વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.14 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk નરેન્દ્ર મોદી 0 1099 903352 901431 2026-08-06T11:50:28Z ~2026-39973-44 88483 /* */ 903352 wikitext text/x-wiki {{Infobox officeholder | name = નરેન્દ્ર મોદી बहनचोद नरेंद्र मोदी मां चोद हिन्दू धर्म चोर है मांचोद जेनरल ओबीसी rapist of india criminals moneyeaters coweaters scammer gamblers gangsters fraud माधरजात भूमिहारन गोत्र भूमिहार राजपूत ब्राह्मण बनिया लाला यादव देश के हरामी | image = The official portrait of Shri Narendra Modi, the Prime Minister of the Republic of India.jpg | caption = નરેન્દ્ર મોદીની અધિકૃત છબી | office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૪ મા વડાપ્રધાન]] | president = [[પ્રણવ મુખર્જી]]<br />[[રામનાથ કોવિંદ]]<br />[[દ્રૌપદી મુર્મૂ]] | term_start = ૨૬ મે ૨૦૧૪ | term_end = | predecessor = [[મનમોહન સિંહ]] | successor = | office1 = ગુજરાતના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|૧૪મા મુખ્યમંત્રી]] | governor1 = સુંદરસિંહ ભંડારી<br />[[કૈલાશપતિ મિશ્રા]]<br />ડૉ.બલરામ ઝાખડ<br />[[નવલકિશોર શર્મા]]<br />એસ.સી.જમિર<br />[[ડૉ.કમલા બેનિવાલ]] | term_start1 = ૭ ઓક્ટોબર ૨૦૦૧ | term_end1 = ૨૨ મે ૨૦૧૪ | predecessor1 = [[કેશુભાઈ પટેલ]] | successor1 = [[આનંદીબેન પટેલ]] | office2 = [[લોક સભા|સંસદ સભ્ય]]<br />[[વારાણસી]] | term_start2 = ૧૬ મે ૨૦૧૪ | term_end2 = | predecessor2 = મુરલી મનોહર જોષી | office3 = ભાજપના જનરલ સેક્રેટરી | term_start3 = ૧૯ મે, ૧૯૯૮ | term_end3 = ઓક્ટોબર, ૨૦૦૧ | successor3 = સુનિલ શાસ્ત્રી | office4 = ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી | term_start4 = ૨૦ નવેમ્બર, ૧૯૯૫ | term_end4 = ૧૯ મે, ૧૯૯૮ | birthname = નરેન્દ્ર દામોદરદાસ મોદી | birth_date = {{birth date|1950|9|17|df=y}} | birth_place = [[વડનગર]], [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], સાંપ્રત: [[ગુજરાત]] | party = [[ભારતીય જનતા પાર્ટી]] | spouse = [[જશોદાબેન મોદી]]<ref>[http://www.ndtv.com/elections/article/election-2014/in-poll-affidavit-narendra-modi-says-he-is-married-brother-gives-clarification-506632 એન.ડી.ટી.વી. ન્યુઝ]</ref> | residence = ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી | alma_mater = [[ગુજરાત યુનિવર્સિટી]]<br />[[દિલ્હી યુનિવર્સિટી]] | website = {{url|narendramodi.in|અધિકૃત વેબસાઈટ}}<br />{{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}} | signature = Signature of Narendra Modi (Hindi).svg }} '''નરેન્દ્ર દામોદરદાસ મોદી''' (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)<ref name="moneycontrol">{{cite web|url=http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|title=Narendra Modi – Biography|access-date=૫ એપ્રિલ ૨૦૦૯|publisher=Moneycontrol|archive-url=https://web.archive.org/web/20090427085814/http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|archive-date=2009-04-27|url-status=live}}</ref> [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] છે. તેઓ [[ગુજરાત]] રાજ્યના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|મુખ્ય મંત્રી]] પણ રહી ચૂક્યા છે અને [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પાર્ટી (ભાજપ)]]ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર [[વડનગર]] ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.<ref>{{cite web|last=Jose|first=Vinod|title=The Emperor Uncrowned|url=http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|publisher=[[Delhi Press]]|access-date=૧૭ માર્ચ ૨૦૧૨|archive-date=2012-02-27|archive-url=https://web.archive.org/web/20120227005214/http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|url-status=dead}}</ref> તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ [[રામકૃષ્ણ પરમહંસ]]ના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે '''સંઘર્ષમાં ગુજરાત''' નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ|કેશુભાઈ પટેલે]] રાજીનામું આપ્યા બાદ તેઓ [[ઓક્ટોબર ૭|૭ ઓક્ટોબર]] [[૨૦૦૧]]ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.<ref name="Controversial_Reuters">{{cite news|title=Edgy Indian state election going down to the wire|author=Rupam Jain Nair|url=http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|publisher=Reuters|date=૧૨ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Ahmedabad|archive-date=2014-09-30|archive-url=https://web.archive.org/web/20140930020457/http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|url-status=dead}}</ref><ref name="Controversial_Time">{{cite news|title=India's Voters Torn Over Politician|author=Simon Robinson|url=http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|work=[[Time (magazine)|Time]]|date=૧૧ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Surat|archive-date=2013-08-24|archive-url=https://web.archive.org/web/20130824163112/http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|url-status=dead}}</ref><ref name="Controversial_Guardian">{{cite news|title=Gujarat leader Narendra Modi grilled for 10 hours at massacre inquiry|author=Jason Burke|url=http://www.guardian.co.uk/world/2010/mar/28/gujarat-narendra-modi-massacre-inquiry-india|work=The Guardian|date=૨૮ માર્ચ ૨૦૧૦|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Delhi}}</ref><ref name="Controversial_Independent">{{cite news|title=A rebirth dogged by controversy|author=Andrew Buncombe|url=http://www.independent.co.uk/news/world/asia/a-rebirth-dogged-by-controversy-2357157.html|work=The Independent|date=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_BBC">{{cite news|title=Profile: Narendra Modi|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|publisher=BBC|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_Forbes">{{cite news|title=Controversial Gujarati Premier Confirmed In Office|author=Ruth David|url=http://www.forbes.com/2007/12/24/narendra-modi-gujarat-face-markets-cx_rd_1224autofacescan01.html|work=Forbes|date=૨૪ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controvesial_LATimes">{{cite news|title=India premier's party gets unexpected boost|author=Henry Chu|url=http://articles.latimes.com/2008/dec/09/world/fg-india9|work=Los Angeles Times|date=૯ ડિસેમ્બર ૨૦૦૮|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_NYT">{{cite news|title=Shaking Off the Horror of the Past in India|author=Manu Joseph|url=http://www.nytimes.com/2012/02/16/world/asia/16iht-letter16.html|newspaper=[[The New York Times]]|date=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref> તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે. ==અંગત જીવન== નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે [[ભારત]]નાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી [[નવનિર્માણ આંદોલન]]માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.<ref name="On Race Course road">[http://timesofindia.indiatimes.com/home/sunday-toi/special-report/On-Race-Course-road/articleshow/10025018.cms On Race Course road?] Times of India, 18 September 2011, 05.46&nbsp;am IST</ref> તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ [[વડનગર]]માં પૂર્ણ કરેલો છે. તેઓ [[ગુજરાત યુનિવર્સિટી]]માંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.<ref>{{cite web|url=http://www.indiatvnews.com/politics/national/-facts-to-know-about-narendra-modi-6602.html?page=2|title=10 facts to know about Narendra Modi|publisher=Indiatvnews.com|date=૩ નવેમ્બર ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}{{Dead link|date=જુલાઈ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/news/time-partial-to-narendra-modi-biased-to-rahul-gandhi-cong/925263|title='Time' partial to Narendra Modi, biased to Rahul Gandhi: Cong|work=The Indian Express|date=૧૮ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}</ref><ref>{{cite web|last=Thottam|first=Jyoti|url=http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|title=Why the Chief Minister of Gujarat Inspires Love and Loathing in India|publisher=TIME|date=૨૬ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨|archive-date=2013-01-18|archive-url=https://web.archive.org/web/20130118144959/http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|url-status=dead}}</ref> <!--તેઓ સંભવત: ગુજરાતના પહેલા અપરણિત મુખ્યમંત્રી છે. (સંભવતઃ ?? શું અર્થ ? સંદર્ભ આપો અથવા હટાવો. હાલ છૂપાવ્યું) --> ==પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ== આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.<ref name="hindu.com">{{cite news|url=http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|location=Chennai, India|work=The Hindu|title=Modi proves to be an astute strategist|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=2011-02-04|archive-date=2013-05-14|archive-url=https://web.archive.org/web/20130514153244/http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|url-status=dead}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|work=BBC News|title=Profile: Narendra Modi|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૯ મે ૨૦૧૦}}</ref> તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, [[શંકરસિંહ વાઘેલા]] એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ [[કેશુભાઈ પટેલ]] ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ==વ્યક્તિત્વ== મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.<ref>{{Cite document|url=http://www.outlookindia.com/article.aspx?236315|title=The Hawk In Flight|publisher=Outlook India|date=24 December 2007}}</ref> તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.<ref name="NYT">{{cite news|url=http://www.nytimes.com/2009/04/29/world/asia/29india.html|title=Shadows of Violence Cling to Indian Politician|last=Sengupta|first=Somini|date=૨૮ એપ્રિલ ૨૦૦૯|work=New York Times|access-date=૨૫ ઓગસ્ટ ૨૦૦૯}}</ref> ==મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ== === ગોધરા કાંડ === ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર [[અયોધ્યા]]<nowiki/>થી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.<ref>{{cite web|title=Godhra train fire accidental: Report|url=http://www.rediff.com/news/2005/jan/17godhra.htm|publisher=Rediff.com|access-date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧}}</ref> સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે.<ref name="autogenerated1">{{cite web|author=Soutik Biswas|url=http://www.bbc.co.uk/news/world-south-asia-12534127|title=India Godhra train blaze verdict: 31 convicted|publisher=BBC News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧}}</ref> માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.<ref>{{cite news|date=૧૧ મે ૨૦૦૫|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4536199.stm|title=Gujarat riot death toll revealed|publisher=[[BBC News]]|access-date=૧૫ એપ્રિલ ૨૦૦૬|location=London}}</ref> હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/2802591.stm|title=Godhra's bitter harvest|publisher=BBC News|access-date=૭ સપ્ટેમ્બર ૨૦૦૯|date=૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩|location=London|first=Rajeev|last=Khanna}}</ref><ref>{{cite web|url=http://www.hrw.org/legacy/reports/2002/india/India0402-02.htm#P241_39157|title=III. MASSACRES IN GODHRA AND AHMEDABAD|publisher=Human Rights Watch|access-date=૫ એપ્રિલ ૨૦૦૯}}</ref> મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.<ref>{{Cite web |url=http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |title=Army too helpless as violence mounts |access-date=2012-12-27 |archive-date=2014-05-17 |archive-url=https://archive.today/20140517163442/http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |url-status=dead }}</ref> આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી. ૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.<ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|publisher=India News Online|access-date=September 7, 2009|archive-date=ઑગસ્ટ 21, 2008|archive-url=https://web.archive.org/web/20080821143104/http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|url-status=dead}}</ref><ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|publisher=Expressindia|access-date=April 5, 2009|archive-date=માર્ચ 5, 2011|archive-url=https://web.archive.org/web/20110305230115/http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|url-status=dead}}</ref> ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ''ક્લીન ચીટ'' આપી.<ref>{{cite news|url=http://www.dnaindia.com/report.asp?newsid=1193463|title=Truth brought out by Nanavati Commission: Modi| access-date=April 5, 2009|date=September 26, 2008|publisher=DNA|agency=PTI}}</ref> સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/india/SIT-clears-Narendra-Modi-of-wilfully-allowing-post-Godhra-riots/articleshow/7031569.cms#ixzz1721JAJuI | work=The Times Of India | first1=Dhananjay | last1=Mahapatra | title=SIT clears Narendra Modi of wilfully allowing post-Godhra riots | date=3 December 2010}}</ref> એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.<ref name="2013 Clean chit">{{cite news|last1=Khan|first1=Saeed|last2=Kaushik|first2=Himanshu|title=2002 Gujarat riots: Clean chit to Modi, court rejects Zakia Jafri's plea|url=http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|access-date=4 June 2014|work=ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા|date=26 December 2013|url-status=live|archive-url=https://web.archive.org/web/20141004001413/http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|archive-date=4 October 2014}}</ref> યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો. ===રાજકીય કારકિર્દી=== * દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ. * ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. * ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા. * ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા. * ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો. * ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ. * વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો. * ૨૦૦૪માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો. * વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી. * ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા. * ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી. * ૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા. * વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે. * માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી. * જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા<ref>{{Cite web |url=http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |title=Election Commission Official Notice to Mr.Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2012-12-02 |archive-url=https://web.archive.org/web/20121202042209/http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |url-status=dead }}</ref> === ગુજરાતનો વિકાસ === મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.<ref name="lb">{{cite news | url = http://www.indianexpress.com/story/228419.html | title = Riots+economic growth=? | work = [[Indian Express]] | date = October 15, 2007 | author = Laveesh Bhandari | access-date = 2008-05-09}}</ref> મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.<ref name="guj">[http://www.gujaratindia.com/Government/govt2.htm Chief Minister] {{Webarchive|url=https://web.archive.org/web/20090204084734/http://gujaratindia.com/Government/govt2.htm |date=2009-02-04 }} – Government of Gujarat</ref> જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.<ref>[http://www.rediff.com/money/2006/mar/16gdp.htm How to achieve 10% GDP growth] Rediff - 16 March 2006</ref> મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ ''યોજનાઓ'' દ્વારા અમલમાં મૂક્યો છે.<ref>{{Cite web |url=http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |title=Gujarat progress under Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2011-07-28 |archive-url=https://web.archive.org/web/20110728072404/http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |url-status=dead }}</ref> આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે'',<ref>{{cite news |url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=18327 |title=Modi invites investment in Gujarat |date=January 11, 2003 |publisher=Expressindia |access-date=April 5, 2009 |agency=Press Trust of India }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news |url=http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0 |title=Modi Steals The Show At Pravasi Divas |date=January 12, 2003 |publisher=The Financial Express |access-date=April 5, 2009 |archive-date=મે 15, 2013 |archive-url=https://web.archive.org/web/20130515164113/http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0 |url-status=dead }}</ref><ref>{{cite news |url=http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673/ |title=With Panchamrut, Modi targets 10.2% Growth |date=June 9, 2003 |publisher=The Financial Express |access-date=April 5, 2009 |archive-date=જૂન 15, 2013 |archive-url=https://web.archive.org/web/20130615224807/http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673 |url-status=dead }}</ref> રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે. * ''કૃષિ મહોત્સવ'' – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા * ''ચિરંજીવી યોજના'' – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે * ''માતૃ વંદના'' – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે * ''બેટી બચાવો'' – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ * ''જ્યોતિગ્રામ યોજના'' – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે * ''કર્મયોગી અભિયાન'' – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે * ''કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે * ''બાળભોગ યોજના'' – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે ==કેન્દ્ર સરકાર== ===૨૦૦૯ની ચુંટણી=== મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.<ref>{{cite news |url=http://www.frontline.in/static/html/fl2608/stories/20090424260800400.htm |last=Ramakrishnan |first=Venkatesh|title=A Wide Open Contest |work=Frontline |date=11 April 2009 |access-date=13 October 2013}}</ref><ref>{{cite news |url=http://blogs.thehindu.com/elections2009/?p=2148 |title=BJP banking on Modi effect |work=The Hindu |date=27 April 2009 |access-date=20 April 2014}}</ref> ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|title=Narendra Modi inducted into BJP Parliamentary Board, Rajnath rejigs team|work=The Economic Times|date=31 March 2013|access-date=18 May 2014|archive-date=18 મે 2014|archive-url=https://web.archive.org/web/20140518180847/http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|url-status=dead}}</ref><ref>{{cite web|title=Parliamentary Board|url=http://bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|publisher=Bharatiya Janata Party|access-date=21 May 2013|archive-date=21 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130621011321/http://www.bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|url-status=dead}}</ref> ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.<ref>{{cite news|title=Narendra Modi set appointed as Chairman of BJP's Central Election Campaign Committee|url=http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|work=The Economic Times|date=9 June 2013|access-date=9 June 2013|archive-date=12 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130612050952/http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|url-status=dead}}</ref> પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ''ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા''એ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|title=Advani grabs lifeline, meekly withdraws resignation|work=The Times of India|date=12 June 2013|access-date=15 August 2013|archive-date=14 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130614233147/http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|url-status=dead}}</ref> સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.<ref>{{cite news |url=http://www.thehindu.com/news/national/bjp-announces-modi-as-prime-ministerial-candidate/article5124375.ece|title=BJP announces Modi as prime ministerial candidate|work=The Hindu|date=14 September 2013|access-date=17 April 2014}}</ref> ===૨૦૧૪ની ચુંટણી=== નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: [[વારાણસી]]<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/home/specials/lok-sabha-elections-2014/news/Its-official-Modi-picked-for-Varanasi-Jaitley-for-Amritsar/articleshow/32101547.cms |title=It’s official: Modi picked for Varanasi, Jaitley for Amritsar |work=The Times of India |date= 16 March 2014|access-date=4 April 2014}}</ref> અને [[વડોદરા]].<ref>{{cite news |url=http://www.ndtv.com/elections/article/election-2014/narendra-modi-files-nomination-in-vadodara-after-grand-roadshow-506183|title=Narendra Modi files nomination in Vadodara after grand roadshow|work=NDTV|date=9 April 2014|access-date=17 April 2014}}</ref> તેમને ધાર્મિક નેતા [[બાબા રામદેવ]] અને [[મોરારીબાપુ]]<ref>{{cite news|title=Sadhus want Narendra Modi declared NDA's PM candidate|url=http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|work=The Times of India|first=D S|last=Kunwar|date=27 April 2013|access-date=25 July 2013|archive-date=28 જાન્યુઆરી 2014|archive-url=https://web.archive.org/web/20140128162139/http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|url-status=dead}}</ref> અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." <ref>{{cite news|title=Academic brawl: Bhagwati-Panagariya pitch for Modi while Amartya Sen backs Nitish|url=http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|work=The Economic Times|date=18 July 2013|access-date=7 August 2013|archive-date=26 ડિસેમ્બર 2013|archive-url=https://web.archive.org/web/20131226163800/http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|url-status=dead}}</ref> તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.<ref name="AS1">{{cite news |url=http://www.indianexpress.com/news/i-dont-want-modi-as-my-pm-amartya-sen/1145074/ |title=I don't want Narendra Modi as my PM: Amartya Sen |first=Amartya |last=Sen |authorlink=Amartya Sen |work=The Indian Express |date=22 July 2013|access-date=17 April 2014}}</ref> [[File:BJP Gudi in Khopoli.jpg|thumb|right|200px|[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.]] મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં [[આમ આદમી પાર્ટી]]ના નેતા [[અરવિંદ કેજરીવાલ]]ને હરાવીને અને વડોદરામાંથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને<ref>{{cite news|url=http://www.business-standard.com/article/news-ians/modi-s-vadodara-victory-margin-not-highest-ever-114051601712_1.html|title=Modi's Vadodara victory margin not highest-ever|work=Business Standard|date=16 May 2014}}</ref>, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.<ref>{{cite news|title=વડોદરાની લોકસભાની સીટ માટે મોદીએ આપ્યું રાજીનામું, વારાણસીની બેઠક પર રહેશે સાંસદ|url=http://www.sandesh.com/article.aspx?newsid=2945123|work=સંદેશ (દૈનિક)|date=૨૯ મે ૨૦૧૪|access-date=1 June 2014|archive-date=31 મે 2014|archive-url=https://web.archive.org/web/20140531070134/http://www.sandesh.com/article.aspx?newsid=2945123|url-status=dead}}</ref> ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.<ref>{{cite news|url=http://zeenews.india.com/news/general-elections-2014/lok-sabha-polls-narendra-modi-wins-big-from-varanasi-vadodara_932550.html|title=Lok Sabha polls: Narendra Modi wins big from Varanasi, Vadodara|date=16 May 2014|work=Zee News}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/election-2014/election-results-2014-narendra-modi-wins-by-huge-margin-in-vadodara-525271|title=Election Results 2014: Narendra Modi Wins By Huge Margin in Vadodara|date=16 May 2014|work=NDTV}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/cheat-sheet/election-results-2014-ab-ki-baar-modi-sarkaar.-bjp-set-for-more-than-300-seats.-525246?curl=1400225667|title=Election Results 2014: Ab Ki Baar, Modi Sarkaar. BJP+ set for more than 300 seats.|date=16 May 2014|work=NDTV}}</ref> નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.<ref name=appointment-prez>{{cite web|title=President appoints Narendra Modi as Prime Minister, Oath taking ceremony on May 26|url=http://presidentofindia.nic.in/pr200514.html|publisher=Office of President of India|access-date=26 May 2014|date=20 May 2014|archive-date=21 મે 2014|archive-url=https://web.archive.org/web/20140521032033/http://presidentofindia.nic.in/pr200514.html|url-status=dead}}</ref><ref name=appointment-IE>{{cite news|title=Narendra Modi appointed PM, swearing-in on May 26|url=http://indianexpress.com/article/india/politics/swearing-in-of-modi-govt-on-may-26/|access-date=26 May 2014|newspaper=Indian Express|date=20 May 2014|agency=Press Trust of India}}</ref> === ૨૦૧૯ની ચુંટણી === ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.<ref>{{Cite news|title=Narendra Modi: It's all about Narendra Modi as India prepares for mammoth 2019 election|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/its-all-about-narendra-modi-as-india-prepares-for-mammoth-2019-election/articleshow/67070925.cms?from=mdr|access-date=13 September 2020}}</ref> પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.<ref>[[Varanasi (Lok Sabha constituency)]]</ref> તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને {{formatnum:479505}} મતોના તફાવતથી હરાવ્યા હતા.<ref>{{Cite news|date=23 May 2019|title=Election Results 2019: PM Narendra Modi storms to victory in Varanasi|url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/lok-sabha-elections-2019-prime-minister-narendra-modi-varanasi-1532443-2019-05-23|access-date=13 September 2020|work=India Today|language=en}}</ref><ref>{{Cite news|title=Lok Sabha Election result 2019: Narendra Modi secures big lead in Varanasi; Congress' Ajay Rai trails|url=https://www.businesstoday.in/lok-sabha-elections-2019/news/lok-sabha-election-result-2019-narendra-modi-big-lead-in-varanasi-congress-ajay-rai-trails/story/349240.html|access-date=13 September 2020|website=www.businesstoday.in}}</ref> એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.<ref>{{Cite news|title=Narendra Modi to be sworn in as PM for 2nd term on May 30|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/narendra-modi-government-to-take-oath-on-may-30/articleshow/69506065.cms|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.news18.com/lok-sabha-elections-2019/alliance-wise-tally-live-results/|title=Alliance Wise Election Live Results 2019: Lok Sabha Elections Result Live Alliance Wise, Party Wise|website=News18|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.firstpost.com/politics/bjp-wins-302-seats-on-its-own-in-lok-sabha-election-2019-propels-nda-alliance-to-a-final-tally-of-353-seats-in-lower-house-6693991.html|title=BJP wins 302 seats on its own in Lok Sabha election 2019, propels NDA alliance to a final tally of 353 seats in Lower House – Politics News , Firstpost|date=24 May 2019|website=Firstpost|access-date=13 September 2020}}</ref> ==વડાપ્રધાન== [[File:Shri Narendra Modi sworn in as Prime Minister.jpg|thumbnail|ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[પ્રણવ મુખર્જી]] સાથે.]] [[File:The_President,_Shri_Ram_Nath_Kovind_administering_the_oath_of_office_of_the_Prime_Minister_to_Shri_Narendra_Modi,_at_a_Swearing-in_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_May_30,_2019_(3).jpg|thumb|ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[રામનાથ કોવિંદ]] સાથે.]] નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.<ref name="TOI-20140520">{{cite news|url=http://timesofindia.indiatimes.com/Home/Lok-Sabha-Elections-2014/News/Narendra-Modi-appointed-Prime-Minister-swearing-in-on-May-26/articleshow/35388297.cms|title=Narendra Modi appointed Prime Minister, swearing in on May 26|date=૨૦ મે ૨૦૧૪|work=Times of India|access-date=૨૧ મે ૨૦૧૪}}</ref> ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે [[સાર્ક]]ના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.<ref>{{cite news | url=http://www.thehindu.com/news/national/in-a-first-modi-invites-saarc-leaders-for-his-swearingin/article6033710.ece | title=In a first, Modi invites SAARC leaders for his swearing-in | work=The Hindu | date=૨૨ મે ૨૦૧૪ | access-date=૨૪ મે ૨૦૧૪ | author=Swami, Praveen}}</ref> === નિતીઓ === ==== આર્થિક ==== તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.<ref>{{citation |title=Rs 500, Rs 1000 currency notes stand abolished from midnight: PM Modi |url=http://indianexpress.com/article/india/india-news-india/narendra-modi-prime-minister-address-to-the-nation4364609 |work=The Indian Express |date=૯ નવેમ્બર ૨૦૧૬}}</ref> ==== બંધારણીય ==== તેમણે બંધારણના અનુચ્છેદ [[કલમ ૩૭૦|૩૭૦ની કલમ]] એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી. == પુરસ્કારો અને ઓળખ == * ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 2006-02-12 | work = [[India Today]] | archive-date = 2007-02-13 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref> * ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે. * ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– ''FDI magazine ''દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.