વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.13 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પોરબંદર 0 3483 903023 881097 2026-07-30T06:54:53Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903023 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = પોરબંદર | nickname = સુદામાપુરી | type = શહેર | latd = 21.63 | longd = 69.6 | locator_position = right | state_name = ગુજરાત | district = [[પોરબંદર જિલ્લો| પોરબંદર]] | altitude = 0 | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૫૨૭૬૦ | population_total_cite = <ref name="census2011" /> | population_density = | area_magnitude= sq. km | area_total = | postal_code = ૩૬૦૫૭૫ | area_telephone = ૦૨૮૬ | vehicle_code_range = GJ-૨૫ | સ્થિતિ = યોગ્ય }} '''પોરબંદર''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[પોરબંદર જિલ્લો|પોરબંદર જિલ્લા]]માં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે [[મહાત્મા ગાંધી]] અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને [[પોરબંદર તાલુકો|પોરબંદર તાલુકા]] અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર [[અરબી સમુદ્ર]] પરનું મહત્વનું બારમાસી બંદર છે. [[મહાત્મા ગાંધી]] સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે. == નામ == પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: "પોરઇ", સ્થાનિક માતાજીનુ નામ અને "બંદર" એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે{{સંદર્ભ}} આ શહેરને 'સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા [[કૃષ્ણ]] ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા. ==ભૂગોળ== પોરબંદરનું ભૌગોલીક સ્થાન {{coor d|21.63|N|69.6|E|}} છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Porbandar.html |title=Falling Rain Genomics, Inc - Porbandar |access-date=2008-09-07 |archive-date=2008-09-24 |archive-url=https://web.archive.org/web/20080924153401/http://www.fallingrain.com/world/IN/9/Porbandar.html |url-status=dead }}</ref> અને સમુદ્રથી ઊંચાઇ ૦ મીટર છે. ==ઇતિહાસ== ===હડપ્પન સંસ્કૃતિ (ઇસ. પૂર્વે. ૧૬૦૦-૧૪૦૦)=== પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ [[દ્વારકા]] સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાં [[સૌરાષ્ટ્ર]] વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે. ===રાજાશાહી પોરબંદર (ઇ.સ. ૧૬૦૦ પછી)=== {{મુખ્ય|પોરબંદર રજવાડું}} અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના [[રાજપૂત]] રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને "મહારાજા રાણાસાહેબ"નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી. ==સાંપ્રત સ્થિતિ== [[Image:Githa Mandir-PBR2.jpg|right|thumb|મહાત્મા ગાંધી ભારત મંદિર]] મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે. ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે. == વસ્તી == ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર<ref name="census2011">{{cite web|url=http://www.census2011.co.in/census/city/329-porbandar.html|title= Porbandar City Census 2011 data|access-date=૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬}}</ref> પોરબંદરની વસ્તી ૧,૫૨,૭૬૦ હતી જેમાં પુરૂષો ૭૮,૦૯૭ અને મહિલાઓ ૭૩,૬૭૩ હતી. શિક્ષણનો દર ૮૫.૭૬% હતો. પુરૂષ શૈક્ષણીકતા ૯૦.૬૮% અને સ્ત્રી શૈક્ષણીકતા ૮૦.૫૭% હતી. પોરબંદર મેટ્રોપોલિટન વિસ્તારોમાં [[છાંયા (તા. પોરબંદર)|છાંયા]], [[ખાપટ (તા. પોરબંદર)|ખાપટ]], પોરબંદર અને [[ઝાવર (તા. પોરબંદર)|ઝાવર]] (આંશિક‌)નો સમાવેશ થાય છે.<ref name="census2011" /> ==જોવાલાયક સ્થળો== [[Image:Rokhadia hanuman-PBR-1958.jpg|thumb|રોકડીયા હનુમાન મંદિર, ૧૯૫૮]] [[File:Narawai mataji.jpg|thumb|નરવાઈ માતાજી, પોરબંદર-સોમનાથ હાઇવે પરનું નરવાઈ માતાજીનું મંદિર.]] [[File:Birth Place of Gandhi.jpg|thumb|ગાંધીજીનું જન્મસ્થળ]] * [[કીર્તિ મંદિર, પોરબંદર|કીર્તિ મંદિર]] (મહાત્મા ગાંધીની જન્મભૂમિ) * સુદામા મંદિર * ભારત મંદિર * [[ગાયત્રી]] મંદિર * રોકડીયા [[હનુમાન]] મંદિર * સાંદિપની વિદ્યાનિકેતન * પક્ષી અભ્યારણ * રાણાસાહેબનો મહેલ * ચોપાટી * સત્યનારાયણનું મંદિર * કમલાનહેરૂ બાગ * [[સાંઇબાબા]] મંદિર * શ્રીહરી મંદિર * તારા મંદિર * [[સ્વામીનારાયણ]] મંદિર ==શૈક્ષણિક સંસ્થાઓ== * પોરબંદરનું આર્ય કન્યા ગુરૂકુલ આખાય ભારતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખૂબજ પ્રખ્યાત અને મહત્વનું શૈક્ષણીક સંકુલ છે. આ અનોખી સંસ્થામાં પ્રાચીન વૈદિક ભારતની અને આધુનિક શિક્ષણ પધ્ધતીના સમન્વયરૂપ શિક્ષા આપવાનમાં આવે છે. આ સંસ્થા શ્રી નાનજી કાલીદાસ મહેતાએ સ્થાપી છે. * એમ.ઇ.એમ. સ્કુલ: પોરબંદરની પ્રથમ ઇંગલીશ મિડીયમ સ્કુલ જેમાં ઘણા ડોક્ટર, વકીલો, પ્રોફેસરોએ શિક્ષણ મેળવેલ છે {{સંદર્ભ}}. * વિક્ટોરીયા જ્યુબીલી મદ્રેસા બોયસ & ગર્લસ હાઇસ્કુલ: શેઠ હાજી અબદુલ્લા ઝવેરીએ આ ૧૨૦ વર્ષ જૂની શૈક્ષણીક સંસ્થાનો પાયો નાખેલ, તેઓ નાતાલ ઇન્ડીયન કોન્ગ્રેસના સ્થાપક પ્રમુખ હતા. તેમણે ગાંધીજીને પ્રથમ વખત દ. આફ્રીકા બોલાવેલા. વિ.જે.એમ. ગર્લસ હાઇસ્કુલ IGNOUનું પોરબંદર ખાતે સ્પેશીયલ સ્ટડી સેન્ટર ધરાવે છે. આ સંસ્થાનો કારભાર પોરબંદર મદ્રેસા ટ્રસ્ટ, ડરબન (દ.આફ્રીકા) કરે છે. * ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ: સંચાલન શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, પોરબંદર કરે છે. આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. કોલેજમાં ફક્ત બહેનો માટે સવારે વાણિજ્ય અને વિનયન શાખાના સ્નાતક કક્ષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), વિજ્ઞાન સ્નાતક (ગૃહ વિજ્ઞાન-Home Science)ના અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ, અને બી.એસસી, (હોમ સાયંસ) ચાલે છે. અને બપોર પછી સહશિક્ષણમાં બી.સી.એ., પી.જી.ડી.સી.એ., ડી.સી.એસ., બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., વિનયન શાખાના અનુસ્નાતક કક્ષાએ એમ.એ. (અંગ્રેજી લિટરેચર), વાણિજ્ય વિદ્યાશાખા(કોમર્સ)માં એમ.કોમ. (અંગ્રેજી માધ્યમ) અને બી.એડ.ના અભ્યાસક્રમો ચાલે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ગુજરાત દ્વારા અહીં Digital English Language Laboratory (DELL)પણ ચાલે છે. Knowledge Leb અને eLibrary પણ છે. IGNOUનું સ્પેશીયલ સ્ટડી સેન્ટર ચાલે છે જેમાં એમ.એ., એમ.કોમ, એમ.સી.એ., એમ.બી.એ. સહિતના અનેક અભ્યાસક્રમો ચાલે છે internet lab પણ છે. અને IGNOUનું પરીક્ષા કેન્દ્ર પણ અહી છે. નિયમિત રીતે કાઉન્સેલિંગ પણ અપાય છે. કોલેજના કમ્પાઉન્ડમાં જ બે મહિલા હોસ્ટેલ છે. * મહારાજા ભાવસિંહજી હાઈસ્કુલ, મહારાજા ભાવસિંહજી મિડલ સ્કુલ, મહારાજા ભાવસિંહજી ટેકનિકલ હાઈસ્કુલ (ધોરણ - ૮, ૯ અને ૧૦માં ટેકનિકલ શિક્ષણ આપતી એક માત્ર શાળા હતી.) પોરબંદર સ્ટેટના મહારાજા સાહેબે આ શૈક્ષણીક સંસ્થાઓ બંધાવેલી હતી જે ભૂતકાળમાં ખૂબ જ ધમધમતી હતી. મહાત્મા ગાંધીજીએ ત્યાં શિક્ષણ લીધુ હતુ. હાલમાં બંધ ખંડેર હાલતમાં છે. ==સંદર્ભ== {{Reflist}} ==બાહ્ય કડીઓ== * [http://collectorporbandar.gujarat.gov.in/ પોરબંદર જિલ્લા કલેક્ટરનું અધિકૃત વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20081205084148/http://collectorporbandar.gujarat.gov.in/ |date=2008-12-05 }} {{સ્ટબ}} [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] oqf6jr5o3fz76st4y0un7d4d1lscb9o ચિખલી 0 4910 902977 842825 2026-07-29T13:21:01Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902977 wikitext text/x-wiki {{Infobox settlement | name = ચિખલી | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = નગર | image_skyline = | image_alt = | image_caption = | pushpin_map = India Gujarat | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = ચિખલીનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|20.75|N|73.07|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = <ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Chikhli.html |title=Falling Rain Genomics, Inc - Chikhli |access-date=2017-07-07 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303223030/http://www.fallingrain.com/world/IN/9/Chikhli.html |url-status=dead }}</ref> | elevation_m = 19 | population_total = 7025 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = auto | population_demonym = | population_footnotes = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/chikhli-population-navsari-gujarat-523131|title=Chikhli Population, Caste Data Navsari Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૭ જુલાઇ ૨૦૧૭}}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | postal_code_type = પિનકોડ | postal_code = ૩૯૬૫૨૧ | area_code_type = ટેલિફોન કોડ | area_code = ૦૨૬૩૪ | registration_plate = જીજે-૨૧ | website = | footnotes = }} '''ચિખલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[ચિખલી તાલુકો|ચિખલી તાલુકા]]નું તાલુકા મથક છે. અહીંથી [[દિલ્હી]]થી [[મુંબઇ]] તરફ જતો [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પસાર થાય છે. વળી [[બીલીમોરા]], [[વાંસદા]], [[વઘઇ]], [[સાપુતારા]], [[નાસિક]], [[ખેરગામ]], [[ધરમપુર]], [[નાનાપોંઢા]], [[વાપી]] વગેરે સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા ચિખલી જોડાયેલ છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ચિખલી રોડ (નેરોગેજ રેલ્વે માટે) ૨ (બે) કિલોમીટર જેટલા અંતરે ઉત્તર દિશામાં તેમ જ બીલીમોરા (બ્રોડગેજ રેલ્વે માટે) ૧૦ (દસ) કિલોમીટર જેટલા અંતરે પશ્ચિમ દિશામાં આવેલ છે. ચિખલી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમનું બસ સ્ટેશન, [[માધ્યમિક શાળા]], પૂર્વ પ્રાથમિક શાળા, [[પ્રાથમિક શાળા]], [[ઉચ્ચતર માધ્યમિક શાળા]], આર્ટસ તેમ જ કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં સિનેમા થીયેટર, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો વગેરે જોવા મળે છે. આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓ માટેનું બજાર મોટા પાયે વિકસેલું જોવા મળે છે. == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નવસારી જિલ્લામાંનાં રેલ્વે સ્ટેશનો]] [[શ્રેણી:ચિખલી તાલુકો]] 1bxztc868y8wkbyfyyetrhrxvxuiht9 જંબુસર 0 4953 902980 881035 2026-07-29T14:32:26Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902980 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = જંબુસર | type = નગર | latd = 22.05 | longd = 72.8| locator_position = right | state_name = ગુજરાત | district = [[ભરૂચ જિલ્લો | ભરૂચ]] |leader_title = | leader_name = | altitude = 4 | population_as_of = ૨૦૧૧ | population_total = 43344 | population_total_cite = <ref>{{Cite web| url = http://www.censusindia.co.in/towns/jambusar-population-bharuch-gujarat-802604 | title=Jambusar Population, Caste Data Bharuch Gujarat - Census India| website = www.censusindia.co.in | language=en-US| access-date = ૨૭ નવેમ્બર ૨૦૧૭ | archive-date=2021-02-07| archive-url = https://web.archive.org/web/20210207204435/https://www.censusindia.co.in/towns/jambusar-population-bharuch-gujarat-802604 | url-status = dead }}</ref> | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = ૯૨૯ | literacy = ૮૨.૪ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} '''જંબુસર''' દક્ષિણ [[ગુજરાત]]ના [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[જંબુસર તાલુકો|જંબુસર તાલુકા]]નું મુખ્યમથક છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] અને [[પશુપાલન]] છે, જે પૈકી મુખ્ય [[ખેતી]] [[કપાસ]]ની થાય છે. == ભૂગોળ == જંબુસર શહેરની ઉત્તર બાજુએ નાગેશ્વર તળાવ આવેલું છે. ડાબી જગ્યા પાસે પુષ્કળ લાકડાનો જથ્થો, ધાટ પાસે ત્રણ ઝરાવાળી ખાડી આવેલી છે. અહીંથી [[કાવી (તા.જંબુસર)|કાવી]], [[ભરૂચ]] તથા [[બોરસદ]]ને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. [[વડોદરા]], [[પાદરા]], [[પાલેજ]], [[ભરૂચ]], [[દહેજ]] સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જંબુસર જોડાયેલું છે. જંબુસરની સરેરાશ ઉંચાઇ ૪ મીટર છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Jambusar.html |title=Falling Rain Genomics, Inc - Jambusar |access-date=2016-08-26 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303192337/http://www.fallingrain.com/world/IN/9/Jambusar.html |url-status=dead }}</ref> એક સમયે ગળીના વ્યાપારમાં જંબુસર જાણીતું હતું.<ref>{{Cite web|url=https://bharuchdp.gujarat.gov.in/bharuch/taluka/jambusar/taluka-vishe/etihas.htm|title=ભરૂચ જીલ્લા પંચાયત {{!}} તાલુકા વિષે {{!}} ઇતિહાસ|last=|first=|date=|website=bharuchdp.gujarat.gov.in|publisher=|access-date=૭ ડિસેમ્બર ૨૦૧૭|archive-date=2021-01-28|archive-url=https://web.archive.org/web/20210128132849/https://bharuchdp.gujarat.gov.in/bharuch/taluka/jambusar/taluka-vishe/etihas.htm|url-status=dead}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:જંબુસર તાલુકો]] 6gsih8ogkzr88na635x5r0f5q9my3md દુલા કાગ 0 5188 903003 889331 2026-07-29T22:41:58Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903003 wikitext text/x-wiki {{Infobox Writer | name = દુલા ભાયા કાગ | image = | imagesize = | caption = કવિ દુલા કાગ | pseudonym = કાગ | birth_name = | birth_date = [[નવેમ્બર ૨૫|૨૫ નવેમ્બર]] ૧૯૦૩ | birth_place = સોડવદરી, [[મહુવા તાલુકો]], [[ભાવનગર જિલ્લો]] | death_date = [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૯૭૭ | death_place = મજાદર ‍(હાલનું કાગધામ), [[રાજુલા તાલુકો]], [[અમરેલી જિલ્લો]] | occupation = | nationality = ભારતીય | period = | genre = | subject = હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ | movement = શિક્ષણ, ભૂદાન | notableworks = કાગવાણી | spouse = | partner = | children = રામભાઈ દુલાભાઈ કાગ | relatives = | signature = | website = {{url|kagsahitya.org}} }} '''દુલા ભાયા કાગ''' અથવા '''કાગબાપુ''' (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીક [[મજાદર (તા. રાજુલા)|મજાદર]] ગામે (હવે [[રાજુલા તાલુકો|રાજુલા તાલુકા]]માં) થયો હતો.<ref name=":0">{{Cite web|title=Dula Bhaya Kag: Author & Poet|url=https://kagsahitya.org/|access-date=2025-08-22|website=Kag Sahitya|language=en-GB}}</ref> તે [[ચારણ]] (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે [[હિન્દુ ધર્મ]] સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/gujjurocks-epaper-gujjuroc/panch+chopadi+bhanela+bhavanagarana+sahityakar+dula+bhaya+kagani+vani+aaje+sachi+padi+rahi+chhe-newsid-115794462|title=પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે. - GujjuRocks|website=Dailyhunt|language=en|access-date=2020-11-01|archive-date=2021-06-21|archive-url=https://web.archive.org/web/20210621094944/https://m.dailyhunt.in/news/india/gujarati/gujjurocks-epaper-gujjuroc/panch+chopadi+bhanela+bhavanagarana+sahityakar+dula+bhaya+kagani+vani+aaje+sachi+padi+rahi+chhe-newsid-115794462|url-status=dead}}</ref> == જીવન == તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો.<ref name=":0" /> અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=dCkbAAAAIAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Gujarat State Gazetteers: Amreli|last=Gujarat (India)|date=1972|publisher=Directorate of Government Print., Stationery and Publications, Gujarat State|language=en}}</ref> તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, [[ખેતી]]માં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા.<ref name="Kag2">{{Cite web|url=https://www.istampgallery.com/dula-bhaya-kag/|title=Dula Bhaya Kag|website=www.istampgallery.com|access-date=2020-11-01|archive-date=2020-10-24|archive-url=https://web.archive.org/web/20201024023939/https://www.istampgallery.com/dula-bhaya-kag/|url-status=dead}}</ref> તેમણે તેમની જમીન [[વિનોબા ભાવે]]ના ''ભૂદાન આંદોલન''માં અર્પી દીધી હતી. તેમણે [[રતુભાઇ અદાણી]] સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા.<ref name="Kag2"/> ભવનાથ જેવા શિવરાત્રી એ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં ''દુલાકાગનો ઉતારો'' જાણીતો હતો.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Census of India, 1961: Gujarat|last=General|first=India Office of the Registrar|date=1965|publisher=Manager of Publications|language=en}}</ref> == સર્જન == તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી.<ref name="Kag2"/> તેઓ તેમની ગ્રંથમાળા ''કાગવાણી''ના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. * કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪) * વિનોબાબાવની (૧૯૫૮) * તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯) * શક્તિચાલીસા (૧૯૬૦) * ગુરુમહિમા * ચન્દ્રબાવની * સોરઠબાવની * શામળદાસ બાવની == સન્માન == ૧૯૬૨માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત થયો હતો.<ref>{{Cite web|url=http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|title=Padma Shri Awardees - Padma Awards - My India, My Pride - Know India: National Portal of India|last=|first=|date=|website=archive.india.gov.in|publisher=|language=hi|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2014-07-16|archive-url=https://web.archive.org/web/20140716151401/http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|url-status=dead}}</ref> [[file:Dula Bhaya Kag 2004 stamp of India.jpg|thumb|ભારતીય ટપાલ ટિકિટ પર દુલા ભાયા કાગ|201x201px]] ૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="jm">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=Wise and Learned Chaarans |author= |date= |work= |publisher= |access-date=૨ ફેબ્રુઆરી ૨૦૧૬ |archive-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160819074815/http://jhaverchandmeghani.com/chaaran.htm |url-status=dead }}</ref> == અવસાન તથા વારસો == કાગબાપુ નું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ ના દિવસે ૭૪ વર્ષની વયે થયું હતું.<ref name="kag1">{{Cite web|url=https://www.howoldo.co/person/dula-bhaya-kag|title=How old is Dula Bhaya Kag|website=HowOld.co|language=en|access-date=2020-11-01}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ "કવિ કાગ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે. ''કાગધામ'' ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. <ref name="kag1"/> તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.<ref>{{Cite book|last=Kag|first=Dula|title=GSEB textbook class-8 Semester 2|publisher=Gujarat State Education Board|year=2012|isbn=|location=Gandhinagar|pages=85}}</ref> કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે "કાગ દ્વાર" બનાવામાં આવેલો છે. ==ચિત્રો== <gallery caption="કવિ દુલા કાગના જીવન સંબંધીત અન્ય ચિત્રો"> ચિત્ર:KaviKag charan boarding bhavnagar.jpg|કવિ દુલાકાગની સ્મૃતિમાં બંધાવવામાં આવેલું છાત્રાલય ચિત્ર:Kagdwar- Dulabhayakag.jpg|કાગદ્વાર - કાગધામ </gallery> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{ગુજરાતી વિશ્વકોશ}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dula-Kaag.html દુલા કાગ - ગુજરાતી સાહિત્ય પરિષદ પર] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:૧૯૦૩માં જન્મ]] [[શ્રેણી:૧૯૭૭માં મૃત્યુ]] m4408wg2rm69mg39ekvyax34k8hgsut જલગાંવ જિલ્લો 0 5386 902981 875474 2026-07-29T15:12:19Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902981 wikitext text/x-wiki '''જલગાંવ જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. [[જલગાંવ]] આ જિલ્લાનું મુખ્ય મથક છે. જલગાંવ જિલ્લામાં નીચેની યાદી મુજબ કુલ ૧૫ તાલુકાઓ આવેલા છે. == જલગાંવ જિલ્લાના તાલુકાઓ == * [[ચાળીસગાંવ તાલુકો]] * [[ભડગાંવ તાલુકો]] * [[પાચોરા તાલુકો]] * [[જામનેર તાલુકો]] * [[પારોળા તાલુકો]] * [[એરંડોલ તાલુકો]] * [[ધરણગાંવ તાલુકો]] * [[જલગાંવ તાલુકો]] * [[ભુસાવળ તાલુકો]] * [[મુક્તાઈનગર તાલુકો]] * [[અમલનેર તાલુકો]] * [[ચોપડા તાલુકો]] * [[યાવલ તાલુકો]] * [[રાવેર તાલુકો]] અને * [[બોદવડ તાલુકો]] == બાહ્ય કડીઓ == * [http://jalgaon.gov.in જલગાંવ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ] * [http://www.stjosephscljal.org ''સેંટ જોસેફ'' અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20100415020216/http://www.stjosephscljal.org/ |date=2010-04-15 }} * [http://www.shreeparolabalaji.org શ્રી બાલાજી, પારોળા] {{Webarchive|url=https://web.archive.org/web/20060827184656/http://www.shreeparolabalaji.org/ |date=2006-08-27 }} * [http://www.fallingrain.com/world/IN/16/Jalgaon2.html FallingRain Map - elevation = 557m] {{Webarchive|url=https://web.archive.org/web/20121104165429/http://www.fallingrain.com/world/IN/16/Jalgaon2.html |date=2012-11-04 }} * [http://www.ourvillageindia.org/Place.aspx?PID=322323 જલગાંવ જિલ્લા વિશે માહિતી]{{Dead link|date=માર્ચ 2024 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} {{મહારાષ્ટ્રના જિલ્લાઓ}} cdt843ridwp2i12w7ipqg4w8cs5e0sj નડીઆદ 0 5715 903008 902443 2026-07-30T00:48:38Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903008 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડીઆદ / નડિયાદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭}}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડીઆદ''' કે '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડીઆદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news|first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites|work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|archive-date= 2024-02-29|archive-url= https://web.archive.org/web/20240229102046/https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites|url-status= dead}}</ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web| url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com| access-date=2008-06-13| archive-date=2008-08-30| archive-url=https://web.archive.org/web/20080830035649/http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| url-status=dead}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડીઆદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી. નડીઆદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] 0s6xyru9ydem8x30esxlc5z2ot5xv1p નૈનિતાલ 0 6113 903010 889728 2026-07-30T03:23:29Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903010 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction |native_name = નૈનિતાલ |other_name = |type = શહેર |latd = 29.38 |longd = 79.45 |state_name = ઉત્તરાખંડ |district = [[નૈનિતાલ જિલ્લો|નૈનિતાલ]] |leader_title = |leader_name = |altitude = 2084 |population_as_of = 2001 |population_total = ૩૮૫૬૦ |population_density = 3827 |area_magnitude= sq. km |area_total = 11.73 |area_telephone = ૯૧ - ૫૯૪૨ |postal_code = ૨૬૩૦૦૧/૨ |vehicle_code_range = UK 04 |sex_ratio = |unlocode = |website = |footnotes = }} '''નૈનિતાલ''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા [[ઉત્તરાખંડ]] રાજ્યના [[નૈનિતાલ જિલ્લો|નૈનિતાલ જિલ્લા]]માં આવેલું છે. નૈનિતાલ [[નૈનિતાલ જિલ્લો|નૈનિતાલ જિલ્લા]] નું મુખ્ય મથક છે. આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.<ref name=gazeteerquote>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_328.gif નૈનિતાલ જિલ્લો] {{Webarchive|url=https://web.archive.org/web/20110607095924/http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_328.gif |date=2011-06-07 }} [[The Imperial Gazetteer of India]], volume 18, pp. 322-323. 1908</ref> == ભૂગોળ == નૈનિતાલ એ {{Coor d|29.38|N|79.45|E|}} અક્ષાંશ રેખાંશ પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/39/Naini_Tal.html |title=ફોલીંગ રેઈન જીનોમિક્સ, ઈન્ક - નૈનિતાલ |access-date=2011-01-15 |archive-date=2010-06-15 |archive-url=https://web.archive.org/web/20100615201254/http://www.fallingrain.com/world/IN/39/Naini_Tal.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી આ સ્થળની સરાસરી ઊંચાઈ ૨૦૮૪મી છે. == આબોહવા == નૈનિતાળનો ઉનાળો મૃદુ હોય છે, ઉનાળાનું મહત્તમ તાપમાન ૨૭ અંશ હોય છે અને ન્યૂનત્તમ તાપમાન ૭ અંશ હોય છે. આ સમય દરમ્યાન પ્રવાસીઓના આવાગમનને કારને નૈનિતાલની વસતિ પાંચ ગણી વધી જાય છે. શિયાળામામ્ નૈનિતાલમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે બરફ પડે છે. તે સમય દરમ્યાન તાપમાન ૧૫ અંશ અને -૩ અંશની વચ્ચે રહે છે. == વસતિ == ૨૦૧ની ભારતીય વસતિ ગણતરી <ref>[http://censusindia.gov.in ભારતીય વસતિ ગણતરી]</ref>અનુસાર નૈનિતાલની વસતિ ૩૮,૫૫૯ હતી. પુરુષઃસ્ત્રી પ્રમાણ ૫૪%:૪૬% હતું. સરાસરી સાક્ષરતાનું પ્રમાણ ૯૧% હતું. જે ૫૯.૫%ની રાષ્ટ્રીય સરાસરી કરતાં વધુ હતું. ૯૮% પુરુષો અને ૮૬% સ્ત્રીઓ સાક્ષર છે. ૧% વસતિ ૬%થી ઓછી ઉમરનાની છે. જન સંખ્યાનો મૂખ્ય ભાગ કુમાંઉનીઓની છે તે સિવાય સમગ્ર ભારત ભરના વતની ઓની છે. == પુરાણકથામાં નૈનિતાલ == [[ચિત્ર:A complete view of the Nainital town, 1885.jpg|right|thumb| નૈનિતાલ શહેરનું દ્રશ્ય , ૧૮૮૫]] અમુક ભારતીય પુરાણ કથાઓમાં પણ નૈનિતાલનો ઉલ્લેખ મળી આવે છે. સ્કંધ પુરાણના માનખંડમઅં આ તળાવનો ઉલ્લેખ ત્રિ-ઋષિ-સરોવર તરીક કરાયો હોવાનું મનાય છે. અત્રિ, પુલસ્ત્ય અને પુલાહ નામના ઋષિઓ આ સ્થળે આવ્યાં, પણ આસ્થળે પાણી ન હોતા તેમણે એક મોટો લ્ખાડો ખોદ્યો અને તેને તિબેટમાં આવેલ માન સરોવરના પવિત્ર પાણીથી ભરી દીધો. એવી વાયકા છે કે નૈનિતાલમાં ડુબકી મારવી તે માનસરોવરમઅં ડુબકી મારવા જેટલું પુણ્ય આપે છે. એમ પણ મનાય છે કે નૈનિ તળાવ ૬૪ શક્તિ પીઠમાંની એક છે. શ્ક્તિ પીઠ એવા સ્થળ છે જ્યાં દક્ષ્યાની (સતી) દેવીના ક્ષતિગ્રસ્ત શરીરના ભાગો પડ્યાં હતાં જ્યારે શિવજી તેમને લઈ જતાં હતાં. જ્યાં સતીની આંખો (નયન) પડી તે સ્થાન એ નૈનિતાલ અર્થાત આંખનુમ્ તલાવ. આ તળાવની ઉત્તરે ઞૈના દેવીના મંદિરમાં શક્તિની ઉપાસના કરાય છે.<ref>[[:File:View of Mallital, without the present Naina Devi Temple, Nainital, 1865.jpg]] ''[[બ્રિટિશ લાયબ્રેરી]].</ref><ref>[[:File:View of Nainital, from the South East (Tallital side), 1865.jpg]] ''[[બ્રિટિશ લાયબ્રેરી]].</ref> == ઇતિહાસ == === શરૂઆતી બાંધકામ === [[ચિત્ર:StJohn in Wilderness1860 BLcollection.jpg|thumb|right|સંટ ઝોનસ્ જંગલમાં, નૈનિતાલ, ૧૯૬૦|link=Special:FilePath/StJohn_in_Wilderness1860_BLcollection.jpg]] ૧૮૧૪-૧૬ વચ્ચે ચાલેલા ગોરખા યુદ્ધ દરમ્યાન કુમાઉં ક્ષેત્ર અંગ્રેજોના તાબામાં ગયો, પણ નૈનિતલ શહેરનું સ્થાપન ૧૮૪૧માં થયું. અહીં સૌથી પ્રથમ યુરોપીય ઘર પી બેરૉન નામના શાહજહાનપુરના એક સાકર વેપારેએ બંધાવ્યું. તેમણે પોતાની યાદોમાં લખ્યું છે:"૧૫૦૦ માઈલના મારા હિમાલયના પ્રવાસમાં મેં આવું સૌંદર્ય જોયું નથી"<ref name=barronquote1>{{Harv|Pilgrim|1844}}</ref> ૧૮૪૬માં જ્યારે બંગાળ આર્ટીલરી દળના કેપ્ટન મૅડનએ અહીંની મુલાકાત લીધી ત્યારે તેમણે નોંધ્યું "આ વસાતના દ્રેક ભાગમાં ઘરો બધે જ ફૂટી નીકળ્યાં:તેમાંના અમુકતો મર્યાદિત સીમા પર હતાં જે સમુદ્ર સપાટીથી ૭૫૦૦ ફૂટ ઉંચાઈ પર હતાં: અહીં અન્યારપટ્ટ્ નામની ખાડા ટેકરા વાળી અને જંગલ જેવી જગ્યા છે જેનો કુમાંઉ ભાષામાં અર્થ થાય છે સંપૂર્ણ અંધારું.અહીં અત્યંત ઓછા સૂર્ય કિરણો પડવાને કારણે આને એવું નામ અપાયું હતું. સેંટ જ્હોન ઈન ધ વાઈલ્ડરનેસ એ અહીં એક ચર્ચ બંધાવ્યું. <ref name=murphy>{{Harv|Murphy|1906}}</ref> તે પછીના ટૂંક સમયમાં જ આ સ્થળ બ્રિટિશ સિપાહીઓ અને અન્ય અધિકારીઓ માટે મેદાનોની ગરમીથી બચવાનું એક આઅદર્શ સ્વાસ્થ પડાવ બની ગયું. આગળ જતાં આ સ્થળ આગ્રા અને અવધના ગવર્નરનું ઉનાળુ રાજધાની બની ગઈ. === ૧૮૮૦નું ભૂસ્ખલન === [[ચિત્ર:Nainital before landslip BLcollection.JPG|thumb|left|ભૂ સ્ખલન પહેલાનું સમાન્ય દ્રશ્ય, નૈનિતાલનો ઉત્તરી ભાગ, ૧૯૭૫]] ૧૮૮૦માં શહેરના ઉત્તરીય ભાગમાં ભૂ સ્ખલન થયું હતું જેમાં ૧૫૧ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ સૌથી પ્રથમ ભૂસ્ખ્લન ૧૮૬૬ અમ્લા ટેકરી આગળ અને ૧૮૭૯માં ફરી તેજ સ્થળે થયું હતું. પણ૧૮ સપ્ટેમ્બર ૧૮૮૦નું ભૂ સ્ખ્લન સૌથી વિશાળ હતું. આમા કુલ ૧૦૮ ભારતીયો અને ૪૩ બ્રિટિશ લોકો હતાહત થયેલ હતાં. આ ભૂ સ્ખલનમાં વિધાન ભવન અને નૈના દેવી મંદિર સંપૂર્ણ નાશ પામ્યાં હતાં. આ ભાગ પર એક મનોરંજન સ્થળ 'ધ ફ્લેટ્સ' બંધાવાયું અને નૈના દેવીનું મંદિર ફરી બંધાવાયું. બવિશ્યની હોનારતોને ટાળવા અહીં નળા બંધાવાયા અને મકાન બાંધકામ ના નિયમો વધુ કડક બનાવાયા. === શાળાઓની સ્થાપન === [[ચિત્ર:Nainital landslip1880 BLcopyright2.JPG|thumb|right|નૈનિતાલ ભૂસ્ખલન, ૧૮૮૦]] ૧૯મી સદીના ઉત્ત્રરાર્ધમાં નૈનિતાલમાં બાળકો અને બાલિકાઓ માટે અહીં ઘણી "યુરોપીય" શાળાઓ સ્થાપવામાં આવી. એડવર્ડીયન અને વિક્ટોરીયન સમય દરમ્યાન અહીંની શાળાઓના મોટા ભાગના વિદ્યાર્થીઓ બ્રિટિશ વસાહતી અધિકારીઓના બાળકો હતાં.દા.ત ,<ref name=murphy/>૧૯૦૬માં અહીં અડધો ડઝન આવી શાળાઓ હતી. જેમકે "ડોસેશીયન બોયઝ સ્કુલ" ચર્ચ ઑફ ઈંગલેંડના માર્ગદર્શન હેઠળ(અત્યારે શેરવુડ કોલેજ), ફીલૅન્ડર સ્મિથ કોલેજ (હવે, બિરલા વિદ્યા મંદિર) વગેરે ૧૯૨૦ અને ૩૦ દરમ્યાન આ શાળાઓએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી પણ શરૂ કરી. આ વહેણ સ્વતંત્રતા સુધી ચાલુ રહ્યો. === પરિવર્તન === [[ચિત્ર:Nainital_tennis_tournament_BLcollection.jpg|thumb|left|ટેનીસ ટુર્નામેંટ, નૈનિતાલ, ૧૮૯૯]] ૧૮૮૦ સુશી તો નૈનિતાલ એ સર્વરીતે અંગ્રેજ માલિકેને આધિન થઈ ગયું હતું. ભારતીય હાજરી તો માત્ર પાર્શ્વ ભૂમિમાં મજૂરો કે સેવા ક્ષેત્રમાં કે કોઈ રાજવીની હતી. મોટા ભાગના વિક્ટોરિયા કાળ દરમ્યાન આજ સ્થિતિ રહી. ૨૦મી સદીના શરુઆત્થી જ્યારે વાર્ષ્હીક બદલે અનુસર ભારતીય અફસરો અહીં આવવાનું શરૂ થયું ત્યારે સ્થિતિ બદલાઈ. ૧૯૦૧ સુધી અહીંની વસતિ ૭૬૦૯ થઈ ગઈ હતી.<ref>[http://www.1911encyclopedia.org/Naini_Tal નૈનિતાલ] {{1911}}.</ref> અન્ય બદલાવ ૧૯૨૫માં આવ્યો જ્યારે બ્રિટિશ સનદી અધિકારીઓને તેમનું વાર્ષીક વેકેશન ઈંગલેંડમાં ગાળવા વટાવ મળવા લાગ્યો,<ref name=kennedyquote2>{{Harv|Kennedy|1996}}</ref> આને પરિણામે , ઘણાં અધિકારીઓએ ઉનાળામાં પર્વતીય સ્થળો જવાનું બંધ કર્યું. તે સમયથી નૈનિતાલમાં અંગ્રેજોનું વર્ચસ્વ (ઘર માલિકીના હિસાબે)ઘટતું ચાલ્યુ. == આજનું નૈનિતાલ == === નૈનિતાલ અને આસપાસ === ૧૮૮૦માં નાશ પામેલ '''નૈના દેવી મંદિર'''ને ફરી બાંધવામાં આવ્યું હતું. આ મંદિર તળાની ઉત્તરીય સીમા પર આવેલું છે. આ મંદિરના અધિષ્ઠ દેવી છે મા નૈના દેવી જેમને બે નેત્રો દ્વાર બતાવાયા છે. તેમની બાજુમાં કાળી માતા અને ગણેશજી છે. '''સેંટ જોહ્ન ઈન વાઈલ્ડરનેસ ચર્ચ'''ની સ્થાપના ૧૯૪૪માં કરવામાં આવી હતી. આ ચર્ચ પણ તળાવની ઉત્તરીય સીમા પર (મલ્લીતલ) છે અને નૈના દેવી મંદિરથી અડધો માઈલ દૂર છે.આ ચર્ચને આવું નામ કલકત્તાના બિશપ ડેનીયલ વીલ્સને આપ્યું હતું '''રાજ ભવન '''તરીકે ઓળખાતી ''' ગવર્નર હાઊસ''' નામની ઈમારત ૧૮૯૯માં બાંધવામાં આવી હતી. આની બાંધકામ શૈલિ વિક્ટોરિયન ગોથિક પ્રકારની છે. એફ. ડબલ્યૂ. સ્ટીવન્સ આના વાસ્તુકાર છે. શરુઆતમાં આ વાયવ્ય પ્રાંતના ગવર્નરનું અને પાછળથીએ સંયુક્ત પ્રાંતના ગવર્નરનું ઘર બન્યો. હાલમાં રાજ ભવન એ ઉત્તરા ખંડના ગવર્નરનું મહેમાન ઘર છે. આમાં બે માળ, ૧૧૩ ઓરડા, મોટું ઉદ્યાન, અને ગોલ્ફ મેદાન છે. આની મુકાકાત લેવા પહેલા રજા મેળવવી આવશ્યક છે. '''સ્નો વ્યુ''' આ સ્થળ ૨૨૭૦ મીની ઊંચાઈએ શેર કા દંડાનામની પર્વતીય ચાસ પર આવેલું છે. અહીં કેબલ કાર દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે. પ્રૌઢ વ્યક્તિ માટે તેની ટિકિટી ૧૦૦ રૂ અને બાળકોમાટે ૬૦ રૂ છે. આનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦નો છે. કોઈ સાફ દિવસે હિમાચ્છાદિત હિમાલય, નંદાદેવી, ત્રિશુલ અને નન્દાકોટનું દ્રશ્ય પૂરું પાડે છે. અહીંથી પર્વતો જોવાનો આદર્શ સમય છે મોડેથી ઓક્ટોબર કે નવેમ્બર મહિનો. '''નૈના શિખર''' ને '''ચિના''' કે '''ચીના શિખર '''તરીકે પણ ઓળખાય છે. અહીંની ઊંચાઈ ૨૬૧૫ મી છે. આ સ્થળ નગરના ઉત્તર ભાગથી ચાલી શકાય તેટલા અંતરે છે. (૬ કિમી). આ શોખરની ટોચ પરથી હિમાલયની હિમાચ્છાદિત ટેકરીઓ અને નૈનિતાલ શહેર જોઈ શકાય છે. આ ચઢાણ થકવી દેનાર છે. નબળા પ્રવાસીઓ મલ્લિતલથી કે સ્નો વ્યૂથી ખચ્ચરની સવારી લઈ શકે છે. '''ટિફીન ટોપ''' કે '''ડોરોથીઝ સીટ''' ([[ટીફીન]] = દિવસે લેવાતું હળવું ભોજન). આ એક આયરપટ્ટા શિખરની સપાટ ટોચ છે. આની ઊંચાઈ ૨૨૯૨ મી છે. શહેરની મધ્યમાંથી આનું ચઢાણ (૪ કિમી) શરૂ થાય છે અને શહેર અને આસપાસના ગામડાઓનું સુંદર દ્રશ્ય આપે છે. ''ડોરોથીઝ્ સીટ'' એ ટીફીન ટોપ પર આવેલ એક પથ્થરનું સ્મૃતિ ચિન્હ છે. અંગેજી કળાકર ડોરોથી કેલ્લેટની યાદમાં તેને ડોરોથીના પતિ અને અન્ય ચાહકો દ્વારા ચણાવાયું છે. is '''ઉત્તરાખંડનું ઉચ્ચ ન્યાયાલય ''' આ પહેલાં '''ઓલ્ડ સેક્રેટરીયેટ ''' તરીકે ઓળખાતું. ઉચ્ચ ઊંચાઈ પર આવેલા ભારતના બે પ્રાણી સંગ્રહાલયમાં નું આ એક છે. અન્ય દાર્જીલિંગમાં છે. અહીં ઘણા ફીસેન્ટ છે જેમ કે કાલીજ ફીસેન્ટ વિગરે. સાયબેરિયન વાઘ, હિમચિત્તો, બકરી એન્ટીલોપ- ઘુરલ અને સેરૉ જેવા ઉચ્ચ ઊંચાઈ પર રહેતા સસ્તનો પણ છે. પ્રાણીઓને તેમની વસવાટ્આની ઉંચાઈ અનુસાર રખાય છે દા. ત. હિમ દીપડાને સૌથી ઉપર રખાયો છે. '''ગર્ની હાઉસ''', એ જીમ કોર્બેટનું પ્રાચીન ઘર છે. તે આયરપ્ટ્ટા ટેકરી પર આવેલું છે. કેન્યા જતાં પહેલાં તેમણે આ ઘર બિહારના એક જમીન દાર એસ પી વર્મા અને કલાવતી વર્માને વેચી દીધું જેમના છોકરાઓ અહીં અભ્યાસ કરતાં હતાં હવે તે ઘર એસ પી વર્માની પ્રપૌત્રી નીલંજના દાલમિયાના કબ્જામાં છે. આ નિજી ઘર છે પણ જીમ કોર્બેટની યાદગિરી તરીકે જાહેર જનતા માટે ખુલ્લું છે.આ નૈનિતાલનું એક પ્રમુખ આકર્ષણ છે. આની આસપાસની ટેકરી દેવદાર, ઓકપાઈન અને રોડોડેન્ડ્રોન આદિ. === નૈનિતાલની બહાર === નૈનિતાલ જિલ્લામાં આવેલ '''[[જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન]]''' ({{Coor d|29|32|N|78|56|E|display=inline}}) એ ભારતનું સૌથી પ્રાચીન રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ પાર્ક નૈનિતાલથી ૬૩ કિમી પશ્ચિમ તરફ આવેલું છે. અહીં [[હાથી]], [[વાઘ]], [[ચિત્તળ]], [[સાબર]], [[નીલગાય]], [[ઘડિયાલ]], [[નાગ]], [[મંટજેક]], જંગલી [[સુવર]], [[હેજહોગ]], સામાન્ય કસ્તુરી છછુંદર ([[સફેદ-દાંત વાળા છછુંદર]]), ઉડતાં શિયાળ ([[ટેરોપસ]], [[વિશાળ ચામાચિડીયા]]), [[ભારતીય કેડીખાઉ]], અને ૬૦૦ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. '''[[મુક્તેશ્વર]]''' એ ૨૨૮૬ મી ઊંચાઈ એ આવેલ એક સુંદર પર્વતીય નગર છે. અહીં ભારતીય પ્રાણીજ વૈદકીય સંસ્થાન આવેલું છે. અહીંથી કોઈ આવરોધ વિના પશ્ચિમ હિમાલયના શિખરો જેમકે નંદાદેવી, ત્રિશુલ અને નંદા કોટ આદિ જોઈ શકાય છે. '''[[ભીમતાલ]]''' નું નામ બીજા પાંડવ ભાઈ ભીમ પરથી પાડવામાં આવ્યું છે. આ તળાવ ૧૩૭૦મી ની ઊચાઈ પર આવેલું છે અને તે નૈનિતાલ કરતાં પણ મોટું છે. આ તળાવની વચમાં એક બેટ આવેલું છે જેના પર આહારગૃહ છે. આ તળાવના એક છેડે આવેલા ૪૦મી ઊંચા બંધ ની બાજુમાં ૧૭ મી સદીમાં બંધાયેલ ભીમેશ્વરનું મંદિર છે. '''[[સાતતાલ]]''',અર્થાત્ ''સાત તળાવ'', એ નૈનિતાલ થી ૨૩ કિમી હિમાલયની નીચી પર્વતમાળા દૂર ૧૩૭૦મી ઊંચાઈ પર આવેલ એક તળાવ છે. એક પ્રાચેન ઓકના વૃક્ષોની વચમાં આવેલું એક બીજા સાથે જોડાયેલ સાત નાના તળાવનો સમુહ છે. સાત તળાવમાં આવતાં પ્રથમ તલાવ નળ દમયંતી તળાવ છે; તેની પછી ''પન્ના'' કે ''ગરુડ'' તળાવ; છેવટે ત્રણ તળાવનું જૂથ: ''રામ, લક્ષમણ,'' અને ''સીતા'' તળાવો. '''ખુર્પા તાલ''', શાબ્દીક અર્થ ''[[ખરપડી]] તળાવ'', એ ૧૬૩૫ મી ઊંચાઈએ નૈનિતાલથી ૧૦ કિમી દૂર આવેલ એક સુંદર તળાવ છે. માછી મારોને આ તળાવ પ્રિય છે. આ તળાવની ચારે બાજુએ પગથિયાના રૂપે ખેતરો છે. '''નૌકુચિયા તાલ''', અર્થાત નવ કોણ ધરાવતું તળાવ, એ ૧૨૨૦મી ઊંચાઈ પર આવેલ નનિતાલથી ૨૬ કિમી દૂર અને ભીમતાલથી ૪ કિમી દૂર આવેલ એક તળાવ છે. આ તલાવ લગભગ ૧ કિમી લાંબું અને ૦.૫ કિમી પહોળો અને ૪૦ મીટર ઊંડો છે. નૈનિતાલ ક્ષેત્રનું આ સૌથી ઉંડુ તળાવ છે. એવી લોકવાયકા છે જો તમે નવે ખોણાને એક પલકવારમાં જોઈ લો તો વાદળમાં અદ્રશ્ય થઈ શકો '''[[હનુમાનગઢી]]''', કે '''હનુમાન ગઢ''', એ ૧૯૫૧ મી ની ઊંચાઈ એ આવેલ એક મંદિર સંકુલ છે. તલ્લીતાલ બસ સ્ટોપથે આ તે ૩.