વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.13
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Dsvyas
3
4481
903162
903137
2026-08-01T16:45:50Z
MichealBVN
88262
/* આર્ટિકલમાં પુસ્તકનું મુખપૃષ્ઠ બુક કવર અપલોડ */ ઉત્તર
903162
wikitext
text/x-wiki
{{:User:Dsvyas/Archive}}
== px → upright ==
Hello!
I've changed images because setting them in pixels is deprecated. It overrides user preferences, which means that people with poor vision or with high-definition monitors cannot customize how they see WP. Better to have nothing (which defaults to the user-preferred size) or to set a relative size, e.g. upright=1.5 (150% of the user-preferred default).
Best, [[સભ્ય:Kwamikagami|Kwamikagami]] ([[સભ્યની ચર્ચા:Kwamikagami|ચર્ચા]]) ૦૫:૩૧, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)
:Hi, thanks for your message. Yes, we prefer to have nothing there, just thumb should suffice. I reverted your changes where you had inserted upright=1.5 and/or had made changes to frame. I will take care of the rest. Thanks once again.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૩૫, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)
== Organising Feminism and Folklore ==
[[File:Feminism and Folklore 2024 logo.svg | 350px | right]]
Hello Community Organizers,
Thank you for organising Feminism and Folklore writing competition on your wiki. We congratulate you in joining and celebrating our cultural heritage and promoting gender equality on Wikipedia.
To encourage boost for the contributions of the participants, we're offering prizes for Feminism and Folklore local prizes. Each Wikipedia will have three local winners:
*First Prize: $15 USD
*Second Prize: $10 USD
*Best Jury Article: $5 USD
All this will be in '''gift voucher format only'''. Kindly inform your local community regarding these prizes and post them on the local project page
The Best Jury Article will be chosen by the jury based on how unique the article is aligned with the theme. The jury will review all submissions and decide the winner together, making sure it's fair. These articles will also be featured on our social media handles.
We're also providing internet and childcare support to the first 50 organizers and Jury members for who request for it. Remember, only 50 organizers will get this support, and it's given on a first-come, first-served basis. The registration form will close after 50 registrations, and the deadline is March 15, 2024. This support is optional and not compulsory, so if you're interested, fill out the form [https://docs.google.com/forms/d/e/1FAIpQLSdnytyact-HR6DvsWwnrVeWuzMfuNH1dSjpF24m6od-f3LzZQ/viewform here].
Each organizer/jury who gets support will receive $30 USD in gift voucher format, even if they're involved in more than one wiki. No dual support will be provided if you have signed up in more than one language. This support is meant to appreciate your volunteer support for the contest.
We also invite all organizers and jury members to join us for office hours on '''Saturday, March 2, 2024'''. This session will help you understand the jury process for both contests and give you a chance to ask questions. More details are on [https://meta.wikimedia.org/wiki/Wiki_Loves_Folklore_2024_Office_Hour_2 meta page].
Let's celebrate our different cultures and work towards gender equality on Wikipedia!
Best regards,
Rockpeterson
[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૧૧:૨૬, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)
<!-- Message sent by User:Rockpeterson@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Rockpeterson/fnf2024golbal&oldid=26304232 -->
==Copy of article==
Wondering if you can send me a copy of this[https://gu.wikipedia.org/wiki/Paracetamol]
If you could just drop it on my talk page that would be great. Best
Thanks. [[સભ્ય:Doc James|Doc James]] ([[સભ્યની ચર્ચા:Doc James|ચર્ચા]]) ૦૮:૫૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
:{{પત્યું}} [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૦૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
== A new member's curiosity about removal of an article ==
Greetings! I've recently joined gu.wikipedia, however I've been a language professional for 5+ years, and work closely with Mr. Andrew Morris at Proz Pro Bono which is a platform that has collaborated to work for Dr. Heilman's project. As a part of this, I had published a Gujarati version of the article Paracetamol (after careful editing), The page, however, has been removed by @[[સભ્ય:Dsvyas|Dsvyas]]. Kindly let me know the related issues, so that I may be watchful about the same in my future work. Thanks! --Shruti (shrutiba5282@gmail.com) [[સભ્ય:ShrutiJ179|ShrutiJ179]] ([[સભ્યની ચર્ચા:ShrutiJ179|ચર્ચા]]) ૧૩:૫૭, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
:આ ગુજરાતી વિકિપીડિયા છે, જો આપને ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોય (જે તમારા આ અંગ્રેજીમાં લખેલા સંદેશા પરથી શક્ય લાગે છે) તો તમારે ગુજરાતી વિકિપીડિયા પર યોગદાન કરતા પહેલા કે દૂર કરવામાં આવેલા લેખો વિષે પૃચ્છા કરતા પહેલા વિચારવું જોઈએ. જો તમે એમ કહેતા હોવ કે તમે "careful editing" કર્યું હતું તો શું તમે તમારો આ સંદેશો ગુજરાતીમાં અહીં લખી શકો છો? ગુજરાતીમાં લખશો તો હું આગળ વિસ્તારપૂર્વક જવાબ આપીશ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૦૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
::આ લેખને દૂર કરવાની વિનંતી મારા દ્વારા કરવામાં આવી હતી. જે કારણો વગર નહોતી,
::૧. શીર્ષક અંગ્રેજીમાં હતું.
::૨. લેખમાં ઢગલાબંધ લાલ કડીઓ હતી.
::૩. ગુજરાતી ભાષાંતરની ગુણવત્તા લેખ રાખવા લાયક નહોતી.
::-- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૪:૧૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
:::અને વળી સંદર્ભો [૧], [૨] એમ લખેલા હતાં (જુઓ: [[સભ્યની ચર્ચા:Doc James#વિનંતિનો_પ્રત્યુત્તર|અહિં, '''સભ્ય:Doc James'''એ મૂળ લેખ માંગતા એમને મોકલ્યો છે તે]]), જે બતાવે છે કે લેખ બનાવનારને વિકિપીડિયાનું કોઈ જ્ઞાન નથી. અને ભાષાનું જ્ઞાન હોય હોવું પણ લાગતું નથી. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૩૧, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)
:::આપનો આભાર. હું ધ્યાનમાં રાખીશ.
:::--''શ્રુતિ'' [[સભ્ય:ShrutiJ179|ShrutiJ179]] ([[સભ્યની ચર્ચા:ShrutiJ179|ચર્ચા]]) ૦૦:૫૦, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)
::આભાર.
::--''શ્રુતિ'' [[સભ્ય:ShrutiJ179|ShrutiJ179]] ([[સભ્યની ચર્ચા:ShrutiJ179|ચર્ચા]]) ૦૦:૪૮, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)
== નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ ==
નમસ્તે ધવલભાઈ,
[[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪]] પ્રતિયોગિતામાં નિર્ણાયક તરીકેની જવાબદારીનું વહન કરવા બદલ આપશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નમ્ર નિવેદન હતું કે, પ્રતિયોગિતા દરમિયાન રજૂ કરવામાં આવેલા લેખોની મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪/અહેવાલ|અહેવાલ]] પાના પર આપના મંતવ્યો તેમજ ટીકા-ટીપ્પણી રજૂ કરી પ્રતિયોગિતાનું પરિણામ જાહેર કરશો. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૮:૦૪, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)
:નમસ્કાર. નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતાનું મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવા બદલ સ્પર્ધાના સંયોજક તરીકે આપનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નિવેદન હતું કે સ્પર્ધા અંતર્ગત રજૂ કરવામાં આવેલા લેખો પૈકી '''શ્રેષ્ઠ લેખ'''નું [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪#ઇનામ|ઈનામ]] જાહેર કરવાનું હજુ બાકી છે. જો આપના દ્વારા આ દિશામાં ઝડપથી કામગીરી કરી શકાય તો મને મેટા પેજ પર ગુજરાતી પ્રકલ્પનું પરિણામ જાહેર કરવામાં સાનુકૂળતા રહેશે. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૯:૧૧, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)
::એ લેખ પસંદ કરવામાં મોડું કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. હવે બધાં જ વિજેતાઓની જાહેરાત કરી દીધી છે અને અહેવાલ તથા પ્રતિયોગિતાનું મુખ્યપૃષ્ઠ પણ જે તે વિગતો સાથે અપડેટ કરી દીધું છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૦, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)
:::ઘણો ઘણો આભાર ધવલભાઈ. આશા રાખું કે ભવિષ્યમાં પણ નિર્ણાયક તરીકે આપશ્રીની અવિરત સેવા-સહકારનો લાભ ગુજરાતી વિકિપીડિયાને મળતો રહેશે. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૮:૨૯, ૧૯ એપ્રિલ ૨૦૨૪ (IST)
== <span lang="en" dir="ltr" class="mw-content-ltr">Reminder to vote now to select members of the first U4C</span> ==
<div lang="en" dir="ltr" class="mw-content-ltr">
<section begin="announcement-content" />
:''[[m:Special:MyLanguage/Universal Code of Conduct/Coordinating Committee/Election/2024/Announcement – vote reminder|You can find this message translated into additional languages on Meta-wiki.]] [https://meta.wikimedia.org/w/index.php?title=Special:Translate&group=page-{{urlencode:Universal Code of Conduct/Coordinating Committee/Election/2024/Announcement – vote reminder}}&language=&action=page&filter= {{int:please-translate}}]''
Dear Wikimedian,
You are receiving this message because you previously participated in the UCoC process.
This is a reminder that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) ends on May 9, 2024. Read the information on the [[m:Universal Code of Conduct/Coordinating Committee/Election/2024|voting page on Meta-wiki]] to learn more about voting and voter eligibility.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please [[m:Universal Code of Conduct/Coordinating Committee/Charter|review the U4C Charter]].
Please share this message with members of your community so they can participate as well.
On behalf of the UCoC project team,<section end="announcement-content" />
</div>
[[m:User:RamzyM (WMF)|RamzyM (WMF)]] ૦૪:૪૧, ૩ મે ૨૦૨૪ (IST)
<!-- Message sent by User:RamzyM (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Universal_Code_of_Conduct/Coordinating_Committee/Election/2024/Previous_voters_list_2&oldid=26721207 -->
== Aodai ([[એઓ ડાઈ]]) ==
@[[સભ્ય:Dsvyas|Dsvyas]] I am a Vietnamese. I want to write an Aodai post with the Gujarati version, it might take a long time. Please don't delete my post. It's similar to your country's Kurti, please consider this. Tell me, how many bytes does it take to keep my post from being deleted? [[વિશેષ:પ્રદાન/27.3.1.90|27.3.1.90]] ૦૮:૫૫, ૨૩ મે ૨૦૨૪ (IST)
:Hi, it is not just about bites and size, it is more about readable and meaningful content. Google translation tool or any other machine translation tools out there are still not capable enough to properly translate simple English to Gujarati, probably due to lack of their interest in the language. Hence, if you are solely relying on any such automated translations, the article will not be considered worth here. We have several articles marked for deletion which are over 30,000 bytes, reason is simple. They are written in Gujarati that no Gujarati can understand. The great example of this is the page title, Aodai is one word, but here you have used it as two words in Gujarati, એઓ ડાઈ, and that too might be just a machine transliteration of letters A and O. In reality the actual word for your garment could transliterate in Gujarati as આઓડાઈ, ઓડાઈ, ઓડૈ, ઑડાઈ, ઑડૈ, ઑડૅ, આઓદૈ, એઓડાઈ, એઓદૈ, આઓડૈ, એઓડૈ or anything else. Unless you have a proper knowledge of Gujarati langauge and how letters are pronounced, it will be useless. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૧૫, ૨૩ મે ૨૦૨૪ (IST)
::@[[સભ્ય:Dsvyas|Dsvyas]] I have no knowledge of Gujarati, translating English into Gujarati is all I can do. The reason I do this is not for promotion but because I see Ao-dai (actually Ao-djai, "d = đ") and Kurti as similar. I think the language barrier is not too difficult a problem, but the difficulty here is that speakers of that language do not know how to support speakers of other languages in the editing process. I will rewrite this post but please don't delete it and give me 7 days and I will write a complete post. [[વિશેષ:પ્રદાન/27.3.1.90|27.3.1.90]] ૧૫:૪૨, ૨૩ મે ૨૦૨૪ (IST)
:::Please create complete article in your username space or sandbox first and then paste it here as new article, that is the best way to prevent it from deletion. Moreover, if the language knowledge and understanding is missing while creating the article, it stands very slim chance of survival not only here on gu.wiki but on any wikipedia. I will advise you to seek help of someone who knows the language in translating/reviewing the article instead of relying on machine translation despite my advise above that they do not work for Gujarati language. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૦, ૨૩ મે ૨૦૨૪ (IST)
::@[[સભ્ય:Dsvyas|Dsvyas]] "Aodai" is different "Ao dai". Cannot write closely, Aodai does not exist ! I am sorry. [[વિશેષ:પ્રદાન/27.3.1.90|27.3.1.90]] ૧૫:૪૮, ૨૩ મે ૨૦૨૪ (IST)
:::You wrote "I want to write an Aodai post with the Gujarati version" in your original message above. Anyways, apart from everythign else my first advise is to use your username while messaging and contributing here, i.e. make contribution after logging in with your ursername and password, that is the first step to gain trust on wiki. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૨, ૨૩ મે ૨૦૨૪ (IST)
::::@[[સભ્ય:Dsvyas|Dsvyas]] Looks like "dai" /d/ might not be logically "jai" /z/, In Vietnamese, it is read as "jai". I think I should name it Aodjai instead Aodai. [[વિશેષ:પ્રદાન/27.3.1.90|27.3.1.90]] ૧૬:૦૧, ૨૩ મે ૨૦૨૪ (IST)
:::::Please log in before contributing, or else risk the deletion of content. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૯, ૨૩ મે ૨૦૨૪ (IST)
::::::@[[સભ્ય:Dsvyas|Dsvyas]] I can name it Vietnamese kurta ([[વિયેતનામીસ ઝભ્ભો]]) ? I'll log in later, don't ban me. [[વિશેષ:પ્રદાન/27.3.1.90|27.3.1.90]] ૧૬:૩૫, ૨૩ મે ૨૦૨૪ (IST)
:::::::Sorry, there is no reason to continue editing but not logging in. I have blocked the IP address. Please log in before making any new edits if you genuinely want to contribute. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૨૩ મે ૨૦૨૪ (IST)
::::::::😂😂 Gazab manso aave ho pan, Sir tme etlo time kem kadhi lyo? means etlu daily check karvu and tmne bdhi knowledge pan hoy koi pn topic ma village hoy ke k district etc, like "Gujarati as આઓડાઈ, ઓડાઈ, ઓડૈ, ઑડાઈ, ઑડૈ, ઑડૅ, આઓદૈ, એઓડાઈ, એઓદૈ, આઓડૈ, એઓડૈ" tmaro reply ek dum fact based hoy hu 1kalak thi tmara reply and bdha read karu chu, gazabb [[સભ્ય:AsketContributor|AsketContributor]] ([[સભ્યની ચર્ચા:AsketContributor|ચર્ચા]]) ૧૨:૩૧, ૨૬ જૂન ૨૦૨૬ (IST)
== ઝીંઝુવાડા ==
ઝીંઝુવાડા ગામ ઝાંઝ ભરવાડ જે હૈહય વંશી યાદવ હતા તેમને વસાવ્યું હતું તેથી આ ગામનું નામ ઝીંઝુવાડા પડેલું છે plzz add this history [[વિશેષ:પ્રદાન/2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB|2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB]] ૧૮:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)
:એ ઇતિહાસનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તે સંદર્ભ આપો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)
::ભાઈ ઝીંઝુવાડા ગામ ના પાદર માં હાલ માં પણ ઝાંઝ આપા નો પાળિયો છે હાલ માં પણ ગામ માં જઈને પુસી જોવો ૬ મહિના ના સોકરાને પણ ખબર છે છતાં પણ હું તમને જલ્દી થી સંદર્ભ મોકલવાનો પ્રયત્ન કરીશ [[વિશેષ:પ્રદાન/2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB|2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB]] ૧૮:૫૧, ૨૪ મે ૨૦૨૪ (IST)
::આ લેખ ઇંગ્લિશ માં લખેલો છે ને એમાં જોવો ઝાંઝ લાંબરિયા નામના વ્યક્તિએ ઝીંઝુવાડા ની સ્થાપના કરેલી છે એવું લખેલું છે અને લાંબરિયા એ ભરવાડ ની જ એક શાખા છે જે હૈહય વંશી યાદવ છે [[વિશેષ:પ્રદાન/2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB|2409:40C1:26:2E9B:E0E0:79FF:FE2E:A4BB]] ૧૮:૫૪, ૨૪ મે ૨૦૨૪ (IST)
:::અંગ્રેજી વિકિપીડિયામાં પણ એ માટેનો કોઈ સંદર્ભ આપેલો નથી. ધ્યાન દોરવા બદલ આભાર, મેં ત્યાં પણ સંદર્ભની માંગણી કરી છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૬, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::ભાઈ તમે સમજતા નથી ઇતિહાસ તમે ગામ માં જઈને જોઈ લ્યો ને પણ બધી ખબર પડી જશે [[વિશેષ:પ્રદાન/2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6|2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6]] ૨૦:૧૮, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::પરંતુ મને જાણકારી મળી છે કે હેમચંદ્ર ગ્રંથ માં તેનો ઉલ્લેખ છે પણ pdf મળતી નથી તમે મારી મદદ કરી શકો છો આમાં [[વિશેષ:પ્રદાન/2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6|2409:40C1:102B:D7FF:48EF:38FF:FE68:79F6]] ૨૦:૧૯, ૨૪ મે ૨૦૨૪ (IST)
:::::એમ ગામમાં જઈ ને પૂછીએ અને લોકો કહે એને ઇતિહાસ ન કહેવાય મારા ભાઈ. હેમચંદ્ર ગ્રંથનું પૂરું નામ અને પ્રકરણ કહો તો કદાચ ક્યાંકથી શોધી ને ખરાઈ કરી શકાય. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૩૧, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::::હા હું શોધું જ છું મળે એટલે મોકલીશ પણ એક બીજું કામ હતું તમારું વિકિપીડિયા નું જ તમે મારી મદદ કરશો? [[વિશેષ:પ્રદાન/2409:40C1:401B:3369:E03E:12FF:FE20:4F17|2409:40C1:401B:3369:E03E:12FF:FE20:4F17]] ૨૧:૩૭, ૨૪ મે ૨૦૨૪ (IST)
:::::::કહો, જો શક્ય હશે તો ચોક્કસ મદદ કરીશ. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૪૩, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::::::અંગ્રેજી વિકિપીડિયા માં ભરવાડ ને ગાડરિયા કીધા સે કારણ કે ગુજરાત ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ અને ગાડરિયા નું નામ એક સાથે છે .
::::::::1) પરંતુ ભરવાડ નો સંબંધ ગોપ યાદવો સાથે છે તેઓ વાસ્તવ માં નંદ વંશી છે દાદરા નગર હવેલી ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ નું નામ યાદવ સાથે છે.
::::::::2)Transactions of the Medical and Physical Society of Bombay, Volume 11 નામના પુસ્તક નાં ૨૦૧ પૃષ્ઠ પર માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
::::::::3) વિશાલ સબ્દકોષ નામ ના પુસ્તક માં આભિર્ નો અર્થ ભરવાડ લખેલો છે.
::::::::4) Sanskrit vinit kosh નામની પુસ્તક માં ભરવાડ ને આભિર ગોવાળ કહ્યા છે.
::::::::5)journal of the oriental institute નામની પુસ્તક માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
::::::::6) શ્રી સાંબ - પ્રદ્યુમન ચરિત્ર ગુજરાતી પુસ્તક માં ભગવાન કૃષ્ણ ગોકુળ માં ભરવાડ અને ભરવાડણ સાથે મોટા થયા એવો ઉલ્લેખ છે.
::::::::7) દ્ધયાશ્રય માં હેમચંદ્રચાર્ય એ અણહિલ ભરવાડ ના પિતા સાખડ નો પરિચય આપતાં તેમના નામ પાછળ ગોપાલ લગાવ્યું છે. [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૨૩:૫૩, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::::જેની નોંધ જર્મન ઈતિહાસકાર લીધી છે.તેના પુસ્તક Hinduistische viehzuchter im nord-westlichen indien by Sigrid westphal-Hellbusch, Heinz westphal मा ज्यु छे से जींजा ભરવાડ પરથી ઝીંઝુવાડા નામ પડયુ છે.
::::::જર્મન મા લખેલ લખાણ-
::::::જેક્સનના જણાવ્યા મુજબ, ઝીંઝુવાડાનું નામ ભરવાડ ઝુંઝાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં પાટણની રાણીને એક પુત્રને જન્મ આપવામાં મદદ કરી હતી જેને તેના ગર્ભમાં જાદુઈ શક્તિઓ દ્વારા રાખવામાં આવી હતી.
::::::संहर्भग्रंथ=સિગ્રિડ વેસ્ટફાલ-હેલબુશ, હેઈન્ઝ વેસ્ટફાલ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિંદુ પશુપાલકો [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૨૩:૫૩, ૨૪ મે ૨૦૨૪ (IST)
:::::::ગુજરાતી કે અંગ્રેજી પુસ્તક જણાવવા વિનંતી કેમકે જર્મન ભાષામાંથી અનુવાદ કરી ને સંદર્ભ ચકાસી શકાય તેવી સુવિધા મારી પાસે નથી. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૫૭, ૨૪ મે ૨૦૨૪ (IST)
::::::::એક બીજો પણ સંદર્ભ આપ્યો છે મને એમાં ખાસ ખબર નથી પડતી પણ : majmudar ,chronology s.221 છે જે પુસ્તક ની નામ જ છે. [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૦૬:૧૮, ૨૫ મે ૨૦૨૪ (IST)
::::::::એ જર્મન પુસ્તક નું અંગ્રેજી પુસ્તક પણ છે સંદર્ભ: vgl. westphal IV, s. 133 [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૦૭:૨૯, ૨૫ મે ૨૦૨૪ (IST)
== ઝીંઝુવાડા ==
જેની નોંધ જર્મન ઈતિહાસકાર લીધી છે.તેના પુસ્તક Hinduistische viehzuchter im nord-westlichen indien by Sigrid westphal-Hellbusch, Heinz westphal मा ज्यु छे से जींजा ભરવાડ પરથી ઝીંઝુવાડા નામ પડયુ છે.
જર્મન મા લખેલ લખાણ-
જેક્સનના જણાવ્યા મુજબ, ઝીંઝુવાડાનું નામ ભરવાડ ઝુંઝાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં પાટણની રાણીને એક પુત્રને જન્મ આપવામાં મદદ કરી હતી જેને તેના ગર્ભમાં જાદુઈ શક્તિઓ દ્વારા રાખવામાં આવી હતી.
संहर्भग्रंथ=સિગ્રિડ વેસ્ટફાલ-હેલબુશ, હેઈન્ઝ વેસ્ટફાલ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિંદુ પશુપાલકો [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૨૩:૪૭, ૨૪ મે ૨૦૨૪ (IST)
== Bharwad ==
અંગ્રેજી વિકિપીડિયા માં ભરવાડ ને ગાડરિયા કીધા સે કારણ કે ગુજરાત ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ અને ગાડરિયા નું નામ એક સાથે છે .
1) પરંતુ ભરવાડ નો સંબંધ ગોપ યાદવો સાથે છે તેઓ વાસ્તવ માં નંદ વંશી છે દાદરા નગર હવેલી ના કાસ્ટ લીસ્ટ માં ભરવાડ નું નામ યાદવ સાથે છે.
2)Transactions of the Medical and Physical Society of Bombay, Volume 11 નામના પુસ્તક નાં ૨૦૧ પૃષ્ઠ પર માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
3) વિશાલ સબ્દકોષ નામ ના પુસ્તક માં આભિર્ નો અર્થ ભરવાડ લખેલો છે.
4) Sanskrit vinit kosh નામની પુસ્તક માં ભરવાડ ને આભિર ગોવાળ કહ્યા છે.
5)journal of the oriental institute નામની પુસ્તક માં ભરવાડ ને ગોપાલક કીધા છે.
6) શ્રી સાંબ - પ્રદ્યુમન ચરિત્ર ગુજરાતી પુસ્તક માં ભગવાન કૃષ્ણ ગોકુળ માં ભરવાડ અને ભરવાડણ સાથે મોટા થયા એવો ઉલ્લેખ છે.
7) દ્ધયાશ્રય માં હેમચંદ્રચાર્ય એ અણહિલ ભરવાડ ના પિતા સાખડ નો પરિચય આપતાં તેમના નામ પાછળ ગોપાલ લગાવ્યું છે. [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૨૩:૫૧, ૨૪ મે ૨૦૨૪ (IST)
:માફ કરશો, પણ અંગ્રેજી વિકિપીડિયાના ઉલ્લેખ માટે તમારે ત્યાં તે લેખના ચર્ચાના પાને દલીલો રજૂ કરવી પડશે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૫૮, ૨૪ મે ૨૦૨૪ (IST)
== ઝીંઝુવાડા ==
ભાઈ ઝુંઝાં ભરવાડ ના નામ પરથી ઝીંઝુવાડા નામ પડેલું છે હું સંદર્ભ પણ આપુ છું છતાં પણ કેમ હટાવવામાં આવે છે જવાબ આપો [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૩:૩૯, ૩૦ મે ૨૦૨૪ (IST)
:તમે [[ઝીંઝુવાડા (તા. દસાડા)]] લેખ જોયો ખરો? જોયાજાણ્યા વગર શું પાછળ પડી ગયા છો? અને આ જાતિવાદ-ફાતિવાદની પિપુડી અહીં વિકિપીડીયામાં વગાડવી નહીં, આ કોઈ રાજકીય અખાડો નથી. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૩, ૩૦ મે ૨૦૨૪ (IST)
::તો જોવો ને તમે લખેલું છે એ જર્મની માં લખ્યું હોય તો એ મારો પ્રશ્ન નથી તમે આખો ઈતિહાસ ફેરવવાની કોશિશ ના કરશો મહેરબાની કરીને [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૩:૪૪, ૩૦ મે ૨૦૨૪ (IST)
:::તમને ગુજરાતીમાં લખેલું નથી વંચાતું? તમને ગુજરાતી ભાષા ન આવડતી હોય અને ફક્ત જર્મન ભાષા જ આવડતી હોય તો મહેરબાની કરી ને જર્મન ભાષાના વિકિપીડીયા પર જાઓ.્્ [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૬, ૩૦ મે ૨૦૨૪ (IST)
::::એવું ના હોય એમ તમે ખોટો ઇતિહાસ ના મૂકો ઝૂઝો ભરવાડ જ હતો [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૩:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)
::વિકિપીડિયા છે તો ગમે તે ના ઇતિહાસ ના ચોરી કરો પેલા મારો સંદર્ભ જોવો [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૩:૪૫, ૩૦ મે ૨૦૨૪ (IST)
:::તમને બીજાના સંદર્ભો વંચાતા નથી? જાવ, કોર્ટમાં જઈ ને જાતિવાદ, ચોરી, વગેરે વગેરે જે ફરિયાદો કરવી હોય તે ફરિયાદોને આધારે કેસ નોંધાવી આવો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)
::::તમે જાવ કોર્ટ માં કેસ કરવા ખોટા ખોટા સંદર્ભ લઈને હલયા આવો છો તો બધા જાતિવાદી જ કે [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૩:૪૯, ૩૦ મે ૨૦૨૪ (IST)
== ઝીંઝુવાડા ==
અંગ્રેજી ભાષા માં જુંઝાં ભરવાડ અંગેના 3 બુક ના સંદર્ભ મળ્યા છે તેથી હું બદલી સકું છું હવે તેથી તમે જવાબ આપો શું કરું હવે? [[સભ્ય:Devendra gop bharvad|Devendra gop bharvad]] ([[સભ્યની ચર્ચા:Devendra gop bharvad|ચર્ચા]]) ૧૭:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)
== સમુદાય તકનિકી પરામર્શ પ્રક્રિયા 2024 ==
પ્રિય મિત્રો,
[[m:Indic MediaWiki Developers User Group|The Indic MediaWiki Developers User Group]] is facilitating a community technical consultation process to understand the needs of the community members on various technical issues while contributing to Wikimedia projects. The goal is to better understand the challenges across communities, understand common problems, and streamline future technical development activities.
The first step is a survey where to report your common issues, ideas etc. Please fill the survey (in a language of your choice) at
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
સર્વે ફોર્મ ભરવાની '''છેલ્લી તારીખ છે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪'''.
અમારી આ પહેલ વિષે વધુ જાણવા માટે મુલાકાત લો: https://w.wiki/AV78
સર્વે તમે ઉપરની કડી પર ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો.
જો તમારી પાસે એક કરતા વધુ આઇડિયા કે સમસ્યાઓ હોય તો તમે આ સર્વે ફોર્મ એક કરતા વધુ વખત ભરી શકો છો.
આપ સૌના યોગદાન માટે આગોતરો આભાર!
[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૨૨:૫૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST), on behalf of Indic MediaWiki Developers UG
<!-- Message sent by User:KCVelaga@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Indic_Tech_Consults_2024/gu&oldid=27434526 -->
== Translation request ==
Hello, Dsvyas.
Can you translate and upload the article about the national currency [[:en:Azerbaijani manat]] in Gujarati Wikipedia?
Yours sincerely, [[સભ્ય:Oirattas|Oirattas]] ([[સભ્યની ચર્ચા:Oirattas|ચર્ચા]]) ૦૧:૩૫, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST)
== Translation request ==
Hello, Dsvyas.
Can you create the article [[:en:Phlegraean Fields]], which is Europe's only [[:en:supervolcano|supervolcano]] and which is [[:simple:Dormant volcano|dormant]], in Gujarati Wikipedia? Can you use (and transliterate) the Italian title, ''Campi Flegrei'', not the English title of the article, since the volcano is not located in an English-speaking country?
Yours sincerely, [[સભ્ય:Oirattas|Oirattas]] ([[સભ્યની ચર્ચા:Oirattas|ચર્ચા]]) ૦૧:૩૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST)
== પાનાંને દૂર ન કરવાની વિનંતિ ==
કૃપા કરીને [[ચીમન મારુ]] આ પેજને દૂર ન કરો, કેમ કે આ પાનું દૂર થવા લાયક નથી. જો તમને લાગે છે કે તેમાં કોઈ 'જાહેરાત અથવા સ્વપ્રશંસા' જેવી બાબતો છે, તો કૃપા કરીને તે વાક્ય, શબ્દ અથવા પાસાને દૂર કરો, અથવા બદલવા માટે વિચારો. અમે આ પેજ વિકિપીડિયાની માર્ગદર્શિકાઓ પ્રમાણે લખ્યું છે અને આ લેખ ન્યૂટ્રલ પોઈન્ટ ઓફ વિયુ (NPOV) પર આધારિત છે. નોંધપાત્રતાના માપદંડમાં 'YourStory' જેવી જાણીતી ન્યૂઝ વેબસાઈટે આ વિષયને કવર કર્યું છે. ઉપરાંત, આ લેખના વીકિક્વોટ અને વિકિડેટા પર પણ નોંધ છે. જો આ લેખને સુધારવાની જરૂર હોય, તો અમે તે સુધારણા કરવા માટે પણ તૈયાર છીએ.@[[સભ્ય:Dsvyas|Dsvyas]] @[[સભ્ય:Brihaspati|Brihaspati]] [[વિશેષ:પ્રદાન/61.246.56.170|61.246.56.170]] ૧૮:૧૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
:અમે એટલે કેટલા લોકોએ ભેગા મળી ને લખ્યું હતું એ પાનું? તમે લેખ બનાવો ત્યારે તમારી જવાબદારી છે તેને સ્વપ્રશસ્તિ કે જાહેરાત ન બનવા દેવી, તમે એ કામ કરી ને અન્યો પર ન છોડી દઈ શકો કે "તમને લાગે છે તો દૂર કરો". અમને લાગ્યું એટલે જ તમને કહ્યું. અન્ય ચર્ચામાં જણાવ્યું તે પ્રમાણે યોરસ્ટોરી જેવી અજાણી વેબસાઇટને તમે જાણીતી ન્યૂઝ સાઇટ જાહેર ન કરી શકો અને વિકિડેટા પર કશાનો ઉલ્લેખ હોવિ એનો અર્થ એમ નથી થતો કે તે નોંધપાત્ર છે. અન્ય પ્રબંધકે જો કે આ લેખ દૂર કરી દીધો છે એટલે હવે કોઈ ચર્ચાને અવકાશ નથી. પણ તમારી ગેંગ કેટલા લોકોની બનેલી છે અને તેનો મુખિયો કોણ છે તે જાણવાની ઉત્કંઠા રહેશે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૩૫, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
== ઢાંચામાં ફેરફાર ==
આ [[વિકિપીડિયા:આજનું ચિત્ર/૨૦૨૪ પ્રસ્તાવના| પાના પરના લેટેસ્ટ ફેરફાર]] મુજબ સંલગ્ન ઢાંચામાં તારીખનો ફેરફાર કરવા વિનંતી. [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] [[સભ્યની ચર્ચા:Brihaspati|<sup>મારી સાથે વાત કરો</sup>]] ૧૬:૧૬, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
:{{પત્યું}} [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૧, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
== ઝંડ હનુમાન ! ==
શ્રદ્ધેય સાહેબ,
હું <nowiki>''ઝંડ હનુમાન''</nowiki> (Gujarati Wikipage)ને અંગ્રેજી વિકિમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તે સ્વીકારવામાં આવી રહ્યું નથી. એપ્રુવર્સ કહે છે કે મને યોગ્ય સ્રોતો અને ઉલ્લેખો જોઈએ, જ્યાંથી આ માહિતી આવી રહી છે. મને ઓનલાઇન માત્ર એક જ સ્રોત મેળવ્યો છે, જે વડોદરાની વેબસાઈટનો છે. જો તમે ફુરસદમાં હોવ તો, કૃપા કરીને આ લેખને યોગ્ય રીતે લખવામાં અને જરૂરી માહિતી ઉમેરીને મદદ કરી શકો છો?
આપની મદદ માટે આભાર. [[સભ્ય:Druvx13|Druvx13]] ([[સભ્યની ચર્ચા:Druvx13|ચર્ચા]]) ૧૯:૪૭, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
:માફ કરશો, મને પણ એ કહેતા સંકોચ થાય છે પણ હકીકત એ જ છે કે અંગ્રેજી વિકિપીડિયા એના માપદંડો પ્રમાણેના માહિતીસ્રોતો અને સંદર્ભો ન મળે તો લેખ ટકવા દેશે નહીં. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૦, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
== Invitation to Participate in the Wikimedia SAARC Conference Community Engagement Survey ==
Dear Community Members,
I hope this message finds you well. Please excuse the use of English; we encourage translations into your local languages to ensure inclusivity.
We are conducting a Community Engagement Survey to assess the sentiments, needs, and interests of South Asian Wikimedia communities in organizing the inaugural Wikimedia SAARC Regional Conference, proposed to be held in Kathmandu, Nepal.
This initiative aims to bring together participants from eight nations to collaborate towards shared goals. Your insights will play a vital role in shaping the event's focus, identifying priorities, and guiding the strategic planning for this landmark conference.
Survey Link: https://forms.gle/en8qSuCvaSxQVD7K6
We kindly request you to dedicate a few moments to complete the survey. Your feedback will significantly contribute to ensuring this conference addresses the community's needs and aspirations.
Deadline to Submit the Survey: 20 January 2025
Your participation is crucial in shaping the future of the Wikimedia SAARC community and fostering regional collaboration. Thank you for your time and valuable input.
Warm regards,<br>
[[:m:User:Biplab Anand|Biplab Anand]]
<!-- Message sent by User:Biplab Anand@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Biplab_Anand/lists&oldid=28078122 -->
==જયશ્રી ચૌધરી==
Dsvyad Sir, Namste . આ અન્ય લેખ , વિગતવાર માહિતી જયશ્રી ચૌધરી લેખક તરીકે કઈ રીતે મૂકવી ? આપના માર્ગદર્શન અનુસાર લખીશ.--[[સભ્ય:Ash7979|Ash7979]] ([[સભ્યની ચર્ચા:Ash7979|ચર્ચા]]) ૦૪:૧૪, ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ (GMT)
:{{ping|Ash7979}}, અહીં તમે તમારા પોતાના વિષે લેખ ન લખી શકો. વિકિપીડીયાના કોઈ સભ્યને તમાર્રું લેખક તરીકેનું યોગદાન નોંઢપાત્ર લાગે, એની જાહેર પ્રકાશન માધ્યમોમાં નોંધ લેવાએલી હોય તો કોઈ અન્ય તમારો લેખ તરીકેનો લેખ બનાવી શકે. બાકી તમે પોતે તમારા વિષે લખો તે તો સ્વપ્રશસ્તિ હોય અને વિકિપીડિયાનો તટસ્થતાનો માપદંડ જળવાય નહીં.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૨૨, ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ (IST)
== નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫ ==
માનનીય ધવલભાઈ, [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫]] પ્રતિયોગિતા તા. ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ છે. આ સંપાદન ઉત્સવમાં નિર્ણાયક તરીકેની જવાબદારીનું વહન કરવા બદલ આપનો વિશેષ આભાર. આપશ્રીને નમ્ર નિવેદન હતું કે, પ્રતિયોગિતા દરમિયાન રજૂ કરવામાં આવેલા લેખોની મૂલ્યાંકન પ્રક્રિયા આપની અનુકૂળતાએ પૂર્ણ કરી દેશો તથા [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫/અહેવાલ|અહેવાલ]] પાના પર આપના મંતવ્યો તેમજ ટીકા-ટીપ્પણી રજૂ કરી પ્રતિયોગિતાનું પરિણામ જાહેર કરશો. સ્પર્ધા અંતર્ગત રજૂ કરવામાં આવેલા લેખો પૈકી '''શ્રેષ્ઠ લેખ'''નું [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫#ઇનામ|ઈનામ]] પણ જાહેર કરવાનું હોઈ આ વિષયમાં પણ આપનો નિર્ણય પ્રસિદ્ધ કરશો. પુનઃ આપની નિર્ણાયક તરીકેની ભૂમિકા બદલ આભાર.[[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૧:૪૯, ૧ એપ્રિલ ૨૦૨૫ (IST)
== My edits reverted by you ==
કેમ છો @[[સભ્ય:Dsvyas|Dsvyas]], [[ગૃહમંત્રી]] પર તમે મારા સંપાદનો શા માટે પાછા ખેંચ્યા તે સમજાવવા માંગો છો? મેં ફક્ત માહિતી બોક્સ અને સૂચિ બંનેમાં વધુ સારી અને તાજેતરની છબીઓ અપડેટ કરી. સામાન્ય રીતે તમારી પાસેથી સંપાદન સારાંશમાં પાછા ખેંચવાનું કારણ સમજાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આભાર. [[સભ્ય:Shaan Sengupta|Shaan Sengupta]] ([[સભ્યની ચર્ચા:Shaan Sengupta|ચર્ચા]]) ૧૧:૫૧, ૧૫ એપ્રિલ ૨૦૨૫ (IST)
:પહેલી વાત તો એ કે અહીં કોઈએ પોતાના ફેરફારો જ યથાવત રહે એવો આગ્રહ રાખવો જોઈએ નહીં, ખાસ કરી ને ત્યારે કે જ્યારે તમે પહેલી જ વખત કોઈ ફેરફાર કરતા હોવ. તમે બે પાનાઓમાં ફેરફાર કર્યા, મેં એકને જ ઉલટાવ્યા, કેમ? એ તમે ન વિચાર્યું? તમે કેમ એમ ન પૂછ્યું કે તમે [[અમિત શાહ]] પર કરેલા તમારા ફેરફારો મેં કેમ ન પાછા વાળ્યા? હું નથી માનતો કે ગૃહમંત્રીની એક જ તસવીર બધી જગ્યાએ હોવી જોઈએ, અને આ પાના પર જે તસવીર છે તે યોગ્ય જ છે, બધી જગ્યાએ એકની એક તસવીર ન દેખાય એ માટે મેં એક પાના પર તમારી મનપસંદ તસવીર રહેવા દીધી અને બીજેથી એ દૂર કરી. વળી હું એ તસવીર દૂર કરતો હોઉં તો મારે એ તસવીરનું વર્ણન પણ દૂર કરવું જ પડે ને? [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૩૧, ૧૫ એપ્રિલ ૨૦૨૫ (IST)
::I would communicate in English as it would be easy for me to understand and will rescue us from any possible variations that may happen in google translations. What I meant is that I couldn't get the reason as to why do you insist on keeping an old image Amit Shah when we have a new one. Normally we require new images of any living person if its of a good quality. And the ones I used satisfy them. Now the reason I didn't mention about the article on Amit Shah is bcoz I saw no action from you there. So its not worth mentioning that. Now coming to ''Grihmantri.'' I put two different images. The one I put in infobox shows Shah in office which is quite ok for a ministry page and in the infobox, I put the latest available image which again is a general practice. Regarding the description part, I meant that normally its expected from the one reverting to provide a description in the edit summary as to why what was done was done. My only concern here is that we should give people the best possible thing we can. The image is the list of ministers is a decade old. Shah's look has changed much with time. The one in infobox is from June 2019. That's roughly 6 years. I expect a reply with reason as to why should we go with old images when we have new good quality image with better view. Thank you and I appreciate your work here. '''[[User:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><span style="color:#FF7518;">શાન સેનગુપ્તા</span></span>]]<sup>[[User talk:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><i style="color:#FF7518">વાત</i></span>]]</sup>''' ૨૧:૨૬, ૧૭ એપ્રિલ ૨૦૨૫ (IST)
:::Also just one more thing. There is no favouritism here. (You use the word manpasand). Cheers! '''[[User:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><span style="color:#FF7518;">શાન સેનગુપ્તા</span></span>]]<sup>[[User talk:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><i style="color:#FF7518">વાત</i></span>]]</sup>''' ૨૧:૨૭, ૧૭ એપ્રિલ ૨૦૨૫ (IST)
:::Who do you refer to as "we" here? Is there any written rule that applies to all wikis? I do not see that and hence, I do not need to further justify my action. If you have objection with the image used on the page, please mark it gor deletion on commons and that will ensure that it is not used here.
:::I am not compelled to use the image that you put on the page, so please do not try to imply any rules by generalising statements. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૧૮, ૧૮ એપ્રિલ ૨૦૨૫ (IST)
::::You are getting me all wrong. I am not saying that it is a rule or something. Its just that it is very general to use new images bcoz a person's appearance changes with time. Also I have no objection with the image itself that will compel me to nominate it with deletion. Also thats not how commons work. And I never said that you are compelled to use any image of my choice. The only thing I am not able to understand is what possible objection one might have with a new image when it is a lot better than the old one. Especially the one in the list of ministers. Also as much as I understand this is a volunteer project where collective work is appreciated.
::::Please tell me which one is a better image according to you. [[:ચિત્ર:Amit Shah.Jpg]] (used currently in list, from 2015) or [[:ચિત્ર:Shri Amit Shah in Raigad.jpg]] (suggested by me, from 2025). Also for infobox, [[:ચિત્ર:Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.jpg]] (2019, in use) or [[:ચિત્ર:Union Minister for Home Affairs.jpg]] (2023, suggested by me). If you don't like these and want any other, please let me know I can search and give more good and recent images and you choose which one to have in the article. Thank you. '''[[User:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><span style="color:#FF7518;">શાન સેનગુપ્તા</span></span>]]<sup>[[User talk:Shaan Sengupta|<span style="text-shadow:grey 1px 1px 1px;"><i style="color:#FF7518">વાત</i></span>]]</sup>''' ૦૯:૪૬, ૧૮ એપ્રિલ ૨૦૨૫ (IST)
:::@[[સભ્ય:Shaan Sengupta|Shaan Sengupta]] Yes, I have also noticed here few people reverting changes without providing any reason, I think they should provide clear reasons while reverting the changes. Otherwise how the new editors are supposed to know the rules or how experience people here interpret them! Afterall what we all want is wider editorbase while maintaining quality of Articles. [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૨૨:૫૩, ૬ નવેમ્બર ૨૦૨૫ (IST)
::::વાહ, શું વાત છે! તમારા પોતાના ચર્ચાના પાને થયેલી ચર્ચા તમે ભૂલી ગયા? [[સભ્યની ચર્ચા:Crazy Court 651#ચેતવણી]] જોઈ લેશો, અને ભવિષ્યમાં આમ બળતામાં ઘી હોમવાની કોશિષ કરવાનું માંડી વાળજો. ૨૬ ઓક્ટોબરથી આજ સુધીમાં તમે આ બીજું યોગદાન આપ્યું છે, અને અહીં તમને છેક એપ્રિલ મહિનામાં થયેલી ચર્ચા દેખાઈ ગઈ પણ બીજું કશું યોગદાન કરવાનું ન મળ્યું? કશો વાંધો નહીં, ચાલુ રાખો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૦૦, ૭ નવેમ્બર ૨૦૨૫ (IST)
:::::મૂળ વાત એમ છે કે, ફેરફારો ઉલટાવતી વખતે કારણ આપવુ જોઈએ જેથી લાંબી ચર્ચાઓની જરૂર ન રહે.આભાર. [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૦૭:૦૯, ૭ નવેમ્બર ૨૦૨૫ (IST)
== Jay Mataji ==
Jay Mataji Dhavalbhai... Kem Chho Badha Wiki Mitro... [[વિશેષ:પ્રદાન/103.78.204.118|103.78.204.118]] ૧૫:૦૧, ૧૩ જુલાઇ ૨૦૨૫ (IST)
:{{ping|જીતેન્દ્રસિંહ}}જી, ઘણા વખતે દેખાયા? તમે કેમ છો બાપુ? [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૫૦, ૧૪ જુલાઇ ૨૦૨૫ (IST)
== Special Action Force (SAF) ==
નમસ્કા…
મારા તરફથી [[Special Action Force (SAF)]] ને [[સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)]] પર વાળવાનુ એક માત્ર ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે બ્રાઉઝર મા Special Action Force, સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ), Special Action Force gujarat police વગેરે જેવા નામોથી સેર્ચ કરવામા આવે એટલે [[Special Action Force (SAF)]] આ પાનુ સર્ચ રિઝ્લ્ટ મા દેખાય છે. પરંતુ આ પાનુ અસ્તિત્વમાં જ નથી, તો ક્રુપા કરીને આનો કઇ ઉપાય હોય તો જણાવજો.