<ref>{{cite news | url = http://sify.com/news/fullstory.php?a=jiznt2hiece&tag=topnews&title=Modi_wins_fDi_personality_of_the_year_award | title = Modi wins fDi personality of the year award | access-date=2009-08-25 |work=[[Sify]] }}</ref> *''પૂના ગુજરાતી બંધુ સમાજ'' દ્વારા ગુજરાત રત્ન<ref>{{cite news|title=Narendra Modi to be presented 'Gujarat Ratna' today|url=http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|access-date=23 March 2012|newspaper=[[The Times of India]]|date=18 March 2012|archive-date=23 જુલાઈ 2013|archive-url=https://web.archive.org/web/20130723141533/http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|url-status=dead}}</ref> *''કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન <ref name="one">{{cite news|url=http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|title=Twitter's Modi Express steams past 600,000 followers|last=|first=|date=૧ મે ૨૦૧૨|work=|access-date=૨૮ ઓગસ્ટ ૨૦૧૨|via=|archive-date=2012-05-23|archive-url=https://web.archive.org/web/20120523081922/http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|url-status=dead}}</ref>'' *''શ્રેષ્ઠ મુખ્યમંત્રી''-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 12 February 2006 | work = [[India Today]] | archive-date = 13 ફેબ્રુઆરી 2007 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref> ==સંદર્ભ== {{Reflist|30em}} == બાહ્ય કડીઓ == {{Sister project links|auto=yes|c=Narendra Modi|commonscat=yes|n=Category:Narendra Modi|q=Narendra Modi|s=Narendra Modi|author=yes|d=Q1058}} * {{Official website}} * {{Official website|1=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=4589|name=લોક સભા વેબસાઇટ પર પ્રોફાઇલ}} * [http://www.narendramodi.in/ નરેન્દ્ર મોદી: અંગત વેબસાઈટ] * {{ગુજરાતી વિશ્વકોશ}} {{ભારતના વડાપ્રધાન}} {{ગુજરાતના મુખ્યમંત્રીઓ}} [[શ્રેણી:ભારતના વડાપ્રધાન]] [[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:રાજનેતા]] [[શ્રેણી:૧૯૫૦માં જન્મ]] [[શ્રેણી:ગુજરાત રાજ્યના સાંસદ]] 545sakq4a45cevrfbksjnes7z7erp1h 903355 903352 2026-08-06T11:57:20Z Snehrashmi 41463 [[Special:Contributions/~2026-39973-44|~2026-39973-44]] ([[User talk:~2026-39973-44|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/903352|903352]] પાછો વાળ્યો 903355 wikitext text/x-wiki {{Infobox officeholder |name = નરેન્દ્ર મોદી |image = The official portrait of Shri Narendra Modi, the Prime Minister of the Republic of India.jpg |caption = નરેન્દ્ર મોદીની અધિકૃત છબી |office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૪ મા વડાપ્રધાન]] |president = [[પ્રણવ મુખર્જી]]<br />[[રામનાથ કોવિંદ]]<br />[[દ્રૌપદી મુર્મૂ]] |term_start = ૨૬ મે ૨૦૧૪ |term_end = |predecessor = [[મનમોહન સિંહ]] |successor = |office1 = ગુજરાતના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|૧૪મા મુખ્યમંત્રી]] |governor1 = સુંદરસિંહ ભંડારી<br />[[કૈલાશપતિ મિશ્રા]]<br />ડૉ.બલરામ ઝાખડ<br />[[નવલકિશોર શર્મા]]<br />એસ.સી.જમિર<br />[[ડૉ.કમલા બેનિવાલ]] |term_start1 = ૭ ઓક્ટોબર ૨૦૦૧ |term_end1 = ૨૨ મે ૨૦૧૪ |predecessor1 = [[કેશુભાઈ પટેલ]] |successor1 = [[આનંદીબેન પટેલ]] |office2 = [[લોક સભા|સંસદ સભ્ય]]<br />[[વારાણસી]] |term_start2 = ૧૬ મે ૨૦૧૪ |term_end2 = |predecessor2 = મુરલી મનોહર જોષી |office3 = ભાજપના જનરલ સેક્રેટરી |term_start3 = ૧૯ મે, ૧૯૯૮ |term_end3 = ઓક્ટોબર, ૨૦૦૧ |successor3 = સુનિલ શાસ્ત્રી |office4 = ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી |term_start4 = ૨૦ નવેમ્બર, ૧૯૯૫ |term_end4 = ૧૯ મે, ૧૯૯૮ |birthname = નરેન્દ્ર દામોદરદાસ મોદી |birth_date = {{birth date|1950|9|17|df=y}} |birth_place = [[વડનગર]], [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], સાંપ્રત: [[ગુજરાત]] |party = [[ભારતીય જનતા પાર્ટી]] |spouse = [[જશોદાબેન મોદી]]<ref>[http://www.ndtv.com/elections/article/election-2014/in-poll-affidavit-narendra-modi-says-he-is-married-brother-gives-clarification-506632 એન.ડી.ટી.વી. ન્યુઝ]</ref> |residence = ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી |alma_mater = [[ગુજરાત યુનિવર્સિટી]]<br />[[દિલ્હી યુનિવર્સિટી]] |website = {{url|narendramodi.in|અધિકૃત વેબસાઈટ}}<br />{{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}} |signature = Signature of Narendra Modi (Hindi).svg }} '''નરેન્દ્ર દામોદરદાસ મોદી''' (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)<ref name="moneycontrol">{{cite web|url=http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|title=Narendra Modi – Biography|access-date=૫ એપ્રિલ ૨૦૦૯|publisher=Moneycontrol|archive-url=https://web.archive.org/web/20090427085814/http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|archive-date=2009-04-27|url-status=live}}</ref> [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] છે. તેઓ [[ગુજરાત]] રાજ્યના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|મુખ્ય મંત્રી]] પણ રહી ચૂક્યા છે અને [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પાર્ટી (ભાજપ)]]ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર [[વડનગર]] ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.<ref>{{cite web|last=Jose|first=Vinod|title=The Emperor Uncrowned|url=http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|publisher=[[Delhi Press]]|access-date=૧૭ માર્ચ ૨૦૧૨|archive-date=2012-02-27|archive-url=https://web.archive.org/web/20120227005214/http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|url-status=dead}}</ref> તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ [[રામકૃષ્ણ પરમહંસ]]ના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે '''સંઘર્ષમાં ગુજરાત''' નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ|કેશુભાઈ પટેલે]] રાજીનામું આપ્યા બાદ તેઓ [[ઓક્ટોબર ૭|૭ ઓક્ટોબર]] [[૨૦૦૧]]ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.<ref name="Controversial_Reuters">{{cite news|title=Edgy Indian state election going down to the wire|author=Rupam Jain Nair|url=http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|publisher=Reuters|date=૧૨ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Ahmedabad|archive-date=2014-09-30|archive-url=https://web.archive.org/web/20140930020457/http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|url-status=dead}}</ref><ref name="Controversial_Time">{{cite news|title=India's Voters Torn Over Politician|author=Simon Robinson|url=http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|work=[[Time (magazine)|Time]]|date=૧૧ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Surat|archive-date=2013-08-24|archive-url=https://web.archive.org/web/20130824163112/http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|url-status=dead}}</ref><ref name="Controversial_Guardian">{{cite news|title=Gujarat leader Narendra Modi grilled for 10 hours at massacre inquiry|author=Jason Burke|url=http://www.guardian.co.uk/world/2010/mar/28/gujarat-narendra-modi-massacre-inquiry-india|work=The Guardian|date=૨૮ માર્ચ ૨૦૧૦|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Delhi}}</ref><ref name="Controversial_Independent">{{cite news|title=A rebirth dogged by controversy|author=Andrew Buncombe|url=http://www.independent.co.uk/news/world/asia/a-rebirth-dogged-by-controversy-2357157.html|work=The Independent|date=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_BBC">{{cite news|title=Profile: Narendra Modi|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|publisher=BBC|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_Forbes">{{cite news|title=Controversial Gujarati Premier Confirmed In Office|author=Ruth David|url=http://www.forbes.com/2007/12/24/narendra-modi-gujarat-face-markets-cx_rd_1224autofacescan01.html|work=Forbes|date=૨૪ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controvesial_LATimes">{{cite news|title=India premier's party gets unexpected boost|author=Henry Chu|url=http://articles.latimes.com/2008/dec/09/world/fg-india9|work=Los Angeles Times|date=૯ ડિસેમ્બર ૨૦૦૮|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_NYT">{{cite news|title=Shaking Off the Horror of the Past in India|author=Manu Joseph|url=http://www.nytimes.com/2012/02/16/world/asia/16iht-letter16.html|newspaper=[[The New York Times]]|date=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref> તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે. ==અંગત જીવન== નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે [[ભારત]]નાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી [[નવનિર્માણ આંદોલન]]માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.<ref name="On Race Course road">[http://timesofindia.indiatimes.com/home/sunday-toi/special-report/On-Race-Course-road/articleshow/10025018.cms On Race Course road?] Times of India, 18 September 2011, 05.46&nbsp;am IST</ref> તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ [[વડનગર]]માં પૂર્ણ કરેલો છે. તેઓ [[ગુજરાત યુનિવર્સિટી]]માંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.<ref>{{cite web|url=http://www.indiatvnews.com/politics/national/-facts-to-know-about-narendra-modi-6602.html?page=2|title=10 facts to know about Narendra Modi|publisher=Indiatvnews.com|date=૩ નવેમ્બર ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}{{Dead link|date=જુલાઈ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/news/time-partial-to-narendra-modi-biased-to-rahul-gandhi-cong/925263|title='Time' partial to Narendra Modi, biased to Rahul Gandhi: Cong|work=The Indian Express|date=૧૮ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}</ref><ref>{{cite web|last=Thottam|first=Jyoti|url=http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|title=Why the Chief Minister of Gujarat Inspires Love and Loathing in India|publisher=TIME|date=૨૬ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨|archive-date=2013-01-18|archive-url=https://web.archive.org/web/20130118144959/http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|url-status=dead}}</ref> <!--તેઓ સંભવત: ગુજરાતના પહેલા અપરણિત મુખ્યમંત્રી છે. (સંભવતઃ ?? શું અર્થ ? સંદર્ભ આપો અથવા હટાવો. હાલ છૂપાવ્યું) --> ==પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ== આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.<ref name="hindu.com">{{cite news|url=http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|location=Chennai, India|work=The Hindu|title=Modi proves to be an astute strategist|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=2011-02-04|archive-date=2013-05-14|archive-url=https://web.archive.org/web/20130514153244/http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|url-status=dead}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|work=BBC News|title=Profile: Narendra Modi|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૯ મે ૨૦૧૦}}</ref> તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, [[શંકરસિંહ વાઘેલા]] એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ [[કેશુભાઈ પટેલ]] ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ==વ્યક્તિત્વ== મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.<ref>{{Cite document|url=http://www.outlookindia.com/article.aspx?236315|title=The Hawk In Flight|publisher=Outlook India|date=24 December 2007}}</ref> તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.<ref name="NYT">{{cite news|url=http://www.nytimes.com/2009/04/29/world/asia/29india.html|title=Shadows of Violence Cling to Indian Politician|last=Sengupta|first=Somini|date=૨૮ એપ્રિલ ૨૦૦૯|work=New York Times|access-date=૨૫ ઓગસ્ટ ૨૦૦૯}}</ref> ==મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ== === ગોધરા કાંડ === ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર [[અયોધ્યા]]<nowiki/>થી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.<ref>{{cite web|title=Godhra train fire accidental: Report|url=http://www.rediff.com/news/2005/jan/17godhra.htm|publisher=Rediff.com|access-date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧}}</ref> સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે.<ref name="autogenerated1">{{cite web|author=Soutik Biswas|url=http://www.bbc.co.uk/news/world-south-asia-12534127|title=India Godhra train blaze verdict: 31 convicted|publisher=BBC News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧}}</ref> માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.<ref>{{cite news|date=૧૧ મે ૨૦૦૫|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4536199.stm|title=Gujarat riot death toll revealed|publisher=[[BBC News]]|access-date=૧૫ એપ્રિલ ૨૦૦૬|location=London}}</ref> હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/2802591.stm|title=Godhra's bitter harvest|publisher=BBC News|access-date=૭ સપ્ટેમ્બર ૨૦૦૯|date=૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩|location=London|first=Rajeev|last=Khanna}}</ref><ref>{{cite web|url=http://www.hrw.org/legacy/reports/2002/india/India0402-02.htm#P241_39157|title=III. MASSACRES IN GODHRA AND AHMEDABAD|publisher=Human Rights Watch|access-date=૫ એપ્રિલ ૨૦૦૯}}</ref> મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.<ref>{{Cite web |url=http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |title=Army too helpless as violence mounts |access-date=2012-12-27 |archive-date=2014-05-17 |archive-url=https://archive.today/20140517163442/http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |url-status=dead }}</ref> આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી. ૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.<ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|publisher=India News Online|access-date=September 7, 2009|archive-date=ઑગસ્ટ 21, 2008|archive-url=https://web.archive.org/web/20080821143104/http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|url-status=dead}}</ref><ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|publisher=Expressindia|access-date=April 5, 2009|archive-date=માર્ચ 5, 2011|archive-url=https://web.archive.org/web/20110305230115/http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|url-status=dead}}</ref> ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ''ક્લીન ચીટ'' આપી.<ref>{{cite news|url=http://www.dnaindia.com/report.asp?newsid=1193463|title=Truth brought out by Nanavati Commission: Modi| access-date=April 5, 2009|date=September 26, 2008|publisher=DNA|agency=PTI}}</ref> સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/india/SIT-clears-Narendra-Modi-of-wilfully-allowing-post-Godhra-riots/articleshow/7031569.cms#ixzz1721JAJuI | work=The Times Of India | first1=Dhananjay | last1=Mahapatra | title=SIT clears Narendra Modi of wilfully allowing post-Godhra riots | date=3 December 2010}}</ref> એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.<ref name="2013 Clean chit">{{cite news|last1=Khan|first1=Saeed|last2=Kaushik|first2=Himanshu|title=2002 Gujarat riots: Clean chit to Modi, court rejects Zakia Jafri's plea|url=http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|access-date=4 June 2014|work=ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા|date=26 December 2013|url-status=live|archive-url=https://web.archive.org/web/20141004001413/http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|archive-date=4 October 2014}}</ref> યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો. ===રાજકીય કારકિર્દી=== * દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ. * ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. * ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા. * ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા. * ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો. * ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ. * વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો. * ૨૦૦૪માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો. * વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી. * ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા. * ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી. * ૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા. * વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે. * માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી. * જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા<ref>{{Cite web |url=http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |title=Election Commission Official Notice to Mr.Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2012-12-02 |archive-url=https://web.archive.org/web/20121202042209/http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |url-status=dead }}</ref> === ગુજરાતનો વિકાસ === મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.<ref name="lb">{{cite news | url = http://www.indianexpress.com/story/228419.html | title = Riots+economic growth=? | work = [[Indian Express]] | date = October 15, 2007 | author = Laveesh Bhandari | access-date = 2008-05-09}}</ref> મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.<ref name="guj">[http://www.gujaratindia.com/Government/govt2.htm Chief Minister] {{Webarchive|url=https://web.archive.org/web/20090204084734/http://gujaratindia.com/Government/govt2.htm |date=2009-02-04 }} – Government of Gujarat</ref> જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.<ref>[http://www.rediff.com/money/2006/mar/16gdp.htm How to achieve 10% GDP growth] Rediff - 16 March 2006</ref> મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ ''યોજનાઓ'' દ્વારા અમલમાં મૂક્યો છે.<ref>{{Cite web |url=http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |title=Gujarat progress under Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2011-07-28 |archive-url=https://web.archive.org/web/20110728072404/http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |url-status=dead }}</ref> આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે'',<ref>{{cite news |url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=18327 |title=Modi invites investment in Gujarat |date=January 11, 2003 |publisher=Expressindia |access-date=April 5, 2009 |agency=Press Trust of India }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news |url=http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0 |title=Modi Steals The Show At Pravasi Divas |date=January 12, 2003 |publisher=The Financial Express |access-date=April 5, 2009 |archive-date=મે 15, 2013 |archive-url=https://web.archive.org/web/20130515164113/http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0 |url-status=dead }}</ref><ref>{{cite news |url=http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673/ |title=With Panchamrut, Modi targets 10.2% Growth |date=June 9, 2003 |publisher=The Financial Express |access-date=April 5, 2009 |archive-date=જૂન 15, 2013 |archive-url=https://web.archive.org/web/20130615224807/http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673 |url-status=dead }}</ref> રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે. * ''કૃષિ મહોત્સવ'' – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા * ''ચિરંજીવી યોજના'' – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે * ''માતૃ વંદના'' – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે * ''બેટી બચાવો'' – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ * ''જ્યોતિગ્રામ યોજના'' – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે * ''કર્મયોગી અભિયાન'' – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે * ''કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે * ''બાળભોગ યોજના'' – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે ==કેન્દ્ર સરકાર== ===૨૦૦૯ની ચુંટણી=== મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.<ref>{{cite news |url=http://www.frontline.in/static/html/fl2608/stories/20090424260800400.htm |last=Ramakrishnan |first=Venkatesh|title=A Wide Open Contest |work=Frontline |date=11 April 2009 |access-date=13 October 2013}}</ref><ref>{{cite news |url=http://blogs.thehindu.com/elections2009/?p=2148 |title=BJP banking on Modi effect |work=The Hindu |date=27 April 2009 |access-date=20 April 2014}}</ref> ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|title=Narendra Modi inducted into BJP Parliamentary Board, Rajnath rejigs team|work=The Economic Times|date=31 March 2013|access-date=18 May 2014|archive-date=18 મે 2014|archive-url=https://web.archive.org/web/20140518180847/http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|url-status=dead}}</ref><ref>{{cite web|title=Parliamentary Board|url=http://bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|publisher=Bharatiya Janata Party|access-date=21 May 2013|archive-date=21 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130621011321/http://www.bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|url-status=dead}}</ref> ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.<ref>{{cite news|title=Narendra Modi set appointed as Chairman of BJP's Central Election Campaign Committee|url=http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|work=The Economic Times|date=9 June 2013|access-date=9 June 2013|archive-date=12 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130612050952/http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|url-status=dead}}</ref> પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ''ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા''એ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|title=Advani grabs lifeline, meekly withdraws resignation|work=The Times of India|date=12 June 2013|access-date=15 August 2013|archive-date=14 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130614233147/http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|url-status=dead}}</ref> સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.<ref>{{cite news |url=http://www.thehindu.com/news/national/bjp-announces-modi-as-prime-ministerial-candidate/article5124375.ece|title=BJP announces Modi as prime ministerial candidate|work=The Hindu|date=14 September 2013|access-date=17 April 2014}}</ref> ===૨૦૧૪ની ચુંટણી=== નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: [[વારાણસી]]<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/home/specials/lok-sabha-elections-2014/news/Its-official-Modi-picked-for-Varanasi-Jaitley-for-Amritsar/articleshow/32101547.cms |title=It’s official: Modi picked for Varanasi, Jaitley for Amritsar |work=The Times of India |date= 16 March 2014|access-date=4 April 2014}}</ref> અને [[વડોદરા]].<ref>{{cite news |url=http://www.ndtv.com/elections/article/election-2014/narendra-modi-files-nomination-in-vadodara-after-grand-roadshow-506183|title=Narendra Modi files nomination in Vadodara after grand roadshow|work=NDTV|date=9 April 2014|access-date=17 April 2014}}</ref> તેમને ધાર્મિક નેતા [[બાબા રામદેવ]] અને [[મોરારીબાપુ]]<ref>{{cite news|title=Sadhus want Narendra Modi declared NDA's PM candidate|url=http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|work=The Times of India|first=D S|last=Kunwar|date=27 April 2013|access-date=25 July 2013|archive-date=28 જાન્યુઆરી 2014|archive-url=https://web.archive.org/web/20140128162139/http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|url-status=dead}}</ref> અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." <ref>{{cite news|title=Academic brawl: Bhagwati-Panagariya pitch for Modi while Amartya Sen backs Nitish|url=http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|work=The Economic Times|date=18 July 2013|access-date=7 August 2013|archive-date=26 ડિસેમ્બર 2013|archive-url=https://web.archive.org/web/20131226163800/http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|url-status=dead}}</ref> તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.<ref name="AS1">{{cite news |url=http://www.indianexpress.com/news/i-dont-want-modi-as-my-pm-amartya-sen/1145074/ |title=I don't want Narendra Modi as my PM: Amartya Sen |first=Amartya |last=Sen |authorlink=Amartya Sen |work=The Indian Express |date=22 July 2013|access-date=17 April 2014}}</ref> [[File:BJP Gudi in Khopoli.jpg|thumb|right|200px|[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.]] મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં [[આમ આદમી પાર્ટી]]ના નેતા [[અરવિંદ કેજરીવાલ]]ને હરાવીને અને વડોદરામાંથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને<ref>{{cite news|url=http://www.business-standard.com/article/news-ians/modi-s-vadodara-victory-margin-not-highest-ever-114051601712_1.html|title=Modi's Vadodara victory margin not highest-ever|work=Business Standard|date=16 May 2014}}</ref>, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.<ref>{{cite news|title=વડોદરાની લોકસભાની સીટ માટે મોદીએ આપ્યું રાજીનામું, વારાણસીની બેઠક પર રહેશે સાંસદ|url=http://www.sandesh.com/article.aspx?newsid=2945123|work=સંદેશ (દૈનિક)|date=૨૯ મે ૨૦૧૪|access-date=1 June 2014|archive-date=31 મે 2014|archive-url=https://web.archive.org/web/20140531070134/http://www.sandesh.com/article.aspx?newsid=2945123|url-status=dead}}</ref> ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.<ref>{{cite news|url=http://zeenews.india.com/news/general-elections-2014/lok-sabha-polls-narendra-modi-wins-big-from-varanasi-vadodara_932550.html|title=Lok Sabha polls: Narendra Modi wins big from Varanasi, Vadodara|date=16 May 2014|work=Zee News}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/election-2014/election-results-2014-narendra-modi-wins-by-huge-margin-in-vadodara-525271|title=Election Results 2014: Narendra Modi Wins By Huge Margin in Vadodara|date=16 May 2014|work=NDTV}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/cheat-sheet/election-results-2014-ab-ki-baar-modi-sarkaar.-bjp-set-for-more-than-300-seats.-525246?curl=1400225667|title=Election Results 2014: Ab Ki Baar, Modi Sarkaar. BJP+ set for more than 300 seats.|date=16 May 2014|work=NDTV}}</ref> નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.<ref name=appointment-prez>{{cite web|title=President appoints Narendra Modi as Prime Minister, Oath taking ceremony on May 26|url=http://presidentofindia.nic.in/pr200514.html|publisher=Office of President of India|access-date=26 May 2014|date=20 May 2014|archive-date=21 મે 2014|archive-url=https://web.archive.org/web/20140521032033/http://presidentofindia.nic.in/pr200514.html|url-status=dead}}</ref><ref name=appointment-IE>{{cite news|title=Narendra Modi appointed PM, swearing-in on May 26|url=http://indianexpress.com/article/india/politics/swearing-in-of-modi-govt-on-may-26/|access-date=26 May 2014|newspaper=Indian Express|date=20 May 2014|agency=Press Trust of India}}</ref> === ૨૦૧૯ની ચુંટણી === ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.<ref>{{Cite news|title=Narendra Modi: It's all about Narendra Modi as India prepares for mammoth 2019 election|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/its-all-about-narendra-modi-as-india-prepares-for-mammoth-2019-election/articleshow/67070925.cms?from=mdr|access-date=13 September 2020}}</ref> પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.<ref>[[Varanasi (Lok Sabha constituency)]]</ref> તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને {{formatnum:479505}} મતોના તફાવતથી હરાવ્યા હતા.<ref>{{Cite news|date=23 May 2019|title=Election Results 2019: PM Narendra Modi storms to victory in Varanasi|url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/lok-sabha-elections-2019-prime-minister-narendra-modi-varanasi-1532443-2019-05-23|access-date=13 September 2020|work=India Today|language=en}}</ref><ref>{{Cite news|title=Lok Sabha Election result 2019: Narendra Modi secures big lead in Varanasi; Congress' Ajay Rai trails|url=https://www.businesstoday.in/lok-sabha-elections-2019/news/lok-sabha-election-result-2019-narendra-modi-big-lead-in-varanasi-congress-ajay-rai-trails/story/349240.html|access-date=13 September 2020|website=www.businesstoday.in}}</ref> એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.<ref>{{Cite news|title=Narendra Modi to be sworn in as PM for 2nd term on May 30|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/narendra-modi-government-to-take-oath-on-may-30/articleshow/69506065.cms|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.news18.com/lok-sabha-elections-2019/alliance-wise-tally-live-results/|title=Alliance Wise Election Live Results 2019: Lok Sabha Elections Result Live Alliance Wise, Party Wise|website=News18|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.firstpost.com/politics/bjp-wins-302-seats-on-its-own-in-lok-sabha-election-2019-propels-nda-alliance-to-a-final-tally-of-353-seats-in-lower-house-6693991.html|title=BJP wins 302 seats on its own in Lok Sabha election 2019, propels NDA alliance to a final tally of 353 seats in Lower House – Politics News , Firstpost|date=24 May 2019|website=Firstpost|access-date=13 September 2020}}</ref> ==વડાપ્રધાન== [[File:Shri Narendra Modi sworn in as Prime Minister.jpg|thumbnail|ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[પ્રણવ મુખર્જી]] સાથે.]] [[File:The_President,_Shri_Ram_Nath_Kovind_administering_the_oath_of_office_of_the_Prime_Minister_to_Shri_Narendra_Modi,_at_a_Swearing-in_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_May_30,_2019_(3).jpg|thumb|ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[રામનાથ કોવિંદ]] સાથે.]] નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.