલું જ પેટા મથાળું રાખવું. આથી એકને એક માહિતી દરેકમાં લખવાની જરૂર રહેતી નથી. અને ભવિષ્યમાં જે તે જિલ્લો, શહેર વિશે અન્ય ઉપયોગી માહિતી ઉમેરવાની થાય તો ઉમેરી શકાય. અને કદાચ સ્વતંત્ર લેખ બને તેટલી માહિતી થઈ જાય તો તેને સ્વતંત્ર લેખનું સ્વરૂપ આપી અહીં માત્ર જે તે મથાળાને લેખની કડી આપી શકાય. (આશા છે આ ગરબડીયા વિચારોમાંથી આપ કંઈક ગોઠવી કાઢશો !!) આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૩:૦૭, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::તમે જે કહેવા માંગો છો અશોકભાઇ તે મુજબ લેખમાં એક સુધારો કરવા વિનંતિ. હુ જેટલુ સમજ્યો તેટલા સુધારા કરુ છુ. અને શહેરો દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ ..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૧, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::::હર્ષભાઈ, હું જે ધારતો હતો અદ્દલ એવું જ આપે કરી નાખ્યું ! એકદમ બરાબર થયું. શહેરો દર્શાવવામાં મને તો બીજી (ક્રમાંક વાળી નહિ પણ પેટામથાળા વાળી) પદ્ધત્તિ બરાબર લાગી, કેમ કે તેમાં જરૂર પડ્યે માહિતીઓ સરળતાથી ઉમેરી શકાય. જો કે આ ’ઢાંચો’ અન્ય મિત્રોને પણ વાજબી જણાય (કે તેમાં સુધારાનું કશુંક જરૂરી માર્ગદર્શન મળે) એટલે ઘણાં બધાં નાના નાના લેખ આ પ્રકારે એકત્ર સ્વરૂપે કરી શકાશે. ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::::અતિ ઉત્તમ. એકદમ બરાબર દિશામાં જઈ રહ્યું છે. અશોકભાઈની સાથે સહમત કે શહેરો દર્શાવવા માટે ક્રમને બદલે પેટામથાળાની પદ્ધતિ વધુ યોગ્ય લાગે છે. છેલ્લે, પાનાનું નામ ''ઓરિસ્સાના જિલ્લા અને શહેરો''' (ના ઉપર અનુસ્વાર નહિ) હોવું જોઈએ. શું કહો છો અશોકભાઈ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૦૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
અશોકભાઇ અને ધવલભાઇ આપે જેમ કીધુ એ મુજબ મે કરી નાખ્યુ છે. અને રહી વાત જોડણીની તો એ તમે લોકો યોગ્ય રીતે નક્કિ કરીને નામ બદલી નાખજો. હુ આ લેખને હવે સંપુર્ણ બનાવું છું. ભુલચુક ધ્યાનમાં આવે તો ધ્યાન દોરતા રહેજો..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૪:૪૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
== લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? ==
@[[સભ્ય:Dsvyas|Dsvyas]] તથા @[[સભ્ય:Aniket|Aniket]] સદર લેખ ગુજરાતી વિકિપીડિયા પ્રકલ્પના શરૂઆતના દિવસોનો છે. લેખની વિષય સામગ્રી જોતાં વર્તમાન સમયમાં તેની વિગતો અને તેનું સ્વરૂપ બહુ પ્રસ્તુત જણાતું નથી. આપની જાણ સારું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૩૬, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
liqoauv1wmkbtf74ze905mjazu08q4d
902605
902604
2026-07-17T16:53:46Z
Aniket
65
/* લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? */
902605
wikitext
text/x-wiki
અહીં મે શહેરોને દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ જેથી આગળ બધે તે જ રીતે માહિતી લખી શકાય.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૯, ૨૯ મે ૨૦૧૨ (IST)
:સાચું કહું તો એકનું એક વાક્ય એકથી વધુ વખત એક પાના પર આવે તે સારું નથી લાગતું. [[ગુજરાતના જિલ્લાઓ]] મુજબનું કંઈ કરી શકીએ તો વધુ સ્વચ્છ લાગશે. મારી નકારાત્મકતા જગ વિખ્યાત છે, એટલે મારા સુચનો પર અમલ કરતા પહેલા અન્યોના અભિપ્રાય જાણી લેવા.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૫૩, ૩૦ મે ૨૦૧૨ (IST)
::સાચી વાત છે મને પણ યોગ્ય નથી લાગતુ પણ આમાં કોઇક અન્ય ભવિષ્યમાં માહિતી ઉમેરિ શકે એટલે રાખ્યુ છે બાકી તો કોષ્ટક બનાવીને મુકી દઇએ. જલ્દી નિર્ણય લેવા વિનંતિ. --[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૦૪:૧૮, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::એકનું એક વાક્ય આવે રાખે તે વાજબી નથી જ. મારો એક પ્રસ્તાવ છે; કોષ્ટકને બદલે જિલ્લાનાં નામનાં પેટામથાળા (અત્યારે છે તેમ જ) રાખવા પણ તેમાં "ભારત દેશ....ફલાણું રાજ્ય...(અહીં લેખનું નામ જ સ્વયંસ્પષ્ટ હોવાનું !) વગેરે એક સરખું લખાણ ન રાખતાં માત્ર કશુંક નવિન હોય તો રાખવું અન્યથા માત્ર નામ તો રહેશે જ. જિલ્લાનાં શહેરો માટે વળી "ફલાણાં જિલ્લાનાં શહેરો"ને બદલે માત્ર "શહેરો" એટલું જ પેટા મથાળું રાખવું. આથી એકને એક માહિતી દરેકમાં લખવાની જરૂર રહેતી નથી. અને ભવિષ્યમાં જે તે જિલ્લો, શહેર વિશે અન્ય ઉપયોગી માહિતી ઉમેરવાની થાય તો ઉમેરી શકાય. અને કદાચ સ્વતંત્ર લેખ બને તેટલી માહિતી થઈ જાય તો તેને સ્વતંત્ર લેખનું સ્વરૂપ આપી અહીં માત્ર જે તે મથાળાને લેખની કડી આપી શકાય. (આશા છે આ ગરબડીયા વિચારોમાંથી આપ કંઈક ગોઠવી કાઢશો !!) આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૩:૦૭, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::તમે જે કહેવા માંગો છો અશોકભાઇ તે મુજબ લેખમાં એક સુધારો કરવા વિનંતિ. હુ જેટલુ સમજ્યો તેટલા સુધારા કરુ છુ. અને શહેરો દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ ..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૧, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::::હર્ષભાઈ, હું જે ધારતો હતો અદ્દલ એવું જ આપે કરી નાખ્યું ! એકદમ બરાબર થયું. શહેરો દર્શાવવામાં મને તો બીજી (ક્રમાંક વાળી નહિ પણ પેટામથાળા વાળી) પદ્ધત્તિ બરાબર લાગી, કેમ કે તેમાં જરૂર પડ્યે માહિતીઓ સરળતાથી ઉમેરી શકાય. જો કે આ ’ઢાંચો’ અન્ય મિત્રોને પણ વાજબી જણાય (કે તેમાં સુધારાનું કશુંક જરૂરી માર્ગદર્શન મળે) એટલે ઘણાં બધાં નાના નાના લેખ આ પ્રકારે એકત્ર સ્વરૂપે કરી શકાશે. ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::::અતિ ઉત્તમ. એકદમ બરાબર દિશામાં જઈ રહ્યું છે. અશોકભાઈની સાથે સહમત કે શહેરો દર્શાવવા માટે ક્રમને બદલે પેટામથાળાની પદ્ધતિ વધુ યોગ્ય લાગે છે. છેલ્લે, પાનાનું નામ ''ઓરિસ્સાના જિલ્લા અને શહેરો''' (ના ઉપર અનુસ્વાર નહિ) હોવું જોઈએ. શું કહો છો અશોકભાઈ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૦૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
અશોકભાઇ અને ધવલભાઇ આપે જેમ કીધુ એ મુજબ મે કરી નાખ્યુ છે. અને રહી વાત જોડણીની તો એ તમે લોકો યોગ્ય રીતે નક્કિ કરીને નામ બદલી નાખજો. હુ આ લેખને હવે સંપુર્ણ બનાવું છું. ભુલચુક ધ્યાનમાં આવે તો ધ્યાન દોરતા રહેજો..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૪:૪૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
== લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? ==
@[[સભ્ય:Dsvyas|Dsvyas]] તથા @[[સભ્ય:Aniket|Aniket]] સદર લેખ ગુજરાતી વિકિપીડિયા પ્રકલ્પના શરૂઆતના દિવસોનો છે. લેખની વિષય સામગ્રી જોતાં વર્તમાન સમયમાં તેની વિગતો અને તેનું સ્વરૂપ બહુ પ્રસ્તુત જણાતું નથી. આપની જાણ સારું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૩૬, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
:: લેખ હવે જો અપ્રસ્તુત બની ગયો હોય અને એને કાઢી નાખવા સહુ સમંત હોય તો હું પણ સહમત છું. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૨૩, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
dn28awenk0swaorojhf6vped11jmtwa
902606
902605
2026-07-17T17:10:01Z
Dsvyas
561
/* લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? */ ઉત્તર
902606
wikitext
text/x-wiki
અહીં મે શહેરોને દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ જેથી આગળ બધે તે જ રીતે માહિતી લખી શકાય.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૯, ૨૯ મે ૨૦૧૨ (IST)
:સાચું કહું તો એકનું એક વાક્ય એકથી વધુ વખત એક પાના પર આવે તે સારું નથી લાગતું. [[ગુજરાતના જિલ્લાઓ]] મુજબનું કંઈ કરી શકીએ તો વધુ સ્વચ્છ લાગશે. મારી નકારાત્મકતા જગ વિખ્યાત છે, એટલે મારા સુચનો પર અમલ કરતા પહેલા અન્યોના અભિપ્રાય જાણી લેવા.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૫૩, ૩૦ મે ૨૦૧૨ (IST)
::સાચી વાત છે મને પણ યોગ્ય નથી લાગતુ પણ આમાં કોઇક અન્ય ભવિષ્યમાં માહિતી ઉમેરિ શકે એટલે રાખ્યુ છે બાકી તો કોષ્ટક બનાવીને મુકી દઇએ. જલ્દી નિર્ણય લેવા વિનંતિ. --[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૦૪:૧૮, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::એકનું એક વાક્ય આવે રાખે તે વાજબી નથી જ. મારો એક પ્રસ્તાવ છે; કોષ્ટકને બદલે જિલ્લાનાં નામનાં પેટામથાળા (અત્યારે છે તેમ જ) રાખવા પણ તેમાં "ભારત દેશ....ફલાણું રાજ્ય...(અહીં લેખનું નામ જ સ્વયંસ્પષ્ટ હોવાનું !) વગેરે એક સરખું લખાણ ન રાખતાં માત્ર કશુંક નવિન હોય તો રાખવું અન્યથા માત્ર નામ તો રહેશે જ. જિલ્લાનાં શહેરો માટે વળી "ફલાણાં જિલ્લાનાં શહેરો"ને બદલે માત્ર "શહેરો" એટલું જ પેટા મથાળું રાખવું. આથી એકને એક માહિતી દરેકમાં લખવાની જરૂર રહેતી નથી. અને ભવિષ્યમાં જે તે જિલ્લો, શહેર વિશે અન્ય ઉપયોગી માહિતી ઉમેરવાની થાય તો ઉમેરી શકાય. અને કદાચ સ્વતંત્ર લેખ બને તેટલી માહિતી થઈ જાય તો તેને સ્વતંત્ર લેખનું સ્વરૂપ આપી અહીં માત્ર જે તે મથાળાને લેખની કડી આપી શકાય. (આશા છે આ ગરબડીયા વિચારોમાંથી આપ કંઈક ગોઠવી કાઢશો !!) આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૩:૦૭, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::તમે જે કહેવા માંગો છો અશોકભાઇ તે મુજબ લેખમાં એક સુધારો કરવા વિનંતિ. હુ જેટલુ સમજ્યો તેટલા સુધારા કરુ છુ. અને શહેરો દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ ..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૬:૧૧, ૩૦ મે ૨૦૧૨ (IST)