૫ કિમી દૂર છે. આ મંદિરના પ્રમુખ દેવ હનુમાન છે. તેમને પોતાની છાતી ચીરી રામ સીતાની છબી પ્રતિબિંબિત કરતા દર્શાવાયા છે. હનુમાન ગઢી પોતાના સૂર્યાસ્તના દેખાવ માટે જરૂરી છે. '''[[રાણીખેત]]''' એ અલ્મોડા જિલ્લામાં આવેલ એક હવા ખાવાનું સ્થળ અને કેન્ટોનમેંટ ટાઉન છે '''[[બાગેશ્વર]]''' એ બાગેશ્વર જિલ્લામાં આવેલ એક નગરપાલિકા છે. '''[[અલમોડા]]''' એ અલમોડા જિલ્લામાં આવેલ કેન્ટોન્મેન્ટ ટાઉન છે. '''[[કૌસાની]]''' એ બાગેશ્વર જિલ્લામાં આવેલ એક સ્થળ છે. '''[[પિત્તોડગઢ]]''' એ પિત્તોડગઢ જિલ્લામાં આવેલ એક નગર પાલિકા છે. '''[[પંતનગર હવાઈ મથક]]''', ૬૫ કિમી દૂર આવેલ હવાઈ મથાક છે. == અભ્યાસ અને સંશોધન સંસ્થાન == === શાળાઓ === એક સદી થઈ ગઈ , નૈનિતાલ તેની શાળાઓ માટે જાણીતું છે. તેમાંની શેરવુડ કોલેજ,<ref>[http://www.oldsherwoodians.com/ શેરવુડ આદ્ય વિદ્યાર્થી]</ref> ૧૮૬૯; ઑલ સેંતઝ કોલેજ,<ref>[http://www.allsaintscollege.org/ ઓલ સેન્ટ્સ કોલેજ , નૈનિતાલ]</ref> ૧૮૬૯; સેંટ મેરીઝ્ કોન્વેન્ટ હાઈ સ્કુલ(૧૮૭૮); અને સેંટ જોસેફઝ્ કોલેજ-૧૮૮૮. તે સિચાય સ્વતંત્રતા પછી નવી શાળાઓ પણ અસ્તિત્વમાં આવી : [[બિરલા વિદ્યા મંદિર]], ૧૯૪૭; સનવૉલ સ્કુલ, ૧૯૪૦ (મલ્લિતાલ); સેંટ એમટુલ્સ પબ્લીક સ્કુલ, ૧૯૮૩; પર્વતી પ્રેમા જગતી સરસ્વતી વિહાર - ૧૯૮૩ ; અને ઓકવુડ સ્કુલ - ૧૯૮૯. છૈત રામ શાહ થુલગર્ય ઈંટર કોલેજ (CRST) નૈનિતાલ મલ્લિતાલ ; ભાઅરતીય શહીદ સૈનિક વિદ્યાલય(BSSV) નૈનિઆલ, [[સૈનિક સ્કુલ]] , સ્થાપાના ૧૯૬૬, ગોરખાલ , ભોવાલી. === કુમાંઉ વિશ્વવિદ્યાલય === નૈનિતાલ કુમાંઉ વિશ્વવિદ્યાલય <ref>{{Cite web |url=http://www.kunainital.in/ |title=કુમાંઉ વિશ્વવિદ્યાલય |access-date=2021-07-10 |archive-date=2010-02-05 |archive-url=https://web.archive.org/web/20100205125111/http://www.kunainital.in/ |url-status=dead }}</ref> ના બે સંકુલમાંનું એક છે અને અન્ય અલમોડા વિશ્વવિદ્યાલય. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ૧૯૭૩ની સાથે થઈ. === એરીસ (રાજકીય વેધશાળા) === ૫૦ વર્ષ જુની આ વેધશાળાનો ૨૦૦૪માં પુનર્જન્મ થયો. તેનું પૂર્ણ નામ આર્યભટ્ટ રીસર્ચ ઈન્સીટીટ્યુટ ઑફ ઓબસ્ર્વેશનલ સાયન્સેસ છે. આ ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી ખાતાની હેઠળ આવતી એક સ્વાયત્ સંસ્થા છે. આ સંસ્થા વારાણસીમાં ૧૯૫૪માં ચાલુ કરાઈ પણ આના એક વર્ષ પછી આને નૈનિતાલના વધુ સ્વચ્છ આકાશમાં ખસેડાઈ. ૧૯૬૧માં આને અત્યારના સ્થાન નૈનિતાલથે અમુક કિમી દૂર મનોરા ટેકરી પર સ્થપાઈ. એરીસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રકાશ નીરીક્ષણ સેવાના ખગોળ શાસ્ત્ર, ખગોળ ભૌતિકી અને વાતાવરણીય વિજ્ઞાન સંબંધી સંશોધનમાં મદદ કરવાનો છે. === પુસ્તકાલયો === નૈનિતાલ ક્ષેત્રમાં ઘણાં વાંચનાલયો છે.જેમકે ૧૯૩૪મં સ્થાપિત દુર્ગાલાલ શાહ મ્યુનિસીપલ લાયબ્રેરી;<ref>સિંઘ, સરિના (૨૦૦૫). ''લોન્લી પ્લેનેટ : ભારત'' (નૈનિતાલ). ISBN 1-74059-694-3. પૃષ્ઠ ૪૨૫.</ref> ઉત્તરાખંડ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશનની વાંચનાલય અને દસ્તાવેજ કેંદ્ર, મલ્લીતાલ;<ref>The World Bank [http://www.worldbank.org.in/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/INDIAEXTN/0,,contentMDK:20202836~menuPK:462277~pagePK:1497618~piPK:217854~theSitePK:295584,00.html#Depository_Libraries ભારત: ડીપોસીટેરી પુસ્તકાલય ], ૨૦૦૬.</ref> એરીશ વેધશાળા નું પુસ્તકાલય;<ref>{{Cite web |url=http://www.eso.org/gen-fac/libraries/lisa3/louisc.html |title=એસ્ટ્રોનોમિકલ નેટવર્કીંગ પુસ્તકાલયો |access-date=2011-01-15 |archive-date=2006-07-17 |archive-url=https://web.archive.org/web/20060717211747/http://www.eso.org/gen-fac/libraries/lisa3/louisc.html |url-status=dead }}</ref> અને કુમાંઉ વિશ્વવિદ્યાલય પુસ્તકાલય.<ref>{{Cite web |url=http://www.kunainital.in/ |title=કુમાંઉ વિશ્વવિદ્યાલય |access-date=2021-07-10 |archive-date=2010-02-05 |archive-url=https://web.archive.org/web/20100205125111/http://www.kunainital.in/ |url-status=dead }}</ref> == પર્યાવરણીય ક્ષપણ == હાલના વર્ષોમાં, વિદ્વાનો, ભૂસ્તરશાસ્ત્રીઓ, જાગૃત નાગરિકો અને ન્યાય પાલિકા નૈનિતાલમાં ચાલી રહેલા આડેધડ બાંધકામ અને તેના નૈનિ તળાવ પર થતી અસર પ્રત્યે જાગૃત બન્યા છે. આને પરિણામે, તળાવના ક્ષપણ અને તેની પર્યાવરણનો અભ્યાસ હાથે ધરાયો છે. થળાવના તળિયે બાજેલ કાંપ ઉલેચવાનું, જલ ગ્રાહ્ય ક્ષેત્રોમાં વૃક્ષારોપણ આદિ કામો હાથ ધરાયા છે; જો કે આ ઉપાયો નાજુક પર્યાવરણ પ્રના દબાણને ખાળવા પૂરા નથી. પ્રવાસીઓ અને તેમની સાથે આવતાં વાહનોની સંખ્યામાં ખૂબ વધરો થયો છે. જો આના પર કાબુ નહીં મુકાય તો નૈનિતાલ એક કદરૂપું શહેર બની જશે. દા.ત. એવું નોંધાયું છે કે નૈનિ તળાવમાં દર વર્ષે શિયાળામાં હજારો માછલીઓ મૃત્યુ પામે છે. છેલ્લામાં છેલ્લે આ ઘટના જાન્યુઆરી ૨૦૦૬માં બની હતી. નૈનિ તળાવ માત્ર ૨૦ મીટર ઊંડુ છે. તેમ છતાં તેના હાયપોલીમિનીક સ્તર (સૌથીનીચેની ઠંડી સ્થિર અને સમાન તાપમાન ધરાવતું સ્તર) નામના સ્તરમાં ઓક્સિજનનું પ્રમાણ માછલીઓના જીવન માટે જરૂરી સ્તર કરતા ઘણું ઓછું છે. આનું મુખ્ય કારણ પ્રદુષણ, ગેરકાયદેસર કચરો ઠાલવવો આદિ છે. આ તકલીફ શિયાળામાં વધી પડે છે જ્યારે સપાટે પરનું ઉષ્ણતામાન પડી જવાને કારણે ઊંડાણનું પાણી ઉપર આવી જાય છે. અલ્પ ઓક્સિજનની માત્રા ને કારણે માછલીઓ મરી જાય છે. એક સમયના નૈનિતાલના જિલ્લા મેજિસ્ટ્રેટ, રાકેશ કુમાર અનુસાર મુખ્ય ત્કલીફ નીછેની સપાટીનું પાણી ખેંચે કાઢવાનો છે. જો તેમ કરી શકાય તો ફુવારા દ્વારા આ પાણીને ઓક્સિજન મય કરી શકાય. હાલના સમયમાં અમુક જાગૃત નાગરિકો આ શહેરનું વધુ ક્ષપણ રોકવા માટે આગળ આવ્યાં છે. ૨૦૦૭થી ૧૮ સપ્ટેમ્બર ૧૮૮૦માં થયેલ ભૂ સ્ખલનની યાદમાં આ 'ક્લિન અપ નૈનિતાલ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય લોકો સાથે મળી નગર સાફ કરવા આગળ આવે છે. તે સિવાય મૈત્રી તરીકે ઓળખાતું એક મહિલા સંગઠન દર ૧૮ તારીખે આ કાર્ય કરે છે. આ જાઙ્ર્તીથી પ્રરણા લઈ નગરપાલિકા અને જિલ્લા વ્યવસ્થાપને મિશન્ બટરફ્લાય નામે એક ઘન કછરા વ્યવસ્થાપન માટે એક યોજના ઘડી છે અને સમાજમાંથે લેક વોર્ડન તરીકે લોકો ની નિમણૂક કરી છે જેઓ તળાવ પ્રદૂષિત કરનારા પર નજર રાખે છે. હાલના વર્ષોમાં સરકાર અને સ્થાનીય પર્યાવરણ સંસ્થાઓની મદદથી જળ-હવાઈ કરણ કાર્ય શરૂ કરાયું. આનો મુખ્ય ઉદ્દેશ્ય તળાવના BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડિમાન્ડ) ના સ્તરમાં ઘટાડો કરવાનો હતો.. તળાવ દ્વાર થતી નિક્ષેપ પાચનની વાયુવિહિન પ્રક્રિયા કરતાં વાયુજનિત પ્રક્રિયા વધુ ઝડપી હોય છ. વાયુવિહિન પાચનમાં જૈવિક થારણ પર યાતો કાબુ આવે છે યાતો ઘટાડો આવે છે, જ્યારે વાયુજનિત પાચન જૈવિક થારણનો વધારો કરવામાં મદદ કરે છે. વાયુવિહિન પાચન દરમ્યાન જીવાણું એન્ઝાઈમ અને ઓક્સિજનની ગેરહાજરીને કરણે તળિયે રહેલા પોષક તત્વો દ્રાવ્ય બની જાય છે. ત્યાર બાદ આ પોષક તત્વોપાણી સ્તંભમાં પ્રવેશે છે અને નવા ઝાંખર અને શેવાળની વૃદ્ધીને પોષે છે. તળાવના તળીયે રહેલી વાયુવિહિન સ્થિતિ તળાવના ખોરાક શૃંખલા પર દુર્ગામી પરિણામ લાવે છે. આને કારણે માછલીની સંખ્યા પર અસર થાય છે, માછલીઓને રહેવાલયક સ્થળ ઘટે છે અને માછલીઓની સંખ્યા, આકર અને ગુણવત્તા પર અસર થાય છે. આ મસલો હલ કરવા અને તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે તળાવના પટ્ટમાં ઘણી જગ્યાએ દબાણ પૂર્વક છોડાતી હવાના જેટ મુકવામાં આવ્યાં છે. આ જેટ ગોલુ દેવતા મંદિર પાસે આવેલા કંપ્રેસર દ્વારા ભારે દબાણયુક્ત હવા ને આ જેટ દ્વારા તળાવના પાણીમાં મુક્ત કરવામાં આવે છે. હવાના પરપોટા પાણીમાંઉપર તરફ વહેતા પાણીમાં ઓક્સિજન ભળવામાં મદદ મળે છે અને પાણીની ગુણવત્તામાં સુધારો થાય છે. છેલ્લાં અમુક વર્ષોમાં લેવાયેલા અથાગ પરિશ્રમનું ફળ હવે દેખાવા લાગ્યું છે. દ્રશ્યમાન રીતે તળાવનું પાણી વધુ સાફ દેખાય છે અને BOD ના સ્તરમાં ઘટાડો આવ્યો છે. જલ ઓક્સિકરણના આ પ્રયાસને વધુ અસરકારક બનાવવા માટે ગોવિંદ વલભ પંત વિશ્વવિદ્યાલયના ખેતી અને ટેકનોલોજી વિભાગ, પંત નગર દ્વારા આ તળાવમાં પ્લેંક્ટન અને શેવાળ ખાનારી માછલીઓ છોડવામાં આવી. આને લીધે સફાઇના કાર્યને વેગ મળ્યો. હવે ભૂતકાળની માફક સપાટે પર મૃત માછલીઓ દેખાતી નથી. તેને બદલે સુંદર રંગબેરંગી માછલીઓ પ્રવાસી અને સ્થાનીય લોકો માટે એક જોવાલાયલક દ્રશ્ય બની ગયું છે. == નૈનિતાલ સાહિત્યમાં == મુખ્ય લેખકો કે જેમણે પોતાના સાહિત્યમાં નૈનિતાલનો ઉલ્લેખ કર્યોઇ તે છે: [[રુડયાર્ડ કિપલિંગ]], [[પ્રેમચંદ|મુનશી પ્રેમચંદ]], યશપાલ, જૈનેન્દ્ર કુમાર, રાહુલ સંક્રિત્યાનન અને [[જીમ કોર્બેટ]]. == નોંધ અને સંદર્ભો == {{Commons category}} <br /> {{Reflist}} * {{Citation | surname1 = બેટમેન | given1 = જોસીયાહ | year = ૧૮૬૦ | title = ધ લાઈફ ઓફ્ ધ રાઈટ Rev. ડેનીયલ વિલસન, ડી.ડી., કલકત્તા અને ભારતીય શહેરી ક્ષેત્રના સ્વર્ગીય બિશપ , ખંડ ૨ | publisher= જ્હોન મુરે, અલ્બેમાર્લી સ્ટ્રીટ , લંડન. | ISBN = }} * {{Citation | surname1 = કોર્બેટ | given1 = જીમ | year = ૧૯૪૪ (૨૦૦૨) | title = મેન-ઈટર્સ ઓફ કુમાઉં | publisher= ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ | ISBN = }} * {{Citation | surname1 = કોર્બેટ | given1 = જીમ | year = ૧૯૪૮ (૨૦૦૨) | title = ધ મેન ઇટીંગ લેપર્ડ ઓફ રુદ્ર પ્રયાગ | publisher= ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ | ISBN = }} * {{Citation | surname1 = કોર્બેટ | given1 = જીમ | year = ૧૯૫૪ (૨૦૦૨) | title = ધ ટેમ્પલ ટાઈગર્સ એન્ડ મોર મેન-ઈટર્સ ઓફ કુમાંઉ | publisher= ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ | ISBN = }} * {{Citation | surname1 = ફેરર | given1 = જોસેફ | year = ૧૯૦૦ | title = રેકલેક્શન ઑફ માય લાઈફ | publisher= વિલિયમ બ્લેકવુડ્સ એન્ડ સન્સ, એડીનબર્ગ અને લંડન | ISBN = }} * {{Citation | surname1 = ઈંપીરીયલ ગેઝેટીયર ઑફ ઈંડિયા | given1 = | year = ૧૯૦૮ | title = ઈંપીરીયલ ગેઝેટીયર ઑફ ઈંડિયા, ખંડ ૧૮, પૃષ્ઠ. ૩૨૨-૩૨૩. | publisher= ઓક્સફોર્ડ યુનિવર્સીટી પ્રેસ, ઓક્સફોર્ડ અને લંડન | ISBN = }} * {{Citation | surname1 = કેનેડી | given1 = ડૅન | year = ૧૯૯૬ | title = ધ મેજીક માઉન્ટેન્સ: હીલ સ્ટેશન્સ એન્ડ ધ બ્રિટિશ રાજ | publisher= યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા પ્રેસ , બેર્કલી , લોસ એન્જેલીસ, અને ઓક્સફોર્ડ. ૨૬૪ પાના. | ISBN = }} * {{Citation | surname1 = કીપલીંગ | given1 = રુડયાર્ડ | year = ૧૮૮૯ | title = ધ સ્ટોરી ઓફ ગેટ્સબાયસ | publisher= મેકમિલન ઍન્ડ કંપની, લંડન | ISBN = }} * {{Citation | surname1 = કીપલીંગ | given1 = રુડયાર્ડ | year = ૧૯૮૫ | title = અન્ડર ધ દેઓદાર્સ | publisher= મેકમિલન ઍન્ડ કંપની, લંડન | ISBN = }} * {{Citation | surname1 = મેકલારેન | given1 = ઐવા શો | year = ૧૯૨૦ | title = એલ્સી ઈંગ્લીસ: ધ વુમન વીથ ટોર્ચ | publisher= મેકમિલન ઍન્ડ કંપની, ન્યૂ યોર્ક | ISBN = }} * {{Citation | surname1 = મે'ક્રીંડલ | given1 = જે .ડબલ્યુ. | year = ૧૯૦૧ | title = એન્સીયન્ટ ઈંડિયા: એસ ડિસક્રાઈબ્ડ ઈન ક્લાસીકલ લીટરેચર | publisher= આર્ચીબાલ્ડ કોન્સટેબલએન્ડ કમ્પની, વેસ્ટમેનીસ્ટર | ISBN = }} * {{Citation | surname1 = મર્ફી | given1 = સી.ડબલ્યુ. | year = ૧૯૦૬ | title = ગાઈડ ટુ નૈનિતાલ એન્ડ કુમાંઉ | publisher= અલ્હાબાદ, યુનાયટેડ પ્રોવીન્સેસ | ISBN = | title = નોટ્સ ઓન વોન્ડરીંગસ ઈન હિમાલયા | publisher=આગ્રા અખબર પ્રેસ, આગ્રા | ISBN = }} == બાહ્ય કડીઓ == {{wikivoyage|Nainital}} * [http://www.nainitaltourism.com/ નૈનિતાલ પ્રવાસ: સ્વર્ગીય શહેરમાં સ્વાગત] [[શ્રેણી:ભારતના ગિરિમથકો]] [[શ્રેણી:ઉત્તરાખંડ]] 7vtb6domsjvkfuncs0vjruspv10p3ek બલાંગીર 0 6797 903029 665654 2026-07-30T09:44:05Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903029 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = બલાંગીર | othen_name = ବଲାଙ୍ଗୀର | type = શહેર| latd = 20.72 | longd = 83.48 | locator_position = right | state_name = ઓરિસ્સા | district = બલાંગીર | altitude = 383 | population_as_of = ૨૦૦૪ | population_total = ૧૦૫૩૦૩| area_magnitude= | area_total = | area_telephone = ૦૬૬૫૨ | postal_code = ૭૬૭૦૦૧ | vehicle_code_range =OR ૦૩ | sex_ratio = | unlocode = | website = balangir.nic.in | website_caption = બોલાંગિરનું અધિકૃત વેબસાઇટ | footnotes = | }} '''બલાંગીર''' [[ભારત]] દેશમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બલાંગીર [[બલાંગીર જિલ્લો|બલાંગીર જિલ્લાનું]] મુખ્ય મથક છે. == ભૂગોળ == બલાંગીર {{Coord|20.72|N|83.48|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/21/Balangir.html |title=Falling Rain Genomics, Inc - Balangir |access-date=2012-06-04 |archive-date=2012-10-25 |archive-url=https://web.archive.org/web/20121025225755/http://www.fallingrain.com/world/IN/21/Balangir.html |url-status=dead }}</ref> તેની સરેરાશ ઉંચાઇ ૩૮૩ મીટર છે. ==સંદર્ભ== {{Reflist}} ==બાહ્ય કડીઓ== * [http://balangir.nic.in/ અધિકૃત વેબસાઇટ] [[શ્રેણી:ઑડિશા]] jcllfjshmlf7azl8kkurnlqall9ktt1 બરગઢ 0 6799 903028 662672 2026-07-30T09:27:27Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903028 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = બારગઢ | type = શહેર | latd = 21.33 | longd = 83.62 | locator_position = right | state_name = ઓરિસ્સા | district = બારગઢ | leader_title = | leader_name = | altitude = 171 | population_as_of = ૨૦૦૧ | population_total = ૧૬૩૬૫૧ | population_density = | area_magnitude= | area_total = | area_telephone = | postal_code = ૭૬૮૦૨૮ | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = }} '''બરગઢ''' [[ભારત]] દેશમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બરગઢ [[બરગઢ જિલ્લો|બરગઢ જિલ્લા]]નું મુખ્ય મથક છે. ==ભૂગોળ== બરગઢ પશ્ચિમ ઓરિસ્સા માં આવેલું છે અને તે પાડોશી રાજ્ય [[છત્તીસગઢ]]ની ખુબ નજીક છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૭૧ મીટર છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/21/Bargarh.html |title=Falling Rain Genomics, Inc - Bargarh |access-date=2012-06-04 |archive-date=2012-10-18 |archive-url=https://web.archive.org/web/20121018140610/http://www.fallingrain.com/world/IN/21/Bargarh.html |url-status=dead }}</ref> બારગઢ ભુકંપ વિભાગ ૨ માં આવે છે.<ref>http://www.reliefweb.int/rw/RWB.NSF/db900SID/SKAR-64GBJW?OpenDocument</ref> ==સંદર્ભો== {{સંદર્ભયાદી}} {{સ્ટબ}} [[શ્રેણી:ઑડિશા]] tpa5h2rt6488kvtyklf51jq7mckfzmr બારિપદા 0 6805 903034 787836 2026-07-30T10:41:04Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903034 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction |native_name = બારિપદા (બારીપાડા) |type = શહેર |latd = 21.94 | longd = 86.72 |locator_position = left |state_name = Orissa |district = મયુરભંજ |leader_title = |leader_name = |altitude = 36 |population_as_of = ૨૦૧૧ |population_total = ૧૧૦૦૫૮ |population_total_cite = <ref name=Cities1Lakhandabove>{{cite web | url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf | format=pdf | title=Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above | publisher=Office of the Registrar General & Census Commissioner, India | access-date=માર્ચ ૨૬ ૨૦૧૨}}</ref> |population_metro = ૧૧૬૮૭૪ |population_metro_cite = <ref name=UA1Lakhandabove>{{cite web | url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf | format=pdf | title=Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above | publisher=Office of the Registrar General & Census Commissioner, India | access-date=માર્ચ ૨૬ ૨૦૧૨}}</ref> |population_density = |area_magnitude= |area_total = |area_telephone =0૬૭૯૨ |postal_code =૭૫૭XXX |vehicle_code_range =OR૧૧-X-XXXX |sex_ratio = |unlocode = |website = |footnotes = | }} '''બારિપદા''' [[ભારત]] દેશમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે, અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચારણને કારણે તે મોટેભાગે '''બારીપાડા''' તરિકે બોલાય છે, પરંતુ મૂળ ઓડિયા ભાષામાં તેનાં નામનો ઉચ્ચાર બરિપદા જ થાય છે. બારિપદા ઓરિસ્સા [[મયુરભંજ જિલ્લો|મયુરભંજ જિલ્લા]]નું મુખ્ય મથક છે. રથયાત્રા એ બારિપદાનું મુખ્ય આકર્ષણ છે.<ref>{{cite web|title=Destinations :: Baripada|url=http://www.orissa-tourism.com/portal/Destinations/Others/Baripada.aspx|access-date=2012-06-04|archive-date=2012-06-08|archive-url=https://web.archive.org/web/20120608082324/http://www.orissa-tourism.com/portal/Destinations/Others/Baripada.aspx|url-status=dead}}</ref>બારિપદા એ પૂરી પછીની બીજા ક્રમાંકની ભવ્ય રથયાત્રાની યજમાની કરે છે. ==ભૂગોળ== તેની સરેરાશ ઉંચાઇ ૩૬ મીટર છે.(118&nbsp;feet).<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/21/Baripada.html |title=Falling Rain Genomics, Inc -Baripada |access-date=2012-06-04 |archive-date=2008-02-04 |archive-url=https://web.archive.org/web/20080204223837/http://www.fallingrain.com/world/IN/21/Baripada.html |url-status=dead }}</ref> ==સંદર્ભો== {{સંદર્ભયાદી}} <!-- ==Education== Baripada is the seat for [[North Orissa University]] at Takhatpur. It is also home to the Maharaja Purna Chandra College and to the MPC Autonomous College. The oldest high school is [[Maharaja Krushna Chandra High School]] built during 1889. The town also has a [[Kendriya Vidyalaya]] school. There is an English Medium School - [[St Anne's Convent School, Baripada]]. It also has Maharaja Purnachandra Junior and Autonomous college for providing intermediate, graduate and postgraduate level academics in various disciplines ranging from Science to Arts and many specializations. One of the other schools include Maharani Premakumari Girls High school situated at Lalbazar that is exclusively for girls secondary and higher secondary education. The engineering college named [[Seemanta Engineering College]], affiliated to [[BPUT]] is situated near Jharpokharia which is 35&nbsp;km away from Baripada. ==Transportation== Baripada was the first to witness a train communication in Orissa. The then ruler of Mayurbhanj, Maharaja Krushna Chandra Bhanjdeo, connected Baripada by a narrow-gauge rail network to the Howrah-Chennai railway corridor. The first ever airport during the British Raj in Orissa also stands onto this date at sites of Rajabasa (16&nbsp;km from city) and Rasgovindpur (60&nbsp;km from the city) with their 2&nbsp;km-long runways standing tall to this day. Now a broad gauge railway line has replaced it which has benefited over 150,000 of this city's population. As of now, a Baripada - Rupsa - Balasore DEMU Pgr. train and a Superfast Express train from this city to the state capital Bhubaneswar have begun their operations. A new train to Kolkata (Shalimar) from Baripada has been runnng from the year 2010-11. There is a demand for a direct express train from Baripada to Puri. Regarding road transport, Baripada has the maximum number of luxury A/C bus owners in Orissa.{{Citation needed|date=September 2008}} There is connectivity to [[Bhubaneswar]], [[Puri]], [[Sambalpur]], [[Rourkela]], [[Balasore]], [[Angul]], [[Bolangir]], [[Bhadrak]], [[Cuttack]], [[Jamshedpur]] and [[Kolkata]] from here. The city is 30&nbsp;km from the starting point of N.H. 5 which goes to [[Chennai]]. Also this starting point named Jharpokharia is the meeting point of N.H. 5 and N.H. 6 (Kolkata-Mumbai). There are a wide range of taxis are available for sight seeing and tours. [[Similipal|Similipal National Park]] is a national park, an Elephant Reserve and a Tiger Reserve situated only 30&nbsp;km from Baripada. ==Culture== Baripada is popular for its Arts and Culture. Many famous stars of Ollywood (Oriya Film Industry) are from Baripada. Baripada is famous for the ''Chhau dance'' form which is famous the world over. The ''Chaitra Parva'' celebrated in mid-April recognizes the local talents. Uttarsahi and Dakshinsahi are two main groups which perform in this festival along with many other participants. Jhumar Song is popular in Baripada. Baripada is the place where ''Ratha Yatra'' (Car festival of Lord [[Jagannath]]) started after [[Puri]]. Hence Baripada is called as '''''Ditiya Srikhetra''''' (2<sup>nd</sup> Puri). Baripada Ratha Yatra is popular for its unique culture. One of the unique tradition is that of women pulling the Ratha of ''Maa Subhadra'' started in Baripada. ''Maa Ambika Temple'' is one of the chief temples and ''Maa Ambika'' is a highly revered deity in this region. ==Demographics== {{Asof|2011}} census, Baripada had a population of 110,058<ref name=Cities1Lakhandabove /> and the urban agglomeration had a population of 116,874.<ref name=UA1Lakhandabove/> The municipality had a sex ratio of 931 females per 1,000 males and 9% of the population were under six years old.<ref name=Cities1Lakhandabove /> Effective literacy was 89.31%; male literacy was 93.45% and female literacy was 84.88%.<ref name=Cities1Lakhandabove /> {{seealso|List of cities in Orissa}} ==Population== The major population of Baripada are the tribals, next to them are the Oriyas consisting of Brahmins and Kshatriyas, rest of the population is accounted to people of Bihar origin, Bengalis, Punjabis, Marwaris and other north Indians. Muslims also constitute a minor part of the population. ==Economics== Baripada is home to many forest-based products such as timber but due to heavy deforestation the saw mills were banned within 25&nbsp;km radius of Baripada. Baripada is known for ''Sabai'' grass plantations, an Indian bush that grows on red volcanic soil and has strong fibres that are used for rope making known as ''Bubei''. Also it has many cashew plantation fields. ''Khali'' (Plates) and ''Duna'' (Bowls) making, that is made from leaves of '''Sal tree leaves''' (''[[Shorea robusta]]''), is another business that local men engage in to earn a living. Besides it has many brick kilns on the banks of river Budhabalaga (only perennial river flowing through the city). Timber still remains one of the major sources of income for the local populace. ==Politics== Current [[Member of the Legislative Assembly (India)|MLA]] from Baripada Assembly Constituency is Sananda Marandi of [[Biju Janata Dal|BJD]], who won the seat in State elections of 2009. Previous MLAs from this seat were Bimal Lochan Das of JMM who won in 2004, Kishore Dash of JMM who won this seat in 2000, Prasanna Kumar Dash who won representing [[Indian National Congress|INC(I)]] in 1980 and representing INC in 1995, 1985 and 1977, and Chhatish Chandra Dhal of [[Janata Dal|JD]] in 1990.<ref>{{Cite web |url = http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/s18/Partycomp07.htm |title = State Elections 2004 - Partywise Comparison for 7-Baripada Constituency of ORISSA |publisher = Election Commission of India |accessdate = 2008-09-23 }}</ref> Baripada is part of [[Mayurbhanj (Lok Sabha constituency)]]. The current MP of Lok Sabha is Laxman Tudu of BJD.<ref>{{Cite web |url = http://archive.eci.gov.in/se2000/background/S18/Orissa_AC_Dist_PC.pdf |title = Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa |publisher = Election Commission of India |accessdate = 2008-09-23 }}</ref> From 2009 election year, Baripada constituency is reserved for Scheduled Tribes. ==Notable people== * Professor Dipak Sarangi, notable historian, talented speaker * Saroj Kumar Pattnaik, renowned Oriya Film Music Director * Professor Pramod Kumar Tripathy, renowned Oriya Dramatist, recipient of Orissa Sahitya Academy Award [http://www.orissasahityaakademi.org/english/common/sahitya-awards/award2.htm], often called the Rousseau of Lok Natakas * Prof. Sourindra Barik, notable Oriya poet, recipient of National Sahitya Academy Award, Professor in English * [[Jatin Das (painter)|Jatin Das]], an international painter{{Citation needed|date=December 2009}} * [[Nandita Das]], an international actress{{Citation needed|date=September 2009}} * [[Bijay Mohanty]], an actor in Oriya-language films * [[Uttam Mohanty]], an actor in Oriya-language films{{Citation needed|date=September 2009}} * [[Jogesh Pati]], an Indian American theoretical physicist at the University of Maryland, USA * Dr. Pratap Chandra Rana ,a famous Doctor * Dr. Abhijit Rout,a famous ayurvedic Doctor * Subham Singh, noted Videogame and technology Blogger * Manoranjan Das, hotelier and journalist dedicated to development of Mayurbhanj district, Managing Director, Hotel Ambika, Baripada * Kalyan Kumar Sinha, a senior journalist of AIR, PTI, DD * Amarendralal Bose, veteran journalist having 55 year career in English dailies, news agencies * Sudam Marndi, ex-Member of Pariament from Mayurbhanj(ST) Loksabha constituency during 2004-2009, State President JMM, Orissa unit,Mass tribal leader having grassroot organisation * Arjun Bhuyan, the first graduate engineer of Orissa. Passed out from Shibpur Engineering College in 1903 ==References== {{Reflist}} {{Mayurbhanj district}} {{Municipalities of Orissa}} [[Category:Cities and towns in Mayurbhanj district]] --> [[શ્રેણી:ઑડિશા]] r9fkmisl02fbzyass0ve3ebpqip81bm ધ્રોલ 0 7200 903007 881080 2026-07-30T00:26:23Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903007 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = ધ્રોળ | type = શહેર | latd = 22.57 | longd = 70.42| locator_position = right | state_name =ગુજરાત | district = જામનગર | taluk_names = ધ્રોળ તાલુકો | leader_title = | leader_name = | altitude = 26 | population_as_of = ૨૦૧૧ | population_total = 25883 | population_total_cite = <ref>{{cite web | url = http://www.census2011.co.in/data/town/802517-dhrol-gujarat.html | title=Dhrol Population Census 2011 | publisher = Census of India 2011 | work = વસ્તી ગણતરી | access-date=૨૦ માર્ચ ૨૦૧૭ }}</ref>| area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = ૩૬૧૨૧૦ | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય | }} '''ધ્રોળ''' કે અધિકૃત રીતે '''ધ્રોલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]ના [[ધ્રોળ તાલુકો|ધ્રોળ તાલુકા]]નું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. == ભૂગોળ == ધ્રોળ {{Coord|22.57|N|70.42|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Dhrol.html |title=Falling Rain Genomics, Inc - Dhrol |access-date=2016-09-16 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303204455/http://www.fallingrain.com/world/IN/9/Dhrol.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૨૬ મીટર છે. == આ પણ જુઓ == * [[ધ્રોળ રજવાડું]] * [[ભુચર મોરી]] == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ધ્રોલ તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] hz4dthte3qa50eld1l1hix37ybn51ur જોડિયા 0 7201 902994 889364 2026-07-29T17:28:06Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902994 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = નગર | native_name = જોડિયા | state_name = ગુજરાત | district = જામનગર | taluk_names = [[જોડિયા તાલુકો | જોડિયા]] |latd = 22.69204 | longd = 70.30488 | area_total = | altitude = 10 | population_total = 17986 | population_as_of = ૨૦૧૧ | population_total_cite = <ref>{{cite web | url=http://censusindia.gov.in/pca/pcadata/Houselisting-housing-Gujarat.html| title = Primary Census Abstract Data Tables | access-date = ૧૦ માર્ચ ૨૦૧૬ }}</ref> | population_density = | area_telephone = ૦૨૮૯૩ | postal_code = ૩૬૧૨__ | vehicle_code_range = જીજે - ૧૦ | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = | સ્થિતિ = યોગ્ય }} '''જોડિયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]ના મહત્વના [[જોડિયા તાલુકો|જોડિયા તાલુકા]]માં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. જોડિયા [[જામનગર]]થી સીધા અંતરે ૩૫ કિ.મી. અને માર્ગ અંતરે ૪૨ કિ.મી.નાં અંતરે આવેલું છે.<ref>{{cite web|url=http://distancebetween.info/jamnagar/jodiya|title=Distance between Jamnagar and Jodiya|access-date=૧૦ માર્ચ ૨૦૧૬|archive-date=2025-04-05|archive-url=https://web.archive.org/web/20250405025530/http://distancebetween.info/jamnagar/jodiya|url-status=dead}}</ref> આ એક ભરતી બંદર છે. સ્વંતંત્રતા પૂર્વ જોડિયા નવાનગર રજવાડાનાં ભાગરૂપ હતું અને એ સમયમાં તેને એક બંદર તરીકે વિકસાવવામાં આવેલું. અરબ દેશો સાથે વ્યાપાર વાણિજયથી જોડાયેલું આ એક વ્યસ્ત બંદર હતું, ઇસ ૧૯૭૦ આસપાસ આ બંદરની કામગીરી તેનાં ચરમ પર હતી. જો કે પછીથી તેના વ્યાપારિક યાતાયાતમાં ઓટ આવતાં તે મત્સ્યઉદ્યોગ માટેનું મહત્વનું બંદર બની રહ્યું.<ref name=lighthouse>{{cite web|url=http://www.dgllnoida.gov.in/JODIYA.html|access-date=૧૦ માર્ચ ૨૦૧૬|title=DIRECTORATE GENERAL OF LIGHTHOUSES AND LIGHTSHIPS|archive-date=2011-03-04|archive-url=https://web.archive.org/web/20110304172005/http://www.dgllnoida.gov.in/JODIYA.html|url-status=bot: unknown}}</ref> == દીવાદાંડી == અહીં સૌ પ્રથમ ઇસ ૧૯૦૩માં [[દીવાદાંડી]]નું બાંધકામ થયું. ઇસ ૧૯૯૩ અને ૨૦૦૨માં તેનું સમારકામ અને નવિનીકરણ કરાયું. આ દીવાદાંડી ૧૦ મી.ઊંચી ગોળ મેસનરી ટાવર (પથ્થર વાપરી ચણાયેલો ટાવર) પર સ્થિત હતી. જે સમૂદ્ર સપાટીથી ૩૬ મી. ઊંચે આવેલી છે. તેનાં ૩૦૦ મી.મી.નાં પરાવર્તકો દ્વારા ૧૦૦ વૉ ૧૨ વૉલ્ટનો હેલૉજન લૅમ્પ દર ૧૦ સેકન્ડે ઝબકારો કરે છે અને તેનો શેરડો ૧૨ નૉટિકલ માઈલ (દરિયાઈ માઈલ) સુધી દૃશ્યમાન થાય છે. [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|ઇસ ૨૦૦૧નાં ભૂકંપ]]માં નુકશાન થતાં ૨૦૦૨માં ટાવરને પોલાદનાં ટેકાઓથી મજબૂતી આપી તેનાં પર દીવાદાંડી ફેરવાયેલી છે. આ દીવાદાંડી ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૩થી સૌરઊર્જાનો ઉપયોગ જ કરે છે.<ref name=lighthouse></ref> અહીં આવેલો કોઠો ‍(S-GJ-82) [[ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી|રાજ્ય સંરક્ષિત સ્મારક]] છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.fallingrain.com/world/IN/09/Jodiya.html જોડિયા હવામાન માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20160304001611/http://www.fallingrain.com/world/IN/09/Jodiya.html |date=2016-03-04 }} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:જોડિયા તાલુકો]] [[શ્રેણી:દીવાદાંડી]] omki8e2e3quk2po5v8cb55jakfbv7b9 પ્રાંતિજ 0 7267 903026 881099 2026-07-30T07:29:19Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903026 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = પ્રાંતિજ | type = નગર | latd = 23.43842 | longd = 72.85718| state_name = ગુજરાત | district = [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = ૨૦૦૧ | population_total = 22306 | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} [[File:Ahmedabad District Map 1877.jpg|thumb|૧૮૭૭ના અમદાવાદ જિલ્લાના નકશામાં પ્રાંતિજ]] '''પ્રાંતિજ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]ના [[પ્રાંતિજ તાલુકો|પ્રાંતિજ તાલુકા]]નું નગર અને મુખ્ય મથક છે. == ભૂગોળ == પ્રાંતિજ નગર ભૌગોલિક રીતે {{Coor d|23.43842|N|72.85718|E|source:itwiki_region:IN|format=dms|display=title}}<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/09/Parantij.html |title=Falling Rain Genomics, Inc - Parantij |access-date=2010-03-07 |archive-date=2010-06-03 |archive-url=https://web.archive.org/web/20100603012909/http://www.fallingrain.com/world/IN/09/Parantij.html |url-status=dead }}</ref>. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઇ ૯૯ મીટર (૩૨૮ ફૂટ) જેટલી છે. == વસતી == ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|access-date=૧ નવેમ્બર ૨૦૦૮|publisher=Census Commission of India|url-status=live}}</ref> પ્રાંતિજની વસતી ૨૨,૩૦૬ વ્યક્તિઓની હતી. જેમાં પુરુષો ૫૨% અને સ્ત્રીઓ ૪૮% હતી. પ્રાંતિજની સરેરાશ સાક્ષરતા ૭૦% હતી જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭% અને સ્ત્રીઓમાં ૬૨% હતો. વસતીના ૧૨% વ્યક્તિઓની ઉંમર ૬ વર્ષ કરતાં ઓછી હતી. == જોવાલાયક સ્થળો == પ્રાંતિજ ખાતે મારકન્ડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ગોકુળ અષ્ટમીના દિવસે મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં અન્ય પવિત્ર સ્થળો સ્વામીનારાયણ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયનું શેઠજીનું મંદિર, હરિહરેશ્વર મહાદેવ, જબેશ્વર મહાદેવ, બ્રહ્માણી માતા, જુમ્મા મસ્જીદ તેમ જ નગીના મસ્જીદ પણ આવેલાં છે. પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ અને [[ સલાલ (તા. પ્રાંતિજ)| સલાલ ]] ખાતે પાવર સ્ટેશન આવેલાં છે. == આ પણ જુઓ == * [[પ્રાંતિજ તાલુકો]] == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:પ્રાંતિજ તાલુકો]] shmt38ar55ueysnrerxfbu3tykuokv9 દહેગામ 0 7274 902998 881064 2026-07-29T21:57:40Z InternetArchiveBot 63183 Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902998 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = દહેગામ | type = નગર | latd = 23.17 | longd = 72.82 | locator_position = right | state_name = ગુજરાત | district = [[ગાંધીનગર જિલ્લો | ગાંધીનગર]] |leader_title = | leader_name = | altitude = 73 | population_as_of = ૨૦૧૧ | population_total = 42632 | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} '''દહેગામ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]ના [[દહેગામ તાલુકો|દહેગામ તાલુકા]]નું શહેર અને મુખ્ય મથક છે. == નામકરણ == ગાયકવાડ સરકાર ના સમયગાળામાં દેસાઈઓ (રબારીઓ) દ્વારા આ ગામ વસાવવામાં આવેલુ. જેમના નામ પરથી બનેલુ દેસાઈગામ અપભ્રંશ થતા થતા દહેગામ કે દેહગામ બન્યુ == ઇતિહાસ == દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને [[ઇડર]]ના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]માં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાની પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.<ref>{{cite web | url = http://www.hoparoundindia.com/gujarat/history-of-Dahegam.aspx | title = Dahegam City History | publisher = HopAroundIndia.com | access-date = ૯ માર્ચ ૨૦૧૫ | language = en | archive-date = 2015-09-24 | archive-url = https://web.archive.org/web/20150924031314/http://www.hoparoundindia.com/gujarat/history-of-Dahegam.aspx | url-status = dead }}</ref> == ભૂગોળ == દહેગામ {{Coord|23.17|N|72.82|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html |title=Falling Rain Genomics, Inc - Dahegam |access-date=2010-01-10 |archive-date=2009-05-20 |archive-url=https://web.archive.org/web/20090520044729/http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની સરરેરાશ ઉંચાઇ ૭૩ મીટર (૨૩૯ ફીટ) છે. == વસતી == ૨૦૧૧ ભારત જનગણના<ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/town/802480-dehgam-gujarat.html|title=Dehgam City Population Census 2011 - Gujarat|website=www.census2011.co.in|access-date=૧૦ નવેમ્બર ૨૦૧૭}}</ref> પ્રમાણે, દહેગામ નગરમાં ૪૨,૬૩૨ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૨૧, ૯૬૮ અને મહિલાઓની જનસંખ્યા ૨૦,૬૬૪ છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૮૧.૮૫% છે, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૮૮.૭૪% અને મહિલા સાક્ષરતા દર ૭૪.૬૪% છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૨.