<ref name="TOI-20140520">{{cite news|url=http://timesofindia.indiatimes.com/Home/Lok-Sabha-Elections-2014/News/Narendra-Modi-appointed-Prime-Minister-swearing-in-on-May-26/articleshow/35388297.cms|title=Narendra Modi appointed Prime Minister, swearing in on May 26|date=૨૦ મે ૨૦૧૪|work=Times of India|access-date=૨૧ મે ૨૦૧૪}}</ref> ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે [[સાર્ક]]ના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.<ref>{{cite news | url=http://www.thehindu.com/news/national/in-a-first-modi-invites-saarc-leaders-for-his-swearingin/article6033710.ece | title=In a first, Modi invites SAARC leaders for his swearing-in | work=The Hindu | date=૨૨ મે ૨૦૧૪ | access-date=૨૪ મે ૨૦૧૪ | author=Swami, Praveen}}</ref> === નિતીઓ === ==== આર્થિક ==== તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.<ref>{{citation |title=Rs 500, Rs 1000 currency notes stand abolished from midnight: PM Modi |url=http://indianexpress.com/article/india/india-news-india/narendra-modi-prime-minister-address-to-the-nation4364609 |work=The Indian Express |date=૯ નવેમ્બર ૨૦૧૬}}</ref> ==== બંધારણીય ==== તેમણે બંધારણના અનુચ્છેદ [[કલમ ૩૭૦|૩૭૦ની કલમ]] એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી. == પુરસ્કારો અને ઓળખ == * ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 2006-02-12 | work = [[India Today]] | archive-date = 2007-02-13 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref> * ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે. * ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– ''FDI magazine ''દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.<ref>{{cite news | url = http://sify.com/news/fullstory.php?a=jiznt2hiece&tag=topnews&title=Modi_wins_fDi_personality_of_the_year_award | title = Modi wins fDi personality of the year award | access-date=2009-08-25 |work=[[Sify]] }}</ref> *''પૂના ગુજરાતી બંધુ સમાજ'' દ્વારા ગુજરાત રત્ન<ref>{{cite news|title=Narendra Modi to be presented 'Gujarat Ratna' today|url=http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|access-date=23 March 2012|newspaper=[[The Times of India]]|date=18 March 2012|archive-date=23 જુલાઈ 2013|archive-url=https://web.archive.org/web/20130723141533/http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|url-status=dead}}</ref> *''કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન <ref name="one">{{cite news|url=http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|title=Twitter's Modi Express steams past 600,000 followers|last=|first=|date=૧ મે ૨૦૧૨|work=|access-date=૨૮ ઓગસ્ટ ૨૦૧૨|via=|archive-date=2012-05-23|archive-url=https://web.archive.org/web/20120523081922/http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|url-status=dead}}</ref>'' *''શ્રેષ્ઠ મુખ્યમંત્રી''-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 12 February 2006 | work = [[India Today]] | archive-date = 13 ફેબ્રુઆરી 2007 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref> ==સંદર્ભ== {{Reflist|30em}} == બાહ્ય કડીઓ == {{Sister project links|auto=yes|c=Narendra Modi|commonscat=yes|n=Category:Narendra Modi|q=Narendra Modi|s=Narendra Modi|author=yes|d=Q1058}} * {{Official website}} * {{Official website|1=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=4589|name=લોક સભા વેબસાઇટ પર પ્રોફાઇલ}} * [http://www.narendramodi.in/ નરેન્દ્ર મોદી: અંગત વેબસાઈટ] * {{ગુજરાતી વિશ્વકોશ}} {{ભારતના વડાપ્રધાન}} {{ગુજરાતના મુખ્યમંત્રીઓ}} [[શ્રેણી:ભારતના વડાપ્રધાન]] [[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:રાજનેતા]] [[શ્રેણી:૧૯૫૦માં જન્મ]] [[શ્રેણી:ગુજરાત રાજ્યના સાંસદ]] 5ztvssrxo7l9qx9qu1ukr83jiyz2mke પક્ષી 0 19957 903341 901635 2026-08-05T19:40:17Z ~2026-43065-91 88473 903341 wikitext text/x-wiki {{સુધારો}} {{Taxobox |name = પક્ષી |fossil_range = [[Late Jurassic]]–Recent, {{Fossil range|150|0}} |image = Petroica boodang Meehan Range 1 crop.jpg |image_width = 240px |image_caption = [[Scarlet Robin]], ''Petroica boodang'' |domain = [[Eukaryota]] |regnum = [[પ્રાણી|Animalia]] |subregnum = [[Eumetazoa]] {{Taxobox norank entry | taxon = [[Bilateria]]}} |superphylum = [[Deuterostomia]] |phylum = [[Chordata]] |subphylum = [[Vertebrata]] |infraphylum = [[Gnathostomata]] |superclassis = [[Tetrapoda]] {{Taxobox norank entry | taxon = [[Amniota]]}} {{Taxobox norank entry | taxon = [[Diapsida]]}} {{Taxobox norank entry | taxon = [[Archosauria]]}} |classis = '''Aves''' |classis_authority = [[Carolus Linnaeus|Linnaeus]], 1758<ref>{{cite web | url=http://www.taxonomy.nl/Main/Classification/51354.htm | title=Systema Naturae 2000 / Classification, Class Aves | access-date=4 Feb 2009 | last='''Brands''' | first=Sheila | authorlink= | date=14 Aug 2008 | work=Project: The Taxonomicon | archive-date=28 મે 2009 | archive-url=https://web.archive.org/web/20090528084402/http://www.taxonomy.nl/Main/Classification/51354.htm | url-status=dead }}</ref> |subdivision_ranks = [[Class (biology)|Subclasses]] & [[Order (biology)|orders]] |subdivision = * About two dozen [[#Modern bird orders: Classification|modern orders]] and several [[#Prehistoric bird orders: Classification|extinct orders and subclasses]] }} પક્ષીઓ એ 'ગણગણતો (વર્ગ એવ્સ) 'નો (પ્રકાર ઉડાન ભરતો, બે પગવાળો, ગરમીથી ટેવાયેલો, (તાપમાન પ્રમાણે ઘડાયેલો) કરોડ ધરાવતો પ્રાણી વર્ગ છે જે [[ઇંડા]] મૂકે છે.અને તેને પોતાના શરીરની ગરમીથી સેવતો કરોડ ધરાવતો પ્રાણી વર્ગ છે. આ વર્ગમાં આશરે 10,000 જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જે તેમને અત્યંત મોટી સખ્યામાં બે પગના કરોડ વાળા પ્રાણી બનાવે છે. તેઓ આર્કટિકથી લઇને એન્ટાર્કટિક સુધી તેમની શારીરિક ક્ષમતા અનુસાર (ઇકોસિસ્ટમ)વ્યવસ્થામાં વસે છે. પક્ષીઓની શ્રેણીનું કદ {{convert|5|cm|in|sigfig=1|abbr=on}} [[ગણગણતી મધમાખી]]થી લઇને {{convert|3|m|ft|sigfig=1|abbr=on}} [[શાહમૃગ]]સુધીનો સમાવેશ થાય છે. બચેલા અવશેષો સુચવે છે કે પક્ષીઓની જાતિ આશરે 150-200 વર્ષો પહેલાથી જ્યુરાસિકના ગાળા દરમિયાનથી પક્ષી જેવા પગવાળા [[ડાયનાસોર]] થી [[વિકસતી]] આવી છે અને અગાઉ 140-145 વર્ષો પહેલા મૃત [[જ્યુરાસિક]] ''[[આર્કાઓપ્ટેરિક્સ]], જાણીતુ પક્ષી હતું. ફક્ત ડાયનાસોરના [[જૈવિક જૂથો]] [[કરોડો વર્ષો પહેલાના ભૂસ્તર યુગ]]માં આશરે 65.5 કરોડો વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવતા હતા તેથી મોટા ભાગના [[પક્ષીશાસ્ત્ર]]ના લોકો તેને પક્ષી તરીકે ઓળખે છે. આધુનિક પક્ષીઓને [[પીછાઓ]], [[દાંત]] વિનાની [[ચાંચ]], [[કઠોર આવરણવાળા]] ઇંડાઓના [[મૂકવા]]થી, ઊંચો [[ચયાપચય]]નો દર, ચાર છિદ્રોવાળા [[હૃદય]] અને હળવા પરંતુ મજબૂત [[હાડપિંજર]]ની રીતે અલગ પાડવામાં આવે છે. ઘણા પક્ષીઓ સુધારેલો અગ્ર પૃષ્ઠ તરીકે પાંખો ધરાવે છે અને મોટા ભાગના [[ઉડી]]શકે છે, જેમાં [[ઉડી ન શકતા હોય તેવા પક્ષીઓ]], [[પેન્ગ્વિન]], અને અસંખ્ય વિવિધ પ્રકારના મોટા ભાગે આઇલેન્ડમાં જોવા મળતી જાતિઓના પક્ષીઓ સહિતના અપવાદ છે. પક્ષીઓ પણ વિશિષ્ટ પ્રકારની પાચન અને [[શ્વસન પ્રક્રિયા]]ધરાવે છે જે ઉડાન ભરવા માટે મોટા પ્રમાણમાં સ્વીકાર્ય છે. કેટલાક પક્ષીઓ, ખાસ કરીને [[કોરવિડ]] અને [[પોપટ]], અત્યંત બુદ્ધિશાળી પ્રાણીજાતિઓમાંના છે; મોટા ભાગની પક્ષીઓની જાતો [[ટુલ્સ]] (સાધનો)નું ઉત્પાદન અને તેનો વપરાશ કરતી જોવા મળી છે અને મોટા ભાગની જાતિઓ તેમની પેઢીઓમાં [[સાંસ્કૃતિક]] માહિતી આપલેનું પ્રદર્શન કરે છે. અમુક જાતો લાંબા ગાળાનું વાર્ષિક [[સ્થળાતંર]]કરે છે, અને અમુક ટૂંકા ગાળાની અનિમિયત હેરફેર કરે છે. પક્ષીઓ સામાજિક હોય છે; તેઓ દાર્શનિક સંકેતો અને અવાજો અને [[ગીત]] ગાઇને સંદેશાવ્યવહાર કરે છે, અને સહકારયુક્ત સંવર્ધન અને શિકાર, લૂંટફાટ કરનારા પ્રાણીઓ તરીકે [[ટોળામાં રહેવું]] અને [[ટોળાશાહી]] કરવી સહિતની સામાજિક વર્તણૂંકમાં ભાગ લે છે. પક્ષીઓની જાતિઓની વિશાળ બહુમતી [[સામાજિક રીતે એક વિવાહીત]] હોય છે, સામાન્ય રીતે એક સંવર્ધન સીઝન માટે, કોઇકવાર વર્ષો સુધી અને જીવનપર્યંત તો ભાગ્યેજ હોય છે. અન્ય જાતો કે જે સંવર્ધન વ્યવસ્થા ધરાવે છે તે [[પોલીજિનસ]] ("અસંખ્ય માદાઓ") અથવા, ભાગ્યે જ, [[પોલીન્ડ્રોસ]] ("અસંખ્ય નર પક્ષીઓ") છે. ઇંડાઓ સામાન્ય રીતે માળામાં મૂકવામાં આવે છે અને માતાપિતા દ્વારા [[સેવવામાં]]આવે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા બાદ મોટા ભાગના પક્ષીઓ માતાપિતા દ્વારા સંભાળનો વિસ્તરિત સમય ધરાવે છે. મોટે ભાગે શિકાર અથવા ખેતર મારફતે ખોરાક મેળવવાના એક સ્ત્રોત તરીકે અમુક જાતો આર્થિક અગત્યતા ધરાવે છે. કેટલીક જાતો, ખાસ કરીને [[સોન્ગબર્ડ]] અને [[પોપટ]], પાલતુ તરીકે જાણીતા છે. અન્ય ઉપયોગોમાં [[ખાતર]] તરીકે પક્ષીઓના [[ચરક]](હગાર)નો સમાવેશ થાય છે. પક્ષીઓ માનવ સંસ્કૃતિના તમામ પાસાઓ જેમ કે ધર્મથી લઇને કવિતા સુધી અને લોકપ્રિય સંગીતને [[આગવી રીતે આવરી]]લે છે. 17મી સદી અને તેનાથી પણ આગળના 100 વર્ષો પહેલા માનવીય ગતિવિધિઓના પરિણામે 120-130 જાતો [[નામશેષ]] થઇ ગઇ છે. હાલમાં આશરે 1,200 જેટલા પક્ષીઓની જાતો માનવીય પ્રવૃત્તિઓના કારણે નામશેષ થવાનું જોખમ અનુભવી રહી છે, જો તેમને [[રક્ષવાના]] માર્ગો હાલમાં હાથ ધરાઇ રહ્યા છે. == વિકાસ અને વર્ગીકરણ == [[ચિત્ર:Naturkundemuseum Berlin - Archaeopteryx - Eichstätt.jpg|thumb|right|આર્કાઇયોપ્ટ્રીક્સ, સૌપ્રથમ જાણીતુ પ્રાણી ]] પક્ષીઓની પ્રથમ [[વર્ગીકરણ]] [[ફ્રાંસિસ વિલ્લુઘબી]] અને અને [[જોહ્ન રાય]]દ્વારા તેમના 1676 વોલ્યુમ ''ઓર્નિથોલોગી'' માં વિકસાવવામાં આવ્યું હતું.<ref>{{cite book |last=del Hoyo |first=Josep |coauthors=Andy Elliott & Jordi Sargatal |title=[[Handbook of Birds of the World]], Volume 1: Ostrich to Ducks |year=1992 |publisher=[[Lynx Edicions]] |location=Barcelona |isbn=84-87334-10-5}}</ref> [[કાર્લોસ લિનાઅસે]]હાલમાં જે ઉપયોગમાં છે તેવી [[વર્ગીકૃત્ત વર્ગીકરણ]] કરવા માટે 1758માં તે કાર્યમાં સુધારા કર્યા હતા.<ref> {{la icon}} {{cite book |last=Linnaeus |first=Carolus |authorlink=Carolus Linnaeus |title=[[Systema Naturae|Systema naturae per regna tria naturae, secundum classes, ordines, genera, species, cum characteribus, differentiis, synonymis, locis. Tomus I. Editio decima, reformata]] |publisher=Holmiae. (Laurentii Salvii) |year=1758 |page=824 |url=}}</ref> [[પક્ષીઓને લિનાયન]] વર્ગીકરણમાં [[જૈવિક વર્ગ]] ગણગણાટ તરીકે અલગ પાડવામાં આવ્યા છે. [[ફિલોજેન્ટિક વર્ગીકરણ]] ગણગણાટને ડાયનાસોર [[જૈવિક જૂથ]] [[થેરોપોડા]]માં મૂકે છે.<ref name="Theropoda">{{cite journal |last=Livezey |first=Bradley C. |coauthors=Richard L. Zusi |month=January |year=2007 |title=Higher-order phylogeny of modern birds (Theropoda, Aves: Neornithes) based on comparative anatomy. II. Analysis and discussion |journal=[[Zoological Journal of the Linnean Society]] |volume=149 |issue=1 |pages=1–95 |doi=10.1111/j.1096-3642.2006.00293.x |pmid=18784798 |last1=Livezey |first1=BC |last2=Zusi |first2=RL |issn=0024-4082}}</ref> એવ્સ અને પેટા જૂથ, જૈવિક જૂથ [[ક્રોકોડોલીયા]], બન્ને સાથે [[પેટે ઘસાઇને ચાલતા]] જૈવિક જૂથ [[આર્કોસોરીયા]]ના એક માત્ર જીવતા પ્રાણી છે. [[ફિલોજેન્ટિકલી]],એવ્સને આધુનિક પક્ષીઓ અને ''[[આર્કાઇયોપ્ટેરિક્સ લિથોગ્રાફિકા]]'' ના [[નજીકના તાજેતરના પૂર્વજ]]ની ઉતરતી જાતિ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite book |last=Padian|first=Kevin|authorlink=Kevin Padian|coauthor=L.M. Chiappe Chiappe LM |editor=[[Philip J. Currie]] & Kevin Padian (eds.) |title=Encyclopedia of Dinosaurs|year=1997|publisher=[[Academic Press]]|location=San Diego|pages=41–96|chapter=Bird Origins|isbn=0-12-226810-5}}</ref> [[મૃત્ત જ્યુરાસિક]] (આશરે 150-145 મિલીયન વર્ષો પહેલાના)[[ટિથોનિયમ]] તબક્કા પરથી ''આર્કાઇયોપ્ટેરિક્સ'' આ વ્યાખ્યા હેઠળ પક્ષી તરીકે જાણીતા હતા. અન્યોમા,[[જેક્સ ગૌથિયર]] અને [[ફિલોકોડે]]વ્યવસ્થાને વળગીને રહેનાર સહિતનાએ એવ્સને ફક્ત આધુનિક પક્ષી જૂથને સમાવવા માટે ઓળખી કાઢ્યા છે. ફક્ત અવશષોમાંથી જ બાકાત રહેલા અને તેમને સોંપણી દ્વારા આ કરવામાં આવ્યું છે, તેને બદલે બે પગવાળા ડાયનાસોર જેમ પ્રાણીઓના પરંપરાગત વિચારના સંબંધ ''આર્કાઇઓપ્ટેરિક્સ'' ના પ્લેસમેન્ટ વિશ અનિશ્ચિતતાઓ દૂર કરવાના ભાગરૂપે [[એવિલે]]<ref>{{cite book |last=Gauthier |first=Jacques|editor=Kevin Padian |title=The Origin of Birds and the Evolution of Flight|series= Memoirs of the California Academy of Science '''8'''|year=1986|pages=1–55|chapter=Saurischian Monophyly and the origin of birds|isbn=0-940228-14-9 |publisher=Published by California Academy of Sciences |location=San Francisco, CA}}</ref> હોય છે. દરેક આધુનિક પક્ષીઓ [[નિયોર્નિથેસ]][[પેટાવર્ગ]]માં આવે છે, જે બે પેટાવિભાગો ધરાવે છે: [[પાલેઓગ્નેથે]], જેમાં મોટા ભાગના ઉડી શકતા હોય તેવા પક્ષીઓ જેમ કે [[શાહમૃગો]], અને જંગલી [[નિયોગ્નેથે]], જેમા દરેક અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે. <ref name="Theropoda"/> <ref>{{cite web |url=http://people.eku.edu/ritchisong/birdbiogeography1.htm |title=Bird biogeography |access-date=2008-04-10 |work= |archive-date=2007-03-04 |archive-url=https://web.archive.org/web/20070304043432/http://people.eku.edu/ritchisong/birdbiogeography1.htm |url-status=dead }}</ref>લાઇવઝે અને ઝુસીએ તેમને "જૂથ"નો દરજ્જો આપ્યો હોવા છતાં આ બન્ને પેટાવિભાગોને ઘણી વાર [[સુપરઓર્ડર]]નો [[દરજ્જો]] આપવામાં આવે છે. <ref name="Theropoda"/> [[વર્ગીકરણ વિષ્ય]]દ્રષ્ટિકોણ પર આધાર રાખીતા, હાલમાં અસ્તિત્વ ધરાવતા પક્ષીઓના જાતિ 9800<ref>{{cite book |title=[[The Clements Checklist of Birds of the World]] |first=James F. |last=Clements |edition=6th |authorlink=James Clements |location=Ithaca |publisher=[[Cornell University Press]] |year=2007 |isbn=978-0-8014-4501-9 }}</ref>થી 10,050ની છે.<ref>{{cite book |last=Gill |first=Frank |authorlink=Frank Gill (ornithologist) |year=2006 |title=Birds of the World: Recommended English Names |location=Princeton |publisher=[[Princeton University Press]] |isbn=978-0-691-12827-6}}</ref> === ડાયનોસોર અને પક્ષીઓની ઉત્પત્તિ === [[ચિત્ર:Confuchisornis sanctus.JPG|thumb|left|કોન્ફુસિયુસોર્નીયા, ચીનનું ક્રેટાસિયસ પક્ષી ]] અવશેષો અને જૈવિક પૂરાવાઓને આધારે, મોટા ભાગના વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે પક્ષીઓ [[બે પગવાળા]] [[ડાયનાસોર]]ના વિશિષ્ટ પ્રકારના પેટા જૂથો છે.<ref>{{cite journal|last=Prum|first=Richard O. Prum|title=Who's Your Daddy|journal=Science|volume=322|pages=1799–1800|year=2008|doi=10.1126/science.1168808|pmid=19095929|month=Dec|issue=5909|issn=0036-8075}}</ref> વધુ ખાસ રીતે, તેઓ બે પગવાળા પક્ષીઓના જૂથ જેમ કે [[મેનીરાપોતોરા]] ના સભ્યો છે જેમાં અન્યો ઉપરાંત [[ડ્રોમાસૌર]] અને [[ઓવીરાપ્ટોરિડ્ઝ]] નો સમાવેશ થાય છે.<ref>{{cite book |last=Paul |first=Gregory S. |authorlink=Gregory S. Paul |chapter=Looking for the True Bird Ancestor |year=2002 |title=Dinosaurs of the Air: The Evolution and Loss of Flight in Dinosaurs and Birds |location=Baltimore |publisher=Johns Hopkins University Press |isbn=0-8018-6763-0 |pages=171–224}}</ref> વૈજ્ઞાનિકો જેમ પક્ષીઓને લાગે વળગે છે તેમ વધુ એવિયન સિવાયના થેરોપોડ્ઝ શોધે છે, અગાઉ પક્ષીઓ સિવાયના અને પક્ષીઓ વચ્ચેનો સ્પષ્ટ તફાવત હવે અસ્પષ્ટ બન્યો છે. તચાજેતરમાં જ ઉત્તર પૂર્વ [[ચીન]]ના [[લિયોનીંગ]] વિસ્તારમાં તાજેતરમાં કરાયેલી શોધ દર્શાવે છે કે અસંખ્ય નાના [[થેરોપોડ ડાયનાસોરને પીછા]] હતા, જે આ અનિશ્ચિતતાઓમાં ફાળો આપે છે. <ref>{{cite book |last=Norell |first=Mark |coauthors=Mick Ellison |year=2005 |title=Unearthing the Dragon: The Great Feathered Dinosaur Discovery |location=New York |publisher=Pi Press |isbn=0-13-186266-9|pages=}}</ref> સમકાલીન [[પાલેન્ટોલોજી]]માં સંમતિદર્શક દ્રષ્ટિકોણ એ છે કે પક્ષીઓ [[એવ્સ]], [[ડેઇનોનીકોસૌર]]ના નજીકના સંબંધી છે, જેમાં [[ડ્રોમાસૌરિડ]] અને [[ટ્રૂડોન્ટીડ]]નો સમાવેશ કરે છે. આ તમામ ત્રણેય સાથે [[પારાવેસ]] તરીકે કહેવાતા એક જૂથની રચના કરે છે. [[મૂળભૂત]] ડ્રોમાસૌર ''[[મઇક્રોરેપ્ટોર]]'' જે ગુણધર્મો ધરાવે છે તેણે કદાચ તેને ધીમેથી ચાલવા કે ઉડવા માટે સહાય કરી હશે. મોટા ભાગના મૂળભૂત ડેઇનોનીકોસોર્સ ઘણા નાના છે. મળેલા પૂરાવાઓ એ શક્યતામાં વધારો કરે છે કે તમામ પારાવિયન્સના પૂર્વજોકદાચ [[વૃક્ષો જેવા હશે]], અને/અથવા તેઓ કદાચ ધીમે ધીમે ચાલી શકતા હશે. <ref name="AHTetal07">{{cite journal |last=Turner |first=Alan H. |coauthors=Pol, Diego; Clarke, Julia A.; Erickson, Gregory M.; and Norell, Mark |year=2007 |title=A basal dromaeosaurid and size evolution preceding avian flight |url=http://www.sciencemag.org/cgi/reprint/317/5843/1378.pdf |format=PDF |journal=[[Science (journal)|Science]]|volume=317 |pages=1378–1381 |doi=10.1126/science.1144066 |pmid=17823350 |month=Sep |issue=5843 |issn=0036-8075 }}</ref><ref name="xuetal2003">{{cite journal|author=Xing, X., Zhou, Z., Wang, X., Kuang, X., Zhang, F., and Du, X.|year=2003|title=Four-winged dinosaurs from China|journal=[[Nature (journal)|Nature]]|volume=421|issue=6921|pages=335–340|doi=10.1038/nature01342|pmid=12540892|month=Jan|last1=Xu|first1=X|last2=Zhou|first2=Z|last3=Wang|first3=X|last4=Kuang|first4=X|last5=Zhang|first5=F|last6=Du|first6=X|issn=0028-0836}}</ref> [[મૃત્ત જ્યુરાસિક]] ''[[આર્કાઇઓપ્ટેરિક્સ]] '' મળી આવેલ સૌપ્રથમ વિખ્યાત [[સંક્રાંતિ અવશેષ]]છે અને તે વીતી ગયેલી 19મી સદીમાં [[વિકાસ]]ની થિયરીને ટેકો પૂરો પાડે છે. ''આર્કાઇઓપ્ટેરિક્સ'' સ્પષ્ટ રીતે પેટે ઘસીને ચાલતા પ્રાણીઓ જેવા ગુણધર્મો ધરાવે છે: દાંત,નહોરવાળી આંગળીઓ, અને લાંબી ગરોળી જેવી લાંબી પૂછડી ધરાવે છે પરંતુ, તે ઉડી શકે તેવા પીછાઓ સાથે જે આધુનિક પક્ષીઓની ઓળખ છે તેવી સુંદર પાંખ ધરાવે છે. તેને આધુનિક પક્ષીઓના સીધા પૂર્વજ તરીકે ગણી શકાતા નથી, પરંતુ તે સૌથી જૂના અને અત્યંત જૂનવાણી [[એવ્સ]] અથવા [[એવિયેલ]]ના જાણીતા સભ્ય છે અને સંભવતઃ તે ખરા પૂર્વજ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.<ref name="mayretal2007">માયર, જી. ફોલ, બી., હાર્ટમેન, એસ. અને પીટર્સ, ડી.એસ. (2007). "''આર્કાઇઓપ્ટેરિક્સ'' નો દસમો હાડપિંજરનો નમૂનો" ''ઝૂઓલોજિકલ જર્નલ ઓફ ધી લિનીયન સોસાયટી'' , '''149''' : 97–116.</ref> === વૈકલ્પિક થિયરી અને વિવાદો === પક્ષીઓની ઉત્પત્તિઓના અભ્યાસમાં ઘણા વિવાદો છે. અગાઉની અસંતિઓમાં, પક્ષીઓ [[ડાયનાસોર]] અથવા વધુ જૂના [[આર્કોસોર]]માંથી વિકાસ પામ્યા છે કે કેમ. ડાયનાસોરની જાતિમાં [[ઓર્નિથિશિયા]] અથવા [[થેરોપોડ]] ડાયનાસોર વધુ શક્ય પૂર્વજો હતા કે કેમ તે અંગ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. <ref name="Heilmann1927">હેઇલમેન, ગર્હાર્ડ (1927). ''પક્ષીઓની ઉત્પત્તિ'' . ન્યુ યોર્કઃ ડોવર પબ્લિકેશન્સ. </ref> ઓર્નિથીશિયન (પક્ષી જેવા ઢાળવાળા)ડાયનાસોર આધુનિક પક્ષીઓ જેવો ઢાળ ધરાવતા હોવા છતાં, પક્ષીઓ [[સૌરિશિયા]] (ગરોળી જેવા ઢાળવાળા) ડાયનાસોર જેવા હોવાનું મનાય છે અને તેથી તેથી જ તેમનો પૃષ્ઠ ભાગ [[સ્વતંત્ર]] રીતે વિકસ્યો હશે. <ref>{{cite journal |last=Rasskin-Gutman |first=Diego |coauthors=Angela D. Buscalioni |month=March |year=2001 |title=Theoretical morphology of the Archosaur (Reptilia: Diapsida) pelvic girdle |journal=[[Paleobiology (journal)|Paleobiology]] |volume=27 |issue=1 |pages=59–78|doi=10.1666/0094-8373(2001)027<0059:TMOTAR>2.0.CO;2 | issn=0094-8373 }}</ref> હકીકતમાં, પક્ષી જેવો પૃષ્ઠ ભાગ [[થેરિઝીનોસૌરિડે]] તરીક જાણીતા થેરોપોડ્ઝના વિશિષ્ટ જૂથમાં ત્રીજી વખત વિકાસ પામ્યો હશે. થોડા વૈજ્ઞાનિકો સુચવે છે કે પક્ષીઓ ડાયનાસોર નથી, પરંતુ તેઓ ભૂતકાળના આર્કાસોર જેવા ''[[લોંગીસ્ક્વોમા]]'' પરથી ઉદભવ્યા છે. <ref>{{cite journal |last=Feduccia |first=Alan |coauthors=Theagarten Lingham-Soliar, J. Richard Hinchliffe |month=November |year=2005|title=Do feathered dinosaurs exist? Testing the hypothesis on neontological and paleontological evidence |journal=Journal of Morphology |volume=266 |issue=2 |pages=125–66 |doi=10.1002/jmor.10382 |pmid=16217748 |issn=0362-2525}}</ref><ref>આ વાર્તામાં મોટા ભાગના [[પાલેઓન્ટોલોજિસ્ટો]]એ ભાગ લીધો છે {{cite journal |last=Prum |first=Richard O. |month=April |year=2003 |title=Are Current Critiques Of The Theropod Origin Of Birds Science? Rebuttal To Feduccia 2002 |journal=[[The Auk]] |volume=120 |issue=2 |pages=550–61 |url=http://links.jstor.org/sici?sici=0004-8038(200304)120:2%3C550:ACCOTT%3E2.0.CO;2-0 |doi=10.1642/0004-8038(2003)120[0550:ACCOTT]2.0.CO;2}}</ref> === પક્ષીઓનો પ્રારંભિક વિકાસ === {{userboxtop| toptext=&nbsp;}} {{clade|style=font-size:75% |label1=Aves&nbsp; |1={{clade |1=''[[Archaeopteryx]]'' |label2=&nbsp;[[Pygostylia]]&nbsp; |2={{clade |1=[[Confuciusornithidae]] |label2=&nbsp;[[Ornithothoraces]]&nbsp; |2={{clade |1=[[Enantiornithes]] |label2=&nbsp;[[Ornithurae]]&nbsp; |2={{clade |1=[[Hesperornithiformes]] |2=[[Neornithes]] }} }} }} }} }} <center><small>મૂળભૂત પક્ષીઓનો વિકાસ કાળ ચિયાપ્પે 2007 બાદ સરળ થયો હતો. <ref name="chiappe2007">{{cite book |last=Chiappe |first=Luis M. |year=2007 |title=Glorified Dinosaurs: The Origin and Early Evolution of Birds |location=Sydney |publisher=University of New South Wales Press |isbn=978-0-86840-413-4}}</ref></small></center> {{userboxbottom}} [[ક્રેટાશિયસ સમયગાળા (135-145 મિલીયન વર્ષો પહેલા)]] દરમિયાન પક્ષીઓ બહોળા વિવિધ સ્વરૂપોમાં વૈવિધ્યકૃત્ત થયા હતા. <ref name="chiappe2007"/> અસંખ્ય જૂથોએ [[જૂના કાળની લાક્ષણિકતાઓ]]જેમ કે નહોરવાળી પાંખો અને દાંતજાળવી રાખી હતી, જોકે બાદમાં અસંખ્ય પક્ષી જૂથોમાં [[આધુનિક પક્ષીઓ]] (નિયોર્નીથેસ)સહિત સ્વતંત્ર રીતે ખોવાઇ ગયા હતા. પ્રારંભના સ્વરૂપો જેમ કે ''આર્કાઇઓપ્ટેરિક્સ'' અને ''[[જેહોલોર્નિસ]]'' , તેમણે તેમના પૂર્વજોની લાંબા હાડકાવાળી પૂંછડીઓ જાળવી રાખી હતી,<ref name="chiappe2007"/> જ્યારે વધુ આધુનિક પક્ષીઓની પૂંછડીઓ પાયગોસ્ટાલીયાના [[સમૂહ]]માં [[પાયગોસ્ટાઇલ]] ના આગમન સાથે ટૂંકી હતી. પ્રથમ મોટા, ટૂંકી પૂછડીઓ વાળા પક્ષીઓના વિવિધ વંશે [[એનાન્ટીઓર્નિથીસ]] , અથવા "વિરુદ્ધ પક્ષીઓ"નો વિકાસ કર્યો હતો, આવા નામ એટલા માટે હતા કે તેમના ખભાના હાડકાઓ આધુનિક પક્ષીઓની તુલનામાં વાંકા હતા. એનાન્ટીયોઓર્થનિસે ઇકોલોજિકલ જગ્યામાં મોટું સ્થાન લીધું હતું, રેતીમાં તપાસ કરતા શોરબર્ડઝ અને માછલી ખાનારાથી લઇને ઝાડમાં ખાડો પાડતા અને બિયા ખાતા પક્ષીઓનો સમાવેશ થાય છે. <ref name="chiappe2007"/> વધુ આધુનિક વંશો પણ માછલી ખાવામાં પાવરધા હતા, જેમાં ઉપરની સપાટી પર ચાલતા [[દરિયાઇ પક્ષી]] કે જે [[ઇચથ્યોર્નિથીસ]] ("માછલી પક્ષી")નો સમાવેશ થાય છે.<ref>{{cite journal |last=Clarke |first=Julia A. |coauthors= |month=September |year=2004 |title=Morphology, Phylogenetic Taxonomy, and Systematics of ''Ichthyornis'' and ''Apatornis'' (Avialae: Ornithurae) |journal=Bulletin of the American Museum of Natural History |volume=286 |pages=1–179 |doi=10.1206/0003-0090(2004)286<0001:MPTASO>2.0.CO;2 |url=http://digitallibrary.amnh.org/dspace/bitstream/2246/454/1/B286.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2009-03-03 |archive-url=https://web.archive.org/web/20090303221206/http://digitallibrary.amnh.org/dspace/bitstream/2246/454/1/B286.pdf |url-status=dead }}</ref> મેસોઝોઇક દરિયાઇ પક્ષીઓનો એક ઓર્ડર, [[હેસ્પરઓર્નિથીફોર્મસ]], દરિયાઇ પર્યાવરણમાં માછળીઓના શિકાર માટે અત્યંત સ્વીકાર્ય બની ગયા હતા કે તેમણે ઉડવાની ક્ષમતા ગુમાવી દીધી હતી અને તેમને પાણી પર રમતા પક્ષી જ બનાવી દીધા હતા. તેમની ભારે લાક્ષણિકતાઓ છતા, હેસ્પરઓર્નિથીફોર્મસ કેટલાક આધુનિક પક્ષીઓના નજીકના લક્ષણો રજૂ કરે છે. <ref name="chiappe2007"/> === પ્રાગૈતિહાસિક પક્ષી દરજ્જાઓઃ વર્ગીકરણ === આ ફક્ત [[અવશેષ]]યુક્ત નમુનાઓ પરથી જાણીતી પ્રાગૈતિહાસિક પક્ષીઓની યાદી છે. ઘણા પ્રાગૈતિહાસિક પક્ષી દરજ્જાઓનો ફક્ત બહુ ઓછા વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તેઓ ફક્ત થોડા જ દરજ્જા(ઓર્ડર)ઓ (અથવા એક જ), પરિવાર, ઉત્પત્તિ અને જાતિઓ ધરાવે છે. * ઓર્ડર†[[આર્કાઇયોપ્ટેજીફોર્મસ]] * ઓર્ડર†[[જેહોલોર્નિથીફોર્મસ]] * ઓર્ડર †[[ઓમનીવોરોપ્ટેરિજીફોર્મસ]] * ઓર્ડર†[[કોન્ફ્યુશિયસઓર્નિથીફોર્મસ]] * ઓર્ડર †[[પેટાગોપ્ટેરિગીફોર્મસ]] * પેટાવર્ગ†[[એનાન્ટીયોઓર્નિથીસ]] ** ઓર્ડર †[[ઇબરોમેસોઓર્નિથીફોર્મસ]] ** ઓરડર †[[લોંગીપ્ટેરિગીફોર્મસ]] ** સુપરઓર્ડર †[[ઇયુઇનાન્ટીઓર્નિથીસ]] *** ઓર્ડર†[[એબેરેશિયોડોન્ટુઇફોર્મસ]] *** ઓર્ડર†[[એલેક્સઓર્નિથીફોર્મસ]] *** ઓર્ડર†[[ગોબીપ્ટેરિગીફોર્મસ]] *** ઓર્ડર †[[કેથેઓર્નિથીફોર્મસ]] *** ઓર્ડર †[[ઇનાન્ટીઓર્નિથીફોર્મસ]] * ઓર્ડર†[[લીયાઓનિનગોર્નીથીફોર્મસ]] * ઓર્ડર†[[યૂરોલિમનોર્નિથીફોર્મસ]] * ઓર્ડર†[[પાલેકર્સોર્નિથીફોર્મસ]] * ઓર્ડર†[[ગાનસુઇફોર્મસ]] * ઓર્ડર†[[યાનોર્નિથીફોર્મસ]] * પેટાવર્ગ†[[હેસ્પરઓર્નિથીસ]] ** ઓર્ડર †[[હેસ્પરઓર્નિથીફોર્મસ]] * પેટાવર્ગ†[[ઇચથ્યોર્નિથીસ]] ** ઓર્ડર †[[ઇચથ્યોર્નિથીસફોર્મસ]] === આધુનિક પક્ષીઓના વિકીરણ === દરેક આધુનિક પક્ષીઓનો સમાવેશ કરતા પેટાવર્ગ નિયોર્નિથીસ, ''[[વેગાવીસ]]'' ની શોધને કારણે હવે ક્રેટાશિયસ<ref>{{cite journal |last=Clarke |first=Julia A. |coauthors=Claudia P. Tambussi, Jorge I. Noriega, Gregory M. Erickson and Richard A. Ketcham |month=January |year=2005 |title=Definitive fossil evidence for the extant avian radiation in the Cretaceous |journal=[[Nature (journal)|Nature]] |volume=433 |issue= 7023|pages=305–308 |doi=10.1038/nature03150 |pmid=15662422 |url=http://www.digimorph.org/specimens/Vegavis_iaai/nature03150.pdf|format=PDF |issn=0028-0836}} [http://www.nature.com/nature/journal/v433/n7023/suppinfo/nature03150.html સહાયરૂપ માહિતી ]</ref>ના અંતે કેટલા મૂળ વંશમાં વિકાસ પામ્યા હોવાની રીતે જાણીતા છે અને તેનું બે સુપરઓર્ડરમાં [[પાલેગ્નેથે]] અને [[નિયોગ્નેથે]]માં વિભાજન થયું છે. પાલેગ્નેથમાં [[મધ્ય]] અને [[દક્ષિણ અમેરિકા]] અને [[રેટાઇટ]]ના [[ટિનામૌ]]સનો સમાવેશ થાય છે. [[ગેલોનસેરા]]ના બાકીના નિયોગ્નેથીસમાંથી મૂળ વૈવિધ્યતા હતી, સુપરઓર્ડરમાં [[એન્સેરીફોર્મસ]], [[બતક]], [[હંસો]], [[રાજહંસ]] અને [[સ્ક્રીમર]]નો સમાવેશ થાય છે અને [[ગેલીફોર્મસ]]નો સમાવેશ થાય છે. ([[તેતર]], [[મરઘા]] અને તેમની જાતિવાળા અન્ય પક્ષીઓ સહિત [[ઢગલો ઊભો કરનારા]] અને [[હગાર]] અને તેમની જાતિના અન્ય) વિભાજન અંગેની તારીખો પર વૈજ્ઞાનિકો દ્વારા ભારે ચર્ચા કરવામાં આવી હતી. એ બાબત પર સંમતિ સધાઇ છે કે નિયોર્નિથીસનો વિકાસ ક્રેટાશિયસમાં થયો હતો, અને અન્ય નિયોગ્નેથીસથી ગેલ્લોનસેરી વચ્ચેનું વિભાજન [[કે-ટી લુપ્ત ઘટના]] પહેલા થયું હતું, પરંતુ બાકી રહેલા નિયોગ્નેથીસના [[વિકિરણો]] અન્ય ડાયનોસોરના લુપ્ત થયા પહેલા કે પછી હતા તે અંગે વિવિધ મતો પર્વર્તી રહ્યા છે.<ref name="Ericson">{{cite journal |last=Ericson |first=Per G.P. |coauthors=Cajsa L. Anderson, Tom Britton ''et al.'' |month=December |year=2006 |title=Diversification of Neoaves: Integration of molecular sequence data and fossils |journal=[[Biology Letters]] |volume=2 |issue=4 |pages=543–547 |doi=10.1098/rsbl.2006.0523 |pmid=17148284 |url=http://www.senckenberg.de/files/content/forschung/abteilung/terrzool/ornithologie/neoaves.pdf |format=PDF |issn=1744-9561 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235703/http://www.senckenberg.de/files/content/forschung/abteilung/terrzool/ornithologie/neoaves.pdf |url-status=dead }}</ref> પૂરાવાઓમાં વૈવિધ્યતાના કારણે આ મતભેદો થયા છે ; પરમાણુ સંબધી તવારીખ ક્રેટાશિયસ વિકિરણ સુચવે છે, જ્યારે, [[અવશેષ]] પૂરાવાઓ [[પ્રાદશિક]] વિકિરણને ટેકો આપે છે. પરમાણુ અને અવશેષ પૂરાવાઓને એક કરવાનો પ્રયત્ન વિવાદાસસ્પદ સાબિત થયો છે. <ref name="Ericson"/><ref>{{cite journal |last=Brown |first=Joseph W. |coauthors=Robert B. Payne, David P. Mindell |month=June |year=2007 |title=Nuclear DNA does not reconcile 'rocks' and 'clocks' in Neoaves: a comment on Ericson ''et al.'' |journal=[[Biology Letters]] |volume=3 |issue=3 |pages=257–259 |doi=10.1098/rsbl.2006.0611 |pmid=17389215 |issn=1744-9561 |url=http://rsbl.royalsocietypublishing.org/cgi/pmidlookup?view=long&pmid=17389215 |format=Free full text}}</ref> પક્ષીઓનું વર્ગીકરણ એ તકરારી મુદ્દો છે. [[સિબલી]] અને [[અહલક્વીસ્ટ]]ના ''ફિલોજેની અને પક્ષીઓના વર્ગીકરણ'' (1990) એ પક્ષીઓના વર્ગીકરણ પરના સીમાચિહ્ન કામો છે,<ref>{{cite book |last=Sibley |first=Charles |authorlink=Charles Sibley |coauthors=[[Jon Edward Ahlquist]] |year=1990 |title=Phylogeny and classification of birds |location=New Haven |publisher=Yale University Press |isbn=0-300-04085-7}}</ref> જોકે તેની પર સતત ચર્ચા થતી રહી છે અને તેમાં સતત સુધારો પણ તો રહ્યો છે. મોટા ભાગના પૂરાવાઓ સુચવે છે કે ઓર્ડરોની સોંપણી સચોટ હતી,<ref>{{cite book |last=Mayr |first=Ernst |authorlink=Ernst W. Mayr |coauthors=Short, Lester L.|title=Species Taxa of North American Birds: A Contribution to Comparative Systematics |series=Publications of the Nuttall Ornithological Club, no. 9 |year=1970 |publisher=Nuttall Ornithological Club|location=Cambridge, Mass. |oclc=517185}}</ref>પરંતુ વૈજ્ઞાનિકો ઓર્ડરોની વચ્ચે સબંધો હતા તે બાબતે અસંમતિ વ્યક્ત કરે છે; આધુનિક પક્ષીઓની શરીર રચના, અવશેષો અને ડીએનએએ સમસ્યા ઊભી કરી છે, પરંતુ કોઇ મજબૂત સંમતિ સાધી શકાઇ નથી. તાજેતરમાં જ, નવા અવશેષો અને પરમાણુ પૂરાવાઓ આધુનિક પક્ષીઓના ઓર્ડરો અંગે વધુને વધુ રીતે સ્પષ્ટ ચિત્ર પૂરું પાડી રહ્યા છે. === આધુનિક પક્ષી ઓર્ડર્સ: વર્ગીકરણ === {{userboxtop| toptext=&nbsp;}} {{clade |label1=Neornithes&nbsp;&nbsp; |1={{clade |label1=[[Palaeognathae]]&nbsp; |1={{clade |1=[[Struthioniformes]] |2=[[Tinamiformes]] }} |label2=&nbsp;[[Neognathae]]&nbsp; |2={{clade |1=Other birds ([[Neoaves]]) |label1=&nbsp; |label2=[[Galloanserae]]&nbsp; |2={{clade |1=[[Anseriformes]] |2=[[Galliformes]] }} }} }} }} <center><small>આધુનિક પક્ષીઓની મૂળ વૈવિધ્યતા </small><br /><small>[[સિબલી અહલક્વીસ્ટ ટેક્સામોની]]પર આધારિત </small></center> {{userboxbottom}} [[ચિત્ર:Neoaves Alternative Cladogram.png|thumb|300px|right|ક્લેડોગ્રામ અત્યંત તાજેતરના નિયોએવ્સના વર્ગીકરણ દર્શાવે છે, જે વિવિધ ફિલોજેન્ટિક અભ્યાસો પર આધારિત છે. <સંદર્ભ>"નિયોએવ્સ", ટ્રી ઓફ લાઇફ પ્રોજેક્ટ</સંદર્ભ>]] પેટાવર્ગ નિયોર્નિથીસ અથવા આધુનિક પક્ષીઓમાં આ વ્યવસ્થિત ઓર્ડરોની યાદી છે. આ યાદી પરંપરાગત વર્ગીકરણ (અથવા જાણીતા [[ક્લેમેન્ટસ]] ઓર્ડર)નો ઉપયોગ કરે છે, જેમાં સિબલી મોનરો દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. [[પક્ષીઓની યાદી]] પરિવાર સહિત ઓર્ડરોની વધુ વિગતવાત સક્ષિપ્તી પૂરી પાડે છે. '''પેટાવર્ગ [[નિયોર્નિથીસ]]''' <br /> પેટાવર્ગ નિયોર્નિથીસમાં બે [[સુપરઓર્ડર]]નો સમાવેશ થાય છે. સુપરઓર્ડર [[પાલેયોગ્નેથે]]: સુપરઓર્ડરનુ નામ પાલેયોગ્નેથ પરથી આવ્યું છે, પેલેટની હાડપિંજરની રચનાના સંદર્ભમાં જૂની લૌકિક વાત માટે પ્રાચીન ગ્રીકે વધુ અન્ય પક્ષીઓ કરતા વધુ પ્રાથમિક અવસ્થા અને પેટે ઘસડાઇને ચાલતા પ્રાણીઓ તરીકે વધુ વર્ણન કર્યું છે. પાલેયોગ્નેથમાં બે ઓર્ડરોનો સમાવેશ થાય છે, જેમાં પ્રવર્તમાન 49 જાતિઓનો સમાવેશ થાય છે. * [[સ્ટ્રુથીઓનિફોર્મસ]]—[[શાહમૃગ]], [[ઇમુ]], [[કિવી]], અને અન્ય સંબંધિત * [[ટીનામીફોર્મસ]]—ટીનામાઓસ સુપરઓર્ડર [[નિયગ્નેથ]]: સુપરઓર્ડર નિયોગ્નેથમાં 27 ઓર્ડરોનો સમાવેશ થાય છે, જે કુલ થઇને દસ હજાર જાતિઓ ધરાવે છે. નિયોગ્નેથ, સ્વરૂપ, (ખાસ કરીને ચાંચ અને પગ), કામગીરી અને આજે આપણે જોઇએ છીએ તે વર્તણૂંકની અલગ પ્રકારની વૈવિધ્યતા પેદા કરવા માટે [[સ્વીકાર્ય વિકિરણ]]માંથી પસાર થયું છે. નિયોગ્નેથ સમાવતા ઓર્ડરો નીચે પ્રમાણે છે, જે મુખ્યત્વે પક્ષીના શરીરના મળતાપણાને આધારે કરાવામાં આવે છે.: * [[જલકુર્કુટાકાર|જલકુર્કુટાકાર (એન્સેરીફોર્મસ)]]—વોટરફોલ * [[કુર્કુટાકાર|કુર્કુટાકાર (ગેલીફોર્મસ)]]—ફોલ * [[ટિટ્ટિભાકાર|ટિટ્ટિભાકાર (ચારાડ્રીફોર્મસ)]]—[[ગુલ]], [[બટન-ક્વેઇલ]], [[પ્લોવર]]અને સંબંધિત * [[ગેવિફોર્મસ]]—લૂન્સ * [[પ્લવાકાર| પ્લવાકાર (પોડીસિપેડીફોર્મ) ]]—ગ્રીબ્સ * [[પ્રોસેલ્લારીફોર્મસ]]—[[આલ્બાટ્રોસ]] , [[પેટ્રલ]], અને સંબધિત * [[ફેનીસિફોર્મસ]]—પેન્ગ્વિન * [[પેલેકેનીફોર્મસ]]—[[પેલિકન]] અને અન્ય સંબંધિત * [[ફેથોન્ટીફોર્મસ]]—ટ્રોપીકબર્ડઝ * [[મહાબકાકાર| મહાબકાકાર (કિકોનીફોર્મસ) ]]—[[સારસ]]અન્ય સંબંધિત * [[જટાયુકાર|જટાયુકાર (કેથાર્ટફોર્મસ)]]—નવી દુનિયાના ગીધ * [[ફોનીકોપ્ટેરીફોર્મસ]]—ફ્લેમિંગો * [[શ્યેનાકાર|શ્યેનાકાર (ફાલ્કોનીફોર્મસ)]]—[[બાજ]], [[ગરૂડ]], [[બાજ જેવા પક્ષીઓ]]અને સંબંધિત * [[બકાકાર|બકાકાર (ગ્રુઇફોર્મસ)]]—[[બગલા]] અને અન્ય સંબંધિત * [[ટેરોક્લીડીફોર્મસ]]—સેન્ડગ્રોસ * [[કપોતાકાર|કપોતાકાર (કોલંબીફોર્મસ)]]—[[કબૂતરો અને પિજીયન]] * [[શુકાકાર| શુકાકાર (સિટ્ટાસીફોર્મસ)]]—[[પોપટ]]અને અન્ય સંબંધિત * [[કોકિલાકાર|કોકિલાકાર (કૂકૂલીફોર્મસ)]]—[[કોયલ]]અને [[તૂરાકો]] * [[ઓપિસ્થોકમિફોર્મસ]]—હોટઝીન * [[ઉલુકાકાર|ઉલુકાકાર (સ્ટ્રીજીફોર્મસ)]]—ઘુવડો * [[કેપ્રિમૂલ્ગીફોર્મસ]]—[[નાઇટજાર (રાતી આંખોવાળું બિહામણું પક્ષી)]] અને સંબંધિત * [[એપોડીફોર્મસ]]—[[સમળી]]અને [[હમીંગબર્ડ]] * [[મિનરંકાકાર|મિનરંકાકાર (કોરાકિફોર્મસ)]]—[[કીંગફિશર]] અને અન્ય સંબધિત * [[કાષ્ઠકુટાકાર |કાષ્ઠકુટાકાર (પીસીફોર્મસ)]]—[[લક્કખોદ]]અને સંબધિત * [[ટ્રોગોનીફોર્મસ]]—ટ્રોગોન્સ * [[કોલીફોર્મસ]]—માઉસબર્ડઝ * [[ચટકાકાર|ચટકાકાર (પાસેરીફોર્મસ)]]—પાસેરિન્સ અત્યંત વિચિત્ર સિબલી-મોનરો વર્ગીકરણ ([[સિબલી-અહલક્વીસ્ટ ટેક્સામોની]]), કે જે પરમાણુ માહિતી પર આધારિત છે તેમાં થોડા પરિબળોમાં મોટાપાયે સ્વીકાર્યતા મળી આવી હતી, જેમ કે તાજેતરના પરમાણુ, અવશેષો અને શરીરચનાને લગતા પૂરાવાઓએ [[ગેલ્લોનસેરે]]ને એક ઉદાહરણ તરીકે ટેકો આપ્યો હતો.