વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.13
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
આદિવાસી
0
4829
903275
897994
2026-08-05T02:35:01Z
~2026-43074-56
88461
.
903275
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ,પગિ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
33wr8vnh156053qq2w1qetfzdr9x2aa
903276
903275
2026-08-05T02:38:27Z
~2026-43074-56
88461
.
903276
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
1r6g36enjzdmugiiin2gbefkjhppntt
903277
903276
2026-08-05T02:41:35Z
~2026-43074-56
88461
.
903277
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ,ભીલ પગિ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
f7h5ebgkkhq66vntrcw4aq2vyoz0nq8
903278
903277
2026-08-05T02:56:58Z
~2026-43074-56
88461
.
903278
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
'''ઝાંંપા પુજાવા'''
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
fh3b5ild1m4izpw3y1f4a3nnzskdzrj
903279
903278
2026-08-05T03:10:52Z
~2026-43074-56
88461
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને કરે છે ત્યારબાદ હવનપુજન કરે છે.
903279
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે.
'''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>'''
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને કરે છે ત્યારબાદ હવનપુજન કરે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
q9y3fb62mocp8tsz94603f8a4ptn6c3
903280
903279
2026-08-05T03:24:10Z
~2026-43074-56
88461
.
903280
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.લોકો હોળીના પંદર દિવસા પહેલાં હોળીની તૈયારીઓ શરુ કરી દે છે,આખા વર્ષનો દિવાલ પર બાંધેલો ઢોલને તૈયાર કરવામાં આવે છે અને હોળીના ઢોલ વાગવાના શરૂ થાય છે જે એક મહિના જેટલા સમય વાગતો હોય છે , આદિવાસી લોકો ઢોલના તાલે આદિવાસી ન્રુત્ય કરે છે , હોળીના ઉત્સવ પુર્વે જે ઘરે મ્રુત્યુ થયેલ હોય ત્યાં જઇને '''હુડો ગાવામાં આવે છે જેમાં આદિવાસી લોકગીતો હોય છે.'''
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે.
'''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>'''
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને કરે છે ત્યારબાદ હવનપુજન કરે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
8enipml7oabz4vyktaqwkqughgwf26y
903281
903280
2026-08-05T03:34:43Z
~2026-43074-56
88461
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત એક પારંપરિક ન્રુત્ય "પેરણ" દ્વારા કરવામાં આવે છે,જેમાં મોટા વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલા પિહો અને ઢોલ વગાડી,પગમાં ગુંઘરા બાંધી ન્રુત્ય કરે છે, દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને કરે છે ત્યારબાદ હવનપુજન કરે છે.
903281
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.લોકો હોળીના પંદર દિવસા પહેલાં હોળીની તૈયારીઓ શરુ કરી દે છે,આખા વર્ષનો દિવાલ પર બાંધેલો ઢોલને તૈયાર કરવામાં આવે છે અને હોળીના ઢોલ વાગવાના શરૂ થાય છે જે એક મહિના જેટલા સમય વાગતો હોય છે , આદિવાસી લોકો ઢોલના તાલે આદિવાસી ન્રુત્ય કરે છે , હોળીના ઉત્સવ પુર્વે જે ઘરે મ્રુત્યુ થયેલ હોય ત્યાં જઇને '''હુડો ગાવામાં આવે છે જેમાં આદિવાસી લોકગીતો હોય છે.'''
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે.આમ તો આદિવાસીઓના તહેવારોની શરુઆત દિવાસાથી થાય છે.
'''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>'''
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત એક પારંપરિક ન્રુત્ય "પેરણ" દ્વારા કરવામાં આવે છે,જેમાં મોટા વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલા પિહો અને ઢોલ વગાડી,પગમાં ગુંઘરા બાંધી,આદિવાસી પરિધાન પહેરી ન્રુત્ય કરે છે,આ ન્રુત્ય એ અહિંના આદિવાસીઓની ઓળખ છે ,દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને હવન કરે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
icmd2dzoqtjleyawbvsgvdh55mroa8o
903282
903281
2026-08-05T06:30:16Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
903282
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે. લોકો હોળીના પંદર દિવસ પહેલાં હોળીની તૈયારીઓ શરુ કરી દે છે, આખા વર્ષનો દિવાલ પર બાંધેલો ઢોલને તૈયાર કરવામાં આવે છે અને હોળીના ઢોલ વાગવાના શરૂ થાય છે, જે એક મહિના જેટલા સમય વાગતો હોય છે. આદિવાસી લોકો ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરે છે, હોળીના ઉત્સવ પૂર્વે જે ઘરે મૃત્યુ થયેલ હોય ત્યાં જઇને '''હુડો''' ગાવામાં આવે છે જેમાં આદિવાસી લોકગીતો હોય છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે. આમ તો આદિવાસીઓના તહેવારોની શરુઆત દિવાસાથી થાય છે.
'''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>'''
સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત એક પારંપરિક ન્રુત્ય "પેરણ" દ્વારા કરવામાં આવે છે,જેમાં મોટા વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલા પિહો અને ઢોલ વગાડી,પગમાં ગુંઘરા બાંધી,આદિવાસી પરિધાન પહેરી ન્રુત્ય કરે છે,આ ન્રુત્ય એ અહિંના આદિવાસીઓની ઓળખ છે ,દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને હવન કરે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
rtt88ga2vsav9vllj7fy013ojoyn5if
એર્ણાકુલમ જીલ્લો
0
5312
903265
903257
2026-08-04T16:35:24Z
Snehrashmi
41463
/* માહિતી ચોકઠું */
903265
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
2atoxia0kw0x16jor5orosuq2a30fbq
903266
903265
2026-08-04T16:39:02Z
Snehrashmi
41463
/*આબોહવા */
903266
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
dqhah87ytgm5652yjkt2n692j36ypih
903267
903266
2026-08-04T16:47:30Z
Snehrashmi
41463
/* અર્થતંત્ર /*
903267
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
cgo076rxdhhu4o9ipde2usbapuzaxyl
903268
903267
2026-08-04T16:51:56Z
Snehrashmi
41463
/* નામકરણ */
903268
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
r1uyomn0mhc0th4s5abdb5wx9bc76ol
903269
903268
2026-08-04T16:57:39Z
Snehrashmi
41463
/* કૃષિ */ અને /* શિક્ષણ */
903269
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
nh77fihuspw99l886bx9s0mmgd8fhnx
903270
903269
2026-08-04T17:04:26Z
Snehrashmi
41463
/* વહીવટ */
903270
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== વહીવટ ==
જિલ્લા વહીવટીતંત્રનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર કરે છે, જેઓ જમીન મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. જિલ્લાને રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર/સબ કલેક્ટર હેઠળ રેવેન્યુ ડિવિઝનમાં, તહસીલદારો હેઠળ આગળ તાલુકાઓમાં અને ત્યારબાદ રેવેન્યુ ગામોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં બે રેવેન્યુ ડિવિઝન—ફોર્ટ કોચિ અને મુવાત્તુપુઝા—તથા ૭ તાલુકા અને ૧૨૪ રેવેન્યુ ગામો આવેલા છે.
=== તાલુકાઓ ===
આ જિલ્લો કેરળમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે, જેની કુલ સંખ્યા સાત છે. આ તાલુકાઓને બે રેવેન્યુ ડિવિઝન — [[ફોર્ટ કોચી]] અને મુવાત્તુપુઝા હેઠળ વહેંચવામાં આવ્યા છે. દરેક રેવેન્યુ ડિવિઝનનું નેતૃત્વ રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) કરે છે, જ્યારે દરેક તાલુકાનો વહીવટ તહસીલદાર દ્વારા ચલાવવામાં આવે છે.
{{Div col|colwidth=25em}}
* પરવુર
* અલુવા
* કુન્નાથુનાડ
* મુવાત્તુપુઝા
* કોચિ
* કનાયન્નુર
* કોથમંગલમ
{{Div col end}}
જમીન મહેસૂલ અને સંબંધિત વહીવટી બાબતો માટે આ તાલુકાઓને ૧૨૪ મહેસૂલ ગામોમાં વહેંચવામાં આવ્યા છે.<ref>{{Cite web |title=Subdivision (2) {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/en/subdivision/ |access-date=2025-08-08 |language=en-US}}</ref>
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
oqdndf1ipl7lrfn5gyy3e1mvfafea13
903271
903270
2026-08-04T17:16:52Z
Snehrashmi
41463
/* સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ */ અને /* સંસ્કૃતિ */
903271
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== વહીવટ ==
જિલ્લા વહીવટીતંત્રનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર કરે છે, જેઓ જમીન મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. જિલ્લાને રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર/સબ કલેક્ટર હેઠળ રેવેન્યુ ડિવિઝનમાં, તહસીલદારો હેઠળ આગળ તાલુકાઓમાં અને ત્યારબાદ રેવેન્યુ ગામોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં બે રેવેન્યુ ડિવિઝન—ફોર્ટ કોચિ અને મુવાત્તુપુઝા—તથા ૭ તાલુકા અને ૧૨૪ રેવેન્યુ ગામો આવેલા છે.
=== તાલુકાઓ ===
આ જિલ્લો કેરળમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે, જેની કુલ સંખ્યા સાત છે. આ તાલુકાઓને બે રેવેન્યુ ડિવિઝન — [[ફોર્ટ કોચી]] અને મુવાત્તુપુઝા હેઠળ વહેંચવામાં આવ્યા છે. દરેક રેવેન્યુ ડિવિઝનનું નેતૃત્વ રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) કરે છે, જ્યારે દરેક તાલુકાનો વહીવટ તહસીલદાર દ્વારા ચલાવવામાં આવે છે.
{{Div col|colwidth=25em}}
* પરવુર
* અલુવા
* કુન્નાથુનાડ
* મુવાત્તુપુઝા
* કોચિ
* કનાયન્નુર
* કોથમંગલમ
{{Div col end}}
જમીન મહેસૂલ અને સંબંધિત વહીવટી બાબતો માટે આ તાલુકાઓને ૧૨૪ મહેસૂલ ગામોમાં વહેંચવામાં આવ્યા છે.<ref>{{Cite web |title=Subdivision (2) {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/en/subdivision/ |access-date=2025-08-08 |language=en-US}}</ref>
== સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ==
=== કોચી મહાનગરપાલિકા ===
કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન એ કોચી શહેર અને તેના ઉપનગરોનો વહીવટ સંભાળતી મુખ્ય સંસ્થા છે. તેનું નેતૃત્વ મેયર અને ડેપ્યુટી મેયર કરે છે.
=== નગરપાલિકાઓ ===
એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ નગરપાલિકાઓ ધરાવે છે.
{{Div col|colwidth=25em}}
* ઉત્તર પરવુર
* પિરાવોમ
* મુવાત્તુપુઝા
* કૂથટ્ટુકુલમ
* પેરુમ્બાવુર
* અલુવા
* અંગેમાલી
* થ્રિપુનિથુરા
* કલામસ્સેરી
* કોથમંગલમ
* એલુર
* મરાડુ
* થ્રિક્કાકરા
{{Div col end}}
વહીવટી મર્યાદાઓ બાબતે એક મુખ્ય ટીકા એ થઈ રહી છે કે અલુવા, કલામસ્સેરી, થ્રિક્કાકરા, મરાડુ, થ્રિપુનિથુરા અને એલુર જેવી નગરપાલિકાઓ કોચી શહેર સાથે ભળી ગઈ હોવા છતાં, તેમને કોચી કોર્પોરેશન હેઠળ લાવવાને બદલે હજુ પણ અલગ નગરપાલિકાઓ તરીકે જ રાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, કોર્પોરેશને ૧૯૬૭થી પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ કોર્પોરેશનની રચના થઈ ત્યારે તે ક્ષેત્રફળ અને વસતીની દૃષ્ટિએ સૌથી મોટી હતી અને આ તમામ વિસ્તારો તે સમયે પંચાયતો હતી. કોચી શહેરના શહેરી વિસ્તારના વિકાસને કારણે જ્યારે આ વિસ્તારોનો વિકાસ શરૂ થયો, ત્યારે તેમને કોર્પોરેશનમાં ઉમેરવાને બદલે અલગ નગરપાલિકાઓ બનાવી દેવામાં આવી, જેના કારણે કોર્પોરેશનની કાર્યક્ષમતા મોટા પ્રમાણમાં સીમિત થઈ ગઈ.
=== ગ્રામીણ વિભાગો ===
એર્ણાકુલમ જિલ્લાનું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય ત્રિ-સ્તરીય પ્રણાલીમાં સંગઠિત છે, જેમાં એક જિલ્લા પંચાયત, ૧૪ બ્લોક પંચાયતો અને ૮૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માળખું કેરળ પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ હેઠળ કામ કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા, મૂળભૂત સેવાઓ પૂરી પાડવા અને સહભાગી શાસનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
== સંસ્કૃતિ ==
=== તહેવારો અને પરંપરાઓ ===
અલુવા ખાતે પેરિયાર નદીના કિનારે આવેલા [[અલુવા મહાદેવ મંદિર]] ખાતે ઉજવાતો 'અલુવા શિવરાત્રી' ઉત્સવ દેશભરના લોકોને આકર્ષે છે.
પિરાવોમમાં આવેલું 'સેન્ટ મેરીઝ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલ' ઈ.સ. ૪૦૫ માં સ્થપાયું હોવાનું માનવામાં આવે છે અને તે ૧૮મી સદી સુધી આર્ચડીકન અને સેન્ટ થૉમસનું મુખ્યાલય હતું.
આદિ શંકરાચાર્યનો જન્મ કાલાડીમાં થયો હતો, જેને વિશ્વભરના હિંદુઓ માટે એક અગ્રણી તીર્થધામ માનવામાં આવે છે.
પેરુમ્બાવુર નજીક આવેલું 'કલ્લિલ ક્ષેત્રમ' એક પ્રખ્યાત જૈન મંદિર છે.
પુથનક્રુઝ એ ભારતમાં 'સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચ'નું પ્રાદેશિક સ્થળ છે, અને જ્યાં 'સેન્ટ થૉમસ સીરો-માલાબાર કેથોલિક ચર્ચ', મલયાટ્ટુર આવેલું છે.
'સેન્ટ મેરીઝ જેકોબાઈટ સીરિયન વલિયાપલ્લી', થામરાચલ ખાતે આઠ દિવસીય ઉપવાસ (એટ્ટુનોમ્બુ) ઉત્સવ સમગ્ર રાજ્યમાંથી ઘણા લોકોને આકર્ષે છે. મુવાત્તુપુઝા નજીક કદમત્તમ ખાતે આવેલું 'સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ' ખૂબ જ પ્રાચીન છે અને તેની સ્થાપના ઈ.સ. ૫મી સદીમાં 'માર અબો' સીરિયન મેટ્રોપોલિટન દ્વારા કરવામાં આવી હતી. તેઓ પર્સિયાથી એક ક્રોસ લાવ્યા હતા, જે આજે પણ આ ચર્ચમાં સચવાયેલો છે. ૨૪ સપ્ટેમ્બરે વલ્લારપદમના લેટિન ચર્ચ ખાતે યોજાતો ઉત્સવ તમામ ધર્મોના લોકોને આકર્ષે છે. આ ચર્ચમાં આવેલી વર્જિન મેરીની મૂર્તિ ઘણા ચમત્કારો માટે જાણીતી છે. એડપ્પલ્લીમાં આવેલું 'સેન્ટ જ્યોર્જ્સ સીરો-માલાબાર કેથોલિક ફોરેન ચર્ચ' ઈ.સ. ૫૯૩ માં સ્થપાયું હતું.
એર્ણાકુલમના મહત્વના ધાર્મિક યાત્રાધામોમાં કુનન કુરીશ સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ પિલગ્રીમ ચર્ચ (મટ્ટનચેરી), વડક્કેન પરવુર સેન્ટ થૉમસ કેથોલિક ચર્ચ (મલયાટ્ટુર પલ્લી), મોર થોમન જેકોબાઈટ ચર્ચ (કોથમંગલમ), અને થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ (અલુવા) નો સમાવેશ થાય છે.
સંત ગ્રેગોરિયોસ અબ્દુલ જલીલના પવિત્ર અવશેષો ઉત્તર પરવુરના સેન્ટ થૉમસ જેકોબાઈટ ચર્ચમાં સાચવવામાં આવ્યા છે. સંતના 'ધુકરોનો' (સ્મૃતિ પર્વ) માટે ૨૭ એપ્રિલે કેરળભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે. એલ્ધો મોર બાસેલિઓસની વાર્ષિક પરબ (Feast) દર વર્ષે ૨ અને ૩ ઓક્ટોબરે કોથમંગલમ સ્થિત તેમની મકબરા ચર્ચ (મોર થોમન ચર્ચ) માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અલુવા સ્થિત થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ ખાતે ૨૬ જાન્યુઆરીએ પૌલોસ માર અથાનાસિયસનો સ્મૃતિ ઉત્સવ ઉજવાય છે, જ્યાં તેમની સમાધિ આવેલી છે અને ત્યાં પણ હજારો ભક્તો ઉમટી પડે છે.
મલંકારા ઓર્થોડોક્સ સીરિયન ચર્ચના ભારતના સર્વપ્રથમ સંત, 'પરુમલા થિરુમેની' તરીકે જાણીતા ઘી વર્ગીસ માર ગ્રેગોરિયોસ ઓફ પરુમલાનો જન્મ અને ઉછેર મુલંથુરુથી ખાતે થયો હતો.
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
5f2pdi0ksa2zus7mh8wtt2zsh4ts91o
903272
903271
2026-08-04T17:23:48Z
Snehrashmi
41463
/* પરિવહન */ અને /* ચિત્રવિથિકા*/
903272
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== વહીવટ ==
જિલ્લા વહીવટીતંત્રનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર કરે છે, જેઓ જમીન મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. જિલ્લાને રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર/સબ કલેક્ટર હેઠળ રેવેન્યુ ડિવિઝનમાં, તહસીલદારો હેઠળ આગળ તાલુકાઓમાં અને ત્યારબાદ રેવેન્યુ ગામોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં બે રેવેન્યુ ડિવિઝન—ફોર્ટ કોચિ અને મુવાત્તુપુઝા—તથા ૭ તાલુકા અને ૧૨૪ રેવેન્યુ ગામો આવેલા છે.
=== તાલુકાઓ ===
આ જિલ્લો કેરળમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે, જેની કુલ સંખ્યા સાત છે. આ તાલુકાઓને બે રેવેન્યુ ડિવિઝન — [[ફોર્ટ કોચી]] અને મુવાત્તુપુઝા હેઠળ વહેંચવામાં આવ્યા છે. દરેક રેવેન્યુ ડિવિઝનનું નેતૃત્વ રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) કરે છે, જ્યારે દરેક તાલુકાનો વહીવટ તહસીલદાર દ્વારા ચલાવવામાં આવે છે.
{{Div col|colwidth=25em}}
* પરવુર
* અલુવા
* કુન્નાથુનાડ
* મુવાત્તુપુઝા
* કોચિ
* કનાયન્નુર
* કોથમંગલમ
{{Div col end}}
જમીન મહેસૂલ અને સંબંધિત વહીવટી બાબતો માટે આ તાલુકાઓને ૧૨૪ મહેસૂલ ગામોમાં વહેંચવામાં આવ્યા છે.<ref>{{Cite web |title=Subdivision (2) {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/en/subdivision/ |access-date=2025-08-08 |language=en-US}}</ref>
== સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ==
=== કોચી મહાનગરપાલિકા ===
કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન એ કોચી શહેર અને તેના ઉપનગરોનો વહીવટ સંભાળતી મુખ્ય સંસ્થા છે. તેનું નેતૃત્વ મેયર અને ડેપ્યુટી મેયર કરે છે.
=== નગરપાલિકાઓ ===
એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ નગરપાલિકાઓ ધરાવે છે.
{{Div col|colwidth=25em}}
* ઉત્તર પરવુર
* પિરાવોમ
* મુવાત્તુપુઝા
* કૂથટ્ટુકુલમ
* પેરુમ્બાવુર
* અલુવા
* અંગેમાલી
* થ્રિપુનિથુરા
* કલામસ્સેરી
* કોથમંગલમ
* એલુર
* મરાડુ
* થ્રિક્કાકરા
{{Div col end}}
વહીવટી મર્યાદાઓ બાબતે એક મુખ્ય ટીકા એ થઈ રહી છે કે અલુવા, કલામસ્સેરી, થ્રિક્કાકરા, મરાડુ, થ્રિપુનિથુરા અને એલુર જેવી નગરપાલિકાઓ કોચી શહેર સાથે ભળી ગઈ હોવા છતાં, તેમને કોચી કોર્પોરેશન હેઠળ લાવવાને બદલે હજુ પણ અલગ નગરપાલિકાઓ તરીકે જ રાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, કોર્પોરેશને ૧૯૬૭થી પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ કોર્પોરેશનની રચના થઈ ત્યારે તે ક્ષેત્રફળ અને વસતીની દૃષ્ટિએ સૌથી મોટી હતી અને આ તમામ વિસ્તારો તે સમયે પંચાયતો હતી. કોચી શહેરના શહેરી વિસ્તારના વિકાસને કારણે જ્યારે આ વિસ્તારોનો વિકાસ શરૂ થયો, ત્યારે તેમને કોર્પોરેશનમાં ઉમેરવાને બદલે અલગ નગરપાલિકાઓ બનાવી દેવામાં આવી, જેના કારણે કોર્પોરેશનની કાર્યક્ષમતા મોટા પ્રમાણમાં સીમિત થઈ ગઈ.
=== ગ્રામીણ વિભાગો ===
એર્ણાકુલમ જિલ્લાનું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય ત્રિ-સ્તરીય પ્રણાલીમાં સંગઠિત છે, જેમાં એક જિલ્લા પંચાયત, ૧૪ બ્લોક પંચાયતો અને ૮૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માળખું કેરળ પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ હેઠળ કામ કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા, મૂળભૂત સેવાઓ પૂરી પાડવા અને સહભાગી શાસનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
== સંસ્કૃતિ ==
=== તહેવારો અને પરંપરાઓ ===
અલુવા ખાતે પેરિયાર નદીના કિનારે આવેલા [[અલુવા મહાદેવ મંદિર]] ખાતે ઉજવાતો 'અલુવા શિવરાત્રી' ઉત્સવ દેશભરના લોકોને આકર્ષે છે.
પિરાવોમમાં આવેલું 'સેન્ટ મેરીઝ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલ' ઈ.સ. ૪૦૫ માં સ્થપાયું હોવાનું માનવામાં આવે છે અને તે ૧૮મી સદી સુધી આર્ચડીકન અને સેન્ટ થૉમસનું મુખ્યાલય હતું.
આદિ શંકરાચાર્યનો જન્મ કાલાડીમાં થયો હતો, જેને વિશ્વભરના હિંદુઓ માટે એક અગ્રણી તીર્થધામ માનવામાં આવે છે.
પેરુમ્બાવુર નજીક આવેલું 'કલ્લિલ ક્ષેત્રમ' એક પ્રખ્યાત જૈન મંદિર છે.
પુથનક્રુઝ એ ભારતમાં 'સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચ'નું પ્રાદેશિક સ્થળ છે, અને જ્યાં 'સેન્ટ થૉમસ સીરો-માલાબાર કેથોલિક ચર્ચ', મલયાટ્ટુર આવેલું છે.
'સેન્ટ મેરીઝ જેકોબાઈટ સીરિયન વલિયાપલ્લી', થામરાચલ ખાતે આઠ દિવસીય ઉપવાસ (એટ્ટુનોમ્બુ) ઉત્સવ સમગ્ર રાજ્યમાંથી ઘણા લોકોને આકર્ષે છે. મુવાત્તુપુઝા નજીક કદમત્તમ ખાતે આવેલું 'સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ' ખૂબ જ પ્રાચીન છે અને તેની સ્થાપના ઈ.સ. ૫મી સદીમાં 'માર અબો' સીરિયન મેટ્રોપોલિટન દ્વારા કરવામાં આવી હતી. તેઓ પર્સિયાથી એક ક્રોસ લાવ્યા હતા, જે આજે પણ આ ચર્ચમાં સચવાયેલો છે. ૨૪ સપ્ટેમ્બરે વલ્લારપદમના લેટિન ચર્ચ ખાતે યોજાતો ઉત્સવ તમામ ધર્મોના લોકોને આકર્ષે છે. આ ચર્ચમાં આવેલી વર્જિન મેરીની મૂર્તિ ઘણા ચમત્કારો માટે જાણીતી છે. એડપ્પલ્લીમાં આવેલું 'સેન્ટ જ્યોર્જ્સ સીરો-માલાબાર કેથોલિક ફોરેન ચર્ચ' ઈ.સ. ૫૯૩ માં સ્થપાયું હતું.
એર્ણાકુલમના મહત્વના ધાર્મિક યાત્રાધામોમાં કુનન કુરીશ સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ પિલગ્રીમ ચર્ચ (મટ્ટનચેરી), વડક્કેન પરવુર સેન્ટ થૉમસ કેથોલિક ચર્ચ (મલયાટ્ટુર પલ્લી), મોર થોમન જેકોબાઈટ ચર્ચ (કોથમંગલમ), અને થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ (અલુવા) નો સમાવેશ થાય છે.
સંત ગ્રેગોરિયોસ અબ્દુલ જલીલના પવિત્ર અવશેષો ઉત્તર પરવુરના સેન્ટ થૉમસ જેકોબાઈટ ચર્ચમાં સાચવવામાં આવ્યા છે. સંતના 'ધુકરોનો' (સ્મૃતિ પર્વ) માટે ૨૭ એપ્રિલે કેરળભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે. એલ્ધો મોર બાસેલિઓસની વાર્ષિક પરબ (Feast) દર વર્ષે ૨ અને ૩ ઓક્ટોબરે કોથમંગલમ સ્થિત તેમની મકબરા ચર્ચ (મોર થોમન ચર્ચ) માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અલુવા સ્થિત થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ ખાતે ૨૬ જાન્યુઆરીએ પૌલોસ માર અથાનાસિયસનો સ્મૃતિ ઉત્સવ ઉજવાય છે, જ્યાં તેમની સમાધિ આવેલી છે અને ત્યાં પણ હજારો ભક્તો ઉમટી પડે છે.
મલંકારા ઓર્થોડોક્સ સીરિયન ચર્ચના ભારતના સર્વપ્રથમ સંત, 'પરુમલા થિરુમેની' તરીકે જાણીતા ઘી વર્ગીસ માર ગ્રેગોરિયોસ ઓફ પરુમલાનો જન્મ અને ઉછેર મુલંથુરુથી ખાતે થયો હતો.
== પરિવહન ==
=== જમીન માર્ગ ===
એર્ણાકુલમમાંથી ત્રણ પ્રમુખ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, જેમાં પાનવેલ - કોચિ - કન્યાકુમારી હાઇવે (નેશનલ હાઇવે ૬૬), કોચિ - સેલમ હાઇવે (ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો ભાગ - નેશનલ હાઇવે ૬૬), અને કોચિ - મદુરાઈ - થોંડી હાઇવે (નેશનલ હાઇવે ૮૫) નો સમાવેશ થાય છે.
=== રેલવે સ્ટેશન ===
એર્ણાકુલમમાં ૧૭ રેલવે સ્ટેશનો આવેલા છે. એર્ણાકુલમ જંક્શન, એર્ણાકુલમ ટાઉન અને અલુવા અહીંના મુખ્ય સ્ટેશનો છે. અન્ય સ્ટેશનોમાં અંગેમાલી, થ્રિપુનિથુરા, એડપ્પલ્લી, મુલંથુરુથી, કરાકુટ્ટી, ચોવરા, કલામસ્સેરી, નેટ્ટુર, કુમ્બલમ, ચોટ્ટાનિક્કારા રોડ, કાંજીરામટ્ટમ અને પિરાવોમ રોડનો સમાવેશ થાય છે. આ રેલવે માર્ગો થ્રિશુર, કોટ્ટાયમ, કોચિન એચ.ટી., અલાપ્પુઝા અને વલ્લારપદમ થઈને પસાર થાય છે. અંગેમાલી-એરુમેલી સબરીમાલા રૂટ પણ આ જ જિલ્લામાંથી પસાર થાય છે. આ ઉપરાંત, કોચિ શહેરમાં કોચિ મેટ્રો સેવા પણ કાર્યરત છે.
=== હવાઈ મથક ===
એર્ણાકુલમ જિલ્લામાં બે એરપોર્ટ આવેલા છે: વિલિંગડન આઇલેન્ડ (W.island) ખાતે આવેલું નેવલ એરપોર્ટ (જૂનું કોચિન એરપોર્ટ) અને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ (CIAL). CIAL એ મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ પછી દેશનું ચોથું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવાઓ પૂરી પાડે છે.