:::::હર્ષભાઈ, હું જે ધારતો હતો અદ્દલ એવું જ આપે કરી નાખ્યું ! એકદમ બરાબર થયું. શહેરો દર્શાવવામાં મને તો બીજી (ક્રમાંક વાળી નહિ પણ પેટામથાળા વાળી) પદ્ધત્તિ બરાબર લાગી, કેમ કે તેમાં જરૂર પડ્યે માહિતીઓ સરળતાથી ઉમેરી શકાય. જો કે આ ’ઢાંચો’ અન્ય મિત્રોને પણ વાજબી જણાય (કે તેમાં સુધારાનું કશુંક જરૂરી માર્ગદર્શન મળે) એટલે ઘણાં બધાં નાના નાના લેખ આ પ્રકારે એકત્ર સ્વરૂપે કરી શકાશે. ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૩૦ મે ૨૦૧૨ (IST)
::::::અતિ ઉત્તમ. એકદમ બરાબર દિશામાં જઈ રહ્યું છે. અશોકભાઈની સાથે સહમત કે શહેરો દર્શાવવા માટે ક્રમને બદલે પેટામથાળાની પદ્ધતિ વધુ યોગ્ય લાગે છે. છેલ્લે, પાનાનું નામ ''ઓરિસ્સાના જિલ્લા અને શહેરો''' (ના ઉપર અનુસ્વાર નહિ) હોવું જોઈએ. શું કહો છો અશોકભાઈ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૦૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
અશોકભાઇ અને ધવલભાઇ આપે જેમ કીધુ એ મુજબ મે કરી નાખ્યુ છે. અને રહી વાત જોડણીની તો એ તમે લોકો યોગ્ય રીતે નક્કિ કરીને નામ બદલી નાખજો. હુ આ લેખને હવે સંપુર્ણ બનાવું છું. ભુલચુક ધ્યાનમાં આવે તો ધ્યાન દોરતા રહેજો..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૪:૪૦, ૩૧ મે ૨૦૧૨ (IST)
== લેખ જાળવી રાખવો કે દૂર કરવો...? ==
@[[સભ્ય:Dsvyas|Dsvyas]] તથા @[[સભ્ય:Aniket|Aniket]] સદર લેખ ગુજરાતી વિકિપીડિયા પ્રકલ્પના શરૂઆતના દિવસોનો છે. લેખની વિષય સામગ્રી જોતાં વર્તમાન સમયમાં તેની વિગતો અને તેનું સ્વરૂપ બહુ પ્રસ્તુત જણાતું નથી. આપની જાણ સારું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૩૬, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
:: લેખ હવે જો અપ્રસ્તુત બની ગયો હોય અને એને કાઢી નાખવા સહુ સમંત હોય તો હું પણ સહમત છું. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૨૩, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
:{{પત્યું}} - તમારો હુકમ આંખે ને માથે... [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૪૦, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
gnd3eh9l4ss8okwygpty4x473cgx7sk
સિપાહી બુલબુલ
0
50836
902599
769949
2026-07-17T14:55:09Z
Aniket
65
Created by translating the section "Taxonomy" from the page "[[:en:Special:Redirect/revision/1336541614|Red-whiskered bulbul]]"
902599
wikitext
text/x-wiki
{{Taxobox
| name = સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul)
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106007183 |title=''Pycnonotus jocosus'' |assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date= 16 July 2012}}</ref>
| image = Red-Whiskered Bulbul-1.jpg
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[bulbul|Pycnonotidae]]
| genus = ''[[Pycnonotus]]''
| species = '''''P. jocosus'''''
| binomial = ''Pycnonotus jocosus''
| binomial_authority = ([[Carolus Linnaeus|Linnaeus]], 1758)
| synonyms = ''Otocompsa emeria''
}}
[[File:Red whiskered bulbul chikmagalur.JPG|thumb|300px|right| સિપાહી બુલબુલ દક્ષિણ ભારતનાં ચિકમંગલૂર]]
'''સિપાહી બુલબુલ''' એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી [[હડિયા બુલબુલ]] (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.
== વિસ્તાર ==
[[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]ના અમુક ભાગોને બાદ કરતાં આખા [[ભારત]] દેશમાં તેમ જ [[બાંગલાદેશ]], [[મ્યાનમાર]] દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં [[ઓસ્ટ્રેલિયા]] દેશમાં, [[હવાઈ ટાપુ]]ઓમાં, [[મોરેશિયસ]] વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.
== વર્ગીકરણ ==
સિપાહી બુલબુલનું ઔપચારિક વર્ણન કાર્લ લિનાયસ દ્વારા ૧૭૫૮માં [[દ્વિનામી નામકરણ|દ્વિપદી નામ]] લેનિયસ જોકોસસ હેઠળ કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઉપનામ લેટિન આઈકો્યુલસ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "આનંદ" (આઈકોસથી જેનો અર્થ થાય "મજાક"). લિનાયસે પોતાનું વર્ણન ''સિટ્ટા ચિનેન્સિસ'' પર આધારિત કર્યું હતું જેનું વર્ણન ૧૭૫૭માં સ્વીડિશ પ્રકૃતિવાદી પેહર ઓસ્બેક દ્વારા કરવામાં આવ્યું હતું. લિનાયસે આ સ્થાન "ચીન" તરીકે નિર્દિષ્ટ કર્યું હતું પરંતુ ૧૯૪૮માં હર્બર્ટ ગિર્ટન ડિગનન દ્વારા આ હોંગકોંગ અને ગુઆંગડોંગ સુધી મર્યાદિત હતું. લાલ-મૂંછવાળા બુલબુલને હવે ''પાયકોનોટસ'' જાતિમાં મૂકવામાં આવે છે, જેને જર્મન પ્રાણીશાસ્ત્રી ફ્રેડરિક બોઈ દ્વારા ૧૮૨૬માં રજૂ કરવામાં આવ્યો હતો.<ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}</ref>
સાદા બુલબુલ, સફેદનેના બુલબુલ અને કનરા બુલબુલ અને અન્ય બુલબુલ પેટા જાતીઓ સાથે આ બુલબુલની વર્ણસંકરણજાતીઓ બંધન અવસ્થામાં નોંધવામાં આવી છે.<ref>{{Cite book|title=Handbook of Avian Hybrids of the World|last=McCarthy, E.M.|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-518323-1|pages=257–258}}</ref>
=== પેટા પ્રજાતિઓ ===
નવ પેટાજાતિઓ ઓળખાય છેઃ <ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}<cite class="citation web cs1" data-ve-ignore="" id="CITEREFGillDonskerRasmussen2021">[[Frank Gill (ornithologist)|Gill, F.]]; Donsker, D.; [[Pamela Rasmussen|Rasmussen, P.]], eds. </cite></ref>
* ''પી. જે. ફુસ્કિકાઉડેટસ'' <small> (ગોલ્ડ, ૧૮૬૬) </small> ને મૂળરૂપે એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે. તેમાં લગભગ સંપૂર્ણ સ્તન પટ્ટી હોય છે અને પૂંછડીની કોઈ સફેદ ટોચ હોતી નથી.
* ''પી. જે. અબુએન્સિસ'' <small> (હિસ્ટલર, ૧૯૩૧) </small> ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળે છે અને તેનું વર્ણન માઉન્ટ આબુના નમૂનાના આધારે કરવામાં આવ્યું હતું, જે તૂટેલી છાતીની પટ્ટી સાથે નિસ્તેજ હતી અને પૂંછડીની સફેદ ટોચ નહોતી. )
* પી. જે. પિરહોટિસ <small> ([[ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ|બોનાપાર્ટ]], ૧૮૫૦) </small> ને મૂળ રીતે ''ઇક્સોસ'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે ઉત્તર ભારત અને નેપાળના તરાઈમાં જોવા મળે છે. તે સફેદ પૂંછડીની ટીપ્સ અને વ્યાપક રીતે અલગ સ્તન પટ્ટી સાથે નિસ્તેજ છે.
* ''પી. જે. એમેરિયા'' (લિનિઅસ, ૧૭૫૮) ને મૂળ ''મોટાસિલા'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તે પાતળા ચોંટા અને લાંબી ટોચ સાથે ગરમ કથ્થઈ રંગની હોય છે. તે પૂર્વ ભારતથી દક્ષિણ-પશ્ચિમ થાઇલેન્ડ સુધી જોવા મળે છે અને ફ્લોરિડામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું <ref name="florida">{{Cite journal|last=Carleton, A.R.|last2=Owre, O.T.|name-list-style=amp|year=1975|title=The Red-whiskered Bulbul in Florida:1960–71|url=http://sora.unm.edu/sites/default/files/journals/auk/v092n01/p0040-p0057.pdf|journal=Auk|volume=92|issue=1|pages=40–57|doi=10.2307/4084416|jstor=4084416}}</ref>
* ૧૯૪૮માં પી. જે. વ્હિસ્લેરી ડીગનન ઉપર ગરમ ભૂરા રંગના પ્લમેજ ધરાવે છે, જે પી. જે એમેરિયા કરતાં ભારે અને ટૂંકી ટોચ ધરાવે છે અને આંદામાન ટાપુઓ જોવા મળે છે.
* ''પી. જે. મોન્ટિકોલા'' <small> (હોર્સફિલ્ડ, ૧૮૪૦) </small> ને મૂળ રીતે જીનસ ''ઇક્સોસ'' એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તેમાં પી. જે. પિરોટીસ કરતાં ઘાટા ઉપલા ભાગો છે અને તે પૂર્વીય હિમાલયથી ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ ચીન સુધી ફેલાયેલો છે.
* ''પી. જે. જોકોસસ'' <small> (લિનાયસ, ૧૭૫૮) </small> દક્ષિણ-પૂર્વીય ચીનમાં જોવા મળે છે.
* ''પી. જે. હૈનાન'' (હાચિસુકા, ૧૯૩૯): હૈનાન ટાપુ પર મળી (દક્ષિણ-પૂર્વ ચીનથી દૂર)
* ''પી. જે. પટ્ટણી'' <small>ડીગનન, ૧૯૪૮</small> દક્ષિણ મ્યાનમાર અને ઉત્તર મલય દ્વીપકલ્પ થાઇલેન્ડ, દક્ષિણ ઇન્ડોચાઇના અને [[જાવા (ટાપુ)|જાવા]] અને સુમાત્રા જોવા મળે છે.
== સંદર્ભો ==
{{reflist}}
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
oupkrr14grykpcl9h8jor5whbv4ip1k
902600
902599
2026-07-17T14:57:00Z
Aniket
65
/* વિસ્તાર */ લાલ કડીઓ દુર કરી
902600
wikitext
text/x-wiki
{{Taxobox
| name = સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul)
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106007183 |title=''Pycnonotus jocosus'' |assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date= 16 July 2012}}</ref>
| image = Red-Whiskered Bulbul-1.jpg
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[bulbul|Pycnonotidae]]
| genus = ''[[Pycnonotus]]''
| species = '''''P. jocosus'''''
| binomial = ''Pycnonotus jocosus''
| binomial_authority = ([[Carolus Linnaeus|Linnaeus]], 1758)
| synonyms = ''Otocompsa emeria''
}}
[[File:Red whiskered bulbul chikmagalur.JPG|thumb|300px|right| સિપાહી બુલબુલ દક્ષિણ ભારતનાં ચિકમંગલૂર]]
'''સિપાહી બુલબુલ''' એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી [[હડિયા બુલબુલ]] (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.
== વિસ્તાર ==
[[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]ના અમુક ભાગોને બાદ કરતાં આખા [[ભારત]] દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં [[ઓસ્ટ્રેલિયા]] દેશમાં, [[હવાઈ ટાપુ]]ઓમાં, [[મોરેશિયસ]] વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.