<ref name="Ericson"/> == વહેંચણી == [[ચિત્ર:House sparrow04.jpg|thumb|left|માનવ પ્રવૃત્તિઓને કારણે હાઉસ સ્પેરોઝની શ્રેણીઓ નાટ્યાત્મક રીતે વિસ્તરણ પામી છે. <સંદર્ભ>[74]</સંદર્ભ>]] પક્ષીઓ મોટે ભાગે ધરતી પર વસ્તીવાળા અને તમામ સાતેય ઉપખંડોમાં રહે છે અને પોતાની વંશવૃદ્ધિ કરે છે, તેમજ તેમની વસ્તી [[સ્નો પેટ્રેલ]]ની વંશવેલો વધારતી વસ્તી [[એન્ટાર્કટિકા]]માં {{convert|440|km|mi|-1}}આઇલેન્ડ સુધી પહોંચે છે <ref>{{cite book |last=Brooke |first=Michael |year=2004 |title=Albatrosses And Petrels Across The World |location=Oxford |publisher=Oxford University Press|isbn=0-19-850125-0|pages=}}</ref> સૌથી વધુ પક્ષી [[વૈવિધ્યતા]] ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં જોવા મળે છે. અગાઉ એવું વિચારવામાં આવ્યું હતું કે આ ઉચ્ચ પ્રકારની વૈવિધ્યતા એ ઉષ્ણકટિબંધમાં ઊંચો [[જૈવિક જાતિઓના વિકાસ]] દરનું પરિણામ છે, જોકે તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે આ અક્ષાંશમાં ઊંચા જૈવિક જાતુઓનો વિકાસ દર અન્ય ઉષ્ણકટિબંધના દરની તુલનામાં પડતી [[લુપ્તતા]] દરને સરભર કરે છે.<ref>{{cite journal |last=Weir |first=Jason T. |coauthors=Dolph Schluter |month=March |year=2007 |title=The Latitudinal Gradient in Recent Speciation and Extinction Rates of Birds and Mammals |journal=[[Science (journal)|Science]] |volume=315 |issue=5818 |pages=1574–76 |doi=10.1126/science.1135590 |pmid=17363673 |issn=0036-8075}}</ref> પક્ષીઓના વિવિધ પરિવારોએ વિશ્વના સમુદ્દ અને તેની અંદર એમ બન્ને પ્રકારના જીવન અપનાવ્યા છે, જેમ કે કેટલાક [[દરિયાઇ પક્ષી]]ની જાતો ફક્ત ઉત્પત્તિ <ref name="Burger">{{cite book |last=Schreiber |first=Elizabeth Anne |coauthors=Joanna Burger |year=2001 |title=Biology of Marine Birds |location=Boca Raton |publisher=CRC Press |isbn=0-8493-9882-7|pages=}}</ref>માટે જ દરિયા કિનારે આવે છે અને કેટલાક [[પેન્ગ્વિન]] તેમાં પડતા જોવામાં આવ્યા છે.{{convert|300|m|ft|-1}}.<ref>{{cite journal |last=Sato |first=Katsufumi |coauthors=Y. Naito, A. Kato ''et al.'' |month=May |year=2002 |title=Buoyancy and maximal diving depth in penguins: do they control inhaling air volume? |journal=Journal of Experimental Biology |volume=205 |issue=9 |pages=1189–1197 |pmid=11948196 |url=http://jeb.biologists.org/cgi/content/full/205/9/1189 |day=01 |issn=0022-0949}}</ref> અસંખ્ય પક્ષી જાતોએ માનવીઓ દ્વારા [[ઓળખી કઢાયેલા]] વિસ્તારોમાં પોતાની ઉત્પત્તિ વસ્તીને સ્થાપિત કરી છે. આમાંની કેટલીક ઓળખો ઇરાદાપૂર્વકની છે; ઉદા. તરીકે [[ગોળાકાર ગરદન ધરાવતું તેતર]]ને આખા વિશ્વમાં [[ગેઇમ બર્ડ]] તરીકે રજૂ કરવામાં આવ્યા છે.<ref>{{cite book |last=Hill |first=David |coauthors=Peter Robertson |year=1988 |title=The Pheasant: Ecology, Management, and Conservation |location=Oxford |publisher=BSP Professional |isbn=0-632-02011-3|pages=}}</ref> જ્યારે અન્ય આકસ્મિકતાનું પરિણામ છે, જેમ કે કેદમાંથી છૂટા થયા બાદ વિવિધ ઉત્તર અમેરિકન શહેરોમાં જંગલી [[લાંબી પાંખો કે પૂંછડીવાળો નાના પોપટ]] સ્થાપિત થયા હતા.<ref>{{cite web|last=Spreyer |first=Mark F.|coauthors=Enrique H. Bucher|year=1998|title=Monk Parakeet (Myiopsitta monachus)|work=The Birds of North America|publisher=Cornell Lab of Ornithology|url=http://bna.birds.cornell.edu/bna/species/322 |doi=10.2173/bna.322}}</ref> [[કેટલ એગ્રેટ]],<ref>{{cite journal |last=Arendt |first=Wayne J. |year=1988 |title=Range Expansion of the Cattle Egret, (''Bubulcus ibis'') in the Greater Caribbean Basin |journal=Colonial Waterbirds |volume=11 |issue=2 |pages=252–62 |doi=10.2307/1521007 |issn=07386028 |month=Jan |day=01}}</ref> [[પીળું શિર ધરાવતા કરાકરા]]<ref>{{cite book |last=Bierregaard |first=R.O. |year=1994 |chapter=Yellow-headed Caracara |editor=Josep del Hoyo, Andrew Elliott & Jordi Sargatal (eds.) |title=[[Handbook of the Birds of the World]]. Volume 2; New World Vultures to Guineafowl |location=Barcelona |publisher=Lynx Edicions |isbn=84-87334-15-6|pages=}}</ref> અને[[ગાલાહ]],<ref>{{cite book |last=Juniper |first=Tony |coauthors=Mike Parr |year=1998 |title=Parrots: A Guide to the Parrots of the World |location=London |publisher=[[Helm Identification Guides|Christopher Helm]] |isbn=0-7136-6933-0|pages=}}</ref>સહિતની જાતો [[કુદરતી રીતે ફેલાઇ છે]] જે તેમની મૂળભૂત શ્રેણી જેમ કે [[કૃષિ કવાયતો]]થી ઘણી પર છે, તેણે યોગ્ય નવ વસ્તી વસાવી હતી. == માનવશરીર રચના અને શરીર ક્રિયા વિજ્ઞાન == [[ચિત્ર:Birdmorphology.svg|thumb|300px|right|પક્ષીની બાહ્ય શરીરરચના: 1 ચાંચ, 2 શિર, 3 આંખની કીકીની આસપાસનું રંગીન કંડાળુ, 4 આઁખની કીકી, 5 રક્તનો ભરાવો, 6 લેસમેન્ટેલેસર કોવર્ટસ (પાંખનું મૂળ ઢાંકનારા છેડાના પીછા), 7 સ્કંધાસ્થિ, 8 મધ્યીય પીછા, 9 ટર્ટિયલ્સ, 10 પૃષ્ઠભાગ, 11 મૂળ પીછા, 12 ગુદા, ૧૩ જાંઘ, 14 ટિબીયો તાર્સલ આર્ટીક્યુલેશન, 15 અવયવના છેડાનો ભાગ, 16 પગ, 17 પગના નળાનું હાડકું, 18 ઉદર, ૧૯ કમર, 20 છાતી, 21 ગળું, 22 કેટલાંક પક્ષીઓના માથા પરનો કે ગળા નીચેનો રાતો માંસલ ભાગ.]] [[ચિત્ર:PigeonAnatomy.png|thumb|300px|કબુતરના આંતરડા]] અન્ય કરોડરજ્જુ ધરાવનારાઓની સાથે તુલના કરતા, પક્ષીઓ [[બોડી પ્લાન]] ધરાવે છે જે અસાધારણ સ્વીકાર્યતા ધરાવે છે, જે મોટે ભાગે [[ઉડાન]]ને સહાયરૂપ થવા માટે હોય છે. હાડપિંજરમાં અત્યંત હાડકાઓના સમાવેશ થાય છે. તેઓ મોટું હવાચુસ્ત પોલાણ ધરાવે છે (જેને (હવાવાળો ખાડો કહેવાય છે) જે [[શ્વસનક્રિયા વ્યવસ્થા]] સાથે જોડે છે.<ref>{{cite web |last=Ehrlich |first=Paul R. |coauthors=David S. Dobkin, and Darryl Wheye |title=Adaptations for Flight |url=http://www.stanford.edu/group/stanfordbirds/text/essays/Adaptations.html |year=1988 |work=Birds of Stanford |publisher=[[Stanford University]] |access-date=2007-12-13}}બર્ડર્સ હેન્ડબુકના આધારે([[પાઉલ એહરલિચ]], ડેવીડ ડોબકીન, અને ડેરિલ વ્હેઇ. 1988 માં ફિલ્મ સિમોન અને શૂસ્ટર, ન્યુ યોર્ક.)</ref> ખોપરીના હાડકા ગરમીથી ઓગળી ગયા હોય છે અને તે [[ખોપરી સંબંધિત માળખું]] દર્શાવતા હોતા નથી. <ref name="Gill">{{cite book |last=Gill |first=Frank |year=1995 |title=Ornithology |publisher=WH Freeman and Co |location=New York |isbn=0-7167-2415-4 |pages=}}</ref> [[નેત્રગુહા]]મોટી હોય છે અને હાડકાના [[ભાગ]]થી અલગ હોય છે. [[કરોડ]] ગરદન, ગળાને લગતો, નકામો અને પૂંછડીને લગતો વિસ્તાર ધરાવે છે, તેમજ અસંખ્ય ગરદન (ડોક)કરોડ જે બહોળી રીતે અલગ હોય છે એ ખાસ કરીને સાનુકૂળ હોય છે, પરંતુ હલનચલન પૂર્વવર્તી [[ગળાના કરોડ]]માં ઓછી હોય છે અને બાદના કરોડમાં તેનો અભાવ હોય છે. <ref>{{cite news |title=The Avian Skeleton |url=http://www.paulnoll.com/Oregon/Birds/Avian-Skeleton.html |work=paulnoll.com |access-date=2007-12-13}}</ref> છેલ્લા થોડા [[સિન્સાક્રુમ]]ની રચના કરવા માટે શ્રેણી પ્રદેશની સાથે ઓગળી જાય છે. <ref name="Gill"/> પાંસળી સપાટ હોય છે અને [[છાતીનું હાડકું]] ઉડાન નહી ભરતા પક્ષીઓ સિવાય ઉડાનમાં સહાય કરતા બાંધાની સાથે જોડાઇ રહે છે. પાછળનો પૃષ્ઠભાગને પાંખમાં રૂપાંતર કરવામાં આવ્યો છે. <ref>{{cite news |title=Skeleton of a typical bird |url=http://fsc.fernbank.edu/Birding/skeleton.htm |date= |work=Fernbank Science Center's Ornithology Web |access-date=2007-12-13}}</ref> [[પેટેથી ઘસડાઇને ચાલતા પ્રાણીઓ]]ની જેમ, પક્ષીઓ મુખ્યત્વે યુરિકોટેલિક હોય છે,તેમની [[કિડની]]ઓ તેમની રક્ત વાહીનીઓ મારફતે નાઇટ્રોજનયુક્ત કચરો બહાર કાઢે છે અને મૂત્રશયનળી દ્વારા [[યુરિયા]] અથવા [[એમોનિયા]]ને જઠરમાં નાખવાને બદલે [[યુરિક એસિડ]]તરીકે ઉત્સર્જન કરે છે. પક્ષીઓને [[મૂત્રાશય માર્ગ]] અથવા ખુલ્લી બાહ્ય મૂત્રનળી હોતી નથી અને યુરિક એસિડનું અર્ધપાકા કચરા તરીકે ઉત્સર્જન થાય છે.<ref>{{cite web |last=Ehrlich |first=Paul R. |coauthors=David S. Dobkin, and Darryl Wheye |title=Drinking |url=http://www.stanford.edu/group/stanfordbirds/text/essays/Drinking.html |year=1988 |work=Birds of Stanford |publisher=Standford University |access-date=2007-12-13}}</ref><ref>{{cite journal |last=Tsahar |first=Ella |coauthors=Carlos Martínez del Rio, Ido Izhaki and Zeev Arad |title=Can birds be ammonotelic? Nitrogen balance and excretion in two frugivores |journal=Journal of Experimental Biology |volume=208 |issue=6 |pages=1025–34 |year=2005 |pmid=15767304 |doi=10.1242/jeb.01495 |month=Mar |issn=0022-0949 |url=http://jeb.biologists.org/cgi/pmidlookup?view=long&pmid=15767304 |format=Free full text }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> જોકે, હમીંગબર્ડઝ જેવા પક્ષીઓ માનસિક રીતે એમોન્ટેલિક હોઇ શકે છે જે, નાઇટ્રોજન કચરાને એમોનિયા તરીકે બહાર કાઢે છે. <ref>{{cite journal |last=Preest |first=Marion R. |coauthors=Carol A. Beuchat |month=April |year=1997 |title=Ammonia excretion by hummingbirds |journal=Nature |volume=386 |issue= |pages=561–62 |doi=10.1038/386561a0}}</ref> તેઓ [[ક્રિયેટીનાઇન]]ને બદલે સસ્તનપ્રાણીઓની જેમ [[ક્રિયેટાઇન]]નું ઉત્સર્જન કરે છે.<ref name="Gill"/> આ ચીજ, તેમજ મૂત્રાશય પક્ષીઓના [[મૂત્ર]]માંથી બને છે. <ref>{{cite journal |last=Mora |first=J. |coauthors=J. Martuscelli, Juana Ortiz-Pineda, and G. Soberón |year=1965 |title=The Regulation of Urea-Biosynthesis Enzymes in Vertebrates |journal=[[Biochemical Journal]] |volume=96 |pages=28–35 |pmid=14343146 |url=http://www.biochemj.org/bj/096/0028/0960028.pdf|format=PDF |month=Jul |issn=0264-6021}}</ref><ref>{{cite journal |last=Packard |first=Gary C.|year=1966 |title=The Influence of Ambient Temperature and Aridity on Modes of Reproduction and Excretion of Amniote Vertebrates |journal=[[The American Naturalist]] |volume=100 |issue=916 |pages=667–82 |url=http://links.jstor.org/sici?sici=0003-0147(196611/12)100:916%3C667:TIOATA%3E2.0.CO;2-T |doi=10.1086/282459 |pmid=282459 |month=Jan |last1=Merkin |first1=L |issn=0028-7628}}</ref> આ મૂત્ર એક કરતા વધુ ચીજોને બહાર કાઢે છે: તેના દ્વારા કચરો બહાર છે, [[મૂત્રના ભેગા થવાથી]]પક્ષીઓનો સમાગમ થાય છે, અને ત્યારબાદ માદા તેના દ્વાર ઇંડા મૂકે છે. વધુમાં, પક્ષીઓની અસંખ્ય જાતો [[ગોળી]]ની જેમ ઝડપ ધરાવે છે.<ref>{{cite journal |last=Balgooyen |first=Thomas G. |year=1971 |title=Pellet Regurgitation by Captive Sparrow Hawks (''Falco sparverius'') |journal=[[Condor (journal)|Condor]] |volume=73 |issue=3 |pages=382–85 |doi=10.2307/1365774 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v073n03/p0382-p0385.pdf |format=PDF |issn=00105422 |month=Oct |day=01 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325023305/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v073n03/p0382-p0385.pdf |url-status=dead }}</ref> પક્ષીઓની [[પાચન વ્યવસ્થા]] વિશિષ્ટ છે, જેમ કે તેના ગળામાં સંગ્રહ માટે [[પ્રાથમિક કોઠો]]અને [[અન્ય કોઠો]]ધરાવે છે, જેમાં દાંતના અભાવને દૂર કરવા અને ખોરાકને ચાવવા માટે ઝીણા પત્થરો ધરાવે છે. <ref>{{cite journal |last=Gionfriddo |first=James P. |coauthors=Louis B. Best |month=February |year=1995 |title=Grit Use by House Sparrows: Effects of Diet and Grit Size |journal=Condor |volume=97 |issue=1 |pages=57–67 |doi=10.2307/1368983 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v097n01/p0057-p0067.pdf |format=PDF |issn=00105422 |day=01 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325023232/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v097n01/p0057-p0067.pdf |url-status=dead }}</ref> કેટલાક પક્ષીઓ ઉડાનની સાથે ઝડપથી પાચન કરવા માટે ટેવાયેલા હોય છે. <ref name="Attenborough">{{cite book |last=Attenborough |first=David |authorlink=David Attenborough |year=1998 |title=[[The Life of Birds]] |location=Princeton |publisher=Princeton University Press |isbn=0-691-01633-X|pages=}}</ref> કેટલાક સ્થળાંતર કરતા પક્ષીઓએ તેમના શરીરના ઘણા ભાગોમાંથી પ્રોટીન મેળવવા ટેવાયેલા છે,જેમાં અન્નનળીના નીચેના ભાગનો સમાવેશ થાય છે, જે સ્થળાંતર દરમિયાન વધારાની ઉર્જા છે. <ref name="Battley">{{cite journal |last=Battley |first=Phil F. |coauthors=Theunis Piersma, Maurine W. Dietz ''et als.'' |month=January |year=2000 |title=Empirical evidence for differential organ reductions during trans-oceanic bird flight |journal=[[Proceedings of the Royal Society]] B |volume=267 |issue=1439 |pages=191–5 |doi=10.1098/rspb.2000.0986 |pmid=10687826 |issn=0962-8452}} (''રોયલ સોસાયટી બીની કાર્યવાહીમાં છાપભૂલ'' '''267''' (1461):2567.)</ref> અન્ય પ્રાણી જૂથોમાં પક્ષીઓ અત્યંત જટિલ [[શ્વસનક્રિયા વ્યવસ્થા]] ધરાવે છે.<ref name="Gill"/> શ્વાસ લેતી વખતે, 75 ટકા જેટલી તાજો વાયુ તેમના ફેફસામાંથી પસાર થાય છે અને પાછળથી [[એર સેક]]માં ફેલાય છે, જે ફેફસામાંથી વિસ્તરિત થાય છે અને વાયુની જગ્યાને હાડકા સાથે જોડે છે અને તેમાં વાયુ વડે ભરે છે. અન્ય 26 ટકા વાયુ સીધો જ ફેફસામાં જાય છે. જ્યારે પક્ષીઓ શ્વાસ બહર કાઢે છે, વાપરેલા વાયુને ફેફસામાંથી બહાર કાઢે છે અને પાછળના એર સેકમાં સંગ્રહીત વાયુને બહાર કાઢે છે, જે એકી સાથે વેગથી ફેફસામાં જાય છે. આમ, પક્ષીઓ શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે તાજા વાયુનો સતત પુરવઠો પ્રાપ્ત કરે છે. <ref>{{cite journal |last=Maina |first=John N. |month=November |year=2006 |title=Development, structure, and function of a novel respiratory organ, the lung-air sac system of birds: to go where no other vertebrate has gone |journal=Biological Reviews |volume=81 |issue=4 |pages=545–79 |pmid=17038201 |doi=10.1017/S1464793106007111 |issn=1464-7931}}</ref> ધ્વનિ ઉત્પાદન [[ધ્વનિના ભાગ (વોકલ ઓર્ગન]]નો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે, જે કાનના પડદાની અંતરછાલ સાથેની સ્નાયુબદ્ધ ચેમ્બર છે, જે શ્વાસનળીના છેડે આવેલો હોય છે, જ્યાંથી તે અલગ પડે છે. <ref name="Suthers">{{cite book |last=Suthers |first=Roderick A. |coauthors=Sue Anne Zollinger |chapter=Producing song: the vocal apparatus |editor=H. Philip Zeigler & Peter Marler (eds.) |year=2004 |title=Behavioral Neurobiology of Birdsong |series=Annals of the New York Academy of Sciences '''1016''' |location=New York |publisher=New York Academy of Sciences |isbn=1-57331-473-0 |pages=109–129 |doi=10.1196/annals.1298.041}} પીએમઆઇડી 15313772</ref> પક્ષીઓના હૃદયને ચાર ચેમ્બ હોય છે અને જમણી [[મુખ્ય ધોરી નસની કમાન]][[પદ્ધતિસરના પરિભ્રમણ]]ને વેગ આપે છે (જ્યારે સસ્તનપ્રાણીઓમાં ડાબી બાજુની કમાન સામેલ હોય છે.<ref name="Gill"/> પોસ્ટોકાવા પૃષ્ઠ ભાગ ગુદા પોર્ટલ સિસ્ટમ મારફતે રક્ત મેળવે છે. સસ્તનપ્રાણીઓ સિવાય પક્ષીઓમાં [[લાલ લોહીના સેલ]]માં [[ન્યુક્લિયસ]]હોય છે.<ref>{{cite journal |last=Scott |first=Robert B. |month=March |year=1966 |title=Comparative hematology: The phylogeny of the erythrocyte |journal=Annals of Hematology |volume=12 |issue=6 |pages=340–51 |doi=10.1007/BF01632827 |pmid=5325853 |issn=0006-5242}}</ref>[[નર્વસ સિસ્ટમ]]પક્ષીના કદાનુસાર મોટી હોય છે.<ref name="Gill"/> અત્યંત સુવિકસિત મગજનો ભાગ કે જે ઉડાનને લગતી કામગીરીને નિયંત્રિત કરે છે, જ્યારે [[સેરેબેલમ]] હલચલને સંકલિત કરે છે અને [[સેરેબ્રમ]] વર્તણુંક પદ્ધતિઓ, ઉડાનની દિશા, સમાગમ અને માળો બાંધવાની ક્રિયાને નિયંત્રિત કરે છે. મોટા ભાગના પક્ષીઓ [[સુંઘવાની નબળી]] ક્ષમતા ધરાવે છે, જેમાં [[કીવી]],<ref>{{cite journal |last=Sales |first=James |year=2005 |title=The endangered kiwi: a review |journal=Folia Zoologica |volume=54 |issue=1–2 |pages=1–20 |url=http://www.ivb.cz/folia/54/1-2/01-20.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2007-09-26 |archive-url=https://web.archive.org/web/20070926005337/http://www.ivb.cz/folia/54/1-2/01-20.pdf |url-status=dead }}</ref> [[ન્યુ વર્લ્ડ વલ્ચર (ગીધ)]]<ref name="Avian Sense of Smell">{{cite web |last=Ehrlich |first=Paul R. |coauthors=David S. Dobkin, and Darryl Wheye |title=The Avian Sense of Smell |url=http://www.stanford.edu/group/stanfordbirds/text/essays/Avian_Sense.html |year=1988 |work=Birds of Stanford |publisher=Standford University |access-date=2007-12-13}}</ref>અને [[ટ્યૂબનોઝીસ]] નોંધપાત્ર અપવાદો છે.<ref>{{cite journal |last=Lequette |first=Benoit |coauthors=Christophe Verheyden, Pierre Jouventin |month=August |year=1989 |title=Olfaction in Subantarctic seabirds: Its phylogenetic and ecological significance |journal=The Condor |volume=91 |issue=3 |pages=732–35 |doi=10.2307/1368131 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v091n03/p0732-p0735.pdf |format=PDF |day=01 |issn=00105422 |access-date=2009-12-30 |archive-date=2012-02-05 |archive-url=https://web.archive.org/web/20120205180101/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v091n03/p0732-p0735.pdf |url-status=dead }}</ref> એવિયન [[દાર્શનિક વ્યવસ્થા]]સામાન્ય રીતે અત્યંત વિકસિત હોય છે. જળપક્ષીઓ સાનુકૂળ કીકી ધરાવે છે, જે તેને હવા અને પાણીમાં દ્રષ્ટિ માટેની સવલત પૂરી પાડે છે. <ref name="Gill"/> કેટલીક જાતિઓ પણ બેવડા [[ફોવેયા]] ધરાવે છે. પક્ષીઓ [[ટેટ્રાક્રોમેટિક]] છે, જે તેની આંખમાં લીલા, લાલ અને વાદળી એમ [[અલ્ટ્રાવાયોલેટ]] (યુવી) સંવેદનશીલ [[કોન સેલ]]ધરાવે છે. <ref>{{cite journal |last=Wilkie |first=Susan E. |coauthors=Peter M. A. M. Vissers, Debipriya Das ''et al.'' |year=1998 |title=The molecular basis for UV vision in birds: spectral characteristics, cDNA sequence and retinal localization of the UV-sensitive visual pigment of the budgerigar (''Melopsittacus undulatus'') |journal=[[Biochemical Journal]] |volume=330 |pages=541–47 |pmid=9461554 |month=Feb |issn=0264-6021 |url=http://www.biochemj.org/bj/330/0541/bj3300541.htm |format=Free full text}}</ref> આ તેમને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોવામાં સહાય કરે છે, જે સંવનનમાં સમાવિષ્ટ છે. ઘણા પક્ષીઓ અલ્ટ્રાવાયોલેટ રીતે પીછાઓ ધરાવતા હોય છે, જે, માનવીઓ જોઇ શકતા નથી; કેટલાક પક્ષીઓની કે જેમની જાતિ નાની આંખ ધરાવતા પક્ષીઓ જેવી જ દેખાતી હોય છે, તે તેમના પીછા પર પ્રતિબિંબીત [[અલ્ટ્રાવાયોલેટ]]ની હાજરીથી અલગ પડે છે. નર [[બ્લ્યુ ટીટ]]અલ્ટ્રાવાયોલેટ પ્રતિબિબીત કલગી ધરાવતા હોય છે, જે સંવનન દરમિયાનના આસર તથા ડોકના પીછા ઊંચા કરતા દેખાય છે. <ref>{{cite journal |last=Andersson|first=S.|coathors=J. Ornborg & M. Andersson |title=Ultraviolet sexual dimorphism and assortative mating in blue tits|journal=Proceeding of the Royal Society B |year=1998 |volume=265 |issue=1395 |pages=445–50 |doi=10.1098/rspb.1998.0315}}</ref> અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ ચારો એકત્ર કરવા માટે પણ થાય છે, —[[નાના બાજ પક્ષી]]ઓને ઉંદર, ખિસકોલી દ્વારા છોડી દેવાયેલા યુવી પ્રતિબિંબીત યુરીન ટ્રેઇલ માર્ક અનુસરીને શિકારની શોધમાં ઉપયોગમા લેતા જોવાયા છે. <ref>{{cite journal |last=Viitala |first=Jussi |coauthors=Erkki Korplmäki, Pälvl Palokangas & Minna Koivula |year=1995 |journal=Nature |volume=373 |issue=6513 |pages=425–27 |title=Attraction of kestrels to vole scent marks visible in ultraviolet light |doi=10.1038/373425a0}}</ref> પક્ષીઓની આઇલીડ પટપટાવવામાં ઉપયોગમાં આવતી નથી. આંખમાં [[નિક્ટીટેટીંગ અંતરછાલ]]નું આવરણ હોવાના બદલે, ત્રીજી આઇલીડ આડી રીતે ફરે છે. <ref>{{cite journal |last=Williams |first=David L. |coauthors=Edmund Flach |month=March |year=2003 |title=Symblepharon with aberrant protrusion of the nictitating membrane in the snowy owl (''Nyctea scandiaca'') |journal=Veterinary Ophthalmology |volume=6 |issue=1 |pages=11–13 |doi=10.1046/j.1463-5224.2003.00250.x |pmid=12641836 |issn=1463-5216}}</ref> નિક્ટીટેટીંગ અંતરછાલ આંખને પણ રક્ષણ આપે છે અને ઘણા જળ પક્ષીઓમાં [[કોન્ટેક્ટ લેન્સ]]ની કામગીરી બજાવે છે. <ref name="Gill"/> પક્ષીઓની [[રેટિના]] પંખા જેવી રક્ત પુરવઠા વ્યવસ્થા ધરાવે છે જેને [[પેક્ટેન]]કહેવાય છે.<ref name="Gill"/> મોટા ભાગના પક્ષીઓ, તેઓ [[ગ્રેટ કોમોરન્ટ]] જેમ અપવાદ હોવા છતા તેમની આંખો ફેરવી શકતા નથી.<ref>{{cite journal |last=White |first=Craig R. |coauthors=Norman Day, Patrick J. Butler, Graham R. Martin |month=July |year=2007 |title=Vision and Foraging in Cormorants: More like Herons than Hawks? |journal=PLoS ONE |volume=2 |issue=7 |pages=e639 |doi=10.1371/journal.pone.0000639 |pmid=17653266 |url=http://dx.plos.org/10.1371/journal.pone.0000639 |format=Free full text}}</ref> પોતાના શિરની આસપાસ આંખ ધરાવતા પક્ષીઓ પહોળું [[દાર્શનિક ક્ષેત્ર]] ધરાવે છે, જ્યારે પક્ષીઓ જેમ કે ઘુવડ કે તેમના શિરની આગળ આંખ ધરાવે છે તેઓ [[બાયનોક્યુલર દ્રષ્ટિ]] ધરાવતા હોય છે અને તેઓ [[ક્ષેત્રની ઊંડાઇ]]નો અંદાજ લગાવી શકે છે.<ref>{{cite journal |last=Martin |first=Graham R. |coauthors=Gadi Katzir |year=1999 |title=Visual fields in short-toed eagles, ''Circaetus gallicus'' (Accipitridae), and the function of binocularity in birds |journal=Brain, Behaviour and Evolution |volume=53 |issue=2 |pages=55–66 |doi=10.1159/000006582 |pmid= 9933782 |issn=0006-8977}}</ref> એવિયનના [[કાન]]માં બાહ્ય [[પિના]]નો અભાવ હોય છે, પરંતુ તે પીછા દ્વારા રક્ષિત હોય છે, જોકે કેટલાક પક્ષીઓમાં, જેમ કે ''[[એસિયો]]'' , ''[[બૂબો]]'' અને ''[[ઓટસ]]'' [[ઘુવડ]]માં, આ પીછાઓ કલગીનું સ્વરૂપ ધારણ કરે છે, જે કાનને મળતું આવે છે. [[આંતરિક કાન]] [[વર્તુળાકાર]]ભાગ ધરાવે છે, પરંતુ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે તે ગોળાકાર હોતા નથી. <ref>{{cite journal |last=Saito |first=Nozomu |year=1978 |title=Physiology and anatomy of avian ear |journal=The Journal of the Acoustical Society of America |volume=64 |issue=S1 |pages=S3 |doi=10.1121/1.2004193}}</ref> થોડી જાતો લૂંટારુંઓ સામે કેમિકલ ડિફેન્સનો ઉપયોગ કરે છે; કેટલાક [[પ્રોસેલ્લારીફોર્મસ]] આક્રમણખોર સામે ખરાબ [[તેલ]] કાઢી શકે છે,<ref>{{cite journal |last=Warham |first=John |year=1977 |title=The Incidence, Function and ecological significance of petrel stomach oils |journal=Proceedings of the New Zealand Ecological Society |volume=24 |pages=84–93 |url=http://www.newzealandecology.org/nzje/free_issues/ProNZES24_84.pdf |doi=10.2307/1365556|format=PDF |issn=00105422 |month=May |day=01 |issue=3}}</ref> અને [[પિટોહુઇ]]ની [[ન્યુ ગિનીયા]]થી માંડીને કેટલીક જાતો તેમની ચામડી અને પીંછાઓમાં શક્તિશાળી [[ન્યૂટ્રોક્સીન]] ધરાવે છે. <ref>{{cite journal |last=Dumbacher |first=J.P. |coauthors=B.M. Beehler, T.F. Spande ''et als.'' |month=October |year=1992 |title=Homobatrachotoxin in the genus ''Pitohui'': chemical defense in birds? |journal=Science |volume=258 |issue=5083 |pages=799–801 |doi=10.1126/science.1439786 |pmid=1439786 |issn=0036-8075}}</ref> === રંગસૂત્રો === પક્ષીઓમાં બે જાતિ હોય છેઃ નર અને માદા. પક્ષીઓની જાતિ જેમ સસ્તન પ્રાણીઓમાં એક્સ અને વાય રંગસૂત્રો ઉપલબ્ધ હોય છે તેને બદલે [[ઝેડ અને ડબ્લુય જાતિ રંગસૂત્રો]]દ્વારા નક્કી થાય છે. નર પક્ષીઓ બે ઝેડ રંગસૂત્રો (ઝેડઝેડ), અને માદા પક્ષીઓ ડબ્લ્યુ રંગસૂત્ર અને ઝેડ રંગસૂત્ર ધરાવે છે(ડબ્લ્યુઝેડ).<ref name="Gill"/> મોટે ભાગે પક્ષીઓની દરેક જાતિઓમાં ફળદ્રુપતાના આધારે વ્યક્તિગત સંવનન નિર્ધારિત થાય છે. જોકે, તાજેતરના અભ્યાસે [[ઓસ્ટ્રેલીયન બ્રશ તૂર્કીઝ]]માં [[તાપમાન આધારિત સંવનન નિર્ધારણ]]દર્શાવ્યું હતું, જેના માટે ઇંડાનું સવેન કરતી વખતે ઊંચુ તાપમાન ઊંચ માદાથી નરના [[સંવનન ગુણોત્તર]]માં પરિણમ્યું હતું.<ref>{{cite journal|last=Göth|first=Anne|title=Incubation temperatures and sex ratios in Australian brush-turkey (''Alectura lathami'') mounds|journal=Austral Ecology|year=2007|volume=32|issue=4|pages=278–85|doi=10.1111/j.1442-9993.2007.01709.x}}</ref> === પીછાઓ, પ્લમેજ અને સ્કેલ્સ (ભીંગડા) === [[ચિત્ર:African Scops owl.jpg|thumb|left|આફ્રિકન સ્કોપ ઘુવડના પીછા તેને આસપાસની પરિસ્થિતિ અનુસાર વળવામાં સહાય કરે છે.]] પીછાઓ પક્ષીઓના ગુણધર્મ તરીકે આલેખવામાં આવ્યા છે (જો કે તે [[કેટલાક ડાયનાસોર]]માં પણ ઉપલબ્ધ હતા, જેને હાલમાં સાચા પક્ષી તરીકે ગણવામાં આવતા નથી). તે [[ઉડવામાં]] સહાય કરે છે, આરક્ષણ પૂરું પાડે છે જે [[થર્મોરેગ્યુલેશન]]માં ઉપયોગી બને છે, અને ડિસ્પ્લે, છદ્માવરણ અને સંકેત આપવામાં ઉપયોગમાં લેવાય છે.<ref name="Gill"/> પીછાઓના અનેક પ્રકાર છે, દરેક તેના પોતાના આગવા હેતુઓ ધરાવે છે. પીછાઓ બાહ્ય રીતની વૃદ્ધિ ધરાવે છે, જે ચામડી સાથે જોડાયેલા હોય છે અને જેને પ્ટેરીલે કહેવાય છે તેના આધારે ચોક્કસ રીતે ઉગે છે. આ પીછાઓની વિસ્તરવાની (પ્ટેરીલોસીસ) વિતરણની પદ્ધતિ ટેક્સામોની અને સિસ્ટમેટિક્સમાં ઉપયોગમાં લેવાય છે. શરીર પીછાઓની ગોઠવણી અને દેખાવને [[પ્લમેજ]]કહેવાય છે, જે કદાચ જાતિઓ [[સામાજિક દરજ્જા]] અને [[જાતિ]] અનુસાર અલગ પડી શકે છે.<ref>{{cite web |last=Guthrie |first=R. Dale |title=How We Use and Show Our Social Organs |work=Body Hot Spots: The Anatomy of Human Social Organs and Behavior |url=http://employees.csbsju.edu/lmealey/hotspots/chapter03.htm |access-date=2007-10-19 |archive-date=2007-06-21 |archive-url=https://web.archive.org/web/20070621225459/http://employees.csbsju.edu/lmealey/hotspots/chapter03.htm |url-status=dead }}</ref> પ્લમેજ નિયમિત પણે [[મોલ્ટ (નવા પીછા આવતા પહેલા જૂનાપીછા ખેરવવાની ક્રિયા)થાય છે; જન્મ આપ્યા બાદ પક્ષીઓમાં નિયમિત પ્લમેજ કે જે મોલ્ટેડ થયા હોય અથવા -હંફ્રે-પાર્કસ ટર્મિનોલોજીમાં – "મૂળ" પ્લમેજ; જન્મ પ્લમેજ અથવા મૂળ પ્લમેજ હંફ્રે પાર્કસ પદ્ધતિ હેઠળ "વૈકલ્પિક" પ્લમેજીસ તરીકે જાણતા છે.|મોલ્ટ (નવા પીછા આવતા પહેલા જૂનાપીછા ખેરવવાની ક્રિયા)થાય છે; જન્મ આપ્યા બાદ પક્ષીઓમાં નિયમિત પ્લમેજ કે જે મોલ્ટેડ થયા હોય અથવા -[[હંફ્રે-પાર્કસ ટર્મિનોલોજી]]માં – "મૂળ" પ્લમેજ; જન્મ પ્લમેજ અથવા મૂળ પ્લમેજ હંફ્રે પાર્કસ પદ્ધતિ હેઠળ "વૈકલ્પિક" પ્લમેજીસ તરીકે જાણતા છે.<ref>{{cite journal |last=Humphrey |first=Philip S. |coauthors=Kenneth C. Parkes |year=1959 |title=An approach to the study of molts and plumages |journal=The Auk |volume=76 |pages=1–31 |url=http://elibrary.unm.edu/sora/Auk/v076n01/p0001-p0031.pdf |doi=10.2307/3677029 |format=PDF |issn=09088857 |month=Jun |day=01 |issue=2 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235722/http://elibrary.unm.edu/sora/Auk/v076n01/p0001-p0031.pdf |url-status=dead }}</ref>]] મોટા ભાગની જાતિઓમાં વાર્ષિક ધોરણે મોલ્ટીંગ થાય છે, જોકે કેટલાકમાં વર્ષમાં બે વખત મોલ્ટીંગ થાય છે અને શિકારના મોટા પક્ષીઓમાં દર થોડા વર્ષે ફક્ત એક જ વખત મોલ્ટ થાય છે. વિવિધ જાતિઓમાં મોલ્ટીંગ પદ્ધતિ બદલાતી રહે છે. ચકલીના કદના પક્ષીઓમાં, [[ઉડવાના પીછાઓ]]અંદરના મુખ્યત્વે પહેલા હોવાની સાથે એક વખત બદલાય છે. જ્યારે છઠ્ઠી મુખ્યની પાંચમી શાખા બદલાય છે ત્યારે, સૌથી બહારની શાખાઓ ખરવા માંડે છે. અંદરના બાજુ મોલ્ટ થવા માંડે તે પછી અંદરની બાજુએ તેના પછી પીછા ખરવાની શરૂઆત થાય છે અને આ જ પ્રક્રિયા બહારની બાજુના પીછામાં થાય છે (કેન્દોપગામી મોલ્ટ) મોટા મુખ્ય કોવર્ટસ (પાંખનું મૂળ ઢાંકનારાં અને છેડાનાં પીંછાં) મુખ્ય પીછે જે તેની પર હોય છે તેની સાથે સિંક્રોનીમાં મોલ્ટ થાય છે. <ref name="pettingill">{{cite book|author=Pettingill Jr. OS|year=1970|title=Ornithology in Laboratory and Field.|isbn=808716093|publisher=Burgess Publishing Co.}}</ref> નાની અસંખ્ય જાતિઓ, જેમ કે બતક અને હંસ, તેમના તમામ ઉડવાના પીછા ગુમાવી દે છે, અને થોડા સમય માટે ઉડી શકતા નથી. <ref name="debeeretal">ડિ બિયર એસજે, લોકવુડ જીએમ, રાઇજમેકર્સ જેએચએફએસ, રાઇજમેકર્સ જેએમએચ, સ્કોટ્ટ ડબ્લ્યુએ, ઓશાડલિયસ, અંડરહીલ એલજી (2001). [http://web.uct.ac.za/depts/stats/adu/ringmanual.htm સાફરીંગ બર્ડ રીંગીગં મેન્યુઅલ] {{Webarchive|url=https://web.archive.org/web/20030429105418/http://web.uct.ac.za/depts/stats/adu/ringmanual.htm |date=2003-04-29 }} સાફરીંગ.</ref> સામાન્ય નિયમ અનુસાર, પૂછડીના પીછા મોલ્ટ થાય છે અને અત્યંત અંદરની જોડી સાથે બદલાવવાનો પ્રારંભ થાય છે. <ref name="pettingill"/> પીછડીના પીછાઓના કેન્દ્રભિગામી મોલ્ટ [[ફેઝીયનીડે]]માં જોવા મળ્યા હતા. <ref>{{cite journal |last=Gargallo|first=Gabriel|year=1994|month= Jun|title=Flight Feather Moult in the Red-Necked Nightjar ''Caprimulgus ruficollis'' |journal=Journal of Avian Biology |volume=25|issue=2|pages=119–24 |doi=10.2307/3677029 |issn=09088857 |day=01}}</ref> [[લક્કડખોદ]] અને [[ટ્રીક્રિપર]] (ઉત્તરીય ગોળાર્ધના નાન જંતુઓ કે જે તેમની મજબૂત પૂછડીની મદદથી ઝાડ પર ચડે છે)માં પૂછડીના પીછામાં કેન્દ્રોપગામી મોલ્ટ થોડો અલગ છે, તેમાં બીજી અંત્યત અંદરની પીછાની જોડી સાથે પ્રારંભ થાય છે અને મધ્યની પીછાની જોડી સાથે પૂરી થાય છે જેથી, પક્ષીઓ ચડવામાં ઉપયોગી પૂછડીને કાર્યરત રાખી શકે છે. <ref name="pettingill"/><ref>{{cite journal |last=Mayr |first=Ernst |coauthors=Margaret Mayr |year=1954 |title=The tail molt of small owls |journal=The Auk |volume=71 |issue=2 |pages=172–78 |url=http://elibrary.unm.edu/sora/Auk/v071n02/p0172-p0178.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2012-08-19 |archive-url=https://web.archive.org/web/20120819113044/http://elibrary.unm.edu/sora/Auk/v071n02/p0172-p0178.pdf |url-status=dead }}</ref> [[ચકલીના કદના પક્ષી]]માં સામાન્ય પદ્ધતિ એ જોવા મળી હતી કે મુખ્ય પીછા બહારના ભાગને બદલે છે, બીજી શ્રેણીના અંદર જાય છે અને પૂછડીમાં મધ્ય બહારના પીછા બદલાય છે. <ref>{{cite web|first=Robert B.