=== જળ પરિવહન ===
એર્ણાકુલમ જિલ્લો પેરિયાર અને મુવાત્તુપુઝા નદીઓના સપાટ મુખત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) માં આવેલો છે. નદીઓ અને પાર્શ્ચજળ (લગૂન્સ/બેકવોટર્સ) ને કારણે આ જિલ્લામાં જળ પરિવહન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
== ચિત્રદીર્ઘા==
<gallery>
File:Kochi Jewish Synagogue C.jpg|પરદેશી કોચીન યહૂદી સિનાગોગ
File:St. Francis CSI Church, in Fort Kochi DSW.jpg|સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ
File:Marine Drive Kochi.jpg|મરીન ડ્રાઇવ વોકવે પર ચાઇનીઝ નેટ બ્રિજ
File:Kochi, Dutch Cemetery, Kerala, India.jpg|કોચીમાં આવેલ [[કોચી ડચ કબ્રસ્તાન]]
File:Kochi, Old Kochi, Kerala, India.jpg|જૂના કોચીમાં શાળા
File:Kochi, Fishing nets, Sunset, Kerala, India.jpg|ફોર્ટ કોચીમાં માછીમારીની જાળ
File:Hill palace horse cart room back of palace.jpg|હિલ પેલેસ, ટ્રિપુનિથુરા
File:High Court of Kerala Building.jpg|એર્ણાકુલમ ખાતે કેરળ હાઇકોર્ટ
File:Heritage Building of Ernakulam District Court by Augustus Binu.jpg|એર્નાકુલમ જિલ્લા કોર્ટની હેરિટેજ ઇમારત
</gallery>
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
cub7rt093uccsp69hymia0mz69wl005
903273
903272
2026-08-04T17:36:24Z
Snehrashmi
41463
/* વસ્તી વિષયક માહિતી */
903273
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== વહીવટ ==
જિલ્લા વહીવટીતંત્રનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર કરે છે, જેઓ જમીન મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. જિલ્લાને રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર/સબ કલેક્ટર હેઠળ રેવેન્યુ ડિવિઝનમાં, તહસીલદારો હેઠળ આગળ તાલુકાઓમાં અને ત્યારબાદ રેવેન્યુ ગામોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં બે રેવેન્યુ ડિવિઝન—ફોર્ટ કોચિ અને મુવાત્તુપુઝા—તથા ૭ તાલુકા અને ૧૨૪ રેવેન્યુ ગામો આવેલા છે.
=== તાલુકાઓ ===
આ જિલ્લો કેરળમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે, જેની કુલ સંખ્યા સાત છે. આ તાલુકાઓને બે રેવેન્યુ ડિવિઝન — [[ફોર્ટ કોચી]] અને મુવાત્તુપુઝા હેઠળ વહેંચવામાં આવ્યા છે. દરેક રેવેન્યુ ડિવિઝનનું નેતૃત્વ રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) કરે છે, જ્યારે દરેક તાલુકાનો વહીવટ તહસીલદાર દ્વારા ચલાવવામાં આવે છે.
{{Div col|colwidth=25em}}
* પરવુર
* અલુવા
* કુન્નાથુનાડ
* મુવાત્તુપુઝા
* કોચિ
* કનાયન્નુર
* કોથમંગલમ
{{Div col end}}
જમીન મહેસૂલ અને સંબંધિત વહીવટી બાબતો માટે આ તાલુકાઓને ૧૨૪ મહેસૂલ ગામોમાં વહેંચવામાં આવ્યા છે.<ref>{{Cite web |title=Subdivision (2) {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/en/subdivision/ |access-date=2025-08-08 |language=en-US}}</ref>
== સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ==
=== કોચી મહાનગરપાલિકા ===
કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન એ કોચી શહેર અને તેના ઉપનગરોનો વહીવટ સંભાળતી મુખ્ય સંસ્થા છે. તેનું નેતૃત્વ મેયર અને ડેપ્યુટી મેયર કરે છે.
=== નગરપાલિકાઓ ===
એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ નગરપાલિકાઓ ધરાવે છે.
{{Div col|colwidth=25em}}
* ઉત્તર પરવુર
* પિરાવોમ
* મુવાત્તુપુઝા
* કૂથટ્ટુકુલમ
* પેરુમ્બાવુર
* અલુવા
* અંગેમાલી
* થ્રિપુનિથુરા
* કલામસ્સેરી
* કોથમંગલમ
* એલુર
* મરાડુ
* થ્રિક્કાકરા
{{Div col end}}
વહીવટી મર્યાદાઓ બાબતે એક મુખ્ય ટીકા એ થઈ રહી છે કે અલુવા, કલામસ્સેરી, થ્રિક્કાકરા, મરાડુ, થ્રિપુનિથુરા અને એલુર જેવી નગરપાલિકાઓ કોચી શહેર સાથે ભળી ગઈ હોવા છતાં, તેમને કોચી કોર્પોરેશન હેઠળ લાવવાને બદલે હજુ પણ અલગ નગરપાલિકાઓ તરીકે જ રાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, કોર્પોરેશને ૧૯૬૭થી પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ કોર્પોરેશનની રચના થઈ ત્યારે તે ક્ષેત્રફળ અને વસતીની દૃષ્ટિએ સૌથી મોટી હતી અને આ તમામ વિસ્તારો તે સમયે પંચાયતો હતી. કોચી શહેરના શહેરી વિસ્તારના વિકાસને કારણે જ્યારે આ વિસ્તારોનો વિકાસ શરૂ થયો, ત્યારે તેમને કોર્પોરેશનમાં ઉમેરવાને બદલે અલગ નગરપાલિકાઓ બનાવી દેવામાં આવી, જેના કારણે કોર્પોરેશનની કાર્યક્ષમતા મોટા પ્રમાણમાં સીમિત થઈ ગઈ.
=== ગ્રામીણ વિભાગો ===
એર્ણાકુલમ જિલ્લાનું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય ત્રિ-સ્તરીય પ્રણાલીમાં સંગઠિત છે, જેમાં એક જિલ્લા પંચાયત, ૧૪ બ્લોક પંચાયતો અને ૮૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માળખું કેરળ પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ હેઠળ કામ કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા, મૂળભૂત સેવાઓ પૂરી પાડવા અને સહભાગી શાસનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
== વસ્તી વિષયક માહિતી ==
{{bar box
|title = એર્ણાકુલમ જિલ્લામાં ધર્મો (૨૦૧૧)<ref name="religion"/>
|titlebar=#Fcd116
|left1=ધર્મ
|right1=ટકા
|float=left
|bars=
{{bar percent|હિન્દુ ધર્મ|darkorange|45.99}}
{{bar percent|ખ્રિસ્તી ધર્મ|dodgerblue|38.03}}
{{bar percent|ઇસ્લામ ધર્મ|green|15.67}}
{{bar percent|અન્ય અથવા જણાવેલ નથી|black|0.31}}
}}
{| class="wikitable sortable"
|+એર્ણાકુલમમાં ધર્મો
!તાલુકા
!style="background-color: darkorange;" |હિન્દુ
!style="background-color: dodgerblue;" |ખ્રિસ્તીઓ
!style="background-color: green;" |મુસ્લિમ
!અન્ય
|-
|કુન્નાથુનાડ
|style="background:darkorange" |45.32
|35.39
|19.16
|0.13
|-
|અલુવા
|37.78
|style="background:dodgerblue;color:white" |44.64
|17.29
|0.29
|-
|પરવુર
|style="background:darkorange" |56.69
|28.93
|14.13
|0.25
|-
|કોચી
|style="background:darkorange" |41.74
|41.15
|16.67
|0.44
|-
|કનયન્નુર
|style="background:darkorange" |53.16
|34.49
|11.91
|0.44
|-
|મુવત્તુમુઝા
|40.53
|style="background:dodgerblue;color:white" |45.14
|14.12
|0.21
|-
|કોથામંગલમ
|36.16
|style="background:dodgerblue;color:white" |41.82
|21.77
|0.25
|}
=== ધર્મ ===
એર્ણાકુલમ જિલ્લામાં હિંદુઓ (૪૬%) સૌથી મોટો સમુદાય છે, ત્યારબાદ ખ્રિસ્તીઓ (૩૮%) (લેટિન કેથોલિક, સીરો-માલાબાર, જેકોબાઇટ્સ, પેન્ટેકોસ્ટલ્સ અને મલંકારા ઓર્થોડોક્સ) અને મુસ્લિમો (૧૫.૭%) આવે છે.<ref name="religion">{{Cite web |year=2011 |title=Table C-01: Population by religious community: Kerala |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/11379/download/14492/DDW32C-01%20MDDS.XLS |publisher=Registrar General and Census Commissioner of India]}</ref> ખ્રિસ્તી સમુદાયમાં સીરો-માલાબાર ચર્ચની વસતી સૌથી વધુ છે, ત્યારબાદ લેટિન કેથોલિક છે જેઓ મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારમાં એકત્રિત થયેલા છે, અને પછી જેકોબાઇટ્સ આવે છે.
કોચિમાં જૈન, યહૂદી (Jews) અને શીખ સમુદાયના લોકો પણ અલ્પસંખ્યામાં રહે છે.<ref>[http://www.ernakulam.nic.in/district_profile.htm Official Ernakulam District Profile] {{webarchive|url=https://web.archive.org/web/20110721165413/http://www.ernakulam.nic.in/district_profile.htm |date=21 July 2011 }}</ref> એર્ણાકુલમમાં એક સમયે યહૂદીઓની નોંધપાત્ર વસતી હતી, જેઓ 'મલાબાર યહૂદીઓ' તરીકે જાણીતા હતા અને તેમના કેટલાક સિનાગોગ (પ્રાર્થનાઘરો) પણ અહીં આવેલા હતા. તેઓ જિલ્લાની વેપારી અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં પ્રભુત્વ ધરાવતા હતા. ૧૯૪૮માં ઇઝરાઇલ દેશની સ્થાપના થયા પછી, ૧૯૫૦ના દાયકામાં આખો સમુદાય ઇઝરાઇલ સ્થળાંતર (આલિયા - aliyah) કરી ગયો. આજે ઇઝરાઇલમાં તેમની સંખ્યા આશરે ૮,૦૦૦ જેટલી છે, પરંતુ આ જિલ્લામાં હવે બહુ ઓછા યહૂદીઓ બાકી રહ્યા છે. કોચિ અને તેલ અવીવ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થયા પછી, તેઓ વાર્ષિક મુલાકાતો અને મેળાવડાઓ દ્વારા આ પ્રદેશ સાથે પોતાના સંબંધો જાળવી રહ્યા છે.
એર્ણાકુલમમાં ગોવા મુક્તિ અભિયાન દરમિયાન ગોવાથી સ્થળાંતર કરીને આવેલા કોંકણી હિંદુઓની પણ નોંધપાત્ર વસતી વસે છે.<ref>{{cite web|url=https://www.newindianexpress.com/cities/kochi/2017/oct/18/exploring-kochi-through-a-goan-lens-1677623.html|title=Exploring Kochi through a Goan lens|website=The New Indian Express}}</ref> જિલ્લામાં જૈન સમુદાયની નાની વસતી છે, જે મુખ્યત્વે કોચી શહેરમાં કેન્દ્રિત છે. આ ઉપરાંત, શીખ સમુદાય પણ મુખ્યત્વે કોચીમાં જ વસે છે.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/kochi/jain-festival-celebrated-in-city/articleshow/54386779.cms|title=Jain festival celebrated in city |website=The Times of India}}</ref> કોચીમાં ૨૫ થી વધુ શીખ પરિવારો રહે છે અને અહીં એક ગુરુદ્વારા પણ આવેલું છે.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/kochi/the-sikhs-here-love-kochi/articleshow/16961391.cms|title=Sikh families: The Sikhs here love Kochi |website=The Times of India}}</ref>
[[File:Thrikkakara Temple DSC09337.JPG|thumb|ત્રિક્કાકર મંદિર - ભારતના થોડા મંદિરોમાંનું એક અને કેરળમાં ભગવાન વામનને સમર્પિત એકમાત્ર મંદિર]]
[[File:Chottanikkara Temple.jpg|thumb|ચોટ્ટાનિક્કારા મંદિર]]
== સંસ્કૃતિ ==
=== તહેવારો અને પરંપરાઓ ===
અલુવા ખાતે પેરિયાર નદીના કિનારે આવેલા [[અલુવા મહાદેવ મંદિર]] ખાતે ઉજવાતો 'અલુવા શિવરાત્રી' ઉત્સવ દેશભરના લોકોને આકર્ષે છે.
પિરાવોમમાં આવેલું 'સેન્ટ મેરીઝ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલ' ઈ.સ. ૪૦૫ માં સ્થપાયું હોવાનું માનવામાં આવે છે અને તે ૧૮મી સદી સુધી આર્ચડીકન અને સેન્ટ થૉમસનું મુખ્યાલય હતું.
આદિ શંકરાચાર્યનો જન્મ કાલાડીમાં થયો હતો, જેને વિશ્વભરના હિંદુઓ માટે એક અગ્રણી તીર્થધામ માનવામાં આવે છે.
પેરુમ્બાવુર નજીક આવેલું 'કલ્લિલ ક્ષેત્રમ' એક પ્રખ્યાત જૈન મંદિર છે.
પુથનક્રુઝ એ ભારતમાં 'સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચ'નું પ્રાદેશિક સ્થળ છે, અને જ્યાં 'સેન્ટ થૉમસ સીરો-માલાબાર કેથોલિક ચર્ચ', મલયાટ્ટુર આવેલું છે.
'સેન્ટ મેરીઝ જેકોબાઈટ સીરિયન વલિયાપલ્લી', થામરાચલ ખાતે આઠ દિવસીય ઉપવાસ (એટ્ટુનોમ્બુ) ઉત્સવ સમગ્ર રાજ્યમાંથી ઘણા લોકોને આકર્ષે છે. મુવાત્તુપુઝા નજીક કદમત્તમ ખાતે આવેલું 'સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ' ખૂબ જ પ્રાચીન છે અને તેની સ્થાપના ઈ.સ. ૫મી સદીમાં 'માર અબો' સીરિયન મેટ્રોપોલિટન દ્વારા કરવામાં આવી હતી. તેઓ પર્સિયાથી એક ક્રોસ લાવ્યા હતા, જે આજે પણ આ ચર્ચમાં સચવાયેલો છે. ૨૪ સપ્ટેમ્બરે વલ્લારપદમના લેટિન ચર્ચ ખાતે યોજાતો ઉત્સવ તમામ ધર્મોના લોકોને આકર્ષે છે. આ ચર્ચમાં આવેલી વર્જિન મેરીની મૂર્તિ ઘણા ચમત્કારો માટે જાણીતી છે. એડપ્પલ્લીમાં આવેલું 'સેન્ટ જ્યોર્જ્સ સીરો-માલાબાર કેથોલિક ફોરેન ચર્ચ' ઈ.સ. ૫૯૩ માં સ્થપાયું હતું.
એર્ણાકુલમના મહત્વના ધાર્મિક યાત્રાધામોમાં કુનન કુરીશ સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ પિલગ્રીમ ચર્ચ (મટ્ટનચેરી), વડક્કેન પરવુર સેન્ટ થૉમસ કેથોલિક ચર્ચ (મલયાટ્ટુર પલ્લી), મોર થોમન જેકોબાઈટ ચર્ચ (કોથમંગલમ), અને થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ (અલુવા) નો સમાવેશ થાય છે.
સંત ગ્રેગોરિયોસ અબ્દુલ જલીલના પવિત્ર અવશેષો ઉત્તર પરવુરના સેન્ટ થૉમસ જેકોબાઈટ ચર્ચમાં સાચવવામાં આવ્યા છે. સંતના 'ધુકરોનો' (સ્મૃતિ પર્વ) માટે ૨૭ એપ્રિલે કેરળભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે. એલ્ધો મોર બાસેલિઓસની વાર્ષિક પરબ (Feast) દર વર્ષે ૨ અને ૩ ઓક્ટોબરે કોથમંગલમ સ્થિત તેમની મકબરા ચર્ચ (મોર થોમન ચર્ચ) માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અલુવા સ્થિત થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ ખાતે ૨૬ જાન્યુઆરીએ પૌલોસ માર અથાનાસિયસનો સ્મૃતિ ઉત્સવ ઉજવાય છે, જ્યાં તેમની સમાધિ આવેલી છે અને ત્યાં પણ હજારો ભક્તો ઉમટી પડે છે.
મલંકારા ઓર્થોડોક્સ સીરિયન ચર્ચના ભારતના સર્વપ્રથમ સંત, 'પરુમલા થિરુમેની' તરીકે જાણીતા ઘી વર્ગીસ માર ગ્રેગોરિયોસ ઓફ પરુમલાનો જન્મ અને ઉછેર મુલંથુરુથી ખાતે થયો હતો.
== પરિવહન ==
=== જમીન માર્ગ ===
એર્ણાકુલમમાંથી ત્રણ પ્રમુખ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, જેમાં પાનવેલ - કોચિ - કન્યાકુમારી હાઇવે (નેશનલ હાઇવે ૬૬), કોચિ - સેલમ હાઇવે (ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો ભાગ - નેશનલ હાઇવે ૬૬), અને કોચિ - મદુરાઈ - થોંડી હાઇવે (નેશનલ હાઇવે ૮૫) નો સમાવેશ થાય છે.
=== રેલવે સ્ટેશન ===
એર્ણાકુલમમાં ૧૭ રેલવે સ્ટેશનો આવેલા છે. એર્ણાકુલમ જંક્શન, એર્ણાકુલમ ટાઉન અને અલુવા અહીંના મુખ્ય સ્ટેશનો છે. અન્ય સ્ટેશનોમાં અંગેમાલી, થ્રિપુનિથુરા, એડપ્પલ્લી, મુલંથુરુથી, કરાકુટ્ટી, ચોવરા, કલામસ્સેરી, નેટ્ટુર, કુમ્બલમ, ચોટ્ટાનિક્કારા રોડ, કાંજીરામટ્ટમ અને પિરાવોમ રોડનો સમાવેશ થાય છે. આ રેલવે માર્ગો થ્રિશુર, કોટ્ટાયમ, કોચિન એચ.ટી., અલાપ્પુઝા અને વલ્લારપદમ થઈને પસાર થાય છે. અંગેમાલી-એરુમેલી સબરીમાલા રૂટ પણ આ જ જિલ્લામાંથી પસાર થાય છે. આ ઉપરાંત, કોચિ શહેરમાં કોચિ મેટ્રો સેવા પણ કાર્યરત છે.
=== હવાઈ મથક ===
એર્ણાકુલમ જિલ્લામાં બે એરપોર્ટ આવેલા છે: વિલિંગડન આઇલેન્ડ (W.island) ખાતે આવેલું નેવલ એરપોર્ટ (જૂનું કોચિન એરપોર્ટ) અને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ (CIAL). CIAL એ મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ પછી દેશનું ચોથું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવાઓ પૂરી પાડે છે.
=== જળ પરિવહન ===
એર્ણાકુલમ જિલ્લો પેરિયાર અને મુવાત્તુપુઝા નદીઓના સપાટ મુખત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) માં આવેલો છે. નદીઓ અને પાર્શ્ચજળ (લગૂન્સ/બેકવોટર્સ) ને કારણે આ જિલ્લામાં જળ પરિવહન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
== ચિત્રદીર્ઘા==
<gallery>
File:Kochi Jewish Synagogue C.jpg|પરદેશી કોચીન યહૂદી સિનાગોગ
File:St. Francis CSI Church, in Fort Kochi DSW.jpg|સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ
File:Marine Drive Kochi.jpg|મરીન ડ્રાઇવ વોકવે પર ચાઇનીઝ નેટ બ્રિજ
File:Kochi, Dutch Cemetery, Kerala, India.jpg|કોચીમાં આવેલ [[કોચી ડચ કબ્રસ્તાન]]
File:Kochi, Old Kochi, Kerala, India.jpg|જૂના કોચીમાં શાળા
File:Kochi, Fishing nets, Sunset, Kerala, India.jpg|ફોર્ટ કોચીમાં માછીમારીની જાળ
File:Hill palace horse cart room back of palace.jpg|હિલ પેલેસ, ટ્રિપુનિથુરા
File:High Court of Kerala Building.jpg|એર્ણાકુલમ ખાતે કેરળ હાઇકોર્ટ
File:Heritage Building of Ernakulam District Court by Augustus Binu.jpg|એર્નાકુલમ જિલ્લા કોર્ટની હેરિટેજ ઇમારત
</gallery>
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
ksxwl6cl12nbygvbo5rtmx8nvf0qcf1
903274
903273
2026-08-04T17:47:33Z
Snehrashmi
41463
/* વસ્તી વિષયક માહિતી */
903274
wikitext
text/x-wiki
{{Infobox settlement
| name = એર્ણાકુલમ જીલ્લો
| other_name = എറണാകുളം ജില്ലാ
| settlement_type = જિલ્લો
| image_skyline = {{Photomontage
| photo1a = Kochi Skyline.jpg
| photo2a = Kochi Metro train at Palarivattom, Aug 2017.jpg
| photo2b = Jewaharlal Nehru Stadium Kochi ISL.jpg
| photo3a = Cochin International Airport Limited.jpg
| photo3b = Container terminal.JPG
| photo4a = Kochi International Marina, Bolgatty Island, Kerala, India.jpg
| photo4b = Lulumall atrium.JPG
| photo5a = Cochin Ship Yard Cranes.JPG
| spacing = 1
| color_border = blue
| color = white
| size = 290
| foot_montage = '''ઉપરથી ઘડિયાળની દિશામાં:'''<br />કોચી સ્કાયલાઇન, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ, કોચીન શિપયાર્ડ, કોચી મરિના, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોચી મેટ્રો
}}
| map_alt =
| image_map = India Kerala Ernakulam district.svg
| mapframe = yes
| mapframe-point = none
| map_caption = ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીનો જૂનો નકશો
| coordinates = {{coord|10.00|N|76.33|E|region:IN-KL_type:adm3rd|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[કેરળ]]
| established_title = <!-- Established -->
| established_date = ૧ એપ્રિલ ૧૯૫૮
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = કાક્કનાડ, કોચી
| parts_type = પેટાવિભાગો
| parts_style = para
| parts =
| p1 = {{Collapsible list
| title = મહેસૂલ વિભાગો: ૨
| 1 = [[ફોર્ટ કોચી]]
| 2 = મુવથ્થુપુઝા
}}
{{Collapsible list
| title = તાલુકા: ૭
| 1 = કાનાયન્નુર
| 2 = [[કોચી]]
| 3 = [[અલુવા]]
| 4 = કુન્નાથુનાદ
| 5 = મુવથ્થુપુઝા
| 6 = કોથામંગલમ
| 7 = પારાવુર
}}
| government_type =
| leader_title = કલેક્ટર
| leader_name = જી. પ્રિયંકા, આઈએએસ
| leader_title1 = કમિશનર અને ડીઆઈજી (કોચી)
| leader_name1 = પુટ્ટા વિમલાદિત્ય, આઈપીએસ
| leader_title2 = એસ.પી (એર્નાકુલમ ગ્રામ્ય)
| leader_name2 = કે. કાર્તિક, આઈપીએસ
| leader_title3 = જિલ્લા વન અધિકારી (ડીએફઓ)
| leader_name3 = એ. રેંજન, આઈએફએસ
| unit_pref = Metric
| area_footnotes = <ref name="censusindia">{{cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/3208_PART_B_ERNAKULAM.pdf|title=Demography -Ernakulam
|publisher=Directorate of Census Operations, Kerala|access-date=4 July 2020}}</ref>
| area_rank = ૮મો
| area_total_km2 = ૨૪૦૮
| elevation_footnotes =
| elevation_m =
| population_total = ૩,૪૨૭,૬૫૯<ref name="ekmdemo_2018">{{Cite book|title=Annual Vital Statistics Report – 2018|publisher=Department of Economics and Statistics, Government of Kerala|year=2020|location=Thiruvananthapuram|page=55|url=http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|access-date=30 October 2020|archive-date=2 November 2021|archive-url=https://web.archive.org/web/20211102023933/http://www.ecostat.kerala.gov.in/images/pdf/publications/Vital_Statistics/data/vital_statistics_2018.pdf|url-status=dead}}</ref>
| population_as_of = ૨૦૧૮
| population_rank =
| population_density_km2 = ૧૧૧૯
| population_demonym =
| population_note =
| demographics_type1 = ભાષા
| demographics1_title1 = સત્તાવાર
| demographics1_info1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| iso_code = IN-KL-KO, IN-KL
| registration_plate = {{bulleted_list|'''KL-07''' એર્ણાકુલમ|'''KL-17''' મુવથ્થુપુઝા|'''KL-39''' ત્રિપુનિથુરા|'''KL-40''' પેરુમ્બવૂર|'''KL-41''' [[અલુવા]]|'''KL-42''' ઉત્તર પુરવુર|'''KL-43''' મટ્ટનચેરી|'''KL-44''' કોથામંગલમ|'''KL-63''' અંગમાલી}}
| website = {{URL|https://ernakulam.nic.in}}
| footnotes =
| official_name =
| blank1_name_sec2 = માનવ વિકાસ સૂચકાંક (૨૦૨૫)
| blank1_info_sec2 = {{increase}}૦.૮૨૭<ref name="unhdi-gdl">{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala | UNDP in India|website=UNDP}}
</ref><br />{{color|green|very high}}
| blank_name_sec1 = માનવ વિકાસ સૂચકાંક {{nobold|(૨૦૦૫)}}
}}
'''એર્ણાકુલમ જિલ્લો''' અથવા કોચી જિલ્લો [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તે રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જે આશરે ૨,૪૦૮ ચોરસ કિલોમીટર (૯૩૦ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલો છે અને તે કેરળની ૯% થી વધુ વસતીનું ઘર છે. આ જિલ્લાનું મુખ્ય મથક કાક્કનાડ ખાતે આવેલું છે. આ જિલ્લામાં કેરળની વ્યાપારી રાજધાની તરીકે ઓળખાતા કોચીનો સમાવેશ થાય છે, જે તેના પ્રાચીન ચર્ચ, હિન્દુ મંદિરો, સિનાગોગ (યહૂદી પ્રાર્થનાઘરો) અને મસ્જિદો માટે પ્રખ્યાત છે.
આ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા મહાનગરીય વિસ્તાર 'ગ્રેટર કોચિન'નો સમાવેશ થાય છે. એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રકમની આવક ઉત્પન્ન કરે છે અને સૌથી વધુ સંખ્યામાં ઉદ્યોગો ધરાવે છે.<ref name="pilgrimagebook">{{cite book | title = Pilgrimate to Temple Heritage 2019: Ernakulam district temples | access-date = 2 October 2020 | publisher = Info Kerala Communications Pvt Ltd, 2019 |year = 2019 | isbn = 9788193456781 | url=https://books.google.com/books?id=HL-tDwAAQBAJ&q=ernakulam+state+revenue+60%25}}</ref> કેરળના ૧૪ જિલ્લાઓમાંથી મલપ્પુરમ પછી એર્ણાકુલમ એ બીજો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus">{{cite web |title=District Census Hand Book: Ernakulam |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/644/download/2224/DH_2011_3208_PART_A_DCHB_ERNAKULAM.pdf |publisher=Registrar General and Census Commissioner of India}}</ref> આ ઉપરાંત, આ જિલ્લો કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને દેશી (ઘરેલુ) પ્રવાસીઓની યજમાની પણ કરે છે.