== વર્ગીકરણ ==
સિપાહી બુલબુલનું ઔપચારિક વર્ણન કાર્લ લિનાયસ દ્વારા ૧૭૫૮માં [[દ્વિનામી નામકરણ|દ્વિપદી નામ]] લેનિયસ જોકોસસ હેઠળ કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઉપનામ લેટિન આઈકો્યુલસ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "આનંદ" (આઈકોસથી જેનો અર્થ થાય "મજાક"). લિનાયસે પોતાનું વર્ણન ''સિટ્ટા ચિનેન્સિસ'' પર આધારિત કર્યું હતું જેનું વર્ણન ૧૭૫૭માં સ્વીડિશ પ્રકૃતિવાદી પેહર ઓસ્બેક દ્વારા કરવામાં આવ્યું હતું. લિનાયસે આ સ્થાન "ચીન" તરીકે નિર્દિષ્ટ કર્યું હતું પરંતુ ૧૯૪૮માં હર્બર્ટ ગિર્ટન ડિગનન દ્વારા આ હોંગકોંગ અને ગુઆંગડોંગ સુધી મર્યાદિત હતું. લાલ-મૂંછવાળા બુલબુલને હવે ''પાયકોનોટસ'' જાતિમાં મૂકવામાં આવે છે, જેને જર્મન પ્રાણીશાસ્ત્રી ફ્રેડરિક બોઈ દ્વારા ૧૮૨૬માં રજૂ કરવામાં આવ્યો હતો.<ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}</ref>
સાદા બુલબુલ, સફેદનેના બુલબુલ અને કનરા બુલબુલ અને અન્ય બુલબુલ પેટા જાતીઓ સાથે આ બુલબુલની વર્ણસંકરણજાતીઓ બંધન અવસ્થામાં નોંધવામાં આવી છે.<ref>{{Cite book|title=Handbook of Avian Hybrids of the World|last=McCarthy, E.M.|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-518323-1|pages=257–258}}</ref>
=== પેટા પ્રજાતિઓ ===
નવ પેટાજાતિઓ ઓળખાય છેઃ <ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}<cite class="citation web cs1" data-ve-ignore="" id="CITEREFGillDonskerRasmussen2021">[[Frank Gill (ornithologist)|Gill, F.]]; Donsker, D.; [[Pamela Rasmussen|Rasmussen, P.]], eds. </cite></ref>
* ''પી. જે. ફુસ્કિકાઉડેટસ'' <small> (ગોલ્ડ, ૧૮૬૬) </small> ને મૂળરૂપે એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે. તેમાં લગભગ સંપૂર્ણ સ્તન પટ્ટી હોય છે અને પૂંછડીની કોઈ સફેદ ટોચ હોતી નથી.
* ''પી. જે. અબુએન્સિસ'' <small> (હિસ્ટલર, ૧૯૩૧) </small> ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળે છે અને તેનું વર્ણન માઉન્ટ આબુના નમૂનાના આધારે કરવામાં આવ્યું હતું, જે તૂટેલી છાતીની પટ્ટી સાથે નિસ્તેજ હતી અને પૂંછડીની સફેદ ટોચ નહોતી. )
* પી. જે. પિરહોટિસ <small> ([[ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ|બોનાપાર્ટ]], ૧૮૫૦) </small> ને મૂળ રીતે ''ઇક્સોસ'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે ઉત્તર ભારત અને નેપાળના તરાઈમાં જોવા મળે છે. તે સફેદ પૂંછડીની ટીપ્સ અને વ્યાપક રીતે અલગ સ્તન પટ્ટી સાથે નિસ્તેજ છે.
* ''પી. જે. એમેરિયા'' (લિનિઅસ, ૧૭૫૮) ને મૂળ ''મોટાસિલા'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તે પાતળા ચોંટા અને લાંબી ટોચ સાથે ગરમ કથ્થઈ રંગની હોય છે. તે પૂર્વ ભારતથી દક્ષિણ-પશ્ચિમ થાઇલેન્ડ સુધી જોવા મળે છે અને ફ્લોરિડામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું <ref name="florida">{{Cite journal|last=Carleton, A.R.|last2=Owre, O.T.|name-list-style=amp|year=1975|title=The Red-whiskered Bulbul in Florida:1960–71|url=http://sora.unm.edu/sites/default/files/journals/auk/v092n01/p0040-p0057.pdf|journal=Auk|volume=92|issue=1|pages=40–57|doi=10.2307/4084416|jstor=4084416}}</ref>
* ૧૯૪૮માં પી. જે. વ્હિસ્લેરી ડીગનન ઉપર ગરમ ભૂરા રંગના પ્લમેજ ધરાવે છે, જે પી. જે એમેરિયા કરતાં ભારે અને ટૂંકી ટોચ ધરાવે છે અને આંદામાન ટાપુઓ જોવા મળે છે.
* ''પી. જે. મોન્ટિકોલા'' <small> (હોર્સફિલ્ડ, ૧૮૪૦) </small> ને મૂળ રીતે જીનસ ''ઇક્સોસ'' એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તેમાં પી. જે. પિરોટીસ કરતાં ઘાટા ઉપલા ભાગો છે અને તે પૂર્વીય હિમાલયથી ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ ચીન સુધી ફેલાયેલો છે.
* ''પી. જે. જોકોસસ'' <small> (લિનાયસ, ૧૭૫૮) </small> દક્ષિણ-પૂર્વીય ચીનમાં જોવા મળે છે.
* ''પી. જે. હૈનાન'' (હાચિસુકા, ૧૯૩૯): હૈનાન ટાપુ પર મળી (દક્ષિણ-પૂર્વ ચીનથી દૂર)
* ''પી. જે. પટ્ટણી'' <small>ડીગનન, ૧૯૪૮</small> દક્ષિણ મ્યાનમાર અને ઉત્તર મલય દ્વીપકલ્પ થાઇલેન્ડ, દક્ષિણ ઇન્ડોચાઇના અને [[જાવા (ટાપુ)|જાવા]] અને સુમાત્રા જોવા મળે છે.
== સંદર્ભો ==
{{reflist}}
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
04a143jd90l0o85slgsg76ogihvjqrg
902601
902600
2026-07-17T14:57:36Z
Aniket
65
/* વિસ્તાર */ લાલ કડીઓ દુર કરી
902601
wikitext
text/x-wiki
{{Taxobox
| name = સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul)
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106007183 |title=''Pycnonotus jocosus'' |assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date= 16 July 2012}}</ref>
| image = Red-Whiskered Bulbul-1.jpg
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[bulbul|Pycnonotidae]]
| genus = ''[[Pycnonotus]]''
| species = '''''P. jocosus'''''
| binomial = ''Pycnonotus jocosus''
| binomial_authority = ([[Carolus Linnaeus|Linnaeus]], 1758)
| synonyms = ''Otocompsa emeria''
}}
[[File:Red whiskered bulbul chikmagalur.JPG|thumb|300px|right| સિપાહી બુલબુલ દક્ષિણ ભારતનાં ચિકમંગલૂર]]
'''સિપાહી બુલબુલ''' એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી [[હડિયા બુલબુલ]] (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.
== વિસ્તાર ==
[[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]ના અમુક ભાગોને બાદ કરતાં આખા [[ભારત]] દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં [[ઓસ્ટ્રેલિયા]] દેશમાં, હવાઈ ટાપુઓમાં, મોરેશિયસ વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.
== વર્ગીકરણ ==
સિપાહી બુલબુલનું ઔપચારિક વર્ણન કાર્લ લિનાયસ દ્વારા ૧૭૫૮માં [[દ્વિનામી નામકરણ|દ્વિપદી નામ]] લેનિયસ જોકોસસ હેઠળ કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઉપનામ લેટિન આઈકો્યુલસ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "આનંદ" (આઈકોસથી જેનો અર્થ થાય "મજાક"). લિનાયસે પોતાનું વર્ણન ''સિટ્ટા ચિનેન્સિસ'' પર આધારિત કર્યું હતું જેનું વર્ણન ૧૭૫૭માં સ્વીડિશ પ્રકૃતિવાદી પેહર ઓસ્બેક દ્વારા કરવામાં આવ્યું હતું. લિનાયસે આ સ્થાન "ચીન" તરીકે નિર્દિષ્ટ કર્યું હતું પરંતુ ૧૯૪૮માં હર્બર્ટ ગિર્ટન ડિગનન દ્વારા આ હોંગકોંગ અને ગુઆંગડોંગ સુધી મર્યાદિત હતું. લાલ-મૂંછવાળા બુલબુલને હવે ''પાયકોનોટસ'' જાતિમાં મૂકવામાં આવે છે, જેને જર્મન પ્રાણીશાસ્ત્રી ફ્રેડરિક બોઈ દ્વારા ૧૮૨૬માં રજૂ કરવામાં આવ્યો હતો.<ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}</ref>
સાદા બુલબુલ, સફેદનેના બુલબુલ અને કનરા બુલબુલ અને અન્ય બુલબુલ પેટા જાતીઓ સાથે આ બુલબુલની વર્ણસંકરણજાતીઓ બંધન અવસ્થામાં નોંધવામાં આવી છે.<ref>{{Cite book|title=Handbook of Avian Hybrids of the World|last=McCarthy, E.M.|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-518323-1|pages=257–258}}</ref>
=== પેટા પ્રજાતિઓ ===
નવ પેટાજાતિઓ ઓળખાય છેઃ <ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}<cite class="citation web cs1" data-ve-ignore="" id="CITEREFGillDonskerRasmussen2021">[[Frank Gill (ornithologist)|Gill, F.]]; Donsker, D.; [[Pamela Rasmussen|Rasmussen, P.]], eds. </cite></ref>
* ''પી. જે. ફુસ્કિકાઉડેટસ'' <small> (ગોલ્ડ, ૧૮૬૬) </small> ને મૂળરૂપે એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે. તેમાં લગભગ સંપૂર્ણ સ્તન પટ્ટી હોય છે અને પૂંછડીની કોઈ સફેદ ટોચ હોતી નથી.
* ''પી. જે. અબુએન્સિસ'' <small> (હિસ્ટલર, ૧૯૩૧) </small> ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળે છે અને તેનું વર્ણન માઉન્ટ આબુના નમૂનાના આધારે કરવામાં આવ્યું હતું, જે તૂટેલી છાતીની પટ્ટી સાથે નિસ્તેજ હતી અને પૂંછડીની સફેદ ટોચ નહોતી. )
* પી. જે. પિરહોટિસ <small> ([[ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ|બોનાપાર્ટ]], ૧૮૫૦) </small> ને મૂળ રીતે ''ઇક્સોસ'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે ઉત્તર ભારત અને નેપાળના તરાઈમાં જોવા મળે છે. તે સફેદ પૂંછડીની ટીપ્સ અને વ્યાપક રીતે અલગ સ્તન પટ્ટી સાથે નિસ્તેજ છે.
* ''પી. જે. એમેરિયા'' (લિનિઅસ, ૧૭૫૮) ને મૂળ ''મોટાસિલા'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તે પાતળા ચોંટા અને લાંબી ટોચ સાથે ગરમ કથ્થઈ રંગની હોય છે. તે પૂર્વ ભારતથી દક્ષિણ-પશ્ચિમ થાઇલેન્ડ સુધી જોવા મળે છે અને ફ્લોરિડામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું <ref name="florida">{{Cite journal|last=Carleton, A.R.|last2=Owre, O.T.|name-list-style=amp|year=1975|title=The Red-whiskered Bulbul in Florida:1960–71|url=http://sora.unm.edu/sites/default/files/journals/auk/v092n01/p0040-p0057.pdf|journal=Auk|volume=92|issue=1|pages=40–57|doi=10.2307/4084416|jstor=4084416}}</ref>
* ૧૯૪૮માં પી. જે. વ્હિસ્લેરી ડીગનન ઉપર ગરમ ભૂરા રંગના પ્લમેજ ધરાવે છે, જે પી. જે એમેરિયા કરતાં ભારે અને ટૂંકી ટોચ ધરાવે છે અને આંદામાન ટાપુઓ જોવા મળે છે.