૭૭% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html દહેગામ વિશે ફોલિંગરેઇન.કોમ પર માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20090520044729/http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html |date=2009-05-20 }} * [http://www.itidahegam.org/ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દહેગામની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20100120154348/http://www.itidahegam.org/ |date=2010-01-20 }} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:દહેગામ તાલુકો]] 0c8wplx2fk8w9va0927pikxzkhd0ugy દાહોદ 0 7296 902999 881066 2026-07-29T22:16:38Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902999 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = દાહોદ | type = નગર | state_name = ગુજરાત | state_name2= | district = [[દાહોદ જિલ્લો | દાહોદ]] |leader_title = | leader_name = | latd = 22.52 | longd = 74.15 | altitude = | population_as_of = ૨૦૧૧<ref>{{cite web| url = http://www.census2011.co.in/data/town/802590-dohad-gujarat.html | title = Dohad Population Census 2011| access-date=૧૦ ડિસેમ્બર ૨૦૧૬ }}</ref> | population_total = ૯૪,૫૭૮ | population_density = | area_magnitude= km<sup>2</sup> | area_total = | area_telephone = ૯૧ ૨૬૭૩ | postal_code = ૩૮૯૧૫૧ | vehicle_code_range = જીજે ૨૦ | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} '''દાહોદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[દાહોદ જિલ્લો|દાહોદ જિલ્લા]]ના મહત્વના [[દાહોદ તાલુકો|દાહોદ તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથી [[ગાંધીનગર]]થી [[ઈંદોર]] જતો [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯]] પસાર થાય છે. ગુજરાત માં સૌપ્રથમ સુર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે. દાહોદ જીલ્લો એ રાજસ્થાન અને મઘ્ય પ્રદેશ એમ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે. દાહોદ જિલ્લામાં '''રતનમહાલ રીંછ અભ્યારણ''' આવેલું છે == ઇતિહાસ == દાહોદ નામ દાહોદ બે રાજ્યો રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ સાથે જોડાયેલું હોવાથી દોહદ નામથી ઓળખાતું હતું દધિચિ ઋષિ પરથી દુધી મતી નદી નું નામ પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.અહીંયા ના આદિવાસી હજી સુધી દાહોદ ને દેહવોદ નામે થી ઓળખે છે તથા દેહવોદ બોલે છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરતી વખતે દાહોદ ખાતે રોકાણ કર્યું હતું ત્તે વિસ્તારને આજે પણ પડાવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના બનાવેલા તળાવને છાબતળાવ તરીકે ઓળખવામાં આવે છે. મુઘલ બાદશાહ [[ઔરંગઝેબ]]નો જન્મ દાહોદમાં ઇ.સ. ૧૬૧૮માં જહાંગીરના શાસન દરમિયાન થયો હતો.<ref>{{cite web|title=Aurangzeb loved Dahod till the end|url=http://www.dnaindia.com/india/1682952/report-aurangzeb-loved-dahod-till-the-end|publisher=dnaindia.com|access-date=૪ ઓક્ટોબર ૨૦૧૩|author=Ashish Vashi|date=૧ મે ૨૦૧૨|quote=Eminent historian Manekshah Commissariat has quoted from this letter in his book 'A History of Gujarat: Mughal period, from 1573 to 1758'.}}</ref><ref>{{cite book|last1=transl.|last2=Waseem|first2=ed. by M.|title=On becoming an Indian Muslim : french essays on aspects of syncretism|date=૨૦૦૩|publisher=Oxford Univ. Press|location=New Delhi|isbn=9780195658071|page=૧૦૩}}</ref> == પરિવહન == [[File:Dahod Bus stand.jpg|thumb|GSRTC બસ સ્ટેશન, દાહોદ]] દાહોદ ગુજરાતના બધા મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગો અને રેલ્વે વડે જોડાયેલું છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.itidahod.org/ દાહોદ ઔદ્યોગિક તાલિમ સંસ્થાની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20100213002240/http://itidahod.org/ |date=2010-02-13 }} * [http://www.fallingrain.com/world/IN/09/Dahod.html દાહોદ નગર વિશે માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20130917070939/http://www.fallingrain.com/world/IN/09/Dahod.html |date=2013-09-17 }} {{સ્ટબ}} [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[Category:દાહોદ તાલુકો]] s9nn3ivlwdiy1jiujwo00yn2yoo070m ચાણસ્મા 0 7302 902976 881031 2026-07-29T13:09:30Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902976 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = ચાણસ્મા | type = નગર | latd = 23.7178049 | longd = 72.1107438 | locator_position = right | state_name = ગુજરાત | district = [[પાટણ જિલ્લો | પાટણ]] |leader_title = | leader_name = | altitude = 61 | population_as_of = ૨૦૧૧ | population_total = ૧૫૯૩૨ | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | literacy = ૮૪.૬ | sex_ratio = ૯૦૯ | unlocode = | website = | footnotes = સ્થિતિ = યોગ્ય }} '''ચાણસ્મા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]ના મહત્વના [[ચાણસ્મા તાલુકો|ચાણસ્મા તાલુકા]]નું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. == ભૂગોળ == ચાણસ્મા {{Coord|23.72|N|72.12|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Chanasma.html |title=Falling Rain Genomics, Inc - Chanasma |access-date=2016-04-05 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303174311/http://www.fallingrain.com/world/IN/9/Chanasma.html |url-status=dead }}</ref> સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૬૧ મીટર (૨૦૦ ફીટ) છે. == વસતી == ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ,<ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/chanasma-population-patan-gujarat-802458|title=Chanasma Population, Caste Data Patan Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૨૯ જૂન ૨૦૧૭}}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ચાણસ્માની વસતી ૧૫૯૩૨ વ્યક્તિઓની હતી જેમા પુરુષોની સંખ્યા ૮,૩૪૫ અને સ્ત્રીઓની સંખ્યા ૭,૫૮૭ હતી. ચાણસ્માનો સાક્ષરતા દર ૮૪.૬% હતો, જે રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં વધુ હતો; પુરુષોમાં સાક્ષરતા ૮૦.૮% અને સ્ત્રીઓમાં ૭૨.૨% હતી. વસતીના ૧૦% લોકો ૬ વર્ષની વય કરતાં નીચે હતા. == શિક્ષણ == અહીં વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે. == આ પણ જુઓ == * [[ચાણસ્મા તાલુકો]] == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ચાણસ્મા તાલુકો]] o63f24e2vpyoxkqw8laza01r8lfry50 ધ્રાંગધ્રા 0 7340 903006 881079 2026-07-30T00:16:11Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903006 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = ધ્રાંગધ્રા | type = નગર | latd = 22.98 | longd = 71.47 | locator_position = right | state_name = ગુજરાત | district = [[સુરેન્દ્રનગર જિલ્લો | સુરેન્દ્રનગર]]|leader_title = | leader_name = | altitude = 64 | population_as_of = ૨૦૧૧ | population_total = ૭૫૧૩૩ | population_total_cite = <ref>{{Cite web| url = https://www.censusindia.co.in/towns/dhrangadhra-population-surendranagar-gujarat-802491 | title=Dhrangadhra Population, Caste Data Surendranagar Gujarat - Census India| website = www.censusindia.co.in | language=en-US| access-date = ૨૯ જુલાઇ ૨૦૧૮ | archive-date=2022-05-25| archive-url = https://web.archive.org/web/20220525064257/https://www.censusindia.co.in/towns/dhrangadhra-population-surendranagar-gujarat-802491 | url-status = dead }}</ref> | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=ચકાસો }} '''ધ્રાંગધ્રા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું એક નગર છે, જે આ જિલ્લાના [[ધ્રાંગધ્રા તાલુકો|ધ્રાંગધ્રા તાલુકા]]નું મુખ્ય મથક છે. == ઇતિહાસ == ઝાલાવાડનો ઉદય ઇ.સ. ૧૦૯૦ ની આસપાસ થયો હતો. ઇ.સ. ૧૭૩૫ માં ધ્રાંગધ્રાનો ઉદય થયો. પહેલા તેનું નામ કુવા, હળવદ હતું ત્યારે પછી તેનુ નામ ધ્રાંગધ્રા-હળવદ કરવામાં આવ્યું. ૧૯૨૫માં ભારતની સૌપ્રથમ સોડાએશ ફેક્ટરી અહીં સ્થાપવામાં આવી હતી. ૧૯૩૯માં તેને શ્રેયાંશ પ્રસાદ જૈને હસ્તગત કરીને ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ (DCW) નામ આપ્યું.<ref>{{Cite web |url=http://www.dcwmonitor.com/aboutdcw.asp |title=About DCW |access-date=2016-08-12 |archive-date=2012-01-03 |archive-url=https://web.archive.org/web/20120103063855/http://www.dcwmonitor.com/aboutdcw.asp |url-status=dead }}</ref> ૧૯૪૮માં ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર વિસ્તાર ઝાલાવાડ જિલ્લાનો ભાગ બન્યું. ૧૯૫૬માં તેનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. == ભૂગોળ == ધ્રાંગધ્રા {{Coord|22.98|N|71.47|E|}} સ્થાન પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Dhrangadhra.html |title=Falling Rain Genomics, Inc - Dhrangadhra |access-date=2016-08-12 |archive-date=2015-09-24 |archive-url=https://web.archive.org/web/20150924142153/http://www.fallingrain.com/world/IN/9/Dhrangadhra.html |url-status=dead }}</ref> તેની સરેરાશ ઉંચાઇ {{convert|64|m|ft}} છે. == મહત્વના સ્થળો == ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ અને ભગવતધામ ગુરુકુળના સંકુલો આવેલા છે. આ સંકુલમાં મંદિરની સાથોસાથ શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા આવેલી છે. ધ્રાંગધ્રા માં ખરેસ્વર મહાદેવ (નરાળી), ફૂલેસ્વર મહાદેવ, જોગાસર તળાવ, સર શ્રી અજીતસિંહજી હાઇસ્કુલ, સ્ટોન અર્ટિઝોન પાર્ક, સંત શ્રી દેસળ ભગતની જગ્યા જોવાલાયક સ્થળો છે. == આ પણ જુઓ == * [[ધ્રાંગધ્રા રજવાડું]] * [[ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન]] * [[ધ્રાંગધ્રા રેલ્વે]] * [[ધ્રાંગધ્રા તાલુકો]] == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ધ્રાંગધ્રા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] ddpmkqotm8j3z5ae2z7q9ndqngkawl2 લીમડીયા (તા. ખાનપુર) 0 16223 903024 746428 2026-07-30T06:58:17Z ~2026-42261-39 88381 903024 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લીમડીયા | state_name = ગુજરાત | district = મહીસાગર | taluk_names = ખાનપુર | latd =22.820862 | longd= 73.747786 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી power station | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લીમડીયા (તા. ખાનપુર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે [[આદિવાસી| આદિવાસીઓ]]ની વસ્તી ધરાવતા [[મહીસાગર જિલ્લો|મહીસાગર જિલ્લા]]માં આવેલા [[ખાનપુર તાલુકો|ખાનપુર તાલુકા]]નું એક ગામ છે. લીમડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ખાનપુર તાલુકો]] jgubbjn1kog9encgwoaz9y56xb3dvpu પેટલાદ 0 17303 903021 881096 2026-07-30T06:34:41Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903021 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = પેટલાદ | type = નગર | latd = 22.47 | longd = 72.8| locator_position = right | state_name = ગુજરાત | district = [[આણંદ જિલ્લો | આણંદ]] |leader_title = | leader_name = | altitude = 30 | population_as_of = ૨૦૧૧<ref name="2011 census data">{{cite web| title = Census of India Search details | url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=548735| publisher = censusindia.gov.in | access-date = ૧૦ મે ૨૦૧૫ }}</ref> | population_total = 55333| area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=ચકાસો }} '''પેટલાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લા]]ના [[પેટલાદ તાલુકો|પેટલાદ તાલુકા]]નું મુખ્ય મથક છે. == ઇતિહાસ == પેટલાદ નગરપાલિકાની સ્થાપના ૧૮૭૬માં થઇ હતી.<ref>{{Cite web|title=ઇતિહાસ|publisher=Anand District Panchayat, Government of Gujarat |url=http://ananddp.gujarat.gov.in/anand/taluka/petlad/itihas1.htm |archive-url = https://web.archive.org/web/20150414041617/http://ananddp.gujarat.gov.in/anand/taluka/petlad/itihas1.htm |archive-date=૧૪ એપ્રિલ ૨૦૧૫ |url-status=live}}</ref> == ભૂગોળ == પેટલાદ {{Coord|22.47|N|72.8|E|}} પર સ્થિત છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/9/Petlad.html |title=Falling Rain Genomics, Inc - Petlad |access-date=2016-08-24 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303221605/http://www.fallingrain.com/world/IN/9/Petlad.html |url-status=dead }}</ref> તેની સરેરાશ ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) છે. == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ચરોતર]] [[શ્રેણી:પેટલાદ તાલુકો]] cvlrf8o6qkstifplt04gxp1ynorhez8 પડાલ (તા. ગળતેશ્વર) 0 19168 903013 740775 2026-07-30T03:57:29Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903013 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = પડાલ | state_name = ગુજરાત | district = ખેડા | taluk_names = ગળતેશ્વર | latd = 22.797118 | longd= 73.210184 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશો | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]] | blank_title_4 = | blank_value_4 = }}'''પડાલ (તા. ગળતેશ્વર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ખેડા જિલ્લો| ખેડા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ગળતેશ્વર તાલુકો| ગળતેશ્વર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ડાંગર]], [[શેરડી]], [[મકાઈ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં [[મુસ્લિમ]] તથા અન્ય લોકોની વસ્તી રહે છે. ગામની બાજુમાંથી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજના તેમ જ મહી નદી પરની વણાકબોરી સિંચાઇ યોજનાની નહેરો પસાર થાય છે. આ ગામના યુવાનોએ પોતાની દક્ષતાને કારણે રાજ્યસ્તરની વોલિબોલની ટીમમાં સ્થાન મેળવ્યું છે. == ભૌગોલિક સ્થાન == '''પડાલ''' ગામ {{coor d|22.86|N|73.33|E|}}.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/09/Paral.html |title=Falling Rain Genomics, પડાલ |access-date=2010-02-15 |archive-date=2013-09-17 |archive-url=https://web.archive.org/web/20130917074022/http://www.fallingrain.com/world/IN/09/Paral.html |url-status=dead }}</ref> પર વસેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉચાંઇ ૫૬ મીટર (૧૮૭ ફીટ) છે. == સંદર્ભો == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ગળતેશ્વર તાલુકો]] nnxl3pvke69kg40ldqw734yc0c0tm8g નાંદોલ (તા. દહેગામ) 0 20271 903009 765379 2026-07-30T01:44:55Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903009 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = નાંદોલ | type = | latd = 23.15605 | longd = 72.83385 | locator_position = right | state_name = ગુજરાત | district = [[ગાંધીનગર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = ૨૦૧૧ | population_total = 5329 | population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/data/village/511347-nandol-gujarat.html|title=Nandol Village Population - Dehgam - Gandhinagar, Gujarat|website=www.census2011.co.in|access-date=૧૬ એપ્રિલ ૨૦૧૭}}</ref> | area_magnitude= sq. km | area_total = | area_telephone = ૯૧ | postal_code = | vehicle_code_range = | unlocode = | website = | footnotes = | }} '''નાંદોલ (તા. દહેગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો| ગાંધીનગર જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[દહેગામ તાલુકો| દહેગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. નાંદોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[બટાટા]], [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == '''નાંદોલ''' ગામ નંદી રબારણ પરથી નામ પડ્યું તેમ મનાય છે.{{સંદર્ભ}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.fallingrain.com/world/IN/9/Nandol.html નાંદોલ (તા. દહેગામ) વિશે ફોલિંગરેઇન ડોટકોમ પર માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20080403223414/http://www.fallingrain.com/world/IN/9/Nandol.html |date=2008-04-03 }} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:દહેગામ તાલુકો]] 0r9q7sxfe52j923qtywa5ijddev8w8i પુનાદ્રા (તા. દહેગામ) 0 20285 903020 889234 2026-07-30T06:08:11Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903020 wikitext text/x-wiki {{Infobox settlement |name = પુનાદ્રા |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|23.15605|72.83385|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]] |subdivision_type2 = તાલુકો |subdivision_name2 = [[દહેગામ તાલુકો|દહેગામ]] |established_title = |established_date = |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |registration_plate = |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''પુનાદ્રા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો| ગાંધીનગર જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[દહેગામ તાલુકો|દહેગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. પુનાદ્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == પુનાદ્રા ચોથી કક્ષાનું રજવાડું હતું, જેમાં દસ બીજા ગામોનો સમાવેશ થતો હતો અને તેનો વિસ્તાર ૧૧ ચો.માઇલ હતો.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=gSZqDwAAQBAJ&q=Punadra+Koli&pg=PA37|title=Genealogy, Archive, Image: Interpreting Dynastic History in Western India, c. 1090-2016|last=Jhala|first=Jayasinhji|date=2018-07-19|publisher=Walter de Gruyter GmbH & Co KG|isbn=9783110601299|language=en}}</ref><ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.81042|title=List Of Ruling Princes And Chiefs In Political Relations|last=Not Available|date=1931}}</ref> ઇ.સ. ૧૯૦૧માં તેની વસ્તી ૨,૬૬૨ વ્યક્તિઓની હતી અને રાજ્યની આવક ૧૫,૫૯૮ રૂપિયા હતી જેમાંથી ૩૭૫ રૂપિયા ગાયકવાડ બરોડા સ્ટેટને કર તરીકે ચૂકવાતા હતા. ગામમાં [[મહમદ બેગડો|મહમદ બેગડા]]<nowiki/>ના સમયનો કિલ્લો છે.<ref>{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=૪૩૯}}</ref> ==સંદર્ભ== {{reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.fallingrain.com/world/IN/9/Punadra.html પુનાદ્રા વિશે ફોલિંગરેઇન.કોમ પર માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20090911061720/http://www.fallingrain.com/world/IN/9/Punadra.html |date=2009-09-11 }} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:દહેગામ તાલુકો]] ks9mdzek9b8wmp9njb4ucaz2duu0x0g પેપ્સીકો 0 28878 903022 895138 2026-07-30T06:39:22Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5 903022 wikitext text/x-wiki {{Infobox company |name = PepsiCo |logo = [[Image:PepsiCo (2025, wordmark).svg|250px]] |type = [[Public]] ({{nyse|PEP}}) |genre = |foundation = [[New Bern, North Carolina]], [[United States|U.S.]] (1898) |founder = [[Caleb Bradham]]<br />[[Donald M. Kendall]]<br />[[Herman W. Lay]] |key_people = [[Indra Nooyi]]<br /><small>([[Chairperson]] and [[Chief executive officer|CEO]])</small><ref>http://www.pepsico.com/Company/Leadership.html#block_Indra K. Nooyi</ref> |location = [[Purchase, New York]], [[United States|U.S.]] |area_served = Worldwide |industry = [[Food]]<br />[[Beverages]] |products = [[Pepsi]]<br />[[Diet Pepsi]]<br />[[Mountain Dew]]<br />[[AMP Energy]]<br />[[Aquafina]]<br />[[Sierra Mist]]<br />[[SoBe]]<br />[[Starbucks]] [[Frappuccino]]<br />[[Lipton Iced Tea]]<br />[[7up]]<br />[[Mirinda]]<br />[[Izze]]<br />[[Tropicana Products]]<br />[[Copella]]<br />[[Naked Juice]]<br />[[Gatorade]]<br />[[Propel Fitness Water]]<br />[[Quaker Oats Company]]<br />[[Lay's]]<br />[[Doritos]]<br />[[Cheetos]]<br />[[Kurkure]]<br />[[Fritos]]<br />[[Rold Gold]]<br />[[Ruffles]]<br />[[Tostitos]]<br />[[Slice (soft drink)|Slice]] |market cap = [[United States dollar|USD]] 105.80 Billion (''2010'') |revenue = {{profit}} [[United States dollar|US$]]44.3 billion |operating_income = {{profit}} [[United States dollar|US$]]7.3 billion |net_income = {{profit}} [[United States dollar|US$]]6.24 billion |assets = {{increase}} [[United States dollar|US$]]39.8 Billion <small>(''FY 2009'')</small><ref name = 09BalanceSheet>[[wikinvest:stock/Pepsico (PEP)/Data/Balance Sheet|Pepsico (PEP) annual SEC balance sheet filing via Wikinvest]]</ref> |equity = {{increase}} [[United States dollar|US$]]16.8 Billion <small>(''FY 2009'')</small><ref name = 09BalanceSheet/> |num_employees = 203,000 (''2010'') |divisions = PepsiCo Americas (PepsiCo Ameri Food, PepsiCo Americas Beverages), PepsiCo International |slogan = Performance with Purpose'' |homepage = [http://www.pepsico.com/ PepsiCo.com] }} '''પેપ્સીકો, ઇન્કોર્પોરેટેડ''' એ ફોર્ચ્યુન 500માં સમાવિષ્ટ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની છે જેનું વડુંમથક ન્યૂ યોર્કના પર્ચેઝમાં આવેલું છે અને તે કાર્બોનેટેડ અને નોન- કાર્બોનેટેડ પીણાં તેમજ મીઠાવાળા, મીઠા અને અનાજ-આધારિત નાસ્તા તથા અન્ય ખાદ્યપદાર્થોની એક વ્યાપક શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની પેપ્સી બ્રાન્ડસ ઉપરાંત અન્ય બ્રાન્ડ્સની પણ માલિકી ધરાવે છે જેમાં ક્વેકર ઓટ્સ, ગેટોરેડ, ફ્રિટો-લે, સોબી, નેકેડ, ટ્રોપીકાના, કોપેલા, માઉન્ટેન ડ્યૂ, મિરિન્ડા અને 7 અપ (અમેરિકા બહાર)નો સમાવેશ થાય છે. ઇન્દ્રા ક્રિષ્નામૂર્તિ નૂયી 2006થી પેપ્સીકોના ચીફ એક્ઝિક્યુટિવ છે અને કંપનીના પીણાંનું વિતરણ અને બોટલિંગની કામગીરી મુખ્યત્વે ધ પેપ્સી બોટલિંગ ગ્રૂપ{{nyse|PBG}} અને પેપ્સી અમેરિકાઝ જેવી સહયોગી કંપનીઓ દ્વારા કરાય છે. પેપ્સીકો એ એસઆઇસી (SIC) 2080 (બેવરેજ) કંપની છે. ==ઇતિહાસ== પેપ્સીકો ન્યૂ યોર્કના પર્ચેઝમાં વડુંમથક ધરાવે છે અને તેનું સંશોધન અને વિકાસ અંગેનું વડુમથક વલ્હાલ્લામાં આવેલું છે. પેપ્સી કોલા કંપનીને 1898માં એક એનસી ફાર્માસિસ્ટ અને ઉદ્યોગપતિ કૅલબ બ્રાધમે શરૂ કરી હતી, પરંતુ 1965માં ફ્રિટો લે સાથેના એકીકરણ બાદ જ તે પેપ્સીકો તરીકે જાણીતી બની. 1997 સુધી, તે કેએફસી (KFC), પિઝા હટ અને ટૅકો બૅલ બ્રાન્ડની માલિકી પણ ધરાવતી હતી, પરંતુ આ ફાસ્ટ-ફૂડ રેસ્ટોરેન્ટ્સને અલગ કરીને ટ્રાઇકોન ગ્લોબલ રેસ્ટોરેન્ટ્સમાં મૂકવામાં આવી, જે હવે યમ!બ્રાન્ડ્સ, ઇન્ક. બની ગઈ છે. પેપ્સીકોએ 1998માં ટ્રોપિકાનાને અને 2001માં ક્વૅકર ઓટ્સને ખરીદી લીધી. 2005ના ડિસેમ્બર મહિનામાં, બન્ને કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ત્યાર પછી 112 વર્ષમાં સૌ પ્રથમવાર પેપ્સીકો બજારમૂલ્યની દ્વષ્ટિએ કોકા-કોલા કંપનીથી આગળ નીકળી ગઈ. [http://www.economist.com/opinion/displaystory.cfm?story_id=E1_VPDDRTS ] {{Webarchive|url=https://web.archive.org/web/20081201115149/http://www.economist.com/opinion/displaystory.cfm?story_id=E1_VPDDRTS |date=2008-12-01 }} ==કંપની વહીવટ== [[File:Plaza Venezuela, Caracas.jpg|right|250px|thumb|પેપ્સી-કોલા વેનેઝુએલા]] પેપ્સીકોના ડિરેક્ટરોના બોર્ડના વર્તમાન સભ્યોમાં કંપનીના સી.ઈ.ઓ. ઇન્દ્રા નૂયી, રોબર્ટ ઇ. એલન, ડિના ડ્યુબ્લોન, વિક્ટર ડીઝોઉ, રે લી હંટ, આલ્બર્ટો ઇબાર્ગ્યુન, આર્થર માર્ટિનેઝ, સ્ટીવન રેઇનેમન્ડ, શૅરોન રોકેફેલર, જેમ્સ શાઇરો, ફ્રૅન્કલિન થોમસ, સિન્થિયા ટ્રુડેલ અને રિવર કિંગનો સમાવેશ થાય છે. 1 ઓક્ટોબર, 2006ના રોજ, ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અને પ્રેસિડેન્ટ ઇન્દ્રા નૂયીએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સ્ટીવ રેઇનેમન્ડનું સ્થાન લીધું. નૂયી આ કંપનીના પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રહ્યાં છે, અને 2007ના મે મહિનામાં બોર્ડના ચેરમેન બન્યા હતા. માઇક વ્હાઇટ પેપ્સી-કો ઇન્ટરનેશનલ ડિવિઝનના પ્રેસિડેન્ટ છે. ===પેપ્સીકોના ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ=== * સ્ટીવન રેઇનેમન્ડ * રોજર એન્રિકો * ડી. વાયેન કેલોવે * જોન સ્ક્યુલી * માઇકલ એચ. જોર્ડન * ડોનલ્ડ એમ. કેન્ડેલ * ક્રિસ્ટોફર એ. સિનક્લેઇર * આલ્ફ્રેડ સ્ટીલી ==લોબિંગ== પેપ્સીકો અમેરિકામાં પોતાની પ્રતિસ્પર્ધી કોકા કોલા કંપનીની સાથે કામ કરવા ઉપરાંત બૅવરેજ ઉદ્યોગની તરફેણમાં હોય તેવા કાયદા મેળવવા માટે પ્રયત્ન કરનારું એક મહત્વનું લોબિંગ બળ પણ છે. લોબિંગ પાછળ પેપ્સીકોએ 2005માં 7,40,000 ડોલર, 2006માં 8,80,318 ડોલર, 2007માં એક મિલિયન ડોલર, અને 2008માં 1,176,000 ડોલરનો ખર્ચ કર્યો હતો. 2009માં, લોબિંગનો ખર્ચ લગભગ 300 ટકા વધીને 4.2 મિલિયનને સ્પર્શી ગયો હતો. હળવા પીણાઓ ઉપરના કરવેરામાં થયેલી વૃદ્ધિની સામે ઉદ્યોગની લડતને કારણે લોબિંગના ખર્ચમાં આટલો બધો વધારો થયો હતો.<ref>http://www.opensecrets.org/lobby/clientsum.php?year=2009&amp;lname=pepsiCo+Inc&amp;id=Center {{Webarchive|url=https://web.archive.org/web/20170610004913/http://www.opensecrets.org/lobby/clientsum.php?year=2009 |date=2017-06-10 }} for Responsive Politics, pepsi Co Inc,, Nov 20, 2009</ref> 2009માં, પોતાની વતી લોબિંગ કરતી 8 અલગ અલગ કંપનીઓના 31 લોબિસ્ટ્સ પેપ્સીકો પાસે હતા.<ref>http://www.opensecrets.org/lobby/clientlbs.php?lname=pepsiCo+Inc&amp;year=2009{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} Center for Responsive Politics, pepsiCo Inc, Nov 20, 2009</ref> ==પેપ્સી મ્યુઝિક== * પેપ્સી મ્યુઝિક એક પ્રમોશનલ મ્યુઝિક લૅબલ છે જે યાહૂહૂ પર જોવા મળે છે. ટેકસાસનાં હુસ્ટનમાં અતિ લોકપ્રિય એવા પેપ્સી મિક પાસ જેવા તેના ઘણા હિસ્સા છે. આ લેબલ પેપ્સી અને પેપ્સીકોનાં અન્ય ઉત્પાદનોની જાહેરાત માટે કલાકારો સાથે કોન્ટ્રાકટ પણ કરે છે. * પેપ્સી મ્યુઝિકા લેટીન ચેનલ મુન-૨ પર પેપ્સી મુઝિકા કાર્યક્રમમાં પણ જોવા મળે છે. * ગ્રીન લેબલ સાઉન્ડ એ માઉન્ટેન ડ્યુનું રેકોર્ડ લેબલ છે જે નવા કલાકારોને પ્રોત્સાહન આપીને ફરી ડાઉનલોડ આપે છે. ==પેપ્સીકોની બ્રાન્ડ્સ== પેપ્સીકો અબજ ડોલરના મૂલ્યની વિવિધ 5 બ્રાન્ડની માલિકી ધરાવે છે. જેમાં પેપ્સી, ટ્રોપીકાના, ફ્રિટો-લે, ક્વેકર, અને ગેટોરેડનો સમાવેશ થાય છે. કંપની અન્ય બ્રાન્ડ્સની પણ માલિકી ધરાવે છે. * પેપ્સી, કેફીન-ફ્રી પેપ્સી, ડાયેટ પેપ્સી/પેપ્સી લાઇટ, કેફીન-ફ્રી ડાયેટ પેપ્સી, કેફીન-ફ્રી પેપ્સી લાઇટ, વાઇલ્ડ ચેરી પેપ્સી, પેપ્સી લાઇમ, પેપ્સી મેક્સ, પેપ્સી ટ્વિસ્ટ અને પેપ્સી વન. * માઉન્ટેન ડ્યૂ, ક્રશ, મગ રૂટ બીયર, સીએરા મિસ્ટ, ટ્રોપીકાના ટ્વિસ્ટર સોડા અને ફ્રોગ સહિત અન્ય અમેરિકન કાર્બોનેટેડ હળવા પીણા *7 અપ (અમેરિકાની બહાર સમગ્ર વિશ્વમાં) * એક્વાફિના (ફ્લેવર સ્પ્લેશ, એલાઇન અને ટ્વિસ્ટ/બર્સ્ટ), ટાવા, ડોલ, ગેટોરેડ, ઇઝી, એએમપી (AMP) એનર્જી, પ્રોપેલ ફિટનેસ વોટર, સોબી, ક્વેકર મિલ્ક ચિલર્સ અને ટ્રોપીકાના સહિતના અન્ય અમેરિકન પીણા * અમેરિકા બહાર વેચાતા બેવરેજ: અલ્વાલી, કોન્કોર્ડીયા, કોપેલા, એવરવેસ, ફીએસ્ટા, ફ્રૂઇ'વિટા, ફ્રૂકો, એચટુઓએચ (H2OH)!, આઇવી, જુન્કાનૂ, કાસ, લૂઝા, માંઝાના કોરોના, માન્ઝાનિટા સોલ, મિરિન્ડા, પાસો દી લોસ ટોરોસ (પીણુ), રેડિકલ ફ્રૂટ, સાન કાર્લોસ, સ્ક્વિપ સ્ક્વેપ, શાની, ટીમ, ટ્રિપલ કોલા, અને યેડીગન * ફ્રિટો-લેની બ્રાન્ડ્સ: બેકન-એટ્સ, બાર્સિલ, બોકાબાઇટ્સ, ચીઝ ટ્રીસ, ચીતોસ, ચેસ્ટર્સ, ચિઝિટોસ, ચુર્રુમિયાસ, ક્રેકર જેક, ક્રુજીટોસ, ડોરિટોસ, ફન્ડાગોસ, ફ્રિટોસ, ફેનયન્સ, ગેમિસા, ગો સ્નેક્સ, જેમ્સ ગ્રાન્ડમા કૂકીઝ, હામ્કા'સ, લે'સ, મિસ વિકી'સ, મન્ચીસ, મન્ચોસ, ઓલી'સ મીટ સ્નેક્સ, ક્વાવર્સ, રોલ્ડ ગોલ્ડ, રફલ્સ, રસ્ટલર્સ મીટ સ્ટિક્સ, સેબ્રિટાસ, સેબ્રિટોન્સ, સન્ડોરા, સેન્ટિટાસ, સિમ્બા, સ્માર્ટફૂડ, ધ સ્મિથ્સ સ્નેકફૂડ કંપની, સોનરિક'સ, સ્ટેસી'સ પીટા ચિપ્સ, સન ચિપ્સ, ટોર-ટીઝ, કુરકુરે, ટોસ્ટીટોસ, વોકર્સ, અને વોટસિટ્સ *ક્વેકર ઓટ્સની બ્રાન્ડ્સ: આન્ટ જેમિમા, કેપ'એન ક્રન્ચ, ચૂઇ ગ્રાનોલા બાર્સ, કોક્વીરો, ક્રિસ્પમ્સ, ક્રુએસલી, ફ્રેસ્કઅવેના, કિંગ વિટામેન, લાઇફ, ઓટ્સો સિમ્પલ, ક્વેક, ક્વિસ્પ, રાઇસ-અ-રોની, અને સ્પુડ્ઝ *પેપ્સીકોએ સ્ટિંગ એનર્જી ડ્રિન્ક (કાર્બોનેટેડ) 2005માં વિયેટનામમાં <ref>{{Cite web |url=http://www.lantabrand.com/cat1news1295.html |title=વિયેટનામમાં પેપ્સીની કહાણી |access-date=2010-12-17 |archive-date=2010-11-23 |archive-url=https://web.archive.org/web/20101123191952/http://www.lantabrand.com/cat1news1295.html |url-status=dead }}</ref>, અને 2010માં [[પાકિસ્તાન|પાકિસ્તાન]], [[ફીલીપાઈન્સ|ફિલિપાઇન્સ]] અને [[મલેશિયા|મલેશિયા]] સહિતના એશિયાના કેટલાક દેશોમાં લોન્ચ કર્યું હતું *2007માં નૂયીએ સોયા પીણા અને ઓર્ગેનિક જ્યુસના કેલિફોર્નિયાના ઉત્પાદક નેકેડ જ્યુસ જેવી આરોગ્યપ્રદ વૈકલ્પિક બ્રાન્ડ પર $1.3 અબજ ખર્ચ્યા હતા. પેપ્સીકો એ તાજેતરમાં અમેરિકા સ્થિત સાબ્રા ડિપિંગ કંપનીમાં પણ 50% હિસ્સો ખરીદ્યો છે.<ref>{{Cite web |url=http://www.brandweek.com/bw/news/recent_display.jsp?vnu_content_id=1003684247 |title=પેપ્સીકોએ સાબ્રામાં 50% હિસ્સો ખરીદ્યો |access-date=2010-12-17 |archive-date=2007-12-14 |archive-url=https://web.archive.org/web/20071214204214/http://www.brandweek.com/bw/news/recent_display.jsp?vnu_content_id=1003684247 |url-status=dead }}</ref> ===ભાગીદારીઓ=== પેપ્સીકોએ પોતે માલિકી ધરાવતી ના હોય તેવી કેટલીક બ્રાન્ડસનું પોતાની માલિકીની બ્રાન્ડ્સ સાથે વિતરણ અથવા વેચાણ કરવા માટે આવી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ રચી છે. *ફ્રેપ્પુક્કિનો *સ્ટારબક્સ ડબલશોટ *સ્ટારબક્સ આઇસ્ડ કોફી *મેનડરિન (પરવાનો) *ડી એન્ડ જી (D&amp;G) (પરવાનો) *લિપ્ટન બ્રિસ્ક *લિપ્ટન ઓરિજિનલ આઇસ્ડ ટી *લિપ્ટન આઇસ્ડ ટી *બેન એન્ડ જેરી'સ મિલ્કશેક્સ *ડોલ જ્યુસ અને જ્યૂસ પીણા(પરવાનો) *સન્ની ડિલાઇટ (સન્ની ડિલાઇટ બેવરેજીસ માટે પેપ્સીકો નિર્મિત) *એફઆરએસ (FRS)<ref>"પેપ્સીકોએ એફઆરએસ (FRS) હેલ્ધી એનર્જી બ્રાન્ડ"નું બિરુદ હાંસલ કર્યું ''ન્યૂટ્રાસ્યુટિકલ વર્લ્ડ.'' (જૂન 18, 2010).http://www.nutraceuticalsworld.com/contents/view/24756</ref> ===બંધ થયેલા ઉત્પાદનો=== * ટીમ, જે સ્પ્રાઈટ અને 7અપ ને પેપ્સીનો જવાબ હતો, પેપ્સીકો એ 7અપને ખરીદી લીધા બાદ તેનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. * ઓલ-સ્પોર્ટ, તે સ્પોર્ટ્સ ડ્રીંકની શ્રેણીનું એક પીણું હતું. ઓલ-સ્પોર્ટમાં હલકા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મિશ્ર કરવામાં આવતો; તેનાથી વિપરિત, પ્રતિસ્પર્ધી પીણાઓ ગેટોરેડ અને કોકનું પાવરએડ કાર્બન રહિત હતું. 2001મા ક્વેકર ઓટ્સને (તે રીતે ગેટોરેડને હસ્તગત કરી હતી ) ખરીદી લીધા બાદ ઓલ-સ્પોર્ટ વેચાણ યોગ્ય બાની ગયું હતું, અને આ બ્રાંડને અન્ય કંપનીને વેચી દેવામાં આવી. * આસ્પેન સોડા, જે એક સફરજનનો સ્વાદ આપનારું હળવું પીણું હતું (1970ના દશકના ઉત્તરાર્ધ-80'નાં દશકનો પ્રારંભ). * ક્રિસ્ટલ પેપ્સી, જે પેપ્સી-કોલાની સીધી આવૃત્તિ હતી. * ફ્રુટવર્કસ: તેની ફ્લેવરોમાં સ્ટ્રોબરી મેલન, પીચ પપૌયૈ, ટૅંજરીન મોસંબી, સફરજન, રાસ્પબરી અને પિંક લેમોનેદનો સમાવેશ થાતો હતો. બે ફ્લેવર પૅશન ઓરેન્જ અને ગ્યુંઅવા બેરી માત્ર હવાઈમા જ ઉપલબ્ધ હતી. * જોસ્ટા: તેને 1995મા “ગુએરાના સાથે” લોન્ચ કરવામાં આવી હતી, અમેરિકામાં કોઈ હળવાં પીણાં બનાવતી કંપની દ્વારા રજૂ કરાયેલું આ સૌપ્રથમ એનર્જી ડ્રિંક હતું. * મેટિકા: તેને 2001ના ઓગસ્ટ મહિનામાં બજારમાં ઉતારવામાં આવ્યું હતું, તે ચા/જ્યુસનું વૈકલ્પિક પીણું હતું, તે ખાંડનું ગળપણ ધરાવતું હતું અને તેમાં જિનસેંગ હતું. ડ્રેગનફ્રૂટ પોશન, મેજિક મોમ્બિન, માયથિકલ મેન્ગો, રાઇઝિંગ સ્ટારફ્રૂટ, સ્કાયહાઈ બૅરીનો સમાવેશ થતો હતો. * માઝાગ્રાન: 1995માં બજારમાં રજૂ થયું હતું. * મિ. ગ્રીન (સોબી) * પેશિયો (સોડા): ફ્લેવર્ડ ડ્રિન્ક્સની શ્રેણી (1960-‘70ના દશકનો ઉત્તરાર્ધ) * પેપ્સી એજ, પેપ્સી-કોલાની મધ્યમ-કેલેરી ધરાવતી આવૃત્તિ. * પેપ્સી બ્લ્યુ, પેપ્સી-કોલાનું બૅરીનો સ્વાદ ધરાવતી બ્લ્યુ આવૃત્તિ. * પેપ્સી કોના: 1997માં રજૂ થઈ હતી, પેપ્સી-કોલાની કૉફીનો સ્વાદ ધરાવતી આવૃત્તિ. * સ્મૂથ મૂઝ: 1995માં રજૂઆત, દૂધ-આધારિત ફ્લેવર્ડ ડ્રિન્ક. * સ્ટોર્મ: 15 માર્ચ, 1998ના રોજ રજૂઆત, તેનું સ્થાન બાદમાં સિએરા મિસ્ટે લીધું. * મિરાન્ડા લાઇમઃ 1990ના દશકના ઉત્તરાર્ધમાં તેની ભારતમાં રજૂઆત થઈ, પરંતુ નિષ્ફળ રહી. ===ભૂતપૂર્વ બ્રાન્ડ્સ=== 1997માં પેપ્સીકો રેસ્ટોરેન્ટ્સના કારોબારમાંથી બહાર નીકળી ગઈ ત્યા સુધી તે સંખ્યાબંધ રેસ્ટોરેન્ટ્સ ચેઇનની માલિકી ધરાવતી હતી, તેણે કેટલાક રેસ્ટોરેન્ટ્સ વેચી દીધાં અને અન્યને એક નવી કંપની ટ્રાઇકોન ગ્લોબલ રેસ્ટોરેન્ટ્સમાં મૂક્યાં, જે હવે યમ!બ્રાન્ડ્સ, ઇન્ક. તરીકે ઓળખાય છે. પેપ્સીકો અગાઉ કેટલીક અન્ય બ્રાન્ડ્સની માલિકી પણ ધરાવતી હતી જેને બાદમાં તેણે વેચી દીધી હતી. * કેલિફોર્નિયા પિઝા કિચન (1992માં ખરીદ્યું, 1997માં તેને મૂળ સ્થાપકોને પરત વેચી દીધું) * શેવિઝ ફ્રેશ મેક્સ (ઓગસ્ટ 1993માં ખરીદ્યું, મે 1997માં જે. ડબ્લ્યુ. શિલ્ડ્સ ઇક્વિટી પાર્ટનર્સને વેચી દીધું) * ડી’એન્જેલો સેન્ડવીચ શોપ્સ (ઓગસ્ટ 1997માં પાપા ગિનો’ઝને વેચી દીધું) * ઇસ્ટ સાઇડ મારિયો’ઝ (યુનાઇટેડ સ્ટેટ્સ ફ્રેન્ચાઇઝિસ – ડિસેમ્બર 1993માં ખરીદી, 1997ના પ્રારંભમાં વેચી) * હોટ ‘એન નાઉ (1990માં ખરીદ્યું, 1997માં વેચ્યું) * જોલિબી (1994માં ખરીદી, 1997માં વેચી) * કેએફસી (KFC) ઓક્ટોબર 1986માં આરજેઆર (RJR) નેબિસ્કો પાસેથી ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ! બ્રાન્ડ્સની હેઠળ મૂકી) * નોર્થ અમેરિકન વાન લાઇન્સ * પિઝા હટ (1977માં ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ!બ્રાન્ડ્સ તરીકે જાણીતી બનવાની હતી, તેની હેઠળ મૂકી) * સ્ટોલિશ્નાયા * ટેકો બૅલ (1978માં ખરીદી, ઓક્ટોબર 1997માં તેને ટ્રાઇકોન, જે બાદમાં યમ!બ્રાન્ડ્સ તરીકે જાણીતી બનવાની હતી, તેની હેઠળ મૂકી) * વિલ્સન સ્પોર્ટિંગ ગૂડ્સ ===વૈવિધ્યતા=== 2004માં શરૂ થયેલા એલજીબીટી (LGBT)– કે જે એક માનવ અધિકાર અભિયાનની તરફેણ કરતું જૂથ છે તેણે ત્રીજા વર્ષના અહેવાલમાં જારી કરેલા કોર્પોરેટ ઇક્વાલિટી ઇન્ડેક્સમાં પેપ્સીકોને 100 ટકા રેટિંગ આપ્યું હતું.<ref>{{Cite web |url=http://www.hrc.org/Template.cfm?Section=Get_Informed2&Template=%2FContentManagement%2FContentDisplay.cfm&ContentID=33909 |title=કોર્પોરેટ ઇક્વાલિટી ઇન્ડેક્સ 2006 |access-date=2021-08-25 |archive-date=2006-10-06 |archive-url=https://web.archive.org/web/20061006104644/http://www.hrc.org/Template.cfm?Section=Get_Informed2&Template=%2FContentManagement%2FContentDisplay.cfm&ContentID=33909 |url-status=dead }}</ref> ===ગેરરીતિ=== 1993ના ઉનાળા દરમિયાન, પેપ્સીકોએ પ્રોડક્ટ સાથેના કથિત ચેડાને લગતી નિરંકુશ છેતરપિંડીને દૂર રાખી હતી. સૌપ્રથમ સિયેટલમાં અને ત્યારબાદ આગામી થોડા દિવસો દરમિયાન સમગ્ર યુ.એસ.માં ડાયેટ પેપ્સીના કેનમાં સિરીંજ મળી આવી હોવાનાં દાવા કરવામાં આવ્યા હતા. વિવિધ અપ્રમાણિક દાવેદારોની ધરપકડની સાથે ઇન્જેક્શન આપવાની સોય મળી આવવાના અહેવાલો બંધ થયા હતા. 15 જૂન, 1993 સુધીમાં, ગ્રાહકોને તેમની ડાયેટ પેપ્સીમાં એક બુલેટ, પિન અને સ્ક્રૂ મળી આવ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યારબાદ પેપ્સીએ કાળજીપૂર્વક પસંદ કરાયેલા શબ્દો ધરાવતી અખબારી યાદીઓ અને વીએનઆર (VNRs) દ્વારા જે રીતે પરિસ્થિતિનો સામનો કર્યો તે કોઇ એક કંપની વિશેના ખોટા અહેવાલોનો સામનો સચોટ રીતે કેવી રીતે કરવો જોઈએ તેનું ઉદાહરણ છે જેનો અભ્યાસપોથીઓમાં અવારનવાર ઉલ્લેખ કરાય છે.<ref>{{Cite web |url=http://www.roadsideamerica.com/rant/pepsipanic.html |title=પેપ્સી પ્રોડક્ટ ટેમ્પરિંગ સ્કેન્ડલ ઓફ 1993 |access-date=2010-12-17 |archive-date=2010-03-23 |archive-url=https://web.archive.org/web/20100323073644/http://www.roadsideamerica.com/rant/pepsipanic.html |url-status=dead }}</ref> ==આલોચના== {{Refimprove|date=October 2009}} ===ભારતમાં પેપ્સીકો=== 1988માં પેપ્સીકોએ [[પંજાબ|પંજાબ]] સરકારની માલિકીના પંજાબ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન (પીએઆઇસી (PAIC)) અને વોલ્ટાસ ઈન્ડિયા લિમિટેડ સાથે એક સંયુક્ત સાહસની રચના કરીને ભારતમાં પ્રવેશ મેળવ્યો. આ સંયુક્ત સાહસે 1991 સુધી લેહર પેપ્સીનું માર્કેટિંગ અને વેચાણ કર્યું, 1991માં વિદેશી બ્રાન્ડ્સના ઉપયોગને મંજૂરી મળી; પેપ્સીકોએ તેના ભાગીદારોનો હિસ્સો ખરીદી લીધો અને 1994માં આ સંયુક્ત સાહસનો અંત આણ્યો.