એર્નાકુલમમાં સૌથી વધુ બોલાતી ભાષા [[મલયાલમ ભાષા|મલયાલમ]] છે. મુખ્યત્વે વ્યવસાયિક વર્ગો અને ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૨માં એર્નાકુલમ ૧૦૦ ટકા બેંકિંગ સુવિધા અથવા પૂર્ણ "અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન" ધરાવતો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો હતો.<ref>{{cite news |title=Ernakulam to be declared first district with 100% banking |url=http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |access-date=27 February 2013 |newspaper=Business Line|location=Chennai |date=15 November 2012 |archive-url=https://web.archive.org/web/20130201202306/http://www.thehindubusinessline.com/industry-and-economy/banking/ernakulam-to-be-declared-first-district-with-100-banking/article4098347.ece |archive-date=1 February 2013 |url-status=dead }}</ref><ref>{{cite book|last=Soundarapandian|first=Mookkiah|title=Literacy Campaign in India|year=2000|publisher=Discovery Publishing House|location=New Delhi|page=21|isbn=9788171415533|url=https://books.google.com/books?id=KVhHEC449yoC&q=ernakulam+district+first+fully+literate+district&pg=PA21}}</ref>
એર્નાકુલમ ૦.૮૦૧ નો ઊંચો માનવ વિકાસ સૂચકાંક (UNDP રિપોર્ટ ૨૦૦૫) ધરાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા સૂચકાંકોમાંનો એક છે અને કેરળના તમામ ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ છે.<ref>{{cite web|url=https://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-reports/State_Human_Development_Reports/Kerala.html|title=Kerala|website=UNDP in India|access-date=2019-10-10}}</ref>
== નામકરણ ==
'એર્ણાકુલમ' શબ્દની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો છે, જેમાંના કેટલાક પૌરાણિક કથાઓ સાથે તો કેટલાક મંદિરો સાથે જોડાયેલા છે. કોમત્તિલ અચ્યુત મેનનના જણાવ્યા અનુસાર, 'એરાંગિયાલ' શબ્દની શરૂઆત એક ખાસ પ્રકારની માટી પરથી થઈ હતી. ભૂતકાળમાં ચેન્નાઈમાં ભગવાન શિવને 'એરાયનાર' તરીકે ઓળખવામાં આવતા હતા. કેરળમાં પણ આવી જ પરંપરા હતી અને તે પછી તે 'એર્ણાકુલમ' તરીકે જાણીતું બન્યું. નામના ઉદ્ગમ વિશે અન્ય અભિપ્રાયો પણ છે, જે કહે છે કે 'ઋષિનાગકુલમ' અપભ્રંશ થઈને 'એર્ણાકુલમ' બન્યું. પરંતુ અન્ય એક માન્યતા મુજબ, આ શબ્દ 'એર્ણાકુળથપ્પન મંદિર' પરથી આવ્યો છે અને અહીં જળાશયો વધુ હોવાને કારણે લાંબા સમયથી 'કુલમ' (તળાવ) શબ્દ પરથી તે 'એર્ણાકુલમ' તરીકે ઓળખાવા લાગ્યું.<ref>{{Cite web |title=History {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/history/ |access-date=2023-11-18 |language=en-US}}</ref>
== ઇતિહાસ ==
[[File:H H Raja of Cochin.jpg|thumb|right|૧૯૦૩ ના દિલ્હી દરબારમાં રામ વર્મા ૧૫મા]]
[[File:Marine Drive View.JPG|thumbnail|ચાઇનીઝ ફિશિંગ નેટ્સ (માછલી પકડવાની ચાઇનીઝ જાળ), [[ફોર્ટ કોચી]]]]
એર્નાકુલમે પ્રાચીન સમયથી જ દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યહૂદીઓ, સીરિયનો, અરબો, ચીનીઓ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ નાવિકો સમુદ્રી માર્ગે કોચિન રાજ્ય (કિંગડમ ઓફ કોચિન) આવ્યા હતા અને આ નગર પર પોતાની અમીટ છાપ છોડી ગયા હતા. મધ્યકાલીન કેરળના દરિયાકિનારે કોઝિકોડે બંદર આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું, જ્યારે કન્ન્નૂર, કોલ્લમ અને કોચી એ અન્ય મહત્વપૂર્ણ ગૌણ બંદરો હતા, જ્યાં વિશ્વના વિવિધ ભાગોમાંથી વેપારીઓ એકઠા થતા હતા.<ref name="Malekandathil">''The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800''. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)</ref> ૧૬૬૪માં, ડચ મલબાર દ્વારા [[ફોર્ટ કોચી]] નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતીય ઉપખંડની પ્રથમ નગરપાલિકા બની હતી; જોકે ૧૮મી સદીમાં ડચ સત્તા નબળી પડતાં તેનું વિસર્જન થયું હતું.<ref>{{cite news|title=50 years on, Kochi still has a long way to go|url=https://timesofindia.indiatimes.com/city/kochi/50-years-on-kochi-still-has-a-long-way-to-go/articleshow/60835311.cms|last=M K Sunil Kumar|date=26 September 2017|access-date=1 June 2021|work=The Times of India}}</ref> ૧૮૯૬માં, કોચિનના મહારાજાએ એર્ણાકુલમમાં એક ટાઉન કાઉન્સિલ (નગર પરિષદ) ની રચના કરીને સ્થાનિક વહીવટની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, આ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ તરીકે ઓળખાતા શહેરના ભાગમાં આવેલું હતું, જેના પરથી જિલ્લાનું નામ પડ્યું હતું; પાછળથી આ મુખ્ય મથકને કક્કનાડ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૮માં, કુટ્ટમપુઝા ગામને ઇડુક્કી જિલ્લામાંથી અલગ કરીને આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ જિલ્લાને પડોશી રાજ્ય તમિલનાડુ સાથે રાજકીય સરહદ મળી હતી. જોકે, આ સરહદ દ્વારા જિલ્લાને પડોશી રાજ્ય સાથે જોડતો કોઈ આંતરરાજ્ય માર્ગ નથી.
== ભૂગોળ ==
એર્ણાકુલમ જિલ્લો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો પર ૨,૪૦૮ ચોરસ કિમી (૯૩૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. તે ઉત્તરમાં થ્રિસુર જિલ્લો, પૂર્વમાં ઇડુક્કી જિલ્લો અને કોઈમ્બતૂર જિલ્લો, દક્ષિણમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ તથા પશ્ચિમમાં લક્ષદ્વીપ સાગરથી ઘેરાયેલો છે. ભૌગોલિક રીતે જિલ્લાને ઉચ્ચપ્રદેશ (હાઇલેન્ડ), મધ્યપ્રદેશ (મિડલેન્ડ) અને દરિયાકાંઠાના વિસ્તારમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે. કેરળની સૌથી લાંબી નદી, પેરિયાર નદી, મૂવાત્તુપુઝા સિવાયના તમામ તાલુકાઓમાંથી પસાર થાય છે. મૂવાત્તુપુઝા નદી અને ચાલક્કુડી નદીની એક શાખા પણ આ જિલ્લામાંથી વહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૩,૪૩૨ મીમી (૧૩૫.૧ ઇંચ) વરસાદ પડે છે. જિલ્લો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે અને તેનો મોટાભાગનો હિસ્સો મલબાર કિનારાના ભેજવાળા જંગલો નિવસનતંત્ર અંતર્ગત આવે છે, જ્યારે ઉચ્ચપ્રદેશો દક્ષિણ-પશ્ચિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોનો ભાગ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને માનકુલમ ફોરેસ્ટ ડિવિઝનના કેટલાક ભાગોમાં 'શોલા' (Sholas) જંગલો આવેલા છે, પરંતુ આ ભાગો સુધી રસ્તા માર્ગે પહોંચવું મુશ્કેલ છે. ઇદામલયાર રિઝર્વ ફોરેસ્ટ અને ઇદામલક્કુડી આ પ્રદેશમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારની રેતી, માટી અને ખડકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કોચિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક જિલ્લાના ઉત્તર ભાગમાં કોચીના નેદુમ્બાસેરી ખાતે આવેલું છે.
આ જિલ્લો કોચી અને કોથમંગલમ એમ બે શહેરી સંકુલ ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના રેન્કિંગ મુજબ, કોચી એ રાજ્યનું સૌથી મોટું અને દેશનું ૧૭મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જે ૮૪૩ ચોરસ કિમીથી વધુનો વિસ્તાર અને ૨૧.૨ લાખ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે.
=== ભૂપૃષ્ઠ ===
આ જિલ્લો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે: નિમ્નપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉચ્ચપ્રદેશ, જે અનુક્રમે દરિયાકાંઠો, મેદાનો, તથા ટેકરીઓ અને જંગલો ધરાવે છે. જિલ્લાના કુલ ક્ષેત્રફળના ૨૦ ટકા હિસ્સો નિમ્નપ્રદેશ છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા જંગલો મોટાભાગે દુર્ગમ છે, જે અનામલાઈ શ્રેણીનો એક ભાગ બનાવે છે. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે સમતળ મેદાનો અને દ્વીપો (ટાપુઓ) નો સમૂહ આવેલો છે, જે કાયલ (બેકવોટર્સ) અને નહેરો દ્વારા કુદરતી રીતે પાણીનો નિકાલ કરે છે. ડુંગરાળ અથવા પૂર્વીય ભાગ પશ્ચિમ ઘાટના એક હિસ્સા દ્વારા બનેલો છે. મૂવાત્તુપુઝા અને કોથમંગલમ તાલુકા, જે શરૂઆતમાં કોટ્ટાયમ જિલ્લાનો ભાગ હતા, તે આ ઉચ્ચપ્રદેશોની રચના કરે છે. મૂવાત્તુપુઝા અને પેરિયાર અહીંની મુખ્ય નદીઓ છે, જેમાંથી પેરિયાર નદી મૂવાત્તુપુઝા, [[અલુવા]], કુન્નાથુનાડ અને પારુર તાલુકાઓમાંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને તેના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તે સામાન્ય રીતે સુકાઈ જાય છે અને સાંકડી બની જાય છે. પેરિયાર નદી ૨૪૪ કિમી (૧૫૨ માઈલ) ની લંબાઈમાં વિસ્તરેલી છે.<ref>{{Cite web |last=Wilson |first=James |date=13 August 2018 |title=Understanding the 42-year-old Idukki dam which is now saving Kerala |url=https://theprint.in/opinion/in-monsoon-battered-kerala-idukki-dam-has-stood-tall-to-prevent-floods/97579/ |url-status=live}}</ref>
=== જંગલ અને વન્યજીવન ===
[[File:Ocyceros griseus -India-8a.jpg|thumb|right|ગ્રે હોર્નબિલ (ધનેશ પક્ષી)]]
આ જિલ્લાની વનસ્પતિ ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) પ્રકારની છે. સમશીતોષ્ણ તાપમાન અને ફળદ્રુપ જમીન સાથેનો ભારે વરસાદ અહીં વિપુલ પ્રમાણમાં વનસ્પતિના વિકાસમાં સહાયક બને છે. દરિયાકાંઠાના વિસ્તારમાં, જે નિમ્નપ્રદેશની રચના કરે છે, ઘણી સામાન્ય વનસ્પતિઓ જોવા મળે છે. મધ્યપ્રદેશનો વિસ્તાર નાળિયેરી, ડાંગર, કસાવા (ટેપિઓકા), મરી, અનાનસ અને કઠોળના પાકથી આચ્છાદિત છે. ઉચ્ચપ્રદેશના નીચાણવાળા ઢોળાવો પર સાગ અને રબરના વૃક્ષો આવેલા છે.
==== મંગલાવનમ પક્ષી અભયારણ્ય ====
[[File:Mangalavanam.JPG|thumb|મંગલાવનમ]]
મંગલાવનમ પક્ષી અભયારણ્ય કોચી શહેરના મધ્યમાં આવેલું છે. ૨.૭૪ હેક્ટર (૬.૮ એકર) ક્ષેત્રફળ ધરાવતું આ અભયારણ્ય<ref>{{cite web|publisher=Kerala Tourism Development Corporation|url=https://www.keralatourism.org/kerala-article/mangalavanam-bird-sanctuary/181/|title=Mangalavanam Bird Sanctuary|access-date=21 January 2018}}</ref> મેન્ગ્રોવની વિવિધ પ્રજાતિઓનું પાલનપોષણ કરે છે અને વિવિધ પ્રકારના પ્રવાસી (યાયાવર) પક્ષીઓ માટે માળો બાંધવાનું એક મુખ્ય સ્થળ છે. શહેરના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, મંગલાવનમને "કોચીનું લીલું ફેફસું" (ગ્રીન લંગ ઓફ કોચી) કહેવામાં આવે છે.<ref>{{cite web |title=Green Lung of Kochi|url=http://www.cochin.org.uk/excursions/mangalavanam.html| publisher= cochin.org| access-date=3 April 2016}}</ref><ref>{{cite web|title=Mangalavanam Bird Sanctuary|url=http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|publisher=Kochi Servnet|access-date=12 November 2015|archive-date=23 September 2016|archive-url=https://web.archive.org/web/20160923065856/http://kochiservnet.com/hangouts/hangouts_action.php/45/Mangalavanam-Bird-sanctuary/|url-status=usurped}}</ref>
==== થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય ====
થટ્ટેકાડ પક્ષી અભયારણ્ય પેરિયાર નદીના ઉત્તર કિનારે આવેલું છે અને તે આશરે ૨૫ ચોરસ કિમી (૧૦ ચોરસ માઇલ) નો વિસ્તાર રોકે છે. આ અભયારણ્યની સ્થાપના પ્રખ્યાત પક્ષીવિદ [[સલીમ અલી]] દ્વારા કરવામાં આવી હતી. આ અભયારણ્ય કોચીથી ૮૦ કિમી (૫૦ માઇલ) ના અંતરે આવેલું છે. અહીં જોવા મળતા પક્ષીઓમાં બાજ (ફાલ્કન), જંગલી મુરઘો, જળમુર્ગી (વોટર હેન) અને ધનેશ (હોર્નબિલ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારની વનસ્પતિમાં મુખ્યત્વે સાગ, સીસમ (રોઝવુડ) અને મહાગોનીના વાવેતરો આવેલા છે. આગળના માર્ગ પર, અનામલાઈ શ્રેણીનું પૂયમકુટ્ટી જંગલ આવેલું છે.
=== આબોહવા ===
{{Weather box
|location = [[કોચી]]
|metric first = Yes
|single line = Yes
|Jan record high C = 35
|Feb record high C = 37
|Mar record high C = 37
|Apr record high C = 34
|May record high C = 35
|Jun record high C = 33
|Jul record high C = 35
|Aug record high C = 35
|Sep record high C = 38
|Oct record high C = 35
|Nov record high C = 34
|Dec record high C = 33
|year record high C = 38
|Jan high C = 30
|Feb high C = 31
|Mar high C = 31
|Apr high C = 31
|May high C = 31
|Jun high C = 28
|Jul high C = 28
|Aug high C = 28
|Sep high C = 28
|Oct high C = 29
|Nov high C = 30
|Dec high C = 30
|year high C = 30
|Jan low C = 23
|Feb low C = 25
|Mar low C = 26
|Apr low C = 26
|May low C = 26
|Jun low C = 25
|Jul low C = 24
|Aug low C = 24
|Sep low C = 25
|Oct low C = 25
|Nov low C = 25
|Dec low C = 23
|year low C = 25
|Jan record low C = 17
|Feb record low C = 18
|Mar record low C = 20
|Apr record low C = 21
|May record low C = 22
|Jun record low C = 21
|Jul record low C = 21
|Aug record low C = 20
|Sep record low C = 22
|Oct record low C = 20
|Nov record low C = 20
|Dec record low C = 19
|year record low C = 17
|Jan precipitation mm = 21.9
|Feb precipitation mm = 22.9
|Mar precipitation mm = 35.3
|Apr precipitation mm = 124.0
|May precipitation mm = 395.7
|Jun precipitation mm = 720.7
|Jul precipitation mm = 697.2
|Aug precipitation mm = 367.8
|Sep precipitation mm = 289.4
|Oct precipitation mm = 302.3
|Nov precipitation mm = 175.1
|Dec precipitation mm = 48.3
|year precipitation mm = 3228.3
|source 1 =<ref name=Wht>{{cite web |url=http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |title=Kochi, India |publisher=Whetherbase |access-date=1 July 2010 |date=August 2011 |archive-date=5 March 2020 |archive-url=https://web.archive.org/web/20200305204638/http://www.weatherbase.com/weather/weather.php3?s=35334&refer=&units=metric |url-status=dead }}</ref>
|source 2 =<ref name=MSN>{{cite web |url=http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |title=Kochi, India |publisher=MSN India |access-date=3 August 2010 |archive-url=https://web.archive.org/web/20110714123820/http://weather.uk.msn.com/monthly_averages.aspx?wealocations=wc:INXX0032&q=Cochin,+IND+forecast:averagesm |archive-date=14 July 2011 |url-status=dead }}</ref>
|date=September 2010
}}
== અર્થતંત્ર ==
[[File:Carnival Info Park Phase - 4.jpg|thumbnail|ઇન્ફો પાર્ક, કોચી]]
એર્ણાકુલમ જિલ્લો કેરળનો સૌથી ધનિક જિલ્લો છે<ref>{{Cite web |last=Vidyanandan |first=M. S. |date=2025-12-06 |title=Ernakulam tops state in per capita GDDP |url=https://www.newindianexpress.com/states/kerala/2025/Dec/06/ernakulam-tops-state-in-per-capita-gddp-3 |access-date=2026-01-06 |website=The New Indian Express |language=en}}</ref> અને કેરળ રાજ્યનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે.<ref>{{Cite web |title=Ernakulam {{!}} Commercial Capital of Kerala {{!}} Districts of Kerala {{!}} Kerala {{!}} Kerala |url=https://kerala.me/districts/ernakulam |access-date=2026-01-06 |language=en-US}}</ref> તે રાજ્યના જીએસવીએ (GSVA) અને કર આવકમાં સૌથી વધુ યોગદાન આપે છે.<ref>{{Cite news |last=Reporter |first=Staff |date=2017-04-24 |title=Ernakulam contributes nearly ₹19,000 crore to State exchequer |url=https://www.thehindu.com/news/cities/Kochi/ernakulam-contributes-nearly-19000-crore-to-state-exchequer/article18198443.ece |access-date=2026-01-06 |work=The Hindu |language=en-IN |issn=0971-751X}}</ref> ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ એર્ણાકુલમ જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૯૫.૮૯% હતો.<ref>{{Cite web |last=Admin |title=Ernakulam District Population 2011–2025: Religion {{!}} Literacy {{!}} Density {{!}} Sex Ratio |url=https://www.censusdata.in/2025/11/ernakulam.html |access-date=2026-01-06 |website=Census Data |language=en-GB}}</ref> તે રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે,<ref>{{Cite web |title=Which is most richest district in Kerala? |url=https://www.studycountry.com/wiki/which-is-most-richest-district-in-kerala |access-date=2026-01-06 |website=www.studycountry.com}}</ref> તેમજ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં વાણિજ્યિક બેંકો, સ્ટાર્ટઅપ્સ, મોટા પાયાના ઉદ્યોગો અને એમએસએમઈ (MSME) પણ અહીં આવેલા છે. તેનો એમ.જી. રોડ કેરળના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત વ્યાપારી સાહસોનું સરનામું છે. કોચી એ ફેડરલ બેંક, જિયોજિત, વી-ગાર્ડ અને મુથૂટ જેવી કેટલીક મોટી કંપનીઓનું મુખ્ય મથક પણ છે.<ref>{{Cite web |title=LuLu Group India {{!}} LinkedIn |url=https://in.linkedin.com/company/lulu-group-india |access-date=2026-01-06 |website=in.linkedin.com |language=en}}</ref><ref>{{Cite web |title=Geojit {{!}} Contact |url=https://geojitwealth.com/contact_us.html |access-date=2026-01-06 |website=geojitwealth.com}}</ref><ref>{{Cite web |last=Jose |first=Jovial |date=2024-03-29 |title=Top 10 Listed Companies in Kerala |url=https://decodetoday.com/top-10-listed-companies-in-kerala/ |access-date=2026-01-06 |language=en-GB}}</ref>
જિલ્લાના સમગ્ર દરિયાકાંઠે આવેલો સમુદ્ર અને તેનો પાર્શ્ચજળ (બેકવોટર્સ) વિસ્તાર વિવિધ પ્રકારની માછલીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જે દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંનેને સેવાઓ પૂરી પાડે છે.
[[File:Kochi Marine Drive Day View BNC.jpg|center|thumb|કોચી મરીન ડ્રાઇવ ડે વ્યૂ]]
[[File:Marine Drive Kochi Night View DSW.jpg|center|thumb|રાત્રિનું સૌંદર્ય, મરીન ડ્રાઇવ, કોચી]]
=== ખેતીવાડી (કૃષિ) ===
એર્ણાકુલમનો પૂર્વ ભાગ મુખ્યત્વે કૃષિપ્રધાન છે. ભેજવાળી અને સંતૃપ્ત જમીનમાં (wetlands) ચોખા (ડાંગર) મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. આ જિલ્લો રાજ્યમાં જાયફળ અને અનાનસનો સૌથી મોટો ઉત્પાદક છે: રાજ્યમાં ઉત્પાદિત અનાનસના ૫૫% થી વધુ વાવેતર આ જિલ્લામાં થાય છે. રબર એ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો બાગાયતી પાક છે અને રબરના ઉત્પાદનમાં આ જિલ્લો કોટ્ટાયમ પછી રાજ્યમાં બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ઉગાડવામાં આવતા અન્ય મહત્વના પાકોમાં ટેપિયોકા (કેસાવા), કાળા મરી, સોપારી, નાળિયેર, હળદર, કેળાં અને પ્લેન્ટેન (શાકભાજી માટેના કેળાં) નો સમાવેશ થાય છે.
== શિક્ષણ ==
[[File:Administrative Block , Cusat.jpg|thumb|કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વહીવટી બ્લોક]]
એર્ણાકુલમ ૧૯૯૦ સુધીમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવનારો ભારતનો પ્રથમ જિલ્લો છે. વાસ્તવમાં, ૨૦ લાખથી વધુ વસતી ધરાવતા દેશના તમામ શહેરોમાં કોચીનો સાક્ષરતા દર સૌથી વધુ છે. રાજ્ય સાક્ષરતા કાર્યક્રમ અનુસાર ૧૦૦ ટકા સાક્ષરતા હાસિલ કરનાર ભારતનું પ્રથમ ગામ પોથાનિક્કાડ પણ આ જ જિલ્લામાં આવેલું છે.
એર્નાકુલમમાં ત્રણ પ્રમુખ યુનિવર્સિટીઓ આવેલી છે: કાલાડીમાં 'શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃત', કલામસ્સેરીમાં 'કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી', અને કોચીમાં 'કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ'. આ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે; ૨૦૧૯ સુધીમાં, એર્ણાકુલમમાં ૪૭૬ સંપૂર્ણ હાઇ-ટેક શાળાઓ આવેલી છે.<ref>{{cite news|url=https://www.thehindu.com/news/cities/Kochi/now-ernakulam-has-476-fully-high-tech-schools/article30226214.ece|title=Now, Ernakulam has 476 fully high-tech schools|newspaper=The Hindu |date=7 December 2019}}</ref>
૨૦૧૭માં, એર્ણાકુલમ જિલ્લા વહીવટીતંત્રે 'રોશની પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો, જેનો હેતુ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને મલયાલમ શિક્ષણ પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સુધીના ૧,૨૬૫ પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી હતી.<ref>{{cite web|url=https://scroll.in/article/934120/in-keralas-ernakulam-district-a-programme-is-helping-migrant-children-stay-in-school|title=In Kerala's Ernakulam district, a programme is helping migrant children stay in school|first=IndiaSpend com|last=Shreehari Paliath|website=Scroll.in}}</ref>
== વહીવટ ==
જિલ્લા વહીવટીતંત્રનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર કરે છે, જેઓ જમીન મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. જિલ્લાને રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર/સબ કલેક્ટર હેઠળ રેવેન્યુ ડિવિઝનમાં, તહસીલદારો હેઠળ આગળ તાલુકાઓમાં અને ત્યારબાદ રેવેન્યુ ગામોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં બે રેવેન્યુ ડિવિઝન—ફોર્ટ કોચિ અને મુવાત્તુપુઝા—તથા ૭ તાલુકા અને ૧૨૪ રેવેન્યુ ગામો આવેલા છે.
=== તાલુકાઓ ===
આ જિલ્લો કેરળમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે, જેની કુલ સંખ્યા સાત છે. આ તાલુકાઓને બે રેવેન્યુ ડિવિઝન — [[ફોર્ટ કોચી]] અને મુવાત્તુપુઝા હેઠળ વહેંચવામાં આવ્યા છે. દરેક રેવેન્યુ ડિવિઝનનું નેતૃત્વ રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) કરે છે, જ્યારે દરેક તાલુકાનો વહીવટ તહસીલદાર દ્વારા ચલાવવામાં આવે છે.
{{Div col|colwidth=25em}}
* પરવુર
* અલુવા
* કુન્નાથુનાડ
* મુવાત્તુપુઝા
* કોચિ
* કનાયન્નુર
* કોથમંગલમ
{{Div col end}}
જમીન મહેસૂલ અને સંબંધિત વહીવટી બાબતો માટે આ તાલુકાઓને ૧૨૪ મહેસૂલ ગામોમાં વહેંચવામાં આવ્યા છે.<ref>{{Cite web |title=Subdivision (2) {{!}} Ernakulam District Website {{!}} India |url=https://ernakulam.nic.in/en/subdivision/ |access-date=2025-08-08 |language=en-US}}</ref>
== સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ==
=== કોચી મહાનગરપાલિકા ===
કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન એ કોચી શહેર અને તેના ઉપનગરોનો વહીવટ સંભાળતી મુખ્ય સંસ્થા છે. તેનું નેતૃત્વ મેયર અને ડેપ્યુટી મેયર કરે છે.
=== નગરપાલિકાઓ ===
એર્ણાકુલમ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ નગરપાલિકાઓ ધરાવે છે.
{{Div col|colwidth=25em}}
* ઉત્તર પરવુર
* પિરાવોમ
* મુવાત્તુપુઝા
* કૂથટ્ટુકુલમ
* પેરુમ્બાવુર
* અલુવા
* અંગેમાલી
* થ્રિપુનિથુરા
* કલામસ્સેરી
* કોથમંગલમ
* એલુર
* મરાડુ
* થ્રિક્કાકરા
{{Div col end}}
વહીવટી મર્યાદાઓ બાબતે એક મુખ્ય ટીકા એ થઈ રહી છે કે અલુવા, કલામસ્સેરી, થ્રિક્કાકરા, મરાડુ, થ્રિપુનિથુરા અને એલુર જેવી નગરપાલિકાઓ કોચી શહેર સાથે ભળી ગઈ હોવા છતાં, તેમને કોચી કોર્પોરેશન હેઠળ લાવવાને બદલે હજુ પણ અલગ નગરપાલિકાઓ તરીકે જ રાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, કોર્પોરેશને ૧૯૬૭થી પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ કોર્પોરેશનની રચના થઈ ત્યારે તે ક્ષેત્રફળ અને વસતીની દૃષ્ટિએ સૌથી મોટી હતી અને આ તમામ વિસ્તારો તે સમયે પંચાયતો હતી. કોચી શહેરના શહેરી વિસ્તારના વિકાસને કારણે જ્યારે આ વિસ્તારોનો વિકાસ શરૂ થયો, ત્યારે તેમને કોર્પોરેશનમાં ઉમેરવાને બદલે અલગ નગરપાલિકાઓ બનાવી દેવામાં આવી, જેના કારણે કોર્પોરેશનની કાર્યક્ષમતા મોટા પ્રમાણમાં સીમિત થઈ ગઈ.