|last=Payne|title=Birds of the World, Biology 532|url=http://www.ummz.umich.edu/birds/resources/families_otw.html|publisher=Bird Division, University of Michigan Museum of Zoology|access-date=2007-10-20|archive-date=2012-02-26|archive-url=https://web.archive.org/web/20120226062512/http://www.ummz.umich.edu/birds/resources/families_otw.html|url-status=dead}}</ref> માળો બાંધતા પહેલા, મોટા ભાગના પક્ષીઓની જાતિ તેમના ગર્ભાશયની પાસે પીછાઓ ગુમાવીને ખુલ્લો [[ઉત્પત્તિનો ટુકડો]] મેળવે છે. ત્યાંની ચામડીમાં પૂરતા પ્રમાણમાં રક્ત આવે છે અને પક્ષીઓને ઉત્પત્તિમાં મદદ કરે છે. <ref>{{cite journal |last=Turner |first=J. Scott |year=1997 |title=On the thermal capacity of a bird's egg warmed by a brood patch |journal=Physiological Zoology |volume=70 |issue=4 |pages=470–80 |doi=10.1086/515854 |pmid=9237308 |month=Jul |issn=0031-935X}}</ref> [[ચિત્ર:Red Lory (Eos bornea)-6.jpg|upright|right|thumb|રેડ લોરીનું ચાંચ દ્વારા પીછા સાફ કરવા]] પીછાઓને જાળવણી કરવાની જરૂર પડે છે અને પક્ષીઓ તેમને દરરોજ પીછા વડે સાફ કરે છે અથવા માવજત કરે છે, અને આ પાછળ તેઓ તેમના રોજના સમયમાંથી સરેરાશ 9 ટકા જેટલો સમય ગાળે છે. <ref>{{cite journal |last=Walther |first=Bruno A. |coauthors=Dale H. Clayton |year=2005 |title=Elaborate ornaments are costly to maintain: evidence for high maintenance handicaps |journal=Behavioural Ecology |volume=16 |issue=1 |pages=89–95 |doi=10.1093/beheco/arh135}}</ref> ચાંચનો ઉપયોગ નકામા ભાગને કાઢી નાખવા માટે અને [[ઉરોપીજિયલ સ્ત્રાવ]]માંથી ગુપ્તાંગોને વધારવા માટે થાય છે; આ ગુપ્તાંગો પીછાઓની લવચીકતાને રક્ષણ આપે છે અને [[એન્ટીમાઇક્રોબાયલ એજન્ટ]]તરીકેની કામગીર બજાવે છે, જે પીછાઓમાં [[બેક્ટેરીયા]]ની વૃદ્ધિને અટકાવે છે. <ref>{{cite journal |last=Shawkey |first=Matthew D. |coauthors=Shawkey, Shreekumar R. Pillai, Geoffrey E. Hill |year=2003 |title=Chemical warfare? Effects of uropygial oil on feather-degrading bacteria |journal=[[Journal of Avian Biology]] |volume=34 |issue=4 |pages=345–49 |doi=10.1111/j.0908-8857.2003.03193.x}}</ref> તેમાં કીડીઓ દ્વારા [[ફોર્મિક એસિડ]]ની ગુપ્તતાને જોડી શકાય છે, જે પક્ષીઓ પીંછાઓમાં જીવાણુંઓને દૂર કરવા માટે [[એન્ટીંગ]] નામથી જાણીતી વર્તણૂંક દ્વારા મેળવે છે.<ref>{{cite journal |last=Ehrlich |first=Paul R. |coauthors=David S. Dobkin, Darryl Wheye |year=1986 |title=The Adaptive Significance of Anting |journal=The Auk |volume=103 |issue=4 |pages=835 |url=http://elibrary.unm.edu/sora/Auk/v103n04/p0835-p0835.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2008-09-10 |archive-url=https://web.archive.org/web/20080910161715/http://elibrary.unm.edu/sora/Auk/v103n04/p0835-p0835.pdf |url-status=dead }}</ref> પક્ષીઓના [[ભીંગડાઓ]] શીંગડાના મહત્વના અંગ જેમ કે ચાંચ, નહોર અને પાછળના ઉપસેલા ભાગ જેવા હોય છે. તે મોટે ભાગે અંગૂઠા પર અને [[પગના પંજા]]પર થાય છે, પરંતુ કેટલાક પક્ષીઓમાં પગની ઘૂંટીઓમાં પણ જોવા મળી શકે છે. મોટા ભાગના પક્ષીઓના ભીંગડા નોંધપાત્ર રીતે એકની પર એક થતાં નથી, જો કે તેમાં [[કીંગફિશર]] અને [[લક્કડખોદ]] અપવાદરૂપ છે. પક્ષીઓના ભીંગડા પટે ઘસીને ચાલતા પ્રાણીઓ અને સસ્તન પ્રાણીઓ સાથે [[અનુરૂપ]] હોવાનું માનવામાં આવે છે. <ref>{{cite book |last=Lucas |first=Alfred M. |year=1972 |title=Avian Anatomy - integument |location=East Lansing, Michigan, USA |publisher=USDA Avian Anatomy Project, Michigan State University |pages=67, 344, 394–601}}</ref> === ફ્લાઇટ સિમ્યુલેટર === [[ચિત્ર:Restless flycatcher04.jpg|left|thumb|રેસ્ટલેસ ફ્લાયવોચર પાંખો ફફડાવીને ઉડાન ભરતા ડાઉનસ્ટ્રોકમાં]] મોટા ભાગના પક્ષીઓ [[ઉડી]]શકે છે, જે તેમને અન્ય કરોડરજ્જુ ધરાવતા વર્ગથી અલગ પાડે છે. મોટા ભાગના પક્ષીઓ માટે ઉડાન એ પ્રવાસ માટેનો મુખ્ય હેતુ છે અને તેનો ઉપયોગ ઉત્પત્તિ, સંવર્ધન માટે અને શિકારીઓને દૂર રાખવા તેનાથી નાસી જવા માટે થાય છે. પક્ષીઓના ઉડવા માટે ઘણી બાબતો જરૂરી છે, જેમાં, હળવા વજનનું હાડપિંજર, બે મોટા ઉડાન સ્નાયુબદ્ધ, છાતીના સ્નાયુઓમાંથી એક મોટા કે જે કુલ પક્ષીઓની કુલ સખ્યાંમાં 15 ટકા હિસ્સો ધરાવે છે, અને સુપ્રાકોરાકોઇડિયસ તેમજ સુધારેલી પૃષ્ઠ ભાગની ([[પાંખ]]) કે જે [[વિમાનની પાંખ]]ની ગરજ પૂરી પાડે છે તે હોવા જરૂરી છે.<ref name="Gill"/> પાખનો આકાર અને કદ સામાન્ય રીતે પક્ષીની જે તે કેવી રીતે ઉડશે તે નિર્ધારિત કરે છે; મોટા ભાગના પક્ષીઓ ઓછી ઉર્જા વાપરીને શકિતશાળી, પહોળી પાંખવાળું ઉડાન-અલબત્ત ઉગ્ર ઊંચાણવાળું ઉડાન ભરે છે. આશરે 60 જેટલી વિદ્યમાન જાતિઓ [[ઉડાન વિનાની]] છે, જેમ કે ઘણા પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે.<ref>{{cite book |last=Roots |first=Clive |year=2006 |title=Flightless Birds |location=Westport |publisher=Greenwood Press |isbn=978-0-313-33545-7|pages=}}</ref> ઉડાન વિનાના પક્ષીઓ મોટે ભાગે એકાંત આઇલેન્ડઝમાં ઉભરે છે, તેનું કારણ શક્યતઃ મર્યાદિત સ્ત્રોતો અને જમીન શિકારીઓનો અભાવ હોઇ શકે છે. <ref>{{cite journal |last=McNab |first=Brian K. |month=October |year=1994 |title=Energy Conservation and the Evolution of Flightlessness in Birds |journal=The American Naturalist |volume=144 |issue=4 |pages=628–42 |url=http://links.jstor.org/sici?sici=0003-0147(199410)144:4%3C628:ECATEO%3E2.0.CO;2-D |doi=10.1086/285697}}</ref> જોકે, ઉડાન નહી ધરાવતા પેન્ગ્વિન્સ પાણીમાં ઉડવા માટે [[ઔક]], [[શિરવોટર]] અને [[ડીપર]]ની જેમ સમાન પ્રકારના સ્નાયુબદ્ધ અને હલચલનો ઉપયોગ કરે છે.<ref>{{cite journal |last=Kovacs |first=Christopher E. |coauthors=Ron A. Meyers |month=May |year=2000 |title=Anatomy and histochemistry of flight muscles in a wing-propelled diving bird, the Atlantic Puffin, ''Fratercula arctica'' |journal=Journal of Morphology |volume=244 |issue=2 |pages=109–25|doi=10.1002/(SICI)1097-4687(200005)244:2<109::AID-JMOR2>3.0.CO;2-0 }}</ref> == વર્તણુંક == મોટા ભાગના પક્ષીઓ [[દિવસ]]માં જ જોવા મળે છે, પરંતુ કેટલાક પક્ષીઓ, જેમ કે [[ઘુવડ]], [[નાઇટજાર]] જેવી પક્ષીઓની જાતો [[નિશાચર]] અથવા [[ક્રેપ્યુસ્કલર]] (ઝાંખા અજવાળા દરમિયાન સક્રિય) છે ,અને ઘણા દરિયાઇ [[સારસ]] જ્યારે ભરતી યોગ્ય હોય છે ત્યારે ધવડાવે છે, ચાહે તે દિવસ હોય કે રાત્રિ.<ref>{{cite journal |last=Robert |first=Michel |coauthors=Raymond McNeil, Alain Leduc |month=January |year=1989 |title=Conditions and significance of night feeding in shorebirds and other water birds in a tropical lagoon |journal=The Auk |volume=106 |issue=1 |pages=94–101 |url=http://elibrary.unm.edu/sora/Auk/v106n01/p0094-p0101.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2010-06-10 |archive-url=https://web.archive.org/web/20100610032819/http://elibrary.unm.edu/sora/Auk/v106n01/p0094-p0101.pdf |url-status=dead }}</ref> === ખોરાક અને ખવરાવવું === [[File:Bird beak adaptations-gu.svg|thumb|right|ખોરાક લેવાની ટેવોના પ્રકાર પ્રમાણે અલગ અલગ ચાંચના પ્રકાર ]] પક્ષીઓનો ખોરાક અલગ અલગ હોય છે અને તેમાં ઘણી વખત [[મધ]], ફળ, છોડ,બીયા,[[એઠવાડ]],અને વિવિધ નાના પ્રાણીઓ કે જેમાં અન્ય પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. <ref name="Gill"/> પક્ષીઓને દાંત નહી હોવાથી તેમની [[પાચન વ્યવસ્થા]] ખોરાકની ચીજોને [[ચાવ્યા વિના]] ગળી જઇ શકે તેવી અનુકૂળ હોય છે. વિવિધ પ્રકારના ખોરાકની ચીજો પર ખોરાક મેળવવા કે ખવડાવવા માટે પક્ષીઓ જે વ્યૂહરચના અપનાવે છે તેને જનરાલિસ્ટસ કહે છે, જ્યારે અન્યો કે જે ચોક્કસ પ્રકારના ખોરાક બાબતે સમય અને પ્રયત્ન પર કેન્દ્રિત કરે છે અથવા ખોરાક મેળવવા માટે એક જ પ્રકારની વ્યૂહરચના અપનાવે છે તેને સ્પેશિયાલિસ્ટ તીકે ગણવામાં આવે છે.<ref name="Gill"/> પક્ષીઓની ખવડાવવાની વ્યૂહરચના જાતિઓ પ્રમાણે બદલાય છે. અસંખ્ય પક્ષીઓ જીવાતો, ઇયળો, ફળો અને બીયા એકત્ર કરે છે. કેટલાક ઝાડની શાખાઓ પરથી ઓચિંતો હૂમલો કરીને જીવાતોનો શિકાર કરે છે. અન્યો ઉપરાંત વનસ્પતિના મધુર રસનું પાન કરતા [[હમીંગબર્ડ]], [[સનબર્ડ]], [[લોરી અને લોર્કિકીટ્સે]]બ્રશ જેવી જીભ અપનાવી છે અને કેટલાક કિસ્સામાં ચાંચની ડિઝાઇન એવી હોય છે કે જે ફૂલો [[અનુસારની]] હોય છે.<ref>{{cite journal |last=Paton |first=D. C. |coauthors=B. G. Collins |year=1989 |title=Bills and tongues of nectar-feeding birds: A review of morphology, function, and performance, with intercontinental comparisons |journal=Australian Journal of Ecology |volume=14 |issue=4 |pages=473–506 |doi=10.2307/1942194 |issn=00129615 |month=Apr |day=01 }}</ref> ઇયળો માટે લાંબી ચાંચ વડે તપાસ કરતા [[કિવી]] ઓ અને [[શોરબર્ડ]]; શોરબર્ડની ચાંચની લંબાઇ અલગ અલગ હોય છે અને ખવડાવવાની પદ્ધતિઓ [[અલગ પરિસ્થિતિ]]નું પરિણામ છે. <ref name="Gill"/><ref>{{cite journal |last=Baker |first=Myron Charles |coauthors=Ann Eileen Miller Baker |year=1973 |title=Niche Relationships Among Six Species of Shorebirds on Their Wintering and Breeding Ranges |journal=Ecological Monographs |volume=43 |issue=2 |pages=193–212 |doi=10.2307/1942194 |issn=00129615 |month=Apr |day=01}}</ref> [[લૂન]], [[ડાઇવીંગ ડક]], [[પેન્ગ્વિન]] અને[[ઔક્સ]] પાણીની અંદર તેમના શિકારનો પીછો કરે છે, જેમાં આગળ ધપવા માટે તેમની પાંખો અથવા પગનો ઉપયોગ કરે છે<ref name="Burger"/>, જ્યારે આકાશી લૂંટારું પક્ષી જેમ કે[[સુલીડ]], [[કીંગફિશર]] અને [[ટેર્ન]] તેમના શિકાર માટે છલાંગ લગાવે છે. [[ફ્લેમિંગો]],[[પ્રિયોન]]ની ત્રણ જાતો, અને કેટલીક બતકો [[ફિલ્ટર ફિડર]]છે.<ref>{{cite journal |last=Cherel |first=Yves |coauthors=Pierrick Bocher, Claude De Broyer ''et als.'' |month= |year=2002 |title=Food and feeding ecology of the sympatric thin-billed ''Pachyptila belcheri'' and Antarctic ''P. desolata'' prions at Iles Kerguelen, Southern Indian Ocean |journal=Marine Ecology Progress Series |volume=228 |pages=263–81 |doi=10.3354/meps228263}}</ref><ref>{{cite journal |last=Jenkin |first=Penelope M. |year=1957 |title=The Filter-Feeding and Food of Flamingoes (Phoenicopteri) |journal=Philosophical Transactions of the Royal Society of London. Series B, Biological Sciences |volume=240 |issue=674 |pages=401–93 |url=http://links.jstor.org/sici?sici=0080-4622(19570509)240:674%3C401:TFAFOF%3E2.0.CO;2-E |doi=10.1098/rstb.1957.0004}}</ref> [[હંસ]] અને [[છીછરા પાણીમાં રહેતી બતક]] મુખ્યત્વે ઘાસ ખાય છે. [[ફ્રિગેટબર્ડ]], [[ગુલ]],<ref>{{cite journal |last=Miyazaki |first=Masamine |month=July |year=1996 |title=Vegetation cover, kleptoparasitism by diurnal gulls and timing of arrival of nocturnal Rhinoceros Auklets |journal=The Auk |volume=113 |issue=3 |pages=698–702 |doi=10.2307/3677021 |url=http://elibrary.unm.edu/sora/Auk/v113n03/p0698-p0702.pdf |format=PDF |issn=09088857 |day=01 |last2=Kuroki |last3=Niizuma |last4=Watanuki |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235710/http://elibrary.unm.edu/sora/Auk/v113n03/p0698-p0702.pdf |url-status=dead }}</ref>અને [[સ્કુઆ]],<ref>{{cite journal |last=Bélisle |first=Marc |coauthors=Jean-François Giroux |month=August |year=1995 |title=Predation and kleptoparasitism by migrating Parasitic Jaegers |journal=The Condor |volume=97 |issue=3 |pages=771–781 |doi=10.2307/1369185 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v097n03/p0771-p0781.pdf |format=PDF |day=01 |issn=00105422 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235719/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v097n03/p0771-p0781.pdf |url-status=dead }}</ref> સહિતની કેટલીક જાતો [[ક્લેપ્ટોપેરાસીટીઝમ]]છે, જે અન્ય પક્ષીઓ પાસેથી ખાવાની ચીજો ચોરી લે છે. ક્લેપ્ટોપેરાસીટિઝમ એ કોઇપણ જાતિના ખોરાકના એક નોંધપાત્ર ભાગને બદલે શિકાર દ્વારા મેળવેલા ખોરાકમાં એક વધારા તરીકેનું હોવાનું મનાય છે; [[ગ્રેટ ફ્રેગેટબર્ડ]]ની [[માસ્કડ બોબીઝ]]પાસેથી ચોરવાની ક્રિયાના અભ્યાસમાં એવો અંદાજ મૂકાયો છે કે ફ્રિગેટબર્ડ તેમનો 40 ટકા જેટલો ખોરાક ચોરી લે છે અને સરેરાશ રીતે ફક્ત 5 ટકાની જ ચોરી કરે છે. <ref>{{cite journal |last=Vickery |first=J. A. |coauthors=M. De L. Brooke |month=May |year=1994 |title=The Kleptoparasitic Interactions between Great Frigatebirds and Masked Boobies on Henderson Island, South Pacific |journal=The Condor |volume=96 |issue=2 |pages=331–40 |doi=10.2307/1369318 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v096n02/p0331-p0340.pdf |format=PDF |issn=00105422 |day=01 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235707/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v096n02/p0331-p0340.pdf |url-status=dead }}</ref> અન્ય પક્ષીઓ [[સફાઇ કરનારા]]છે; તેમાંના કેટલાક જેમ કે [[ગીધ]], એઠવાડ,ગંદો કચરો ખાવામાં વિશિષ્ટતા ધરાવે છે, જ્યારે અન્યોમાં ગુલ્સ, [[કોરવિડ]], અથવા શિકારના અન્ય પક્ષીઓ તકવાદી હોય છે. <ref>{{cite journal |last=Hiraldo |first=F.C. |coauthors=J.C. Blanco and J. Bustamante |year=1991 |title=Unspecialized exploitation of small carcasses by birds |journal=Bird Studies |volume=38 |issue=3 |pages=200–07 |doi=10.1080/00063659109477089}}</ref> === પાણી અને પીવું === પક્ષીઓના ઉત્સર્જનનો માર્ગ અને [[પરસેવા]]નો અભાવ શારીરિક માગમાં ઘટાડો કરતા હોવા છતાં ઘણા પક્ષીઓની પાણી એ જરૂરિયાત છે.<ref>{{cite book|year=2005|url=http://irs.ub.rug.nl/ppn/287916626|isbn=90-367-2378-7|last=Engel|first=Sophia Barbara|title=Racing the wind: Water economy and energy expenditure in avian endurance flight|publisher=University of Groningen|access-date=2009-12-30|archive-date=2020-04-05|archive-url=https://web.archive.org/web/20200405201429/http://irs.ub.rug.nl/ppn/287916626|url-status=dead}}</ref> કેટલાક રણ પક્ષીઓ તેમની પાણીની જરૂરિયાત તેમના ખોરાકમાં રહેલા બેઝમાંથી મેળવી શકે છે. તેઓ અન્ય પણ સાનુકૂળ ક્રિયાઓ ધરાવતા હોય છે જેમ કે તેમના શરીરના તાપમાંનમાં વધારો થવા દેવો, ભેજને ઉડી જાય તેટલો ઠંડો થતો અથવા થીજી જતો રોકીને પણ બચત કરી શકે છે. <ref>{{cite journal|first=B.I.|last=Tieleman|coauthors=J.B. Williams|title=The role of hyperthermia in the water economy of desert birds|journal= Physiol. Biochem. Zool.|volume=72|year=1999|pages=87–100|doi=10.1086/316640|pmid=9882607|month=Jan|last1=Tieleman|first1=BI|last2=Williams|first2=JB|issue=1|issn=1522-2152}}</ref> દરિયાઇ પક્ષીઓ દરિયાનું પાણી પી શકે છે અને તેમના શિરમાં રહેલો [[ખારો રસ]] નસકોરામાંથી વધારાની ખારાશને દૂર કરે છે. <ref>{{cite journal|title=The Salt-Secreting Gland of Marine Birds|last=Schmidt-Nielsen|first=Knut|journal=Circulation|year=1960|volume=21|pages=955–967|url=http://circ.ahajournals.org/cgi/content/abstract/21/5/955|issue=5|month=May|day=01}}</ref>મોટા ભાગના પક્ષીઓ તેમની ચાંચમાં પાણી ભરે છે અને પાણી ગળામાં જાય તે માટે તેમના શિરને ઊંચુ કરે છે. ખાસ કરીને સૂકા પ્રદેશોની કેટલીક જાતો જેમ કે કબૂતર, [[ચકલી જેવુ નાનું પક્ષી]], [[માઉસબર્ડ]], [[બટન ક્વેઇલ]] અને [[બસ્ટાર્ડ]]ને લાગેવળગતા પરિવારો તેમનું શિર નમાવ્યા સિવાય પાણી પીવે છે.<ref>{{cite journal|first=Sara L.|last=Hallager|title=Drinking methods in two species of bustards|journal=Wilson Bull.|volume=106|issue=4|year=1994|pages=763–764|url=http://hdl.handle.net/10088/4338}}</ref> કેટલાક રણ વિસ્તારના પક્ષીઓ જળ સ્ત્રોત માટે નિર્ભર રહે છે અને [[સેન્ડગ્રૂઝ]] ખાસ કરીને જળના કૂવા પાસે મુદાયમાં એકત્ર થવા માટે જાણીતા છે. માળો ધરાવતા સેન્ડગ્રુઝ તેમના પૃષ્ઠ ભાગમાં આવેલા પીછાને ભીના કરીને તેમના નાના બચ્ચાઓ માટે પાણી લઇ જાય છે. <ref>{{cite journal|title=Water Transport by Sandgrouse|first=Gordon L.|last= MacLean|journal=BioScience|volume=33|issue= 6|year=1983|pages=365–369|doi=10.2307/1309104|issn=00063568|month=Jun|day=01}}</ref> === સેરેનગેતી સ્થળાંતર === ઘણી પક્ષી જાતો [[ઋતુ]]ઓના તાપમાનમાં વૈશ્વિક તફાવતનો ફાયદો ઉઠાવે છે, તેથી ખોરાકની ઉપલબ્ધિની અને વસ્તીને ખવરાવવાની ઉપલબ્ધિની તકો વધી જાય છે. આ સ્થળાંતરો વિવિધ જૂથોમાં અલગ અલગ પડે છે. ઘણા જમીન પરના પક્ષીઓ જેમ કે, [[શોરબર્ડ]], અને [[વોટરબર્ડ]] વાર્ષિક ધોરણે લાંબુ સ્થળાંતર કરે છે, સામાન્ય રીતે તેઓ દિવસના અજવાળામાં તેમજ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરે છે. આ પક્ષીઓને તાપમાન અથવા આર્કિટીક/[[એન્ટાર્કિટ]] પ્રદેશોમાં અને [[ઉષ્ણકટિબંધ]] પ્રદેશોમાં અથવા વિપરીત ગોળાર્ધમાં વીતાવેલા સંવનન ગાળા અનુસાર ઓળખવામાં આવે છે. સ્થળાંતર કરતા પહેલા, પક્ષીઓ નોંધપાત્ર રીતે શરીરની ચરબી વધારે છે અને તેમના અમુક ભાગોનું કદ જાળવી રાખે છે અને ઘટાડે છે.<ref name="Battley"/><ref name="Klaassen">{{cite journal |last=Klaassen |first=Marc |coauthors= |month= Jan|year=1996 |title=Metabolic constraints on long-distance migration in birds |journal=Journal of Experimental Biology |volume=199 |issue=1 |pages=57–64 |pmid=9317335 |url=http://jeb.biologists.org/cgi/reprint/199/1/57 |day=01 |issn=0022-0949}} </ref> સ્થળાંતરમાં ભારે ઉર્જાની જરૂર હોય છે, ખાસ કરીને જેમ કે પક્ષીઓને ખાધા પીધા વિના રણો અને સમુદ્રો પાર કરવાના હોય છે. લેન્ડબર્ડઝની આસપાસ ઉડવાની ક્ષમતા ધરાવે છે અને {{convert|2500|km|mi|-2|abbr=on}} અને શોરબર્ડઝ પણ ઉડી શકે છે {{convert|4000|km|mi|-2|abbr=on}},<ref name="Gill"/> જોકે [[બાર ટેઇલ્ડ ગોડવિટ]] પણ રોકાયા વિના ઉડી શકે છે. {{convert|10200|km|mi|-2|abbr=on}}.<ref>{{cite news |title=Long-distance Godwit sets new record |url=http://www.birdlife.org/news/news/2007/04/bar-tailed_godwit_journey.html |date=2007-05-04 |publisher=[[BirdLife International]] |access-date=2007-12-13 |archive-date=2013-10-02 |archive-url=https://web.archive.org/web/20131002131732/http://www.birdlife.org/news/news/2007/04/bar-tailed_godwit_journey.html |url-status=dead }}</ref> [[સિબર્ડ (દરિયાઇપક્ષીઓ)]] પણ લાંબુ સ્થળાંતર કરે છે, લાંબામાં લાંબુ વાર્ષિક સ્થળાંતર [[સ્કૂટી શિરવોટર]] દ્વારા કરવામાં આવે છે, જેનો માળો [[ન્યૂઝીલેન્ડ]] અને [[ચીલી]]માં અને ઉત્તરીય ઉનાળું ખોરાક ઉત્તર પેસિફિક બહાર [[જાપાન]], [[અલાસ્કા]] અને [[કેલિફોર્નિયા]]માં પસાર કરે છે, જે વાર્ષિક ગોળાકાર પ્રવાસ બને છે. {{convert|64000|km|mi|-2|abbr=on}}.<ref>{{cite journal |last=Shaffer |first=Scott A. |coauthors=Yann Tremblay, Henri Weimerskirch ''et als'' |year=2006 |title=Migratory shearwaters integrate oceanic resources across the Pacific Ocean in an endless summer |journal=Proceedings of the National Academy of Sciences |volume=103 |issue=34 |pages=12799–802 |doi=10.1073/pnas.0603715103 |pmid=16908846 |month=Aug |issn=0027-8424 |url=http://www.pnas.org/cgi/pmidlookup?view=long&pmid=16908846 |format=Free full text }}{{Dead link|date=ઑક્ટોબર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> અન્ય સિબર્ડઝ સંવનન બાદ અદ્રશ્ય થઇ જાય છે, બહોળી રીતે મુસાફરી કરે છે, પરંતુ કોઇ નિશ્ચિત સ્થળાંતર માર્ગ ધરાવતા નથી. અલ્બાટ્રોસીસ [[દક્ષિણીય સમુદ્રી]]માં માળો ધરાવે છે અને ઘણી વાર સંવનન ઋતુની વચ્ચે પૃથ્વીના ધ્રુવની આસપાસ પ્રવાસ ખેડે છે. <ref>{{cite journal |last=Croxall |first=John P. |coauthors=Janet R. D. Silk, Richard A. Phillips ''et als.'' |year=2005 |title=Global Circumnavigations: Tracking year-round ranges of nonbreeding Albatrosses |journal=Science |volume=307 |issue=5707 |pages=249–50 |doi=10.1126/science.1106042 |pmid=15653503 |month=Jan |issn=0036-8075}}</ref> [[ચિત્ર:Bar-tailed Godwit migration.jpg|thumb|left|ઉપગ્રહ આધારિત માર્ગો - લાંબી પૂછવાળા ગોડવિટ્સ ઉત્તરથી ન્યૂઝીલેન્ડમાં સ્થળાંતર કરે છે. આ જાતો અન્ય કોઇ પણ જાતની સરખામણીમાં લાંબામાં લાંબુ સ્થળાંતર કરે છે. ,[248]સુધી.]] કેટલીક પક્ષી જાતો ટૂંકુ સ્થળાંતર કરે છે, તેને જ્યાં સુધી ખરાબ વાતાવરણ દૂર કરવાની અને ખોરાક મેળવવાની જરૂરિયાત એટલી જ મુસાફરી કરે છે. [[wiktionary:irruptive|આક્રમણકારી]]જાતો જેમ કે બોરલ [[ફિંચ]]એક એવું જૂથ છે અને વર્ષમાં એક જ સ્થળે જોવા મળે છે અને પછી તે ગેરહાજર રહે છે. આ પ્રકારના સ્થળાંતર સામાન્ય રીતે ખોરાકની ઉપલબ્ધિ સાથે સંકળાયેલા હોય છે. <ref>{{cite journal |last=Wilson |first=W. Herbert, Jr. |year=1999 |title=Bird feeding and irruptions of northern finches:are migrations short stopped? |journal=North America Bird Bander |volume=24 |issue=4 |pages=113–21 |url=http://elibrary.unm.edu/sora/NABB/v024n04/p0113-p0121.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235739/http://elibrary.unm.edu/sora/NABB/v024n04/p0113-p0121.pdf |url-status=dead }}</ref> જાતિઓ તેમની કદની તુલનામાં નાનો પ્રવાસ પણ ખેડી શકે છે, જ્યારે કેટલાક ઊંચા તાપમાનમાંથી પોતાના જેવી જ જાતિઓ ધરાવતા પક્ષીઓની પાસે ઉડીને જતી રહે છે; જ્યારે અન્ય જાતિઓ થોડા સમયનું સ્થળાંતર કરે છે, જ્યાં અમુક ભાગ સામાન્ય રીતે માદા અને પેટાપ્રભાવશાળી નર સથળાંતર કરતા હોય છે. <ref>{{cite journal |last=Nilsson |first=Anna L. K. |coauthors=Thomas Alerstam, and Jan-Åke Nilsson |year=2006 |title=Do partial and regular migrants differ in their responses to weather? |journal=The Auk |volume=123 |issue=2 |pages=537–47 |url=http://findarticles.com/p/articles/mi_qa3793/is_200604/ai_n16410121 |doi=10.1642/0004-8038(2006)123[537:DPARMD]2.0.CO;2 |access-date=2009-12-30 |archive-date=2008-10-14 |archive-url=https://web.archive.org/web/20081014193244/http://findarticles.com/p/articles/mi_qa3793/is_200604/ai_n16410121 |url-status=dead }}</ref> કેટલાક પ્રદેશોમાં થોડું પણ સ્થળાંતર ટકાવારીની દ્રષ્ટિએ મોટું સ્થળાંતર ધારણ કરે છે; હાથ ધરાયેલા એક સર્વેમાંથી એવું બહાર આવ્યું હતું કે ઓસ્ટ્રેલીયામાં ૪૪ ટકા ચકલી સિવાયના પક્ષીઓ હતા અને 32 ટકા ચકલી જેવી પક્ષીઓને થોડું સ્થળાંતર કર્યું હતું.<ref>{{cite journal |last=Chan |first=Ken |year=2001 |title=Partial migration in Australian landbirds: a review |journal=[[Emu (journal)|Emu]] |volume=101 |issue=4 |pages=281–92 |doi=10.1071/MU00034}}</ref> દરિયાની સપાટીથી ઊંચાઇ પરનું સ્થળાંતર ટૂંકા અંતરનું છે, જેમાં પક્ષીઓ ઊંચાઇ પર પોતાની સંવનન ક્રિયા કરે છે અને પેટા અનુકૂળ પરિસ્થિતિમાં નીચા સ્થળે જાય છે. આવું મોટે ભાગે તાપમાનમાં ફરફાર થવાથી બને છે અને સામાન્ય રીતે જ્યારે સામાન્ય પ્રદેશો પણ ખોરાકના અભાવે રહેવા લાયક ન હોય ત્યારે બને છે. <ref>{{cite journal |last=Rabenold |first=Kerry N. |coauthors=Patricia Parker Rabenold |year=1985 |title=Variation in Altitudinal Migration, Winter Segregation, and Site Tenacity in two subspecies of Dark-eyed Juncos in the southern Appalachians |journal=The Auk |volume=102 |issue=4 |pages=805–19 |url=http://elibrary.unm.edu/sora/Auk/v102n04/p0805-p0819.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235702/http://elibrary.unm.edu/sora/Auk/v102n04/p0805-p0819.pdf |url-status=dead }}</ref> કેટલીક જાતો રખડું પણ હોય છે, જે લોકો નિશ્ચિત પ્રદેશમા રહેતા હોતા નથી અને વાતાવરણ અને ખોરાકની ઉપલબ્ધિ અનુસાર સ્થળાંતર કરતા હોય છે. [[પરિવાર]] તરીકે [[પોપટ]]મોટે ભાગે સ્થળાંતરીત અથવા તો બેઠાડુ હોતા નથી, પરંતુ તેમને જવલ્લેજ જોવા મળતા, ઊંચાઇએ ઉડતા, રખડું અથવા નાનું અને અનિમિત પણે સ્થળાંતર કરતા પક્ષીઓ તરીકે ગણવામાં આવે છે. <ref>{{cite book |last=Collar |first=Nigel J. |year=1997|chapter=Family Psittacidae (Parrots)|title=[[Handbook of the Birds of the World]], Volume 4: Sandgrouse to Cuckoos |editor=Josep del Hoyo, Andrew Elliott & Jordi Sargatal (eds.) |location=Barcelona |publisher=Lynx Edicions |isbn=84-87334-22-9|pages=}}</ref> બહુ મોટા અંતરોમાં ચોક્કસ સ્થળોએ પાછા ફરવાની પક્ષીઓની ક્ષમતા થોડા સમય માટે જાણીતી છે; 1950માં હાથ ધરવામાં આવેલા એક પ્રયોગ અનુસાર [[મેન્ક્સ શિરવોટર]]ને [[બોસ્ટોન]]માં છૂટા મૂકવામાં આવ્યા હતા અને તેઓ તે અંતરેથી ફક્ત 13 દિવસમાં જ તેમની વસાહતમાં [[સ્કોમર]], [[વોલ્શ]]માં પરત ફર્યા હતા. {{convert|5150|km|mi|-2|abbr=on}}.<ref>{{cite journal |last=Matthews |first=G. V. T. |year=1953 |title=Navigation in the Manx Shearwater |journal=Journal of Experimental Biology |volume=30 |issue=2 |pages=370–96 |url=http://jeb.biologists.org/cgi/reprint/30/3/370 |month=Sep |day=01}}</ref> પક્ષીઓ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્થળાંતર દરમિયાન સંકેતો આપે છે. [[દિવસના]] સ્થળાંતરકારો માટે, [[સૂર્ય]]નો દિવસમાં સંકેત તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તારાઓનો રાત્રે ઉપયોગ કરવામાં આવે છે. દિવસમાં સૂર્યનો બદલાતી જતી પરિસ્થિતિ અંગે ઉપયોગ કરતા પક્ષીઓ તેને [[આંતરિક ઘડિયાળ]] તરીકે ગણે છે.<ref name="Gill"/> તારમંડળ સાથેના સંકલનનો આધાર આસપાસ રહેલા [[ધ્રુવ]] [[નક્ષત્ર]]પર નિર્ભર છે.<ref>{{cite journal |last=Mouritsen |first=Henrik |coauthors=Ole Næsbye Larsen |year=2001 |title=Migrating songbirds tested in computer-controlled Emlen funnels use stellar cues for a time-independent compass |journal=Journal of Experimental Biology |volume=204 |issue=8 |pages=3855–65 |pmid= 11807103 |url=http://jeb.biologists.org/cgi/content/full/204/22/3855 |month=Nov |day=15 |issn=0022-0949}}</ref> આનો આધાર કેટલાક પક્ષીઓમાં ખાસ પ્રકારના [[ફોટોરિસેપ્ટર]] દ્વારા પૃથ્વીના [[ભૂમિતિશાસ્ત્ર]]ને સમજવાની તેમની ક્ષમતા પર રહેલો છે.<ref>{{cite journal |last=Deutschlander |first=Mark E. |coauthors=John B. Phillips and S. Chris Borland |year=1999 |title=The case for light-dependent magnetic orientation in animals |journal=Journal of Experimental Biology |volume=202 |issue=8 |pages=891–908 |pmid= 10085262 |url=http://jeb.biologists.org/cgi/reprint/202/8/891 |month=Apr |day=15 |issn=0022-0949}}</ref> === પ્રત્યાયન (સંદેશાવ્યવહાર) === [[ચિત્ર:Stavenn Eurypiga helias 00.jpg|thumb|right|સનબિટર્નની અનુક્રિયાનો પ્રારંભિક ભાગ મહાકાય લૂંટારું છે. ]] પક્ષીઓ મુખ્યત્વે દાર્શનિક અને ધ્વનિ સંકેતોનો ઉપયોગ કરીને [[સંદેશાવ્યવહાર]]કરે છે. સંકેતો ઇન્ટરસ્પેશિફિક (બે જાતિઓ વચ્ચે)અને ઇન્ટ્રાસ્પેસિફિક (જાતિઓમાં)હોઇ શકે છે. પક્ષીઓ કેટલીક વાર સામાજિક પ્રભુત્વનું મૂલ્યાંકન કરવા અને મક્કમપણે રજૂ કરવા માટે અને સેક્સ્યુઅલી પસંદગીની જાતોમાં સંવનન કરવા અથવા જોખમ દર્શાવવા માટે જેમ કે નાના બચ્ચાઓને રક્ષણ પૂરું પાડવા માટે, [[બાજ]]ને અટકાવવા અને [[સનબિટર્ન]]ની નકલ સામે પીછાઓનો ઉપયોગ કરે છે<ref>{{cite journal |last=Möller |first=Anders Pape |year=1988 |title=Badge size in the house sparrow ''Passer domesticus''|journal=[[Behavioral Ecology and Sociobiology]] |volume=22 |issue=5 |pages=373–78}}</ref>.<ref>{{cite journal |last=Thomas |first=Betsy Trent |coauthors=Stuart D. Strahl |month=Aug |year=1990 |title=Nesting Behavior of Sunbitterns (''Eurypyga helias'') in Venezuela |journal=The Condor |volume=92 |issue=3 |pages=576–81 |doi=10.2307/1368675 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v092n03/p0576-p0581.pdf |format=PDF |issn=00105422 |day=01 |access-date=2009-12-30 |archive-date=2009-03-25 |archive-url=https://web.archive.org/web/20090325235743/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v092n03/p0576-p0581.pdf |url-status=dead }}</ref> પીછાઓમાં થતો ફેરફાર ખાસ કરીને બે જાતિઓ વચ્ચેની પક્ષીઓની ઓળખ છતી કરે છે. પક્ષીઓમાં દાર્શનિક સંદશાવ્યવહારમાં રૂઢીગત ડિસ્પ્લે, જેનો વિકાસ બિનસંકેતાત્મક ક્રિયાઓ જેમ કે ચાંચથી પીછા સાફ કરવા, ચાંચ મારવી અથવા અન્ય વર્તણૂંક પરથી થયો છે. આ પ્રકારના ડિસ્પ્લે ગુસ્સો અથવા શરણાગતિ દર્શાવી શકે છે અથવા પેઇર બોન્ડઝની રચનામાં ફાળો આપી શકે છે. <ref name="Gill"/> કાઉન્ટરશીપ દરમિયાન અત્યંત વિગતવાર ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં અસંખ્ય શક્ય ભાગોની હલચલ<ref>{{cite journal |last=Pickering |first=S. P. C. |coauthors=S. D. Berrow |year=2001 |title=Courtship behaviour of the Wandering Albatross ''Diomedea exulans'' at Bird Island, South Georgia |journal=Marine Ornithology |volume=29 |issue=1 |pages=29–37 |url=http://www.marineornithology.org/PDF/29_1/29_1_6.pdf|format=PDF}}</ref>ના જટિલ મિશ્રણ પરથી નૃત્ય જોવા મળે છે.<ref>{{cite journal |last=Pruett-Jones |first=S. G. |coauthors=M. A. Pruett-Jones |month=May |year=1990 |title=Sexual Selection Through Female Choice in Lawes' Parotia, A Lek-Mating Bird of Paradise |journal=[[Evolution (journal)|Evolution]] |volume=44 |issue=3 |pages=486–501 |doi=10.2307/2409431 |issn=00143820 |day=01}}</ref> [[ચિત્ર:Troglodytes musculus, Petropolis, Rio de Janeiro, Brasil.oga|thumb|right|કોલ ઓફ ધ [[હાઉસ વ્રેન]], સામાન્ય ઉત્તર અમેરિકાનું સોંગબર્ડ છે. ]] [[બર્ડઝ કોલ્સ એન્ડ સોંગ્સ]],જેને [[સિરીંક્સ]]માં આપવામાં આવ્યું છે, એ મોટા માર્ગો છે જેના દ્વારા પક્ષીઓ [[ધ્વનિ]] દ્વારા સંદેશાવ્યવહાર કરે છે. આ સંદેશાવ્યવહાર પણ અત્યંત જટિલ હોઇ શકે છે; કેટલીક જાતો સિરીંક્સની બન્ને તરફેને સ્વતંત્ર રીતે ચલાવી શકે છે, જે તેમને એકી સાથે અલગ અલગ બે ગીત પેદા કરવામાં સહાય કરે છે. <ref name="Suthers"/> વિવિધ પ્રકારના હેતુઓ માટે કોલ્સનો ઉપયોગ થાય છે, જેમાં સંવનન માટે આકર્ષણ,<ref name="Gill"/> શક્ય સંવનન ભાગીદાર માટેની શોધ,<ref>{{cite journal |last=Genevois |first=F. |coauthors=V. Bretagnolle |year=1994 |title=Male Blue Petrels reveal their body mass when calling |journal=Ethology Ecology and Evolution |volume=6 |issue=3 |pages=377–83 |url=http://ejour-fup.unifi.it/index.php/eee/article/view/667/613 |access-date=2009-12-30 |archive-date=2011-10-01 |archive-url=https://web.archive.org/web/20111001015811/http://ejour-fup.unifi.it/index.php/eee/article/view/667/613 |url-status=dead }}</ref> બોન્ડ રચના, જે તે પ્રદેશો પરના દાવા અને નિભાવ માટે,<ref name="Gill"/> અન્ય જાતકોની ઓળખ માટે (જેમ કે માતાપિતા સમૂહમાં બચ્ચાઓની સંભાળ લે છે અથવા સંવનન ઋતુના પ્રારંભે સંવનન કરનારાઓ ફરી ભેગા થાય છે)<ref>{{cite journal |last=Jouventin |first=Pierre |coauthors=Thierry Aubin and Thierry Lengagne |month= Jun|year=1999 |title=Finding a parent in a king penguin colony: the acoustic system of individual recognition |journal=Animal Behaviour |volume=57 |issue=6 |pages=1175–83 |doi=10.1006/anbe.1999.1086 |pmid=10373249 |issn=0003-3472}}</ref>, અને અન્ય પક્ષીઓની શક્ય આક્રમણોખોરો અંગેની ચેતવણી, ઘણી વાર ક્યા પ્રકારનું જોખમ છે તેની ચોક્કસ જાણકારીની માહિતીનો સમાવેશ થાય છે.<ref>{{cite journal |last=Templeton |first=Christopher N. |coauthors= Greene, Erick and Davis, Kate |year=2005 |title=Allometry of Alarm Calls: Black-Capped Chickadees Encode Information About Predator Size |journal=Science |volume=308 |issue=5730 |pages=1934–37 |doi=10.1126/science.1108841 |pmid=15976305 |month=Jun |issn=0036-8075}}</ref> કેટલાક પક્ષીઓ ધ્વનિત સંદેશાવ્યવહાર માટે યાંત્રિક અવાજોનો પણ ઉપયોગ કરે છે. [[ન્યુઝીલેન્ડ]]નું ''[[કોએનોકોરીફા]]'' [[સ્નાઇપ]] તેના પીછાઓ મારફતે હવામાં ઉડે છે, <ref name="Miskelly">{{cite journal |last=Miskelly |first=C. M. |coauthors= |month=July |year=1987 |title=The identity of the hakawai |journal=Notornis |volume=34 |issue=2 |pages=95–116 |url=http://www.notornis.org.nz/free_issues/Notornis_34-1987/Notornis_34_2.pdf |format=PDF |access-date=2009-12-30 |archive-date=2011-09-06 |archive-url=https://web.archive.org/web/20110906165908/http://www.notornis.org.nz/free_issues/Notornis_34-1987/Notornis_34_2.pdf |url-status=dead }}</ref> [[લક્કડખોદ]] અમુક પ્રદેશો<ref name="Attenborough"/>માં પાંખ ફફડાવે છે અને [[પામ કોકેટુ]] પાંખો ફફડાવવા માટે ટૂલ્સનો ઉપયોગ કરે છે. <ref>{{cite journal |last=Murphy |first=Stephen |coauthors=Sarah Legge and Robert Heinsohn |year=2003 |title=The breeding biology of palm cockatoos (''Probosciger aterrimus''): a case of a slow life history |journal=[[Journal of Zoology]] |volume=261 |issue=4 |pages=327–39 |doi=10.1017/S0952836903004175}}</ref> === સમુદાય અને અન્ય સંગઠનો === [[ચિત્ર:Red-billed quelea flocking at waterhole.jpg|thumb|right|રેડ બિલ્ડ ક્વેલીઝ, પક્ષીઓની અત્યંત મોટી જાત,<સંદર્ભ નામ= "ફ્લાયકેચર">[290]</સંદર્ભ> ઘણું મોટા સમુદાયનું સર્જન કરે છે, ઘણી વાર હજારોન દશમા ભાગનું મજબૂત ટોળાનું.]] કેટલાક પક્ષીઓ આવશ્યક રીતે જ પ્રદેશવાદ ધરાવતા હોય છે અથવા નાના પરિવાર જૂથોમાં રહે છે ત્યારે અન્ય પક્ષીઓ મોટા [[સમુદાય]]ની રચના કરી શકે છે. સમુદાયનો મૂળભૂત સિદ્ધાંત [[મોટા જથ્થામાં સલામતી]]છે અને ચારો શોધવાની ક્ષમતામાં વધારો કરવાનો છે.