<ref>[http://mba.tuck.dartmouth.edu/pdf/2004-1-0085.pdf "કોકા-કોલા ઇન્ડિયા"] {{Webarchive|url=https://web.archive.org/web/20100725130710/http://mba.tuck.dartmouth.edu/pdf/2004-1-0085.pdf |date=2010-07-25 }}, જેનીફર કાયે, ''ટક સ્કૂલ ઓફ બિઝનેસ એટ ડાર્ટમાઉથ'' , 2004 (પીડીએફ)</ref> અન્ય એવો દાવો કરે છે કે પોતાના પીણાંમાં વપરાતા ઘટકોની યાદી જારી કરવાનો ઇનકાર કરી દેવા બદલ 1970માં પેપ્સી પર ભારતમાં આયાત કરવા સામે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને 1993માં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, તે સાથે ટૂંક સમયમાં જ પેપ્સી બજારમાં ઉતરી. આ વિવાદો “વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભારતના કેટલીક વખતના કઠોર સંબંધો”ની યાદ અપાવે છે. વાસ્તવમાં, કેટલાક એવી દલીલ કરે છે કે પેપ્સીકો અને કોકા-કોલા કંપની “મોટા પ્રમાણમાં ધ્યાન આકર્ષિત કરનારી અતિ-જાણીતી વિદેશી કંપનીઓ હોવાને કારણે તેમને મુખ્ય લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે.”<ref>[http://www.killercoke.org/kr1209.htm "કોલ, પેપ્સી લૂઝ ફાઇટ ઓવર લેબલ્સ"] {{Webarchive|url=https://web.archive.org/web/20100213132435/http://www.killercoke.org/kr1209.htm |date=2010-02-13 }}, ''નાઇટ રાઇડર્સ ન્યૂઝ'' , ડિસેમ્બર 9, 2004</ref> 2003માં, નવી દિલ્હીની એક બિન-સરકારી સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (સીએસઇ (CSE))એ જણાવ્યું કે પેપ્સીકો અને ધ કોકા-કોલા કંપની જેવી વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિતના ભારતમાં હળવા પીણાંના ઉત્પાદકો દ્વારા નિર્મિત કરાતા વાયુમિશ્રિત પાણીમાં [[કર્કરોગ (કેન્સર)|કેન્સર]]ને નોંતરી શકે અને રોગપ્રતિકારક તંત્ર પડી ભાંગે અને જન્મજાત ખોડખાંપણનું કારણ બની શકે એવા લિન્ડેન, ડીડીટી (DDT), મેલેથિયોન અને ક્લોર્પિરિફોસ જેવા જંતુનાશકો સહિતના ઝેરી તત્વો છે. પરીક્ષણ કરાયેલા ઉત્પાદનોમાં કોક, પેપ્સી, 7અપ, મિરિન્ડા, ફૅન્ટા, થમ્સ અપ, લિમ્કા અને સ્પ્રાઈટનો સમાવેશ થતો હતો. સીએસઇ (CSE)ને જણાયું કે ભારતમાં નિર્મિત કરાયેલા પેપ્સીના હળવાં પીણાંઓમાં જંતુનાશકોના અવશેષોનું જે પ્રમાણ છે તે યુરોપીય સંઘના નિયમો હેઠળ જંતુનાશકોના આદર્શ પ્રમાણની તુલનાએ 36 ટકા વધુ છે, આ પ્રમાણ કોકા કોલામાં 30 ટકા વધુ હતું.<ref>[http://www.indiaresource.org/news/2003/4725.html "ભારતના કોક, પેપ્સીમાં જંતુનાશક દવાઓ, સ્વૈચ્છિક સંસ્થા કહે છે "], ''ઇન્ટરપ્રેસ સર્વિસ, ઓગસ્ટ 5, 2003'' </ref> સીએસઇ (CSE)એ જણાવ્યું કે તેણે અમેરિકામાં આ જ પ્રોડક્ટનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં તેને આટલા પ્રમાણમાં અવશેષો જણાયા નહોતા. જો કે, યુરોપના ધારાધોરણો પાણી અંગેના હતા, અન્ય પીણાંઓ માટે નહીં. ભારતમાં પીણાંઓમાં જંતુનાશકોની હાજરીને પ્રતિબંધિત કરે એવો કોઈ કાયદો નથી. ધ કોકા-કોલા કંપની અને પેપ્સીકોએ તેમના ભારતમાં નિર્મિત કરાયેલા પ્રોડક્ટ્સમાં ઝેરીતત્વોનું પ્રમાણ વિકસિત રાષ્ટ્રોના નિયમોમાં જણાવાયેલા છૂટછાટના સ્તરથી ઘણું જ વધારે છે તેવા આક્ષેપોને રોષપૂર્વક રદિયો આપ્યો હતો. પરંતુ ભારતીય સંસદીય સમિતિએ, 2004માં સીએસઇ (SCE)ના તારણોને ટેકો આપ્યો હતો અને સરકારે નિમેલી એક સમિતિ હાલમાં વિશ્વમાં સૌ પ્રથમવાર હળવા પીણાંઓ માટે જંતુનાશકોના ધારાધોરણો વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. કોક અને પેપ્સીકોએ આ પગલાનો વિરોધ કર્યો છે, એવી દલીલ કરી છે કે અનેક દ્રવ્યો ધરાવતા પીણાંઓમાં જંતુનાશકોની સુક્ષ્મ હાજરી પકડી પાડવા માટે પ્રયોગશાળાના પરીક્ષણો પર પૂરતો ભરોસો રાખી શકાય તેમ નથી. 2005 સુધીમાં, ધ કોકા-કોલા કંપની અને પેપ્સીકો, સંયુક્તપણે ભારતમાં હળવાં-પીણાંઓના બજારનો 95 ટકા બજાર હિસ્સો ધરાવતા હતા.<ref>[http://www.indiaresource.org/news/2005/1062.html "ચળવળકારોની વૈશ્વિક જાળ કોકને ભારતમાં કેવી રીતે સમસ્યા આપે છે"], ''વોલ સ્ટ્રીટ જર્નલ'' , જુલાઈ 7, 2005</ref> [[કેરળ|કેરળ]]ના [[પલક્કડ|પલક્કડ]] જિલ્લાની પુથુસેરી પંચાયતે પેપ્સીકો ઉપર ભૂગર્ભ જળ શોષી લેવા બદલ “પાણીની ચોરી”નો આરોપ મૂક્યો છે. આના પરિણામે પંચાયતના નિવાસીઓ માટે પીવાના પાણીની અછત ઊભી થઈ છે, તેઓ સરકાર ઉપર ગામમાં આવેલું પેપ્સીકોનું એકમ બંધ કરવા દબાણ કરી રહ્યાં છે.<ref>[http://www.rediff.com/money/2007/apr/11cola.htm "પેપ્સીને કેરળ કેસમાં રાહત મળી"], ''રેડિફ ઇન્ડિયા એબ્રોડ'' , એપ્રિલ 11, 2007</ref> 2006માં સીએસઇ (CSE)ને ફરી એકવાર પેપ્સી અને કોકા-કોલા, બન્ને સહિતના સોડા પીણાંમાં જંતુનાશકોનું ઊંચુ પ્રમાણ મળી આવ્યું હતું. પેપ્સીકો અને ધ કોકા-કોલા કંપની, બન્નેએ જણાવ્યું હતું કે તેમના પીણાંનો ઉપયોગ સુરક્ષિત છે અને તેમણે અખબારોમાં જાહેરાતો આપી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના પ્રોડક્ટ્સમાં જંતુનાશકોનું જે પ્રમાણ છે તે ચા, ફળો અને ડેરી પેદાશોમાં રહેલા જંતુનાશકોના પ્રમાણની સરખામણીએ ઓછું છે.<ref>{{Cite web |url=http://www.financialexpress.com/latest_full_story.php?content_id=136991 |title=પ્રતિબંધને પગલે કોલાનું વેચાણ 10% ઘટ્યું |access-date=2010-12-17 |archive-date=2007-03-11 |archive-url=https://web.archive.org/web/20070311021327/http://www.financialexpress.com/latest_full_story.php?content_id=136991 |url-status=dead }}</ref> ભારતના [[કેરળ|કેરળ]] રાજ્યની રાજ્ય સરકારે 2006માં અન્ય હળવા પીણાંઓ સહિત પેપ્સી-કોલાના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો,<ref>{{cite news | url = http://news.bbc.co.uk/2/hi/south_asia/4776623.stm | title = Kerala bans Coke and Pepsi | date = 2006-08-09 | access-date = 2008-01-03 | author = Sanjoy Majumder | publisher = BBC News}}</ref> પરંતુ એક મહિના બાદ કેરળ હાઇ કોર્ટે તે પ્રતિબંધ ઉઠાવી લીધો.<ref>{{cite web | url = http://www.thehindubusinessline.com/2006/09/23/stories/2006092305340100.htm | title = Kerala HC quashes ban on Coke and Pepsi | date = 2006-09-23 | access-date = 2008-01-03 | author = K.C. Gopakumar | publisher = The Hindu BusinessLine}}</ref> ભારતના પાંચ અન્ય રાજ્યોએ પણ શાળા, કોલેજો અને હોસ્પિટલોમાં આ પીણાંઓ પર આંશિક પ્રતિબંધ જાહેર કર્યો છે.<ref>[http://news.bbc.co.uk/2/hi/south_asia/4776623.stm ભારતીય રાજ્યએ પેપ્સી અને કોક પર પ્રતિબંધ મૂક્યો]</ref> ====ભારતમાં હળવાં પીણાંનું બજાર==== હળવા પીણાંના બજારની વૃદ્ધિની દ્વષ્ટિએ ભારત ટોચના પાંચ બજાર પૈકીનું એક છે. દેશમાં હળવા પીણાંનો માથાદીઠ વપરાશ વર્ષ 2003માં પ્રતિવર્ષ આશરે 6 બોટલ હોવાનો અંદાજ છે. અમેરિકામાં માથાદીઠ વપરાશના (પ્રતિ વર્ષ 600 કરતા વધુ બોટલ) આંકડાઓની સાથે તુલના કરવામાં આવે તો આ આંકડો અત્યંત નીચો છે. પરંતુ સૌથી ઝડપી વિકાસ સાધી રહેલા બજારો પૈકીનું એક હોવાને લીધે અને ઓછાં વોલ્યૂમને કારણે, ભારત હળવાં પીણાંઓ માટે એક આશાસ્પદ બજાર છે. વિશ્વમાં અન્યત્ર જોવા મળે છે તેમ ભારતના હળવાં પીણાંના બજારના મુખ્ય ખેલાડીઓ પેપ્સીકો અને કોકા-કોલા કંપની છે. કોકા-કોલાએ જ્યારે બીજી વાર ભારતીય બજારમાં પ્રવેશ કર્યો ત્યારે લિમ્કા, ગોલ્ડ સ્પોટ અને થમ્સ અપ જેવી સંખ્યાબંધ સ્થાનિક બ્રાન્ડ્સ ખરીદી લીધી. પેપ્સીકોના હળવાં પીણાંના પોર્ટફોલિયોમાં પેપ્સી ઉપરાંત મિરાન્ડા અને 7અપનો સમાવેશ થાય છે. પ્રત્યેક કંપનીનો બજાર હિસ્સો વત્તોઓછે અંશે એક સરખો છે, તેમછતાં વિવિધ સ્રોતો દ્વારા અપાયેલા અંદાજમાં વિવાદ રહેલો છે.<ref name="cseindia.org">{{Cite web |url=http://www.cseindia.org/misc/cola-indepth/cola2006/pdf/labreport2006.pdf |title=સીએસઇ (CSE) અહેવાલ: હળવા પીણામાં જંતુનાશક દવાઓના અવશેષોનું પૃથક્કરણ, ઓગસ્ટ 2006 |access-date=2010-12-17 |archive-date=2009-06-12 |archive-url=https://web.archive.org/web/20090612164005/http://www.cseindia.org/misc/cola-indepth/cola2006/pdf/labreport2006.pdf |url-status=dead }}</ref> હળવાં પીણાંનો સૌથી મહત્વનો ઘટક હોય છે પાણી. હળવાં પીણાંની સામગ્રીમાં તેનો હિસ્સો લગભગ 90 ટકા હોય છે. આ ઉપરાંત, હળવાં પીણાઓમાં ગળપણ, કાર્બન ડાયોક્સાઈડ, સાઇટ્રિક એસિડ/મૅલિક એસિડ, રંગો, પ્રિઝર્વેટિવ્સ, એન્ટિ ઓક્સિડન્ટ્સ અને અન્ય સ્નિગ્ધ પદાર્થોનું મિશ્રણ વગેરેનો પણ સમાવેશ થાય છે.<ref name="cseindia.org"></ref> ===ભારતમાં વપરાશ=== ભારતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં, દિવસના કોઇ નિર્ધારિત સમયે કાર્બોનેટેડ પીણાં/ હળવા પીણાંઓના વપરાશ અંગેના ભારતીય ગ્રાહકોના એક અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે આ પીણાંઓનો વપરાશ એ 29 ટકા ભારતીયોના રોજબરોજના જીવનનો એક સામાન્ય હિસ્સો બની ચૂક્યું છે. બિનઆશ્ચર્યકારકપણે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલોર જેવા પહેલી શ્રેણીના શહેરોમાં વપરાશ સૌથી ઊંચો છે. માથાદીઠ આવક વધતી જાય છે તેની સાથે વપરાશનું સ્તર પણ વધતું જોવા મળે છે (સૌથી ઊંચી આવકના સ્તરને બાદ કરતા), જ્યારે ઉંમર સાથે આ સ્તર ઘટતું જાય છે.<ref name="Boston Analytics">{{Cite web |url=http://www.bostonanalytics.com/leading_thoughts_research/India%20Store-Bought%20Non-Alcoholic%20Beverage%20Study%20Excerpts.pdf |title=ભારતમાં એક સ્ટોરે બિનકેફી પીણા ખરીદ્યા, જૂન 2009 |access-date=2010-12-17 |archive-date=2012-01-31 |archive-url=https://web.archive.org/web/20120131104202/http://www.bostonanalytics.com/leading_thoughts_research/India%20Store-Bought%20Non-Alcoholic%20Beverage%20Study%20Excerpts.pdf |url-status=dead }}</ref> ભારતીય હળવાં પીણાંનું બજાર પર કોઈ નિયમ હેઠળ આવતું નથી. 1954ના પ્રિવેન્શન ઓફ ફૂડ્સ એડલ્ટેરેશન એક્ટમાં હળવાં પીણાંનો સમાવેશ થતો નથી. 2003ના ઓગસ્ટ પૂર્વે પ્રવર્તતા એકપણ બીઆઇએસ ધારાધોરણોમાં હળવાં પીણાંમાં જંતુનાશકોના પ્રમાણ અંગે રૂપરેખા કે માપદંડો નક્કી કરાયા નહોતા. પરંતુ કેટલીક લાઇ એજન્સીઓએ જંતુનાશકોના પ્રમાણ માટે ધારાધોરણો નક્કી કર્યા છે. યુરોપીયન ઇકોનોમિક કમ્યૂનિટી (ઇઇસી (EEC))એ પીવાલાયક પાણી અને અન્ય સંબંધિત ઉત્પાદનોમાં એકલદોકલ જંતુનાશકને કેટલી હદ સુધી ભેળવી શકાય તેનું મહત્તમ સ્તર પ્રતિ અબજદીઠ 0.1 ભાગ નક્કી કર્યું છે જેથી તેનું ઝેર માણસો માટે જોખમી ન બની જાય. કેટલાક જંતુનાશકો જેવા કે એલ્ડ્રિન, ડિએલ્ડિન અને હિપ્ટેક્લર એપોક્સાઇડ માટે મિશ્રણનું પ્રમાણ હજુ પણ વધુ કડક એટલે કે 0.03 ભાગ પ્રતિ અબજનું રાખવામાં આવ્યું છે.<ref name="cseindia.org"></ref> ===બર્મામાં પેપ્સીકો=== 1991થી 1997 સુધી, પેપ્સીકો [[બર્મા|બર્મા]]માં કારોબાર કરનારી સૌથી નોંધપાત્ર કંપનીઓ પૈકીની એક કંપની રહી છે. પેપ્સીકોનો કારોબારનો ભાગીદાર, થેઇન તુન બર્માના શાસક સૈન્ય જુન્તાનો વ્યાપારિક ભાગીદાર હતો, જેના ઉપર વિશ્વમાં સૌથી ખરાબ માનવ અધિકારના ઉલ્લંઘન પૈકીના કેટલાક બદલ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપ્સીકોની સંડોવણીને કારણે બર્મામાં તેના ઇતિહાસમાં સૌથી મોટા બહિષ્કારો પૈકીનો એક બહિષ્કાર થયો હતો. આ જ સમયગાળામાં ટેક્સાકો અને યુનોકલની સામે જે અભિયાન ચાલ્યું હતું અને હાલમાં ટોટલ ઓઇલની સામે જે અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન તેની જેવું જ હતું. પેપ્સીકોએ ઔપચારિકપણે 1991ના નવેમ્બર દરમિયાન બર્મામાં તેમના મૂડીરોકાણનો પ્રારંભ કર્યો અને તે વખતે તેમણે બર્માની તત્કાલીન રાજધાની રંગૂનમાં એક બોટલિંગ પ્લાન્ટ શરૂ કર્યો. આંગ સેન સુ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી ફોર કંપનીઝે જ્યાં સુધીમાં બર્મામાં લોકશાહીનું પુનરાગમન ન થાય ત્યા સુધી બર્મામાં વેપાર કરવાનું ટાળવા માટે આહવાન આપ્યું હોવા છતાં કંપનીએ શરૂઆત કરી. પેપ્સી વિરુદ્ધના અભિયાનની શરૂઆત એશિયા-સ્થિત બર્મા રાઇટ્સ મૂવમેન્ટ ફોર એક્શને કરી. બાદમાં આ અભિયાન પશ્ચિમમાં મજબૂત બન્યું કારણ કે બર્માના માનવ અધિકાર જૂથોએ બર્મામાં રહેલી કંપનીઓની વિરુદ્ધમાં અભિયાનો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. આ કંપનીઓમાં વિશાળ ઓઇલ કંપનીઓ ટેક્સાકો, યુનોકલ, એમોકો અને પેટ્રો-કેનેડાનો સમાવેશ થાય છે.<ref>"એ હિસ્ટરિકલ લૂક એટ ધ પેપ્સીકો/બર્મા બોયકોટ " બોયકોટ ક્વાર્ટરલીમાં (સમર 1997), ઓનલાઇન http://www.thirdworldtraveler.com/Boycotts/Hx_pepsiBurmaBoy.html {{Webarchive|url=https://web.archive.org/web/20101202041133/http://thirdworldtraveler.com/Boycotts/Hx_PepsiBurmaBoy.html |date=2010-12-02 }} [http://www.thirdworldtraveler.com/Boycotts/Hx_PepsiBurmaBoy.html ] {{Webarchive|url=https://web.archive.org/web/20101202041133/http://thirdworldtraveler.com/Boycotts/Hx_PepsiBurmaBoy.html |date=2010-12-02 }}</ref> જ્યારે પેટ્રો-કેનેડા બર્મા છોડીને ગઈ, ત્યારે કેનેડા અને અમેરિકા સ્થિત બર્માના લોકશાહી જૂથોએ પેપ્સીકો ઉપર તેમનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. 1996માં ફ્રી બર્મા કોએલિશને અમેરિકન યુનિવર્સિટીઓમાંથી પેપ્સીને બહાર નીકાળવા માટે આગેવાની લીધી ત્યારે આ અભિયાનને વ્યાપક પ્રોત્સાહન મળ્યું હતું. આમાં હાર્વર્ડ ખાતે મલ્ટિ-મિલિયન ડોલરના સોદાને રદ કરવાનો સમાવેશ થાય છે. આ અભિયાન યુરોપમાં પણ ફેલાઈ ગયું હતું, ત્યારે યુકે-સ્થિત સંગઠન થર્ડ વર્લ્ડ ફર્સ્ટે આ બહિષ્કારને અપનાવ્યો હતો. પ્રતિસાદરૂપે, 1996માં, પેપ્સીકોએ બર્માના સંયુક્ત સાહસમાં પોતાનો હિસ્સો પોતાના ભાગીદારને વેચી દઈને વિવાદમાંથી બહાર નીકળી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ બર્મીઝ ફ્રેન્ચાઇઝ કરારને જાળવી રાખ્યો. આંગ સાન સુ કીએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું, “જ્યાં સુધી અમારો સવાલ છે, પેપ્સીકો બર્મામાંથી બહાર નીકળી નથી” અને માનવ અધિકાર અને પર્યાવરણવાદી જૂથોએ પેપ્સી ઉપર દબાણ કરવાનું ચાલુ રાખ્યું. આખરે, બર્માના મોરચાઓએ હિંસક લોકશાહી-વિરોધી રેલીઓ યોજતા અને વિશ્વભરમાંથી દબાણ વધતાં, પેપ્સીકોએ જાન્યુઆરી 1997માં એવી જાહેરાત કરી કે તે બર્મા સાથેના તમામ જોડાણ કાપી નાખશે. જો કે, અન્ય કંપનીઓએ દેશ છોડતી વખતે જે રીતે સ્વીકાર્યું હતું તે રીતે પેપ્સીકોએ આજની ઘડી સુધી એવું સ્વીકાર્યું નથી કે તેણે બર્મામાં રોકાણ કરવું એ ખોટું પગલું હતું. ===ઈઝરાયેલમાં પેપ્સીકો=== 1991 સુધી પેપ્સીકો [[ઈઝરાયલ|ઈઝરાયેલ]]માં વેચાતી નહોતી, જેના માટે યુનાઇટેડ સ્ટેટ્સના ઘણાં લોકો દ્વારા તેની આલોચના થતી, આ લોકો એવું માનતા હતા કે આમ કરીને પેપ્સીકો આરબ દેશો દ્વારા કરાઈ રહેલા ઈઝરાયેલના બહિષ્કારને ટેકો આપતી હતી. પેપ્સીકોએ કાયમ આ આક્ષેપને ફગાવી દેતા જણાવ્યું હતું કે એક ફ્રેન્ચાઇઝની દ્વષ્ટિએ ઈઝરાયેલ ખરેખર ખુબ નાનો દેશ છે. પરિણામરૂપે, ઈઝરાયેલના બજારને પેપ્સીની પ્રતિસ્પર્ધી કોકા કોલાએ સર કરી લીધું, અને આજની ઘડીએ પણ ઈઝરાયેલના બજારમાં પેપ્સી ખુબ નાનો બજાર હિસ્સો ધરાવે છે.<ref>{{Cite web |url=http://pqasb.pqarchiver.com/jpost/access/99667998.html?dids=99667998:99667998&FMT=ABS&FMTS=ABS:FT&date=Jul+5%2C+1991&author=Ziv+Hellman&pub=Jerusalem+Post&edition=&startpage=16&desc=GETTING+IN+TEMPO+WITH+PEPSI+COLA |title=ગેટિંગ ઇન ટેમ્પો વિધ કોલા (જેરુસલેમ પોસ્ટ, 1991) |access-date=2021-08-25 |archive-date=2012-01-25 |archive-url=https://web.archive.org/web/20120125000248/http://pqasb.pqarchiver.com/jpost/access/99667998.html?dids=99667998:99667998&FMT=ABS&FMTS=ABS:FT&date=Jul+5%2C+1991&author=Ziv+Hellman&pub=Jerusalem+Post&edition=&startpage=16&desc=GETTING+IN+TEMPO+WITH+PEPSI+COLA |url-status=dead }}</ref><ref>[http://www.snopes.com/cokelore/israel.asp Snopes.com: કોકા-કોલા અને ઇઝરાયેલ, માર્ચ 13, 2007]</ref> ==પેપ્સી બોટલર્સ == [[File:Pepsi Beverages Company.png|thumb|right|પેપ્સી બેવરેજીસ કંપનીનો લોગો]] 4 ઓગસ્ટ 2009ના રોજ, પેપ્સીકોએ એવી જાહેરાત કરી કે તે પોતાના બે સૌથી મોટા બોટલર્સ ધ પેપ્સી બોટલિંગ ગ્રૂપ, ઇન્ક અને પેપ્સીઅમેરિકન્સ, ઇનક, બન્ને સાથે ફાઇનલ મર્જિંગ એગ્રીમેન્ટ (વિલય માટેનો કરાર) કર્યો છે, આ પૈકીના બન્નેને તેણે અગાઉ 1990ના દશકમાં પોતાનાથી અલગ કર્યાં હતા. આ સોદાનો કુલ ખર્ચ 7.8 બિલિયન ડોલર હોય એવો અંદાજ છે.<ref>"પેપ્સીકો પેપ્સી બોલટિંગ ગ્રૂપ અને પેપ્સીઅમેરિકાના વિલીનીકરણ કરાર સ્તરે પહોંચી ", ઓનલાઇન http://www.pepsico.com/PressRelease/pepsiCo-Reaches-Merger-Agreements-with-pepsi-Bottling-Group-and-pepsiAmericas08042009.html</ref> આ એકીકરણને બન્ને બોટલિંગ કંપનીઓના શેરધારકોએ 17 ફેબ્રુઆરી, 2010ના રોજ મંજૂરી આપી હતી અને તે 26 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થતાં પેપ્સીકો નોર્થ અમેરિકન બૅવરેજીઝ યુનિટની સંપૂર્ણ માલિકીના એક નવા જ વિભાગ '''પેપ્સી બૅવરેજીસ કંપની''' (પીબીસી (PBC))ની રચના થઈ. આ એકીકરણમાં ડૉ. પીપર સ્નેપલ ગ્રૂપ સાથેના એક નવા કરારનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જે હેઠળ પીબીસી (PBC) ટૂંક સમયમાં એ બજારોમાં ડૉ. પીપર, શ્વેપ્પીઝ અને ક્રશ બ્રાન્ડ્સના બોટલિંગ અને વિતરણ પર નિયંત્રણ મેળવી લેવાની છે કે જ્યાં અગાઉ આ ઉત્પાદનો પીબીજી અને પીએએસ દ્વારા 20 વર્ષના લાયસન્સ સોદા (પીબીસીની પુરોગામી કંપનીઓ ફેબ્રુઆરી 2009થી આ પૈકીના મોટાભાગના બજારોમાં ક્રશનું બોટલિંગ અને વિતરણ કરતી હતી.) હેઠળ વિતરિત કરાતા હતા. હાલમાં પીબીસી (PBC) ડૉ. પીપર અને શ્વેપ્પીઝને પણ પોતાના બાકીના પ્રદેશમાં (કેમ કે શિકાગો જેવા આ બજારોમાં ડીપીએસ (DPS)-માલિકીના બોટલર્સ પણ કામ કરે છે) વિતરણ કરશે કે કેમ અને ક્યારે કરશે તેની માહિતી નથી. વધુમાં, પીબીસી (PBC) અને ડીપીએસની માલિકીના બોટલર્સ દ્વારા જ્યાં વિતરણ ચાલે છે તેવા અમેરિકાના આ વિસ્તારોમાં ડીપીએસ (DPS)ની માલિકીની કેટલીક અન્ય બ્રાન્ડ્સ જેવી કે વેર્નોર્સ અને હવાઇયન પંચના બોટલિંગના અધિકારો ડીપીએસના બોટલરોને તબદિલ થઈ ગયા છે. બન્ને ભૂતપૂર્વ બોટલર્સની આંતરરાષ્ટ્રીય કામગીરી સંપૂર્ણપણે અલગ વિભાગ પેપ્સીકો ઇન્ટરનેશનલ યુનિટને પ્રત્યક્ષપણે તબદિલ થઈ ગઈ છે. ==નોંધ અને સંદર્ભો== {{Reflist}} ==બાહ્ય લિંક્સ== *{{official|http://www.pepsico.com}} *[http://www.pepsiindia.co.in/ પેપ્સીકો ઇન્ડિયા] {{Webarchive|url=https://web.archive.org/web/20100612130605/http://www.pepsiindia.co.in/ |date=2010-06-12 }} *[http://www.pepsico.co.uk પેપ્સીકો યુકે] {{Webarchive|url=https://web.archive.org/web/20190401201707/http://www.pepsico.co.uk/ |date=2019-04-01 }} *[http://www.pepsico.nl પેપ્સી બેનલક્સ (બેલ્જિયમ/નેધરલેન્ડ્સ/લક્સમ્બર્ગ)] {{Webarchive|url=https://web.archive.org/web/20181201002935/http://pepsico.nl/ |date=2018-12-01 }} *[http://www.pepsico.fr પેપ્સીકો ફ્રાન્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20190914182311/http://www.pepsico.fr/ |date=2019-09-14 }} *[http://www.pepsico.de પેપ્સીકો જર્મની] {{Webarchive|url=https://web.archive.org/web/20190331222913/http://www.pepsico.de/ |date=2019-03-31 }} *[http://www.pepsico.es પેપ્સીકો સ્પેન] *[http://www.pepsico.ca પેપ્સીકો કેનેડા] {{Webarchive|url=https://web.archive.org/web/20190429042138/http://www.pepsico.ca/ |date=2019-04-29 }} *[http://biz.yahoo.com/ic/11/11166.html યાહૂ! – પેપ્સીકો, ઇન્ક. કંપની પ્રોફાઇલ] *[http://newsinfo.inquirer.net/breakingnews/metro/view_article.php?article_id=85639 પેપ્સી દ્વારા કરાયેલા લાઇબેલ કેસમાં ‘349’ ગ્રાહક કાર્યકરને મુક્તિ] {{Webarchive|url=https://web.archive.org/web/20090605011225/http://newsinfo.inquirer.net/breakingnews/metro/view_article.php?article_id=85639 |date=2009-06-05 }} *[http://www.pepsi349.com/ કોએલિશન 349 વેબસાઇટ - ફિલિપિન્ઝ] {{Webarchive|url=https://web.archive.org/web/20130617204633/http://pepsi349.com/ |date=2013-06-17 }} *http://www.sirpepsi.com/પેપ્સી11.htm{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} *[http://zizz.hu/15mphirnev/video/23480 એનિમેશન ટીવી કોમર્શિયલ - 15 સેકન્ડ કેમ્પેન (હંગેરી)] {{Webarchive|url=https://web.archive.org/web/20090911184525/http://zizz.hu/15mphirnev/video/23480 |date=2009-09-11 }} [[Category:અમેરિકાની બેવરેજ કંપનીઓ]] [[Category:1927માં સ્થપાયેલી કંપનીઓ]] [[Category:પેપ્સીકો]] [[Category:બહુરાષ્ટ્રીય કંપનીઓ]] [[Category:ન્યૂ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ થયેલી કંપનીઓ]] [[શ્રેણી:કંપનીઓ]] ldjrnm8lg402jlk9cgka7q4z6zpvq1c તાંજાવુર 0 29290 902996 901379 2026-07-29T20:23:46Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902996 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Indian Jurisdiction | name = તંજાવુર | native_name = தஞ்சாவூர் | type = નગર | latd = 10.8 | longd = 79.15 | locator_position = right | skyline=Thanjavur city.jpg | skyline_caption= Brahadeeswara Temple Towers | state_name = Tamil Nadu | district = [[Thanjavur district|Thanjavur]] | sub district = [[Kumbakonam , Pattukkottai]] | leader_title= Mayor | leader_name= Thenmozhi Jayabalan<ref>{{Cite web |url=http://www.hindu.com/2006/10/29/stories/2006102901740300.htm |title=''The Hindu'' dated 29 October 2006 |access-date=4 જાન્યુઆરી 2011 |archive-date=9 નવેમ્બર 2006 |archive-url=https://web.archive.org/web/20061109022830/http://www.hindu.com/2006/10/29/stories/2006102901740300.htm |url-status=dead }}</ref> | altitude = 77| population_as_of = 2001 | population_total = 365725| population_density = 7700 | area_magnitude= | area_total = 36 | postal_code= 613 xxx | area_telephone= 914362 | unlocode = IN TJV| vehicle_code_range= TN 49 | footnotes = | website=municipality.tn.gov.in/thanjavur/ }} '''તાંજાવુર''' ({{Lang-ta|தஞ்சாவூர்}}(તાકંવુર)), તંજાઇ ({{Lang-ta|தஞ்சை}}(તાચાઇ)) કે એંગ્લિસિઝમ (અંગ્રેજી ભાષાની લઢણ) પ્રમાણે '''તાંજોર''' તરીકે જાણીતું છે, [[ભારત]]ના [[ભારત ના રાજ્યો|રાજ્ય]] [[તમિલનાડુ|તમિલ નાડુ]]માં [[થેની જિલ્લો|તાંજાવુર જિલ્લા]]ના મુખ્યમથકો અને એક નગરપાલિકા આવેલા છે. જેની જનસંખ્યા 221,190 (2001 જનગણના પ્રમાણે) છે. તાંજાવુર નામ હિંદુ પૌરાણિક કથાના પ્રસિદ્ધ અસુર "તંજાન" પરથી આવ્યું છે. તાંજાવુર ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે, અને તેના ઇતિહાસ એટલો વિસ્તૃત અને વિવિધતા સભર છે કે તેની તારીખો આપણને સંગમ સમય સુધી લઇ જાય છે. જ્યારે તે ચોલા રાજ્યની રાજધાની બની ત્યારે ઉત્તરકાલીન ચોલા વંશના શાસનથી આ શહેરની પ્રખ્યાતિમાં વધારો થયો. ચોલાઓના પતન બાદ, આ શહેર પંડ્યા, વિજયનગર સામ્રારાજ્ય, મધુરાઇ નાયકો, તાંજાવુર નાયકો, તાંજાવુર મરાઠાઓ અને [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટિશ]] લોકો દ્વારા શાસિત કરવામાં આવ્યા. ત્યારબાદ તાંજાવુર 1947થી સ્વતંત્ર ભારતનો તે એક ભાગ છે. તાંજાવુર દક્ષિણ ભારતીય કળા અને સ્થાપત્યનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મોટાભાગના [[ચોલામંડલમ|મહાન ચોલા મંદિરો]], યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટમાં (વિશ્વ સંસ્કૃતિક વારસા સમાન સ્મારક) આવેલા છે. મહાન ચોલા મંદિરોમાંથી પહેલું તેવું બૃહદેશ્વર મંદિર શહેરના મધ્યમાં જ આવેલું છે. તાંજાવુર તંજોરના ચિત્રકળાનું પણ ઘર છે, આ ચિત્રકળાની શૈલી આ પ્રદેશની અનોખી શૈલી છે. આ શહેર કૃષિ કેન્દ્ર તરીકે પણ મહત્વપૂર્ણ છે, તેને ''તમિલ નાડુનો ડાંગરનો વાટકા'' તરીકે ઓળખવામાં આવે છે. ભારતની પરંપરાગત સંસ્કૃતિક વારસાનો પ્રચાર અને જાણવણી માટે ભારતીય સરકાર દ્વારા અનેક પ્રાદેશિક સંસ્કૃતિક કેન્દ્રોનો સ્વીકૃત કરવામાં આવ્યા જેમાં દક્ષિણ ક્ષેત્ર સંસ્કૃતિક કેન્દ્રમાં તાંજાવુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલ નાડુમાં શહેરો અને નગરોની સાથે ભારતના અન્ય ભાગોને તાંજાવુરથી રસ્તા અને રેલ્વે માર્ગો દ્વારા સુવ્યવસ્થિત રીતે જોડવામાં આવ્યા છે. તાંજાવુરથી સૌથી નજીકનું સમુદ્ર સ્થળ નાગપટ્ટિનમ છે જે તેનાથી 84 કિલોમીટરના અંતરે આવેલું છે તથા સૌથી નજીકનું હવાઇ મથક તિરુચિરાપલ્લીમાં આવેલું છે, જે તાંજાવુરથી 56 કિલોમીટરના અંતરે છે. == વ્યુત્પત્તિ == તાંજાવુરનું નામ હિંદુ પૌરાણિક કથાના તંજાન<ref>http://www.madhyakailas.org/kovilgal10.html {{Webarchive|url=https://web.archive.org/web/20110722034548/http://www.madhyakailas.org/kovilgal10.html |date=2011-07-22 }} ધ લેજન્ડ ઓફ તંજાન</ref> નામના અસુરના નામ પરથી આવ્યું હોય તેવું માનવામાં આવે છે, જેને હિંદુ દેવતા [[વિષ્ણુ]] દ્વારા આ સ્થળ પર મારી નાખવામાં આવ્યો હતો તેવું માનવામાં આવે છે.<ref name="southernindia">{{cite book|title=Southern India: Its History, People, Commerce, and Industrial Resources|pages=465|coauthors=Playne Wright Somerset Staff, Somerset Playne, J. W. Bond, Arnold Wright|publisher=Somerset Playne|year=1914}}</ref> તે પણ માનવામાં આવે છે કે આ નામ તાન-સી-ઔર જેનો અર્થ તેવું સ્થળ જે નદીઓ અને લીલા ડાંગના ખેતરોથી ઘેરાયેલું છે તેના પરથી પણ આવ્યું હોય.{{Citation needed|date=June 2010}} આ નામ જેનો અર્થ આશ્રય શોધવું (તંજામ) પરથી પણ આવ્યો હોય તેવું પણ બને શકે છે, કારણકે ચોલા રાજા કારીકલાને તેમની રાજધાની પૌમપુહાર દરિયાઇ પૂરથી ડૂબી જવાના લીધે અહીં સ્થળાંતર કર્યું હતું માટે તેનું આ નામ પડ્યું હોય.{{Citation needed|date=September 2010}} == ઇતિહાસ == [[ચિત્ર:Thanjavur Big Temple.jpg|thumb|right|તાંજાવુરનું બૃહદેશ્વરા મંદિર ]] તાંજાવુર ક્ષેત્રમાં સમૃદ્ધ ઐતિહાસિક વારસો ઘરાવે છે અને તે પ્રાચીન અને આધુનિક દક્ષિણ ભારતીય સંસ્કૃતિનો ત્રિપાર્શ્વ સમાન છે. એક વખત આ શહેર ઐતિહાસિક ચોલાઓનો ગઢ હતો, અને ત્યારે તે ચોલાઓ, મુથરાયરો અને મરાઠાઓ જ્યારે તેમની સત્તાની ટોચ પર હતા ત્યારે તેમની રાજધાની હતી. ત્યારથી, તાંજાવુર દક્ષિણ ભારતનું મુખ્ય રાજકીય, સાંસ્કૃતિક અને ઘાર્મિક કેન્દ્રમાંનું એક બની રહ્યું છે. તાંજાવુરમાં લગભગ 90 જેટલા મંદિરો આવેલા છે, જેમાંથી કેટલા ચોલાના શાસનકાળ દરમિયાન 1થી - 12મી સદીને વચ્ચે બનાવવામાં આવ્યા હતા, બાકીના મંદિરો નાયકોએ 16મી સદીમાં, અને મરાઠાઓએ 17મી અને 18મી સદીની વચ્ચે બનાવ્યા છે.<ref>{{cite web |url=http://www.art-and-archaeology.com/india/thanjavur/bri01.html |title= Brihadeeswarar Temple |publisher= |access-date=2006-09-14 }}</ref> === ચોલાઓના વખતમાં === [[ચિત્ર:Brihadeshwara front right.jpg|thumb|150px|left|રાજારાજા ચોલા પહેલા દ્વારા બનાવેલું બ્રહદીશ્વરા મંદિર.]] તાંજાવુર, કે ''તંજાપુરી'' કે જે નામે તેને પ્રાચીન સમયે બોલાવવામાં આવતું હતું, તેની પસંદગી રાજા મુથરાયર અને પછીના વિજય પ્રાપ્ત કરેલા વિજયાલયા ચોલા શાસકો દ્વારા કરવામાં આવી હતી. વિજયલયા આ શહેરમાં તેમના પ્રિય ભગવાન નીસુમભાસુદાનીનું એક મંદિર બનાવ્યું હતું. જોકે અનુગામી શાસકોએ કાંચીપુરમને સહાયક રાજધાની બનાવ્યું હતું, તેમ છતાં તાંજાવુરે તેની મુખ્ય શહેર તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખી. મહાન બૃહદેશ્વરા મંદિર, રાજારાજા ચોલ I એ બનાવ્યું હતું, આ મંદિર 1010 એડી (AD)ની આસપાસ પૂર્ણ થયું હતું. તે વર્ષો સુધી ચોલા શાસનકાળનું કેન્દ્ર બની રહ્યું, જેથી રાજ્યની આવકનો પ્રવાહ અનેક નાગરિક યોજનાઓનો પ્રવાહ વહેતો રહ્યો. શાસકોના દસ્તાવેજોના ભંડાર તરીકે પણ તેણે કાર્ય કર્યું છે, કારણકે મહાન રાજારાજાએ તેની દિવાલો પર અનેક શિલાલેખો બનાવ્યા હતા જેમાં તેના દ્વારા જીતેલા અને તેની વિવિધ દાનવૃત્તિઓની દેણગીને નોંધવામાં આવી હતી. આ શિલાલેખો પરથી તેવી છાપ પડે છે કે આ શહેર એક પૈસાદાર, પ્રગતિશીલ અને સંપૂર્ણપણે મંદિરો દ્વારા પ્રભાવિત શહેર હતું. આ શિલાલેખો આપણને શહેરના અનેક ભવ્ય રાજમહેલો અને પ્રદેશો કે જ્યાં મહેલના નોકરો રહેતા હતા તેના વિષે પણ જણાવે છે. આપણે અનેક શેરીઓના નામો પણ આ દ્વારા શીખ્યા જેમકે વીરાસોલા નામની મોટી શેરી અને ત્રિભુવનમદેવીયર નામની મોટી બજાર. રાજારાજાના શાસનકાળ દરમિયાન આપણે જાણ્યું કે આ શહેરના બે ભાગોમાં વહેંચાયેલું હતું: ''યુલ્લાલી'' (આંતરિક) અને ''પુરમબડી'' (બ્રાહ્ય) શહેર. રાજારાજાના શાસન દરમિયાન પુરમબડી શહેરની તરફ વિસ્તર્યું હશે રાજારાજા દ્વારા બનાવેલી નવી શેરીઓમાંથી બે પૂર્વ અને પશ્ચિમ દિશાવાળી શેરી બૃહદેશ્વરા મંદિર જતી હતી અને ઉત્તર અને દક્ષિણને ''તાલીચચેરીસ'' કહેવામાં આવતું હતું. જે લોકો મંદિરમાં કામ કરતા હતા તેમના દ્વારા આ શેરીઓ પર કબજો કરવામાં આવ્યો હતો. અહીં અન્ય મંદિરો પણ હતા, જેમ કે જયભીમા મંદિર અને તંજાઇ મામાની જેના વિષે શિલાલેખોમાં માહિતી છે, પણ હાલ તે હયાત નથી. વિષ્ણુ મંદિરને અડીને એક જાહેર દવાખાનું પણ હતું જેનું નામ સુંદર ચોલા જેમને ''સુંદરચોલા વીન્નાગરા સલઇ'' તરીકે બોલાવવામાં આવતા હતા તેમના નામ પરથી પડ્યું હતું, આ દવાખાના માટે દાનવિધિ કુંદાવઇ, કે જે રાજારાજા ચોલાની બહેન હતી તેમની દ્વારા આપવામાં આવી હતી. તાંજાવુરની પ્રતિષ્ઠા ત્યારે ઓછી થઇ જ્યારે રાજેન્દ્રા ચોલા Iએ એક નવું શહેર કે જેનું નામ ગંગીઇકોન્ડા ચોલાપુરમ હતું તેને બંધાવ્યું અને ત્યાં પોતાની રાજધાની લઇ ગયા. === નાયકો અને મરાઠાઓના વખતમાં === [[ચિત્ર:Thanjavurtown1955.png|200px|left|thumb|વર્ષ ૧૯૫૫માં તાંજાવુર શહેર]] [[ચિત્ર:Maratha palace Tanjore.jpg|200px|thumb|આશરે વર્ષ ૧૯૧૪ના વખતના તાંજાવુરનો મરાઠા મહેલ ]] ચોલાઓ બાદ આ ચોલા રાષ્ટ્રને પંડ્યાઓ દ્વારા જીતવામાં આવ્યું. પંડ્યાઓની રાજધાની મદુરાઇ હતી અને તાંજાવુર તેની પાછળ વિજયનગર શાસનના પ્રાન્ત તરીકે હંમેશા રહી. પાછળથી 1535માં, વિજયનગરના રાજાએ એક નાયક રાજાને તંજોર નાયકોના વિસ્તાર તરીકે સ્થાપ્યો, જે 17મી સદીની મધ્ય સુધીમાં રહ્યો, જ્યાં સુધી તેની પર મધુરાઇના નાયકોએ હુમલો નહતો કરવામાં આવ્યો ત્યાં સુધી. ત્યાર બાદ તે મરાઠાઓના હાથમાં આવ્યું. વેન્કોજીના તાબા હેઠળ 1674માં તંજોર મરાઠાઓ દ્વારા જીતવામાં આવ્યું, જે મહાન [[શિવાજી]]ના સાવકા ભાઈ હતા, તેમના વારસોએ અહીં તંજોરના મહારાજાઓ તરીકે શાસન કર્યું હતું. બ્રિટીશ લોકો પહેલી વાર તેમના 1749ના હુમલા દરમિયાન તંજોરના સંપર્કમાં આવ્યા, તેમના મત પ્રમાણે તેમણે, તંજોર નાયક વંશના પદભ્રષ્ટ રાજાને પુન સ્થાપિત કરવાનું વિચાર્યું પણ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા અને એક અનુગામી હુમલા તેમને પાછા પાડી દીધા. 1799 સુધી તંજોર મરાઠા રાજાઓની સત્તા હેઠળ રહ્યું. ઓક્ટોબર 1799માં, આ જિલ્લાને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને રાજા સરફોજી II, કે જે સ્વુર્ટ્ઝ મિશનરીના શિષ્ય હતા તેમને સંપૂર્ણ સાર્વભૌમત્વ સુપરત કરવામાં આવ્યું. જોકે રાજધાની અને તેની રાષ્ટ્રની આસપાસનો નાનો પ્રદેશ જ રાજાના કબજામાં હતા. 1833માં તેની મૃત્યુ થઇ અને ત્યારબાદ તેના પુત્ર શિવાજીએ તે પદ સંભાળવામાં સફળ રહ્યા, 1855માં તેમની મૃત્યુ કોઇ પણ વારસદાર વિના થઇ હોવાને કારણે તેમની સત્તાનો અંત આવ્યો. == ભૂગોળ અને આબોહવા == તાંજાવુર {{Coord|10.8|N|79.15|E|}}<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/25/Thanjavur.html |title=ફોલિંગ રેન જેનોમિસ, ઇન્ક (Inc) - તંજાવુર |access-date=2011-01-04 |archive-date=2011-06-24 |archive-url=https://web.archive.org/web/20110624041336/http://www.fallingrain.com/world/IN/25/Thanjavur.html |url-status=dead }}</ref>અહીં આવેલું છે, જે ભારતના [[તમિલનાડુ]] રાજ્યની લગભગ કેન્દ્રમાં છે. આ શહેર કાવેરી નદીના મુખત્રિકોણના કેન્દ્રમાં આવેલું છે, જે રાજ્યની રાજધાની ચેન્નઇથી 320 કિલોમીટર અને તિરુચિરાપલ્લીથી 56 કિલોમીટરના અંતરે છે. તેની નજીકના કેટલાક શહેરોમાં કુમ્બકોનમ (40 કિમી), પટ્ટુક્કોટ્ટાઇ (45 કિમી), મન્નારગુડી(37 કિમી), પુદુકોટ્ટાઇ (55 કિમી), થીરુવરુર (58 કિમી), પેરાવુરાની (80) અને નગપ્પટ્ટીનમ (84 કિમી){{Citation needed|date=January 2009}}નો સમાવેશ થાય છે, આ નગરપાલિકા આશરે 36 km<sup>2</sup>માં વિસ્તરેલી છે. આ નગર અને તેના બાહ્ય ઉપનગરો આશરે 100 km<sup>2</sup>ના વિસ્તાર સુધી ફેલાયેલા છે. આ શહેર સમુદ્ર સ્તરથી 57 મીટરની ઊંચાઇ પર છે. તેની ઉત્તરે વડવાર અને વેન્નાર નામની બે નદીઓ વહે છે. તે સરેરાશ 1502 મીટરની (4927 ફૂટ) ઉંચાઈ ધરાવે છે. આ શહેર કાવેરી નદીના કાંઠે, ચેન્નઇથી 200 માઇલના અંતરે દક્ષિણમાં આવ્યું છે. શહેરના મધ્યભાગ (જેને સરળ શબ્દોમાં શહેર જ કહેવાય છે) એક વ્યાપારી તાલુકો છે. મેડિકલ કોલેજનો વિસ્તાર વિશાળ રહેણાક વિસ્તાર છે, જે નવો પડોશી વિસ્તાર છે અને તેને શહેરના ફ્લાયઓવર (મેમ્બાલમ)થી અલગ પાડવામાં આવ્યો છે. અન્ય મુખ્ય પડોશીઓમાં પલ્લીગ્રાહમ, કરનથાઈ, કેઝહાવસલ, વિલર, અરુલનાન્ધા નગર, નન્જીકોટ્ટાઇ રોડ, મનામ્બુચવડી, પોક્કારા શેરી, ઓલ્ડ હાઉસીંગ યુનિટ, ન્યૂ હાઉસીંગ યુનિટ, ગનનમ નગર અને શ્રીનીવાસપુરમનો સમાવેશ થાય છે. શહેરનો કુલ વિસ્તાર 36&nbsp;km<sup>2</sup>નો છે. શહેરી એકત્રિત ઘેરાવો વાલ્લમથી મરીઆમ્મન કોલી (પશ્ચિમ-પૂર્વ) અને વયલુરથી એર ફોર્સ સ્ટેશન (ઉત્તર-દક્ષિણ) લગભગ 100 km<sup>2</sup> જેટલો છે. વિશાળ એનકટ કેનાલ (પુઘારુ), વડાવારુ અને વેન્નારુ નદી શહેરમાંથી થઇને વહે છે. {| class="wikitable" |- | | '''ઉનાળો''' | '''શિયાળો''' |- | મહત્તમ | style="background-color:#FF6600;color:#000000"|{{convert|40|°C|F}} | style="background-color:#FF9966;color:#000000"|{{convert|38|°C|F}} |- | લઘુત્તમ | style="background-color:#FFFFCC;color:#000000"|{{convert|22|°C|F}} | style="background-color:#CCFFFF;color:#000000"|{{convert|19|°C|F}} |} {{Geographic Location |title = '''Destinations from Thanjavur''' |Northwest =[[Thirukattupalli]] |North = [[Ariyalur]] |Northeast = [[Kumbakonam]] |West = [[Tiruchirapalli]] |Centre = Thanjavur |East = [[Tiruvarur]] |Southwest = [[Pudukkottai]] |South = [[karambakkudi]] |Southeast = [[Pattukkottai]] }} == રસપ્રદ સ્થળો == [[ચિત્ર:BELL TOWER- Thanjavur.JPG|thumb|right|ઘંટ મિનાર]] તાંજાવુર તેના બૃહદીશ્વરા મંદિર (કે બૃહદેશ્વરા મંદિર) માટે પ્રખ્યાત છે, જેને રાજારાજા ચોલાએ બનાવ્યું હતું. <ref name="ધ">ધ હેન્ડબુક ઓફ ઇન્ડિયા પ્રકાશન વિભાગ, ભારત, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા</ref> બૃહદીશ્વરા મંદિરને મોટા મંદિર તરીકે પણ ઓળખાવવામાં આવે છે, તે યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરીટેજ સાઇટ (વિશ્વ સંસ્કૃતિક વારસાના સ્થળ)માં પણ સ્થાન ઘરાવે છે. આ મંદિરમાં બે બંઘ વાડાઓ છે, તેની આસપાસની જગ્યામાં એક ઊંચા મિનારો અને મુરુગનના તીર્થ મંદિરો દ્વારા તેને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. અન્ય ઐતિહાસિક ઇમારતોમાં, વિજયનગરના કિલ્લોનો સમાવેશ થાય છે, જેમાં મરાઠા રાજા સેરફોજી બીજાનો વિસ્તારેલો એક મહેલ, શાસ્ત્રાગાર, ઘંટ મિનાર અને સરસ્વતી મહલ ગ્રંથાલય કે જેમાં 30,000 થી પણ વધારે ભારતીય અને યુરોપીયન હસ્તપત્રોને કાગળ અને તાડના પાના પર લખવામાં આવ્યા છે, આ સંગ્રહ પણ જોવા લાયક સ્થળોમાં આવે છે. તાંજાવુરથી 65 કિમીના અંતરે સેરફોજી બીજા દ્વારા બનાવેલો સ્મારક મિનાર મનોરા કિલ્લો આવેલો છે, તથા [http://www.akshayatemple.com અકશયપુરેશ્વરાર મંદિર] {{Webarchive|url=https://web.archive.org/web/20130524161300/http://akshayatemple.com/ |date=2013-05-24 }} ([http://www.akshayatemple.com પોસમ તારાનું મંદિર] {{Webarchive|url=https://web.archive.org/web/20130524161300/http://akshayatemple.com/ |date=2013-05-24 }}), વીલન્ગુલમ (પૂર્વ સાગરતટના રસ્તાની પાસે) પણ આજ સ્થળે આવેલું છે. તે પછી અહીં સંગીત મહેલ છે જેને હાલમાં હસ્તઉદ્યોગ પ્રદર્શન કેન્દ્રમાં ફેરવી દેવામાં આવ્યું છે જ્યાં સ્થાનિક કલાકારોના હસ્તઉદ્યોગોને રજૂ કરવામાં આવે છે. રાજા રાજન મનીમન્ડપમ પણ એક વખતે તાંજાવુરનું પર્યટન સ્થળમાંનું એક હતું, તાંજાવુર ચેન્નઇ બાદ બીજું સ્થાન ધરાવે છે જે સૌથી વઘુ પર્યટકોને આકર્ષે છે. === પરિવહન === ==== હવા ==== ભારતના અન્ય શહેરોથી સરળતાથી તાંજાવુર પહોંચી શકાય છે. હવાઇ પરિવહનની રીતે તિરુચિરાપલ્લી આંતરાષ્ટ્રિય હવાઇમથક તાંજાવુરથી સૌથી નજીક છે તે તાંજાવુરથી 58 કિમીના અંતરે છે. તાંજાવુર હવાઇમથક (ટીજીવી (TJV)) (હાલમાં તાંજાવુર હવાઇ દળ મથક) 1990ની સાલમાં યાત્રી જહાજોની વ્યવસ્થાને સંભાળતું હતું. જે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે જોકે તે યાત્રી જહાજોની સગવડ સાચવા માટે સક્ષમ છે. ભારતીય હવાઇમથક સત્તા રાજ્ય નાગરિક ઉડ્ડયન (યાત્રી જહાજો)ને ચાલુ કરવાની યોજના કરી રહ્યા છે. ==== રેલ અને રસ્તા ==== તાંજાવુર રેલ્વે સ્થળ (ટીજે (TJ)) એક સૌથી જૂનું રેલ્વે સ્થળ છે, જેની મુખ્ય જોડાણ ચેન્નઇથી 5 કલાકની દૂરી પર છે. તાંજાવુર ત્રિચી, મદુરાઇ, નાગોર, અને [[ચેન્નઈ|ચેન્નઇ]]થી રેલ દ્વારા સીધી રીતે જ જોડાયેલું છે. તાંજાવુરથી તમિલનાડુના મહત્વના શહેરો અને નગરો તથા [[કેરળ|કેરલા]] અને [[કર્ણાટક]] જેવા પડોશી રાજ્યોથી શ્રેષ્ઠ રીતે માર્ગ સંચારોથી જોડાયેલું છે. == કલા અને સંસ્કૃતિ == [[ચિત્ર:Serfoji amarasimha Tanjore.jpg|left|thumb|250px|મરાઠા શાસન હેઠળ 18મી અને 19મી સદીમાં તંજોર એક મુખ્ય સંસ્કૃતિક કેન્દ્ર બની ગયું હતું.