=== ગ્રામીણ વિભાગો ===
એર્ણાકુલમ જિલ્લાનું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય ત્રિ-સ્તરીય પ્રણાલીમાં સંગઠિત છે, જેમાં એક જિલ્લા પંચાયત, ૧૪ બ્લોક પંચાયતો અને ૮૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માળખું કેરળ પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ હેઠળ કામ કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા, મૂળભૂત સેવાઓ પૂરી પાડવા અને સહભાગી શાસનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
== વસ્તી વિષયક માહિતી ==
{{historical populations|11=1901|12=6,46,235|13=1911|14=7,35,267|15=1921|16=7,89,311|17=1931|18=9,82,731|19=1941|20=11,72,292|21=1951|22=13,93,679|23=1961|24=17,02,740|25=1971|26=21,70,820|27=1981|28=25,49,255|29=1991|30=28,40,279|31=2001|32=31,05,798|33=2011|34=32,82,388|35=2018|36=34,27,659|percentages=pagr|footnote=source:<ref>{{cite web|url=https://www.censusindia.gov.in/2011census/PCA/A2_Data_Table.html|title=Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India|publisher=Registrar General and Census Commissioner of India}}</ref>|align=center}}
૨૦૧૮ના આંકડાકીય અહેવાલ મુજબ, એર્નાકુલમની વસ્તી ૩,૪૨૭,૬૫૯ છે.<ref name="ekmdemo_2018"/>૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, ભારતના ૨૦૧૧ની વસતી ગણતરીના અહેવાલ અનુસાર, દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસતીની દૃષ્ટિએ આ જિલ્લો ૧૦૪મો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે.<ref name="districtcensus" /> જિલ્લામાં પ્રતિ ચોરસ કિલોમીટર ૧,૦૭૨ રહેવાસીઓ (૨,૭૮૦/ચો.મી.) ની વસ્તી ગીચતા છે.<ref name="districtcensus" /> ૨૦૦૧-૨૦૧૧માં તેનો વસ્તી વૃદ્ધિ દર ૫.૬૯% હતો.<ref name="districtcensus" /> એર્ણાકુલમમાં દર ૧૦૦૦ પુરુષોએ ૧૦૨૭ સ્ત્રીઓનો લિંગ ગુણોત્તર છે,<ref name="districtcensus" /> અને સાક્ષરતા દર ૯૫.૮૯% છે. ૬૮.૦૭% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ અનુક્રમે વસ્તીના ૮.૧૮% અને ૦.૫૦% છે.<ref name="districtcensus" />
{{Pie chart
|caption = એર્ણાકુલમ જિલ્લાની ભાષાઓ (૨૦૧૧)<ref name="languages"/>
|label1 = [[મલયાલમ ભાષા|મલયાલમ]] |value1 = 96.70 |color1 = cornflowerblue
|label2 = [[કોંકણી ભાષા|કોંકણી]] |value2 = 0.97 |color2 = salmon
|label3 = [[તમિલ ભાષા|તમિલ]] |value3 = 0.94 |color3 = royalblue
|label4 = અન્ય |value4 = 1.39 |color4 = grey
}}
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ૯૬.૭૦% વસ્તી મલયાલમ, ૦.૯૭% કોંકણી અને ૦.૯૪% તમિલ તેમની માતૃભાષા તરીકે બોલતી હતી.<ref name="languages">{{Cite web |title=Table C-16 Population by Mother Tongue: Kerala |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/10209/download/13321/DDW-C16-STMT-MDDS-3200.XLSX |publisher=Registrar General and Census Commissioner of India}}</ref>
આ જિલ્લો કેરળના "સૌથી વિકસિત" જિલ્લો તરીકે સૂચિબદ્ધ છે. ૨૦૦૧ સુધીમાં તેની રહેવાસી વસ્તી ૩,૧૦૫,૭૯૮ હતી, જેમાં પડોશી જિલ્લાઓના મુસાફરોનો સમાવેશ થતો નથી.<ref>{{cite web|url=http://censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/kerala/press%20note_kerala.pdf|title=censusindia.gov.in}}</ref>
ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, એર્ણાકુલમ જિલ્લો રાજ્યનું સૌથી મોટું શહેર (યુએ) (દેશમાં ૧૭મું સૌથી મોટું) - કોચી શહેરી સમૂહ પણ ધરાવે છે. કોચી યુએ ૮૪૩ કિમીમાં ફેલાયેલું છે અને ૨,૧૧૯,૭૨૪ (૨.૧૨ મિલિયન) ની વસ્તી ધરાવે છે,<ref>{{cite web|url=http://mohua.gov.in/cms/number-of-cities--towns-by-city-size-class.php |title=आवासन और शहरी कार्य मंत्रालय, भारत सरकार |publisher=Mohua.gov.in |access-date=2022-05-07}}</ref> જેના કારણે એર્ણાકુલમ જિલ્લાની વસ્તીના લગભગ બે તૃતીયાંશ લોકો રહે છે. કેરળ સરકારે કોચી યુએને રાજ્યમાં એકમાત્ર "પ્રથમ ક્રમનું યુએ" તરીકે પણ ચિહ્નિત કર્યું છે, જેનો પ્રભાવ અન્ય નાના શહેરોથી વિપરીત સમગ્ર રાજ્યમાં ફેલાયેલો છે.
આ જિલ્લામાં બીજું એક નાનું શહેરી સમૂહ પણ આવેલું છે - કોથામંગલમ, જેનો વિસ્તાર ૮૧.૪૨ કિમી² છે અને તેમાં ૧,૧૪,૬૩૯ લોકો રહે છે. કોથામંગલમ અને મુવત્તુપુઝા શહેરો કોથામંગલમ યુએનો મોટો ભાગ બનાવે છે.
{{bar box
|title = એર્ણાકુલમ જિલ્લામાં ધર્મો (૨૦૧૧)<ref name="religion"/>
|titlebar=#Fcd116
|left1=ધર્મ
|right1=ટકા
|float=left
|bars=
{{bar percent|હિન્દુ ધર્મ|darkorange|45.99}}
{{bar percent|ખ્રિસ્તી ધર્મ|dodgerblue|38.03}}
{{bar percent|ઇસ્લામ ધર્મ|green|15.67}}
{{bar percent|અન્ય અથવા જણાવેલ નથી|black|0.31}}
}}
{| class="wikitable sortable"
|+એર્ણાકુલમમાં ધર્મો
!તાલુકા
!style="background-color: darkorange;" |હિન્દુ
!style="background-color: dodgerblue;" |ખ્રિસ્તીઓ
!style="background-color: green;" |મુસ્લિમ
!અન્ય
|-
|કુન્નાથુનાડ
|style="background:darkorange" |45.32
|35.39
|19.16
|0.13
|-
|અલુવા
|37.78
|style="background:dodgerblue;color:white" |44.64
|17.29
|0.29
|-
|પરવુર
|style="background:darkorange" |56.69
|28.93
|14.13
|0.25
|-
|કોચી
|style="background:darkorange" |41.74
|41.15
|16.67
|0.44
|-
|કનયન્નુર
|style="background:darkorange" |53.16
|34.49
|11.91
|0.44
|-
|મુવત્તુમુઝા
|40.53
|style="background:dodgerblue;color:white" |45.14
|14.12
|0.21
|-
|કોથામંગલમ
|36.16
|style="background:dodgerblue;color:white" |41.82
|21.77
|0.25
|}
=== ધર્મ ===
એર્ણાકુલમ જિલ્લામાં હિંદુઓ (૪૬%) સૌથી મોટો સમુદાય છે, ત્યારબાદ ખ્રિસ્તીઓ (૩૮%) (લેટિન કેથોલિક, સીરો-માલાબાર, જેકોબાઇટ્સ, પેન્ટેકોસ્ટલ્સ અને મલંકારા ઓર્થોડોક્સ) અને મુસ્લિમો (૧૫.૭%) આવે છે.<ref name="religion">{{Cite web |year=2011 |title=Table C-01: Population by religious community: Kerala |url=https://censusindia.gov.in/nada/index.php/catalog/11379/download/14492/DDW32C-01%20MDDS.XLS |publisher=Registrar General and Census Commissioner of India]}</ref> ખ્રિસ્તી સમુદાયમાં સીરો-માલાબાર ચર્ચની વસતી સૌથી વધુ છે, ત્યારબાદ લેટિન કેથોલિક છે જેઓ મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારમાં એકત્રિત થયેલા છે, અને પછી જેકોબાઇટ્સ આવે છે.
કોચિમાં જૈન, યહૂદી (Jews) અને શીખ સમુદાયના લોકો પણ અલ્પસંખ્યામાં રહે છે.<ref>[http://www.ernakulam.nic.in/district_profile.htm Official Ernakulam District Profile] {{webarchive|url=https://web.archive.org/web/20110721165413/http://www.ernakulam.nic.in/district_profile.htm |date=21 July 2011 }}</ref> એર્ણાકુલમમાં એક સમયે યહૂદીઓની નોંધપાત્ર વસતી હતી, જેઓ 'મલાબાર યહૂદીઓ' તરીકે જાણીતા હતા અને તેમના કેટલાક સિનાગોગ (પ્રાર્થનાઘરો) પણ અહીં આવેલા હતા. તેઓ જિલ્લાની વેપારી અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં પ્રભુત્વ ધરાવતા હતા. ૧૯૪૮માં ઇઝરાઇલ દેશની સ્થાપના થયા પછી, ૧૯૫૦ના દાયકામાં આખો સમુદાય ઇઝરાઇલ સ્થળાંતર (આલિયા - aliyah) કરી ગયો. આજે ઇઝરાઇલમાં તેમની સંખ્યા આશરે ૮,૦૦૦ જેટલી છે, પરંતુ આ જિલ્લામાં હવે બહુ ઓછા યહૂદીઓ બાકી રહ્યા છે. કોચિ અને તેલ અવીવ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થયા પછી, તેઓ વાર્ષિક મુલાકાતો અને મેળાવડાઓ દ્વારા આ પ્રદેશ સાથે પોતાના સંબંધો જાળવી રહ્યા છે.
એર્ણાકુલમમાં ગોવા મુક્તિ અભિયાન દરમિયાન ગોવાથી સ્થળાંતર કરીને આવેલા કોંકણી હિંદુઓની પણ નોંધપાત્ર વસતી વસે છે.<ref>{{cite web|url=https://www.newindianexpress.com/cities/kochi/2017/oct/18/exploring-kochi-through-a-goan-lens-1677623.html|title=Exploring Kochi through a Goan lens|website=The New Indian Express}}</ref> જિલ્લામાં જૈન સમુદાયની નાની વસતી છે, જે મુખ્યત્વે કોચી શહેરમાં કેન્દ્રિત છે. આ ઉપરાંત, શીખ સમુદાય પણ મુખ્યત્વે કોચીમાં જ વસે છે.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/kochi/jain-festival-celebrated-in-city/articleshow/54386779.cms|title=Jain festival celebrated in city |website=The Times of India}}</ref> કોચીમાં ૨૫ થી વધુ શીખ પરિવારો રહે છે અને અહીં એક ગુરુદ્વારા પણ આવેલું છે.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/kochi/the-sikhs-here-love-kochi/articleshow/16961391.cms|title=Sikh families: The Sikhs here love Kochi |website=The Times of India}}</ref>
[[File:Thrikkakara Temple DSC09337.JPG|thumb|ત્રિક્કાકર મંદિર - ભારતના થોડા મંદિરોમાંનું એક અને કેરળમાં ભગવાન વામનને સમર્પિત એકમાત્ર મંદિર]]
[[File:Chottanikkara Temple.jpg|thumb|ચોટ્ટાનિક્કારા મંદિર]]
== સંસ્કૃતિ ==
=== તહેવારો અને પરંપરાઓ ===
અલુવા ખાતે પેરિયાર નદીના કિનારે આવેલા [[અલુવા મહાદેવ મંદિર]] ખાતે ઉજવાતો 'અલુવા શિવરાત્રી' ઉત્સવ દેશભરના લોકોને આકર્ષે છે.
પિરાવોમમાં આવેલું 'સેન્ટ મેરીઝ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલ' ઈ.સ. ૪૦૫ માં સ્થપાયું હોવાનું માનવામાં આવે છે અને તે ૧૮મી સદી સુધી આર્ચડીકન અને સેન્ટ થૉમસનું મુખ્યાલય હતું.
આદિ શંકરાચાર્યનો જન્મ કાલાડીમાં થયો હતો, જેને વિશ્વભરના હિંદુઓ માટે એક અગ્રણી તીર્થધામ માનવામાં આવે છે.
પેરુમ્બાવુર નજીક આવેલું 'કલ્લિલ ક્ષેત્રમ' એક પ્રખ્યાત જૈન મંદિર છે.
પુથનક્રુઝ એ ભારતમાં 'સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચ'નું પ્રાદેશિક સ્થળ છે, અને જ્યાં 'સેન્ટ થૉમસ સીરો-માલાબાર કેથોલિક ચર્ચ', મલયાટ્ટુર આવેલું છે.
'સેન્ટ મેરીઝ જેકોબાઈટ સીરિયન વલિયાપલ્લી', થામરાચલ ખાતે આઠ દિવસીય ઉપવાસ (એટ્ટુનોમ્બુ) ઉત્સવ સમગ્ર રાજ્યમાંથી ઘણા લોકોને આકર્ષે છે. મુવાત્તુપુઝા નજીક કદમત્તમ ખાતે આવેલું 'સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ' ખૂબ જ પ્રાચીન છે અને તેની સ્થાપના ઈ.સ. ૫મી સદીમાં 'માર અબો' સીરિયન મેટ્રોપોલિટન દ્વારા કરવામાં આવી હતી. તેઓ પર્સિયાથી એક ક્રોસ લાવ્યા હતા, જે આજે પણ આ ચર્ચમાં સચવાયેલો છે. ૨૪ સપ્ટેમ્બરે વલ્લારપદમના લેટિન ચર્ચ ખાતે યોજાતો ઉત્સવ તમામ ધર્મોના લોકોને આકર્ષે છે. આ ચર્ચમાં આવેલી વર્જિન મેરીની મૂર્તિ ઘણા ચમત્કારો માટે જાણીતી છે. એડપ્પલ્લીમાં આવેલું 'સેન્ટ જ્યોર્જ્સ સીરો-માલાબાર કેથોલિક ફોરેન ચર્ચ' ઈ.સ. ૫૯૩ માં સ્થપાયું હતું.
એર્ણાકુલમના મહત્વના ધાર્મિક યાત્રાધામોમાં કુનન કુરીશ સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ પિલગ્રીમ ચર્ચ (મટ્ટનચેરી), વડક્કેન પરવુર સેન્ટ થૉમસ કેથોલિક ચર્ચ (મલયાટ્ટુર પલ્લી), મોર થોમન જેકોબાઈટ ચર્ચ (કોથમંગલમ), અને થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ (અલુવા) નો સમાવેશ થાય છે.
સંત ગ્રેગોરિયોસ અબ્દુલ જલીલના પવિત્ર અવશેષો ઉત્તર પરવુરના સેન્ટ થૉમસ જેકોબાઈટ ચર્ચમાં સાચવવામાં આવ્યા છે. સંતના 'ધુકરોનો' (સ્મૃતિ પર્વ) માટે ૨૭ એપ્રિલે કેરળભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે. એલ્ધો મોર બાસેલિઓસની વાર્ષિક પરબ (Feast) દર વર્ષે ૨ અને ૩ ઓક્ટોબરે કોથમંગલમ સ્થિત તેમની મકબરા ચર્ચ (મોર થોમન ચર્ચ) માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અલુવા સ્થિત થ્રિક્કુન્નાથુ સેન્ટ મેરીઝ સેમિનારી ચર્ચ ખાતે ૨૬ જાન્યુઆરીએ પૌલોસ માર અથાનાસિયસનો સ્મૃતિ ઉત્સવ ઉજવાય છે, જ્યાં તેમની સમાધિ આવેલી છે અને ત્યાં પણ હજારો ભક્તો ઉમટી પડે છે.
મલંકારા ઓર્થોડોક્સ સીરિયન ચર્ચના ભારતના સર્વપ્રથમ સંત, 'પરુમલા થિરુમેની' તરીકે જાણીતા ઘી વર્ગીસ માર ગ્રેગોરિયોસ ઓફ પરુમલાનો જન્મ અને ઉછેર મુલંથુરુથી ખાતે થયો હતો.
== પરિવહન ==
=== જમીન માર્ગ ===
એર્ણાકુલમમાંથી ત્રણ પ્રમુખ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, જેમાં પાનવેલ - કોચિ - કન્યાકુમારી હાઇવે (નેશનલ હાઇવે ૬૬), કોચિ - સેલમ હાઇવે (ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો ભાગ - નેશનલ હાઇવે ૬૬), અને કોચિ - મદુરાઈ - થોંડી હાઇવે (નેશનલ હાઇવે ૮૫) નો સમાવેશ થાય છે.
=== રેલવે સ્ટેશન ===
એર્ણાકુલમમાં ૧૭ રેલવે સ્ટેશનો આવેલા છે. એર્ણાકુલમ જંક્શન, એર્ણાકુલમ ટાઉન અને અલુવા અહીંના મુખ્ય સ્ટેશનો છે. અન્ય સ્ટેશનોમાં અંગેમાલી, થ્રિપુનિથુરા, એડપ્પલ્લી, મુલંથુરુથી, કરાકુટ્ટી, ચોવરા, કલામસ્સેરી, નેટ્ટુર, કુમ્બલમ, ચોટ્ટાનિક્કારા રોડ, કાંજીરામટ્ટમ અને પિરાવોમ રોડનો સમાવેશ થાય છે. આ રેલવે માર્ગો થ્રિશુર, કોટ્ટાયમ, કોચિન એચ.ટી., અલાપ્પુઝા અને વલ્લારપદમ થઈને પસાર થાય છે. અંગેમાલી-એરુમેલી સબરીમાલા રૂટ પણ આ જ જિલ્લામાંથી પસાર થાય છે. આ ઉપરાંત, કોચિ શહેરમાં કોચિ મેટ્રો સેવા પણ કાર્યરત છે.
=== હવાઈ મથક ===
એર્ણાકુલમ જિલ્લામાં બે એરપોર્ટ આવેલા છે: વિલિંગડન આઇલેન્ડ (W.island) ખાતે આવેલું નેવલ એરપોર્ટ (જૂનું કોચિન એરપોર્ટ) અને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ (CIAL). CIAL એ મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ પછી દેશનું ચોથું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવાઓ પૂરી પાડે છે.
=== જળ પરિવહન ===
એર્ણાકુલમ જિલ્લો પેરિયાર અને મુવાત્તુપુઝા નદીઓના સપાટ મુખત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) માં આવેલો છે. નદીઓ અને પાર્શ્ચજળ (લગૂન્સ/બેકવોટર્સ) ને કારણે આ જિલ્લામાં જળ પરિવહન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
== ચિત્રદીર્ઘા==
<gallery>
File:Kochi Jewish Synagogue C.jpg|પરદેશી કોચીન યહૂદી સિનાગોગ
File:St. Francis CSI Church, in Fort Kochi DSW.jpg|સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ
File:Marine Drive Kochi.jpg|મરીન ડ્રાઇવ વોકવે પર ચાઇનીઝ નેટ બ્રિજ
File:Kochi, Dutch Cemetery, Kerala, India.jpg|કોચીમાં આવેલ [[કોચી ડચ કબ્રસ્તાન]]
File:Kochi, Old Kochi, Kerala, India.jpg|જૂના કોચીમાં શાળા
File:Kochi, Fishing nets, Sunset, Kerala, India.jpg|ફોર્ટ કોચીમાં માછીમારીની જાળ
File:Hill palace horse cart room back of palace.jpg|હિલ પેલેસ, ટ્રિપુનિથુરા
File:High Court of Kerala Building.jpg|એર્ણાકુલમ ખાતે કેરળ હાઇકોર્ટ
File:Heritage Building of Ernakulam District Court by Augustus Binu.jpg|એર્નાકુલમ જિલ્લા કોર્ટની હેરિટેજ ઇમારત
</gallery>
== સંદર્ભો ==
{{Reflist}}
{{કેરળના જિલ્લાઓ}}
[[શ્રેણી:કેરળ]]
ke4wdatkqmujks035yaxm39e1lvxmrj
મંત્ર
0
26667
903285
893691
2026-08-05T10:41:04Z
Realthegrowthpath
88453
/* વૈદિક અને હિંદુ મંત્ર */ મંત્ર અને ઉપાયો વિશે વધુ માહિતી ઉમેરી
903285
wikitext
text/x-wiki
[[File:Mantras caved into rock in Tibet.jpg|thumb|250px|તિબેટમાં ઘણા બૌધ્ધ સમાધિના રૂપમાં શિલાઓ પર મંત્રને ઉત્કિર્ણ કરે છે.]]
'''મંત્ર''' એવો ધ્વનિ, ઉચ્ચારણ, [[શબ્દ]] અથવા શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણ ની (સવિશેષત: [[આધ્યાત્મિક રૂપાંતર]]) ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે.<ref>ફયુરસ્ટેઈમ, જી. ''ધ ડિપર ડાઈમેન્સન ઓફ યોગ'' . શંબાલા પબ્લિકેશન્સ, બોસ્ટન, એમએ. 2003.</ref> મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર ([[દેવનાગરી લિપી]]માં मन्त्र) નો ઉદ્ગમ [[ભારત]]ની [[વૈદિક પરંપરા]]માં થયો અને સમયાંતરે [[હિંદુ]] પરંપરા અને [[બૌદ્ધવાદ]], [[શીખવાદ]] અને [[જૈનવાદ]]ની અંદર રૂઢિગત પ્રણાલીઓના આવશ્યક અંગરૂપે સ્થાન લીધું. મંત્રોનો ઉપયોગ હવે સમગ્ર વિવિધ આધ્યાત્મિક પ્રચલનો વ્યાપક ફેલાવો થયો છે જે પહેલાંની પૂર્વિય દેશોની પરંપરાઓ અને ધર્મોની પ્રેક્ટિસો આધારિત હોય અથવા તેની શાખા હોય.
[[File:Aum.svg|right|thumb|ૐ ના ઉચ્ચારને વેદાંત અધ્યાત્મવિદ્યામાં પોતાને જ મંત્ર ગણવામાં આચવે છે.]]
[[વેદો]]ના સંદર્ભમાં ''મંત્ર'' એ શબ્દમાં સમગ્ર ભાગનો સંદર્ભ છે જેમાં [[ઋગ]], [[યજુર]], અથવા [[સામ]] સામેલ છે - જે ગદ્ય [[બ્રાહ્મણ]] ટિપ્પણીથી વિરુધ્ધનો [[છંદોબધ્ધ]] ભાગ છે. કર્મકાંડી વૈદિક પરંપરાઓમાંથી [[યોગ]], [[વેદાંત]], [[તંત્ર]] અને [[ભકિત]]ના ગૂઢ અને સમતાવાદી હિંદુ સંપ્રદાયોમાં થયેલા સંક્રમણ સાથે મંત્રજ્ઞાનના ઉચ્ચપ્રકારના ધર્મનિષ્ઠ અભિગમથી સામાન્ય રીતે અમુક સમાન લક્ષણો સાથે કર્મના સ્વરૂપમાં માનવ ઈચ્છા અથવા માનવઆંકાક્ષાના રૂપાંતર તરીકે મંત્રના આધ્યાત્મિક અર્થઘટનનો માર્ગ મોકળો થયો.
[[ઉપનિષદો]]ના હિંદુ ધર્મગ્રંથોના રચયિતાઓ માટે [[ૐ]] - જે સ્વયં મંત્ર છે તે [[બ્રાહ્મણ]], [[ઈશની દિવ્ય પ્રતિમા]] તેમ જ સમગ્ર સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. [[કુકેઈ]]ના મતાનુસાર તમામ ધ્વનિ [[ધર્મકાય]] [[બુધ્ધ]]નો નાદ છે - એટલે કે હિંદુ ઉપનિષધક અને યોગિક વિચારધારામાં હોય છે તેજ રીતે, આ ધ્વનિઓ અંતિમ અને પરમ સત્યની ઘોષણા છે, [[ધ્વનિ]]ના અર્થમાં, જે મંત્રોનો કંઠય ધ્વનિ, મંત્રના ઉચ્ચારણ કરતી વ્યકિતના બોગ્રહણથી સ્વતંત્ર રહીને નિહિત અર્થ ધરાવતો હોય છે. કયા મંત્રનો પ્રતિકાત્મક અર્થ કેવો છે અથવા તેનું કાર્યાન્વયન કઈ રીતે થાય છે તેની સમજ તે વિવિધ પરંપરાઓમાં ભિન્ન હોય અને તે એની પર પણ આધાર રાખે છે કે કયા સંદર્ભમાં તે મંત્ર લખાયેલો છે અથવા ઉચ્ચારાયેલો છે. અમુક પ્રસંગે દરેક નાદ - જેમાંના ઘણા બધા કોઈ નિશ્ચિત વિચાર-શ્રેણી માટે વિશિષ્ટ હોય છે તેવા નાદ સાથે સંકળાયેલા પ્રતિકવાદના સ્તરો અનેકવિધ હોય છે. ઉદાહરણ તરીકે ''[[ૐ]]'' નું ઉચ્ચારણ જુઓ જે [[હિંદુ]] અને [[બૌધ્ધ]] પરંપરાઓમાં કેન્દ્રસ્થાને છે.
હિંદુ [[તંત્ર]]એ, અક્ષરો અને ધ્વનિને દિવ્યતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા ત્યારે લેખન પ્રત્યેનો અભિગમ ઉદ્ભવ્યો જ્યારે બૌદ્ધવાદ [[ચીન]] સુધી પ્રસર્યો. તે સમયે ચીનમાં [[સંસ્કૃત]] જેવી એકસૂત્રી ધર્મભાષાનો અભાવ હોવા છતાં ચીને ઉચ્ચારણમાં સ્થિતિસ્થાપક પરંતુ અર્થમાં વધુ સચોટ હોય તેવા પંકિત [[અક્ષરો]] ધરાવતી લેખિત ભાષાથી સાંસ્કૃતિક એકતા સિધ્ધ કરી. ચાઈનીઝ લોકો લિખિત ભાષાને ભારતીય બૌધ્ધ ધાર્મિક સંસ્થાઓ કરતા પણ વધુ આદર આપતા હતા, અને મંત્રલેખનની પ્રવૃત્તિ સ્વયમેવ એક આધ્યાત્મિક પ્રણાલી બની ગઈ. બ્રાહ્મણો જયારે મંત્રના શુધ્ધ ઉચ્ચારણના કઠોર આગ્રહી હતા ત્યારે ચાઈનીઝ અને ખરેખર તો ફાર-ઇસ્ટર્ન બૌદ્ધવાદીઓ આ માટે ખરેખર ઓછી ચિંતા ધરાવતા હતા અને તેની લેખનશુધ્ધિ સાથે વધુ ચીવટ ધરાવવા માટે આગ્રહી હતા. આધ્યાત્મિક પ્રણાલીના ભાગરૂપે મંત્રલેખન અને પાઠની પ્રતો બનાવવાની પ્રથા જાપાનમાં અત્યંત વિશુધ્ધ હતી અને ઘણા બધા બૌધ્ધસૂત્રોનું સંસ્કૃત જેમાં લખાયેલ છે તે [[સિધ્ધમ્]] હસ્તપ્રતોનું લખાણ હવે ખરેખર માત્ર જાપાનમાં જ જોવા મળે છે. તેમ છતાં, હિંદુ પ્રણાલીઓમાં કોઈપણ હસ્તપ્રતોમાં સંસ્કૃત સાથે મંત્રોની પુનરાવૃત્તિ ભારતમાં ઘણા બધા સંપ્રદાયોમાં વિખ્યાત છે. ખન્ના (2003: p. 21) મંત્રો અને [[યંત્રો]]નો [[વિચારસ્વરૂપો]] સાથે સાંકળે છે:
<blockquote>
મંત્રો - યંત્રો પર ઉત્કીર્ણ કરેલા સંસ્કૃત ઉચ્ચારણ, દિવ્યતા અથવા વૈશ્વિક શકિતઓનું પ્રતિનિધિત્વ કરતા વિચાર સ્વરૂપો છે જે ધ્વનિ-કંપનના માધ્યમથી પોતાના પ્રભાવનું કાર્યાન્વયન કરે છે.<ref>ખન્ના, મધુ (2003). ''યંત્ર:ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી '' ઈનર ટ્રેડિશન્સ. આઇએસબીએન 0892811323 & આઇએસબીએન 978-0892811328. પાનું.21</ref>
</blockquote>
==વ્યુત્પત્તિશાસ્ત્ર==
[[સંસ્કૃત]] શબ્દ''{{IAST|[[:wikt:mantra|mantra-]]}}'' (એમ.; તથા સં. ''મંત્રમ'' ) - [[મૂળ]] ક્રિયાપદ ''મન-'' એટલે વિચારવું (''[[:wikt:manas|માનસ]]'' માં પણ મન) અને તેને લગતા અનુગ ''-ત્ર'' એટલે કે ઓજારો કે સાધનો એવી રીતે બનેલો છે તેથી મંત્રનું શબ્દશ: રૂપાંતર કે અનુવાદ "વિચારનું સાધન" એવો થાય.<ref>મેકડોનેલ, આર્થર એ., ''એ સંસ્કૃત ગ્રામર ફોર સ્ટુડન્ટસ'' § 182.1.b, પાનું. 162(ઓકસફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, ત્રીજી આવૃત્તિ, 1927).</ref><ref>વ્હિટની, ડબલ્યુ ડી, ''સંસ્કૃત ગ્રામર'' § 1185.c, પાનું. 449(ન્યુ યોર્ક, 2003, આઇએસબીએન 0-486-43136-3).</ref>
[[ભારતીય-ઈરાની]] ''*મંત્ર'' [[અવેસ્તન]] ''મંન્થ્રા'' માં સચવાયેલો છે જેનો અસરકારક અર્થ છે શબ્દ પણ તેનો સૂચિતાર્થ દૂરવ્યાપી છે :મંથ્રાસ અંતર્ગત રીતે "સત્ય" ''[[અસા]]'' છે અને તેના યોગ્ય પઠનથી તેમાંનું નિહિત સત્ય પ્રગટ થાય છે. એમ પણ કહી શકાય કે ''મંત્રો'' અસ્તિત્વની અનુભૂતિ અને "સત્કાર્ય" બન્ને છે અને તેનું પઠન વિન્યાસ અને સત્વના સંવર્ધન માટે અત્યાવશયક છે. (અવેસ્તન ''[[અસા-]]'' અને વૈદિક પણ જુઓ ''[[{{IAST|ṛtá-}}]]'' )
ભારતીય ઈરાની ''સત્ય મંત્રો'' (''[[યાસના]]'' 31.6: ''હેઈન માથ્રેમ'' ) "નો અર્થ કેવળ ’સત્ શબ્દ’ એટલો જ નહિ પરંતુ સૂત્રબધ્ધ વિચાર એવો થાય છે જે વાસ્તવિકતા અથવા ’અંતનિર્હિત પરિપૂર્ણતા સાથે છંદોબધ્ધ સુત્ર હોય.’"<ref>{{citation|last=Schlerath|first=Bernfried|year=1987|chapter="Aša: Avestan Aša"|title=Encyclopaedia Iranica|volume=2:694-696|location=New York|publisher=Routledge & Kegan Paul}} પાનું. 695.</ref><ref>{{citation|last=Schlerath|first=Bernfried|year=1987|chapter="Aša: Avestan Aša"|title=Encyclopaedia Iranica|volume=2:694-696|location=New York|publisher=Routledge & Kegan Paul}} પાનું. 695.</ref> ચાઈનીઝ રૂપાંતર '''ઝેન્યાન''' 眞言, 真言, શબ્દશ: "સત્ શબ્દો" છે. જાપાનીઝ [[ઓન’યોમી]]નું ચાઈનીઝમાં વાંચન ''[[શિનગોન]]'' (જેનો શિન્ગોન સંપ્રદાય માટેના ખાસ નામ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે) થાય છે.