- તમે તમારા બ્રાઉઝરમાં "Special Action Force gujarat police" સર્ચ કરી જુવો.
આ માટે જ મે [[Special Action Force (SAF)]] આ પાના ને [[સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)]] આ પાના પર રીડાયરેક્ટ કરેલ હતું. [[સભ્ય:ArvindKarad|ArvindKarad]] ([[સભ્યની ચર્ચા:ArvindKarad|ચર્ચા]]) ૨૦:૦૭, ૨૪ જુલાઇ ૨૦૨૫ (IST)
:જેને ગુજરાતીમાં વાંચવું હોય તે ગુજરાતીમાં સર્ચ કરે, અથવા તો special action force gujarati એમ લખી ને સર્ચ કરે. તમે આ બન્ને વાક્યો સર્ચ કરી જુઓ, તમને ગુજરાતી વિકિપીડીયા સર્ચ રિઝલ્ટમાં જોવા મળશે.
:બાકી તો આપણે મંદિરમાં દેવલા ઓછા ને પૂજારી ઝાઝા જેવી પરિસ્થિતિ ઊભી થાય. આ એક જ લેખ માટે નીચે લખ્યા છે એટલા રિડાયરેક્ટ પાના બનાવવા પડે,
:Special Action Force (SAF)
:Special Action Force
:SAF
:સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)
:સ્પેશિયલ એક્શન ફોર્સ
:સ્પેશીયલ એક્શન ફોર્સ (એસએએફ)
:સ્પેશીયલ એક્શન ફોર્સ
:એસએએફ
:સ્પેશ્યલ એક્શન ફોર્સ (એસએએફ)
:સ્પેશ્યલ એક્શન ફોર્સ
:અને વળી એક્શનને એકસન, એકશન, વગેરે રીતે લખનારાઓ માટે વળી એના કોમ્બિનેશનો.
:માટે જ આપણે અહીં નીતિ રાખી છે કે લેખનું નામ ફક્ત ગુજરાતી લિપિમાં જ અને શક્ય હોય ત્યાં ગુજરાતી ભાષામાં જ રાખવું (દા.ત.: [[એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ]]). અન્ય ભાષા/લિપિમાં નામો ધરાવતાં પાનાં બનાવવા નહીં. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૨૦, ૨૪ જુલાઇ ૨૦૨૫ (IST)
::જી ધન્યવાદ [[સભ્ય:ArvindKarad|ArvindKarad]] ([[સભ્યની ચર્ચા:ArvindKarad|ચર્ચા]]) ૦૯:૨૬, ૨૫ જુલાઇ ૨૦૨૫ (IST)
== Clarification for Dawoodi Bohra page ==
Hi @[[સભ્ય:Dsvyas|Dsvyas]], I need to clarify one thing regarding Dawoodi bohra page. I have been trying to make the Gujarati version aligned with English page of Dawoodi bohra. But i could see that you were reverted the same for all modifications.
Can you please guide me what is the issue with my update. [[સભ્ય:AstridDreams|AstridDreams]] ([[સભ્યની ચર્ચા:AstridDreams|ચર્ચા]]) ૧૫:૨૨, ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ (IST)
:યાદ રાખો કે આ ગુજરાતી ભાષાનું વિકિપીડિયા સંસ્કરણ છે. અહીં આવતા વાચકો ગુજરાતી ભાષામાં માહિતી મેળવવાના ઉદ્દેશથી આવે છે. જો એમને લખાણ સમજાય નહીં તો એને અહીં રાખવાનો કોઈ ફાયદો નથી. તમે જે પણ ઉમેરો તે સમજી શકાય તેવી ગુજરાતી ભાષામાં લખેલું હોવું જોઈએ. વળી એ જરુરી નથી કે અહિંનું લખાણ અંગ્રેજી વિકિપીડિયા સાથે શબ્દશઃ મેળ ખાય જ, તમે કરેલા ફેરફારો જે મેં ઉલટાવ્યા છે એમાંનું એક ઉદાહરણ જુઓ,
::'''ફાતેમી રાજવંશે પહેલા મદીના શહેરમાં વસવાટ કર્યો અને પછી ઉત્તર આફ્રિકા અને મિસ્ર સહિત ૧૦મી અને ૧૧મી સદી દરમિયાન ઇસ્લામી ક્ષેત્રના મોટા ભાગો પર મોહમ્મદ દ્વારા સ્થાપિત ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન અને મજબૂત બનાવવાના હેતુથી શાસન કર્યું. ફાતેમી રાજવંશના ઇમામોએ તેમની રાજકીય, આર્થિક, સાહિત્યિક અને કલાત્મક સિદ્ધિઓની દ્રષ્ટિએ ઇસ્લામી ઇતિહાસમાં એક અનોખા સમયનો અનન્ય દાખલો બેસાડ્યો.'''
::'''''(આ મૂળ લખાણ હતું)'''''
:::'''ફાતિમીઓ, જે પયગંબર મુહમ્મદના વંશજ હતા, તેમણે 10મી અને 11મી સદી દરમ્યાન ઉત્તર આફ્રિકા, ઈજિપ્ત, હિજાઝ અને લેવાંત પર શાસન કર્યું હતું. મોરિસ લોમ્બાર્ડ દ્વારા જણાવાયેલા "ઇસ્લામના સુવર્ણ યુગ" દરમિયાન તેઓ વિફળ્યા અને કલા, વિજ્ઞાન અને શીખવાની પ્રોત્સાહક હતા.'''
:::'''''(તમે એના બદલે આમ લખ્યું)'''''
:હવે જો તમે ભાષા જાણતા હોવ તો તમે જ મને જણાવો કે જે મૂળ લખાણ હતું એને બદલે તમે જે લખ્યું તેનાથી લેખને ફાયદો થયો કે નુકસાન? [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૩૯, ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ (IST)
::આ મિસ્ત્રીની કડી કેમ અહીં ઉમેરાઇ છે. મિસ્ર અને મિસ્ત્રીમાં જમીન આકાશનો નહી ભૂગર્ભ અને ૧૩ અબજ પ્રકાશવર્ષ દૂર આવેલી આકાશગંગા જેટલો ફરક છે! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૫૬, ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ (IST)
:::મૂળ લેખમાં એ ખોટા પાનાને જોડતી કડી હતી, ત્યાં પણ સુધારી દીધું છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૨, ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ (IST)
== આજનું ચિત્ર ==
[[વિકિપીડિયા:ચોતરો#આજનું ચિત્ર|આજનું ચિત્ર - ચોતરા પર]]
== બનાસકાંઠા જિલ્લા બાબત ==
વ્યાસજી તમારા જણાવ્યા મુજબ હજી સુધી બનાસકાંઠાના તાલુકાના વિકિપીડિયા પેજમાં ફેરફાર કરવામાં આવ્યા નથી જેના માટે તમે બ્લોક કર્યો હતો !!
તો શું હું એમાં ફેરફાર કરી શકું છું? [[સભ્ય:Dinesh P Purohit|DP Purohit]] ([[સભ્યની ચર્ચા:Dinesh P Purohit|ચર્ચા]]) ૨૦:૪૪, ૧૭ નવેમ્બર ૨૦૨૫ (IST)
:પ્રતિબંધ માટે માફી માગું છું પુરોહિત સાહેબ, થોડો સમય હજુ થોભી જાવ. જે પ્રમાણે વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકામાં અને માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકામાં ગામો ખસેડ્યાં છે એ જ રીતે બાકીના ગામોને પણ હાથ પર લેવાના છે. પરંતુ યારે ધરણીધર તાલુકાનું કામ હાથ પર લીધું હતું ત્યારે જ ધાનેરા અને કાંકરેજને પાછા બનાસકાંઠામાં લઈ જવાની જાહેરાત થઈ હતી. સરકારનો કોઈ દૃઢ નિર્ણય ત્યારે પણ જણાતો ન હતો, એટલે વારંવાર આપણૅ ફેરબદલ કરવામાંથી બચીએ એ આશયથી આ કામને થોડૉ વિરામ આપ્યો હતો. પણ હવે બધી જાહેરાતો થયે મહિના ઉપરનો સમય થઈ ગયો છે એટલે આ કામ ફરીથી શરુ કરી શકું તેમ છું. તમે લેખોમાં ફેરફાર કરવાને બદલે અન્ય કોઈ રીતે મદદરુપ થઈ શકો છો, દા.ત. એવો કોઈ માહિતીનો સ્રોત હોય જ્યાંથી સરકારના આખરી નિર્ણય મુજબના ગામો/તાલુકાની વહેંચણી ફાઇનલ થઈ છે તો એ મને જણાવો જેથી એનો સહારો લઈ ને હું જથ્થાબંધ ફેરફારો કરું અને તમને લૂપમાં રાખું. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૩૬, ૧૭ નવેમ્બર ૨૦૨૫ (IST)
== Category:Gujarati-language novels missing on Gujarati Wikipedia ==
Hello! It's rather funny that https://en.wikipedia.org/wiki/Category:Gujarati-language_novels has some presence on Urdu Wikipedia: https://w.wiki/GY$2 but is surprisingly missing on Gujarathi Wikipedia. It'll be great if the community tries to fulfill this missing gap. [[સભ્ય:Hindustanilanguage|Hindustanilanguage]] ([[સભ્યની ચર્ચા:Hindustanilanguage|ચર્ચા]]) ૧૮:૩૪, ૮ ડિસેમ્બર ૨૦૨૫ (IST)
:Sure, will pick up this task. The reason some of them are in Urdu wikipedia is that the subject had prominent contribution in Urdu and/or the authors hailed from what is now Pakistan. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૨૨, ૮ ડિસેમ્બર ૨૦૨૫ (IST)
== mira bai ==
1499 ma barth thayo hato bhai.
hu spardhatmak exam ma study karavi chu darek book ma 1499 j che. 1498 nathi so sudharva vinanti loko miss gide thay che. [[સભ્ય:Bhargavraval111|Bhargavraval111]] ([[સભ્યની ચર્ચા:Bhargavraval111|ચર્ચા]]) ૨૧:૪૮, ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ (IST)
:તમે કહો છો તે બધી બુકોમાંથી કોઈ સારી બે-ત્રણ બુકોના નામ જણાવજો અને તેમાં જ્યાં મીરાબાઈનો જન્મ ૧૪૯૯માં થયો હતો એવું લખ્યું હોય તે પાનાનો ઉલ્લેખ કરશો તો એની ખરાઈ કરી ને લેખમાં સુધારી લેવામાં આવશે. હાલમાં તો [https://gujarativishwakosh.org/મીરાં/ ગુજરાતી વિશ્વકોશ]માં લખ્યા મુજબ આપણે ૧૪૯૮ રાખ્યું છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૦૭, ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ (IST)
== Feminism and Folklore 2026 – Community Organisers & Jury ==
Hello {{PAGENAME}}!,
Thank you for taking the lead in organising '''Feminism and Folklore 2026''' in your community. We truly appreciate your efforts!
To ensure a smooth and successful campaign, please make sure you have:
* Fully completed all details on the [[:m:Feminism and Folklore 2026/Project Page|Feminism and Folklore 2026 Project Page]]:
* Started promoting the campaign within your community.
* Requested a local administrator to place a '''sitenotice''' about the campaign so users are notified.
* Used the '''[https://tools.wikilovesfolklore.org/fnf/ Article List Generator Tool]''' and shared the generated article lists with your community.
=== Internet & Childcare Support ===
Community organisers and jury members who require '''internet and childcare support''' (non-mandatory, opt-in, request-only support) should fill the support request form '''by 22 February 2026'''.
'''[https://docs.google.com/forms/d/e/1FAIpQLSeutXEF1yTnJfExWUYPIf6SkhcnTgul07BeI-biqT4RE_vsrA/viewform Link to the form]'''
Requests submitted after this date will not be entertained.
=== Important Participation Guidelines ===
* Minimum article size: '''3000 bytes and 300 words''' (final decision may be set by local organisers).
* If your country is not listed on the Article list generator tool, please contact us.
=== Community Engagement ===
* Keep your community active and motivated throughout the campaign.
* Share your achievements and notable articles with us so we can highlight them globally.
* In the support form, please indicate if you would like a '''quick coordination call after the campaign'''.
Let’s make '''Feminism and Folklore''', under the banner of '''#WeTogether''', help bridge the '''gender gap''' and '''folklore gap''' on Wikipedia worldwide. 🌍✊
Thank you for your collaboration!
''If someone from your community organisers or jury has missed this message feel free to share this message with them.''
Feminism and Folklore International Team.
–[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૧૦:૪૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ (IST)
<!-- Message sent by User:Tiven2240@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Tiven2240/fnf26&oldid=30083330 -->
== છબિ હટાવવા વિશે ==
છબિ હટાવવાનુ કોઈ ચોક્કસ કારણ? આ છબિ મને વિકીપિડીયાના એડિટિંગ સાધને સૂચવી હતી, અને તે લેખને આનુષંગિક જણાઈ, તો હટાવવા પાછળનુ ચોક્કસ કારણ જાણી શકું? [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૨૧:૨૬, ૧૮ માર્ચ ૨૦૨૬ (IST)
:જી, માફ કરજો ગઈ કાલે છબી દૂર કરતી વખતે જ તમને સંદેશો મોકલવાનો હતો પણ કામની વ્યસ્તતાને કારણે મોકલી શક્યો નહીં. તમે જે છબી ઉમેરી હતી તે ભગવદ ગીતાના લેખને અનુરુપ છે, એ જ છબી ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાયને લાગુ પડે એમ છે કારણ કે તેમાં અર્જુનને સંબોધી રહેલા શ્રી કૃષ્ણ દર્શાવેલા છે, જે આખી ગીતાને લાગુ પડે છે આ એક માત્ર [[:અર્જુનવિષાદ યોગ]] અધ્યાયને નહીં. એટલે જો એ છબી [[:અર્જુનવિષાદ યોગ]] લેખમાં ઉમેરીએ તો પ્રશ્ન ઊભો થાય કે કેમ એ જ છબી અન્ય ૧૭ લેખોમાં ન ઉમેરવી? અને એ કારણે છબી દૂર કરી છે. લેખમાં કોઈ છબી ન હોય તો તેનું કદ કે મહત્ત્વ ઓછું થતું નથી. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૨૩, ૧૯ માર્ચ ૨૦૨૬ (IST)
::તમારી વાત સાચી છે, પણ મારો ઉદ્દેશ્ય માત્ર લેખને થોડો વધુ જીવંત અને આકર્ષક બનાવવાનો હતો. એકાદ પ્રસ્તુત છબીથી વાચકને લેખ વધુ માહિતીપ્રદ લાગે છે. જો અત્યારે આ છબી અન્ય ૧૭ લેખોમાં પણ સમાન રીતે લાગુ પડતી હોય, તો પણ તે રાખવી યોગ્ય નથી? બાકી, આપના અનુભવ મુજબ જે યોગ્ય જણાય તેમ કરી શકાય [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૨૦:૫૯, ૨૦ માર્ચ ૨૦૨૬ (IST)
:::'''વાચકને લેખ વધુ માહિતીપ્રદ લાગે છે''' આવું કોણે અને ક્યારે સિદ્ધ કર્યું છે? છાપામાં પહેલા પાને એક મોટી છબી હોય અને એની નીચે ચાર જ લીટી લખેલી હોય. એ સીવાય, મોટી હેડલાઇનમાં આજના મુખ્ય સમાચાર હોય, એમાં કોઈ છબી ન હોય તો પણ લોકોને એ વધુ માહિતીપ્રદ લાગે છે. આ છબીઓની ઘેલછા મનનો વહેમ છે. અને જે વાત મેં ઉપર કહી એ જ તમારા તર્કમાં છે, "એકાદ '''''પ્રસ્તુત છબીથી''''' વાચકને લેખ વધુ માહિતીપ્રદ લાગે છે", સવાલ છે પ્રસ્તુત અને અપ્રસ્તુતનો. ગીતાના અઢાર અધ્યાયના ૧૮ લેખોમાં એકની એક છબી મૂકી ને આપણે કશું વિશેષ ઉપલબ્ધ નથી કરી લેવાના. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૬, ૨૩ માર્ચ ૨૦૨૬ (IST)
::::સમજાયું. આપનો દ્રષ્ટિકોણ વ્યાજબી છે. વિગતવાર સમજૂતી અને માર્ગદર્શન બદલ આભાર! [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૨૨:૦૮, ૨૩ માર્ચ ૨૦૨૬ (IST)
== નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬ ==
'''માનનીય ધવલભાઈ,'''
સાદર પ્રણામ.
'''‘[[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]]’''' લેખન પ્રતિયોગિતા ગત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ સંપાદન ઉત્સવમાં નિર્ણાયક તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સ્વીકારવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આપને નમ્ર વિનંતી છે કે, પ્રતિયોગિતા અંતર્ગત પ્રાપ્ત થયેલા લેખોની મૂલ્યાંકન પ્રક્રિયા આપની અનુકૂળતા મુજબ પૂર્ણ કરી આપશો. સાથે જ, પ્રતિયોગિતાના '''[[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬/અહેવાલ|અહેવાલ પાના]]''' પર આપના પ્રતિભાવો અને મંતવ્યો રજૂ કરી પ્રતિયોગિતાનું સત્તાવાર પરિણામ જાહેર કરવા વિનંતી છે.
આ સ્પર્ધામાં રજૂ થયેલા લેખોમાંથી '''<nowiki/>'શ્રેષ્ઠ લેખ'''' પસંદ કરી વિજેતાનું નામ જાહેર કરવાનું હોઈ, તે અંગે પણ આપનો અંતિમ નિર્ણય પ્રસિદ્ધ કરશો.
આપના માર્ગદર્શન અને સહયોગ બદલ અમે આપનો આભાર. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૨:૧૨, ૧ એપ્રિલ ૨૦૨૬ (IST)
== Last Few Days: WikiConference India 2026 Scholarship Applications ==
<div lang="en" dir="ltr" class="mw-content-ltr">
''{{int:please-translate}}''
Dear Wikimedian,
We're happy to share that scholarship applications for '''WikiConference India 2026''' are currently open and the deadline is just around the corner.
[[m:Special:MyLanguage/WikiConference India 2026|WikiConference India 2026]] is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.
* You can find the more information and the application form at the [[m:Special:MyLanguage/WikiConference India 2026/Scholarship|Scholarship page here at Meta wiki]]
* '''Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST'''
With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.
For more information and regular updates, we encourage you to visit the conference Meta page.
Warm regards,
<br>
on behalf of the WikiConference India 2026 Organising Team
''This message was sent with [[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) on ૦૦:૦૦, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST)''
</div>
<!-- Message sent by User:Gnoeee@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WCI_2026_active_users&oldid=30389801 -->
== You may be an eligible candidate for the U4C election ==
<div lang="en" dir="ltr" class="mw-content-ltr">
Greetings,
The [[m:Special:MyLanguage/Universal_Code_of_Conduct/Coordinating_Committee|Universal Code of Conduct Coordinating Committee (U4C)]] seeks candidates for the 2026 election. The U4C is the global committee responsible for overseeing enforcement of the [[foundation:Special:MyLanguage/Policy:Universal Code of Conduct|Universal Code of Conduct]]. Elections are held annually, if elected a committee member serves for two years.
This year the U4C requires candidates to hold administrator rights on at least one wiki, which is why you are being contacted as you appear to hold this right. There are other requirements, such as candidates must be at least 18 years old and may not be employed by the Wikimedia Foundation or other related chapters and affiliates. You can find more information in the [[m:Special:MyLanguage/Universal_Code_of_Conduct/Coordinating_Committee/Election/2026#Call_for_Candidates|call for candidates on Meta-wiki]]. Additionally, the committee's working language is English; some ability to communicate in English is required.
The election opens on 18 May, if you are eligible and interested you have until 10 May to submit your candidacy. There will week between for candidates to answer questions from the community. Voting takes place privately in [[m:Special:MyLanguage/SecurePoll|SecurePoll]], successful candidates must receive at least 60% support. More information is available on [[m:Special:MyLanguage/Universal_Code_of_Conduct/Coordinating_Committee/Election/2026|the 2026 Elections page]], including timelines and other candidacy information. If you read over the material and consider yourself qualified, please consider submitting your name to run for the committee. If you think someone else in your community might be interested and qualified, please encourage them to run.
In partnership with the U4C -- [[m:User:Keegan (WMF)|Keegan (WMF)]] ([[m:User_talk:Keegan (WMF)|talk]]) ૦૦:૦૩, ૨૯ એપ્રિલ ૨૦૨૬ (IST) </div>
<!-- Message sent by User:Keegan (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Keegan_(WMF)/test&oldid=30471754 -->
== Hellow Sir ==
hellow Dhaval Sir, i hope majama hso,
હું છેલ્લા 5 વર્ષથી વિકિપીડિયા વાપરી રહ્યો છું, ખાસ કરીને વિકિડેટા અને English Wikipedia. શરૂઆત મેં Gujarati Wikipedia થી જ કરી હતી. તે સમયે હું નવો હતો, અને મને યાદ છે કે ત્યારે પણ તમે Gujarati Wikipedia પર ખૂબ active હતા. હું જ્યાં પણ recent changes અથવા edits ચેક કરતો, ત્યાં ઘણી વાર તમારું નામ દેખાતું.
આજે ઘણા સમય પછી, BCA અને MSc IT ની Study Rajkot માં પૂરી કરીને, હું સારી job કરી રહ્યો છું અને 25 ni age ma મારી પોતાની startup પણ શરૂ કરી છે. તેમ છતાં, Wikipedia સાથેનું connection જાણે બાળપણથી જ જોડાયેલું રહ્યું છે. કદાચ કિસ્મત મને ફરીથી Wikipedia તરફ લઈ આવી.
આજે ઘણા સમય પછી જ્યારે મેં ફરીથી recent changes ચેક કર્યા અને તમારું નામ જોયું, ત્યારે હું થોડીવાર માટે અટકી ગયો. મને મારા જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે હું નવો હતો, વધારે સમજ નહોતી, અને ક્યારેક તમારી સાથે argument પણ કરતો હતો. મારું account block થયું હતું એ પણ મને યાદ છે.
આજે maturity આવ્યા પછી સમજાય છે કે તે સમયે હું ઘણી વાર ખોટી રીતે argue કરતો હતો. તેના માટે હું દિલથી sorry કહું છું.
સાથે સાથે, હું તમારો દિલથી આભાર માનું છું. આજે હું જે કંઈ શીખ્યો છું, મારી research skill, knowledge અને learning habit — તેમાં Wikipedia નો બહુ મોટો ફાળો રહ્યો છે. અને Gujarati Wikipedia માં તમારા જેવા senior contributors ને જોઈને ઘણું શીખવા મળ્યું.
Thank you so much, sir.🙏 [[સભ્ય:AsketContributor|AsketContributor]] ([[સભ્યની ચર્ચા:AsketContributor|ચર્ચા]]) ૧૯:૧૬, ૨૫ જૂન ૨૦૨૬ (IST)
:ઓહોહો ભાઈ, ખૂબ જ આનંદ થયો આપનો આ સંદેશો વાંચી ને, મને કોઈ યાદ રાખનારું પણ છે એ જાણી ને હર્ષ કોને ન થાય? આપનું અહિં પુનઃસ્વાગત છે અને આશા રાખું કે તમે સમય મળ્યે આમ આવતા રહો અને યોગદાન કરતા રહો. સારા અભ્યાસ અને સારી નોકરી માટે અભિનંદન, માતાપિતાને તમારા પર ગર્વ હશે, તેમના આશીર્વાદથી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેશો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૩૬, ૨૫ જૂન ૨૦૨૬ (IST)
::Sir, તમે હજી પણ લંડનમાં છો?
::અમદાવાદ ક્યારે આવવાના છો?
::મારી પહેલી job અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં જ હતી. અને Sunday ના દિવસે જ્યારે હું કાંકરિયા Lake જતો, ત્યારે ખાડિયા રસ્તામાં જ આવતું.
::મારું બાળપણથી dream છે કે હું London જાઉં અને ત્યાં job કરું. પરંતુ તમે તો આ સપનું 2005 માં જ પૂરું કરી લીધું. તેથી please મને થોડું guidance આપશો કે BCA + MSc IT કર્યા પછી અને છેલ્લા 2 વર્ષથી Digital Marketing Manager તરીકે કામ કરું છું, તો London માં entry લેવા માટે મારે કેવી રીતે આગળ વધવું જોઈએ? [[સભ્ય:AsketContributor|AsketContributor]] ([[સભ્યની ચર્ચા:AsketContributor|ચર્ચા]]) ૧૦:૧૫, ૨૬ જૂન ૨૦૨૬ (IST)
== આર્ટિકલમાં પુસ્તકનું મુખપૃષ્ઠ બુક કવર અપલોડ ==
નમસ્કાર પ્રબંધકશ્રી, મેં 'ધ ગૉડફાધર' નવલકથાનો આર્ટિકલ પબ્લિશ કર્યો છે જે મંજૂર થયેલ છે. આ નવલકથાના 'ગુજરાતી રૂપાંતરણ' સેક્શનમાં મારે ગુજરાતી એડિશનનું ઓફિશિયલ બુક કવર મૂકવું છે, જેનું કેપ્શન 'Godfather Gujarati Edition Cover' રાખવાનું છે. હાલમાં લોકલ અપલોડ બંધ હોવાથી હું આ ફાઇલ ચઢાવી શકતો નથી. કૃપા કરીને મને આ ફાઇલ અપલોડ કરી સેક્શનમાં સેટ કરી આપવા વિનંતી છે. [[સભ્ય:MichealBVN|MichealBVN]] ([[સભ્યની ચર્ચા:MichealBVN|ચર્ચા]]) ૨૧:૨૨, ૩૦ જુલાઇ ૨૦૨૬ (IST)
:નમસ્કાર {{સાંભળો|MichealBVN}}, તમારે એ ફાઇલ [[C:|કોમન્સ]]માં અપલોડ કરવાની રહેશે. વિકિમીડિયા કોમન્સની નીતિઓનું પાલન કરતી ફાઇલ તમે ત્યાં [[C:Special:UploadWizard|અપલોડ]] કરી શકો છો અને એની કડી અહિં લેખમાં ઉમેરી શકશો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૧, ૩૧ જુલાઇ ૨૦૨૬ (IST)
::હા ડન મેં કરી નાખ્યું થેન્ક્સ સર [[સભ્ય:MichealBVN|MichealBVN]] ([[સભ્યની ચર્ચા:MichealBVN|ચર્ચા]]) ૧૫:૪૩, ૩૧ જુલાઇ ૨૦૨૬ (IST)
::નમસ્તે પ્રબંધકશ્રી, [[સભ્ય:MichealBVN|MichealBVN]] ([[સભ્યની ચર્ચા:MichealBVN|ચર્ચા]]) ૧૬:૨૭, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
::નમસ્તે પ્રબંધકશ્રી, હું ગુજરાતી વિકિપીડિયા પર 'ધ ગૉડફાધર (નવલકથા)' ના ગુજરાતી અનુવાદ વિશે નવો લેખ બનાવી રહ્યો છું. મારી પાસે આ પુસ્તકની અસલી હાર્ડકોપી છે અને મેં તેનો રિયલ ફોટો પાડ્યો છે, પરંતુ ગ્લોબલ વિકિમીડિયા કૉમન્સ પર કૉપિરાઇટ નિયમોના કારણે તે ડિલીટ થઈ ગયો છે. સામાન્ય યુઝર્સ માટે લોકલ અપલોડ બંધ હોવાથી, શું તમે મને આ ફાઇલને ગુજરાતી વિકિપીડિયાના લોકલ સર્વર પર (વાજબી ઉપયોગ) લાયસન્સ હેઠળ અપલોડ કરી આપવામાં મદદ કરશો? ધન્યવાદ [[સભ્ય:MichealBVN|MichealBVN]] ([[સભ્યની ચર્ચા:MichealBVN|ચર્ચા]]) ૨૨:૧૫, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
2nxwsn40pv6e01tuvu2e4dwgnqv694h
જયન્ત પાઠક
0
17234
903181
892938
2026-08-02T09:29:05Z
Gazal world
28391
Gazal worldએ દિશાનિર્દેશન કરીને પાના [[જયંત પાઠક]]ને [[જયન્ત પાઠક]] પર ખસેડ્યું: નામની જોડણી સુધારી
892938
wikitext
text/x-wiki
{{Infobox writer
| name = જયંત પાઠક
| image =
| caption =
| pseudonym =
| birth_name = જયંત હિંમતલાલ પાઠક
| birth_date = {{birth date|df=y|1920|10|20}}
| birth_place = [[ગોઠ (તા. ઘોઘંબા)|ગોઠ]], રાજગઢ, [[પંચમહાલ જિલ્લો]]
| death_date = {{death date and age|df=y|2003|9|1|1920|10|20}}
| death_place =
| occupation = કવિ, વિવેચક
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| nationality = ભારતીય
| education = * એમ. એ.
* પીએચ.ડી.
| alma_mater = એમ.ટી.બી. આર્ટસ કોલેજ, [[સુરત]]
| period = આધુનિક ગુજરાતી સાહિત્ય
| genres =
| subject =
| movement =
| notableworks = * ''વનાંચલ'' (૧૯૬૭)
* ''અનુનય'' (૧૯૭૮)
* ''મૃગયા'' (૧૯૮૩)
| spouse =
| children =
| relatives =
| awards = {{plainlist|
* [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૧૯૫૭)
* નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૭૬)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૦) }}
| signature = Jayant Pathak signature.png
| years_active =
}}
'''જયંત હિંમતલાલ પાઠક''' ([[ઓક્ટોબર ૨૦|૨૦ ઓક્ટોબર]] ૧૯૨૦ - [[સપ્ટેમ્બર ૧|૧ સપ્ટેમ્બર]] ૨૦૦૩) [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ અને વિવેચક હતા. ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમને સાહિત્ય અકદાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]] જેવા પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. તેમના માનમાં ''જયંત પાઠક કવિતા પુરસ્કાર'' અર્પણ થાય છે.
== જીવન ==
તેમનો જન્મ ઇચ્છાબા અને હિંમતલાલ જોઇતારામ પાઠકને ત્યાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોઠ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું હુલામણું નામ ''બચુડો'' હતું. તેમના પિતા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા તેથી તેમનો ઉછેર તેમના દાદા જોઇતારામના ઘરે થયો હતો. રાજગઢ ખાતે તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને ૧૯૩૦માં તેઓ [[કાલોલ]]ની એમ.જી.એસ હાઇસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ૧૯૪૩માં તેમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી અને ૧૯૪૫માં વડોદરા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ''૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ'' વિષય પર પીએચ.ડી. કર્યું. તેમના લગ્ન ભાનુબહેન સાથે થયા હતા.<ref name=jp>{{cite thesis |last=Patel |first=Darshana |date=૬ ઓક્ટોબર ૨૦૧૫ |title=Anugandhiyugni prakurti kavita : ek abyas |type= Ph.D|chapter=Chapter 5: Jayant Pathakni Prakruti Kavita |publisher=Veer Narmad South Gujarat University |url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/50289/10/10_chapter%205.pdf |access-date=૧૦ માર્ચ ૨૦૧૭}}</ref>
== કારકિર્દી ==
૧૯૪૩થી ૧૯૪૫ દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં [[વડોદરા]]ની ન્યૂ ઇરા શાળા, કાટપિટિયા શાળા તેમજ [[કરજણ]] ગામની શાળાનો સમાવેશ થાય છે. ૧૯૪૮થી ૧૯૫૩ દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. ૧૯૫૩માં તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ્ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૦માં નિવૃત્ત થયા. ૧૯૮૯-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૯૨માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટના પ્રમુખ રહ્યા હતા. તેમનું સાહિત્ય ''ગુર્જરમિત્ર'', ''લોકસત્તા'', ''[[કુમાર માસિક|કુમાર]]'', ''બુદ્ધિપ્રકાશ'', ''ગ્રંથ'', ''વિશ્વમાનવ'', ''કવિતા'' અને ''કવિલોક'' જેવા સામયિકોમાં પ્રગટ થયું હતું.<ref name=jp/>
૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ તેમના નાનપુરા, સુરત ખાતેના ઘરે તેમનું અવસાન થયું હતું.<ref name=jp/>
== સર્જન ==
જયંત પાઠકનો જન્મ ગુજરાતના પંચમહાલ વિસ્તારમાં થયો હતો, જે આદિવાસી વિસ્તાર છે. આ વાતાવરણની તેમની કવિતા પર ગાઢ અસર હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિત્રાઇ કવિ [[ઉશનસ્]] અને પછી તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઉંડી અસર છોડી હતી. કવિ [[ઉમાશંકર જોષી]] અને [[સુંદરમ્]] પાસેથી પણ તેમણે પ્રેરણા લીધી હતી.<ref name="Gujaratilexicon.com">{{cite web | title=Beyond The Beaten Track | website=Gujaratilexicon.com | url=http://www.gujaratilexicon.com/poems/view/23 | access-date=૧૦ માર્ચ ૨૦૧૭}}</ref>
''મર્મર'' ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો,<ref name="Das1991">{{cite book|author=Sisir Kumar Das|title=History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy|url=https://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA545|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-798-9|pages=૫૪૫–}}</ref> ત્યારબાદ ''સંકેત'' (૧૯૬૦), ''વિસ્મય'' (૧૯૬૪), ''સર્ગ'' (૧૯૬૯), ''અંતરિક્ષ'' (૧૯૭૫), ''અનુનય'' (૧૯૭૮), ''મૃગયા'' (૧૯૮૩), ''શૂળી ઉપર સેજ'' (૧૯૮૮), ''બે અક્ષર આનંદના'' (૧૯૯૨) અને ''ધૃતવિલંબિત'' (૨૦૦૩) પ્રગટ થયા હતા.<ref name=jp/> તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.<ref name="George1992">{{cite book|author=K. M. George|title=Modern Indian Literature, an Anthology: Surveys and poems|url=https://books.google.com/books?id=m1R2Pa3f7r0C&pg=PA138|access-date=૧૦ માર્ચ ૨૦૧૭|year=૧૯૯૨|publisher=Sahitya Akademi|location=New Delhi|isbn=978-81-7201-324-0|page=૧૩૮}}</ref> તેમના કાવ્ય સંગ્રહ ''અનુનય''નું ભાષાંતર ૧૯૯૩માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.<ref name="Rao2004">{{cite book|author=D. S. Rao|title=Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi|url=https://books.google.com/books?id=8JDsBBDoMccC&pg=PA61|date=૧ જાન્યુઆરી ૨૦૦૪|publisher=Sahitya Akademi|isbn=978-81-260-2060-7|pages=૬૧–}}</ref>
તેમના વિવેચન સર્જનમાં ''આધુનિક કવિતા પ્રવાહ'' (૧૯૬૩), ''આલોક'' (૧૯૬૬), ''ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય'' (૧૯૬૮), ''ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય'' (૧૯૬૮), ''રામનારાયણ વિ. પાઠક'' (૧૯૭૦), ''કાવ્યલોક'' (૧૯૭૪), ''અર્થાત'' (૧૯૯૭) અને ''ટૂંકી વાર્તા અને બીજા લેખો'' (૨૦૦૦)નો સમાવેશ થાય છે.<ref name=jp/>
== સન્માન ==
* ૧૯૫૭ - [[કુમાર સુવર્ણ ચંદ્રક]]
* ૧૯૬૪ - [[નર્મદ સુવર્ણ ચંદ્રક]], ''વનાંચલ'' માટે.
* ૧૯૭૪ - સોવિયેટ-નહેરુ એવોર્ડ
* ૧૯૭૬ - [[રણજિતરામ સુવર્ણચંદ્રક]]
* ૧૯૮૦ - સાહિત્ય અકાદમી પુરસ્કાર, ''અનુનય'' માટે.
* ૧૯૮૨-૮૩ - [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]], ''મૃગયા'' માટે.<!--વધુ ચકાસણી જરુરી: ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ''શૂળ ઉપર સેજ'' માટે.-->
* ૨૦૦૩ - [[નરસિંહ મહેતા એવોર્ડ]]
''જયંત પાઠક કવિતા પુરસ્કાર'' તેમના માનમાં અપાય છે.<ref name=jp/> ૨૦૦૧માં તેમને પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક [[રઘુવીર ચૌધરી]]ની સાથે પ્રાપ્ત થયો હતો.
== પૂરક વાચન ==
* {{cite book |title=क्षण विस्मय के |trans-title=જયંત પાઠકની ગુજરાતી કવિતાનો હિન્દીમાં અનુવાદ |language=hi |last=પાઠક |first=જયંત |translator=દક્ષા વ્યાસ |year=૨૦૧૫ |publisher=હિન્દી સાહિત્ય અકાદમી |location=ગાંધીનગાર |isbn=978-93-83317-49-3}}
== સંદર્ભ ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
* [https://sureshbjani.wordpress.com/2006/09/17/jayant_pathak/ જયંત પાઠક વિષે માહિતી]
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jayant-Pathak.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* {{Gbooks-author|Jayanta Himmatalāla Pāṭhaka}}
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:કુમાર સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:૧૯૨૦માં જન્મ]]
[[શ્રેણી:૨૦૦૩માં મૃત્યુ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો]]
54ifki9tumkzo5scbzwjtua2clrtdri
903185
903181
2026-08-02T09:31:33Z
Gazal world
28391
નામની જોડણી સુધારી
903185
wikitext
text/x-wiki
{{Infobox writer
| name = જયંત પાઠક
| image =
| caption =
| pseudonym =
| birth_name = જયન્ત હિંમતલાલ પાઠક
| birth_date = {{birth date|df=y|1920|10|20}}
| birth_place = [[ગોઠ (તા. ઘોઘંબા)|ગોઠ]], રાજગઢ, [[પંચમહાલ જિલ્લો]]
| death_date = {{death date and age|df=y|2003|9|1|1920|10|20}}
| death_place =
| occupation = કવિ, વિવેચક
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| nationality = ભારતીય
| education = * એમ. એ.
* પીએચ.ડી.
| alma_mater = એમ.ટી.બી. આર્ટસ કોલેજ, [[સુરત]]
| period = આધુનિક ગુજરાતી સાહિત્ય
| genres =
| subject =
| movement =
| notableworks = * ''વનાંચલ'' (૧૯૬૭)
* ''અનુનય'' (૧૯૭૮)
* ''મૃગયા'' (૧૯૮૩)
| spouse =
| children =
| relatives =
| awards = {{plainlist|
* [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૧૯૫૭)
* નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૭૬)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૦) }}
| signature = Jayant Pathak signature.png
| years_active =
}}
'''જયન્ત હિંમતલાલ પાઠક''' ([[ઓક્ટોબર ૨૦|૨૦ ઓક્ટોબર]] ૧૯૨૦ - [[સપ્ટેમ્બર ૧|૧ સપ્ટેમ્બર]] ૨૦૦૩) [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ અને વિવેચક હતા. ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમને સાહિત્ય અકદાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]] જેવા પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. તેમના માનમાં ''જયન્ત પાઠક કવિતા પુરસ્કાર'' અર્પણ થાય છે.
== જીવન ==
તેમનો જન્મ ઇચ્છાબા અને હિંમતલાલ જોઇતારામ પાઠકને ત્યાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોઠ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું હુલામણું નામ ''બચુડો'' હતું. તેમના પિતા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા તેથી તેમનો ઉછેર તેમના દાદા જોઇતારામના ઘરે થયો હતો. રાજગઢ ખાતે તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને ૧૯૩૦માં તેઓ [[કાલોલ]]ની એમ.જી.એસ હાઇસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ૧૯૪૩માં તેમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી અને ૧૯૪૫માં વડોદરા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ''૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ'' વિષય પર પીએચ.ડી. કર્યું. તેમના લગ્ન ભાનુબહેન સાથે થયા હતા.<ref name=jp>{{cite thesis |last=Patel |first=Darshana |date=૬ ઓક્ટોબર ૨૦૧૫ |title=Anugandhiyugni prakurti kavita : ek abyas |type= Ph.D|chapter=Chapter 5: Jayant Pathakni Prakruti Kavita |publisher=Veer Narmad South Gujarat University |url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/50289/10/10_chapter%205.pdf |access-date=૧૦ માર્ચ ૨૦૧૭}}</ref>
== કારકિર્દી ==
૧૯૪૩થી ૧૯૪૫ દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં [[વડોદરા]]ની ન્યૂ ઇરા શાળા, કાટપિટિયા શાળા તેમજ [[કરજણ]] ગામની શાળાનો સમાવેશ થાય છે. ૧૯૪૮થી ૧૯૫૩ દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. ૧૯૫૩માં તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ્ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૦માં નિવૃત્ત થયા. ૧૯૮૯-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૯૨માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટના પ્રમુખ રહ્યા હતા. તેમનું સાહિત્ય ''ગુર્જરમિત્ર'', ''લોકસત્તા'', ''[[કુમાર માસિક|કુમાર]]'', ''બુદ્ધિપ્રકાશ'', ''ગ્રંથ'', ''વિશ્વમાનવ'', ''કવિતા'' અને ''કવિલોક'' જેવા સામયિકોમાં પ્રગટ થયું હતું.<ref name=jp/>
૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ તેમના નાનપુરા, સુરત ખાતેના ઘરે તેમનું અવસાન થયું હતું.<ref name=jp/>
== સર્જન ==
જયન્ત પાઠકનો જન્મ ગુજરાતના પંચમહાલ વિસ્તારમાં થયો હતો, જે આદિવાસી વિસ્તાર છે. આ વાતાવરણની તેમની કવિતા પર ગાઢ અસર હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિત્રાઇ કવિ [[ઉશનસ્]] અને પછી તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઉંડી અસર છોડી હતી. કવિ [[ઉમાશંકર જોષી]] અને [[સુંદરમ્]] પાસેથી પણ તેમણે પ્રેરણા લીધી હતી.<ref name="Gujaratilexicon.com">{{cite web | title=Beyond The Beaten Track | website=Gujaratilexicon.com | url=http://www.gujaratilexicon.com/poems/view/23 | access-date=૧૦ માર્ચ ૨૦૧૭}}</ref>
''મર્મર'' ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો,<ref name="Das1991">{{cite book|author=Sisir Kumar Das|title=History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy|url=https://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA545|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-798-9|pages=૫૪૫–}}</ref> ત્યારબાદ ''સંકેત'' (૧૯૬૦), ''વિસ્મય'' (૧૯૬૪), ''સર્ગ'' (૧૯૬૯), ''અંતરિક્ષ'' (૧૯૭૫), ''અનુનય'' (૧૯૭૮), ''મૃગયા'' (૧૯૮૩), ''શૂળી ઉપર સેજ'' (૧૯૮૮), ''બે અક્ષર આનંદના'' (૧૯૯૨) અને ''ધૃતવિલંબિત'' (૨૦૦૩) પ્રગટ થયા હતા.<ref name=jp/> તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.<ref name="George1992">{{cite book|author=K. M. George|title=Modern Indian Literature, an Anthology: Surveys and poems|url=https://books.google.com/books?id=m1R2Pa3f7r0C&pg=PA138|access-date=૧૦ માર્ચ ૨૦૧૭|year=૧૯૯૨|publisher=Sahitya Akademi|location=New Delhi|isbn=978-81-7201-324-0|page=૧૩૮}}</ref> તેમના કાવ્ય સંગ્રહ ''અનુનય''નું ભાષાંતર ૧૯૯૩માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.<ref name="Rao2004">{{cite book|author=D. S. Rao|title=Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi|url=https://books.google.com/books?id=8JDsBBDoMccC&pg=PA61|date=૧ જાન્યુઆરી ૨૦૦૪|publisher=Sahitya Akademi|isbn=978-81-260-2060-7|pages=૬૧–}}</ref>
તેમના વિવેચન સર્જનમાં ''આધુનિક કવિતા પ્રવાહ'' (૧૯૬૩), ''આલોક'' (૧૯૬૬), ''ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય'' (૧૯૬૮), ''ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય'' (૧૯૬૮), ''રામનારાયણ વિ. પાઠક'' (૧૯૭૦), ''કાવ્યલોક'' (૧૯૭૪), ''અર્થાત'' (૧૯૯૭) અને ''ટૂંકી વાર્તા અને બીજા લેખો'' (૨૦૦૦)નો સમાવેશ થાય છે.<ref name=jp/>
== સન્માન ==
* ૧૯૫૭ - [[કુમાર સુવર્ણ ચંદ્રક]]
* ૧૯૬૪ - [[નર્મદ સુવર્ણ ચંદ્રક]], ''વનાંચલ'' માટે.
* ૧૯૭૪ - સોવિયેટ-નહેરુ એવોર્ડ
* ૧૯૭૬ - [[રણજિતરામ સુવર્ણચંદ્રક]]
* ૧૯૮૦ - સાહિત્ય અકાદમી પુરસ્કાર, ''અનુનય'' માટે.
* ૧૯૮૨-૮૩ - [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]], ''મૃગયા'' માટે.<!--વધુ ચકાસણી જરુરી: ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ''શૂળ ઉપર સેજ'' માટે.-->
* ૨૦૦૩ - [[નરસિંહ મહેતા એવોર્ડ]]
''જયન્ત પાઠક કવિતા પુરસ્કાર'' તેમના માનમાં અપાય છે.<ref name=jp/> ૨૦૦૧માં તેમને પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક [[રઘુવીર ચૌધરી]]ની સાથે પ્રાપ્ત થયો હતો.
