વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.12 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પાલનપુર 0 2879 902877 880381 2026-07-26T18:58:26Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902877 wikitext text/x-wiki {{Infobox settlement | name = પાલનપુર | native_name = | native_name_lang = | other_name = | settlement_type = શહેર | image_skyline = Kirti Stambh, Palanpur.jpg | image_alt = | image_caption = [[કીર્તિ સ્તંભ, પાલનપુર|કિર્તી સ્થંભ]] | nickname = | pushpin_map = India Gujarat | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|24|10|20|N|72|26|00|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_type2 = જિલ્લો | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_name2 = [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = પાલનપુર નગરપાલિકા | unit_pref = Metric | area_footnotes = <ref name="citypop">{{cite web|title=Cities, Towns and Outgrowth Wards |url=http://www.citypopulation.de/php/india-gujarat.php|website=Citypopulation.de |access-date=27 August 2020}}</ref> | area_total_km2 = 39.50 | area_rank = | elevation_footnotes = | elevation_m = 209 | population_total = ૧૪૧૫૯૨ | population_as_of = ૨૦૧૧ | population_footnotes = <ref name="c11" /> | population_density_km2 = auto | population_rank = ૨૨મો (ગુજરાત) | population_demonym = | demographics_type1 = | demographics1_title1 = | timezone1 = [[ભારતીય માનક સમય|IST]] | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = પિનકોડ | postal_code = ૩૮૫ ૦૦૧ | area_code = +૯૧ ૨૭૪૨ | area_code_type = ટેલિફોન કોડ | registration_plate = GJ-08 | website = | footnotes = }} '''પાલનપુર''' એ એક શહેર અને [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લામાં]] આવેલ [[નગરપાલિકા]] છે, જે [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લા અને [[પાલનપુર તાલુકો|પાલનપુર તાલુકાનું]] મુખ્ય મથક છે. == નામ == પાલનપુર પહેલાં પ્રહલાદન પાટણ કહેવાતું હોવાનું અને ચંદ્રાવતીના પરમાર વંશના ધારાવર્ષદેવ પરમારના ભાઇ પ્રહલાદનદેવ દ્વારા ઇ.સ. ૧૧૮૪ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેની સ્થાપના વિક્રમ સંવતની સ્થાપના (ઇસ પૂર્વે ૫૭)ના ૨૦૦ વર્ષ પૂર્વે થઇ હોવાનું પણ મનાય છે. ત્યારબાદ ચૌદમી સદીમાં પાલનપુર પાલનશી ચૌહાણ દ્વારા ફરી વસાવાયું અને હાલનું નામ મેળવ્યું.<ref name=":0" /> બીજી વાયકા મુજબ તે પાલ પરમાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના ભાઇ જગદેવે નજીકનું [[જગાણા (તા. પાલનપુર)|જગાણા]] ગામ સ્થાપ્યું હતું.<ref name=gbp>{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=1880|ref={{sfnref | Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha | ૨૦૧૫}}|publisher=Government Central Press| pages=૩૧૮-૩૨૪}}</ref> == ઇતિહાસ == {{main|પાલનપુરનો ઇતિહાસ}} પાલનપુર સૌપ્રથમ પરમાર વંશના પ્રહલાદન નામના રાજપૂત દ્વારા સ્થાપવામાં આવ્યું એવું મનાય છે. પાલનપુરનો વિસ્તાર તેમને તેમના ભાઇ દ્વારા, કે જેઓ અત્યારના [[માઉન્ટ આબુ]]ના શાસક હતા, વડે ભેટ આપવામાં આવ્યો હતો. પાલનપુર આ કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું. જૈન ઇતિહાસમાં પણ પાલનપુરને પ્રહલાદનપુર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પાલનપુર પાછળથી બ્રિટિશ રાજનો ભાગ બન્યું. એક સમયે આ શહેરની ફરતે મજબૂત કિલ્લે બંદી કરેલી હતી, તેને સાત દરવાજા હતા. આ દરવાજાઓમાં માત્ર મીરાં દરવાજો અત્યારે (હયાત) પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. માત્ર આ દરવાજાઓ દ્વારા જ આવાગમન શક્ય હતું. [[સોલંકી વંશ]]ના શાસક [[સિદ્ધરાજ જયસિંહ]] નો જન્મ પાલનપુરમાં થયો હતો એવું મનાય છે. === પાલનપુરનું રજવાડું === {{main|પાલનપુર રજવાડું}} [[ચિત્ર:Flag of Palanpur.svg|thumb|right|પાલનપુર રજવાડાનો ધ્વજ]] અફઘાનોની લોહાની (હેતાણી અથવા બિહારી પઠાણ) જાતિના રજવાડાની પાલનપુર બેઠક (રાજધાની) હતી. તે રાજઘરાનાનો પૂર્વ ઇતિહાસ ઉપલબ્ધ નથી પણ, લગભગ ૧૬મી શતાબ્દી તેઓ ભારતમાં જ રહ્યાં છે. કહેવાય છે કે આ કુટુંબના મોભી મોગલ રાજા અકબરની અપર બહેનને પરણ્યા હતાં અને પાલનપુર તથા આસપાસનું ક્ષેત્ર દહેજમાં મેળવ્યું હતું. [[ઔરંગઝેબ]] પછીના અંધાધૂંધીના કાળમાં (૧૮મી શતાબ્દી) આ રજવાડું મહત્ત્વ પામ્યું. ત્યાર બાદ થોડાં જ સમયમાં તે રાજ્ય મરાઠાઓ દ્વારા સર કરી લેવાયું અને અન્ય પાડોશીની જેમ લોહાનીઓએ પણ ૧૮૧૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાબેદાર રાજવટ નીતિ સ્વીકારી. આ રજવાડાનું ક્ષેત્ર ૧૭૬૬ ચો.કિમી. (૬૮૨ ચો.માઈલ) અને ૧૯૦૧માં વસ્તી ૨,૨૨,૬૨૭ હતી. પાલનપુર નગરની વસ્તી તે સમયે માત્ર ૮,૦૦૦ હતી. દર વર્ષે રાજ્યની રૂ. ૫૦,૦૦૦ની આવક હતી અને તે વડોદરાના ગાયકવાડ રાજાને રૂ ૨૫૬૪નું સાલિયાણું ભરતું. રાજપીપળા માલવાની રેલ્વે લાઈન પર તે મહત્વનું સ્થાનક હતું અને ડીસાની બ્રિટીશ છાવણીનો સમાવેશ કરતું. ઘઉં, ચોખા અને શેરડી તેનો મુખ્ય પાક હતો. સાબરમતી નદીના નીરથી આ રાજ્યની ઉત્તર તરફ (આજનું [[જેસોર રીંછ અભયારણ્ય|જેસોર અભયારણ્ય]]) ગીચ જંગલ હતાં પણ દક્ષિણે અને પૂર્વે ખડકાળ અને ખુલ્લા પ્રદેશ હતાં. અરવલ્લી પર્વતની કોર પર આવેલ હોવાથી તે રાજ્ય મહદ અંશે ખડકાળ હતું. આ શહેર ફૂલોના બગીચાઓ માટે પણ પ્રખ્યાત હતું અને તેના અત્તરોની દેશ-વિદેશમાં ભારે માંગ રહેતી હતી. === પાલનપુર એજન્સી === [[ચિત્ર:Palanpur Agency British India 1896.jpg|thumb|right|200px|પાલનપુર એજન્સીનો નકશો]] એક રાજનીતિ એજન્સીને પણ પાલનપુરે પોતાનું નામ આપ્યું હતું, જે આજના ગુજરાત અને રાજસ્થાનના સીમાકીય પ્રદેશના રજવાડાઓનું જૂથ હતું. તેમાં ૧૭ રજવાડાં હતાં જેઓ ૧૬,૫૫૮ ચો.કિમી (૬,૩૯૩ ચો માઈલ) વિસ્તારમાં પથરાયેલાં હતાં અને ૧૯૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે તેની વસ્તી ૪,૬૭,૨૮૧ હતી. == ભૂગોળ == પાલનપુર {{coord|24.17|N|72.43|E}} પર આવેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/09/Palanpur.html|title=Maps, Weather, and Airports for Palanpur, India|last=|first=|date=|website=www.fallingrain.com|publisher=|language=en-US|access-date=૧૨ એપ્રિલ ૨૦૧૭|archive-date=2016-03-03|archive-url=https://web.archive.org/web/20160303205058/http://www.fallingrain.com/world/IN/09/Palanpur.html|url-status=dead}}</ref> તેની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ {{convert|252|m|ft}} છે. તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને અરવલ્લીની વચ્ચેના નીચાણવાળા વિસ્તારમાં વસેલું છે અને અરવલ્લી પર્વતમાળાની શરૂઆત પાલનપુર નજીકથી થાય છે.<ref name=":0" /> === વાતાવરણ === દરિયાકિનારાથી દૂર આવેલું હોવાથી પાલનપુરનું વાતાવરણ વિષમ રહે છે. અહીંનો ઉનાળો ગરમ પવનો અને મહત્તમ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથેનો છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં તાપમાન લઘુત્તમ ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે. વાર્ષિક વરસાદ ૫૧૩ મિમી જેટલો છે.<ref name=":0">{{cite book|title=ગુજરાતી વિશ્વકોશ|author=શિવપ્રસાદ રાજગોર|first=|publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ|year=૧૯૯૯|isbn=|edition=૧|volume=૧૧|location=અમદાવાદ|page=૨૮૧|pages=}} </ref> == પરિવહન == બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તે અન્ય શહેરો સાથે માર્ગ અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલ છે. [[ચિત્ર:Palanpur, 1952.jpg|thumb|પાલનપુર રેલ્વે સ્ટેશન, ૧૯૫૨]] === રેલ્વે === રાજપૂતાના-માળવા રેલમાર્ગનો ફાંટો પાલનપુરથી આબુ ઇ.સ. ૧૮૭૯માં, ડીસા-પાલનપુરને જોડતો રેલ્વે માર્ગ ૧૮૯૩માં અને ડીસા-કંડલા રેલ્વે માર્ગ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો.<ref name=":0" /> [[પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન]], જયપુર-અમદાવાદ લાઇન પર આવેલું છે, જે પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. તે ચેન્નાઇ, થિરૂઅનંતપુરમ, મૈસુર, બેંગ્લોર, પુને, મુંબઈ, જયપુર, જોધપુર, દિલ્હ, દહેરાદૂન, મુઝફ્ફરનગર, બરૈલી અને જમ્મુ સાથે સીધી લાઇનમાં જોડાયેલ છે. તે ગુજરાતમાં મોટાભાગના શહેરો સાથે જોડાયેલ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદરનો સમાવેશા થાય છે. પાલનપુર અને સામખીયાળી વચ્ચેની બ્રોડગેજ લાઇનનો પ્રસ્તાવ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ થશે. === માર્ગ === બિયાવરને રાધનપુરથી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪ ડીસા-પાલનપુર થઇને પસાર થાય છે, જે પાલી, શિરોહી અને આબુ રોડને પાલનપુર સાથે જોડે છે. રાજ્ય ધોરી માર્ગ SH ૭૧૨ અને SH ૧૩૨ પાલનપુર થઇને પસાર થાય છે પાલનપુરને નજીકના શહેરો સાથે જોડે છે. રાજ્યનો SH ૪૧ [[મહેસાણા]] અને [[અમદાવાદ]]ને જોડે છે. === હવાઇમાર્ગ === સૌથી નજીકનું હવાઇ મથક [[ડીસા હવાઇ મથક]] છે, જે પાલનપુર રજવાડાં માટે બનાવવામાં આવેલું હતું.<ref name=toi11>{{cite news|title=Helipad in every taluka headquaters [sic]|url=http://articles.timesofindia.indiatimes.com/2011-12-28/ahmedabad/30564708_1_dholera-and-dholavera-new-airports-mehsana-and-mandvi|access-date=૨૩ જાન્યુઆરી ૨૦૧૨|newspaper=The Times of India|date=૨૮ ડિસેમ્બર ૨૦૧૧|archive-date=2013-05-24|archive-url=https://web.archive.org/web/20130524062329/http://articles.timesofindia.indiatimes.com/2011-12-28/ahmedabad/30564708_1_dholera-and-dholavera-new-airports-mehsana-and-mandvi|url-status=dead}}</ref> તે પાલનપુર થી ૨૬ કિમી દૂર આવેલું છે. નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઇ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, અમદાવાદ છે, જે પાલનપુર શહેરથી ૧૩૯ કિમી દૂર છે. == વસ્તી == પાલનપુર શહેર અને પરાં વિસ્તારોની કુલ વસ્તી ૧,૪૧,૫૯૨ છે. આ વિસ્તાર પાલનપુર શહેર અને લક્ષ્મીપુરા પરાંનો સમાવેશ કરે છે.<ref name="c11">{{Cite web|url=http://www.census2011.co.in/census/metropolitan/297-palanpur.html|title=Palanpur Metropolitan Urban Region Population 2011 Census|website=www.census2011.co.in|access-date=૧૨ એપ્રિલ ૨૦૧૭}}</ref> {| class="wikitable" |- ! કુલ વસ્તી {{small|(૨૦૧૧)}} ! પુરુષો<br /> ! સ્ત્રીઓ<br /> ! બાળકો<br />(૬ વર્ષથી નાના) ! સાક્ષરતા દર<br /> {{small|%}} ! પુરુષ સાક્ષરતા <br />{{small|%}} ! સ્ત્રી સાક્ષરતા<br /> {{small|%}} |- | ૧,૪૧,૫૯૨ | ૭૪૦૮૮ | ૬૭૫૦૪ | ૧૪૫૦૮ | ૮૪.૪૬ | ૯૧.૮૧ | ૭૬.૪૭ |} {{IndiaCensusPop|state=ગુજરાત |title= પાલનપુરની વસ્તી વૃદ્ધિ |1941= 20300 |1951= 22600 |1961= 29100 |1981= 61300 |1991= 90300 |2001= 122300 |2011= 141592 |footnote= સ્ત્રોત:<ref name="censusindia1">{{cite web|url=http://www.populstat.info/Asia/indiat.htm|title=Historical Census of India|access-date=2016-03-25|archive-date=2013-02-17|archive-url=https://web.archive.org/web/20130217053707/http://www.populstat.info/Asia/indiat.htm|url-status=dead}}</ref> }} == સ્થાનિક લાક્ષણિકતાઓ == === જોવાલાયક સ્થળો === [[ચિત્ર:Jorawar Palce Aerial View Palanpur Gujarat 1936.jpg|thumb|જોરાવર પેલેસ, ૧૯૩૬]] [[ચિત્ર:Mira Gate, Palanpur.jpg|thumb|મીરાં દરવાજો, શહેરના કોટ દરવાજાઓમાંથી બાકી રહેલો એક માત્ર દરવાજો]] ૧૭૫૦માં (સંવત ૧૮૦૬)માં બહાદુર ખાને શહેરની ફરતે દિવાલ "નગરકોટ" બંધાવી હતી. તે ૩ માઇલ પરિઘ ધરાવતી હતી તેમજ સાત દરવાજાઓ સાથે ૧૭ થી ૨૦ ફીટ ઉંચી અને ૬ ફીટ પહોળી હતી. ખૂણાઓ પર શસ્ત્રો સાથેના ગોળાકાર મિનારાઓ હતા. આ દિવાલને સાત દરવાજાઓ, દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, માલણ દરવાજો, વીરબાઇ દરવાજો, સલેમપુરા દરવાજો, સદરપુર અથવા શિમલા દરવાજો ‍(નવો દરવાજો) અને કમાલપુરા દરવાજો હતા. માત્ર મીરાં દરવાજો હજી સુધી હયાત છે.<ref>{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/UGUJ-MAT-latest-palanpur-news-040520-2423265-NOR.html|title=રાત્રે તોપ ફૂટતી અને દરવાજા બંધ થતા|date=૧૦ ઓગસ્ટ ૨૦૧૫|access-date=૨૨ નવેમ્બર ૨૦૧૬}}</ref> શેર મહંમદ ખાને ૧૯૧૦માં રાજા જ્યોર્જ પાંચમાંના દિલ્હી દરબારમાં હાજરી આપી હતી અને તેમણે જ્યોર્જ પાંચમાંના નામ પરથી ૧૯૧૩માં ક્લબ બંધાવી. ૧૯૧૮માં તેમના પછીના શાસક તાલે મહંમદ ખાને રેલ્વે સ્ટેશનની નજીક [[કીર્તિ સ્તંભ, પાલનપુર|કીર્તિ સ્તંભ]] બંધાવ્યો. જે ૨૨ મીટર ઊંચો છે. આ મિનારામાં તેમના પિતાની કિર્તી અને પાલનપુર અને તેમના વંશના ઈતિહાસનું વર્ણન છે. તેમણે ૧૯૨૨ થી ૧૯૩૬ની વચ્ચે [[બાલારામ પેલેસ]] પણ બંધાવ્યો અને પછી જોરાવર પેલેસ બંધાવ્યો (જે હાલમાં કોર્ટ તરીકે વપરાય છે). તેમણે જહાંનારા બાગ (હાલમાં શશિવન) બંધાવ્યો, જે તેમના ઓસ્ટ્રેલિયાના વેપારીની દિકરી સાથેના બીજાં લગ્નની ઉજવણીમાં બાંધવામાં આવ્યો હતો. જૂના બજારો જેવાકે નાની બજાર, મોટી બજાર અને ઢાળવાસ છે. ચમન બાગ અને શશીવન શહેરમાં આવેલા મુખ્ય બગીચાઓ છે. જાલોરી શાસક મલિક મુઝાહિદ ખાને તેની રાણી માનબાઇ જાડેજાની યાદમાં ૧૬૨૮માં [[માન સરોવર, પાલનપુર|માનસરોવર]] બંધાવ્યું હતું. [[જેસોર રીંછ અભયારણ્ય]] કે જે આળસુ રીંછ સહિત લુપ્ત થવાને આરે ઊભેલી અન્ય પ્રજાતિઓ જેમકે દીપડો, સુવર (જંગલી બોઅર), શાહૂડી (પોર્ક્યુપાઈન) આદિનું આશ્રય સ્થાન છે. તે ૧૮૦ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે અને પાલનપુરથી ૪૫ કિમી દૂર છે. === મંદિરો === પાલનપુરમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરો છે. [[સોલંકી વંશ]]ના શાસક [[સિદ્ધરાજ જયસિંહ]]ની માતા મિનળદેવીએ શિવને સમર્પિત [[પાતાળેશ્વર મહાદેવ, પાલનપુર|પાતાળેશ્વર મંદિર]] બંધાવ્યું હતું. બીજા મંદિરોમાં લક્ષ્મણ ટેકરી મંદિર, મોટા રામજી મંદિર, અંબાજી માતા મંદિરનો સમાવેશ થાય છે. મુખ્ય જૈન મંદિરોમાં મોટું દેરાસર અને નાનું દેરાસર છે. [[પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર|પલ્લવિયા પાર્શ્વનાથ મંદિર]], જે મોટા દેરાસર તરીકે ઓળખાય છે, તે રાજા પ્રહલાદ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.<ref>{{Cite web|url=https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/pallavia-jainmandir.htm|title=બનાસકાંઠા જીલ્લા પંચાયત {{!}} જીલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર|last=|first=|date=|website=banaskanthadp.gujarat.gov.in|publisher=|language=|access-date=૧૨ એપ્રિલ ૨૦૧૭|archive-date=2011-08-31|archive-url=https://web.archive.org/web/20110831135731/http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/pallavia-jainmandir.htm|url-status=dead}}</ref> આ દેરાસર [[પાર્શ્વનાથ]]ને સમર્પિત છે. બાલારામ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર પાલનપુરથી ૨૦ કિમી દૂર આવેલું છે. અંબાજીનું પ્રખ્યાત મંદિર અહીંથી ૫૦ કિમી દૂર છે. === પ્રખ્યાત વ્યક્તિઓ === પાલનપુર [[હીરો|હીરાના]] ઉધોગમાંના મોટાભાગના લોકોની જન્મભૂમિ પણ છે. ભારતની આધુનિક હીરા તરાશની ઉધોગની સ્થાપના પાલનપુરી જૈન કુટુંબોએ કરી, જેમણે ૧૯૦૯માં પોતાના ગામડાને ગરીબીમાંથી ઉગારવા આ ઉધોગ પસંદ કર્યો. અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોવાથી પાછળથી તેમણે પોતાનો ધંધો મુંબઈ અને પછી સુરતમાં વિકસાવ્યો. તેમ છતાં આજે પણ તેઓ માતૃભૂમિ સાથે નજીકથી જોડાયેલા છે. આજે પણ ભારતીય હીરા ઉધોગ જે મોટે ભાગે આભૂષણો માટે હીરા તરાશે છે, તેમાં પાલનપુરી જૈનોની બહુમતી છે. ભારત અને એન્ટવર્પની મોટાભાગની હીરા ઉધોગની માલિકી પાલનપુર મૂળવતન ધરાવતાં લોકો પાસે છે.{{સંદર્ભ}} * [[હીરવિજયસૂરી]] - જૈન શ્વેતાંબર પરંપરાના તપ ગચ્છ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ. * ભરત શાહ - બોલીવુડ ફિલ્મ નિર્માતા. * [[બી. કે. ગઢવી]] - [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] પક્ષના પૂર્વ સચિવ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય કક્ષાના માજી નાણાંમંત્રી, ભારત સરકાર. * કાલિદાસ નરશીદાસ કર્ણાવત - કર્ણાવત સ્કૂલ, કર્ણાવત છાત્રાલય, બ.કા.મર્કે.કો.ઓપ. બેંક તથા બ્રહ્મપુરી આશ્રમ જેવી સંસ્થાઓની સ્થાપના. * [[પ્રણવ મિસ્ત્રી]] - સંશોધક. * સૈયદ બંધુઓ - ફોટોગ્રાફી. ==== સાહિત્યકારો ==== પાલનપુરમાં અનેક નામી સાહિત્યકારો થઇ ગયા છે. * [[ચંદ્રકાંત બક્ષી]] * [[અનવરમિંયા કાજી]] * [[શૂન્ય પાલનપુરી]] * [[સૈફ પાલનપુરી]] * અમર પાલનપુરી * આગમ પાલનપુરી * મુસાફિર પાલનપુરી * બાગી પાલનપુરી * ખામોશ પાલનપુરી * સૂફી પાલનપુરી == છબીઓ == <gallery> ચિત્ર:Patthar Sadak, Palanpur.jpg|પથ્થર સડક ચિત્ર:Delhi Gate area of Palanpur Gujarat.jpg|દિલ્હી દરવાજા વિસ્તાર ચિત્ર:Market of Palanpur Gujarat.jpg|બજાર ચિત્ર:Shimla Gate Market Palanpur.jpg|શિમલા દરવાજા બજાર </gallery> == પાલનપુર તાલુકો == {{મુખ્ય|પાલનપુર તાલુકો}} પાલનપુર શહેર [[પાલનપુર તાલુકો|પાલનપુર તાલુકાનું]] મુખ્ય મથક છે. આ તાલુકામાં આશરે ૧૧૦ જેટલાં ગામોનો સમાવેશ થાય છે. == આ પણ જુઓ == * [[પાલનપુરી બોલી]] * [[કીર્તિ સ્તંભ, પાલનપુર|કિર્તી સ્થંભ]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons category|Palanpur|પાલનપુર}} {{પાલનપુર}} [[શ્રેણી:પાલનપુર| ]] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:પાલનપુર તાલુકો]] azs4mf7lro436pcfta1q4tkaieecedh બારડોલી 0 4908 902880 881107 2026-07-27T00:23:18Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902880 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = બારડોલી | type = નગર | latd = 21.12 | longd = 73.12 | locator_position = right | state_name = ગુજરાત | district = સુરત | leader_title = | altitude = 22 | population_as_of = ૨૦૧૧ | population_total = ૬૦૮૨૧ | population_total_cite = <ref>{{Cite web| url = https://www.censusindia.co.in/towns/bardoli-population-surat-gujarat-802634 | title=Bardoli Population, Caste Data Surat Gujarat - Census India| website = www.censusindia.co.in | language=en-US| access-date = ૧૮ જૂન ૨૦૧૮ | archive-date=2021-01-28| archive-url = https://web.archive.org/web/20210128122830/https://www.censusindia.co.in/towns/bardoli-population-surat-gujarat-802634 | url-status = dead }}</ref> | sex_ratio = | area_total = | unlocode = | area_telephone = ૦૨૬૨૨ | postal_code = ૩૯૪૬૦X | vehicle_code_range = GJ-૧૯ | website = www.bardolinagarpalika.org | footnotes = | સ્થિતિ = ચકાસો }} [[File:Bardoli guj1.JPG|thumb|350px|બારડોલી નગર]] '''બારડોલી''' (અંગ્રેજી : Bardoli) દક્ષિણ ગુજરાતનું મહત્વનું શહેર છે. આ શહેર [[નગરપાલિકા]]નો દરજ્જો ધરાવે છે. બારડોલી [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]ના [[બારડોલી તાલુકો|બારડોલી તાલુકા]]માં આવેલું છે. ==ભૂગોળ== બારડોલીનું ભૌગોલિક સ્થાન {{coor d|21.12|N|73.12|E|}} છે. <ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Bardoli.html |title=Falling Rain Genomics, Inc - Bardoli |access-date=2008-04-12 |archive-date=2012-11-03 |archive-url=https://web.archive.org/web/20121103052404/http://www.fallingrain.com/world/IN/9/Bardoli.html |url-status=dead }}</ref> સમુદ્રની સપાટીએથી બારડોલીની સરેરાશ ઉંચાઇ ૨૨ [[મીટર]] (૭૨ [[ફુટ ]]) છે. == ઇતિહાસ == બારડોલી નગર ઐતિહાસિક નગર છે. સ્વાતંત્રતાના ઇતિહાસમાં આ નગરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ નગરનો પ્રાચીન ઇતિહાસ કોઈ પણ પુસ્તકમાં ઉપલબ્ધ નથી. પરંતુ બારડોલી નજીકમાં આવેલ કેદારેશ્વરના પ્રાચીન ઇતિહાસ સાથે બારડોલી સંકળાયેલું છે. હાલની [[મીંઢોળા નદી]] પ્રાચીનકાળમાં મંદાકીની નદી તરીકે ઓળખાતી હતી. તેમાં પ્રચંડ પૂર આવવાથી પ્રાચીન નગર કેદારેશ્વર નગરનો નાશ થયો અને લોકોએ સ્થળાંતર કરી બાળાદેવી મંદિર આગળના ઉચાણવાળા ભાગમાં જઈ વસવાટ કર્યો હતો. વખત જતા આ સ્થળનું નામ બાળાદેવી પરથી બારડોલી થયું તેવી લોકવાયકા છે. પ્રાચીન સમયથી મરાઠા રાજ્યના ઉદય સુધી બારડોલી ગામનું કશું મહત્વ ન હતું. સરભોણ તથા વાલોડમાં આવેલી વહીવટી કચેરીઓ દ્વારા પ્રાદેશિક વિસ્તારનું સંચાલન થતું હતું. વિક્રમ સંવત ૧૯૫૬માં જ્યારે દુકાળ પડ્યો, જે આજે પણ છપ્પનીયો દુકાળ તરીકે જાણીતો છે. એ દુકાળમાં રાહતના પગલા ભરવા માટે બ્રિટીશ સરકારે સુરત – ભુસાવળ રેલ્વે લાઈન નાંખવાનું કામ હાથ ધર્યું ત્યારે રેલ્વે એ પોતાના વહીવટી તંત્ર માટે બારડોલીની પસંદગી કરી હતી. ત્યારબાદ જ આ બારડોલી નગર પ્રકાશમાં આવ્યું અને સતત પ્રગતિ કરતું રહ્યું. === બ્રિટીશરાજ === [[મહાત્મા ગાંધીજી]]એ દક્ષિણ આફ્રિકામાં ગોરી સલ્તન સામે સત્યાગ્રહ આદર્યો હતો ત્યારે તેમના મોટા ભાગના અનુયાયીઓ બારડોલીના હતા. બારડોલીની પ્રજાના આત્મવિશ્વાસ અને અડગ હિમ્મત વિષે ગાંધીજીને પુરો વિશ્વાસ હતો. જ્યારે સને ૧૯૨૮માં સરકારી વેરાઓ વિરુધ્ધમાં ગોરી સલ્તનત સામે સત્યાગ્રહ શરૂ કરવા માટે બારડોલીની પસંદગી કરેલી અને સત્યાગ્રહીઓના નેતા તરીકે [[વલ્લભભાઈ પટેલ]]ની વરણી કરવામાં આવી હતી. આ સત્યાગ્રહ સફળ થતા વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બીરૂદ આપવામાં આવ્યું હતું. === બારડોલી સત્યાગ્રહ === {{મુખ્ય|બારડોલી સત્યાગ્રહ}} ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે શ્રી વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના '''સરદાર''' તરીકે ઓળખાયા. == આજનું બારડોલી == બારડોલી મીંઢોળા નદી કિનારે વસેલું શહેર છે. જેનો વહીવટ બારડોલી નગર પાલિકા દ્વારા થાય છે. નગરમાં ચાર મુખ્ય માર્ગો છે: સ્ટેશન રોડ, ગાંધી રોડ, લાલ બહાદુર શાસ્ત્રી રોડ અને અસ્તાન અને બાબેન ને જોડતો રોડ. બારડોલીને બે જુના નગર અને નવા નગરમાં વહેચી શકાય. શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર, સ્વરાજ આશ્રમ અને સરદાર મ્યુઝીયમ જોવાલાયક સ્થળો છે. બારડોલી વિસ્તારનું અર્થતંત્ર મોટેભાગે ખેતી, ખેતીવિષયક સંસાધનો પર આધારિત છે. જેમાં બારડોલી સુગર ફેક્ટરીનો મોટો ફાળો છે. બા.સુ.ફે. બારડોલીના અર્થતંત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવે છે. બારડોલી નગર પાસેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬ પસાર થાય છે જે સુરત અને ધુલિયાને જોડે છે અને આ માર્ગ બારડોલીથી ૧૫ કિમી કડોદરા મુકામે અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ ને મળે છે. હાલ ધુલિયા-હજીરા બાયપાસ માર્ગનું કાર્ય ચાલે છે આ યોજનાથી બનેલા બાયપાસ માર્ગથી હજીરા જતા વાહનો બારડોલી શહેરની બહારથી નીકળી જશે જેથી બારડોલી માં વિકરતી વાહનવ્યવહારની સમસ્યામાં રાહત થશે. બારડોલી તેની આજુબાજુના અગત્યના શહેરોથી સરેરાશ ૩૦ કિમીના અંતરે આવ્યું હોવાથી બારડોલીને પોતાના આ ભૌગોલિક સ્થાનનો ફાયદો મળે છે. બારડોલી રેલ્વે સ્ટેશન તાપ્તી લાઈન પર આવેલું અગત્યનું સ્ટેશન છે. બારડોલીમાં GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કો.)ના બે સ્ટેશનો આવેલા છે: ૧. મુખ્ય બસ સ્ટેશન - જે બારડોલી રેલ્વે સ્ટેશનની સામે છે. ૨.બારડોલી લીનીયર સ્ટેશન - જે બારડોલીના જુના વિસ્તારમાં સ્થિત છે. બારડોલીમાં અને તેની આજુબાજુના ગામોમાં રહેતા NRI (Non Resident Indian) અને બીજા ઉદાર દાતાઓ જેવાકે [[બારડોલી સુગર ફેક્ટરી|બા.સુ.ફે.]], સહકારી મંડળીઓ ના સહયોગથી આજે બારડોલી ગુજરાતનું મોખરાનું શિક્ષણ-કેન્દ્ર બનવા આગળ વધી રહ્યું છે. બારડોલી અને બારડોલીના આજુબાજુના વિસ્તારમાં સ્નાતક, એન્જીન્યરીંગ, ટેકનોલોજી, ફાર્મસી, મેનેજમેન્ટ, ઔધોગિક તાલીમની કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. બારડોલીનું પોતાનું BSNL એક્ષ્ચેન્જ છે જે બારડોલી અને તેના આજુ બાજુ ના વિસ્તારમાં BSNLની વિવિધ સેવાઓ પૂરી પાડે છે. મનોરંજન માટે બે સિનેમાગૃહો: '''અલંકાર''' અને '''મિલાનો''' આવેલ છે, રંગઉપવન નામનું જાહેર નાટ્ય સ્થળ આવેલું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં બગીચાઓ આવેલા છે. નગરના લોકો ખાણી-પીણીના શોખીન હોવાથી નગરમાં આ ઉદ્યોગ પણ ખુબજ ઝડપથી વિકસી રહ્યો છે. બારડોલીમાં સુરત રોડ પર જૂના વાહનો (કારો અને મોટરસાયકલ) લે-વેચ મોટા પાયે થાય છે. == નગરના જાહેર સ્થળો == * [[કેદારેશ્વર_મંદિર_બારડોલી|શ્રી કેદારેશ્વર મંદિર]]- આ શિવાલય નગરથી આશરે ૪ કિમીના અંતરે ધુલિયા રોંડ પર આવેલું છે. * [[બારડોલી સુગર ફેક્ટરી]]- ’શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બારડોલી’થી જાણીતી સહકારી ક્ષેત્રની સુગર ફેકટરી બારડોલીના [[બાબેન]] ગામે સ્થિત છે. * [[બારડોલી_સ્વરાજ_આશ્રમ | સ્વરાજ આશ્રમ]] - [[બારડોલી_સત્યાગ્રહ|બારડોલી સત્યાગ્રહ]] અને ભારતની આઝાદી માટેની ચળવળ નું સાક્ષી અને હાલમાં પોતાના લોકોઉપયોગી કાર્યોથી નગરને શોભાવતું સ્થળ. * [[સરદાર_પટેલ_રાષ્ટ્રીય_મ્યુઝીયમ | સરદાર પટેલ મ્યુઝીયમ]] - સરદાર વલ્લભભાઈ પટેલની જીવનચરિત્રને તસ્વીરો, મૂર્તિઓમાં જીવંત રાખતું સ્થળ. === બારડોલી નગરપાલિકા === આઝાદી પછી બારડોલી નગરનો વહીવટ જિલ્લા લોકલ બોર્ડ દ્વારા થતો હતો. ત્યારબાદ બારડોલી ગ્રામ પંચાયત બની હતી. નગરનો વિકાસ અને વસ્તી વધારાના કારણે ૧૯૬૮ થી બારડોલી નગર પંચાયત થઈ હતી. અને ત્યારબાદ ૧૯૮૬ થી બારડોલી નગરપાલિકા બની છે. જે કાર્યરત છે બારડોલી નગરપાલીકા બારડોલીના ઉપલીબજાર, સરદાર ચોક વિસ્તારમાં આવેલી છે. સને -૨૦૦૧ની વસ્તીના ધોરણે નગરપાલિકાઓના અ, બ, ક, ડ વર્ગોમાં વર્ગીકૃત કરેલ છે. ગુજરાત સરકારના ઉપસચિવશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર ક્રમાંક : નપમ/૧૧૨૦૦૫/૧૪૯૮/૨ ગાંધીનગરના તા.૦૧/૦૩/૨૦૦૫ મુજબ બારડોલી નગરપાલિકાનો સમાવેશ ‘બ’ વર્ગમાં કરેલ છે. == શૈક્ષણિક સંકૂલો == === બારડોલી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકૂલો === * વિદ્યાભરતી ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકૂલો ** વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ BBA એન્ડ BCA. ** વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ ફાર્મસી. ** S. N. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ. ** વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ પોલીટેકનીક. ** વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એજ્યુકેશન. * S.V.પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક સંકૂલો ** N. G. પટેલ પોલીટેકનીક ==બારડોલીમાં ચાલતી પરિયોજનાઓ== === ૨૦૧૨-૧૩ === * ગુજરાત ગેસ કંપની લી. દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્રારા રાંધણગેસ વિતરણ થઇ રહયુ છે. * બારડોલી નજીકથી પસાર થતો ધુલિયા ધોરીમાર્ગને બારડોલીની બહારથીજ (પલસાણા રોડ થકી) હજીરા સાથે જોડી રહ્યા છે. * બારડોલી સ્મશાન ગૃહનું નવીનીકરણ ==આ પણ જુઓ== * [[બારડોલી રેલ્વે સ્ટેશન]] ==સંદર્ભ== {{reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=157&webpartid=372 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર બારડોલી વિશે માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20090724003501/http://www.gujarattourism.com/showpage.aspx?contentid=157&webpartid=372 |date=2009-07-24 }} * [http://www.india9.com/i9show/Bardoli-17662.htm બારડોલી] [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:બારડોલી તાલુકો]] soylq9jwhqyb2lc2adgsvuy8eoc5ean ભચાઉ 0 5438 902883 842432 2026-07-27T02:39:34Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902883 wikitext text/x-wiki {{Infobox settlement | name = ભચાઉ | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = શહેર | image_skyline = | image_alt = | image_caption = | pushpin_map = India Gujarat | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|23.296|N|70.343|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = [[જિલ્લો]] | subdivision_name2 = [[કચ્છ જિલ્લો]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = નગરપાલિકા | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = 41 | population_total = 39532 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = auto | population_demonym = | population_footnotes = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/bhachau-population-kachchh-gujarat-802443|title=Bhachau Population, Caste Data Kachchh Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૨૬ જુલાઇ ૨૦૧૭|archive-date=2020-10-20|archive-url=https://web.archive.org/web/20201020090635/https://www.censusindia.co.in/towns/bhachau-population-kachchh-gujarat-802443|url-status=dead}}</ref> | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી]], [[હિન્દી]] | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = | blank1_name_sec1 = | blank1_info_sec1 = | website = | footnotes = }} [[File:State Highway 6 Bhachau Gujarat India.jpg|thumb|right|રાજ્ય ધોરીમાર્ગ ૬, ભચાઉ]] '''ભચાઉ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વના [[ભચાઉ તાલુકો|ભચાઉ તાલુકા]]માં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. ૧૯૫૬ના અંજાર ભૂકંપ<ref name=h>{{cite news|title=Quake rocks Kutch|url=http://www.hindu.com/2006/07/24/stories/2006072400940900.htm|access-date=૧૬ ડિસેમ્બર ૨૦૧૩|newspaper=The Hindu|date=૨૪ જુલાઇ ૧૯૫૬|archive-date=2011-08-24|archive-url=https://web.archive.org/web/20110824132322/http://www.hindu.com/2006/07/24/stories/2006072400940900.htm|url-status=dead}}</ref> અને [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]]ને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું. == ભૂગોળ == ભચાઉ {{coord|23.28|N|70.35|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Bhachau.html |title=Falling Rain Genomics, Inc - Bhachau |access-date=2016-04-07 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303221134/http://www.fallingrain.com/world/IN/9/Bhachau.