<ref name="Gill"/> ખાસ કરીને જંગલ જેવા ગાઢ વસ્તીવાળા પ્રદેશોમાં લૂંટારુઓ સામે રક્ષણ અગત્યનું છે, જ્યાં [[ઓચિંતો હૂમલો]] સામાન્ય છે અને એક કરતા વધુ આંખો આગોતરી ચેતવણી વ્યવસ્થા પૂરી પાડી શકે છે. આને કારણે અસંખ્ય [[મિશ્રીત જાતિ ફીડીંગ સમુદાય]]માં વિકસી છે, જેમાં સામાન્ય રીતે અસંખ્ય જાતિઓના નાના નાના જૂથોનું મિશ્રણ હોય છે; આ સુમદાયો સખ્યાની દ્રષ્ટિએ સલામતી પૂરી પાડે છે પરંતુ સ્ત્રોતો માટેની સંભવિત સ્પર્ધામાં ઘટાડો કરે છે. <ref>{{cite journal |last=Terborgh |first=John |year=2005 |title=Mixed flocks and polyspecific associations: Costs and benefits of mixed groups to birds and monkeys |journal=American Journal of Primatology |volume=21 |issue=2|pages=87–100 |doi=10.1002/ajp.1350210203}}</ref> સમુદાયમાં રહેવા માટે ચૂકવવી પડતી કિંમત જોઇએ તો તેનાથી સામાજિક રીતે પેટાવર્ગના પક્ષીઓ પર વધુ પ્રભુત્વ વાળા પક્ષીઓ રોફ જમાવે છે અને કેટલાક કિસ્સાઓમાં ખોરાક આરોગવાની કાર્યક્ષમતામા પણ ઓછી થાય છે. <ref>{{cite journal |last=Hutto |first=Richard L. |month=January |year=988 |title=Foraging Behavior Patterns Suggest a Possible Cost Associated with Participation in Mixed-Species Bird Flocks |journal=[[Oikos (journal)|Oikos]] |volume=51 |issue=1 |pages=79–83 |doi=10.2307/3565809 |issn=00301299 |day=01}}</ref> પક્ષીઓ કેટલીક વાર નોન એવીયન જાતિઓ સાથે પણ સંગઠન રચે છે. પ્લન્જ ડાઇવીંગ [[સીબર્ડ]] [[ડોલ્ફીન]]અને [[ટ્યૂના]]સાથે સંકળાયેલા છે, જે ગળી જતી માછલીઓને સપાટી પર ધકેલે છે. <ref name="AU">{{cite journal |last=Au |first=David W. K. |coauthors=Robert L. Pitman |month=August |year=1986 |title=Seabird interactions with Dolphins and Tuna in the Eastern Tropical Pacific |journal=The Condor |volume=88 |issue=3 |pages=304–17 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v088n03/p0304-p0317.pdf |doi=10.2307/1368877 |format=PDF |issn=00105422 |day=01 |access-date=2009-12-30 |archive-date=2011-11-05 |archive-url=https://web.archive.org/web/20111105140621/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v088n03/p0304-p0317.pdf |url-status=dead }}</ref> હોર્નબીલ્સને [[ડ્વાર્ફ મંગૂસ]] સાથે [[અરસપરસની સમજૂતિવાળો સંબંધ]] , જેમા તેઓ એક સાથે ચારો ચરે છે અને એકબીજાને નજીકના [[પક્ષીઓના શિકારી]]અને અન્ય લુટારુંઓ અંગે ચેતવણી આપે છે. <ref>{{cite journal |last=Anne |first=O. |coauthors=E. Rasa |month=June |year=1983 |title=Dwarf mongoose and hornbill mutualism in the Taru desert, Kenya |journal=Behavioral Ecology and Sociobiology |volume=12 |issue=3 |pages=181–90 |doi=10.1007/BF00290770}}</ref> === આરામ અને ડાળી પર બેસવું === [[ચિત્ર:Caribbean Flamingo2 (Phoenicopterus ruber) (0424) - Relic38.jpg|thumb|ઘણા પક્ષીઓ જેમ કે અમેરિકન ફ્લેમિંગો, સૂતી વખતે તેનું શિર તેના પાછળના ભાગમાં દબાવી દે છે. ]] દિવસના સક્રિય ભાર દરમિયાન પક્ષીઓનો ઊંચો ચયાપચયનો દર અન્ય સમયના આરામની સામેની પુરવણી છે. સૂઇ રહેલ પક્ષીઓ ઘણી વાર સતર્ક નિદ્રા તરીકે જાણીતા પ્રકારનો ઉપયોગ કરે છે, જેમાં આરામના સમયની વચ્ચે ઝડપથી આંખ ખોલીને બંધ કરવાનો સમાવેશ થાય છે, જે તેમને ખલેલ સામે સંવેદશીલ રહેવાની અને જોખમ જણાય તો ઝડપથી તે સ્થળેથી નાસી છૂટવામાં મદદ કરે છે. <ref>{{cite journal |last=Gauthier-Clerc |first=Michael |coauthors=Alain Tamisier, Frank Cezilly |month=May |year=2000 |title=Sleep-Vigilance Trade-off in Gadwall during the Winter Period |journal=The Condor |volume=102 |issue=2 |pages=307–13 |url=http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v102n02/p0307-p0313.pdf |doi=10.1650/0010-5422(2000)102[0307:SVTOIG]2.0.CO;2 |format=PDF |access-date=2009-12-30 |archive-date=2008-09-10 |archive-url=https://web.archive.org/web/20080910161658/http://elibrary.unm.edu/sora/Condor/files/issues/v102n02/p0307-p0313.pdf |url-status=dead }}</ref> [[સમડી]]ઓ ઉડતી વખતે સૂઇ જતી હોવાનું મનાય છે અને રડારના નિરીક્ષણો સુચવે છે કે તેઓ સૂતી આરામના ઉડાન દરમિયાન પોતાની જાતને પવનનો સામનો કરવા માટે ગોઠવે છે. <ref>{{cite journal|journal=The Journal of Experimental Biology|volume=205|pages=905–910|year=2002|title=Harmonic oscillatory orientation relative to the wind in nocturnal roosting flights of the swift ''Apus apus''|first=Johan|last=Bäckman|coauthor=Thomas Alerstam|url=http://jeb.biologists.org/cgi/content/full/205/7/905|pmid=11916987|issue=7|month=Apr|day=01|issn=0022-0949}}</ref> એવું સુચવવામાં આવ્યું છે કે ચોક્કસ પ્રકારની નિદ્રાઓ હોઇ શકે છે, જે ઉડાન દરમિયાન પણ શકય હોય છે. <ref>{{cite journal|last=Rattenborg|first=Niels C. |year=2006 |title=Do birds sleep in flight? |journal=Die Naturwissenschaften |volume=93 |issue=9 |pages=413–25 |doi=10.1007/s00114-006-0120-3|pmid=16688436|month=Sep|last1=Rattenborg|first1=NC|issn=0028-1042}}</ref> કેટલાક પક્ષીઓએ [[ધીમી ગતિની નિદ્રા]], એક સમયે મગજના એક [[હેમિસ્ફિયર]]માં જવાની ક્ષમતા પણ દર્શાવી છે. પક્ષીઓ સમુદાયની બહાર સબંધિત તેમની સ્થિતિ પર આધારિત આ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. તેનાથી સમુદાયના બહારના માર્જિનને જોઇને [[લુંટારુ]]ઓ સામે સતર્ક રહેવા માટે આંખને સૂઇ રહેલા હેમિસ્ફિયરથી વિરુદ્ધ રાખવામાં સહાય મળે છે. આ ક્રિયા [[સમુદ્રી સસ્તન પ્રાણી]]ઓથી જાણીતી છે.<ref>{{cite journal |last=Milius |first=S. |year=1999 |title=Half-asleep birds choose which half dozes |journal=Science News Online |volume=155 |issue=6 |pages=86 |url=http://findarticles.com/p/articles/mi_m1200/is_6_155/ai_53965042 |doi=10.2307/4011301 |issn=00368423 |month=Feb |day=06 |archive-url=https://archive.is/20120529004851/http://findarticles.com/p/articles/mi_m1200/is_6_155/ai_53965042/ |archive-date=2012-05-29 |access-date=2009-12-30 |url-status=live }}</ref> ડાળીઓ પર સામાજિક આરામ સામાન્ય છે, કેમ કે [[શરીરની ગરમીના નુકસાનમાં]] ઘટાડો કરે છે અને લુંટારુંઓ સાથે સંકળાયેલા જોખમો ઘટાડે છે.<ref>{{cite journal |last=Beauchamp |first=Guy |year=1999 |title=The evolution of communal roosting in birds: origin and secondary losses |journal=Behavioural Ecology |volume=10 |issue=6 |pages=675–87 |url=http://beheco.oxfordjournals.org/cgi/content/full/10/6/675 |doi=10.1093/beheco/10.6.675 }}</ref> આરામ કરવાના સ્થળોની પસંદગી થર્મોરેગ્યુલેશન અને સલામતીને આધારે પસંદ કરવામાં આવે છે. <ref>{{cite journal |last=Buttemer |first=William A.|year=1985 |title=Energy relations of winter roost-site utilization by American goldfinches (''Carduelis tristis'') |journal=[[Oecologia]] |volume=68 |issue=1 |pages=126–32 |url=http://deepblue.lib.umich.edu/bitstream/2027.42/47760/1/442_2004_Article_BF00379484.pdf |doi=10.1007/BF00379484 |format=PDF}}</ref> ઘણા સૂઇ રહેલા પક્ષીઓ તેમના શિરને તેમની પાછળી બાજુએ વાળી દે છે અને તેમની [[ચાંચ]]ને તેમના પાછળના પીછાઓમાં દાબી દે છે, જોકે અન્ય પક્ષીઓ તેમની ચાંચ તેમના વક્ષસ્થળના પીછાઓમાં દાબી દે છે. ઘણા પક્ષીઓ ફક્ત એક જ પગ પર આરામ કરે છે, જ્યારે કેટલાક, ખાસકરીને ઠંડા વાતાવરણમાં તેમના પગ પીછાઓની અંદર ખેંચી લે છે. [[ઊંચા સ્થાને બેસતા પક્ષીઓ]]મજબૂત રજ્જૂ વ્યવસ્થા ધરાવતા હોય છે, જે તેમને નિદ્રા દરમિયાન ઊંચા સ્થાને ટકાવી રાખવામાં સહાય કરે છે. ઘણા જમીન પરના પક્ષીઓ, જેમ કે ક્વેઇલ્સ અને તેતર ઝાડમાં આરામ કરે છે. ''[[લોરીક્યુલસ]]'' ઉત્પત્તિના થોડા પોપટો ઉપરથી નીચે લટકીને આરામ કરે છે.<ref>{{cite journal |last=Buckley |first=F. G. |coauthors=P. A. Buckley |year=1968 |title=Upside-down Resting by Young Green-Rumped Parrotlets (''Forpus passerinus'') |journal=The Condor |volume=70 |issue=1 |pages=89 |doi=10.2307/1366517 |issn=00105422 |month=Jan |day=01}}</ref> કેટલાક [[હમીંગબર્ડ]] રાત્રિના [[નિષ્ક્રીય]] કાળમાં જતા રહે છે, જેમાં તેમનો ચયાપચયનો દર ઘટી જાય છે.<ref>{{cite journal |last=Carpenter |first=F. Lynn |year=1974 |title=Torpor in an Andean Hummingbird: Its Ecological Significance |journal=Science |volume=183 |issue=4124 |pages=545–47 |doi=10.1126/science.183.4124.545 |pmid=17773043 |month=Feb |issn=0036-8075}}</ref> આ [[મનોવૈજ્ઞાનિક ક્રિયા]] અન્ય સો એક જેટલી જાતિઓમા દેખાય છે, જેમાં [[ઓવલટ-નાઇટજાર]], [[નાઇટજાર]]અને [[વુડસ્વેલો]]નો સમાવેશ થાય છે. એક જાતિ, [[કોમન પોરવીલ]],પણ [[નિષ્ક્રીય]]કાળમાં જતા રહે છે.<ref>{{cite journal |last=McKechnie |first=Andrew E. |coauthors=Robert A. M. Ashdown, Murray B. Christian and R. Mark Brigham |year=2007 |title=Torpor in an African caprimulgid, the freckled nightjar ''Caprimulgus tristigma'' |journal=Journal of Avian Biology |volume=38 |issue=3 |pages=261–66 |doi=10.1111/j.2007.0908-8857.04116.x}}</ref> પક્ષીઓને પરસેવો થતો નથી, પરંતુ તેઓ સ્થાન બદલીને, પાણીમાં ઊભા રહીને, જોરથી શ્વાસોચ્છ્વાસ લઇને, તેમની સપાટીના વિસ્તારમાં વધારો કરીને, ગળું હલાવીને અથવા ખાસ પ્રકારની વર્તણૂંકો જેવી કે [[ઉરોહીડ્રોસીસ]] કરીને પોતાની જાતને ઠંડી કરી શકે છે. === સંવનન === ==== સામાજિક વ્યવસ્થા ==== [[ચિત્ર:Raggiana Bird-of-Paradise wild 5.jpg|thumb|right|તેના પરિવારના અન્યોની જેમ સ્વર્ગનું નર રેગીયાના પક્ષી લાંબી ઉત્પત્તિ ધરાવે છે અને પાંખ ફેલાવીને માદાને આકર્ષિત કરે છે.]] 95 ટકા પક્ષીઓની જાતિ [[સામાજિક રીતે એકવિવાહી કુટુંબ]] ધરાવે છે. આ જાતિઓ ઓછામાં ઓછા સંવનન કાળની લંબાઇ સુધી જોડી ટકાવી રાખે છે અથવા કેટલાક કિસ્સાઓમાં વિવિધ વર્ષો સુધી અથવા એકના મૃત્યુપર્યંત સુધી સાથે રહે છે. <ref>{{cite journal|last=Freed|first=Leonard A.|year=1987|title=The Long-Term Pair Bond of Tropical House Wrens: Advantage or Constraint?|journal=[[The American Naturalist]]|volume=130|issue=4|pages=507–25|doi=10.1086/284728}}</ref> એક વિવાહી કુટુબ [[માતાપિતા બન્નેની સંભાળ]]શક્ય બનાવે છે, જે ખાસ કરીને જે માદાને નરની સહાયની જરૂર પડે છે ત્યારે સફળ સંવનનમાં સહાય કરતી વખતે અગત્યનું છે.<ref>{{cite journal|last=Gowaty|first=Patricia A.|title=Male Parental Care and Apparent Monogamy among Eastern Bluebirds(''Sialia sialis'')|journal=[[The American Naturalist]]|volume=121|issue=2|pages=149–60|year=1983|doi=10.1086/284047}}</ref> અસંખ્ય સામાજિક એક વિવાહીત કુટુંબ જાતિઓમાંથી વધારાની જોડી દ્વારા મૈથુન (વિશ્વાસઘાત)એ સામાન્ય બાબત છે. <ref>{{cite journal|last=Westneat|first=David F.|coauthors=Ian R. K. Stewart|year=2003|title=Extra-pair paternity in birds: Causes, correlates, and conflict|url=http://arjournals.annualreviews.org/doi/pdf/10.1146/annurev.ecolsys.34.011802.132439|doi=10.1146/annurev.ecolsys.34.011802.132439|journal=[[Annual Review of Ecology, Evolution, and Systematics]]|volume=34|pages=365–96}}{{Dead link|date=ઑક્ટોબર 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> આ પ્રકારની વર્તણૂંક ખાસકરીને જ્યારે પ્રભુત્વશાળી નર અને માદા તેની સાથેના નર સાથે જોડી કરે છે ત્યારે બને છે, પરંતુ આ કદાચ બતક અને અન્ય એનાટીડ વચ્ચે બળજબરીપૂર્વકના સંવનનનું પરિણામ પણ હોઇ શકે છે. <ref>{{cite journal|last=Gowaty|first=Patricia A.|coauthors=Nancy Buschhaus|year=1998|url=http://findarticles.com/p/articles/mi_qa3746/is_199802/ai_n8791262|title=Ultimate causation of aggressive and forced copulation in birds: Female resistance, the CODE hypothesis, and social monogamy|journal=[[American Zoologist]]|volume=38|issue=1|pages=207–25|doi=10.1093/icb/38.1.207|access-date=2009-12-30|archive-date=2011-11-19|archive-url=https://web.archive.org/web/20111119111318/http://findarticles.com/p/articles/mi_qa3746/is_199802/ai_n8791262/|url-status=dead}}</ref> માદાઓ માટે, વધારાની જોડીના સંવનનના શક્ય ફાયદાઓમાં પોતાના બચ્ચા માટે વધુ સારી જાતિ અને તેની સાથેના સંવનનમાં બિનફળદ્રુપતાની સામે રક્ષણ પણ પ્રાપ્ત થાય છે. <ref>{{cite journal|last=Sheldon|first=B|year=1994|title=Male Phenotype, Fertility, and the Pursuit of Extra-Pair Copulations by Female Birds|journal=Proceedings: Biological Sciences|volume=257|issue=1348|pages=25–30|doi=10.1098/rspb.1994.0089}}</ref> જે વધારાની જોડીના સંવનનમાં જોડાય છે તે જાતિના નર તેની સાથે સંવનન કરનારને ગાઢી રીતે રક્ષણ પૂરું પાડે છે, જેથી તેઓ ઉત્પન્ન કરનાર બચ્ચાના માતાપિતા હોવાની ખાતરી રાખી શકે. <ref>{{cite journal|last=Wei|first=G|coauthors=Z Yin, F Lei|year=2005|title=Copulations and mate guarding of the Chinese Egret |doi=10.1675/1524-4695(2005)28[527:CAMGOT]2.0.CO;2|journal=Waterbirds|volume=28|issue=4|pages=527–30}}</ref>અન્ય સંવનન પદ્ધતિઓમાં [[પોલીજિની]], [[બહુપત્નીત્વ]], [[પોલીજેમી (બહુપત્નીત્વ કે બહુપતિત્વ)]], [[પોલીજિનેડ્રી]], અને [[સંમિશ્ર]],પણ થાય છે તેનો સમાવેશ થાય છે.<ref name="Gill"/> પોલીજેમસ સંવનન વ્યવસ્થા ત્યારે જ ઊભી થાય છે જ્યારે માદા નરની મદદ વિના સંતાનોમાં વધારો કરી શકે તેમ હોય.<ref name="Gill"/> કેટલીક જાતો સંજોગો અનુસાર એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. સંવનનમાં સમાન્ય રીતે સંવનના દર્શનનું કોઇ જાતના સ્વરૂપનો સમાવેશ થાય છે, ઉદા. રૂપે તે કાર્ય નર પક્ષી દ્વારા કરવામાં આવ્યું છે. <ref>{{cite book|last=Short|first=Lester L.|year=1993|title=Birds of the World and their Behavior|publisher=Henry Holt and Co|location=New York|isbn=0-8050-1952-9}}</ref> મોટા ભાગનું ડિસ્પ્લે ક્યાં તો સરળ અને કોઇ પ્રકારના [[ગીત]]નો સમાવેશ કરે છે. કેટલાક ડિસ્પ્લે જોકે, તદ્દન વિગતવારના હોય છે. જાતિઓના આધારે, તેમાં પાંખ અથવા પૂંછડી પટપટાવી, નૃત્ય, આકાશી ઉડાન અથવા સામાજિક [[લેક]]કિંગનો સમાવેશ થઇ શકે છે. માદાઓ એવી હોય કે સામાન્ય રીતે ભાગીદાર પસંદગી કરે,<ref>{{cite book|last=Burton|first=R|year=1985|title=Bird Behavior|publisher=Alfred A. Knopf, Inc.|isbn=0-394-53857-5}}</ref> જોકે પોલીએન્ડ્રુસ [[ફાલારોપ્સ(શોરબર્ડ)]],અનામત હોય છે: પ્લેઇનર નર તેજસ્વી કલરવાળી માદાને પસંદ કરે છે. <ref>{{cite journal|last=Schamel|first=D|coauthors=DM Tracy, DB Lank, DF Westneat|year=2004|title=Mate guarding, copulation strategies and paternity in the sex-role reversed, socially polyandrous red-necked phalarope ''Phalaropus lobatus''|journal=Behaviour Ecology and Sociobiology|volume=57|issue=2|pages=110–18|url=http://www.springerlink.com/index/8BE48GKGYF2Q40LT.pdf|doi=10.1007/s00265-004-0825-2|format=PDF|access-date=2009-12-30|archive-date=2020-03-28|archive-url=https://web.archive.org/web/20200328130628/http://www.springerlink.com/index/8BE48GKGYF2Q40LT.pdf|url-status=dead}}</ref> સંવનન ઇશારો, [[ચાંચ મારવી]] અને એલ્લોપ્રિનીંગ સામાન્ય રીતે બે ભાગીદારો વચ્ચે કરવામાં આવે છે, સામાન્ય રીતે પક્ષીઓએ જોડ બનાવી લીધી હોય અને સંવનન કરી લીધુ હોય તે પછી.<ref name="Attenborough"/> ==== પ્રદેશ, માળો અને ઇંડાનું સેવન ==== બચ્ચાને ઉછેરતી આપતી વખતે ઘણા પક્ષીઓ અન્ય જાતિઓ સામે સક્રિય રીતે પ્રદેશનો બચાવ કરે છે; પ્રદેશની જાળવણી તેમના બચ્ચાઓ માટે ખોરાકના સ્ત્રોતનું રક્ષણ કરે છે. જે જાતિઓ જેમ કે [[સીબર્ડ]] અને [[સમડી]] ખોરાકની સવલતવાળા પ્રદેશોનો બચાવ કરવામાં સક્ષમ ન હોય, તે ઘણી વખત [[સમૂહ]]માં ઉછેર કરે છે; લુટારુઓ સામે રક્ષણ કરવા માટે આવું કરવામાં આવતું હશે તેવું મનાય છે. સામૂહિક ઉછેર કરનાર નાના માળાના સ્થળનો બચાવ કરે છે અને માળાની જગ્યા માટ જાતિઓ વચ્ચે અને અંદરોઅંદરની સ્પર્ધાને ઉગ્ર બનાવી શકાય. <ref>કોક્કો એચ, હેરિસ એમ, વોનલેસ એસ(2004). "સામાન્ય રીતે દરિયાઇ પક્ષી ''ઉરીયા સાલ્ગે'' ,મોટા પ્રમાણમાં દરિયાઇ પક્ષીઓના સમૂહમાં સંવર્ધન કેન્દ્રો અને સ્થળ નિર્ભરતા વસ્તી નિયમન માટેની સ્પર્ધા ". ''જર્નલ ઓફ એનિમલ ઇકોલોજી'' '''73''' (2): 367–76. {{DOI|10.1111/j.0021-8790.2004.00813.x}}</ref> [[ચિત્ર:Golden-backed Weaver.jpg|thumb|left|નર ગોલ્ડન પીઠવાળું વિવર્સ ઘાસથી પર વિખેરી શકાય તેવો માળો બાંધે છે.]] દરેક પક્ષીઓ મોટે ભાગે [[કેલ્શિયમ કાર્બોનેટ]]ના બનેલા સખત શેલ વાળા [[અન્તસ્ત્વચાના આવરણ જેવા ઇંડા]] મૂકે છે.<ref name="Gill"/> કાણુ અને દર વાળા માળા ધરાવતી જાતિઓ સફેદ અથવા નિસ્તેજ ઇંડા મૂકે છે, જ્યારે ખુલ્લા માળાવાળા પક્ષીઓ [[છદ્મવેષ]] ઇંડા મૂકે છે. જોકે આ પદ્ધતિમાં ઘણા અપવાદો છે; જમીન પર માળો બાંધતા [[નાઇટજાર]]નિસ્તેજ ઇંડા ધરાવે છે અને તેમના પ્લમેજ દ્વારા છદ્મવેષી ઇંડા મૂકે છે. જે [[જાતિઓ બચ્ચાને ખાતા પરોપજીવી પ્રાણી]]નો શિકાર બની હોય છે તે જીવાતોના ઇંડાને ઓળખી શકાય તે માટે ઇંડાના રંગ અલગ કરે છે, જે માદા જીવાતોને તેના ઇંડાને પક્ષીના ઇંડા સાથે સરખાવવા માટે ફરજ પાડે છે.<ref>બુકર એલ, બુકર એમ (1991). "કોયલો શા માટે ખાસ પ્રકારનું જૂથ રચે છે?" ''[[ઓઇકોસ]]'' '''57''' (3): 301–09. {{DOI|10.2307/3565958}}</ref> પક્ષીઓના ઇંડાઓ સામાન્ય રીતે [[માળા]]માં પડેલા હોય છે. મોટા ભાગની જાતિઓ કેટલેક અંશે જટિલ માળાની રચના કરે છે, જે ક્યાં તો કપ, ડમ, પ્લેટસ, પથારી જેવા, પથારીના ભંગાર જેવા,ટેકરા જેવા અથવા દર જેવા હોય છે. <ref name="Hansell">હાંસેલ એમ(2000). ''પક્ષીઓના માળા અને બાંધવાની કળા'' . યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ પ્રેસ આઇએસબીએન 0-521-46038-7</ref> કેટલાક પક્ષીઓના માળાઓ,જોકે,અત્યંત જૂની ઢબના હોય છે; [[અલ્બાટ્રોસ]] માળાઓ જમીન પરના ભંગાર સિવાય કશું જ નથી. મોટા ભાગા પક્ષીઓ લુંટારુઓને રોકવા માટે માળાઓ આવરણવાળી જગ્યામાં, ગુપ્ત વિસ્તારોમાં બાંધે છે, પરંતુ મોટા અથવા સમૂહમાં રહેતા પક્ષીઓ બચાવ કરવા સક્ષમ હોય છે- જે વધુ ખુલ્લા માળાઓ બાંધી શકે છે. માળાના બાંધકામ દરમિયાન, કેટલીક જાતિઓ જે સામગ્રી પરોપજીવી પ્રાણીઓ વાપરે તેની તુલનામાં અલગ વાપરે છે-જે બચ્ચાના અસ્તિત્વમાં સુધારો કરવા માટે ઝેરનું પ્રમાણ ઘટાડે છે, <ref>લાફુમા એલ, લેમ્બ્રેચટસ એમ, રેમોન્ડ એમ (2001). "[[લોહી ચૂસતા]] ઉડતા કીટાણુઓ સામે રક્ષણ માટે પક્ષીઓના માળામાં ખુશ્બોદાર છોડ?" ''વર્તણૂંક પ્રક્રિયાઓ'' '''56''' (2) 113–20. {{DOI|10.1016/S0376-6357(01)00191-7}}</ref> અને માળાના રક્ષણ માટે ઘણી વખત પીછાઓનો ઉપયોગ કરવામાં આવે છે. <ref name="Hansell"/> કેટલાક પક્ષીની જાતો માળા ધરાવતી નથી; ઊભા ખડક પર માળો બાંધતા [[કોમન ગુઇલેમોટ]] તેના ઇંડા ખુલ્લા ખડક પર મૂકે છે અને નર [[ઇમ્પેરિયર પેન્ગ્વિન]] ઇંડાઓને તેમના શરીર અને પગની વચ્ચે રાખે છ. માળાઓની ગેરહાજરી ખાસ કરીને જમીન પર માળો બાંધતી જાતોની સતત ગેહાજરી જોવા મળે છે, જ્યાં ઇંડામાંથી બહાર આવેલું બચ્ચું [[માળાને થોડા દિવસોમાં છોડી દેવા સક્ષમ]] હોય છે. [[ચિત્ર:Eastern Phoebe-nest-Brown-headed-Cowbird-egg.jpg|thumb|પૂર્વીય ફોએબેના માળાની બ્રાઉન શિરવાળા કાઉબર્ડ દ્વારા કવાયત કરવામાં આવે છે.]] ઇંડાનું સેવન કે જે બચ્ચાના વિકાસ માટે તાપમાનમાં વધારો કરે છે, તે સામાન્ય રીતે છેલ્લું ઇંડુ મૂકી દેવાયા બાદ પ્રારંભ કરે છે. <ref name="Gill"/> મોનોગેમોસ જાતિમાં ફરજોને ઘણી વખત વહેચી લેવામાં આવે છે, જેમાં પોલીગેમ જાતિઓ એક માવતર જ ઇંડના સેવન માટે જવાબદાર હોય છે. માવતરની હૂંફ સેવન કરતા પક્ષીના ઉદર અથવા છાતીની પાછળનો ખુલ્લો ભાગના વિસ્તારથી [[બચ્ચાઓના મિશ્રણ]]થી ઇંડાને મળે છે. ઇંડાનું સેવન એ શક્તિ માગી લેતી પ્રક્રિયા છે; પુખ્ત અલ્બાટ્રોસીસ, ઉદા.તરીકે ઇંડના સેવનના દિવસે તે વધુમાં વધુ{{convert|83|g}}પોતાના શરીરનુ વજન ઓછું કરે છે. <ref>વોર્હામ, જે. (1990) ''કાળા પીછા વાળું દરિયાઇ પક્ષી - તેમનું પરિસ્થિતિ વિજ્ઞાન અને સંવર્ધન વ્યવસ્થા'' લંડન: [[એકેડમિક પ્રેસ]] આઇએસબીએન 0127354204.</ref> [[મેગાપોડે]]ના ઇંડાના સેવન માટેની હૂંફ સૂર્યમાંથી મળે છે, જે વનસ્પતિ અથવા જ્વાળામુખીની ઉર્જાને ક્ષીણ બનાવે છે.<ref>જોન્સ ડીએન, ડેક્કર, રેને ડબ્લ્યુઆરડે, રોઝલાર, સીસ એ (1995). ''ધી મેગાપોડ્ઝ'' . વિશ્વ 3ના પક્ષીઓના પરિવાર. [[ઓક્ફોર્ડ યુનિવર્સિટી પ્રેસ]] : ઓક્સફોર્ડ. આઇએસબીએન 0-19-854651-3</ref> ઇંડાનો સેવનગાળો 10 દિવસથી ([[લક્કડખોદ]], [[કોયલ]] અને [[નાની ચકલી]] જેવા પક્ષીઓમાં) શરૂ થઇને 80 દિવસોથી વધુ ચાલે છે ([[અલ્બાટ્રોસ]] અને [[કિવી]]માં).<ref name="Gill"/> ==== પૈતૃક સંભાળ અને પરિપક્વતા ==== તેમના ઇંડામાંથી બહાર આવવાના સમયે,બચ્ચાઓનો તેમની જાતિને આધારે નિસહાયથી લઇને સ્વતંત્ર સુધીનો વિકાસ થાય છે. નિઃસહાય બચ્ચઓને ''[[અલ્ટ્રીકલ (ખુલ્લા અને આંધળા કે જે માબાપ પર ખોરાક માટે આધાર રાખે છે)]]'' ,કહેવાય છે અને તેઓ નાના કદમાં, [[આંધળા]], હલનચલન ન કરી શકે તેવા અને ખુલ્લા; જે બચ્ચાઓ હલન ચલન કરતા હોય અને ઇંડામાંથી બહાર આવતા વેંત જ પીછા ધરાવતા હોય તેમને ''[[પ્રિકોસિયલ(થોડા જ દિવસોમાં માળો છોડી દેવા માટે સક્ષમ)]]'' તરીકે ઓળખવામાં આવે છે. અલ્ટ્રીકલ બચ્ચાઓને [[થર્મોરેગ્યુલેટીંગ]]ની સહાયની જરૂર પડે છે અને પ્રિકોસિયલની તુલનામાં લાંબા ગાળા સુધી ઉછેરની જરૂર પડે છે. જે બચ્ચાઓ આ અવસ્થાએ હોય છે તે તે ક્યાંતો અર્ધ પ્રિકોસિયલ અથવા અર્ધ અલ્ટ્રીકલ હોય છે. [[ચિત્ર:Calliope-nest.jpg|thumb|left|માદા કેલીયોપ હમીંગબર્ડ સંપૂર્ણ મોટા થયેલા પક્ષીના બચ્ચાને ધવડાવે છે. ]] પૈતૃક સંભાળની લંબાઇ અને પ્રકાર વિવિધ વ્યવસ્થા અને જાતિઓમાં બદલાતા રહે છે. એકાન્તિક કિસ્સામાં, [[મેગાપોડે]]માં પૈતૃક સંભાળ ઇંડામાંથી બહાર લાવવા સુધીમાં પૂરી થઇ જાય છે; ઇંડામાંથી બહાર આવેલું નવું જ બચ્ચુ માળાના ટેકરાની બહાર માબાપની સહાય વિના ખાડો ખોદે છે અને તાત્કાલિક પોતાની જાતે જ ઉપજીવીકા મેળવી લે છે. <ref>ઇલીયોટ એ(1994). "''[[વિશ્વના પક્ષીઓની હેન્ડબુકમાં]] પરિવાર મેગાપોડઝ(લાંબા પગ અને ટચૂંકી પાખવાળુ ઓસ્ટ્રેલેસીયાનું પક્ષી)". '' ''વોલ્યુમ 2; ન્યુ વર્લ્ડ વલ્ચર્સ ટુ ગ્યુનીયાફોવલ'' (એડ્ઝ ડેલ હોયો જે, એલ્લીયોટ, સર્ગાતાલ જે) લિન્ક્સ એડિસિઓન્સઃબાર્સેલોના. આઇએસબીએન 84-873337-15-6 </ref> અન્ય એક એકાન્તિક કિસ્સામાં, મોટા ભાગના સીબર્ડે પૈતૃક સંભાળના ગાળામાં વધારો કર્યો છે, તેમાંથી લાંબામાં લાંબો ગાળો [[ગ્રેટ ફ્રિગેટબર્ડ]]નો હોય છે, જેના બચ્ચા [[ઉપજીવીકા]]લાયક બનતા છ મહિના લગાડે છે અને વધારાા 14 મહિનાઓ સુધી તેમને માબાપ ચારો પૂરો પાડે છે. <ref>મેટ્ઝ વીજી, શ્રેઇબર ઇએ (2002). "''ધી બર્ડઝ ઓફ નોર્થ અમેરિકા, નં. 681'' માં મોટા કદનું દરિયાઇ શિકારી પક્ષી (''ફ્રેગેટા મિનોર'' )", (પૂલ, એ. એન્ડ ગિલ, એફ., ઇડીએસ) ધી બર્ડઝ ઓફ નોર્થ અમેરિકા ઇન્ક: ફિલાડેલ્ફિયા </ref> કેટલીક જાતિઓમાં, માબાપ બન્ને માળા માટે અને ઉપજીવીકા માટે મદદ કરે છે; જ્યારે અન્યોમાં, આ પ્રકારની જવાબદારી ફક્ત એક જાત(સેક્સ) પર રહેલી છે. કેટલીક જાતોમાં, સમાન જાતોના [[અન્ય સભ્ય]]—સામાન્ય રીતે [[ઉછેરનાર જોડી]]ના નિકટના સગા જેમ કે અગાઉના પક્ષીના બચ્ચા-નાના બચ્ચાને મોટું થવામાં મદદ કરશે.<ref>એકમેન જે(2006). "પક્ષીઓમાં પારિવારીક જીવન ". ''[[જર્નલ ઓફ એવીયન બાયોલોજી]]'' '''37''' (4): 289–98. {{DOI|10.1111/j.2006.0908-8857.03666.x}}</ref> આ પ્રકારના એલ્લોપેરેન્ટીંગ ખાસ કરીને [[કોર્વિડા]]માં સામાન્ય હોય છે, જેમાં [[કાગડા]], [[ઓસ્ટ્રેલીયન મેગપાઇ]] અને [[ફેઇરી-વ્રેન]] જેવા જ પક્ષીઓનો સમાવેશ થાય છે,<ref>{{cite book |author=Cockburn A|editor=Floyd R, Sheppard A, de Barro P|title=Frontiers in Population Ecology|year=1996|publisher=CSIRO|location=Melbourne|isbn= |pages=21–42|chapter=Why do so many Australian birds cooperate? Social evolution in the Corvida}}</ref> પરંતુ કેટલીક જાતો જેમ કે [[રાઇફલમેન]] અને [[રેડ કાઇટ]]માં અલગ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પ્રાણીઓના મોટા ભાગના જૂથોમાં, નર પૈતૃકની સંભાળ જવલ્લેજ હોય છે. પક્ષીઓમાં, જોકે, અન્ય કરોડરજ્જુ વાળા વર્ગની તુલનામાં તે અત્યંત સામાન્ય છે.<ref name="Gill"/> પ્રદેશ અને માળાની જગ્યાનો બચાવ, ઇંડાનું સેવન અને બચ્ચાને ખોરાક આપવાનું કાર્ય ઘણી વખત વહેંચણીપૂર્વકનું હોય છે, ત્યારે કેટલીકવાર [[શ્રમનું વિભાજન]] કે જેમાં એક સંવનન કરનાર તમામ અથવા મોટા ભાગની ખાસ ફરજ નિભાવે છે.<ref>{{cite journal|last=Cockburn|first=Andrew|year=2006|title=Prevalence of different modes of parental care in birds|doi=10.1098/rspb.2005.3458|journal=Proceedings: Biological Sciences|volume=273|issue=1592|pages=1375–83|pmid=16777726|month=Jun|issn=0962-8452|url=http://rspb.royalsocietypublishing.org/cgi/pmidlookup?view=long&pmid=16777726|format=Free full text}}{{Dead link|date=ડિસેમ્બર 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> બચ્ચાઓ જ્યારે [[પરિપક્વ]] બને છે તે તબક્કો નાટ્યાત્મક રીતે અલગ પડે છે. ''[[સિંથલીબોરામફુસ]]'' મુર્રેલેટ્સ બચ્ચાઓ, જેમ કે [[પ્રાચીન મુર્રેલેટ]],ઇંડામાંથી બહાર આવે કે રાત્રે માળાને છોડી દે છે, અને દરિયાની બહાર તેમના માતાપિતાને અનુસરે છે અને દરિયાથી વિરુદ્ધની જમી પર લુટારુઓથી દૂર મોટા થાય છે. <ref>ગેટસન એજે (1994). પ્રાચીન મુરેલેટ(''સિંથલિબોરામફુસ એન્ટિક્સ'' ). ''ધી બર્ડઝ ઓફ નોર્થ અમેરિકા, નં. 132માં '' (એ.પૂલ અને એફ. ગિલ, ઇડીએસ.). ફિલાડેલ્ફિયાઃ ધી એકેડેમી ઓફ નેચરલ સાયંસીઝ; વોશિંગ્ટોન, ડી.સી.: ધી અમેરિકન ઓર્નિથલોજિસ્ટસ યુનિયન </ref> કેટલીક જાતોમાં, જેમ કે બતકો, તેમના બચ્ચાઓને પ્રારંભિક ઉંમરે જ માળાથી દૂર લઇ જાય છે. મોટા ભાગની જાતોમાં, બચ્ચાઓ ઉડી શકવા સમર્થ બને તે પહેલા અને તરત જ પછીથી માળો છોડી દેતા નથી. પરિપક્વ થયા બાદ પૈતૃક સંભાળની માત્રા અલગ પડે છે ; અલ્બાટ્રોસના બચ્ચાઓ તેમની જાતે માળો છોડી દે છે અને વધુ મદદ લેતા નથી, જ્યારે અન્ય જાતો પરિપક્વ થયા બાદ પણ વધારાનું ભરણપોષણ પ્રાપ્ત કરે છે. <ref>સ્કેફર એચસી, એશિયામવાટા જીડબ્લ્યુ, મુન્યેકેન્યે એફબી, બોહનીંગ-ગાએસ કે (2004). "બે આફ્રિકન ''સિલ્વીયા'' નાના ગાનારા પક્ષીઓનો જીવન ઇતિહાસ : નીચી વાર્ષિક ફળદ્રુપતા અને નાના પક્ષીઓની લાંબી સંભાળ". ''[[ટીબીઆઇએ]]'' '''146''' (3): 427–37. {{DOI|10.1111/j.1474-919X.2004.00276.x}}</ref> બચ્ચાઓ તેમના પ્રથમ [[સ્થળાંતર]] દરમિયાન તેમના માતાપિતાને અનુસરે છે.<ref>અલોન્સો જેસી, બૌટિસ્ટા એલએમ, અલોન્સો જેએ (2004). "પરિવાર આધારિત પ્રાદેશિકવાદ વિ. શિયાળામાં સામાન્ય ક્રેન્સ ''ગ્રુસ ગ્રુસ'' માં ટોળે ભેગા થવુ્". ''[[જર્નલ ઓફ એવિયન બાયોલોજી]]'' '''35''' (5): 434–44. {{DOI|10.1111/j.0908-8857.2004.03290.x}}</ref> ==== પરોપકારી પક્ષીના ઇંડાનું સેવન ==== [[ચિત્ર:Reed warbler cuckoo.jpg|thumb|upright|right|રીડ વાર્બલર એ વિકસતી સામાન્ય કોયલ છે, જે પરોપકારી ઈંડાનું સેવન કરનાર છે.]] [[પરોપકારી પ્રાણીગત ઇંડાનું સેવાન (બ્રૂડ પેરાસિટીઝમ), કે જેમાં ઇંડા મૂકનાર અન્ય પક્ષીના ઇંડાના સેવન સાથ પોતાના ઇંડા મૂકી દે છે, જે અન્ય ઓર્ગેનિઝમના પ્રકારની તુલનામાં પક્ષીઓમાં અત્યંત સામાન્ય બાબત છે.|પરોપકારી પ્રાણીગત ઇંડાનું સેવાન (બ્રૂડ પેરાસિટીઝમ), કે જેમાં ઇંડા મૂકનાર અન્ય પક્ષીના ઇંડાના સેવન સાથ પોતાના ઇંડા મૂકી દે છે, જે અન્ય ઓર્ગેનિઝમના પ્રકારની તુલનામાં પક્ષીઓમાં અત્યંત સામાન્ય બાબત છે. <ref name="brood">ડેવિસ એન(2000). ''કોયલો, કાવબર્ડ અને ચિટ્સ'' . [[ટી. એન્ડ એ.ડી. પોયસર]]: લંડન આઇએસબીએન 0-85661-135-2</ref>]] પરોપરકાર પક્ષી તેણીના ઇંડા અન્ય પક્ષીના માળામાં મૂકી દે પછી, મોટે ભાગે તેમને સ્વીકારવામાં આવે છે અને યજમાન દ્વારા, તેમના પોતાના બચ્ચાઓના ખર્ચાની સાથે મોટા કરવામાં આવે છે. બ્રુડ પેરાસાઇટ કદાચ ''જેની ફરજ છે તેવા બ્રુડ પેરાસાઇટસ'' ,જેણે તેમના ઇંડાઓને અન્ય જાતિના માળામાં મુકવાજ જોઇએ, કારણ કે તેઓ તેમના પોતાના બચ્ચાઓને મોટા કરવામાં અસમર્થ હોય છે, અથવા ફરજ વિનાના બ્રુડ પેરાસાઇટ હોય છે, જે કટલીક વાર તેમણે પોતાના નાના બચ્ચાઓને મોટા કર્યા હોવા છતા પોતાની પુનઃઉત્પાદનની ક્ષમતા વધારવા માટે [[સમાન જાતિ]]ના પક્ષીઓના માળાઓમાં ઇડા મૂકે છે.<ref>સોરેનસન એમ (1997). ઇન્ટ્રા- અને પ્રેકોસિયલ હોસ્ટ કેનવાસ બેક ''આયથા વેલિસિનેરીયા'' પર ઇન્ટરસ્પેસિફિક ઇંડાનું સેવન કરવાની અસરો". ''વર્તણૂંક વિજ્ઞાન'' '''8''' (2) 153–61. [http://beheco.oxfordjournals.org/cgi/reprint/8/2/153.pdf પીડીએફ]</ref> એક સો પક્ષીઓની જાતો, કે જેમાં [[હનીગાઇડ]], [[ઇક્ટેરીડ]], [[એસ્ટ્રીલડીડ ફિંચ]]અને[[બતકો]]નો સમાવેશ થાય છે, તે ફરજ ધરાવનાર પેરાસાઇટ છે, જોકે તેમાં અત્યંત સુપ્રસિદ્ધ [[કોયલો]] છે.<ref name="brood"/> કેટલાકબ્રુડ પેરાસાઇટ તેમના યજમાનના બચ્ચા પહેલા ઇંડામાંથી બચ્ચાને બહાર લઇ આવે છે, જે તેમને યજમાનના ઇંડાને બહાર ફેંકી દઇને નાશ કરી દેવામાં અથવા યજમાનના બચ્ચાઓને મારી નાખવામાં સહાય કરે છે; આ તે બાબતની ખાતરી પૂરી પાડે છે કે માળામાં લાવવામાં આવતો દરેક ખોરાક પેરાસિટીકન બચ્ચાઓને જ ખવડાવવામાં આવશે. <ref>સ્પોટ્ટીસસ્વોડ સી, કોલબ્રુક-રોબજંટ જે (2007). "ઇંડાનું સેવન કર્યું છે તેવા પરોપકારી મોટા દરિયાઇ શિકારી પક્ષી ગ્રેટર હોનીગાઇડ અને સંભવિત હોસ્ટ કાઉન્ટરેડેપ્શન્સ દ્વારા ઇંડામાં કાણું પાડવું". ''વર્તણૂંક વિજ્ઞાન '' {{DOI|10.1093/beheco/arm025}}</ref> == ઇકોલોજી (જીવંત પ્રાણી કે જીવને સંબધિત પર્યાવરણ) == પક્ષીઓ બહોળા પ્રમાણમાં ઇકોલોજીકલ સ્થિતિ ધરાવે છે.<ref name = "flycatcher">{{Cite book |last=Sekercioglu |first=Cagan Hakki |year=2006 |chapter=Foreword |title=[[Handbook of the Birds of the World]] |volume=11: Old World Flycatchers to Old World Warblers |editor=Josep del Hoyo |editor2=Andrew Elliott |editor3=David Christie |location=Barcelona |publisher=Lynx Edicions |isbn=84-96553-06-X |page=48}}</ref> કેટલાક પક્ષીઓ સામાન્ય છે તો, અન્યો તેમની વસ્તીમાં વિશિષ્ટ અથવા ખોરાકની જરૂરિયાતવાળા છે. એક જ વસ્તી જેમ કે જંગલમાં પણ, વિવિધ જાતિઓના પક્ષીઓ દ્વારા જે [[સ્થાન (ગોખલો)]]પર કબજો કરવામાં આવ્યો હોય છે તે અલગ અલગ હોય છે, જ્યારે કેટલીક જાતિઓ જંગલના છત્ર હેઠળ પણ ખોરાક આપે છે, ઉતરતી કક્ષાના છત્ર હેઠળ અને અન્યો જંગલમાં પૂરો પાડે છે. જગંલના પક્ષીઓ [[જીવાત ખાનાર]], [[ફ્રુગીવોર]], અને [[નેક્ટાવોર]]હોય છે. એક્વાટિક પક્ષીઓને સામાન્ય રીતે માછલી, છોડો દ્વારા ખોરાક પૂરો પાડવામાં આવે છે અને ચાંચિયાગીરી અને [[ક્લેપ્ટોપેરાસિટઝમ]]જોવા મળે છે. સસ્તન પ્રાણીઓમાં શિકારના પ્રાણીઓ વિશિષ્ટ પ્રકારના હોય છે, જ્યારે, ગીધ [[મડદા પર જીવનાર]]તરીકે વિશિષ્ટ છે. કેટલાક મધ ખાતા પક્ષીઓ અગત્યના પૂલીનેટર (એક ફૂલ પરથી બીજા ફૂલ પર રસ લઇ જતી જીવાતો) હોય છે અને ઘણા ફ્રુગીવોર્સ બીયાનો નાશ કરવામાં મહત્વી ભૂમિકા ભજવે છે. <ref name="Clout">ક્લાઉટ એમ, હે જે(1989). "ન્યુઝીલેન્ડા જંગલોમાં ફેલાયેલા બ્રાઉઝર્સ, પોલીનેટોર્સ અને સીડ તરીકે પક્ષીઓનું મહત્વ ". ''ન્યૂઝીલેન્ડ જર્નલ ઓફ ઇકોલોજી'' '''12''' 27–33 [http://www.newzealandecology.org/nzje/free_issues/NZJEcol12_s_27.pdf પીડીએફ]</ref> છોડો અને પૂલીનેટીંગ પક્ષીઓ ઘણી વાર [[સહવિકાસકર્તા]]હોય છે,<ref>સ્ટીલ્સ એફ(1981). "મધ્ય અમેરિકાને લગતા ચોક્કસ સંદર્ભ સાથે બર્ડ ફ્લાવર સહવિકાસના ભૌગોલિક તબક્કાઓ". ''મિસૌરી બોટેનિકલ ગાર્ડનની તવારીખ '' '''68''' (2) 323–51. {{DOI|10.2307/2398801}}</ref> અને કેટલાક કિસ્સાઓમાં ફૂલોના મુખ્યત્વે પૂલીનેટર એક જ એવી જાત છે જે તેના મધ સુધી પહોંચવામાં સક્ષમ હોય છે.<ref>ટેમલેસ ઇ, લિનહાર્ટ વાય, મેસોનજોન્સ એમ, મેસોનજોન્સ એચ(2002). "હમીંગબર્ડ બીલ લંબાઇમાં ફૂલોની પહોળાઇની ભૂમિકા - ફ્લાવર લેન્થ રિલેશનશીપ". ''બાયોટ્રોપિકા'' '''34''' (1): 68–80. [http://www.amherst.edu/~ejtemeles/Temeles%20et%20al%202002%20biotropica.pdf પીડીએફ]</ref> પક્ષીઓ ઘણી વા આઇલેન્ડ ઇકોલોજીમાં પણ અગત્યના હોય છે. પક્ષીઓ વારંવાર આઇલેન્ડ પર પહોંચ્યા છે, જ્યારે સસ્તન પ્રાણીઓ પહોંચ્યા નથી; તે આઇલેન્ડ પર, ખાસ કરીન મોટા પ્રાણીઓ દ્વારા જે ભૂમિકા બજાવવામાં આવે છે તે પક્ષીઓ પણ બજાવી શકે છે. ઉદા. તરીકે, ન્યુઝીલેન્ડમાં [[મોઆ]]અગત્યના બ્રાઉઝર્સ હતા, જેમ આજે [[કેરેઉ]] અને [[કોકાકો]] છે.<ref name="Clout"/> આજે ન્યુઝીલેન્ડના છોડોએ લુપ્ત મોઆથી બચવા માટે સંરક્ષણાત્મક પ્રક્રિયા જાળવી રાખી છે.