== પૂરક વાચન ==
* {{cite book |title=क्षण विस्मय के |trans-title=જયન્ત પાઠકની ગુજરાતી કવિતાનો હિન્દીમાં અનુવાદ |language=hi |last=પાઠક |first=જયન્ત |translator=દક્ષા વ્યાસ |year=૨૦૧૫ |publisher=હિન્દી સાહિત્ય અકાદમી |location=ગાંધીનગાર |isbn=978-93-83317-49-3}}
== સંદર્ભ ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
* [https://sureshbjani.wordpress.com/2006/09/17/jayant_pathak/ જયન્ત પાઠક વિષે માહિતી]
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jayant-Pathak.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* {{Gbooks-author|Jayanta Himmatalāla Pāṭhaka}}
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:કુમાર સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:૧૯૨૦માં જન્મ]]
[[શ્રેણી:૨૦૦૩માં મૃત્યુ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો]]
52zq6xg8gdpftffjd0473jb2t04mb71
ખટનાલ (તા. ખંભાત)
0
17328
903150
842765
2026-08-01T16:02:06Z
Pradip 1312
88415
/* */
903150
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખટનાલ
| state_name = ગુજરાત
| district = આણંદ
| taluk_names = ખંભાત
| latd = 22.313114
| longd= 72.619408
| area_total =
| altitude =
| population_total =
| population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/villagestowns/khambhat-taluka-anand-gujarat-3866|title=Villages and Towns in Khambhat Taluka of Anand, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdate=૧૯ ઓક્ટોબર ૨૦૧૭|archive-date=2020-08-08|archive-url=https://web.archive.org/web/20200808083340/https://www.censusindia.co.in/villagestowns/khambhat-taluka-anand-gujarat-3866|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૧| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખટનાલ (તા. ખંભાત)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[ખંભાત તાલુકો|ખંભાત તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખટનાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ખંભાત તાલુકો]]
[[શ્રેણી:ચરોતર]]
ckzh73bbej2zk5z358bw6txuaw21oxv
સુરજપુરા (તા. હિંમતનગર)
0
24242
903170
900997
2026-08-02T02:59:54Z
~2026-29251-98
87338
903170
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = સુરજપુરા
| state_name = ગુજરાત
| district = સાબરકાંઠા
| taluk_names = હિંમતનગર
| latd = 23.6122698
| longd = 73.0736703
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
| સ્થિતિ = યોગ્ય
}}
'''સુરજપુરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[હિંમતનગર તાલુકો|હિંમતનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. સુરજપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સુરજપુરામાં એક શિવમંદિર ઉપરાંત મહાકાળી માતા, શક્તિ માતા તથા રામદેવ પીરનાં મંદિરો આવેલાં છે. સુરજપુરાથી [[લાલપુર (વાવડી)|લાલપુર]]ની વચ્ચે ઉત્તર બાજુએ [[વાવડી (તા. હિંમતનગર)|વાવડી]]થી લાવેલ પૂર્વજ બાવજી (બાબરો વીર)નું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે [[આસો સુદ ૯]]ના દિવસે હવન થાય છે. સુરજપુરા ગામની સ્થાપના વિક્રમ સવંત 1827 મા ચંદ્રાણી તથા વાસણા પાટીદાર દેજરોતા થી ઝાલા ધીરસિંહ ગ સ્થાન કરિ હોવનુ મનય છે્થાન
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:હિંમતનગર તાલુકો]]
2ti3bx735m21f02yjvvyjjwzccirsep
ઢાંચો:માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
10
35431
903176
200857
2026-08-02T09:20:07Z
Gazal world
28391
903176
wikitext
text/x-wiki
{| class="infobox" style="font-size: 85%;" width="270px"
|-
| colspan="3" style="text-align:center; font-size: large"|{{{પુરસ્કારનું નામ}}}
|-
{{#if: {{{ચિત્ર|<noinclude>-</noinclude>}}} |
{{!}} colspan="3" align="center" {{!}} {{{ચિત્ર}}}
{{!}}-
}}
! style="background: #b0c4de; text-align: center" colspan="3" | પુરસ્કારની માહિતી
|-
{{#if: {{{પ્રકાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રકાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રકાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શ્રેણી|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શ્રેણી'''
{{!}} colspan="2" {{!}} {{{શ્રેણી}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શરૂઆત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શરૂઆત'''
{{!}} colspan="2" {{!}} {{{શરૂઆત}}}
{{!}}-
}}
|-
{{#if: {{{પ્રથમ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{તાજેતરનો પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''તાજેતરનો પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{તાજેતરનો પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{કુલ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''કુલ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{કુલ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પુરસ્કાર આપનાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પુરસ્કાર આપનાર'''
{{!}} colspan="2" {{!}} {{{પુરસ્કાર આપનાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{રોકડ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''રોકડ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{રોકડ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રક|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રક'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રક}}}
{{!}}-
}}
|-
{{#if:{{{વર્ણન|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''વર્ણન'''
{{!}} colspan="2" {{!}} {{{વર્ણન}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અગાઉના નામો|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અગાઉના નામો'''
{{!}} colspan="2" {{!}} {{{અગાઉના નામો}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો મુખભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો મુખભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો મુખભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો પાછળનો ભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો પાછળનો ભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો પાછળનો ભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ફીત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ફીત'''
{{!}} colspan="2" {{!}} {{{ફીત}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પ્રથમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ વિજેતા}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અંતિમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અંતિમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{અંતિમ વિજેતા}}}
{{!}}-
}}
|}<noinclude>
{{template doc}}
<!-- Add categories and interwikis to the /doc subpage, not here! -->
</noinclude>
<noinclude>[[શ્રેણી:માહિતીચોકઠાં]]</noinclude>
pgqtekp5x0kxrq3xo2ctw0ror0tm7yx
903179
903176
2026-08-02T09:23:47Z
Gazal world
28391
903179
wikitext
text/x-wiki
{| class="infobox" style="font-size: 85%;" width="270px"
|-
| colspan="3" style="text-align:center; font-size: large"|{{{પુરસ્કારનું નામ}}}
|-
{{#if: {{{ચિત્ર|<noinclude>-</noinclude>}}} |
{{!}} colspan="3" align="center" {{!}} {{{ચિત્ર}}}
{{!}}-
}}
! style="background: #b0c4de; text-align: center" colspan="3" | પુરસ્કારની માહિતી
|-
{{#if: {{{પ્રકાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રકાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રકાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શ્રેણી|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શ્રેણી'''
{{!}} colspan="2" {{!}} {{{શ્રેણી}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શરૂઆત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શરૂઆત'''
{{!}} colspan="2" {{!}} {{{શરૂઆત}}}
{{!}}-
}}
|-
{{#if: {{{પ્રથમ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{અંતિમ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''તાજેતરનો પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{તાજેતરનો પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{કુલ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''કુલ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{કુલ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પુરસ્કાર આપનાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પુરસ્કાર આપનાર'''
{{!}} colspan="2" {{!}} {{{પુરસ્કાર આપનાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{રોકડ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''રોકડ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{રોકડ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રક|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રક'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રક}}}
{{!}}-
}}
|-
{{#if:{{{વર્ણન|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''વર્ણન'''
{{!}} colspan="2" {{!}} {{{વર્ણન}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અગાઉના નામો|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અગાઉના નામો'''
{{!}} colspan="2" {{!}} {{{અગાઉના નામો}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો મુખભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો મુખભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો મુખભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો પાછળનો ભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો પાછળનો ભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો પાછળનો ભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ફીત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ફીત'''
{{!}} colspan="2" {{!}} {{{ફીત}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પ્રથમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ વિજેતા}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અંતિમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અંતિમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{અંતિમ વિજેતા}}}
{{!}}-
}}
|}<noinclude>
{{template doc}}
<!-- Add categories and interwikis to the /doc subpage, not here! -->
</noinclude>
<noinclude>[[શ્રેણી:માહિતીચોકઠાં]]</noinclude>
3mdbpb81zjfr4aixgiv3mawf384x3ce
903180
903179
2026-08-02T09:25:34Z
Gazal world
28391
[[Special:Contributions/Gazal world|Gazal world]] ([[User talk:Gazal world|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Gubot|Gubot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
200857
wikitext
text/x-wiki
{| class="infobox" style="font-size: 85%;" width="270px"
|-
| colspan="3" style="text-align:center; font-size: large"|{{{પુરસ્કારનું નામ}}}
|-
{{#if: {{{ચિત્ર|<noinclude>-</noinclude>}}} |
{{!}} colspan="3" align="center" {{!}} {{{ચિત્ર}}}
{{!}}-
}}
! style="background: #b0c4de; text-align: center" colspan="3" | પુરસ્કારની માહિતી
|-
{{#if: {{{પ્રકાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રકાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રકાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શ્રેણી|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શ્રેણી'''
{{!}} colspan="2" {{!}} {{{શ્રેણી}}}
{{!}}-
}}
|-
{{#if: {{{શરૂઆત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''શરૂઆત'''
{{!}} colspan="2" {{!}} {{{શરૂઆત}}}
{{!}}-
}}
|-
{{#if: {{{પ્રથમ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{અંતિમ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અંતિમ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{અંતિમ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if: {{{કુલ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''કુલ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{કુલ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પુરસ્કાર આપનાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પુરસ્કાર આપનાર'''
{{!}} colspan="2" {{!}} {{{પુરસ્કાર આપનાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{રોકડ પુરસ્કાર|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''રોકડ પુરસ્કાર'''
{{!}} colspan="2" {{!}} {{{રોકડ પુરસ્કાર}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રક|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રક'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રક}}}
{{!}}-
}}
|-
{{#if:{{{વર્ણન|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''વર્ણન'''
{{!}} colspan="2" {{!}} {{{વર્ણન}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અગાઉના નામો|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અગાઉના નામો'''
{{!}} colspan="2" {{!}} {{{અગાઉના નામો}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો મુખભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો મુખભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો મુખભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ચંદ્રકનો પાછળનો ભાગ|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ચંદ્રકનો પાછળનો ભાગ'''
{{!}} colspan="2" {{!}} {{{ચંદ્રકનો પાછળનો ભાગ}}}
{{!}}-
}}
|-
{{#if:{{{ફીત|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''ફીત'''
{{!}} colspan="2" {{!}} {{{ફીત}}}
{{!}}-
}}
|-
{{#if:{{{પ્રથમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''પ્રથમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{પ્રથમ વિજેતા}}}
{{!}}-
}}
|-
{{#if:{{{અંતિમ વિજેતા|<noinclude>-</noinclude>}}} |
{{!}}'''અંતિમ વિજેતા'''
{{!}} colspan="2" {{!}} {{{અંતિમ વિજેતા}}}
{{!}}-
}}
|}<noinclude>
{{template doc}}
<!-- Add categories and interwikis to the /doc subpage, not here! -->
</noinclude>
<noinclude>[[શ્રેણી:માહિતીચોકઠાં]]</noinclude>
bjrncmlt1zq4si32o4zjh4kbezy87qw
ઢાંચો:Twinkle standard installation
10
38773
903157
884023
2026-08-01T16:28:30Z
~2026-42414-01
88418
903157
wikitext
text/x-wiki
{{Mbox
| image = [[File:Twinkle logo.svg|50x40px|alt=Logo of Twinkle|link=]]
| text = Any [[Template:Twinkle standard installation#"Breaking changes"|breaking changes]] to this template, including moving it or nominating it for deletion, {{strong|must be communicated in advance}} to [[Wikipedia:Twinkle|Twinkle]]'s users and maintainers at [[Wikipedia talk:Twinkle]]. The standard installation of Twinkle relies on this template. આભાર.{{#if:{{{1|}}}|<br>
{{{1}}}}}}}<includeonly>{{#if:{{{nocat|}}}||{{#ifeq:{{PAGENAME}}|{{BASEPAGENAME}}|[[Category:Templates used by Twinkle|{{PAGENAME}}]]}}}}</includeonly><noinclude>
{{Documentation}}<!-- Add categories and interwikis to the /doc subpage, not here! --></noinclude>
qf4t8vn03rbbtb6cef8mr5l1p5ftq49
સભ્યની ચર્ચા:Revi C.
3
50745
903166
873841
2026-08-01T23:09:28Z
Pathoschild
524
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
903166
wikitext
text/x-wiki
__NOINDEX__<div class="mw-content-ltr" lang="en" dir="ltr">[[File:Revi logo (pink).png|thumb|center|<span style="color:red">PLEASE DO NOT LEAVE MESSAGE HERE!</span>]]
''' <span style="color:red"> BEFORE YOU BLOCK MY ACCOUNT: IF MY EDIT SUMMARY INCLUDE PREFIX </span>''(Script)''<span style="color:red">, DON'T BLOCK ME, JUST TELL ME TO SLOW DOWN AT COMMONS' TALK PAGE. IT IS AN AUTOMATED SCRIPT BEING USED ON COMMONS TO MOVE FILES.</span>
Instead, please leave your message following site:
<br />
[[File:Wikidata-logo-en.svg|45px|link=d:User talk:Revi C.]] [[d:User talk:Revi C.]] for Wikidata (Interwiki links) stuff <!--(I am {{int:Group-sysop}} there)-->
<br />
[[File:Commons-logo.svg|45px|link=commons:User talk:Revi C.]] [[commons:User talk:Revi C.]] for renaming stuff or [[User:CommonsDelinker|CommonsDelinker]] action (I am {{int:Group-sysop}} there)
<br />
[[File:Wikimedia Community Logo optimized.svg|45px|link=m:User talk:Revi C.]] [[meta:User talk:Revi C.]] for other stuff (User right notification, revert message, etc...)
Messages left on this page may be reverted or moved without any response.</div>
esxe13mcstpjlux1bt2hqwxr2v8t8mn
સભ્ય:Revi C.
2
50746
903167
873842
2026-08-01T23:43:03Z
Pathoschild
524
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
903167
wikitext
text/x-wiki
__NOINDEX__<div class="mw-content-ltr" lang="en" dir="ltr">{{#babel:ko|en-3|gu-0}} [[File:Revi wikimedia image.jpg|thumb|center|middle|If you are here to talk about CommonsDelinker removing a deleted image, please [[:c:User talk:Revi C.|go here]].]]
Hello! I am [[:m:User:Revi C.|revi]]. I edit to [[m:SWMT|revert vandals]], do Wikidata stuff<!--(I am a Wikidata Admin! <small>([{{fullurl:wikidata:Special:ListUsers/Revi C.|limit=1}} Verify])</small>)-->, or do [[:c:COM:FR|Commons Filemoving stuff]] (I am Commons Admin too! <small>([{{fullurl:c:Special:ListUsers/Revi C.|limit=1}} Verify])</small>). Come to [[:m:User:Revi C.|my Meta userpage]] or [[:c:User:Revi C.|my Commons userpage]] for more information. Thank you.</div>
7rkmukbpyodfst4frwba19vm2apg5i9
સભ્ય:Hym411
2
60709
903168
873936
2026-08-02T00:28:47Z
Pathoschild
524
global user pages ([[m:Synchbot|requested by Hym411]])
903168
wikitext
text/x-wiki
#REDIRECT [[User:Revi C.]]
88g0cv17whfgb1wkeh281mptujwtlut
સભ્યની ચર્ચા:Hym411
3
60710
903169
873937
2026-08-02T00:59:42Z
Pathoschild
524
global user pages ([[m:Synchbot|requested by Hym411]])
903169
wikitext
text/x-wiki
#REDIRECT [[User talk:Revi C.]]
o9z79lcc9a9pfmqmrod5w3eyk4q9i0o
હાર્દિક પણ્ડ્યા
0
104402
903139
901429
2026-08-01T12:55:50Z
AlphaVictorDelta0107
76266
AlphaVictorDelta0107એ [[હાર્દિક પંડ્યા]]ને [[હાર્દિક પણ્ડ્યા]] પર ખસેડ્યું: Misspelled title
901429
wikitext
text/x-wiki
{{Infobox cricketer
| name = હાર્દિક પંડ્યા
| image = Hardik Pandya in PMO New Delhi.jpg
| caption = પંડ્યા ૨૦૨૪માં
| fullname = હાર્દિક હિમાંશુ પંડ્યા
| birth_date = {{Birth date and age|1993|10|11|df=yes}}
| birth_place = [[સુરત]], ગુજરાત, ભારત
| nickname = હૈરી<ref>{{cite web|title=Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers|url=http://www.dnaindia.com/sport/report-watch-revealed-here-s-why-virat-kohli-is-called-cheeku-or-ms-dhoni-is-addressed-as-mahi-2186522|publisher=DNA India|access-date= 3 August 2016}}</ref>
| heightm =
| batting = જમણેરી
| bowling = જમણેરી ઝડપી-મધ્યમ
| role = ઓલ-રાઉન્ડર
| family = કૃણાલ પંડ્યા (ભાઈ)<br />નતાશા સ્તનકોવિક (પત્ની)
| international = હા
| internationalspan = 2016–ચાલુ
| country = ભારત
| testdebutdate = 26 જુલાઈ
| testdebutyear = 2017
| testdebutagainst = શ્રીલંકા
| testcap = 289
| lasttestdate = 30 ઔગસ્ટ
| lasttestyear = 2018
| lasttestagainst = ઇંગ્લેન્ડ
| odicap = 215
| odidebutagainst = ન્યુઝીલેન્ડ
| odidebutdate = 16 ઓક્ટોબર
| odidebutyear = 2016
| lastodidate = 9 જુલાઈ
| lastodiyear = 2019
| lastodiagainst = ન્યુઝીલેન્ડ
| T20Icap = 58
| T20Idebutagainst = ઑસ્ટ્રેલિયા
| T20Idebutdate = 26 જાન્યુઆરી
| T20Idebutyear = 2016
| lastT20Ifor = ભારત
| lastT20Idate = 22 સપ્ટેમ્બર
| lastT20Iyear = 2019
| lastT20Iagainst = દક્ષિણ આફ્રિકા
| club1 = [[બરોડા ક્રિકેટ ટીમ|બરોડા]]
| year1 = 2012/13–ચાલુ
| clubnumber1 =
| year2 = 2015–ચાલુ
| club2 = [[મુંબઈ ઇન્ડિયન્સ]]
| clubnumber2 = 33
| columns = 3
| column1 = [[ટેસ્ટ ક્રિકેટ|Test]]
| column2 = [[એક દિવસીય આંતરરાષ્ટ્રીય|ODI]]
| column3 = [[Twenty20 International|T20I]]
| matches1 = 11
| matches2 = 45
| matches3 = 38
| runs1 = 532
| runs2 = 757
| runs3 = 296
| bat avg1 = 36.80
| bat avg2 = 29.24
| bat avg3 = 16.44
| 100s/50s1 = 1/4
| 100s/50s2 = 0/4
| 100s/50s3 = 0/0
| top score1 = 108
| top score2 = 83
| top score3 = 33 [[નાબાદ|*]]
| deliveries1 = 498
| deliveries2 = 1,604
| deliveries3 = 665
| wickets1 = 17
| wickets2 = 45
| wickets3 = 36
| bowl avg1 = 33.71
| bowl avg2 = 32.38
| bowl avg3 = 25.61
| fivefor1 = 1
| fivefor2 = 0
| fivefor3 = 0
| tenfor1 = 0
| tenfor2 = 0
| tenfor3 = 0
| best bowling1 = 5/28
| best bowling2 = 4/30
| best bowling3 = 4/38
| catches/stumpings1 = 7/–
| catches/stumpings2 = 16/–
| catches/stumpings3 = 23/–
| source = http://www.espncricinfo.com/ci/content/player/625371.html ESPNcricinfo
| date = 22 સપ્ટેમ્બર 2019
}}
'''હાર્દિક હિમાંશુ પંડ્યા''' (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ''ઇન્ડિયન પ્રીમિયર લીગ'' (આઇપીએલ) માં ''મુંબઈ ઇન્ડિયન્સ'' માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.
==પારિવારિક જીવન==
પંડ્યાનો જન્મ [[સુરત]], [[ગુજરાત]] ખાતે થયો હતો.<ref>{{cite web|url=http://espncricinfo.com/india/content/player/625371.html|title=Players and Officials – Hardik Pandya|work=Cricinfo}}{{Dead link|date=માર્ચ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પંડ્યા (ક્રિકેટર) એમના મોટા ભાઇ છે.
== આઇ.પી.એલ ==
'''ઇન્ડિયન પ્રીમિયર લીગ''' (આઇ.પી.એલ) ૨૦૨૨ માં તે [[ગુજરાત ટાઇટન્સ]] ટીમ નો કેપ્ટન છે.
== સંદર્ભ ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
{{સ્ટબ}}
[[શ્રેણી:૧૯૯૩માં જન્મ]]
[[શ્રેણી:ક્રિકેટર]]
bm9qxu0wvoq26og90j4m2bzertqyd1i
903141
903139
2026-08-01T13:01:18Z
AlphaVictorDelta0107
76266
વ્યાકરણ સુધાર્યું
903141
wikitext
text/x-wiki
{{Infobox cricketer
| name = હાર્દિક પણ્ડ્યા
| image = Hardik Pandya in PMO New Delhi.jpg
| caption = પણ્ડ્યા ૨૦૨૪માં
| fullname = હાર્દિક હિમાંશુ પણ્ડ્યા
| birth_date = {{Birth date and age|1993|10|11|df=y}}
| birth_place = [[સુરત]], ગુજરાત, ભારત
| nickname = હૈરી<ref>{{cite web|title=Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers|url=http://www.dnaindia.com/sport/report-watch-revealed-here-s-why-virat-kohli-is-called-cheeku-or-ms-dhoni-is-addressed-as-mahi-2186522|publisher=DNA India|access-date= 3 August 2016}}</ref>
| heightm =
| batting = જમણેરી
| bowling = જમણેરી ઝડપી-મધ્યમ
| role = ઓલ-રાઉન્ડર
| family = કૃણાલ પણ્ડ્યા (ભાઈ)<br>નતાશા સ્તનકોવિક (પૂર્વ પત્ની)
| international = હા
| internationalspan = 2016–ચાલુ
| country = ભારત
| testdebutdate = 26 જુલાઈ
| testdebutyear = 2017
| testdebutagainst = શ્રીલંકા
| testcap = 289
| lasttestdate = 30 ઔગસ્ટ
| lasttestyear = 2018
| lasttestagainst = ઇંગ્લેન્ડ
| odicap = 215
| odidebutagainst = ન્યુઝીલેન્ડ
| odidebutdate = 16 ઓક્ટોબર
| odidebutyear = 2016
| lastodidate = 9 જુલાઈ
| lastodiyear = 2019
| lastodiagainst = ન્યુઝીલેન્ડ
| T20Icap = 58
| T20Idebutagainst = ઑસ્ટ્રેલિયા
| T20Idebutdate = 26 જાન્યુઆરી
| T20Idebutyear = 2016
| lastT20Ifor = ભારત
| lastT20Idate = 22 સપ્ટેમ્બર
| lastT20Iyear = 2019
| lastT20Iagainst = દક્ષિણ આફ્રિકા
| club1 = [[બરોડા ક્રિકેટ ટીમ|બરોડા]]
| year1 = 2012/13–ચાલુ
| clubnumber1 =
| year2 = 2015–ચાલુ
| club2 = [[મુંબઈ ઇન્ડિયન્સ]]
| clubnumber2 = 33
| columns = 3
| column1 = [[ટેસ્ટ ક્રિકેટ|Test]]
| column2 = [[એક દિવસીય આંતરરાષ્ટ્રીય|ODI]]
| column3 = [[Twenty20 International|T20I]]
| matches1 = 11
| matches2 = 45
| matches3 = 38
| runs1 = 532
| runs2 = 757
| runs3 = 296
| bat avg1 = 36.80
| bat avg2 = 29.24
| bat avg3 = 16.44
| 100s/50s1 = 1/4
| 100s/50s2 = 0/4
| 100s/50s3 = 0/0
| top score1 = 108
| top score2 = 83
| top score3 = 33 [[નાબાદ|*]]
| deliveries1 = 498
| deliveries2 = 1,604
| deliveries3 = 665
| wickets1 = 17
| wickets2 = 45
| wickets3 = 36
| bowl avg1 = 33.71
| bowl avg2 = 32.38
| bowl avg3 = 25.61
| fivefor1 = 1
| fivefor2 = 0
| fivefor3 = 0
| tenfor1 = 0
| tenfor2 = 0
| tenfor3 = 0
| best bowling1 = 5/28
| best bowling2 = 4/30
| best bowling3 = 4/38
| catches/stumpings1 = 7/–
| catches/stumpings2 = 16/–
| catches/stumpings3 = 23/–
| source = http://www.espncricinfo.com/ci/content/player/625371.html ESPNcricinfo
| date = 22 સપ્ટેમ્બર 2019
}}
'''હાર્દિક હિમાંશુ પણ્ડ્યા''' (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ''ઇન્ડિયન પ્રીમિયર લીગ'' (આઇપીએલ) માં ''મુંબઈ ઇન્ડિયન્સ'' માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પણડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પણ્ડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.
==પારિવારિક જીવન==
હાર્દિક હિમાંશુ પણ્ડ્યાનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૯૩ માં [[સુરત]], ગુજરાત ખાતે થયો હતો.<ref>{{cite web|url=http://espncricinfo.com/india/content/player/625371.html|title=Players and Officials – Hardik Pandya|work=Cricinfo}}{{Dead link|date=માર્ચ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પણ્ડ્યા (ક્રિકેટર) એમના મોટા ભાઇ છે.
== આઇ.પી.એલ ==
'''ઇન્ડિયન પ્રીમિયર લીગ''' (આઇ.પી.એલ) ૨૦૨૨ માં તે [[ગુજરાત ટાઇટન્સ]] ટીમ નો કેપ્ટન છે.
== સંદર્ભ ==
{{Reflist}}
==બાહ્ય કડીઓ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
{{સ્ટબ}}
[[શ્રેણી:૧૯૯૩માં જન્મ]]
[[શ્રેણી:ક્રિકેટર]]
ck5limb2g2hq35qm034hnuhgg7guxc5
સભ્યની ચર્ચા:Deepfriedokra
3
122691
903138
752233
2026-08-01T12:44:51Z
AlphaVictorDelta0107
76266
/* મારી અંગ્રેજી વિકિપીડિયા ની અનબ્લોક રિક્વેસ્ટ */ નવો વિભાગ
903138
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Deepfriedokra}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૩૮, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
== મારી અંગ્રેજી વિકિપીડિયા ની અનબ્લોક રિક્વેસ્ટ ==
My editing merited a block primarily because of my disruptive editing, id est edit warring, and not following the relevant policies and consensus of [[:en:WP:BRD|WP:BRD]], and using language in edit summaries that would be considered dated and/or offensive, but wasn't in the Indian context, secondly if I were to be unblocked, I'd not make such errors ever again and would be a productive and consensus following editor, I'd make constructive edits, like I would provide the legal names of notable people and cite unquestionably reliable sources, like for example for [[:en:Priyanka Chopra|Priyanka Chopra]], I would provide her legal name in her article lede and infobox birth name as "Priyanka Ashok Chopra" as per
https://opencorporates.com/officers/235492949
I provided this request here because I was banned on the UTRS. as per the Ban ID #1703 [[સભ્ય:AlphaVictorDelta0107|AlphaVictorDelta0107]] ([[સભ્યની ચર્ચા:AlphaVictorDelta0107|ચર્ચા]]) ૧૮:૧૪, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
k0wgg1xlwc6h21n7h0e78hlc2fa3ot0
903142
903138
2026-08-01T13:36:08Z
Aniket
65
/* મારી અંગ્રેજી વિકિપીડિયા ની અનબ્લોક રિક્વેસ્ટ */
903142
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Deepfriedokra}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૩૮, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
== મારી અંગ્રેજી વિકિપીડિયા ની અનબ્લોક રિક્વેસ્ટ ==
My editing merited a block primarily because of my disruptive editing, id est edit warring, and not following the relevant policies and consensus of [[:en:WP:BRD|WP:BRD]], and using language in edit summaries that would be considered dated and/or offensive, but wasn't in the Indian context, secondly if I were to be unblocked, I'd not make such errors ever again and would be a productive and consensus following editor, I'd make constructive edits, like I would provide the legal names of notable people and cite unquestionably reliable sources, like for example for [[:en:Priyanka Chopra|Priyanka Chopra]], I would provide her legal name in her article lede and infobox birth name as "Priyanka Ashok Chopra" as per
https://opencorporates.com/officers/235492949
I provided this request here because I was banned on the UTRS. as per the Ban ID #1703 [[સભ્ય:AlphaVictorDelta0107|AlphaVictorDelta0107]] ([[સભ્યની ચર્ચા:AlphaVictorDelta0107|ચર્ચા]]) ૧૮:૧૪, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
:: અંગ્રજી વિકિ પર તમારા પર પ્રતિબંધ લદાયો હોય તો એને હાટાવવાની વિનંતિ અહીં કરવાથી કશો ફરક નહી પડે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૦૬, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
nvwzcoybg8g1rsplpewg584481iva1b
903161
903142
2026-08-01T16:44:22Z
AlphaVictorDelta0107
76266
903161
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Deepfriedokra}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૩૮, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
87bd3equatipmlbf43s1zxgs8p7ovay
ચર્ચા:જયન્ત પાઠક
1
138046
903183
838321
2026-08-02T09:29:06Z
Gazal world
28391
Gazal worldએ [[ચર્ચા:જયંત પાઠક]]ને [[ચર્ચા:જયન્ત પાઠક]] પર ખસેડ્યું: નામની જોડણી સુધારી
838321
wikitext
text/x-wiki
== ધનજી કાનજી સુવર્ણચંદ્રક ==
અહીં જયંત પાઠકને મળેલા સન્માનમાં ધનજી કાનજી સુવર્ણચંદ્રકનો ઉલ્લેખ છે. અન્ય વિગતો સાથે ચકાસણી કરતાં જયંત પાઠકને આ સન્માન મળેલ નથી. સ્રોત
સ્રોતઃ ધનજી કાનજી સુવર્ણચંદ્રક - [[ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક]] [[વિશેષ:પ્રદાન/2405:201:2002:5AB5:CB4:5398:8752:BCD|2405:201:2002:5AB5:CB4:5398:8752:BCD]] ૧૯:૫૦, ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
5e1s0gev03cd360yb9we61plgl5qh9x
સચ્ચિદાનંદ સન્માન
0
147922
903173
874866
2026-08-02T09:14:25Z
Gazal world
28391
update
903173
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સચ્ચિદાનંદ સન્માન
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૯૭
|પ્રથમ પુરસ્કાર = ૧૯૯૭
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૩
|કુલ = ૨૭
|પુરસ્કાર આપનાર = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]
|રોકડ પુરસ્કાર = {{INR}} ૨૫,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = [[ગુજરાતી સાહિત્ય]]માં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[ભોગીલાલ ગાંધી]]
|અંતિમ વિજેતા = [[રમણ સોની]]
}}
'''સચ્ચિદાનંદ સન્માન''' ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="નવગુજરાત સમય 2024">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે|newspaper=નવગુજરાત સમય|date=15 October 2024|url=https://navgujaratsamay.com/seven-writers-of-gujarat-will-be-awarded-with-sachidanand-sanman/259148.html|access-date=15 October 2024}}</ref>
==પુરસ્કૃત વ્યક્તિઓ==
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કૃત લેખક
! સંદર્ભ
|-
| ૧૯૯૭
| [[ભોગીલાલ ગાંધી]]
| <ref name="ભગત">{{cite book |last=ભગત|first=નિરંજન|author-link=નિરંજન ભગત|title=સાહિત્યચર્યા|chapter=સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|publisher=Ekatra Foundation|date=18 July 2022|url=https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ_સન્માન_પ્રસંગે|access-date=15 October 2024}}</ref>
|-
| ૧૯૯૮
| [[નારાયણ દેસાઈ]]
| <ref name="ભગત"/>
|-
| ૧૯૯૯
| [[નિરંજન ભગત]]
| <ref name="ભગત"/>
|-
|૨૦૦૦
|[[ફાધર વાલેસ]]
|
|-
|૨૦૦૧
|[[ગુણવંત શાહ]]
|
|-
|૨૦૦૨
|જયંત પંડ્યા
|
|-
|૨૦૦૩
|[[ભગવતીકુમાર શર્મા]]
|
|-
|૨૦૦૪
|[[ધીરુ પરીખ]]
|
|-
|૨૦૦૫
|[[ભોળાભાઈ પટેલ]]
|
|-
|૨૦૦૬
|[[ધીરુભાઈ ઠાકર]]
|
|-
|૨૦૦૭
|કાન્તિભાઈ શાહ
|
|-
|૨૦૦૮
|નરોત્તમ પલાણ
|
|-
|૨૦૦૯
|[[રતિલાલ 'અનિલ']]
|
|-
|૨૦૧૦
|[[ચંદ્રકાન્ત શેઠ]]
|
|-
|૨૦૧૧
|[[રતિલાલ બોરીસાગર]]
|
|-
|૨૦૧૨
|લાભશંકર પુરોહિત
|
|-
|૨૦૧૩
|[[ગુલામમોહમ્મદ શેખ]]
|
|-
|૨૦૧૪
|[[ધ્રુવ ભટ્ટ]]
|
|-
|૨૦૧૫
|[[હિમાંશી શેલત]] (અસ્વીકાર)
|
|-
|૨૦૧૬
|[[મોહન પરમાર]]
|
|-
|૨૦૧૭
|[[અનિલા દલાલ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૮
|[[વર્ષા અડાલજા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૯
|[[દિનકર જોષી]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૦
|[[ઇલા આરબ મહેતા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૧
|[[સતીશ વ્યાસ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૨
|[[દલપત પઢિયાર]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૩
|[[રમણ સોની]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૪
|મનસુખ સલ્લા
|<ref name="નવગુજરાત સમય 2025">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ મનસુખ સલ્લા-કાનજી પટેલને 'સચ્ચિદાનંદ સન્માન'થી અલંકૃત કરશે|newspaper=નવગુજરાત સમય|date=7 May 2026|url=https://navgujaratsamay.com/gujarati-sahitya-parishad-to-honour-mansukh-salla-and-kanji-patel-with-sachchidanand-samman/299723.html|access-date=2 August 2026}}</ref>
|-
|૨૦૨૫
|કાનજી પટેલ
|<ref name="નવગુજરાત સમય 2025"/>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
2ofiqpyf1tbjimzer0rsn96h989w6lx
903174
903173
2026-08-02T09:16:21Z
Gazal world
28391
update
903174
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સચ્ચિદાનંદ સન્માન
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૯૭
|પ્રથમ પુરસ્કાર = ૧૯૯૭
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૫
|કુલ = ૨૭
|પુરસ્કાર આપનાર = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]
|રોકડ પુરસ્કાર = {{INR}} ૨૫,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = [[ગુજરાતી સાહિત્ય]]માં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[ભોગીલાલ ગાંધી]]
|અંતિમ વિજેતા = કાનજી પટેલ
}}
'''સચ્ચિદાનંદ સન્માન''' ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="નવગુજરાત સમય 2024">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે|newspaper=નવગુજરાત સમય|date=15 October 2024|url=https://navgujaratsamay.com/seven-writers-of-gujarat-will-be-awarded-with-sachidanand-sanman/259148.html|access-date=15 October 2024}}</ref>
==પુરસ્કૃત વ્યક્તિઓ==
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કૃત લેખક
! સંદર્ભ
|-
| ૧૯૯૭
| [[ભોગીલાલ ગાંધી]]
| <ref name="ભગત">{{cite book |last=ભગત|first=નિરંજન|author-link=નિરંજન ભગત|title=સાહિત્યચર્યા|chapter=સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|publisher=Ekatra Foundation|date=18 July 2022|url=https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ_સન્માન_પ્રસંગે|access-date=15 October 2024}}</ref>
|-
| ૧૯૯૮
| [[નારાયણ દેસાઈ]]
| <ref name="ભગત"/>
|-
| ૧૯૯૯
| [[નિરંજન ભગત]]
| <ref name="ભગત"/>
|-
|૨૦૦૦
|[[ફાધર વાલેસ]]
|
|-
|૨૦૦૧
|[[ગુણવંત શાહ]]
|
|-
|૨૦૦૨
|જયંત પંડ્યા
|
|-
|૨૦૦૩
|[[ભગવતીકુમાર શર્મા]]
|
|-
|૨૦૦૪
|[[ધીરુ પરીખ]]
|
|-
|૨૦૦૫
|[[ભોળાભાઈ પટેલ]]
|
|-
|૨૦૦૬
|[[ધીરુભાઈ ઠાકર]]
|
|-
|૨૦૦૭
|કાન્તિભાઈ શાહ
|
|-
|૨૦૦૮
|નરોત્તમ પલાણ
|
|-
|૨૦૦૯
|[[રતિલાલ 'અનિલ']]
|
|-
|૨૦૧૦
|[[ચંદ્રકાન્ત શેઠ]]
|
|-
|૨૦૧૧
|[[રતિલાલ બોરીસાગર]]
|
|-
|૨૦૧૨
|લાભશંકર પુરોહિત
|
|-
|૨૦૧૩
|[[ગુલામમોહમ્મદ શેખ]]
|
|-
|૨૦૧૪
|[[ધ્રુવ ભટ્ટ]]
|
|-
|૨૦૧૫
|[[હિમાંશી શેલત]] (અસ્વીકાર)
|
|-
|૨૦૧૬
|[[મોહન પરમાર]]
|
|-
|૨૦૧૭
|[[અનિલા દલાલ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૮
|[[વર્ષા અડાલજા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૯
|[[દિનકર જોષી]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૦
|[[ઇલા આરબ મહેતા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૧
|[[સતીશ વ્યાસ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૨
|[[દલપત પઢિયાર]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૩
|[[રમણ સોની]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૪
|મનસુખ સલ્લા
|<ref name="નવગુજરાત સમય 2025">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ મનસુખ સલ્લા-કાનજી પટેલને 'સચ્ચિદાનંદ સન્માન'થી અલંકૃત કરશે|newspaper=નવગુજરાત સમય|date=7 May 2026|url=https://navgujaratsamay.com/gujarati-sahitya-parishad-to-honour-mansukh-salla-and-kanji-patel-with-sachchidanand-samman/299723.html|access-date=2 August 2026}}</ref>
|-
|૨૦૨૫
|કાનજી પટેલ
|<ref name="નવગુજરાત સમય 2025"/>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
ouyb410xwifbx9jqdqb4ulxzaqr4c0o
903175
903174
2026-08-02T09:17:10Z
Gazal world
28391
૨૭ > ૨૯
903175
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સચ્ચિદાનંદ સન્માન
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૯૭
|પ્રથમ પુરસ્કાર = ૧૯૯૭
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૫
|કુલ = ૨૯
|પુરસ્કાર આપનાર = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]
|રોકડ પુરસ્કાર = {{INR}} ૨૫,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = [[ગુજરાતી સાહિત્ય]]માં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[ભોગીલાલ ગાંધી]]
|અંતિમ વિજેતા = કાનજી પટેલ
}}
'''સચ્ચિદાનંદ સન્માન''' ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="નવગુજરાત સમય 2024">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે|newspaper=નવગુજરાત સમય|date=15 October 2024|url=https://navgujaratsamay.com/seven-writers-of-gujarat-will-be-awarded-with-sachidanand-sanman/259148.html|access-date=15 October 2024}}</ref>
==પુરસ્કૃત વ્યક્તિઓ==
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કૃત લેખક
! સંદર્ભ
|-
| ૧૯૯૭
| [[ભોગીલાલ ગાંધી]]
| <ref name="ભગત">{{cite book |last=ભગત|first=નિરંજન|author-link=નિરંજન ભગત|title=સાહિત્યચર્યા|chapter=સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|publisher=Ekatra Foundation|date=18 July 2022|url=https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ_સન્માન_પ્રસંગે|access-date=15 October 2024}}</ref>
|-
| ૧૯૯૮
| [[નારાયણ દેસાઈ]]
| <ref name="ભગત"/>
|-
| ૧૯૯૯
| [[નિરંજન ભગત]]
| <ref name="ભગત"/>
|-
|૨૦૦૦
|[[ફાધર વાલેસ]]
|
|-
|૨૦૦૧
|[[ગુણવંત શાહ]]
|
|-
|૨૦૦૨
|જયંત પંડ્યા
|
|-
|૨૦૦૩
|[[ભગવતીકુમાર શર્મા]]
|
|-
|૨૦૦૪
|[[ધીરુ પરીખ]]
|
|-
|૨૦૦૫
|[[ભોળાભાઈ પટેલ]]
|
|-
|૨૦૦૬
|[[ધીરુભાઈ ઠાકર]]
|
|-
|૨૦૦૭
|કાન્તિભાઈ શાહ
|
|-
|૨૦૦૮
|નરોત્તમ પલાણ
|
|-
|૨૦૦૯
|[[રતિલાલ 'અનિલ']]
|
|-
|૨૦૧૦
|[[ચંદ્રકાન્ત શેઠ]]
|
|-
|૨૦૧૧
|[[રતિલાલ બોરીસાગર]]
|
|-
|૨૦૧૨
|લાભશંકર પુરોહિત
|
|-
|૨૦૧૩
|[[ગુલામમોહમ્મદ શેખ]]
|
|-
|૨૦૧૪
|[[ધ્રુવ ભટ્ટ]]
|
|-
|૨૦૧૫
|[[હિમાંશી શેલત]] (અસ્વીકાર)
|
|-
|૨૦૧૬
|[[મોહન પરમાર]]
|
|-
|૨૦૧૭
|[[અનિલા દલાલ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૮
|[[વર્ષા અડાલજા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૯
|[[દિનકર જોષી]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૦
|[[ઇલા આરબ મહેતા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૧
|[[સતીશ વ્યાસ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૨
|[[દલપત પઢિયાર]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૩
|[[રમણ સોની]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૪
|મનસુખ સલ્લા
|<ref name="નવગુજરાત સમય 2025">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ મનસુખ સલ્લા-કાનજી પટેલને 'સચ્ચિદાનંદ સન્માન'થી અલંકૃત કરશે|newspaper=નવગુજરાત સમય|date=7 May 2026|url=https://navgujaratsamay.com/gujarati-sahitya-parishad-to-honour-mansukh-salla-and-kanji-patel-with-sachchidanand-samman/299723.html|access-date=2 August 2026}}</ref>
|-
|૨૦૨૫
|કાનજી પટેલ
|<ref name="નવગુજરાત સમય 2025"/>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
l7z354yqv2nj588h5v8v2mvjajf7jq6
903177
903175
2026-08-02T09:21:07Z
Gazal world
28391
903177
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સચ્ચિદાનંદ સન્માન
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૯૭
|પ્રથમ પુરસ્કાર = ૧૯૯૭
|તાજેતરનો પુરસ્કાર = ૨૦૨૫
|કુલ = ૨૯
|પુરસ્કાર આપનાર = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]
|રોકડ પુરસ્કાર = {{INR}} ૨૫,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = [[ગુજરાતી સાહિત્ય]]માં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[ભોગીલાલ ગાંધી]]
|અંતિમ વિજેતા = કાનજી પટેલ
}}
'''સચ્ચિદાનંદ સન્માન''' ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="નવગુજરાત સમય 2024">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે|newspaper=નવગુજરાત સમય|date=15 October 2024|url=https://navgujaratsamay.com/seven-writers-of-gujarat-will-be-awarded-with-sachidanand-sanman/259148.html|access-date=15 October 2024}}</ref>
==પુરસ્કૃત વ્યક્તિઓ==
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કૃત લેખક
! સંદર્ભ
|-
| ૧૯૯૭
| [[ભોગીલાલ ગાંધી]]
| <ref name="ભગત">{{cite book |last=ભગત|first=નિરંજન|author-link=નિરંજન ભગત|title=સાહિત્યચર્યા|chapter=સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|publisher=Ekatra Foundation|date=18 July 2022|url=https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ_સન્માન_પ્રસંગે|access-date=15 October 2024}}</ref>
|-
| ૧૯૯૮
| [[નારાયણ દેસાઈ]]
| <ref name="ભગત"/>
|-
| ૧૯૯૯
| [[નિરંજન ભગત]]
| <ref name="ભગત"/>
|-
|૨૦૦૦
|[[ફાધર વાલેસ]]
|
|-
|૨૦૦૧
|[[ગુણવંત શાહ]]
|
|-
|૨૦૦૨
|જયંત પંડ્યા
|
|-
|૨૦૦૩
|[[ભગવતીકુમાર શર્મા]]
|
|-
|૨૦૦૪
|[[ધીરુ પરીખ]]
|
|-
|૨૦૦૫
|[[ભોળાભાઈ પટેલ]]
|
|-
|૨૦૦૬
|[[ધીરુભાઈ ઠાકર]]
|
|-
|૨૦૦૭
|કાન્તિભાઈ શાહ
|
|-
|૨૦૦૮
|નરોત્તમ પલાણ
|
|-
|૨૦૦૯
|[[રતિલાલ 'અનિલ']]
|
|-
|૨૦૧૦
|[[ચંદ્રકાન્ત શેઠ]]
|
|-
|૨૦૧૧
|[[રતિલાલ બોરીસાગર]]
|
|-
|૨૦૧૨
|લાભશંકર પુરોહિત
|
|-
|૨૦૧૩
|[[ગુલામમોહમ્મદ શેખ]]
|
|-
|૨૦૧૪
|[[ધ્રુવ ભટ્ટ]]
|
|-
|૨૦૧૫
|[[હિમાંશી શેલત]] (અસ્વીકાર)
|
|-
|૨૦૧૬
|[[મોહન પરમાર]]
|
|-
|૨૦૧૭
|[[અનિલા દલાલ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૮
|[[વર્ષા અડાલજા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૯
|[[દિનકર જોષી]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૦
|[[ઇલા આરબ મહેતા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૧
|[[સતીશ વ્યાસ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૨
|[[દલપત પઢિયાર]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૩
|[[રમણ સોની]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૪
|મનસુખ સલ્લા
|<ref name="નવગુજરાત સમય 2025">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ મનસુખ સલ્લા-કાનજી પટેલને 'સચ્ચિદાનંદ સન્માન'થી અલંકૃત કરશે|newspaper=નવગુજરાત સમય|date=7 May 2026|url=https://navgujaratsamay.com/gujarati-sahitya-parishad-to-honour-mansukh-salla-and-kanji-patel-with-sachchidanand-samman/299723.html|access-date=2 August 2026}}</ref>
|-
|૨૦૨૫
|કાનજી પટેલ
|<ref name="નવગુજરાત સમય 2025"/>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
l0pne5rtdosw05u7zxm5mgz4fewflbx
903178
903177
2026-08-02T09:21:56Z
Gazal world
28391
[[Special:Contributions/Gazal world|Gazal world]] ([[User talk:Gazal world|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/903177|903177]] પાછો વાળ્યો
903178
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = સચ્ચિદાનંદ સન્માન
|ચિત્ર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય
|શરૂઆત = ૧૯૯૭
|પ્રથમ પુરસ્કાર = ૧૯૯૭
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૫
|કુલ = ૨૯
|પુરસ્કાર આપનાર = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]
|રોકડ પુરસ્કાર = {{INR}} ૨૫,૦૦૦
|ચંદ્રક =
|વર્ણન = [[ગુજરાતી સાહિત્ય]]માં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત =
|પ્રથમ વિજેતા = [[ભોગીલાલ ગાંધી]]
|અંતિમ વિજેતા = કાનજી પટેલ
}}
'''સચ્ચિદાનંદ સન્માન''' ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.<ref name="નવગુજરાત સમય 2024">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે|newspaper=નવગુજરાત સમય|date=15 October 2024|url=https://navgujaratsamay.com/seven-writers-of-gujarat-will-be-awarded-with-sachidanand-sanman/259148.html|access-date=15 October 2024}}</ref>
==પુરસ્કૃત વ્યક્તિઓ==
{| class="wikitable sortable"
! વર્ષ
! પુરસ્કૃત લેખક
! સંદર્ભ
|-
| ૧૯૯૭
| [[ભોગીલાલ ગાંધી]]
| <ref name="ભગત">{{cite book |last=ભગત|first=નિરંજન|author-link=નિરંજન ભગત|title=સાહિત્યચર્યા|chapter=સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|publisher=Ekatra Foundation|date=18 July 2022|url=https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ_સન્માન_પ્રસંગે|access-date=15 October 2024}}</ref>
|-
| ૧૯૯૮
| [[નારાયણ દેસાઈ]]
| <ref name="ભગત"/>
|-
| ૧૯૯૯
| [[નિરંજન ભગત]]
| <ref name="ભગત"/>
|-
|૨૦૦૦
|[[ફાધર વાલેસ]]
|
|-
|૨૦૦૧
|[[ગુણવંત શાહ]]
|
|-
|૨૦૦૨
|જયંત પંડ્યા
|
|-
|૨૦૦૩
|[[ભગવતીકુમાર શર્મા]]
|
|-
|૨૦૦૪
|[[ધીરુ પરીખ]]
|
|-
|૨૦૦૫
|[[ભોળાભાઈ પટેલ]]
|
|-
|૨૦૦૬
|[[ધીરુભાઈ ઠાકર]]
|
|-
|૨૦૦૭
|કાન્તિભાઈ શાહ
|
|-
|૨૦૦૮
|નરોત્તમ પલાણ
|
|-
|૨૦૦૯
|[[રતિલાલ 'અનિલ']]
|
|-
|૨૦૧૦
|[[ચંદ્રકાન્ત શેઠ]]
|
|-
|૨૦૧૧
|[[રતિલાલ બોરીસાગર]]
|
|-
|૨૦૧૨
|લાભશંકર પુરોહિત
|
|-
|૨૦૧૩
|[[ગુલામમોહમ્મદ શેખ]]
|
|-
|૨૦૧૪
|[[ધ્રુવ ભટ્ટ]]
|
|-
|૨૦૧૫
|[[હિમાંશી શેલત]] (અસ્વીકાર)
|
|-
|૨૦૧૬
|[[મોહન પરમાર]]
|
|-
|૨૦૧૭
|[[અનિલા દલાલ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૮
|[[વર્ષા અડાલજા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૧૯
|[[દિનકર જોષી]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૦
|[[ઇલા આરબ મહેતા]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૧
|[[સતીશ વ્યાસ]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૨
|[[દલપત પઢિયાર]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૩
|[[રમણ સોની]]
|<ref name="નવગુજરાત સમય 2024"/>
|-
|૨૦૨૪
|મનસુખ સલ્લા
|<ref name="નવગુજરાત સમય 2025">{{cite news |title=ગુજરાતી સાહિત્ય પરિષદ મનસુખ સલ્લા-કાનજી પટેલને 'સચ્ચિદાનંદ સન્માન'થી અલંકૃત કરશે|newspaper=નવગુજરાત સમય|date=7 May 2026|url=https://navgujaratsamay.com/gujarati-sahitya-parishad-to-honour-mansukh-salla-and-kanji-patel-with-sachchidanand-samman/299723.html|access-date=2 August 2026}}</ref>
|-
|૨૦૨૫
|કાનજી પટેલ
|<ref name="નવગુજરાત સમય 2025"/>
|}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાતના પુરસ્કારો}}
[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
l7z354yqv2nj588h5v8v2mvjajf7jq6
ગોડફાધર (નવલકથા)
0
154739
903164
903104
2026-08-01T20:42:19Z
MichealBVN
88262
/* ફિલ્મી રૂપાંતરણ */
903164
wikitext
text/x-wiki
{{Infobox book
| name = ધ ગોડફાધર
| title_orig = ધ ગોડફાધર
| image =
| caption =
| author = [[મારીયો પુઝો]]
| country = અમેરિકા
| language = [[અંગ્રેજી]]
| genre = ક્રાઇમ ફિક્શન
| publisher = જી પી પુટનામ્સ સન્સ
| pub_date = ૧૦ માર્ચ ૧૯૬૯
| pages = 446
| isbn = 978-0-399-10341-4
}}
'''ધ ગોડફાધર''' ({{lang-en|The Godfather}}) એ અમેરિકન લેખક મારીયો પુઝો દ્વારા લખાયેલી એક અત્યંત પ્રખ્યાત ગુનાહિત નવલકથા છે. આ પુસ્તક સૌપ્રથમ ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ નવલકથા ન્યૂ યોર્ક સિટી અને લોંગ આઇલેન્ડમાં સક્રિય એક કાલ્પનિક માફિયા પરિવાર અને તેના વડા વિટો કોર્લિયોન, જેઓ 'ધ ગોડફાધર' તરીકે ઓળખાય છે, તેમની વાર્તાની વિગતવાર રજૂઆત કરે છે. આ વાર્તા મુખ્યત્વે વર્ષ ૧૯૪૫ થી ૧૯૫૫ સુધીના સમયગાળાને આવરી લે છે, અને તેમાં ડોન વિટો કોર્લિયોનના પ્રારંભિક બાળપણથી લઈને પુખ્ત વયના સુધીના જીવનની ભૂતકાળની વાર્તા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તક ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહ્યું હતું અને સમગ્ર વિશ્વમાં તેની કરોડો નકલો વેચાઈ હતી.<ref>"The New York Times Best Seller List - 1969" (PDF). Hawes Publications.</ref>
== પૃષ્ઠભૂમિ અને કથાવસ્તુ ==
વાર્તા ૧૯૪૫ થી ૧૯૫૫ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં સક્રિય પાંચ માફિયા પરિવારોના પરસ્પર સંઘર્ષ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પારિવારિક મૂલ્યોના આધારે ચલાવે છે. જ્યારે અન્ય પરિવારો માદક પદાર્થોના વ્યાપારમાં જોડાવા દબાણ કરે છે, ત્યારે ડોન વિટો તેનો ઇનકાર કરે છે, જેના કારણે ગેંગ-વોર શરૂ થાય છે.