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૪૧ મીટર (૧૩૪ ફીટ) છે. == જોવાલાયક સ્થળો == ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે, જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે. == ભચાઉ તાલુકો == {{Main|ભચાઉ તાલુકો}} ==સંદર્ભ== {{reflist}} {{કચ્છ જિલ્લો}} {{સ્ટબ}} [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:વાગડ]] [[શ્રેણી:ભચાઉ તાલુકો]] 6xgtsnh1jkc8u9k3ggv5xjvdrijyne7 ભવાનીપટના 0 6193 902884 830659 2026-07-27T02:59:49Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902884 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction| native_name = ભવાનીપટના | type = શહેર | latd = 19.90 | longd = 83.17 | locator_position = right | state_name = Orissa | district = કાલાહન્ડી | altitude = 248 | population_as_of = ૨૦૦૧ | population_total = ૬૧૬૭૧ | population_density = | area_total = | area_telephon e= ૦૬૬૭૦ | postal_code = ૭૬૬૦૦૧ | vehicle_code_range = OR-૦૮ | website = kalahandi.nic.in | footnotes = }} '''ભવાનીપટના''' [[ભારત]] દેશના આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભવાનીપટના [[કાલાહન્ડી જિલ્લો|કાલાહન્ડી જિલ્લા]]નું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેના પ્રમુખ મણ્દિર ભવાની શંકર પરથી પડ્યું છે. == ભૂગોળ == ભવાનીપટના {{coord|19.9|N|83.17|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/21/Bhawanipatna.html |title=Falling Rain Genomics, Inc - Bhawanipatna |access-date=2012-06-04 |archive-date=2012-10-25 |archive-url=https://web.archive.org/web/20121025194948/http://www.fallingrain.com/world/IN/21/Bhawanipatna.html |url-status=dead }}</ref> તેની સરેરાશ ઉંચાઇ {{convert|248|m|ft|abbr=on}} છે. == સંદર્ભો == {{reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.weatherreports.com/India/Bhawanipatna/ Weather Report] {{Webarchive|url=https://web.archive.org/web/20120204211447/http://www.weatherreports.com/India/Bhawanipatna/ |date=2012-02-04 }} {{સ્ટબ}} [[શ્રેણી:ઑડિશા]] jbuixi1oj892kvb6loz8ismv1x1fybq બોરસદ 0 6533 902882 881112 2026-07-27T02:02:14Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902882 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = બોરસદ | type = નગર | latd = 22.42 | longd = 72.9 | locator_position = right | state_name = ગુજરાત | district = [[આણંદ જિલ્લો | આણંદ]] |skyline = Sun Temple, Borsad.jpg | skyline_caption = સૂર્ય મંદિર, બોરસદ | leader_title = | leader_name = | altitude = 30 | population_as_of = ૨૦૧૧ | population_total = ૬૩૩૭૭ | population_total_cite = <ref>{{Cite web| url = http://www.censusindia.co.in/towns/borsad-population-anand-gujarat-802568 | title=Borsad Population, Caste Data Anand Gujarat - Census India| website = www.censusindia.co.in | language=en-US| access-date = ૩ ડિસેમ્બર ૨૦૧૭ | archive-date=2020-08-08| archive-url = https://web.archive.org/web/20200808235433/https://www.censusindia.co.in/towns/borsad-population-anand-gujarat-802568 | url-status = dead }}</ref> | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = ૩૮૮૫૪૦ | vehicle_code_range = | sex_ratio = ૯૩૨ | literacy = ૮૮.૦૫ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} '''બોરસદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લા]]ના [[બોરસદ તાલુકો|બોરસદ તાલુકા]]નું મુખ્ય મથક છે. બોરસદ નગરપાલિકા છે. બોરસદ [[આણંદ]]થી ૧૭ કિલોમીટરના અંતરે આવેલું છે. બોરસદ ફળદ્રુપ એવાં ચરોતર પ્રદેશમાં આવેલું છે જ્યાં તમાકુ, કેળાં, કપાસ, બાજરી અને અન્ય પાકોની ખેતી થાય છે. ==ઇતિહાસ== લોકવાયકા મુજબ બોરસદની સ્થાપના નાનાં ગામ તરીકે બીજી સદીમાં સાધુ દ્વારા થઇ હતી. ૧૮૮૮માં તેને નગરપાલિકા બનાવવામાં આવી. ૧૯૨૨-૨૩માં [[સરદાર વલ્લભભાઈ પટેલ]] અને તેમના સાથીઓ દ્વારા ડાકુઓ સામેના લડવાના કર સામે અહીં [[બોરસદ સત્યાગ્રહ]] ચલાવવામાં આચવ્યો હતો. <ref>{{cite web|url=http://www.sardarpatelaward.com/chronology.htm|title=Chronology of events in life of Sardar Patel|last=|first=|date=૧૦ જૂન ૨૦૧૮|publisher=|access-date=૧૦ જૂન ૨૦૧૮|quote=|archive-date=2018-05-30|archive-url=https://web.archive.org/web/20180530202342/http://www.sardarpatelaward.com/chronology.htm|url-status=dead}}</ref> ==ભૂગોળ== બોરસદ {{Coord|22.42|N|72.9|E|}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Borsad.html |title=Falling Rain Genomics, Inc - Borsad |access-date=2015-03-17 |archive-date=2012-10-18 |archive-url=https://web.archive.org/web/20121018065421/http://www.fallingrain.com/world/IN/9/Borsad.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની ઊંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) પર છે. == જોવાલાયક સ્થળો == ઇ.સ. ૧૪૯૭માં વાસુ સોમા અને તેના કુટુંબ વડે બંધાવાયેલી [[બોરસદ વાવ]] અહીં આવેલી છે. તે સાત માળ અને ૧૩ કમાનો ધરાવે છે.<ref name="Burgess1885">{{cite book|author=James Burgess|title=Lists of the Antiquarian Remains in the Bombay Presidency: With an Appendix of Inscriptions from Gujarat|url=https://books.google.com/books?id=xScXAAAAYAAJ&pg=PA266|year=૧૮૮૫|publisher=Government Central Press|pages=૧૩૩, ૨૬૬}}</ref> મહંમદ બેગડાએ બંધાવેલું નાપા વાંટો તળાવ મધ્યમાં ઘર ધરાવે છે. મહાકાળેશ્વર મહાદેવ મંદિર તેનાં મોટાં શિવલિંગ માટે જાણીતું છે.<ref name="Burgess1885"/> == આ પણ જુઓ == * [[બોરસદ વાવ]] * [[બોરસદ સત્યાગ્રહ]] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ચરોતર]] [[શ્રેણી:બોરસદ તાલુકો]] rfpe0nq2ejwp0iti77n52yia10ehltl બધિરતા 0 26717 902878 828842 2026-07-26T23:04:21Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902878 wikitext text/x-wiki {{માહિતીચોકઠું બીમારી | Name = બહેરાશ અને/અથવા ઊંચું સાંભળવું | Image = International Symbol for Deafness.jpg| Caption = બહેરાશનો આંતરરાષ્ટ્રીય સિમ્બોલ | DiseasesDB = 19942 | ICD10 = {{ICD10|H|90||h|90}}-{{ICD10|H|91||h|90}} | ICD9 = {{ICD9|389}} | MeshID = D034381 | }} '''બધિરતા''' અથવા '''બહેરાશ''' (deafness) એક સામાન્ય બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની સાંભળવાની શક્તિ ઘટી જાય છે અને આવી સ્થિતિમાં સામાજીક અને માનસિક રીતે વ્યક્તિને તકલીફો પડે છે. જ્યારે ધ્વનિનું સર્જન થાય છે ત્યારે હવામાં કંપન થાય છે અને આવા કંપનો [[કાન]]ના પડદા સુધી પહોચે છે અને ત્યાં રહેલા ખાસ હાડકાઓ મેલિયસ, ઇન્કસ તથા સ્ટેપીજ દ્વારા કાનની અંદર પહોચી સાંભળવાની નસ સુધી પહોચે છે અને છેવટે મગજ સુધી ધ્વનિનો સંદેશ પહોચે છે. હવે જો આ ધ્વનિને મગજ સુધી પહોચવામાં અવરોધ ઊભો થાય અને તે કાનના પડદા અથવા હાડકા સુધીજ સીમિત રહે તો તેને કન્ડક્ટિવ ડેફનેસ એટલે કે ધ્વનિવાહકતાની ખામી પ્રકારની બહેરાશ કહે છે. અને જો તે સાંભળવાની નસમાં પહોચે અને તે નસમાં તકલીફ હોય તો તેને સંવેદના ચેતાતંત્રીય બહેરાશ (સેન્સરી ન્યૂરલ ડેફનેસ) કહેવામાં આવે છે. == સામાન્ય લક્ષણ == * કામમાં વિચિત્ર અવાજ સંભળાવા * કાન ભારે લાગવા * કાનમાં દર્દ અનુભવવો (જો મોબાઇલ ફોન અતિ વાપરવામાં આવે તો આ બીમારી થઈ શકે છે{{સંદર્ભ}}) * ચક્કર આવવા * બહેરાશને લીધે માનસિક તકલીફ == કન્ડક્ટિવ બહેરાશના કારણો == * કાનમાં મેલ અથવા ફુગ * કાનમાંથી પ્રવાહી નીકળવું, જેને લીધે કાનનો પડદો ફાટી જાય છે. * '''ઓટોસ્ક્રોસિસ''' - આ લક્ષણમાં કાનનું જે અત્યંત નાનું હાડકું કે જેને સ્ટેપીજ કહેવામાં આવે છે તે વધું નાનું થઈ જાય છે અને તેના લીધે ધ્વનિનાં કંપનો આંતરિક કાન સુધી નથી પહોચતા. આવી સ્થિતિ યુવાનોમાં પણ જોવા મળી શકે છે. * કાન પર જોરથી ઝાપટ પડવી અથવા ત્યાં ઇજા થવી અથવા અત્યંત જોરથી ધડાકો થવો આવા દરેક કારણોને લીધે કાનમાંથી [[રુધિરાભિસરણ તંત્ર|લોહી]] નીકળી શકે અથવા કાન સુન્ન થઈ જાય, તમ્મર ચડી જાય અથવા તો ચક્કર આવી શકે. == સંવેદન ચેતાતંત્રીય (સેન્સરી ન્યૂરલ) બહેરાશના કારણ == * જન્મ સમયે બાળક જો સમયસર ન રડે તો લોહીમાં ઓક્સિજન ઘટે છે તેથી અથવાતો ગર્ભમાં જ જો કાન બરાબર વિકસ્યા ન હોય તો આવી બહેરાશ આવી શકે છે. આ સિવાય આનુવંશિક બહેરાશ પણ કારણભૂત હોઈ શકે. * [[ધ્વનિ પ્રદૂષણ]] * વૃદ્ધાવસ્થાને લિધે પણ આવી બહેરાશ આવી શકે. * ક્યારેક બહેરાશ એકદમથી આવી જાય છે. આવી સ્થિતિમાં તત્કાળ ઇલાજ માટે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ હોય છે. == બાહ્ય કડીઓ == * [http://www.indg.in/health/diseases/92c93993093e92a928 બહેરાશ] {{Webarchive|url=https://web.archive.org/web/20100530102630/http://www.indg.in/health/diseases/92c93993093e92a928 |date=2010-05-30 }} (ભારત વિકાસ દ્વાર) * [http://josh18.in.com/hindi/health-moneylife/512222/0 બહેરાશનો ઉપચાર શક્ય છે ([[હિંદી ભાષા|હિંદી]]માં)]{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=સપ્ટેમ્બર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://www.library.nhs.uk/ent/ Specialist Library for ENT and Audiology] {{Webarchive|url=https://web.archive.org/web/20100112044925/http://www.library.nhs.uk/ent/ |date=2010-01-12 }} High quality research and patient information on audiology and hearing impairment * [http://www.american-hearing.org/ American Hearing Research Foundation] Northwestern University's partner in leading hearing research in the United States. * [http://www.afds.org.au/ Australian Federation of Deaf Societies] {{Webarchive|url=https://web.archive.org/web/20091023073555/http://www.afds.org.au/ |date=2009-10-23 }} - Also called AFDS, the peak body for Deaf services in Australia. * [http://hohadvocates.org/ Hard of Hearing Advocates] {{Webarchive|url=https://web.archive.org/web/20090605035036/http://www.hohadvocates.org/ |date=2009-06-05 }} Non-profit foundation dedicated to helping those with hearing loss * http://www.direct.gov.uk/disability Directgov disabled people - UK Govt information * [http://www.who.int/mediacentre/factsheets/fs300/en/ World Health Organization fact sheet on deafness and hearing impairment] * [http://www.nad.org/ National Association of the Deaf.] The NAD protects deaf and hard of hearing civil rights. * [http://www.ifhohyp.org International Federation of Hard Of Hearing Young People] {{Webarchive|url=https://web.archive.org/web/20190926030004/http://ifhohyp.org/ |date=2019-09-26 }} * [http://hearingloss.org/ Hearing Loss Association of America] Nations Voice for People with Hearing Loss * [http://www.stopcmv.com Stop CMV - The CMV Action Network] Congenital CMV is a leading cause of hearing impariment. * [http://wwwn.cdc.gov/niosh-sound-vibration/default.aspx NIOSH Power Tools Database] {{Webarchive|url=https://web.archive.org/web/20091112010908/http://wwwn.cdc.gov/niosh-sound-vibration/default.aspx |date=2009-11-12 }} The database gives information about sound power levels and sound pressure levels for various power tools. * [http://www.cdc.gov/niosh/programs/hlp/goals.html NIOSH Hearing Loss Prevention Strategic Goals] {{Diseases of the ear and mastoid process}} [[શ્રેણી:રોગ]] aidq16iokttth54e97p8eoojtaolfo7 ઉણ (તા. કાંકરેજ) 0 27302 902890 902789 2026-07-27T09:17:09Z Dsvyas 561 [[Special:Contributions/~2026-41558-95|~2026-41558-95]] ([[User talk:~2026-41558-95|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 877639 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ઉણ | state_name = ગુજરાત | district = વાવ-થરાદ | taluk_names = [[કાંકરેજ તાલુકો|કાંકરેજ]] | latd = 24.0389 | longd = 71.9415 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ઉણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લામાં]] આવેલા [[કાંકરેજ તાલુકો|કાંકરેજ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી તેમજ સાયન્સ-આર્ટસ-કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઈતિહાસ == ઇ.સ. ૧૬૩૧ થી ઇ.