આ યુગના તંજોર ચિત્રનું એક પ્રતિમાનું ચિત્ર]] તાંજાવુર દક્ષિણ ભારતના મુખ્ય રાજકીય, સાહિત્ય અને ધાર્મિક કેન્દ્રોમાંથી એક છે, જે તેના કર્ણાટક સંગીત માટે આપેલા ફાળા માટે પ્રસિદ્ધ છે, તેણે અનેક શાસ્ત્રીય સંગીતકારો અને ભરતનાટ્યમના નર્તકો આપ્યા છે. તે વાર્ષિક નૃત્ય નાટ્યાંજલી ઉત્સવો માટેની જગ્યા તરીકે બીજું સૌથી મહત્વનું સ્થળ બન્યું છે. તિરુવાયરુ, તાંજાવુરની પાસે આવેલું છે, આ સ્થળ મહાન સંગીત સંત [[ત્યાગરાજ|ત્યાગરાજા]]નું જન્મ સ્થળ છે. દર વર્ષે તમિલ વર્ષ તાઇ (જાન્યુઆરીના બીજા અર્ધમાં)માં, તાંજાવુરમાં ત્યાગરાજા આરાધનાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભારતભરના સંગીતકારો ભાગ લે છે. તંજોર તેના તાંબાની મૂતિઓ અને તેની અનોખી ચિત્રકળાની શૈલી કે જેને તંજોર ચિત્રકળા કહેવાય છે તેના માટે ખુબ પ્રસિદ્ધ છે, આ ઉપરાંત આધાત વાદ્યયંત્ર થવીલ અને એક પવિત્ર શાસ્ત્રીય તાર-વાદ્ય વીનાઇ તથા બબલહેડ તાંજાવુર ઢંગલીઓ માટે પણ પ્રસિદ્ધ છે. [[ચિત્ર:TjrDollDance.gif|right|thumb|100px|તાંજાવુરની બબલહેડ ઢંગલીઓનું એનીમેટેડ વૃત્તાંત]] [[ચિત્ર:TjrDollRock.gif|left|thumb|100px|તાંજાવુરની ઝૂલતી ઢંગલીનું એનીમેટેડ વૃત્તાંત]] તંજોર ચિત્રકળા ખુબ જ લોકપ્રિય છે અને તે વિશ્વભરમાં સારી રીતે ઓળખાય છે. કલાકારો કેનવાસની સાથે કાચ, ધાતુ ઇત્યાદિનું સંયોજનથી ચિત્રને શણગારે છે અને હિંદુ પૌરાણિક કથાના વિવિધ પ્રસંગોને દર્શાવે છે. [[ચિત્ર:Brihadeswara Temple in ivory.jpg|thumb|હાથીદંતથી બનાવેલું બૃહદેશ્વર મંદિર (હાલમાં: સાલારજંગ સંગ્રહાલય)]] તંજોરની થાળીઓ કે જે તાંબાની થાળીમાંથી બનાવવામાં આવે છે તેમાં એક ભગવાનની છબી તેના કેન્દ્રમાં મૂકવામાં આવે છે જેની સાથે ચાંદીની ઓછામાં ઓછી જાડાઇવાઇ થાળીઓ, તાંજાવુરની વૈભવમાં વધારો કરે છે. શહેરમાં આવેલું સિક્રેટ હાર્ટ કથીડ્રલ તાંજોરમાં રોમન કેથલિક પંથકનું સ્થળ છે. {{clr}} === દક્ષિણ પ્રદેશનું સંસ્કૃતિક કેન્દ્ર === તિરુવાઇયરુના શહેરમાંથી પ્રારંભિક ફરજ બજાવ્યા બાદ, ઉત્તર, પશ્ચિમ, અને ઉત્તર પૂર્વના સંસ્કૃતિક કેન્દ્રોથી પત્રવ્યવહાર કરનાર, દક્ષિણ ક્ષેત્રનું સંસ્કૃતિક કેન્દ્ર (એસઝેડસીસી (SZCC))ને તાંજાવુરમાં ખસેડવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં તે તેના જેવું એક માત્ર છે, અને તે લલિત કળા, નૃત્ય, નાટક, સંગીત, રંગમંચ અને અન્ય કળાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તે કલાકારો માટે તકો પૂરી પાડે છે. વળી, મૃત્ય પામતી કળાના પ્રકારોનું દસ્તાવેજ કરવાનું અને સંસ્કૃતિક પ્રક્રિયાઓમાં યુવા લોકો ભાગ લે તે વાતને પણ સુનિશ્ચિત કરે છે. તે લલિત કલા એકાદમી, સંગીત નાટક વિદ્યાપીઠ, એકાદમી અને રાષ્ટ્રીય નાટક શાળા સાથે મળીને સહકાર્ય કાર્યક્રમો અને ખાસ કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. == અર્થતંત્ર == તાંજાવુરનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ પ્રધાન છે. આ શહેર અનાજના પરિવહનના એક કેન્દ્ર તરીકે કામ કરે છે જે આસપાસના કાવેરી મુખત્રિકોણના વિસ્તારોમાં તેને લઇ જાય છે. આ શહેરમાં કેટલાક માધ્યમો અને નાના પાયાના ઉદ્યોગો પણ છે. શહેરની આવકમાં પર્યટન પણ મોટો ભાગ ભજવે છે. === કૃષિ === તાંજાવુરમાં રહેતા લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે. તાંજાવુરમાં રહેતા સ્થાનિક લોકો માટે ખેતી મુખ્ય ધંધો બની ગયો છે, કારણકે અહીંની જમીન ડાંગર જેવા પાકને ઉગાડવા માટે આદર્શ છે. ==== મુખ્ય પાકો ==== તાંજાવુર દક્ષિણ ભારતનો ડાંગરનો વાટકો છે, ત્યાંના મુખ્ય પાકોમાં ડાંગર સિવાય, કાળા ચણા, કેળા, નાળિયેર, જીંજલી, રાગી, લાલ ચણા, લીલા ચણા,[[શેરડી]] અને [[મકાઈ]]નો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઇનસ્ટીટ્યૂટ ઓફ કોપ પ્રોસેસિંગ ટેકનોલોજી તાંજાવુરના મદુરાઇ રાષ્ટ્રિય હાઇ વે પર આવેલી છે આ સંસ્થા અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે અને દર વર્ષે તાલીમબદ્ધ સંશોધન વિદ્યાર્થીઓને બહાર પાડે છે. કૃષિને લગતા, આહાર પ્રક્રિયા, પેકેજીંગ આધારીત ઉદ્યોગો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, બિયરવીયર્સ જેવા ઉદ્યોગો શહેર અને શહેરની આસપાસમાં સ્થાપવા માટેની તકો અહીં ઉત્તમ છે. મદુરાઇ થી પુડુક્કોટ્ટાઇ, કુમ્બકોનમ થી પાપાનાસમ, પટ્ટુક્કોટ્ટાઇ થી ઓર્થાનાડુ જેવા નાના નગરો, હાઇવેથી જોડાયેલા છે તાંજાવુરને ડાંગર મુખ્ય અહાર પાક તરીકે ખેતરોમાં ઉગાડવામાં આવે છે. ડાંગરનું ઉત્પાદન હાલના વર્ષોમાં વધ્યું છે અને તેને મોટા પ્રમાણમાં પડોશી રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે, જે તાંજાવુરના અર્થતંત્રમાં વધારો કરી રહ્યું છે. પૂર્ણ ડાંગર ઉત્પાદન 10.615 L.M.T અને 7.077 L.M.T જેટલું જળવાઇ રહ્યું છે. ==== પર્યટન ==== તાંજાવુર શહેર રાજ્યનો મુખ્ય પર્યટન વિસ્તાર છે, એક અંદાજા મુજબ 40% પ્રવાસી [[યુરોપ]] અને [[ઉત્તર અમેરિકા]]થી દક્ષિણ ભારતમાં મોટા મંદિરને દેખવા માટે આવે છે, જે એક હેરિટેજ સ્ટોપ (સંસ્કૃતિક સ્થળ) અને દક્ષિણ ભારતનું મોટું આકર્ષણ કેન્દ્ર છે. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોના પ્રવાસીઓ તાંજાવુર જિલ્લામાં આવેલા નવગ્રહ મંદિરની મુલાકાત લેવા માટે અહીં આવે છે. શહેરમાં અનેક 5થી 11 માળની ગગન ચુંબી ઇમારતો છે, જે પ્રવાસીઓની ભીડીને સાચવી શકે છે. તાંજાવુરમાં પર્યટન અર્થતંત્રનું મહત્વનું પાસું છે. પર્યટનની તકોને સમજીને, રાજ્ય અને કેન્દ્ર સરકારે તાંજાવુરની પર્યટન પ્રમાણતા અને માળખાનો વિકાસ કરવા માટે મોટું ભંડોળ પૂરું પાડ્યું છે. == વસ્તી-વિષયક માહિતી == {{Historical populations|type= |1871| 52171 |1881| 54745 |1891| 54390 |1901| 57870 |1911| 60341 |1921| 59913 |1931| 66889 |1941| 68702 |1951| 100680 |1961| 111099 |1971| 140547 |1981| 184015 |1991| 202013 |2001| 365725 |footnote=Sources: * 1871 - 1901: {{cite book|title=Imperial Gazette of India, Volume 23|year=1908|publisher=Clarendon Press}} * 1901 - 2001: {{cite web|url=http://www.municipality.tn.gov.in/thanjavur/sal-pop.htm|title=Population growth|publisher=Thanjavur municipality website|access-date=2011-01-04|archive-date=2010-07-25|archive-url=https://web.archive.org/web/20100725191755/http://municipality.tn.gov.in/thanjavur/sal-pop.htm|url-status=dead}} }} તાંજાવુર [[તમિલનાડુ]]નું 11મું સૌથી મોટું શહેર છે જેની વસ્તી 221,185 (2008ના અંદાજ પ્રમાણે) છે. પુરુષોની વસતી 50% અને સ્ત્રીઓની વસતી 50% ટકા છે. સાક્ષરતા મુદ્દે રાષ્ટ્રીય સરેરાશ સારક્ષતા 59.5 ટકા છે જેના કરતા તાંજાવુરમાં 80% જેટલી અંદાજીત સાક્ષરતા છે. જેમાં પુરુષોની સાક્ષરતા 85% અને મહિલાઓની સાક્ષરતા 76% જેટલી છે. તાંજાવુરમાં કુલ વસ્તીના 9% ટકા છ વર્ષની નીચેની વયના છે. મોટા ભાગે અહીં તમિલ ભાષા બોલવામાં આવે છે. માનક ભાષો, કેન્દ્રીય તમિલ ભાષા છે. [[તેલુગુ ભાષા|તેલગુ]], તાંજાવુર મરાઠી અને સુરશત્રીઅન્સ સાથે બોલવામાં આવે છે. તાંજાવુર તાંજાવુર મરાઠી લોકોનું સંસ્કૃતિક અને રાજકીય કેન્દ્ર છે. હિંદુઓ અહીં બહુમતીમાં છે, પણ આ શહેરમાં મુસ્લિમ અને ખ્રિસ્તી લઘુમતી પણ સમાન પણે છે. તાંજાવુર નગરપાલિકાની રચના 09.05.1866ના રોજ ત્રીજા દરજ્જાની નગરપાલિકા તરીકે થઇ હતી. 1933માં તેને બીજા દરજ્જાની નગરપાલિકા બની ગઇ અને 21.03.43માં તેની પદોન્નતિ પ્રથમ દરજ્જાની નગરપાલિકા તરીકે થઇ અને 01.11.63થી તેની પદોન્નતિ પસંદગીના દરજ્જાવાળી અને ત્યાર બાદ 05.03.1983થી તે ખાસ દરજ્જાવાળી નગરપાલિકા બની ગઇ. છેલ્લા પાંચ દાયકાઓ દરમિયાન ઉદા. તરીકે 1951થી 1991માં તાંજાવુર શહેરની વસ્તી સમાન પણ વઘી છે. જોકે વિકાસનો દર 1951 અને 1961માં સીમાંત જ રહ્યો અને સમાન વલણ 1981 અને 1991 સમયગાળામાં પણ જોવા મળ્યું. 1951માં આ શહેરની વસ્તી 1 લાખ સુધી પહોંચી હતી અને 1991માં તે 2 લાખ સુધી પહોંચી ગઇ હતી, જેમાં સરેરાશ વિકાસ દર 1951 અને 1991ની વચ્ચે 24.82% રહ્યો હતો. આ શહેરની વસ્તી ગણતરીનો સર્વે તે દર્શાવે હતું કે તેની વસ્તી 2.16 (2001 સુધીમાં) લાખની થઇ જશે, ઓછામાં ઓછી ઔદ્યોગિક તકો હોવા છતાં કુલ શહેરી વસ્તી 4 લાખ (2010ના અંદાજ મુજબ) કરતા પણ વધુ છે, અને તે હાલ પણ વધી રહી છે. વઘતી જતી વસ્તીની વઘતી માંગ સાથે, તાંજાવુર શહેરની નગરપાલિકા મંડળ પણ યોજનાઓ અને પ્રસ્તાવોમાં ફેરફારો કરી રહ્યું છે. [[ચિત્ર:Thanjavur 02.jpg|thumb|left|તાંજાવુરનું શહેરી જીવન]] == [http://www.niyogibooks.com/glpcat/clnt_cat_ep.pl?pcid=61641&amp;cloc=10147456_11342232_10519224 સંસ્કૃતિક ફાળો]== તાંજાવુરનો સંસ્કૃતિક વિકાસમાં ફાળો જબદસ્ત છે, ચોલા સમયથી હંમેશા પરંપરાગત ચિત્રશૈલીથી લઇને હાલના (એસ રાજમ શૈલી) તે વાતનું યોગ્ય ઉદાહરણ છે. જે કર્ણાટક સંગીતને આપણે આજે જાણીએ છીએ તેને તાંજાવુરમાં ભરતનાટ્યમ તરીકે સંહિતાબદ્ધ કરવામાં આવ્યું હતું. તાંજાવુરની વૈભવી જીવનશૈલીને લીધે કરીને તેના કેટલાક શ્રેષ્ઠ જૂની વસ્તુઓ જેવી કે તાંબા, ટેક્સટાઇલ, પીંથ કાર્ય વગેરે ધરાવે છે, આ ઉપરાંત તાંજાવુર રસોઇ પણ મરાઠા, તેલગુ અને તમિલ રસોઇનું સંકલિત મિશ્રણ છે. વળી, સરસ્વતી મહેલના ગ્રંથાલયમાં ભાગ્યેજ જોવા મળતા હાથપત્રો પણ છે. == પરિવહન == [[ચિત્ર:Road in Thanjavur.JPG|thumb|right|તાંજાવુર શહેરનો પુડુક્કોટ્ટાઇ રસ્તો]] [[ચિત્ર:Thanjavur 04.jpg|thumb|right|ભરેલી બસ]] === બસ સ્ટેન્ડ === તાંજાવુર શહેરમાં ચાર બસ સ્ટેન્ડ આવેલા છે. તે નીચે મુજબ છે, *જૂનું બસ સ્ટેન્ડ. *નવું બસ સ્ટેન્ડ. *ઉડયમ મલીગાઇ કચેરીની પાસે તિરુવાઇયરુ બસ સ્ટેન્ડ *જૂના બસ સ્ટેન્ડની પાછળ આવેલું એસઇટીસી (SETC) બસ સ્ટેન્ડ. === રસ્તાઓ === તાંજાવુર [[ચેન્નઈ|ચેન્નઇ]], કોઇમ્બતુર, તિરુચિરાપલ્લી, પુડુક્કોટ્ટાઇ, મદુરાઇ, તિરુનેલવેલી, કુમ્બાકોનમ, પટ્ટુક્કોટ્ટાઇ, [[બેંગલોર]], અર્નાકુલમ, મર્થાન્ડમ, નગેરકોલી, તિરૂપતિ, [[તિરુવનંતપુરમ્|તિરુવનન્તપુરમ]], ઉટી, અને મૈસુરથી રોંજીંદી બસ સેવાથી સુયોગ્ય રીતે જોડાયેલું છે. પહેલા, તાંજાવુરમાં એક જ બસ સ્ટેશન હતું જે શહેરના મધ્ય ભાગમાં આવેલું હતું. જોકે, શહેરની બહારના વિસ્તારમાં હાલમાં જ એક નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેથી મુસાફરોની ભીડને સારી રીતે સાચવી શકાય. તાંજાવુર પાસે સારી રીતે જાળવેલી ગૃહ જાહેર પરિવહન પ્રણાલી છે. સરકાર અને ખાનગી બસો નવા અને જૂના બસ સ્ટેન્ડ પર અને જૂના બસ સ્ટેશન અને બહારના નગરો જેવા કે વલ્લમ અને બુદાલુર અને પીલ્લાઇયરપટ્ટી, વલ્લમ પુદુર્સેથી, સેનગીપટ્ટી અને કુરુવડીપટ્ટીથી વારંવાર જોડાયેલી હોય છે. નાની બસોની સેવા જૂના બસ સ્ટેન્ડ અને રેડ્ડીપાલયમની વચ્ચે ચાલુ છે અને સહિયારી રીક્ષા સેવા પણ તાંજાવુર અને ત્રિચી રાષ્ટ્રિય ઘોરી માર્ગ વચ્ચે ચાલે છે. તાંજાવુરથી જે રાષ્ટ્રિય ઘોરીમાર્ગો પસાર થાય છે તેની સૂચિ: * એનએચ (NH)-67: નાગપટ્ટિનમ - તિરુવરુર - તાંજાવુર - તિરુચિરાપલ્લી - કરુર - કોઇમ્બતુર - ઉટી - કર્ણાટકમાં અરસપરસ એનએચ (NH)-212 પર કાપે છે * એનએચ (NH)-45C: તાંજાવુર - કુમ્બકોન્મ - નેવેલી - પનરુતી - વીક્કાવનદી એનએચ (NH)-45 * એનએચ (NH)-226: તાંજાવુર - પુડુકોટ્ટાઇ - તીરુપટ્ટુર - શિવગનગાઇ - મનમાદુરાઇ * એનએચ (NH)-226 વિસ્તરણ: તાંજાવુર - અરીયલુર - પેરામ્બલુર એનએચ (NH)-45 {| class="wikitable sortable" |+<td>'''તાંજાવુર રસ્તાનું નેટવર્ક''' </td> !શ્રેણી !લંબાઇ (કિમી) |- | રાષ્ટ્રીય ઘોરીમાર્ગ/એક્સપ્રેસ રસ્તાઓ | align="right"|120.921 |- | રાજ્ય હાઈવે | align="right"|365.536 |- | નિગમ અને નગરપાલિકાના રસ્તાઓ | align="right"|490.003 |- | પંચાયત મંડળ અને પંચાયત રસ્તા | align="right"|5536.11 |- | નગર પંચાયત રસ્તાઓ | align="right"|432.826 |- | જિલ્લોમુખ્ય અને અન્ય રસ્તાઓ | align="right"|1745.842 |- | જંગલના રસ્તાઓ | align="right"|1.3 |- | '''કુલ (આશરે)''' | align="right"|'''8692.538''' |} <ref name="tjstat">[22] ^ [https://www.thanjavur.tn.nic.in/disprotra.html] {{Webarchive|url=https://web.archive.org/web/20101009173125/http://www.thanjavur.tn.nic.in/disprotra.html|date=2010-10-09}}</ref> === રેલવે === તાંજાવુર (કોડ : ટીજે (TJ)) દક્ષિણ તરફી રેલ્વેનો એક મહત્વપૂર્ણ રેલ્વે સ્થળ છે. તાંજાવુર ભારતના મહત્વપૂર્ણ શહેરો અને નગરોથી સારી રીતે જોડાયેલું છે. આ જિલ્લામાં 122.07 કિલોમીટરોની બ્રોડ ગ્રેડ રેલ્વે લાઇન છે જેમાં 20 રેલ્વે સ્ટેશનો આવે છે, કે જે તાંજાવુરથી રાજ્યના મહત્વના કેન્દ્રોને જોડે છે. ભારતના અન્ય શહેરોમાંથી ટ્રેન દ્વારા તાંજાવુર પહોંચી શકાય છે. 'તાંજાવુર જંકશન' ઉતરવાનું સ્ટેશન છે તાંજાવુરથી રોજની ટ્રેનોમાં [[ચેન્નઈ|ચેન્નઇ]] [[બેંગલોર]], મૈસુર, અર્નાકુલમ, થ્રીસ્સુર, [[પલક્કડ|પાલાક્કાડ]], કોઇમ્બતુર, [[ઇરોડ]], ત્રિરુપુર, તિરુચિરાપલ્લી, [[સેલમ|સાલેમ]], કારુર, મદુરાઇ, ત્રિરુનેલવેલી, રામેશ્વરમ, ઘર્માપુરીનો સમાવેશ થાય છે, જ્યારે અઠવાડિયાની ટ્રેનોમાં તિરુચેન્ડુર, વિજયવાડા, વિજીઆનાગરમ, [[નાગપૂર|નાગપુર]], જબલપુર, [[અલ્હાબાદ]], [[વારાણસી]], ભુવનેશ્વર, અને તમામ મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. ટ્રેનના સમય અને ઓન લાઇન રિઝવેશન (ભારતમાં) [http://www.irctc.co.in IRCTC's] {{Webarchive|url=https://web.archive.org/web/20070303131207/http://www.irctc.co.in/ |date=2007-03-03 }} (આઇઆરસીટીસી) વેબસાઇટની મુલાકાત લો.<ref name="tjstat"/> {| class="wikitable" |+<td>'''તાંજાવુર રેલવે જાળ''' </td> |- | | રસ્તાની લંબાઇ (કિમી.) | માર્ગની લંબાઇ (કિમી.) |- | બ્રોડ ગેજ | 96.52 | 122.07 |- | મીટર ગેજ | કંઇ નહીં | કંઇ નહીં |} {| class="wikitable" |- |+<td>'''તાંજાવુરથી જતી એક્સપ્રેસ ટ્રેનોની સૂચિ''' </td> |- | આંકડો | નામ |- | 16853/16854 | ચેન્નઇ - તિરુચિરાપલ્લી ચોલન એક્સપ્રેસ (દરરોજ) |- | 16175/16176 | ચેન્નઇ - નાગોર કમ્બન એક્સપ્રેસ (દરરોજ) |- | 12084/12083 | કોઇમ્બતુર - મયીલડુથુરાઇ જાન શતાબ્દી એક્સપ્રેસ (મંગળવાર છોડીને) |- | 16231/16232 | મૈસુર - મયીલડુથુરાઇ એક્સપ્રેસ (રોજ) |- | 16865/16866 | નગોર - અર્નાકુલમ ટી ગાર્ડન એક્સપ્રેસ (રોજ) |- | 16701/16702 | ચેન્નઇ - રામેશ્વરમ બોટ મેલ (રોજ) |- | 18495/18496 | રામેશ્વરમ - ભુવનેશ્વર એક્સપ્રેસ (રવિવાર/શનિવાર) |- | 16735/16736 | ચેન્નઇ - તિરુચેન્દુર સેન્થુર એક્સપ્રેસ (શુક્રવાર) |- | 12793/12794 | ચેન્નઇ - મદુરાઇ જનતા સુપર ફાસ્ટ એક્સપ્રેસ (શુક્રવાર અને રવિવાર) |- | 14259/14260 | રામેશ્વરમ - વારાણસી એક્સપ્રેસ (ગુરુવાર/મંગળવાર) |- | colspan="2"| મદુરાઇ - તિરુપતી મિનાક્ષી એક્સપ્રેસ (ટૂંક સમયમાં) |} === વિમાન === 1990ની શરૂઆતમાં, તાંજાવુરને ચેન્નઇથી વાયા વાયુદૂતથી જોડેલી જહાજ સેવા પૂરી પાડવામાં આવતી હતી, જે ઓછા યાત્રીઓને કારણે બંધ કરી દેવામાં આવી. હવે સંપૂર્ણ હવાઇ દળ મથક તાંજાવુરથી સ્ટેશન ફાઇટર (હવાઇજહાજ) અને સુકોઇ જેટ માટે બનાવામાં આવી રહ્યું છે જેમાં યાત્રીઓ માટે નાગરિક સેવા પણ પૂરી પાડવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. સૌથી નજીકનું હવાઇ મથક તિરુચિરાપલ્લી આંતરાષ્ટ્રિય હવાઇ મથક છે જે 50 કિમીના અંતરે આવેલું છે. તાંજાવુર ખાતે હવે એક નવું ગૃહ હવાઇ મથક પણ બની રહ્યું છે. == શાસન == તાંજાવુર એક નગરપાલિકા મંડળ દ્વારા એક ખાસ દરજ્જાની નગરપાલિકાનું પ્રશાસન ચલાવે છે. નગરપાલિકા મંડળના મુખિયા એક અધ્યક્ષ હોય છે જેને મદદનીશ અધ્યક્ષ દ્વારા મદદ કરવામાં આવે છે. શહેરનું મુખ્ય પ્રશાસન કમિશનર દ્વારા ચલાવવામાં આવે છે. નગરપાલિકા મંડળ છ વિભાગો ધરાવે છે સામાન્ય પ્રશાસન, આવક, હિસાબો, એન્જિનિયરિંગ, શહેરી આયોજન અને જાહેર સ્વાસ્થયનો સમાવેશ થાય છે. કાયદાકીય સત્તા એક ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે આ મંડળીમાં 51 સભ્યો હોય છે. આ શહેરે નગરપાલિકા મંડળના સ્થાન માટે પ્રસ્તાવ મૂક્યો છે. == દક્ષિણ ભારતની પહેલી અંગ્રેજી કોલેજ == શહેરમાં સેન્ટ પીટરની શાળાને રેવ. સી. એફ. સેઝવાર્ટ દ્વારા 1794માં સ્થાપવામાં આવી હતી. આ ભારતની તેવી પ્રથમ શાળા હતી જેમાં ભારતીયોને અંગ્રેજી ભાષામાં ભણાવવામાં આવતું હતું. યુરોપીયન એડેડ રોમન કેથલીક સંસ્થા આ શહેરમાં મોટા પાયે ફેલાયેલી છે. આ શહેરની વસ્તી અંગ્રેજીના તટસ્થ ઉચ્ચારણ સાથે સમુદ્ધ થઇ છે. == શિક્ષણ == તાંજાવુર તેની સંસ્કૃતિ જ્ઞાનના લીધે જાણીતું છે. આ શહેર જાણીતા સરસ્વતી મહેલ ગ્રંથાલયનું ઘર છે, જ્યાં 16મી સદીના અંતની તારીખોના 30,૦૦૦ જેટલા ભાગ્યેજ મળતા હસ્તપત્રો આવેલા છે. હાલ તેને સંપૂર્ણપણે કમ્પ્યૂટરાઇઝ કરવામાં આવ્યા હતા.અહીં અન્ય પણ ગ્રંથાલયો છે, જેમાં કેન્દ્રીય ગ્રંથાલય, તાંજાવુરનો પણ સમાવેશ થાય છે.હાલમાં, તાંજાવુરમાં ચાર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે જેમાં તમિલ વિદ્યાપીઠ અને કેટલીક કોલેજો જેમ કે જાણીતી તાંજાવુર મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. અહીં અનેક સંશોઘન કેન્દ્રો પણ છે, જેમાં પેડ્ડી પ્રોસેસીંગ રિસર્ચ કેન્દ્ર (હાલમાં, ઇન્ડિયન ઇનસ્ટીટ્યૂટ ઓફ કોપ પ્રોસેસિંગ ટેકનોલોજી) અને સોઇલ એન્ડ વોટર રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. [[ચિત્ર:Tamil University.JPJ]] '''મેડિકલ કોલેજો:''' '''''' * તાંજાવુર મેડિકલ કોલેજ(તમિલનાડુની ચોથી મેડિકલ કોલેજ, જેની સ્થાપના 1959માં થઇ) '''વિદ્યાપીઠો:''' '''''' * શાસ્ત્રા (SASTRA) વિદ્યાપીઠ * પ્રિસ્ટ (PRIST) વિદ્યાપીઠ * પેરીયર મનીઆમ્મઇ વિદ્યાપીઠ * તમિલ વિદ્યાપીઠ '''એન્જિનિયરિંગ કોલેજો:''' '''''' * અંજલાઇ અમ્મલ મહાલિંગમ એન્જિનિયરિંગ કોલેજ ((એએએમઇસી (AAMEC)) * વન્ડાયાર એન્જિનિયરિંગ કોલેજ * પીઆર (PR) એન્જિનિયરિંગ કોલેજ * પોન્નીયાહ રામાજાયમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (પીઆસીઇટી (PRCET)) * કિંગ્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (કીસીઇ (KCE)) * સેન્ટ જોસેફની કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી * પરીસુથમ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (પીઆઇટીએસ (P I T S)) * એસ-સલામ કોલેજ ઓફ સલામ કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજી '''પેરામેડિકલ કોલેજ:''' '''''' * મન્નાઇ નારાયનાસમી કોલેજ * અરાસુ પેરામેડિકલ કોલેજ * કોનગ્રનડુ કોલેજ ઓફ નર્સિંગ * અવર લેડી ઓફ હેલ્થ કોલેજ ઓફ નર્સિંગ '''કૃષિ''' '''''' * ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ક્રોપ પ્રોસેસિંગ ટેકનોલોજી '''સ્વયંશાસિત કોલેજો:''' '''''' * એ.વી.વી.એમ શ્રી પુશપમ કોલેજ (સ્વાયત્ત) પૌન્ડી, તાંજાવુર જિલ્લો એ. વીરાઇયા મેમોરીયલ શ્રી પુશપમ કોલેજ, જેની સ્થાપના 1956માં થઇ હતી, તાંજાવુરથી 12 કિલોમીટર રાષ્ટ્રિય ઘોરીમાર્ગ 67 પર નાગપટ્ટિનમના રસ્તા પર તે આવી છે. 85 એકરના આ કોલેજ કેમપ્સ એનએએસી (NAAC) ઓળખપત્ર સાથેની આ કાલોજ ચાર તારક છે * રાજાહ સેર્ફોજી સરકારી કોલેજ * મહિલાઓ માટેની કુન્તવાઇ નાચ્ચીયાર સરકારી લલિત કળાની કોલેજ '''કળા, વિજ્ઞાન અને પ્રબંઘક અભ્યાસો:''' '''''' * સનમુઘા આર્ટ, સાયન્સ, ટેકનોલોજી અને સંશોઘનની એકેડમી * તમીલવેલ ઉમામહેશ્વરનાર કરન્થી લલિત કળા કોલેજ * ના. મુ. વેંકટસામી નટ્ટાર કોલેજ * નલ્લી કુપુસામી વુમન્સ કોલેજ * વિજ્ઞાન અને મેનેજમેન્ટની ભરત કોલેજ * મરુઘુપાન્ડીઅર કોલેજ * વિવેકનંન્ધા કોલેજ * અડીકલા મથા કોલેજ * અડીકાલા મથા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ * બોન સેકોર્સ કોલેજ * અબી &amp; અબી કળા અને વિજ્ઞાની કોલેજ * સ્વામી વિવેકાનંદ કળાને વિજ્ઞાનની કોલેજ * અન્નાઇ વાઇસન્કાન્ની કળા અને વિજ્ઞાનની કોલેજ * ગનાનામ સ્કૂલ ઓફ બિઝનેસ (જી એસ બી (G S B)) * પી આર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ '''નર્સિંગ કોલેજો:''' '''''' * મન્નાઇ નારાયણસામી સ્કૂલ ઓફ નર્સિંગ * તાંજાવુર મેડિકલ કોલેજ '''પોલિટેકનીક કોલેજો:''' '''''' * પેરીયાર સેન્ચ્યૂરી પોલિટેકનીક * વન્ડયાર પોલિટેકનીક * સીસીએમઆર (CCMR) પોલીટેકનીક * શનમુગ પોલીટેકનીક '''બી.એડ (B.Ed) કોલેજો''' '''''' * ડૉ. એસ. આર. જે. કોલેજ ઓફ એજ્યુકેશન * મરુથુ પાન્ડીઅર કોલેજ ઓફ એજ્યુકેશન * બોન સેકોર્સ કોલેજ ઓફ એજ્યુકેશન * ભરત કોલેજ ઓફ એજ્યુકેશન * જોન બ્રીટ્ટો કોલેજ ઓફ એજ્યુકેશન * પી આર કોલેજ ઓફ એજ્યુકેશન * ડૉ. વેલાઇચમી નડાર કોલેજ ઓફ એજ્યુકેશન ફોર વુમન '''શિક્ષણ તાલીમ સંસ્થાઓ''' '''''' * સેન્ટ જોહ્ન ડે બ્રીટ્ટો શિક્ષક તાલીમ સંસ્થા * મરુથુ પાન્ડીર શિક્ષક તાલીમ સંસ્થા '''શાળાઓ''' '''''' * મેક્સવેલ મેટ્રીક્યુલેશન ઉચ્ચ માધ્યમિક શાળા * ભારતી વિદ્યાલય મેટ્રિક શાળા * (1893માં સ્થાપના) કલ્ણાયસુંદરમ ઉચ્ચ માધ્યમિક શાળા કે એચ એસ (K H S) * ડોન બોસ્કો મેટ્રિક ઉચ્ચ માધ્યમિક શાળા * કમલા સુબ્રમનીયમ મેટ્રિક ઉચ્ચ માધ્યમિક શાળ (કે એસ એમ એસ (K S M S)) * એક્સીલિયમ શાળા * સ્કેર્ડ હાર્ટ ગર્લ્સ ઉચ્ચ માધ્યમિક શાળા * શ્રી વેંકટેશ્વર મેટ્રિક ઉચ્ચ માધ્યમિક શાળા * બ્લાકે ઉચ્ચ માધ્યમિક શાળા * વીરારાગાવા ઉચ્ચ માધ્યમિક શાળા * ઉમામહેશ્વર ઉચ્ચ માધ્યમિક શાળા * રાજાહ્સ ઉચ્ચ માધ્યમિક શાળા * સેન્ટ જોસેફ કન્યાઓની ઉચ્ચ માધ્યમિક શાળા * સેન્ટ એન્ટોની્સ ઉચ્ચ માધ્યમિક શાળા * કન્યાઓની ક્રિસ્ટીન ઉચ્ચ માધ્યમિક શાળા * સેન્ટ પીટર્સ ઉચ્ચ માધ્યમિક શાળા (18મી સદીમાં સેચવાર્ટ દ્વારા સ્થાપવામાં આવેલી આ શાળા પહેલા કોલેજ હતી પાછળથી શાળા ફેરવી દેવામાં આવી અને તે દક્ષિણ ભારતમાં આવેલી પ્રથમ તેવી કોલેજ જે અંગ્રેજીમાં ભણવતી હતી) * સેવન્થ-ડે મેટ્રિક ઉચ્ચ માધ્યમિક શાળા * મહર્ષિ વિદ્યા મંદિર ઉચ્ચ માધ્યમિક શાળા * યગપ્પા મેટ્રિક સાર્વજનિક શાળા * તમરાઇ આંતરાષ્ટ્રિય શાળા (ટી આઇ એસ (T I S)) * ઇ ડી થોમસ ઉચ્ચ માધ્યમિક શાળા * ઓરીએન્ટલ ઉચ્ચ શાળા * કેન્દ્રીય વિદ્યાલય == પૂર્ણ તાંજાવુર જિલ્લાની 11 નગરપાલિકા શહેરોનો પ્રવેશમાર્ગ == તમિલનાડુના ત્રિચી, મુદુરાઇ, કોઇમ્બતુર જેવા 4 ભૌગોલિક જિલ્લાઓ (તાંજાવુર, નાગપટ્ટિનમ, તિરુવરુર અને કરઇકાલ)ના બીજા ટિઅર માટેની રેલ્વે અને રસ્તાનો એક માત્ર પ્રવેશદ્વાર અને મુખ્ય કેન્દ્ર તાંજાવુર છે. આ ચાર ભૌગોલિક જિલ્લાઓમાં 11 નગરપાલિકાઓના શહેરોનો સમાવેશ થાય છે જેના નામ આ પ્રમાણે છે કુમ્બકોનામ, કરઇકલ, કૂથનલુર, મન્નારગુડી, મયીલ્લાદુર્દુરાઇ, નાગાપટ્ટીનમ, પટ્ટુક્કોટ્ટાઇ, શ્રીર્કાઝી, થીરુથુરાઇપોન્ડી, તિરુવરુર, વેદારાન્યામ અને અનેક નાના શહેરો જેમાં અડુડુરાઇ, અય્યામપેટ્ટાઇ, કુટ્ટાલમ, નાન્નીલમ, નેડામાન્ગલમ, ઓરાથાનાડુ, પેરાવુરાની, પાપાનાશમ, તીરુબુવનમ, તારાન્ગમ્બડી, તિરુવાઇયરુ, વલન્ગઇમન, વેઇલન્કન્ની છે, આ શહેરો જૂના પૂર્ણ તાંજાવુર જિલ્લાના ભાગ છે જે તમિલ નાડુના કોઇ પણ શહેર માટે ખૂબ જ અસામાન્ય ભાગ છે. == માળખું અને બુદ્ધિશાળી વર્ગ == શહેરની વસ્તીમાં દાક્તરો, કેળવણીકારો, અધિકારીઓ, રાજકારણીઓ, વારસાગત પ્રવાસીઓ, ધર્મપ્રણાલી આપનારા કરતા થેન્કજુવર આપનારા તમિલ નાડુની બીજા સ્તરના શહેરો કરતા વધુ અહીં વઘુ છે. શહેરની વસ્તીએ સરળતાથી નવા આર્થિક વિકાસને સ્વીકારી અને અપનાવી લીધો છે. તાંજાવુર અને તિરુચિરાપલ્લીની વચ્ચે આવેલા રાષ્ટ્રિય ધોરીમાર્ગ પરનો ચાર રસ્તાની પટ્ટીઓ (ફોર લેન) પર આવેલ વિશાળ જમીન વિસ્તાર એક આશ્રિત શહેરના વિકાસ કરવા માટેનું એક આદર્શ સ્થળ છે જ્યાં તેની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માળખા પણ આવેલા છે. આ વિસ્તારમાં ત્રણ તકનીકી વિદ્યાપીઠો અને એક એનઆઇટી (NIT) ત્રિચી, એક પ્રબંધક સંસ્થાન (ગનાનામ બિઝનેસ સ્કૂલ) આવેલી છે. જે વિશાળ વિસ્તાર તેઓએ ઉપયોગમાં લીધો છે તે ખેતીવાડી માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે. == મનોરંજન અને સિનેમા == '''મુખ્ય ઉદ્યાન''' '''''' * સીવગંગા ઉદ્યાન * રાજારાજન મનીમન્ડપમ * થોલકપ્પીઅર સ્કેર ખાતે તમિલ કોન્ફરન્સ મેમોરિયલ ટાવર '''સિનેમા''' '''''' * જીવી સ્ટુડિયો સીટી એ/સી ડીટીએસ - એક 5 સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ શાંતિ એ/સી ડીટીએસ (A/C DTS) કમલા એ/સી ડીટીએસ (A/C DTS) શિવાજી એ/સી ડીટીએસ (A/C DTS) જી વી એ/સી ડીટીએસ (A/C DTS) જી વી ગોલ્ડ એ/સી ડીટીએસ (A/C DTS) * રાજારાજન એ/સી ડીટીએસ (A/C DTS) * એડીએલએબીએસ (ADLABS) રાની પેરેડાઇઝ એ/સી ડીટીએસ (A/C DTS)(રિલાયન્સ) * વિજયા A/C DTS * જ્યૂપીટર એ/સી ડીટીએસ (A/C DTS) * અરુલ એ/સી ડીટીએસ (A/C DTS) * યગપ્પા 70mm ડીટીએસ (DTS) * રાજા કલાઇરન્ગમ * થીરુવલ્લુવર (સરકારી) * પરવીન * કુમારન == તાંજાવુરમાં સામાન સાથેની હોટલો == * પરીસુથમ હોટેલ * સંગમ હોટેલ * હોટેલ ઓરીએન્ટલ ટાવર * હોટલ ગનાનામ * પીએલએ રેસિન્ડસી * હોટલ ટેમ્પલ ટાવર * હોટલ તમિલનાડુ * હોટલ રમાનાથ == હોટલ == * હોટલ અન્જનાસ એ/સી (A/c) માંસાહારી-શાકાહારી પારિવારિક રેસ્ટોરન્ટ * હોટલ નંદા એ/સી (A/c) માંસાહારી-શાકાહારી પારિવારિક રેસ્ટોરન્ટ. == છાપું == દિનકરન, દીનાતન્થી, દીનમલર == રેડિયો સ્ટેશનો == તમિલ એફએમ FM, પેરીયાર એફ એમ FM == ટીવી ચેનલો == *ક્યૂ ટીવી *અન્બુ ટીવ, *મીરા ટીવી , *સીવી ટીવી *કરન ટીવી *સન ટીવી == તાંજાવુરના લોકો == {{See|List of people associated with Thanjavur district}} == સંદર્ભો == {{Reflist}} {{1911}} તાંજાવુરના જાણીતા લેખક વી. નવભારતી થીરુ.અય્યાસામી વન્ડયર, સ્વતંત્ર સેનાની, નગરપાલિકાના ચેરમેન અને જેમણે જૂનું બસ સ્ટેન્ડ તેમના નામે બનાવ્યું છે તે == બાહ્ય લિંક્સ == {{Commons category}} * [http://www.thanjavur.tn.nic.in/ તાંજાવુર જિલ્લાની અધિકારિક વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20060203160555/http://www.thanjavur.tn.nic.in/ |date=2006-02-03 }} * http://www.mongabay.com/igapo/India.htm * http://www.techtanjore.com {{Webarchive|url=https://web.archive.org/web/20110201215458/http://techtanjore.com/ |date=2011-02-01 }} - તાંજાવુર વિષે જાણવાની મૂળભૂત સાઇટ * [http://holyindia.org/temple/thanjavur WWW.HOLYINDIA.ORG/THANJAVUR] {{Webarchive|url=https://web.archive.org/web/20110116035727/http://holyindia.org/temple/thanjavur |date=2011-01-16 }} * યુત્તીરમેરુર - શહેર જેમાં ચોલાઓના શાસન આંતરિક પ્રશાસન અને ચૂંટણી પ્રક્રિયા વિશે શિલાલેખોમાં જણાવામાં આવ્યું છે * [http://www.srjcolleges.org ડૉ. એસ. આર. જે. કોલેજનું શિક્ષણ- ]* [http://www.frontlineonnet.com/fl2410/stories/20070601000106500.htm ''ફોટાગ્રાફિક ફીટ'' , ફન્ટલાઇન વોલ્યુમ 24 - ઇસ્યૂ 10 :: મે 19-જૂન. 01, 2007] * [http://www.frontlineonnet.com/fl2410/stories/20070601004907400.htm ''અંજન્તા ઓફ સાઉથ'' , ફન્ટલાઇન, વોલ્યૂમ 24 - ઇસ્યૂ 10 :: મે 19-જૂન 01, 2007] * [http://www.thanjavur.nic.in/] {{Webarchive|url=https://web.archive.org/web/20130804033912/http://thanjavur.nic.in/ |date=2013-08-04 }} તાંજાવુરની જિલ્લા વિકાસ અઘિકાર * [http://www.censusindia.gov.in/Dist_File/datasheet-3321.pdf] ચોક્કસ વસ્તી * [http://www.thehindu.com/education/article245322.ece?sms_ss=blogger&amp;at_xt=4cd9b99ad01e82a7,0] {{Webarchive|url=https://web.archive.org/web/20121229003346/http://www.thehindu.com/education/article245322.ece?sms_ss=blogger&at_xt=4cd9b99ad01e82a7,0 |date=2012-12-29 }} ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી:તમિલનાડુ]] [[શ્રેણી:તમિલનાડુના જિલ્લા મથકો]] 2ual8j6mf0j9q8ghojttlpqcip3vly9 બામણબોર (તા. ચોટીલા) 0 29481 903032 880186 2026-07-30T10:29:56Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903032 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = બામણબોર | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચોટીલા | latd = 22.423611 | longd = 71.195 | area_total = | altitude = 184 | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''બામણબોર (તા. ચોટીલા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ચોટીલા તાલુકો|ચોટીલા તાલુકા]]માં આવેલું એક ગામ છે. બામણબોર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ભૂગોળ == બામણબોર ગામ {{coord|22|25|0|N|71|1|0|E}} પર સમુદ્રની સપાટીથી ૧૮૪ મીટરની ઉંચાઇ પર આવેલું છે.<ref>http://www.fallingrain.com/world/IN/9/Bamanbore.html {{Webarchive|url=https://web.archive.org/web/20160303173144/http://www.fallingrain.com/world/IN/9/Bamanbore.html |date=2016-03-03 }} Map and weather of Bamanbore</ref> == સ્થાન == રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી બામણબોર ખાતે અંત પામે છે.<ref>{{cite web |url=http://morth.nic.in/writereaddata/sublink2images/NH_StartEnding_Station8634854396.htm |title=NATIONAL HIGHWAYS AND THEIR LENGTHS |access-date=૨૦ જુલાઇ ૨૦૧૧ |url-status=dead |archive-url=https://web.archive.org/web/20111027234457/http://morth.nic.in/writereaddata/sublink2images/NH_StartEnding_Station8634854396.htm |archive-date=2011-10-27 }} Start and end point of National Highways</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચોટીલા તાલુકો]] bvm8a0hmuiixfl50didv1ndir9g4r06 ડેલહાઉઝી 0 30654 902995 853950 2026-07-29T19:41:10Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902995 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = ડેલહાઉઝી | type = નગર | latd = 32.53 | longd = 75.98 | locator_position = right | state_name = હિમાચલ પ્રદેશ | district = [[ચંબા]] | leader_title = | leader_name = | altitude = 1954 | population_as_of = ૨૦૧૧ | population_total = ૭૦૫૧ | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = +૯૧ ૧૯૯ | postal_code =૧૭૧૩** | vehicle_code_range = HP-17| sex_ratio = | unlocode = | website = footnotes = | }} '''ડેલહાઉઝી''' ({{Lang-hi|डलहौज़ी}}) એ [[ભારત]]ના [[હિમાચલ પ્રદેશ]]માં આવેલું એક નગર પાલિકા ધરાવતું શહેર અને જાણીતું ગિરિમથક છે. == વસ્તી == ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૭૦૫૧ હતી.<ref>[http://censusindia.gov.in/towns/HP_towns.pdf ભારતની વસ્તી ગણતરી-હિમાચલના નગર]</ref> == ભૂગોળ == ડેલહાઉઝી {{coor d|32.53|N|75.98|E|}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/11/Dalhousie.html |title=Falling Rain Genomics, Inc - Dalhousie |access-date=2011-03-06 |archive-date=2023-07-10 |archive-url=https://web.archive.org/web/20230710172421/http://www.fallingrain.com/world/IN/11/Dalhousie.html |url-status=dead }}</ref>આ શહેરની સરાસરી ઊંચાઈ ૨,૦૮૦ મી છે. == આબોહવા == ડેલહાઉઝીમાં આખા વર્ષ દરમ્યાન શિયાળા સમાન ઠંડુ વાતાવરણ રહે છે. જૂન થી સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ પડે છે. મે થી જુલાઈ દરમ્યાન સવારે અને બપોરે ગરમાવો રહે છે પણ સાંજ ફરી અને રાત ખૂબ ઠંડી રહે છે. જો શિયાળા દરમ્યાન વરસાદ પડે તો વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જાય છે. શિયાળામાં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન અહીં બરફ પડે છે. આ એક ગિરિ મથક છે અને ઠંડા વાતાવરણને કારણે પ્રસિદ્ધ છે. == નામ વ્યૂતત્પતિ == ડેલહાઉઝીનું નામ લોર્ડ ડેલહાઉઝી પરથી પડ્યું હતું જેઓ ભારતમાં બ્રિટિશ વાઈસરોય હતાં. તેમણે આ સ્થળ ઉનાળુ રજા ગાળવા વિકસાવ્યું હતું. == રસપ્રદ સ્થળો == ડેલહાઉઝીમાં ફરવાના ઘણાં સ્થળો છે. પ્રવાસીઓનીં પ્રિય સ્થળ અલ્લા નજીકનું ક્ષેત્ર છે. આ બટેટાનું ખેતર છે અને અહીંથી સુંદર દ્રશ્ય દેખાય છે. અન્ય સ્થળ કારેલાનુ છે. અહીંનું સ્થળ તેના પાણી માટે પ્રસિદ્ધ છે કે જેણે સુભાષ ચંદ્ર બોઝને સાજા કર્યાં હતાં. તેઓ ક્ષય થી પીડાતા હતાં. તેઓ એહીંના ઝરણાનું પાણી નિયમિત રીતે લેતા અને તેમનો રોગ સાજો થયો હતો. == ઇતિહાસ == આ સ્થળની સ્થાપના ૧૮૫૪માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા તેમના સૈનિકો અને રાજવીઓના ઉનાળુ રજા ગાળવાના સ્થળ તરીકે કરાવામાં આવ્યું હતું આ શહેર પાંચ ટેકરીઓ ઉપર અને તેની આસપાસ વસેલું છે. હિમાલયની ધૌલધાર પર્વતમાળાની પશ્ચિમ ધાર પર આ સ્થળ આવેલું છે. આ શહેર સુંદર હિમાચ્છાદિત ટેકરીઓના દ્રશ્યથી શોભે છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૬,૦૦૦થી ૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીંની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઉનાળા દરમ્યાન મેથી સપ્ટેમ્બર દરમ્યાન છે.આહીંના બંગલા, ચર્ચો અને અન્ય ઈમારતોમાં સ્કોટીશ અને વિક્ટોરયન વાસ્તુની ઝલક દેખાય છે. છાલના હિમાચલ પ્રદેશમાં આવેલ ચંબા જિલ્લા તરીકે ઓળકાતા પ્રાચીન ચંબા પર્વતી રાજ્યનું ડેલહાઉઝી પ્રવેશ દ્વાર હતું. આ રજવાડું પ્રાચીન હિંદુ સંસ્કૃતિ, કલા, મંદિરો અને હસ્તકળાનો છઠ્ઠી સદીથી સંચય કરતું એકમાત્ર રાજ્ય હતું. ચંબા આ બધાનું કેંદ્ર હતું. ભારમોર, એ આ રાજ્યની રાજધાની હતી. ગડ્ડી અને ગુજ્જર પ્રજાતિઓનું આ નિવાસ હતું અને અહીં ૭મી થી ૧૦મી શતાબ્દી વચ્ચે બંધાયેલ ૮૪ મંદિરો છે. === સમય રેખા === * ૧૮૪૯: બીજા અંગ્રેક શીખ યુદ્ધ પછી બ્રિટિશ રાજ દ્વારા આ રાજ્યને વિલિન કરાયું. * ૧૮૫૦: આ સ્થળની પ્રાકૃતિક સઊંદર્યથી પ્રભાવીત થઈને પંજાબના મુક્ય ઈજનેર લેફ્ટેનેન્ટ કોલોનેલ નેપિયરે આનો વિકાસ કરવાની યોજના વિચારી. * ૧૮૫૧: જગ્યાની પસંદગી કરાઈ. જે સ્થળે ધૌલાધાર પર્વતમાળાની પશ્ચિમ કિનારે છૂટી દૈનકુંડ ધાર ની આસપાસની જમીન પસંદ કરાઈ. ૪૯ સ્થનેય તોપચી દળના ડો ક્લેમેંજર ને આ સ્થાન વિકાસનો કાર્યભાર સોંપાયો. * 1853: ચંબા સ્ટેટના રાજા પાસેથી બ્રિટિશ સરકારે ૧૩ ચો માઈલ કે જેમાં પાંચ ટેકરીઓનો સમાવેશ થયેલ હતો તે મેળવી. આ પાંચ ટેકરીઓ હતી કથાલગ્લી, પોત્રેઈન, તેરહ (મોટી ટિમ્બા) બાક્રોતાને ભાન્ગોરા. તેને બદલે ચંબા દ્વારા બ્રિટિશ રાજને ભરવા પડતા કરમાં ૨,૦૦૦ની છૂટ અપાઈ. તે સમયે ચંબા રાજ્ય દ્વારા રૂ૧ ૧૨૦૦૦ નો કર અપાતો. * ૧૮૫૪: સર ડોનાલ્ડ મેકલીઓડ એ સુઝાવ આપ્યો કે આ સ્થળને તે સમયના વાઈસરોયનું નામ અપાય. અહીંના કથાગ ખાતે એક આરોગ્યધામ બંધાયું અને તેને પંજાબના કાંગડા સાથે જોડી દેવાયું. * ૧૮૬૦: બાક્રોતા, તેરહ અને પોત્રેઈન ટેકરીઓની આસપાસ ત્રણ વૃક્ષાચ્છાદિત માર્ગ બંધાવવામાં આવ્યાં. આત્રણ માર્ગોને જોડતા રસ્તા આજે પણ શહેરના મુખ્ય રસ્તા તરીકે કામ આવે છે. * ૧૮૬૩: સંટ જ્યોર્જ નામનું ચર્ચ જી. પી ઓ ક્ષેત્રમાં (હાલે ગાંધી ચૌક) બંધાયું. રેવેરેંડ જ્હોન એચ પ્રૅટ એ તેની માટે ખ્રિસ્તી સમાજ માંથી ભંડોળ એકત્રિત કર્યું. * ૧૮૭૩: [[રવિન્દ્રનાથ ટાગોર]] એ અહીં થોડો સમય ગાળ્યો. * ૧૮૮૪: [[રુડયાર્ડ કીપલિંગ|રુડયાર્ડ કીપલિંગે]] ડેલહાઉઝીની મુલાકાત લીધી. * ૧૮૯૪: ચેરિંગ ક્રોસ (હાલે સુભાષ ચૌક) આગળ સેંટ ફ્રાન્સીસ ચર્ચ બંધાવાયું * ૧૯૦૩: ડેલહાઉઝી કેંટમાં સેંટ એન્ડ્ર્યુઝ ચર્ચ (અથવા ધ ચર્ચ ઓફ સ્કોટલેંડ). * ૧૯૦૯: ડેલહાઉઝી કેંટમાં આવેલ મિલિટરી હોસ્પીટલ નજીક સેંટ પેટ્રીક ચર્ચ બંધાવવામાં આવ્યું. * ૧૯૧૦: કોન્વેન્ટ ઓફ સેક્રેડ હાર્ટ, બાલિકાઓ માટે રહેણાંક શાળા, [[લાહોર]]ના આર્ચડીઓસીસ હેઠળ શરૂ કરાઈ. * ૧૯૧૫: સદર બજાર, તરીકે ઓળખાતી મુખ્ય બજાર આગમાં બળીને ખાક થઈ ગઈ. નવી સદર બજાર બંધાવાઈ. લાકડાને બદલે પથ્થરનું બાંધકામ થયું. *૧૯૨૦: સૌપ્રથમ વખત વિજળી આવી. ડિઝલથી ચાલતું એક મોટું વિદ્યુત જનિત્ર અહીં લવાયું હતું જે શહેરને વિજળી પુરી પાડતું. * ૧૯૨૦-૧૯૪૭: આ સમય દરમ્યાન ડેલહાઉસઝી તેના પ્રવાસી સ્થળ તરીકે ચરમ સીમા પર હતું * ૧૯૫૪: [[જવાહરલાલ નહેરુ]], તે સમયના ભારતના વડા પ્રધાન એ સમયે ડેલહાઉઝીની સ્થાપનાના ૧૦૦ વર્ષ ઉજવણીના પ્રમુખ હતા. તેમણે અહીં પર્યટન વિકાસ પર ભાર આપ્યો અને '' લેટસ ગો ટુ હિમાલયાસ્'' એવું સૂત્ર પર્યટન વિકાસ માટે આપ્યું. * ૧૯૫૯: [[તિબેટ]] પર [[ચીન|ચીને]] કબજો કર્યો. જવાહરલાલ નહેરુના સુઝાવ પર અમુક તિબેટી શરણાર્થીઓને ડેલહાઉઝીમાં વસાવવામાં આવ્યાં. હવે તો મોટા ભાગના તિબેટી શહેર છોડી ચુક્યા છે, પણ રસ્તાની આજુ બાજુ આવેલા શિલ્પો અને જી પી ઓ પાસે આવેલ તિબેટી માર્કેટમાં તેમની સંસ્કૃતિની છાપ દેખાઈ આવે છે. * ૧૯૬૨: [[દલાઈ લામા]] એ ડેલહાઉઝીની મુલાકાત લીધી અને ફરી ૧૯૮૮માં પણ આવ્યાં. * ૧૯૬૬: રાજ્યની પુનઃ રચના ના સમયે ડેલહાઉઝીને પંજાબ રાજ્યમાંથી કાઢી હિમાચલ પ્રદેશને અપાયું. * ૧૯૯૦: ડેલહાઉઝી [[બોલીવુડ]]નું ચિત્રીકરણ સ્થળ બન્યું. ૧૯૪૨: અ લવ સ્ટોરી, સહીત ઘણી ફિલ્મોનું ચિત્રીકરણ અહીં થયું છે. == અર્થવ્યવસ્થા અને ઉદ્યોગધંધા == ડેલહાઉઝી એક મહત્વનું પ્રવાસી મથક હોવાથી રાજ્યની અર્થ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં નો પ્રમુખ ઉદ્યોગ પ્રવાસ છે. અહીં લગભગ ૬૦૦ હોટેલો છે જે લગભગ ૫-૮ હજાર લોકોને રોજગાર પુરો પાડે છે. આ સ્થળ રાજ્યનું લગભગ ૩% જેટલું જી.ડી.પી. પુરું પાડે છે. <ref>{{Cite web |url=http://hptdc.nic.in/access.htm |title=હિમાચલ ટુરીસમ - ડેલહાઉઝી |access-date=2011-03-06 |archive-date=2010-10-20 |archive-url=https://web.archive.org/web/20101020161645/http://hptdc.nic.in/access.htm |url-status=dead }}</ref> == શિક્ષણ == આ એક ગિરિમથક હોવાથી અહીં ઘણી બોર્ડીંગ સ્કુલો આવેલી છે.