વાર્તાનો મુખ્ય ભાગ ડોનના નાના પુત્ર, માઈકલ કોર્લિયોનની આસપાસ ફરે છે. માઈકલ બીજા વિશ્વયુદ્ધનો હીરો છે અને શરૂઆતમાં પોતાના પરિવારના ગેરકાયદેસર ધંધાઓથી દૂર રહેવા માંગે છે. પરંતુ પિતા પર થયેલા જીવલેણ હુમલા અને મોટા ભાઈ સોની કોર્લિયોનની હત્યા બાદ, સંજોગોવશાત માઈકલ પરિવારની જવાબદારી સ્વીકારે છે અને ક્રૂરતાપૂર્વક તમામ વિરોધીઓનો સફાયો કરીને નવો ડોન બનવા તરફ આગળ વધે છે.
== પાત્રો ==
=== મુખ્ય પાત્રો ===
* '''વિટો કોર્લિયોન''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા કોર્લિયોન પરિવારના વડા, કાર્મેલાના પતિ, તેમજ સોની, માઈકલ, ફ્રેડો અને કોનીના પિતા તથા ટોમ હેગનના દત્તક પિતા.
* '''માઈકલ કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનનો નાનો પુત્ર, જે સોની અને ફ્રેડોનો નાનો ભાઈ તેમજ કોનીનો મોટો ભાઈ છે, અને આગળ જતાં કોર્લિયોન માફિયા પરિવારનો ઉત્તરાધિકારી બને છે.
* '''સોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના સૌથી મોટા, ઉતાવળિયા અને આક્રમક પુત્ર તેમજ ફ્રેડો, માઈકલ અને કોનીના મોટા ભાઈ.
* '''ફ્રેડો કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના વચલા અને નબળા પુત્ર, જે સોનીના નાના ભાઈ તેમજ માઈકલ અને કોનીના મોટા ભાઈ છે.
* '''ટોમ હેગન''' – ડોન વિટોના દત્તક પુત્ર તેમજ કોર્લિયોન પરિવારના મુખ્ય સલાહકાર અને વકીલ.
=== સહાયક પાત્રો ===
* '''કાર્મેલા "મામા" કોર્લિયોન''' – ડોન વિટોની પત્ની અને સોની, માઈકલ, ફ્રેડો તથા કોનીની માતા.
* '''કે આદમ્સ''' – માઈકલ કોર્લિયોનની ગર્લફ્રેન્ડ અને પાછળથી તેની બીજી પત્ની.
* '''કોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનની એકમાત્ર પુત્રી તથા સોની, ફ્રેડો અને માઇકલની સૌથી નાની બહેન, જેના લગ્નથી વાર્તાની શરૂઆત થાય છે.
* '''કાર્લો રિઝી''' – કોનીનો પતિ, જે પાછળથી કોર્લિયોન પરિવાર સાથે ગદ્દારી કરે છે.
* '''પીટર ક્લેમેન્ઝા''' – કોર્લિયોન પરિવારના વફાદાર કેપોરેજીમ અને ડોન વિટો ના જૂના મિત્ર.
* '''સાલવ્ટોરે સાલ ટેસિયો''' – કોર્લિયોન પરિવારના અન્ય એક વફાદાર કેપોરેજીમ, જે પાછળથી ડોન વિટોના મૃત્યુ પછી દુશ્મનો સાથે હાથ મિલાવે છે.
* '''લુકા બ્રાસી''' – ડોન વિટો કોર્લિયોનનો સૌથી વફાદાર, ક્રૂર અને ડરામણો શૂટર, જેને સોલોઝો અને તાતાગ્લિયા પરિવાર પ્લાનપૂર્વક ગળું દબાવીને મારી નાખે છે.
* '''જોની ફોન્ટેન''' – ડોન વિટોનો ધર્મપુત્ર અને પ્રખ્યાત હોલીવુડ ગાયક તેમજ સુપરસ્ટાર અભિનેતા.
* '''ડોન ટોમાસિનો''' – સિસિલીમાં કોર્લિયોન પરિવારના જૂના મિત્ર, જે માઇકલ જ્યારે સિસિલી ભાગી જાય છે ત્યારે તેને આશરો આપે છે.
* '''ડોન ચિચિયો''' – સિસિલીનો ક્રૂર માફિયા બોસ, જેની વિટો કોર્લિયોન હત્યા કરીને તેના પરિવાર (માતા, પિતા, અને મોટા ભાઈ) ની હત્યા નો બદલો લે છે.
* '''ડોન ફેનુચી''' – ન્યૂયોર્કના લિટલ ઇટાલી વિસ્તારનો બ્લેકમેલર અને ગુંડો, જેની હત્યા કરીને વિટો કોર્લિયોન પાવરફુલ બને છે.
* '''મો ગ્રીન''' – લાસ વેગાસનો મોટો કેસિનો માલિક, જે કોર્લિયોન પરિવારને કેસિનો વેચવાની ના પાડે છે.
* '''કેપ્ટન માર્ક મેકક્લસ્કી''' – ન્યૂયોર્ક પોલીસનો ભ્રષ્ટ કેપ્ટન, જે સોલોઝો પાસેથી મોટી લાંચ લઈને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ કામ કરે છે. તે હોસ્પિટલમાંથી ડોન વિટોના સુરક્ષા ગાર્ડ્સને હટાવીને દુશ્મનો માટે રસ્તો સાફ કરી આપે છે અને ત્યાં પહોંચેલા માઇકલને પકડીને મોઢા પર જોરદાર થપ્પડ મારે છે. આ અપમાન અને પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આગળ જતાં માઇકલ બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં મીટિંગ દરમિયાન તેની સોલોઝો સાથે હત્યા કરી નાખે છે.
* '''વર્જિલ સોલોઝો''' – 'ધ ટર્ક' તરીકે ઓળખાતો હેરોઇનનો સ્મગલર, જે ડોન વિટો પર જીવલેણ હુમલો કરાવે છે. જેના બદલામાં મિટિંગ દરમિયાન બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં માઇકલ કોર્લિયોન પોતાના પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કી બંનેની ગોળી મારીને હત્યા કરી નાખે છે.
* '''એપોલોનિયા વિટેલી''' – સિસિલીની એક અત્યંત સુંદર સ્થાનિક યુવતી, જેની સાથે માઇકલ સિસિલી પ્રવાસ દરમિયાન પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. જો કે, કોર્લિયોન પરિવારનો એક બોડીગાર્ડ ગદ્દારી કરે છે અને માઇકલને મારવા માટે કારમાં બોમ્બ ફિટ કરી દે છે, જેમાં માઇકલની જગ્યાએ એપોલોનિયા જેવી કાર ચાલુ કરે છે કે તરત જ બોમ્બ બ્લાસ્ટ થતાં તેનું કરુણ મૃત્યુ થાય છે.
* '''એમિલિયો બર્ઝિની''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા બર્ઝિની પરિવારના અત્યંત શક્તિશાળી વડા અને અંડરવર્લ્ડના મુખ્ય સૂત્રધાર, જે કોર્લિયોન પરિવારના સામ્રાજ્યને તોડવા માટે પડદા પાછળથી બધી ચાલ ચાલે છે.
* '''ફિલિપ તાતાગ્લિયા''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંના એક તાતાગ્લિયા પરિવારના વડા અને સોલોઝોના મુખ્ય બિઝનેસ પાર્ટનર, જે બર્ઝિની સાથે મળીને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ યુદ્ધ છેડે છે.
* '''અમેરિગો બોનાસેરા''' – ન્યૂયોર્કનો એક પ્રખ્યાત શવ-સંસ્કાર કરનાર અને ડોન વિટોનો જૂનો પરિચિત, જે પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે ડોન વિટો પાસે મદદ માંગે છે અને વાર્તાના પ્રારંભ માં મહત્વની ભૂમિકા ભજવે છે.
== પ્રતિભાવ ==
'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં રોજર જેલિનેકે લખ્યું હતું કે આ પુસ્તક "અતિશય સફળ થવા માટે જ સર્જાયું હતું, અને તે માત્ર એટલા માટે નહીં કે માફિયા અત્યારે સમાચારોમાં છે. પુઝોની નવલકથા એક અદ્ભુત કલ્પના સમાન છે, જે કોઈ પણ પરિણામની ચિંતા વગર હિંસક વ્યક્તિગત સત્તાનો એક કુશળ ચિતાર રજૂ કરે છે. કોર્લિયોન 'પરિવાર'ના ભોગ બનનારા લોકો કાં તો ગુંડાઓ છે અથવા તો ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે - એટલે કે એવા લોકો જેને વાસ્તવિક જીવનમાં તમે કે હું ક્યારેય મળવા ઈચ્છીશું નહીં. ડોન વિટો કહેતા તેમ, આ બધું માત્ર ધંધો છે, અંગત કંઈ જ નથી. પુસ્તકમાં સામાન્ય લોકોની ઝલક પણ જોવા મળતી નથી, તેથી વાચકને આ વૃદ્ધ વડા (ડોન વિટો) સિવાય અન્ય કોઈ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની તક મળતી નથી, જેઓ પોતાના વહાલા પરિવાર માટે દુનિયાને સુરક્ષિત બનાવી રહ્યા છે."<ref>{{cite news| location=New York| work=The New York Times| first=Roger | last=Jellinek | title=Just Business, Not Personal| date=4 March 1969}}</ref> આ નવલકથા 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને માત્ર બે વર્ષમાં જ તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ ગઈ હતી.<ref>{{cite web | title="The Godfather" Turns 40 |work=CBS News|publisher=CBS Interactive Inc. | url=http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ | date=March 15, 2012 | access-date=July 15, 2014|archive-url=https://web.archive.org/web/20140717004801/http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ |archive-date=July 17, 2014 |url-status=live}}</ref>
આ નવલકથા પીબીએસ ની 'ધ ગ્રેટ અમેરિકન રીડ' દ્વારા બહાર પાડવામાં આવેલી "અમેરિકાના ૧૦૦ સૌથી પ્રિય પુસ્તકો" ની યાદીમાં ૫૩મા ક્રમે સ્થાન પામી છે.<ref>[https://www.pbs.org/the-great-american-read/books/#/ The Great American Read. "America’s 100 most-loved books." PBS. Retrieved 15 January 2024.]</ref> યુનાઇટેડ કિંગડમ માં, વર્ષ ૨૦૦૩માં બીબીસી ની 'ધ બિગ રીડ' દ્વારા દેશના ટોચના ૨૦૦ સર્વશ્રેષ્ઠ પુસ્તકો શોધવાના હેતુથી કરાયેલા સર્વેક્ષણમાં આ નવલકથા ૯૧મા ક્રમે રહી હતી.
== ફિલ્મી રૂપાંતરણ ==
મારિયો પૂઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજુ બજારમાં સંપૂર્ણપણે આવ્યું પણ નહોતું, ત્યારે જ લોસ એન્જલસના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ 'પેરામાઉન્ટ પિક્ચર્સ'ની નજર આ વાર્તા પર પડી હતી. તે સમયે મારિયો પૂઝો આર્થિક સંકટમાં હોવાથી, પેરામાઉન્ટ પિક્ચર્સે વર્ષ ૧૯૬ctx૭માં પુસ્તક પૂરું થાય તે પહેલાં જ માત્ર ૧૨,૫૦૦ અમેરિકન ડોલર (આશરે ૧૦.૬ લાખ રૂપિયા) માં આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાના સત્તાવાર રાઇટ્સ (હક્કો) ખરીદી લીધા હતા. જો કે, કરાર મુજબ જો ફિલ્મ બને તો પૂઝોને વધારાના ૮૦,૦૦૦ અમેરિકન ડોલર (આશરે ૬૮ લાખ રૂપિયા) આપવાનું નક્કી થયું હતું.
ત્યારબાદ જ્યારે ૧૯૬૯માં નવલકથા બજારમાં આવી ત્યારે તેણે જબરદસ્ત વ્યાપારી સફળતા મેળવી અને સતત ૬૭ અઠવાડિયા સુધી બેસ્ટસેલર યાદીમાં રહી હતી, જેને કારણે પેરામાઉન્ટ પિક્ચર્સે આ વાર્તા પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મ પ્રોડક્શન હાઉસે તે સમયે હૉલિવૂડમાં પ્રમાણમાં નવા અને એક નવશિક્ષિત દિગ્દર્શક તરીકે સંઘર્ષ કરી રહેલા ૨૯ વર્ષના ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલાને આ ફિલ્મનું નિર્દેશન સોંપ્યું હતું. જો કે, કોપ્પોલાએ પોતાના અદભુત વિઝન (દ્રષ્ટિકોણ) અને સૂઝબૂઝથી કામ લઈને, મારિયો પૂઝો સાથે મળીને આ ફિલ્મનું શાનદાર પટકથા (સ્ક્રીનપ્લે) લેખન કર્યું અને ફિલ્મનું ભવ્ય નિર્માણ પૂર્ણ કર્યું હતું.
આ ફિલ્મમાં હૉલિવૂડના સૌથી મહાન અને પ્રભાવશાળી અભિનેતાઓ પૈકીના એક એવા માર્લોન બ્રાન્ડોએ ડોન વિટો કોર્લિયોન ('ધ ગોડફાધર') તરીકે અને અલ પચીનોએ માઈકલ કોર્લિયોનની યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે દુનિયાભર માં અંદાજે ૨૬.૯ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી અને તે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ સાથે તે વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મે ત્રણ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર), પાંચ ગોલ્ડન ગ્લોબ અને એક ગ્રેમી એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મળેલું છે અને તેણે વૈશ્વિક સ્તરે ગેંગસ્ટર સિનેમા માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો હતો.
આ વૈશ્વિક લોકપ્રિયતાને કારણે વૈશ્વિક સિનેમા જગતમાં તેના પરથી પ્રેરિત થઈને અનેક સત્તાવાર અને અનધિકૃત રીમેક ફિલ્મો બનાવવામાં આવી છે:
== ગુજરાતી અનુવાદ અને પ્રકાશન ==
મારિયો પુઝોની આ વિશ્વપ્રસિદ્ધ ક્રાઇમ થ્રિલર નવલકથાનો સત્તાવાર ગુજરાતી અનુવાદ જાણીતા કટારલેખક અને સાહિત્યકાર [[સૌરભ શાહ]] દ્વારા કરવામાં આવ્યો છે. આ અનુવાદિત પુસ્તક સૌપ્રથમ વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ગુજરાતના અમદાવાદ શહેરના અગ્રણી પ્રકાશન ગૃહ 'આર. આર. શેઠ એન્ડ કંપની' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.<ref>[https://rrsheth.com/shop/godfather/ આર. આર. શેઠ બુક્સ: ગોડફાધર ગુજરાતી પુસ્તકની સત્તાવાર વિગત]</ref>
સૌરભ શાહે મૂળ અંગ્રેજી લખાણની અમેરિકન-ઇટાલિયન માફિયા સંસ્કૃતિ, તેના વિશિષ્ટ સંવાદો અને અંડરવર્લ્ડના જટિલ વાતાવરણને ગુજરાતી ભાષાના પ્રવાહ સાથે એવી રીતે સાંકળ્યું છે કે વાચકને તે અનૂદિત હોવા છતાં એક 'મૌલિક ગુજરાતી સંસ્કરણ' જેવો આસ્વાદ આપે છે.
=== અનુવાદ પાછળ ની ઈતિહાસ અને પૃષ્ઠભૂમિ ===
અનુવાદક સૌરભ શાહે આ ક્લાસિક કૃતિ સાથેના પોતાના દાયકાઓ જૂના જોડાણ અને ઇતિહાસનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે. માર્ચ ૧૯૭૨માં અમેરિકામાં રિલીઝ થયેલી 'ધ ગોડફાધર' ફિલ્મ ભારતમાં છેક ચાર વર્ષ પછી, એટલે કે ૧૯૭૬માં પહેલી વાર મુંબઈમાં રિલીઝ થઈ હતી. તે સમયે ભારતીય સેન્સર બોર્ડના સર્ટિફિકેટ પર ૭૦ના દાયકાની ફિલ્મોના જાણીતા સેન્સર અધિકારી અપર્ણા મોહિલેની સહી હતી.<ref name="newspremi-hollywood">{{cite news |last=શાહ |first=સૌરભ |title=હૉલિવુડ ઠીક છે પણ બૉલિવુડ-ઢોલીવુડ શું કામ? |url=https://www.newspremi.com/godfather-hollywood/ |work=ન્યૂઝપ્રેમી |date=માર્ચ ૨૦૨૨}}</ref>
તે એ જમાનો હતો જ્યારે કૉલેજકાળ દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે કૉલેજમાં ગુટલી (ક્લાસ બંક) મારીને 'ધ ગન્સ ઑફ નેવરોન' અને 'વ્હેર ઇગલ્સ ડેર' જેવી લોકપ્રિય અને દાયકા જૂની હૉલિવૂડની ફિલ્મો જોવા જતા હતા. જો કે, વર્ષ ૧૯૭૬માં જ્યારે 'ધ ગોડફાધર' મુંબઈમાં રિલીઝ થઈ ત્યારે કોઈ કારણસર તેઓ આ ફિલ્મ થિયેટરમાં જોઈ શક્યા નહોતા અને લાંબા સમય સુધી આ નવલકથા વાંચવાનું પણ બન્યું ન હતું.
કૉલેજના પાછલા વર્ષોમાં તેઓ જેફ્રી આર્ચર, ઇરવિંગ વૉલેસ, સિડની શેલ્ડન, આર્થર હેલી અને રૉબર્ટ લુડલમ જેવા થ્રિલર સાહિત્યના પ્રખ્યાત પશ્ચિમી લેખકોના વાચક બની ચૂક્યા હતા. ત્યારબાદ, તેમણે જીવનમાં સૌપ્રથમ વાર 'ધ ગોડફાધર' ફિલ્મ ભાડાના વીડિયો પ્લેયર પર જોઈ હતી. સમય જતાં ફિલ્મ પ્રત્યેના અતિશય લગાવને કારણે તેમણે આ ફિલ્મની વીસીડી, ડીવીડી અને છેવટે બ્લૂ-રે આવૃત્તિઓ વસાવી હતી. આ ફિલ્મના વારંવારના અવલોકનને કારણે તેમને ફિલ્મના એકેએક સંવાદો (ડાયલોગ) ઉપરાંત કલાકારોના નાનામાં નાના હાવભાવ પણ મોઢે થઈ ગયા હતા.
તેમણે મૂળ 'ધ ગોડફાધર' નવલકથાની હાર્ડબાઉન્ડ અને પેપરબેક સહિત ત્રણેક પ્રકારની અંગ્રેજી આવૃત્તિઓ તેમજ મારિયો પૂઝો લિખિત 'ધ ગૉડફાધર પેપર્સ' અને આ વિષયના અડધો ડઝન જેટલા દમદાર ગ્રંથો, કલાકારો તથા દિગ્દર્શકો વિશેના પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, જે આ નવલકથાના પ્રોપર ગુજરાતી અનુવાદ માટે પાયારૂપ બન્યો હતો.
લાંબા સમય સુધી આ ફિલ્મ માત્ર નાના પડદે જોયા બાદ, માર્ચ ૨૦૨૨માં જ્યારે પેરામાઉન્ટ પિક્ચર્સે આ ફિલ્મના ૫૦ વર્ષ પૂરા થવા પર વિશ્વના પ્રમુખ શહેરો સહિત મુંબઈના મોટા પડદા પર તેને ફરી રિલીઝ કરી, ત્યારે મુંબઈના થિયેટર પર આ ફિલ્મ એક અઠવાડિયાના બદલે ત્રણ અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. આ પ્રસંગે અનુવાદકે પોતાના જીવનમાં પ્રથમ વખત મોટા સ્ક્રીન (થિયેટર) પર આ ફિલ્મ જોઈને તેને 'અલૌકિક અનુભવ' ગણાવ્યો હતો.
== સંદર્ભ ==
<references />
[[શ્રેણી:નવલકથા]]
[[શ્રેણી:અમેરિકન નવલકથાઓ]]
[[શ્રેણી:૧૯૬૯ની નવલકથાઓ]]
9eor9mwgwpntglaijxol2pr8t63nk64
903165
903164
2026-08-01T20:48:44Z
MichealBVN
88262
/* ગુજરાતી અનુવાદ અને પ્રકાશન */
903165
wikitext
text/x-wiki
{{Infobox book
| name = ધ ગોડફાધર
| title_orig = ધ ગોડફાધર
| image =
| caption =
| author = [[મારીયો પુઝો]]
| country = અમેરિકા
| language = [[અંગ્રેજી]]
| genre = ક્રાઇમ ફિક્શન
| publisher = જી પી પુટનામ્સ સન્સ
| pub_date = ૧૦ માર્ચ ૧૯૬૯
| pages = 446
| isbn = 978-0-399-10341-4
}}
'''ધ ગોડફાધર''' ({{lang-en|The Godfather}}) એ અમેરિકન લેખક મારીયો પુઝો દ્વારા લખાયેલી એક અત્યંત પ્રખ્યાત ગુનાહિત નવલકથા છે. આ પુસ્તક સૌપ્રથમ ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ નવલકથા ન્યૂ યોર્ક સિટી અને લોંગ આઇલેન્ડમાં સક્રિય એક કાલ્પનિક માફિયા પરિવાર અને તેના વડા વિટો કોર્લિયોન, જેઓ 'ધ ગોડફાધર' તરીકે ઓળખાય છે, તેમની વાર્તાની વિગતવાર રજૂઆત કરે છે. આ વાર્તા મુખ્યત્વે વર્ષ ૧૯૪૫ થી ૧૯૫૫ સુધીના સમયગાળાને આવરી લે છે, અને તેમાં ડોન વિટો કોર્લિયોનના પ્રારંભિક બાળપણથી લઈને પુખ્ત વયના સુધીના જીવનની ભૂતકાળની વાર્તા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તક ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહ્યું હતું અને સમગ્ર વિશ્વમાં તેની કરોડો નકલો વેચાઈ હતી.<ref>"The New York Times Best Seller List - 1969" (PDF). Hawes Publications.</ref>
== પૃષ્ઠભૂમિ અને કથાવસ્તુ ==
વાર્તા ૧૯૪૫ થી ૧૯૫૫ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં સક્રિય પાંચ માફિયા પરિવારોના પરસ્પર સંઘર્ષ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પારિવારિક મૂલ્યોના આધારે ચલાવે છે. જ્યારે અન્ય પરિવારો માદક પદાર્થોના વ્યાપારમાં જોડાવા દબાણ કરે છે, ત્યારે ડોન વિટો તેનો ઇનકાર કરે છે, જેના કારણે ગેંગ-વોર શરૂ થાય છે.
વાર્તાનો મુખ્ય ભાગ ડોનના નાના પુત્ર, માઈકલ કોર્લિયોનની આસપાસ ફરે છે. માઈકલ બીજા વિશ્વયુદ્ધનો હીરો છે અને શરૂઆતમાં પોતાના પરિવારના ગેરકાયદેસર ધંધાઓથી દૂર રહેવા માંગે છે. પરંતુ પિતા પર થયેલા જીવલેણ હુમલા અને મોટા ભાઈ સોની કોર્લિયોનની હત્યા બાદ, સંજોગોવશાત માઈકલ પરિવારની જવાબદારી સ્વીકારે છે અને ક્રૂરતાપૂર્વક તમામ વિરોધીઓનો સફાયો કરીને નવો ડોન બનવા તરફ આગળ વધે છે.
== પાત્રો ==
=== મુખ્ય પાત્રો ===
* '''વિટો કોર્લિયોન''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા કોર્લિયોન પરિવારના વડા, કાર્મેલાના પતિ, તેમજ સોની, માઈકલ, ફ્રેડો અને કોનીના પિતા તથા ટોમ હેગનના દત્તક પિતા.
* '''માઈકલ કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનનો નાનો પુત્ર, જે સોની અને ફ્રેડોનો નાનો ભાઈ તેમજ કોનીનો મોટો ભાઈ છે, અને આગળ જતાં કોર્લિયોન માફિયા પરિવારનો ઉત્તરાધિકારી બને છે.
* '''સોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના સૌથી મોટા, ઉતાવળિયા અને આક્રમક પુત્ર તેમજ ફ્રેડો, માઈકલ અને કોનીના મોટા ભાઈ.
* '''ફ્રેડો કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના વચલા અને નબળા પુત્ર, જે સોનીના નાના ભાઈ તેમજ માઈકલ અને કોનીના મોટા ભાઈ છે.
* '''ટોમ હેગન''' – ડોન વિટોના દત્તક પુત્ર તેમજ કોર્લિયોન પરિવારના મુખ્ય સલાહકાર અને વકીલ.
=== સહાયક પાત્રો ===
* '''કાર્મેલા "મામા" કોર્લિયોન''' – ડોન વિટોની પત્ની અને સોની, માઈકલ, ફ્રેડો તથા કોનીની માતા.
* '''કે આદમ્સ''' – માઈકલ કોર્લિયોનની ગર્લફ્રેન્ડ અને પાછળથી તેની બીજી પત્ની.
* '''કોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનની એકમાત્ર પુત્રી તથા સોની, ફ્રેડો અને માઇકલની સૌથી નાની બહેન, જેના લગ્નથી વાર્તાની શરૂઆત થાય છે.
* '''કાર્લો રિઝી''' – કોનીનો પતિ, જે પાછળથી કોર્લિયોન પરિવાર સાથે ગદ્દારી કરે છે.
* '''પીટર ક્લેમેન્ઝા''' – કોર્લિયોન પરિવારના વફાદાર કેપોરેજીમ અને ડોન વિટો ના જૂના મિત્ર.
* '''સાલવ્ટોરે સાલ ટેસિયો''' – કોર્લિયોન પરિવારના અન્ય એક વફાદાર કેપોરેજીમ, જે પાછળથી ડોન વિટોના મૃત્યુ પછી દુશ્મનો સાથે હાથ મિલાવે છે.
* '''લુકા બ્રાસી''' – ડોન વિટો કોર્લિયોનનો સૌથી વફાદાર, ક્રૂર અને ડરામણો શૂટર, જેને સોલોઝો અને તાતાગ્લિયા પરિવાર પ્લાનપૂર્વક ગળું દબાવીને મારી નાખે છે.
* '''જોની ફોન્ટેન''' – ડોન વિટોનો ધર્મપુત્ર અને પ્રખ્યાત હોલીવુડ ગાયક તેમજ સુપરસ્ટાર અભિનેતા.
* '''ડોન ટોમાસિનો''' – સિસિલીમાં કોર્લિયોન પરિવારના જૂના મિત્ર, જે માઇકલ જ્યારે સિસિલી ભાગી જાય છે ત્યારે તેને આશરો આપે છે.
* '''ડોન ચિચિયો''' – સિસિલીનો ક્રૂર માફિયા બોસ, જેની વિટો કોર્લિયોન હત્યા કરીને તેના પરિવાર (માતા, પિતા, અને મોટા ભાઈ) ની હત્યા નો બદલો લે છે.
* '''ડોન ફેનુચી''' – ન્યૂયોર્કના લિટલ ઇટાલી વિસ્તારનો બ્લેકમેલર અને ગુંડો, જેની હત્યા કરીને વિટો કોર્લિયોન પાવરફુલ બને છે.
* '''મો ગ્રીન''' – લાસ વેગાસનો મોટો કેસિનો માલિક, જે કોર્લિયોન પરિવારને કેસિનો વેચવાની ના પાડે છે.
* '''કેપ્ટન માર્ક મેકક્લસ્કી''' – ન્યૂયોર્ક પોલીસનો ભ્રષ્ટ કેપ્ટન, જે સોલોઝો પાસેથી મોટી લાંચ લઈને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ કામ કરે છે. તે હોસ્પિટલમાંથી ડોન વિટોના સુરક્ષા ગાર્ડ્સને હટાવીને દુશ્મનો માટે રસ્તો સાફ કરી આપે છે અને ત્યાં પહોંચેલા માઇકલને પકડીને મોઢા પર જોરદાર થપ્પડ મારે છે. આ અપમાન અને પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આગળ જતાં માઇકલ બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં મીટિંગ દરમિયાન તેની સોલોઝો સાથે હત્યા કરી નાખે છે.
* '''વર્જિલ સોલોઝો''' – 'ધ ટર્ક' તરીકે ઓળખાતો હેરોઇનનો સ્મગલર, જે ડોન વિટો પર જીવલેણ હુમલો કરાવે છે. જેના બદલામાં મિટિંગ દરમિયાન બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં માઇકલ કોર્લિયોન પોતાના પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કી બંનેની ગોળી મારીને હત્યા કરી નાખે છે.
* '''એપોલોનિયા વિટેલી''' – સિસિલીની એક અત્યંત સુંદર સ્થાનિક યુવતી, જેની સાથે માઇકલ સિસિલી પ્રવાસ દરમિયાન પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. જો કે, કોર્લિયોન પરિવારનો એક બોડીગાર્ડ ગદ્દારી કરે છે અને માઇકલને મારવા માટે કારમાં બોમ્બ ફિટ કરી દે છે, જેમાં માઇકલની જગ્યાએ એપોલોનિયા જેવી કાર ચાલુ કરે છે કે તરત જ બોમ્બ બ્લાસ્ટ થતાં તેનું કરુણ મૃત્યુ થાય છે.
* '''એમિલિયો બર્ઝિની''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા બર્ઝિની પરિવારના અત્યંત શક્તિશાળી વડા અને અંડરવર્લ્ડના મુખ્ય સૂત્રધાર, જે કોર્લિયોન પરિવારના સામ્રાજ્યને તોડવા માટે પડદા પાછળથી બધી ચાલ ચાલે છે.
* '''ફિલિપ તાતાગ્લિયા''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંના એક તાતાગ્લિયા પરિવારના વડા અને સોલોઝોના મુખ્ય બિઝનેસ પાર્ટનર, જે બર્ઝિની સાથે મળીને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ યુદ્ધ છેડે છે.
* '''અમેરિગો બોનાસેરા''' – ન્યૂયોર્કનો એક પ્રખ્યાત શવ-સંસ્કાર કરનાર અને ડોન વિટોનો જૂનો પરિચિત, જે પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે ડોન વિટો પાસે મદદ માંગે છે અને વાર્તાના પ્રારંભ માં મહત્વની ભૂમિકા ભજવે છે.
== પ્રતિભાવ ==
'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં રોજર જેલિનેકે લખ્યું હતું કે આ પુસ્તક "અતિશય સફળ થવા માટે જ સર્જાયું હતું, અને તે માત્ર એટલા માટે નહીં કે માફિયા અત્યારે સમાચારોમાં છે. પુઝોની નવલકથા એક અદ્ભુત કલ્પના સમાન છે, જે કોઈ પણ પરિણામની ચિંતા વગર હિંસક વ્યક્તિગત સત્તાનો એક કુશળ ચિતાર રજૂ કરે છે. કોર્લિયોન 'પરિવાર'ના ભોગ બનનારા લોકો કાં તો ગુંડાઓ છે અથવા તો ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે - એટલે કે એવા લોકો જેને વાસ્તવિક જીવનમાં તમે કે હું ક્યારેય મળવા ઈચ્છીશું નહીં. ડોન વિટો કહેતા તેમ, આ બધું માત્ર ધંધો છે, અંગત કંઈ જ નથી. પુસ્તકમાં સામાન્ય લોકોની ઝલક પણ જોવા મળતી નથી, તેથી વાચકને આ વૃદ્ધ વડા (ડોન વિટો) સિવાય અન્ય કોઈ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની તક મળતી નથી, જેઓ પોતાના વહાલા પરિવાર માટે દુનિયાને સુરક્ષિત બનાવી રહ્યા છે."<ref>{{cite news| location=New York| work=The New York Times| first=Roger | last=Jellinek | title=Just Business, Not Personal| date=4 March 1969}}</ref> આ નવલકથા 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને માત્ર બે વર્ષમાં જ તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ ગઈ હતી.<ref>{{cite web | title="The Godfather" Turns 40 |work=CBS News|publisher=CBS Interactive Inc. | url=http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ | date=March 15, 2012 | access-date=July 15, 2014|archive-url=https://web.archive.org/web/20140717004801/http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ |archive-date=July 17, 2014 |url-status=live}}</ref>
આ નવલકથા પીબીએસ ની 'ધ ગ્રેટ અમેરિકન રીડ' દ્વારા બહાર પાડવામાં આવેલી "અમેરિકાના ૧૦૦ સૌથી પ્રિય પુસ્તકો" ની યાદીમાં ૫૩મા ક્રમે સ્થાન પામી છે.<ref>[https://www.pbs.org/the-great-american-read/books/#/ The Great American Read. "America’s 100 most-loved books." PBS. Retrieved 15 January 2024.]</ref> યુનાઇટેડ કિંગડમ માં, વર્ષ ૨૦૦૩માં બીબીસી ની 'ધ બિગ રીડ' દ્વારા દેશના ટોચના ૨૦૦ સર્વશ્રેષ્ઠ પુસ્તકો શોધવાના હેતુથી કરાયેલા સર્વેક્ષણમાં આ નવલકથા ૯૧મા ક્રમે રહી હતી.
== ફિલ્મી રૂપાંતરણ ==
મારિયો પૂઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજુ બજારમાં સંપૂર્ણપણે આવ્યું પણ નહોતું, ત્યારે જ લોસ એન્જલસના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ 'પેરામાઉન્ટ પિક્ચર્સ'ની નજર આ વાર્તા પર પડી હતી. તે સમયે મારિયો પૂઝો આર્થિક સંકટમાં હોવાથી, પેરામાઉન્ટ પિક્ચર્સે વર્ષ ૧૯૬ctx૭માં પુસ્તક પૂરું થાય તે પહેલાં જ માત્ર ૧૨,૫૦૦ અમેરિકન ડોલર (આશરે ૧૦.૬ લાખ રૂપિયા) માં આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાના સત્તાવાર રાઇટ્સ (હક્કો) ખરીદી લીધા હતા. જો કે, કરાર મુજબ જો ફિલ્મ બને તો પૂઝોને વધારાના ૮૦,૦૦૦ અમેરિકન ડોલર (આશરે ૬૮ લાખ રૂપિયા) આપવાનું નક્કી થયું હતું.
ત્યારબાદ જ્યારે ૧૯૬૯માં નવલકથા બજારમાં આવી ત્યારે તેણે જબરદસ્ત વ્યાપારી સફળતા મેળવી અને સતત ૬૭ અઠવાડિયા સુધી બેસ્ટસેલર યાદીમાં રહી હતી, જેને કારણે પેરામાઉન્ટ પિક્ચર્સે આ વાર્તા પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મ પ્રોડક્શન હાઉસે તે સમયે હૉલિવૂડમાં પ્રમાણમાં નવા અને એક નવશિક્ષિત દિગ્દર્શક તરીકે સંઘર્ષ કરી રહેલા ૨૯ વર્ષના ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલાને આ ફિલ્મનું નિર્દેશન સોંપ્યું હતું. જો કે, કોપ્પોલાએ પોતાના અદભુત વિઝન (દ્રષ્ટિકોણ) અને સૂઝબૂઝથી કામ લઈને, મારિયો પૂઝો સાથે મળીને આ ફિલ્મનું શાનદાર પટકથા (સ્ક્રીનપ્લે) લેખન કર્યું અને ફિલ્મનું ભવ્ય નિર્માણ પૂર્ણ કર્યું હતું.
આ ફિલ્મમાં હૉલિવૂડના સૌથી મહાન અને પ્રભાવશાળી અભિનેતાઓ પૈકીના એક એવા માર્લોન બ્રાન્ડોએ ડોન વિટો કોર્લિયોન ('ધ ગોડફાધર') તરીકે અને અલ પચીનોએ માઈકલ કોર્લિયોનની યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે દુનિયાભર માં અંદાજે ૨૬.૯ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી અને તે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ સાથે તે વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મે ત્રણ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર), પાંચ ગોલ્ડન ગ્લોબ અને એક ગ્રેમી એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મળેલું છે અને તેણે વૈશ્વિક સ્તરે ગેંગસ્ટર સિનેમા માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો હતો.
આ વૈશ્વિક લોકપ્રિયતાને કારણે વૈશ્વિક સિનેમા જગતમાં તેના પરથી પ્રેરિત થઈને અનેક સત્તાવાર અને અનધિકૃત રીમેક ફિલ્મો બનાવવામાં આવી છે:
== ગુજરાતી અનુવાદ અને પ્રકાશન ==
મારિયો પુઝોની આ વિશ્વપ્રસિદ્ધ ક્રાઇમ થ્રિલર નવલકથાનો સત્તાવાર ગુજરાતી અનુવાદ જાણીતા કટારલેખક અને સાહિત્યકાર [[સૌરભ શાહ]] દ્વારા કરવામાં આવ્યો છે. આ અનુવાદિત પુસ્તક સૌપ્રથમ વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ગુજરાતના અમદાવાદ શહેરના અગ્રણી પ્રકાશન ગૃહ 'આર. આર. શેઠ એન્ડ કંપની' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.<ref>[https://rrsheth.com/shop/godfather/ આર. આર. શેઠ બુક્સ: ગોડફાધર ગુજરાતી પુસ્તકની સત્તાવાર વિગત]</ref>
સૌરભ શાહે મૂળ અંગ્રેજી લખાણની અમેરિકન-ઇટાલિયન માફિયા સંસ્કૃતિ, તેના વિશિષ્ટ સંવાદો અને અંડરવર્લ્ડના જટિલ વાતાવરણને ગુજરાતી ભાષાના પ્રવાહ સાથે એવી રીતે સાંકળ્યું છે કે વાચકને તે અનૂદિત હોવા છતાં એક 'મૌલિક ગુજરાતી સંસ્કરણ' જેવો આસ્વાદ આપે છે.