સ. ૧૯૪૭ સુધી ઉણ સલામી વગરનું એક રજવાડું હતું, જેના શાસકો [[વાઘેલા વંશ]]ના રાજપુત હતા. તેમાં ૨૧ ગામોનો સમાવેશ થતો હતો. == ધાર્મિક સ્થળો == ગામમાં હિંગળાજ ભવાની મંદિર, ચામુંડા માતાજી મંદિર, બહુચરાજી મંદિર, રામજી મંદિર વગેરે મંદિરો આવેલા છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કાંકરેજ તાલુકો]] 2amya0e3vqdoot75ia4oo2c3zgzbd6i અમરાપુર (તા. વીંછીયા) 0 31118 902886 785958 2026-07-27T06:04:20Z ~2026-41874-52 88332 902886 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = અમરાપુર | state_name = ગુજરાત | district = રાજકોટ | taluk_names = વીંછીયા | latd = 22.039382 | longd = 71.208869 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]] | blank_title_4 =જુનુ નામ સાલવડા | blank_value_4 = }} '''અમરાપુર (તા. વીંછીયા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[વીંછીયા તાલુકો|વીંછીયા તાલુકામાં]] આવેલું એક ગામ છે. અમરાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વીંછીયા તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] 5nv97kaqhdnykuvziu8zi04qtc2qvhh 902887 902886 2026-07-27T09:08:40Z Dsvyas 561 [[Special:Contributions/~2026-41874-52|~2026-41874-52]] ([[User talk:~2026-41874-52|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 785958 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = અમરાપુર | state_name = ગુજરાત | district = રાજકોટ | taluk_names = વીંછીયા | latd = 22.039382 | longd = 71.208869 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''અમરાપુર (તા. વીંછીયા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[વીંછીયા તાલુકો|વીંછીયા તાલુકામાં]] આવેલું એક ગામ છે. અમરાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વીંછીયા તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] sjb16r2shx7h32i2iz321n7qnif6ade ભાયાવદર 0 46107 902885 766068 2026-07-27T03:24:19Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902885 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = ભાયાવદર | type = નગર | latd = 21.8543486 | longd = 70.245595 | locator_position = right | state_name = ગુજરાત | district = [[રાજકોટ]] | leader_title = | altitude = 71 | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૯૪૦૪ | population_total_cite = <ref name="c11">{{Cite web|url=http://www.census2011.co.in/data/town/802505-bhayavadar-gujarat.html|title=Bhayavadar City Population Census 2011 - Gujarat|website=www.census2011.co.in|access-date=૨ એપ્રિલ ૨૦૧૭}}</ref> | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = 360 450| vehicle_code_range = GJ 3 | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=યોગ્ય }} '''ભાયાવદર''', [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]ના [[ઉપલેટા તાલુકો|ઉપલેટા તાલુકા]]માં આવેલું એક નગર છે. ==ઇતિહાસ == મુઘલ સામ્રાજ્યના પતન દરમિયાન ભાયાવદર દેસાઇઓના શાસન હેઠળ આવ્યું અને તેમણે ૧૭૫૩માં તેને [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડા]]ના જાડેજા હાલોજીને વેચ્યું. ''તારીખ-એ-સોરઠ'' મુજબ કુંભોજીએ ભાયાવદરનો કબ્જો મેળવ્યો હતો અને ભાયાવદરનું વેચાણ હાલોજીના સમયમાં થયું હતું. ભાયાવદર [[ભાદર નદી]]થી લગભગ ૧૧ માઇલના અંતરે ઉત્તરમાં આવેલું છે, જેના પર સુપેડી ખાતે ગોંડલના દરબારે પુલનું નિર્માણ કરાવ્યું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૯૭–૩૯૮}}</ref> == ભૂગોળ == ભાયાવદર {{Coord|21.85|N|70.25|E|}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Bhayavadar.html |title=Falling Rain Genomics, Inc - Bhayavadar |access-date=2016-07-26 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303175111/http://www.fallingrain.com/world/IN/9/Bhayavadar.html |url-status=dead }}</ref> તેની સરેરાશ ઉંચાઇ ૭૧ મીટર ‍(૨૩૩ ફીટ‌) છે. == વસતી == ૨૦૧૧ની સાલની વસ્તી ગણતરી મુજબ ભાયાવદરમાં ૪,૪૪૬ કુટુંબો મળી અને કુલ વસ્તી ૧૯,૪૦૪ જેટલી છે. જેમાં પુરુષો ૧૦,૦૪૯ જયારે સ્ત્રીઓ ૯,૩૫૫ છે.<ref name="c11" /> ==સંદર્ભો== {{Reflist}} [[File:PD-icon.svg|10px]] આ લેખ હવે પબ્લિક ડોમેનમાં પ્રકાશિત પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૯૭–૩૯૮}} માંથી લખાણ ધરાવે છે. {{સ્ટબ}} [[શ્રેણી:ઉપલેટા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] 6pducq494aucu08xpcl8opttb6awycl મેક્સિકો સિટી 0 67269 902896 902034 2026-07-27T11:11:59Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902896 wikitext text/x-wiki '''મેક્સિકો સિટી''' અથવા '''મેક્સિકો શહેર''' એ [[મેક્સિકો]]નું પાટનગર અને સૌથી મોટું [[શહેર]] છે. આ શહેર વિશ્વનાં સૌથી વધુ ગીચતા અને પ્રદૂષણ ધરાવતા શહેરોમાંનું એક છે. એઝટેક લોકોએ આ શહેરની સ્થાપના સ્પેનિશ અહીં આવ્યા તેની પહેલાં કરી હતી. હર્નાન કોર્ટેસ દ્વારા ૧૫૨૧માં આ શહેરની સ્થાપના થઇ હતી. આજે આ શહેરમાં ૮૫ લાખ લોકો શહેર છે અને મેક્સિકો શહેરના શહેરી વિસ્તારોમાં ૧.૮ કરોડ લોકો વસે છે. મેક્સિકો શહેર ૧૯૨૮ પછી ફેડરલ ડિસ્ક્ટ્રીક (જિલ્લા) તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિકો શહેર માં ૧.૮૧ કરોડ લોકો રહે છે. ટોકિયો પછી તે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને [[મુંબઈ]] કરતાં સહેજ વધુ [[વસ્તી]] ગીચતા ધરાવે છે.<ref name="worldatlas">{{cite web|url = http://www.worldatlas.com/citypops.htm|title = Largest Cities of the World - by population|publisher = worldatlas.com|access-date = 2008-10-22}}</ref> == ઇતિહાસ == હર્નાન કોર્ટેઝ દ્વારા એઝટેક શહેર ટેનોચટિટ્લાનનો નાશ કરાયા પછી ૧૫૨૦માં મેક્સિકો શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સ્પેનિશ લોકોએ પૂરથી બચવા માટે  ટેક્સકોકો તળાવને ખાલી કર્યું હતું. ૧૭૦૦ સુધીમાં મેક્સિકો શહેરમાં ૧,૦૦,૦૦૦ લોકો વસતા હતા. તેમાં જોકે ઘણી ઝૂપડપટ્ટીઓનો સમાવેશ થતો હતો જે રોગચાળો ફેલાવતી હતી.<ref>{{citeweb|url = http://www.britannica.com/EBchecked/topic/379415/Mexico-City/16417/The-razing-of-Tenochtitlan-and-the-emergence-of-Mexico-City|author = Carlos Mautner|title = Mexico City: The razing of Tenochtitlán and the emergence of Mexico City|date = 28 April 2014|publisher = Encyclopedia Britannica|access-date = 23 July 2014}}</ref> ૧૮૦૦માં મેક્સિકો સ્વતંત્ર થયા પછી ઘણી રાજકીય મુશ્કેલીઓ આવી હતી. ૪૦ વર્ષમાં ૪૦ લોકોએ મેક્સિકો પર શાસન કર્યું હતું. ૧૯૦૦ની આસપાસ શહેરમાં વીજળી અને ગેસ લાવવામાં આવેલા. પરંતુ, શહેરનાં ધનવાન અને ગરીબ લોકો વચ્ચે ઘણું અંતર હતું. ૧૯૩૦ સુધીમાં, શહેરની વસ્તી ૧૦,૦૦,૦૦૦ થઇ ગઇ.<ref>{{citeweb|url = http://www.britannica.com/EBchecked/topic/379415/Mexico-City/16418/The-city-after-independence|author = Carlos Mautner|title = Mexico City: The city after independence|date = 28 April 2014|publisher = Encyclopedia Britannica|access-date = 23 July 2014}}</ref> શહેરનો વિકાસ ત્યારબાદ ઝડપી બન્યો. ૧૯૬૮માં મેક્સિકો શહેરમાં ઓલ્મપિક રમતોનું આયોજન થયું હતું. ૧૯૮૫માં [[ધરતીકંપ|ધરતીકં]]<nowiki/>પે શહેરને હમહચાવ્યું હતું. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ગુન્હાખોરી અને [[ભ્રષ્ટાચાર]] શહેરની મુખ્ય મુશ્કેલીઓ છે.<ref>{{citeweb|url = http://www.britannica.com/EBchecked/topic/379415/Mexico-City/16419/Metamorphosis-into-megalopolis|author = Carlos Mautner|title = Mexico City: Metamorphosis into megalopolis|date = 28 April 2014|publisher = Encyclopedia Britannica|access-date = 23 July 2014}}</ref> == પર્યાવરણ == મેક્સિકો શહેરની ગીચતા અત્યંત ઉંચી છે. શહેરની આજુ-બાજુ પર્વતો આવેલાં છે તેથી [[વાયુનું પ્રદૂષણ|વાયુ પ્રદૂષણ]]માં વધારો થાય છે.<ref name="Infoplease">{{citeweb|url = http://www.infoplease.com/encyclopedia/world/mexico-city-mexico-geography-environment.html|title = Mexico: Geography and Environment|website = Infoplease|access-date = 1 August 2014}}</ref> કેટલીક વખત શહેરમાં [[ધરતીકંપ]] પણ આવે છે. <div style="width:75%"> {{Weather box |location=મેક્સિકો શહેર |single line=yes |metric first=yes |Jan high C= 21 |Feb high C= 23 |Mar high C= 25 |Apr high C= 26 |May high C= 27 |Jun high C= 25 |Jul high C= 23 |Aug high C= 23 |Sep high C= 23 |Oct high C= 23 |Nov high C= 22 |Dec high C= 21 |Jan low C= 6 |Feb low C= 7 |Mar low C= 10 |Apr low C= 11 |May low C= 12 |Jun low C= 12 |Jul low C= 12 |Aug low C= 12 |Sep low C= 12 |Oct low C= 10 |Nov low C= 8 |Dec low C= 7 |Jan rain mm= 8 |Feb rain mm= 5 |Mar rain mm= 11 |Apr rain mm= 19 |May rain mm= 49 |Jun rain mm= 106 |Jul rain mm= 128 |Aug rain mm= 121 |Sep rain mm= 110 |Oct rain mm= 44 |Nov rain mm= 15 |Dec rain mm= 6 |source=<ref>{{citeweb |url=http://www.wordtravels.com/Cities/Mexico/Mexico+City/Climate |title=Mexico City climate and weather |website=Word Travels |access-date=24 July 2014 |archive-date=26 નવેમ્બર 2014 |archive-url=https://web.archive.org/web/20141126164906/http://www.wordtravels.com/Cities/Mexico/Mexico+City/Climate |url-status=dead }}</ref> |}} </div> === ભૂગોળ === મેક્સિકો શહેર એ મેક્સિકો ખીણમાં સમુદ્રની સપાટીથી ૨,૩૦૦ મીટર (૭,૮૦૦ ફીટ)ની ઉંચાઈ પર આવેલું છે.<ref>{{citeweb|url = http://www.mexicocity.com/v/geography/|title = Mexico Geography-Information, climate and weather in Mexico|access-date = 1 August 2014|archive-date = 19 ઑગસ્ટ 2014|archive-url = https://web.archive.org/web/20140819164822/http://www.mexicocity.com/v/geography/|url-status = dead}}</ref> મેક્સિકો શહેર ૧૬ પરગણાંઓમાં વિભાજીત છે: Álvaro Obregón, Azcapotzalco, Benito Juarez, Coyoacán, Cuajimalpa, Cuauhtémoc, Gustavo A. Madero, Iztacalco, Iztapalapa, Magdalena Contreras, Miguel Hidalgo, Milpa Alta, Tláhuac, Tlalpan, Venustiano Carranza and Xochimilco. મેક્સિકો શહેર મૂળભૂત રીતે ટેક્સકોકો તળાવ પર બાંધવામાં આવ્યું હતું, જે હાલમાં મોટાભાગે સૂકું છે. તળાવ ખાલી કરાતાં આજુ-બાજુનું પર્યાવરણ ઘણું બદલાઇ ગયું છે. ઘણી સ્થાનિક પ્રજાતિઓ જેવી કે અક્સોલોટી નાશ પામી છે અથવા ભયજનક સ્થિતિમાં છે. નજીકનાં પર્વતોમાં પોપોકાટેપેટિ અને ઇઝટાસિહુઆટિનો સમાવેશ થાય છે.<ref name="Infoplease"/> === હવામાન === મેક્સિકો શહેરની ઉંચાઈ અત્યંત વધારે છે અને તે ઉચ્ચપ્રદેશનું હવામાન ધરાવે છે. એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન તાપમાન વધુ અથવા મધ્યમ રહે છે. ઉનાળામાં ભેજનું પ્રમાણ શિયાળા કરતાં વધુ હોય છે. ઘણી વખત શિયાળામાં શહેરમાં ઠાર પડે છે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:મેક્સિકો]] [[શ્રેણી:રાજધાની]] 8ppn5x785zlgk4qmc3ku3uklluhvmw8 શ્રેણી:અમરેલી જિલ્લાના ગામ 14 68826 902868 902866 2026-07-26T12:16:50Z Snehrashmi 41463 [[Special:Contributions/~2026-41527-30|~2026-41527-30]] ([[User talk:~2026-41527-30|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/902866|902866]] પાછો વાળ્યો 902868 wikitext text/x-wiki આ શ્રેણી [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]<nowiki/>ના બધાંજ ગામોની યાદી ધરાવે છે. [[શ્રેણી:અમરેલી જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતનાં ગામો]] 0ueu09j8ke69u1ao5zirzavs0xnvz70 બેડી બંદર 0 73952 902881 783296 2026-07-27T01:39:39Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902881 wikitext text/x-wiki {{Infobox settlement | name = બેડી બંદર | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = ગામ | image_skyline = | image_alt = | image_caption = | pushpin_map = India Gujarat#India | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22.5|N|70.05|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = [[જિલ્લો]] | subdivision_name2 = [[જામનગર જિલ્લો|જામનગર]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = 7 | population_total = 18771 | population_as_of = 2001 | population_rank = | population_density_km2 = auto | population_demonym = | population_footnotes = | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]], [[હિન્દી]] | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = | website = | footnotes = }} '''બેડી બંદર''' એ [[ગુજરાત]]ના [[જામનગર જીલ્લો|જામનગર જીલ્લા]]ના જામનગર તાલુકામાં આવેલું ગામ અને [[કચ્છનો અખાત|કચ્છના અખાત]]ના દક્ષિણ કાંઠે આવેલું બંદર છે. == ઇતિહાસ == બ્રિટિશ શાસન સમયે તે નવાનગર રાજ્યનું મુખ્ય બંદર હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૭૮-૩૭૯}}</ref> == ભૂગોળ == બેડી {{Coord|22.5|N|70.05|E}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Bedi.html |title=Falling Rain Genomics, Inc - Bedi |access-date=2016-05-14 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303204132/http://www.fallingrain.com/world/IN/9/Bedi.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૭ મીટર (૨૨ ફીટ) છે. == વસતી == ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|access-date=૧ નવેમ્બર ૨૦૦૮|work=|publisher=Census Commission of India|url-status=live}}</ref> બેડીની વસતી ૧૮,૭૭૧ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૧% અને સ્ત્રીઓની સંખ્યા ૪૯% હતી. બેડીની સરેરાશ સાક્ષરતા ૩૩% હતી જે રાષ્ટ્રીય સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછી હતી; જેમાં પુરુષોમાં સાક્ષરતા ૭૩% અને સ્ત્રીઓમાં ૨૭% હતી. વસતીના ૧૮% વ્યક્તિઓની વય ૬ વર્ષ કરતાં નાની હતી. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:જામનગર તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં બંદરો]] lqaokucrevtsz4psy14lxlpxndzsda8 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 0 128449 902875 902838 2026-07-26T15:40:28Z Snehrashmi 41463 [[Special:Contributions/~2026-41421-56|~2026-41421-56]] ([[User talk:~2026-41421-56|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/902838|902838]] પાછો વાળ્યો 902875 wikitext text/x-wiki {{Infobox organization | name = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ | image = | caption = | abbreviation = '''આર.એસ.એસ.''' | formation = ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ | type = જમણેરી | status = સક્રિય | purpose = [[રાષ્ટ્રવાદ|હિંદુ રાષ્ટ્રવાદ]] અને [[હિંદુત્વ]]<ref name="Embree2005">{{cite book|first1=Ainslie T.