<ref>બોન્ડ ડબ્લ્યુ, લી ડબ્લ્યુ, ક્રેઇન જે(2004). "ઉડા ઉડ કરતા પક્ષીઓ સામે છોડોનો બંધારણ બચાવ: ન્યૂઝીલેન્ડના ઉડી નહી શકતા એક સમયના પક્ષીઓનો વારસો". ''[[ઓઇકોસ]]'' '''104''' (3), 500–08. {{DOI|10.1111/j.0030-1299.2004.12720.x}}</ref> માળો બાંધતા [[સીબર્ડ]]પણ આઇલેન્ડની ઇકોલોજી અને આસપાસના દરિયાને મુખ્યત્વે મોટા જથ્થામાં એકત્ર થયેલી [[હગાર]] દ્વારા અસર કરી શકે છે, જે કદાચ સ્થાનિક જમીન<ref>વેઇનરાટ એસ, હેની જે, કેર સી, ગોલોકીન એ, ફ્લિંન્ટ એમ (1998). "સેંટ પાઉલ, પ્રિબિલોફ આઇલેન્ડ, બેરીંગ સી, અલાસ્કા ખાતે પર્વતીય અને દરિયાઇ છોડો દ્વારા દરિયાઇપક્ષી ક્વાનો મારફતે મેળવેલા નાઇટ્રોજનનો વપરાશ ". ''દરિયાઇ વિજ્ઞાન'' '''131''' (1) 63–71. [http://www.springerlink.com/index/DN8D70RYM7TUF42P.pdf પીડીએફ] {{Webarchive|url=https://web.archive.org/web/20200328130628/http://www.springerlink.com/index/DN8D70RYM7TUF42P.pdf |date=2020-03-28 }}</ref> અને આસપાસના દરિયાને ફળદ્રુપ બનાવી શકે છે.<ref>હોસમેન એ, હોકી એ(1986). "રોકી ઇન્ટરટ્રાયલ કોમ્યુનિટી બંધારણના નિર્ણાયક તરીકે દરિયાઇ પક્ષી ક્વાનો ". ''મરિન ઇકોલોજી પ્રોગ્રેસ સિરીઝ'' '''32''' : 247–57 [http://www.int-res.com/articles/meps/32/m032p247.pdf પીડીએફ]</ref>કાઉન્ટસ, માળાની દેખરેખ અને કબજે કરવું અને ચિહ્નો લગાવવા સહિત [[એવિયન ઇકોલોજી ફિલ્ડ પદ્ધતિઓ]]ના બહોળા પ્રકારોનો ઉપયોગ એવિયન ઇકોલોજીના સંશોધનમાં થાય છે. == માનવીઓ સાથેનો સંબંધ == [[ચિત્ર:Industrial-Chicken-Coop.JPG|thumb|right|ચિકનની ઔદ્યોગિક ખેતી]] પક્ષીઓ જોઇ શકતા હોવાથી અને સામાન્ય પ્રાણી હોવાથી માનવીઓ આદિ માનવના કાળથી તેમની સાથે સંબંધ ધરાવે છે. <ref>{{Cite book|last=Bonney|first=Rick | last2 = Rohrbaugh, Jr.| first2 = Ronald|title=Handbook of Bird Biology| place= Princeton, NJ|publisher=Princeton University Press|year=2004| edition = Second|isbn=0-938-02762-X}}</ref> કેટલીક વાર, આ સંબંધો[[પરોસ્પજીવન]] હોય છે, જેમ કે મધ એકત્ર કરવાની [[હનીગાઇડ]] અને આફ્રિકાની પ્રજા જેમ કે [[બોરાના]]માં સહકારની ભાવના જોવા મળે છે.<ref>ડીન ડબ્લ્યુ, સેઇફ્રાઇડ આર, મેકનોડોનાલ્ડ આઇ (1990). "ગ્રેટર હનીગાઇડમાં ક્ષતિ, હકીકત અને માર્ગદર્શકીય વર્તણૂંકનું નસીબ". ''કંઝર્વેશન બાયોલોજી'' '''4''' (1) 99–101. [http://www.doi.org/10.1111/j.1523-1739.1990.tb00272.x પીડીએફ]</ref> અન્ય સમયે, તેઓ [[પરોપજીવી]]પણ હોઇ શકે છે, જેમ કે [[હાઉસ સ્પેરો]]<ref>સિંગર આર, યોમ-ટોવ વાય(1988). "ઇઝરાયેલમાં હાઉસ સ્પેરો (ચકલી) ''પાસર ડોમેસ્નીટિકસ'' ની સંવર્ધન જૈવિક વિજ્ઞાન". ''[[ઓર્નિસ સ્કેન્ડીનાવિકા]] '' '''19''' 139–44. {{DOI|10.2307/3676463}}</ref>જેવી જાતિને માનવીય ગતિવિધિથી ફાયદો થયો છે. વિવધ પક્ષી જાતિઓ વેપારી સ્તરે નોંધપાત્ર કૃષિ જીવાતો<ref>ડોલ્બીર આર(1990). "ઓર્નિથોલોજી અને સંકલિત જીવાણુ સંચાલન: લાલ પાંખવાળા બ્લેકબર્ડઝ ''એગ્લેઇયસ ફોનિસિયસ'' અને કોર્ન". ''[[આઇબીઆઇએસ]]'' '''132''' (2): 309–22.</ref> બની ગયા છે અને કેટલાક [[ઉડ્ડયન જોખમ]]તરીકે ઉભરી આવે છે.<ref>ડોલ્બીર આર, બેલાન્ટ જે, સિલ્લીંગ્સ જે (1993). "ષૂટીંગ ગુલ્સ જોહ્ન એફ. કેનેડી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર એરક્રાફ્ટ મારફતેના હુમલાઓ ઘટાડે છે. ". ''વાઇલ્ડલાઇફ સોસાયટી બુલેટીન '' '''21''' : 442–50. </ref> માનવીય ગતિવિધિઓ પણ નુકસાનકારક હોઇ શકે છે અને તેણે અસંખ્ય પક્ષીઓની જાતિઓ સામે લુપ્તતાનું સંકટ ઊભુ કર્યું છે. પક્ષીઓ રોગો જેમ કે [[સિટ્ટાકોસીસ]], [[સાલ્મોનેલોસિસ]], [[કેમ્પીલોબેક્ટેરિયોસિસ]], માયકોબેક્ટેરઓસિસ (એવિયન [[ફેફસાનો ક્ષયરોગ]]), [[એવિયન ઇન્ફ્લ્યુએન્ઝા]] (બર્ડ ફ્લ્યુ), [[ગિયાર્ડીએસિસ]],અને [[ક્રિપ્ટોસ્પોરિડાયોસિસ]]ને લાંબા અંતર સુધી ફેલાવવા માટે રોગવાહક તરીકેની પણ ભૂમિકા બજાવી શકે છે. તેમાંના કેટલાકમાં [[ઝૂનોટિક રોગો]]નો સમાવેશ થાય છે, જે માનવોમાં ફેલાઇ શકે છે.<ref>રીડ કડી, મીસ જેકે, હેન્કેલ જેએસ, શુક્લા એસકે(2003). [http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=1069015 "પક્ષીઓ, સ્થળાંતર અને ઉભરી રહેલા ઝૂનોઝીઝઃ વેસ્ટ નાઇલ વાયરસ, લીમ ડિસીઝ, ઇન્ફ્લુએન્ઝા એ એન્ડ એન્ટરપેથોજેન્સ".] {{Webarchive|url=https://web.archive.org/web/20200527144020/https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC1069015/ |date=2020-05-27 }} ક્લીન મેડ રેસ. '''1''' (1):5–12. પીએમઆઇડી 15931279</ref> === આર્થિક અગત્યતા === સ્થાનિક કક્ષાના પક્ષીઓને માંસ અને ઇંડા માટે ઉછેરવામાં આવે છે, જે [[પૌલ્ટ્રી]] તરીકે ઓળખાય છે, જે માનવો દ્વારા ખાવામાં આવતા પ્રોટીનનો મોટામાં મોટા સ્ત્રોત છે; 2003માં, 76 મિલીયન ટન પૌલ્ટ્રી અને 61 મિલીયન ટન ઇંડાઓ વિશ્વભરમાં પેદા કરવામાં આવ્યા હતા. <ref>{{cite web|url= http://www.earth-policy.org/Books/Out/Ote3_3.htm|title= Shifting protein sources: Chapter 3: Moving Up the Food Chain Efficiently.|publisher= Earth Policy Institute|access-date= 18 December 2007|archive-date= 30 એપ્રિલ 2008|archive-url= https://web.archive.org/web/20080430212726/http://www.earth-policy.org/Books/Out/Ote3_3.htm|url-status= dead}}</ref> માનવ પૌલ્ટ્રીમાં [[ચિકન]]નો સૌથી વધુ વપરાશ થાય છે, જ્યારે મરઘી, બતક અને હંસ પણ સંબંધિત રીતે સામાન્ય છે. પક્ષીઓની અનેક જાતોનો માંસ માટે શિકાર કરવામાં આવે છે. અત્યંત અવિકસિત વિસ્તારો સિવાય પક્ષીઓનો શિકાર મુખ્યત્વે મનોરંજન લાયક પ્રવૃત્તિ છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં અત્યંત અગત્યના પક્ષીનો શિકાર કરવામાં આવે છે તે વોટરફોલ (જળપક્ષી); જેમનો મોટા પાયે શિકાર કરવામાં આવે છે તેવા પક્ષીઓમાં [[તેતર]] [[જંગલી મરઘી]], [[ચકલીઓ(ક્વેઇલ)]], [[કબૂતર]], [[તેતર જેવું ખાદ્ય પક્ષી (પાર્ટ્રિજ)]], [[મરઘાની જાતુન ખાદ્ય પક્ષી (ગ્રાઉસ)]], [[સારસ જેવું પક્ષી(સ્નાઇપ)]],અને [[વુ઼ડકોક]]નો સમાવેશ થાય છે.<ref>સિમોન એ, નેવારો એક્સ(2002). [http://www.scielo.cl/scielo.php?script=sci_arttext&amp;pid=S0716-078X2002000200012&amp;lng=es&amp;nrm=iso&amp;tlng=en "10,000 વર્ષો દરમિયાનમાં દરિયાઇ દક્ષિણ ચીલીમાં દરિયાઇ પક્ષીઓનો માનવો દ્વારા દુરુપયોગ".] ''રેવ. ચીલ. હિસ્ટ. નેટ'' '''75''' (2): 423–31 </ref> [[મુટ્ટોનબર્ડીંગ]] પણ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં લોકપ્રિય છે.<ref>હેમિલ્ટોન એસ (2000). "કાળામાં કાળા દરિયાઇ પક્ષી શિયરવોટર્સ ''પફ્ફીનસ ગ્રેસિયસ'' પર ઇન્ફ્રા રેડ સ્કોપનો ઉપયોગ કરતી વખતે હાંસલ કરવામાં આવેલી માહિતી કેટલી સંક્ષિપ્ત અને સચોટ છે.?" ''મરિન ઓર્નિથોલોજી'' '''28''' (1): 1–6 [http://www.marineornithology.org/PDF/28_1/28_1_1.pdf PDF]</ref> મુટ્ટોનબર્ડઝ જેવા પક્ષીઓનો શિકાર થાય છે, અને તે કદાચ ચાલુ પણ રહેશે, ત્યારે શિકારની પ્રવૃત્તિ ડઝનેક જાતિઓ માટે લુપ્તતા અથવા જોખમમાં પરિણમી છે. <ref> કીન એ, બ્રૂક એમડી, મેકગોવન પીજેકે(2005). "ગેમબર્ડ (ગેલ્લીફોર્મસ)માં લુપ્ત થવાનું જોખમ અને શિકારના દબામ સાથે સંબંધ ધરાવે છે.". ''બાયોલોજિકલ કંઝર્વેશન'' '''126''' (2): 216–33. {{DOI|10.1016/j.biocon.2005.05.011}}</ref> [[ચિત્ર:FishingCormorants.jpg|thumb|upright|એશિયન માછીમારો દ્વારા મારણનો ઉપયોગ કરવામાં ઘણો ઘટાડો થયો છે, પરંતુ મૂલાકાતીઓના આકર્ષણ તરીકે કેટલાક વિસ્તારોમાં રહે છે.]] પક્ષીઓની વ્યાપારીક રીતે મૂલ્યવાન એવી ચીજોમાં પીછા (ખાસ કરીને હંસ અને બતકોનો ડાઉન), જેનો ઉપયોગ વસ્ત્ર અને પથારી માટે કરવામાં આવે છે, અને સીબર્ડનું ([[હગાર]]),જે ફોસ્ફરસ અને નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે કિંમતી છે. [[વોર ઓફ પેસિફિક]], જે ઘણીવાર હગાર યુદ્ધ તરીકે ઓળખાય છે, તે હગારના જથ્થા પર અંકુશ મેળવવા માટે લડાઇ હતી. <ref>{{cite web|url= http://www.zum.de/whkmla/military/19cen/guanowar.html|title= The Guano War of 1865-1866.|publisher= World History at KMLA|access-date= 18 December 2007}}</ref> પક્ષીઓનું માનવો દ્વારા પાલતુ અને વ્યવહારીક હેતુ એમ બન્ને માટે સ્થાનિકીકરણ કરાયું હતું. વિવિધ રંગના પક્ષી, જે કે [[પોપટો]] અને [[મેના]], વચ્ચે [[બધન]]માં સંવનન કરાવવામાં આવે છે અથવા પાલતુ તરીકે રાખવામાં આવે છે, આ વ્યવહાર કટલીક [[જોખમી જાતો]]ના ગેરકાયદે વેપારમાં પરિણમી છે. <ref>કૂની આર, જેપ્સોન પી(2006). "આંતરરષ્ટ્રીય જંગલી પક્ષીઓનો વેપાર: બ્લેન્કેટ પ્રતિબંધમાં ખોટું શું છે?" ''ઓરિક્સ'' '''40''' (1): 18–23. [http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=409231 પીડીએફ)(પીડીએફ).]</ref> [[બાજ]] અને [[દરિયાઇ પક્ષી]]ઓનો અનુક્રમે [[શિકાર]] અને ફિશીંગમાટે ઉપયોગ થાય છે. [[સંદેશો લઇ જનારા કબૂતરો]]નો ઉપયોગ ઓછામાં ઓછા 1 એડીથી થાય છે, અને તાજેતરના [[વિશ્વ યુદ્ધ II]] સુધી તેની અગત્યતા જળવાઇ રહી હતી. આજે આ તમામ કામગીરીઓ ક્યાંતો શોખ, મનોરંજન અને પ્રવાસન<ref>માન્ઝી એમ(2002). [https://web.archive.org/web/20120305133019/http://findarticles.com/p/articles/mi_go1895/is_200210/ai_n8674873/ "દક્ષિણપશ્ચિમ ચીનમાં કોરોમન્ટ (મોટું ખાઉધરું દરિયાઇ પક્ષી):ઘેરાની અવધિ હેઠળ પરંપરાગત ફિશરી. ]. ''જિયોગ્રાફિક રિવ્યૂ'' '''92''' (4): 597–603.</ref> અથવા કેટલીક રમતો જેમ કે [[કબૂતરોની સ્પર્ધા]]ને કારણે વધુ સામાન્ય બની છે. કલાપ્રેમી પક્ષી ઉત્સાહીઓ(જેને પક્ષી નિરીક્ષકો, ટ્વીચર્સ (નિરીક્ષકો) અથવા વધુ સામાન્ય રીતે [[પક્ષીવિંદો]])ની સખ્યા કરોડોમાં છે.<ref>પુલીસ લા રોશ, જી. (2006. અમેરિકામાં બર્ડીંગ: ડેમોગ્રાફિક અને આર્થિક પૃથ્થકરણ. ''વિશ્વભરમાં વોટરબર્ડઝ. (પાણીમાં રહેતા પક્ષીઓ)'' ઇડીએસ. જી.સી. બોએર, સી.એ. ગાલબ્રેઇથ અને ડી.એ. સ્ટ્રોડ [[ધી સ્ટેશનરી ઓફિસ]], એડિનબર્ગ, યુકે. પીપી. 841–46. [http://www.jncc.gov.uk/PDF/pub07_waterbirds_part6.2.5.pdf પીડીએફ)(પીડીએફ).] {{Webarchive|url=https://web.archive.org/web/20110304124708/http://www.jncc.gov.uk/PDF/pub07_waterbirds_part6.2.5.pdf |date=2011-03-04 }}</ref> ઘણા મકાનમાલિકો તેમના ઘરની પાસે વિવિધ જાતિઓને આકર્ષવા માટે [[બર્ડ ફીડર]]ઊભુ કરે છે. [[પક્ષીઓ ખવડાવવાની ક્રિયા]]કરોડો ડોલરના ઉદ્યોગમાં ફૂલીફાલી છે; ઉદા. તરીકે, બ્રિટનમાં અંદાજિત 75 ટકા નિવાસીઓ શિયાળામાં અમુક સમયે પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. <ref>ચેમ્બરલેઇન ડીઇ, વિકરી જેએ, ગ્લુ ડીઇ, રોબિન્સન આરએ, કોન્વે જીજે, વૂડબર્ન આરજેડબ્લ્યુ, કેનોન એઆર(2005). "શિયાળામાં ગાર્ડન ફિડરના ઉપયોગમાં વાર્ષિક અને ઋતુગત વલણ". ''[[આઇબીઆઇએસ]]'' '''147''' (3): 563–75. [http://doi.org/10.1111/j.1474-919x.2005.00430.x પીડીએફ)(પીડીએફ).]</ref> === ધર્મ, સમુદાય અને સંસ્કૃતિ === [[ચિત્ર:Vogel Drei (Meister der Spielkarten).jpg|thumb|upright|left|રમવાના પત્તાના મહારથી દ્વારા "ધી 3 ઓફ બર્ડઝ", 16મી સદી જર્મની]] પક્ષીઓ સમુદાય, ધર્મ અને [[લોકપ્રિય સંસ્કૃતિ]]માં આગવો અને વૈવિધ્યકૃત્ત કામગીરી બજાવે છે. ધર્મમાં, પક્ષીઓને ક્યાં તો સંદેશાવાહકો અથવા ધાર્મિક નેતા અને [[દૈવત્વ]]ને અનુસરતા દર્શાવવામાં આવે છે, જેમ કે [[મેઇકમેઇક]]નો સંપ્રદાય, જેમાં [[ઇસ્ટર આઇલેન્ડ]]ના [[ટાંગટા મનુ]]ને વડા<ref>રૌટલેજ એસ, રૌટલેજ કે(1917). "પૂર્વ આઇલેન્ડમાં પક્ષી સંપ્રદાય". ''ફોકલોર (સંસ્કૃતિના વણલખાયેલી વાતો)'' '''28''' (4): 337–55.</ref> તરીકે અથવા હાજરી આપનાર તરીકે ગણવામાં આવ્યા છે, તેવી જ રીતે [[હૂગીન અને મુનિન]], બે [[કોમોન રેવન]]ના કિસ્સામાં તેમને [[નોર્સ ગોડ]] [[ઓડીન]]ના કાનમાં ગુપ્ત રીતે કહેતા હોય તેમ ગણવામાં આવ્યા છે.<ref>ચેપલ જે(2006). [http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=1326277 "ઠગ સાથે રહેતા: કાગડાઓ, જંગલી કાગડો, અને માનવ સંસ્કૃતિ"] {{Webarchive|url=https://web.archive.org/web/20060414000954/http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=1326277 |date=2006-04-14 }}. ''પ્લોસ બિયોલ'' '''4''' (1):e14. {{DOI|10.1371/journal.pbio.0040014}}</ref> ધાર્મિક નેતાઓ [[ભવિષ્યની આગાહી]], અથવા પક્ષીઓના શબ્દોનું અર્થાતંર કરવામાં સામેલ હતા જ્યારે "ઔસ્પેક્સ" (જેના પરથી શબ્દ "પવિત્ર" આવ્યો છે) ભવિષ્યી ઘટનાઓ માટે તેમની કામગીરીઓ પર નજર રાખતા હતા. <ref>ઇન્ગરસોલ, અર્નેસ્ટ (1923). "[http://www.archive.org/details/birdsinlegendfab00inge દંતકથા, કાલપનિક વાર્તાઓ અને ફોલ્કલોરમાં પક્ષીઓ]". લોંગમેન્સ, ગ્રીન અને કો. પી. 214 </ref> તેમને [[ધાર્મિક પ્રતીક]] તરીકે પણ ગણવામાં આવ્યા છે, જેમ કે [[જોનાહ]] (હેબ્રુઃ: '''יוֹנָה''' , [[કબૂતર]])ની સાથે કદરૂપા, શરણાગતી,શોક અને સુંદરતા એ પરંપરાગત રીતે કબૂતરો સાથે સંકળાયેલા છે. <ref>હૌસર એ(1985). "જોનાહ: કબૂતરના અભ્યાસી". ''જર્નલ ઓફ બીબ્લીકલ લિટરેચર'' '''104''' (1): 21–37. {{DOI|10.2307/3260591}}</ref> પક્ષીઓને ભગવાન અથવા ભગવાન જેવા ગણવામાં આવ્યા છે, જેમ કે [[કોમન પીકોક]]ના કિસ્સામાં, તેને [[ભારત]]ના [[દ્રવિડો]] દ્વારા મધર અર્થ તરીકે ગણવામાં આવ્યા છે.<ref>નાયર પી (1974). "એશિયામાં મોર સંપ્રદાય ". ''એશિયન ફોલ્કલોર અભ્યાસો'' '''33''' (2): 93–170. {{DOI|10.2307/1177550}}</ref> કેટલાક પક્ષીઓને પૌરાણીક [[રોક]] અને [[માઓરી]]ના માણસને પણ ઝડપી લેવા સક્ષમ એવા ઐતિહાસિક [[પૌઆકાઇ|''પૌઆકાઇ'']] સહિતના કદાવર પ્રાણી તરીકે જોવામાં આવ્યા છે.<ref>ટેન્નીસન એ, માર્ટિનસોન પી(2006). ''ન્યૂઝીલેન્ડના લુપ્ત પક્ષીઓ'' ટે પાપા પ્રેસ, વેલીંગ્ટોન આઇએસબીએન 978-0-909010-21-8</ref> પક્ષીઓને સંસ્કૃતિ અને કલામાં ઐતિહાસિક કાળથી દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તેમને પ્રારંભમાં [[ગુફા ચિત્ર]]માં રજૂ કરવામાં આવ્યા હતા.<ref>મેઇઘાન સી(1966). "બાજા કેલિફોર્નિયામાં પૂર્વઐતિહાસિક રોક પેઇન્ટીંગ્સ ". ''અમેરિકન એન્ટીક્વીટી '' '''31''' (3): 372–92. {{DOI|10.2307/2694739}}</ref> પક્ષીઓનો બાદમાં ધાર્મિક અથવા કોઇક પ્રતીકવાળી કલા, જેમ કે મુઘલ અને પર્શિયન સમ્રાટોના સુંદર [[મોરની કલગી]].<ref>ક્લર્ક સીપી (1908). "મોરના આસનના પ્લેટફોર્મનો ટેકો". ''ધી મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ બુલેટીન '' '''3''' (10): 182–83. {{DOI|10.2307/3252550}}</ref> પક્ષીઓમાં વૈજ્ઞાનિક અસરના આગમનથી પક્ષીઓના ઘણા ચિત્રોને પુસ્તકોમાં આપવાનો પ્રારંભ થયો હતો. પક્ષીઓના અત્યંત પ્રખાયત કલાકારોમાં [[જોહ્ન જેમ્સ ઓડુબોન]]છે, જેમના [[ઉત્તર અમેરિકાના પક્ષીઓના]] ચિત્રોએ યુરોપમાં મોટી વ્યાપારીક સફળતા પ્રાપ્ત કરી હતી અન જેમનુ નામ પાછળથી [[નેશનલ ઔડુબોન સોસાયટી]]ને અપાયું હતું.<ref>બોઇમ એ(1999). "જોહ્ન જેમ્સ ઔડુબોન, બર્થવોચરની આનંદ આવે તેવી ઉડાનો ". ''કલા ઇતિહાસ '' '''22''' (5) 728–55. {{DOI|10.1111/1467-8365.00184}}</ref> પક્ષીઓ કવિતામાં પણ અગત્યનું વ્યક્તિત્વ ધરાવે છે; ઉદા. તરીકે, [[હોમરે]][[નાઇટીંગલ]]નો તેમના ''[[ડીસી]]'' ,અને [[કેટાલ્લુસ]]માં [[ચકલી]]નો [[કેટાલ્લુસ 2]]માં કામોદ્દીપકના પ્રતીક તરીકે ઉલ્લેખ કર્યો હતો.<ref>ચાન્ડલર એ(1934). "ગ્રીક અને લેટિન કવિતાઓમાં નાઇટિંગેલ (થ્રશ કુટુંબનું એક નાનું પક્ષી, જેનો નર રાતે ખૂબ ગાય છે)". ''ધી ક્લાસિકલ જર્નલ'' '''30''' (2): 78–84. </ref> [[અલ્બાટ્રોસ અને ખલાસી વચ્ચેનો સંબંધ એ છે કે તે સેમ્યુઅલ ટેયલર કોલેરિજના ધી રાઇમ ઓફ ધ એન્સસિયન્ટ મેરિનરમાં મધ્યવર્તી વિચાર છે, જેને બોજા માટેના અલંકારતરીકે ગણવામાં આવ્યો હતો.|અલ્બાટ્રોસ અને ખલાસી વચ્ચેનો સંબંધ એ છે કે તે [[સેમ્યુઅલ ટેયલર કોલેરિજ]]ના [[ધી રાઇમ ઓફ ધ એન્સસિયન્ટ મેરિનર]]માં મધ્યવર્તી વિચાર છે, જેને [[બોજા માટેના અલંકાર]]તરીકે ગણવામાં આવ્યો હતો.<ref>લાસ્કી ઇ(1992). "અ મોર્ડન ડે અલ્બાટ્રોસ: વાલ્દેઝ અને જીવનના અન્ય સ્પીલ્સ". ''ધી ઇંગ્લીશ જર્નલ'' , '''81''' (3): 44–46. {{DOI|10.2307/820195}}</ref>]] અન્ય [[ઇંગ્લીશ]] અલંકારોને પક્ષીઓ પરથી લેવામાં આવ્યા છે; [[વલ્ચર ભંડોળ]]અને વલ્ચર રોકાણકારો ઉદા. તરીકે તેમનું નામ સાફ કરનારા ગીધ તરીકે લે છે. <ref>કાર્સન એ (1998). "90ના દાયકાના લુંટારુ રોકાણકારો, ધાડપાડુઓ: એક નૈતિક પરીક્ષા". ''જર્નલ ઓફ બિઝનેસ એથિક્સ '' '''17''' (5): 543–55. [http://www.springerlink.com/index/W676R8803NL06L38.pdf પીડીએફ)(પીડીએફ).]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> વિવિધ પક્ષીઓની જાતોનો દ્રષ્ટિકોણ ઘણી વાર આખી સંસ્કૃતિમાં અલગ અલગ પડે છે. [[ઘુવડો]] ખરાબ નસીબ,[[વિચક્રાફ્ટ]],અને આફ્રિકા<ref>એનરીક્વેઝ પીએલ, મિકોલા એચ(1997). "કોસ્ટા રિકા, મધ્ય અમેરિકા અને માલાવીમાં સામાન્ય લોકોની ઘુવડ જાણકારીનો તુલનાત્મક અભ્યાસ". ડબલડે, પૃષ્ઠ 160–66 ઇન: જ.આર.ડંકન, ડી.ેચ. જોહ્નસન, ટી એચ. નિકોલસ, (ઇડીએસ). ''ઉત્તરીય ગોળાર્ધના ઘુવડોનું જૈવિક વિજ્ઞાન અને સંરક્ષણ. '' ''જનરલ ટેકનિકલ રિપોર્ટ એનસી-190'' , યુએસડીએ ફોરેસ્ટ સર્વિસ, સેંટ પાઉલ, મિનેસોટા.635 પૃષ્ઠ.</ref>ના ભાગોમાં થયેલા મૃત્યુઓ સાથે સંકળાયેલા છે,પરંતુ મોટા ભાગના યુરોપમાં તેની ગણના શાણા પક્ષી તરીકે થાય છે. <ref>લેવિસ ડીપી(2005). [http://www.owlpages.com/articles.php?section=Owl+Mythology&amp;title=Myth+and+Culture માન્યતા અને સંસ્કૃતિમાં ઘુવડો.] ઘુવડના પાનાઓ. 15 સપ્ટેમ્બર 2007ના રોજ પ્રાપ્ત કરેલ</ref> [[હૂપ]] ને [[પ્રાચીન ઇજિપ્ત]]માં પવિત્ર અને [[પર્શિયા]]માં શુદ્દ ગુણોન પ્રતીક તરીકે ગણવામાં આવતા હતા, પરંતુ મોટા ભાગના યુરોપમાં તેની ગણના ચોર તરીકે અને [[સ્કેન્ડીનેવીયા]]માં યુદ્ધની પૂર્વજાણકારી આપનાર તરીકે ગણના થાય છે.<ref>ડુપ્રી એન (1974). "અફઘાન ફોલ્કલોર અને મેજિકમાં હૂપની ભૂમિકાનો દુભાષીકરણ". ''ફોલ્કલોર'' '''85''' (3): 173–93.</ref> === કંઝર્વેશન (સંરક્ષણ વિજ્ઞાન) === [[ચિત્ર:California-Condor3-Szmurlo edit.jpg|thumb|right|upright|કેલિફોર્નિયા કોન્ડોરની સંખ્યા 22ની હતી, પરંતુ આજે સંરક્ષણ પગલાઓમાં વધારો થતા તેની સંખ્યા આજે 300થી વધુ છે. ]] માનવીઓની ગતિવિધિએ કેટલીક જાતિઓ જેમ કે [[બાર્ન સ્વેલો]] અને [[યુરોપીયન સ્ટારલીંગ]]નું વિસ્તરણ સ્વીકાર્યું છે ત્યારે, તેઓ અમુક જાતિઓમાં વસ્તી ઘટાડા અથવા લુપ્તતા માટે કારણભૂત બન્યા છે. પક્ષીઓની સોએક જેટલી જાતિઓ ઐતિહાસિક સમયમાં જ લુપ્ત થઇ ગઇ હતી,<ref>ફુલર ઇ(2000). ''લુપ્ત પક્ષીઓ'' (બીજી ઇડી.). [[ઓક્ટફોર્ડ યુનિવર્સિટી પ્રેસ]] , ઓક્સફોર્ડ, ન્યૂયોર્ક. આએસબીએન 0-19-512350-6</ref> તેમ છતા એવિયનની લુપ્તતા માટે મોટા ભાગના માનવીઓ નાટ્યાત્મક રીતે કારણભૂત બન્યા હતા, જેમણે અંદાજે 750-1800 જાતિઓનો વિનાશ કર્યો હતો, જે ઘટના આઇલેન્ડમાં [[મેલાનેસિયા]], [[પોલીનેસિયા]] અને [[માઇક્રોનેસિયા]]ના માનવ સામૂહીકીકરણ દરમિયાન ઘટી હતી.<ref>સ્ટેડમેન ડી(2006). ''ટ્રોપીકલ પેસિફિક પક્ષીઓમાં લુપ્તતા અને બાયોજિયોગ્રાફી (જૈવિક વિજ્ઞાન'' , યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ. આઇએસબીએન 978-0-226-77142-7</ref> પક્ષીઓની ઘણી જાતો વિશ્વભરમાં ઘટી રહી છે, [[બર્ડલાઇફ ઇન્ટરનેશનલ]] અને [[આઇયુસીએન]] દ્વારા 2009માં 1,227 જાતોને [[જોખમ હેઠળ]] મૂકવામાં આવી હતી.<ref>{{cite web |title=BirdLife International announces more Critically Endangered birds than ever before |publisher=[[Birdlife International]] |date=14 May 2009 |url=http://www.birdlife.org/news/pr/2009/05/red_list.html |access-date=15 May 2009 |archive-date=20 જૂન 2013 |archive-url=https://www.webcitation.org/6HWarDrE8?url=http://www.birdlife.org/news/pr/2009/05/red_list.html |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/science/nature/8045971.stm |first=Mark |last=Kinver |title=Birds at risk reach record high |publisher= BBC News Online |date=13 May 2009 |access-date=15 May 2009}}</ref> પક્ષીઓને માનવીઓ તરફથી મોટે ભાગે જોખમ ઊભુ થતું હોય તો તે છે [[વસ્તીમાં ઘટાડો]].<ref>મોરીસ કે, પેઇન ડી(ઇડીએસ) (2002). ''બર્ડ બાયોડાયવર્સિટીનું સંરક્ષણ કરતા: સામાન્ય સિદ્ધાંતો અને તેનો ઉપયોગ'' કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. માર્ચ 1992), આઇએસબીએન 978-0756755485.</ref> અન્ટ જોખમોમાં વધુ પડતો શિકાર, આકસ્મિક મૃત્યુદર કે જે [[ઇમારત પડી જવાથી]] અથવા [[લાંબા ગાળાના ફિશીંગ]] બાયકેચ,<ref>બ્રધર્સ એનપી (1991). "દક્ષિણ સમુદ્રમાં જાપાનીઝ લોંગલાઇન ફિશરીમાં અલ્બાટ્રોસનો મૃત્યુદર અને સંકળાયેલ શિકાર મારફતેના મારણ". ''બાયોલોજિકલ કંઝર્વેશન '' '''55''' : 255–68.</ref>, પ્રદૂષણ(જેમાં [[ઓઇલનું ઢોળાવું]]અને પેસ્ટીસાઇડનો ઉપયોગનો સમાવેશ થાય છે),<ref>વર્સ્ટર ડી, વર્સ્ટર સી, સ્ટ્રીકલેન્ડ ડબ્લ્યુ (1965). "ડચ એલમ રોગ માટે ડીડીટીના છંડટકાવથી પક્ષીઓનો મૃત્યુદર". ''ઇકલોજી'' '''46''' (4): 488–99. {{DOI|10.1126/science.148.3666.90}}</ref> વિદશી [[આક્મણખોર જાતિઓ]],<ref>બ્લેક ટી, કેસી પી, ડંકન આર, ઇવાન્સ કે, ગેસ્ટોન કે(2004). "ઓશનિક આઇલેન્ડઝ પર એવિયન લુપ્તતા અને મામાલિયન પરિચય". ''[[વિજ્ઞાન]]'' '''305''' : 1955–58. {{DOI|10.1126/science.1101617}}</ref> દ્વારા સ્પર્ધા અને લૂંટફાટ અને હવામાનમાં ફેરફારથી પરિણમે છે. સરકાર અને [[સંરક્ષણ]]જૂથો પક્ષીઓને બચાવવા માટે ક્યાંતો કાયદો પસાર કરીને કામ કરે છે જે પક્ષીઓની [[વસ્તીને ટકાવી]] રાખે છે અને [[ઉત્પન્ન કરે]] છે અથવા પુનઃઓળખ માટે [[ગુપ્ત રીતે વસતી વધારો]] કરે છે. આ પ્રકારના પ્રોજેક્ટોએ કેટલીક સફળતા પણ અપાવી છે; એક અભ્યાસ અનુસાર એવો અંદાજ છે કે સંરક્ષણના પ્રયત્નોએ પક્ષીઓની 16 જાતિઓને બચાવી છે, જે કદાચ 1994 અને 2004 વચ્ચે લુપ્ત થઇ ગઇ હતી, જેમાં [[કેલિફોર્નિયા કોન્ડોર]]અને [[નોરફ્લોક આઇલેન્ડ ગ્રીન પોપટ]]નો સમાવેશ થાય છે.<ref>બૂચાર્ટ એસ, સ્ટેટ્ટરફિલ્ડ એ, કોલર એન(2006). "આપણે કેટલા પક્ષીઓને લુપ્ત થતા અટકાવ્યા છે?" ''ઓરિક્સ'' '''40''' (3): 266–79 [http://www.birdlife.org/news/news/2006/08/butchart_et_al_2006.pdf પીડીએફ] {{Webarchive|url=https://web.archive.org/web/20110810080436/http://www.birdlife.org/news/news/2006/08/butchart_et_al_2006.pdf |date=2011-08-10 }}</ref> == નોંધ == {{commonscat|Aves}} {{reflist|2}} == બાહ્ય કડીઓ == {{Wikispecies|Aves}} {{Wikibooks|Dichotomous Key|Aves}} {{sisterlinks|Bird}} * [https://www.natureweb.net/taxa/birds/gujaratibirdnames ગુજરાતી માં પક્ષી નામો] * [http://www.bsc-eoc.org/avibase/avibase.jsp?lang=EN&amp;pg=home એવિબેઝ] {{Webarchive|url=https://web.archive.org/web/20081020193845/http://www.bsc-eoc.org/avibase/avibase.jsp?lang=EN |date=2008-10-20 }} – વૈશ્વિક પક્ષી ડેટાબેઝ * [http://www.birdlife.org/ બર્ડલાઇફ ઇન્ટરનેશનલ] – વિશ્વભરમાં પક્ષી સંરક્ષણને સમર્પિત; જે ભયંકર પક્ષી જાતિઓ પર આશરે 25,000 જેટલા રેકોર્ડઝ સાથેનો ડેટાબેઝ ધરાવે છે. * [http://people.eku.edu/ritchisong/birdbiogeography1.htm પક્ષી આત્મકથા] {{Webarchive|url=https://web.archive.org/web/20070304043432/http://people.eku.edu/ritchisong/birdbiogeography1.htm |date=2007-03-04 }} * [[નેશનલ ઓડુબોન સોસાયટી]] દ્વારા [http://www.audubon.org/bird/index.html પક્ષીઓ અને વિજ્ઞાન] {{Webarchive|url=https://web.archive.org/web/20100810134957/http://www.audubon.org/bird/index.html |date=2010-08-10 }} * [http://www.birds.cornell.edu/ કોર્નેલ લેબ ઓફ ઓર્નિથોલોજી] * [http://www.stanford.edu/group/stanfordbirds/text/essays/completed_essays.html પક્ષી જૈવિકતા પરના નિબંધો ] * [http://www.i-o-c.org/IOComm/index.htm આંતરરાષ્ટ્રીય ઓર્નિથોલોજિકલ સમિતિ ] {{Webarchive|url=https://web.archive.org/web/20100411072746/http://www.i-o-c.org/IOComm/index.htm |date=2010-04-11 }} * [http://www.mrnussbaum.com/birdsindex.htm બાળકો માટે ઉત્તર અમેરિકાન પક્ષીઓ ] {{Webarchive|url=https://web.archive.org/web/20100809090128/http://www.mrnussbaum.com/birdsindex.htm |date=2010-08-09 }} * [http://www.ornithology.com/ ઓર્નિથોલોજી ] * [http://elibrary.unm.edu/sora/index.php સોરા] {{Webarchive|url=https://web.archive.org/web/20111026070526/http://elibrary.unm.edu/sora/index.php |date=2011-10-26 }} શોધી શકાય તેવું ઓનલાઇન આર્કાઇવ; નીચે જણાવેલા ઓર્નિથોલોજીકલ જર્નલના આર્કાઇવ[[ધી ઔક]], [[કોન્ડોર]],જર્નલ ઓફ ફિલ્ડ ઓર્નિથોલોજી, નોર્થ અમેરિકન બર્ડ બેન્ડર, એવિયન જૈવિકમાં અભ્યાસો, પેસિફિક કોસ્ટ એવિફૌના અને [[ધી વિલ્સન બુલેટીન]] . * [http://ibc.lynxeds.com/ ધી ઇન્ટરનેટ બર્ડ કલેક્શન] – વિશ્વના પક્ષીઓના વીડીયોનું વિના મૂલ્યે ગ્રાંથાલય * [http://www.birdpop.org/ ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ બર્ડ પોપ્યુલેશન્સ, કેલિફોર્નીયા ] *[https://birdsofgujarat.co.in/index.php બર્ડઝ ઓફ ગુજરાત] {{Webarchive|url=https://web.archive.org/web/20221216134158/https://birdsofgujarat.co.in/index.php |date=2022-12-16 }} [[શ્રેણી:પક્ષી]] [[શ્રેણી:જીવવિજ્ઞાન]] 1mfgxpuf6cyf8ph4rg95ewnrvhggkgo મંત્ર 0 26667 903288 903285 2026-08-05T15:43:50Z Dsvyas 561 [[Special:Contributions/Realthegrowthpath|Realthegrowthpath]] ([[User talk:Realthegrowthpath|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Gubot|Gubot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 893691 wikitext text/x-wiki [[File:Mantras caved into rock in Tibet.jpg|thumb|250px|તિબેટમાં ઘણા બૌધ્ધ સમાધિના રૂપમાં શિલાઓ પર મંત્રને ઉત્કિર્ણ કરે છે.]] '''મંત્ર''' એવો ધ્વનિ, ઉચ્ચારણ, [[શબ્દ]] અથવા શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણ ની (સવિશેષત: [[આધ્યાત્મિક રૂપાંતર]]) ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે.<ref>ફયુરસ્ટેઈમ, જી. ''ધ ડિપર ડાઈમેન્સન ઓફ યોગ'' . શંબાલા પબ્લિકેશન્સ, બોસ્ટન, એમએ. 2003.</ref> મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર ([[દેવનાગરી લિપી]]માં मन्त्र) નો ઉદ્ગમ [[ભારત]]ની [[વૈદિક પરંપરા]]માં થયો અને સમયાંતરે [[હિંદુ]] પરંપરા અને [[બૌદ્ધવાદ]], [[શીખવાદ]] અને [[જૈનવાદ]]ની અંદર રૂઢિગત પ્રણાલીઓના આવશ્યક અંગરૂપે સ્થાન લીધું. મંત્રોનો ઉપયોગ હવે સમગ્ર વિવિધ આધ્યાત્મિક પ્રચલનો વ્યાપક ફેલાવો થયો છે જે પહેલાંની પૂર્વિય દેશોની પરંપરાઓ અને ધર્મોની પ્રેક્ટિસો આધારિત હોય અથવા તેની શાખા હોય. [[File:Aum.svg|right|thumb|ૐ ના ઉચ્ચારને વેદાંત અધ્યાત્મવિદ્યામાં પોતાને જ મંત્ર ગણવામાં આચવે છે.]] [[વેદો]]ના સંદર્ભમાં ''મંત્ર'' એ શબ્દમાં સમગ્ર ભાગનો સંદર્ભ છે જેમાં [[ઋગ]], [[યજુર]], અથવા [[સામ]] સામેલ છે - જે ગદ્ય [[બ્રાહ્મણ]] ટિપ્પણીથી વિરુધ્ધનો [[છંદોબધ્ધ]] ભાગ છે. કર્મકાંડી વૈદિક પરંપરાઓમાંથી [[યોગ]], [[વેદાંત]], [[તંત્ર]] અને [[ભકિત]]ના ગૂઢ અને સમતાવાદી હિંદુ સંપ્રદાયોમાં થયેલા સંક્રમણ સાથે મંત્રજ્ઞાનના ઉચ્ચપ્રકારના ધર્મનિષ્ઠ અભિગમથી સામાન્ય રીતે અમુક સમાન લક્ષણો સાથે કર્મના સ્વરૂપમાં માનવ ઈચ્છા અથવા માનવઆંકાક્ષાના રૂપાંતર તરીકે મંત્રના આધ્યાત્મિક અર્થઘટનનો માર્ગ મોકળો થયો. [[ઉપનિષદો]]ના હિંદુ ધર્મગ્રંથોના રચયિતાઓ માટે [[ૐ]] - જે સ્વયં મંત્ર છે તે [[બ્રાહ્મણ]], [[ઈશની દિવ્ય પ્રતિમા]] તેમ જ સમગ્ર સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. [[કુકેઈ]]ના મતાનુસાર તમામ ધ્વનિ [[ધર્મકાય]] [[બુધ્ધ]]નો નાદ છે - એટલે કે હિંદુ ઉપનિષધક અને યોગિક વિચારધારામાં હોય છે તેજ રીતે, આ ધ્વનિઓ અંતિમ અને પરમ સત્યની ઘોષણા છે, [[ધ્વનિ]]ના અર્થમાં, જે મંત્રોનો કંઠય ધ્વનિ, મંત્રના ઉચ્ચારણ કરતી વ્યકિતના બોગ્રહણથી સ્વતંત્ર રહીને નિહિત અર્થ ધરાવતો હોય છે. કયા મંત્રનો પ્રતિકાત્મક અર્થ કેવો છે અથવા તેનું કાર્યાન્વયન કઈ રીતે થાય છે તેની સમજ તે વિવિધ પરંપરાઓમાં ભિન્ન હોય અને તે એની પર પણ આધાર રાખે છે કે કયા સંદર્ભમાં તે મંત્ર લખાયેલો છે અથવા ઉચ્ચારાયેલો છે. અમુક પ્રસંગે દરેક નાદ - જેમાંના ઘણા બધા કોઈ નિશ્ચિત વિચાર-શ્રેણી માટે વિશિષ્ટ હોય છે તેવા નાદ સાથે સંકળાયેલા પ્રતિકવાદના સ્તરો અનેકવિધ હોય છે. ઉદાહરણ તરીકે ''[[ૐ]]'' નું ઉચ્ચારણ જુઓ જે [[હિંદુ]] અને [[બૌધ્ધ]] પરંપરાઓમાં કેન્દ્રસ્થાને છે. હિંદુ [[તંત્ર]]એ, અક્ષરો અને ધ્વનિને દિવ્યતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા ત્યારે લેખન પ્રત્યેનો અભિગમ ઉદ્ભવ્યો જ્યારે બૌદ્ધવાદ [[ચીન]] સુધી પ્રસર્યો. તે સમયે ચીનમાં [[સંસ્કૃત]] જેવી એકસૂત્રી ધર્મભાષાનો અભાવ હોવા છતાં ચીને ઉચ્ચારણમાં સ્થિતિસ્થાપક પરંતુ અર્થમાં વધુ સચોટ હોય તેવા પંકિત [[અક્ષરો]] ધરાવતી લેખિત ભાષાથી સાંસ્કૃતિક એકતા સિધ્ધ કરી. ચાઈનીઝ લોકો લિખિત ભાષાને ભારતીય બૌધ્ધ ધાર્મિક સંસ્થાઓ કરતા પણ વધુ આદર આપતા હતા, અને મંત્રલેખનની પ્રવૃત્તિ સ્વયમેવ એક આધ્યાત્મિક પ્રણાલી બની ગઈ. બ્રાહ્મણો જયારે મંત્રના શુધ્ધ ઉચ્ચારણના કઠોર આગ્રહી હતા ત્યારે ચાઈનીઝ અને ખરેખર તો ફાર-ઇસ્ટર્ન બૌદ્ધવાદીઓ આ માટે ખરેખર ઓછી ચિંતા ધરાવતા હતા અને તેની લેખનશુધ્ધિ સાથે વધુ ચીવટ ધરાવવા માટે આગ્રહી હતા. આધ્યાત્મિક પ્રણાલીના ભાગરૂપે મંત્રલેખન અને પાઠની પ્રતો બનાવવાની પ્રથા જાપાનમાં અત્યંત વિશુધ્ધ હતી અને ઘણા બધા બૌધ્ધસૂત્રોનું સંસ્કૃત જેમાં લખાયેલ છે તે [[સિધ્ધમ્]] હસ્તપ્રતોનું લખાણ હવે ખરેખર માત્ર જાપાનમાં જ જોવા મળે છે. તેમ છતાં, હિંદુ પ્રણાલીઓમાં કોઈપણ હસ્તપ્રતોમાં સંસ્કૃત સાથે મંત્રોની પુનરાવૃત્તિ ભારતમાં ઘણા બધા સંપ્રદાયોમાં વિખ્યાત છે. ખન્ના (2003: p.&nbsp;21) મંત્રો અને [[યંત્રો]]નો [[વિચારસ્વરૂપો]] સાથે સાંકળે છે: <blockquote> મંત્રો - યંત્રો પર ઉત્કીર્ણ કરેલા સંસ્કૃત ઉચ્ચારણ, દિવ્યતા અથવા વૈશ્વિક શકિતઓનું પ્રતિનિધિત્વ કરતા વિચાર સ્વરૂપો છે જે ધ્વનિ-કંપનના માધ્યમથી પોતાના પ્રભાવનું કાર્યાન્વયન કરે છે.<ref>ખન્ના, મધુ (2003). ''યંત્ર:ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી '' ઈનર ટ્રેડિશન્સ. આઇએસબીએન 0892811323 &amp; આઇએસબીએન 978-0892811328. પાનું.21</ref> </blockquote> ==વ્યુત્પત્તિશાસ્ત્ર== [[સંસ્કૃત]] શબ્દ''{{IAST|[[:wikt:mantra|mantra-]]}}'' (એમ.; તથા સં. ''મંત્રમ'' ) - [[મૂળ]] ક્રિયાપદ ''મન-'' એટલે વિચારવું (''[[:wikt:manas|માનસ]]'' માં પણ મન) અને તેને લગતા અનુગ ''-ત્ર'' એટલે કે ઓજારો કે સાધનો એવી રીતે બનેલો છે તેથી મંત્રનું શબ્દશ: રૂપાંતર કે અનુવાદ "વિચારનું સાધન" એવો થાય.<ref>મેકડોનેલ, આર્થર એ., ''એ સંસ્કૃત ગ્રામર ફોર સ્ટુડન્ટસ'' § 182.1.b, પાનું. 162(ઓકસફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, ત્રીજી આવૃત્તિ, 1927).</ref><ref>વ્હિટની, ડબલ્યુ ડી, ''સંસ્કૃત ગ્રામર'' § 1185.c, પાનું. 449(ન્યુ યોર્ક, 2003, આઇએસબીએન 0-486-43136-3).</ref> [[ભારતીય-ઈરાની]] ''*મંત્ર'' [[અવેસ્તન]] ''મંન્થ્રા'' માં સચવાયેલો છે જેનો અસરકારક અર્થ છે શબ્દ પણ તેનો સૂચિતાર્થ દૂરવ્યાપી છે :મંથ્રાસ અંતર્ગત રીતે "સત્ય" ''[[અસા]]'' છે અને તેના યોગ્ય પઠનથી તેમાંનું નિહિત સત્ય પ્રગટ થાય છે. એમ પણ કહી શકાય કે ''મંત્રો'' અસ્તિત્વની અનુભૂતિ અને "સત્કાર્ય" બન્ને છે અને તેનું પઠન વિન્યાસ અને સત્વના સંવર્ધન માટે અત્યાવશયક છે. (અવેસ્તન ''[[અસા-]]'' અને વૈદિક પણ જુઓ ''[[{{IAST|ṛtá-}}]]'' ) ભારતીય ઈરાની ''સત્ય મંત્રો'' (''[[યાસના]]'' 31.6: ''હેઈન માથ્રેમ'' ) "નો અર્થ કેવળ ’સત્ શબ્દ’ એટલો જ નહિ પરંતુ સૂત્રબધ્ધ વિચાર એવો થાય છે જે વાસ્તવિકતા અથવા ’અંતનિર્હિત પરિપૂર્ણતા સાથે છંદોબધ્ધ સુત્ર હોય.’"<ref>{{citation|last=Schlerath|first=Bernfried|year=1987|chapter="Aša: Avestan Aša"|title=Encyclopaedia Iranica|volume=2:694-696|location=New York|publisher=Routledge & Kegan Paul}} પાનું. 695.</ref><ref>{{citation|last=Schlerath|first=Bernfried|year=1987|chapter="Aša: Avestan Aša"|title=Encyclopaedia Iranica|volume=2:694-696|location=New York|publisher=Routledge & Kegan Paul}} પાનું. 695.</ref> ચાઈનીઝ રૂપાંતર '''ઝેન્યાન''' 眞言, 真言, શબ્દશ: "સત્ શબ્દો" છે. જાપાનીઝ [[ઓન’યોમી]]નું ચાઈનીઝમાં વાંચન ''[[શિનગોન]]'' (જેનો શિન્ગોન સંપ્રદાય માટેના ખાસ નામ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે) થાય છે. ==હિંદુધર્મમાં મંત્ર== મંત્રોની મૂળ કલ્પના [[વેદો]]માં થયેલી હતી. મોટા ભાગના મંત્રોમાં બે ચરણના "[[શ્લોક]]"ની લેખિત પધ્ધતિ અનુસરવામાં આવે છે કે જો કે તે અમુકવાર એક પંક્તિ અથવા તો માત્ર એક જ શબ્દના રૂપમાં પણ જોવા મળે છે. સૌથી મૂળ મંત્ર ''[[ૐ]]'' છે જે હિંદુધર્મમાં "પ્રણવ મંત્ર" તરીકે પણ ઓળખાય છે અને તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. આની પાછળનું [[હિંદુ તત્ત્વચિંતન]] નામ-રૂપનો (સંજ્ઞા) નો વિચાર છે જેમાં એવું માનવામાં આવે છે કે પ્રતિનિધિ વિષયક (દૃશ્યજયત) વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ, વિચારો અથવા સત્વો કોઈપણ પ્રકારે નામ અને રૂપ ધરાવે છે. સૌથી વધૂ મુલાધાર નામ અને રૂપ એ [[ૐ]] નું આદિકાળથી અસ્તિત્વ ધરાવતું સ્પંદન છે, કારણ કે તે [[બ્રાહ્મણ]]નું પ્રથમ ઉદ્ઘોષિત નામરૂપ છે જે અનુદ્ઘોષિત વાસ્તવિકતા/અવાસ્તવિકતા છે. સવિશેષત: અસ્તિત્વ પૂર્વે અને અસ્તિત્વ પછી એકમાત્ર વાસ્તવિકતા - બ્રહ્મા છે અને અસ્તિત્વમાં બ્રહ્માનું પ્રથમ પ્રાગટય ૐ છે. આ જ કારણસર ‘ૐ’ ને સર્વશ્રેષ્ઠ મૌલિક અને શકિતશાળી મંત્ર તરીકે ગણવામાં આવે છે અને આવી રીતે ‘ૐ’ તમામ હિંદુ પ્રાર્થનાઓની આરંભમાં અને અંતમાં (પૂર્વાંગ અને અનુગ તરીકે) હોય છે. જયારે અમુક મંત્રોથી કોઈ ચોક્કસ દેવો અથવા મૂળ તત્ત્વને આહ્વાન કરી શકાય છે, ‘ૐ,’ ’શાંતિમંત્ર,’ ’[[ગાયત્રી]]મંત્ર’ અને અન્ય તમામ મંત્રો જેવા સૌથી વધુ મૌલિક મંત્રો આખરે તો એક જ સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. [[હિંદુ]] તંત્રમાં બ્રહ્માંડ એક નાદ છે. પરમ, શબ્દના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. સર્જન, વિવિધ આવૃત્તિ અને વ્યાપ ધરાવતા કંપનોથી બનેલું છે જે વિશ્વના પ્રતીતિવિષયને ઉગમ આપે છે. સૌથી શુદ્ધ કંપનો વર્ણ છે-અવિનાશી અક્ષરો જે આપણી સમક્ષ શ્રવણક્ષમ (શ્રાવ્ય) ધ્વનિઓ અને દૃશ્ય રૂપમાં પ્રગટ થાય છે. વર્ણા ધ્વનિ (નાદ) ના અણુઓ છે. અક્ષરો અને તત્વો, દેવતાઓ, [[રાશિ]] ચિહ્નો, શરીરના અવયવો વચ્ચે એક જટિલ પ્રતિકાત્મક સાહચર્ય સ્થાપ્યું - આ સાહચર્યમાં અક્ષરો સમૃધ્ધ બન્યા. ઉદાહરણ તરીકે ઐતરીય અરણ્ય ઉપનિષદમાં આપણને આ રીતે જોવા મળે છે: :"અઘોષ વ્યંજનો પૃથ્વીનું , ઉષ્ણ ધ્વનિઓ આકાશનું, સ્વરો સ્વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અઘોષ વ્યંજનો અગ્નિનું, ઉષ્ણ ધ્વનિઓ વાયુનું અને સ્વરો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે? અઘોષ વ્યંજનો ચક્ષુનું ઉષ્ણવર્ણો કાનનું અને સ્વરો મનનું પ્રતિનિધિત્વ કરે છે" વસ્તુત: દરેક અક્ષર મંત્ર બન્યો અને વેદોની ભાષા [[સંસ્કૃત]], વસ્તુની પ્રકૃતિ સાથે ગહનતાથી સંવાદ સાધે છે. આમ વેદો પોતે જ તાત્વિકતાનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યા. બીજાક્ષર ‘ૐ’ તત્વની અંતર્ગત એકતાનું પ્રતિનિધિ કરે છે - જે બ્રાહ્મણ છે. વિશ્વના તમામ તત્વો અને ઊજાર્ઓ મંત્રથી પ્રભાવિત અને માર્ગદર્શિત કરી શકાય છે. મંત્રના કેટલાંક સ્વરૂપો છે:<ref>[[પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ]], ધ હિડન પાવર ઈન હયુમન્સ, ઈબેરા વેરલાગ, 2004, પાનાઓ 58-62 આઇએસબીએન 3-85052-197-4</ref><ref>[[પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ]], ધ સિસ્ટમ "યોગ ઈન ડેઈલી લાઈફ”, 2005 ઈબેરા વેરલાગ દ્વારા, આઇએસબીએન 3-85052-000-5, પાનું. 