=== અનુવાદ પાછળ ની ઈતિહાસ અને પૃષ્ઠભૂમિ ===
અનુવાદક સૌરભ શાહે આ ક્લાસિક કૃતિ સાથેના પોતાના દાયકાઓ જૂના જોડાણ અને ઇતિહાસનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે.<ref name="newspremi-hollywood">{{cite news |last=શાહ |first=સૌરભ |title=હૉલિવુડ ઠીક છે પણ બૉલિવુડ-ઢોલીવુડ શું કામ? |url=https://www.newspremi.com/godfather-hollywood/ |work=ન્યૂઝપ્રેમી |date=માર્ચ ૨૦૨૨}}</ref> માર્ચ ૧૯૭૨માં અમેરિકામાં રિલીઝ થયેલી 'ધ ગોડફાધર' ફિલ્મ ભારતમાં છેક ચાર વર્ષ પછી, એટલે કે ૧૯૭૬માં પહેલી વાર મુંબઈમાં રિલીઝ થઈ હતી. તે એ જમાનો હતો જ્યારે કૉલેજકાળ દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે કૉલેજમાં ગુટલી (ક્લાસ બંક) મારીને 'ધ ગન્સ ઑફ નેવરોન' અને 'વ્હેર ઇગલ્સ ડેર' જેવી લોકપ્રિય અને દાયકા જૂની હૉલિવૂડની ફિલ્મો જોવા જતા હતા. જો કે, વર્ષ ૧૯૭૬માં જ્યારે 'ધ ગોડફાધર' મુંબઈમાં રિલીઝ થઈ ત્યારે કોઈ કારણસર તેઓ આ ફિલ્મ થિયેટરમાં જોઈ શક્યા નહોતા અને લાંબા સમય સુધી આ નવલકથા વાંચવાનું પણ બન્યું ન હતું.
કૉલેજના પાછલા વર્ષોમાં તેઓ જેફ્રી આર્ચર, ઇરવિંગ વૉલેસ, સિડની શેલ્ડન, આર્થર હેલી અને રૉબર્ટ લુડલમ જેવા થ્રિલર સાહિત્યના પ્રખ્યાત પશ્ચિમી લેખકોના વાચક બની ચૂક્યા હતા. ત્યારબાદ, તેમણે જીવનમાં સૌપ્રથમ વાર 'ધ ગોડફાધર' ફિલ્મ ભાડાના વીડિયો પ્લેયર પર જોઈ હતી. સમય જતાં ફિલ્મ પ્રત્યેના અતિશય લગાવને કારણે તેમણે આ ફિલ્મની વીસીડી, ડીવીડી અને છેવટે બ્લૂ-રે આવૃત્તિઓ વસાવી હતી. આ ફિલ્મના વારંવારના અવલોકનને કારણે તેમને ફિલ્મના એકેએક સંવાદો (ડાયલોગ) ઉપરાંત કલાકારોના નાનામાં નાના હાવભાવ પણ મોઢે થઈ ગયા હતા.
તેમણે મૂળ 'ધ ગોડફાધર' નવલકથાની હાર્ડબાઉન્ડ અને પેપરબેક સહિત ત્રણેક પ્રકારની અંગ્રેજી આવૃત્તિઓ તેમજ મારિયો પૂઝો લિખિત 'ધ ગૉડફાધર પેપર્સ' અને આ વિષયના અડધો ડઝન જેટલા દમદાર ગ્રંથો, કલાકારો તથા દિગ્દર્શકો વિશેના પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, જે આ નવલકથાના પ્રોપર ગુજરાતી અનુવાદ માટે પાયારૂપ બન્યો હતો.
લાંબા સમય સુધી આ ફિલ્મ માત્ર નાના પડદે જોયા બાદ, માર્ચ ૨૦૨૨માં જ્યારે પેરામાઉન્ટ પિક્ચર્સે આ ફિલ્મના ૫૦ વર્ષ પૂરા થવા પર વિશ્વના પ્રમુખ શહેરો સહિત મુંબઈના મોટા પડદા પર તેને ફરી રિલીઝ કરી, ત્યારે મુંબઈના થિયેટર પર આ ફિલ્મ એક અઠવાડિયાના બદલે ત્રણ અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. આ પ્રસંગે અનુવાદકે પોતાના જીવનમાં પ્રથમ વખત મોટા સ્ક્રીન (થિયેટર) પર આ ફિલ્મ જોઈને તેને 'અલૌકિક અનુભવ' ગણાવ્યો હતો.
== વાસ્તવિક જીવનનો પ્રભાવ ==
આ નવલકથાનો એક મોટો ભાગ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે, ખાસ કરીને ન્યૂ યોર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય માફિયા સંગઠન 'ફાઇવ ફેમિલીઝ' (પાંચ પરિવારો) નો ઇતિહાસ આ વાર્તાનો મુખ્ય આધાર છે. આ નવલકથામાં વાસ્તવિક જીવનના ગેંગસ્ટરો અને તેમના સાથીદારોના ઘણા સંદર્ભો વણી લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જોની ફોન્ટેનનું પાત્ર પ્રખ્યાત ગાયક અને અભિનેતા ફ્રેન્ક સિનાટ્રા પર આધારિત છે, જ્યારે મો ગ્રીનનું પાત્ર કુખ્યાત કેસિનો માલિક બગ્સી સિગેલ પર આધારિત છે. આ ઉપરાંત, મુખ્ય પાત્ર ડોન વિટો કોર્લિયોનનું વ્યક્તિત્વ વાસ્તવિક જીવનના અંડરવર્લ્ડ ડોન ફ્રેન્ક કોસ્ટેલો અને કાર્લો ગેમ્બિનોના પાત્રોના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું હતું.
== સંદર્ભ ==
<references />
[[શ્રેણી:નવલકથા]]
[[શ્રેણી:અમેરિકન નવલકથાઓ]]
[[શ્રેણી:૧૯૬૯ની નવલકથાઓ]]
fl7nyhqe5w78bzz2z1dmypl28evk2vc
કોચીની સંસ્કૃતિ
0
154822
903143
903119
2026-08-01T13:40:58Z
Aniket
65
903143
wikitext
text/x-wiki
'''કોચીની સંસ્કૃતિ''' મુખ્યત્વે દક્ષિણ ભારતીય છે. કોચીના નિવાસીઓ અંગ્રજીમાં 'કોચીઇટ્સ' તરીકે ઓળખાય છે; તેઓ દક્ષિણ ભારતીય જીવનશૈલી અને વિચારધારાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. [[કેરળ]]નું સૌથી મોટું શહેર હોવાને કારણે, કોચીની સંસ્કૃતિ રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ વૈશ્વિક છે.<ref name="Developing metro and quaint environs"> {{cite news | author=Rakee Mohan | url=http://economictimes.indiatimes.com/markets/real-estate/cities/bangalore/Developing-metro-and-quaint-environs/articleshow/1482577.cms | title=Developing metro and quaint environs | publisher=Economic Times | date=2006-04-08 | accessdate=2006-05-23 }}</ref> વિદેશી પ્રવાસીઓની અવરજવરને કારણે આ શહેર ઘણી રીતે બહુભાષી અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવે છે.
== ઐતિહાસિક પ્રભાવો ==
{|align=right
|-
|[[File:Kochi 1960 street.jpg|200px|thumb|૧૯૬૦ની આસપાસ કોચીની એક શેરી]]
|-
|[[File:Hindu temple Kochi.jpg|right|200px|thumb|કોચીના એક હિન્દુ મંદિરનું ગોપુરમ]]
|-
<!-- |[[File:Film poster Kochi.jpg|200px|thumb|A કોચીમાં દિવાલ પર ચોંટાડવામાં આવેલ પ્રાદેશિક (મોલિવૂડ) ફિલ્મનું પોસ્ટર]] -->
|}
સદીઓથી ચાલી આવેલી સ્થળાંતરની પ્રક્રિયાને કારણે કોચીની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની છે. એક સમયે આ શહેરમાં વિશાળ યહૂદી સમુદાય વસતો હતો, જેણે કોચીના વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.<ref name="Jerusalem centre for Public Affairs">{{cite web |publisher=Jerusalem Centre for public affairs |work=An Interview with Nathan Katz |url=http://www.jcpa.org/cjc/cjc-katz-f05.htm |title=The Jews, Israel, and India |accessdate=2006-05-17 |archive-date=5 September 2006 |archive-url=https://web.archive.org/web/20060905125230/http://www.jcpa.org/cjc/cjc-katz-f05.htm |url-status=dead }}</ref> 'મલબાર યહૂદીન'—અને હવે મુખ્યત્વે 'કોચિન યહૂદીઓ'—તરીકે ઓળખાતો આ સમુદાય હવે લગભગ પૂરેપૂરો ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ખાતે સ્થળાંતરિત થઈ ગયો છે.
આ ઉપરાંત, કોચી એ કેરળ રાજ્યની આર્થિક અને નાણાકીય રાજધાની છે અને તે ધીમે ધીમે ભારતના મુખ્ય વ્યાપારી શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે. એક લાંબા સમય સુધી 'સેન્ટ થૉમસ ખ્રિસ્તી ધર્મ' કોચીમાં એકમાત્ર ખ્રિસ્તી પરંપરા હતી.<ref name="Kerala:Asia's Cradle of Christianity"> {{cite web |publisher=Indian Embassy |work=Christian traditions in Kerala |url=http://www.indianembassy.org/new/NewDelhiPressFile/kerala_christianity.html |title=Kerala: Asia's Cradle of Christianity |accessdate=2006-05-23 }}</ref> જોકે, ૧૬મી સદીમાં પોર્ટુગીઝોના આગમન પછી રોમન કેથોલિક ધર્મ મુખ્ય બળ તરીકે ઉભરી આવ્યો હતો.<ref name="Kerala:Asia's Cradle of Christianity"/>
== સમકાલીન સંસ્કૃતિ ==
કોચીમાં એક વૈવિધ્યસભર, બહુભાષી અને બિનસાંપ્રદાયિક સમુદાય વસે છે, જેમાં હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, જૈન, સિખ, કોંકણી અને બૌદ્ધ સહિતના અન્ય સંપ્રદાયોના લોકોનો સમાવેશ થાય છે.<ref name="Kochi's 'mini-India' NDTV"> {{cite news | author=T S Sudhir | url=http://www.ndtv.com/template/template.asp?template=Assemblypolls2006&slug='Mini-India'+votes+for+better+Kerala&id=87395&callid=1&category=National | title=Kochi's 'mini-India' | publisher=NDTV
| date=2006-04-29 | accessdate=2006-05-23 }}</ref> આજે, શહેરની વસ્તી કેરળના તમામ ભાગો અને ભારતના મોટાભાગના પ્રદેશોના લોકોનું મિશ્રણ છે. દેશના વિવિધ ભાગોના વિવિધ વંશીય સમુદાયોની નોંધપાત્ર હાજરી શહેરના સર્વ-ભારતીય (pan-Indian) સ્વરૂપને ઉજાગર કરે છે. દક્ષિણ નૌકાદળ કમાન્ડનું મુખ્યાલય પણ અહીં આવેલું હોવાથી શહેરના વૈશ્વિક અને વૈવિધ્યસભર સ્વભાવમાં વધારો થાય છે.
અહીંના લોકો હવે ફેશન પ્રત્યે વધુ જાગ્રત બની રહ્યા છે અને અવારનવાર પરંપરાગત કેરળના પોશાકને બદલે પશ્ચિમી કેઝ્યુઅલ કપડાં અપનાવી રહ્યા છે.<ref name="Retail booooom — NIE"> {{cite news |url=http://newindpress.com/NewsItems.asp?ID=IEX20060508214642&Page=X&Title=Kochi&Topic=0& |archive-url=https://web.archive.org/web/20070927005023/http://newindpress.com/NewsItems.asp?ID=IEX20060508214642&Page=X&Title=Kochi&Topic=0& |url-status=dead |archive-date=2007-09-27 |title=Retail booooom
|publisher=New Indian Express |date=2006-05-09 |accessdate=2006-05-23 }}</ref> કોચીમાં ફેશન ટીવી દ્વારા પ્રાયોજિત શો સહિત અનેક હાઇ-પ્રોફાઇલ ફેશન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.<ref name="FTV">{{cite news | author= | url=http://www.hinduonnet.com/thehindu/mp/2006/04/01/stories/2006040102640100.htm | title=FTV by the Kochi backwaters | publisher=The Hindu | date=2006-04-01 | accessdate=2006-05-23 | archive-url=https://web.archive.org/web/20080313220020/http://www.hinduonnet.com/thehindu/mp/2006/04/01/stories/2006040102640100.htm | archive-date=13 March 2008 | url-status=usurped }}</ref>
આ ઉપરાંત, કોચી વાર્ષિક 'કોચિન ફ્લાવર શો'નું આયોજન સ્થળ પણ છે.
== ખાણીપીણી ==
કોચીના નિવાસીઓ સામાન્ય રીતે કેરળના પરંપરાગત ભોજનનો આહાર લે છે, જેમાં મુખ્યત્વે નાળિયેર અને મસાલાઓનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય દક્ષિણ ભારતીય અને ચાઇનીઝ વાનગીઓ પણ અહીં ખૂબ લોકપ્રિય છે. શહેરમાં ફાસ્ટ ફૂડ સંસ્કૃતિ ખૂબ જ પ્રચલિત છે; પિઝા હટ, મેરીબ્રાઉન, કેએફસી (KFC), મેક્ડોનાલ્ડ્સ, ચિક કિંગ અને ડોમિનોઝ જેવા બહુરાષ્ટ્રીય કોર્પોરેટ જૂથો દ્વારા સંચાલિત મોટી સંખ્યામાં ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ અહીં આવેલા છે.<ref name=" Fast food overtakes the spice route">{{cite news| url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/28/stories/2005112801410100.htm | title=Fast food overtakes the spice route | publisher=The Hindu | date=2005-11-28 | accessdate=2006-05-23 | archive-url=https://web.archive.org/web/20071014191133/http://hinduonnet.com/thehindu/mp/2005/11/28/stories/2005112801410100.htm | archive-date=14 October 2007 | url-status=usurped }}</ref> આ ઉપરાંત, ઉત્તર ભારતીય અને કોન્ટિનેન્ટલ વાનગીઓ પણ દિન-પ્રતિદિન વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે.
== તહેવારો ==
[[File:Mar Varghese Payyappilly Palakkappilly Funeral.jpg|200px|thumb|૬ ઓક્ટોબર ૧૯૨૯ ના રોજ થેવરામાં આદરણીય વર્ગીસ પાયપ્પીલીના અંતિમ સંસ્કાર]]
પોતાની બહુવિધ વંશીય સંસ્કૃતિને જાળવી રાખીને, કોચીમાં ઓણમ અને વિષુ જેવા પરંપરાગત કેરળના તહેવારોની સાથે હોળી અને દિવાળી જેવા ઉત્તર ભારતીય તહેવારો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી અને ઇસ્લામિક તહેવારો જેમ કે ક્રિસમસ, ઇસ્ટર, ઇદ-ઉલ-ફિત્ર, મિલાદ-ઉલ-નબી (મિલાદ-એ-શરીફ) વગેરે પણ ધામધૂમથી ઉજવાય છે.
ડિસેમ્બરના છેલ્લા દસ દિવસો દરમિયાન [[ફોર્ટ કોચી]] ખાતે 'કોચિન કાર્નિવલ' નામના આનંદ-ઉલ્લાસથી ભરેલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ અનોખી રમતો, ડર્ટ બાઇક રેસ, બીચ વોલીબોલ અને આતશબાજી (ફટાકડા શો)નું આયોજન થાય છે.<ref>{{cite web | url = http://www.indiatravelblog.com/resources/3475-Cochin-Carnival-New-Year-Celebrations-at-Fort-Kochi.aspx | title = Cochin Carnival | accessdate = 2015-12-31 }}</ref> આ કાર્નિવલ વસાહતી કાળ દરમિયાન અહીં ઉજવાતી પોર્ટુગીઝ નવવર્ષની ઉજવણીની સતતતા રૂપે ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત, કોચી 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ બોટ શો', 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્વા શો' અને 'કોચી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'નું કાયમી આયોજન સ્થળ પણ છે.
== સિનેમા, કળા અને સાહિત્ય ==
કોચી મલયાલમ સાહિત્યની કેટલીક સૌથી પ્રભાવશાળી હસ્તીઓનું ઘર રહ્યું છે, જેમાં સંગમપુઝા કૃષ્ણ પિલ્લાઈ, કેસરી બાલકૃષ્ણ પિચ્ચઈ, જી. શંકર કુરૂપ અને વાયલોપ્પિલી શ્રીધર મેનનનો સમાવેશ થાય છે. સંગમપુઝા તેમની પ્રેમલક્ષણા પ્રણય-પરંપરામાં લખાયેલી અત્યંત લોકપ્રિય કૃતિ 'રમણન' માટે જાણીતા છે.
કોચી રાજ્યમાં મલયાલમ સિનેમા ઉદ્યોગ (મોલીવુડ)ના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. તેની નયનરમ્ય સુંદરતા, ખાસ કરીને ફોર્ટ કોચી જેવા સ્થળોનો એંગ્લિકન (યુરોપિયન) દેખાવ, તેને ચલચિત્રોના શૂટિંગ માટેનું એક મહત્વપૂર્ણ સ્થળ બનાવે છે. શહેરમાં ૨૦ થી વધુ સિનેમા ઘરો આવેલા છે જેમાં મલયાલમ, તમિલ, અંગ્રેજી અને હિન્દી ભાષાની ફિલ્મો દર્શાવવામાં આવે છે. આ શહેરમાં દર વર્ષે 'કોચિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' (CIFF) પણ યોજાય છે.
શહેરમાં આવેલું દરબાર હોલ ગ્રાઉન્ડ અહીં યોજાતા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સ્થળ છે. આ ઉપરાંત, શહેરના ઉપનગરીય વિસ્તારમાં આવેલું સાંગમપુઝા પાર્ક પણ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો માટેનું એક લોકપ્રિય સ્થળ છે.
એડપ્પલ્લી એન.એચ. બાયપાસ રોડ પર 'ઓબેરોન મોલ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે મરીન ડ્રાઇવ પર આવેલા 'બાય પ્રાઇડ મોલ' પછીનું બીજું મોલ છે. ઉપરાંત, ભારતભરના સૌથી મોટા મોલ્સમાંનું એક 'લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ' પણ કોચીમાં જ આવેલું છે.
== રમતગમત અને સ્ટેડિયમ ==
ક્રિકેટ અને ફૂટબોલ આ શહેરની સૌથી લોકપ્રિય રમતો છે. કોચીમાં આવેલું જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ એ ભારતના સૌથી મોટા બહુહેતુક સ્ટેડિયમોમાંનું એક છે.<ref name="Stadiums in India">{{cite web |publisher=worldstadiums.com |work=List of stadiums in India in order of seating capacity |url=http://www.worldstadiums.com/asia/countries/india.shtml |title=Stadiums in India |accessdate=2006-05-23 |archive-url=https://web.archive.org/web/20110924095432/http://www.worldstadiums.com/asia/countries/india.shtml |archive-date=24 September 2011 |url-status=dead }}</ref> આ સ્ટેડિયમ 'એફસી કોચિન' ફૂટબોલ ક્લબનું હોમ ગ્રાઉન્ડ છે. તે ૬૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને રાત્રિ મેચો માટે ફ્લડલાઇટ્સથી સજ્જ છે. 'રીજનલ સ્પોર્ટ્સ સેન્ટર' (પ્રાદેશિક રમતગમત કેન્દ્ર) એ શહેરમાં રમતગમતની પ્રવૃત્તિઓનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ કેન્દ્રમાં ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે, જે ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, રોલર સ્કેટિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતોની સુવિધાઓથી સજ્જ છે.
અન્ય મહત્વના સ્ટેડિયમોમાં બી.આર. અંબેડકર સ્ટેડિયમ, પેલેસ ઓવલ ગ્રાઉન્ડ અને મહારાજા કોલેજ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે, જ્યાં હોકી અને ટેનિસ જેવી રમતો રમાય છે.
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Culture of Kochi, Kerala|કોચીની સંસ્કૃતિ}}
* [http://www.indiaboatshow.com/ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બોટ શો]
* [https://web.archive.org/web/20060812214755/http://aquashowkerala.com/ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્વા શો]
ppa5sossvj63gx2geog7vaiy4byem3s
903144
903143
2026-08-01T15:05:18Z
Snehrashmi
41463
typo
903144
wikitext
text/x-wiki
'''કોચીની સંસ્કૃતિ''' મુખ્યત્વે દક્ષિણ ભારતીય છે. કોચીના નિવાસીઓ અંગ્રેજીમાં 'કોચીઇટ્સ' તરીકે ઓળખાય છે; તેઓ દક્ષિણ ભારતીય જીવનશૈલી અને વિચારધારાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. [[કેરળ]]નું સૌથી મોટું શહેર હોવાને કારણે, કોચીની સંસ્કૃતિ રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ વૈશ્વિક છે.<ref name="Developing metro and quaint environs"> {{cite news | author=Rakee Mohan | url=http://economictimes.indiatimes.com/markets/real-estate/cities/bangalore/Developing-metro-and-quaint-environs/articleshow/1482577.cms | title=Developing metro and quaint environs | publisher=Economic Times | date=2006-04-08 | accessdate=2006-05-23 }}</ref> વિદેશી પ્રવાસીઓની અવરજવરને કારણે આ શહેર ઘણી રીતે બહુભાષી અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવે છે.
== ઐતિહાસિક પ્રભાવો ==
{|align=right
|-
|[[File:Kochi 1960 street.jpg|200px|thumb|૧૯૬૦ની આસપાસ કોચીની એક શેરી]]
|-
|[[File:Hindu temple Kochi.jpg|right|200px|thumb|કોચીના એક હિન્દુ મંદિરનું ગોપુરમ]]
|-
<!-- |[[File:Film poster Kochi.jpg|200px|thumb|A કોચીમાં દિવાલ પર ચોંટાડવામાં આવેલ પ્રાદેશિક (મોલિવૂડ) ફિલ્મનું પોસ્ટર]] -->
|}
સદીઓથી ચાલી આવેલી સ્થળાંતરની પ્રક્રિયાને કારણે કોચીની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની છે. એક સમયે આ શહેરમાં વિશાળ યહૂદી સમુદાય વસતો હતો, જેણે કોચીના વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.<ref name="Jerusalem centre for Public Affairs">{{cite web |publisher=Jerusalem Centre for public affairs |work=An Interview with Nathan Katz |url=http://www.jcpa.org/cjc/cjc-katz-f05.htm |title=The Jews, Israel, and India |accessdate=2006-05-17 |archive-date=5 September 2006 |archive-url=https://web.archive.org/web/20060905125230/http://www.jcpa.org/cjc/cjc-katz-f05.htm |url-status=dead }}</ref> 'મલબાર યહૂદીન'—અને હવે મુખ્યત્વે 'કોચિન યહૂદીઓ'—તરીકે ઓળખાતો આ સમુદાય હવે લગભગ પૂરેપૂરો ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ખાતે સ્થળાંતરિત થઈ ગયો છે.
આ ઉપરાંત, કોચી એ કેરળ રાજ્યની આર્થિક અને નાણાકીય રાજધાની છે અને તે ધીમે ધીમે ભારતના મુખ્ય વ્યાપારી શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે. એક લાંબા સમય સુધી 'સેન્ટ થૉમસ ખ્રિસ્તી ધર્મ' કોચીમાં એકમાત્ર ખ્રિસ્તી પરંપરા હતી.<ref name="Kerala:Asia's Cradle of Christianity"> {{cite web |publisher=Indian Embassy |work=Christian traditions in Kerala |url=http://www.indianembassy.org/new/NewDelhiPressFile/kerala_christianity.html |title=Kerala: Asia's Cradle of Christianity |accessdate=2006-05-23 }}</ref> જોકે, ૧૬મી સદીમાં પોર્ટુગીઝોના આગમન પછી રોમન કેથોલિક ધર્મ મુખ્ય બળ તરીકે ઉભરી આવ્યો હતો.<ref name="Kerala:Asia's Cradle of Christianity"/>
== સમકાલીન સંસ્કૃતિ ==
કોચીમાં એક વૈવિધ્યસભર, બહુભાષી અને બિનસાંપ્રદાયિક સમુદાય વસે છે, જેમાં હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, જૈન, સિખ, કોંકણી અને બૌદ્ધ સહિતના અન્ય સંપ્રદાયોના લોકોનો સમાવેશ થાય છે.<ref name="Kochi's 'mini-India' NDTV"> {{cite news | author=T S Sudhir | url=http://www.ndtv.com/template/template.asp?template=Assemblypolls2006&slug='Mini-India'+votes+for+better+Kerala&id=87395&callid=1&category=National | title=Kochi's 'mini-India' | publisher=NDTV
| date=2006-04-29 | accessdate=2006-05-23 }}</ref> આજે, શહેરની વસ્તી કેરળના તમામ ભાગો અને ભારતના મોટાભાગના પ્રદેશોના લોકોનું મિશ્રણ છે. દેશના વિવિધ ભાગોના વિવિધ વંશીય સમુદાયોની નોંધપાત્ર હાજરી શહેરના સર્વ-ભારતીય (pan-Indian) સ્વરૂપને ઉજાગર કરે છે. દક્ષિણ નૌકાદળ કમાન્ડનું મુખ્યાલય પણ અહીં આવેલું હોવાથી શહેરના વૈશ્વિક અને વૈવિધ્યસભર સ્વભાવમાં વધારો થાય છે.
અહીંના લોકો હવે ફેશન પ્રત્યે વધુ જાગ્રત બની રહ્યા છે અને અવારનવાર પરંપરાગત કેરળના પોશાકને બદલે પશ્ચિમી કેઝ્યુઅલ કપડાં અપનાવી રહ્યા છે.<ref name="Retail booooom — NIE"> {{cite news |url=http://newindpress.com/NewsItems.asp?ID=IEX20060508214642&Page=X&Title=Kochi&Topic=0& |archive-url=https://web.archive.org/web/20070927005023/http://newindpress.com/NewsItems.asp?ID=IEX20060508214642&Page=X&Title=Kochi&Topic=0& |url-status=dead |archive-date=2007-09-27 |title=Retail booooom
|publisher=New Indian Express |date=2006-05-09 |accessdate=2006-05-23 }}</ref> કોચીમાં ફેશન ટીવી દ્વારા પ્રાયોજિત શો સહિત અનેક હાઇ-પ્રોફાઇલ ફેશન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.<ref name="FTV">{{cite news | author= | url=http://www.hinduonnet.com/thehindu/mp/2006/04/01/stories/2006040102640100.htm | title=FTV by the Kochi backwaters | publisher=The Hindu | date=2006-04-01 | accessdate=2006-05-23 | archive-url=https://web.archive.org/web/20080313220020/http://www.hinduonnet.com/thehindu/mp/2006/04/01/stories/2006040102640100.htm | archive-date=13 March 2008 | url-status=usurped }}</ref>
આ ઉપરાંત, કોચી વાર્ષિક 'કોચિન ફ્લાવર શો'નું આયોજન સ્થળ પણ છે.
== ખાણીપીણી ==
કોચીના નિવાસીઓ સામાન્ય રીતે કેરળના પરંપરાગત ભોજનનો આહાર લે છે, જેમાં મુખ્યત્વે નાળિયેર અને મસાલાઓનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય દક્ષિણ ભારતીય અને ચાઇનીઝ વાનગીઓ પણ અહીં ખૂબ લોકપ્રિય છે. શહેરમાં ફાસ્ટ ફૂડ સંસ્કૃતિ ખૂબ જ પ્રચલિત છે; પિઝા હટ, મેરીબ્રાઉન, કેએફસી (KFC), મેક્ડોનાલ્ડ્સ, ચિક કિંગ અને ડોમિનોઝ જેવા બહુરાષ્ટ્રીય કોર્પોરેટ જૂથો દ્વારા સંચાલિત મોટી સંખ્યામાં ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ અહીં આવેલા છે.<ref name=" Fast food overtakes the spice route">{{cite news| url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/28/stories/2005112801410100.htm | title=Fast food overtakes the spice route | publisher=The Hindu | date=2005-11-28 | accessdate=2006-05-23 | archive-url=https://web.archive.org/web/20071014191133/http://hinduonnet.com/thehindu/mp/2005/11/28/stories/2005112801410100.htm | archive-date=14 October 2007 | url-status=usurped }}</ref> આ ઉપરાંત, ઉત્તર ભારતીય અને કોન્ટિનેન્ટલ વાનગીઓ પણ દિન-પ્રતિદિન વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે.
== તહેવારો ==
[[File:Mar Varghese Payyappilly Palakkappilly Funeral.jpg|200px|thumb|૬ ઓક્ટોબર ૧૯૨૯ ના રોજ થેવરામાં આદરણીય વર્ગીસ પાયપ્પીલીના અંતિમ સંસ્કાર]]
પોતાની બહુવિધ વંશીય સંસ્કૃતિને જાળવી રાખીને, કોચીમાં ઓણમ અને વિષુ જેવા પરંપરાગત કેરળના તહેવારોની સાથે હોળી અને દિવાળી જેવા ઉત્તર ભારતીય તહેવારો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી અને ઇસ્લામિક તહેવારો જેમ કે ક્રિસમસ, ઇસ્ટર, ઇદ-ઉલ-ફિત્ર, મિલાદ-ઉલ-નબી (મિલાદ-એ-શરીફ) વગેરે પણ ધામધૂમથી ઉજવાય છે.
ડિસેમ્બરના છેલ્લા દસ દિવસો દરમિયાન [[ફોર્ટ કોચી]] ખાતે 'કોચિન કાર્નિવલ' નામના આનંદ-ઉલ્લાસથી ભરેલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ અનોખી રમતો, ડર્ટ બાઇક રેસ, બીચ વોલીબોલ અને આતશબાજી (ફટાકડા શો)નું આયોજન થાય છે.<ref>{{cite web | url = http://www.indiatravelblog.com/resources/3475-Cochin-Carnival-New-Year-Celebrations-at-Fort-Kochi.aspx | title = Cochin Carnival | accessdate = 2015-12-31 }}</ref> આ કાર્નિવલ વસાહતી કાળ દરમિયાન અહીં ઉજવાતી પોર્ટુગીઝ નવવર્ષની ઉજવણીની સતતતા રૂપે ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત, કોચી 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ બોટ શો', 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્વા શો' અને 'કોચી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'નું કાયમી આયોજન સ્થળ પણ છે.
== સિનેમા, કળા અને સાહિત્ય ==
કોચી મલયાલમ સાહિત્યની કેટલીક સૌથી પ્રભાવશાળી હસ્તીઓનું ઘર રહ્યું છે, જેમાં સંગમપુઝા કૃષ્ણ પિલ્લાઈ, કેસરી બાલકૃષ્ણ પિચ્ચઈ, જી. શંકર કુરૂપ અને વાયલોપ્પિલી શ્રીધર મેનનનો સમાવેશ થાય છે. સંગમપુઝા તેમની પ્રેમલક્ષણા પ્રણય-પરંપરામાં લખાયેલી અત્યંત લોકપ્રિય કૃતિ 'રમણન' માટે જાણીતા છે.
કોચી રાજ્યમાં મલયાલમ સિનેમા ઉદ્યોગ (મોલીવુડ)ના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. તેની નયનરમ્ય સુંદરતા, ખાસ કરીને ફોર્ટ કોચી જેવા સ્થળોનો એંગ્લિકન (યુરોપિયન) દેખાવ, તેને ચલચિત્રોના શૂટિંગ માટેનું એક મહત્વપૂર્ણ સ્થળ બનાવે છે. શહેરમાં ૨૦ થી વધુ સિનેમા ઘરો આવેલા છે જેમાં મલયાલમ, તમિલ, અંગ્રેજી અને હિન્દી ભાષાની ફિલ્મો દર્શાવવામાં આવે છે. આ શહેરમાં દર વર્ષે 'કોચિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' (CIFF) પણ યોજાય છે.
શહેરમાં આવેલું દરબાર હોલ ગ્રાઉન્ડ અહીં યોજાતા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સ્થળ છે. આ ઉપરાંત, શહેરના ઉપનગરીય વિસ્તારમાં આવેલું સાંગમપુઝા પાર્ક પણ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો માટેનું એક લોકપ્રિય સ્થળ છે.
એડપ્પલ્લી એન.એચ. બાયપાસ રોડ પર 'ઓબેરોન મોલ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે મરીન ડ્રાઇવ પર આવેલા 'બાય પ્રાઇડ મોલ' પછીનું બીજું મોલ છે. ઉપરાંત, ભારતભરના સૌથી મોટા મોલ્સમાંનું એક 'લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ' પણ કોચીમાં જ આવેલું છે.
== રમતગમત અને સ્ટેડિયમ ==
ક્રિકેટ અને ફૂટબોલ આ શહેરની સૌથી લોકપ્રિય રમતો છે. કોચીમાં આવેલું જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ એ ભારતના સૌથી મોટા બહુહેતુક સ્ટેડિયમોમાંનું એક છે.<ref name="Stadiums in India">{{cite web |publisher=worldstadiums.com |work=List of stadiums in India in order of seating capacity |url=http://www.worldstadiums.com/asia/countries/india.shtml |title=Stadiums in India |accessdate=2006-05-23 |archive-url=https://web.archive.org/web/20110924095432/http://www.worldstadiums.com/asia/countries/india.shtml |archive-date=24 September 2011 |url-status=dead }}</ref> આ સ્ટેડિયમ 'એફસી કોચિન' ફૂટબોલ ક્લબનું હોમ ગ્રાઉન્ડ છે. તે ૬૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને રાત્રિ મેચો માટે ફ્લડલાઇટ્સથી સજ્જ છે. 'રીજનલ સ્પોર્ટ્સ સેન્ટર' (પ્રાદેશિક રમતગમત કેન્દ્ર) એ શહેરમાં રમતગમતની પ્રવૃત્તિઓનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ કેન્દ્રમાં ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે, જે ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, રોલર સ્કેટિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતોની સુવિધાઓથી સજ્જ છે.
અન્ય મહત્વના સ્ટેડિયમોમાં બી.આર. અંબેડકર સ્ટેડિયમ, પેલેસ ઓવલ ગ્રાઉન્ડ અને મહારાજા કોલેજ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે, જ્યાં હોકી અને ટેનિસ જેવી રમતો રમાય છે.
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Culture of Kochi, Kerala|કોચીની સંસ્કૃતિ}}
* [http://www.indiaboatshow.com/ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બોટ શો]
* [https://web.archive.org/web/20060812214755/http://aquashowkerala.com/ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્વા શો]
1m054vyyptt46upjdkdozxtcdj74gdh
હાર્દિક પંડ્યા
0
154826
903140
2026-08-01T12:55:51Z
AlphaVictorDelta0107
76266
AlphaVictorDelta0107એ [[હાર્દિક પંડ્યા]]ને [[હાર્દિક પણ્ડ્યા]] પર ખસેડ્યું: Misspelled title
903140
wikitext
text/x-wiki
#REDIRECT [[હાર્દિક પણ્ડ્યા]]
27zjdaw3g2gfkhrc96petvd62ydo3rq
Taxonomy/Pavoઉતર ગુજરાત રાજ્ય ભારત
0
154827
903145
2026-08-01T15:31:18Z
~2026-42660-42
88414
/* */
903145
wikitext
text/x-wiki
ઉત્તર ગુજરાત રાજ્ય ભારત મારુ રાજ્ય છે ગુજરાતી મારી માતરુ ભાષા છે <ref>ગુજરાત રાજ્ય </ref>
duj0abl3m11ansfgh0ela1nre07nmkf
903160
903145
2026-08-01T16:34:20Z
Snehrashmi
41463
પાનું દૂર કરવા પ્રસ્તાવ
903160
wikitext
text/x-wiki
{{હટાવો|પરીક્ષણ પાનું}}
ઉત્તર ગુજરાત રાજ્ય ભારત મારુ રાજ્ય છે ગુજરાતી મારી માતરુ ભાષા છે <ref>ગુજરાત રાજ્ય </ref>
rpl37d5fo7doblr01owa5z1g3ipztze
કોચિન બંદર
0
154828
903146
2026-08-01T15:39:01Z
Snehrashmi
41463
ભારતના કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં આવેલું એક મુખ્ય બંદર
903146
wikitext
text/x-wiki
[[Image:Cochin Port Trust.jpg|thumb|250px|વિલિંગ્ડન આઇલેન્ડમાં કોચીન પોર્ટ ટ્રસ્ટની ઓફિસ]]
[[File:Container terminal.JPG|thumb|250px|કોચીના ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ (ICTT)નું સાંજનું દૃશ્ય]]
'''કોચિન બંદર''' અથવા '''કોચી બંદર''' એ અરબી સમુદ્ર – લક્ષદ્વીપ સમુદ્ર – હિંદ મહાસાગરના દરિયાઈ માર્ગ પર ભારતના કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં આવેલું એક મુખ્ય બંદર છે, અને તે ભારતના સૌથી મોટા બંદરોમાંનું એક છે. કોચિન બંદરનો ભાગ એવું 'વલ્લારપદમ કન્ટેનર ટર્મિનલ' એ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ છે. આ કોચિન બંદર વેમ્બનાડ તળાવના બે ટાપુઓ—વિલિંગ્ડન આઇલેન્ડ અને વલ્લારપદમ—પર આવેલું છે, જે લક્ષદ્વીપ સમુદ્રમાં ખુલતા ફોર્ટ કોચી નદીના મુખ તરફ વિસ્તરેલું છે.
આ બંદરનું સંચાલન ભારત સરકારના ઉપક્રમ 'કોચિન પોર્ટ ઓથોરિટી' (CoPA) દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૨૮માં થઈ હતી અને તે પોતાની સક્રિય સેવાઓની શતાબ્દી (૧૦૦ વર્ષ) પૂર્ણ કરવાની આરે છે.
કોચી બંદર એ બંદર-શહેર કોચીમાં આવેલી દરિયાઈ સેવાઓ અને સુવિધાઓની શ્રેણીનો જ એક ભાગ છે. આ શ્રેણીમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં—ભારતમાં જહાજ નિર્માણ તેમજ મરામત ક્ષેત્રની સૌથી મોટી સુવિધા ધરાવતું '[[કોચિન શિપયાર્ડ]]'; કોચી રિફાઇનરીઝનું 'એસપીએમ' (સિંગલ પોઇન્ટ મૂરીંગ) સેન્ટર, જે દરિયાકિનારાથી દૂર વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કરો માટેનું મોરિંગ સેન્ટર છે; અને 'કોચી મરીના' નો સમાવેશ થાય છે.
== ઇતિહાસ ==
ઈ.સ. ૧૩૪૧માં પેરિયાર નદીમાં આવેલા પૂરને કારણે કોચિન બંદર કુદરતી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું, અને સમય જતાં તે વેપારનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. પોતાના પ્રારંભિક ઈતિહાસમાં આ બંદરે યુરોપિયન વેપારીઓને—મુખ્યત્વે ડચ અને પોર્ટુગીઝોને—આકર્ષ્યા હતા. પાછળથી બ્રિટિશરો દ્વારા વિલિંગ્ડન આઇલેન્ડની સ્થાપના કરીને આ બંદરનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત બંદર મટ્ટનચેરી નજીક આવેલું હતું, જે આજે પણ 'મટ્ટનચેરી વૉર્ફ' તરીકે કાર્યરત છે.
કોચિનમાં એક આધુનિક બંદર સ્થાપવાનો વિચાર સૌપ્રથમ લૉર્ડ વિલિંગ્ડને મિશ્ર પ્રાંત (મદ્રાસ પ્રેસિડેન્સી)ના તેમના ગવર્નરપદ દરમિયાન રજૂ કર્યો હતો. સુએઝ નહેર શરૂ થવાને કારણે ભારતના પશ્ચિમ કિનારા નજીકથી અનેક જહાજો પસાર થતા હતા, તેથી તેમણે દક્ષિણ ભાગમાં પણ એક આધુનિક બંદર બનાવવાની જરૂરિયાત અનુભવી. તેમણે આ પ્રોજેક્ટના વડા તરીકે બ્રિટનના અગ્રણી હાર્બર એન્જિનિયર સર રોબર્ટ બ્રિસ્ટોની પસંદગી કરી,<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |title=The Hindu : 75 years ago, Cochin Port happened |access-date=19 August 2010 |archive-url=https://web.archive.org/web/20110514101736/http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |archive-date=14 May 2011 |url-status=usurped }}</ref> અને બ્રિસ્ટો ઈ.સ. ૧૯૨૦માં કોચી રાજ્યના પોર્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર બન્યા. તે સમયથી લઈને ઈ.સ. ૧૯૩૯માં બંદરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યાં સુધી, તેઓ અને તેમની ટીમ એક નવું ગ્રીનફિલ્ડ બંદર બનાવવામાં સક્રિયપણે રોકાયેલા રહ્યા. ચોમાસા દરમિયાન થતા ધોવાણ સામે ટકી શકે તેવું કાયમી કૃત્રિમ બંદર બનાવવાની દિશામાં એક દાયકાથી વધુ સમય સુધી વ્યાપક સંશોધન કર્યા પછી, તેમને ખાતરી થઈ ગઈ હતી કે બંદરના વિકાસ દ્વારા કોચીનો વિકાસ કરવો વ્યવહારુ અને અત્યંત ફાયદાકારક રહેશે. તેમનું માનવું હતું કે જો જહાજો અંદરની ખાડીમાં પ્રવેશ કરી શકે, તો કોચી ભારતનું સૌથી સુરક્ષિત બંદર બની શકે છે.
ઇજનેરો સમક્ષ સૌથી મોટો પડકાર કોચીના પશ્ચાત જળ (બેકવોટર્સ) અને સમુદ્રના સંગમ સ્થાન વચ્ચે આડી આવેલી ખડક જેવી રેતીની ટેકરી (સૅન્ડબાર)નો હતો. તેની ઘનતાના કારણે આઠ કે નવ ફૂટથી વધુ ઊંડા પાણીની જરૂરિયાત ધરાવતા તમામ મોટા જહાજોનો પ્રવેશ અશક્ય બનતો હતો. આ રેતીની ટેકરીને હટાવવી એ તકનીકી રીતે અશક્ય માનવામાં આવતું હતું, અને પર્યાવરણ પર તેની સંભવિત અસરોનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. અગાઉ આ માપદંડ પર કરવામાં આવેલા પ્રયાસોને કારણે વાઇપિન (Vypeen)ના દરિયાકિનારાના વિનાશ જેવી ભારે પર્યાવરણીય હોનારતો સર્જાઈ ચૂકી હતી.
જોકે, પવન અને દરિયાઈ પ્રવાહોની સ્થિતિના વિગતવાર અભ્યાસ પછી બ્રિસ્ટો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આવી સમસ્યાઓને સરળતાથી ટાળી શકાય છે. તેમણે દરિયાકિનારાને લગભગ સમાંતર અને એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ગ્રેનાઇટની દીવાલો (ગ્રોઇન્સ - groynes) બાંધીને વાઇપિનના દરિયાકિનારાના ધોવાણની તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ ગ્રોઇન્સે એક એવી સ્વચાલિત જમીન-પુરાણ (ઓટોમેટિક રિક્લેમેશન) પ્રણાલીને સક્ષમ કરી જેણે ચોમાસાના દરિયાઈ મોજાંઓ સામે કિનારાને કુદરતી રીતે સુરક્ષિત કર્યો. આ સફળતાથી પ્રેરાઈને, બ્રિસ્ટોએ ૨.૫ કરોડ રૂપિયા (જે ૨૦૨૩ માં ₹૫.૪ અબજ અથવા ૫.૬ કરોડ યુએસ ડૉલરને સમકક્ષ છે) ના ખર્ચે પશ્ચાત જળ (બેકવોટર્સ) ના એક ભાગનું પુરણ કરીને જમીન પુનઃપ્રાપ્ત કરવાનો વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો. મદ્રાસ સરકાર દ્વારા નિમવામાં આવેલી એક તદ્દર્થ (એડ-હોક) સમિતિએ બ્રિસ્ટો દ્વારા સબમિટ કરવામાં આવેલા પ્લાનની તપાસ કરી તેને મંજૂરી આપી.
'લૉર્ડ વિલિંગ્ડન' ડ્રેજર (કાંપ ખોદવાનું યંત્ર)નું નિર્માણ કાર્ય ઈ.સ. ૧૯૨૫માં પૂર્ણ થયું અને મે ૧૯૨૬માં તે કોચી આવી પહોંચ્યું. કોચિન બંદર અને વેપાર સંબંધિત અન્ય સંસ્થાઓની સ્થાપના માટે એક નવો ટાપુ તૈયાર કરવાના હેતુથી, આગામી બે વર્ષ માટે આ ડ્રેજરનો ઉપયોગ પ્રતિદિન ઓછામાં ઓછા ૨૦ કલાક કરવામાં આવ્યો હતો. આ ડ્રેજિંગ પ્રક્રિયા દરમિયાન લગભગ ૩.૨ ચોરસ કિલોમીટર જેટલી જમીન પુનઃપ્રાપ્ત (રિક્લેમ) કરવામાં આવી હતી. જ્યારે વરાળથી ચાલતા સ્ટીમશિપ 'SS પદ્મા' ને કોચીના નવનિર્મિત અંદરના બંદર (ઇનર હાર્બર)માં પ્રવેશની મંજૂરી આપવામાં આવી, ત્યારે સર બ્રિસ્ટો અને તેમની ટીમે બંદર નિર્માણનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. બંદરનું નિર્માણ પૂરું થયા પછી તરત જ બીબીસી (BBC) સાથે વાત કરતા બ્રિસ્ટોએ ગર્વથી જાહેરાત કરી હતી: "હું સમુદ્રના તળિયેથી બનાવેલા એક વિશાળ ટાપુ પર રહું છું. ભારતના વર્તમાન વાઇસરોયના નામ પરથી તેને 'વિલિંગ્ડન આઇલેન્ડ' કહેવામાં આવે છે. મારા ઘરના ઉપરના માળેથી, હું પૂર્વના સૌથી શ્રેષ્ઠ બંદરને નિહાળું છું."<ref>[https://web.archive.org/web/20030624171418/http://www.hindu.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm "75 years ago, Cochin Port happened".] Metro Plus Kochi. ''The Hindu''. Retrieved 11 January 2006.</ref> વિલિંગ્ડન આઇલેન્ડની રચના બંદરના નિર્માણ માટે બહાર કાઢવામાં આવેલી માટી અને કાંપ દ્વારા કૃત્રિમ રીતે કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સૈન્ય ક્રૂઝર્સ અને યુદ્ધજહાજોને સમાવવા માટે આ બંદરનો કબજો રોયલ નેવી દ્વારા લેવામાં આવ્યો હતો. વિશ્વયુદ્ધો દરમિયાન કોચિનનું વ્યૂહાત્મક મહત્વ જ આ બંદરના નિર્માણનું એક તાત્કાલિક કારણ હતું. તેણે બ્રિટિશરોને જાપાની ધમકીનો સામનો કરવામાં મદદ કરી, પરંતુ તેની સાથે સાથે સ્થાનિક જાતિ અને શ્રમ સંબંધોની પુનઃરચના કરીને કોચિનને એક આધુનિક શહેરી વિસ્તાર તરીકે આકાર આપવામાં પણ તે સ્થાનિક સ્તરે અત્યંત નિર્ણાયક સાબિત થયું.