મોટે ભાગે પંજાબ અને હરિયાણાના બાળકો અહીં ભણતા હોય છે. અમુક મહત્વની બોર્ડીંગ સ્કુલો છે: * ડેલહાઉઝી પબ્લીક સ્કુલ * સેક્રેડ હાર્ટ પબ્લીક સ્કુલ <ref>{{Cite web |url=http://shsdalhousie.org/index.html |title=સેક્રેડ હાર્ટ પબ્લીક સ્કુલ |access-date=2011-03-06 |archive-date=2011-08-27 |archive-url=https://web.archive.org/web/20110827061609/http://shsdalhousie.org/index.html |url-status=dead }}</ref> * હીલ ટોપ પબ્લીક સ્કુલ <ref>{{Cite web |url=http://www.searchboardingschool.com/hilltop-school-dalhousie |title=હીલ ટોપ પબ્લીક સ્કુલ |access-date=2011-03-06 |archive-date=2011-07-16 |archive-url=https://web.archive.org/web/20110716025148/http://www.searchboardingschool.com/hilltop-school-dalhousie |url-status=dead }}</ref> * ગુરુ નાનક પબ્લીક સ્કુલ <ref>{{Cite web |url=http://gnpsdalhousie.com/index.htm |title=ગુરુ નાનક પબ્લીક સ્કુલ |access-date=2011-03-06 |archive-date=2010-12-19 |archive-url=https://web.archive.org/web/20101219011549/http://www.gnpsdalhousie.com/index.htm |url-status=dead }}</ref> == પ્રવાસ સ્થળો == * દૈનકુંડ ટેકરી * [[ખજ્જીઆર]] * બાક્રોટા ટેકરીઓ * લોહાલી ગામ === એટ રોડ જંકશન === અહીં ગાંધી ચોક પર આઠ રસ્તા મળે છે<ref>[http://wikimapia.org/#lat=32.536717&lon=75.975872&z=18&l=0&m=b]</ref>. આ રસ્તા આ સ્થળે જાય છે: ** 1) સુભાષ ચૌક ** 2) પંચપુલા ** 3) અપર બાક્રોટા ** 4) દૈન કુંડ ** 5) બાનીખેત વાયા બસ સ્ટેન્ડ ** 6) ખજ્જીઆર ** 7) સદર બજાર ** 8) મોટી ટિમ્બા == મહત્ત્વપૂર્ણ સ્થળો == * ગાંધી ચોક * દૈનકુંડ * બાક્રોટા ટેકરીઓ * [[ડેલહાઉઝી કેંટોન્મેન્ટ]] * સદર બજાર * તિબેટિયન માર્કેટ * પંચપુલા <ref>{{Cite web |url=http://himachaltourism.gov.in/post/Dalhousie.aspx |title=હિમાચલ ટુરીઝમ- ડેલહાઉઝી |access-date=2011-03-06 |archive-date=2010-09-20 |archive-url=https://web.archive.org/web/20100920162518/http://himachaltourism.gov.in/post/Dalhousie.aspx |url-status=dead }}</ref> == ચિત્રમાલા == <gallery> Image:Dalhousie2.JPG Image:Dalhousie1.jpg Image:Dalhousie3.jpg Image:Dalhousie4.jpg Image:Dalhousie5.jpg </gallery> == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{wikivoyage|Dalhousie}} * [http://hpchamba.nic.in/destdalhousie.htm ડેલહાઉઝી વિષે વધુ માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20060703165344/http://hpchamba.nic.in/destdalhousie.htm |date=2006-07-03 }} [[શ્રેણી:ભારતના ગિરિમથકો]] [[શ્રેણી:હિમાચલ પ્રદેશ]] 8ugz81fr28rtdmw4nvoae78brltr9q8 પાલમપુર 0 31639 903019 891262 2026-07-30T05:21:38Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903019 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction| |native_name = પાલમપુર |other_name = पालमपुर |nickname = ઉત્તર ભારતની ચા રાજધાની |type = નગર |skyline = Palampur.jpg |skyline_caption = પાલમપુરથી દેખાતી [[ધૌલધર]] પર્વતમાળા |latd = 32.1167 |longd = 76.5333 |state_name = હિમાચલ પ્રદેશ |region = ઉત્તર ભારત |district = [[કાંગડા જિલ્લો|કાંગડા]] |area_total = |area_magnitude = |altitude = 1472 |climate = |precip = |temp_summer = ૩૪ |temp_winter = -૪ |distance_1 = |direction_1 = |destination_1 = |distance_2 = |direction_2 = |mode_2 = |destination_2 = |established_title = |established_date = |population_as_of = ૨૦૦૧ |population_total = ૪૦૦૬ |population_total_cite = |population_density = |population_metro = |population_metro_cite = |population_males = |population_females = |sex_ratio = |literacy = |official_languages = [[કાંગડી ભાષા]], [[હિન્દી]] |leader_title_1 = |leader_name_1 = |area_telephone = ૯૧-૧૮૯૪ |postal_code = ૧૭૬૦૬૧ |unlocode = |vehicle_code_range = HP37 |website = |footnotes = |coord_title = no |autocat = no }} '''પાલમપુર''' એ ભારતના [[હિમાચલ પ્રદેશ]]ના [[કાંગડા જિલ્લો|કાંગડા ક્ષેત્ર]]માં આવેલું એક રમણિય લીલુંછમ ગિરિમથક છે. આ નગર ચારે તરફથી ચાના બગીચા અને પાઈન ના જંગલોથી ઘેરાયેલું છે. આગળ જતાં તે જંગલો ધોળાધારની પર્વતમાળામાં વિલિન થાય છે. પાલમપુરને ઉત્તર ભારતની ચા રાજધાની કહે છે, જો કે ચાના બગીચા તો પાલમપુરના ઘણાં આકર્ષણમાંનું એક છે. પાણીની બહુતાયત અને પર્વતોથી સમીપતાને કારણે અહીંનું વાતાવરણ મૃદુ છે. આ નગરનું નામ સ્થાનીય શબ્દ"પુલુમ' પરથી પડ્યું છે. તેનો અર્થ છે ઘણું બધું પાણી. પર્વતોમાંથી વહેતા ઘણાં ઝરણાં પાલમપુર થઈ મેદાન પ્રદેશ તરફ વહે છે. હરિયાળી અને પાણીનો સમન્વય આ સ્થળને રમણિય બનાવે છે. પાલમપુર મેદાન પ્રદેશ અને પહાડી પ્રદેશના સંગમ સ્થળ પર છે આને કારણે અહીં એકતરફ મેદાન અને એક તરફ પર્વતો બનેંનું સૌંદર્ય નિહાળી શકાય છે. આ નગરની પાછળ ધોળાધાર પર્વતમાળા આવેલી છે, જેની ટોચ વર્ષના મોટા ભાગના સમયે હિમાચ્છાદિત રહે છે. == ઇતિહાસ == બ્રિટિશ રાજ હેઠળ આવતા પહેલાં પાલમપુર સ્થાનીય શીખ રાજ્યનો ભાગ હતું. આ એક આગળ પડતું પર્વતીય રાજ કાંગડા અને એક સમયે જાલંધર રાજ્યનો પણ ભાગ હતો. આ ક્ષેત્રમાં અગણીત ઝરનાઓ એક બીજાને છેદતા વહે છે. તેમના જાળાઓની વચ્ચે ચાના બગીચા અને ડાંગરના ખેતરો આવેલા છે. બોટેનીકલ ગાર્ડન સુપ્રીટેંડેંટ ડો જેમ્સન જ્યારે અલમોડાથી ૧૮૪૯ માં અહીં ચાનો છોડ લઈ આવ્યાં ત્યાર પછી અહીં નગર નિર્માણ થયું. તે છોડ વધ્યું અને તે સાથે શહેર નોપણ વિકાસ થતો ચાલ્યો. આ શહેરમાં યુરોપીય ચા બગીચા વાવેતરકારોની રૂચી વધી. તે સમયથી પાલમપુરની કાંગડા ચા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી છે. આ શહેર તેના મંદિરો અને વસાહત સમયની ઈમારતો માટે પણ પ્રસિદ્ધ છે. અહીં પ્રકૃતિ પ્રેમી શાંત વાતાવરણમાં લટાર મારી શકે છે અને આંખોને પ્રકૃતિની સુંદરતા નીહાળવામાં રત કરી શકે છે વળી બહારનો પ્રવાસ પસંદ કરનાર સાહસવીરો અહીં હેંડ ગ્લાઈડિંગ કે પર્વતારોહણનો આનંદ પણ લઈ શકે છે. અહીં સૌ પ્રકારની રૂચિ ધરાવનાર માટે કંઈક ને કઈંક છે આને કારણે આ સ્થળ એક આદર્શ રજા ગાળવાનું સ્થળ બને છે. == વસતિ == ૨૦૦૧ની ભારતીય વસતિ ગણતરી અનુસાર અહીંની વસતિ ૪૦૦૬ હતી. અહીં ૮૬૮ ઘરો હતાં. અહીં સરાસરી સાક્ષરતા ૭૮% હતી. જે રાસ્ટીય સ્તર ૫૯.૫% કરતાં વધુ હતી. ==ભૂગોળ== પાલમપુર{{Coor d|32.12|N|76.53|E|}},<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/11/Palampur.html |title=Falling Rain Genomics, Inc - Palampur |access-date=2011-04-19 |archive-date=2010-05-13 |archive-url=https://web.archive.org/web/20100513015239/http://www.fallingrain.com/world/IN/11/Palampur.html |url-status=dead }}</ref> અક્ષાંશ રેખાંશ પર સ્થિત છે. સમુદ્ર સપાટીથી અહીંની ઊંચાઈ ૧૨૨૦ મી છે. આ સ્થળ ધૌલધર પર્વતમાળાની નજીક આવેલું છે. જાણીતા ગિરિમથક [[ધર્મશાલા]]થી આ સ્થળ માત્ર ૩૦ કિમી દૂર છે આ નગરની પાછળ ધૌલધર પર્વતમાળા આવેલી છે જેનો અર્થ થાય છે સફેદ ટોચ ધરાવતી પર્વતમાળા. આ સ્થળ એક વિશાળ પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાઈ રહ્યું છે. અહીં રોપ વે અને મનોરંજન ઉદ્યાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. અહીં એક ખેતીવાડી વિશ્વવિદ્યાલય પહેલેથી અસ્તિત્વમાં છે. અહીં એક આયુર્વેદિક હોસ્પીટલ અને કોલેજ પણ આવેલી છે. આ શહેરની આસપાસ લટાર મારવા માટે રસ્તા પણ છે. અહીંથી થોડાક અંતરે ચાલતા ન્યૂગલ પાર્ક પહોંચી શકાય છે. અહીં વાતા ઠંડા પવન સાથે પ્રકૃતિનો આનંદ માણતા ગરમ કૉફીનો આનંદ લઈ શકાય છે. અહીંથી થોડે દૂર બુંદલા ખાઈ છે જે ૧૦૦ મીટર ઊંડી છે અને બુંદલા ઝરણાંમાં મળે છે. આ ઝરણું ખૂબ પાતળું છે જે પથ્થર પર ગબડતું કોતર નીચેના પથ્થરો પર અફડાય છે. ચોમાસાના સમયમાં આ ઝરણું આખી કોતરને રોકી લે છે. વહેણ સથે તે પથ્થરોને ઘસડે છે જે ધોધ નીચે પટકાતા જોરદાર અવાજો સાંભળવા મળે છે. પાલમપુરથી અમુક પગદંડી ધૌલધર પર્વત થઈ નજીકના શહેર ચંબા સુધી જાય છે. અમુક પગદંડીઓ સંઘાર ઘાટ દ્વારા હોલી થઈ ભરમૌર પહોંચી શકાય છે. આ સિવાય અમુક રસ્તા છે જંગલ વાટે મેકલીયોઈડ ગંજથી ટ્રોંડ અને બૈજનાથ થી જલસુ ઘાટ થઈ ભરમૌર. ચાર દિવસની પહાડી રસ્તે વરુલા થઈ હોલી પહોંચી શકાય છે. પાલમપુરથી ૨૮ કિમી દૂર બીર નામના શહેર નજીક બિલિંગ નામનું સ્થળ છે. આ સ્થળ સાહસિક ખેલ - પૅરાગ્લાઈડિંગ માટે મહત્ત્વનું સ્થળ છે. પૅરાગ્લાઈડરો પ્રાયઃ તેમની ઉડાન પૂરી કરી પાલમપુર નજીક ઉતરે છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારકો પણ છે. આ સ્થળ તેના તિબેટી હસ્તકળા માટે પ્રસિદ્ધ છે. == સંપર્ક == === વાયુમાર્ગે === કિંગફીશર રેડ નામની વિમાન સેવા કંપની નવી દીલ્હીથી કાંગડા એયર પોર્ટ સુધી સેવા આપે છે. જ્યાંથી પાલમપુર ૩૦ કિમીના અંતરે છે. આ સેવા વાતાવરણની પરિસ્થિતિને આધારિત છે. શિયાળામાં ઓછી દ્રશ્યતાને કારણે ઉડાન રદ્દ પણ થઈ શકે છે. === રેલ્વે દ્વારા === પાલમપુર નેરોગેજ રેલ્વે દ્વારા પઠાણકોટ શહેર સાથે જોડાયેલું છે. અંદાજે આ અંતર ૧૧૨ કિમી છે. આપ્રવાસમાં ૭ કલાક લાગે છે જેમાં બે બોગદા આવે છે. તેમાં એક ૨૫૦ ફૂટનો છે અને બીજો ૧૦૦૦ ફૂટ લાંબો છે. === રસ્તા માર્ગે === પાલમપુર આ રાજ્યના સર્વ શહેરો સાથે રસ્તા માર્ગે સારી રીતે જોડાયેલો છે. હિમાચલ રાજ્ય પરિવહન નિગમ પોતાની એસી ડીલક્સ અને સેમી ડિલ્ક્સ એવી બસ સેવા દીલ્હી અને ચંદીગઢથી ચલાવે છે. અહીંથી મુખ્ય શહેરોનું અંતર આ મુજબ છે. દીલ્હી (૫૩૦ કિમી), ચંદીગઢ(240 કિમી), [[શિમલા]](૨૫૯ કિમી), [[મનાલી]](૨૦૫ કિમી), [[ધર્મશાલા]](35 કિમી). આ બસ સેવાની ટિકીટો હિમાચલ રાજ્ય પરિવહન નિગમ ની વેબસાઈટ પર ઓંલાઈન બુક કરી શકાય છે.[http://www.hrtc.gov.in/hrtctickets/Login.aspx] ==આકર્ષણો== પાલમપુરના પ્રવાસી આકર્ષણો આ પ્રમાણે છે: # નુગલ કેફે એ પાલમપુરની સૌથી જાણીતી જગ્યા છે. આ સ્થળેથી ધૌલધર પર્વતમાળા અને નુગલ ખાડ બનેં જોઈ શકાય છે. # સૌરભ વન વિહાર એ ફરવાની સારી જગ્યા છે અને એજ હરિયાળું ઉદ્યાન છે. # The village of ગીચ જંગલો ધરાવતી ટેકરી નીચે વસેલું એન્દ્રેત્તા નામનું ગામડું, એ તેની આર્ટ ગેલેરી માટે જાણીતું છે. આ ગામડું [[સરદાર શોભા સિંહ]] અને નાટ્ય લેખક [[નોરાહ રિચાર્ડ]]નું નિવાસ હતું.{{Citation needed|date=March 2011}} === ખરીદી === પાલમપુર માં તમે તમારા મિત્રો માટે ફરસાણ અને સ્થાનીય હસ્તકળાની વસ્તુઓ લઈ શકો છો. તમી અહીં તાજા ચાના પાંદડા, તિબેટિયન કારપેટ અને શિયાળુ પરિધાન ખરીદી શકો છો. === સાહસિક ખેલ === જો તમે પર્વતા રોહણ અને પૅરાગ્લાઈડિંગમાં રૂચિ ધરાવતા હોવ તો પાલમપુર એક આદર્શ સ્થળ છે. અહીં પર્વતા રોહણના ઘણા રસ્તાઓ છે સૌથી મહત્ત્વનું છે સાંઘર ઘાટ થી હોલી થઈ ભરમૌર. પાલમપુરથી ૨૮ કિમી દૂર હેંગ/ પૅરાગ્લાઈડિંગનું કેંદ્ર છે. બિઇલિંગ નામનું શહેર અહીંથી ૪૨ કિમી દૂર છે તે પણ હેંડગ્લાઈડિંગ માટે પ્રસિદ્ધ છે. ==પર્યટન== પાલમપુરના પ્રસિદ્ધ સ્થળો : બીર અને બીલિંગ : (૩૫ કિમી દૂર) આ ગામડું તેના બૌદ્ધ મઠ માટે પ્રસિદ્ધ છે. હેંગ ગ્લાઈડિંગ પાયલોટ આને લેંડિગ સ્થળ તરીકે પસંદ કરે છે. ચાના બગીચા થી ઘેરાયેલ એમ્ફ્લીથિયેટર સમાન આ બીર એપૅરા ગ્લઈડર્સ માટે આદર્શ લેંડિંગ સ્થળ છે. બીરના બૌદ્ધ મઠ ખાસ જોવા લાયક છે. અહીં મહિમ તિબેટિ હસ્તકલા પણ નિર્માણ કરવામાં આવે છે. બીલિંગ એ ઉપર ટેકરીમાં ૧૪ કિમી દૂર છે. બીરનીચે ૨૦૦ કિમીનું ક્ષેત્ર આવેલ હોવાથી હવાઈ ખેલમટે તે ઉત્તમ સ્થળ છે. બૈજનાથ : (૧૬ કિમી દૂર) અહીંનું શિવ મંદિર સમસ્ત કાંગડા ખીણનું એક યાદગાર સ્મારક છે. આ નગરનું પ્રાચીન નામ 'કિરગ્રામ' હતું. બૈજનાથને તેનું નામ શિવ વૈદ્યાંત પરથી મળ્યું છે. આ મંદિરમાં એક અદ્યુતમ છે જે શંકુ આકારના શિખરોથી ઘેરાયેલું છે. તેના પર મંડપ બનેલું છે જેનું છાપરું હલકા પિરામિડ આકારનું છે. 'અદ્યુતમ' માં લિંગ આવેલું છે. અહીં રાવણનું એક સરસ પુતળું છે. કહે છે કે આ સ્થળે રાવણે શિવની સાધના કરી અમરત્વ પ્રાપ્ત કર્યું. આ સ્થળ ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં શિવરાત્રિના તહેવારે જામતો મેલો પ્રસિદ્ધ છે. ન્યૂગલ ખાડ : (૨ કિમી દૂર) ન્યુગલ ખાડથી ધૌલધર પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. અહીં ચોમાસામાં ગર્જના સંભળાય છે અને આખા વર્ષમાં સુસવાટા સંભળાય છે. હિમાચલ પર્યટન નિગમની રેસ્ટોરંટમાં સારું ખાવાનું અને સુંદર દ્રશ્ય માણી શકાય છે. આ એક આદર્શ પિકનીક સ્થળ છે. બુંદલા ઝરણું : (૨ કિમી દૂર) બુંદલા ઝરણું ચોમાસા દરમ્યાન તેની કોતરની પૂર્ણ ૧૦૦ મીટરની પહોળાઈ માં વહે છે. તે સાથે પથ્થરોને ઘસડી લાવી ધોધ માંથી પાડે છે. આથે ખૂબ ધડકા જેવા અવાજો સંભળાય છે. પાલપુરથી બુંદલા સુધી આ એક સુંદર સરસ્તો છે. અન્દ્રેતા : (૧૩ કિમી દૂર ) આ ગામડું [[સરદાર શોભા સિંહ]] અને નાટ્ય લેખક [[નોરાહ રિચાર્ડ]]નું નિવાસ હતું. અહીંથી ધૌલપુર પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{wikivoyage|Palampur}} * [http://www.palampur.info Palampur.info પાલમપુર માહિતી, પર્યટન માહિતી અને યેલો પેજીસ] {{Webarchive|url=https://web.archive.org/web/20170918134501/http://palampur.info/ |date=2017-09-18 }} * [http://www.mcllo.com Mcllo.com કાંગડા ખીણની પર્યટન વેબસાઈટ- પાલમપુર માહિતી] * [http://www.sunrisevilla.in/himachal/dharamshala/palampur.asp પાલમપુર પ્રવાસ માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20091025122040/http://www.sunrisevilla.in/himachal/dharamshala/palampur.asp |date=2009-10-25 }} * [http://www.tourscare.com/adventure_tours.asp સાહસિક પર્યટન માહિતી] * [http://www.highereducationinindia.com/universities/chaudhary-sarwan-kumar-himachal-pradesh.php] {{Webarchive|url=https://web.archive.org/web/20100212224829/http://www.highereducationinindia.com/universities/chaudhary-sarwan-kumar-himachal-pradesh.php |date=2010-02-12 }} jldwdk6e4ce09ocqaw6zjfi7h5qp3ks પહલગામ 0 31959 903015 884694 2026-07-30T04:40:04Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903015 wikitext text/x-wiki {{Infobox settlement | name = પહલગામ | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = ગિરિ મથક | image_skyline = Pahalgam Valley.jpg | image_alt = | image_caption = પહલગામ નજીક ખીણનો દેખાવ | pushpin_map = India Jammu and Kashmir | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = જમ્મુ અને કાશ્મીરમાં સ્થાન | coordinates = {{coord|34.01|N|75.19|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[જમ્મુ અને કાશ્મીર]] | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = [[અનંતનાગ જિલ્લો]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = 2740 | population_total = 5922 | population_as_of = ૨૦૧૧ | population_rank = | population_density_km2 = auto | population_demonym = | population_footnotes = | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | demographics1_info1 = [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]] | timezone1 = [[ભારતીય માનક સમય|IST]] | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = | website = | footnotes = }} '''પહલગામ''' ([[ઉર્દૂ]]: پہلگام, [[હિન્દી]]: पहलगाम) ભારતના ઉત્તરીય રાજ્ય [[જમ્મુ અને કાશ્મીર]]<nowiki/>ના [[અનંતનાગ જિલ્લો|અનંતનાગ જિલ્લા]]<nowiki/>માં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી (વસ્તી ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ વચ્ચે) છે. આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે. == ભૂગોળ == પહલગામ {{coor d|34.01|N|75.19|E|}} અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/12/Pahalgam.html |title=Falling Rain Genomics, Inc - Pahalgam |access-date=2011-05-06 |archive-date=2012-10-25 |archive-url=https://web.archive.org/web/20121025170809/http://www.fallingrain.com/world/IN/12/Pahalgam.html |url-status=dead }}</ref> સરાસરી સમુદ્ર સપાટીથી અહીંની સરાસરી ઊંચાઈ ૨૭૪૦ મી છે. == વસ્તી == ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે પહલગામની વસ્તી ૫૯૨૨ હતી. તેમાં ૬૫% પુરુષો અને ૪૪% સ્ત્રીઓ હતી. અહીં ની સરાસરે સાક્ષરતા ૩૫% હતી જે રાષ્ટ્રીય સરાસરી ૫૯.૫% કરતાં ઓછી હતી. ૪૯% પુરુષો અને ૧૭% સ્ત્રીઓ અહીં સાક્ષર હતી. ૧૪% વસ્તી ૬ વર્ષથી નીચેની ઉમર નાની હતી. == પ્રવાસી આકર્ષણ == પહલગામ (ભરવાડોનું ગામ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી ટેકરીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી). પહલગામમાં રહેવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન નિગમ ખૂબ સસ્તા દરે કોટેજ આપે છે. હિંદુઓનું પવિત્રધામ ગણાતી [[અમરનાથ (તીર્થધામ)|અમરનાથ]] ગુફા જવા માટે આ એક પ્રવેશ સ્થળ છે. == કોલાહોઈ હિમનદી == '''કોલોહોઈ હિમનદી''', એ કોલોહોઈ પર્વતની નીછે લીડ્ડર ખીણની ઉપર તરફ આવેલી છે જે અત્યારે લટકતી હિમનદી છે. આ નદી વૈશ્વીક ગરમી, એશિયાઈ કથ્થઈ વાદળ અને પર્યાવરણીય જળશાસ્ત્ર ને લાગતા સ્થાનીય પર્યાવરણીય કારકોને કારણે આ હિમનદી લટકતી હિમનદી બની ગઈ છે. ૨૦૦૮માં જવાહર પર્વતારોહણ સંસ્થાના પર્વતારોહકોના હિસાબે ૧૯૮૫ના મુકાબલે આ હિમનદી અડધી થઈ ગઈ છે. આ હિમનદી અભ્યાસ માટે સલામત નથી કેમકે તે ઘણે ઠેકાણે પોલી થઈ ગઈ છે આ પોલાણ ઘણે સ્થળે ૨૦૦ ફૂટ ઊંડું છે. હિમ ક્ષેત્રની બંને તરફ હિમ તૂટવાના કડાકા સાંભળી શકાય છે જે દર્શાવે છે કે ક્યારે પણ તે ધરાશાયી થઇ શકે છે. સલામતી પૂર્વક આસ્થળેને નીહાળવાનો વિકલ્પ છે કે તમે જમણી તરફથી જાઓ. આ બાજુએથી આવતા ઓછા પથ્થરીય ક્ષેત્રો આવે છે, અને રસ્તામાં ક્યરેક બકરી/ઘોડા/ઢોર આદિ છરાવતાં ભરવાડ મળી જાય છે જેમની પાસે થોડું ચીઝ કે કાશ્મીરી ચા મેળવી શકાય છે. લીડ્ડર ખીણ માર્ગે કોલહોઈ પહોંચતા તમને પશ્ચિમ હિમાલયના સૌથી કપરા ભૂપૃષ્ઠનો સામનો કરવો પડે છે પણ પ્રાકૃતિક દ્રશ્ય શ્વાસ થંભાવનારું સુંદર છે. ==આબોહવા== {{Weather box |location = Pahalgam |metric first = Yes |single line = Yes |Jan high C = 7.0 |Feb high C = 8.2 |Mar high C = 14.1 |Apr high C = 20.5 |May high C = 24.5 |Jun high C = 29.6 |Jul high C = 30.1 |Aug high C = 29.6 |Sep high C = 27.4 |Oct high C = 22.4 |Nov high C = 15.1 |Dec high C = 8.2 |Jan low C = -2 |Feb low C = -0.7 |Mar low C = 3.4 |Apr low C = 7.9 |May low C = 10.8 |Jun low C = 14.9 |Jul low C = 18.1 |Aug low C = 17.5 |Sep low C = 12.1 |Oct low C = 5.8 |Nov low C = 0.9 |Dec low C = -1.5 |Jan precipitation mm = 48 |Feb precipitation mm = 68 |Mar precipitation mm = 121 |Apr precipitation mm = 85 |May precipitation mm = 68 |Jun precipitation mm = 39 |Jul precipitation mm = 62 |Aug precipitation mm = 76 |Sep precipitation mm = 28 |Oct precipitation mm = 33 |Nov precipitation mm = 28 |Dec precipitation mm = 54 |source = Meoweather |date = June 2012 }} ==પ્રાણી સૃષ્ટિ== અહીંના ક્ષેત્રોમાં જંગલી રીંછ આજે પણ જોવા મળે છે અને ગામડાના લોકો સતત તેનાથી સાવચેત રહે છે. સીમાપારથી ગેરકાયદેસર પ્રવેશ ને રોકવા અહીં ભારતીય સેના સતત ચોકી ફેરા પર રહે છે અને તે હંમેશા સાવચેતીની ઉચ્ચ સ્તરે હોય છે. સ્થાનીય લોકોને શસ્ત્રો ન લેવાનો આદેશ હોવાથી અહીંના રીંછ લુપ્ત પ્રાયઃ થવાથી બચ્યા છે. નદીમાં ટ્રાઉટ અને સ્થાનીય ફાર્મમાં પ્રાણીની આપૂરતી હોવાને કારણે તેમને ખોરાકની તંગી રહેતી નથી. અહીં વાનરો પણ સારી સંખ્યામાં જોવા મળે છે મોટા ભાગના વાંદરાઓ શાંત અને શરમાળ છે, પણ તક મળતા તે પર્યટકો અને કેમ્પના લોકોનું ખાવાનું ચોરીને ભાગી જાય છે. ==વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી== અહીં વસંત દરમ્યાન અસંખ્ય ફૂલો ખીલી ઉઠે છે. == ૨૦૨૫ પહલગામ હત્યાકાંડ == ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓએ લગભગ ૨૭ જેટલા પ્રવાસીઓની હત્યા કરી હતી.<ref>{{cite news |first= જિજ્ઞેશ|last= ત્રિવેદી|title= પહેલગામ આતંકી હુમલામાં ૨૭ પ્રવાસીઓના મોત, ૨૦થી વધુ ઘાયલ ભાવનગરના પ્રવાસી પણ ઈજાગ્રસ્ત|work= દૈનિક જાગરણ|page= |date= ૨૨ એપ્રિલ ૨૦૨૫|access-date=૨૩ એપ્રિલ ૨૦૨૫ |quote= આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી છે.|url= https://www.gujaratijagran.com/national/jammu-kashmir-terror-attack-27-tourists-killed-more-than-20-injured-in-pahalgam-terror-attack-tourist-from-bhavnagar-also-injured-514536}}</ref> આ હત્યાકાંડમાં ત્રાસવાદીઓએ હિંદુ લોકોને અલગ કરીને અત્યંત નજીકથી ગોળીઓ મારી હતી.<ref>{{cite news |first= |last= |title= પહેલગામ આતંકી હુમલા સામે દેશભરમાં આક્રોશ:કલમા વાંચી શક્યા નહી, તો ગોળી મારી, લોકોએ કહ્યું- કાશ્મીરમાં જાતિ નહીં, ધર્મ પૂછ્યો; કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી|work= [[દિવ્ય ભાસ્કર]]|page= |date= ૨૨ એપ્રિલ ૨૦૨૫ |access-date=૨૩ એપ્રિલ ૨૦૨૫ |quote= આતંકવાદીઓએ તેના પિતાને કલમા વાંચવાનું કહ્યું હતું અને જ્યારે તેઓ તેને વાંચી શક્યા નહીં, ત્યારે આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી.|url= https://www.divyabhaskar.co.in/national/news/nationwide-outrage-over-pahalgam-terror-attack-134891751.html}}</ref> ==છબીઓ== <gallery> ચિત્ર:Kashmir-Pahalgam-Valley-trout-Apr-2004-00.JPG|પહલગામ ખીણ માં પકડેલી તાજી ટ્રાઉટ ચિત્ર:1985.04.22 10 Pahalgam.jpg|પહલગામ ખીણ (૧૯૮૫) ચિત્ર:Tourist cottage.jpg|પહલગામમાં પ્રવાસી ઘર </gallery> == આ પણ જુઓ == * [[સોનમર્ગ]] ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ == * [http://www.pahalgam.com પહલગામની તાજી ઘટનાઓ અને પ્રવાસી માહિતી] [[શ્રેણી: ભારતના ગિરિમથકો]] fvnggp1hhcfr1l8yg6p2w4eizrrmrvl બિલા (તા. જેસર) 0 52249 903031 812897 2026-07-30T10:16:52Z વેદાંગ વિપુલભાઈ 88384 ગામ ની સામાજીક માહિતી નો ઉમેરો કર્યો છે જે સાચો છે 903031 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.246822| longd = 71.609645| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=યોગ્ય | }} '''{{PAGENAME}}''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[જેસર તાલુકો|જેસર તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = https://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/gramPanchayat |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૬ ડિસેમ્બર ૨૦૧૬ }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. '''પરિચય''' બીલા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક સમૃદ્ધ ગામ છે. આ ગામ અગાઉ મહુવા તાલુકાનો ભાગ હતું.<ref>{{Cite web|title=http://www.khadi.org|url=http://khadi.org/|access-date=2026-07-30|website=www.khadi.org|language=en}}</ref> '''સામાજિક જીવન અને વસ્તી''' બીલા ગામમાં વિવિધ જ્ઞાતિના લોકો સમરસતા અને ભાઈચારાથી વસે છે. ગામમાં મુખ્યત્વે પટેલ, આહીર, પંચોળી આહીર, તળપદા કોળી, ચુવાળીયા કોળી, દેવીપૂજક, દલિત, સાધુ તથા બ્રાહ્મણ સમાજના લોકો વસવાટ કરે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. '''ગામના પૂજનીય સંતો અને મહાનુભાવો''' * '''૧. જેન્તી દાદા (સ્વાતંત્ર્ય સેનાની)''': તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી ફ્રીડમ ફાઇટર (સ્વાતંત્ર્ય સેનાની) હતા. દેશ આઝાદ થયા પછી તેઓ લાંબા સમય સુધી બીલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત રહ્યા હતા અને ગામના પ્રગતિશીલ વિકાસનો પાયો નાખ્યો હતો. * '''૨. દેવશંકર દાદા ઉર્ફે બચુદાદા (વિદ્વાન જ્યોતિષી અને સમાજ સુધારક)''': બ્રાહ્મણ સમાજનું ગૌરવ એવા પૂજ્ય દેવશંકર દાદા (જેઓ પંથકમાં 'બચુદાદા' ના ઉપનામથી પ્રખ્યાત હતા) એક ઉચ્ચ કોટિના વિદ્વાન જ્યોતિષી હતા. તેમણે પોતાના બાળપણના મિત્ર સંત શ્રી નેમિનાથ બાપુ સાથે મળીને આ વિસ્તારમાં પ્રવર્તતા કુરિવાજો અને દીકરીના લગ્ન સમયે પૈસા લેવાની કુપ્રથા (કન્યાવિક્રય) નાબૂદ કરાવવામાં ખૂબ મોટું ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. * '''૩. સંત શ્રી નેમિનાથ બાપુ (નાથ સંપ્રદાયના મહાન સંત)''': મૂળ બીલા ગામના વતની એવા પૂજ્ય શ્રી નેમિનાથ બાપુ નાથ સંપ્રદાયના ખૂબ મોટા સંત હતા. સામાજિક કુરિવાજો અને બંદીઓ નાબૂદ કરવાના સંકલ્પ સાથે તેમણે ૧૨ વર્ષ સુધી ઊભા પગે આકરી તપસ્યા કરી હતી. હાલમાં સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ પાસે તેમનો મુખ્ય આશ્રમ આવેલો છે. * '''૪. પૂજ્ય રાધિકા માતા (ધાર્મિક સંત)''': બીલા ગામની પવિત્ર ભૂમિ પર થઈ ગયેલા પૂજ્ય રાધિકા માતા એક પ્રખ્યાત અને લોકપ્રિય સંત હતા. તેમની આધ્યાત્મિક દિવ્ય શક્તિઓના કારણે સ્થાનિક લોકો તેમને ભગવાન સ્વરૂપ માનીને પૂજે છે. * '''૫. પૂજ્ય શ્રી વિપુલ દાદા જોષી ઉર્ફે ભૈયુજી મહારાજ (સામાજિક વારસદાર)''': તેઓ પૂજ્ય દેવશંકર દાદા (બચુદાદા) ના આધ્યાત્મિક અને સામાજિક વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેઓ વર્તમાન સમયમાં મહુવા ખાતે ખાદી ભંડારમાં પોતાની સેવા આપી સાદગીપૂર્ણ જીવન જીવી રહ્યા છે. * '''૬. શ્રી હિમંતભાઈ રાદડિયા (વર્તમાન સરપંચ)''': તેઓ પટેલ સમાજના અગ્રણી છે અને વર્તમાન સમયમાં બીલા ગામના સરપંચ તરીકે ગામનો વહીવટ અને પ્રગતિના કાર્યો સંભાળી રહ્યા છે. ==સાહિત્યમાં ઉલ્લેખ== [[ઝવેરચંદ મેઘાણી]] રચિત લોકકથા સંગ્રહ [[s:સૌરાષ્ટ્રની રસધાર|સૌરાષ્ટ્રની રસધાર]] ભાગ પ ની એક વાર્તા ''હીપો ખુમાણ'' માં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે ઉલ્લેખ અનુસાર આ ગામ નજીક આવેલા વોળકા ડુંગર પર વાર્તા નાયક "હીપા ખુમાણ"ની દેરી આવેલી છે. <ref>{{Cite web|url=https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar5.pdf/%E0%AB%AC%E0%AB%AD|title=પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૭ - વિકિસ્રોત|website=gu.wikisource.org|access-date=2019-07-30}}</ref> {{જેસર તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:જેસર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} j09xcq6285kh5t6oftko8k27a66argt ચિખલી, મહારાષ્ટ્ર 0 56829 902978 697162 2026-07-29T13:23:17Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 902978 wikitext text/x-wiki {{Infobox settlement | name = ચિખલી | native_name = चिखली | native_name_lang = mr | other_name = | settlement_type = શહેર | image_skyline = | image_alt = | image_caption = | nickname = | pushpin_map = India Maharashtra | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = મહારાષ્ટ્ર, ભારતમાં સ્થાન | coordinates = {{coord|20.3505|N|76.2577|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_type2 = જિલ્લો | subdivision_name1 = [[મહારાષ્ટ્ર]] | subdivision_name2 = [[બુલઢાણા જિલ્લો|બુલઢાણા]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = નગર પાલિકા | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_total_km2 = 1009 | area_rank = | elevation_footnotes = | elevation_m = 606 | population_total = 91757 | population_as_of = ૨૦૧૧ | population_footnotes = | population_density_km2 = 219 | population_rank = જિલ્લામાં રજો, દેશમાં ૮૬૭મો | population_demonym = | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = પિનકોડ | postal_code = ૪૪૩૨૦૧ | area_code = ૯૧-૭૨૬૪ | area_code_type = ટેલિફોન કોડ | registration_plate = MH-28 | website = | footnotes = | demographics1_info1 = [[મરાઠી]] }} '''ચિખલી''' [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[બુલઢાણા જિલ્લો|બુલઢાણા જીલ્લા]]માં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. તે [[પૂણે]]-[[નાગપુર]] હાઇવે પર આવેલું છે. અહીના લોકો સામાન્ય રીતે ખેતી અને વેપારના કામો કરે છે. અહીના મોટાભાગના લોકોની માતૃભાષા અને વ્યવહારની ભાષા [[મરાઠી ભાષા|મરાઠી]] છે. == ભુગોળ == ચિખલી શહેર {{Coord|20.3505|N|75.2577|E|}} પર આવેલું છે.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/16/Chikhli2.html |title=Falling Rain Genomics, Inc - Chikhli |access-date=2020-03-06 |archive-date=2016-03-16 |archive-url=https://web.archive.org/web/20160316003151/http://www.fallingrain.com/world/IN/16/Chikhli2.html |url-status=dead }}</ref> == શિક્ષણ == અનુરાધા એન્જીનીયરીંગ કોલેજ અહીંથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલી છે, જેમાં મિકેનીકલ, કેમિકલ, ટેકસટાઇલ, કોમ્પ્યુટર, આઈ.ટી. અને ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના વિભાગો આવેલા છે. આ કોલેજની બાજુમાં અનુરાધા કોલેજ ઓફ ફાર્મસી આવેલી છે. આ સિવાય અહી ડૉ. કે. બી. હેડગેવાર આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે. == ધાર્મિક સ્થળો == રેણુકા દેવીનું મંદિર અહી સુપ્રસિદ્ધ છે, જ્યાં [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ના દિવસે મેળો ભરાય છે. અહી [[હનુમાન જયંતી]] અને [[ગણેશ ચતુર્થી]] ખાસ તહેવારો છે. ખામગાવ રોડ પર પંચમુખી મહાદેવનું મંદિર અહીનું એકમાત્ર મોટું શિવાલય છે. અહીંથી ૧૭ કિલોમીટર દૂર વિશ્વવિખ્યાત બાબા સૈલાનીની દરગાહ આવેલી છે. == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:મહારાષ્ટ્ર]] dwrtnprbeug9p4wy9eryvtm4i3zc3zw ધાનેરા 0 72291 903005 894199 2026-07-29T23:43:31Z InternetArchiveBot 63183 Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5 903005 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | native_name = ધાનેરા | type = શહેર | latd = 24.52 | longd = 72.02 | locator_position = right | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = [[ધાનેરા તાલુકો|ધાનેરા]] | government_type = નગરપાલિકા | governing_body = ધાનેરા નગરપાલિકા | leader_title = | leader_name = | altitude = 127 | population_as_of = ૨૦૧૧<ref name="c11" /> | population_total = ૨૯૫૭૮ | area_magnitude = sq. km | area_total = | area_telephone = ૦૨૭૪૮ | postal_code = ૩૮૫૩૧૦ | vehicle_code_range = જીજે ૦૮ | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ = ચકાસો }} '''ધાનેરા''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[ધાનેરા તાલુકો|ધાનેરા તાલુકા]]માં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. [[ડીસા]] શહેર તેની નજીકનું શહેર છે. ધાનેરાની સ્થાપના ૪૦૦ વર્ષ પૂર્વે થઇ હતી. ધાનેરા નગરપાલિકામાં આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે. == ભૂગોળ == ધાનેરા {{coord|24.52|N|72.02|E|}} પર વસેલું છે.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Dhanera.html Falling Rain Genomics, Inc - Dhanera]{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> શહેરની સરેરાશ ઊંચાઇ ૧૨૮ મીટર (૪૨૦ ફીટ) છે. == વસ્તી == ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ,<ref name="c11">{{Cite web|url = http://www.census2011.co.in/data/town/802449-dhanera.html |title = Dhanera Population Census 2011 |access-date = ૧૬ ડિસેમ્બર ૨૦૧૧}}</ref> ધાનેરાની વસ્તી ૨૯,૫૭૮ હતી. તેમાં પુરુષોની સંખ્યા ૧૫,૩૭૯ અને સ્ત્રીઓની સંખ્યા ૧૪,૧૯૯ હતી. ધાનેરાનો સરેરાશ સાક્ષરતા દર ૭૫.૭૪% હતો, જે ગુજરાતના સરેરાશ દર ૭૮.૦૩% કરતા ઓછો હતો. પુરુષોમાં સાક્ષરતા ૮૭.૪૮% અને સ્ત્રીઓમાં ૬૩.૧૦% હતી. ધાનેરામાં વસતીના ૧૫.૧૪% લોકો ૬ વર્ષની નીચેની ઉંમરના હતા. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ધાનેરા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] j2791he3c301rz1s71zbp7up1xmkb6q દહાણુ 0 83533 902997 887188 2026-07-29T21:50:34Z InternetArchiveBot 63183 Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5 902997 wikitext text/x-wiki {{Infobox settlement | name = દહાણુ | native_name = डहाणू | native_name_lang = mr | other_name = | settlement_type = નગર | image_skyline = | image_alt = | image_caption = | nickname = | pushpin_map = India Maharashtra | pushpin_label_position = right | pushpin_map_alt = | pushpin_map_caption = મહારાષ્ટ્રમાં સ્થાન | coordinates = {{coord|19.97|N|72.73|E|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_type2 = જિલ્લો | subdivision_name1 = [[મહારાષ્ટ્ર]] | subdivision_name2 = [[પાલઘર જિલ્લો|પાલઘર]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | government_type = | governing_body = | unit_pref = Metric | area_footnotes = | area_total_km2 = | area_rank = | elevation_footnotes = | elevation_m = 9.88 | population_total = 80000 | population_as_of = ૨૦૧૧ | population_footnotes = | population_density_km2 = | population_rank = | population_demonym = | demographics_type1 = ભાષાઓ | demographics1_title1 = અધિકૃત | timezone1 = [[ભારતીય માનક સમય|IST]] | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = પિનકોડ | postal_code = ૪૦૧૬૦૧, ૪૦૧૬૦૨, ૪૦૧૬૦૩, ૪૦૧૬૦૭, ૪૦૧૬૦૮ | area_code = ૦૨૫૨૮ | area_code_type = ટેલિફોન કોડ | registration_plate = MH 04, MH 48 | website = | footnotes = | demographics1_info1 = [[મરાઠી ભાષા|મરાઠી]] }} [[ચિત્ર:Dahanu_Road_Rly_Station_Yard,_East_-_panoramio.jpg|thumb|250x250px|દહાણુ રોડ રેલવે સ્ટેશન]] [[ચિત્ર:Dahanu_Bridge_near_Janta_Bank,_Dahanu_Road_-_panoramio.jpg|thumb|250x250px|દહાણુ પુલ (જનતા બેંક પાસે)]] '''દહાણુ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલ [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[પાલઘર જિલ્લો|પાલઘર જિલ્લા]]માં આવેલ એક નાનું નગર અને દહાણુ તાલુકાનું મુખ્યમથક છે. દહાણુ ખાતે પશ્ચિમ રેલવેનું સ્ટેશન ([[દહાણુ રોડ રેલ્વે સ્ટેશન|દહાણુ રોડ]]) આવેલ છે તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલ ચારોટી ખાતેથી પશ્ચિમ દિશામાં ૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/16/Dahanu.html|title=Maps, Weather, and Airports for Dahanu, India|last=|first=|date=|website=www.fallingrain.com|publisher=|language=en-US|access-date=૧ ઓગસ્ટ ૨૦૧૭}}{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> આ ગામ ખાતે સુંદર અને શાંત દરિયાઈ સમુદ્રકિનારો (બિચ) આવેલ છે. અહીં નજીકમાં [[દહાણુ કિલ્લો|દહાણુનો કિલ્લો]] પણ આવેલ છે. અહિંયાથી નરપડ સમુદ્ર કિનારો તેમજ ૨૭ કિ.મી. જેટલા અંતરે આવેલ ઊંચા પર્વત પર શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરની મુલાકાતે પણ જઈ શકાય છે. આ ઉપરાંત દહાણુ ખાતે કેવડાવંતી મંદિર અને હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે. મૂળ દહાણુ ક્ષેત્ર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, આથી આ વિસ્તારમાં આદિવાસી પરંપરાગત તહેવારની ઉજવણી તેમ જ વિશ્વપ્રસિદ્ધ [[વારલી ચિત્રકળા]] જોવા મળે છે. હાલમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) દહાણુ ખાતે નવું બંદર સ્થાપવાની યોજના બનાવી રહી છે.<ref name="VadhavanDahanuPort">{{Cite news|url=http://www.livemint.com/Companies/7K7QoESH7c0VCamaHQIiCL/JNPT-tobuild-Rs10000-crore-satellite-port-at-Wadhwan.html|title=JNPT to build Rs 10,000 crore satellite port at Wadhwan|last=Gadgil|first=Makarand|date=૫ જૂન ૨૦૧૫|work=|newspaper=Live Mint|access-date=૧ ઓગસ્ટ ૨૦૧૭|via=}}</ref><ref>{{Cite news|url=http://economictimes.indiatimes.com/news/economy/infrastructure/sagarmala-project-government-to-spend-rs-70000-crore-on-12-major-ports-says-nitin-gadkari/articleshow/49229434.cms|title=Sagarmala project: Government to spend Rs 70,000 crore on 12 major ports, says Nitin Gadkari|last=|first=|date=૬ ઓક્ટોબર ૨૦૧૫|work=|newspaper=The Economic Times|access-date=૧ ઓગસ્ટ ૨૦૧૭|via=}}</ref><ref name="VadhavanMOU">{{Cite news|url=http://indianexpress.com/article/cities/mumbai/dahanu-satellite-port-deal-signed-revas-next/|title=Dahanu satellite port deal signed, Revas next|last=|first=|date=૬ જૂન ૨૦૧૫|work=|newspaper=The Indian Express|language=en-US|access-date=૧ ઓગસ્ટ ૨૦૧૭|via=}}</ref><ref>{{Cite news|url=http://www.thehindu.com/news/cities/mumbai/news/cm-announces-plans-for-konkan-tourism-waste-disposal-in-city/article8464163.ece|title=CM announces plans for Konkan tourism, waste disposal in city|last=|first=|date=|work=|newspaper=The Hindu|language=en|access-date=૧ ઓગસ્ટ ૨૦૧૭|via=}}</ref> == દહાણુ તાપ વિદ્યુત મથક == [[ચિત્ર:Dahanu-chimney-rel.jpg|thumb|દહાણુ તાપ વિદ્યુત મથક, અદાણી ઇલેકટ્રિસીટીનું દૃશ્ય]] દહાણુ તાપ વિદ્યુત મથક અદાણી ઇલેકટ્રિસીટી કંપનીની વીજ ઉત્પાદન સુવિધા છે. તે ૫૦૦ મેગાવોટ (૨ X ૨૫૦ મેગાવોટ) નું કોલસા આધારિત વિદ્યુત મથક છે. આ મથક ૧૯૯૫માં શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં આઇએસઓ ૯૦૦૦ અને આઇએસઓ ૧૪૦૦૧ પ્રમાણપત્ર મેળવનાર આ પ્રથમ વિદ્યુત સુવિધા છે.<ref>{{Cite web|title=::::::::::Reliance Energy LTD.::::::::::|url=http://www.rel.co.in/aboutus/dahanutps.asp|url-status=dead|archive-url=https://web.archive.org/web/20040427104848/http://www.rel.co.in/aboutus/dahanutps.asp|archive-date=27 April 2004|access-date=6 June 2022|website=www.rel.co.in}}</ref> == આ પણ જુઓ == * [[દહાણુ કિલ્લો]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{Commons category|Dahanu|દહાણુ}} * [http://www.dahanu.adiyuva.in દહાણુ દર્શન] {{Webarchive|url=https://web.archive.org/web/20131217064749/http://www.dahanu.adiyuva.in/ |date=2013-12-17 }} [[શ્રેણી:મહારાષ્ટ્ર]] [[શ્રેણી:પાલઘર જિલ્લો]] rn33c2urtzw0u9cgr5ek8hh668svm27 પંજાબી લોકો 0 83811 903011 840162 2026-07-30T03:46:54Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903011 wikitext text/x-wiki {{માહિતીચોકઠું નૃવંશ સમુદાય |group = પંજાબી લોક<br> {{Lang|pa|{{Nastaliq|پنجابی}}}}<br>ਪੰਜਾਬੀ |image =[[ચિત્ર:Dhol players.jpg|300px|frameless]] |population = {{Circa|121 મિલિયન}} <br>લગભગ 12 કરોડ<ref name="ethnologue">Western Punjabi: 90,700,000 Pakistan (2014) + Eastern Punjabi: 29,102,477 India (2001) + other countries: 1,226,974. ''Ethnologue'' 19.</ref> |region1 = {{flag|પાકિસ્તાન}} |pop1 = 90,700,000 |ref1 = <ref>[https://www.ethnologue.com/country/pk/languages Pakistan – Languages | Ethnologue]</ref><ref>{{Cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2075.html |title=Ethnic Groups – The World Factbook — Central Intelligence Agency |access-date=2017-08-11 |archive-date=2019-01-06 |archive-url=https://web.archive.org/web/20190106010801/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2075.html |url-status=dead }}</ref> |region2 = {{flag|ભારત}} |pop2 = 29,102,477 |ref2 = <ref name="Census 2001">{{cite web|title=Census of India: Comparative speaker's strength of Scheduled Languages-1971, 1981, 1991 and 2001 |url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement5.aspx |access-date=13 December 2016}}</ref> |region3 = {{flag|કેનેડા}} |pop3 = 430,705 |ref3 = <ref>{{cite web|url=http://www12.statcan.gc.ca/census-recensement/2011/dp-pd/prof/details/page.cfm?Lang=E&Geo1=PR&Code1=01&Geo2=PR&Code2=01&Data=Count&SearchText=Canada&SearchType=Begins&SearchPR=01&B1=All&Custom=&TABID=1#Note20|title=Census Profile|date=6 May 2015|publisher=}}</ref> |region4 = {{flag|યુનાઇટેડ કિંગડમ}} |pop4 = 296,381 |ref4 = <ref>{{cite web|title=Census 2011: the language data visualised|url=https://www.theguardian.com/uk/datablog/2013/jan/31/census-2011-language-map|access-date=5 August 2016}}</ref><ref>{{Cite web |url=http://www.scotlandscensus.gov.uk/documents/censusresults/release2a/rel2A_Language_detailed_Scotland.