==હિંદુધર્મમાં મંત્ર==
મંત્રોની મૂળ કલ્પના [[વેદો]]માં થયેલી હતી. મોટા ભાગના મંત્રોમાં બે ચરણના "[[શ્લોક]]"ની લેખિત પધ્ધતિ અનુસરવામાં આવે છે કે જો કે તે અમુકવાર એક પંક્તિ અથવા તો માત્ર એક જ શબ્દના રૂપમાં પણ જોવા મળે છે. સૌથી મૂળ મંત્ર ''[[ૐ]]'' છે જે હિંદુધર્મમાં "પ્રણવ મંત્ર" તરીકે પણ ઓળખાય છે અને તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. આની પાછળનું [[હિંદુ તત્ત્વચિંતન]] નામ-રૂપનો (સંજ્ઞા) નો વિચાર છે જેમાં એવું માનવામાં આવે છે કે પ્રતિનિધિ વિષયક (દૃશ્યજયત) વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ, વિચારો અથવા સત્વો કોઈપણ પ્રકારે નામ અને રૂપ ધરાવે છે. સૌથી વધૂ મુલાધાર નામ અને રૂપ એ [[ૐ]] નું આદિકાળથી અસ્તિત્વ ધરાવતું સ્પંદન છે, કારણ કે તે [[બ્રાહ્મણ]]નું પ્રથમ ઉદ્ઘોષિત નામરૂપ છે જે અનુદ્ઘોષિત વાસ્તવિકતા/અવાસ્તવિકતા છે. સવિશેષત: અસ્તિત્વ પૂર્વે અને અસ્તિત્વ પછી એકમાત્ર વાસ્તવિકતા - બ્રહ્મા છે અને અસ્તિત્વમાં બ્રહ્માનું પ્રથમ પ્રાગટય ૐ છે. આ જ કારણસર ‘ૐ’ ને સર્વશ્રેષ્ઠ મૌલિક અને શકિતશાળી મંત્ર તરીકે ગણવામાં આવે છે અને આવી રીતે ‘ૐ’ તમામ હિંદુ પ્રાર્થનાઓની આરંભમાં અને અંતમાં (પૂર્વાંગ અને અનુગ તરીકે) હોય છે. જયારે અમુક મંત્રોથી કોઈ ચોક્કસ દેવો અથવા મૂળ તત્ત્વને આહ્વાન કરી શકાય છે, ‘ૐ,’ ’શાંતિમંત્ર,’ ’[[ગાયત્રી]]મંત્ર’ અને અન્ય તમામ મંત્રો જેવા સૌથી વધુ મૌલિક મંત્રો આખરે તો એક જ સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
[[હિંદુ]] તંત્રમાં બ્રહ્માંડ એક નાદ છે. પરમ, શબ્દના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. સર્જન, વિવિધ આવૃત્તિ અને વ્યાપ ધરાવતા કંપનોથી બનેલું છે જે વિશ્વના પ્રતીતિવિષયને ઉગમ આપે છે. સૌથી શુદ્ધ કંપનો વર્ણ છે-અવિનાશી અક્ષરો જે આપણી સમક્ષ શ્રવણક્ષમ (શ્રાવ્ય) ધ્વનિઓ અને દૃશ્ય રૂપમાં પ્રગટ થાય છે. વર્ણા ધ્વનિ (નાદ) ના અણુઓ છે. અક્ષરો અને તત્વો, દેવતાઓ, [[રાશિ]] ચિહ્નો, શરીરના અવયવો વચ્ચે એક જટિલ પ્રતિકાત્મક સાહચર્ય સ્થાપ્યું - આ સાહચર્યમાં અક્ષરો સમૃધ્ધ બન્યા. ઉદાહરણ તરીકે ઐતરીય અરણ્ય ઉપનિષદમાં આપણને આ રીતે જોવા મળે છે:
:"અઘોષ વ્યંજનો પૃથ્વીનું , ઉષ્ણ ધ્વનિઓ આકાશનું, સ્વરો સ્વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અઘોષ વ્યંજનો અગ્નિનું, ઉષ્ણ ધ્વનિઓ વાયુનું અને સ્વરો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે? અઘોષ વ્યંજનો ચક્ષુનું ઉષ્ણવર્ણો કાનનું અને સ્વરો મનનું પ્રતિનિધિત્વ કરે છે"
વસ્તુત: દરેક અક્ષર મંત્ર બન્યો અને વેદોની ભાષા [[સંસ્કૃત]], વસ્તુની પ્રકૃતિ સાથે ગહનતાથી સંવાદ સાધે છે. આમ વેદો પોતે જ તાત્વિકતાનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યા. બીજાક્ષર ‘ૐ’ તત્વની અંતર્ગત એકતાનું પ્રતિનિધિ કરે છે - જે બ્રાહ્મણ છે.
વિશ્વના તમામ તત્વો અને ઊજાર્ઓ મંત્રથી પ્રભાવિત અને માર્ગદર્શિત કરી શકાય છે. મંત્રના કેટલાંક સ્વરૂપો છે:<ref>[[પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ]], ધ હિડન પાવર ઈન હયુમન્સ, ઈબેરા વેરલાગ, 2004, પાનાઓ 58-62 આઇએસબીએન 3-85052-197-4</ref><ref>[[પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ]], ધ સિસ્ટમ "યોગ ઈન ડેઈલી લાઈફ”, 2005 ઈબેરા વેરલાગ દ્વારા, આઇએસબીએન 3-85052-000-5, પાનું. 400-401</ref>
* [[ભજન]] - આધ્યાત્મિક ગીત.
* [[કિર્તન]] - ગીતમાં પ્રભૂના નામનું રટણ .
* [[પ્રાર્થના]] - પ્રાર્થના ઈશ્વર સાથેના સંવાદનો માર્ગ છે.
* ઉપચાર મંત્ર - ઉપચાર મંત્રના કંપનથી ઉપચાર શકિત કાર્યરત થાય છે.
* ગુરૂમંત્ર - ગુરૂમંત્ર પ્રાર્થનાના સત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણામાં ઈશ્વર, આત્મા અને પરમાત્માનું સ્થાન આરોપિત કરે છે. આ મંત્ર ગુરુ પોતાના શિષ્યને આધ્યાત્મિક માર્ગ પર આપવામાં આવતો પ્રથમ પ્રારંભ છે.
* બીજમંત્ર - બીજમંત્ર ગુરૂમંત્રના અર્કનું પ્રતિનિધિત્વ કરે છે. તે આત્માનું સ્પંદન અને ’આહવાન’ છે. ગહન સમાધિમાં તેનો પ્રભાવ વધુ ત્વરાથી થાય છે. નક્ષત્ર સ્તરે તે કામ કરતું હોઈ આપણા દૈવના ક્રમનું માર્ગદર્શન કરીને તેને પ્રભાવિત કરે છે.
મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે અને જેમ જંગલી ઘાસ પર સતત ચાલવાથી તે કચડાઈ જાય તે રીતે કર્મોનો લોપ થાય છે. આધ્યાત્મિક મંત્ર હંમેશા ‘ૐ’ શબ્દ અને દિવ્યાવતારનું નામ ધરાવે છે. પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા અનુસાર માત્ર ગુરુ જ અન્યને ગુરમંત્ર (સિધ્ધ મંત્ર) આપી શકે. સિધ્ધમંત્ર એવી રીતે કામ કરે છે કે શબ્દ (દો) ના કંપનની અંદર સમાવિષ્ટ આધ્યાત્મિક શકિત આપણી અંદર સાકાર થાય છે. આધ્યાત્મિક મંત્ર સામાન્યરીતે સંસ્કૃતમાં લખાય છે અને [[ચક્રો]]ને જાગૃત કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ભગવાન શિવે માનવોમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કર્યો અને તેનો ધ્વનિ દેવો તરીકે ઓળખાય છે. "દેવ" શબ્દ ત્રણ અર્થો ધરાવે છે : ઈશ્વર, રક્ષણહાર (એટલે કે રક્ષક દેવતા/પાલનહાર) અને વૈશ્વિક સ્પંદન ભગવાન શિવજીએ દેવોનું અવતરણ અક્ષરના સ્વરૂપમાં કર્યું અને તેથી જ સંસ્કૃત અક્ષરોને દેવનાગરી (ઇશ્વરના નાગરિકો) તરીકે ઓળખવામાં આવે છે. સ્પંદન શ્રાવ્ય અથવા અશ્રાવ્ય હોઈ શકે છે. વિચારો અને લાગણીઓને નાદવિહીન સ્પંદનો તરીકે ગણવામાં આવે છે. તે બોલવામાં આવતા શબ્દથી બિલકુલ ઓછ્હો પ્રભાવ ધરાવતા નથી.
મંત્રને તેની પ્રકૃતિ અનુસાર પાંચ અવસ્થામાં વિભાજીત કરેલા છે:
* લિખિતા-લેખન દ્વારા
* વેખરી-વાણી દ્વારા
* ઊપાંશું-ગુંજારવ દ્વારા
* મનસા-વિચાર દ્વારા
* અજાપા-નિરંતર મનોરટણ દ્વારા
===મંત્રજાપ===
મંત્રજાપ વૈદિક મુનિઓની એવી વિભાવના હતી કે [[પૂજા]] અથવા પ્રાર્થનાના એક મુખ્ય રૂપ તરીકે મંત્ર હતા જેમનો અંતિમ ઉદ્દેશ [[મોક્ષ]]/મુકિતનો હોય. મંત્રજાપ એટલે મંત્રનું રટણ,<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, માર્ગારેટ, એન્ડ જેમ્સ સ્ટટલે (મુનશીરામ મનોહરીલાલ પબ્લિશર્સ) 2002, પાનું.126</ref> અને [[યોગ]]થી [[તંત્ર]] સુધીના તમામ હિંદુ પ્રવાહોમાં મંત્રજાપ એક સ્થાપિત પ્રણાલી બની ચૂકી જાય છે. તેમાં, મંત્રના સતત રટણનો, સામાન્યરીતે પવિત્ર અંક (ત્રણના ગુણાંકમાં), જેમાં [[108]]નો અંક બહુવિખ્યાત છે, તેની આવૃત્તિમાં રટણ કરવાનો સમાવેશ થાય છે. આ જ કારણસર, 108 મણકા ધરાવતી (જેમાં મુખ્ય મણકાને ’[[મેરુ]]’ અથવા ’[[ગુરૂ]]’ મણકા તરીકે ઉલ્લેખવામાં આવે છે તેવી) હિંદુ[[માળા]]નો (મણકા ધરાવતા હારનો) વિકાસ થયો. જાપ કરતો ભક્ત પોતે પસંદ કરેલા મંત્રનું રટણ કરતો જાય તેમ પોતાની આંગળીઓથી દરેક મણકો ગણે છે. મંત્રનું 108 વખત પુનરાવર્તન થયા પછી ભકત મંત્રનું ચક્ર સતત ચાલુ રાખવા ઈચ્છતો હોય તો તેણે મુખ્ય મણકાને પાર કર્યા વગર ફેરવતા રહેવું જોઈએ.
એવું કહેવાય છે કે જાપ દ્વારા ભકત પોતાના ઈષ્ટ દેવ અથવા મંત્રની મુખ્ય વિભાવના પર અતિશય એકાગ્રતા અથવા ધ્યાન પ્રાપ્ત કરે છે. મંત્રના સ્પંદનો અને ધ્વનિઓને અત્યંત મહત્વના ગણવામાં આવે છે અને ધ્વનિના આવા પ્રતિઘોષ [[કુંડલિની]]<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.156</ref> અથવા આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતા હોવાનું અને મોટાભાગની હિંદુ વિચારસરણી અનુસાર [[ચક્રો]]નું ઉદ્દીપન થતું હોવાનું પણ માનવામાં આવે છે.<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.57,58</ref>
[[વેદો]], [[ઉપનિષદો]], [[ભગવગ ગીતા]], [[યોગસૂત્ર]] અને [[મહાભારત]], [[રામાયણ]], [[દુર્ગા સપ્તશતી]] અથવા [[ચંડી]] જેવા પવિત્ર હિંદુ ધર્મગ્રંથોમાંના કોઈપણ શ્લોકને સાધના માટે રટણ કરવાથી શકિતશાળી ગણવામાં આવે છે, અને તેથી તે મંત્રનું સ્થાન ધરાવે છે. નામ જપ જેવા કેટલાંક સામાન્ય મંત્રો દેવનું નામ લઈને "ૐ નમ: ''(દેવનું નામ)'' " (અર્થાત "હું ...... ને પ્રણામ/વંદન કરું છું") અથવા "ૐ જય ''(દેવનું નામ)'' " (અર્થાત "-----નો જય હો") આ રીતે પ્રણામ કરીને રચવામાં આવે છે. આવા ક્રમ પરિવર્તન ધરાવતા બીજા મંત્રો પણ છે જે આ પ્રમાણે છે :
* ''[[ૐ નમ: શિવાય]]'' અથવા ''ૐ નમો ભગવતે રુદ્રાય નમ:'' (ૐ અને ભગવાન શિવને નમસ્કાર)
* ''ૐ નમો [[નારાયણ]]યા'' અથવા ''ૐ નમો ભગવતે વાસુદેવાય'' (ૐ અને ભગવાન વિષ્ણુને નમસ્કાર)
* ''ૐ શ્રી ગણેશાય નમ:'' (ૐ અને શ્રી [[ગણેશ]]ને નમસ્કાર)
* ''ૐ કાલિકાયે નમ:'' (ૐ અને [[કાલિ]]ને નમસ્કાર)
* ''ૐ શ્રી મહાકાલિકાયે નમ:'' (ઉપરના મૂળ [[કાલિ]]ને મંત્રને ''શ્રી '' (સન્માનસૂચક અભિવ્યકિત) અને ''મહા'' [મહાન] એ શબ્દોથી સુદૃઢ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ મંત્ર ભાગ્યે જ કોઈને આપવામાં આવે છે કારણ કે તે ગહન મંત્ર છે.)<ref>મેડિટેશન એન્ડ મંત્રાઝ, સ્વામી વિષ્ણુ-દેવાનંદ (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ) 1981, પાનું.66</ref>
* ''ૐ હિં ચંડિકાયૈ નમ:'' (ૐ અને [[ચંડિકા]]ને નમસ્કાર)
* ''ૐ રાધા કૃષ્ણાય નમ:'' ([[રાધા]]નો મંત્ર, જે સંબંધમાં પ્રેમને ઉત્તેજન આપવા કહેવાયો છે)<ref>શકિત મંત્રાઝ, થોમસ એશલે-ફેરાન્દ (બેલેન્ટાઈન બૂકસ) 2003, પાનું.182</ref>
* ''ૐ નમો વેંકટેશાય'' (ૐ અને ભગવાન [[વેંકટેશવરા]]ને નમસ્કાર)
[[દુર્ગા સપ્તશતી]] જેવા સમગ્ર મંત્રપાઠના રટણને [[પાઠ]] કહેવાય છે.
[[મંત્ર શાસ્ત્ર]]ની રચના કરતા વિવિધ ગ્રંથો (શાસ્ત્ર વિધિપોથી, નિયમ અથવા મીમાંસા <ref>એ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.271</ref>)માં મંત્રોના ઉપયોગનું વર્ણન છે.
===કેટલાંક જૈન/હિંદુ મંત્રો===
====નવકાર====
[[નવકાર મંત્ર]] પરમ જૈન મંત્ર છે અને જૈનધર્મની મૂળ પ્રાર્થના છે જેનું દિવસના કોઈપણ સમયે પઠન કરી શકાય છે. આ મંત્રપઠનથી પ્રાર્થના કરતી વખતે, ભકત અરિહંતો, સિધ્ધો, આચાર્ય, ઉપાધ્યાયો અને તમામ મુનિઓને આદરપૂર્વક નમન કરે છે. આ મંત્રપઠનથી એકાદ નિશ્ચિત વ્યકિતની પૂજા કે ભકિત કરવાને બદલે સર્વ પરમ આધ્યાત્મિક જનોના સદગુણોની પૂજા કરવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નવકાર મંત્રમાં તીર્થકંરો અને સિધ્ધોનો નામોઉલ્લેખ પણ નથી કરેલો. પઠન સમયે, જૈન ભકત તેમના સદ્ગુણોનું સ્મરણ કરીને અનુસરણ કરવાનો યત્ન કરે છે. આ મંત્રમાં, જૈનો આ પરમ આધ્યાત્મિક વિભૂતિઓને નમન કરે છે અને તેથી તે નમોકાર મંત્ર તરીકે પણ ઓળખાય છે.
''નમો અરિહંતાણમ્''
''નમો સિધ્ધાણમ્''
''નમો આયરિયાણમ્''
''નમો ઉવજ્ઝાયણમ્''
''નમો લોએ સવ્વ સાહુણમ્''
''એસો પંચ ણમોકકારો,''
''સવ્વ પાવપ્પણાસણો,''
''મંગલાન ચ સવ્વેસિં,''
''પઢમમ્ હવઈ મંગલમ્ '' .
{| class="wikitable"
|-
| નમો અરિહંતાણમ્
| હું અરિહંતોને નમન કરું છું.
|-
| નમો સિધ્ધાણમ્
| હું સિધ્ધોને (મુકત આત્માઓને) નમન કરું છું.
|-
| નમો આયરિયાણમ્
| હું આચાર્યોને (નિર્દેશક અથવા ધાર્મિક નેતા) નમન કરું છું
|-
| નમો ઉવજ્ઝાયણમ્
| હું ઉપાધ્યાયો (શિક્ષકોને) નમન કરું છું
|-
| નમો લોએ સવ્વ સાહુણમ્
| હું તમામ સાધુઓને નમન કરું છું.
|-
| એસો પંચ ણમોકકારો, સવ્વ પાવપ્પણાસણો<br />મંગલાન ચ સવ્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્
| આ પંચગુણી નમન (મંત્ર) થી સર્વ પાપો અને વિઘ્નો નાશ પામે છે<br />અને આ મંત્ર સર્વ પાવન મંત્રોમાં પ્રથમ કોટિનો છે.
|-
|}
====સાર્વત્રિક પ્રાર્થના====
: सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु ।
:: सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥
: ''સર્વેષમ સ્વસ્તિર ભવતુ''
:: ''સર્વેષમ શાંતિર ભવતુ''
::: ''સર્વેષમ પૂર્ણમ ભવતુ''
:::: ''સર્વેષમ મંગલમ ભવતુ''
:સર્વનું કલ્યાણ થાઓ,
::સર્વને શાંતિ થાઓ,
:::સર્વ પૂર્ણતા પામે,
::::સર્વને એનો અનુભવ થાય જે શુભ હોય.
: सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
:: सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
:'' {{IAST|Sarve bhavantu sukhinaḥ}}''
::'' {{IAST|Sarve santu nirāmayāḥ}}''
:::'' {{IAST|Sarve bhadrāṇi paśyantu}}''
::::'' {{IAST|Mā kaścit duḥkha bhāgbhavet}}''
:ઓમ્, સર્વ સુખી થાઓ સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે
::સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને કોઈને સહન ન કરવું પડે.
====વિષ્ણુ મંત્રો====
કેટલાંક પ્રસિધ્ધ [[વૈષ્ણ્વ]] મંત્રો છે:
:"ૐ નમો નારાયણાય"
::"ૐ નમો ભગવતે વાસુદેવાય"
:::"ૐ શ્રી રામ જય રામ જય જય રામ"
::::"હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે"
:::::"ૐ શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજના વલ્લભાય નમ:"
====શાંતિ મંત્રો====
: ''ૐ.. '' ''ૐ.. '' ''ૐ..''
:: ''સહનાવવતુ સહનૌ ભુનકતુ''
::: ''સહવીર્યમ્ કરવાવહૈ''
:::: ''તેજસ્વિનાવધિતમસ્તુ''
::::: ''માવિદ્દ વિષા વહે હી''
:::::: ''ૐ શાંતિ.. '' ''શાંતિ.. '' ''શાંતિહી.''
: આપણે જે અભ્યાસ ભેગા લઇએ તે તેજસ્વી બને;
:: આપણામાં કયારેય દ્વૈષભાવના ઉત્પન્ન ન થાય;
::: ૐ... શાંતિ, શાંતિ, શાંતિ.
::::(વિદ્યારંભે પઠન કરવાનો મંત્ર)
: -બ્લેક [કૃષ્ણ] [[યજુર્વેદ]] [[તૈતરિય ઉપનિષદ]] 2.2.2.
====મને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઇ જાવ====
:{{lang|sa|असतोमा सद्गमय। तमसोमा ज्योतिर् गमया।}}
::{{lang|sa|मृत्योर्मामृतं गमय॥}}
:{{IAST|Asato mā sad gamaya}}
::{{IAST|Tamaso mā jyotir gamaya}}
:::{{IAST|Mṛtyormā amṛtam gamaya}}
::::{{IAST|Aum śānti śānti śāntiḥ}} ({{IAST|[[Bṛhadāraṇyaka Upaniṣad]]}} 1.3.28)
:અજ્ઞાનથી, મને જ્ઞાન તરફ લઇ જાવ;
::અંધકારથી, મને પ્રકાશ તરફ લઇ જાવ;
:::મૃત્યુથી, મને અમરત્વ તરફ લઇ જાવ
::::[[ૐ]] શાંતિ, શાંતિ, શાંતિ
====ગાયત્રી====
[[ગાયત્રી]] મંત્ર સાર્વજનિક બ્રાહ્મણને જ્ઞાનના સિધ્ધાંત તરીકે અને આદિકાળથી દૈદિપ્યમાન સૂર્યના તેજ તરીકે આવાહન કરતો તમામ હિંદુ મંત્રોમાંના સાર્વત્રિક મંત્રો પૈકીનો એક મંત્ર ગણાય છે.
:ॐ भूर्भुवस्व:
::तत्सवितुर्वरेण्यम्
:::भर्गो देवस्य धीमहि
::::धियो यो न: प्रचोदयात्
: ''ૐ ભૂર્ભુવસ્વ:''
:: ''(ૐ) તત્સવિતુર્વરેણ્યમ''
::: ''ભર્ગો દેવસ્ય ધીમહિ''
:::: ''ધિયો યોન: પ્રચોદયાત, (ૐ)'' <ref>મેડિટેશન અને મંત્રાઝ, પાનું.75</ref>
====વધારાના હિંદુ મંત્રો====
*''[[ત્ર્યંબકમ્]]''
*''[[સૂર્ય નમસ્કાર]]''
*''[[સોહ’મ્]]'' (''હું તે છું'' અથવા ''હું તે છું'' )<ref name="autogenerated1">મેડિટેશન અને મંત્રાઝ, પાનું.80</ref>
*''[[રામ નામ]]''
*''[[તત ત્વમ્ અસિ]]'' (''તે તમે છો'' )<ref name="autogenerated1"></ref>
*''[[અહંમ્ બ્રહ્મા અસ્મિ]]'' (''હું બ્રાહ્મણ છું'' )<ref name="autogenerated1"></ref>
*''[[સ્વામિનારાયણ મંત્ર ]]'' (હિંદુ ધર્મના [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ની અંદર મહત્વનો મંત્ર છે)
===નવહિંદુ નૂતન ધાર્મિક જાગૃતિ===
[[ઈન્દ્રિયાતીત ધ્યાન]] પ્રયુકિત જે TM તરીકે પણ પ્રસિધ્ધિ છે, જેમાં કોઈપણ અર્થ કે વિચારના જસંબંધ વગર માત્ર ધ્વનિ તરીકે ઉપયોગ કરવા માટે અભ્યાસને આપવામાં આવતા હોય તેવા મંત્રોનો ઉપયોગ થાય છે.<ref>શિઅર, જોનાથન, એડિટર.''ધ એકસપીરિઅન્સ ઓફ મેડિટેશન : એકસપર્ટસ ઈન્ટ્રોડયુસ ધ મેજર ટ્રેડિશન્સ'' ,પાનું.28.પેરેગોન હાઉસ. સેન્ટપોલ, એમએન.,2006.</ref> [[સૂરત શબ્દ યોગ]]ના આધ્યાત્મિક અભ્યાસમાં [[સિમરન]] (રટણ, ખાસ કરીને પ્રારંભમાં આપેલા મંત્રનું મૂક રટણ), ધ્યાન (ઘ્યાન, અવલોકન, અથવા તો વિચારવું, ખાસ કરીને ઇનર માસ્ટર પર) અને [[ભજન]] (શબ્દ અથવા મુખ્ય શબ્દના અંર્તધ્વનિનું શ્રવણ)નો સમાવેશ થાય છે.