* ''પી. જે. મોન્ટિકોલા'' <small> (હોર્સફિલ્ડ, ૧૮૪૦) </small> ને મૂળ રીતે જીનસ ''ઇક્સોસ'' એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તેમાં પી. જે. પિરોટીસ કરતાં ઘાટા ઉપલા ભાગો છે અને તે પૂર્વીય હિમાલયથી ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ ચીન સુધી ફેલાયેલો છે.
* ''પી. જે. જોકોસસ'' <small> (લિનાયસ, ૧૭૫૮) </small> દક્ષિણ-પૂર્વીય ચીનમાં જોવા મળે છે.
* ''પી. જે. હૈનાન'' (હાચિસુકા, ૧૯૩૯): હૈનાન ટાપુ પર મળી (દક્ષિણ-પૂર્વ ચીનથી દૂર)
* ''પી. જે. પટ્ટણી'' <small>ડીગનન, ૧૯૪૮</small> દક્ષિણ મ્યાનમાર અને ઉત્તર મલય દ્વીપકલ્પ થાઇલેન્ડ, દક્ષિણ ઇન્ડોચાઇના અને [[જાવા (ટાપુ)|જાવા]] અને સુમાત્રા જોવા મળે છે.
== સંદર્ભો ==
{{reflist}}
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
7mv57isgea4puiocrzlvlysgppvpfbt
902602
902601
2026-07-17T15:01:15Z
Aniket
65
[[શ્રેણી:ગુજરાતનાં પક્ષીઓ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
902602
wikitext
text/x-wiki
{{Taxobox
| name = સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul)
| status = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106007183 |title=''Pycnonotus jocosus'' |assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |access-date= 16 July 2012}}</ref>
| image = Red-Whiskered Bulbul-1.jpg
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
| ordo = [[Passeriformes]]
| familia = [[bulbul|Pycnonotidae]]
| genus = ''[[Pycnonotus]]''
| species = '''''P. jocosus'''''
| binomial = ''Pycnonotus jocosus''
| binomial_authority = ([[Carolus Linnaeus|Linnaeus]], 1758)
| synonyms = ''Otocompsa emeria''
}}
[[File:Red whiskered bulbul chikmagalur.JPG|thumb|300px|right| સિપાહી બુલબુલ દક્ષિણ ભારતનાં ચિકમંગલૂર]]
'''સિપાહી બુલબુલ''' એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી [[હડિયા બુલબુલ]] (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.
== વિસ્તાર ==
[[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]ના અમુક ભાગોને બાદ કરતાં આખા [[ભારત]] દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં [[ઓસ્ટ્રેલિયા]] દેશમાં, હવાઈ ટાપુઓમાં, મોરેશિયસ વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.
== વર્ગીકરણ ==
સિપાહી બુલબુલનું ઔપચારિક વર્ણન કાર્લ લિનાયસ દ્વારા ૧૭૫૮માં [[દ્વિનામી નામકરણ|દ્વિપદી નામ]] લેનિયસ જોકોસસ હેઠળ કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઉપનામ લેટિન આઈકો્યુલસ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "આનંદ" (આઈકોસથી જેનો અર્થ થાય "મજાક"). લિનાયસે પોતાનું વર્ણન ''સિટ્ટા ચિનેન્સિસ'' પર આધારિત કર્યું હતું જેનું વર્ણન ૧૭૫૭માં સ્વીડિશ પ્રકૃતિવાદી પેહર ઓસ્બેક દ્વારા કરવામાં આવ્યું હતું. લિનાયસે આ સ્થાન "ચીન" તરીકે નિર્દિષ્ટ કર્યું હતું પરંતુ ૧૯૪૮માં હર્બર્ટ ગિર્ટન ડિગનન દ્વારા આ હોંગકોંગ અને ગુઆંગડોંગ સુધી મર્યાદિત હતું. લાલ-મૂંછવાળા બુલબુલને હવે ''પાયકોનોટસ'' જાતિમાં મૂકવામાં આવે છે, જેને જર્મન પ્રાણીશાસ્ત્રી ફ્રેડરિક બોઈ દ્વારા ૧૮૨૬માં રજૂ કરવામાં આવ્યો હતો.<ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}</ref>
સાદા બુલબુલ, સફેદનેના બુલબુલ અને કનરા બુલબુલ અને અન્ય બુલબુલ પેટા જાતીઓ સાથે આ બુલબુલની વર્ણસંકરણજાતીઓ બંધન અવસ્થામાં નોંધવામાં આવી છે.<ref>{{Cite book|title=Handbook of Avian Hybrids of the World|last=McCarthy, E.M.|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-518323-1|pages=257–258}}</ref>
=== પેટા પ્રજાતિઓ ===
નવ પેટાજાતિઓ ઓળખાય છેઃ <ref name="ioc">{{Cite web|date=2021|editor-last=Gill|editor-first=F.|editor-link=Frank Gill (ornithologist)|editor2-last=Donsker|editor2-first=D.|editor3-last=Rasmussen|editor3-first=P.|editor3-link=Pamela Rasmussen|title=Bulbuls|url=https://www.worldbirdnames.org/bow/bulbuls/|access-date=21 June 2021|website=IOC World Bird List Version 11.1|publisher=International Ornithologists' Union}}<cite class="citation web cs1" data-ve-ignore="" id="CITEREFGillDonskerRasmussen2021">[[Frank Gill (ornithologist)|Gill, F.]]; Donsker, D.; [[Pamela Rasmussen|Rasmussen, P.]], eds. </cite></ref>
* ''પી. જે. ફુસ્કિકાઉડેટસ'' <small> (ગોલ્ડ, ૧૮૬૬) </small> ને મૂળરૂપે એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે. તેમાં લગભગ સંપૂર્ણ સ્તન પટ્ટી હોય છે અને પૂંછડીની કોઈ સફેદ ટોચ હોતી નથી.
* ''પી. જે. અબુએન્સિસ'' <small> (હિસ્ટલર, ૧૯૩૧) </small> ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળે છે અને તેનું વર્ણન માઉન્ટ આબુના નમૂનાના આધારે કરવામાં આવ્યું હતું, જે તૂટેલી છાતીની પટ્ટી સાથે નિસ્તેજ હતી અને પૂંછડીની સફેદ ટોચ નહોતી. )
* પી. જે. પિરહોટિસ <small> ([[ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ|બોનાપાર્ટ]], ૧૮૫૦) </small> ને મૂળ રીતે ''ઇક્સોસ'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી અને તે ઉત્તર ભારત અને નેપાળના તરાઈમાં જોવા મળે છે. તે સફેદ પૂંછડીની ટીપ્સ અને વ્યાપક રીતે અલગ સ્તન પટ્ટી સાથે નિસ્તેજ છે.
* ''પી. જે. એમેરિયા'' (લિનિઅસ, ૧૭૫૮) ને મૂળ ''મોટાસિલા'' જાતિમાં એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તે પાતળા ચોંટા અને લાંબી ટોચ સાથે ગરમ કથ્થઈ રંગની હોય છે. તે પૂર્વ ભારતથી દક્ષિણ-પશ્ચિમ થાઇલેન્ડ સુધી જોવા મળે છે અને ફ્લોરિડામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું <ref name="florida">{{Cite journal|last=Carleton, A.R.|last2=Owre, O.T.|name-list-style=amp|year=1975|title=The Red-whiskered Bulbul in Florida:1960–71|url=http://sora.unm.edu/sites/default/files/journals/auk/v092n01/p0040-p0057.pdf|journal=Auk|volume=92|issue=1|pages=40–57|doi=10.2307/4084416|jstor=4084416}}</ref>
* ૧૯૪૮માં પી. જે. વ્હિસ્લેરી ડીગનન ઉપર ગરમ ભૂરા રંગના પ્લમેજ ધરાવે છે, જે પી. જે એમેરિયા કરતાં ભારે અને ટૂંકી ટોચ ધરાવે છે અને આંદામાન ટાપુઓ જોવા મળે છે.
* ''પી. જે. મોન્ટિકોલા'' <small> (હોર્સફિલ્ડ, ૧૮૪૦) </small> ને મૂળ રીતે જીનસ ''ઇક્સોસ'' એક અલગ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તેમાં પી. જે. પિરોટીસ કરતાં ઘાટા ઉપલા ભાગો છે અને તે પૂર્વીય હિમાલયથી ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ ચીન સુધી ફેલાયેલો છે.
* ''પી. જે. જોકોસસ'' <small> (લિનાયસ, ૧૭૫૮) </small> દક્ષિણ-પૂર્વીય ચીનમાં જોવા મળે છે.
* ''પી. જે. હૈનાન'' (હાચિસુકા, ૧૯૩૯): હૈનાન ટાપુ પર મળી (દક્ષિણ-પૂર્વ ચીનથી દૂર)
* ''પી. જે. પટ્ટણી'' <small>ડીગનન, ૧૯૪૮</small> દક્ષિણ મ્યાનમાર અને ઉત્તર મલય દ્વીપકલ્પ થાઇલેન્ડ, દક્ષિણ ઇન્ડોચાઇના અને [[જાવા (ટાપુ)|જાવા]] અને સુમાત્રા જોવા મળે છે.
== સંદર્ભો ==
{{reflist}}
[[શ્રેણી:પક્ષી]]
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
[[શ્રેણી:ગુજરાતનાં પક્ષીઓ]]
hv4avl6x1p6oc8gzfra1c3r3qk406b9
પંખીજગત (પુસ્તક)
0
98947
902598
902553
2026-07-17T14:50:07Z
Aniket
65
સિપાહી બુલબુલ સાથહે કડી જોડી
902598
wikitext
text/x-wiki
{{Infobox book
| name = પંખીજગત
| image =
| image_size =
| border =
| alt =
| caption =
| author = [[પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ]]
| audio_read_by =
| title_orig =
| orig_lang_code =
| title_working =
| translator =
| illustrator =
| cover_artist = ડી. દળવી
| country = ભારત
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| series =
| release_number =
| subject = ગુજરાતના પંખીઓ
| genre = સંદર્ભગ્રંથ
| set_in =
| publisher = મધૂરીકાબેન પ્રદ્યુમ્ન દેસાઈ, પ્રકાશ સાહિત્ય ભંડાર.
| publisher2 =
| pub_date = માર્ચ ૧૯૮૨
| english_pub_date =
| published =
| media_type =
| pages = ૨૮૪
| awards =
| isbn =
| isbn_note =
| oclc =
| dewey =
| congress =
| preceded_by = <!-- for books in a series -->
| followed_by = <!-- for books in a series -->
| wikisource =
| notes =
| exclude_cover =
| website =
}}
'''''પંખીજગત''''' એ ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની ખાસીયતો વિષેની રેખાચિત્રો સહિતની માહિતિ આપતું [[પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ]]નું ગુજરાતી ભાષાનું પુસ્તક છે, જે પક્ષીવિદો અને અભ્યાસુઓમાં સંદર્ભગ્રંથ તરીકે કામમાં લેવાય છે.