એક તાજેતરના અભ્યાસ અનુસાર, "આ ૨૦ વર્ષ લાંબા પ્રોજેક્ટે શ્રમ મેળવવાની પદ્ધતિઓ, કાર્ય પ્રક્રિયાઓ, કૌશલ્યો અને સ્થાનિક તકનીકોની હયાત સામાજિક સંસ્થાઓને હસ્તગત કરી, તેમાં ફેરફારો કર્યા અથવા તેને નબળી પાડી દીધી. આ વસાહતી (કોલોનિયલ) પ્રોજેક્ટમાં સ્થાનિક કૌશલ્યો, શ્રમ ભરતી અને કાર્ય પ્રક્રિયાના મોટા પાયે કરાયેલા ફેરફારોએ પૂર્વ-મૂડીવાદી જાતિ-આધારિત શોષણકારી શ્રમ સંબંધોને વધુ મજબૂત બનાવીને અસમાનતાનું વાતાવરણ ઊભું કર્યું. આ પ્રોજેક્ટમાં શહેરી ગરીબોની સામાજિક જગ્યાઓનો મોટા પાયે વિનાશ અને અધિગ્રહણ પણ સામેલ હતું."<ref>Justin Mathew 2015. "Port Building and Urban Modernity: Cochin, 1920-45", p. 88 in Satheese Chandra Bose and Shiju Sam Varughese (eds.). ''Kerala Modernity: Ideas, Spaces and Practices in Transition''. Hyderabad: Orient Blackswan, pp. 74-91.</ref>
ઈ.સ. ૧૯૩૨માં, બ્રિટિશ ઇન્ડિયાના મેરીટાઇમ (દરિયાઈ) બોર્ડ દ્વારા કોચિન બંદરને એક 'મુખ્ય બંદર' તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેને ૩૦ ફૂટ ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) ધરાવતા તમામ જહાજો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. ૧૯ મે ૧૯૪૫ ના રોજ તેને ફરીથી નાગરિક સત્તાવાળાઓને સોંપવામાં આવ્યું હતું. આઝાદી પછી, આ બંદરનો વહીવટ [[ભારત સરકાર]] દ્વારા હસ્તગત કરવામાં આવ્યો.
ઈ.સ. ૧૯૬૪માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ' હેઠળ બંદરનું સંચાલન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપવામાં આવ્યું હતું. હાલમાં આ બંદર ભારતના ૧૨ મુખ્ય બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઈ.સ. ૨૦૨૨ માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ ૧૯૬૩' ના સ્થાને લાવવામાં આવેલા 'મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ ૨૦૨૧' ને અનુસરીને,<ref>[https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf Archived copy] {{Webarchive|url=https://web.archive.org/web/20220704231918/https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf |date=4 July 2022 }}</ref> 'કોચિન પોર્ટ ટ્રસ્ટ'નું નામ બદલીને 'કોચિન પોર્ટ ઓથોરિટી' કરવામાં આવ્યું,<ref>{{Cite web |url=https://cochinport.gov.in/ |title=Cochin Port Trust | CPT |access-date=1 June 2020 |archive-date=28 September 2020 |archive-url=https://web.archive.org/web/20200928225715/https://cochinport.gov.in// |url-status=live }}</ref> અને તેની સાથે એક નવો લોગો પણ અપનાવવામાં આવ્યો હતો.<ref>[https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf Press release] {{Webarchive|url=https://web.archive.org/web/20220522100759/https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf |date=22 May 2022 }} </ref><ref>{{cite news | url=https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | title=Foundation stone laid for ro-ro jetty in Kochi | newspaper=The Hindu | date=30 April 2022 | last1=Paul | first1=John L. | access-date=22 May 2022 | archive-date=22 May 2022 | archive-url=https://web.archive.org/web/20220522100757/https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | url-status=live }}</ref>
=== ચાપ્પા પદ્ધતિ ===
'ચાપ્પા પદ્ધતિ' એ ૧૯૩૦ થી ૧૯૬૦ ના દાયકા દરમિયાન કોચીના બંદરો પર મજૂરોની ભરતી માટે ઉપયોગમાં લેવાતી એક પ્રથા હતી. પરોઢિયે સૂર્યોદય પહેલાં, મજૂરો "મુપ્પન" તરીકે ઓળખાતા માલિકના ઘરની બહાર એકઠા થતા હતા. આ માલિક હવામાં ધાતુના સિક્કા ઉછાળતો, જેને "ચાપ્પા" કહેવામાં આવતા હતા. જે વ્યક્તિ આ સિક્કો પકડી શકતી, માત્ર તેને જ તે દિવસ પૂરતું બંદર પર કામ કરવાની મંજૂરી મળતી હતી. ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકામાં આ અમાનવીય પ્રથાનો ભારે વિરોધ થયો હતો. આ વિરોધ દરમિયાન ૧૯૫૩નું 'મટ્ટનચેરી ફાયરિંગ' જેવી ઘટનાઓ બની હતી, જેમાં આ પદ્ધતિને નાબૂદ કરવાની માંગ કરી રહેલા આંદોલનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો.<ref>{{Cite web |url=https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |title=ആ വിപ്ലവത്തിന് ഇന്ന് 65 |first=വെബ് |last=ഡെസ്ക് |website=Madhyamam |date=15 September 2018 |access-date=16 February 2024 |archive-date=7 July 2023 |archive-url=https://web.archive.org/web/20230707071124/https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |title=മട്ടാഞ്ചേരി വെടിവെപ്പ്; ഭരണകൂടത്തെ വിറപ്പിച്ച തൊഴിലാളി സമര ചരിത്രം |first=അലി അക്ബർ |last=ഷാ |date=June 2, 2022 |website=The Cue |access-date=February 16, 2024 |archive-date=September 3, 2022 |archive-url=https://web.archive.org/web/20220903045427/https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |title=ചാപ്പ സമ്പ്രദായം അവസാനിപ്പിക്കണമെന്നാവശ്യപ്പെട്ടു തൊഴിലാളികൾ നടത്തിയ സമരം കലാശിച്ചത് ... |date=September 15, 2020 |website=www.marunadanmalayalee.com |access-date=February 16, 2024 |archive-date=May 11, 2023 |archive-url=https://web.archive.org/web/20230511041521/https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |url-status=live }}</ref><ref>{{Cite news |url=https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |title=Book on history of Mattancherry firing released |date=September 15, 2020 |newspaper=The Hindu |url-access=subscription |access-date=February 16, 2024 |archive-date=May 7, 2023 |archive-url=https://web.archive.org/web/20230507145000/https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |title=The barbaric chappa system and the history of Kochi's port labourers' mutiny |last1=Cris |editor-first1=Sukanya |editor-last1=Shaji |date=March 4, 2023 |website=The News Minute |access-date=February 16, 2024 |archive-date=January 26, 2024 |archive-url=https://web.archive.org/web/20240126030318/https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |url-status=live }}</ref>
== સંસ્થાકીય માળખું ==
કોચિન પોર્ટ ટ્રસ્ટ<ref>{{cite web |url=http://shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |title=Archived copy |access-date=2010-08-19 |url-status=dead |archive-url=http://webarchive.loc.gov/all/20090410025604/http://www.shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |archive-date=10 April 2009 |df=dmy-all }}</ref> (હવે કોચિન પોર્ટ ઓથોરિટી) એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેનું સંચાલન સરકાર દ્વારા રચાયેલા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડના વડા ચેરમેન હોય છે, જેઓ મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે પણ કાર્ય કરે છે. સરકાર વિવિધ ક્ષેત્રોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે બોર્ડમાં સમયાંતરે ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. ચેરમેનને મદદ કરવા માટે ડેપ્યુટી ચેરમેન હોય છે, જેમને બંદરના નીચે દર્શાવેલા વિભાગોના વડાઓ અને અધિકારીઓ સહયોગ આપે છે:
* સામાન્ય વહીવટ વિભાગ
* ટ્રાફિક વિભાગ
* નાણાકીય વિભાગ
* મરીન/દરિયાઈ વિભાગ
* સિવિલ એન્જિનિયરિંગ વિભાગ
* મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ
* તબીબી વિભાગ
== નેવિગેશનલ ચેનલ ==
કોચિન બંદરનો પ્રવેશમાર્ગ 'વાઇપિન' અને '[[ફોર્ટ કોચી]]'ના દ્વીપકલ્પીય ભૂશિર વચ્ચે આવેલા 'કોચિન ગટ'માંથી પસાર થાય છે. બંદરની સીમાઓ સમગ્ર પશ્ચાત જળ (બેકવોટર્સ) અને તેની સાથે જોડાયેલી ખાડીઓ તેમજ ચેનલો સુધી વિસ્તરેલી છે. કોચિન ગટ સુધી પહોંચવા માટેનો એપ્રોચ માર્ગ લગભગ ૧૦૦૦ મીટર લાંબો છે, જે ૨૦૦ મીટરની નિર્ધારિત પહોળાઈ અને ૧૪.૫ મીટરની જાળવેલી ડ્રેજિંગ ઊંડાઈ (જે આઈસીટીટી - ICTT માટે વધારીને ૧૬ મીટર કરવામાં આવી રહી છે) ધરાવે છે.
આ ગટમાંથી આ માર્ગ 'મટ્ટનચેરી ચેનલ' અને 'એર્નાકુલમ ચેનલ' એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે, જે અનુક્રમે વિલિંગ્ડન આઇલેન્ડની પશ્ચિમ અને પૂર્વ તરફ આગળ વધે છે. જહાજોના લાંગરવા માટે આ ચેનલોની સાથે વોર્ફ, બર્થ, જેટી અને સ્ટ્રીમ મોરિંગ્સના રૂપમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
== માળખાગત સુવિધાઓ ==
એર્નાકુલમ ચેનલમાં લાંગરવાની સુવિધાઓ સાથે ૩૦ ફૂટનો ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) જાળવવામાં આવે છે, જે બંદરને મોટા જહાજો લાવવા માટે સક્ષમ બનાવે છે. મટ્ટનચેરી ચેનલમાં પણ ૩૦ ફૂટનો ડ્રાફ્ટ જાળવવામાં આવે છે. બંદર જહાજોના કદ અને ડ્રાફ્ટ પરના કેટલાક નિયંત્રણોને આધીન ચોવીસે કલાક 'પાયલોટેજ' (જહાજ માર્ગદર્શન) સેવાઓ પૂરી પાડે છે. કોચિન બંદરને [[કેરળ]], [[તમિળનાડુ]] અને [[કર્ણાટક]] રાજ્યોમાં ફેલાયેલા અંદરના મુખ્ય વેપારી કેન્દ્રો (હાઇન્ટરલેન્ડ) સાથે જોડતું રેલવે માર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગોનું કાર્યક્ષમ નેટવર્ક ઉપલબ્ધ છે. આ ઉપરાંત જહાજો માટે પાણીનો પુરવઠો અને બંકરિંગ (બળતણ પૂરવાની) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
== નવી પહેલો ==
કોચિન પોર્ટ ટ્રસ્ટે 'ઈ-બંદર' (E-Thuramukham) નામનો એક વ્યાપક એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) કાર્યક્રમ શરૂ કર્યો છે, અને આવું કરનાર તે ભારતનું પ્રથમ બંદર બન્યું છે. આ પ્રોજેક્ટ 'SAP' પ્લેટફોર્મ પર આધારિત છે અને તેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી રહ્યો છે.
[[File:Cochin Maritime Heritage Museum.jpg|thumb|કોચિન બંદર મરીન હેરિટેજ મ્યુઝિયમ|250 px]]
કોચિન પોર્ટ ટ્રસ્ટે વિલિંગ્ડન આઇલેન્ડ ખાતે 'મરીન હેરિટેજ મ્યુઝિયમ' (દરિયાઈ વારસો સંગ્રહાલય) ની સ્થાપના કરી છે, જ્યાં ૧૯૨૦-૪૦ ના સમયગાળા દરમિયાન કોચિન બંદરના નિર્માણની ગાથા સાથે જોડાયેલા વિશિષ્ટ અને દુર્લભ નેવિગેશનલ સાધનો તેમજ છબીઓનો (ફોટોગ્રાફ્સ) સુંદર સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનો સર રોબર્ટ બ્રિસ્ટો અને તેમના કર્મચારીઓ દ્વારા નાણાકીય મુશ્કેલીઓ અને આધુનિક તકનીકી સહાય વિના બંદરનો વિકાસ કરતી વખતે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને સખત પરિશ્રમને દર્શાવે છે.
[[File:MV_Kavaratti_with_MV_Corals_at_Cochin_Port.jpg|thumb|૨૦૧૭માં કોચીન બંદર પર લાંગરવામાં આવેલી એમવી કોરલ્સ સાથે એમવી કાવારતી]]
== જાહેર માધ્યમોમાં ==
ઈ.સ. ૨૦૨૩ ની મલયાલમ ફિલ્મ 'થુરામુખમ' (Thuramukham) ચાપ્પા પદ્ધતિ સમયગાળા દરમિયાન કોચી બંદરની પરિસ્થિતિ અને તે સમયના મજૂરોના જીવન પર આધારિત છે.
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Cochin Port|કોચિન પોર્ટ}}
* [http://www.cochinport.com/કોચીન પોર્ટ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ]
ep7asnthxyo99tb2ugf56ja6h7gm6k4
903147
903146
2026-08-01T15:40:59Z
Snehrashmi
41463
/* માળખાગત સુવિધાઓ */ [[તમિલનાડુ]] કડી સુધારી
903147
wikitext
text/x-wiki
[[Image:Cochin Port Trust.jpg|thumb|250px|વિલિંગ્ડન આઇલેન્ડમાં કોચીન પોર્ટ ટ્રસ્ટની ઓફિસ]]
[[File:Container terminal.JPG|thumb|250px|કોચીના ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ (ICTT)નું સાંજનું દૃશ્ય]]
'''કોચિન બંદર''' અથવા '''કોચી બંદર''' એ અરબી સમુદ્ર – લક્ષદ્વીપ સમુદ્ર – હિંદ મહાસાગરના દરિયાઈ માર્ગ પર ભારતના કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં આવેલું એક મુખ્ય બંદર છે, અને તે ભારતના સૌથી મોટા બંદરોમાંનું એક છે. કોચિન બંદરનો ભાગ એવું 'વલ્લારપદમ કન્ટેનર ટર્મિનલ' એ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ છે. આ કોચિન બંદર વેમ્બનાડ તળાવના બે ટાપુઓ—વિલિંગ્ડન આઇલેન્ડ અને વલ્લારપદમ—પર આવેલું છે, જે લક્ષદ્વીપ સમુદ્રમાં ખુલતા ફોર્ટ કોચી નદીના મુખ તરફ વિસ્તરેલું છે.
આ બંદરનું સંચાલન ભારત સરકારના ઉપક્રમ 'કોચિન પોર્ટ ઓથોરિટી' (CoPA) દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૨૮માં થઈ હતી અને તે પોતાની સક્રિય સેવાઓની શતાબ્દી (૧૦૦ વર્ષ) પૂર્ણ કરવાની આરે છે.
કોચી બંદર એ બંદર-શહેર કોચીમાં આવેલી દરિયાઈ સેવાઓ અને સુવિધાઓની શ્રેણીનો જ એક ભાગ છે. આ શ્રેણીમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં—ભારતમાં જહાજ નિર્માણ તેમજ મરામત ક્ષેત્રની સૌથી મોટી સુવિધા ધરાવતું '[[કોચિન શિપયાર્ડ]]'; કોચી રિફાઇનરીઝનું 'એસપીએમ' (સિંગલ પોઇન્ટ મૂરીંગ) સેન્ટર, જે દરિયાકિનારાથી દૂર વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કરો માટેનું મોરિંગ સેન્ટર છે; અને 'કોચી મરીના' નો સમાવેશ થાય છે.
== ઇતિહાસ ==
ઈ.સ. ૧૩૪૧માં પેરિયાર નદીમાં આવેલા પૂરને કારણે કોચિન બંદર કુદરતી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું, અને સમય જતાં તે વેપારનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. પોતાના પ્રારંભિક ઈતિહાસમાં આ બંદરે યુરોપિયન વેપારીઓને—મુખ્યત્વે ડચ અને પોર્ટુગીઝોને—આકર્ષ્યા હતા. પાછળથી બ્રિટિશરો દ્વારા વિલિંગ્ડન આઇલેન્ડની સ્થાપના કરીને આ બંદરનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત બંદર મટ્ટનચેરી નજીક આવેલું હતું, જે આજે પણ 'મટ્ટનચેરી વૉર્ફ' તરીકે કાર્યરત છે.
કોચિનમાં એક આધુનિક બંદર સ્થાપવાનો વિચાર સૌપ્રથમ લૉર્ડ વિલિંગ્ડને મિશ્ર પ્રાંત (મદ્રાસ પ્રેસિડેન્સી)ના તેમના ગવર્નરપદ દરમિયાન રજૂ કર્યો હતો. સુએઝ નહેર શરૂ થવાને કારણે ભારતના પશ્ચિમ કિનારા નજીકથી અનેક જહાજો પસાર થતા હતા, તેથી તેમણે દક્ષિણ ભાગમાં પણ એક આધુનિક બંદર બનાવવાની જરૂરિયાત અનુભવી. તેમણે આ પ્રોજેક્ટના વડા તરીકે બ્રિટનના અગ્રણી હાર્બર એન્જિનિયર સર રોબર્ટ બ્રિસ્ટોની પસંદગી કરી,<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |title=The Hindu : 75 years ago, Cochin Port happened |access-date=19 August 2010 |archive-url=https://web.archive.org/web/20110514101736/http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |archive-date=14 May 2011 |url-status=usurped }}</ref> અને બ્રિસ્ટો ઈ.સ. ૧૯૨૦માં કોચી રાજ્યના પોર્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર બન્યા. તે સમયથી લઈને ઈ.સ. ૧૯૩૯માં બંદરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યાં સુધી, તેઓ અને તેમની ટીમ એક નવું ગ્રીનફિલ્ડ બંદર બનાવવામાં સક્રિયપણે રોકાયેલા રહ્યા. ચોમાસા દરમિયાન થતા ધોવાણ સામે ટકી શકે તેવું કાયમી કૃત્રિમ બંદર બનાવવાની દિશામાં એક દાયકાથી વધુ સમય સુધી વ્યાપક સંશોધન કર્યા પછી, તેમને ખાતરી થઈ ગઈ હતી કે બંદરના વિકાસ દ્વારા કોચીનો વિકાસ કરવો વ્યવહારુ અને અત્યંત ફાયદાકારક રહેશે. તેમનું માનવું હતું કે જો જહાજો અંદરની ખાડીમાં પ્રવેશ કરી શકે, તો કોચી ભારતનું સૌથી સુરક્ષિત બંદર બની શકે છે.
ઇજનેરો સમક્ષ સૌથી મોટો પડકાર કોચીના પશ્ચાત જળ (બેકવોટર્સ) અને સમુદ્રના સંગમ સ્થાન વચ્ચે આડી આવેલી ખડક જેવી રેતીની ટેકરી (સૅન્ડબાર)નો હતો. તેની ઘનતાના કારણે આઠ કે નવ ફૂટથી વધુ ઊંડા પાણીની જરૂરિયાત ધરાવતા તમામ મોટા જહાજોનો પ્રવેશ અશક્ય બનતો હતો. આ રેતીની ટેકરીને હટાવવી એ તકનીકી રીતે અશક્ય માનવામાં આવતું હતું, અને પર્યાવરણ પર તેની સંભવિત અસરોનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. અગાઉ આ માપદંડ પર કરવામાં આવેલા પ્રયાસોને કારણે વાઇપિન (Vypeen)ના દરિયાકિનારાના વિનાશ જેવી ભારે પર્યાવરણીય હોનારતો સર્જાઈ ચૂકી હતી.
જોકે, પવન અને દરિયાઈ પ્રવાહોની સ્થિતિના વિગતવાર અભ્યાસ પછી બ્રિસ્ટો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આવી સમસ્યાઓને સરળતાથી ટાળી શકાય છે. તેમણે દરિયાકિનારાને લગભગ સમાંતર અને એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ગ્રેનાઇટની દીવાલો (ગ્રોઇન્સ - groynes) બાંધીને વાઇપિનના દરિયાકિનારાના ધોવાણની તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ ગ્રોઇન્સે એક એવી સ્વચાલિત જમીન-પુરાણ (ઓટોમેટિક રિક્લેમેશન) પ્રણાલીને સક્ષમ કરી જેણે ચોમાસાના દરિયાઈ મોજાંઓ સામે કિનારાને કુદરતી રીતે સુરક્ષિત કર્યો. આ સફળતાથી પ્રેરાઈને, બ્રિસ્ટોએ ૨.૫ કરોડ રૂપિયા (જે ૨૦૨૩ માં ₹૫.૪ અબજ અથવા ૫.૬ કરોડ યુએસ ડૉલરને સમકક્ષ છે) ના ખર્ચે પશ્ચાત જળ (બેકવોટર્સ) ના એક ભાગનું પુરણ કરીને જમીન પુનઃપ્રાપ્ત કરવાનો વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો. મદ્રાસ સરકાર દ્વારા નિમવામાં આવેલી એક તદ્દર્થ (એડ-હોક) સમિતિએ બ્રિસ્ટો દ્વારા સબમિટ કરવામાં આવેલા પ્લાનની તપાસ કરી તેને મંજૂરી આપી.
'લૉર્ડ વિલિંગ્ડન' ડ્રેજર (કાંપ ખોદવાનું યંત્ર)નું નિર્માણ કાર્ય ઈ.સ. ૧૯૨૫માં પૂર્ણ થયું અને મે ૧૯૨૬માં તે કોચી આવી પહોંચ્યું. કોચિન બંદર અને વેપાર સંબંધિત અન્ય સંસ્થાઓની સ્થાપના માટે એક નવો ટાપુ તૈયાર કરવાના હેતુથી, આગામી બે વર્ષ માટે આ ડ્રેજરનો ઉપયોગ પ્રતિદિન ઓછામાં ઓછા ૨૦ કલાક કરવામાં આવ્યો હતો. આ ડ્રેજિંગ પ્રક્રિયા દરમિયાન લગભગ ૩.૨ ચોરસ કિલોમીટર જેટલી જમીન પુનઃપ્રાપ્ત (રિક્લેમ) કરવામાં આવી હતી. જ્યારે વરાળથી ચાલતા સ્ટીમશિપ 'SS પદ્મા' ને કોચીના નવનિર્મિત અંદરના બંદર (ઇનર હાર્બર)માં પ્રવેશની મંજૂરી આપવામાં આવી, ત્યારે સર બ્રિસ્ટો અને તેમની ટીમે બંદર નિર્માણનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. બંદરનું નિર્માણ પૂરું થયા પછી તરત જ બીબીસી (BBC) સાથે વાત કરતા બ્રિસ્ટોએ ગર્વથી જાહેરાત કરી હતી: "હું સમુદ્રના તળિયેથી બનાવેલા એક વિશાળ ટાપુ પર રહું છું. ભારતના વર્તમાન વાઇસરોયના નામ પરથી તેને 'વિલિંગ્ડન આઇલેન્ડ' કહેવામાં આવે છે. મારા ઘરના ઉપરના માળેથી, હું પૂર્વના સૌથી શ્રેષ્ઠ બંદરને નિહાળું છું."<ref>[https://web.archive.org/web/20030624171418/http://www.hindu.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm "75 years ago, Cochin Port happened".] Metro Plus Kochi. ''The Hindu''. Retrieved 11 January 2006.</ref> વિલિંગ્ડન આઇલેન્ડની રચના બંદરના નિર્માણ માટે બહાર કાઢવામાં આવેલી માટી અને કાંપ દ્વારા કૃત્રિમ રીતે કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સૈન્ય ક્રૂઝર્સ અને યુદ્ધજહાજોને સમાવવા માટે આ બંદરનો કબજો રોયલ નેવી દ્વારા લેવામાં આવ્યો હતો. વિશ્વયુદ્ધો દરમિયાન કોચિનનું વ્યૂહાત્મક મહત્વ જ આ બંદરના નિર્માણનું એક તાત્કાલિક કારણ હતું. તેણે બ્રિટિશરોને જાપાની ધમકીનો સામનો કરવામાં મદદ કરી, પરંતુ તેની સાથે સાથે સ્થાનિક જાતિ અને શ્રમ સંબંધોની પુનઃરચના કરીને કોચિનને એક આધુનિક શહેરી વિસ્તાર તરીકે આકાર આપવામાં પણ તે સ્થાનિક સ્તરે અત્યંત નિર્ણાયક સાબિત થયું.
એક તાજેતરના અભ્યાસ અનુસાર, "આ ૨૦ વર્ષ લાંબા પ્રોજેક્ટે શ્રમ મેળવવાની પદ્ધતિઓ, કાર્ય પ્રક્રિયાઓ, કૌશલ્યો અને સ્થાનિક તકનીકોની હયાત સામાજિક સંસ્થાઓને હસ્તગત કરી, તેમાં ફેરફારો કર્યા અથવા તેને નબળી પાડી દીધી. આ વસાહતી (કોલોનિયલ) પ્રોજેક્ટમાં સ્થાનિક કૌશલ્યો, શ્રમ ભરતી અને કાર્ય પ્રક્રિયાના મોટા પાયે કરાયેલા ફેરફારોએ પૂર્વ-મૂડીવાદી જાતિ-આધારિત શોષણકારી શ્રમ સંબંધોને વધુ મજબૂત બનાવીને અસમાનતાનું વાતાવરણ ઊભું કર્યું. આ પ્રોજેક્ટમાં શહેરી ગરીબોની સામાજિક જગ્યાઓનો મોટા પાયે વિનાશ અને અધિગ્રહણ પણ સામેલ હતું."<ref>Justin Mathew 2015. "Port Building and Urban Modernity: Cochin, 1920-45", p. 88 in Satheese Chandra Bose and Shiju Sam Varughese (eds.). ''Kerala Modernity: Ideas, Spaces and Practices in Transition''. Hyderabad: Orient Blackswan, pp. 74-91.</ref>
ઈ.સ. ૧૯૩૨માં, બ્રિટિશ ઇન્ડિયાના મેરીટાઇમ (દરિયાઈ) બોર્ડ દ્વારા કોચિન બંદરને એક 'મુખ્ય બંદર' તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેને ૩૦ ફૂટ ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) ધરાવતા તમામ જહાજો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. ૧૯ મે ૧૯૪૫ ના રોજ તેને ફરીથી નાગરિક સત્તાવાળાઓને સોંપવામાં આવ્યું હતું. આઝાદી પછી, આ બંદરનો વહીવટ [[ભારત સરકાર]] દ્વારા હસ્તગત કરવામાં આવ્યો.
ઈ.સ. ૧૯૬૪માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ' હેઠળ બંદરનું સંચાલન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપવામાં આવ્યું હતું. હાલમાં આ બંદર ભારતના ૧૨ મુખ્ય બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઈ.સ. ૨૦૨૨ માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ ૧૯૬૩' ના સ્થાને લાવવામાં આવેલા 'મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ ૨૦૨૧' ને અનુસરીને,<ref>[https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf Archived copy] {{Webarchive|url=https://web.archive.org/web/20220704231918/https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf |date=4 July 2022 }}</ref> 'કોચિન પોર્ટ ટ્રસ્ટ'નું નામ બદલીને 'કોચિન પોર્ટ ઓથોરિટી' કરવામાં આવ્યું,<ref>{{Cite web |url=https://cochinport.gov.in/ |title=Cochin Port Trust | CPT |access-date=1 June 2020 |archive-date=28 September 2020 |archive-url=https://web.archive.org/web/20200928225715/https://cochinport.gov.in// |url-status=live }}</ref> અને તેની સાથે એક નવો લોગો પણ અપનાવવામાં આવ્યો હતો.<ref>[https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf Press release] {{Webarchive|url=https://web.archive.org/web/20220522100759/https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf |date=22 May 2022 }} </ref><ref>{{cite news | url=https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | title=Foundation stone laid for ro-ro jetty in Kochi | newspaper=The Hindu | date=30 April 2022 | last1=Paul | first1=John L. | access-date=22 May 2022 | archive-date=22 May 2022 | archive-url=https://web.archive.org/web/20220522100757/https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | url-status=live }}</ref>
=== ચાપ્પા પદ્ધતિ ===
'ચાપ્પા પદ્ધતિ' એ ૧૯૩૦ થી ૧૯૬૦ ના દાયકા દરમિયાન કોચીના બંદરો પર મજૂરોની ભરતી માટે ઉપયોગમાં લેવાતી એક પ્રથા હતી. પરોઢિયે સૂર્યોદય પહેલાં, મજૂરો "મુપ્પન" તરીકે ઓળખાતા માલિકના ઘરની બહાર એકઠા થતા હતા. આ માલિક હવામાં ધાતુના સિક્કા ઉછાળતો, જેને "ચાપ્પા" કહેવામાં આવતા હતા. જે વ્યક્તિ આ સિક્કો પકડી શકતી, માત્ર તેને જ તે દિવસ પૂરતું બંદર પર કામ કરવાની મંજૂરી મળતી હતી. ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકામાં આ અમાનવીય પ્રથાનો ભારે વિરોધ થયો હતો. આ વિરોધ દરમિયાન ૧૯૫૩નું 'મટ્ટનચેરી ફાયરિંગ' જેવી ઘટનાઓ બની હતી, જેમાં આ પદ્ધતિને નાબૂદ કરવાની માંગ કરી રહેલા આંદોલનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો.<ref>{{Cite web |url=https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |title=ആ വിപ്ലവത്തിന് ഇന്ന് 65 |first=വെബ് |last=ഡെസ്ക് |website=Madhyamam |date=15 September 2018 |access-date=16 February 2024 |archive-date=7 July 2023 |archive-url=https://web.archive.org/web/20230707071124/https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |title=മട്ടാഞ്ചേരി വെടിവെപ്പ്; ഭരണകൂടത്തെ വിറപ്പിച്ച തൊഴിലാളി സമര ചരിത്രം |first=അലി അക്ബർ |last=ഷാ |date=June 2, 2022 |website=The Cue |access-date=February 16, 2024 |archive-date=September 3, 2022 |archive-url=https://web.archive.org/web/20220903045427/https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |title=ചാപ്പ സമ്പ്രദായം അവസാനിപ്പിക്കണമെന്നാവശ്യപ്പെട്ടു തൊഴിലാളികൾ നടത്തിയ സമരം കലാശിച്ചത് ... |date=September 15, 2020 |website=www.marunadanmalayalee.com |access-date=February 16, 2024 |archive-date=May 11, 2023 |archive-url=https://web.archive.org/web/20230511041521/https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |url-status=live }}</ref><ref>{{Cite news |url=https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |title=Book on history of Mattancherry firing released |date=September 15, 2020 |newspaper=The Hindu |url-access=subscription |access-date=February 16, 2024 |archive-date=May 7, 2023 |archive-url=https://web.archive.org/web/20230507145000/https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |title=The barbaric chappa system and the history of Kochi's port labourers' mutiny |last1=Cris |editor-first1=Sukanya |editor-last1=Shaji |date=March 4, 2023 |website=The News Minute |access-date=February 16, 2024 |archive-date=January 26, 2024 |archive-url=https://web.archive.org/web/20240126030318/https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |url-status=live }}</ref>
== સંસ્થાકીય માળખું ==
કોચિન પોર્ટ ટ્રસ્ટ<ref>{{cite web |url=http://shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |title=Archived copy |access-date=2010-08-19 |url-status=dead |archive-url=http://webarchive.loc.gov/all/20090410025604/http://www.shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |archive-date=10 April 2009 |df=dmy-all }}</ref> (હવે કોચિન પોર્ટ ઓથોરિટી) એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેનું સંચાલન સરકાર દ્વારા રચાયેલા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડના વડા ચેરમેન હોય છે, જેઓ મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે પણ કાર્ય કરે છે. સરકાર વિવિધ ક્ષેત્રોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે બોર્ડમાં સમયાંતરે ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. ચેરમેનને મદદ કરવા માટે ડેપ્યુટી ચેરમેન હોય છે, જેમને બંદરના નીચે દર્શાવેલા વિભાગોના વડાઓ અને અધિકારીઓ સહયોગ આપે છે:
* સામાન્ય વહીવટ વિભાગ
* ટ્રાફિક વિભાગ
* નાણાકીય વિભાગ
* મરીન/દરિયાઈ વિભાગ
* સિવિલ એન્જિનિયરિંગ વિભાગ
* મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ
* તબીબી વિભાગ
== નેવિગેશનલ ચેનલ ==
કોચિન બંદરનો પ્રવેશમાર્ગ 'વાઇપિન' અને '[[ફોર્ટ કોચી]]'ના દ્વીપકલ્પીય ભૂશિર વચ્ચે આવેલા 'કોચિન ગટ'માંથી પસાર થાય છે. બંદરની સીમાઓ સમગ્ર પશ્ચાત જળ (બેકવોટર્સ) અને તેની સાથે જોડાયેલી ખાડીઓ તેમજ ચેનલો સુધી વિસ્તરેલી છે. કોચિન ગટ સુધી પહોંચવા માટેનો એપ્રોચ માર્ગ લગભગ ૧૦૦૦ મીટર લાંબો છે, જે ૨૦૦ મીટરની નિર્ધારિત પહોળાઈ અને ૧૪.૫ મીટરની જાળવેલી ડ્રેજિંગ ઊંડાઈ (જે આઈસીટીટી - ICTT માટે વધારીને ૧૬ મીટર કરવામાં આવી રહી છે) ધરાવે છે.
આ ગટમાંથી આ માર્ગ 'મટ્ટનચેરી ચેનલ' અને 'એર્નાકુલમ ચેનલ' એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે, જે અનુક્રમે વિલિંગ્ડન આઇલેન્ડની પશ્ચિમ અને પૂર્વ તરફ આગળ વધે છે. જહાજોના લાંગરવા માટે આ ચેનલોની સાથે વોર્ફ, બર્થ, જેટી અને સ્ટ્રીમ મોરિંગ્સના રૂપમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
== માળખાગત સુવિધાઓ ==
એર્નાકુલમ ચેનલમાં લાંગરવાની સુવિધાઓ સાથે ૩૦ ફૂટનો ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) જાળવવામાં આવે છે, જે બંદરને મોટા જહાજો લાવવા માટે સક્ષમ બનાવે છે. મટ્ટનચેરી ચેનલમાં પણ ૩૦ ફૂટનો ડ્રાફ્ટ જાળવવામાં આવે છે. બંદર જહાજોના કદ અને ડ્રાફ્ટ પરના કેટલાક નિયંત્રણોને આધીન ચોવીસે કલાક 'પાયલોટેજ' (જહાજ માર્ગદર્શન) સેવાઓ પૂરી પાડે છે. કોચિન બંદરને [[કેરળ]], [[તમિલનાડુ]] અને [[કર્ણાટક]] રાજ્યોમાં ફેલાયેલા અંદરના મુખ્ય વેપારી કેન્દ્રો (હાઇન્ટરલેન્ડ) સાથે જોડતું રેલવે માર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગોનું કાર્યક્ષમ નેટવર્ક ઉપલબ્ધ છે. આ ઉપરાંત જહાજો માટે પાણીનો પુરવઠો અને બંકરિંગ (બળતણ પૂરવાની) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
== નવી પહેલો ==
કોચિન પોર્ટ ટ્રસ્ટે 'ઈ-બંદર' (E-Thuramukham) નામનો એક વ્યાપક એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) કાર્યક્રમ શરૂ કર્યો છે, અને આવું કરનાર તે ભારતનું પ્રથમ બંદર બન્યું છે. આ પ્રોજેક્ટ 'SAP' પ્લેટફોર્મ પર આધારિત છે અને તેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી રહ્યો છે.
[[File:Cochin Maritime Heritage Museum.jpg|thumb|કોચિન બંદર મરીન હેરિટેજ મ્યુઝિયમ|250 px]]
કોચિન પોર્ટ ટ્રસ્ટે વિલિંગ્ડન આઇલેન્ડ ખાતે 'મરીન હેરિટેજ મ્યુઝિયમ' (દરિયાઈ વારસો સંગ્રહાલય) ની સ્થાપના કરી છે, જ્યાં ૧૯૨૦-૪૦ ના સમયગાળા દરમિયાન કોચિન બંદરના નિર્માણની ગાથા સાથે જોડાયેલા વિશિષ્ટ અને દુર્લભ નેવિગેશનલ સાધનો તેમજ છબીઓનો (ફોટોગ્રાફ્સ) સુંદર સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનો સર રોબર્ટ બ્રિસ્ટો અને તેમના કર્મચારીઓ દ્વારા નાણાકીય મુશ્કેલીઓ અને આધુનિક તકનીકી સહાય વિના બંદરનો વિકાસ કરતી વખતે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને સખત પરિશ્રમને દર્શાવે છે.
[[File:MV_Kavaratti_with_MV_Corals_at_Cochin_Port.jpg|thumb|૨૦૧૭માં કોચીન બંદર પર લાંગરવામાં આવેલી એમવી કોરલ્સ સાથે એમવી કાવારતી]]
== જાહેર માધ્યમોમાં ==
ઈ.સ. ૨૦૨૩ ની મલયાલમ ફિલ્મ 'થુરામુખમ' (Thuramukham) ચાપ્પા પદ્ધતિ સમયગાળા દરમિયાન કોચી બંદરની પરિસ્થિતિ અને તે સમયના મજૂરોના જીવન પર આધારિત છે.
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Cochin Port|કોચિન પોર્ટ}}
* [http://www.cochinport.com/કોચીન પોર્ટ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ]
q3cl2dq2wtq32m80odejowptyscftis
903148
903147
2026-08-01T15:47:39Z
Snehrashmi
41463
/* માહિતી ચોકઠું */
903148
wikitext
text/x-wiki
{{Infobox port
| name = કોચિન બંદર
| logo =
| image = Cochin Port Image.jpg
| image_caption =
| image_size = 300px
| country = ભારત
| location = [[કોચી]], [[કેરળ]]
| coordinates = {{coord|9.96756|N|76.26816|E|display=title,inline}}
| opened = {{start date and age|1928|5|26|df=yes}}
| operated = કોચિન પોર્ટ ઑથોરિટી અને દુબઈ પોર્ટ વર્લ્ડ
| owner = બંદ્ર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકાર
| sizewater =
| sizeland =
| size =
| berths = ૧૬<ref>{{cite web |url=https://cochinport.gov.in/berth-information |title=Berth Information |access-date=18 July 2020 |archive-date=20 September 2020 |archive-url=https://web.archive.org/web/20200920110050/https://cochinport.gov.in/berth-information |url-status=live }}</ref>
| wharfs = ૨
| piers =
| employees =
| leadershiptitle = ચેરમેન
| leader = બી. કાશીવિશ્વનાથન IRSME
| blankdetailstitle1 =
| blankdetails1 =
| blankdetailstitle2 =
| blankdetails2 =
| blankdetailstitle3 =
| blankdetails3 =
| arrivals =
| cargotonnage = {{Increase}} ૩૭.૭૫ મિલિયન ટ્ન્સ (૨૦૨૪–૨૫)<ref name="Statistics-Cargo traffic 12 yr">{{cite web |url=https://www.newindianexpress.com/business/2025/Apr/02/cochin-port-authority-records-highest-cargo-traffic-in-fy25 |title=Cochin Port Authority records highest cargo traffic in FY25 |newspaper=The New Indian Express | access-date=3 April 2025 }}</ref>
| containervolume = {{Increase}} {{formatnum:834665}} TEU (૨૦૨૪–૨૫)<ref name="Statistics-Cargo traffic 12 yr"/>
| cargovalue =
| passengertraffic =
| revenue = {{Increase}} {{INR}} ૭,૨૬૯.૮ મિલિયન (૨૦૨૦–૨૧)<ref>{{cite web |url=https://cochinport.gov.in/sites/default/files/2021-12/Annual%20Accounts%202020-21%20%28English%29.pdf |title=ANNUAL ACCOUNTS AND AUDIT REPORT THEREON FOR 2020-21 |access-date=21 August 2022 |archive-date=14 July 2022 |archive-url=https://web.archive.org/web/20220714155506/https://cochinport.gov.in/sites/default/files/2021-12/Annual%20Accounts%202020-21%20%28English%29.pdf |url-status=live }}</ref>
| profit =
| blankstatstitle1 = જહાજો સંભાળ્યા
| blankstats1 = {{Increase}} ૧,૫૧૯ (૨૦૨૧–૨૦૨૨)<ref>{{cite web |url=https://cochinport.gov.in/sites/default/files/inline-files/Last%2010%20years%20vessel%20details_1.pdf |title=CATEGORY WISE DISTRIBUTION OF VESSELS ENTERED THE PORT DURING THE PAST 10 YEARS |access-date=14 April 2022 |archive-date=14 April 2022 |archive-url=https://web.archive.org/web/20220414120323/https://cochinport.gov.in/sites/default/files/inline-files/Last%2010%20years%20vessel%20details_1.pdf |url-status=live }}</ref>
| blankstatstitle2 =
| blankstats2 =
| blankstatstitle3 =
| blankstats3 =
| website = {{URL|http://www.cochinport.gov.in/}}
}}
[[Image:Cochin Port Trust.jpg|thumb|250px|વિલિંગ્ડન આઇલેન્ડમાં કોચીન પોર્ટ ટ્રસ્ટની ઓફિસ]]
[[File:Container terminal.JPG|thumb|250px|કોચીના ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ (ICTT)નું સાંજનું દૃશ્ય]]
'''કોચિન બંદર''' અથવા '''કોચી બંદર''' એ અરબી સમુદ્ર – લક્ષદ્વીપ સમુદ્ર – હિંદ મહાસાગરના દરિયાઈ માર્ગ પર ભારતના કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં આવેલું એક મુખ્ય બંદર છે, અને તે ભારતના સૌથી મોટા બંદરોમાંનું એક છે. કોચિન બંદરનો ભાગ એવું 'વલ્લારપદમ કન્ટેનર ટર્મિનલ' એ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ છે. આ કોચિન બંદર વેમ્બનાડ તળાવના બે ટાપુઓ—વિલિંગ્ડન આઇલેન્ડ અને વલ્લારપદમ—પર આવેલું છે, જે લક્ષદ્વીપ સમુદ્રમાં ખુલતા ફોર્ટ કોચી નદીના મુખ તરફ વિસ્તરેલું છે.
આ બંદરનું સંચાલન ભારત સરકારના ઉપક્રમ 'કોચિન પોર્ટ ઓથોરિટી' (CoPA) દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૨૮માં થઈ હતી અને તે પોતાની સક્રિય સેવાઓની શતાબ્દી (૧૦૦ વર્ષ) પૂર્ણ કરવાની આરે છે.
કોચી બંદર એ બંદર-શહેર કોચીમાં આવેલી દરિયાઈ સેવાઓ અને સુવિધાઓની શ્રેણીનો જ એક ભાગ છે. આ શ્રેણીમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં—ભારતમાં જહાજ નિર્માણ તેમજ મરામત ક્ષેત્રની સૌથી મોટી સુવિધા ધરાવતું '[[કોચિન શિપયાર્ડ]]'; કોચી રિફાઇનરીઝનું 'એસપીએમ' (સિંગલ પોઇન્ટ મૂરીંગ) સેન્ટર, જે દરિયાકિનારાથી દૂર વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કરો માટેનું મોરિંગ સેન્ટર છે; અને 'કોચી મરીના' નો સમાવેશ થાય છે.
== ઇતિહાસ ==
ઈ.સ. ૧૩૪૧માં પેરિયાર નદીમાં આવેલા પૂરને કારણે કોચિન બંદર કુદરતી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું, અને સમય જતાં તે વેપારનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. પોતાના પ્રારંભિક ઈતિહાસમાં આ બંદરે યુરોપિયન વેપારીઓને—મુખ્યત્વે ડચ અને પોર્ટુગીઝોને—આકર્ષ્યા હતા. પાછળથી બ્રિટિશરો દ્વારા વિલિંગ્ડન આઇલેન્ડની સ્થાપના કરીને આ બંદરનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત બંદર મટ્ટનચેરી નજીક આવેલું હતું, જે આજે પણ 'મટ્ટનચેરી વૉર્ફ' તરીકે કાર્યરત છે.