"મંત્રમ્" (એટલે કે મંત્ર)ના અથવા પવિત્ર નામનું રટણ, [[એકનાથ ઈશ્વરન]], જેમણે પૂર્વ કે પશ્ચિમની સંપ્રદાય પરંપરામાંથી ઉદ્ધૃત કરેલા મંત્રમનો ઉપયોગ કરવાણી ભલામણ કરેલી તેઓ દ્વારા શિખવાડવામાં આવતા [[પેસેજ ધ્યાન]] કાર્યક્રમના આઠ મુદ્દામાં ક્રમાંક 2 છે. મંત્રમનો ઉપયોગ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સાનુકૂળ ક્ષણે કરવાનો હોય છે.<ref>હિંદુધર્મમાં, અનુકૂળ સમયે સતત રટણ [[જાપ]]નો એક સામાન્ય પ્રકાર છે.</ref> મંત્રમ્ પઠનની આ પધ્ધતિ અને બૃહદ કાર્યક્રમ કોઈપણ મોટી સંપ્રદાય પરંપરા અથવા સંપ્રદાયોની બહાર પણ ઉપયોગ કરવા માટે વિકસાવવામાં આવી હતી..<ref name="mhand">[[એકનાથ એશ્વરન્]] (2008). ''[http://books.google.com/books?id=En3YNwAACAAJ&dq=easwaran+mantram+handbook ધ મંત્રમ્ હેન્ડબુક] {{Webarchive|url=https://web.archive.org/web/20110816211316/http://books.google.com/books?id=En3YNwAACAAJ&dq=easwaran+mantram+handbook |date=2011-08-16 }}'' (5 મી આવૃત્તિ.). થોમાલે, સીએ: નીલગીરી પ્રેસ આઇએસબીએન 1586380281 (મુળ પ્રકાશન 1977).</ref> [[ઈશ્વરન]]ની મંત્ર પઠનની પધ્ધતિ [[સાન ડિયાગો]] [[વેટરન્સ એડમિનિસ્ટ્રેશન ]]ખાતે વૈજ્ઞાનિક સંશોધનનો વિષય બનેલી છે, જેમાં માનસિક તણાવ અને [[PTSD]] પોસ્ટ ટ્રોમોટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ના લક્ષણો દૂર કરવાનો સમાવેશ કરતા સ્વાસ્થય લાભો પણ સૂચવેલા છે.<ref name="pmid18356284">જિલ ઈ. બોરમાન, સ્ટિવન થોર્પ, જુલી એલ. વેથેરેલ અને શાહરોખ ગોલશન (2008). [http://dx.doi.org/10.1177/0898010107311276 અ સ્પિરિચ્યુઅલી બેઝડ ગ્રૂપ ઈન્ટરવેન્શન ફોર કોમ્બેટ વેટરન્સ વિથ પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર]. ''[[જર્નલ ઓફ હોલિસ્ટિક નર્સિંગ]]'' v26 n2, pp 109-116. પીએમઆઇડી 18356284, ડીઓઆઇ: 10.1177/0898010107311276.</ref><ref name="reviewbo">જિલ ઈ. બોરમાન એન્ડ ડગ ઓમાન (2007). મંત્રમ્ ઓર હોલી નેઈમ રિપીટેશન : હેલ્થ બેનીફિટસ્ ફ્રોમ અ પોર્ટેબલ સ્પિરિચ્યુઅલ પ્રેકિટસ. ઈન [[થોમસ જી. પ્લાન્ટે]], અને [[કાર્લ ઈ. થોરેસેન]] (એડિશન્સ) ''સ્પિરિટ, સાયન્સ એન્ડ હેલ્થ : હાઉ ધ સ્પિરિચ્યુઅલ માઈન્ડ ફયુઅલ્સ ફિઝીકલ વેલનેસ'' (પાના 94-112) ([http://www.loc.gov/catdir/toc/ecip0716/2007016344.html ટેબલ ઓફ કન્ટેન્ટસ]) વેસ્ટપોર્ટ, સિટી : પ્રેગર આઇએસબીએન 978-0-275-99506-5</ref>
==બૌદ્ધવાદમાં મંત્ર==
===પ્રગટ મહાયાન બૌદ્ધવાદમાં મંત્ર===
ચાઈનીઝ બૌદ્ધવાદમાં, [[સમ્રાટ શુનઝી]]ના ગુરુ સાધુ યુલિન (玉琳國師) દ્વારા સાધુ, સાધ્વીઓ અને સંસારી લોકો માટે પ્રભાતમાં પઠન કરવા માટે દસ લઘુ મંત્રોને <ref>{{Cite web |url=http://www.amtfamtf.net/nfgy/sxz.htm |title=pinyin of ten mantras |access-date=2007-03-24 |archive-date=2007-03-24 |archive-url=https://web.archive.org/web/20070324051507/http://www.amtfamtf.net/nfgy/sxz.htm |url-status=live }}</ref><ref>[http://www.sutrasmantras.info/intro.html ઈન્ટ્રોડકશન ટુ મહાયાન બુધ્ધિસ્ટ સૂત્રાસ એન્ડ મંત્રાઝ]</ref><ref>{{Cite web |url=http://www.siddham-sanskrit.com/s-sanskrit2/ChuaBTuan/Ten-small-mantras.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2010-07-27 |archive-url=https://web.archive.org/web/20100727163315/http://www.siddham-sanskrit.com/s-sanskrit2/ChuaBTuan/Ten-small-mantras.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.quangduc.com/tudien/tudien-c.html |title=ક્વાન ડુક |access-date=2010-09-07 |archive-date=2010-02-21 |archive-url=https://web.archive.org/web/20100221232401/http://www.quangduc.com/tudien/tudien-c.html |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.thuvienhoasen.org/tudienphathoc-anhviet-thienphuc-T.htm |title=ટયૂ વિએં હયુ સેન |access-date=2010-09-07 |archive-date=2010-04-26 |archive-url=https://web.archive.org/web/20100426113243/http://www.thuvienhoasen.org/tudienphathoc-anhviet-thienphuc-T.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.vanphatdanh.com/vietVPD1/canbanphatphap/phathoc/nghithuc/congphukhuya/thapchu.html |title=વાન ફેટ દાન્હ: કોન્ગ ફૂ ખૂયા |access-date=2010-09-07 |archive-date=2010-08-10 |archive-url=https://web.archive.org/web/20100810025635/http://www.vanphatdanh.com/vietVPD1/canbanphatphap/phathoc/nghithuc/congphukhuya/thapchu.html |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.dharmaradio.org/dharmatalks/mp3/B101/On_Mahayana_Practice.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2009-03-04 |archive-url=https://web.archive.org/web/20090304041914/http://www.dharmaradio.org/dharmatalks/mp3/B101/On_Mahayana_Practice.pdf |url-status=dead }}</ref> અંતિમ રૂપ આપવામાં આવેલું. દસ મંત્રોની સાથે, [[મહાનુકંપા મંત્ર]], [[શુરંગમા]]નો [[શુરંગમા મંત્ર]], [[હૃદયસૂત્ર]] અને [[નિઓન્ફોના વિવિધ રૂપો]]નું પણ પઠન કરવામાં આવે છે.
===શિનગોન બૌદ્ધવાદમાં મંત્ર===
[[કુકેઈ]] (774-835) નામના મહાન બૌધ્ધ સાધુએ બૌધ્ધ [[ધાર્મિક]]ભાષા : ''[[ધરણી]]'' (ધારા.ની.) અને ''મંત્ર'' ના બે સ્વરૂપોના પોતાના વર્ગીકરણના આધારે [[ભાષા]] આધારિત સામાન્ય સિધ્ધાંતનો વધુ વિકાસ કર્યો. મંત્ર જૂજ સંખ્યામાં જ [[દીક્ષીત]] બૌધ્ધો પૂરતો સીમિત છે જયારે ધરણી દીક્ષીત બૌધ્ધો અને [[જનસાધારણ]] માટેના [[ધાર્મિક]] ક્રિયાકાંડમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધરણી, [[હૃદયસૂત્ર]]માં મળી આવે છે. શબ્દ "[[શિનગોન]]" (અર્થ ''સાચો શબ્દ'' ) એ મંત્ર માટેના ચાઈનીઝ શબ્દ ''ચેન યેન'' નો જાપાની ઉચ્ચાર છે.
''ધરણી'' શબ્દ [[સંસ્કૃત]] મૂળ ક્રિયાપદ ''ધ્ર'' પરથી આવેલો છે જેનો અર્થ ધારણ કરવું અથવા પોષવું એવો થાય. [[રયુઈચી અબે]] એવું સૂચવે છે કે તેને સામાન્યરીતે [[સ્મરણવિદ્યાત સાધન ]]તરીકે ગણવામાં આવે છે જે [[સૂત્ર]]ના ખંડ અથવા અધ્યાયના અર્થને પ્રાવૃત્ત કરે છે. ધરણી નું મંત્રપઠન કરતી વ્યકિતને દુષ્પ્રભાવી શકિતઓ અને આપત્તિઓમાં રક્ષણ મળે છે. એવું પણ માનવામાં આવે છે. ''મંત્ર'' એ શબ્દ બે મૂળ, ''મન'' એટલે [[વિચારવું]]; અને ક્રિયાલક્ષી અનુગ ''-ત્ર'' પરથી ઉતરી આવેલો હોવાનું પરંપરાગત રીતે કહેવાય છે. આમ, મંત્રને કોઈના વિચારોને ગહન બનાવવા માટેનું [[ભાષાવૈજ્ઞાનિક]] સાધન અથવા બૌદ્ધવાદના સંદર્ભમાં [[પ્રબુધ્ધ]] [[મન]]ના નિર્માણ માટેના ભાષાવૈજ્ઞાનિક સાધન તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં, એ વાત પણ સાચી છે કે [[સમૃધ્ધિ]]અને દીધાર્યુ તેમ જ શત્રુનાશ જેવા ઐહિક હેતુઓ માટે મંત્રોનો ઉપયોગ [[મોહિની શકિત]] તરીકે પણ થતો આવ્યો છે. દૈનિક જીવનમાં ઘણા એવું વિચારે છે કે મંત્રની અસર તેનો ઉચ્ચાર એટલો બધો મહત્વનો નથી અને સ્થાયી કર્મોને (定業) કારણે અથવા પરિસ્થિતિના ઉકેલ માટે વધુ સારી પધ્ધતિઓ દેખાતી હોવાથી તેનો અપેક્ષિત પ્રભાવ પડતો નથી.
ધરણી અને મંત્ર વચ્ચેનો ભેદ આંકવો મૂશ્કેલ છે. આપણે એમ કહી શકીએ કે તમામ મંત્રો ધરણી હોય છે પરંતુ તમામ ધરણી મંત્રો નથી હોતી. મંત્રો સંક્ષેપમાં હોય છે. બંન્નેમાં ૐ અથવા હયુ મ જેવા અમૂર્ત [[સ્વરાત્મક]] ખંડની સંખ્યા હોય છે જેથી કદાચ ઘણા લોકો તેને અનિવાર્યપણે નિરર્થક ગણે છે. કુકેઈએ મંત્રને ધરણીનો વિશિષ્ટ વર્ગ બનાવ્યો જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે ધરણીનો દરેક [[ઉચ્ચાર]] [[વાસ્તવિકતા]]ની સત્ય પ્રકૃતિની ઘોષણા છે - બૌદ્ધવાદમાં તમામ ધ્વનિ [[શૂન્યતા]] અથવા સ્વ-પ્રકૃતિની રિકતતાની ઘોષણા છે. આમ, અર્થથી વંચિત રહેવાને બદલે, કુકેઈ એવું સૂચવે છે કે ધરણીઓમાં ખરેખર અર્થસભરતા છે - દરેક ઉચ્ચારણ બહુવિધ સ્તરે પ્રતિકાત્મક છે. કૂકેઈનું એક વિશિષ્ટ યોગદાન મંત્રો અને [[પવિત્ર પાઠો]] અને સાધારણ ભાષાના ઉચ્ચારણો વચ્ચે મહત્વનો કોઈ ભેદ નથી એમ કહીને પણ વધુ પ્રતીકાત્મક સાહચર્ય લેવામાં કુકેઈનું એક વિશિષ્ટ યોગદાન હતું. જો કોઈને મંત્રના કાર્યો સમજાય તો પછી કોઈ પણ ધ્વનિ પરમ સત્યનો પ્રતિનિધિ બની શકે. ધ્વનિઓ પરનું આ મહત્વ કુકેઈની દવન્યાત્મક (ફોનેટિક) લેખન શૈલી [[કના]]ને પ્રથમ પંકિતમાં મૂકવા માટેનું એક માધ્યમ હતું, જે જાપાનમાં તેના સમય દરમિયાન અપનાવવામાં આવેલી. તેને સામાન્ય રીતે કના લેખન શૈલીના આવિષ્યકારનો યશ આપવામાં આવે છે પરંતુ [[વિદ્વાનો]]માં આ વાત વિશે દેખીતી રીતે કેટલીક શંકા પ્રવર્તે છે.
ભાષાના આ મંત્ર આધારિત સિધ્ધાંતે [[જાપાની]] વિચારસરણી અને સમાજ પર શક્તિશાળી અસર કરી હતી, જે, કુકેઇના સમય સુધી રાજદરબાર અને સાક્ષરોમાં તેમ જ પ્રબળ પ્રભુત્વ ધરાવતી રાજકીય [[વિચારસરણી]] [[કોન્ફયુશયસવાદ]]માં પ્રયોજાતી શિષ્ટ ચાઈનીઝ ભાષાના સ્વરૂપમાં આયાત કરેલી [[ચાઈનીઝ]] ચિંતન સંસ્કૃતિ દ્વારા પ્રભાવિત હતી. ખાસ કરીને, કુકેઈ સ્વદેશીય જાપાની સંસ્કૃતિ અને બૌદ્ધવાદ વચ્ચેની કડીઓ જોડવા માટે [[ભાષા]]ના આ નવા સિધ્ધાંતોનો ઉપયોગ કરી શકયો. ઉદાહરણ તરીકે તેણે બુધ્ધ મહાવૈરોકના અને [[શીન્ટો]] સૂર્ય દેવી [[અમેતારાસુ]] વચ્ચે કડી જોડી. સમ્રાટો અમેતારાસુમાંથી અવતરતા હોવાનું માનવાને કારણે, કુકેઈએ સમ્રાટોને બુધ્ધ સાથે જોડતો સબળ સંપર્ક શોધી કાઢયો અને [[શિન્ટો]]ની બૌદ્ધવાદ સાથે સમન્વયનો માર્ગ પણ શોધ્યો જે કોન્ફયુશયસવાદમાં ન બન્યું. બૌદ્ધવાદ પછી એ રીતેનો સ્વદેશી [[ધર્મ]] બન્યો જે રીતનો કોન્ફયુશયસવાદ ન બની શકયો. અને આ જોડાણ ભાષા અને મંત્રથી થયું. કુકેઈએ મંત્રો વિશે જે કંઈ સ્પષ્ટતા એ રીતે તેવો પ્રયાસ આ પહેલા કયારેય કરવામાં નહોતો આવ્યો. પાઠ શું છે; સંજ્ઞા કઈ રીતે કામ કરે છે અને તેમાંય ખાસ તો ભાષા શું છે તે અંગેના પાયાના પ્રશ્નોની છણાવટ કુકેઈએ કરી છે. આમાં તે ભાષાના કેટલાંક [[નિયમવાદીઓ]] અને અન્ય વિદ્વાનોની જેમ એવા જ કેટલાંક આધારોને આવરી લે છે, જો કે તેના તારણો ઘણા જ અલગ છે.
વિચારની આ પધ્ધતિમાં, તમામ ધ્વનિઓ "અ" જે ‘F<u>a</u>ther’ માં ''અ'' હસ્વ છે તેમાંથી ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે. દીક્ષિત બૌધ્ધોમાં "અ" વિશેષ કાર્ય ધરાવે છે કારણ કે તે પોતાની રીતે જ કશું જ અસ્તિત્વમાં નથી પરંતુ કારણો અને સ્થિતિને લીધે આકસ્મિક હોય છે એવી વિચારધારા અથવા શૂન્યતા સાથે તે સંકળાયેલો છે. ([[ડિપેન્ડેન્ટ ઓરિજિનેશન]] નો સંદર્ભ લેવો). સંસ્કૃતમાં ‘અ’ પૂર્વગ છે જે શબ્દના અર્થનું તેથી વિરુધ્ધમાં પરિવર્તન કરે છે તેથી "વિદ્યા" જ્ઞાન છે અને "અવિદ્યા" અજ્ઞાન છે. (આ જ પ્રકારની વ્યવસ્થા ઘણા [[ગ્રીક]] શબ્દોમાં જોવા મળે છે-ઉદાહરણ તરીકે "એથેઈઝમ" વિ. "થેઈઝમ" અને "એપથી" વિ. "પેથોસ"). અક્ષર અ [[સિધ્ધમ્]]પ્રતમાં વ્યકત થાય છે અને ધાર્મિક વિધિઓ તેમજ [[ધ્યાન]] પ્રણાલીઓમાં તેનું ઉચ્ચારણ થાય છે. [[શિનગોન બૌદ્ધવાદ]]ના કેન્દ્રસ્થાને રહેલું [[મનોવૈરોકાના સૂત્ર]]માં કહેવાયું છે: બોધ્ધો અને [[બોધિસત્વો]]ના મૂળ સંકલ્પને આભારી, મંત્રમાં એક [[ચમત્કારિક ]]શકિત વસે છે, તેથી તેના ઉચ્ચારણથી અસીમ પાત્રતા મેળવાય છે". [કોન્ઝેમાં-પૃષ્ઠ-183]
===ઈન્ડો-તિબેટન બૌદ્ધવાદમાં મંત્ર===
મંત્રના માર્ગ તરીકે પ્રસ્તુત થયેલો [[મંત્રાયન]] (સંસ્કૃત) [[ન્યીગંમપા]] તરીકે કૃતનિશ્ચયી થયેલા માટે આવતા તેનું મૌલિક સ્વ-અભિજ્ઞાત નામ હતું.{{Citation needed|date=March 2010}} ન્યીગંમપા જેને "તે પ્રાચિન માર્ગ" તરીકે પ્રસ્તુત કરી શકાય – જે [[સર્મા]] "નવતર" "નૂતન" પરંપરાઓના ઉદ્ગમને લીધે પડેલું એક નામ હતું. મંત્રાયન વજ્રાયનના સમાનાર્થી તરીકે વિકાસ પામ્યું છે. બૌધ્ધ ગ્રંથોના ગણનાપાત્ર અનુવાદક [[એડવર્ડ કોન્ઝ]] (1904-1979) બૌધ્ધોમાં મંત્રોના ઉપયોગની ત્રણ અવસ્થાઓનો અલગ તારવે છે.
પ્રારંભમાં પોતાના ભારતીય સાથીઓની જેમ જ કોન્ઝના મતાનુસાર, બૌધ્ધો મંત્રનો ઉપયોગ દુષ્ટ શકિતઓનો દૂર કરવા માટે રક્ષણાત્મક નિર્મિત તરીકે કરતા. [[વિનય]] નિયમો ભૌતિક લાભ માટે મંત્રપઠનની બ્રાહ્મણ પ્રથામાં જોડાવાનો બૌધ્ધ સાધુઓને નિષેધ કરેલો હોવા છતાં તપસ્વી યતિઓના વર્ગ માટે ઘણાબધા રક્ષાત્મક ઉપાયો છે. તેમ છતાં આ પ્રારંભિક અવસ્થામાં નિર્વાણવાદી વિચારસરણીની કંઈક [[વિશેષ ચમત્કારિક]] રીતે કામ કરતી હોય છે. ખાસ કરીને [[રત્ન સુત્ર]]ના કિસ્સામાં પદ્યોની ક્ષમતા "[[સત્ય]]"ની વિભાવવાના સંબંધમાં હોવાનું જણાઈ આવે છે. સુત્રના દરેક પદ્યનો અંત "આ સત્ય થકી ખુશી આવે છે".
કોન્ઝ એવું નોંધે છે કે સમયાંતરે મંત્રોનો ઉપયોગ મંત્રોપચાર કર્તાના આધ્યાત્મિક જીવનને રક્ષવાના હેતુથી વધુ ને વધુ થયો અને [[શ્વેત કમલ સૂત્ર]] અને [[લંકાવતાર સૂત્ર]] જેવા અમુક [[મહાયાન]]સૂત્રોમાં મંત્રોના વિભાગો ઉમેરાવા લાગ્યા. આ સમયમાં મંત્રો પરના રક્ષણના વ્યાપમાં પણ પરિવર્તન આવ્યું. [[સ્વર્ણિમ પ્રકાશ ના સૂત્ર]]માં [[ચાર મહાન રાજા]]ઓ સમસ્ત જંબુદ્વિપ (ભારતીય ઉપ-ખંડ)નું રક્ષણ કરવા માટે, સૂત્રની ઉદ્ઘોષણા કરતા સાધુઓને આશ્રય આપવા માટે અને જે સાધુઓ સૂત્રની ઉદ્ઘોષણા કરતા હોય તેઓને માન આપતા રાજાઓનું રક્ષણ કરવા માટે અંશાવતારોના વિવિધ વર્ગ પર સાર્વભૌમત્વ કરવાનું વચન આપે છે. આ પ્રકારના અભિગમનું દેવત્વારોપણ કરનાર બૌદ્ધવાદની [[નીશીરેન]] સંપ્રદાય છે જેની સ્થાપના જાપાનમાં 13મી સદીમાં થઈ હતી અને જેણે અગાઉની ઘણી જટિલ બૌધ્ધ પ્રથાઓને દેઈમોકૂની પ્રાર્થના : "[[નમ મ્યોહો રેન્ગો કયો]]"-એટલે કે "પદમ સૂત્રને પરમ આદરની પ્રાર્થના" થકી [[પદમસૂત્ર]]ની શ્રધ્ધામાં [[પરિવર્તિત]] કરી.
કોન્ઝના મતાનુસાર કેન્દ્રસ્થાને લેવા માટે અને સ્વને મુકિતનું માધ્યમ બનાવવા માટે આશરે 7મી સદીમાં ત્રીજો તબક્કો શરૂ થયો. છઠ્ઠી અને સાતમી સદીમાં, [[તંત્ર]]જે બૌધ્ધોએ ઈસ્વીસન 300 સીઈમાં રચના કરેલી હોવાનું જણાય છે તેનો વેગ વધવાનું શરૂ થયું: ''મંત્રાયન'' જે હવે સામાન્ય રીતે ''[[વજ્રાયન]]'' તરીકે વિખ્યાત થયું છે, જે આપણને ઇન્ડો-તિબેટન બૌધ્ધવાદમાં મંત્રોના સ્થાન વિશે સંકેત આપે છે. વજ્રાયન પ્રથાનો ઉદ્દેશ અભ્યાસુને વસ્તુઓ ખરેખર જે રીતે હોય તેની વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો છે. મંત્રો તે વાસ્તવિકતાના [[પ્રતિક]] તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રો તે વાસ્તવિક્તાના વિવિધ પાસાઓ છે - ઉદાહરણ તરીકે પ્રજ્ઞા અથવા અનુકંપા. મંત્રો ઘણીવાર, [[પ્રજનાપરામિતા મંત્ર]] [[હૃદય સૂત્ર]] સાથે સંકળાયેલા આ મંત્રોના એકાદ અપવાદ સિવાય કોઈ નિશ્ચિત દેવ સાથે સંકળાયેલ હોય છે. વાસ્તવિકતાના પ્રત્યક્ષ અનુભવ વિશેના બોધન માટે મહત્વનો એક વજ્રાયન વ્યુહ સમગ્ર મનો-દૈહિક તંત્રને આચરણમાં મૂકવાને લગતો છે. એક બૌધ્ધ વિશ્લેષણમાં મનુષ્ય ‘દેહ, વાણી અને મન’ (સંદર્ભ : [[ત્રણ વ્રજ]]) થી બને છે. તેથી વિશિષ્ટ સાધના અથવા [[ધ્યાન]]માં, [[મુદ્રા]]ઓ અથવા સાંકેતિક [[હાથના હાવભાવ]], મંત્રોના પઠન તેમ જ [[દૈવી]] જીવોનું પ્રત્યક્ષીકરણ અને પઠન થતું હોય તે મંત્રોનો અક્ષરોનો પ્રત્યક્ષીકરણનો સમાવેશ થાય. સ્પષ્ટ રીતે અહીં મંત્ર વાણી સાથે સંકળાયેલો છે. ધ્યાન ધરનાર પોતાની જાતની સમક્ષ અથવા પોતાના દેહમાં અક્ષરોને આત્મસાત્ કરી શકે. મંત્રના અક્ષરોને મોટેથી ઉચ્ચારી શકાય અથવા તો માત્ર માનસિક પઠન કરી શકાય.
====ઓમ મણી પદ્મે હં====
સંભવત : બૌદ્ધવાદનો સૌથી વધુ વિખ્યાત મંત્ર : [[ૐ મણી પદ્મે હં]] છે જે [[બોધિસત્વ]], [[અવલોકિતેશ્વર]]-અનુકંપા (તીબેટી ભાષામાં: ''[[ચેનરેઝિગ]]'', ચીનમાં [[ગ્યુઆનીન]])નો છ અક્ષરનો મંત્ર છે. આ મંત્ર સવિશેષત: અવલોકિતશ્વરની રૂપ એવા ચતુર્ભુજ સદાક્ષરી સાથે સંબંધ ધરાવે છે. [[દલાઈ લામા]]ને અવલોકિતશ્વરનો અવતાર હોવાનું ગણવામાં આવે છે અને તેથી મંત્રને તેના ભકતો દ્વારા અત્યંત આદર આપવામાં આવે છે.
[[લામા અંગારિકા ગોવિન્દ]] લિખિત ''ફાઉન્ડેશન ઓફ તિબેટન મિસ્ટીસિઝમ'' (તિબેટી અગમ્યવાદનો આધાર) નામનું પુસ્તક ઓમ મણી મદ્મે હં જેવો મંત્ર કઈ રીતે અનેક સ્તરના પ્રતિકાત્મક અર્થો ધરાવે છે તેનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. [[ડોનાલ્ડ લોપેઝ]] પોતાના પુસ્તક ''પ્રિઝનર્સ ઓફ શાંગ્રીલા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ વેસ્ટ'' માં આ મંત્રની વિશેષ ચર્ચા કરીને તેના વિવિધ અર્થઘટનો આપે છે. લોપેઝ એક ઓથોરિટેટિવ લેખક છે અને "પદ્મમાંના રત્ન" એવા અર્થઘટનને ન તો ભાષા વિજ્ઞાનનો કે ન તો તિબ્બતી પરંપરાનું સમર્થન છે અને જે વિદેશ જ પૂર્વનો પાશ્ચાત્ય [[સંસ્કરણવાદી]] અભિગમ છે તેના અર્થ મુજબ મંત્રના બીબાઢાળ વિશ્લેષણને પડકારે છે તે એવું સૂચવે છે કે મણી પદ્મ એ વસ્તુત: પદ્મપાણિ અથવા ''હાથમાં કમળ ધારણ કરનાર'' એ સહિત અન્ય રીતે બહુનામધારી અવોલકિતેશ્વરનું એક રૂપ એવા બોધિસત્વનું જ એક નામ છે. સંસ્કૃતિના તદન શુધ્ધ ઉચ્ચારનો બ્રાહ્મણી આગ્રહ છૂટતો ગયો અને બૌદ્ધવાદનો પ્રસાર એવા અન્ય દેશોમાં થયો કે જયાં રહિશોને તે જ ધ્વનિની પુનરુકિતમાં ખૂબ મૂશ્કેલી જણાઈ. તેથી તિબેટમાં, ઉદાહરણ તરીકે તિબેટી લોકો પોતાની વ્યસ્તતા દરમિયાન તેમના હોઠથી આ મંત્રનું રટણ કરતા હોય ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ ''ૐ મણી પેમે હં'' કરતા હોય છે.
====તિબેટી બૌદ્ધવાદમાં બીજા કેટલાંક મંત્રો:====
મંત્રોની નીચેના સૂચિ [[કૈલાસ જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ]], વોલ્યુમ-1, નંબર-2, 1973 (પાના 168-169) અન્ય સંપાદકો દ્વારા સંવર્ધિત)માંથી લીધેલી છે. તેમાં ''ૐ મણી પદમે હં'' ની પ્રસ્તુતિનો સમાવેશ પણ છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે ''સ્વાહા'' શબ્દને ઘણી વખત ''સ્વહા'' તરીકે દર્શાવવામાં આવે છે. અને તિબ્બતી લોકો દ્વારા સામાન્ય રીતે તેનો ઉચ્ચાર 'સો-હા' તરીકે થતો હોય છે. અંગ્રેજીમાં લિપ્યાંતરણ કરતી વખતે શબ્દની જોડણીમાં ફેરફાર થઈ જતો હોય છે; ઉદાહરણ તરીકે ''હં'' અને ''હંગ'' સામાન્ય રીતે એક જ શબ્દ છે. તિબ્બતી બૌધ્ધ આચારમાં વપરાતા મંત્રો તેની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે [[સંસ્કૃત]]માં છે. માનસ દર્શન અને અન્ય આચરણ સામાન્ય રીતે [[તિબ્બતી ભાષા]]માં કરવામાં આવે છે.
*''ઓમ વાગેશ્વરી હં'' આ મહાબોધિસત્વ [[મંજુશ્રી]]નો મંત્ર છે, તિબ્બતી ભાષામાં : જમ્પેલ્યાંગ ([[વાઇલી]] "જમ દ્પેલ દબ્યાંગ્સ")... બુધ્ધ તેની મનીષી અવસ્થામાં.
*''[[ઓમ મણી પદ્મે હંગ]]'' [[અવલોકિતેશ્વરા]], મહાબોધિ સત્વનો મંત્ર, બુધ્ધ તેની અનુકંપા અવસ્થામાં.
*''ઓમ વ્રજયાણિ હંગ'' ગુપ્ત વિદ્યાના રક્ષણહાર તરીકે બુધ્ધનો મંત્ર એટલે કે મહાબોધિસત્વ [[ચન્ના દોર્જે]] ([[વજ્રપાણિ]]).
*''ઓમ વ્રજસત્વ હંગ'' [[વજ્રસત્વ]] માટેનો લઘુમંત્ર, [[વજ્રસત્વ]] માટે 100 અક્ષરનો પૂર્ણ મંત્ર પણ છે.
*''ઓમ એહ હંગ વજ્ર ગુરુ પદ્મ સિધ્ધિ હંગ'' તિબ્બ્તમાં [[મહાયાન]] બૌદ્ધવાદ અને તંત્રના સ્થાપક વજ્રગુરુ [[ગુર પદ્મ સંભવ]]નો મંત્ર/
*''ઓમ તારે તુતારે તુરે સ્વાહા'' બુધ્ધની માતા [[જેત્સન દોલ્મા]] અથવા [[તારા]]નો મંત્ર.
*''ઓમ તારે તુતારે તુરે મામા આયુર્જનાના પુન્યે પુષ્તિંગ સ્વાહા'' [[દોલ્કર]] અથવા [[શ્વેત તારા]]નો મંત્ર છે.
*''ઓમ (ઓહ્-મ્) તારે (તારે-ય) તુતારે (તૂ-તાર-અય) તૂરે (તૂ-રાય) સોહા (સો-હાહ), હરિત તારાનો મંત્ર ૐ તારાના પવિત્ર તન, વાણી, અને મનનું પ્રતિનિધિત્વ કરે છે. '' ''તારે એટલે સર્વ વિવાદોમાંથી મુકિત. '' ''તુતારે એટલે અષ્ટ ભય, બાહ્ય ભય પરંતુ મુખ્યત્વે આંતરિક ભય, ભૃમણાઓમાંથી મુકિત. '' ''તુરે એટલે દ્વૈતાવસ્થામાંથી મુકિત; તે દ્વિધાનો સંપૂર્ણ અંત દર્શાવે છે. '' ''સો-હા એટલે "મંત્રનો અર્થ મારાં મનમાં આરોપિત થાઓ."''