પુસ્તકના મુખપૃષ્ઠ પર નર અને માદા [[દૂધરાજ]] ({{lang-en|Paradise Flycatcher}})ની જોડીનું રંગીન રેખાચિત્ર છે.<ref name="pkd1">{{cite book |last=દેસાઈ |first=પ્રદ્યુમ્ન કંચનરાઈ |year=1982 |title=પંખીજગત |location=અમદાવાદ |publisher=પ્રકાશ સાહિત્ય ભંડાર|page= |isbn= |author-link=પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ}}</ref>
== પ્રકાશન ==
આ પુસ્તકના પ્રકાશક મધૂરીકાબેન પ્રદ્યુમ્ન દેસાઈએ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માર્ચ ૧૯૮૨માં ૱ ૬૦ની કિંમતે ૭૫૦ નકલો સાથે બહાર પાડી હતી.<ref name="pkd1"/> આ પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સરકારે ૱ ૨૫૦૦ની આર્થિક સહાય કરી હતી.<ref name="pkd1"/> પુસ્તકનું આવરણ ડી. દળવી એ તૈયાર કર્યું હતું અને આવરણનું પ્રીંટીંગ દળવી પ્રીંટરી, રાયપુર દરવાજા, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.<ref name="pkd1"/> છાપકામ માટેના બ્લોક્સ જગદીશ પ્રોસેસ સ્ટુડીઓ, અમદાવાદ ખાતે તૈયાર કરાવવામાં આવ્યા હતા.<ref name="pkd1"/> પુસ્તકના મુદ્રક રાકેશ કે દેસાઇ, ચંદ્રીકા પ્રીંટરી, મીરઝાપુર રોડ અમદાવાદ હતા.<ref name="pkd1"/> પુસ્તકના મુખ્ય વિક્રેતા પ્રકાશ સાહિત્ય ભંડાર, મણીનગર, અમદાવાદ હતા.<ref name="pkd1"/>
== યાદી ==
પુસ્તકમાં ગુજરાતમાં જોવા મળતા ૪૩૧ પક્ષીઓની માહિતી આપેલી છે.
# કાગડા કુટુંબ
## ૧. [[દેશી કાગડો|કાગડો]]
## ૨. [[ગિરનારી કાગડો|ગિરનારી અથવા જંગલી કાગડો]]
## ૩. મહાકાગ
## ૪. [[ખેરખટ્ટો|ખખેડો (ખેરખટ્ટો)]]
## ૫. થડચડ રાખોડી
## ૬. થડચડ કથ્થાઈપેટ
## ૭. ઝાડચડ મખમલી
## ૮. [[રામચકલી|રામચકલી]]
## ૯. રામચકલી કાબરી
## ૧૦. [[રામચકલી-પીળી ચોટલી|રામચકલી પીળી ચોટલીવાળી]]
# [[લલેડું|લલેડા કુટુંબ]]
## ૧૧. લલેડું વાપી
## ૧૨. લલેડું કરમદીનું
## ૧૩. લલેડું ભારતીય પીળી આંખવાળું
## ૧૪. લલેડું શેરડી
## ૧૫. લલેડું સામાન્ય રાખોડી
## ૧૬. [[વન લલેડુ|લલેડું વન]]
## ૧૭. લલેડું સીટીમાર
# શૌબિન્ગા કુટુંબ
## ૧૮. [[શૌબિન્ગા]]
## ૧૯. શૌબિન્ગા મધ્ય ભારતીય
## ૨૦. શૌબિન્ગા માર્શલનો
# હરેવા કુટુંબ
## ૨૧. હરેવો જોર્ડનનો
## ૨૨. હરેવો
# બુલબુલ કુટુંબ
## ૨૩. બુલબુલ
## ૨૪. [[કનરા બુલબુલ | બુલબુલ કનરા]]
## ૨૫. [[સિપાહી બુલબુલ | બુલબુલ સિપાહી]]
## ૨૬. બુલબુલ સફેદ નેના
# થ્રશ કુટુંબ
## ૨૭. [[નિલકંઠી]]
## ૨૮. [[રાખોડી પીઠ (પંખી) | રાખોડી પીઠ]]
## ૨૯. થરથરો કાશ્મીરી
## ૩૦. [[દૈયડ|દૈયડ]]
## ૩૧. [[કાળી દેવચકલી|કાળી દેવચકલી]]
## ૩૨. [[ભારતીય શામો | શામો ભારતીય]]
## ૩૩. કસ્તુરી
## ૩૪. મલાગીર કસ્તુરો
## ૩૫. પાન્ડુ શામા
## ૩૬. ભૂરા માથાના કસ્તુરો
## ૩૭. પીદ્દો પીળો
## ૩૮. પીદ્દો રણ
## ૩૯. પીદ્દો લાલપુચ્છ
## ૪૦. પીદ્દો કાબરો
## ૪૧. પીદ્દો સ્ટોલીકઝાનો
## ૪૨. પીદ્દો શામો
## ૪૩. પીદ્દો મેંદીયો
## ૪૪. પીદ્દો સ્ટ્રીકલેન્ડનો
## ૪૫. [[પથરાળ કાળો પીદ્દો | પીદ્દો પથરાળ કાળો]]
## ૪૬. [[ઇન્દ્રરાજ|ઈન્દ્રરાજ]]
# માખીમાર કુટુંબ
## ૪૭. [[દૂધરાજ|દુધરાજ અથવા તરવારિયો]]
## ૪૮. માખીમાર ભૂરો
## ૪૯. [[ચટકી માખીમાર|માખીમાર ચટકી]]
## ૫૦. [[અધરંગ|અધરંગ]]
## ૫૧. માખીમાર ખાખી
## ૫૨. માખીમાર રાખોડી પીળો
## ૫૩. [[નાચણ|નાચણ]]
## ૫૪. માખીમાર ભારતીય રાતો
## ૫૫. માખીમાર લાલપુચ્છ
## ૫૬. [[પીરોજી માખીમાર|માખીમાર પીરોજી]]
## ૫૭. પહાડી પંખો
# લટૂષક કુટુંબ
## ૫૮. લટોરો દુધીયો અથવા રૂપારેલ
## ૫૯. લટોરો પચનક
## ૬૦. લટોરો કાઠિયાવાડી
## ૬૧. લટોરો પરદેશી
## ૬૨. લટોરો રેતિયો
## ૬૩. લટોરો કાળી પીઠનો
## ૬૪. લટોરો રાખોડી અબાબીલ
## ૬૫. લટોરો કાંટનો
# કસ્યા અને [[રાજાલાલ|રાજાલાલ]] કુટુંબ
## ૬૬. કસ્યો મોટો
## ૬૭. [[કાળા માથાનો કશ્યો|કસ્યો કાળા માથાનો]]
## ૬૮. રાજાલાલ ધર્મકુમારસિહજીનો
## ૬૯. રાજાલાલ કાબરો
## ૭૦. રાજાલાલ કેશરિયો
## ૭૧. રાજાલાલ નાની ચાંચવાળો
# પીલક અને કોસીટ કુટુંબ
## ૭૨. [[પીલક]]
## ૭૩. [[કાળા માથાનો પીલક | પીલક કાળા માથાનો]]
## ૭૪. [[કાળો કોસીટ|કોસીટ કાળો]]
## ૭૫. કોસીટ રાખોડી
## ૭૬. કોસીટ સફેદ પેટનો
## ૭૭. ભીમરાજ
# ફુત્કી કુટુંબ
## ૭૮. ફુત્કી રામ
## ૭૯. ફુત્કી સીતા
## ૮૦. શ્વેતકંઠ ભારતીય નાનો
## ૮૧. શ્વેતકંઠ મોટો
## ૮૨. શ્વેતકંઠ ભારતીય
## ૮૩. ટીકટીકી શ્વેતનયના પાન
## ૮૪. ટીકટીકી બ્લાઈધની પાન
## ૮૫. ટીકટીકી કમોદનો
## ૮૬. ટીકટીકી પાન
## ૮૭. કીટકીટ જળ
## ૮૮. કીટકીટ સાદો
## ૮૯. કીટકીટ લીલાશવાળો
## ૯૦. ફુત્કી રણ
## ૯૧. ફુત્કી કાંટાવાળી ખડ
## ૯૨. કીટકીટ લીલો
## ૯૩. [[દરજીડો|દરજીડો અથવા ટાશકો]]
## ૯૪. ફુત્કી કાઠિયાવાડી
## ૯૫. [[લાલ ભાલ ફુત્કી | ફુત્કી લાલ ભાલ]]
## ૯૬. ફુત્કી વીડ
## ૯૭. [[કાળી પાન ફુત્કી| ફુત્કી કાળી પાન]]
## ૯૮. ફુત્કી કાંટની
## ૯૯. ફુત્કી દેશી
## ૧૦૦. ફુત્કી ધાસ
#મેના અને કાબર કુટુંબ
##૧૦૧. મેના પવાઈ
##૧૦૨. મેના બબ્બાઈ અથવા બ્રાહ્મણી
##૧૦૩. [[વૈયું]]
##૧૦૪. વૈયું તેલીયું
##૧૦૫. [[કાબર]]
##૧૦૬. [[શિરાજી કાબર|કાબર શિરાજી]]
##૧૦૭. [[વન કાબર|કાબર વન]]
#દાણા ચણતા પંખીઓનું કુટુંબ
##૧૦૮. ગન્ડમ પથરાળ
##૧૦૯. ગન્ડમ કાળા માથાનો
##૧૧૦. ગન્ડમ લાલ માથાનો
##૧૧૧. ગન્ડમ લહેરીઓ
##૧૧૨. [[મોરચકલી|ચકલી મોર]]
##૧૧૩. ચકલી ગુલાબી
##૧૧૪. ચકલી પહેલવાન
##૧૧૫. [[ચકલી|ચકલી (માદા) અને ચકલો(નર) ]]
#સુઘરી અને મુનિયા કુટુંબ
##૧૧૬. [[સુઘરી]] અથવા બૈયું
##૧૧૬. સુઘરી કાળા ગળાની
##૧૧૭. સુઘરી લીટી વાળી
##૧૧૮. મુનિયા અથવા પિદ્દી
##૧૧૯. [[શીંગબાજ]]
##૧૨૦. [[સુરખ | મુનિયા લાલ અથવા સુરખ]]
##૧૨૧. મુનિયા લીલી
# દીવાળીઘોડા કુટુંબ
## ૧૨૨. પીલકીયો ભૂરા માથાનો
## ૧૨૩. પીલકીયો પીળા માથાનો
## ૧૨૪. પીલકીયો કાળા માથાનો
## ૧૨૫. પીલકીયો રાખોડી માથાનો
## ૧૨૬. પીલકીયો વન
## ૧૨૭. [[ખંજન]]
## ૧૨૮. [[દીવાળીઘોડો]]
# ધાનચીડી કુટુંબ
## ૧૨૯. ધાનચીડી
## ૧૩૦. ધાનચીડી લીલાશવાળી
## ૧૩૧. ધાનચીડી પથરાળ
## ૧૩૨. ધાનચીડી હોગસન્સની
## ૧૩૩. ધાનચીડી દેશી
## ૧૩૪. ધાનચીડી પીળાશવાળી
# ચંડુલ કુટુંબ
## ૧૩૫. ચંડુલ રણ
## ૧૩૬. પુલક
## ૧૩૭. ચંડુલ ભાવનગરનો રેતાળ
## ૧૩૮. ચંડુલ ધાધસ
## ૧૩૯. ચંડુલ
## ૧૪૦. અગન જળ
## ૧૪૧. [[અગન]]
## ૧૪૨. અગન કાઠીયાવાડી અગીયા
## ૧૪૩. [[ભોંચકલી]]
## ૧૪૪. ખેતરીયો
#આપણા રંગદાર પંખીઓ
## ૧૪૫. [[થડરંગો]]
## ૧૪૬. નવરંગ
#ફૂલનું મધુ-ચૂસતા પંખીઓ
## ૧૪૭. [[ફૂલસુંઘણી]]
## ૧૪૮. [[પીળી ચાંચવાળી ફૂલસુંઘણી | ફૂલસુંઘણી પીળી ચાંચવાળી]]
## ૧૪૯. [[શક્કરખોરો]]
## ૧૫૦. શક્કરખોરો પચરંગી
## ૧૫૧. [[ફૂલરાજ શક્કરખોરો | શક્કરખોરો ફૂલરાજ]]
## ૧૫૨. [[શ્વેતનયના]]
## ૧૫૩. ચિલોત્રો
## ૧૫૮. ટુકટુક લીલો
## ૧૫૯. [[કંસારો_(પક્ષી)|ટુકટુક અથવા કંસારો]]
## ૧૬૦. લાજના
# લક્કડખોદ કુટુંબ
## ૧૬૧. લક્કડખોદ કાબરો
## ૧૬૨. લક્કડખોદ સોનેરી
## ૧૬૩. લક્કડખોદ ભારતિય નાનો
## ૧૬૪. લક્કડખોદ કીડીઘર
## ૧૬૫. લક્કડખોદ લીલો
## ૧૬૬. લક્કડખોદ મોટો કાળો
## ૧૬૭. લક્કડખોદ શ્યામદિલ
## ૧૬૮. લક્કડખોદ કેશરી પીઠનો સોનેરી
## ૧૬૯. લક્કડખોદ કાળી પીઠનો
# [[પોપટ]] કુટુંબ
## ૧૭૦. પોપટ અથવા સુડો
## ૧૭૧. પોપટ તુઈ
## ૧૭૨. પોપટ શુલપાણનો
#કોયલ કુટુંબ
## ખરી કોયલ (જાતે માળા નથી બનાવતી)
### ૧૭૩. [[કોયલ]]
### ૧૭૪. કોયલ પટ્ટાવાળી રાતી
### ૧૭૫. કોયલ નાની રાખોડી
### ૧૭૬. [[ચાતક|ચાતક અથવા મોતિડો]]
### ૧૭૭. [[બપૈયો]]
### ૧૭૮. કુહુકંઠ પરદેશી
## ખોટી કોયલો (જાતે માળા બનાવે છે)
### ૧૭૯. [[કુંભારીયો કાગડો | હોકો અથવા કુંભારીયો કાગડો]]
### ૧૮૦. માલકોહા અથવા સીરકીર અથવા ખાખી ઘોયરો
### ૧૮૧. માલકોહા લીલો
#અબાબીલ કુટુંબ