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2017-08-11 |archive-date=2020-02-15 |archive-url=https://web.archive.org/web/20200215021127/https://www.scotlandscensus.gov.uk/documents/censusresults/release2a/rel2A_Language_detailed_Scotland.pdf |url-status=dead }}</ref> |region5 = {{flag|યુનાઈટેડ સ્ટેટ્સ}} |pop5 = 250,000 |ref5 = <ref>http://www.census.gov/compendia/statab/cats/population/ancestry_language_spoken_at_home.html</ref> |region6 = {{flag|ઑસ્ટ્રેલિયા}} |pop6 = 71,228 |ref6 = <ref>{{Cite web |url=http://mcnair.com.au/wp-content/uploads/McNair-Ingenuity-Research-In-Language-Media-Consumption-Infographic.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2017-08-11 |archive-date=2016-03-04 |archive-url=https://web.archive.org/web/20160304214817/http://mcnair.com.au/wp-content/uploads/McNair-Ingenuity-Research-In-Language-Media-Consumption-Infographic.pdf |url-status=dead }}</ref> |region7 = {{flag|મલેશિયા}} |pop7 = 56,400 |ref7 = <ref>{{cite web|url=http://www.ethnologue.com/country/MY|title=Malaysia|publisher=}}</ref> |region8 = {{flag|લિબિયા}} |pop8 = 54,000 |ref8 = <ref>{{cite web|url=http://www.ethnologue.com/country/LY|title=Libya|publisher=}}</ref> |region9 = {{flag|નૉર્વે}} |pop9 = 24,000 |ref9 = <ref>{{cite web|url=https://books.google.com/books?id=27JOMobauYAC|title=Encyclopedia of Linguistics|first=Philipp|last=Strazny|date=1 February 2013|publisher=Routledge|via=Google Books}}</ref> |region10 = {{flag|બાંગ્લાદેશ}} |pop10 = 23,700 |ref10 = <ref>{{cite web|url=http://www.ethnologue.com/country/BD|title=Bangladesh|publisher=}}</ref> |region11 = {{flag|ન્યૂઝીલેન્ડ}} |pop11 = 19,752 |ref11 = <ref>{{Cite web |url=http://www.stats.govt.nz/~/media/Statistics/Census/2013%20Census/data-tables/totals-by-topic/totals-by-topic-tables.xls |title=આર્કાઇવ ક .પિ |access-date=2017-08-11 |archive-date=2013-12-13 |archive-url=https://web.archive.org/web/20131213100306/http://www.stats.govt.nz/~/media/Statistics/Census/2013%20Census/data-tables/totals-by-topic/totals-by-topic-tables.xls |url-status=dead }}</ref> |region12 = {{flag|નેપાળ}} |pop12 = 808 |ref12 = <ref>http://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Nepal/Nepal-Census-2011-Vol1.pdf</ref> |langs = {{hlist | [[પંજાબી ભાષા]]}} |religions = ભારતમાં: [[શીખ ધર્મ]] (57.7%), [[હિંદુ ધર્મ]] (38.5%)<ref name="Harrison2007p132">{{cite book|author1=Wade Davis|author2=K. David Harrison|author3=Catherine Herbert Howell|title=Book of Peoples of the World: A Guide to Cultures|url=https://books.google.com/books?id=rkG8f2lyeUMC&pg=PA132|year=2007|publisher=National Geographic|isbn=978-1-4262-0238-4|pages=132–133}}</ref><br>પાકિસ્તાનમાં: [[ઇસ્લામ]] (97%) '''લઘુમતીઓ:''' {{hlist | [[ખ્રિસ્તી ધર્મ]]| અન્ય ધર્મો}} |related= [[કાશ્મીરી લોકો|કાશ્મીરી]], [[હિંદકોવાન]], [[ગુજરાતી લોકો|ગુજરાતી]], [[રાજસ્થાની લોકો|રાજસ્થાની]], [[સિંધી લોકો|સિંધી]] }} '''પંજાબી લોકો '''([[પંજાબી ભાષા|પંજાબી]]: {{Lang|pnb|{{Nastaliq|پنجابی}}}}, ਪੰਜਾਬੀ), અથવા '''પંજાબીઓ''', એક ભારતીય-આર્યન [[વંશીય જૂથ]] છે, જે મુખ્યત્વે ભારતીય ઉપખંડનો [[પંજાબ]] પ્રદેશમાં વસે છે કે [[પંજાબી ભાષા|પંજાબી]] ભાષા બોલે છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=F2SRqDzB50wC&pg=PA522|title=Concise Encyclopedia of Languages of the World|publisher=Elsevier|year=2010|isbn=978-0-08-087775-4|pages=522–523}}</ref> [[ફારસી ભાષા]]માં "પંજાબ"નો શાબ્દિક અર્થ "પાંચ પાણીઓની જમીન" છે: પંજ ("પાંચ") આબ ("પાણી").<ref name="Gandhi 2013">{{Cite book|title=Punjab: A History from Aurangzeb to Mountbatten|last=Gandhi|first=Rajmohan|publisher=Aleph Book Company|year=2013|isbn=978-93-83064-41-0|location=New Delhi, India, Urbana, [[Illinois]]}}</ref> તુર્કી અને ફારસી શાસકોએ આ પ્રદેશ માટે "પંજાબ"નું નામ આપ્યું હતું,<ref>{{Cite book|title=Turko-Persia in Historical Perspective|last=Canfield|first=Robert L.|publisher=Cambridge University Press|year=1991|isbn=0-521-52291-9|location=[[Cambridge]], United Kingdom<!--<nowiki>|</nowiki>isbn=0-521-39094-X-->|page=1 ("Origins")}}</ref> અને આ નામ ખાસ કરીને [[મુઘલ સામ્રાજ્ય]]ની હકૂમત દરમ્યાન લોકપ્રિય હતું.<ref>{{Cite book|title=The Empire of the Great Mughals: History, Art and Culture|last=Shimmel|first=Annemarie|publisher=Reaktion Books Ltd.|year=2004|isbn=1-86189-1857|location=London, United Kingdom}}</ref> પંજાબને ઘણી વખતથી [[ભારત]] અને [[પાકિસ્તાન]]નું ખાસ [[કૃષિ|કૃષિક્ષેત્ર]] તરીકે ઓળખવામાં આવ્યું છે.<ref>{{Cite news|url=http://in.reuters.com/article/2012/01/30/india-election-punjab-idINDEE80S02520120130|title=Punjab, bread basket of India, hungers for change|date=30 January 2012|work=Reuters|access-date=11 ઑગસ્ટ 2017|archive-date=26 જૂન 2015|archive-url=https://web.archive.org/web/20150626145944/http://in.reuters.com/article/2012/01/30/india-election-punjab-idINDEE80S02520120130|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://water.columbia.edu/2012/03/07/columbia-water-center-released-new-whitepaper-restoring-groundwater-in-punjab-indias-breadbasket/|title=Columbia Water Center Released New Whitepaper: "Restoring Groundwater in Punjab, India's Breadbasket" – Columbia Water Center|date=7 March 2012|publisher=Water.columbia.edu|access-date=12 July 2013|archive-date=22 ડિસેમ્બર 2019|archive-url=https://web.archive.org/web/20191222211004/http://water.columbia.edu/2012/03/07/columbia-water-center-released-new-whitepaper-restoring-groundwater-in-punjab-indias-breadbasket/|url-status=dead}}</ref> વસ્તી મુજબ પંજાબિઓ દુનિયામાં 8મું સૌથી મોટું વંશીય જૂથ છે.<ref>Lahnda/Western Punjabi 90,512,900 Pakistan and other countries (2014).</ref> મુખ્યપ્રવાહ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને બૉલિવુડ પર પંજાબી લોકોની મજબૂત અસર દેખાય છે. == સંદર્ભો == {{Reflist|30em}} {{સ્ટબ}} [[શ્રેણી:પંજાબ]] 6jnqs6vdfdr6xksexzgi9t0h7l44o9c દુબઇ 0 128933 903002 901619 2026-07-29T22:38:09Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903002 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} {{Infobox settlement | name = દુબઇ | official_name = | native_name = {{lang|ar|دبي}} | settlement_type = [[મેટ્રોપોલીસ]] | translit_lang1_type = [[Arabic script|અરબી]] | translit_lang1_info = دبي | image_skyline = DubaiCollage.jpg | image_caption = | image_size = 280px | image_flag = Flag of Dubai.svg | flag_size = 120px | image_shield = Coat of arms of Dubai.svg | founder = [[અલ મખ્તુમ|ઉબૈદ્ બિન સઈદ અને મક્તુમ બિન સઈદ બુટ્ટી અલ મખ્તુમ]] | parts_type = Subdivisions | parts = Towns & villages | p1 = [[જેબલ્ અલી]] | p2 = [[અલ્ અવીર]] | p3 = અલ્ લુસાવી | p4 = મરકબ | p5 = [[અલ- ફકા]]'<ref name="DSC 2015">{{cite web |publisher=Dubai Statistics Center, [[Government of Dubai]] |title=Population Bulletin |url=https://www.dsc.gov.ae/Publication/Population%20Bulletin%20Emirate%20of%20Dubai%202015.pdf |year=2015 |access-date=5 November 2018 |archive-url=https://web.archive.org/web/20190407161314/https://www.dsc.gov.ae/Publication/Population%2520Bulletin%2520Emirate%2520of%2520Dubai%25202015.pdf |archive-date=7 April 2019 |url-status=live }}</ref> | p6 = ઉદ્ અલ-બાયડા | p7 = ઉર્કુબ જુવાયઝા | government_type = [[રાજાશાહી]] | leader_title = ડિરેક્ટર જનરલ ઓફ દુબઈ મ્યુનિસિપાલીટી | leader_name = દાઉદ અલ હજીરી | area_footnotes = <ref>[https://www.dubai.com/v/geography/ Dubai Geography] {{Webarchive|url=https://web.archive.org/web/20190327072348/https://www.dubai.com/v/geography/ |date=2019-03-27 }} page from dubai.com. Retrieved 12 July 2019.</ref> | area_magnitude = | area_total_km2 = 4114 | population_total = 3,331,420 | population_footnotes = <ref name="dsc.gov.ae">{{Cite web|url=https://www.dsc.gov.ae/en-us/DSC-News/Pages/Dubai-Population-Are-3.3-Million-by-Q3-19.aspx|title=Dubai Population Are 3.3 Million by Q3-19|website=www.dsc.gov.ae|access-date=15 December 2019|archive-date=15 ડિસેમ્બર 2019|archive-url=https://web.archive.org/web/20191215235952/https://www.dsc.gov.ae/en-us/DSC-News/Pages/Dubai-Population-Are-3.3-Million-by-Q3-19.aspx|url-status=dead}}</ref> | population_as_of = Q3 2019 | population_metro = ~4,000,000 | population_metro_footnotes = | population_demonym = [[wikt:Dubaian|દુબઇયન]] | website = {{Official website|https://u.ae/#/}} | footnotes = | blank_name = Nominal GDP | blank_info = 2018 estimate | blank1_name = Total | blank1_info = [[United States dollar|USD]]$102.67 billion<ref name=gdp>{{cite web |url=http://dsc.gov.ae/EN/Pages/GrossDomesticProduct.aspx |title=Gross Domestic Product (GDP) of the Emirate of Dubai 2006–2008 |publisher=Dubai Statistics Centre |access-date=5 May 2010 |archive-url=https://web.archive.org/web/20100520031918/http://dsc.gov.ae/EN/Pages/GrossDomesticProduct.aspx |archive-date=20 May 2010}}</ref> | utc_offset = +04:00 | timezone = [[Time in the United Arab Emirates|UAE Standard Time]] }} [[File:Dubai - Palm Jumeirah und Dubai Marina - النخلة جميرا ومرسى دبي - panoramio.jpg|thumb|દુબઇ - પામ્ ઝુમેરાહ અને દુબઈ મરીના ]] દુબઈ એ [[સંયુક્ત આરબ અમીરાત]] (યુએઈ) નું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને દુબઈ અમીરાતની રાજધાની છે, જે 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જે સંયુક્ત આરબ અમીરાતની રચના કરે છે. 18મી સદીમાં એક નાનકડા માછીમારી ગામ તરીકે સ્થપાયેલ આ શહેર 21મી સદીની શરૂઆતમાં પર્યટન અને લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી વિકસ્યું, જે વિશ્વ માં સૌથી વધારે ફાઈવ - સ્ટાર હોટેલો ધરાવતું બીજા નંબર નું શહેર છે,  બુર્જ ખલીફા જે અડધા માઈલથી વધુ ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. == ઇતિહાસ == અઢારમી સદીનાં અંત સુધી દુબઇ એક માછીમારોનુ ગામડું હતું અને ૧૮૨૦માં દુબઇ અને તેની પાસેની અમિરાતોએ બ્રિટન સાથે સંરક્ષણ કરાર કરીને તેમના સંરક્ષણની જવાબદારી બ્રિટનને સોપી હતી અને તેનો વહિવટ બ્રિટિશરો દ્વારા ચાલતો હતો. વિસમી સદીની શરુઆતમાં દુબઇ મોતીના વ્યાપારના એક અગત્યના કેન્દ્ર તરીકે વિકાશ પામેલ હતું. પહેલા વિશ્વયુદ્ધના અંત અને કલ્ચર્ડ મોતીની શોધ બાદ દુબઇ મોટી મંદીમાં આવી ગયુ હતુ અને તેનો વિકાસ રોકાઇ ગયો હતો. ૧૯૫૮ની સાલમાં દુબઇના શેખ રશીદ અલ્ મખ્તુમે દુબઇ શહેરના વિકાસ માટે રસ્તા, હોટેલો, ટેલીફોન અને જેબલ અલી બંદર જેવી માળખાકીય સેવાઓની શરુઆત કરી હતી. આ સમયગાળા દરમ્યાન દુબઇ સોનાના અધિકૃત અને બિનઅધિકૃત વ્યાપારનું મોટુ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યુ હતું. ૧૯૬૬ની સાલમાં દુબઇમાં ખનીજ તેલ મળી આવતા શહેરનો વિકાસ ઝડપભેર થવા માંડ્યો હતો. આજ સમયગાળામાં જેબલ અલી ફ્રી ટ્રેડ ઝોન અને પોર્ટ રશીદ બંદરનો પણ ખુબ વિકાસ થયો હતો. ૧૯૭૧ દુબઇ તેની પાડોશની અન્ય અમીરાતો સાથે મળીને સ્ંયુક્ત આરબ અમીરાતની રચના બાદ તેનો એક ભાગ બન્યુ હતું. સિત્તેરના દાયકા બાદ મધ્ય-પુર્વના અન્ય દેશોની રાજકીય દેશોની અશાંતિને કારણે પડોશના અન્ય દેશો લેબેનોન, બહેરીન અને કુવૈતના નાગરીકોએ પોતાનો વ્યવસાય અહીં ખસેડ્યો હતો. == ભૂગોળ == દુબઇ પર્શિયન અખાતને કાંઠે [[અરબી સમુદ્ર|અરબ સાગર]] પાસે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલુ છે. તેની દક્ષિણે અબુધાબી અને ઉત્તર-પુર્વમાં શારજાહની અમીરાતો આવેલ છે. દુબઈનો મોટાભાગનો પ્રદેશ અરેબીયન રણનો બનેલો છે. દુબઇની આબોહવા સુકી અને ગરમ રણ પ્રદેશ પ્રકારની હોય છે. દિવસ દરમ્યાન તાપમાન ખુબજ ઉંચુ અને રાત્રે ઠંડુ હોય છે વરસ દરમ્યાન અતી અલ્પમાત્રામાં વરસાદ વરસે છે. ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રી જેટલુ ઉંચુ રહેતુ હોય છે. == વસ્તીવિષયક == ૨૦૧૯ની વસ્તી ગણત્રી અનુસાર ૩૩,૩૧,૪૨૦ જેટલી છે. વસ્તીના ૧૫% જેટલા જ લોકો દેશનાં મૂળ નિવાસી સ્થાનીક અમીરાતી લોકોની છે જ્યારે બાકીની પ્રજાઓ ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી અને ફિલિપિનો જેવા અન્ય એશિયાઇ મૂળના લોકોની છે. અરેબીક એ દુબઇની સત્તાવાર ભાષા છે અને અંગ્રેજી દ્વિતિય ભાષાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત હિંદી- ઉર્દુ, મલયાલમ જેવી અન્ય ભાષાઓ વ્યાપક પ્રમાણમાં ચલણ ધરાવે છે. ઇસ્લામ અહીંનો સત્તાવાર રાજ્યધર્મ છે પરંતુ અન્ય લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. == અર્થતંત્ર == દુબઇનું અર્થતંત્ર ૧૯૯૦ સુધી ખનિજતેલ અને ગેસ આધારીત હતુ ત્યારબાદ તેનો ફાળો ઘટતો ગયો હતો. હાલમાં મુક્ત વ્યાપાર અને પ્રવાસન ઉદ્યોગનો ફાળો સૌથી વધારે છે. આ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ પણ મહત્વનો ભાગ ભજવે છે. દુબઇ શેર બજાર, કોમોડીટી બજારનું મુખ્ય કેન્દ્ર છે અને સોનાના વ્યાપરના સુક પણ આવેલા છે. બુર્જ ખલીફા, ગોલ્ડ સુક, બુર્જ અલ-આરબ, પામ ઝુમેરાહ, વર્લ્ડ આઇલેન્ડ અને મિરાકલ ગાર્ડન જેવા વિશ્વ પ્રસિધ્ધ જોવાલાયક સ્થળો અહીં આવેલા છે. ૨૦૨૦માં દુબઇમાં વર્લ્ડ એક્ષ્પો યોજવાનો હતો જે [[કોરોનાવાયરસ રોગ ૨૦૧૯|કોરોના રોગચાળા]]<nowiki/>ને કારણે ઓક્ટોબર ૨૦૨૧ માં શરુ થયેલ હતો. == વાહનવ્યવહાર == દુબઇ ઍમીરાત્સ એરલાઈનનું મુખ્ય મથક છે અને દુનિયાભરના એરપોર્ટો સાથે હવાઈ માર્ગે જોડાયેલ છે. દુબઇનું જેબલ અલી અને રશીદ બંદર આરબ સાગર પર આવેલુ એશિયા અને આફ્રિકાને જોડતા મહત્વના બંદરો છે. દુબઇમાં શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મેટ્રો રેઈલ, મોનો રેઇલ અને ટ્રામ-વેની પણ વ્યવ્સ્થા છે. ==સંદર્ભ== mvd8euwfnvnb3dtzby76zyq6zryv4sk બારકોટ, ઉત્તરાખંડ 0 132363 903033 886931 2026-07-30T10:35:04Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903033 wikitext text/x-wiki {{Infobox settlement | name = બારકોટ | population_demonym = | area_rank = | area_total_km2 = 6 | elevation_footnotes = | elevation_m = 1220 | population_total = 16568 | population_as_of = ૨૦૧૨ | population_rank = 28 | population_density_km2 = 2500 | population_footnotes = | unit_pref = Metric | postal_code_type = <!-- [[Postal Index Number|249141]] --> | postal_code = 249141 | registration_plate = UK | website = {{URL|uk.gov.in}} | area_footnotes = | governing_body = | other_name = <!-- Please do not add any Indic script in this infobox, per WP:INDICSCRIPT policy. --> | coordinates = {{coord|30.82|N|78.20|E|display=inline}} | settlement_type = નગર | image_skyline = Barkot_With_Bandarpunch.jpg | image_alt = | image_caption = | pushpin_map = India Uttarakhand#India3 | pushpin_label_position = | pushpin_map_alt = | pushpin_map_caption = ઉત્તરાખંડ રાજ્યમાં સ્થાન | subdivision_type = દેશ | government_type = | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = [[રાજ્ય]] | subdivision_name1 = [[ઉત્તરાખંડ]] | subdivision_type2 = [[જિલ્લો]] | subdivision_name2 = [[ઉત્તરકાશી જિલ્લો|ઉત્તરકાશી]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | footnotes = }} '''બારકોટ''' એ [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલ [[ઉત્તરાખંડ]] રાજ્યના [[ઉત્તરકાશી જિલ્લો|ઉત્તરકાશી જિલ્લામાં]] આવેલું એક નગર અને [[નગરપાલિકા]] છે. તે [[યમુના|યમુના નદી]]ના કિનારે આવેલું છે. == ભૂગોળ == ભૌગોલિક રીતે બારકોટ {{Coord|30.82|N|78.20|E|}}<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/39/Barkot.html |title=Falling Rain Genomics, Inc - Barkot |access-date=2022-05-01 |archive-date=2022-05-01 |archive-url=https://web.archive.org/web/20220501131049/http://www.fallingrain.com/world/IN/39/Barkot.html |url-status=dead }}</ref> ખાતે આવેલ છે. દરિયાઈ સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ ૧૨૨૦ મીટર (૪૦૦૩&nbsp;ફૂટ) જેટલી છે. ઉત્તરકાશી જિલ્લાના ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા બારકોટ તાલુકાનું મુખ્યમથક બારકોટ ખાતે છે તથા તે [[સહરાનપુર]], [[દેહરાદૂન]] તેમ જ [[ઋષિકેશ]] ખાતેથી યમનોત્રી જતા ''રાષ્ટ્રીય ધોરી માર્ગ'' પર યમુના નદીના કિનારે આવેલું છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * ''[[વિકીમેપિયા]]'' પર [http://wikimapia.org/country/India/Uttaranchal/Barkot/ બારકોટ] [[શ્રેણી:ઉત્તરાખંડ]] s1bskpgruiht5poaqm0b2vk7sy5m2ve પરિમલ ઉદ્યાન 0 141944 903014 870545 2026-07-30T04:18:43Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 903014 wikitext text/x-wiki {{Infobox park | name = પરિમલ ઉદ્યાન | alt_name = પરિ ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક | image = Arbour with fountain Parimal Garden.jpg | image_size = | image_alt = ફુવારા,તાડના ઝાડ અને આર્બર | image_caption = બગીચામાં રહેલ ફુવારા,તાડના ઝાડ અને આર્બર | map_image = {{maplink |frame=yes |zoom=17 |frame-height=290 |frame-width=260 |frame-align=center |text=વધુ માહિતી માટે નકશો ક્લિક કરો |type=shape-inverse |id=Q120949302 |stroke-width=2 |fill-opacity=0 |type2=point |title2=ખુલ્લો રંગમંચ |coord2={{coord|23.02064|72.55558}} |description2=[[File:Amphitheatre Parimal Garden.jpg|200px|frameless]] |marker2=theatre |marker-size2=small |type3=point |title3=અખાડો |coord3={{coord|23.02103|72.55552}} |description3=[[File:Gym outside Parimal Garden.jpg |200px|frameless]][[File:Parimal Garden Gym Inside.jpg|200px|frameless]] |marker3=fitness-centre |marker-size3=small |type4=point |title4=પાલતુ પ્રાણીઓ માટેની જગ્યા |coord4={{coord|23.01987|72.55547}} |description4=[[File:Pet park Parimal Garden.jpg|200px|frameless]] |marker4=veterinary |marker-size4=small |type5=point |title5=વડ |coord5={{coord|23.0201340|72.5563784}} |description5=[[File:Banyan tree Parimal Garden.jpg|200px|frameless]][[File:Banyan tree with reflection Parimal Garden.jpg|200px|frameless]] |marker5=park |marker-size5=small |type6=point |title6=પુલ |coord6={{coord|23.02061|72.55594}} |description6=[[File:Mini bridge Parimal Garden.jpg|200px|frameless]] |marker6=bridge |marker-size6=small |type7=point |title7=ચિમનીઓ |coord7={{coord|23.01987|72.55599}} |description7=[[File:Chimneys Parimal Garden.jpg|200px|frameless]] |marker7=cemetery-JP |marker-size7=small |type8=point |title8=આર્બર |coord8={{coord|23.02036|72.55567}} |description8=[[File:Bougainville on arbour Parimal Garden.jpg|200px|frameless]][[File:Parimal Garden Arbour.jpg|200px|frameless]][[File:Whole arbour Parimal Garden.jpg |200px|frameless]] |marker8=gate |marker-size8=small }} | label = | label_position = | relief = | mark = | type = શહેરી ઉદ્યાન | location = [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]] | motto = | nearest_city = | nearest_town = | coordinates = {{coord|display=title,inline}} | coords_ref = | area = {{convert|8.5|acre|m2|abbr=on}} | elevation = | authorized = | created = | established = ૧૯૬૦ | designated = | opened = | opening = | closed = | founder = | designer = | etymology = | owner = | administrator = | manager = | operator = | visitation_num = | visitation_year = | visitation_ref = | open = સવારે ૬થી રાતે ૧૦ | status = | awards = | camp_sites = | hiking_trails = | paths = | terrain = | habitat = | water = તળાવ | plants = | vegetation = | species = | collections = | designation = | disturbance = | budget = | parking = છે | publictransit = [[અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ]] | transport = | free_label = | free_data = | other_info = | facilities = | website = | embedded = | child = }} '''પરિમલ ઉદ્યાન''', જે સત્તાવાર રીતે '''પરિ ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક''' તરીકે ઓળખાય છે,<ref name="Limbochiya2018">{{Cite journal|last=Limbochiya|first=S. P.|last2=Patel|first2=Dr R. S.|date=2018-05-05|title=Tree Diversity of Parimal Garden, Ahmedabad, Gujarat, India|url=https://sciencejournals.stmjournals.in/index.php/RRJoB/article/view/738|journal=Research & Reviews: Journal of Botany|language=en|volume=1|issue=3|pages=18–20|doi=10.37591/rrjob.v1i3.738|url-access=subscription}}</ref> એ ભારતના [[ગુજરાત]] રાજ્યના [[અમદાવાદ]]ના [[આંબાવાડી]] વિસ્તારમાં આવેલું એક શહેરી ઉદ્યાન છે. તે {{Convert|8.5|acre|m2}} વિસ્તારમાં ફેલાયેલું છે. આ બગીચો ૧૯૬૦માં શરૂ થયો હતો, અને ૧૯૯૮ અને ૨૦૨૧માં તેનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉદ્યાનમાં તળાવ, ચાલવાના રસ્તા, ખુલ્લો રંગમંચ તથા કસરત અને રમતગમતની સુવિધાઓ છે. == ઇતિહાસ == {{Stack|[[File:Banyan tree Parimal Garden.jpg|thumb|બગીચામાં આવેલા જૂનું વડ]]}} ૧૯૫૦ના દાયકાના અંતભાગમાં [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]ના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનલાલે શહેરમાં ઉદ્યાનો સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી હતી.<ref name="Landscape">{{Cite web|last=|first=|date=January 2023|title=Rejuvenating the Past: The Restoration of Parimal Garden, Ahmedabad - Est. 1960s|url=https://www.leaf-india.org/assets/download/publications/PARIMAL%20GARDEN%20%20-%20REJUVENATING%20THE%20PAST.pdf|access-date=2023-07-31|website=LEAF, the research arm of M/s Prabhakar B. Bhagwat|via=Landscape India|archive-date=2023-07-31|archive-url=https://web.archive.org/web/20230731082100/https://www.leaf-india.org/assets/download/publications/PARIMAL%20GARDEN%20%20-%20REJUVENATING%20THE%20PAST.pdf|url-status=dead}}</ref> તેમણે ઉદ્યોગપતિ જયંતિલાલ ભીખાભાઈ, કે.એમ. કાતાવાલા, એમ. ડી. રાજપાલ અને અન્ય લોકો દ્વારા ભંડોળ અને સહયોગ મેળવ્યો.<ref name="Landscape" /> ૧૯૪૦ના દાયકાની નગર આયોજન યોજનામાં દર્શાવેલ જૂના વડ અને તેની આસપાસનો પાણી ભરાતો વિસ્તાર ઉદ્યાનના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.<ref name="Landscape"/> આ નીચાણવાળી, જમીનમાં વારંવાર પાણી ભરાઈ જતું હતું અને તેનું તળાવ બનતું હતું. <ref name="Landscape" /> આ વિસ્તારમાં ઘણા આંબાના વૃક્ષોએ હોઈ આ વિસ્તારનું નામ આંબાવાડી પડ્યું છે.<ref name="Express2022">{{Cite web|last=Mishra|first=Rashi|date=2022-08-08|title=Redeveloped Parimal garden to be open to public today|url=https://indianexpress.com/article/cities/ahmedabad/redeveloped-parimal-garden-to-be-open-to-public-today-8078881/|archive-url=https://web.archive.org/web/20230806043607/https://indianexpress.com/article/cities/ahmedabad/redeveloped-parimal-garden-to-be-open-to-public-today-8078881/|archive-date=6 August 2023|access-date=2023-07-30|website=The Indian Express|language=en}}</ref><ref>{{Cite web|date=2017-09-27|title=Bring back the mangoes|url=https://ahmedabadmirror.com/bring-back-the-mangoes/60784322.html|access-date=2023-08-13|website=Ahmedabad Mirror|language=en}}</ref> બગીચો ૧૯૬૦માં શરૂ થયો હતો.<ref name="Limbochiya2018"/> ૧૯૯૫માં ટોરેન્ટ ગ્રૂપ દ્વારા બગીચાની જાળવણી અને વિકાસ હાથ ધરવામાં આવ્યો તે પહેલાં બગીચાની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી.<ref name="Express2022"/><ref name=":1">{{Cite news|date=2002-07-22|title=A haven amid concrete jungle|work=The Times of India|url=https://timesofindia.indiatimes.com/ahmedabad-times/a-haven-amid-concrete-jungle/articleshow/16798110.cms|access-date=2023-08-13|issn=0971-8257}}</ref> સ્થપતિ [[કમલ મંગળદાસ|કમલ મંગળદાસે]] ૧૯૯૮માં નવો સ્થળનકશો તૈયાર કર્યો હતો.<ref name="Landscape"/><ref name=":0" /> સ્થાપત્યોની રચના દેવેન્દ્ર શાહે તૈયાર કરી હતી જ્યારે ભૂદૃશ્યરચના પ્રેમ ભોજનગરવાલાએ અને ઉદ્યાન સુશોભનની રચના અર્જુન મંગળદાસે કરી હતી.<ref name="Landscape" /><ref name=":0">{{Cite web|title=Development of Parimal Garden {{!}} Kamal Mangaldas Architect|url=https://kamalmangaldas.net/project/development-parimal-garden|access-date=2023-07-30|website=kamalmangaldas.net}}</ref> આ પુનર્વિકાસ ફેબ્રુઆરી ૨૦૦૦માં પૂર્ણ થયો હતો.<ref name=":1" /> તે સમયના કેન્દ્રીય ગૃહમંત્રી [[લાલકૃષ્ણ અડવાણી]] દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. ૨૦૨૧માં ટોરેન્ટ ગ્રૂપ સાથે સંકળાયેલ યુ. એન. મહેતા ફાઉન્ડેશનની આગેવાનીમાં અને કોર્પોરેશનના સહયોગથી બગીચાનો પુનર્વિકાસ શરૂ થયો. આ વિકાસ યુ. એન. મહેતા ફાઉન્ડેશનની "પ્રતિતિ" યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો. સ્થપતિ અનિકેત ભાગવત દ્વારા {{INRConvert|12|c}}ના ખર્ચે આ કામ કરવામાં આવ્યું. ત્યારબાદ [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના મુખ્યમંત્રી]] [[ભૂપેન્દ્ર પટેલ]] દ્વારા આ બગીચાનું ફરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૯ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.<ref name="Express2022"/><ref name="GujSam2022">{{Cite web|date=2022-08-09|title=૬૦ વર્ષ જૂના પરિમલ ગાર્ડનને મળ્યું નવું સ્વરૂપ|trans-title=60 years old Parimal Garden gets makeover|url=https://www.gujaratsamachar.com/news/gujarat/ahmedabads-iconic-parimal-garden-gets-new-look-after-60-years|archive-url=https://web.archive.org/web/20230806042455/https://www.gujaratsamachar.com/news/gujarat/ahmedabads-iconic-parimal-garden-gets-new-look-after-60-years|archive-date=2023-08-06|access-date=2023-07-30|website=[[ગુજરાત સમાચાર]]|language=gu}}</ref><ref>{{Cite news|date=2023-08-08|title=અમદાવાદ / પરિમલ ગાર્ડનની કાયા પલટ: બે માળના હાઇટેક જિમ્નેશિયમથી લઇને સ્પોર્ટઝોન સુધીની સુવિધા, આવતીકાલે CMના હસ્તે ઉદ્ઘાટન|language=gu|work=VTV Gujarati|url=https://www.vtvgujarati.com/news-details/parimal-garden-redeveloped-modern-garden-inauguration-by-cm-tomorrow}}</ref><ref>{{Cite news|last=Upadhyay|first=Punit|date=2022-08-08|title=12 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ:અમદાવાદમાં એમ્ફિ થિયેટર, પૅટડોગ માટે સ્પેસ, જિમ, યોગ પેવેલિયન સાથે પરિમલ ગાર્ડન 9મીથી શરૂ થશે|work=[[દિવ્ય ભાસ્કર]]|url=https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/parimal-garden-in-ahmedabad-with-amphitheater-space-for-pet-dogs-gym-yoga-pavilion-to-start-from-9th-130149076.html}}</ref> == સ્થાપત્ય અને સુવિધાઓ == {{Stack|[[File:Chimneys Parimal Garden.jpg|thumb|બગીચામાં આવેલી ઈંટની ચીમનીઓ શહેરના કાપડ ઉદ્યોગના ભૂતકાળના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચીમનીઓ પર ધાતુના ભંગારમાંથી બનાવેલ વાંદરાઓના કલાત્મક નમૂના મૂકેલા છે.]]}} બગીચાના કેન્દ્રમાં કમળનું તળાવ છે જેમાં માછલીઓ છે અને તેની આસપાસ અંદાજે સો જેટલા બાંકડા છે. અહીં ચાલવાના રસ્તા, ઔષધ ઉદ્યાન, રમતગમત સુવિધા, આઠ ઘાસ આચ્છાદિત ભૂમિ, પાલતુ પ્રાણી માટેનો બગીચો અને શૌચાલયની સુવિધા પણ છે.<ref name="Express2022"/><ref name="GujSam2022"/> આ બગીચો {{Convert|8.5|acre|m2}} વિસ્તારમાં ફેલાયેલો છે<ref name="GujSam2022"/> જેમાં {{Convert|13000|sqft|sqm}} માં ફેલાયેલી [[યોગ (મનોશારીરીક જીવનશૈલી)|યોગ]] અને ધ્યાન માટેની જગ્યા છે અને {{Convert|1450|sqft|sqm}} માં ફેલાયેલી પ્રદર્શન જગ્યા પણ છે. અંહી બે માળનું કસરત માટેનું અખાડા છે, જેમાં એક માળ મહિલાઓ માટે અને બીજો પુરૂષો માટે છે.<ref name="Express2022"/><ref name="GujSam2022" /><ref>{{Cite news|date=2021-12-18|title=Parimal Garden to house two-storeyed gymnasium|work=The Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parimal-garden-to-house-two-storeyed-gymnasium/articleshow/88348400.cms|access-date=2023-07-31|issn=0971-8257}}</ref> <ref name=":3">{{Cite news|date=2021-06-17|title=Ahmedabad: Parimal Garden gets overhaul|work=The Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parimal-garden-gets-overhaul/articleshow/83585598.cms?frmapp=yes&from=mdr|access-date=2023-07-31|issn=0971-8257}}</ref> અહીંના ખુલ્લા રંગમંચની ક્ષમતા ૨૫૦ લોકોની છે.છે<ref name=":3" /> બગીચામાં આવેલી ઈંટની ચીમનીઓ શહેરના કાપડ ઉદ્યોગના ભૂતકાળના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. તેના પર [[વડોદરા]] સ્થિત કલાકાર પ્રેમકુમાર વૈશ્ય (ડેવિડ) દ્વારા ધાતુના ભંગારમાંથી બનાવેલ વાંદરાઓના કલાત્મક નમૂના મૂકવામાં આવ્યા છે.<ref name="Landscape"/> ૨૦૨૧ના પુનર્વિકાસમાં આ ઈંટની ચીમનીઓ અને બોગનવિલે આર્બરને યથાસ્થિતિ જાળવી રાખવામાં આવ્યા હતા. તે સમયે ૪૫ પ્રજાતિઓના ૬૦૦થી વધુ વૃક્ષો અને ૧૨૫ પ્રજાતિઓના ૭,૫૦૦ છોડ વાવવામાં આવ્યા હતા. વાંસ અને તાડના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા.<ref name="Landscape" /><ref name="GujSam2022"/> બગીચામાં એક જૂનું [[વડ]] છે. <ref name="GujSam2022" /><ref>{{Cite news|date=2010-04-04|title=Discovering green heritage|work=The Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/discovering-green-heritage/articleshow/5758357.cms|access-date=2023-08-08|issn=0971-8257}}</ref>{{Efn|વડની ઉંમર ''[[ગુજરાત સમાચાર]]'' મુજબ ૪૦૦ વર્ષ અને ''[[ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા]]'' મુજબ ૮૦ વર્ષ છે.}}{{Clear}} == ફોટા == <gallery mode="packed"> File:Gym outside Parimal Garden.jpg|અખાડા File:Amphitheatre Parimal Garden.jpg|ખુલ્લો રંગમંચ File:Pet park Parimal Garden.jpg|પાલતુ પ્રાણીઓ માટેનો બગીચો File:Whole arbour Parimal Garden.jpg|આર્બર File:Bougainville on arbour Parimal Garden.jpg|આર્બર પરના ફૂલો File:Parimal Garden Arbour.jpg|આર્બર </gallery> == આ પણ જુઓ == * [[લૉ ગાર્ડન|લો ગાર્ડન]] == નોંધો == {{Notelist}} == સંદર્ભ == {{Reflist}}{{અમદાવાદ શહેર}} [[શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:Coordinates on Wikidata]] sj18q6e554l7vxfiawsft78qf7six4r દેવાંગી ભટ્ટ 0 154704 903004 902650 2026-07-29T23:05:03Z InternetArchiveBot 63183 Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5 903004 wikitext text/x-wiki {{હટાવો|કારણ=નોંધપાત્રતાનો અભાવ, જાહેરાત/સ્વપ્રશસ્તિ, સંદર્ભ તરીકે વિકિપીડિયા નીતિથી વિરુદ્ધ પ્રાથમિક સ્રોતનો ઉપયોગ|તારીખ=૨૦૨૬-૦૭}} {{Infobox writer | name = દેવાંગી ભટ્ટ | birth_date = ૧૯૭૬<ref>{{cite web |title=દેવાંગી ભટ્ટ |url=https://rekhtagujarati.org/poets/devangi-bhatt/all |website=rekhtagujarati.org |access-date=16 July 2026}}</ref> | birth_place = | occupation = નવલકથાકાર, કવયિત્રી, નાટ્યકાર, લેખિકા, પ્રાધ્યાપિકા | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | nationality = ભારતીય | notableworks = ''વાસાંસિ જીર્ણાનિ'', ''સમાંતર'', ''ત્વમેવ ભર્તા'' | image = Devangi-bhatt-2.jpg }} '''દેવાંગી ભટ્ટ''' એ ગુજરાતી ભાષાનાં નવલકથાકાર, નાટ્યકાર અને લેખિકા છે. તેમની નવલકથા ''વાસાંસિ જીર્ણાનિ''નો અંગ્રેજી અનુવાદ ''The Many Lives of Pauloma Chattopadhyay'' (નિયોગી બુક્સ, ૨૦૨૪) નામે પ્રકાશિત થયો છે.<ref name="tribune">{{cite news |title=Devangi Bhatt's 'The Many Lives of Pauloma Chattopadhyay': Transcending the ordinariness of being, and how |url=https://www.tribuneindia.com/news/book-reviews/devangi-bhatts-the-many-lives-of-pauloma-chattopadhyay-transcending-the-ordinariness-of-being-and-how/ |newspaper=The Tribune |language=en |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> == કારકિર્દી == દેવાંગી વીસ વર્ષ સુધી [[ગુજરાત યુનિવર્સિટી]]માં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા હતાં.<ref name="rrsheth">{{cite web |title=દેવાંગી ભટ્ટ |url=https://rrsheth.com/rr_author/devangi-bhatt/ |publisher=આર. આર. શેઠ બુક્સ |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> તેમની નવલકથા ''વાસાંસિ જીર્ણાનિ'' [[કોલકાતા]]ની એક ગૃહિણી પૌલોમા ચટ્ટોપાધ્યાયની કથા છે, જે જુદા જુદા યુગનાં ત્રણ જીવન અનુભવે છે.<ref name="tribune" /><ref name="bookreview">{{cite web |title=Narrative of Delusion as an Altered Reality |url=https://www.thebookreviewindia.org/narrative-of-delusion-as-an-altered-reality/ |website=The Book Review |language=en |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> ''દિવ્ય ભાસ્કર''ની 'સાહિત્ય વિશેષ' કૉલમમાં [[રઘુવીર ચૌધરી]]એ તેમની કારકિર્દી વિશે લેખ લખ્યો હતો,<ref name="raghuveer">{{cite news |author=રઘુવીર ચૌધરી |title=એક તેજસ્વી કલમનો ઉદય |newspaper=દિવ્ય ભાસ્કર |date=૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧}}</ref> અને એ જ અખબારની 'સહજ સંવાદ' કૉલમમાં તેમની નવલકથાઓ વિશે લેખ પ્રકાશિત થયો હતો.<ref name="db2023">{{cite news |title=નવલકથામાં બદલાતી કથાનો પ્રયોગ |newspaper=દિવ્ય ભાસ્કર |date=૨૧ મે ૨૦૨૩}}</ref> [[ઉષા ઉપાધ્યાય]] સંપાદિત ''સર્જકની આંતરકથા: ઉત્તરાર્ધ'' (ભાગ-૧)માં તેમની કેફિયતનો સમાવેશ થયો છે,<ref name="antarkatha">{{cite book |editor=ઉષા ઉપાધ્યાય |title=સર્જકની આંતરકથા: ઉત્તરાર્ધ, ભાગ-૧ |publisher=ફ્લેમિંગો પબ્લિકેશન્સ}}</ref> અને [[શરીફા વીજળીવાળા]] સંપાદિત ''નારીસંપદા: ટૂંકી વાર્તા''માં તેમની વાર્તાનો સમાવેશ થયો છે.<ref name="narisampada">{{cite book |editor=શરીફા વીજળીવાળા |title=નારીસંપદા: ટૂંકી વાર્તા |publisher=એકત્ર ફાઉન્ડેશન |url=https://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદા_:_ટૂંકી_વાર્તા}}</ref> એકત્ર ફાઉન્ડેશનના વાર્ષિક સમીક્ષાગ્રંથ ''બે હજાર ચોવીસ સમક્ષ''માં મીનલ દવેએ તેમની દસમી નવલકથા ''પ્રથમા-પૂષા'' (નવભારત પ્રકાશન, ૨૦૨૪) વિશે સમીક્ષાલેખ લખ્યો છે.<ref name="samaksh2024">{{cite book |author=મીનલ દવે |chapter='પ્રથમા-પૂષા' : દેવાંગી ભટ્ટ |title=બે હજાર ચોવીસ સમક્ષ |publisher=એકત્ર ફાઉન્ડેશન |chapter-url=https://wiki.ekatrafoundation.org/wiki/બે_હજાર_ચોવીસ_સમક્ષ/પ્રથમા-પૂષા_–_દેવાંગી_ભટ્ટ}}</ref> == અનુવાદ == ''વાસાંસિ જીર્ણાનિ''નો અંગ્રેજી અનુવાદ મુદ્રા જોશીએ કર્યો છે.<ref name="asymptote">{{cite web |title=Domestic Escapisms: The Many Lives of Pauloma Chattopadhyay by Devangi Bhatt |url=https://www.asymptotejournal.com/blog/2024/08/19/domestic-escapisms-the-many-lives-of-pauloma-chattopadhyay-by-devangi-bhatt/ |website=Asymptote |language=en |date=19 August 2024 |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> આ અનુવાદનો એક અંશ ''સ્ક્રોલ.ઇન''માં પ્રકાશિત થયો હતો.<ref name="scroll">{{cite news |title=Translated fiction: An old earthen vessel in the house transports Pauloma to different worlds |url=https://scroll.in/article/1073048/translated-fiction-an-old-earthen-vessel-in-the-house-transports-pauloma-to-different-worlds |work=Scroll.in |language=en |date=11 September 2024 |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> અનુવાદની સમીક્ષાઓ ''ધ ટ્રિબ્યુન'',<ref name="tribune" /> ''એસિમ્પ્ટોટ'',<ref name="asymptote" /> ''ધ બુક રિવ્યૂ''<ref name="bookreview" /> અને પર્પલ પેન્સિલ પ્રોજેક્ટમાં<ref name="ppp">{{cite web |title=Devangi Bhatt's The Many Lives of Pauloma Chattopadhyay Review: Parallel Lives, Rebirth and Magical Realism |url=https://www.purplepencilproject.com/the-many-lives-of-pauloma-chattopadhyay/ |website=Purple Pencil Project |language=en |date=26 August 2024 |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> પ્રકાશિત થઈ હતી. ''ધ ઇન્ડિયન બુક ક્લબ''માં તેમનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો.<ref name="ibc">{{cite web |title=In Conversation with Devangi Bhatt |url=https://theindianbookclub.com/readers-point/f/in-conversation-with-devangi-bhatt |website=The Indian Book Club |language=en |access-date=૨૦ જુલાઈ ૨૦૨૬}}</ref> == કૃતિઓ == દેવાંગીની કૃતિઓમાં વાર્તાસંગ્રહ ''પર્સેપ્શન'' તથા ''વાસાંસિ જીર્ણાનિ'', ''સમાંતર'', ''ત્વમેવ ભર્તા'', ''ધર્મો રક્ષતિ'', ''એક હતી ગુંચા'', ''અશેષ'', ''અસ્મિતા'', ''પ્રથમા પુષા'', ''સિલાઈ'', ''મહાભિનિષ્ક્રમણ'' અને ''કેસ-બુક ઓફ મિ. રાય'' જેવી કૃતિઓનો સમાવેશ થાય છે.<ref name="raghuveer" /><ref name="rrsheth" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://devangibhatt.com સત્તાવાર વેબસાઇટ] * [https://gujarati.rekhta.org રેખ્તા ગુજરાતી પર દેવાંગી ભટ્ટ]{{Dead link|date=જુલાઈ 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:૧૯૭૬માં જન્મ]] js3o9sq9rlq6rxnxtazsv020mg41pat સભ્યની ચર્ચા:Tinisolanki 3 154799 902979 2026-07-29T14:10:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902979 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Tinisolanki}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૪૦, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) 07dcb68i7t7wose1nsa2h0qxd7nvjmb સભ્યની ચર્ચા:Dhruvi y patel 3 154800 902982 2026-07-29T15:30:21Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902982 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhruvi y patel}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૦, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) hftpp31pam3oyr8lnd05ff3i0eh6j83 પય્યન્નુર પવિત્ર વીંટી 0 154801 902983 2026-07-29T15:38:31Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર પવિત્ર વીંટી 902983 wikitext text/x-wiki [[File:Payyanur Pavithram Ring.jpg|thumbnail|પય્યન્નુર પવિત્ર વીંટી]] [[File:Payyannur Sree Subrahmanya swamy Temple Pond.jpg|thumbnail|શ્રી સુબ્રમણ્ય સ્વામી મંદિર, પયન્નુર]] [[File:Pavithram made by Halfa grass.jpg|thumbnail|ઐતિહાસિક પવિત્ર વીંટી]] '''પયન્નુર પવિત્ર મોથિરમ''' એ એક પ્રકારની સોનાની વીંટી છે જે ભારતીયો દ્વારા તેના ધાર્મિક મહત્વ માટે પહેરવામાં આવે છે. આ પવિત્ર વીંટી પિતૃ બલિ (પિતૃઓના તર્પણ અથવા મૃત પૂર્વજો માટેની પ્રાર્થના) ની વિધિઓ દરમિયાન પહેરવામાં આવે છે. આ વીંટી પારંપરિક રીતે દર્ભ ઘાસમાંથી બનાવવામાં આવતી હતી. જો કે, આધુનિક પવિત્ર મોથિરમ સોનાની બનેલી હોય છે. આ વીંટીનો આકાર અનન્ય છે અને તે ગાંઠ જેવો દેખાય છે.<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/gi-registration-for-payyannur-pavithra-ring-revoked/article4107531.ece|title=GI registration for 'Payyannur Pavithra' ring revoked|author=R. Sivaraman|work=The Hindu| date=17 November 2012 }}</ref> આ વીંટી બનાવવા માટે ચાંદીનો પણ ઉપયોગ થાય છે. મૃત પૂર્વજો માટે પૂજા કરતી વખતે તેને જમણા હાથની અનામિકા (ત્રીજી આંગળી) માં પહેરવામાં આવે છે. == ઇતિહાસ == આ પવિત્ર વીંટીનો ઉદ્ભવ પયન્નુર સુબ્રહ્મણ્ય મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલો છે.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/kozhikode/Payyannur-Pavithra-Mothiram-in-a-Geographical-Indication-tag-ownership-tussle/articleshow/40549595.cms|title=Payyannur Pavithra Mothiram in a Geographical Indication tag ownership tussle|work=The Times of India|date=21 August 2014 }}</ref> આ મંદિરમાં પવિત્ર વિધિઓ કરતી વખતે ઘાસની વીંટી પહેરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. પાછળથી, પૂજારીઓએ ટકાઉપણાના હેતુથી સોનાની વીંટીઓ અપનાવી. એક પારંપરિક કારીગરને એક વીંટી બનાવવામાં આખો દિવસ લાગે છે. પવિત્ર વીંટી બનાવનાર કારીગર બનવા માટે તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન માંસાહાર કે દારૂનું સેવન કરી શકતા નથી. == વ્યુત્પત્તિશાસ્ત્ર == 'પવિત્રમ' શબ્દનો અર્થ 'પવિત્રતા' અને 'મોથિરમ' નો અર્થ 'વીંટી' થાય છે. પ્રથમ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે જ્યારે બીજો શબ્દ મલયાલમ ભાષામાંથી છે, જે ભારતના કેરળ રાજ્યની સ્થાનિક ભાષા છે.<ref>{{cite AV media|url=https://www.youtube.com/watch?v=52DeArixNoQ|title=Market Scene - Payyanur Pavithra Mothiram|date=16 December 2014|publisher=|via=YouTube}}</ref> == આકાર == વીંટીની બહારની સપાટી પર ત્રણ રેખાઓ હોય છે જે માનવ શરીરની ત્રણ નાડીઓ (નદીઓ) નું પ્રતિનિધિત્વ કરે છે: ઇડા, પિંગળા અને સુષુમ્ણા. આ ત્રણેય નાડીઓનો સંયોગ માનવ શરીરમાં જીવંત ઉર્જા અથવા 'કુંડળી શક્તિ' ને જાગૃત કરી શકે છે. == ત્રિમૂર્તિ ચૈતન્યમ == પયન્નુરના હિન્દુઓની માન્યતા અનુસાર, આ પવિત્ર વીંટી પહેરવાથી હિન્દુ ધર્મના ત્રણ દેવો: બ્રહ્મા, શિવ અને વિષ્ણુની શક્તિ જાગૃત થઈ શકે છે. વીંટી બનાવનાર અને તેને પહેરનાર વ્યક્તિએ કઠોર વિધિઓનું પાલન કરવું પડે છે. તેઓ કોઈપણ પ્રકારનું માંસાહાર કરી શકતા નથી અને દારૂ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ વીંટી ઉતારી દેવી પડે છે. પયન્નુરના સુબ્રહ્મણ્ય મંદિરમાં પવિત્ર (અભિમંત્રિત) કર્યા પછી જ આ વીંટી શ્રદ્ધાળુંને આપવામાં આવે છે. == લોકપ્રિયતા == પયન્નુર પવિત્ર મોથિરમ દુનિયાભરના અનેક સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવે છે.<ref>{{cite web|url=https://www.keralatourism.org/shopping-options/shop-payyannur-pavithra-mothiram-kerala/1|title=Pavithra Mothiram|publisher=}}</ref> ભારતના નોંધપાત્ર સ્વાતંત્ર્ય સેનાની શ્રી સી.વી. કુંહંબુ આ પવિત્ર વીંટી બનાવવામાં નિષ્ણાત હતા. == યોગ સાથે સંબંધ == પ્રાચીન ભારતીય યોગ સંકલ્પનાઓ અનુસાર, માનવ શરીરમાં ઊર્જાની ત્રણ નાડીઓ હોય છે અને આ નાડીઓનો સરળ પ્રવાહ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરે છે. * પિંગળા: શરીરની જમણી બાજુએ આવેલી છે જે સૌર ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. * ઇડા: કરોડરજ્જુની ડાબી બાજુએ આવેલી છે જે ચંદ્રની ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. * સુષુમ્ણા: મધ્યમાં આવેલી છે જે બ્રહ્માંડીય ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. કુંડળી શક્તિ આ ત્રણેય નદીઓના તળિયે રહેલી છે અને તે માનવ શરીરમાં શક્તિશાળી લાગણીઓને જાગૃત કરી શકે છે. ભારતીયો માને છે કે આ વીંટી તેની અનન્ય ડિઝાઇનને કારણે દૈવી શક્તિઓને જાગૃત કરી શકે છે. તેને ફક્ત જમણા હાથની અનામિકા (ત્રીજી આંગળી) માં જ પહેરી શકાય છે. આ વીંટી પહેરનાર વ્યક્તિ ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તા, સુખ અને ડહાપણ ધરાવે છે તેવું માનવામાં આવે છે. ==વ્યાપારી પાસાઓ == પયન્નુર પવિત્ર વીંટીની કલ્પનાનો વ્યાપારી ઉપયોગ કરવામાં આવ્યો છે.<ref>{{cite web|url=http://www.pavithramothiram.com/|title=Payyanur Pavithra Mothiram|publisher=}}</ref> ઘણા ઝવેરીઓ અસલી પયન્નુર પવિત્ર વીંટી બનાવવાનો દાવો કરે છે. વિક્રેતાઓ દાવો કરે છે કે આ વીંટી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિમાં ઉચ્ચ સ્તરની જાગૃતિ અને પ્રેરણા લાવી શકે છે. તેની ગુણવત્તા અને શ્રેણીના આધારે એક પવિત્ર વીંટીની કિંમત $ ૪૦૦ થી $ ૧,૫૦૦ સુધીની હોઈ શકે છે. આજકાલ આ વીંટી ૨૨ કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. == પહેરવાની રીત == પવિત્ર મોથિરમ ફક્ત જમણા હાથમાં અને તેમાં પણ માત્ર અનામિકા (ત્રીજી આંગળી) માં જ પહેરી શકાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, માનવ શરીરની દરેક આંગળીના અલગ-અલગ અર્થ અને કાર્યો છે: * અંગૂઠો: અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. * તર્જની (પહેલી આંગળી): આકાશ અને ફૂલોનું પ્રતિનિધિત્વ કરે છે. * વચ્ચેની આંગળી (મધ્યમા): અગ્નિ અને પવિત્ર દીવાઓનું પ્રતિનિધિત્વ કરે છે. * અનામિકા (વીંટી પહેરવાની આંગળી): પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. * કનિષ્ઠિકા (છેલ્લી આંગળી): પૃથ્વી અને ચંદનના લેપનું પ્રતિનિધિત્વ કરે છે. == સંદર્ભ == {{Reflist}} czklmmqbghftrt7jo4ofnswdl63no0g 902990 902983 2026-07-29T16:38:46Z Snehrashmi 41463 [[ચર્ચા:પય્યન્નુર પવિત્ર વીંટી#દાવો|ચર્ચા]] પ્રમાણે.... ભારતીયો ---> પયન્નુરના સ્થાનિક હિન્દુઓ 902990 wikitext text/x-wiki [[File:Payyanur Pavithram Ring.jpg|thumbnail|પય્યન્નુર પવિત્ર વીંટી]] [[File:Payyannur Sree Subrahmanya swamy Temple Pond.jpg|thumbnail|શ્રી સુબ્રમણ્ય સ્વામી મંદિર, પયન્નુર]] [[File:Pavithram made by Halfa grass.jpg|thumbnail|ઐતિહાસિક પવિત્ર વીંટી]] '''પયન્નુર પવિત્ર મોથિરમ''' એ એક પ્રકારની સોનાની વીંટી છે જે પયન્નુરના સ્થાનિક હિન્દુઓ દ્વારા તેના ધાર્મિક મહત્વ માટે પહેરવામાં આવે છે. આ પવિત્ર વીંટી પિતૃ બલિ (પિતૃઓના તર્પણ અથવા મૃત પૂર્વજો માટેની પ્રાર્થના) ની વિધિઓ દરમિયાન પહેરવામાં આવે છે. આ વીંટી પારંપરિક રીતે દર્ભ ઘાસમાંથી બનાવવામાં આવતી હતી. જો કે, આધુનિક પવિત્ર મોથિરમ સોનાની બનેલી હોય છે. આ વીંટીનો આકાર અનન્ય છે અને તે ગાંઠ જેવો દેખાય છે.<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/gi-registration-for-payyannur-pavithra-ring-revoked/article4107531.ece|title=GI registration for 'Payyannur Pavithra' ring revoked|author=R. Sivaraman|work=The Hindu| date=17 November 2012 }}</ref> આ વીંટી બનાવવા માટે ચાંદીનો પણ ઉપયોગ થાય છે. મૃત પૂર્વજો માટે પૂજા કરતી વખતે તેને જમણા હાથની અનામિકા (ત્રીજી આંગળી) માં પહેરવામાં આવે છે. == ઇતિહાસ == આ પવિત્ર વીંટીનો ઉદ્ભવ પયન્નુર સુબ્રહ્મણ્ય મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલો છે.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/kozhikode/Payyannur-Pavithra-Mothiram-in-a-Geographical-Indication-tag-ownership-tussle/articleshow/40549595.cms|title=Payyannur Pavithra Mothiram in a Geographical Indication tag ownership tussle|work=The Times of India|date=21 August 2014 }}</ref> આ મંદિરમાં પવિત્ર વિધિઓ કરતી વખતે ઘાસની વીંટી પહેરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. પાછળથી, પૂજારીઓએ ટકાઉપણાના હેતુથી સોનાની વીંટીઓ અપનાવી. એક પારંપરિક કારીગરને એક વીંટી બનાવવામાં આખો દિવસ લાગે છે. પવિત્ર વીંટી બનાવનાર કારીગર બનવા માટે તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન માંસાહાર કે દારૂનું સેવન કરી શકતા નથી. == વ્યુત્પત્તિશાસ્ત્ર == 'પવિત્રમ' શબ્દનો અર્થ 'પવિત્રતા' અને 'મોથિરમ' નો અર્થ 'વીંટી' થાય છે. પ્રથમ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે જ્યારે બીજો શબ્દ મલયાલમ ભાષામાંથી છે, જે ભારતના કેરળ રાજ્યની સ્થાનિક ભાષા છે.<ref>{{cite AV media|url=https://www.youtube.com/watch?v=52DeArixNoQ|title=Market Scene - Payyanur Pavithra Mothiram|date=16 December 2014|publisher=|via=YouTube}}</ref> == આકાર == વીંટીની બહારની સપાટી પર ત્રણ રેખાઓ હોય છે જે માનવ શરીરની ત્રણ નાડીઓ (નદીઓ) નું પ્રતિનિધિત્વ કરે છે: ઇડા, પિંગળા અને સુષુમ્ણા. આ ત્રણેય નાડીઓનો સંયોગ માનવ શરીરમાં જીવંત ઉર્જા અથવા 'કુંડળી શક્તિ' ને જાગૃત કરી શકે છે. == ત્રિમૂર્તિ ચૈતન્યમ == પયન્નુરના હિન્દુઓની માન્યતા અનુસાર, આ પવિત્ર વીંટી પહેરવાથી હિન્દુ ધર્મના ત્રણ દેવો: બ્રહ્મા, શિવ અને વિષ્ણુની શક્તિ જાગૃત થઈ શકે છે. વીંટી બનાવનાર અને તેને પહેરનાર વ્યક્તિએ કઠોર વિધિઓનું પાલન કરવું પડે છે. તેઓ કોઈપણ પ્રકારનું માંસાહાર કરી શકતા નથી અને દારૂ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ વીંટી ઉતારી દેવી પડે છે. પયન્નુરના સુબ્રહ્મણ્ય મંદિરમાં પવિત્ર (અભિમંત્રિત) કર્યા પછી જ આ વીંટી શ્રદ્ધાળુંને આપવામાં આવે છે. == લોકપ્રિયતા == પયન્નુર પવિત્ર મોથિરમ દુનિયાભરના અનેક સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવે છે.<ref>{{cite web|url=https://www.keralatourism.org/shopping-options/shop-payyannur-pavithra-mothiram-kerala/1|title=Pavithra Mothiram|publisher=}}</ref> ભારતના નોંધપાત્ર સ્વાતંત્ર્ય સેનાની શ્રી સી.વી. કુંહંબુ આ પવિત્ર વીંટી બનાવવામાં નિષ્ણાત હતા. == યોગ સાથે સંબંધ == પ્રાચીન ભારતીય યોગ સંકલ્પનાઓ અનુસાર, માનવ શરીરમાં ઊર્જાની ત્રણ નાડીઓ હોય છે અને આ નાડીઓનો સરળ પ્રવાહ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરે છે. * પિંગળા: શરીરની જમણી બાજુએ આવેલી છે જે સૌર ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. * ઇડા: કરોડરજ્જુની ડાબી બાજુએ આવેલી છે જે ચંદ્રની ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. * સુષુમ્ણા: મધ્યમાં આવેલી છે જે બ્રહ્માંડીય ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. કુંડળી શક્તિ આ ત્રણેય નદીઓના તળિયે રહેલી છે અને તે માનવ શરીરમાં શક્તિશાળી લાગણીઓને જાગૃત કરી શકે છે. ભારતીયો માને છે કે આ વીંટી તેની અનન્ય ડિઝાઇનને કારણે દૈવી શક્તિઓને જાગૃત કરી શકે છે. તેને ફક્ત જમણા હાથની અનામિકા (ત્રીજી આંગળી) માં જ પહેરી શકાય છે. આ વીંટી પહેરનાર વ્યક્તિ ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તા, સુખ અને ડહાપણ ધરાવે છે તેવું માનવામાં આવે છે. ==વ્યાપારી પાસાઓ == પયન્નુર પવિત્ર વીંટીની કલ્પનાનો વ્યાપારી ઉપયોગ કરવામાં આવ્યો છે.<ref>{{cite web|url=http://www.pavithramothiram.com/|title=Payyanur Pavithra Mothiram|publisher=}}</ref> ઘણા ઝવેરીઓ અસલી પયન્નુર પવિત્ર વીંટી બનાવવાનો દાવો કરે છે. વિક્રેતાઓ દાવો કરે છે કે આ વીંટી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિમાં ઉચ્ચ સ્તરની જાગૃતિ અને પ્રેરણા લાવી શકે છે. તેની ગુણવત્તા અને શ્રેણીના આધારે એક પવિત્ર વીંટીની કિંમત $ ૪૦૦ થી $ ૧,૫૦૦ સુધીની હોઈ શકે છે. આજકાલ આ વીંટી ૨૨ કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. == પહેરવાની રીત == પવિત્ર મોથિરમ ફક્ત જમણા હાથમાં અને તેમાં પણ માત્ર અનામિકા (ત્રીજી આંગળી) માં જ પહેરી શકાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, માનવ શરીરની દરેક આંગળીના અલગ-અલગ અર્થ અને કાર્યો છે: * અંગૂઠો: અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. * તર્જની (પહેલી આંગળી): આકાશ અને ફૂલોનું પ્રતિનિધિત્વ કરે છે. * વચ્ચેની આંગળી (મધ્યમા): અગ્નિ અને પવિત્ર દીવાઓનું પ્રતિનિધિત્વ કરે છે. * અનામિકા (વીંટી પહેરવાની આંગળી): પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. * કનિષ્ઠિકા (છેલ્લી આંગળી): પૃથ્વી અને ચંદનના લેપનું પ્રતિનિધિત્વ કરે છે. == સંદર્ભ == {{Reflist}} m7yzpj2rvr7w0ixemzoz30m2aykomor પોક્કાલી ચોખા 0 154802 902984 2026-07-29T15:57:48Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર ક્ષાર-સહિષ્ણુ ચોખાની એક અત્યંત અનન્ય અને પરંપરાગત જાત 902984 wikitext text/x-wiki '''પોક્કાલી''' એ ક્ષાર-સહિષ્ણુ ચોખાની એક અત્યંત અનન્ય અને પરંપરાગત જાત છે, જે દક્ષિણ ભારતના કેરળ રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશોમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. અલપ્પુઝા, કોટ્ટાયમ, ત્રિશૂર અને એર્નાકુલમ જિલ્લાઓમાં લગભગ ૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા પાણી ભરાયેલા ખેતરોમાં આની જૈવિક ખેતી કરવામાં આવે છે.<ref name="Pokkali fields">{{cite news |url=http://www.thehindu.com/news/national/shrimp-fish-and-paddy-cultivation-in-same-field-is-lucrative/article4785499.ece |title=Shrimp, fish and paddy cultivation in same field is lucrative|newspaper=The Hindu|date=5 June 2013 |accessdate=2013-06-13 }}</ref> આ વિશિષ્ટ કૃષિ પદ્ધતિ અને પાકના મહત્ત્વને માન્યતા આપતાં, 'પોક્કાલી' બ્રાન્ડને ચેન્નાઈ સ્થિત ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા GI ટેગ (ભૌગોલિક સંકેત) એનાયત કરવામાં આવ્યો છે.<ref name="Pokkali rice">{{cite web |url=http://www.hindu.com/2008/11/16/stories/2008111652020300.htm |newspaper=The Hindu |title=Pokkali rice is now a brand name |date=2008-11-16 | accessdate=2013-06-13 }}</ref> == અનન્ય ખેતી પદ્ધતિ અને જળકૃષિ == પોક્કાલી ચોખાની સૌથી મોટી વિશેષતા તેની ક્ષાર સામેની અદભુત પ્રતિકારક શક્તિ છે. આ પાકનું ચક્ર બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલું છે: ;ચોખાની ખેતી (જૂનથી નવેમ્બર): ચોમાસાની શરૂઆતમાં જ્યારે ખેતરોમાં પાણીની ખારાશનું સ્તર ઓછું હોય છે, ત્યારે જૂનથી નવેમ્બરની શરૂઆત સુધી ચોખાની રોપણી અને ખેતી કરવામાં આવે છે. પાણી ભરાયેલા આ વાતાવરણમાં ટકી રહેવા માટે છોડ ૧૩૦ થી ૧૪૦ સે.મી. (અથવા બે મીટર સુધી) ઊંચા વધે છે. પરિપક્વ થતાં છોડ નમી જાય છે અને માત્ર ડુંડીઓ સીધી રહે છે. ઓક્ટોબરના અંતમાં લણણી દરમિયાન માત્ર ટોચની ૩૦ સે.મી. ડુંડીઓ કાપવામાં આવે છે. ;ઝીંગા ઉછેર (નવેમ્બરથી એપ્રિલ): મધ્ય નવેમ્બરથી મધ્ય એપ્રિલ સુધી, જ્યારે પાણીમાં ખારાશનું પ્રમાણ વધે છે, ત્યારે ઝીંગા (Prawns) ઉછેરનો બીજો તબક્કો શરૂ થાય છે.<ref name="Pokkali fields"/> લણણી પછી ખેતરમાં બાકી રહેલા છોડ પાણીમાં સડી જાય છે, જે સમુદ્ર અને ખાડીઓમાંથી સ્લુઇસ ગેટ (પાણી નિયંત્રિત દરવાજા) દ્વારા ખેતરમાં પ્રવેશતા ઝીંગાના બચ્ચા માટે કુદરતી ખોરાક બને છે. આ અનોખા ચક્રમાં દરિયાઈ ભરતીના પ્રવાહો ખેતરોને અત્યંત ફળદ્રુપ બનાવે છે. ચોખાના પાકને બહારથી કોઈ કૃત્રિમ ખાતર આપવામાં આવતું નથી; તે ઝીંગાના મળત્યાગ અને સડેલા અવશેષોમાંથી કુદરતી પોષક તત્વો મેળવે છે, જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ટકાઉ ખેતી થાય છે. == પોષણ અને ઔષધીય ગુણો == જૈવિક પદ્ધતિથી પાકતા પોક્કાલી ચોખા તેના વિશિષ્ટ સ્વાદ અને ઉચ્ચ પ્રોટીન યુક્ત ગુણધર્મો માટે પ્રખ્યાત છે. આ ચોખાના દાણા અસામાન્ય રીતે મોટા હોય છે. પરંપરાગત માન્યતાઓ અને ખેડૂતોના દાવા મુજબ તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. ભૂતકાળમાં, આ ચોખાથી બનતો ખોરાક સ્થાનિક માછીમારોને આખો દિવસ સમુદ્રમાં સખત શ્રમ કરવાની ઉર્જા પૂરી પાડતો હતો. આ પાકની આનુવંશિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને, યુએસએની યુનિવર્સિટી ઓફ એરિઝોના દ્વારા આ ચોખા માટે એક વિશેષ ડીએનએ લાઇબ્રેરી પણ વિકસાવવામાં આવી છે. == આબોહવા પરિવર્તન સામે રક્ષણ અને આધુનિક સ્થિતિ == સમય જતાં કેરળના કેટલાક ખેડૂતોએ વધુ આર્થિક વળતર આપતી અન્ય ચોખાની જાતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવા છતાં, તાજેતરના વર્ષોમાં પોક્કાલીએ તેની આબોહવા પરિવર્તન-અવરોધક વિશેષતાઓને કારણે પુનઃ લોકપ્રિયતા મેળવી છે.<ref name="Pokkali resistance">{{cite web |url=https://www.thehindu.com/society/now-pitched-as-climate-adaptive-food-keralas-heritage-pokkali-rice-cultivation-needs-support/article32285790.ece/amp/|newspaper=The Hindu |title=Now pitched as climate adaptive food, Kerala's heritage Pokkali rice cultivation needs support|date=2020-08-06 | accessdate=2023-06-25 }}</ref> આ છોડની ઊંચાઈ પૂર સામે રક્ષણ પૂરું પાડે છે, જ્યારે તેની ક્ષાર-પ્રતિરોધક ક્ષમતા દરિયાકાંઠાના ધોવાણ સામે એક કુદરતી અને અસરકારક ઢાલ તરીકે કાર્ય કરે છે. == સંદર્ભ == {{reflist}} qugw9iy0p5xjuuwrqmrhzqf6w6rjeql સભ્યની ચર્ચા:Nirali Goti 3 154803 902985 2026-07-29T16:08:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902985 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nirali Goti}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૩૮, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) 9v5jvl178njubyfln9sjfne9eln1gca કેરળની સ્ક્રૂ પાઈન હસ્તકલા 0 154804 902986 2026-07-29T16:14:06Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર એક પરંપરાગત કળા 902986 wikitext text/x-wiki '''કેરળની સ્ક્રૂ પાઈન હસ્તકળા''' એ કેરળના કારીગરો દ્વારા સ્ક્રૂ પાઈન (કેવડા)ના છોડના પાંદડાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સાદડીઓ અને વોલ હેંગિંગ્સ વણવાની એક પરંપરાગત કળા છે. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય હેઠળના વિકાસ આયુક્ત (હસ્તકળા) દ્વારા પ્રસ્તુત અરજી અનુસાર, 'માલના ભૌગોલિક સંકેત (રજીસ્ટ્રેશન અને પ્રોટેક્શન) અધિનિયમ, ૧૯૯૯' ની કલમ ૧૩ ની પેટા-કલમ (૧) અંતર્ગત ક્લાસ - ૨૭ હેઠળ સાદડીઓ, ડોર મેટ્સ, વોલ હેંગિંગ્સ, બેડ મેટ્સ અને પ્રાર્થના સાદડીઓ માટે 'સ્ક્રૂ પાઈન ક્રાફ્ટ ઓફ કેરલા' ને ૩૦ નવેમ્બર ૨૦૧૫ થી લાગુ પડે તે રીતે પાર્ટ-એ માં ભૌગોલિક સંકેત (GI Tag) પ્રદાન કરવામાં આવ્યો છે.<ref name=GIJ>{{cite journal|last1=Government of India|title=Screw pine craft of Kerala - GI Application No. 518|journal=Geographical Indications Journal|date=30 November 2015|volume=77|page=81|url=http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|accessdate=28 January 2016|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20160203215443/http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|archivedate=3 February 2016}}</ref> સ્ક્રૂ પાઈનના પાંદડામાંથી સાદડીઓ બનાવવાની આ હસ્તકળા આશરે ૮૦૦ વર્ષ જૂની છે, જે કેરળના તમામ જિલ્લાઓમાં મુખ્યત્વે મહિલા કારીગરો દ્વારા વ્યાપકપણે કરવામાં આવે છે. કેરળની સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓમાં સ્ક્રૂ પાઈનથી નિર્મિત સાદડીઓનું વિશેષ સ્થાન રહ્યું છે. પરંપરાગત રીતે, ઘરમાં પધારતા વિશિષ્ટ મહેમાનોના આદરાર્થે તેમને બેસવા માટે આ સાદડીઓ અર્પણ કરવામાં આવતી હતી. આ કલાકૃતિઓની ઉચ્ચ અને સૂક્ષ્મ ગુણવત્તાવાળી જાતોનો ઉપયોગ શયનસંસ્કાર માટે પથારી કે પલંગ તરીકે પણ કરવામાં આવતો હતો. == સંદર્ભ == {{reflist}} 0dt9ahygapaljtqiys334hmq0nz60ad 902987 902986 2026-07-29T16:14:34Z Snehrashmi 41463 902987 wikitext text/x-wiki '''કેરળની સ્ક્રૂ પાઈન હસ્તકલા''' એ કેરળના કારીગરો દ્વારા સ્ક્રૂ પાઈન (કેવડા)ના છોડના પાંદડાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સાદડીઓ અને વોલ હેંગિંગ્સ વણવાની એક પરંપરાગત કળા છે. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય હેઠળના વિકાસ આયુક્ત (હસ્તકળા) દ્વારા પ્રસ્તુત અરજી અનુસાર, 'માલના ભૌગોલિક સંકેત (રજીસ્ટ્રેશન અને પ્રોટેક્શન) અધિનિયમ, ૧૯૯૯' ની કલમ ૧૩ ની પેટા-કલમ (૧) અંતર્ગત ક્લાસ - ૨૭ હેઠળ સાદડીઓ, ડોર મેટ્સ, વોલ હેંગિંગ્સ, બેડ મેટ્સ અને પ્રાર્થના સાદડીઓ માટે 'સ્ક્રૂ પાઈન ક્રાફ્ટ ઓફ કેરલા' ને ૩૦ નવેમ્બર ૨૦૧૫ થી લાગુ પડે તે રીતે પાર્ટ-એ માં ભૌગોલિક સંકેત (GI Tag) પ્રદાન કરવામાં આવ્યો છે.<ref name=GIJ>{{cite journal|last1=Government of India|title=Screw pine craft of Kerala - GI Application No. 518|journal=Geographical Indications Journal|date=30 November 2015|volume=77|page=81|url=http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|accessdate=28 January 2016|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20160203215443/http://ipindia.nic.in/girindia/journal/Journal_77.pdf|archivedate=3 February 2016}}</ref> સ્ક્રૂ પાઈનના પાંદડામાંથી સાદડીઓ બનાવવાની આ હસ્તકળા આશરે ૮૦૦ વર્ષ જૂની છે, જે કેરળના તમામ જિલ્લાઓમાં મુખ્યત્વે મહિલા કારીગરો દ્વારા વ્યાપકપણે કરવામાં આવે છે. કેરળની સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓમાં સ્ક્રૂ પાઈનથી નિર્મિત સાદડીઓનું વિશેષ સ્થાન રહ્યું છે. પરંપરાગત રીતે, ઘરમાં પધારતા વિશિષ્ટ મહેમાનોના આદરાર્થે તેમને બેસવા માટે આ સાદડીઓ અર્પણ કરવામાં આવતી હતી. આ કલાકૃતિઓની ઉચ્ચ અને સૂક્ષ્મ ગુણવત્તાવાળી જાતોનો ઉપયોગ શયનસંસ્કાર માટે પથારી કે પલંગ તરીકે પણ કરવામાં આવતો હતો. == સંદર્ભ == {{reflist}} 8r28iz0rd1xv8b7x08carhkl56zgyc5 ચર્ચા:પય્યન્નુર પવિત્ર વીંટી 1 154805 902988 2026-07-29T16:27:07Z Dsvyas 561 /* દાવો */ નવો વિભાગ 902988 wikitext text/x-wiki == દાવો == લેખની પ્રારંભિક પ્રસ્તાવનામાં એવો દાવો છે કે, '''ભારતીયો દ્વારા તેના ધાર્મિક મહત્વ માટે પહેરવામાં આવે છે.''', પરંતુ આવી પ્રથા અને એ પણ આ જ GI Tagવાળી વીંટી પહેરવાની પ્રથા આખા ભારતમાં વ્યાપકપણે હોવાનું નોંધ્યું નથી, એ પ્રાદેશિક પ્રથા હોઈ શકે, પણ એને બધા જ ભારતીઓ પર લાગુ કરતો દાવો મને જરા અસ્થાને લાગે છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૫૭, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) cha1q0rdaz4sl2ql0eksuse8915vne5 902989 902988 2026-07-29T16:35:26Z Snehrashmi 41463 /* દાવો */ ઉત્તર 902989 wikitext text/x-wiki == દાવો == લેખની પ્રારંભિક પ્રસ્તાવનામાં એવો દાવો છે કે, '''ભારતીયો દ્વારા તેના ધાર્મિક મહત્વ માટે પહેરવામાં આવે છે.''', પરંતુ આવી પ્રથા અને એ પણ આ જ GI Tagવાળી વીંટી પહેરવાની પ્રથા આખા ભારતમાં વ્યાપકપણે હોવાનું નોંધ્યું નથી, એ પ્રાદેશિક પ્રથા હોઈ શકે, પણ એને બધા જ ભારતીઓ પર લાગુ કરતો દાવો મને જરા અસ્થાને લાગે છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૫૭, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) :જી, ધ્યાન દોરવા બદલ આભાર. મૂળ અંગ્રેજી લેખ પ્રમાણે ભાષાંતર કરેલું છે. આપના દિશાનિર્દેશ પ્રમાણે '''સ્થાનિક ધાર્મિક માન્યતા ''' પ્રમાણેનો સુધારો કરી લઉં છું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૨:૦૫, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) 0788vmptiu8tichdzjgx0chqzyw2f7z 902991 902989 2026-07-29T16:39:33Z Snehrashmi 41463 902991 wikitext text/x-wiki == દાવો == લેખની પ્રારંભિક પ્રસ્તાવનામાં એવો દાવો છે કે, '''ભારતીયો દ્વારા તેના ધાર્મિક મહત્વ માટે પહેરવામાં આવે છે.''', પરંતુ આવી પ્રથા અને એ પણ આ જ GI Tagવાળી વીંટી પહેરવાની પ્રથા આખા ભારતમાં વ્યાપકપણે હોવાનું નોંધ્યું નથી, એ પ્રાદેશિક પ્રથા હોઈ શકે, પણ એને બધા જ ભારતીઓ પર લાગુ કરતો દાવો મને જરા અસ્થાને લાગે છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૫૭, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) :જી, ધ્યાન દોરવા બદલ આભાર. મૂળ અંગ્રેજી લેખ પ્રમાણે ભાષાંતર કરેલું છે. આપના દિશાનિર્દેશ પ્રમાણે '''સ્થાનિક ધાર્મિક માન્યતા ''' પ્રમાણેનો સુધારો કરી લઉં છું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૨:૦૫, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) :{{done}} [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૨:૦૯, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) tdos1ttdtr1k0vo0wv2rci88i8rq6hk વાયનાડ ગંધકસાલા ચોખા 0 154806 902992 2026-07-29T16:42:24Z Snehrashmi 41463 ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે જાહેર ચોખાની એક જાત 902992 wikitext text/x-wiki [[File:Ganthakasala paddy seed.JPG|thumb|ગંધકસાલા ચોખા]] '''ગંધકસાલા ચોખા''' એ કેરળના વાયનાડ જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી ચોખાની એક વિશિષ્ટ જાત છે. આ એક સુગંધિત ચોખાની જાત છે, જે વાયનાડના પનામારમ, સુલતાન બાથેરી અને મનંતવાડી વિસ્તારના આદિવાસી સમુદાયોના સભ્યો દ્વારા મુખ્યત્વે ઉગાડવામાં આવે છે.<ref name="Hindu">{{cite journal|last1=T. Nandakumar|title=GI-tagged rice varieties to get a boost|journal=The Hindu|date=13 August 2014|url=http://www.thehindu.com/news/national/kerala/gitagged-rice-varieties-to-get-a-boost/article6309995.ece|accessdate=4 February 2016}}</ref> વર્ષ ૨૦૧૦ ની સ્થિતિએ, ગંધકાસલા ૩૨૭ હેક્ટર વિસ્તારમાં અને જીરકાસલા ૨૨ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે.<ref>{{cite web|title=Morphological and biochemical characterization of aromatic rice(Oryza Sativa L.) cultivars of Wayanad district of Kerala|url=http://kau.egranth.ac.in/cgi-bin/koha/opac-detail.pl?biblionumber=27965|publisher=Kerala Agricultaral university|accessdate=4 February 2016|archive-date=23 February 2016|archive-url=https://web.archive.org/web/20160223203621/http://kau.egranth.ac.in/cgi-bin/koha/opac-detail.pl?biblionumber=27965|url-status=dead}}</ref> વાયનાડના ગંધકાસલા ચોખા તેની ચંદન જેવી સુગંધ માટે જાણીતા છે, જ્યારે વાયનાડ જીરાકસાલા ચોખા દેખાવ અને સ્વાદ બંનેમાં જીરું જેવા દેખાય છે અને આ બંને જાતો એકબીજાથી તદન અનન્ય છે.[<ref>{{cite book |last1=Sharma |first1=Shatanjiw Das |last2=Rao |first2=Udayagiri Prasada |title=Genetic Improvement of Rice Varieties of India |date=2004 |publisher=Today and Tomorrow's Printers and Publishers |isbn=978-1-55528-291-2 |page=700 |url=https://www.google.co.in/books/edition/Genetic_Improvement_of_Rice_Varieties_of/dPhGAAAAYAAJ?hl=en&gbpv=1&bsq=Jeerakasala+payasam&dq=Jeerakasala+payasam&printsec=frontcover |access-date=15 December 2024 |language=en}}</ref> બંને જાતો બાસમતી ચોખા અને જૈસ્મિન ચોખા જેવી જાણીતી સુગંધિત ચોખાની જાતો સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવતી હોવાનું ઓળખવામાં આવ્યું છે. રોગ-પ્રતિરોધક ગુણધર્મો, ઉચ્ચ પોષક મૂલ્ય, ઉત્તમ સ્વાદ અને રસોઈ સંબંધિત વિશેષતાઓને કારણે, ચોખાની આ જાત પરંપરાગત રીતે લગ્નની દાવતો જેવા વિશેષ પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય છે.<ref>{{cite journal|last1=Amritha K. R.|title=Wayanad rice set to boil in Germany|journal=The New Indian Express|date=9 October 2013|url=http://www.newindianexpress.com/cities/chennai/Wayanad-rice-set-to-boil-in-Germany/2013/10/09/article1826452.ece|archive-url=https://web.archive.org/web/20131009120240/http://newindianexpress.com/cities/chennai/Wayanad-rice-set-to-boil-in-Germany/2013/10/09/article1826452.ece|url-status=dead|archive-date=9 October 2013|accessdate=4 February 2016}}</ref><ref>{{cite web|title=Marketing Gandhakasal|url=http://www.uni-passau.de/fileadmin/dokumente/projekte/biodiva/BioDIVA-BriefingNote3-2013.pdf|publisher=University of Passau, jointly with Bio Viva and MSSRF|accessdate=4 February 2016}}</ref> == લાક્ષણિકતા == એમ. એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન (MSSRF) એ નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ (NBPGR) અને ઇન્ટરનેશનલ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ (IPGRI) દ્વારા વિકસિત વર્ણનકર્તાઓના સંદર્ભમાં ચોખાની આ જાતની લાક્ષણિકતાઓ નક્કી કરવામાં આવી છે. આ લાક્ષણિકતા નક્કી કરવા માટે ૪૦ થી વધુ વર્ણનકર્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.<ref>{{cite book|title=Thirteenth annual Report 2002 - 2003|publisher=M. S. swaminathan research Foundation, Centre for Research on Sustainable Agricultural and Rural Development|location=Chennai|page=74|url=http://mssrf.org/sites/default/files/AR2002-2003.pdf|accessdate=4 February 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205135443/http://mssrf.org/sites/default/files/AR2002-2003.pdf|url-status=dead}}</ref> વાયનાડના કાલપેટ્ટા ખાતે MSSRF દ્વારા સ્થાપિત કમ્યુનિટી એગ્રોબાયોડાયવર્સિટી સેન્ટર ૧૯૯૭ થી ચોખાની આ વિશિષ્ટ જાતોના સંરક્ષણના પ્રયાસોમાં સક્રિયપણે સંકળાયેલું છે.<ref>{{cite web|title=Wayanad: : A hotspot of wildlifeI and agrobiodiversity in Western Ghats|url=http://www.etose-tourism.org/M.S.%20Swaminathan%20Research%20Foundation%20-%20Centre%20Brochure.pdf|publisher=MSSRF, Community Agrobiodiversity Center, Kalpetta|accessdate=5 February 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205143821/http://www.etose-tourism.org/M.S.%20Swaminathan%20Research%20Foundation%20-%20Centre%20Brochure.pdf|url-status=dead}}</ref> == ખેડૂત જાતો તરીકે પ્રમાણપત્ર == જીરાકસાલા અને ચાર અન્ય જાતો સાથે ગંધકસાલાના ડાંગરના બીજને ભારત સરકારના કૃષિ મંત્રાલયના સંરક્ષણ અને ખેડૂત અધિકાર સત્તામંડળની જોગવાઈઓ હેઠળ 'ખેડૂત જાતો' તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. MSSRFના કોમ્યુનિટી એગ્રો-જૈવવિવિધતા કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વાયનાડના પરંપરાગત ડાંગર ખેડૂતોના સંગઠન 'સીડ કેર' (SEED CARE) ના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે, આ પ્રમાણપત્ર અત્યાર સુધીમાં ૫૪૫ જાતોને આપવામાં આવ્યું છે, પરંતુ વાયનાડ ચોખાની જાતો અનન્ય છે કારણ કે પ્રમાણપત્ર "ખેડૂત સમુદાય" ને આપવામાં આવતી શ્રેણી હેઠળ આપવામાં આવ્યું છે.<ref>{{cite book|title=Twenty-Third Annual report 2012 - 13|publisher=M. S. Swaminathan Research Foundation Centre for Research on Sustainable Agricultural and Rural Development|location=Chennai|page=5|url=http://www.mssrf.org/sites/default/files/AR2012-2013_0.pdf|accessdate=4 February 2016|archive-date=5 February 2016|archive-url=https://web.archive.org/web/20160205121753/http://www.mssrf.org/sites/default/files/AR2012-2013_0.pdf|url-status=dead}}</ref> == ભૌગોલિક સંકેત (GI Tag) તરીકે ઓળખ == [[File:ഗന്ധകശാല അരി കാർഷികസർവകലാശാലയുടെ ഓണവിപണിയിൽ.JPG|thumb|ગંધકસાલા ચોખા]] જીરાકસાલા અને ગંધકસાલા ચોખા બંને ૨૦૧૦માં ભારત સરકારના ભૌગોલિક સંકેતો (GI) રજિસ્ટ્રીમાં નોંધાયેલા છે, જે કેરળ કૃષિ યુનિવર્સિટી અને વાયનાડ જિલ્લા નેલ્લુલપડકા કર્ષક સમિતિના સંયુક્ત પ્રયાસોને કારણે શક્ય બન્યું છે. કૃષિ-પર્યાવરણીય પરિસ્થિતિઓ, કાર્બનિક ખેતીની પદ્ધતિઓ, કલ્ટીવર્સનો પરંપરાગત આનુવંશિક મેકઅપ અને અનન્ય પ્રક્રિયા તકનીકોએ જીરાકશાલા અને ગંધકશાલા ચોખાની જાતોની ચોક્કસ સુગંધ અને સ્વાદ ઉત્પન્ન કર્યો છે.<ref>{{cite journal|title=GI registration for three farm products|journal=The Hindu|date=7 November 2010|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-kerala/gi-registration-for-three-farm-products/article872203.ece|accessdate=5 February 2016}}</ref> == સંદર્ભ == {{Reflist}} j2xuenczbd621tgvtozqiv0q134b27y સભ્યની ચર્ચા:Patel Nensi 3 154807 902993 2026-07-29T17:01:33Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902993 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Patel Nensi}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૩૧, ૨૯ જુલાઇ ૨૦૨૬ (IST) eqc5sj5d1murppnhhx02nrzw6o2msr2 સભ્યની ચર્ચા:Youabian Puma 3 154809 903001 2026-07-29T22:17:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903001 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Youabian Puma}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૪૭, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) ia45wc218tl5ed4ujbbxvyw4cr7dovn શ્રેણીની ચર્ચા:નેપાળ 15 154810 903016 2026-07-30T04:51:49Z ~2026-42213-21 88378 /* rajkot */ નવો વિભાગ 903016 wikitext text/x-wiki == rajkot == rajkot city [[વિશેષ:પ્રદાન/&#126;2026-42213-21|&#126;2026-42213-21]] ([[સભ્યની ચર્ચા:&#126;2026-42213-21|talk]]) ૧૦:૨૧, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) a7di8shz94i0r3ec776l70q2pjo0s7i 903017 903016 2026-07-30T04:52:57Z ~2026-42213-21 88378 /* rajkot */ 903017 wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 સભ્યની ચર્ચા:SAHIL N GHANCHI 3 154811 903018 2026-07-30T05:08:43Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903018 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SAHIL N GHANCHI}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૮, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) 3735z5rck8eiodie2b03c07lesdnr8a સભ્યની ચર્ચા:Shaileshkumar patel Limadiya 3 154812 903025 2026-07-30T07:02:07Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903025 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shaileshkumar patel Limadiya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૨, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) dj34hdf1zl2xskulv7r2vaxl52ony40 સભ્યની ચર્ચા:Dhaval A Thoriya 3 154813 903027 2026-07-30T07:52:49Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903027 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhaval A Thoriya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૨૨, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) qp8kupkbxsbcjtjcioi02igzw2q0hlw સભ્યની ચર્ચા:વેદાંગ વિપુલભાઈ 3 154814 903030 2026-07-30T10:05:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903030 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=વેદાંગ વિપુલભાઈ}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૩૫, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST) 2ws0ci3v37467ggfiiqcitlliy6lfvb