તિબ્બતી બૌદ્ધવાદ અનુસાર આ મંત્ર (ઓમ તારે તુતારે તુરે સોહા) સર્વ વિઘ્નહર્તા, રોગહર્તા, અને કર્મહર્તા છે એટલું જ નહી પરંતુ તેમાં શ્રધ્ધા રાખનાર પર કૃપા, દીર્ધાયુ અને પોતાના પુન અવનાર ચક્રની ઈન્દ્રિયાતીત અનુભૂતિ માટે પ્રજ્ઞાનો આશીવાર્દ મળશે.
[[તારા]] દીધાર્યુ અને નિરામયનું પ્રતિનિધિત્વ કરે છે.
*''ઓમ અમારાનિ જીવંતિયે સ્વાહા'' બુધ્ધનો અમર્યાદિત જીવનનો મંત્ર: બુધ્ધ [[અમીતાયુસ]] (તિબેટી ભાષામાં ત્સેપાગ્મેદ) જે દિવ્ય સ્વરૂપમાં છે.
*''ઓમ ધ્રુન્ગ સ્વાહા'' [[માતા]] [[નામગ્યાલમા]]નો શુધ્ધિકરણ મંત્ર.
*''ઓમ આમી ધેવા હ્રિ'' પશ્ચિમી પુનિત ભૂમિના બુધ્ધ [[અમિતાભ]] [[હોપાગમેદ]]નો મંત્ર, અસ્ત થતા સૂર્ય સમાન જેનો દેહવર્ણ છે.
*''ઓમ આમી દેવા હ્રિ'' અમિતાભ (તીબ્બતી ભાષામાં ઓમપાગ્મે)નો મંત્ર.
*''ઓમ આહ રા પા ત્સા ના ધીહુ'' મધુર ભાષા વાળાનો મંત્ર [[જામ્પેલ્યાન્ગ]] ([[વ્યીલી]] જામ દપેલ દબ્યાંગ્સ) અથવા [[મંજુશ્રી]], પ્રજ્ઞાવાન બોધિસત્વનો મંત્ર.
*''ઓમ મુનિ મુનિ મહા મુનિયે સાકયમુનિ સ્વાહા'' [[બુધ્ધ સાકયમુનિ]], ઐતિહાસિક બુધ્ધનો મંત્ર
*''ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા'' [[અક્કલની પૂર્ણતા]] સુત્રનો હૃદયનો મંત્ર [[હૃદયસૂત્ર]]
*''ઓમ મૈત્રી મૈત્રેય મહા કરણા યે'' મૈત્રીમંત્ર, [[મૈત્રય]]નો બીજમંત્ર.
*''નમો ભાગવતે ભૈષજન્ય-ગુરુ વૈદર્યુ-પ્રભા-રાજાય તથાગતય અર્હતે સમ્યક્-સમબુધ્ધાય-તદયતા તદયતા ઓમ ભૈષજન્ય મહા ભૈષજન્ય રાજા-સમુદ્ગતે સ્વાહા'' "ઔષધ બુધ્ધ"નો મંત્ર, ઉપચારસૂત્રના ગુરુના ચાઈનીઝ ભાષાંતરમાંથી
===અન્ય સંપ્રદાયો અને ધર્મોમાં મંત્રો===
*''[[નમ મ્યોહો રેન્ગે કયો]]'' [[નીચીરેન બૌદ્ધવાદ]] નો મંત્ર.
*''ઓમ ગુરુ [[લ્યાન શેન્ગ]] સિધ્ધિ હં'' , નાનો મંત્ર, અથવા ''ઓમ્ અહ હં ગુરુ બેઈ આહ હો સા સા મહા લ્યાન શેન્ગ સિધ્ધિ હં'' [[સત્ બુધ્ધ વિચાર]]નો મંત્ર.
*''ના મો બેન શિ દા ઝી ઝેઈ વાન્ગ ફો'' (南無本師大自在王佛)<ref>{{Cite web |url=http://epaper.buddhayana.info/?p=170 |title=本師『大自在王佛』的出處 |access-date=2010-09-07 |archive-date=2012-04-25 |archive-url=https://web.archive.org/web/20120425181634/http://epaper.buddhayana.info/?p=170 |url-status=dead }}</ref> બુદ્ધાયન સંપ્રદાયનો મંત્ર (佛乘宗).
*''વુ તેઈ ફો [[મિ લે]]'' (無太佛彌勒)<ref>{{Cite web |url=http://hforum.pchome.com.tw/viewtopic.php?uid=moskito&pid=0074146 |title=問(無太佛彌勒)是什麼意思 ? |access-date=2021-07-26 |archive-date=2012-12-17 |archive-url=https://web.archive.org/web/20121217025845/http://hforum.pchome.com.tw/viewtopic.php?uid=moskito&pid=0074146 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.tbsn.org/chinese/sutra/West/WEST43.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2008-12-22 |archive-url=https://web.archive.org/web/20081222224255/http://www.tbsn.org/chinese/sutra/West/WEST43.htm |url-status=dead }}</ref> કેટલાંક લેખકો એવું કહે છે કે તે<ref>{{Cite web |url=http://www.ctestimony.org/gb108/108034.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2010-09-05 |archive-url=https://web.archive.org/web/20100905221408/http://www.ctestimony.org/gb108/108034.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.laijohn.com/archives/pc/Tan,Khong/auto-talk/2.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2008-04-26 |archive-url=https://web.archive.org/web/20080426190950/http://www.laijohn.com/archives/pc/Tan,Khong/auto-talk/2.htm |url-status=dead }}</ref> [[ઈ-કુઆન તાઓ]] નો ગુપ્ત મંત્ર છે.
*''નમો તિઆન્યુઆન તેઈબાએ અમિતુઓફો'' (南無天元太保阿彌陀佛) [[પૂર્વ સ્વર્ગના માર્ગનો]] અને [[ત’યુન્ગ-શાન શે]]નો મંત્ર .<ref>[http://www.1-kuan-tao.org.tw/zongsu/culture/9902/206/206p7-9.pdf 口訣辨正]</ref><ref>{{Cite web |url=http://www.fxzhwm.com/shijian/tongshanshe.htm |title=同善社# |access-date=2010-09-07 |archive-date=2013-05-14 |archive-url=https://web.archive.org/web/20130514091950/http://www.fxzhwm.com/shijian/tongshanshe.htm |url-status=dead }}</ref>
*''[[ગ્યૂઆં શિ યિન]] [[પૂ સા ]]'' (觀世音菩薩) [[લી-વાદ]]નો મંત્ર<ref>[http://ns2.1818168.com/digest/sk_xs/zxzj/2006/03/12/125190.shtml 在理教与杨柳青]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web |url=http://www.cass.net.cn/zhuanti/y_haixia/hx_01/hx_01_16_03.htm |title=(三)理 教 |access-date=2010-09-07 |archive-date=2011-06-05 |archive-url=https://web.archive.org/web/20110605074909/http://www.cass.net.cn/zhuanti/y_haixia/hx_01/hx_01_16_03.htm |url-status=dead }}</ref>
*''ઝેનકોન્ઝાઝિયાંગ, વુશેન્ગફૂમુ'' (真空家鄉,無生父母) લૂઓ સંપ્રદાયનો મંત્ર (羅教)<ref>{{Cite web |url=http://www2.nutn.edu.tw/randd/post/40-2/humanistic/2-29-2.pdf |title=畫符念咒:清代民間秘密宗教的符咒療法 |access-date=2010-09-07 |archive-date=2012-03-01 |archive-url=https://web.archive.org/web/20120301080824/http://www2.nutn.edu.tw/randd/post/40-2/humanistic/2-29-2.pdf |url-status=dead }}</ref>
*''જોત ના રન જાન, ઓમ કાર, રાર રન કાર, સો હમ્, સત નામ'' અથવા ''યૂ નિએ રેન યાંગ, ઓમ ગા, રા રન ગા, સોમ હંગ સત નામ'' <ref>[http://raistlinx.blogspot.com/2008/02/blog-post.html 歹年冬,厚肖人]</ref> કેટલાંક તેને [[ચિન્ગ હઈ]]નો મંત્ર અને પ્રથમથી પાંચમા સ્તરના દેવોના નામ તરીકે ગણે છે.
*''ઝોન્ગશૂલિઆંમિન્ગ દે, ઝેંગિઝિંરેંગોન્ગ, બોકિસઆન્સિજિઆઓ, જિએજિયાન્ઝેન્લિહે'' (忠恕廉明德、正義信忍公、博孝仁慈覺、節儉真禮和) [[તેએન્દર]] અને [[લોર્ડ ઓફ યુનિવર્સ ચર્ચ]]નો મંત્ર<ref>{{Cite web |url=http://tienti.info/v2/precepts |title=人生守則廿字真言感恩、知足、惜福,天帝教祝福您! |access-date=2010-09-07 |archive-date=2012-03-01 |archive-url=https://web.archive.org/web/20120301081243/http://tienti.info/v2/precepts/ |url-status=dead }}</ref>
==શીખધર્મમાં મંત્ર ==
[[શીખ]] ધર્મમાં, ''મંતર'' અથવા ''મંત્ર'' ઈશ્વર અને [[દશ ગુરુઓ]]ના સંદેશ પર મનને એકાગ્ર કરવાના હેતુથી [[ગુરબાની]]માંથી નીકળેલો [[શબ્દ]] (શબ્દ અથવા [[રટણ]]) છે. મંત્ર પ્રાથમિક મહાત્મ્યના બે ઘટકો ધરાવે છે - ''અર્થ'' અને ''ધ્વનિ'' . પ્રથમ ઘટક શબ્દ અથવા શબ્દોનો સાચો અર્થ છે અને બીજું ઘટક પ્રભાવી સ્પંદન છે. મંત્રને પ્રભાવી બનાવવા માટે શુદ્ધ ઉચ્ચારણ પર અને પઠન થતા મંત્રના શબ્દ અથવા શબ્દોના અર્થ પર માનસિક એકાગ્રતા સ્તર પર વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ મહત્વને લીધે મંત્ર પઠન થતું હોય તે સ્થાન અને આસપાસના વાતાવરણ અને તેના સંભાષણની પધ્ધતિ એટલે કે ઉચ્ચ સ્વર; મૃદુ સ્વર; વૃંદગાન; સંગીત સાથે; સંગીત વગર; વિ. જેવી પધ્ધતિઓ સંબંધે કેટલીક ચીવટ રાખવાની હોય છે. મંત્રોનો હેતુ મનને ભ્રમણ અને ભૌતિક એષણાઓમાંથી મુકત કરીને મન પર એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
[[શીખ ધર્મ]]ના મુખ્ય મંત્રો છે:
* [[ગુરુમંતર]], જે [[વાહે ગુરુ ]] છે
* [[મૂળ મંતર]] જે "એક ઓંકાર, સતનામ..." થી શરુ થાય છે
==અન્ય પ્રણાલીઓ અથવા સંદર્ભોમાં મંત્ર==
[[મનીશેઈઝમ]] (એક પર્શીયન સંપ્રદાય)માં ''કિવન્ગજિન્ગ ગ્યૂઆગ્મિન્ગ દલી ઝિહૂઈ વૂશાન્ગ ઝિઝેન મોની ગ્યૂઆન્ગફો'' (清淨光明大力智慧無上至真摩尼光佛) જેવા મંત્રો છે.<ref>{{Cite web |url=http://www.historicalchina.net/ReadArticle.asp?ArticleID=189 |title=摩尼教“大神咒”研究 - 傳統中國研究 |access-date=2010-09-07 |archive-date=2010-09-20 |archive-url=https://web.archive.org/web/20100920055829/http://www.historicalchina.net/ReadArticle.asp?ArticleID=189 |url-status=dead }}</ref><ref>[http://blog.sina.com.cn/s/blog_4850703101000ctx.html 摩尼教的转世生命:从救世到捉鬼]</ref>
[[તાઓવાદ]]માં દસન યિન્યુ વૂલ્યાંગ યિનમાં (大梵隱語無量音) શબ્દો ધરાવતા અને તિબ્બતી બૌદ્ધવાદમાં મંત્ર ''[[ૐ]]'' (唵) જેવા મંત્રો છે.<ref>{{Cite web |url=http://www.taoism.org.hk/religious-studies/9902/art8.htm |title=道教咒術初探 |access-date=2010-09-07 |archive-date=2009-12-18 |archive-url=https://web.archive.org/web/20091218092626/http://www.taoism.org.hk/religious-studies/9902/art8.htm |url-status=dead }}</ref>
ઈસ્લામિક સૂફી પરંપરામાં અલ્લાહના 99 નામના મંત્રો પયગમ્બરના નામ પ્રમાણે તેના ગુણોનું પ્રિય આવાહન છે, [[ઢીક્ર]] જુઓ.
[[બ્રેસ્લોવર]][[હઝિદત]] યહૂદીના ભટકતા જૂથમાં [[ના નચ નચમા નચમાન મે-ઉમાન]] પ્રસિધ્ધ મંત્ર છે.
ડોમ [[જોન મેઈન]] દ્વારા શીખવવામાં આવેલી ખ્રિસ્તી ધ્યાન પ્રણાલીના રૂપમાં મંત્રના મૂક રટણનો સમાવેશ થાય છે. [[હેઝિચેઝમ]] પણ જુઓ.
રૂઢિચૂસ્ત ખ્રિસ્તી ધર્મમાં, [[ઇશુની પ્રાર્થના]]ને નિરંતરણ રટણ કરવામાં આવે ત્યારે મંત્રનો કેટલોક પ્રભાવ ધરાવતી હોવાનું માનવામાં આવે છે.
==આ પણ જુઓ==
* [[ઢીક્ર]]
* [[જાપ]]
* [[કોતોદમા]]
* [[કુજિ-ઇન]]
* [[પ્રણવ યોગ]]
* [[પ્રાર્થના ]]
* [[પ્રાર્થના માળા]]
* [[સંધ્યા વંદનમ્]]
==નોંધ==
{{reflist|2}}
==સંદર્ભો==
*એબે, આર. ''ધ વિવિંગ ઓફ મંત્ર : કુકેઈ એન્ડ ધ કન્સ્ટ્રકશન ઓફ એસોટેરિક બુધ્ધિસ્ટ ડિસ્કોર્સ'' (ન્યૂયોર્ક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, 1999.)
*બેયર એસ. ''મેજિક એન્ડ રિચ્યુઅલ ઈન તિબેટ : ધ કલ્ટ ઓફ તારા'' . (દિલ્હી: મોતીલાલ બનારસીદાસ, 1996).
*કોન્ઝ, ઈ. ''બુધ્ધિઝમ : ઈટ્સ એસેન્સ એન્ડ ડેવલપમેન્ટ'' . (લંડન : ફેબર, c1951).
*[[એકનાથ એશ્વરન્]] ''મંત્રમ્ હેન્ડબુક'' નીલગીરી પ્રેસ (ચોથી આવૃત્તિ. આઈએસબીએન 9780915132980) (પાંચમી આવૃત્તિ. આઇએસબીએન 9780761933250.
*ગેલોન્ગ્મા કર્મા ખેચોન્ગ પાલ્મો. ''મંત્રાઝ આર્ન ધ પ્રેયર ફલેગ'' . [[કૈલાસ-જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ]], વોલ્યુમ 1, નંબર 2, 1973. (પાનું. 168–169).
*ગોંબરીચ, આર. એફ. ''થેરવાડા-બુધ્ધિઝમ : અ સોશ્યલ હિસ્ટરી ફ્રોમ એન્શયન્ટ બનારસ ટૂ મોડર્ન કોલંબો'' . (લંડન, રૂટલેજ, 1988)
*ગોવિંદા (લામા અંગારિકા). ''ફાઉન્ડેશન ઓફ તિબેટીયન મિસ્ટીસિઝમ'' . (લંડન : રાઈડર, 1959).
*ખન્ના, મધુ. ''યંત્ર : ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી '' (ઈનર ટ્રેડિશન્સ, 2003). આઇએસબીએન 089 2811 323 અને આઇએસબીએન 089 2811 328
*લોપેઝ, ડી. ''પ્રિઝનર્સ ઓફ શાંગ્રિ-લા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ ધ વેસ્ટ'' . (શિકાગો : યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 1998)
*મ્યુલીન, જી. એચ ''દલાઈ લામાસ ઓન તંત્ર'' , (ઈથાકા : સ્નો લાયન, 2006).
*''ધ રાઈડર એન્સાયકલોપીડીયા ઓફ ઈસ્ટર્ન ફિલોસોફી એન્ડ રિલીજિયન'' . (લંડન : રાઈડર, 1986).
*સ્કિલ્ટન, એ. ''અ કન્સાઈઝ હિસ્ટરી ઓફ બુધ્ધિઝમ'' . (બર્મિંગહામ : વિન્ડહોર્સ પબ્લિકેશન્સ, 1994).
*સંઘરક્ષિતા. ''ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ એન્ડ ર્વલ્ડ; થીમ્સ ફ્રોમ ધ સૂત્ર ઓફ ગોલ્ડન લાઈટ'' . (બર્મિંગહામ વિન્ડહોર્સ, પબ્લિકેશન્સ, 1994).
*વોલ્શ, એમ. ''ધ લોન્ગ ડિસ્કોર્સિસ ઓફ ધ બુધ્ધ : અ ટ્રાન્સલેશન ઓફ ધ દીધા નીકાયા'' . (બોસ્ટન : વિઝડમ પબ્લિકેશન્સ, 1987)
*દૂર્ગાનંદ, સ્વામી. ''મેડિટેશન રિવોલ્યુશન'' . (અગામા પ્રેસ, 1997). આઇએસબીએન 0-907061-05-0
*વિષ્ણુ-દેવાનંદ, સ્વામી. ''મેડિટેશન અને મંત્રાઝ'' . (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ, 1981). આઇએસબીએન 81-7304-025-7
*એશ્લે-ફરાન્દ, થોમસ. ''શકિત મંત્રાસ'' . (બેલેન્ટાઈન બુકસ 2003). આઇએસબીએન 0-907061-05-0
*સ્ટટલે, માર્ગારેટ એન્ડ જેમ્સ. ''એ ડિકશનરી ઓફ હિન્દુઈઝમ'' . (મુનશીરામ મનોહરલાલ પબ્લિશર્સ, 2002). આઇએસબીએન 81-7304-025-7
==બાહ્ય કડીઓ==
===હિંદુઈઝમ મંત્ર===
* [http://www.godandguru.com/mantras/index.html હિંદુઈઝમ મંત્ર -] {{Webarchive|url=https://web.archive.org/web/20100704203132/http://www.godandguru.com/mantras/index.html |date=2010-07-04 }}(ઈંગ્લીશ/સંસ્કૃત)
* [http://system.yogaindailylife.org/yoga/en/160400/the-spiritual-background/mantra/ મંત્ર- "દૈનિક જીવનમાં યોગ"નું આધ્યાત્મિક પશ્ચાદભૂ] {{Webarchive|url=https://web.archive.org/web/20100130185343/http://system.yogaindailylife.org/yoga/en/160400/the-spiritual-background/mantra/ |date=2010-01-30 }}
===બૌદ્ધિસ્ટ મંત્ર===
* [http://www.mantra.co.nr ચેનેરેઝિગ્સ મંત્રના રટણના લાભો] -
* [http://www.tibetanbuddhistmantras.com કેટલાંય બૌદ્ધિક મંત્રોનું ઉદાહરણ] {{Webarchive|url=https://web.archive.org/web/20211228023722/http://tibetanbuddhistmantras.com/ |date=2021-12-28 }}
===વૈદિક અને હિંદુ મંત્ર===
* [http://www.vedicrishi.in/mantra/ વૈદિક મંત્ર] -
* [http://www.vedicrishi.in/mantra/index/act/gayatri-mantra સંપૂર્ણ ગાયત્રી મંત્ર]
* [https://www.shreekundli.com/scriptures/mantra વૈદિક મંત્ર અને જ્યોતિષીય ઉપાયો]
{{હિંદુ ધર્મમાં ઉપાસના}}
[[Category:સંસ્કૃત શબ્દો અને શબ્દ-સમૂહો]]
[[Category:બૌધ્ધ મંત્રો]]
[[Category:બૌધ્ધ આચરણો]]
[[Category:મંત્રો]]
[[Category:મંત્રોચ્ચાર]]
[[Category:ધ્યાન]]
[[Category:આધ્યાત્મિક અભ્યાસ]]
9l8je9zam3jyxvssvricey2ot91rdnd
નવગ્રહ
0
30108
903287
885584
2026-08-05T10:44:21Z
Realthegrowthpath
88453
/* બાહ્ય લિંક્સ */ નવગ્રહ અને વૈદિક જ્યોતિષ વિશ્લેષણ
903287
wikitext
text/x-wiki
'''ગ્રહ''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં ग्रह – પકડવું, પકડી રાખવું, કબજો કરવો પરથી<ref>સંસ્કૃત-અંગ્રેજ શબ્દકોષ મોનીયર વિલિયમ્સ દ્વારા, (c) 1899</ref>) માતા ભૂમિદેવી ([[પૃથ્વી|પૃથ્વી]]) પર જીવતા તમામ પ્રાણીઓ પર અસર કરતું એક વૈશ્વિક પ્રભાવક છે. હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં, '''નવગ્રહ''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] नवग्रह)એ ''નવ સીઝર'' અથવા ''નવ પ્રભાવકો'' એ મુખ્ય પ્રભાવકો પૈકીના કેટલાક છે.
[[રાશિ|રાશિચક્ર]]માં સ્થિર તારાઓની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં તમામ નવગ્રહો સાપેક્ષ ગતિ ધરાવે છે. તેમાં [[મંગળ (ગ્રહ)|મંગળ]], [[બુધ (ગ્રહ)|બુધ]], [[ગુરુ (ગ્રહ)|ગુરુ]], [[શુક્ર (ગ્રહ)|શુક્ર]] અને [[શનિ (ગ્રહ)|શનિ]], [[સૂર્ય|સૂર્ય]], [[ચંદ્ર|ચંદ્ર]] ઉપરાંત અવકાશમાં સ્થાપિત પદાર્થો, રાહુ (ઉત્તર અથવા ચંદ્રનો ચડતો વૃત્તાકાર) અને કેતુ (દક્ષિણ અથવા ચંદ્રનો ઉતરતો વૃત્તાકાર)નો સમાવેશ થાય છે.
કેટલાક લોકોની માન્યતા અનુસાર, ગ્રહો "પ્રભાવ સર્જક" છે, જે પ્રાણીઓના વ્યવહાર પર કાર્મિક પ્રભાવ સૂચવે છે. તેઓ જાતે જ પ્રેરણાતત્વ નથી,<ref>શ્યામસુંદર દાસ, ધ ફોલેસી ઓફ ધ ટ્રાન્સ સેટર્નિયન પ્લેનેન્ટસ. 1997. http://www.shyamasundaradasa.com/jyotish/resources/articles/fallacy_trans_saturnians/fallacy_trans-saturnians_1.html</ref> પરંતુ તેમને ટ્રાફિકની ચિહ્નો સાથે સરખાવી શકાય.
જ્યોતિષ ગ્રંથ ''પ્રશ્ન માર્ગ'' અનુસાર, ગ્રહ અથવા આત્મા તરીકે ઓળખવામાં આવતી અન્ય અનેક આધ્યાત્મિક વસ્તુઓ છે. તમામ (નવ ગ્રહો સિવાય) ભગવાન શિવ અથવા રુદ્રના ગુસ્સામાંથી પેદા થયા હોવાની માન્યતા છે. મોટા ભાગના ગ્રહોની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે પરંતુ તેમાંથી કેટલાક સારી પ્રકૃતિ પણ ધરાવતા હોય છે.<ref>પ્રશ્ન માર્ગ ડો. બી. વી. રામન દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.</ref> ''ધ પુરાણિક એનસાઇક્લોપિડિયા'' , 'ગ્રહ પિંડ' શીર્ષક હેઠળ, આ પ્રકારના ગ્રહો (આત્મા અથવા આધ્યાત્મિક વસ્તુઓ, વગેરે)ની યાદી આપે છે, જે બાળકોને હેરાન કરતા હોવાનું માનવામાં આવે છે. વધુમાં આ જ પુસ્તકમાં વિવિધ જગ્યાએ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે, જેમ કે 'સ્ખંડ ગ્રહ' જે કસુવાવડનું કારણ છે.<ref>પુરાણિક એનસાયક્લોપિડીયા વેતમ મણી દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.</ref>
==જ્યોતિષવિદ્યા==
જ્યોતિષીઓ દાવો કરે છે કે ''ગ્રહો'' [[પૃથ્વી|પૃથ્વી]] સાથે જોડાયેલા વ્યક્તિઓના ઔરા (શરીર ઊર્જા) અને મનને અસર કરે છે. દરેક ''ગ્રહ'' માં ખાસ ઊર્જા ગુણવત્તા હોય છે, જેને તેના ધાર્મિક સાહિત્યના લખાણો અને જ્યોતિષ સંદર્ભોના માધ્યમથી રૂપક શૈલીમાં વર્ણવવામાં આવે છે. જ્યારે મનુષ્ય જ્યારે પોતાના જન્મસ્થાનમાં પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ''ગ્રહો'' ની ઊર્જા તેના ઔરા સાથે નિશ્ચિત રીતે જોડાઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિનું વર્તમાન શરીર આ [[પૃથ્વી|પૃથ્વી]] પર નિવાસ કરે છે ત્યાં સુધી આ ઊર્જા તેની સાથે જોડાયેલી રહે છે.<ref>http://www.info2india.com/astrology/9-grahas-effects.html {{Webarchive|url=https://web.archive.org/web/20100928194300/http://www.info2india.com/astrology/9-grahas-effects.html |date=2010-09-28 }} 9 Grahas effects</ref> "નવ ગ્રહો વૈશ્વિક, આદ્યસ્વરૂપીય ઊર્જાના સંવાહક છે. દરેક ગ્રહોની વિશિષ્ટતાઓ સ્થૂલ અને સૂક્ષ્મ જગતમાં –ઉપરની જેમ જ નીચે પણ બંને ધ્રૂવો વચ્ચેનું સમગ્રતયા સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે..."<ref>વોઘ પૌલ મનલી સાથે વેદિક જ્યોતિષ ગ્રહોના જરૂરી અર્થો. http://astrologyforthesoul.com/vp/vedicastrologylesson5planetsgrahas.html {{Webarchive|url=https://web.archive.org/web/20101014090855/http://astrologyforthesoul.com/vp/vedicastrologylesson5planetsgrahas.html |date=2010-10-14 }}</ref>
માનવો પણ જે તે ''ગ્રહ'' ના અધિષ્ઠાતા દેવતા સાથે સંમ્યમના માધ્યમથી ચોક્કસ પસંદગીના ''ગ્રહ'' ની ઊર્જા સાથે એકરૂપતા સાધવા સક્ષમ છે. પૂજા કરનારના જન્મ સ્થળની સાપેક્ષ ઊર્જાઓના અનુસંધાનમાં આ અધિષ્ઠાતા દેવતાઓની પૂજાની અસર તેના પર પડે છે, તેનો આધાર જે તે ''ગ્રહો'' દ્વારા ધારણ કરવામાં આવેલા ભાવ પર રહેલો છે. "આપણા દ્વારા હંમેશા મેળવવામાં આવતી વૈશ્વિક ઊર્જામાં વિવિધ અવકાશીય પદાર્થોમાં આવતી વિવિધ પ્રકારની ઊર્જાનો સમાવેશ થયેલો હોય છે." "જ્યારે આપણે કોઇ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે નિશ્ચિત ફ્રિક્વન્સી (તરંગલંબાઈ) સાથે સુમેળ થાય છે અને આ તરંગ લંબાઈ વૈશ્વિક ઊર્જા સાથે આપણો સંપર્ક સાધી આપે છે અને તેને આપણા શરીર અને આજુબાજુના વાતાવરણમાં લઈ આવે છે."<ref>ધ મિસ્ટ્રી ઓફ મંત્રાસ http://www.askastrologer.com/mantras.html {{Webarchive|url=https://web.archive.org/web/20101019041344/http://askastrologer.com/mantras.html |date=2010-10-19 }}</ref>
ગ્રહો, તારાઓ અને અન્ય અવકાશીય પદાર્થો સજીવ ઊર્જા ધારકો જે બ્રહ્માંડના અન્ય પ્રાણીઓ પર અસર કરે છે, તેના સંદર્ભો અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે અને અસંખ્ય આધુનિક કાલ્પનિક લખાણોની પૃષ્ઠભૂમિ છે (જેમકે સ્ટેનિસ્લેવ લેમનું સોલારીસ, આ જ શીર્ષકની ફિલ્મ પણ જુઓ).