## ૧૫૪. અબાબીલ પહાડી
## ૧૫૫. અબાબીલ
## ૧૫૬. અબાબીલ તાડી
## ૧૫૭. અબાબીલ ચોટલીયો
## ૧૮૨. અબાબીલ પરદેશી રેતાળ
## ૧૮૩. અબાબીલ પરદેશી ભેખડ
## ૧૮૪. અબાબીલ ભેખડ
## ૧૮૫. અબાબીલ દેરાસરી
## ૧૮૬. અબાબીલ લેસરા
## ૧૮૭. અબાબીલ કરાડ
## ૧૮૮. અબાબીલ કૈચી
# નીલકંઠ અને કલકલીયા કુટુંબ
## ૧૮૯. નીલકંઠ કાશ્મીરી
## ૧૯૦. [[નીલકંઠ (પક્ષી)|નીલકંઠ દેશી]]
## ૧૯૧. કલકલીયો કાબરો
## ૧૯૨. કલકલીયો લગોઠી
## ૧૯૩. કલકલીયો
## ૧૯૪. કલકલીયો ઢોંક ચાંચનો
## ૧૯૫. કલકલીયો વન ખાડીનો
# અન્ય રંગદાર પક્ષીઓ
## ૧૯૬. પત્રીંગો વિલાયતી
## ૧૯૭. પત્રીંગો નાનો
## ૧૯૮. પત્રીંગો મોટો
## ૧૯૯. હુદહુદ
# છાપા - સોનિડા કુટુંબ
## ૨૦૦. છાપું પરદેશી
## ૨૦૧. છાપું વન
## ૨૦૨. છાપું રેતાળ
## ૨૦૩. છાપું ફ્રાંકલીનનું
## ૨૦૪. છાપું દેશી
# ઘુવડ કુટુંબ
## ૨૦૫. ઘુવડ માછીમાર
## ૨૦૬. ઘુવડ ગિરનારી
## ૨૦૭. ઘુવડ રેવીદેવી
## ૨૦૮. રવાયડું
## ૨૦૯. ઘુવડ
## ૨૧૦. ઘુવડ રાડીયો
## ૨૧૧. ચીબરી
## ૨૧૨. છીબરી વન
## ૨૧૩. ચુગડ લીટીવાળી
## ૨૧૪. ચુગડ ભારતીય
## ૨૧૫. ચુગડ પરદેશી
## ૨૧૬. ચુગડ દેશી
# ગીધ કુટુંબ
## ૨૧૭. [[રાજગીધ|ગીધ રાજ]]
## ૨૧૮. ગીધ ડાકું
## ૨૧૯. ગીધ બદામી
## ૨૨૦. ગીધ ભૂખરો
## ૨૨૧. ગીધ
## ૨૨૨. ગીધ સફેદ નાનું
## ૨૨૨. ગીધ સફેદ મોટું
# બાજ કુટુંબ
## શીયાચશ્મ બાજ
### પાળવામાં આવતા હોય એવા
#### ૨૨૩. [[ભેરી]] (માદા - ભેરી અને નર ભેરીબચ્ચો )
#### ૨૨૪. શાહિન (માદા - શાહિન અને નર શાહિન્યો)
#### ૨૨૫. શાહિન રાતા માથાની
#### ૨૨૬. લગડ (માદા-લગડ અને નર - જગડ)
#### ૨૨૭. ચરગ (માદા - ચરગ અને નર - ચરગેલો)
#### ૨૨૮. તૃમ્તિ (માદા - તૃમ્તિ અને નર - ચટવો)
### ન પળાતા હોય એવા
#### ૨૪૮. ધોતી ( માદા - ધોતી અને નર - ધુતાર)
#### ૨૪૯. ધોતી ભારતીય
#### ૨૫૦. લર્જી
## ગુલેલચશ્મ બાજ
### ૨૪૪. શકરો
### ૨૪૫. બાજ
### ૨૪૬. બાશા (માદા - બાશા અને નર - બશીન)
### ૨૪૭ બેસરો (માદા - બેસરો અને નર - ધોતી)
# ગરજ અને ગરૂડ કુટુંબ
## ૨૨૯. ગરજ સાંસા
## ૨૩૦. ગરજ પરદેશી સાંસા
## ૨૩૧.ઝુમસ શાહી
## ૨૩૨. ઝુમસ પરદેશી
## ૨૩૩. ઝુમસ દેશી
## ૨૩૪. ઝુમસ ટપકીવાળો
## ૨૩૫. ઝુમસ નાનો ટપકીવાળો
## ૨૩૬. ગરૂડ દરીયાઈ
## ૨૩૭. ગરૂડ પલાસનો મચ્છીમાર
## ૨૩૮. ગરૂડ રાખોડી-શીર મચ્છીમાર
# સમળી અને મધીયા કુટુંબ
## ૨૩૯. [[કપાસી]]
## ૨૪૦. સમળી અથવા ચીલ
## ૨૪૧. સમળી કાશ્મીરી અથવા શીયાળું
## ૨૪૨. સમળી શંકર અથવા શંકર ચીલ
## ૨૪૩. મધીયો
# મચ્છીમાર અને અન્ય શીકારી પંખીઓ
## ૨૫૧. [[મચ્છીમાર]]
## ૨૫૨. ટીસો મોસમી
## ૨૫૩. ટીસો હીમાલયનો
## ૨૫૪. ટીસો રણ
## ૨૫૫. ટીસો
## ૨૫૬. [[મોર બાજ| મોરબાજ]]
## ૨૫૭. પટાઈ
## ૨૫૮. પટાઈ પટ્ટી
## ૨૫૯. પટાઈ વિલાયતી
## ૨૬૦. પટાઈ પાન
## ૨૬૧. સાપમાર
## ૨૬૨. સાપમાર ચોટલીયો
# કબૂતર કુટુંબ
## ૨૬૩. [[હરીયાળ]]
## ૨૬૪. કબૂતર
## ૨૬૫. હોલી નિલમ
## ૨૬૬. હોલી વન
## ૨૬૭. હોલી ધોળ
## ૨૬૮. ખુમરી
## ૨૬૯. હોલી લોટણ
## ૨૭૦. હોલી શીયાળું
# બટાવડાં કુટુંબ
## ૨૭૧. બટાવડાં શાહી
## ૨૭૨. બટાવડાં દેશી
## ૨૭૩. બટાવડાં પહાડી અથવા રંગીન
## ૨૭૪. વાકુવાકુ
# તેતર કુટુંબ
## ૨૭૫. તેતર તલીયા
## ૨૭૬. તેતર કાળા
## ૨૭૭. તેતર ખડીયા
# લવાં અને બટેર કુટુંબ
## ૨૭૮. લવાં
## ૨૭૯. લવાં જંગલ
## સ્ત્રીયા રાજ્ય ચલાવતા બટેર
### ૨૮૦. બટેર હોર્ન
### ૨૮૧. બટેર બીલ
### ૨૮૨. બટેર ભારતીય બીલ
## ધાધસ અને ચીંગણા બટેર
### ૨૮૭. ધાધસ બટેર
### ૨૮૮. ચીંગણા બટેર
# મોર
## ૨૮૩. મોર
# જંગલી મુરઘા
## ૨૮૪. જંગલી મુરઘા લાલ
## ૨૮૫. જંગલી મુરઘા રાખોડી
## ૨૮૬. ચોખારા
# દસાડી અને તેના કુટુંબીઓ
## ૨૮૯. [[દસાડી|દસાડી]]
## ૨૯૦. ડવાંક
## ૨૯૧. જળકુકડી
## ૨૯૨. નીલકુકડી
# હુબારા કુટુંબ
## ૨૯૩. [[ઘોરાડ]]
## ૨૯૪. હુબારા
## ૨૯૫. ખડમોર
# જળમાંજાર અને બીજા જળચર
## ૨૯૬. જળમાંજાર
## ૨૯૭. જળમાંજાર કાળો
## ૨૯૮. કરચલા ખાંઊ
## ૨૯૯. ચકવા ચકવી
## ૩૦૦. [[ચક્રવાક|ચકવા ચકવી મોટો]]
## ૩૦૧. [[રેતાળ રણગોધલો|રણગોધલો રેતાળ]]
## ૩૦૨. [[રણગોધલો ]]
## ૩૦૩. [[દરીયાઈ અબલખ]]
# પાન બગલી, કાંકણસારો અને ચમચા
## ૩૦૪. પાન બગલી પીળી
## ૩૦૫. પાન બગલી સુરંગી
## ૩૦૬. પાન બગલી પરદેશી
## ૩૦૭. પાન બગલી કાળી
## ૩૦૮. કાંકણસાર ઘોળી
## ૩૦૯. [[કાળી કાકણસાર | કાંકણસાર કાળી]]
## ૩૧૦. કાંકણસાર પાન
## ૩૧૧. ચમચો
# ગીલામાં વસતા પંખીઓ
## ૩૧૨. ગારાખોદ સળીપૂચ્છ
## ૩૧૩. ગારાખોદ
## ૩૧૪. ગારાખોદ નાનો
## ૩૧૫. વનચોર
## ૩૧૬. પાન લવાં
## ૩૧૭. ગજપાઉ
## ૩૧૮. ઉલ્ટી ચાંચ
## ૩૭૩. પાન લવાં પીરોજી
## ૩૭૪. સંતાકુકડી બીલીયનની
## ૩૭૫. સંતાકુકડી ટપકીલી
## ૩૭૬. સંતાકુકડી તપખીરી
## ૩૭૭. જળમુરઘો અથવા કોરા
# ટીટોડી કુટુંબ
## ૩૧૯. ટીટોડી મળતાવડી
## ૩૨૦. ટીટોડી સફેદ પૂચ્છ
## ૩૨૧. ટીટોડી
## ૩૨૨. ટીટોડી પારસન
## ૩૨૩. ટીટોડી ઢોંગીલી
## ૩૨૪. ટીટોડી નાની રેતાળ
## ૩૨૫. ટીટોડી રેતાળ
## ૩૨૬. ટીટોડી બાટણ
## ૩૨૭. ટીટોડી સોનેરી બાટણ
## ૩૨૮. ટીટોડી જોર્ડનની ઝીણી
## ૩૨૯. ટીટોડી વિલાયતી ઝીણી
## ૩૩૦. ખલેલી નાની
## ૩૩૧. ખલેલી વિલાયતી
## ૩૩૨. ખલેલી
# જળાશયો પર ઉડતા પંખીઓ
## ૩૩૩. ધોંમડી સામાન્ય
## ૩૩૪. ધોંમડી પરદેશી
## ૩૩૫. ધોંમડી કાળા પેટની
## ૩૩૬. ધોંમડી નાની
## ૩૩૭. [[ભારતીય જળહળ | જળહળ]]
## ૩૩૮. તેજપર
## ૩૩૯. ધોંમડી થોભાળી
## ૩૪૦. ધોંમડી સફેદ પાંખવાળી કાળી
## ૩૪૧. ધોંમડા ધોંમડી
## ૩૪૨. ધોંમડી દરીયાઈ
## ૩૪૩. ધોંમડી ચોટીલી દરીયાઈ
## ૩૪૪. ધોંમડો કાળા માથાનો મોટો
## ૩૪૫. ધોંમડો કાળા માથાનો
## ૩૪૬. ધોંમડો
## ૩૪૭. ધોંમડો ગુલાબી
## ૩૪૮. ધોંમડો કાળી પીઠનો
## ૩૪૯. ધોંમડો પીળા પગ વાળો
## ૩૫૦. કીચડીયો રાખોડી
## ૩૫૧. દસાડી દરીયાઈ
# પાણીકાંઠે વસતા પંખીઓ
## ૩૫૨. ગડેરા કાળપૂચ્છઅથવા લાંબીચાંચ
## ૩૫૩. ગડેરા પટ્ટાપૂચ્છ અથવા લાંબીચાંચ
## ૩૫૪. રાતાપગ રાખોડી
## ૩૫૫. રાતાપગ
## ૩૫૬. ટુટવારી ગંદાપગ
## ૩૫૭. ટુટવારી લીલાપગ અથવા ટીમટીમા
## ૩૫૮, લગોઠો દરીયાઈ
## ૩૫૯. કીચડીયો
## ૩૬૦. કીચડીયો ટેમીંકનો
## ૩૬૧. કીચડીયો કાળા પેટનો
## ૩૬૨. કીચડીયો વાંકી ચાંચનો
## ૩૬૩. કીચડીયો સફેદ નયન
## ૩૬૪. ટીલીયો
## ૩૬૫. ટુટવારી લીલી
## ૩૬૬. ટુટવારી વન
## ૩૬૭. ટુટવારી અથવા ચંચળ
## ૩૬૮. ટુટવારી સામાન્ય
## ૩૬૯. કાચબરંગી
# સારસ કુટુંબ
## ૩૭૦. સારસ
## ૩૭૧. [[કરકરો|કરકરા]]
## ૩૭૨. [[કુંજ]]
# ઢોંક કુટુંબ
## ૩૭૮. ઢોંક બગલું
## ૩૭૯. ઢોંક બનારસ
## ૩૮૦. [[ઉજળી ઢોંક|ઢોંક ઉજળી]]
## ૩૮૧. ઢોંક કાળી ટુલ
## ૩૮૩. ઢોંક કાળો
## ૩૮૪. ઢોંક જમાદાર
## ૩૮૪. ઢોંક નાનો જમાદાર
# બગલા કુટુંબ
## ૩૮૫. બગલો દરીયાઈ
## ૩૮૬. [[અવાંક]]
## ૩૮૭. [[કબુત | બગલો કબૂત]]
## ૩૮૮. બગલો નડી
## ૩૮૯. બગલી લીલી
## ૩૯૦. બગલી કાણી
## ૩૯૧. બગલો ગાય
## ૩૯૨. બગલો મોટો સફેદ
## ૩૯૩. બગલો
## ૩૯૪. કીલીચીયો
# જળકાગડા કુટુંબ
## ૩૯૫. જળકાગડો નાનો
## ૩૯૬. જળકાગડો
## ૩૯૭. જળકાગડો કાળો
## ૩૯૮. [[સર્પગ્રીવા | સર્પગ્રીવ]]
# પેંણ કુટુંબ
## ૩૯૯. પેંણ ગુલાબી
## ૪૦૦. પેંણ ચોટીલી
# બળાં કુટુંબ
## ૪૦૧. [[બળા (પક્ષી)|બળાં]]
## ૪૦૨. બળાં નાના
# બતક કુટુંબ
## ૪૦૩. હંસ દેવ
## ૪૦૪. હંસ ગાજ
## ૪૦૫. હંસ રાજ
## ૪૦૬. હંસ શ્વેતભાલ ગાજ
## સ્થાનીક બતકો
### ૪૦૭. બતક મોટી સીસોટી
### ૪૦૮. બતક ચોટીલી લુહાર
### ૪૦૯. બતક બઈકલની મુરઘાબી
### ૪૧૦. બતક નુક્તા
### ૪૧૧. બતક ટીલીવાળી
### ૪૧૨. બતક નાની સીસોટી
### ૪૧૩. બતક ગીરજા
## પરદેશી બતકો
### ૪૧૪. બતક લાંલ ચાંચ
### ૪૧૫. બતક લાલશીર
### ૪૧૬. ધોળી-આંખ અથવા કારચીયા
### ૪૧૭. [[કલવેતીયો | બતક ચોટીલી કાબરી]]
### ૪૧૮. બતક દરીયાઈ
### ૪૧૯. બતક નાની
### ૪૨૦. [[સીંગપર (બતક)|બતક શીંગપર]]
### ૪૨૧. બતક ચૈત્વા
### ૪૨૨. બતક પખ્તામુખી
### ૪૨૩. બતક ધોળી
### ૪૨૪. બતક નીલશીર
### ૪૨૫. બતક લુહાર
### ૪૨૬. [[પીયાસણા (પંખી)|બતક પીયાસણા]]
### ૪૨૭. [[સુરખાબ (પંખી)| બતક સુરખાબ]]
### ૪૨૮. બતક સફેદ સુરખાબ
# ડૂબકી કુટુંબ
## ૪૨૯. [[નાની ડુબકી|ડૂબકી]]
## ૪૩૦. [[શિયાળુ નાની ડુબકી|ડૂબકી શ્યામગ્રીવ]]
## ૪૩૧. [[ચોટીલી ડુબકી | ડૂબકી ચોટીલી]]
==સંદર્ભ==
{{Reflist}}
{{સ્ટબ}}
[[શ્રેણી:પુસ્તક]]
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]
0xdoi8eqxx3hxiyy6xava1jdl5q545g
લવજીભાઈ પરમાર
0
149099
902597
878342
2026-07-17T14:30:10Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
902597
wikitext
text/x-wiki