|last1=Embree|author-link=Ainslie Embree|chapter=Who speaks for India? The Role of Civil Society|editor1=Rafiq Dossani|editor2=Henry S. Rowen|title=Prospects for Peace in South Asia|publisher=Stanford University Press|year=2005|isbn=0804750858|pages=141–184}}</ref> | headquarters = ડો. હેડગેવાર ભવન, સંઘ બિલ્ડીંગ રોડ, [[નાગપુર]], [[મહારાષ્ટ્ર]], ૪૪૦૦૩૨ | language = | leader_title = સરસંઘસંચાલક | leader_name = [[મોહન ભાગવત]] | leader_title2 = સરકાર્યવાહ | leader_name2 = [[દત્રાત્રય હોસબોલે]] | key_people = | main_organ = | affiliations = [[સંઘ પરિવાર]] | volunteers = | bodystyle = MNRR | slogan = | founder = [[કે. બી. હેડગેવાર]] | coordinates = {{coord|21.146|N|79.111|E|display=inline}} | origins = | area_served = {{flagicon|ભારત}} [[ભારત]] | method = | membership = {{plainlist| *૫૦–૬૦&nbsp;લાખ<ref name="largest">{{cite news|author=Priti Gandhi|title=Rashtriya Swayamsewak Sangh: How the world's largest NGO has changed the face of Indian democracy|newspaper=DNA India|date=15 May 2014|url=http://www.dnaindia.com/analysis/standpoint-rashtriya-swayamsewak-sangh-how-the-world-s-largest-ngo-has-changed-the-face-of-indian-democracy-1988636|access-date=1 December 2014}}</ref><ref name=economist>{{cite news|url=https://www.economist.com/news/special-report/21651334-religious-pluralism-looking-less-secure-hindus-fore|title=Hindus to the fore|access-date=10 September 2017|archive-url=https://web.archive.org/web/20170907213258/https://www.economist.com/news/special-report/21651334-religious-pluralism-looking-less-secure-hindus-fore|archive-date=7 September 2017|url-status=live}}</ref><ref name=glorious>{{cite web|title=Glorious 87: Rashtriya Swayamsevak Sangh turns 87 on today on Vijayadashami|publisher=Samvada |date=24 October 2012 |url=http://samvada.org/2012/news/glorious-87-rashtriya-swayamsevak-sangh-rss-turns-87-on-today-on-vijayadashami/|access-date=1 December 2014|archive-date=11 જાન્યુઆરી 2015|archive-url=https://web.archive.org/web/20150111175343/http://samvada.org/2012/news/glorious-87-rashtriya-swayamsevak-sangh-rss-turns-87-on-today-on-vijayadashami/|url-status=dead}}</ref> *૫૬,૮૫૯ શાખાઓ (૨૦૧૬)<ref>{{cite news|url=http://indianexpress.com/article/india/india-news-india/rss-uniform-over-5000-new-shakhas-claims-rss/|title=Highest growth ever: RSS adds 5,000 new shakhas in last 12 months|newspaper=The Indian Express|date=16 March 2016|access-date=30 August 2016|archive-url=https://web.archive.org/web/20160824201255/http://indianexpress.com/article/india/india-news-india/rss-uniform-over-5000-new-shakhas-claims-rss/|archive-date=24 August 2016|url-status=live}}</ref>}} | website = {{URL|https://www.rss.org}} }} [[File:Golwalkar.jpg|thumb|ગોલવરકર (ગુરુજી) સંઘના બીજા સરસંચાલક]] [[File:Gujarat Earthquake first aid by RSS Volunteers.jpg|thumb|ગુજરાતમાં ભૂકંપ વખતે પીડિતોની સેવામા વ્યસ્ત સ્વયંસેવક]] '''રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ''' એક ભારતીય દક્ષિણપંથી (જમણેરી) વિચારધારા ધરાવતી, હિન્દુ રાષ્ટ્રવાદી, સ્વયંસેવકોની સંસ્થા છે. ૨૧મી સદીમાં, તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથી (જમણેરી) સંસ્થા છે. તે એક મોટા સંગઠનોનું મૂળ છે તેમજ તેમનું નેતૃત્વ કરે છે, જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજની બધી જગ્યાએ સંઘ પરિવારે તેમની હાજરી વિકસાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ રાજકીય પક્ષ સામેલ છે. આર.એસ.એસ. ના સરસંઘચાલક માર્ચ, ૨૦૦૯થી મોહન ભાગવત છે. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ સ્થપાયેલી આ સંસ્થાની શરૂઆતની પ્રેરણા હિંદુ સમુદાયને એકતાંતણે બાંધવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે ચારિત્ર્ય તાલીમ પૂરી પાડવાની અને "હિન્દુ શિસ્ત" કેળવવાની હતી. આ સંગઠનનો હેતુ હિન્દુ સમુદાયને "મજબૂત" બનાવવા માટે હિન્દુત્વની વિચારધારાનો ફેલાવો કરવાનો છે અને ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવવાના આદર્શને પ્રોત્સાહન આપવાનો છે. બીજી તરફ, આર.એસ.એસ. ને "હિન્દુ સર્વોપરિતાના આધાર પર સ્થાપિત" તરીકે વર્ણવવામાં આવ્યું છે અને તેના પર લઘુમતીઓ વિરોધી (ખાસ કરીને મુસ્લિમ સમુદાય) પ્રવૃત્તિઓની અસહિષ્ણુતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. == ઉદ્દેશો અને હેતુઓ == સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિંદુ સમાજની ઘરોહરની રક્ષા અને હિંદુ સમાજમા એકતા દ્વારા રાષ્ટ્રઘડતર છે. આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત, નીડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજસેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવીઘ આંદોલનો અને ચળવળોમાં ભાગ લીધો છે .હિંદુ સમાજમાં અસ્પૃશ્યતાના દુષણ સામે તથા સ્વદેશી માલ-સામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે જ્યારે રામજન્મભૂમી મુક્તી,કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરવા માટે ,ગોઆને પોર્ટુગીઝ શાસનમાથી મુક્ત કરાવવાના આંદોલનોમા સંઘ અને તેના કાર્યકરોએ સક્રીય ભાગ ભજ્વ્યો હતો. ૧૯૬૨ના ચીન સાથેના તથા ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકીસ્તાન સાથેના યુધ્ધ દરમ્યાન દેશની આંતરીક સુરક્ષાના પ્રયાસોમાં તેનો ફાળો આપ્યો હતો. દેશમાં જ્યારે પણ ધરતીકંપ,પૂર, દુકાળ અને ત્સુનામી જેવી આફતોમાં આવે ત્યારે સંઘ અને તેના કાર્યકરો અસરગ્રસ્તોની સેવામા અને રાહતકાર્યોમાં સહયોગ આપે છે. == બંધારણ અને કાર્યપધ્ધતી == સંઘની શાખાઓ વિવિઘ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમા કોઇ એક્ રમતગમતના મેદાન પર દર અઠવાડીયે એક વાર મળે છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારિરીક અને બૌધીક પ્રવ્રુત્તિઓમા ભાગ લઈને પ્રવ્રુત થાય છે. આ ઉપરાંત કસરત,સુર્યનમસ્કાર લાઠીદાવ વીગેરે શીખવવામા આવે છે. બૌધ્ધીક સભામા રાષ્ટ્રભક્તીના ગીતો અને સાંપ્રત દેશ-વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે. સંઘની અઠવાડીક સભામાં તેનો માન્ય ગણવેશ (ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ) પહેરવાનો હોય છે આ ઉપરાંત સંઘનુ ગીત "નમસ્તે સદા વત્સલમ માત્રુભૂમી" નું પઠન થાય છે. સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય્ છે. સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટા ભાગે ગ્રુહસ્થી હોય છે. જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનુ જીવન અર્પણ કરી પુર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે. == રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લાગેલ પ્રતિબંધો == ૧૯૪૭માં આર.એસ.એસ. પર ચાર દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને પછી ત્રણ વખત આઝાદી પછીની ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો: પ્રથમ વખત 1948માં જ્યારે આરએસએસના ભૂતપૂર્વ સભ્ય નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી ત્યારે; પછી કટોકટી દરમિયાન (૧૯૭૫-૧૯૭૭); અને ૧૯૯૨ માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી ત્રીજી વખત. == સ્વાતંત્ર્ય ચળવળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ == બ્રિટિશ વસાહત વખતે આર.એસ.એસ.એ બ્રિટિશ રાજનો સહયોગ કર્યો હતો. જોકે આરએસએસના કેટલાક વ્યક્તિગત સભ્યોએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો પણ તેને બાદ કરીને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્યત્વે એક સંગઠન/સંસ્થા તરીકે કોઈ ભૂમિકા ભજવી ન હતી. તેના બદલે, આર.એસ.એસ.એ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હિન્દુ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ તે એક પ્રભાવશાળી હિન્દુ રાષ્ટ્રવાદી સંસ્થા તરીકે વિકસ્યું હતું, જેણે તેની સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓને જન્મ આપ્યો હતો, જેણે તેની વૈચારિક માન્યતાઓને ફેલાવવા માટે અસંખ્ય શાળાઓ, સખાવતી સંસ્થાઓ અને ક્લબોની સ્થાપના કરી હતી. == સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ == સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી નીચે મુજબની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રુત્તિઓ જે તે ક્ષેત્રોમા ચલાવવામાં આવે છે. * ભારતીય મજ્દૂર સંઘ - મજૂર કલ્યાણને ક્ષેત્રે કાર્યરત છે. * ભારતીય કિસાન સંઘ - કિસાનોના કલ્યાણ ક્ષેત્રે પ્રવ્રુત્ત છે. * સેવા ભારતી - સમાજના લોકો માટે સેવા પ્રવ્રુત્તિઓ ચલાવે છે. * [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]] - સંઘની રાજકીય પાંખ છે * વિષ્વ હિંદુ પરીષદ - હિંદુ સમાજ ને લગતા કાર્યો કરે છે. * [[બજરંગ દળ]] - વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે. * રાષ્ટ્ર સેવીકા સમિતિ - મહીલાને લગતી સેવાઓમા કાર્યરત છે. * અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે * હિંદુ સ્વયંસેવક સંઘ - વિદેશમાં રહેતા હિંદુઓનું સંગઠન છે. * સ્વદેશી જાગરણ મંચ - સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની ચળવળ ચલાવે છે. * વિદ્યા ભારતી - દેશભરમાં શાળાઓ ચલાવે છે. * વનવાસી કલ્યાણ કેન્દ્ર - વનવાસી બંઘુઓની સેવામા પ્રવ્રુત્ત છે. * મુસ્લિમ રાષ્ટ્રીય મંચ - મુસ્લિમોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. * રાષ્ટ્રીય શિખ સંગત - શિખ સમુદાયના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. * લઘુ ઉદ્યોગ ભારતી - લઘુ ઉદ્યોગને લગતી પ્રવ્રુત્તિઓ કરે છે. * વિશ્વ સમાચાર કેન્દ્ર - સમાચાર માધ્યમોને લગતી બાબતોનું સંચાલન કરે છે. * વિવેકાનંદ કેન્દ્ર - સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર કરે છે. * સરસ્વતી શિશુ કેન્દ્ર - દેશભરમાં બાલમંદિરો ચલાવે છે. * ભારતીય વિચાર કેન્દ્ર - સંઘની વિચારદ્વારા પ્રસાર કરતી "થીંક ટેંક" છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://www.sevabharathi.org/ સેવા ભારતી] * [https://vidyabharti.net/ વિદ્યા ભારતી] * [https://www.swadeshionline.in/ સ્વદેશી જાગરણ મંચ]{{Dead link|date=ડિસેમ્બર 2024 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [https://bms.org.in/ ભારતીય મજ્દૂર સંઘ] * [https://www.hssus.org/ હિંદુ સ્વયંસેવક સંઘ] * [https://www.vrmvk.org/home-1 વિવેકાનંદ કેન્દ્ર] * [https://vicharakendram.org/ ભારતીય વિચાર કેન્દ્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20210725150847/https://vicharakendram.org/ |date=2021-07-25 }} * [https://vhp.org/ વિશ્વ હિંદુ પરીષદ] {{Webarchive|url=https://web.archive.org/web/20200129152742/http://vhp.org/ |date=2020-01-29 }} {{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}} [[શ્રેણી: હિંદુત્વ]] [[શ્રેણી: સંઘ પરિવાર]] eazq331xzfqmas6uy9tmj8qzu3mndjo સભ્યની ચર્ચા:Abm1994 3 142294 902889 854254 2026-07-27T09:14:49Z Dsvyas 561 /* વર્તુલ રદ્દ કરવા માટે અંકિત */ નવો વિભાગ 902889 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Abm1994}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૧૬, ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST) == વર્તુલ રદ્દ કરવા માટે અંકિત == આપે બનાવેલું પાનું [[વર્તુલ]] અસ્પષ્ટ ભાષા/મશિન ભાષાંતર અને નોંધપાત્રતાનો અભાવ હોવાના કારાણો અંતર્ગત રદ્દ કરવા માટે અંકિત કરવામાં આવ્યું છે. એના બચાવમાં જે કાંઈ કહેવું હોય તે [[ચર્ચા:વર્તુલ|તેના ચર્ચાના પાના]] પર જણાવવા વિનંતિ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૪, ૨૭ જુલાઇ ૨૦૨૬ (IST) etzpe15vvla44gutbawdop3vpe3vdck સભ્યની ચર્ચા:Matthewmurdock 3 147734 902893 872506 2026-07-27T09:33:17Z Deepfriedokra 61777 Deepfriedokraએ [[સભ્યની ચર્ચા:Shubhsamant09]]ને [[સભ્યની ચર્ચા:Matthewmurdock]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shubhsamant09|Shubhsamant09]]" to "[[Special:CentralAuth/Matthewmurdock|Matthewmurdock]]" 872506 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shubhsamant09}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૦:૨૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST) 59m79867frhhfly0bv91s2gvx7z073n સભ્ય:Matthewmurdock 2 150370 902891 884933 2026-07-27T09:33:17Z Deepfriedokra 61777 Deepfriedokraએ [[સભ્ય:Shubhsamant09]]ને [[સભ્ય:Matthewmurdock]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shubhsamant09|Shubhsamant09]]" to "[[Special:CentralAuth/Matthewmurdock|Matthewmurdock]]" 884933 wikitext text/x-wiki નમસ્તે! મારા વપરાશકર્તા પૃષ્ઠની મુલાકાત લેવા બદલ હું તમારો આભાર માનું છું, અને હું ઈચ્છું છું કે ભગવાન અને ભાગ્ય તમારા પર કૃપા કરે! 2gbgxb14peob88q2a36w29rpgru93pz સભ્ય:Aaakashrawal 2 154699 902895 902471 2026-07-27T10:10:39Z CommonsDelinker 264 Removing [[:c:File:Aaakashraval.jpg|Aaakashraval.jpg]], it has been deleted from Commons by [[:c:User:Gbawden|Gbawden]] because: [[:c:COM:WEBHOST|Personal file]] by non-contributors ([[:c:COM:CSD#F10|F10]]). 902895 wikitext text/x-wiki == મારા વિશે == નમસ્તે! મારું નામ '''આકાશ રાવળ''' છે. હું ગુજરાતમાં રહું છું અને મીડિયા, પત્રકારત્વ (Journalism) તેમજ માસ કોમ્યુનિકેશનના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મારો મુખ્ય ઉદ્દેશ્ય જનતા સુધી સચોટ, નિષ્પક્ષ અને ચકાસાયેલી માહિતી પહોંચાડવાનો છે. વિકિપીડિયા એ તટસ્થતા પર આધારિત એક મુક્ત જ્ઞાનકોશ હોવાથી, હું અહીં એક '''જર્નાલિસ્ટ''' (Investigative Journalist) તરીકે ગુજરાતી ભાષામાં મીડિયાના માધ્યમથી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, આર્થિક સહિત વિવિધ વિષયોના ઇતિહાસ અને સચોટ માહિતીને લગતા લેખોની ગુણવત્તા સુધારવા માટે યોગદાન આપવા આવ્યો છું. == રસના વિષયો અને યોગદાન == હું મુખ્યત્વે નીચેના વિષયો પરના લેખો લખવામાં અને સુધારવામાં સક્રિય રસ ધરાવું છું: * '''ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ:''' ગુજરાતનો સમૃદ્ધ વારસો, ઐતિહાસિક સ્થળો, ભૂગોળ અને સાંસ્કૃતિક ઓળખ. * '''પત્રકારત્વનો ઇતિહાસ:''' આંતરરાષ્ટ્રિય મીડિયા પ્રેસ અને ભારતીય મીડિયાનો વિકાસ અને ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસને લગતા દસ્તાવેજો અને માહિતી. l253tafie4iz1khutduf9e79m6lj2a3 વર્તુલ 0 154750 902888 902794 2026-07-27T09:13:04Z Dsvyas 561 રદ કરવા માટે અંકિત 902888 wikitext text/x-wiki {{હટાવો|કારણ= અસ્પષ્ટ ભાષા/મશિન ભાષાંતર, નોંધપાત્રતાનો અભાવ|તારીખ=૨૦૨૬-૦૭}} {{Infobox film | name = વર્તુલ (ફિલ્મ) | image = | director = [[સંતોષ રામ]] | writer = [[સંતોષ રામ]] | producer = [[વિવેક ચિત્રા પ્રોડક્શન અને મોકલ ફિલ્મ્સ]] | starring = [[અશ્વિની ગિરી]],<br>[[ચિન્મય પટવર્ધન]],<br>[[અજિંક્ય ભીસે]] | cinematography = પ્રવિણ મોકલ | editing = વિનોદ બોરાટે | music = શ્રીરંગ ઉમરાણી | distributor = [[વિવેક ચિત્ર પ્રોડક્શન]] | released = {{૨૦૦૯}} | runtime = ૧૯ મિનિટ | language = મરાઠી | budget = 11,000 યુએસ ડોલર }} [[Category:Articles with short description]] [[Category:Short description is different from Wikidata]] <templatestyles src="Module:Infobox/styles.css"></templatestyles> <references responsive="1"></references> '''''વર્તુલ''''' ( transl. <span>''સર્કલ''</span> ) એ ૨૦૦૯ ની [[ભારત|ભારતીય]] ટૂંકી ફિલ્મ છે જે [[સંતોષ રામ]] દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે અને [[Vivek Chitra Production & Mokal Films|વિવેક ચિત્ર પ્રોડક્શન અને મોકલ ફિલ્મ્સ]] દ્વારા નિર્મિત છે. <ref>{{Cite web|title='वर्तुळ′ मराठी लघुपट क्षेत्रातील एक उत्तम व यशस्वी प्रयत्न.