કોચિનમાં એક આધુનિક બંદર સ્થાપવાનો વિચાર સૌપ્રથમ લૉર્ડ વિલિંગ્ડને મિશ્ર પ્રાંત (મદ્રાસ પ્રેસિડેન્સી)ના તેમના ગવર્નરપદ દરમિયાન રજૂ કર્યો હતો. સુએઝ નહેર શરૂ થવાને કારણે ભારતના પશ્ચિમ કિનારા નજીકથી અનેક જહાજો પસાર થતા હતા, તેથી તેમણે દક્ષિણ ભાગમાં પણ એક આધુનિક બંદર બનાવવાની જરૂરિયાત અનુભવી. તેમણે આ પ્રોજેક્ટના વડા તરીકે બ્રિટનના અગ્રણી હાર્બર એન્જિનિયર સર રોબર્ટ બ્રિસ્ટોની પસંદગી કરી,<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |title=The Hindu : 75 years ago, Cochin Port happened |access-date=19 August 2010 |archive-url=https://web.archive.org/web/20110514101736/http://www.hinduonnet.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm |archive-date=14 May 2011 |url-status=usurped }}</ref> અને બ્રિસ્ટો ઈ.સ. ૧૯૨૦માં કોચી રાજ્યના પોર્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર બન્યા. તે સમયથી લઈને ઈ.સ. ૧૯૩૯માં બંદરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યાં સુધી, તેઓ અને તેમની ટીમ એક નવું ગ્રીનફિલ્ડ બંદર બનાવવામાં સક્રિયપણે રોકાયેલા રહ્યા. ચોમાસા દરમિયાન થતા ધોવાણ સામે ટકી શકે તેવું કાયમી કૃત્રિમ બંદર બનાવવાની દિશામાં એક દાયકાથી વધુ સમય સુધી વ્યાપક સંશોધન કર્યા પછી, તેમને ખાતરી થઈ ગઈ હતી કે બંદરના વિકાસ દ્વારા કોચીનો વિકાસ કરવો વ્યવહારુ અને અત્યંત ફાયદાકારક રહેશે. તેમનું માનવું હતું કે જો જહાજો અંદરની ખાડીમાં પ્રવેશ કરી શકે, તો કોચી ભારતનું સૌથી સુરક્ષિત બંદર બની શકે છે.
ઇજનેરો સમક્ષ સૌથી મોટો પડકાર કોચીના પશ્ચાત જળ (બેકવોટર્સ) અને સમુદ્રના સંગમ સ્થાન વચ્ચે આડી આવેલી ખડક જેવી રેતીની ટેકરી (સૅન્ડબાર)નો હતો. તેની ઘનતાના કારણે આઠ કે નવ ફૂટથી વધુ ઊંડા પાણીની જરૂરિયાત ધરાવતા તમામ મોટા જહાજોનો પ્રવેશ અશક્ય બનતો હતો. આ રેતીની ટેકરીને હટાવવી એ તકનીકી રીતે અશક્ય માનવામાં આવતું હતું, અને પર્યાવરણ પર તેની સંભવિત અસરોનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. અગાઉ આ માપદંડ પર કરવામાં આવેલા પ્રયાસોને કારણે વાઇપિન (Vypeen)ના દરિયાકિનારાના વિનાશ જેવી ભારે પર્યાવરણીય હોનારતો સર્જાઈ ચૂકી હતી.
જોકે, પવન અને દરિયાઈ પ્રવાહોની સ્થિતિના વિગતવાર અભ્યાસ પછી બ્રિસ્ટો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આવી સમસ્યાઓને સરળતાથી ટાળી શકાય છે. તેમણે દરિયાકિનારાને લગભગ સમાંતર અને એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ગ્રેનાઇટની દીવાલો (ગ્રોઇન્સ - groynes) બાંધીને વાઇપિનના દરિયાકિનારાના ધોવાણની તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ ગ્રોઇન્સે એક એવી સ્વચાલિત જમીન-પુરાણ (ઓટોમેટિક રિક્લેમેશન) પ્રણાલીને સક્ષમ કરી જેણે ચોમાસાના દરિયાઈ મોજાંઓ સામે કિનારાને કુદરતી રીતે સુરક્ષિત કર્યો. આ સફળતાથી પ્રેરાઈને, બ્રિસ્ટોએ ૨.૫ કરોડ રૂપિયા (જે ૨૦૨૩ માં ₹૫.૪ અબજ અથવા ૫.૬ કરોડ યુએસ ડૉલરને સમકક્ષ છે) ના ખર્ચે પશ્ચાત જળ (બેકવોટર્સ) ના એક ભાગનું પુરણ કરીને જમીન પુનઃપ્રાપ્ત કરવાનો વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો. મદ્રાસ સરકાર દ્વારા નિમવામાં આવેલી એક તદ્દર્થ (એડ-હોક) સમિતિએ બ્રિસ્ટો દ્વારા સબમિટ કરવામાં આવેલા પ્લાનની તપાસ કરી તેને મંજૂરી આપી.
'લૉર્ડ વિલિંગ્ડન' ડ્રેજર (કાંપ ખોદવાનું યંત્ર)નું નિર્માણ કાર્ય ઈ.સ. ૧૯૨૫માં પૂર્ણ થયું અને મે ૧૯૨૬માં તે કોચી આવી પહોંચ્યું. કોચિન બંદર અને વેપાર સંબંધિત અન્ય સંસ્થાઓની સ્થાપના માટે એક નવો ટાપુ તૈયાર કરવાના હેતુથી, આગામી બે વર્ષ માટે આ ડ્રેજરનો ઉપયોગ પ્રતિદિન ઓછામાં ઓછા ૨૦ કલાક કરવામાં આવ્યો હતો. આ ડ્રેજિંગ પ્રક્રિયા દરમિયાન લગભગ ૩.૨ ચોરસ કિલોમીટર જેટલી જમીન પુનઃપ્રાપ્ત (રિક્લેમ) કરવામાં આવી હતી. જ્યારે વરાળથી ચાલતા સ્ટીમશિપ 'SS પદ્મા' ને કોચીના નવનિર્મિત અંદરના બંદર (ઇનર હાર્બર)માં પ્રવેશની મંજૂરી આપવામાં આવી, ત્યારે સર બ્રિસ્ટો અને તેમની ટીમે બંદર નિર્માણનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. બંદરનું નિર્માણ પૂરું થયા પછી તરત જ બીબીસી (BBC) સાથે વાત કરતા બ્રિસ્ટોએ ગર્વથી જાહેરાત કરી હતી: "હું સમુદ્રના તળિયેથી બનાવેલા એક વિશાળ ટાપુ પર રહું છું. ભારતના વર્તમાન વાઇસરોયના નામ પરથી તેને 'વિલિંગ્ડન આઇલેન્ડ' કહેવામાં આવે છે. મારા ઘરના ઉપરના માળેથી, હું પૂર્વના સૌથી શ્રેષ્ઠ બંદરને નિહાળું છું."<ref>[https://web.archive.org/web/20030624171418/http://www.hindu.com/thehindu/mp/2003/05/26/stories/2003052600380100.htm "75 years ago, Cochin Port happened".] Metro Plus Kochi. ''The Hindu''. Retrieved 11 January 2006.</ref> વિલિંગ્ડન આઇલેન્ડની રચના બંદરના નિર્માણ માટે બહાર કાઢવામાં આવેલી માટી અને કાંપ દ્વારા કૃત્રિમ રીતે કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સૈન્ય ક્રૂઝર્સ અને યુદ્ધજહાજોને સમાવવા માટે આ બંદરનો કબજો રોયલ નેવી દ્વારા લેવામાં આવ્યો હતો. વિશ્વયુદ્ધો દરમિયાન કોચિનનું વ્યૂહાત્મક મહત્વ જ આ બંદરના નિર્માણનું એક તાત્કાલિક કારણ હતું. તેણે બ્રિટિશરોને જાપાની ધમકીનો સામનો કરવામાં મદદ કરી, પરંતુ તેની સાથે સાથે સ્થાનિક જાતિ અને શ્રમ સંબંધોની પુનઃરચના કરીને કોચિનને એક આધુનિક શહેરી વિસ્તાર તરીકે આકાર આપવામાં પણ તે સ્થાનિક સ્તરે અત્યંત નિર્ણાયક સાબિત થયું.
એક તાજેતરના અભ્યાસ અનુસાર, "આ ૨૦ વર્ષ લાંબા પ્રોજેક્ટે શ્રમ મેળવવાની પદ્ધતિઓ, કાર્ય પ્રક્રિયાઓ, કૌશલ્યો અને સ્થાનિક તકનીકોની હયાત સામાજિક સંસ્થાઓને હસ્તગત કરી, તેમાં ફેરફારો કર્યા અથવા તેને નબળી પાડી દીધી. આ વસાહતી (કોલોનિયલ) પ્રોજેક્ટમાં સ્થાનિક કૌશલ્યો, શ્રમ ભરતી અને કાર્ય પ્રક્રિયાના મોટા પાયે કરાયેલા ફેરફારોએ પૂર્વ-મૂડીવાદી જાતિ-આધારિત શોષણકારી શ્રમ સંબંધોને વધુ મજબૂત બનાવીને અસમાનતાનું વાતાવરણ ઊભું કર્યું. આ પ્રોજેક્ટમાં શહેરી ગરીબોની સામાજિક જગ્યાઓનો મોટા પાયે વિનાશ અને અધિગ્રહણ પણ સામેલ હતું."<ref>Justin Mathew 2015. "Port Building and Urban Modernity: Cochin, 1920-45", p. 88 in Satheese Chandra Bose and Shiju Sam Varughese (eds.). ''Kerala Modernity: Ideas, Spaces and Practices in Transition''. Hyderabad: Orient Blackswan, pp. 74-91.</ref>
ઈ.સ. ૧૯૩૨માં, બ્રિટિશ ઇન્ડિયાના મેરીટાઇમ (દરિયાઈ) બોર્ડ દ્વારા કોચિન બંદરને એક 'મુખ્ય બંદર' તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેને ૩૦ ફૂટ ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) ધરાવતા તમામ જહાજો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. ૧૯ મે ૧૯૪૫ ના રોજ તેને ફરીથી નાગરિક સત્તાવાળાઓને સોંપવામાં આવ્યું હતું. આઝાદી પછી, આ બંદરનો વહીવટ [[ભારત સરકાર]] દ્વારા હસ્તગત કરવામાં આવ્યો.
ઈ.સ. ૧૯૬૪માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ' હેઠળ બંદરનું સંચાલન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપવામાં આવ્યું હતું. હાલમાં આ બંદર ભારતના ૧૨ મુખ્ય બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઈ.સ. ૨૦૨૨ માં, 'મેજર પોર્ટ ટ્રસ્ટ્સ એક્ટ ૧૯૬૩' ના સ્થાને લાવવામાં આવેલા 'મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ ૨૦૨૧' ને અનુસરીને,<ref>[https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf Archived copy] {{Webarchive|url=https://web.archive.org/web/20220704231918/https://egazette.nic.in/WriteReadData/2021/225265.pdf |date=4 July 2022 }}</ref> 'કોચિન પોર્ટ ટ્રસ્ટ'નું નામ બદલીને 'કોચિન પોર્ટ ઓથોરિટી' કરવામાં આવ્યું,<ref>{{Cite web |url=https://cochinport.gov.in/ |title=Cochin Port Trust | CPT |access-date=1 June 2020 |archive-date=28 September 2020 |archive-url=https://web.archive.org/web/20200928225715/https://cochinport.gov.in// |url-status=live }}</ref> અને તેની સાથે એક નવો લોગો પણ અપનાવવામાં આવ્યો હતો.<ref>[https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf Press release] {{Webarchive|url=https://web.archive.org/web/20220522100759/https://cochinport.gov.in/sites/default/files/2022-05/Press%20Release%20-%20Foundation%20Stone%20Ro-Ro%20facility%20%26%20Unveiling%20of%20New%20Logo%20of%20Cochin%20Port%20%2829.04.2022%29.pdf |date=22 May 2022 }} </ref><ref>{{cite news | url=https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | title=Foundation stone laid for ro-ro jetty in Kochi | newspaper=The Hindu | date=30 April 2022 | last1=Paul | first1=John L. | access-date=22 May 2022 | archive-date=22 May 2022 | archive-url=https://web.archive.org/web/20220522100757/https://www.thehindu.com/news/national/kerala/foundation-stone-laid-for-ro-ro-jetty-in-kochi/article65370795.ece | url-status=live }}</ref>
=== ચાપ્પા પદ્ધતિ ===
'ચાપ્પા પદ્ધતિ' એ ૧૯૩૦ થી ૧૯૬૦ ના દાયકા દરમિયાન કોચીના બંદરો પર મજૂરોની ભરતી માટે ઉપયોગમાં લેવાતી એક પ્રથા હતી. પરોઢિયે સૂર્યોદય પહેલાં, મજૂરો "મુપ્પન" તરીકે ઓળખાતા માલિકના ઘરની બહાર એકઠા થતા હતા. આ માલિક હવામાં ધાતુના સિક્કા ઉછાળતો, જેને "ચાપ્પા" કહેવામાં આવતા હતા. જે વ્યક્તિ આ સિક્કો પકડી શકતી, માત્ર તેને જ તે દિવસ પૂરતું બંદર પર કામ કરવાની મંજૂરી મળતી હતી. ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકામાં આ અમાનવીય પ્રથાનો ભારે વિરોધ થયો હતો. આ વિરોધ દરમિયાન ૧૯૫૩નું 'મટ્ટનચેરી ફાયરિંગ' જેવી ઘટનાઓ બની હતી, જેમાં આ પદ્ધતિને નાબૂદ કરવાની માંગ કરી રહેલા આંદોલનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો.<ref>{{Cite web |url=https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |title=ആ വിപ്ലവത്തിന് ഇന്ന് 65 |first=വെബ് |last=ഡെസ്ക് |website=Madhyamam |date=15 September 2018 |access-date=16 February 2024 |archive-date=7 July 2023 |archive-url=https://web.archive.org/web/20230707071124/https://www.madhyamam.com/opinion/open-forum/mattancherry-shootout-opinion/558698 |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |title=മട്ടാഞ്ചേരി വെടിവെപ്പ്; ഭരണകൂടത്തെ വിറപ്പിച്ച തൊഴിലാളി സമര ചരിത്രം |first=അലി അക്ബർ |last=ഷാ |date=June 2, 2022 |website=The Cue |access-date=February 16, 2024 |archive-date=September 3, 2022 |archive-url=https://web.archive.org/web/20220903045427/https://www.thecue.in/videos/paranju-varumbol/mattancherry-police-firing-history-of-keralas-labour-movements |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |title=ചാപ്പ സമ്പ്രദായം അവസാനിപ്പിക്കണമെന്നാവശ്യപ്പെട്ടു തൊഴിലാളികൾ നടത്തിയ സമരം കലാശിച്ചത് ... |date=September 15, 2020 |website=www.marunadanmalayalee.com |access-date=February 16, 2024 |archive-date=May 11, 2023 |archive-url=https://web.archive.org/web/20230511041521/https://www.marunadanmalayalee.com/news/special-report/book-on-mattanchery-shootout-published-204241 |url-status=live }}</ref><ref>{{Cite news |url=https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |title=Book on history of Mattancherry firing released |date=September 15, 2020 |newspaper=The Hindu |url-access=subscription |access-date=February 16, 2024 |archive-date=May 7, 2023 |archive-url=https://web.archive.org/web/20230507145000/https://www.thehindu.com/news/cities/Kochi/book-on-history-of-mattancherry-firing-released/article32614277.ece |url-status=live }}</ref><ref>{{Cite web |url=https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |title=The barbaric chappa system and the history of Kochi's port labourers' mutiny |last1=Cris |editor-first1=Sukanya |editor-last1=Shaji |date=March 4, 2023 |website=The News Minute |access-date=February 16, 2024 |archive-date=January 26, 2024 |archive-url=https://web.archive.org/web/20240126030318/https://www.thenewsminute.com/kerala/barbaric-chappa-system-and-history-kochi-s-port-labourers-mutiny-175177 |url-status=live }}</ref>
== સંસ્થાકીય માળખું ==
કોચિન પોર્ટ ટ્રસ્ટ<ref>{{cite web |url=http://shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |title=Archived copy |access-date=2010-08-19 |url-status=dead |archive-url=http://webarchive.loc.gov/all/20090410025604/http://www.shipping.nic.in/writereaddata/linkimages/BRIEF%20ON%20COCHIN%20PORT7118945490.pdf |archive-date=10 April 2009 |df=dmy-all }}</ref> (હવે કોચિન પોર્ટ ઓથોરિટી) એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેનું સંચાલન સરકાર દ્વારા રચાયેલા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડના વડા ચેરમેન હોય છે, જેઓ મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે પણ કાર્ય કરે છે. સરકાર વિવિધ ક્ષેત્રોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે બોર્ડમાં સમયાંતરે ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. ચેરમેનને મદદ કરવા માટે ડેપ્યુટી ચેરમેન હોય છે, જેમને બંદરના નીચે દર્શાવેલા વિભાગોના વડાઓ અને અધિકારીઓ સહયોગ આપે છે:
* સામાન્ય વહીવટ વિભાગ
* ટ્રાફિક વિભાગ
* નાણાકીય વિભાગ
* મરીન/દરિયાઈ વિભાગ
* સિવિલ એન્જિનિયરિંગ વિભાગ
* મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ
* તબીબી વિભાગ
== નેવિગેશનલ ચેનલ ==
કોચિન બંદરનો પ્રવેશમાર્ગ 'વાઇપિન' અને '[[ફોર્ટ કોચી]]'ના દ્વીપકલ્પીય ભૂશિર વચ્ચે આવેલા 'કોચિન ગટ'માંથી પસાર થાય છે. બંદરની સીમાઓ સમગ્ર પશ્ચાત જળ (બેકવોટર્સ) અને તેની સાથે જોડાયેલી ખાડીઓ તેમજ ચેનલો સુધી વિસ્તરેલી છે. કોચિન ગટ સુધી પહોંચવા માટેનો એપ્રોચ માર્ગ લગભગ ૧૦૦૦ મીટર લાંબો છે, જે ૨૦૦ મીટરની નિર્ધારિત પહોળાઈ અને ૧૪.૫ મીટરની જાળવેલી ડ્રેજિંગ ઊંડાઈ (જે આઈસીટીટી - ICTT માટે વધારીને ૧૬ મીટર કરવામાં આવી રહી છે) ધરાવે છે.
આ ગટમાંથી આ માર્ગ 'મટ્ટનચેરી ચેનલ' અને 'એર્નાકુલમ ચેનલ' એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે, જે અનુક્રમે વિલિંગ્ડન આઇલેન્ડની પશ્ચિમ અને પૂર્વ તરફ આગળ વધે છે. જહાજોના લાંગરવા માટે આ ચેનલોની સાથે વોર્ફ, બર્થ, જેટી અને સ્ટ્રીમ મોરિંગ્સના રૂપમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
== માળખાગત સુવિધાઓ ==
એર્નાકુલમ ચેનલમાં લાંગરવાની સુવિધાઓ સાથે ૩૦ ફૂટનો ડ્રાફ્ટ (પાણીની ઊંડાઈ) જાળવવામાં આવે છે, જે બંદરને મોટા જહાજો લાવવા માટે સક્ષમ બનાવે છે. મટ્ટનચેરી ચેનલમાં પણ ૩૦ ફૂટનો ડ્રાફ્ટ જાળવવામાં આવે છે. બંદર જહાજોના કદ અને ડ્રાફ્ટ પરના કેટલાક નિયંત્રણોને આધીન ચોવીસે કલાક 'પાયલોટેજ' (જહાજ માર્ગદર્શન) સેવાઓ પૂરી પાડે છે. કોચિન બંદરને [[કેરળ]], [[તમિલનાડુ]] અને [[કર્ણાટક]] રાજ્યોમાં ફેલાયેલા અંદરના મુખ્ય વેપારી કેન્દ્રો (હાઇન્ટરલેન્ડ) સાથે જોડતું રેલવે માર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગોનું કાર્યક્ષમ નેટવર્ક ઉપલબ્ધ છે. આ ઉપરાંત જહાજો માટે પાણીનો પુરવઠો અને બંકરિંગ (બળતણ પૂરવાની) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
== નવી પહેલો ==
કોચિન પોર્ટ ટ્રસ્ટે 'ઈ-બંદર' (E-Thuramukham) નામનો એક વ્યાપક એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) કાર્યક્રમ શરૂ કર્યો છે, અને આવું કરનાર તે ભારતનું પ્રથમ બંદર બન્યું છે. આ પ્રોજેક્ટ 'SAP' પ્લેટફોર્મ પર આધારિત છે અને તેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી રહ્યો છે.
[[File:Cochin Maritime Heritage Museum.jpg|thumb|કોચિન બંદર મરીન હેરિટેજ મ્યુઝિયમ|250 px]]
કોચિન પોર્ટ ટ્રસ્ટે વિલિંગ્ડન આઇલેન્ડ ખાતે 'મરીન હેરિટેજ મ્યુઝિયમ' (દરિયાઈ વારસો સંગ્રહાલય) ની સ્થાપના કરી છે, જ્યાં ૧૯૨૦-૪૦ ના સમયગાળા દરમિયાન કોચિન બંદરના નિર્માણની ગાથા સાથે જોડાયેલા વિશિષ્ટ અને દુર્લભ નેવિગેશનલ સાધનો તેમજ છબીઓનો (ફોટોગ્રાફ્સ) સુંદર સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનો સર રોબર્ટ બ્રિસ્ટો અને તેમના કર્મચારીઓ દ્વારા નાણાકીય મુશ્કેલીઓ અને આધુનિક તકનીકી સહાય વિના બંદરનો વિકાસ કરતી વખતે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને સખત પરિશ્રમને દર્શાવે છે.
[[File:MV_Kavaratti_with_MV_Corals_at_Cochin_Port.jpg|thumb|૨૦૧૭માં કોચીન બંદર પર લાંગરવામાં આવેલી એમવી કોરલ્સ સાથે એમવી કાવારતી]]
== જાહેર માધ્યમોમાં ==
ઈ.સ. ૨૦૨૩ ની મલયાલમ ફિલ્મ 'થુરામુખમ' (Thuramukham) ચાપ્પા પદ્ધતિ સમયગાળા દરમિયાન કોચી બંદરની પરિસ્થિતિ અને તે સમયના મજૂરોના જીવન પર આધારિત છે.
== સંદર્ભો ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Cochin Port|કોચિન પોર્ટ}}
* [http://www.cochinport.com/કોચીન પોર્ટ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ]
ggf7k4snedyejro6xt66ufvc06htqaa
સભ્યની ચર્ચા:Pradip 1312
3
154829
903149
2026-08-01T15:58:57Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903149
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Pradip 1312}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૨૮, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
dzdklbvtjdvloslcj19qc1tvc9wr8e7
સભ્યની ચર્ચા:Aaratiyan DlLiP
3
154830
903151
2026-08-01T16:09:22Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903151
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Aaratiyan DlLiP}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૩૯, ૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
jqcbncfvt5ml3obiko876h8skou6wzs
નૉર્વેજિયન લોકો
0
154831
903152
2026-08-01T16:11:37Z
~2026-42632-29
88417
/* */
903152
wikitext
text/x-wiki
DlLiP
dht0wl6cw0me1ah5xelj2cth2ga77om
903159
903152
2026-08-01T16:34:02Z
Snehrashmi
41463
પાનું દૂર કરવા પ્રસ્તાવ
903159
wikitext
text/x-wiki
{{હટાવો|પરીક્ષણ પાનું}}
DlLiP
2vkspm2z3xwgdktffmesjnqt95e7cax
કોચિન શિપયાર્ડ
0
154832
903153
2026-08-01T16:14:08Z
Snehrashmi
41463
ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા
903153
wikitext
text/x-wiki
'''કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL)''' ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા છે.<ref>{{cite web|url=https://shipmin.gov.in/sites/default/files/2015-16%20English.pdf#page=55 |publisher= Ministry of Ports, Shipping and Waterways| title=Annual Report 2015–16 |access-date=4 September 2022 }}</ref><ref>{{cite web|url=https://dpe.gov.in/sites/default/files/11_Transportation%20Equipment.pdf#page=6 |publisher= Department of Public Enterprises, Ministry of Finance| title=Transportation Equipment |access-date=4 September 2022 }}</ref> કોચિન શિપયાર્ડ વિશ્વની એવી જૂની અને ગણીગાંઠી કંપનીઓમાંથી એક છે જેણે વિમાનવાહક જહાજ નું નિર્માણ કર્યું હોય, અને તે આવા યુદ્ધજહાજો બાંધવાની ક્ષમતા ધરાવતી ભારતની એકમાત્ર સુવિધા છે.<ref>{{Cite news |last=Anandan |first=S. |date=2022-08-30 |title=Cochin Shipyard can build follow-on carrier in about 8 years, says CMD |url=https://www.thehindu.com/news/national/kerala/cochin-shipyard-can-build-follow-on-carrier-in-about-8-years-says-cmd/article65830573.ece |access-date=2025-10-02 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓની શ્રૃંખલાનો એક ભાગ છે.<ref>{{cite web |publisher=Shipping Ministry of India |url=http://shipping.nic.in/shipwing2.htm |title=List of ship building centres in India |access-date=18 July 2008 }}</ref> આ શિપયાર્ડ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હલ્ડ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ કરે છે. તેણે ૧,૨૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) ની ક્ષમતા ધરાવતા મોટા જહાજોનું પણ નિર્માણ કર્યું છે, જે તેને ક્ષમતાની દૃષ્ટિએ ભારતનું અગ્રણી શિપયાર્ડ બનાવે છે. આ કંપની 'મિનીરત્ન'નો દરજ્જો ધરાવે છે.<ref name="cochin1">{{cite news |last1=Mudgill |first1=Amit |title=Cochin Shipyard rallies over 20% on D-Street debut |url=https://economictimes.indiatimes.com/markets/stocks/news/cochin-shipyard-makes-quite-debut-lists-at-0-7-premium-over-issue-price/articleshow/60014904.cms |access-date=13 June 2018 |work=The Economic Times |date=12 August 2017}}</ref>
== સંદર્ભો ==
{{reflist|30em}}
9t33uy8gqwtx7cf01l7wz0aik3qle7s
903154
903153
2026-08-01T16:14:58Z
Snehrashmi
41463
/* ઇતિહાસ */
903154
wikitext
text/x-wiki
'''કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL)''' ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા છે.<ref>{{cite web|url=https://shipmin.gov.in/sites/default/files/2015-16%20English.pdf#page=55 |publisher= Ministry of Ports, Shipping and Waterways| title=Annual Report 2015–16 |access-date=4 September 2022 }}</ref><ref>{{cite web|url=https://dpe.gov.in/sites/default/files/11_Transportation%20Equipment.pdf#page=6 |publisher= Department of Public Enterprises, Ministry of Finance| title=Transportation Equipment |access-date=4 September 2022 }}</ref> કોચિન શિપયાર્ડ વિશ્વની એવી જૂની અને ગણીગાંઠી કંપનીઓમાંથી એક છે જેણે વિમાનવાહક જહાજ નું નિર્માણ કર્યું હોય, અને તે આવા યુદ્ધજહાજો બાંધવાની ક્ષમતા ધરાવતી ભારતની એકમાત્ર સુવિધા છે.<ref>{{Cite news |last=Anandan |first=S. |date=2022-08-30 |title=Cochin Shipyard can build follow-on carrier in about 8 years, says CMD |url=https://www.thehindu.com/news/national/kerala/cochin-shipyard-can-build-follow-on-carrier-in-about-8-years-says-cmd/article65830573.ece |access-date=2025-10-02 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓની શ્રૃંખલાનો એક ભાગ છે.<ref>{{cite web |publisher=Shipping Ministry of India |url=http://shipping.nic.in/shipwing2.htm |title=List of ship building centres in India |access-date=18 July 2008 }}</ref> આ શિપયાર્ડ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હલ્ડ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ કરે છે. તેણે ૧,૨૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) ની ક્ષમતા ધરાવતા મોટા જહાજોનું પણ નિર્માણ કર્યું છે, જે તેને ક્ષમતાની દૃષ્ટિએ ભારતનું અગ્રણી શિપયાર્ડ બનાવે છે. આ કંપની 'મિનીરત્ન'નો દરજ્જો ધરાવે છે.<ref name="cochin1">{{cite news |last1=Mudgill |first1=Amit |title=Cochin Shipyard rallies over 20% on D-Street debut |url=https://economictimes.indiatimes.com/markets/stocks/news/cochin-shipyard-makes-quite-debut-lists-at-0-7-premium-over-issue-price/articleshow/60014904.cms |access-date=13 June 2018 |work=The Economic Times |date=12 August 2017}}</ref>
== ઇતિહાસ ==
કોચિન શિપયાર્ડની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ભારત સરકારની એક કંપની તરીકે કરવામાં આવી હતી, અને તેના નિર્માણ કાર્યના પ્રથમ તબક્કાની સુવિધાઓ ઈ.સ. ૧૯૮૨માં કાર્યરત થઈ હતી.
ઓગસ્ટ ૨૦૧૨માં, ભારત સરકારે નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રારંભિક સાર્વજનિક ઓફર (IPO) દ્વારા વધુ વિસ્તરણ માટે ₹૧,૫૦૦ કરોડની મૂડી એકત્રિત કરવાના હેતુથી વિનિયોગ (ડાઇવેસ્ટમેન્ટ) ની યોજનાઓની જાહેરાત કરી હતી.<ref>{{cite news|title=Cochin Shipyard Limited firms up plans to go for IPO by year-end|url=https://timesofindia.indiatimes.com/city/kochi/Cochin-Shipyard-Limited-firms-up-plans-to-go-for-IPO-by-year-end/articleshow/15321579.cms|access-date=23 August 2012|url-status=live|archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm|archive-date=23 October 2012|work=The Times of India|df=dmy-all}}</ref> સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૫ના રોજ હિસ્સાના વેચાણ અંગે આખરી નિર્ણય લીધો હતો. ૩.૩૯ કરોડ (૩૩.૯ મિલિયન) શેર વેચવાની યોજના હતી, જેમાંથી ૧,૧૩,૦૦૦ શેર સરકાર પાસે હતા જ્યારે બાકીના નવા ઇક્વિટી શેર હતા. જોકે, ઓગસ્ટ ૨૦૧૭ સુધી આ યોજના અમલમાં આવી શકી નહોતી, જ્યારે કંપનીએ તેનો IPO બહાર પાડ્યો અને તેના શેર BSE અને NSE પર સૂચિબદ્ધ (લિસ્ટ) કર્યા.<ref name="cochin1"/> કંપનીએ ૨૦૨૧ માં 'ટેબમા શિપયાર્ડ્સ' (Tebma Shipyards) નું અધિગ્રહણ કર્યું હતું.
== સંદર્ભો ==
{{reflist|30em}}
647qvitjhva0x7as88nzqcb6ewam00g
903155
903154
2026-08-01T16:19:29Z
Snehrashmi
41463
/* પ્રવૃત્તિઓ */ જહાજ સમારકામ
903155
wikitext
text/x-wiki
'''કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL)''' ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા છે.<ref>{{cite web|url=https://shipmin.gov.in/sites/default/files/2015-16%20English.pdf#page=55 |publisher= Ministry of Ports, Shipping and Waterways| title=Annual Report 2015–16 |access-date=4 September 2022 }}</ref><ref>{{cite web|url=https://dpe.gov.in/sites/default/files/11_Transportation%20Equipment.pdf#page=6 |publisher= Department of Public Enterprises, Ministry of Finance| title=Transportation Equipment |access-date=4 September 2022 }}</ref> કોચિન શિપયાર્ડ વિશ્વની એવી જૂની અને ગણીગાંઠી કંપનીઓમાંથી એક છે જેણે વિમાનવાહક જહાજ નું નિર્માણ કર્યું હોય, અને તે આવા યુદ્ધજહાજો બાંધવાની ક્ષમતા ધરાવતી ભારતની એકમાત્ર સુવિધા છે.<ref>{{Cite news |last=Anandan |first=S. |date=2022-08-30 |title=Cochin Shipyard can build follow-on carrier in about 8 years, says CMD |url=https://www.thehindu.com/news/national/kerala/cochin-shipyard-can-build-follow-on-carrier-in-about-8-years-says-cmd/article65830573.ece |access-date=2025-10-02 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓની શ્રૃંખલાનો એક ભાગ છે.<ref>{{cite web |publisher=Shipping Ministry of India |url=http://shipping.nic.in/shipwing2.htm |title=List of ship building centres in India |access-date=18 July 2008 }}</ref> આ શિપયાર્ડ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હલ્ડ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ કરે છે. તેણે ૧,૨૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) ની ક્ષમતા ધરાવતા મોટા જહાજોનું પણ નિર્માણ કર્યું છે, જે તેને ક્ષમતાની દૃષ્ટિએ ભારતનું અગ્રણી શિપયાર્ડ બનાવે છે. આ કંપની 'મિનીરત્ન'નો દરજ્જો ધરાવે છે.<ref name="cochin1">{{cite news |last1=Mudgill |first1=Amit |title=Cochin Shipyard rallies over 20% on D-Street debut |url=https://economictimes.indiatimes.com/markets/stocks/news/cochin-shipyard-makes-quite-debut-lists-at-0-7-premium-over-issue-price/articleshow/60014904.cms |access-date=13 June 2018 |work=The Economic Times |date=12 August 2017}}</ref>
== ઇતિહાસ ==
કોચિન શિપયાર્ડની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ભારત સરકારની એક કંપની તરીકે કરવામાં આવી હતી, અને તેના નિર્માણ કાર્યના પ્રથમ તબક્કાની સુવિધાઓ ઈ.સ. ૧૯૮૨માં કાર્યરત થઈ હતી.
ઓગસ્ટ ૨૦૧૨માં, ભારત સરકારે નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રારંભિક સાર્વજનિક ઓફર (IPO) દ્વારા વધુ વિસ્તરણ માટે ₹૧,૫૦૦ કરોડની મૂડી એકત્રિત કરવાના હેતુથી વિનિયોગ (ડાઇવેસ્ટમેન્ટ) ની યોજનાઓની જાહેરાત કરી હતી.<ref>{{cite news|title=Cochin Shipyard Limited firms up plans to go for IPO by year-end|url=https://timesofindia.indiatimes.com/city/kochi/Cochin-Shipyard-Limited-firms-up-plans-to-go-for-IPO-by-year-end/articleshow/15321579.cms|access-date=23 August 2012|url-status=live|archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm|archive-date=23 October 2012|work=The Times of India|df=dmy-all}}</ref> સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૫ના રોજ હિસ્સાના વેચાણ અંગે આખરી નિર્ણય લીધો હતો. ૩.૩૯ કરોડ (૩૩.૯ મિલિયન) શેર વેચવાની યોજના હતી, જેમાંથી ૧,૧૩,૦૦૦ શેર સરકાર પાસે હતા જ્યારે બાકીના નવા ઇક્વિટી શેર હતા. જોકે, ઓગસ્ટ ૨૦૧૭ સુધી આ યોજના અમલમાં આવી શકી નહોતી, જ્યારે કંપનીએ તેનો IPO બહાર પાડ્યો અને તેના શેર BSE અને NSE પર સૂચિબદ્ધ (લિસ્ટ) કર્યા.<ref name="cochin1"/> કંપનીએ ૨૦૨૧ માં 'ટેબમા શિપયાર્ડ્સ' (Tebma Shipyards) નું અધિગ્રહણ કર્યું હતું.
== પ્રવૃત્તિઓ ==
આ શિપયાર્ડ ૧,૧૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) સુધીના જહાજોનું નિર્માણ કરવાની અને ૧,૨૫,૦૦૦ DWT સુધીના જહાજોનું સમારકામ કરવાની ક્ષમતા અને સુવિધાઓ ધરાવે છે.<ref>{{cite web | url=https://cochinshipyard.in/sr-facilities | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref><ref>{{cite web | url=https://cochinshipyard.in/sb-facility | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref>
== જહાજ સમારકામ ==
શિપયાર્ડે ઈ.સ. ૧૯૮૨માં સમારકામ સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું અને તેણે તેલ ઉત્ખનન ઉદ્યોગના જહાજો સહિત તમામ પ્રકારના જહાજોના અપગ્રેડેશન અને સમારકામની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, તેણે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, મત્સ્યોદ્યોગ વિભાગ, કોચિન પોર્ટ ટ્રસ્ટ, SCI અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના જહાજોની નિયમિત જાળવણી અને આયુષ્ય વધારવાના કાર્યો કર્યા છે. તેણે વિમાનવાહક જહાજ 'INS વિરાટ' ના મોટા વ્યાપક સમારકામની કામગીરી પણ સફળતાપૂર્વક પાર પાડી છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) ને ONGC તરફથી મોટા સમારકામ અને અપગ્રેડેશનના ઓર્ડર પ્રાપ્ત થયા હતા. આમાં વર્ષ ૨૦૦૫-૦૬ માં ત્રણ રિગ્સનું વ્યાપક સમારકામની કામગીરી સામેલ હતી, જે પૈકી 'સાગર વિજય' (મોબાઇલ ઓફશોર ડ્રિલિંગ યુનિટ - MODU), 'સાગર ભૂષણ' (MODU) અને જેકઅપ રિગ 'સાગર કિરણ' નો સમાવેશ થાય છે.<ref>{{Cite web |title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - The biggest greenfield Shipyard of the Millenium |url=https://cochinshipyard.in/credentials |access-date=2025-08-20 |website=cochinshipyard.in}}</ref>
તેણે ઈ.સ. ૨૦૧૬ અને ૨૦૨૪ માં વિમાનવાહક જહાજ 'INS વિક્રમાદિત્ય' ના મોટા સમારકામની કામગીરી પણ કરી હતી.<ref>{{Cite web |date=14 November 2016 |title=CSL completes refit of Indian Navy's aircraft-carrier INS Vikramaditya |url=http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |url-status=live |archive-url=https://web.archive.org/web/20161116102004/http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |archive-date=16 November 2016 |access-date=15 November 2016 |website=NavalTechnology.com |df=dmy-all}}</ref><ref>{{Cite web |date=2024-11-30 |title=MoD inks contract worth ₹1207 Cr with Cochin Shipyard Limited for Short Refit and Dry Docking of INS Vikramaditya |url=https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2079380 |access-date=2024-11-30 |website=Press Information Bureau}}</ref>
૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ, CSL એ લાર્સન એન્ડ ટુબ્રોના કટ્ટુપલ્લી શિપયાર્ડ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ પછી યુનાઇટેડ સ્ટેટ્સ નેવીના મિલિટરી સીલિફ્ટ કમાન્ડ ફ્લીટ સપોર્ટ શિપ્સના સમારકામ માટે તેની સાથે 'માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ' (MSRA) પર હસ્તાક્ષર કરનાર ત્રીજું ભારતીય શિપયાર્ડ બન્યું હતું.<ref>{{Cite news |last=Peri |first=Dinakar |date=2024-04-08 |title=Cochin Shipyard signs ship repair agreement with U.S. Navy |url=https://www.thehindu.com/news/national/cochin-shipyard-signs-ship-repair-agreement-with-us-navy/article68044085.ece |access-date=2024-09-27 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref><ref>{{Cite web |title=Third Indian Shipyard Wins U.S. Navy Approval for Ship Repairs |url=https://maritime-executive.com/article/third-indian-shipyard-wins-u-s-navy-approval-for-ship-repairs |access-date=2024-09-27 |website=The Maritime Executive |language=en}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard signs master ship repair agreement with US Navy |url=https://ddnews.gov.in/en/cochin-shipyard-signs-master-ship-repair-agreement-with-us-navy/ |access-date=2024-09-27 |website=ddnews.gov.in}}</ref> MSC દ્વારા સંચાલિત આ જહાજો નાગરિક કર્મચારીઓ (સિવિલિયન ક્રૂ) ધરાવતા અને "USNS" પૂર્વગ (પ્રિફિક્સ) ધરાવતા નોન-કમિશન્ડ ગેર-યુદ્ધપોત 'સપોર્ટ વેસલ્સ' છે. આ કરાર હેઠળ, યુએસ નેવીના સેન્ટ્રલ કમાન્ડના પ્રવાસ પર રહેલા જહાજોનું સમારકામ ભારતમાં કરવામાં આવશે.<ref>{{Cite web |title=ASSESSING INDIA-US "MASTER SHIP REPAIR AGREEMENTS" (MSRAs) |url=https://maritimeindia.org/assessing-india-us-master-ship-repair-agreements-msras/ |access-date=2024-09-27 |website=maritimeindia.org}}</ref><ref>{{Cite web |date=2023-09-07 |title=Mazagon Dock Shipbuilders inks pact with US Navy to service its fleet - CNBC TV18 |url=https://www.cnbctv18.com/business/companies/mazagon-dock-shipbuilders-inks-pact-with-us-navy-to-service-its-fleet-17744401.htm |access-date=2024-09-27 |website=CNBCTV18 |language=en}}</ref>
=== અન્ય ===
આ શિપયાર્ડ મરીન એન્જિનિયરિંગમાં સ્નાતક ઇજનેરોને પણ તાલીમ આપે છે.<ref>{{cite web |title=Cochin Shipyard – Marine Engineering Training Website |url=http://cochinshipyard.com/training.html |access-date=17 January 2008 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20080117093223/http://cochinshipyard.com/training.html |archive-date=17 January 2008 |df=dmy-all }}</ref>દર વર્ષે લગભગ સો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.
== સંદર્ભો ==
{{reflist|30em}}
qde8wirfvgkese5lpjw8m0rt61bmkkz
903156
903155
2026-08-01T16:20:23Z
Snehrashmi
41463
/* પ્રવૃત્તિઓ */ જહાજ નિર્માણ
903156
wikitext
text/x-wiki
'''કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL)''' ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા છે.<ref>{{cite web|url=https://shipmin.gov.in/sites/default/files/2015-16%20English.pdf#page=55 |publisher= Ministry of Ports, Shipping and Waterways| title=Annual Report 2015–16 |access-date=4 September 2022 }}</ref><ref>{{cite web|url=https://dpe.gov.in/sites/default/files/11_Transportation%20Equipment.pdf#page=6 |publisher= Department of Public Enterprises, Ministry of Finance| title=Transportation Equipment |access-date=4 September 2022 }}</ref> કોચિન શિપયાર્ડ વિશ્વની એવી જૂની અને ગણીગાંઠી કંપનીઓમાંથી એક છે જેણે વિમાનવાહક જહાજ નું નિર્માણ કર્યું હોય, અને તે આવા યુદ્ધજહાજો બાંધવાની ક્ષમતા ધરાવતી ભારતની એકમાત્ર સુવિધા છે.<ref>{{Cite news |last=Anandan |first=S. |date=2022-08-30 |title=Cochin Shipyard can build follow-on carrier in about 8 years, says CMD |url=https://www.thehindu.com/news/national/kerala/cochin-shipyard-can-build-follow-on-carrier-in-about-8-years-says-cmd/article65830573.ece |access-date=2025-10-02 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓની શ્રૃંખલાનો એક ભાગ છે.<ref>{{cite web |publisher=Shipping Ministry of India |url=http://shipping.nic.in/shipwing2.htm |title=List of ship building centres in India |access-date=18 July 2008 }}</ref> આ શિપયાર્ડ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હલ્ડ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ કરે છે. તેણે ૧,૨૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) ની ક્ષમતા ધરાવતા મોટા જહાજોનું પણ નિર્માણ કર્યું છે, જે તેને ક્ષમતાની દૃષ્ટિએ ભારતનું અગ્રણી શિપયાર્ડ બનાવે છે. આ કંપની 'મિનીરત્ન'નો દરજ્જો ધરાવે છે.<ref name="cochin1">{{cite news |last1=Mudgill |first1=Amit |title=Cochin Shipyard rallies over 20% on D-Street debut |url=https://economictimes.indiatimes.com/markets/stocks/news/cochin-shipyard-makes-quite-debut-lists-at-0-7-premium-over-issue-price/articleshow/60014904.cms |access-date=13 June 2018 |work=The Economic Times |date=12 August 2017}}</ref>
== ઇતિહાસ ==
કોચિન શિપયાર્ડની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ભારત સરકારની એક કંપની તરીકે કરવામાં આવી હતી, અને તેના નિર્માણ કાર્યના પ્રથમ તબક્કાની સુવિધાઓ ઈ.સ. ૧૯૮૨માં કાર્યરત થઈ હતી.
ઓગસ્ટ ૨૦૧૨માં, ભારત સરકારે નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રારંભિક સાર્વજનિક ઓફર (IPO) દ્વારા વધુ વિસ્તરણ માટે ₹૧,૫૦૦ કરોડની મૂડી એકત્રિત કરવાના હેતુથી વિનિયોગ (ડાઇવેસ્ટમેન્ટ) ની યોજનાઓની જાહેરાત કરી હતી.<ref>{{cite news|title=Cochin Shipyard Limited firms up plans to go for IPO by year-end|url=https://timesofindia.indiatimes.com/city/kochi/Cochin-Shipyard-Limited-firms-up-plans-to-go-for-IPO-by-year-end/articleshow/15321579.cms|access-date=23 August 2012|url-status=live|archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm|archive-date=23 October 2012|work=The Times of India|df=dmy-all}}</ref> સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૫ના રોજ હિસ્સાના વેચાણ અંગે આખરી નિર્ણય લીધો હતો. ૩.૩૯ કરોડ (૩૩.૯ મિલિયન) શેર વેચવાની યોજના હતી, જેમાંથી ૧,૧૩,૦૦૦ શેર સરકાર પાસે હતા જ્યારે બાકીના નવા ઇક્વિટી શેર હતા. જોકે, ઓગસ્ટ ૨૦૧૭ સુધી આ યોજના અમલમાં આવી શકી નહોતી, જ્યારે કંપનીએ તેનો IPO બહાર પાડ્યો અને તેના શેર BSE અને NSE પર સૂચિબદ્ધ (લિસ્ટ) કર્યા.<ref name="cochin1"/> કંપનીએ ૨૦૨૧ માં 'ટેબમા શિપયાર્ડ્સ' (Tebma Shipyards) નું અધિગ્રહણ કર્યું હતું.