'''લવજીભાઈ પરમાર''' એક વણાટ કળાકાર છે જેઓ [[ટાંગલિયા શાલ|ટાંગલિયા]] નામની વણાટકળાના કસબી છે. <ref>{{Cite web |date=2025-01-27 |title=Artisan Details on INDEXT-C, A Gujarat Government Organization |url=https://craftofgujarat.gujarat.gov.in/ArtisanDetails?id=177}}</ref> ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને [[પદ્મશ્રી]]નો ખિતાબ એનાયત કર્યો હતો. <ref>{{Cite web |title=Wayback Machine |url=https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf |archive-url=https://web.archive.org/web/20250126163202/https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf |archive-date=2025-01-26 |access-date=2025-01-27 |website=www.padmaawards.gov.in |url-status=live }}</ref>
==જીવન==
લવજીભાઈ નાગજીભાઈ પરમાર વઢવાણ ડાંગસિયા સમુદાયના કળાકર છે.
<ref name="GF">{{Cite web |title=Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે |url=https://www.gujaratfirst.com/gandhinagar/padma-awards-2025-suresh-soni-lovejibhai-parmar-of-gujarat-awarded-padma-shri/194570/ |access-date=2025-01-27 |website=Gujarat First |language=gu}}</ref>
==કાર્ય==
લવજીભાઈ [[ટાંગલિયા શાલ|ટાંગલિયા]] નામની કળાના કસબી છે. ૭૦૦ વર્ષ જૂની આ પરંપરાગત વણાટ કલાને જીવંત રાખવા, પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેનું મહત્ત્વ સમજાવના અને તેને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.<ref>{{Cite news |date=2025-01-25 |title=2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress |url=https://timesofindia.indiatimes.com/india/2025-padma-shri-awards-honour-unsung-heroes-of-indian-culture-and-social-progress/articleshow/117561127.cms |access-date=2025-01-27 |work=The Times of India |issn=0971-8257}}</ref>
આ વણાટકળાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે તેમણે એક સહિયારું સુવિધા કેન્દ્ર (કોમન ફેસિલિટી સેન્ટર-Common Facility Centre) બનાવ્યું છે, જેમાં આ કળાની તાલીમ આપવામાં આવે છે. તેમણે તાલીમાર્થીઓને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી ૨૦-૨૫ વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે આજીવિકાનો માર્ગ ખુલ્લો કર્યો. દેશભરમાં પ્રદર્શનો યોજી વેચાણકર્તાઓ સાથે સહયોગ કરી તેમણે આ લુપ્ત થતી વણાટ કળાને પ્રોત્સાહન આપ્યું છે.<ref name="GF"/>
તેમને ટાંગલિયાનો તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ૪ દાયકા જેટલો સમય આ કળાને સમર્પિતકર્યો છે,<ref name="GS">{{Cite web |title=ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન |url=https://www.gujaratsamachar.com/news/gujarat/padma-awards-2025-sabarkantha-suresh-soni-and-surendranagar-parmar-lavjibhai |access-date=2025-01-27 |website=www.gujaratsamachar.com |language=gu }}{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> જે દરમિયાન ૧૫૦ જેટલા સ્ત્રીપુરુષોને આ કળા શીખવી છે.<ref>{{Cite web |date=2025-01-27 |title=લુપ્તપ્રાય ટાંગલિયા કળાને જીવતી રાખવા બદલ, વઢવાણના લવજીભાઈ પરમારને મળશે 'પદ્મશ્રી' |url=https://www.etvbharat.com/gu/!state/lavjibhai-parmar-of-dangshiya-community-to-receive-padma-shri-award-for-his-contribution-to-the-art-of-hand-weaving-tanglia-gujarat-news-gjs25012601413}}</ref>
પહેલાનાં સમયમાં ટાંગલિયા વણાટ ઘેટાંના ઊનમાંથી કરવામાં આવતો. તેની ખપત ઘટતા લવજીભાઈની ટીમે ટાંગલિયાને કોટનમાં બનાવ્યા. જેમાં તેમણે કુશન કવર, સાડી, ડ્રેસ બનાવ્યા.<ref name="GS"/>
==ટાંગલિયા વણાટ==
પહેલાના સમયમાં ઘેટાંના ઊનમાંથી બનતાં ટાંગલિયા વણાટના વસ્ત્રો ભરવાડ, રબારી અને આહિર સમાજનાં લોકો વાપરતાં. ગુજરાતની ડાંગસિયા નામની અનુસૂચિત જનજાતિ આ કાપડ વણે છે. ૭૦૦ વર્ષ જૂની આ કળા સૌરાષ્ટ્રના [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]ની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો [[દેદાદરા (તા. વઢવાણ)|દેદાદરા]], [[વસ્તડી (તા. વઢવાણ)|વસ્તડી]] અને [[વડલા (તા. વઢવાણ)|વડલા]] ગામોના સમૂહમાં વણવામાં આવે છે.<ref name="GS"/>
[[ટાંગલિયા શાલ]]ને જીઓ ટેગ પણ મળેલો છે.<ref name=toi>{{cite web | title = Tangaliya gets GI status | url = http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Tangaliya-gets-GI-status/articleshow/5234269.cms |date=November 16, 2009 |accessdate = 2014-04-12 | work = The Times of India }}</ref>
==પુરસ્કાર==
* ઈ.સ. ૧૯૯૦માં કળા ક્ષેત્રના યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર. <ref>{{Cite web |date=2025-01-27 |title=National Award Winners |url=https://craftofgujarat.gujarat.gov.in/AwardWinners?Name=National}}</ref>
* ઈ. સ. ૨૦૧૯ - સંત કબીર એવૉર્ડ <ref>{{Cite web |title=State wise -Consolidated Handloom Awardee List upto 2019 |url=https://handlooms.nic.in/assets/img/award_details/State%20wise%20-Consolidated%20Handloom%20Awardee%20List%20upto%202019.pdf}}</ref>
* ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને [[પદ્મશ્રી]]નો ખિતાબ એનાયત કર્યો હતો.<ref>{{Cite news |date=2025-01-25 |title=2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress |url=https://timesofindia.indiatimes.com/india/2025-padma-shri-awards-honour-unsung-heroes-of-indian-culture-and-social-progress/articleshow/117561127.cms |access-date=2025-01-27 |work=The Times of India |issn=0971-8257}}</ref>
==સંદર્ભ==
{{reflist}}
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
bezui84v0lsa6blc8bzpoa9vf8822mo
સુરેશ હરિલાલ સોની
0
149151
902610
900296
2026-07-18T01:32:25Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
902610
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુરેશ હરિલાલ સોની
| image = File:Suresh Soni 4.jpg
| other_names = સાબરકાંઠાનો સહયોજક
| honours = [[પદ્મશ્રી]] (૨૦૨૫)
| website = https://www.sahyogtrust.org.in/
| caption = સુરેશ હરિલાલ સોની તેમના પત્ની ઈન્દિરા સોની સાથે (૨૦૨૪)
| birth_name = સુરેશ હરિલાલ સોની
| birth_date = {{birth date|df=yes|1944|11|23}}
| death_date =
| birth_place = શિનોર, [[વડોદરા જિલ્લો]], [[ગુજરાત]]
| spouse = ઈન્દિરા સોની
| children = દીપક સોની, પારૂલ
| occupation = સમાજ સેવક
}}
'''સુરેશ હરિલાલ સોની''' (૨૩ નવેમ્બર ૧૯૪૪ {{endash}} ૨૩ એપ્રિલ ૨૦૨૬) એક ભારતીય સામાજિક કાર્યકર હતા, જેઓ રક્તપિત્તના દર્દીઓ, બૌદ્ધિક રીતે વિકલાંગ લોકોના કલ્યાણ અને પુનર્વસન માટે કાર્ય કરતા હતા. ૨૦૨૫માં ભારત સરકારે તેમના સામાજિક કાર્યોને બિરદાવતા [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત કર્યો હતો.<ref>{{Cite news|date=2025-01-25|title=2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress|url=https://timesofindia.indiatimes.com/india/2025-padma-shri-awards-honour-unsung-heroes-of-indian-culture-and-social-progress/articleshow/117561127.cms|access-date=2025-01-30|work=The Times of India|issn=0971-8257}}</ref>
== જીવન ==
તેમણે પ્રથમ વર્ગ સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું. તેઓ ગણિતના શિક્ષક તરીકે પોતાનું જીવન જીવવા માંગતા ન હતા. તેઓ આખો દિવસ શ્રમ મંદિર ટ્રસ્ટમાં રક્તપિત્તથી પીડિત લોકોની સેવા કરતા. વર્ષ ૧૯૮૮માં, રક્તપિત્તથના દર્દીઓને સહાય કરવા માટે, તેમણે સહયોગ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.<ref name="BI">{{Cite web|last=Dave|first=Sanjay|date=2013-05-22|title=Sahyog - A Unique Village For Over A 1000 Deserted People|url=https://thebetterindia.com/7204/sahyog-a-unique-village-for-over-a-1000-deserted-people/|access-date=2025-01-30|website=The Better India|language=en-US}}</ref>