|url=http://marathilaghupat.com/?tag=santosh-ram|website=marathilaghupat.com}}</ref> == નિર્માણ == ફિલ્મના મુખ્ય કલાકારોમાં [[Ashwini Giri|અશ્વિની ગિરી]], [[Chinmay Patwardhan|ચિન્મય પટવર્ધન]], [[Ajinkya Bhise|અજિંક્ય ભીસે]] અને [[Shailesh Shankar Kulkarni|શૈલેષ શંકર કુલકર્ણીનો]] સમાવેશ થાય છે . ફિલ્મનું નિર્માણ મે ૨૦૦૮ માં શરૂ થયું હતું અને જુલાઈ ૨૦૦૯ માં પૂર્ણ થયું હતું. [[Vivek Chitra Production|વિવેક ચિત્રા પ્રોડક્શન]] દ્વારા ક્રૂની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ ભોર [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્રમાં]] ખૂબ જ ચુસ્ત બજેટમાં કરવામાં આવ્યું હતું. શૂસ્ટ્રિંગ બજેટને કારણે ક્રૂને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. == કથા-આલેખ == ફિલ્મ દામુ નામના ૧૦ વર્ષના છોકરાની આસપાસ ફરે છે. તહેવાર છે એટલે માતાને મીઠાઈ બનાવવાની ઈચ્છા છે. માતા દામુને દુકાને જઈને ગોળ લાવવા કહે છે. દામુએ બોક્સમાંથી પૈસા લેવાના છે, પરંતુ તેણે જોયું કે બોક્સમાં એક સિક્કા સિવાય વધુ પૈસા બાકી નથી. તે જાગરી ખરીદવા માટે પોતાનું ઘર છોડે છે. રસ્તામાં તે તેના મિત્ર ગણ્યાને મળે છે. ગણ્યાએ રેસ માટે પ્રપોઝ કર્યું અને દામુ તરત જ સ્વીકારી લે છે. ખરીદી કરવા જતાં તેઓ બાયોસ્કોપવાલા પાસે રોકાય છે. ગણ્યા બાયોસ્કોપવાલાનો શો જોવા માંગે છે અને તે દામુને તેની સાથે જોડાવા કહે છે. દામુને ખબર પડે છે કે તેની પાસે પૂરતા પૈસા નથી, તે શો જોવા માંગે છે પરંતુ તેણે તેનો ઇનકાર કરવો પડશે. દામુને ખબર પડી કે તેની પાસે પૂરતા પૈસા નથી અને તેણે દુકાન પર જઈને મીઠાઈ માટે ગોળ લાવવી પડશે. શો પછી દામુ ઉત્સુકતાપૂર્વક ગણ્યાને તેના વિશે પૂછે છે. ગણ્યા દામુને સાયકલ રાઈડ પરની વસ્તુઓ કહે છે જે તેઓ સાથે માણે છે. ખૂણામાંથી કોઈ વ્યક્તિ ગણ્યા માટે બૂમો પાડે છે અને તેને રમતમાં જોડાવા માટે કહે છે. ગણ્યા અને દામુ સાયકલને રસ્તાની બાજુએ મુકી ગયા. તેઓ ત્યાં જાય છે અને જુએ છે કે ગણ્યાના મિત્રો પૈસાની રમત રમી રહ્યા છે. રમત એ છે કે તમારે પથ્થરના સ્લેબ સાથે સિક્કો મારવો પડશે. ગણ્યા રમતમાં જોડાય છે. દરેક વ્યક્તિ પૈસા જીતી રહ્યો છે આ લોભ તેને રમત રમવા માટે લઈ જાય છે. દામુ આ રમત રમીને ઝડપથી પૈસા કમાવવાનું નક્કી કરે છે. તે રમત રમવાનું શરૂ કરે છે. દામુના કેસમાં શરૂઆત કરનારાનું નસીબ કામ કરે છે. શરૂઆતમાં તે રમતો જીતે છે અને તેનો પૈસાનો લોભ વધુ વધે છે. રમત બાદ દામુ દુકાને જાય છે. દામુ દુકાનદારને ગોળ આપવાનું કહે છે. દુકાનદાર તેને ગોળ આપે છે અને તેના બદલામાં દામુ દુકાનદારના હાથમાં પૈસા મૂકે છે. દુકાનદાર વિકૃત સિક્કાને જુએ છે અને દામુને કહે છે કે સિક્કો કામ કરતો નથી. દામુ દુકાનદારને વિનંતી કરે છે પણ દુકાનદાર અલગ સિક્કા માંગે છે. હવે દામુ અશ્રુભીની આંખો સાથે પાછો ફર્યો. == કલાકાર == * અશ્વિની ગિરી - માતા * ચિન્મય પટવર્ધન - દામુ * અજિંક્ય ભીસે - માન્યા * કલ્યાણ ગાડગીલ - કલ્યા * આકાશ ગિરી - અક્યા * શિવમ ચેતન મોરે - શિવ્યા * અનંત શંકર સાળુંકે - અંત્ય * જયેશ દિઘાલે - જીવ્યા * રોહન ચૌધરી - રોહન્યા * કરણ લોખંડે - દિન્યા * શૈલેષ શંકર કુલકર્ણી - દુકાનદાર * વિનોદ આનંદ કાંબલે - ગ્રામીણ * વિજય કદમ - બાયોસ્કોપવાલા == સંઘ == * વાર્તા, પટકથા: <nowiki>[[સંતોષ રામ]]</nowiki> <ref>{{Cite news|url=https://www.thehindu.com/features/cinema/Tales-of-struggle-and-hope-from-Maharashtra%E2%80%99s-celluloid-boondocks/article13994152.ece|title=Tales of struggle and hope from Maharashtra's celluloid boondocks|work=The Hindu|date=9 January 2016|last=Banerjee|first=Shoumojit}}</ref> * નિર્માતા: રામચંદ્ર પુંડલીકરાવ મારેવાડ, મોકલ બ્રધર્સ * સંપાદક: વિનોદ ગામા બોરાટે * સિનેમેટોગ્રાફીઃ પ્રવિણ મોકલ * સંગીતઃ શ્રીરંગ ઉમરાણી * સંપાદક: વિનોદ ગામા બોરાટે * કલા દિગ્દર્શક: સંતોષ સાંખડ * રી-રેકોર્ડિંગ: મહેશ લિમયે * કોસ્ચ્યુમ ડિઝાઇનઃ સોનાલી સંતોષ સાંખડ * સાઉન્ડ રેકોર્ડિસ્ટ: રાશી બુટી * પ્રોમો એડિટર: વૈભવ દાભાડે == પુરસ્કારો અને માન્યતા == જુલાઈ ૨૦૦૯ માં તેનું વર્લ્ડ પ્રીમિયર થયું ત્યારથી, આ ફિલ્મને તેર પુરસ્કારો જીતીને વિશ્વભરના ૫૩ ફિલ્મ ફેસ્ટિવલ્સ માટે પસંદ કરવામાં આવી છે. {| class="wikitable sortable" !મહોત્સવ/પુરસ્કારો !શ્રેણી !પરિણામ |- |ચોથો આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ મહોત્સવ - ભારત ૨૦૧૦, ચેન્નાઈ |શ્રેષ્ઠ ફિલ્મ |જીત્યો |- |૨જો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નાગપુર ૨૦૧૧ |શ્રેષ્ઠ ફિલ્મ |જીત્યો |- |પુણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2011, પુણે |શ્રેષ્ઠ દિગ્દર્શક |જીત્યો |- |બંગાળ વેબ ફેર લઘુ અને દસ્તાવેજી ફિલ્મ મહોત્સવ ૨૦૧૩, કોલકાતા |શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર |જીત્યો |- |૬ઠ્ઠો ગોવા મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩, ગોવા<ref>{{Cite web|title=ગોવા મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩ |url=https://goanewswire.wordpress.com/tag/goa-marathi-film-festival|website=goanewswire.wordpress.com}}</ref> |શ્રેષ્ઠ ફિલ્મ |જીત્યો |- |માલાબાર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩, કાલિકટ |શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મ |જીત્યો |- | લેકસિટી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩, ભોપાલ |શ્રેષ્ઠ બાળ અભિનેતા |જીત્યો |- |કન્યાકુમારી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013, કન્યાકુમારી |ફિલ્મ નિર્માણમાં શ્રેષ્ઠતા માટે પ્રશંસા પુરસ્કાર |જીત્યો |- | નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૧૪, નવી મુંબઈ<ref>{{Cite web|date=8 February 2014|title=Final Day of the first year of Navi Mumbai International Film Festival|url=https://bollyspice.com/final-day-first-year-navi-mumbai-international-film-festival|website=bollyspice.com}}</ref> |જ્યુરી ખાસ ઉલ્લેખ |જીત્યો |- |બીજો દરભંગા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૧૪ |શ્રેષ્ઠ અભિનેતા |જીત્યો |- |બીજો દરભંગા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૧૪ |શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર |જીત્યો |- |બાર્શી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 |શ્રેષ્ઠ ફિલ્મ |જીત્યો |- | પહેલો મહારાષ્ટ્ર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 |શ્રેષ્ઠ ફિલ્મ |જીત્યો |- |મહારાષ્ટ્ર ટાઇમ્સ એવોર્ડ્સ ૨૦૧૦ |નામાંકિત |નામાંકિત |} == અધિકૃત રીતે પસંદ કરેલ ફિલ્મ ઉત્સવો == * 1. 2જી નાસિક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2009, નાસિક, ભારત * 2. થર્ડ આઈ 8મો એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2009, મુંબઈ, ભારત <ref>{{Cite web|title=Vartul' to be screened at 8th Third Eye Asian film festival|url=https://timesofindia.indiatimes.com/city/pune/vartul-to-be-screened-at-8th-third-eye-asian-film-festival/articleshow/5285972.cms|website=timesofindia.indiatimes.com}}</ref> * 3. 11મો ઓસિયન્સ સિનેફેન ફિલ્મ ફેસ્ટિવલ 2009, નવી દિલ્હી, ભારત <ref>{{Cite web|date=28 September 2009|title='Vartul' to be screened at Osian's-Cinefan film festival|url=https://www.deccanherald.com/content/27577/Vartul-screened-osians-cinefan-film.html|website=deccanherald.com}}</ref> * 4. 7મો કલ્પનિર્ઝર ઇન્ટરનેશનલ શોર્ટ ફિક્શન ફિલ્મ ફેસ્ટિવલ, કોલકાતા, ભારત * 5. 8મો પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2010, પુણે, ભારત * 6. બીજો જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2010, જયપુર, ભારત * 7. 9મી ઇન્ટરનેશનલ સોશિયલ કોમ્યુનિકેશન સિનેમા કોન્ફરન્સ 2010, કોલકાતા, ભારત * 8. ચોથો રાષ્ટ્રીય લઘુ અને દસ્તાવેજી ફિલ્મ ફેસ્ટિવલ 2010, કરીમનગર એપી, ભારત * 9. ViBGYOR ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2010, થ્રિસુર, કેરલા, ભારત * 10. કાલા ઘોડા આર્ટસ ફિલ્મ ફેસ્ટિવલ 2010, મુંબઈ (ભારત) * 11. 2જી સીએમએસ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ (6-12 એપ્રિલ 2010), લખનૌ, ભારત * 12. મદુરાઈ 2010, તમિલનાડુ, ભારતનો બીજો થેન્ધીસાઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ * 13. થર્ડ આઈ 2જી એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2010, કોલ્હાપુર, ભારત * 14. 12મો મદુરાઈ ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2010 (પ્રારંભિક ફિલ્મ) * 15. અંકુર ફિલ્મ ફેસ્ટિવલ 2010, નાસિક, ભારત * 16. ચોથો ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2010, ચેન્નાઈ, ભારત * 17. કેરળનો ત્રીજો ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, 2010, ભારત * 18. સ્ક્રિપ્ટ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2011, કોચી, ભારત * 19. બીજો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ નાગપુર 2011, નાગપુર, ભારત * 20. પહેલો ગુવાહાટી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, 2011 ગુવાહાટી (ભારત) * 21. પુણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2011 (ભારત) * 22. પુ લા ઉત્સવ 2011 પુણે (ભારત) * 23. ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2011, ભુવનેશ્વર, ભારત * 24. ગુજરાત ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2011, સુરત, ભારત * 25. 5મો ચિન્હ ઇન્ડિયા કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ 2011, નવી દિલ્હી, ભારત * 26. દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ-2012, ગ્રેટર નોઈડા, ભારત. * 27. FFSI શોર્ટ એન્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ 2012 કોલકાતા (ભારત). * 28. ચોથો લાહોર ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ 2012 (પાકિસ્તાન). * 29. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2012 (ભારત). * 30. IGNITE શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2013, વિજયવાડા, આંધ્ર પ્રદેશ, ભારત * 31. 6ઠ્ઠો ફિલ્મસાઝ, ટૂંકી ફિલ્મો અને દસ્તાવેજી 2013નો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ. (ભારત). * 32. તિનસુકિયા ઓરેન્જ ફિલ્મ ફેસ્ટિવલ 2013 * 33. ICONOCLAST-2013 નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ મુંબઈ (ભારત) * 34. 6ઠ્ઠો ગોવા મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ 2013 (ભારત) * 35. ધ આર્ટ ફેક્ટરી: સન્ડે ફ્લિક્સ, નવી સ્વતંત્ર ફિલ્મ શ્રેણી 2013 પેટરસન, NJ (યુએસએ) * 36. મલબાર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2013, કાલિકટ (ભારત) * 37. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કન્યાકુમારી 2013 (ભારત) * 38. નો ગ્લોસ ફિલ્મ ફેસ્ટિવલ 2013, લીડ્સ, યુકે. * 39. લેકસિટી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2013 (ભારત) * 40. સાઉથ ટેક્સાસ અંડરગ્રાઉન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2013, ટેક્સાસ (યુએસએ) <ref>{{Cite web|date=4 October 2013|title=2013 South Texas Underground Film Festival: Official Lineup|url=https://www.undergroundfilmjournal.com/2013-south-texas-underground-film-festival-official-lineup|website=undergroundfilmjournal.com}}</ref> * 41. ફ્રી સ્પિરિટ ફિલ્મ ફેસ્ટિવલ 2013, મેકલિયોડ ગંજ, હિમાચલ પ્રદેશ (ભારત) * 42. 17મો ટોરોન્ટો રીલ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013 (કેનેડા) * 43. 9મો વાર્ષિક ફ્રી સ્પિરિટ ફિલ્મ ફેસ્ટિવલ 2013, મેકલિયોડ ગંજ (ભારત) * 44. મિદનાપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013, પશ્ચિમ બંગાળ (ભારત) * 45. 4થો ઇન્ટરનેશનલ રેન્ડમ ફિલ્મ ફેસ્ટિવલ 2013, ગાર્પેનબર્ગ (સ્વીડન) * 46. બીજો શાન-એ-અવધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013 લખનૌ, ભારત. * 47. નવી મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2014 નવી મુંબઈ, ભારત. * 48. 9મો ચિલ્ડ્રન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014, બેંગ્લોર (ભારત). * 49. દરભંગા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2014, દરભંગા (ભારત). * 50. બાર્શી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 (ભારત). * 51. વર્ણાનગર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 (ભારત) * 52. સ્વતંત્ર સિનેમાનો 5મો નેશનલ શો "ઓટ્રોસ સિન્સ", સાન નિકોલસ (આર્જેન્ટિના) 2014. * 53. પહેલો મહારાષ્ટ્ર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 (ભારત). * 54. પહેલો ગોવા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2014 (ભારત). == આ પણ જુઓ == {{Portal|2010s|Films|India|⚫}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય લિંક્સ == * {{Imdb title|id=1885434|title=Vartul}} [[શ્રેણી:૨૦૦૯ ફિલ્મો]] [[શ્રેણી:ભારતીય શોર્ટ ફિલ્મ]] [[શ્રેણી:મરાઠી ભાષાની ફિલ્મ]] qr79rdrfszpjqwxam2k4kmgs3d61wij કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા 0 154768 902869 2026-07-26T12:45:48Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા 902869 wikitext text/x-wiki [[File:Brass_broidered_coconut_shell_craft_of_Kerala_India_logo.png|thumb|right|ભૌગોલિક સંકેતો (GI) રજિસ્ટ્રી અનુસાર "કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા"નો લોગો]] '''કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા''' એ નાળિયેરના કાચલામાંથી સુંદર કોતરણીકામ અને પિત્તળનું જરીકામ/જડતરકામ કરીને કપ, ફૂલદાની, સૂંઘણીની પેટી (સ્નફ બોક્સ), સોપારીના વાટકા, પાવડરના બોક્સ અને ચમચી જેવી કલાત્મક વસ્તુઓ બનાવવાની એક પરંપરાગત હસ્તકળા છે, જે ભારતના કેરળ રાજ્યના કારીગરો દ્વારા કરવામાં આવે છે. નાળિયેરનું કાચલું અત્યંત કઠણ હોવાને કારણે આ કળા માટે કારીગર પાસે ઉચ્ચ સ્તરની કુશળતા હોવી આવશ્યક છે. કેરળમાં આ કળાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો [[તિરુવનંતપુરમ]] અને કોઝિકોડ જિલ્લામાં આવેલા છે.<ref>{{cite book|last1=A. Sreedhara Menon|title=Cultural Heritage of Kerala|date=2008|publisher=D C Books|location=Kottayam, Kerala|isbn=9788126419036|page=163|url=https://books.google.com/books?id=R7QNGkZKc5wC&q=Brass+broidered+coconut+shell+craft+of+Kerala&pg=PA164|access-date=30 January 2016}}</ref> જોકે, નાળિયેરના કાચલાની હસ્તકળા ગોવા, તમિલનાડુ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ તથા પશ્ચિમ બંગાળમાં પણ પ્રચલિત છે, પરંતુ પિત્તળના જડતરકામવાળી વિશિષ્ટ શૈલી માત્ર કેરળમાં જ જોવા મળે છે.