==નવગ્રહ==
{{clear}}{{double image|center|Graha1.JPG|400|Graha2.JPG|300|Navagraha, [[British Museum]] originally from [[Konark]], Orissa. From left: [[Surya]], [[Chandra]], [[Mangala]], [[Budha]], [[Brihaspati]], [[Shukra]], [[Shani]], [[Rahu]], [[Ketu]] }}
===સૂર્ય===
{{Main|Surya}}
સૂર્ય (દેવનાગરી: सूर्य, ''સૂર્ય'' (sūrya)) મુખ્ય ગ્રહ છે, સૌર દેવતા, આદિત્યોમાંના એક, કશ્યપ અને તેમની એક પત્નીઓ અદિતીના પુત્ર, <ref>{{Cite web |url=http://www.mahabharataonline.com/translation/mahabharata_01066.php |title=વ્યાસના મહારાભારતનું ભાષાંતર કિસરી મોહન ગાંગુલી દ્વારા |access-date=2011-02-09 |archive-date=2010-08-16 |archive-url=https://web.archive.org/web/20100816063747/http://www.mahabharataonline.com/translation/mahabharata_01066.php |url-status=dead }}</ref>ના ઇન્દ્ર અથવા દ્યઉસ પિટર (જે વિવિધ સંસ્કરણો પર આધારિત). તેમના વાળ અને હાથ [[સોનું|સોના]]ના છે. તેમનો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે, જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રવિના રૂપમાં "રવિ વાર"ના સ્વામી છે.
હિંદુ ધાર્મિક સાહિત્યમાં, સૂર્યને વિશિષ્ટ રીતે ભગવાનના દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે, જેને રોજ જોઈ શકાય છે. વધુમાં શૈવપંથીઓ અને વૈષ્ણવો સૂર્યને અનુક્રમે [[શિવ|શિવ]] અને [[વિષ્ણુ|વિષ્ણુ]]ના એક સ્વરૂપ તરીકે માને છે. દાખલા તરીકે, વૈષ્ણવો સૂર્યને ''સૂર્ય નારાયણ'' કહે છે. શૈવ શાસ્ત્રોમાં, સૂર્યને ''અષ્ટમૂર્તિ'' તરીકે ઓળખવામાં આવતા [[શિવ|શિવ]]ના આઠ સ્વરૂપોમાંના એક કહેવામાં આવ્યા છે.
તે સત્વ ગુણના બનેલા છે અને આત્મા, રાજા, ઉચ્ચસ્થાને બેઠેલા વ્યક્તિ અથવા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
હિંદુ પુરાણો અનુસાર, સૂર્યના પ્રસિદ્ધ સંતાનોમાં શનિ, યમ (મૃત્યુના દેવતા) અને [[કર્ણ|કર્ણ]] (મહાભારતથી જાણીતો)નો સમાવેશ થાય છે.
ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય મંત્ર (આદિત્યહૃદયમ્)નો જાપ કરવાથી સૂર્ય દેવતાને રીઝવી શકાય છે.
સૂર્ય સાથે સંકળાયેલું અનાજ છે આખા ઘઉં.
===ચંદ્ર===
{{Main|Chandra}}
ચંદ્ર (દેવનાગરી चंद्र) ચંદ્ર દેવતા છે. ચંદ્ર (moon)ને સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને વૈદિક ચંદ્ર દેવતા ''સોમ'' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યુવા, સુંદર, ગોરા, બે-હાથવાળા અને તેમના હાથમાં દંડ અને કમળ હોય તે રીતે વર્ણન કરવામાં આવ્યા છે.<ref>હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 131</ref> તે ([[ચંદ્ર|ચંદ્ર]])દરરોજ રાત્રે દસ સફેદ ઘોડા અથવા હરણ દ્વારા ખેંચવામાં આવતા તેમના રથમાં સમગ્ર આકાશમાં ફરે છે. તેમને ઝાકળ સાથે જોડવામાં આવે છે અને તેવી રીતે તે ફળદ્રુપતાના એક દેવતા માનવામાં આવે છે. તેમને નિષાધિપતિ (નિશા=રાત્રિ; અધિપતિ=સ્વામી) અને ક્ષુપારક (જે રાત્રિને પ્રકાશિત કરનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે.<ref name="ReferenceA">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.132</ref> સોમ તરીકે તે ''સોમવાર'' ના સ્વામી છે. તે સત્વ ગુણ ધરાવે છે અને મન, રાણી અથવા માતાનું પ્રતિનિધિત્વ કરે છે.
===મંગળ===
{{Main|Mangala}}
મંગળ (દેવનાગરી: मंगल) લાલગ્રહ [[મંગળ (ગ્રહ)|મંગળ]]ના સ્વામી છે. મંગળને સંસ્કૃતમાં ''અંગારક'' (જે કલરમાં રાતો છે) અથવા ''ભૌમા'' (ભૂમિનો પુત્ર) પણ કહેવામાં આવે છે. તે યુદ્ધના દેવતા છે અને બ્રહ્મચારી છે. તેમને પૃથ્વી અથવા ભૂમિ, પૃથ્વી દેવીના પુત્ર તરીકે માનવામાં આવે છે. તેઓ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી અને મનોગત વિજ્ઞાન (રુચકા મહાપુરુષ યોગ)ના શિક્ષક છે. તેઓ તમસ ગુણ પ્રકૃતિ ધરાવે છે અને ઊર્જાગત ક્રિયાઓ, આત્મવિશ્વાસ અને અહમનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમને લાલ રંગ અથવા આગ જ્વાળાના રંગમાં, ચાર-ભૂજાઓમાં ત્રિશૂળ, દંડ, કમળ અને ભાલો ધારણ કરેલા હોય તેમ ચિત્રણ કરવામાં આવે છે. તેમનું વાહન ઘેટું છે. તેઓ 'મંગળ-વાર'ના સ્વામી છે.<ref name="ReferenceA"></ref>
===બુધ===
{{Main|Budha}}
બુધ (દેવનાગરી: बुध ) [[બુધ (ગ્રહ)|બુધ]] ગ્રહના અધિષ્ઠાતા દેવતા છે અને ચંદ્ર (ધ [[ચંદ્ર|મૂન]])અને તારા (તારકા)થી થયેલા પુત્ર છે. તેઓ ચીજવસ્તુઓના દેવતા અને વેપારીઓના રક્ષક છે. તેઓ રાજસ ગુણ ધરાવે છે અને [[પ્રત્યાયન|સંવાદ]]નું પ્રતિનિધિત્વ કરે છે.
તેઓ શાંત, કુશળ વક્તા અને કલરમાં લીલા રંગના છે. તેમને રામગઢ મંદિરમાં હાથમાં ખંજર, દંડ અને ઢાલ ધારણ કરીને એક પાંખવાળા સિંહની સવારી કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. અન્ય ચિત્રકૃતિઓમાં તેમને હાથમાં રાજદંડ અને કમળ ધારણ કરીને કાલિન અથવા ગરુડ અથવા સિંહો દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર થયેલા દર્શાવવામાં આવ્યા છે.<ref name="ReferenceB">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 133</ref>
બુધ 'બુધ-વાર'ના સ્વામી છે. આધુનિક [[હિંદી ભાષા|હિન્દી]], [[તેલુગુ ભાષા|તેલુગુ]], [[બંગાળી ભાષા|બંગાળી]], [[મરાઠી|મરાઠી]], [[કન્નડ ભાષા|કન્નડા]] અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ''બુધવાર'' કહેવાય છે, જ્યારે તમિલ અને [[મલયાલમ ભાષા|મલયાલમ]]માં ''બુધાન'' કહેવામાં આવે છે.
===બૃહસ્પતિ===
{{Main|Brihaspati}}
બૃહસ્પતિ (દેવનાગરી: बृहस्पति ) દેવોના ગુરુ છે, શીલ અને ધર્મના અવતાર છે, પ્રાર્થના અને બલિદાનો મુખ્યત્વે તેમને અર્પણ કરવામાં આવે છે, તેઓ દેવોના પુરોહિત તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવો સાથે મનુ્ષ્યો માટે મધ્યસ્થી કરે છે. તેઓ [[ગુરુ (ગ્રહ)|ગુરુ]] ગ્રહના સ્વામી છે. તેઓ સત્વ ગુણ ધરાવે છે અને જ્ઞાન તથા શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા ભાગના લોકો બૃહસ્પતિને "ગુરુ" તરીકે ઓળખાવે છે.
હિંદુ પુરાણો અનુસાર, તેઓ દેવોના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર શત્રુ છે. તેઓ જ્ઞાન અને વાકચાતુર્યના દેવતા તરીકે ''ગુરુ'' તરીકે પણ જાણીતા છે, જેમની સાથે વિવિધ સાહિત્યિક કાર્યો જોડવામાં આવ્યા છે, જેમકે "નાસ્તિક" બાર્હસ્પત્યા સુત્ર
તેમનું તત્વ આકાશ અથવા વાતાવરણ છે, અને તેમની દિશા ઉત્તર-પૂર્વ છે. તેમને પીળા અથવા સોનેરી રંગના હાથમાં દંડ, કમળ અને માળા ધારણ કરેલા હોય તે રીતે વર્ણવવામાં આવ્યા છે. તેઓ 'ગુરુ-વાર' અથવા બૃહસ્પતિવાર અથવા ગુરુવારના સ્વામી છે.<ref name="ReferenceB"></ref>
===શુક્ર===
{{Main|Shukra}}
તેઓ શુક્રના ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
શુક્ર, [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં "સ્પષ્ટ, શુદ્ધ" અથવા "ચમકીલું, સ્પષ્ટતા", ભૃગુ અને ઉશાનના પુત્રનું નામ છે, અને તેઓ દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે, તેમને [[શુક્ર (ગ્રહ)|શુક્રના]] ગ્રહ (વધારે સન્માનીય રીતે, शुक्राचार्य ''શુક્રાચાર્ય'' ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 'શુક્ર-વાર' અથવા શુક્રવારના સ્વામી છે. તેઓ રાજસ પ્રકૃતિ ધરાવે છે અને સંપત્તિ, ધન અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે.
તેઓ ગોરો વર્ણ ધરાવતા, મધ્યમ-વયના અને ભોળો ચહેરો ધરાવે છે. તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર આરોહણ કરતા દર્શાવાયા છે, જેમ કે ઊંટ અથવા ઘોડો અથવા મગર. તેઓ હાથમાં દંડ, માળા અને કમળ ધારણ કરેલા અને ક્યારેક ધનુષ્ય-બાણ ધારણ કરેલા દર્શાવાયા છે.<ref name="ReferenceC">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.134</ref>
જ્યોતિષશાસ્ત્રમાં, ''શુક્ર દશા'' નામની દશા અથવા ગ્રહનો સમયગાળો છે, જે વ્યક્તિના જન્માક્ષરમાં 20 વર્ષ સુધી કાર્યરત રહે છે. જો વ્યક્તિના જન્માક્ષરમાં શુક્ર યોગ્ય સ્થાને હોવા ઉપરાંત જન્માક્ષરમાં શુક્ર મહત્વના લાભકર્તા ગ્રહ તરીકે હોય તો આ દશા વ્યક્તિને વધારે સંપત્તિ, નસીબ અને ભોગવિલાસ આપતી હોવાનું માનવામાં આવે છે.
===શનિ===
{{Main|Shani}}
શનિ (દેવનાગરી: शनि, ''શનિ'' ) હિંદુ જ્યોતિષશાસ્ત્ર (વૈદિક જ્યોતિષ) અનુસાર મહત્વના નવ ખગોળીય ગ્રહોમાં સ્થાન ધરાવે છે. શનિ [[શનિ (ગ્રહ)|શનિગ્રહ]]માં રહેલા છે. શનિ શનિવારના સ્વામી છે. તેમનું તત્વ વાયુ અને દિશા પશ્ચિમ છે. ઓ તામસ પ્રકૃતિ ધરાવે છે અને ''કઠિન માર્ગીય'' શિક્ષણ, કારકિર્દી અને દીર્ઘાયુનું પ્રતિનિધિત્વ કરે છે.
''શનિ'' (शनि) શબ્દનું મુળ નીચે મુજબ મળે છે: ''શનયે ક્રમતિ સ:'' (शनये क्रमति सः), અર્થાત જે ધીમેથી ગતિ કરે છે. શનિગ્રહને [[સૂર્ય|સૂર્ય]]ની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ લાગે છે, એટલે કે અન્ય ગ્રહોની સરખામણીએ તે ''ધીમે'' ગતિ કરે છે, આમ [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં તેનું નામ શનિ (शनि) છે.
શનિ હકીકતમાં અર્ધ-દેવતા છે અને સૂર્ય (હિંદુ સૂર્યદેવતા) અને તેમની પત્ની છાયાના પુત્ર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે બાળક તરીકે પ્રથમ વખત તેમની આંખો ખોલી ત્યારે સૂર્ય ગ્રહણમાં ચાલ્યા ગયા હતા, જે સ્પષ્ટરીતે જન્માક્ષરમાં શનિનો પ્રભાવ દર્શાવે છે.
તેમને કાળા રંગમાં, કાળા કપડામાં હાથમાં તલવાર, બાણ અને બે ખંજર સાથે અને વિવિધ રીતે કાળા કાગડા પર આરોહણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. તેમને ઘણી વખત બદસુરત, ઘરડા, લંગડા અને લાંબા વાળ, દાંત અને નખ ધરાવતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેઓ 'શનિ-વાર' અથવા શનિવારના સ્વામી છે.<ref name="ReferenceC"></ref>
===રાહુ===
{{Main|Rahu}}
રાહુ (દેવનાગરી: राहु ) એ ચઢતી/ઉત્તર ચંદ્ર વૃત્તાકારના દેવતા છે. રાહુ રાક્ષસી સાપના સ્વામી છે, જે હિંદુ પુરાણો અનુસાર [[સૂર્ય|સૂર્ય]] અથવા [[ચંદ્ર|ચંદ્ર]]ને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. તેમને કલાજગતમાં એવા રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેનું શરીર નથી અને આઠ કાળા ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર છે. તેઓ તમસ અસુર છે જેમણે અરાજકતામાં વ્યક્તિના જીવનના કોઈ ભાગમાં તેનું નિયંત્રણ મેળવવા શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. ''રાહુ કાળ'' ને અશુભ માનવામાં આવે છે.
દંતકથા અનુસાર, ''સમુદ્ર મંથન'' દરમિયાન, અસુર રાહુએ થોડું દિવ્ય અમૃત પીધું હતું. પરંતુ અમૃત તેના ગળાની નીચે ઉતરે તે પહેલાં, મોહિની ([[વિષ્ણુ|વિષ્ણુ]]ના સ્ત્રી અવતાર)એ તેમનું માથુ કાપી નાંખ્યું. જો કે માથું અમર રહ્યું અને તેને રાહુ કહે છે, જ્યારે બાકીનું શરીર કેતુ બન્યું. એવું પણ માનવામાં આવે છે કે અમર માથું પ્રસંગોપાત સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. પછી સૂર્ય અથવા ચંદ્ર ગળામાંથી પસાર થાય છે, જેના કારણે ગ્રહણ પુરું થાય છે.
===કેતુ===
{{Main|Ketu (mythology)}}
કેતુ (દેવનાગરી: केतु) ઉતરતા/દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર સ્વામી છે. કેતુનો ઉલ્લેખ સામાન્ય રીતે "છાયા" ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેને રાક્ષસી સાપની પૂંછડી માનવામાં આવે છે. માનવોની જિંદગી અને સમગ્ર સર્જન પર તેની ખૂબ જ અસર હોવાનું માનવામાં આવે છે. કેટલાક ખાસ સંજોગોમાં તે કેટલાક લોકોને પ્રસિદ્ધિની ટોચ પર પહોંચવામાં મદદ કરે છે. તેમની પ્રકૃતિ તામસ છે અને તે આધિભૌતિક અસરોનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યોતિષશાસ્ત્રની રીતે, કેતુ અને રાહુ [[સૂર્ય|સૂર્ય]] અને [[ચંદ્ર|ચંદ્ર]]ના આકાશી ક્ષેત્ર માર્ગના પ્રતિચ્છેદન બિંદુ દર્શાવે છે કારણ કે તે અવકાશી પથમાં ગતિ કરે છે. તેથી રાહુ અને કેતુને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર આમાંથી એક બિંદુ પર પહોંચે ત્યારે ગ્રહણ થાય છે જેણે સૂર્ય અને ચંદ્રને ગણી જવાતા હોવાની વાર્તાને જન્મ આપ્યો છે.
==સંબંધિત લાક્ષણિકતાઓ==
દરેક ગ્રહ નિશ્ચિત લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા છે, જેમ કે રંગ, ધાતુ, વગેરે, નીચેનું ટેબલ સૌથી મહત્વપૂર્ણ સંબંધો દર્શાવે છે:
{| class="wikitable"
|-
!લાક્ષણિકતા
!સૂર્ય દેવ (સન)
!ચંદ્ર (મૂન)
!મંગળ (માર્સ)
!બુધ (મર્ક્યુરી)
|-
|-
| '''સહચરી'''
| સુવર્ણ અને છાયા
| રોહીણી
| શક્તિદેવી
| ઇલા
|-
| '''રંગ'''
| તાંબુ
| શ્વેત
| લાલ
| લીલો
|-
| '''જોડાયેલું લિંગ'''
| નર
| માદા
| નર
| તટસ્થ
|-
| '''ઘટકતત્વો'''
| આગ
| જળ
| આગ
| પૃથ્વી
|-
| '''ઇશ્વર'''
| અગ્નિ
| વરૂણ
| સુબ્રમણ્ય
| [[વિષ્ણુ|વિષ્ણુ]]
|-
| '''પ્રત્યાદી દેવતા'''
| રુદ્ર
| ગોવરી
| મુરૂગન
| વિષ્ણુ
|-
| '''ધાતુઓ'''
| સોનું/પિત્તળ
| ચાંદી
| પિત્તળ
| પિત્તળ
|-
| '''રત્ન'''
| લાલમણિ
| મોતી/ચંદ્રપત્થર
| લાલ પરવાળો
| પન્ના
|-
| '''શરીરનો ભાગ'''
| અસ્થિ
| રક્ત
| મજ્જા
| ત્વચા
|-
| '''સ્વાદ'''
| તીવ્ર ગંધ
| ખારું
| એસિડ
| મિશ્ર
|-
| '''ખોરાક'''
| ઘઉં
| ચોખા
| તુવેર
| મગ
|-
| '''ઋતુ'''
| ઉનાળો
| શિયાળો
| ઉનાળો
| પાનખર
|-
| '''દિશા'''
| પૂર્વ
| વાયવ્ય
| દક્ષિણ
| ઉત્તર
|-
| '''દિવસ'''
| રવિવાર
| સોમવાર
| મંગળવાર
| બુધવાર
|}
{| class="wikitable"
|-
!લાક્ષણિકતા
!ગુરુ (જ્યુપિટર)
!શુક્ર (વિનસ)
!શનિ (સેટર્ન)
!રાહુ (નોર્થ નોડ)
!કેતુ (સાઉથ નોડ)
|-
|-
| '''સહચરી'''
| તારા
| સુકિર્તી અને ઊર્જાસ્વાતિ
| નીલદેવી
| સિમ્હી
| ચિત્રલેખા
|-
|-
| '''રંગ'''
| સોનું
| શ્વેત/પીળું
| કાળું/વાદળી
| ધુમાડિયો
| ધુમાડિયો
|-
| '''જોડાયેલું લિંગ'''
| નર
| માદા
| તટસ્થ
| -
| -
|-
| '''ઘટકતત્વો'''
| ઇથ
| જળ
| હવા
| હવા
| પૃથ્વી
|-
| '''ઇશ્વર'''
| ઈન્દ્ર
| ઇન્દ્રાણી
| [[બ્રહ્મા|બ્રહ્મા]]
| નિરિતિ
| [[ગણેશ|ગણેશ]]
|-
| '''પ્રત્યાદી દેવતા'''
| [[બ્રહ્મા|બ્રહ્મા]]
| ઈન્દ્ર
| યમ
| મૃત્યુ
| ચિત્રગુપ્ત
|-
| '''ધાતુઓ'''
| સોનું
| ચાંદી
| લોખંડ
| સીસું
| સીસું
|-
| '''રત્ન'''
| પીળો નિલમ
| હીરો
| વાળદી નિલમ
| હેસોનાઇટ
| કેટ્સ આઇ
|-
| '''શરીરનો ભાગ'''
| મગજ
| વીર્ય
| સ્નાયુઓ
| -
| -
|-
| '''સ્વાદ'''
| મીઠો
| ખાટો
| એસ્ટ્રિજન્ટ
| -
| -
|-
| '''ખોરાક'''
| કાબુલી ચણા
| રાજમા
| તલ
| અડદ (મીંજ)
| ચણા
|-
| '''ઋતુ'''
| શિયાળો
| વસંતઋતુ
| તમામ ઋતુઓ
| -
| -
|-
| '''દિશા'''
| ઇશાન
| અગ્નિ
| પશ્ચિમ
| નૈઋત્ય
| -
|-
| '''દિવસ'''
| ગુરુવાર
| શુક્રવાર
| શનિવાર
| -
| -
|}
==હિંદુ રિવાજ અનુસાર નવગ્રહનું સ્થાન==
[[File:Navagraha Temple.JPG|400px|thumb]]
હિંદુ રિવાજ મુજબ, નવ ગ્રહોને ચોક્કસ રીતે એક જ ચોરસમાં સ્થાન આપવામાં આવે છે, જેમાં સૂર્ય મધ્યમાં હોય છે અને અન્ય દેવતાઓને સૂર્યની આજુબાજુ સ્થાન આપવામાં આવે છે; કોઈપણ બે દેવતાઓને એકબીજાની સામે જોતા હોય તે રીતે સ્થાન અપાતું નથી. દક્ષિણ ભારતમાં, તેમની પ્રતિમાઓ સામાન્ય રીતે તમામ મહત્વપૂર્ણ શૈવ મંદિરોમાં જોવા મળે છે. તેમને આવશ્યક રીતે અલગ જ ખંડમાં લગભગ ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવતા મંચ પર અને સામાન્ય રીતે ''ગર્ભગૃહ'' ની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાન આપવામાં આવે છે.
આ રીતે જ્યારે ગોઠવણી કરવામાં આવે છે ત્યારે ગ્રહોને બે રીતે સ્થાપિત કરવામાં આવે છે, જેને ''આગમ પ્રતિષ્ઠા'' અને ''વૈદિક પ્રતિષ્ઠા'' તરીકે ઓળખવામાં આવે છે.
''આગમ પ્રતિષ્ઠા'' માં સૂર્ય મધ્ય સ્થાન ગ્રહણ કરે છે, ચંદ્ર સૂર્યની પૂર્વમાં, બુધ તેમની દક્ષિણે, બૃહસ્પતિ પશ્ચિમે, શુક્ર ઉત્તરમાં, મંગળ દક્ષિણ-પૂર્વમાં, શનિ દક્ષિણ-પશ્ચિમે, રાહુ ઉત્તર-પશ્ચિમમાં અને કેતુ ઉત્તર-પૂર્વમાં હોય છે. સૂર્યનાર મંદિર, તિરુવિદાદૈમારુદુર, તીરુવૈયારુ અને તિરુચિરાપલ્લીના મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થાને અનુસરવામાં આવી છે.
''વૈદિક પ્રતિષ્ઠા'' માં સૂર્ય હજુ પણ કેન્દ્રમાં છે પરંતુ શુક્ર પૂર્વમાં, મંગળ દક્ષિણમાં, શનિ પશ્ચિમમાં, બૃહસ્પતિ ઉત્તરમાં, ચંદ્ર અગ્નિમાં, રાહુ નૈઋત્યમાં, કેતુ વાયવ્યમાં અને બુધ ઇશાનમાં છે.
અન્ય મંદિરો નવગ્રહને અલગ રીતે સ્થાપિત કરે છે.
રામનાથાપુરમ જિલ્લામાં નવપશાના નામના સ્થળે પત્થરની નવ પાટોને નવગ્રહ તરીકે પૂજવામાં આવે છે. તિરુકુવાલૈ અને તિરુવારુર જેવા મંદિરોમાં, નવ ગ્રહો એક જ સીધી લાઇનમાં ઉભેલા છે. તિરુપ્પાયનીલિ મંદિરમાં તેઓને પત્થરમાં નવ ગોખ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ગન્ગૈકોન્ડા ચોલાપુરમ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની માળખાકીય રચના છે, જેમાં નવ ગ્રહોને એક જ પત્થરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સૂર્યને તેમા પ્રમુખ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમાં તે સાત ઘોડાવાળા બે પૈડાના રથમાં સારથી સાથે સવાર છે. અન્ય આઠ ગ્રહોને સૂર્યને મધ્યમાં રાખીને આઠ દિશામાં દર્શાવવામાં આવ્યા છે.
ચેન્નાઇના પોન્ડી બજારના આગાસ્થિયાર મંદિરમાં સાવ જ અલગ પ્રકારની સ્થાન વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૂર્યને મધ્યમાં ઉચ્ચસ્થાન પર બેસાડવામાં આવ્યા છે અને બાકીના ગ્રહો અષ્ટકોણીય રચનામાં સ્થાપિત છે. તેને અગાસ્તીયાર કટ્ટુ કહેવામાં આવે છે (ઋષિ અગસ્તિય ([[અગસ્ત્ય|અગસ્ત્ય]]) દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યવસ્થા).
==નવગ્રહ મંદિરો==
ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોની ચાલની વ્યક્તિના ભવિષ્ય નિર્ધારણમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવતી હોવાનું માનવામાં આવે છે. જન્માક્ષરમાં ખાડામાં રહેલા (નબળા સ્થાન પર રહેલા) ગ્રહની નકારાત્મક અસરને નાશ કરવા માટે અથવા ઉચ્ચસ્થાનમાં રહેલા ગ્રહને વધારે શક્તિ પ્રદાન કરવા માટે શ્રધ્ધાળુઓ સિદ્ધ નવગ્રહ મંદિરોની યાત્રા કરે છે.
==આ પણ જુઓ==
જ્યોતિષશાસ્ત્રના ગ્રહો
==નોંધ==
{{reflist}}
==બાહ્ય લિંક્સ==
*[http://enchantingkerala.org/kerala-temples/navagraha.php નવગ્રહનું વર્ણન અને પ્રતીકાત્મક રજૂઆત] {{Webarchive|url=https://web.archive.org/web/20120524062858/http://enchantingkerala.org/kerala-temples/navagraha.php |date=2012-05-24 }}
*[http://www.goloka.com/docs/gallery/zodiac/index.html ગ્રહના ચિત્રો અને માહિતી]
*[http://texts.00.gs/Graha-s.htm ગ્રહો]
*[http://www.vedicrishi.in/navgraha/ નવગ્રહઃ સંપૂર્ણ મંત્ર અને જ્યોતિષ મહત્ત્વ ] {{Webarchive|url=https://web.archive.org/web/20130708194510/http://www.vedicrishi.in/navgraha/ |date=2013-07-08 }}
*[http://maps.google.com/maps/ms?msa=0&msid=100721200960607481466.000459a3645812fe8df99&cd=3&ie=UTF8&t=h&z=10 ગૂગલ મેપ પર નવગ્રહ મંદિર - '''નવગ્રહ અને નવગ્રહ સ્થળોના આભાસી દર્શન''' ]
* [https://www.shreekundli.com/vedic-astrology/graha નવગ્રહ અને વૈદિક જ્યોતિષ વિશ્લેષણ]
{{Navagraha}}
{{HinduMythology}}
[[Category:ભારતીય જ્યોતિષ]]
[[Category:ભારતીય ખગોળશાસ્ત્ર]]
[[Category:જ્યોતિષીશાસ્ત્રના તકનીકી પરિબળો]]
[[Category:સંસ્કૃત શબ્દો અને શબ્દસમૂહો]]
[[શ્રેણી:દેવી દેવતા]]
p6afvl7utb3s8kr0u4x5n570fcvd935
સભ્યની ચર્ચા:Makwana Bharti
3
154852
903264
2026-08-04T13:28:02Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903264
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Makwana Bharti}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૫૮, ૪ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
pticrh0oj3myufp7jei5ecoi4pyse4o
સભ્યની ચર્ચા:Natu walmart
3
154853
903283
2026-08-05T08:58:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903283
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Natu walmart}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૨૮, ૫ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
t2g0sbb6138tzfqkpfdlbgvfy90pm44
સભ્યની ચર્ચા:Mehta veer
3
154854
903284
2026-08-05T10:40:31Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903284
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mehta veer}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૦, ૫ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
gnzncmqi1kpxjn5wspc3go3l21jobwq
સભ્યની ચર્ચા:Realthegrowthpath
3
154855
903286
2026-08-05T10:41:05Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903286
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Realthegrowthpath}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૧, ૫ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
i7wt6150xupfudb6gz20cyi89gugzky