તેમને ''સાબરકાંઠાનો સહયોગક'' કહેવામાં આવે છે તેમને તેમના કાર્યોમાં તેમની પત્ની ઇન્દિરા સોની દ્વારા મદદ મળે છે.<ref name="GSTV">{{Cite web|title=Padma Award : ગુજરાતના સુરેશ સોની, પરમાર લવજીભાઈ સહિત 6 મહાનુભાવોને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, જાણો તેમના વિશે|url=https://www.gstv.in/news/gujarat/suresh-soni-and-parmar-lovejibhai-from-gujarat-received-padma-shri-award|access-date=2025-01-30|website=GSTV News|language=en}}</ref>
== કામ ==
સુરેશ સોનીએ રક્તપિત્તથી પીડાતા લોકો માટે હિમ્મતનગરથી શામળાજી જતા ધોરીમાર્ગ પર શામળિયા નજીક ૩૦ એકર વિસ્તારમાં 'સહયોગ' નામનું ગામ સ્થાપ્યું છે. તેમાં શારીરિક રીતે વિકલાંગ અને બૌદ્ધિક રીતે વિકલાંગ લોકોને આશ્રય મળે છે. તેમની સંસ્થા એચ. આઈ. વી પૉઝીટીવ અને અનાથ દર્દીઓની પણ સેવા કરે છે. આ સહયોગ ગામ હવે સેંકડો લોકોનું ઘર બની ગયું છે. ગામમાં એક હોસ્પિટલ, એક ચૂંટણી મથક, એક પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન છે.<ref name="BI"/><ref name="GF">{{Cite web |title=Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે |url=https://www.gujaratfirst.com/gandhinagar/padma-awards-2025-suresh-soni-lovejibhai-parmar-of-gujarat-awarded-padma-shri/194570/ |access-date=2025-01-30 |website=Gujarat First |language=gu}}</ref>
આ ગામ ૧૯૮૮માં સ્થાપિત ''સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ'' નામની સંસ્થા દ્વારા સંચાલિત છે. <ref name="GSTV"/>
== પુરસ્કારો ==
[[File:The President of India, Smt Droupadi Murmu presenting the Padma Shri Award to Shri Suresh Harilal Soni at the Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan, in New Delhi on April 28, 2025.jpg|thumb|૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નાગરિક સન્માન સમારોહમાં શ્રી સુરેશ હરિલાલ સોનીને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરી રહેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ.]]
* ભારત સરકારે ૨૦૨૫માં [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત કર્યો હતો.<ref>{{Cite web|title=ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન|url=https://www.gujaratsamachar.com/news/gujarat/padma-awards-2025-sabarkantha-suresh-soni-and-surendranagar-parmar-lavjibhai|access-date=2025-01-30|website=www.gujaratsamachar.com|language=gu}}{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત એકમ અને સાસાકાવા મેમોરિયલ હેલ્થ ફાઉન્ડેશન (જાપાન) ૨૦૦૬.<ref>{{Cite web |title=Activities {{!}} Awards |url=https://www.sahyogtrust.org.in/awards.html |access-date=2025-02-02 |website=www.sahyogtrust.org.in}}</ref><ref>{{Cite web |title=Sasakawa health prize : stories from South-East Asia |url=https://search.library.ucdavis.edu/discovery/fulldisplay?vid=01UCD_INST%3AUCD&mode=advanced&tab=Everything&isFrbr=true&docid=alma990036461160403126&query=sub%2Cexact%2CMedical+personnel+and+patient%2CAND&context=L&adaptor=Local+Search+Engine&search_scope=MyInst_and_CI&lang=en |access-date=2022-12-21 |website=search.library.ucdavis.edu |language=en}}</ref><ref>{{Cite web |title=What does ILU stand for? |url=https://www.acronymattic.com/International-Leprosy-Union-(ILU).html |access-date=2022-12-21 |website=AcronymAttic |language=en}}</ref>
==બાહ્ય કડી==
* [https://www.sahyogtrust.org.in/ સહયોગ ટ્રસ્ટ]
== સંદર્ભો ==
{{Reflist}}
[[શ્રેણી:૧૯૪૪માં જન્મ]]
[[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
mp1exayc2pgxthzxf2uwxq0alf3voak
આંકડા ધોધ
0
154713
902613
902562
2026-07-18T10:32:10Z
JADAV BHARGAV RATILAL
87915
ફોટા ઉમેરવામાં આવ્યા
902613
wikitext
text/x-wiki
{{Infobox waterfall
| name = વાંગણ આંકડા ધોધ
| photo = [[File:Akada waterfall.jpg|thumb|આંકડા ધોધ]]
| photo_caption = વાંગણ આંકડા ધોધનું દૃશ્ય
| map = India Gujarat
| map_caption = ગુજરાતમાં સ્થાન
| map_width = 260
| relief = 1
| location = [[વાંગણ, વાંસદા તાલુકો]], [[વાંસદા તાલુકો|વાંસદા]], [[નવસારી જિલ્લો|નવસારી]], [[ગુજરાત]]
| coordinates = {{coord|20|41|02.2|N|73|26|14.0|E|type:landmark_scale:100000|format=dms|display=inline,title}}
}}
'''વાંગણ આંકડા ધોધ''', જે સ્થાનિક સ્તરે '''આંકડા ધોધ''' તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ગુજરાતના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં આવેલા [[વાંગણ, વાંસદા તાલુકો|વાંગણ]] ગામ નજીક આવેલો એક સુંદર કુદરતી ધોધ છે. ગાઢ જંગલો અને પહાડી વિસ્તારમાં આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધના વિવિધ પગથિયાં જેવા સ્તરો અને આસપાસનું હરિયાળું કુદરતી વાતાવરણ તેને પ્રકૃતિપ્રેમીઓ તથા પદયાત્રાના શોખીનો માટે લોકપ્રિય બનાવે છે.
જુલાઈથી સપ્ટેમ્બર ([[ચોમાસુ|ચોમાસા]]) દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. ચોમાસાના વરસાદમાં આ ધોધ સંપૂર્ણપણે જીવંત બને છે અને આસપાસનું જંગલ ઘટાદાર લીલોતરીથી ઢંકાઈ જાય છે.<ref name="ie">{{cite web |url=https://gujarati.indianexpress.com/web-stories/news/gujarat-waterfalls-become-active-during-the-monsoon-rp/ |title=ચોમાસામાં સક્રિય થતા ગુજરાતના ધોધ |publisher=Indian Express}}</ref>
વાંગણ ગામ નજીક આવેલા આ ધોધનું અંતર [[વાંસદા]]થી આશરે ૧૭ કિ.મી., [[નવસારી]]થી આશરે ૮૦ કિ.મી. અને [[સુરત]]થી આશરે ૧૮૦ કિલોમીટર જેટલું છે. તાલુકા મથક વાંસદાથી વાંગણ ગામ સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસની સુવિધા ઉપલબ્ધ છે.
== નજીકનાં જોવાલાયક સ્થળો ==
વાંગણ આંકડા ધોધની મુલાકાત લેતી વખતે વાંસદા અને તેની આસપાસના નીચેના કુદરતી, સાહસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે:
* [[ભદ્રા ડુંગર]]
* [[પીલવા ડુંગર]]
* ઝુઝ ડેમ
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]
* [[જાનકી વન]]
* કીલાદ અને મહાલ ઇકો કેમ્પસ
* [[પૂર્ણા વન્યજીવ અભયારણ્ય]]
* [[પદમડુંગરી]]
* [[કાળાઆંબા]]
* [[અજમલગઢ]]
* [[ઉનાઇ|ઉનાઈ માતાનું મંદિર]]
== ચિત્રઝાંખી ==
[[File:Vangan Akada Waterfall.jpg|thumb|વાંગણ આંકડા ધોધ]]
[[File:Nature scene of Wangan village.jpg|thumb|વાંગણ ગામના પ્રકૃતિ ના દ્રશ્ય]]
== સંદર્ભ ==
{{reflist}}
[[શ્રેણી:નવસારી જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતના જળધોધ]]
s6and2e1ui11abub8pltx2jhdwvn53x
સભ્યની ચર્ચા:Ranjit thakor 0034
3
154720
902596
2026-07-17T12:57:16Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
902596
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Ranjit thakor 0034}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૨૭, ૧૭ જુલાઇ ૨૦૨૬ (IST)
owb7dig6f1sk5z9r0cl29mkm5a3xqfy
સભ્યની ચર્ચા:Divyarajsinh Dodiya
3
154721
902612
2026-07-18T04:24:59Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
902612
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Divyarajsinh Dodiya}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૫૪, ૧૮ જુલાઇ ૨૦૨૬ (IST)
sbmvu1wbtj8dz3if5r87kke9qk2yirs