<ref name=InCH>{{cite web|last1=Debanjali Banerjee|title=Coconut Shell Craft|url=http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|website=Asia InCH Encyclopedia|publisher=Craft Revival Trust a not-for-profit NGO|access-date=30 January 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205204123/http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|url-status=dead}}</ref> નાળિયેરના કાચલાની હસ્તકળા વિશ્વના અન્ય ઘણા દેશો જેવાં કે કમ્બોડિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, માલદીવ્સ અને શ્રીલંકામાં પણ પ્રચલિત છે.<ref name=InCH/> ભારત સરકારના કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર (હસ્તકલા) દ્વારા દાખલ કરાયેલી અરજી મુજબ "કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા"ને ૩૦ નવેમ્બર ૨૦૧૫થી અમલમાં આવતા ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ, ૧૯૯૯ની કલમ ૧૩ની પેટા-કલમ (૧) હેઠળ વર્ગ - ૨૦માં આવતા નાળિયેરના કાચલામાંથી બનેલી વસ્તુઓના સંદર્ભમાં ભાગ 'A' (એ) માં નોંધણી આપવામાં આવી છે.<ref name=GIJ>{{cite journal|last1=Government of India|title=Brass broidered coconut shell craft of Kerala - GI Application No. 517|journal=Geographical Indications Journal|date=30 November 2015|volume=77|page=89|url=http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|access-date=28 January 2016|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160203215443/http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|archive-date=3 February 2016}}</ref> ==સંદર્ભ== {{reflist}} k7k1uq7lwmfzn9el4oc8ozx8nfxsvs0 902870 902869 2026-07-26T12:47:16Z Snehrashmi 41463 [[તિરૂવનંતપુરમ]] કડી સુધારી 902870 wikitext text/x-wiki [[File:Brass_broidered_coconut_shell_craft_of_Kerala_India_logo.png|thumb|right|ભૌગોલિક સંકેતો (GI) રજિસ્ટ્રી અનુસાર "કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા"નો લોગો]] '''કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા''' એ નાળિયેરના કાચલામાંથી સુંદર કોતરણીકામ અને પિત્તળનું જરીકામ/જડતરકામ કરીને કપ, ફૂલદાની, સૂંઘણીની પેટી (સ્નફ બોક્સ), સોપારીના વાટકા, પાવડરના બોક્સ અને ચમચી જેવી કલાત્મક વસ્તુઓ બનાવવાની એક પરંપરાગત હસ્તકળા છે, જે ભારતના કેરળ રાજ્યના કારીગરો દ્વારા કરવામાં આવે છે. નાળિયેરનું કાચલું અત્યંત કઠણ હોવાને કારણે આ કળા માટે કારીગર પાસે ઉચ્ચ સ્તરની કુશળતા હોવી આવશ્યક છે. કેરળમાં આ કળાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો [[તિરૂવનંતપુરમ]] અને કોઝિકોડ જિલ્લામાં આવેલા છે.<ref>{{cite book|last1=A. Sreedhara Menon|title=Cultural Heritage of Kerala|date=2008|publisher=D C Books|location=Kottayam, Kerala|isbn=9788126419036|page=163|url=https://books.google.com/books?id=R7QNGkZKc5wC&q=Brass+broidered+coconut+shell+craft+of+Kerala&pg=PA164|access-date=30 January 2016}}</ref> જોકે, નાળિયેરના કાચલાની હસ્તકળા ગોવા, તમિલનાડુ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ તથા પશ્ચિમ બંગાળમાં પણ પ્રચલિત છે, પરંતુ પિત્તળના જડતરકામવાળી વિશિષ્ટ શૈલી માત્ર કેરળમાં જ જોવા મળે છે.<ref name=InCH>{{cite web|last1=Debanjali Banerjee|title=Coconut Shell Craft|url=http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|website=Asia InCH Encyclopedia|publisher=Craft Revival Trust a not-for-profit NGO|access-date=30 January 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205204123/http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|url-status=dead}}</ref> નાળિયેરના કાચલાની હસ્તકળા વિશ્વના અન્ય ઘણા દેશો જેવાં કે કમ્બોડિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, માલદીવ્સ અને શ્રીલંકામાં પણ પ્રચલિત છે.<ref name=InCH/> ભારત સરકારના કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર (હસ્તકલા) દ્વારા દાખલ કરાયેલી અરજી મુજબ "કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા"ને ૩૦ નવેમ્બર ૨૦૧૫થી અમલમાં આવતા ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ, ૧૯૯૯ની કલમ ૧૩ની પેટા-કલમ (૧) હેઠળ વર્ગ - ૨૦માં આવતા નાળિયેરના કાચલામાંથી બનેલી વસ્તુઓના સંદર્ભમાં ભાગ 'A' (એ) માં નોંધણી આપવામાં આવી છે.<ref name=GIJ>{{cite journal|last1=Government of India|title=Brass broidered coconut shell craft of Kerala - GI Application No. 517|journal=Geographical Indications Journal|date=30 November 2015|volume=77|page=89|url=http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|access-date=28 January 2016|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160203215443/http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|archive-date=3 February 2016}}</ref> ==સંદર્ભ== {{reflist}} 0coihna4zzv9ayw1vd2z3i1ioieoqwr 902871 902870 2026-07-26T12:49:32Z Snehrashmi 41463 Fair Use Logo removed 902871 wikitext text/x-wiki '''કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા''' એ નાળિયેરના કાચલામાંથી સુંદર કોતરણીકામ અને પિત્તળનું જરીકામ/જડતરકામ કરીને કપ, ફૂલદાની, સૂંઘણીની પેટી (સ્નફ બોક્સ), સોપારીના વાટકા, પાવડરના બોક્સ અને ચમચી જેવી કલાત્મક વસ્તુઓ બનાવવાની એક પરંપરાગત હસ્તકળા છે, જે ભારતના કેરળ રાજ્યના કારીગરો દ્વારા કરવામાં આવે છે. નાળિયેરનું કાચલું અત્યંત કઠણ હોવાને કારણે આ કળા માટે કારીગર પાસે ઉચ્ચ સ્તરની કુશળતા હોવી આવશ્યક છે. કેરળમાં આ કળાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો [[તિરૂવનંતપુરમ]] અને કોઝિકોડ જિલ્લામાં આવેલા છે.<ref>{{cite book|last1=A. Sreedhara Menon|title=Cultural Heritage of Kerala|date=2008|publisher=D C Books|location=Kottayam, Kerala|isbn=9788126419036|page=163|url=https://books.google.com/books?id=R7QNGkZKc5wC&q=Brass+broidered+coconut+shell+craft+of+Kerala&pg=PA164|access-date=30 January 2016}}</ref> જોકે, નાળિયેરના કાચલાની હસ્તકળા ગોવા, તમિલનાડુ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ તથા પશ્ચિમ બંગાળમાં પણ પ્રચલિત છે, પરંતુ પિત્તળના જડતરકામવાળી વિશિષ્ટ શૈલી માત્ર કેરળમાં જ જોવા મળે છે.<ref name=InCH>{{cite web|last1=Debanjali Banerjee|title=Coconut Shell Craft|url=http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|website=Asia InCH Encyclopedia|publisher=Craft Revival Trust a not-for-profit NGO|access-date=30 January 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205204123/http://www.craftrevival.org/voiceDetails.asp?Code=302|url-status=dead}}</ref> નાળિયેરના કાચલાની હસ્તકળા વિશ્વના અન્ય ઘણા દેશો જેવાં કે કમ્બોડિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, માલદીવ્સ અને શ્રીલંકામાં પણ પ્રચલિત છે.<ref name=InCH/> ભારત સરકારના કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર (હસ્તકલા) દ્વારા દાખલ કરાયેલી અરજી મુજબ "કેરળની પિત્તળના જડતરકામવાળી નાળિયેરના કાચલાની હસ્તકળા"ને ૩૦ નવેમ્બર ૨૦૧૫થી અમલમાં આવતા ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ, ૧૯૯૯ની કલમ ૧૩ની પેટા-કલમ (૧) હેઠળ વર્ગ - ૨૦માં આવતા નાળિયેરના કાચલામાંથી બનેલી વસ્તુઓના સંદર્ભમાં ભાગ 'A' (એ) માં નોંધણી આપવામાં આવી છે.<ref name=GIJ>{{cite journal|last1=Government of India|title=Brass broidered coconut shell craft of Kerala - GI Application No. 517|journal=Geographical Indications Journal|date=30 November 2015|volume=77|page=89|url=http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|access-date=28 January 2016|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160203215443/http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|archive-date=3 February 2016}}</ref> ==સંદર્ભ== {{reflist}} tdha2rmcslsyvkv8qk5nzjhrn6gqpsq મધ્ય ત્રાવણકોર ગોળ 0 154769 902872 2026-07-26T13:24:56Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર શેરડીના તાજા રસમાંથી બનાવવામાં આવતી ગોળની એક વિશિષ્ટ જાત 902872 wikitext text/x-wiki {{Infobox geographical indication | name = મધ્ય ત્રાવણકોર ગોળ (સેન્ટ્રલ ત્રાવણકોર જેગરી - CTJ) | image = | alt = | caption = | alternative names = CTJ | description =કેરળના કોટ્ટાયમ અને પથાનામથિટ્ટા જિલ્લાઓ તેમજ અલાપ્પુઝા જિલ્લાના ચેંગન્નુર તાલુકામાં શેરડીના તાજા રસમાંથી બનાવવામાં આવતો ગોળ (કૃષિ-ઉત્પાદન) | type =[[ગોળ]] | area = મધ્ય ત્રાવણકોર, [[કેરળ]] | country = ભારત | registered = ૩૧ મે ૨૦૧૦ | material = | official website ={{URL|https://search.ipindia.gov.in/GirPublic/Application/Details/163|ipindia.gov.in}} }} '''મધ્ય ત્રાવણકોર ગોળ''' (સેન્ટ્રલ ત્રાવણકોર જેગરી - CTJ) એ ભારતના કેરળ રાજ્યમાં શેરડીના તાજા રસમાંથી બનાવવામાં આવતી ગોળની એક વિશિષ્ટ જાત (નોન-સેન્ટ્રીફ્યુગલ કેન સુગર) છે.<ref>{{cite book |last1=PRESIDENCY |first1=THE MADRAS |title=THE LAND REVENUE |date=1864 |url=https://www.google.co.in/books/edition/THE_LAND_REVENUE/xaAIAAAAQAAJ?hl=en&gbpv=1&dq=travancore+jaggery&pg=RA15-PA13&printsec=frontcover |access-date=15 November 2024 |language=en}}</ref><ref>{{cite book |last1=Committee |first1=Indian National Congress National Planning |title=Rural and Cottage Industries |date=1948 |publisher=Vora |url=https://www.google.co.in/books/edition/Rural_and_Cottage_Industries/hY8EAAAAMAAJ?hl=en&gbpv=1&bsq=travancore+jaggery&dq=travancore+jaggery&printsec=frontcover |access-date=15 November 2024 |language=en}}</ref> આ એક કૃષિ આધારિત ઉત્પાદન છે જે શેરડીમાંથી બનાવવામાં આવે છે. શેરડી એ કોટ્ટાયમ અને પથાનામથિટ્ટા જિલ્લાઓ તેમજ અલાપ્પુઝા જિલ્લાના ચંગનાસ્સેરી (ચેંગન્નુર) તાલુકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવતો મુખ્ય પાક છે.<ref>{{cite book |title=Census of India, 1991: Bhārata Kī Janagaṇanā, 1991, Śœrṅkhalā 12, Kerala. Kerala |date=1995 |publisher=Controller of Publications |url=https://www.google.co.in/books/edition/Census_of_India_1991/9HsESBNV5uYC?hl=en&gbpv=1&bsq=Chengannur+taluk+sugarcane&dq=Chengannur+taluk+sugarcane&printsec=frontcover |access-date=15 November 2024 |language=la}}</ref><ref>{{cite book |last1=Agriculture |first1=Travancore (India) Dept of |title=Administration Report |date=1927 |url=https://www.google.co.in/books/edition/Administration_Report/q_kfAQAAIAAJ?hl=en&gbpv=1&bsq=Chengannur+taluk+sugarcane&dq=Chengannur+taluk+sugarcane&printsec=frontcover |access-date=15 November 2024 |language=en}}</ref> આ વિસ્તારમાં મુખ્યત્વે પંબા, મણિમાલા, અચનકોવિલ અને મીનાચિલ નદીઓના કિનારા અને તેની આસપાસના વિસ્તારોનો ઉપયોગ શેરડીની ખેતી માટે થાય છે.<ref>{{cite news |last1=Nagarajan |first1=Saraswathy |title=A schoolteacher popularises Central Travancore jaggery, and triggers a sweet revolution |url=https://www.thehindu.com/life-and-style/food/schoolteacher-popularises-central-travancore-jaggery/article36336470.ece |access-date=14 November 2024 |work=The Hindu |date=7 September 2021 |language=en-IN}}</ref><ref>{{cite web |title=Agricultural Research Station, Thiruvalla |url=https://iisr.icar.gov.in/iisr/aicrp/pages/thiruvalla.htm |website=All India Coordinated Research Project on Sugarcane |access-date=14 November 2024}}</ref> == નામકરણ == મધ્ય ત્રાવણકોરનો ગોળ એ શેરડીમાંથી બનાવવામાં આવતું મધ્ય ત્રાવણકોર વિસ્તારનું એક મૂલ્યવાન કૃષિ ઉત્પાદન છે. આ ગોળનું નામ જૂના તિરુવિથામકુર રાજ્ય અથવા ત્રાવણકોર સામ્રાજ્યના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં વર્તમાન કોટ્ટાયમ, પથાનામથિટ્ટા અને અલાપ્પુઝા જિલ્લાઓનો સમાવેશ થાય છે.<ref>{{cite book |last1=Roy |first1=Chandan |title=The Role of Intellectual Property Rights in Agriculture and Allied Sciences |date=17 July 2018 |publisher=CRC Press |isbn=978-1-351-12526-0 |url=https://www.google.co.in/books/edition/The_Role_of_Intellectual_Property_Rights/jDNlDwAAQBAJ?hl=en&gbpv=1&dq=central+travancore+jaggery&pg=PT157&printsec=frontcover |access-date=14 November 2024 |language=en}}</ref><ref>{{cite book |last1=Delhi |first1=Indian Agricultural Research Institute |title=Bulletin |date=1918 |publisher=Superintendent, government printing, India |url=https://www.google.co.in/books/edition/Bulletin/oEESAQAAMAAJ?hl=en&gbpv=1&bsq=travancore+jaggery&dq=travancore+jaggery&printsec=frontcover |access-date=15 November 2024 |language=en}}</ref> === સ્થાનિક નામ === તે તેના ટૂંકા અક્ષરી નામ "CTJ" (સીટીજે) તરીકે પણ ઓળખાય છે. તેને 'પથિયાં સરકરા' (Pathiyan Sarkara) જેવા સ્વરૂપોમાં તૈયાર કરવામાં આવે છે. પથિયાં સરકરા એ સોનેરી બદામીથી લઈને ઘેરા બદામી રંગનો, ઉત્તમ સ્વાદ અને વિશિષ્ટ સુગંધ ધરાવતો અર્ધ-પ્રવાહી/અર્ધ-ઘન પ્રકારનો ગોળ છે. સ્થાનિક મલયાલમ ભાષામાં "પથિયાં" શબ્દ તેની નરમ અને લવચીક રચના (પોત) દર્શાવે છે, જ્યારે "સરકરા" નો અર્થ સ્થાનિક રાજ્ય ભાષા મલયાલમમાં ખાંડનું કાચું સ્વરૂપ (અપરિષ્કૃત શર્કરા) થાય છે.<ref>{{cite web |title=GEOGRAPHICAL INDICATIONS JOURNAL NO. 34 MAY 31, 2010 |url=https://ipindia.gov.in/writereaddata/Portal/Images/pdf/Journal_34.pdf |website=Intellectual Property India |access-date=14 November 2024}}</ref> હસ્તનિર્મિત ગોળનો અન્ય એક પ્રકાર 'ઉંડા સરકરા' છે, જે ગોળાકાર (દડા જેવા) સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તે તેની કઠણતા, સંગ્રહ કરવાની સરળતા અને લાંબી શેલ્ફ લાઈફ (ટકાઉપણા) માટે જાણીતો છે, અને તેનો રંગ સોનેરી બદામીથી લઈને ઘેરો બદામી હોય છે. સ્થાનિક મલયાલમ ભાષામાં "ઉંડા" નો અર્થ 'દડો' કે 'ગોળો' થાય છે.<ref>{{cite news |title=Travelling To Kerala? 