== પ્રવૃત્તિઓ ==
આ શિપયાર્ડ ૧,૧૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) સુધીના જહાજોનું નિર્માણ કરવાની અને ૧,૨૫,૦૦૦ DWT સુધીના જહાજોનું સમારકામ કરવાની ક્ષમતા અને સુવિધાઓ ધરાવે છે.<ref>{{cite web | url=https://cochinshipyard.in/sr-facilities | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref><ref>{{cite web | url=https://cochinshipyard.in/sb-facility | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref>
=== જહાજ નિર્માણ ===
[[File:Path_to_caves,_Gharapuri,_Maharashtra_400094,_India_-_panoramio_(14).jpg|thumb|left|૨૦૦૨માં કોચીન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ ''મહર્ષિ પરશુરામ'' ]]
[[File:Vikrant.jpg|thumb|૨૦૧૭માં કોચીન શિપયાર્ડ ખાતે નિર્માણાધીન INS વિક્રાંત]]
[[File:The Prime Minister, Shri Narendra Modi commissions the first indigenous aircraft carrier as INS Vikrant, in Kochi, Kerela on September 02, 2022 (2).jpg|thumb|૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કેરળના કોચીમાં INS વિક્રાંતને કાર્યરત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી]]
કોચિન શિપયાર્ડમાંથી બહાર પડનારું પ્રથમ જહાજ ઈ.સ. ૧૯૮૧માં 'એમવી રાણી પદ્મિની' હતું.<ref>{{cite news |author=Priyadershini S. |url=http://www.thehindu.com/life-and-style/society/article2970951.ece |title=Soft hands handling hard steel |work=The Hindu |date=7 March 2012 |access-date=15 August 2013 |location=Chennai, India |url-status=live |archive-url=https://web.archive.org/web/20120310161414/http://www.thehindu.com/life-and-style/society/article2970951.ece |archive-date=10 March 2012 |df=dmy-all }}</ref>
આ શિપયાર્ડે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) ને 'મહર્ષિ પરશુરામ' અને 'અબુલ કલામ આઝાદ' સહિત પ્રત્યેક ૯૫,૦૦૦ DWT ની ક્ષમતા ધરાવતા ભારતના બે સૌથી મોટા ડબલ-હલ 'આફ્રામેક્સ' ટેન્કર્સ બનાવીને સુપ્રત કર્યા છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ યુરોપ અને પશ્ચિમ એશિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કંપનીઓ પાસેથી જહાજ નિર્માણ માટેના ઓર્ડર મેળવ્યા છે. આ શિપયાર્ડ બહામાસના 'ક્લિપર ગ્રૂપ' માટે ૩૦,૦૦૦ DWT ના છ બલ્ક કેરિયર્સનું નિર્માણ કરી રહ્યું છે, જેમાંથી પ્રથમ ત્રણ જહાજો લોન્ચ કરી દેવામાં આવ્યા છે.<ref>{{cite news |url=http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm |title=Business : CSL launches three new vessels |date=1 March 2006 |access-date=15 August 2013 |location=Chennai, India |url-status=dead |archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm |archive-date=23 October 2012 |work=The Hindu |df=dmy-all }}</ref> આ ઉપરાંત, નોર્વેની 'સીટેન્કર્સ મેનેજમેન્ટ કંપની' માટે આઠ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ 'સીમેન્સ ઇન્ડિયા' અને 'એચન્ડિયા'ના સહયોગથી 'કોચી વોટર મેટ્રો' દ્વારા ઉપયોગમાં લેવાતી બોટ (ફેરી બોટ્સ) ના કાફલાનું પણ નિર્માણ કર્યું છે.<ref>{{Cite web |title=Marine Battery Solutions by Vessel Type - Echandia |url=https://www.echandia.com/en/vessel-types |access-date=2026-02-17 |website=www.echandia.com |language=en-US}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard handovers India's first Water Metro ferry to Kochi Metro |url=https://urbantransportnews.com/news/cochin-shipyard-handovers-indias-first-water-metro-ferry-to-kochi-metro |access-date=2026-02-17 |website=Urban Transport News}}</ref><ref>{{Cite news |date=2022-11-18 |title=Water Metro boats win Gussies award |url=https://timesofindia.indiatimes.com/city/kochi/water-metro-boats-win-gussies-award/articleshow/95592944.cms |access-date=2026-02-17 |work=The Times of India |issn=0971-8257}}</ref>
શિપયાર્ડે જાન્યુઆરી ૨૦૨૪માં ૩૧૦ મીટર (૧,૦૨૦ ફૂટ) લાંબો ડ્રાય ડોક (સૂકો ગોદી) કાર્યરત કર્યો હતો, જે વાર્ષિક ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) સુધીની લંબાઈ ધરાવતા છ મોટા જહાજોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રાય ડોક સુએઝમેક્સ ટેન્કર્સ, કન્ટેનર શિપ્સ અને કેપસાઈઝ બલ્ક કેરિયર્સને સંભાળી શકે છે.<ref name=":1">{{Cite news |date=2026-02-24 |title=$500-million boost for India shipbuilding as Cochin Shipyard, HD Hyundai Group advance JV talks: Report |url=https://www.moneycontrol.com/news/business/500-million-boost-for-india-shipbuilding-as-cochin-shipyard-hd-hyundai-group-advance-jv-talks-report-13840606.html |access-date=2026-02-24 |work=Moneycontrol}}</ref>
૨૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, 'અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ'એ તેની સબસિડિયરી કંપની 'ઓશન સ્પાર્કલ લિમિટેડ' દ્વારા CSL પાસેથી આઠ ટગ બોટ્સ (tug boats) નો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર આશરે ₹૪૫૦ કરોડનો છે, જે અંતર્ગત 'ઉડુપી કોચિન શિપયાર્ડ લિમિટેડ' દ્વારા આઠ ૭૦ ટન બોલાર્ડ પુલ એઝિમ્યુથિંગ સ્ટર્ન ડ્રાઇવ ટગ્સ પૂરા પાડવામાં આવશે. તેની ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૬ માં શરૂ થશે અને ઓગસ્ટ ૨૦૨૮ સુધીમાં પૂરી થવાની ધારણા છે.<ref>{{Cite web | title=Cochin Shipyard bags Adani Ports tug boat order, deal value estimated at ₹450 crore {{!}} Company Business News | url=https://www.livemint.com/companies/news/cochin-shipyard-bags-adani-ports-tug-boat-order-deal-value-estimated-at-rs-450-crore-11735382563877.html | access-date=2026-05-14 | website=www.livemint.com}}</ref>
૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં, CSL પાસે ₹૨૧,૧૦૦ કરોડ (US$ ૨.૨ બિલિયન) ના ઓર્ડર બુક છે, જેમાંથી ૬૬ % ઓર્ડર ભારતીય નૌકાદળ (Indian Navy) તરફથી છે. આ હિસ્સો અગાઉના ૮૮% થી ઘટ્યો છે.<ref name=":0">{{Cite news |last=Mishra |first=Twesh |date=2026-01-15 |title=Cochin Shipyard delivers first multi-purpose vessel to Germany's HS Schiffahrts |url=https://economictimes.indiatimes.com/industry/transportation/shipping-/-transport/cochin-shipyard-delivers-first-multi-purpose-vessel-to-germanys-hs-schiffahrts/articleshow/126546025.cms?from=mdr |access-date=2026-01-19 |work=The Economic Times |issn=0013-0389}}</ref>
૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, શિપયાર્ડે જર્મની સ્થિત શિપિંગ કંપની 'HS શિફાહર્ટ્સ'ને ૭,૦૦૦ DWT ના આઠ બહુહેતુક જહાજોમાંથી પ્રથમ જહાજ 'HS હાઇન્ઝ' સોંપ્યું હતું. આ જહાજો 'HS ઇકોફ્રાઇટર આઇસ-ક્લાસ' શ્રેણીનો એક ભાગ છે અને તેની પ્રત્યેકની કિંમત ₹૧૧૦ કરોડ (US$ ૧૧ મિલિયન) છે. માર્ચ ૨૦૨૩માં પ્રથમ જહાજના સ્ટીલ-કટિંગ સમારોહ સાથે તેનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. નેધરલેન્ડ સ્થિત 'ગ્રુટ શિપ ડિઝાઇન' દ્વારા ડિઝાઇન કરાયેલા અને DNV વર્ગીકરણ નિયમોનું પાલન કરતા આ જહાજો પ્રોજેક્ટ અને ભારે માલસામાન, સ્ટીલના કોઈલ, કન્ટેનર, લાકડું (ટિમ્બર), કાગળ, કોલસો અને અનાજ જેવી શુષ્ક બલ્ક સામગ્રી તેમજ જોખમી પદાર્થોની હેરફેર માટે બનાવવામાં આવ્યા છે. આ જહાજમાં પરિવહન કરવાના માલસામાનના આધારે ફેરફાર કરી શકાય તે માટે છ ફેરબદલ કરી શકાય તેવા પાટિયાં (મુવેબલ પાર્ટીશન્સ) સાથેનો એક મોટો કાર્ગો હોલ્ડ (માલસામાન રાખવાની જગ્યા) છે. તેમાં 'ટ્વીન ડેક' ગોઠવણની સુવિધા પણ આપવામાં આવી છે.<ref name=":0" /><ref>{{Cite web |last= |first= |date=2026-01-16 |title=India's Cochin Shipyard Delivers Advanced Multi-Purpose Vessel To German Shipping Firm |url=https://www.marineinsight.com/shipping-news/indias-cochin-shipyard-delivers-advanced-multi-purpose-vessel-to-german-shipping-firm/ |access-date=2026-01-19 |website=Marine Insight |language=en-US}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard delivers multi-purpose cargo vessel MS Heinz to German shipowner |url=https://www.theweek.in/news/maritime/2026/01/15/cochin-shipyard-delivers-multi-purpose-cargo-vessel-ms-heinz-to-german-shipowner.html |access-date=2026-01-19 |website=The Week |language=en}}</ref>
== જહાજ સમારકામ ==
શિપયાર્ડે ઈ.સ. ૧૯૮૨માં સમારકામ સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું અને તેણે તેલ ઉત્ખનન ઉદ્યોગના જહાજો સહિત તમામ પ્રકારના જહાજોના અપગ્રેડેશન અને સમારકામની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, તેણે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, મત્સ્યોદ્યોગ વિભાગ, કોચિન પોર્ટ ટ્રસ્ટ, SCI અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના જહાજોની નિયમિત જાળવણી અને આયુષ્ય વધારવાના કાર્યો કર્યા છે. તેણે વિમાનવાહક જહાજ 'INS વિરાટ' ના મોટા વ્યાપક સમારકામની કામગીરી પણ સફળતાપૂર્વક પાર પાડી છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) ને ONGC તરફથી મોટા સમારકામ અને અપગ્રેડેશનના ઓર્ડર પ્રાપ્ત થયા હતા. આમાં વર્ષ ૨૦૦૫-૦૬ માં ત્રણ રિગ્સનું વ્યાપક સમારકામની કામગીરી સામેલ હતી, જે પૈકી 'સાગર વિજય' (મોબાઇલ ઓફશોર ડ્રિલિંગ યુનિટ - MODU), 'સાગર ભૂષણ' (MODU) અને જેકઅપ રિગ 'સાગર કિરણ' નો સમાવેશ થાય છે.<ref>{{Cite web |title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - The biggest greenfield Shipyard of the Millenium |url=https://cochinshipyard.in/credentials |access-date=2025-08-20 |website=cochinshipyard.in}}</ref>
તેણે ઈ.સ. ૨૦૧૬ અને ૨૦૨૪ માં વિમાનવાહક જહાજ 'INS વિક્રમાદિત્ય' ના મોટા સમારકામની કામગીરી પણ કરી હતી.<ref>{{Cite web |date=14 November 2016 |title=CSL completes refit of Indian Navy's aircraft-carrier INS Vikramaditya |url=http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |url-status=live |archive-url=https://web.archive.org/web/20161116102004/http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |archive-date=16 November 2016 |access-date=15 November 2016 |website=NavalTechnology.com |df=dmy-all}}</ref><ref>{{Cite web |date=2024-11-30 |title=MoD inks contract worth ₹1207 Cr with Cochin Shipyard Limited for Short Refit and Dry Docking of INS Vikramaditya |url=https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2079380 |access-date=2024-11-30 |website=Press Information Bureau}}</ref>
૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ, CSL એ લાર્સન એન્ડ ટુબ્રોના કટ્ટુપલ્લી શિપયાર્ડ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ પછી યુનાઇટેડ સ્ટેટ્સ નેવીના મિલિટરી સીલિફ્ટ કમાન્ડ ફ્લીટ સપોર્ટ શિપ્સના સમારકામ માટે તેની સાથે 'માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ' (MSRA) પર હસ્તાક્ષર કરનાર ત્રીજું ભારતીય શિપયાર્ડ બન્યું હતું.<ref>{{Cite news |last=Peri |first=Dinakar |date=2024-04-08 |title=Cochin Shipyard signs ship repair agreement with U.S. Navy |url=https://www.thehindu.com/news/national/cochin-shipyard-signs-ship-repair-agreement-with-us-navy/article68044085.ece |access-date=2024-09-27 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref><ref>{{Cite web |title=Third Indian Shipyard Wins U.S. Navy Approval for Ship Repairs |url=https://maritime-executive.com/article/third-indian-shipyard-wins-u-s-navy-approval-for-ship-repairs |access-date=2024-09-27 |website=The Maritime Executive |language=en}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard signs master ship repair agreement with US Navy |url=https://ddnews.gov.in/en/cochin-shipyard-signs-master-ship-repair-agreement-with-us-navy/ |access-date=2024-09-27 |website=ddnews.gov.in}}</ref> MSC દ્વારા સંચાલિત આ જહાજો નાગરિક કર્મચારીઓ (સિવિલિયન ક્રૂ) ધરાવતા અને "USNS" પૂર્વગ (પ્રિફિક્સ) ધરાવતા નોન-કમિશન્ડ ગેર-યુદ્ધપોત 'સપોર્ટ વેસલ્સ' છે. આ કરાર હેઠળ, યુએસ નેવીના સેન્ટ્રલ કમાન્ડના પ્રવાસ પર રહેલા જહાજોનું સમારકામ ભારતમાં કરવામાં આવશે.<ref>{{Cite web |title=ASSESSING INDIA-US "MASTER SHIP REPAIR AGREEMENTS" (MSRAs) |url=https://maritimeindia.org/assessing-india-us-master-ship-repair-agreements-msras/ |access-date=2024-09-27 |website=maritimeindia.org}}</ref><ref>{{Cite web |date=2023-09-07 |title=Mazagon Dock Shipbuilders inks pact with US Navy to service its fleet - CNBC TV18 |url=https://www.cnbctv18.com/business/companies/mazagon-dock-shipbuilders-inks-pact-with-us-navy-to-service-its-fleet-17744401.htm |access-date=2024-09-27 |website=CNBCTV18 |language=en}}</ref>
=== અન્ય ===
આ શિપયાર્ડ મરીન એન્જિનિયરિંગમાં સ્નાતક ઇજનેરોને પણ તાલીમ આપે છે.<ref>{{cite web |title=Cochin Shipyard – Marine Engineering Training Website |url=http://cochinshipyard.com/training.html |access-date=17 January 2008 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20080117093223/http://cochinshipyard.com/training.html |archive-date=17 January 2008 |df=dmy-all }}</ref>દર વર્ષે લગભગ સો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.
== સંદર્ભો ==
{{reflist|30em}}
deptpgl75d02999g9pof9wkeg8dfx3v
903158
903156
2026-08-01T16:32:13Z
Snehrashmi
41463
/* જહાજ નિર્માણ */ નૌકાદળના જહાજો
903158
wikitext
text/x-wiki
'''કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL)''' ભારતમાં સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા છે.<ref>{{cite web|url=https://shipmin.gov.in/sites/default/files/2015-16%20English.pdf#page=55 |publisher= Ministry of Ports, Shipping and Waterways| title=Annual Report 2015–16 |access-date=4 September 2022 }}</ref><ref>{{cite web|url=https://dpe.gov.in/sites/default/files/11_Transportation%20Equipment.pdf#page=6 |publisher= Department of Public Enterprises, Ministry of Finance| title=Transportation Equipment |access-date=4 September 2022 }}</ref> કોચિન શિપયાર્ડ વિશ્વની એવી જૂની અને ગણીગાંઠી કંપનીઓમાંથી એક છે જેણે વિમાનવાહક જહાજ નું નિર્માણ કર્યું હોય, અને તે આવા યુદ્ધજહાજો બાંધવાની ક્ષમતા ધરાવતી ભારતની એકમાત્ર સુવિધા છે.<ref>{{Cite news |last=Anandan |first=S. |date=2022-08-30 |title=Cochin Shipyard can build follow-on carrier in about 8 years, says CMD |url=https://www.thehindu.com/news/national/kerala/cochin-shipyard-can-build-follow-on-carrier-in-about-8-years-says-cmd/article65830573.ece |access-date=2025-10-02 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓની શ્રૃંખલાનો એક ભાગ છે.<ref>{{cite web |publisher=Shipping Ministry of India |url=http://shipping.nic.in/shipwing2.htm |title=List of ship building centres in India |access-date=18 July 2008 }}</ref> આ શિપયાર્ડ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હલ્ડ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ કરે છે. તેણે ૧,૨૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) ની ક્ષમતા ધરાવતા મોટા જહાજોનું પણ નિર્માણ કર્યું છે, જે તેને ક્ષમતાની દૃષ્ટિએ ભારતનું અગ્રણી શિપયાર્ડ બનાવે છે. આ કંપની 'મિનીરત્ન'નો દરજ્જો ધરાવે છે.<ref name="cochin1">{{cite news |last1=Mudgill |first1=Amit |title=Cochin Shipyard rallies over 20% on D-Street debut |url=https://economictimes.indiatimes.com/markets/stocks/news/cochin-shipyard-makes-quite-debut-lists-at-0-7-premium-over-issue-price/articleshow/60014904.cms |access-date=13 June 2018 |work=The Economic Times |date=12 August 2017}}</ref>
== ઇતિહાસ ==
કોચિન શિપયાર્ડની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ભારત સરકારની એક કંપની તરીકે કરવામાં આવી હતી, અને તેના નિર્માણ કાર્યના પ્રથમ તબક્કાની સુવિધાઓ ઈ.સ. ૧૯૮૨માં કાર્યરત થઈ હતી.
ઓગસ્ટ ૨૦૧૨માં, ભારત સરકારે નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રારંભિક સાર્વજનિક ઓફર (IPO) દ્વારા વધુ વિસ્તરણ માટે ₹૧,૫૦૦ કરોડની મૂડી એકત્રિત કરવાના હેતુથી વિનિયોગ (ડાઇવેસ્ટમેન્ટ) ની યોજનાઓની જાહેરાત કરી હતી.<ref>{{cite news|title=Cochin Shipyard Limited firms up plans to go for IPO by year-end|url=https://timesofindia.indiatimes.com/city/kochi/Cochin-Shipyard-Limited-firms-up-plans-to-go-for-IPO-by-year-end/articleshow/15321579.cms|access-date=23 August 2012|url-status=live|archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm|archive-date=23 October 2012|work=The Times of India|df=dmy-all}}</ref> સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૫ના રોજ હિસ્સાના વેચાણ અંગે આખરી નિર્ણય લીધો હતો. ૩.૩૯ કરોડ (૩૩.૯ મિલિયન) શેર વેચવાની યોજના હતી, જેમાંથી ૧,૧૩,૦૦૦ શેર સરકાર પાસે હતા જ્યારે બાકીના નવા ઇક્વિટી શેર હતા. જોકે, ઓગસ્ટ ૨૦૧૭ સુધી આ યોજના અમલમાં આવી શકી નહોતી, જ્યારે કંપનીએ તેનો IPO બહાર પાડ્યો અને તેના શેર BSE અને NSE પર સૂચિબદ્ધ (લિસ્ટ) કર્યા.<ref name="cochin1"/> કંપનીએ ૨૦૨૧ માં 'ટેબમા શિપયાર્ડ્સ' (Tebma Shipyards) નું અધિગ્રહણ કર્યું હતું.
== પ્રવૃત્તિઓ ==
આ શિપયાર્ડ ૧,૧૦,૦૦૦ ડેડવેઇટ ટનેજ (DWT) સુધીના જહાજોનું નિર્માણ કરવાની અને ૧,૨૫,૦૦૦ DWT સુધીના જહાજોનું સમારકામ કરવાની ક્ષમતા અને સુવિધાઓ ધરાવે છે.<ref>{{cite web | url=https://cochinshipyard.in/sr-facilities | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref><ref>{{cite web | url=https://cochinshipyard.in/sb-facility | title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - the biggest greenfield Shipyard of the Millenium }}</ref>
=== જહાજ નિર્માણ ===
[[File:Path_to_caves,_Gharapuri,_Maharashtra_400094,_India_-_panoramio_(14).jpg|thumb|left|૨૦૦૨માં કોચીન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ ''મહર્ષિ પરશુરામ'' ]]
[[File:Vikrant.jpg|thumb|૨૦૧૭માં કોચીન શિપયાર્ડ ખાતે નિર્માણાધીન INS વિક્રાંત]]
[[File:The Prime Minister, Shri Narendra Modi commissions the first indigenous aircraft carrier as INS Vikrant, in Kochi, Kerela on September 02, 2022 (2).jpg|thumb|૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કેરળના કોચીમાં INS વિક્રાંતને કાર્યરત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી]]
કોચિન શિપયાર્ડમાંથી બહાર પડનારું પ્રથમ જહાજ ઈ.સ. ૧૯૮૧માં 'એમવી રાણી પદ્મિની' હતું.<ref>{{cite news |author=Priyadershini S. |url=http://www.thehindu.com/life-and-style/society/article2970951.ece |title=Soft hands handling hard steel |work=The Hindu |date=7 March 2012 |access-date=15 August 2013 |location=Chennai, India |url-status=live |archive-url=https://web.archive.org/web/20120310161414/http://www.thehindu.com/life-and-style/society/article2970951.ece |archive-date=10 March 2012 |df=dmy-all }}</ref>
આ શિપયાર્ડે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) ને 'મહર્ષિ પરશુરામ' અને 'અબુલ કલામ આઝાદ' સહિત પ્રત્યેક ૯૫,૦૦૦ DWT ની ક્ષમતા ધરાવતા ભારતના બે સૌથી મોટા ડબલ-હલ 'આફ્રામેક્સ' ટેન્કર્સ બનાવીને સુપ્રત કર્યા છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ યુરોપ અને પશ્ચિમ એશિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કંપનીઓ પાસેથી જહાજ નિર્માણ માટેના ઓર્ડર મેળવ્યા છે. આ શિપયાર્ડ બહામાસના 'ક્લિપર ગ્રૂપ' માટે ૩૦,૦૦૦ DWT ના છ બલ્ક કેરિયર્સનું નિર્માણ કરી રહ્યું છે, જેમાંથી પ્રથમ ત્રણ જહાજો લોન્ચ કરી દેવામાં આવ્યા છે.<ref>{{cite news |url=http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm |title=Business : CSL launches three new vessels |date=1 March 2006 |access-date=15 August 2013 |location=Chennai, India |url-status=dead |archive-url=https://web.archive.org/web/20121023222443/http://www.hindu.com/2006/03/01/stories/2006030104122100.htm |archive-date=23 October 2012 |work=The Hindu |df=dmy-all }}</ref> આ ઉપરાંત, નોર્વેની 'સીટેન્કર્સ મેનેજમેન્ટ કંપની' માટે આઠ પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ 'સીમેન્સ ઇન્ડિયા' અને 'એચન્ડિયા'ના સહયોગથી 'કોચી વોટર મેટ્રો' દ્વારા ઉપયોગમાં લેવાતી બોટ (ફેરી બોટ્સ) ના કાફલાનું પણ નિર્માણ કર્યું છે.<ref>{{Cite web |title=Marine Battery Solutions by Vessel Type - Echandia |url=https://www.echandia.com/en/vessel-types |access-date=2026-02-17 |website=www.echandia.com |language=en-US}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard handovers India's first Water Metro ferry to Kochi Metro |url=https://urbantransportnews.com/news/cochin-shipyard-handovers-indias-first-water-metro-ferry-to-kochi-metro |access-date=2026-02-17 |website=Urban Transport News}}</ref><ref>{{Cite news |date=2022-11-18 |title=Water Metro boats win Gussies award |url=https://timesofindia.indiatimes.com/city/kochi/water-metro-boats-win-gussies-award/articleshow/95592944.cms |access-date=2026-02-17 |work=The Times of India |issn=0971-8257}}</ref>
શિપયાર્ડે જાન્યુઆરી ૨૦૨૪માં ૩૧૦ મીટર (૧,૦૨૦ ફૂટ) લાંબો ડ્રાય ડોક (સૂકો ગોદી) કાર્યરત કર્યો હતો, જે વાર્ષિક ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) સુધીની લંબાઈ ધરાવતા છ મોટા જહાજોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રાય ડોક સુએઝમેક્સ ટેન્કર્સ, કન્ટેનર શિપ્સ અને કેપસાઈઝ બલ્ક કેરિયર્સને સંભાળી શકે છે.<ref name=":1">{{Cite news |date=2026-02-24 |title=$500-million boost for India shipbuilding as Cochin Shipyard, HD Hyundai Group advance JV talks: Report |url=https://www.moneycontrol.com/news/business/500-million-boost-for-india-shipbuilding-as-cochin-shipyard-hd-hyundai-group-advance-jv-talks-report-13840606.html |access-date=2026-02-24 |work=Moneycontrol}}</ref>
૨૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, 'અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ'એ તેની સબસિડિયરી કંપની 'ઓશન સ્પાર્કલ લિમિટેડ' દ્વારા CSL પાસેથી આઠ ટગ બોટ્સ (tug boats) નો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર આશરે ₹૪૫૦ કરોડનો છે, જે અંતર્ગત 'ઉડુપી કોચિન શિપયાર્ડ લિમિટેડ' દ્વારા આઠ ૭૦ ટન બોલાર્ડ પુલ એઝિમ્યુથિંગ સ્ટર્ન ડ્રાઇવ ટગ્સ પૂરા પાડવામાં આવશે. તેની ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૬ માં શરૂ થશે અને ઓગસ્ટ ૨૦૨૮ સુધીમાં પૂરી થવાની ધારણા છે.<ref>{{Cite web | title=Cochin Shipyard bags Adani Ports tug boat order, deal value estimated at ₹450 crore {{!}} Company Business News | url=https://www.livemint.com/companies/news/cochin-shipyard-bags-adani-ports-tug-boat-order-deal-value-estimated-at-rs-450-crore-11735382563877.html | access-date=2026-05-14 | website=www.livemint.com}}</ref>
૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં, CSL પાસે ₹૨૧,૧૦૦ કરોડ (US$ ૨.૨ બિલિયન) ના ઓર્ડર બુક છે, જેમાંથી ૬૬ % ઓર્ડર ભારતીય નૌકાદળ (Indian Navy) તરફથી છે. આ હિસ્સો અગાઉના ૮૮% થી ઘટ્યો છે.<ref name=":0">{{Cite news |last=Mishra |first=Twesh |date=2026-01-15 |title=Cochin Shipyard delivers first multi-purpose vessel to Germany's HS Schiffahrts |url=https://economictimes.indiatimes.com/industry/transportation/shipping-/-transport/cochin-shipyard-delivers-first-multi-purpose-vessel-to-germanys-hs-schiffahrts/articleshow/126546025.cms?from=mdr |access-date=2026-01-19 |work=The Economic Times |issn=0013-0389}}</ref>
૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, શિપયાર્ડે જર્મની સ્થિત શિપિંગ કંપની 'HS શિફાહર્ટ્સ'ને ૭,૦૦૦ DWT ના આઠ બહુહેતુક જહાજોમાંથી પ્રથમ જહાજ 'HS હાઇન્ઝ' સોંપ્યું હતું. આ જહાજો 'HS ઇકોફ્રાઇટર આઇસ-ક્લાસ' શ્રેણીનો એક ભાગ છે અને તેની પ્રત્યેકની કિંમત ₹૧૧૦ કરોડ (US$ ૧૧ મિલિયન) છે. માર્ચ ૨૦૨૩માં પ્રથમ જહાજના સ્ટીલ-કટિંગ સમારોહ સાથે તેનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. નેધરલેન્ડ સ્થિત 'ગ્રુટ શિપ ડિઝાઇન' દ્વારા ડિઝાઇન કરાયેલા અને DNV વર્ગીકરણ નિયમોનું પાલન કરતા આ જહાજો પ્રોજેક્ટ અને ભારે માલસામાન, સ્ટીલના કોઈલ, કન્ટેનર, લાકડું (ટિમ્બર), કાગળ, કોલસો અને અનાજ જેવી શુષ્ક બલ્ક સામગ્રી તેમજ જોખમી પદાર્થોની હેરફેર માટે બનાવવામાં આવ્યા છે. આ જહાજમાં પરિવહન કરવાના માલસામાનના આધારે ફેરફાર કરી શકાય તે માટે છ ફેરબદલ કરી શકાય તેવા પાટિયાં (મુવેબલ પાર્ટીશન્સ) સાથેનો એક મોટો કાર્ગો હોલ્ડ (માલસામાન રાખવાની જગ્યા) છે. તેમાં 'ટ્વીન ડેક' ગોઠવણની સુવિધા પણ આપવામાં આવી છે.<ref name=":0" /><ref>{{Cite web |last= |first= |date=2026-01-16 |title=India's Cochin Shipyard Delivers Advanced Multi-Purpose Vessel To German Shipping Firm |url=https://www.marineinsight.com/shipping-news/indias-cochin-shipyard-delivers-advanced-multi-purpose-vessel-to-german-shipping-firm/ |access-date=2026-01-19 |website=Marine Insight |language=en-US}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard delivers multi-purpose cargo vessel MS Heinz to German shipowner |url=https://www.theweek.in/news/maritime/2026/01/15/cochin-shipyard-delivers-multi-purpose-cargo-vessel-ms-heinz-to-german-shipowner.html |access-date=2026-01-19 |website=The Week |language=en}}</ref>
== નૌકાદળના જહાજો ==
=== INS વિક્રાંત ===
કોચિન શિપયાર્ડે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ - INS વિક્રાંત (અગાઉ, પ્રોજેક્ટ ૭૧ "એર ડિફેન્સ શિપ") નું નિર્માણ કર્યું છે. આ એરક્રાફ્ટ કેરિયર CSL દ્વારા બનાવવામાં આવેલું સૌથી મોટું યુદ્ધજહાજ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં, તમામ મુખ્ય માળખાકીય અને આઉટફિટિંગ કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.<ref>{{Cite news|last=Gurung|first=Shaurya Karanbir|url=https://economictimes.indiatimes.com/news/defence/structural-and-outfitting-work-of-indias-first-indigenous-aircraft-carrier-complete/articleshow/74070075.cms|title=Structural and outfitting work of India's first indigenous aircraft carrier complete|date=2020-02-10|work=The Economic Times|access-date=2020-02-12}}</ref> અંતે ૪ ઓગસ્ટના રોજ દરિયાઈ પરીક્ષણો શરૂ થયા હતા.<ref>{{Cite web|title=India's first indigenous aircraft carrier, to be named INS Vikrant, finally begins sea trials|url=https://timesofindia.indiatimes.com/india/indias-first-indigenous-aircraft-carrier-to-be-named-ins-vikrant-finally-begins-sea-trials/articleshow/85031100.cms|access-date=2021-08-04|website=Times of India}}</ref> ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ પાંચ દિવસ સુધી ચાલેલા દરિયાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા.<ref>{{Cite web|url=https://www.rediff.com/news/report/pix-vikrant-successfully-completes-5-day-maiden-sea-voyage/20210808.htm|title = Vikrant successfully completes 5-day maiden sea voyage}}</ref> આ જહાજને ૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.<ref>{{cite news |title=INS Vikrant, 1st India-Made Aircraft Carrier, Commissioned By PM |url=https://www.ndtv.com/india-news/ins-vikrant-indias-first-home-built-aircraft-carrier-commissioned-by-pm-narendra-modi-3308900 |url-status=live |archive-url=https://web.archive.org/web/20220904050721/https://www.ndtv.com/india-news/ins-vikrant-indias-first-home-built-aircraft-carrier-commissioned-by-pm-narendra-modi-3308900 |archive-date=4 September 2022 |access-date=2 September 2022 |website=NDTV.com}}</ref>
=== INS અન્વેશ ===
CSL એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના સહયોગથી 'INS અન્વેશ'નું નિર્માણ કર્યું છે. આ એક મિસાઇલ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન જહાજ છે, જેનો ઉપયોગ ભારતના બિલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ માટે 'ફ્લોટિંગ ટેસ્ટ રેન્જ' (તરતા પરીક્ષણ કેન્દ્ર) તરીકે કરવામાં આવે છે.<ref>{{Cite news |date=2015-11-20 |title=Cochin Shipyard to build secret vessel for DRDO |url=https://www.thehindu.com/todays-paper/ |access-date=2025-07-09 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref><ref>{{Cite news |date=2021-09-07 |title=Sea trials for floating missile test range INS Anvesh begin this month |url=https://www.hindustantimes.com/india-news/sea-trials-for-floating-missile-test-range-ins-anvesh-begin-this-month-101630984781024.html |archive-url=https://web.archive.org/web/20250317073400/https://www.hindustantimes.com/india-news/sea-trials-for-floating-missile-test-range-ins-anvesh-begin-this-month-101630984781024.html |archive-date=2025-03-17 |access-date=2025-07-09 |work=Hindustan Times |language=en-us}}</ref> આના નિર્માણનો ઓર્ડર ૨૦૧૫ માં CSL ને આપવામાં આવ્યો હતો અને ૨૦૧૬ સુધીમાં તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હતું. ૧૧ માર્ચ ૨૦૨૨ના રોજ આ જહાજને ભારતીય નૌકાદળની સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web |last=Menon |first=Adithya Krishna |date=2023-04-25 |title=India Conducts First Test of New Ship-Based BMD System |url=https://www.navalnews.com/naval-news/2023/04/india-conducts-first-test-of-new-ship-based-bmd-system/ |access-date=2025-07-09 |website=Naval News |language=en-US}}</ref>
=== માહે-ક્લાસ કોર્વેટ ===
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ & એન્જિનિયર્સ (GRSE) એ ભારતીય નૌકાદળ માટે ASW-SWC શ્રેણીના જહાજોનું નિર્માણ કરી રહ્યા છે. CSL દ્વારા કોચી ખાતે બનાવવામાં આવી રહેલા જહાજોને 'માહે ક્લાસ' (Mahe class) અને GRSE દ્વારા બનાવવામાં આવી રહેલા જહાજોને 'અર્નાલા ક્લાસ' (Arnala Class) કહેવામાં આવે છે. ૩૦ એપ્રિલ ૨૦૧૯ ના રોજ, સંરક્ષણ મંત્રાલય અને CSL એ ૮૪ મહિનાની સમયમર્યાદામાં આઠ જહાજોના નિર્માણ માટે ₹૬,૩૧૧ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.<ref>{{Cite web |date=2019-04-29 |title=GRSE Signs Contract for 08 Anti-Submarine Warfare Shallow Watercraft |url=https://psuwatch.com/defencewatch/grse-signs-contract-for-08-anti-submarine-warfare-shallow-watercraft |access-date=2025-06-07 |website=PSU Watch |language=en}}</ref><ref>{{Cite web |date=2019-04-30 |title=Cochin Shipyard gets Rs 6,311 crore contract for anti submarine warfare ships - BusinessToday |url=https://www.businesstoday.in/latest/story/cochin-shipyard-gets-rs-6311-crore-contract-for-anti-submarine-warfare-ships-188690-2019-04-30 |access-date=2025-06-07 |website=Business Today |language=en}}</ref> ૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ, CSL એ પ્રથમ ASW-SWC જહાજ, 'INS માહે' ના સ્ટીલ-કટિંગ સાથે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું.<ref>{{Cite web |title=Indian ASW corvette programme cuts first steel {{!}} Shephard |url=https://www.shephardmedia.com/news/naval-warfare/premium-indian-asw-corvette-programme-cuts-first-s/ |access-date=2025-06-07 |website=www.shephardmedia.com |language=en}}</ref>
=== આદેશ-ક્લાસ પેટ્રોલીંગ વેસલ ===
CSL એ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ૨૦ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ (FPVs) નું નિર્માણ કર્યું છે. આ જહાજોની ડિઝાઇન કોચી સ્થિત 'મેસર્સ સ્માર્ટ એન્જિનિયરિંગ અને ડિઝાઇન સોલ્યુશન્સ' (SEDS) દ્વારા તૈયાર કરવામાં આવી છે.<ref>{{Cite web |title=First fast patrol vessel for Coast Guard delivered |url=https://zeenews.india.com/news/nation/first-fast-patrol-vessel-for-coast-guard-delivered_879688.html |access-date=2025-06-07 |website=Zee News |language=en}}</ref><ref>{{Cite web |title=CSL launches Fast patrol vessel {{!}} IRCLASS {{!}} Indian Register of Shipping |url=http://www.irclass.org/news/csl-launches-fast-patrol-vessel |archive-url=https://web.archive.org/web/20150611163108/http://www.irclass.org/news/csl-launches-fast-patrol-vessel |archive-date=2015-06-11 |access-date=2025-06-07 |website=www.irclass.org |language=en}}</ref>
=== નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ્સ ====
૩૦ માર્ચ ૨૦૨૩ ના રોજ, સંરક્ષણ મંત્રાલયે ₹૯,૮૦૫ કરોડ (US$ ૧.૨ બિલિયન) ના ખર્ચે CSL પાસેથી છ નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ્સ (NGMV) હસ્તગત કરવાની મંજૂરી આપી હતી. ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, પ્રથમ NGMV જહાજનો સ્ટીલ-કટિંગ સમારોહ કોચિન શિપયાર્ડ ખાતે યોજાયો હતો. આ જહાજોની ડિલિવરી માર્ચ ૨૦૨૭ થી શરૂ થવાનું નિર્ધારિત છે.
== જહાજ સમારકામ ==
શિપયાર્ડે ઈ.સ. ૧૯૮૨માં સમારકામ સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું અને તેણે તેલ ઉત્ખનન ઉદ્યોગના જહાજો સહિત તમામ પ્રકારના જહાજોના અપગ્રેડેશન અને સમારકામની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, તેણે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, મત્સ્યોદ્યોગ વિભાગ, કોચિન પોર્ટ ટ્રસ્ટ, SCI અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના જહાજોની નિયમિત જાળવણી અને આયુષ્ય વધારવાના કાર્યો કર્યા છે. તેણે વિમાનવાહક જહાજ 'INS વિરાટ' ના મોટા વ્યાપક સમારકામની કામગીરી પણ સફળતાપૂર્વક પાર પાડી છે.
કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) ને ONGC તરફથી મોટા સમારકામ અને અપગ્રેડેશનના ઓર્ડર પ્રાપ્ત થયા હતા. આમાં વર્ષ ૨૦૦૫-૦૬ માં ત્રણ રિગ્સનું વ્યાપક સમારકામની કામગીરી સામેલ હતી, જે પૈકી 'સાગર વિજય' (મોબાઇલ ઓફશોર ડ્રિલિંગ યુનિટ - MODU), 'સાગર ભૂષણ' (MODU) અને જેકઅપ રિગ 'સાગર કિરણ' નો સમાવેશ થાય છે.<ref>{{Cite web |title=Welcome to Cochin Shipyard : ISO 9001 Certified - The biggest greenfield Shipyard of the Millenium |url=https://cochinshipyard.in/credentials |access-date=2025-08-20 |website=cochinshipyard.in}}</ref>
તેણે ઈ.સ. ૨૦૧૬ અને ૨૦૨૪ માં વિમાનવાહક જહાજ 'INS વિક્રમાદિત્ય' ના મોટા સમારકામની કામગીરી પણ કરી હતી.<ref>{{Cite web |date=14 November 2016 |title=CSL completes refit of Indian Navy's aircraft-carrier INS Vikramaditya |url=http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |url-status=live |archive-url=https://web.archive.org/web/20161116102004/http://www.naval-technology.com/news/newscsl-completes-refit-of-indian-navys-aircraft-carrier-ins-vikramaditya-5667275 |archive-date=16 November 2016 |access-date=15 November 2016 |website=NavalTechnology.com |df=dmy-all}}</ref><ref>{{Cite web |date=2024-11-30 |title=MoD inks contract worth ₹1207 Cr with Cochin Shipyard Limited for Short Refit and Dry Docking of INS Vikramaditya |url=https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2079380 |access-date=2024-11-30 |website=Press Information Bureau}}</ref>
૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ, CSL એ લાર્સન એન્ડ ટુબ્રોના કટ્ટુપલ્લી શિપયાર્ડ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ પછી યુનાઇટેડ સ્ટેટ્સ નેવીના મિલિટરી સીલિફ્ટ કમાન્ડ ફ્લીટ સપોર્ટ શિપ્સના સમારકામ માટે તેની સાથે 'માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ' (MSRA) પર હસ્તાક્ષર કરનાર ત્રીજું ભારતીય શિપયાર્ડ બન્યું હતું.<ref>{{Cite news |last=Peri |first=Dinakar |date=2024-04-08 |title=Cochin Shipyard signs ship repair agreement with U.S. Navy |url=https://www.thehindu.com/news/national/cochin-shipyard-signs-ship-repair-agreement-with-us-navy/article68044085.ece |access-date=2024-09-27 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref><ref>{{Cite web |title=Third Indian Shipyard Wins U.S. Navy Approval for Ship Repairs |url=https://maritime-executive.com/article/third-indian-shipyard-wins-u-s-navy-approval-for-ship-repairs |access-date=2024-09-27 |website=The Maritime Executive |language=en}}</ref><ref>{{Cite web |title=Cochin Shipyard signs master ship repair agreement with US Navy |url=https://ddnews.gov.in/en/cochin-shipyard-signs-master-ship-repair-agreement-with-us-navy/ |access-date=2024-09-27 |website=ddnews.gov.in}}</ref> MSC દ્વારા સંચાલિત આ જહાજો નાગરિક કર્મચારીઓ (સિવિલિયન ક્રૂ) ધરાવતા અને "USNS" પૂર્વગ (પ્રિફિક્સ) ધરાવતા નોન-કમિશન્ડ ગેર-યુદ્ધપોત 'સપોર્ટ વેસલ્સ' છે. આ કરાર હેઠળ, યુએસ નેવીના સેન્ટ્રલ કમાન્ડના પ્રવાસ પર રહેલા જહાજોનું સમારકામ ભારતમાં કરવામાં આવશે.<ref>{{Cite web |title=ASSESSING INDIA-US "MASTER SHIP REPAIR AGREEMENTS" (MSRAs) |url=https://maritimeindia.org/assessing-india-us-master-ship-repair-agreements-msras/ |access-date=2024-09-27 |website=maritimeindia.org}}</ref><ref>{{Cite web |date=2023-09-07 |title=Mazagon Dock Shipbuilders inks pact with US Navy to service its fleet - CNBC TV18 |url=https://www.cnbctv18.com/business/companies/mazagon-dock-shipbuilders-inks-pact-with-us-navy-to-service-its-fleet-17744401.htm |access-date=2024-09-27 |website=CNBCTV18 |language=en}}</ref>
=== અન્ય ===
આ શિપયાર્ડ મરીન એન્જિનિયરિંગમાં સ્નાતક ઇજનેરોને પણ તાલીમ આપે છે.<ref>{{cite web |title=Cochin Shipyard – Marine Engineering Training Website |url=http://cochinshipyard.com/training.html |access-date=17 January 2008 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20080117093223/http://cochinshipyard.com/training.html |archive-date=17 January 2008 |df=dmy-all }}</ref>દર વર્ષે લગભગ સો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.
== સંદર્ભો ==
{{reflist|30em}}
8ttdey40kru3py5649mbbykgbq3fzg6
સભ્યની ચર્ચા:Kirti Rathod dolasa
3
154833
903163
2026-08-01T19:25:00Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903163
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kirti Rathod dolasa}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૦:૫૫, ૨ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
qsssp1nvnx8mjs5g4vvlt0kceeoqwzg
સભ્યની ચર્ચા:Zala Takhatsinh somabhai
3
154834
903171
2026-08-02T05:47:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903171
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Zala Takhatsinh somabhai}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૭, ૨ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
p2u960d4zv96hq015e2jo76ctafhkk7
સભ્યની ચર્ચા:Dhavalkumar rajeshbhai patel
3
154835
903172
2026-08-02T07:46:59Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903172
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhavalkumar rajeshbhai patel}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૧૬, ૨ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
ftkrd3hcernfc1abnn2be8t36kft4xd
જયંત પાઠક
0
154836
903182
2026-08-02T09:29:06Z
Gazal world
28391
Gazal worldએ દિશાનિર્દેશન કરીને પાના [[જયંત પાઠક]]ને [[જયન્ત પાઠક]] પર ખસેડ્યું: નામની જોડણી સુધારી
903182
wikitext
text/x-wiki
#REDIRECT [[જયન્ત પાઠક]]
tjzaqz7zmm8hk4xqvlzok3awxqg3qug
ચર્ચા:જયંત પાઠક
1
154837
903184
2026-08-02T09:29:06Z
Gazal world
28391
Gazal worldએ [[ચર્ચા:જયંત પાઠક]]ને [[ચર્ચા:જયન્ત પાઠક]] પર ખસેડ્યું: નામની જોડણી સુધારી
903184
wikitext
text/x-wiki
#REDIRECT [[ચર્ચા:જયન્ત પાઠક]]
9dyx5fobdbi612i06wa6qbziivc0fes
સભ્યની ચર્ચા:Snehal chaudhari hu
3
154838
903186
2026-08-02T11:01:14Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903186
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Snehal chaudhari hu}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૩૧, ૨ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
jnagnr80otznmjk464b40gmsh6xywxu