8 GI Tagged Foods To Bring Home With You |url=https://www.timesnownews.com/lifestyle/food/reviews/travelling-to-kerala-8-gi-tagged-foods-to-bring-home-with-you-article-110654912 |access-date=14 November 2024 |work=Times Now |date=3 June 2024 |language=en}}</ref> આ વિસ્તારનો ગોળ તેના અત્યંત મીઠા સ્વાદ અને ખારાશના અભાવને કારણે ખૂબ જ માંગમાં રહે છે, જે અન્ય સ્થળોએ ક્ષારીય (Alkaline) જમીનમાં ઉગાડવામાં આવતી શેરડીમાંથી બનાવવામાં આવતા ગોળથી સાવ અલગ પડે છે.[૧૦] == પરંપરાગત ગોળનું ઉત્પાદન == આ ગોળ બનાવવા માટે સૌપ્રથમ ઇલેક્ટ્રિક ક્રશરમાં શેરડીને પીસીને રસ કાઢવામાં આવે છે. ત્યારબાદ શેરડીના કૂચાનો જ બળતણ તરીકે ઉપયોગ કરીને તાંબા, એલ્યુમિનિયમ કે ટીનના મોટા વાસણોમાં તે રસને ઉકાળવામાં આવે છે. ગોળના વિવિધ સ્વરૂપો તૈયાર કરવા માટે આ મિશ્રણને અલગ-અલગ તાપમાને આંચ પરથી શેકીને ઉતારી લેવામાં આવે છે અને પછી તેને ઠંડું પાડીને ચોક્કસ આકાર આપવામાં આવે છે. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ગોળાકાર આકાર આપીને 'ઉંડા' (Unda) બનાવવામાં આવે છે અથવા અર્ધ-પ્રવાહી/અર્ધ-ઘન સ્વરૂપ આપવા માટે તેને ટીનના ડબ્બાઓમાં રેડીને 'પથિયાં' તૈયાર કરવામાં આવે છે.<ref>{{cite web |title=Central Travancore Jaggery |url=https://sites.cdit.org/wto/index.php/central-travancore-jaggerry |website=Central Travancore Jaggerry Centre for Development of Imaging Technology, C-DIT |access-date=14 November 2024}}</ref> == ઉપયોગ == તેના સોનેરી બદામી રંગ, ઉત્કૃષ્ટ મીઠાશ અને ઓર્ગેનિક (પ્રાકૃતિક) ગુણધર્મો માટે પ્રખ્યાત, મધ્ય ત્રાવણકોર ગોળ કેરળમાં આયુર્વેદિક દવાઓ તૈયાર કરવા માટે પ્રાથમિક અને પસંદગીના આધાર (base) તરીકે વપરાય છે.<ref>{{cite news |last1=Hiran |first1=U. |title=Taste tradition of central Travancore makes a sweet revival |url=https://www.thehindu.com/news/national/kerala/taste-tradition-of-central-travancore-makes-a-sweet-revival/article68501431.ece |access-date=14 November 2024 |work=The Hindu |date=10 August 2024 |language=en-IN}}</ref> == ભૌગોલિક સંકેત == તેને ૩૧ મે ૨૦૧૦ના રોજ ભારત સરકાર હેઠળના જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ રજિસ્ટ્રી તરફથી ભૌગોલિક સંકેત (GI) ટેગનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે ૧ માર્ચ ૨૦૨૯ સુધી માન્ય છે.<ref>{{cite web |title=Geographical Indications |publisher=Intellectual Property India |url=https://search.ipindia.gov.in/GIRPublic/Application/Details/163 |access-date=15 November 2024}}</ref> થિસુરના કેરળ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકે સેન્ટ્રલ ત્રાવણકોર ગોળના GI રજિસ્ટ્રેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો. માર્ચ ૨૦૦૯માં અરજી દાખલ કર્યા બાદ, ૨૦૧૦માં ચેન્નઈ સ્થિત ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા આ ગોળને GI ટેગ આપવામાં આવ્યો હતો, જેનાથી "સેન્ટ્રલ ત્રાવણકોર જેગરી" (મધ્ય ત્રાવણકોર ગોળ) નામ માત્ર આ વિસ્તારમાં ઉત્પાદિત થતા ગોળ માટે જ વિશિષ્ટ બની ગયું. આમ તે, કેરળ સહિત સમગ્ર દેશની GI ટેગ મેળવનારી ગોળની પ્રથમ જાત અને કેરળની ૧૮મી ચીજવસ્તુ બની હતી.<ref>{{cite book |last1=Organization |first1=World Intellectual Property |title=Food Security and Intellectual Property - How the Private and the Public Sectors Use IP to Enhance Agricultural Productivity |date=29 September 2011 |publisher=WIPO |isbn=978-92-805-2122-1 |url=https://www.google.co.in/books/edition/Food_Security_and_Intellectual_Property/4JfuDwAAQBAJ?hl=en&gbpv=1&dq=central+travancore+jaggery&pg=PA72&printsec=frontcover |access-date=14 November 2024 |language=en}}</ref><ref>{{cite book |last1=Mohan |first1=Narendra |last2=Singh |first2=Priyanka |title=Sugar and Sugar Derivatives: Changing Consumer Preferences |date=24 December 2020 |publisher=Springer Nature |isbn=978-981-15-6663-9 |url=https://www.google.co.in/books/edition/Sugar_and_Sugar_Derivatives_Changing_Con/iPYQEAAAQBAJ?hl=en&gbpv=1&dq=travancore+sugarcane++jaggery&pg=PA294&printsec=frontcover |access-date=15 November 2024 |language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} soni7v1t55m2gqhzzwmfoj67uygrxb0 ચેંદમંગલમ સાડી 0 154770 902873 2026-07-26T13:43:22Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર એક પરંપરાગત હાથવણાટની સુતરાઉ સાડી 902873 wikitext text/x-wiki '''ચેંદમંગલમ સાડી''' એ કેરળના એર્નાકુલમ જિલ્લાના ચેંદમંગલમ વિસ્તારની એક પરંપરાગત હાથવણાટની સુતરાઉ સાડી છે. આ સાડી કેરળની ચેંદમંગલમ હેન્ડલૂમ (હાથશાળ) પરંપરાનો એક ભાગ છે.<ref>{{Cite web|last=Sarvaiya|first=Nupur|title=Save The Loom's weavers give a modern spin to traditional kasavu saris|url=https://www.vogue.in/fashion/content/save-the-looms-weavers-give-a-modern-spin-to-traditional-kerala-kasavu-saris|access-date=2021-05-30|website=Vogue India|date=25 August 2020 |language=en-IN}}</ref> == ઇતિહાસ == આ વણાટ પરંપરા દેવાંગા ચેટ્ટીયાર સમુદાય દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ ૧૬મી સદીમાં ચેંદમંગલમમાં સ્થાયી થયા હતા. કોચીન રાજ્ય હેઠળ પાલિયમ સ્વરૂપમના વારસાગત વડા પ્રધાન અને રાજા પાલિયથ અચન પરિવાર માટે આ પરંપરા શરૂ કરવામાં આવી હતી.<ref>{{Cite news|last=James|first=Shalini|date=2019-12-20|title=Read about the regained looms of Chendamangalam|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/society/keralas-design-community-got-together-to-bat-for-chendamangalam-handloom-in-2019/article30358790.ece|access-date=2021-05-30|issn=0971-751X}}</ref> તેમણે અત્યંત બારીક મસલિન ધોતી વણાટની શરૂઆત કરી હતી, જે વીંટીમાંથી પણ પસાર થઈ શકતી હતી. કોચીનના ઉમરાવોના પ્રોત્સાહન હેઠળ આ હાથશાળ પરંપરા સાડીઓ અને અન્ય કાપડના ઉત્પાદનમાં વિસ્તરી હતી. ૨૦મી સદીની શરૂઆતમાં રાજ્યાશ્રય (પ્રોત્સાહન) ઘટવાના કારણે આ વણાટકામ ઓછું થવા લાગ્યું હતું. જોકે, ૧૯૫૪માં સ્થપાયેલી 'ચેંદમંગલમ હેન્ડલૂમ કો-ઓપરેટિવ સોસાયટી' અને ૧૯૬૯ના 'ધ કેરળ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ' દ્વારા આ હાથશાળ ઉદ્યોગનું પુનરુત્થાન થયું હતું.<ref>{{Cite web|title=They weave magic to stand on their feet|url=https://www.newindianexpress.com/cities/kochi/2019/jan/13/they-weave-magic-to-stand-on-their-feet-1924657.html|access-date=2021-05-30|website=The New Indian Express|archive-date=2021-06-02|archive-url=https://web.archive.org/web/20210602214720/https://www.newindianexpress.com/cities/kochi/2019/jan/13/they-weave-magic-to-stand-on-their-feet-1924657.html|url-status=dead}}</ref> ૨૦૧૮માં આ વિસ્તારમાં આવેલા કેરળના વિનાશક પૂરના કારણે વણકરોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.<ref>{{Cite web|title=Kerala floods one month after: Chendamangalam weavers seek new paths to revive handloom sector|url=https://www.newindianexpress.com/cities/kochi/2018/sep/26/kerala-floods-one-month-after-chendamangalam-weavers-seek-new-paths-to-revive-handloom-sector-1877180.html|access-date=2021-05-30|website=The New Indian Express|archive-date=2021-06-02|archive-url=https://web.archive.org/web/20210602213515/https://www.newindianexpress.com/cities/kochi/2018/sep/26/kerala-floods-one-month-after-chendamangalam-weavers-seek-new-paths-to-revive-handloom-sector-1877180.html|url-status=dead}}</ref> ફેશન ઉદ્યોગના અનુભવી વ્યાવસાયિક રમેશ મેનન દ્વારા શરૂ કરવામાં આવેલી 'સેવ ધ લૂમ' (Save The Loom) પહેલના અથાક પ્રયાસો દ્વારા આ હાથશાળોએ પોતાની ગુમાવેલી ભવ્યતા પાછી મેળવી. મે ૨૦૨૧માં, ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના ચાંડીની જન્મજયંતિની યાદમાં કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ (વકીલો અને ન્યાયાધીશો) માટે એક નવું કલેક્શન તૈયાર કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web|title=Weave for women in law|url=https://www.newindianexpress.com/cities/kochi/2021/may/06/weave-forwomen-in-law-2298865.html|access-date=2021-05-30|website=The New Indian Express|date=6 May 2021 }}</ref> == વિશેષતા == ચેંદમંગલમ સાડી આજે કેરળમાં અસ્તિત્વમાં રહેલી ચાર પ્રખ્યાત વણાટ પરંપરાઓમાંથી એક છે.<ref>{{Cite web|date=2020-08-31|title=All you need to know about the simple, classy Kerala kasavu saree|url=https://www.hindustantimes.com/fashion-and-trends/happy-onam-2020-all-you-need-to-know-about-the-simple-classy-kerala-kasavu-saree/story-K9845TLTJy92nzFG16y0aJ.html|access-date=2021-05-30|website=Hindustan Times|language=en}}</ref> આ સાડી તેની 'પુલીયિલાકારા' (આંબલીના પાંદડાની કિનારી - tamarind leaf border) દ્વારા અલગ તરી આવે છે, જે સાડીની કિનારી સાથે સમાંતર ચાલતી એક પાતળી કાળી રેખા હોય છે. તેમાં વધારાના વણાટથી બનાવેલી 'ચુટ્ટીકરા' (chuttikara) તેમજ વિવિધ પહોળાઈની પટ્ટાઓ તથા ચેક્સ પણ હોય છે. આ સાડી એક પરંપરાગત કેરળ સાડી છે અને તેમાં કસાકુ (Kasavu - સોનેરી તાર) નો ઉપયોગ થાય છે. આ સાડીઓ ૮૦ થી ૧૨૦ સુધીના ઊંચા થ્રેડ કાઉન્ટ (સૂતરની ગુણવત્તા) સાથે બનાવવામાં આવે છે અને એક સાડી તૈયાર કરવા માટે બે થી ચાર દિવસની સખત મહેનતની જરૂર પડે છે.<ref>{{Cite news|last=Alexander|first=Deepa|date=2020-09-19|title=Chendamangalam sari: a saga of hope and resilience|language=en-IN|work=The Hindu|url=https://www.thehindu.com/life-and-style/fashion/chendamangalam-sari-a-saga-of-hope-and-resilience/article32647783.ece|access-date=2021-05-30|issn=0971-751X}}</ref> == ભૌગોલિક સંકેત == ૨૦૧૦માં, કેરળ સરકારે ચેંદમંગલમ ધોતી, સાડી અને સેટ મુંડુ (Set Mundu) માટે ભૌગોલિક સંકેત (GI Tag) માટે અરજી કરી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૧૧થી તેને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત તરીકે માન્યતા આપી છે.<ref>{{Cite web|title=Details {{!}} Geographical Indications {{!}} Intellectual Property India|url=http://ipindiaservices.gov.in/GIRPublic/Application/Details/225|access-date=2021-05-30|website=ipindiaservices.gov.in}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == *[https://www.ethnicplus.in/ તમે એથનિક વેર (પરંપરાગત પોશાક) વેબસાઇટ] 3gu24s4cmw25cwo75ugrxhn0ja5lsuw ચેંગાલિકોડન નેન્દ્રન કેળાં 0 154771 902874 2026-07-26T14:13:12Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર કેળાંની એક વિશિષ્ટ જાત 902874 wikitext text/x-wiki [[file:Kazchakkula.JPG|thumb|દુકાનોમાં વેચાણ માટેના ચંગલીકોડન કેળાં]] '''ચેંગાલિકોડન નેન્દ્રન કેળાં''' એ ભારત દેશના કેરળ રાજ્યના ત્રિશૂર જિલ્લાના ચેંગાઝિકોડુ ગામમાં ઉદ્ભવેલી અને ઉગાડવામાં આવતી કેળાંની એક વિશિષ્ટ જાત છે. ચેંગાલિકોડન કેળાં હવે ભરતપુઝા નદીના કિનારે ઉગાડવામાં આવે છે. ત્રિશૂર જિલ્લાના એરુમાપેટ્ટી, વડક્કનચેરી, મુંડુર, કાઇપારમ્બુ, દેશમંગલમ અને થય્યુર વિસ્તારોમાં તેની ખેતી થાય છે. આ કેળાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરના મુખ્ય આરાધ્ય દેવને અર્પણ કરવામાં આવતી 'કાઝચકુલા' (શ્રદ્ધાંજલિ રૂપે ભેટ આપવાની લૂમ) તરીકે વપરાય છે. આ કેળાંની સરેરાશ એક લૂમના દરેક ઝૂમખા માં ૨૦ થી ૨૫ ફળો હોય છે. ચેંગાલિકોડનને ચેન્નઈ સ્થિત 'જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ રજિસ્ટ્રી' તરફથી ભૌગોલિક સંકેત (GI Tag) રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયેલું છે. આ રજિસ્ટ્રેશન 'ધી ચેંગલીકોડન કેળા ઉત્પાદક સંગઠન, એરુમાપેટ્ટીને'ને આપવામાં આવ્યું હતું.<ref>{{cite news |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/nendran-banana-gets-gi-tag/article7055184.ece |title=Nendran Banana gets GI tag |work=The Hindu |date=31 March 2015 |accessdate=2015-04-01}}</ref> == ખેતી == ચેંગાલિકોડન કેળાંનું વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને તેને સંપૂર્ણપણે જૈવિક (ઓર્ગેનિક) રીતે ઉગાડવામાં આવે છે, જે તેને તેનો વિશિષ્ટ સોનેરી પીળો રંગ અને પોત (texture) પ્રદાન કરે છે. જૈવિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કેળાંની લૂમના દેખાવ પર અસર કરી શકે છે. કેળાંની આ જાત માટે દરેક તબક્કે વ્યક્તિગત ધ્યાન, વિશેષ સંભાળ અને દેખરેખની જરૂર પડે છે. તેના વિકાસ માટે લીલા પાંદડાવાળુ ખાતર, રાખ અને છાણિયા ખાતરનો પૂરક તરીકે ઉપયોગ થાય છે. પરંપરાગત ખેડૂતો કેળાંની લૂમને કેળાંના જૂના પાંદડાં વડે ઢાંકી દે છે જેથી તે તેનો ઇચ્છિત રંગ પ્રાપ્ત કરી શકે. == સંદર્ભ == {{reflist}} 4xzp69kuha81anxxbk9nrs44tv9ef6e સભ્યની ચર્ચા:Jadavkanti 3 154772 902876 2026-07-26T17:05:36Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902876 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Jadavkanti}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૩૫, ૨૬ જુલાઇ ૨૦૨૬ (IST) 5vfrun80r7t0c2kiixok9cvs4o0und5 સભ્યની ચર્ચા:SureshPatel21436615 3 154773 902879 2026-07-27T00:22:02Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902879 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SureshPatel21436615}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૫૨, ૨૭ જુલાઇ ૨૦૨૬ (IST) ed379xcp7iuukarafujcmsibw874n18 સભ્ય:Shubhsamant09 2 154774 902892 2026-07-27T09:33:17Z Deepfriedokra 61777 Deepfriedokraએ [[સભ્ય:Shubhsamant09]]ને [[સભ્ય:Matthewmurdock]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shubhsamant09|Shubhsamant09]]" to "[[Special:CentralAuth/Matthewmurdock|Matthewmurdock]]" 902892 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Matthewmurdock]] b3ye3te3q8zwanyf2w4ylhbj7azqkfb સભ્યની ચર્ચા:Shubhsamant09 3 154775 902894 2026-07-27T09:33:17Z Deepfriedokra 61777 Deepfriedokraએ [[સભ્યની ચર્ચા:Shubhsamant09]]ને [[સભ્યની ચર્ચા:Matthewmurdock]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shubhsamant09|Shubhsamant09]]" to "[[Special:CentralAuth/Matthewmurdock|Matthewmurdock]]" 902894 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Matthewmurdock]] o4z2hewai5g49f6htmi6ezqanuqne2l