400-401</ref> * [[ભજન]] - આધ્યાત્મિક ગીત. * [[કિર્તન]] - ગીતમાં પ્રભૂના નામનું રટણ . * [[પ્રાર્થના]] - પ્રાર્થના ઈશ્વર સાથેના સંવાદનો માર્ગ છે. * ઉપચાર મંત્ર - ઉપચાર મંત્રના કંપનથી ઉપચાર શકિત કાર્યરત થાય છે. * ગુરૂમંત્ર - ગુરૂમંત્ર પ્રાર્થનાના સત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણામાં ઈશ્વર, આત્મા અને પરમાત્માનું સ્થાન આરોપિત કરે છે. આ મંત્ર ગુરુ પોતાના શિષ્યને આધ્યાત્મિક માર્ગ પર આપવામાં આવતો પ્રથમ પ્રારંભ છે. * બીજમંત્ર - બીજમંત્ર ગુરૂમંત્રના અર્કનું પ્રતિનિધિત્વ કરે છે. તે આત્માનું સ્પંદન અને ’આહવાન’ છે. ગહન સમાધિમાં તેનો પ્રભાવ વધુ ત્વરાથી થાય છે. નક્ષત્ર સ્તરે તે કામ કરતું હોઈ આપણા દૈવના ક્રમનું માર્ગદર્શન કરીને તેને પ્રભાવિત કરે છે. મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે અને જેમ જંગલી ઘાસ પર સતત ચાલવાથી તે કચડાઈ જાય તે રીતે કર્મોનો લોપ થાય છે. આધ્યાત્મિક મંત્ર હંમેશા ‘ૐ’ શબ્દ અને દિવ્યાવતારનું નામ ધરાવે છે. પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા અનુસાર માત્ર ગુરુ જ અન્યને ગુરમંત્ર (સિધ્ધ મંત્ર) આપી શકે. સિધ્ધમંત્ર એવી રીતે કામ કરે છે કે શબ્દ (દો) ના કંપનની અંદર સમાવિષ્ટ આધ્યાત્મિક શકિત આપણી અંદર સાકાર થાય છે. આધ્યાત્મિક મંત્ર સામાન્યરીતે સંસ્કૃતમાં લખાય છે અને [[ચક્રો]]ને જાગૃત કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ભગવાન શિવે માનવોમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કર્યો અને તેનો ધ્વનિ દેવો તરીકે ઓળખાય છે. "દેવ" શબ્દ ત્રણ અર્થો ધરાવે છે : ઈશ્વર, રક્ષણહાર (એટલે કે રક્ષક દેવતા/પાલનહાર) અને વૈશ્વિક સ્પંદન ભગવાન શિવજીએ દેવોનું અવતરણ અક્ષરના સ્વરૂપમાં કર્યું અને તેથી જ સંસ્કૃત અક્ષરોને દેવનાગરી (ઇશ્વરના નાગરિકો) તરીકે ઓળખવામાં આવે છે. સ્પંદન શ્રાવ્ય અથવા અશ્રાવ્ય હોઈ શકે છે. વિચારો અને લાગણીઓને નાદવિહીન સ્પંદનો તરીકે ગણવામાં આવે છે. તે બોલવામાં આવતા શબ્દથી બિલકુલ ઓછ્હો પ્રભાવ ધરાવતા નથી. મંત્રને તેની પ્રકૃતિ અનુસાર પાંચ અવસ્થામાં વિભાજીત કરેલા છે: * લિખિતા-લેખન દ્વારા * વેખરી-વાણી દ્વારા * ઊપાંશું-ગુંજારવ દ્વારા * મનસા-વિચાર દ્વારા * અજાપા-નિરંતર મનોરટણ દ્વારા ===મંત્રજાપ=== મંત્રજાપ વૈદિક મુનિઓની એવી વિભાવના હતી કે [[પૂજા]] અથવા પ્રાર્થનાના એક મુખ્ય રૂપ તરીકે મંત્ર હતા જેમનો અંતિમ ઉદ્દેશ [[મોક્ષ]]/મુકિતનો હોય. મંત્રજાપ એટલે મંત્રનું રટણ,<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, માર્ગારેટ, એન્ડ જેમ્સ સ્ટટલે (મુનશીરામ મનોહરીલાલ પબ્લિશર્સ) 2002, પાનું.126</ref> અને [[યોગ]]થી [[તંત્ર]] સુધીના તમામ હિંદુ પ્રવાહોમાં મંત્રજાપ એક સ્થાપિત પ્રણાલી બની ચૂકી જાય છે. તેમાં, મંત્રના સતત રટણનો, સામાન્યરીતે પવિત્ર અંક (ત્રણના ગુણાંકમાં), જેમાં [[108]]નો અંક બહુવિખ્યાત છે, તેની આવૃત્તિમાં રટણ કરવાનો સમાવેશ થાય છે. આ જ કારણસર, 108 મણકા ધરાવતી (જેમાં મુખ્ય મણકાને ’[[મેરુ]]’ અથવા ’[[ગુરૂ]]’ મણકા તરીકે ઉલ્લેખવામાં આવે છે તેવી) હિંદુ[[માળા]]નો (મણકા ધરાવતા હારનો) વિકાસ થયો. જાપ કરતો ભક્ત પોતે પસંદ કરેલા મંત્રનું રટણ કરતો જાય તેમ પોતાની આંગળીઓથી દરેક મણકો ગણે છે. મંત્રનું 108 વખત પુનરાવર્તન થયા પછી ભકત મંત્રનું ચક્ર સતત ચાલુ રાખવા ઈચ્છતો હોય તો તેણે મુખ્ય મણકાને પાર કર્યા વગર ફેરવતા રહેવું જોઈએ. એવું કહેવાય છે કે જાપ દ્વારા ભકત પોતાના ઈષ્ટ દેવ અથવા મંત્રની મુખ્ય વિભાવના પર અતિશય એકાગ્રતા અથવા ધ્યાન પ્રાપ્ત કરે છે. મંત્રના સ્પંદનો અને ધ્વનિઓને અત્યંત મહત્વના ગણવામાં આવે છે અને ધ્વનિના આવા પ્રતિઘોષ [[કુંડલિની]]<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.156</ref> અથવા આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતા હોવાનું અને મોટાભાગની હિંદુ વિચારસરણી અનુસાર [[ચક્રો]]નું ઉદ્દીપન થતું હોવાનું પણ માનવામાં આવે છે.<ref>અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.57,58</ref> [[વેદો]], [[ઉપનિષદો]], [[ભગવગ ગીતા]], [[યોગસૂત્ર]] અને [[મહાભારત]], [[રામાયણ]], [[દુર્ગા સપ્તશતી]] અથવા [[ચંડી]] જેવા પવિત્ર હિંદુ ધર્મગ્રંથોમાંના કોઈપણ શ્લોકને સાધના માટે રટણ કરવાથી શકિતશાળી ગણવામાં આવે છે, અને તેથી તે મંત્રનું સ્થાન ધરાવે છે. નામ જપ જેવા કેટલાંક સામાન્ય મંત્રો દેવનું નામ લઈને "ૐ નમ: ''(દેવનું નામ)'' " (અર્થાત "હું ...... ને પ્રણામ/વંદન કરું છું") અથવા "ૐ જય ''(દેવનું નામ)'' " (અર્થાત "-----નો જય હો") આ રીતે પ્રણામ કરીને રચવામાં આવે છે. આવા ક્રમ પરિવર્તન ધરાવતા બીજા મંત્રો પણ છે જે આ પ્રમાણે છે : * ''[[ૐ નમ: શિવાય]]'' અથવા ''ૐ નમો ભગવતે રુદ્રાય નમ:'' (ૐ અને ભગવાન શિવને નમસ્કાર) * ''ૐ નમો [[નારાયણ]]યા'' અથવા ''ૐ નમો ભગવતે વાસુદેવાય'' (ૐ અને ભગવાન વિષ્ણુને નમસ્કાર) * ''ૐ શ્રી ગણેશાય નમ:'' (ૐ અને શ્રી [[ગણેશ]]ને નમસ્કાર) * ''ૐ કાલિકાયે નમ:'' (ૐ અને [[કાલિ]]ને નમસ્કાર) * ''ૐ શ્રી મહાકાલિકાયે નમ:'' (ઉપરના મૂળ [[કાલિ]]ને મંત્રને ''શ્રી '' (સન્માનસૂચક અભિવ્યકિત) અને ''મહા'' [મહાન] એ શબ્દોથી સુદૃઢ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ મંત્ર ભાગ્યે જ કોઈને આપવામાં આવે છે કારણ કે તે ગહન મંત્ર છે.)<ref>મેડિટેશન એન્ડ મંત્રાઝ, સ્વામી વિષ્ણુ-દેવાનંદ (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ) 1981, પાનું.66</ref> * ''ૐ હિં ચંડિકાયૈ નમ:'' (ૐ અને [[ચંડિકા]]ને નમસ્કાર) * ''ૐ રાધા કૃષ્ણાય નમ:'' ([[રાધા]]નો મંત્ર, જે સંબંધમાં પ્રેમને ઉત્તેજન આપવા કહેવાયો છે)<ref>શકિત મંત્રાઝ, થોમસ એશલે-ફેરાન્દ (બેલેન્ટાઈન બૂકસ) 2003, પાનું.182</ref> * ''ૐ નમો વેંકટેશાય'' (ૐ અને ભગવાન [[વેંકટેશવરા]]ને નમસ્કાર) [[દુર્ગા સપ્તશતી]] જેવા સમગ્ર મંત્રપાઠના રટણને [[પાઠ]] કહેવાય છે. [[મંત્ર શાસ્ત્ર]]ની રચના કરતા વિવિધ ગ્રંથો (શાસ્ત્ર વિધિપોથી, નિયમ અથવા મીમાંસા <ref>એ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.271</ref>)માં મંત્રોના ઉપયોગનું વર્ણન છે. ===કેટલાંક જૈન/હિંદુ મંત્રો=== ====નવકાર==== [[નવકાર મંત્ર]] પરમ જૈન મંત્ર છે અને જૈનધર્મની મૂળ પ્રાર્થના છે જેનું દિવસના કોઈપણ સમયે પઠન કરી શકાય છે. આ મંત્રપઠનથી પ્રાર્થના કરતી વખતે, ભકત અરિહંતો, સિધ્ધો, આચાર્ય, ઉપાધ્યાયો અને તમામ મુનિઓને આદરપૂર્વક નમન કરે છે. આ મંત્રપઠનથી એકાદ નિશ્ચિત વ્યકિતની પૂજા કે ભકિત કરવાને બદલે સર્વ પરમ આધ્યાત્મિક જનોના સદગુણોની પૂજા કરવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નવકાર મંત્રમાં તીર્થકંરો અને સિધ્ધોનો નામોઉલ્લેખ પણ નથી કરેલો. પઠન સમયે, જૈન ભકત તેમના સદ્ગુણોનું સ્મરણ કરીને અનુસરણ કરવાનો યત્ન કરે છે. આ મંત્રમાં, જૈનો આ પરમ આધ્યાત્મિક વિભૂતિઓને નમન કરે છે અને તેથી તે નમોકાર મંત્ર તરીકે પણ ઓળખાય છે. ''નમો અરિહંતાણમ્'' ''નમો સિધ્ધાણમ્'' ''નમો આયરિયાણમ્'' ''નમો ઉવજ્ઝાયણમ્'' ''નમો લોએ સવ્વ સાહુણમ્'' ''એસો પંચ ણમોકકારો,'' ''સવ્વ પાવપ્પણાસણો,'' ''મંગલાન ચ સવ્વેસિં,'' ''પઢમમ્ હવઈ મંગલમ્ '' . {| class="wikitable" |- | નમો અરિહંતાણમ્ | હું અરિહંતોને નમન કરું છું. |- | નમો સિધ્ધાણમ્ | હું સિધ્ધોને (મુકત આત્માઓને) નમન કરું છું. |- | નમો આયરિયાણમ્ | હું આચાર્યોને (નિર્દેશક અથવા ધાર્મિક નેતા) નમન કરું છું |- | નમો ઉવજ્ઝાયણમ્ | હું ઉપાધ્યાયો (શિક્ષકોને) નમન કરું છું |- | નમો લોએ સવ્વ સાહુણમ્ | હું તમામ સાધુઓને નમન કરું છું. |- | એસો પંચ ણમોકકારો, સવ્વ પાવપ્પણાસણો<br />મંગલાન ચ સવ્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્ | આ પંચગુણી નમન (મંત્ર) થી સર્વ પાપો અને વિઘ્નો નાશ પામે છે<br />અને આ મંત્ર સર્વ પાવન મંત્રોમાં પ્રથમ કોટિનો છે. |- |} ====સાર્વત્રિક પ્રાર્થના==== : सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु । :: सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥ : ''સર્વેષમ સ્વસ્તિર ભવતુ'' :: ''સર્વેષમ શાંતિર ભવતુ'' ::: ''સર્વેષમ પૂર્ણમ ભવતુ'' :::: ''સર્વેષમ મંગલમ ભવતુ'' :સર્વનું કલ્યાણ થાઓ, ::સર્વને શાંતિ થાઓ, :::સર્વ પૂર્ણતા પામે, ::::સર્વને એનો અનુભવ થાય જે શુભ હોય. : सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। :: सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥ :'' {{IAST|Sarve bhavantu sukhinaḥ}}'' ::'' {{IAST|Sarve santu nirāmayāḥ}}'' :::'' {{IAST|Sarve bhadrāṇi paśyantu}}'' ::::'' {{IAST|Mā kaścit duḥkha bhāgbhavet}}'' :ઓમ્, સર્વ સુખી થાઓ સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે ::સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને કોઈને સહન ન કરવું પડે. ====વિષ્ણુ મંત્રો==== કેટલાંક પ્રસિધ્ધ [[વૈષ્ણ્વ]] મંત્રો છે: :"ૐ નમો નારાયણાય" ::"ૐ નમો ભગવતે વાસુદેવાય" :::"ૐ શ્રી રામ જય રામ જય જય રામ" ::::"હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે" :::::"ૐ શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજના વલ્લભાય નમ:" ====શાંતિ મંત્રો==== : ''ૐ.. '' ''ૐ.. '' ''ૐ..'' :: ''સહનાવવતુ સહનૌ ભુનકતુ'' ::: ''સહવીર્યમ્ કરવાવહૈ'' :::: ''તેજસ્વિનાવધિતમસ્તુ'' ::::: ''માવિદ્દ વિષા વહે હી'' :::::: ''ૐ શાંતિ.. '' ''શાંતિ.. '' ''શાંતિહી.'' : આપણે જે અભ્યાસ ભેગા લઇએ તે તેજસ્વી બને; :: આપણામાં કયારેય દ્વૈષભાવના ઉત્પન્ન ન થાય; ::: ૐ... શાંતિ, શાંતિ, શાંતિ. ::::(વિદ્યારંભે પઠન કરવાનો મંત્ર) : -બ્લેક [કૃષ્ણ] [[યજુર્વેદ]] [[તૈતરિય ઉપનિષદ]] 2.2.2. ====મને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઇ જાવ==== :{{lang|sa|असतोमा सद्गमय। तमसोमा ज्योतिर् गमया।}} ::{{lang|sa|मृत्योर्मामृतं गमय॥}} :{{IAST|Asato mā sad gamaya}} ::{{IAST|Tamaso mā jyotir gamaya}} :::{{IAST|Mṛtyormā amṛtam gamaya}} ::::{{IAST|Aum śānti śānti śāntiḥ}} ({{IAST|[[Bṛhadāraṇyaka Upaniṣad]]}} 1.3.28) :અજ્ઞાનથી, મને જ્ઞાન તરફ લઇ જાવ; ::અંધકારથી, મને પ્રકાશ તરફ લઇ જાવ; :::મૃત્યુથી, મને અમરત્વ તરફ લઇ જાવ ::::[[ૐ]] શાંતિ, શાંતિ, શાંતિ ====ગાયત્રી==== [[ગાયત્રી]] મંત્ર સાર્વજનિક બ્રાહ્મણને જ્ઞાનના સિધ્ધાંત તરીકે અને આદિકાળથી દૈદિપ્યમાન સૂર્યના તેજ તરીકે આવાહન કરતો તમામ હિંદુ મંત્રોમાંના સાર્વત્રિક મંત્રો પૈકીનો એક મંત્ર ગણાય છે. :ॐ भूर्भुवस्व: ::तत्सवितुर्वरेण्यम् :::भर्गो देवस्य धीमहि ::::धियो यो न: प्रचोदयात् : ''ૐ ભૂર્ભુવસ્વ:'' :: ''(ૐ) તત્સવિતુર્વરેણ્યમ'' ::: ''ભર્ગો દેવસ્ય ધીમહિ'' :::: ''ધિયો યોન: પ્રચોદયાત, (ૐ)'' <ref>મેડિટેશન અને મંત્રાઝ, પાનું.75</ref> ====વધારાના હિંદુ મંત્રો==== *''[[ત્ર્યંબકમ્]]'' *''[[સૂર્ય નમસ્કાર]]'' *''[[સોહ’મ્]]'' (''હું તે છું'' અથવા ''હું તે છું'' )<ref name="autogenerated1">મેડિટેશન અને મંત્રાઝ, પાનું.80</ref> *''[[રામ નામ]]'' *''[[તત ત્વમ્ અસિ]]'' (''તે તમે છો'' )<ref name="autogenerated1"></ref> *''[[અહંમ્ બ્રહ્મા અસ્મિ]]'' (''હું બ્રાહ્મણ છું'' )<ref name="autogenerated1"></ref> *''[[સ્વામિનારાયણ મંત્ર ]]'' (હિંદુ ધર્મના [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ની અંદર મહત્વનો મંત્ર છે) ===નવહિંદુ નૂતન ધાર્મિક જાગૃતિ=== [[ઈન્દ્રિયાતીત ધ્યાન]] પ્રયુકિત જે TM તરીકે પણ પ્રસિધ્ધિ છે, જેમાં કોઈપણ અર્થ કે વિચારના જસંબંધ વગર માત્ર ધ્વનિ તરીકે ઉપયોગ કરવા માટે અભ્યાસને આપવામાં આવતા હોય તેવા મંત્રોનો ઉપયોગ થાય છે.<ref>શિઅર, જોનાથન, એડિટર.''ધ એકસપીરિઅન્સ ઓફ મેડિટેશન : એકસપર્ટસ ઈન્ટ્રોડયુસ ધ મેજર ટ્રેડિશન્સ'' ,પાનું.28.પેરેગોન હાઉસ. સેન્ટપોલ, એમએન.,2006.</ref> [[સૂરત શબ્દ યોગ]]ના આધ્યાત્મિક અભ્યાસમાં [[સિમરન]] (રટણ, ખાસ કરીને પ્રારંભમાં આપેલા મંત્રનું મૂક રટણ), ધ્યાન (ઘ્યાન, અવલોકન, અથવા તો વિચારવું, ખાસ કરીને ઇનર માસ્ટર પર) અને [[ભજન]] (શબ્દ અથવા મુખ્ય શબ્દના અંર્તધ્વનિનું શ્રવણ)નો સમાવેશ થાય છે. "મંત્રમ્" (એટલે કે મંત્ર)ના અથવા પવિત્ર નામનું રટણ, [[એકનાથ ઈશ્વરન]], જેમણે પૂર્વ કે પશ્ચિમની સંપ્રદાય પરંપરામાંથી ઉદ્ધૃત કરેલા મંત્રમનો ઉપયોગ કરવાણી ભલામણ કરેલી તેઓ દ્વારા શિખવાડવામાં આવતા [[પેસેજ ધ્યાન]] કાર્યક્રમના આઠ મુદ્દામાં ક્રમાંક 2 છે. મંત્રમનો ઉપયોગ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સાનુકૂળ ક્ષણે કરવાનો હોય છે.<ref>હિંદુધર્મમાં, અનુકૂળ સમયે સતત રટણ [[જાપ]]નો એક સામાન્ય પ્રકાર છે.</ref> મંત્રમ્ પઠનની આ પધ્ધતિ અને બૃહદ કાર્યક્રમ કોઈપણ મોટી સંપ્રદાય પરંપરા અથવા સંપ્રદાયોની બહાર પણ ઉપયોગ કરવા માટે વિકસાવવામાં આવી હતી..<ref name="mhand">[[એકનાથ એશ્વરન્]] (2008). ''[http://books.google.com/books?id=En3YNwAACAAJ&amp;dq=easwaran+mantram+handbook ધ મંત્રમ્ હેન્ડબુક] {{Webarchive|url=https://web.archive.org/web/20110816211316/http://books.google.com/books?id=En3YNwAACAAJ&dq=easwaran+mantram+handbook |date=2011-08-16 }}'' (5 મી આવૃત્તિ.). થોમાલે, સીએ: નીલગીરી પ્રેસ આઇએસબીએન 1586380281 (મુળ પ્રકાશન 1977).</ref> [[ઈશ્વરન]]ની મંત્ર પઠનની પધ્ધતિ [[સાન ડિયાગો]] [[વેટરન્સ એડમિનિસ્ટ્રેશન ]]ખાતે વૈજ્ઞાનિક સંશોધનનો વિષય બનેલી છે, જેમાં માનસિક તણાવ અને [[PTSD]] પોસ્ટ ટ્રોમોટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ના લક્ષણો દૂર કરવાનો સમાવેશ કરતા સ્વાસ્થય લાભો પણ સૂચવેલા છે.<ref name="pmid18356284">જિલ ઈ. બોરમાન, સ્ટિવન થોર્પ, જુલી એલ. વેથેરેલ અને શાહરોખ ગોલશન (2008). [http://dx.doi.org/10.1177/0898010107311276 અ સ્પિરિચ્યુઅલી બેઝડ ગ્રૂપ ઈન્ટરવેન્શન ફોર કોમ્બેટ વેટરન્સ વિથ પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર]. ''[[જર્નલ ઓફ હોલિસ્ટિક નર્સિંગ]]'' v26 n2, pp 109-116. પીએમઆઇડી 18356284, ડીઓઆઇ: 10.1177/0898010107311276.</ref><ref name="reviewbo">જિલ ઈ. બોરમાન એન્ડ ડગ ઓમાન (2007). મંત્રમ્ ઓર હોલી નેઈમ રિપીટેશન : હેલ્થ બેનીફિટસ્ ફ્રોમ અ પોર્ટેબલ સ્પિરિચ્યુઅલ પ્રેકિટસ. ઈન [[થોમસ જી. પ્લાન્ટે]], અને [[કાર્લ ઈ. થોરેસેન]] (એડિશન્સ) ''સ્પિરિટ, સાયન્સ એન્ડ હેલ્થ : હાઉ ધ સ્પિરિચ્યુઅલ માઈન્ડ ફયુઅલ્સ ફિઝીકલ વેલનેસ'' (પાના 94-112) ([http://www.loc.gov/catdir/toc/ecip0716/2007016344.html ટેબલ ઓફ કન્ટેન્ટસ]) વેસ્ટપોર્ટ, સિટી : પ્રેગર આઇએસબીએન 978-0-275-99506-5</ref> ==બૌદ્ધવાદમાં મંત્ર== ===પ્રગટ મહાયાન બૌદ્ધવાદમાં મંત્ર=== ચાઈનીઝ બૌદ્ધવાદમાં, [[સમ્રાટ શુનઝી]]ના ગુરુ સાધુ યુલિન (玉琳國師) દ્વારા સાધુ, સાધ્વીઓ અને સંસારી લોકો માટે પ્રભાતમાં પઠન કરવા માટે દસ લઘુ મંત્રોને <ref>{{Cite web |url=http://www.amtfamtf.net/nfgy/sxz.htm |title=pinyin of ten mantras |access-date=2007-03-24 |archive-date=2007-03-24 |archive-url=https://web.archive.org/web/20070324051507/http://www.amtfamtf.net/nfgy/sxz.htm |url-status=live }}</ref><ref>[http://www.sutrasmantras.info/intro.html ઈન્ટ્રોડકશન ટુ મહાયાન બુધ્ધિસ્ટ સૂત્રાસ એન્ડ મંત્રાઝ]</ref><ref>{{Cite web |url=http://www.siddham-sanskrit.com/s-sanskrit2/ChuaBTuan/Ten-small-mantras.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2010-07-27 |archive-url=https://web.archive.org/web/20100727163315/http://www.siddham-sanskrit.com/s-sanskrit2/ChuaBTuan/Ten-small-mantras.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.quangduc.com/tudien/tudien-c.html |title=ક્વાન ડુક |access-date=2010-09-07 |archive-date=2010-02-21 |archive-url=https://web.archive.org/web/20100221232401/http://www.quangduc.com/tudien/tudien-c.html |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.thuvienhoasen.org/tudienphathoc-anhviet-thienphuc-T.htm |title=ટયૂ વિએં હયુ સેન |access-date=2010-09-07 |archive-date=2010-04-26 |archive-url=https://web.archive.org/web/20100426113243/http://www.thuvienhoasen.org/tudienphathoc-anhviet-thienphuc-T.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.vanphatdanh.com/vietVPD1/canbanphatphap/phathoc/nghithuc/congphukhuya/thapchu.html |title=વાન ફેટ દાન્હ: કોન્ગ ફૂ ખૂયા |access-date=2010-09-07 |archive-date=2010-08-10 |archive-url=https://web.archive.org/web/20100810025635/http://www.vanphatdanh.com/vietVPD1/canbanphatphap/phathoc/nghithuc/congphukhuya/thapchu.html |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.dharmaradio.org/dharmatalks/mp3/B101/On_Mahayana_Practice.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2009-03-04 |archive-url=https://web.archive.org/web/20090304041914/http://www.dharmaradio.org/dharmatalks/mp3/B101/On_Mahayana_Practice.pdf |url-status=dead }}</ref> અંતિમ રૂપ આપવામાં આવેલું. દસ મંત્રોની સાથે, [[મહાનુકંપા મંત્ર]], [[શુરંગમા]]નો [[શુરંગમા મંત્ર]], [[હૃદયસૂત્ર]] અને [[નિઓન્ફોના વિવિધ રૂપો]]નું પણ પઠન કરવામાં આવે છે. ===શિનગોન બૌદ્ધવાદમાં મંત્ર=== [[કુકેઈ]] (774-835) નામના મહાન બૌધ્ધ સાધુએ બૌધ્ધ [[ધાર્મિક]]ભાષા : ''[[ધરણી]]'' (ધારા.ની.) અને ''મંત્ર'' ના બે સ્વરૂપોના પોતાના વર્ગીકરણના આધારે [[ભાષા]] આધારિત સામાન્ય સિધ્ધાંતનો વધુ વિકાસ કર્યો. મંત્ર જૂજ સંખ્યામાં જ [[દીક્ષીત]] બૌધ્ધો પૂરતો સીમિત છે જયારે ધરણી દીક્ષીત બૌધ્ધો અને [[જનસાધારણ]] માટેના [[ધાર્મિક]] ક્રિયાકાંડમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધરણી, [[હૃદયસૂત્ર]]માં મળી આવે છે. શબ્દ "[[શિનગોન]]" (અર્થ ''સાચો શબ્દ'' ) એ મંત્ર માટેના ચાઈનીઝ શબ્દ ''ચેન યેન'' નો જાપાની ઉચ્ચાર છે. ''ધરણી'' શબ્દ [[સંસ્કૃત]] મૂળ ક્રિયાપદ ''ધ્ર'' પરથી આવેલો છે જેનો અર્થ ધારણ કરવું અથવા પોષવું એવો થાય. [[રયુઈચી અબે]] એવું સૂચવે છે કે તેને સામાન્યરીતે [[સ્મરણવિદ્યાત સાધન ]]તરીકે ગણવામાં આવે છે જે [[સૂત્ર]]ના ખંડ અથવા અધ્યાયના અર્થને પ્રાવૃત્ત કરે છે. ધરણી નું મંત્રપઠન કરતી વ્યકિતને દુષ્પ્રભાવી શકિતઓ અને આપત્તિઓમાં રક્ષણ મળે છે. એવું પણ માનવામાં આવે છે. ''મંત્ર'' એ શબ્દ બે મૂળ, ''મન'' એટલે [[વિચારવું]]; અને ક્રિયાલક્ષી અનુગ ''-ત્ર'' પરથી ઉતરી આવેલો હોવાનું પરંપરાગત રીતે કહેવાય છે. આમ, મંત્રને કોઈના વિચારોને ગહન બનાવવા માટેનું [[ભાષાવૈજ્ઞાનિક]] સાધન અથવા બૌદ્ધવાદના સંદર્ભમાં [[પ્રબુધ્ધ]] [[મન]]ના નિર્માણ માટેના ભાષાવૈજ્ઞાનિક સાધન તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં, એ વાત પણ સાચી છે કે [[સમૃધ્ધિ]]અને દીધાર્યુ તેમ જ શત્રુનાશ જેવા ઐહિક હેતુઓ માટે મંત્રોનો ઉપયોગ [[મોહિની શકિત]] તરીકે પણ થતો આવ્યો છે. દૈનિક જીવનમાં ઘણા એવું વિચારે છે કે મંત્રની અસર તેનો ઉચ્ચાર એટલો બધો મહત્વનો નથી અને સ્થાયી કર્મોને (定業) કારણે અથવા પરિસ્થિતિના ઉકેલ માટે વધુ સારી પધ્ધતિઓ દેખાતી હોવાથી તેનો અપેક્ષિત પ્રભાવ પડતો નથી. ધરણી અને મંત્ર વચ્ચેનો ભેદ આંકવો મૂશ્કેલ છે. આપણે એમ કહી શકીએ કે તમામ મંત્રો ધરણી હોય છે પરંતુ તમામ ધરણી મંત્રો નથી હોતી. મંત્રો સંક્ષેપમાં હોય છે. બંન્નેમાં ૐ અથવા હયુ મ જેવા અમૂર્ત [[સ્વરાત્મક]] ખંડની સંખ્યા હોય છે જેથી કદાચ ઘણા લોકો તેને અનિવાર્યપણે નિરર્થક ગણે છે. કુકેઈએ મંત્રને ધરણીનો વિશિષ્ટ વર્ગ બનાવ્યો જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે ધરણીનો દરેક [[ઉચ્ચાર]] [[વાસ્તવિકતા]]ની સત્ય પ્રકૃતિની ઘોષણા છે - બૌદ્ધવાદમાં તમામ ધ્વનિ [[શૂન્યતા]] અથવા સ્વ-પ્રકૃતિની રિકતતાની ઘોષણા છે. આમ, અર્થથી વંચિત રહેવાને બદલે, કુકેઈ એવું સૂચવે છે કે ધરણીઓમાં ખરેખર અર્થસભરતા છે - દરેક ઉચ્ચારણ બહુવિધ સ્તરે પ્રતિકાત્મક છે. કૂકેઈનું એક વિશિષ્ટ યોગદાન મંત્રો અને [[પવિત્ર પાઠો]] અને સાધારણ ભાષાના ઉચ્ચારણો વચ્ચે મહત્વનો કોઈ ભેદ નથી એમ કહીને પણ વધુ પ્રતીકાત્મક સાહચર્ય લેવામાં કુકેઈનું એક વિશિષ્ટ યોગદાન હતું. જો કોઈને મંત્રના કાર્યો સમજાય તો પછી કોઈ પણ ધ્વનિ પરમ સત્યનો પ્રતિનિધિ બની શકે. ધ્વનિઓ પરનું આ મહત્વ કુકેઈની દવન્યાત્મક (ફોનેટિક) લેખન શૈલી [[કના]]ને પ્રથમ પંકિતમાં મૂકવા માટેનું એક માધ્યમ હતું, જે જાપાનમાં તેના સમય દરમિયાન અપનાવવામાં આવેલી. તેને સામાન્ય રીતે કના લેખન શૈલીના આવિષ્યકારનો યશ આપવામાં આવે છે પરંતુ [[વિદ્વાનો]]માં આ વાત વિશે દેખીતી રીતે કેટલીક શંકા પ્રવર્તે છે. ભાષાના આ મંત્ર આધારિત સિધ્ધાંતે [[જાપાની]] વિચારસરણી અને સમાજ પર શક્તિશાળી અસર કરી હતી, જે, કુકેઇના સમય સુધી રાજદરબાર અને સાક્ષરોમાં તેમ જ પ્રબળ પ્રભુત્વ ધરાવતી રાજકીય [[વિચારસરણી]] [[કોન્ફયુશયસવાદ]]માં પ્રયોજાતી શિષ્ટ ચાઈનીઝ ભાષાના સ્વરૂપમાં આયાત કરેલી [[ચાઈનીઝ]] ચિંતન સંસ્કૃતિ દ્વારા પ્રભાવિત હતી. ખાસ કરીને, કુકેઈ સ્વદેશીય જાપાની સંસ્કૃતિ અને બૌદ્ધવાદ વચ્ચેની કડીઓ જોડવા માટે [[ભાષા]]ના આ નવા સિધ્ધાંતોનો ઉપયોગ કરી શકયો. ઉદાહરણ તરીકે તેણે બુધ્ધ મહાવૈરોકના અને [[શીન્ટો]] સૂર્ય દેવી [[અમેતારાસુ]] વચ્ચે કડી જોડી. સમ્રાટો અમેતારાસુમાંથી અવતરતા હોવાનું માનવાને કારણે, કુકેઈએ સમ્રાટોને બુધ્ધ સાથે જોડતો સબળ સંપર્ક શોધી કાઢયો અને [[શિન્ટો]]ની બૌદ્ધવાદ સાથે સમન્વયનો માર્ગ પણ શોધ્યો જે કોન્ફયુશયસવાદમાં ન બન્યું. બૌદ્ધવાદ પછી એ રીતેનો સ્વદેશી [[ધર્મ]] બન્યો જે રીતનો કોન્ફયુશયસવાદ ન બની શકયો. અને આ જોડાણ ભાષા અને મંત્રથી થયું. કુકેઈએ મંત્રો વિશે જે કંઈ સ્પષ્ટતા એ રીતે તેવો પ્રયાસ આ પહેલા કયારેય કરવામાં નહોતો આવ્યો. પાઠ શું છે; સંજ્ઞા કઈ રીતે કામ કરે છે અને તેમાંય ખાસ તો ભાષા શું છે તે અંગેના પાયાના પ્રશ્નોની છણાવટ કુકેઈએ કરી છે. આમાં તે ભાષાના કેટલાંક [[નિયમવાદીઓ]] અને અન્ય વિદ્વાનોની જેમ એવા જ કેટલાંક આધારોને આવરી લે છે, જો કે તેના તારણો ઘણા જ અલગ છે. વિચારની આ પધ્ધતિમાં, તમામ ધ્વનિઓ "અ" જે ‘F<u>a</u>ther’ માં ''અ'' હસ્વ છે તેમાંથી ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે. દીક્ષિત બૌધ્ધોમાં "અ" વિશેષ કાર્ય ધરાવે છે કારણ કે તે પોતાની રીતે જ કશું જ અસ્તિત્વમાં નથી પરંતુ કારણો અને સ્થિતિને લીધે આકસ્મિક હોય છે એવી વિચારધારા અથવા શૂન્યતા સાથે તે સંકળાયેલો છે. ([[ડિપેન્ડેન્ટ ઓરિજિનેશન]] નો સંદર્ભ લેવો). સંસ્કૃતમાં ‘અ’ પૂર્વગ છે જે શબ્દના અર્થનું તેથી વિરુધ્ધમાં પરિવર્તન કરે છે તેથી "વિદ્યા" જ્ઞાન છે અને "અવિદ્યા" અજ્ઞાન છે. (આ જ પ્રકારની વ્યવસ્થા ઘણા [[ગ્રીક]] શબ્દોમાં જોવા મળે છે-ઉદાહરણ તરીકે "એથેઈઝમ" વિ. "થેઈઝમ" અને "એપથી" વિ. "પેથોસ"). અક્ષર અ [[સિધ્ધમ્]]પ્રતમાં વ્યકત થાય છે અને ધાર્મિક વિધિઓ તેમજ [[ધ્યાન]] પ્રણાલીઓમાં તેનું ઉચ્ચારણ થાય છે. [[શિનગોન બૌદ્ધવાદ]]ના કેન્દ્રસ્થાને રહેલું [[મનોવૈરોકાના સૂત્ર]]માં કહેવાયું છે: બોધ્ધો અને [[બોધિસત્વો]]ના મૂળ સંકલ્પને આભારી, મંત્રમાં એક [[ચમત્કારિક ]]શકિત વસે છે, તેથી તેના ઉચ્ચારણથી અસીમ પાત્રતા મેળવાય છે". [કોન્ઝેમાં-પૃષ્ઠ-183] ===ઈન્ડો-તિબેટન બૌદ્ધવાદમાં મંત્ર=== મંત્રના માર્ગ તરીકે પ્રસ્તુત થયેલો [[મંત્રાયન]] (સંસ્કૃત) [[ન્યીગંમપા]] તરીકે કૃતનિશ્ચયી થયેલા માટે આવતા તેનું મૌલિક સ્વ-અભિજ્ઞાત નામ હતું.{{Citation needed|date=March 2010}} ન્યીગંમપા જેને "તે પ્રાચિન માર્ગ" તરીકે પ્રસ્તુત કરી શકાય – જે [[સર્મા]] "નવતર" "નૂતન" પરંપરાઓના ઉદ્ગમને લીધે પડેલું એક નામ હતું. મંત્રાયન વજ્રાયનના સમાનાર્થી તરીકે વિકાસ પામ્યું છે. બૌધ્ધ ગ્રંથોના ગણનાપાત્ર અનુવાદક [[એડવર્ડ કોન્ઝ]] (1904-1979) બૌધ્ધોમાં મંત્રોના ઉપયોગની ત્રણ અવસ્થાઓનો અલગ તારવે છે. પ્રારંભમાં પોતાના ભારતીય સાથીઓની જેમ જ કોન્ઝના મતાનુસાર, બૌધ્ધો મંત્રનો ઉપયોગ દુષ્ટ શકિતઓનો દૂર કરવા માટે રક્ષણાત્મક નિર્મિત તરીકે કરતા. [[વિનય]] નિયમો ભૌતિક લાભ માટે મંત્રપઠનની બ્રાહ્મણ પ્રથામાં જોડાવાનો બૌધ્ધ સાધુઓને નિષેધ કરેલો હોવા છતાં તપસ્વી યતિઓના વર્ગ માટે ઘણાબધા રક્ષાત્મક ઉપાયો છે. તેમ છતાં આ પ્રારંભિક અવસ્થામાં નિર્વાણવાદી વિચારસરણીની કંઈક [[વિશેષ ચમત્કારિક]] રીતે કામ કરતી હોય છે. ખાસ કરીને [[રત્ન સુત્ર]]ના કિસ્સામાં પદ્યોની ક્ષમતા "[[સત્ય]]"ની વિભાવવાના સંબંધમાં હોવાનું જણાઈ આવે છે. સુત્રના દરેક પદ્યનો અંત "આ સત્ય થકી ખુશી આવે છે". કોન્ઝ એવું નોંધે છે કે સમયાંતરે મંત્રોનો ઉપયોગ મંત્રોપચાર કર્તાના આધ્યાત્મિક જીવનને રક્ષવાના હેતુથી વધુ ને વધુ થયો અને [[શ્વેત કમલ સૂત્ર]] અને [[લંકાવતાર સૂત્ર]] જેવા અમુક [[મહાયાન]]સૂત્રોમાં મંત્રોના વિભાગો ઉમેરાવા લાગ્યા. આ સમયમાં મંત્રો પરના રક્ષણના વ્યાપમાં પણ પરિવર્તન આવ્યું. [[સ્વર્ણિમ પ્રકાશ ના સૂત્ર]]માં [[ચાર મહાન રાજા]]ઓ સમસ્ત જંબુદ્વિપ (ભારતીય ઉપ-ખંડ)નું રક્ષણ કરવા માટે, સૂત્રની ઉદ્ઘોષણા કરતા સાધુઓને આશ્રય આપવા માટે અને જે સાધુઓ સૂત્રની ઉદ્ઘોષણા કરતા હોય તેઓને માન આપતા રાજાઓનું રક્ષણ કરવા માટે અંશાવતારોના વિવિધ વર્ગ પર સાર્વભૌમત્વ કરવાનું વચન આપે છે. આ પ્રકારના અભિગમનું દેવત્વારોપણ કરનાર બૌદ્ધવાદની [[નીશીરેન]] સંપ્રદાય છે જેની સ્થાપના જાપાનમાં 13મી સદીમાં થઈ હતી અને જેણે અગાઉની ઘણી જટિલ બૌધ્ધ પ્રથાઓને દેઈમોકૂની પ્રાર્થના : "[[નમ મ્યોહો રેન્ગો કયો]]"-એટલે કે "પદમ સૂત્રને પરમ આદરની પ્રાર્થના" થકી [[પદમસૂત્ર]]ની શ્રધ્ધામાં [[પરિવર્તિત]] કરી. કોન્ઝના મતાનુસાર કેન્દ્રસ્થાને લેવા માટે અને સ્વને મુકિતનું માધ્યમ બનાવવા માટે આશરે 7મી સદીમાં ત્રીજો તબક્કો શરૂ થયો. છઠ્ઠી અને સાતમી સદીમાં, [[તંત્ર]]જે બૌધ્ધોએ ઈસ્વીસન 300 સીઈમાં રચના કરેલી હોવાનું જણાય છે તેનો વેગ વધવાનું શરૂ થયું: ''મંત્રાયન'' જે હવે સામાન્ય રીતે ''[[વજ્રાયન]]'' તરીકે વિખ્યાત થયું છે, જે આપણને ઇન્ડો-તિબેટન બૌધ્ધવાદમાં મંત્રોના સ્થાન વિશે સંકેત આપે છે. વજ્રાયન પ્રથાનો ઉદ્દેશ અભ્યાસુને વસ્તુઓ ખરેખર જે રીતે હોય તેની વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો છે. મંત્રો તે વાસ્તવિકતાના [[પ્રતિક]] તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રો તે વાસ્તવિક્તાના વિવિધ પાસાઓ છે - ઉદાહરણ તરીકે પ્રજ્ઞા અથવા અનુકંપા. મંત્રો ઘણીવાર, [[પ્રજનાપરામિતા મંત્ર]] [[હૃદય સૂત્ર]] સાથે સંકળાયેલા આ મંત્રોના એકાદ અપવાદ સિવાય કોઈ નિશ્ચિત દેવ સાથે સંકળાયેલ હોય છે. વાસ્તવિકતાના પ્રત્યક્ષ અનુભવ વિશેના બોધન માટે મહત્વનો એક વજ્રાયન વ્યુહ સમગ્ર મનો-દૈહિક તંત્રને આચરણમાં મૂકવાને લગતો છે. એક બૌધ્ધ વિશ્લેષણમાં મનુષ્ય ‘દેહ, વાણી અને મન’ (સંદર્ભ : [[ત્રણ વ્રજ]]) થી બને છે. તેથી વિશિષ્ટ સાધના અથવા [[ધ્યાન]]માં, [[મુદ્રા]]ઓ અથવા સાંકેતિક [[હાથના હાવભાવ]], મંત્રોના પઠન તેમ જ [[દૈવી]] જીવોનું પ્રત્યક્ષીકરણ અને પઠન થતું હોય તે મંત્રોનો અક્ષરોનો પ્રત્યક્ષીકરણનો સમાવેશ થાય. સ્પષ્ટ રીતે અહીં મંત્ર વાણી સાથે સંકળાયેલો છે. ધ્યાન ધરનાર પોતાની જાતની સમક્ષ અથવા પોતાના દેહમાં અક્ષરોને આત્મસાત્ કરી શકે. મંત્રના અક્ષરોને મોટેથી ઉચ્ચારી શકાય અથવા તો માત્ર માનસિક પઠન કરી શકાય. ====ઓમ મણી પદ્મે હં==== સંભવત : બૌદ્ધવાદનો સૌથી વધુ વિખ્યાત મંત્ર : [[ૐ મણી પદ્મે હં]] છે જે [[બોધિસત્વ]], [[અવલોકિતેશ્વર]]-અનુકંપા (તીબેટી ભાષામાં: ''[[ચેનરેઝિગ]]'', ચીનમાં [[ગ્યુઆનીન]])નો છ અક્ષરનો મંત્ર છે. આ મંત્ર સવિશેષત: અવલોકિતશ્વરની રૂપ એવા ચતુર્ભુજ સદાક્ષરી સાથે સંબંધ ધરાવે છે. [[દલાઈ લામા]]ને અવલોકિતશ્વરનો અવતાર હોવાનું ગણવામાં આવે છે અને તેથી મંત્રને તેના ભકતો દ્વારા અત્યંત આદર આપવામાં આવે છે. [[લામા અંગારિકા ગોવિન્દ]] લિખિત ''ફાઉન્ડેશન ઓફ તિબેટન મિસ્ટીસિઝમ'' (તિબેટી અગમ્યવાદનો આધાર) નામનું પુસ્તક ઓમ મણી મદ્મે હં જેવો મંત્ર કઈ રીતે અનેક સ્તરના પ્રતિકાત્મક અર્થો ધરાવે છે તેનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. [[ડોનાલ્ડ લોપેઝ]] પોતાના પુસ્તક ''પ્રિઝનર્સ ઓફ શાંગ્રીલા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ વેસ્ટ'' માં આ મંત્રની વિશેષ ચર્ચા કરીને તેના વિવિધ અર્થઘટનો આપે છે. લોપેઝ એક ઓથોરિટેટિવ લેખક છે અને "પદ્મમાંના રત્ન" એવા અર્થઘટનને ન તો ભાષા વિજ્ઞાનનો કે ન તો તિબ્બતી પરંપરાનું સમર્થન છે અને જે વિદેશ જ પૂર્વનો પાશ્ચાત્ય [[સંસ્કરણવાદી]] અભિગમ છે તેના અર્થ મુજબ મંત્રના બીબાઢાળ વિશ્લેષણને પડકારે છે તે એવું સૂચવે છે કે મણી પદ્મ એ વસ્તુત: પદ્મપાણિ અથવા ''હાથમાં કમળ ધારણ કરનાર'' એ સહિત અન્ય રીતે બહુનામધારી અવોલકિતેશ્વરનું એક રૂપ એવા બોધિસત્વનું જ એક નામ છે. સંસ્કૃતિના તદન શુધ્ધ ઉચ્ચારનો બ્રાહ્મણી આગ્રહ છૂટતો ગયો અને બૌદ્ધવાદનો પ્રસાર એવા અન્ય દેશોમાં થયો કે જયાં રહિશોને તે જ ધ્વનિની પુનરુકિતમાં ખૂબ મૂશ્કેલી જણાઈ. તેથી તિબેટમાં, ઉદાહરણ તરીકે તિબેટી લોકો પોતાની વ્યસ્તતા દરમિયાન તેમના હોઠથી આ મંત્રનું રટણ કરતા હોય ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ ''ૐ મણી પેમે હં'' કરતા હોય છે. ====તિબેટી બૌદ્ધવાદમાં બીજા કેટલાંક મંત્રો:==== મંત્રોની નીચેના સૂચિ [[કૈલાસ જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ]], વોલ્યુમ-1, નંબર-2, 1973 (પાના 168-169) અન્ય સંપાદકો દ્વારા સંવર્ધિત)માંથી લીધેલી છે. તેમાં ''ૐ મણી પદમે હં'' ની પ્રસ્તુતિનો સમાવેશ પણ છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે ''સ્વાહા'' શબ્દને ઘણી વખત ''સ્વહા'' તરીકે દર્શાવવામાં આવે છે. અને તિબ્બતી લોકો દ્વારા સામાન્ય રીતે તેનો ઉચ્ચાર 'સો-હા' તરીકે થતો હોય છે. અંગ્રેજીમાં લિપ્યાંતરણ કરતી વખતે શબ્દની જોડણીમાં ફેરફાર થઈ જતો હોય છે; ઉદાહરણ તરીકે ''હં'' અને ''હંગ'' સામાન્ય રીતે એક જ શબ્દ છે. તિબ્બતી બૌધ્ધ આચારમાં વપરાતા મંત્રો તેની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે [[સંસ્કૃત]]માં છે. માનસ દર્શન અને અન્ય આચરણ સામાન્ય રીતે [[તિબ્બતી ભાષા]]માં કરવામાં આવે છે. *''ઓમ વાગેશ્વરી હં'' આ મહાબોધિસત્વ [[મંજુશ્રી]]નો મંત્ર છે, તિબ્બતી ભાષામાં : જમ્પેલ્યાંગ ([[વાઇલી]] "જમ દ્પેલ દબ્યાંગ્સ")... બુધ્ધ તેની મનીષી અવસ્થામાં. *''[[ઓમ મણી પદ્મે હંગ]]'' [[અવલોકિતેશ્વરા]], મહાબોધિ સત્વનો મંત્ર, બુધ્ધ તેની અનુકંપા અવસ્થામાં. *''ઓમ વ્રજયાણિ હંગ'' ગુપ્ત વિદ્યાના રક્ષણહાર તરીકે બુધ્ધનો મંત્ર એટલે કે મહાબોધિસત્વ [[ચન્ના દોર્જે]] ([[વજ્રપાણિ]]). *''ઓમ વ્રજસત્વ હંગ'' [[વજ્રસત્વ]] માટેનો લઘુમંત્ર, [[વજ્રસત્વ]] માટે 100 અક્ષરનો પૂર્ણ મંત્ર પણ છે. *''ઓમ એહ હંગ વજ્ર ગુરુ પદ્મ સિધ્ધિ હંગ'' તિબ્બ્તમાં [[મહાયાન]] બૌદ્ધવાદ અને તંત્રના સ્થાપક વજ્રગુરુ [[ગુર પદ્મ સંભવ]]નો મંત્ર/ *''ઓમ તારે તુતારે તુરે સ્વાહા'' બુધ્ધની માતા [[જેત્સન દોલ્મા]] અથવા [[તારા]]નો મંત્ર. *''ઓમ તારે તુતારે તુરે મામા આયુર્જનાના પુન્યે પુષ્તિંગ સ્વાહા'' [[દોલ્કર]] અથવા [[શ્વેત તારા]]નો મંત્ર છે. *''ઓમ (ઓહ્-મ્) તારે (તારે-ય) તુતારે (તૂ-તાર-અય) તૂરે (તૂ-રાય) સોહા (સો-હાહ), હરિત તારાનો મંત્ર ૐ તારાના પવિત્ર તન, વાણી, અને મનનું પ્રતિનિધિત્વ કરે છે. '' ''તારે એટલે સર્વ વિવાદોમાંથી મુકિત. '' ''તુતારે એટલે અષ્ટ ભય, બાહ્ય ભય પરંતુ મુખ્યત્વે આંતરિક ભય, ભૃમણાઓમાંથી મુકિત. '' ''તુરે એટલે દ્વૈતાવસ્થામાંથી મુકિત; તે દ્વિધાનો સંપૂર્ણ અંત દર્શાવે છે. '' ''સો-હા એટલે "મંત્રનો અર્થ મારાં મનમાં આરોપિત થાઓ."'' તિબ્બતી બૌદ્ધવાદ અનુસાર આ મંત્ર (ઓમ તારે તુતારે તુરે સોહા) સર્વ વિઘ્નહર્તા, રોગહર્તા, અને કર્મહર્તા છે એટલું જ નહી પરંતુ તેમાં શ્રધ્ધા રાખનાર પર કૃપા, દીર્ધાયુ અને પોતાના પુન અવનાર ચક્રની ઈન્દ્રિયાતીત અનુભૂતિ માટે પ્રજ્ઞાનો આશીવાર્દ મળશે. [[તારા]] દીધાર્યુ અને નિરામયનું પ્રતિનિધિત્વ કરે છે. *''ઓમ અમારાનિ જીવંતિયે સ્વાહા'' બુધ્ધનો અમર્યાદિત જીવનનો મંત્ર: બુધ્ધ [[અમીતાયુસ]] (તિબેટી ભાષામાં ત્સેપાગ્મેદ) જે દિવ્ય સ્વરૂપમાં છે. *''ઓમ ધ્રુન્ગ સ્વાહા'' [[માતા]] [[નામગ્યાલમા]]નો શુધ્ધિકરણ મંત્ર. *''ઓમ આમી ધેવા હ્રિ'' પશ્ચિમી પુનિત ભૂમિના બુધ્ધ [[અમિતાભ]] [[હોપાગમેદ]]નો મંત્ર, અસ્ત થતા સૂર્ય સમાન જેનો દેહવર્ણ છે. *''ઓમ આમી દેવા હ્રિ'' અમિતાભ (તીબ્બતી ભાષામાં ઓમપાગ્મે)નો મંત્ર. *''ઓમ આહ રા પા ત્સા ના ધીહુ'' મધુર ભાષા વાળાનો મંત્ર [[જામ્પેલ્યાન્ગ]] ([[વ્યીલી]] જામ દપેલ દબ્યાંગ્સ) અથવા [[મંજુશ્રી]], પ્રજ્ઞાવાન બોધિસત્વનો મંત્ર. *''ઓમ મુનિ મુનિ મહા મુનિયે સાકયમુનિ સ્વાહા'' [[બુધ્ધ સાકયમુનિ]], ઐતિહાસિક બુધ્ધનો મંત્ર *''ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા'' [[અક્કલની પૂર્ણતા]] સુત્રનો હૃદયનો મંત્ર [[હૃદયસૂત્ર]] *''ઓમ મૈત્રી મૈત્રેય મહા કરણા યે'' મૈત્રીમંત્ર, [[મૈત્રય]]નો બીજમંત્ર. *''નમો ભાગવતે ભૈષજન્ય-ગુરુ વૈદર્યુ-પ્રભા-રાજાય તથાગતય અર્હતે સમ્યક્-સમબુધ્ધાય-તદયતા તદયતા ઓમ ભૈષજન્ય મહા ભૈષજન્ય રાજા-સમુદ્ગતે સ્વાહા'' "ઔષધ બુધ્ધ"નો મંત્ર, ઉપચારસૂત્રના ગુરુના ચાઈનીઝ ભાષાંતરમાંથી ===અન્ય સંપ્રદાયો અને ધર્મોમાં મંત્રો=== *''[[નમ મ્યોહો રેન્ગે કયો]]'' [[નીચીરેન બૌદ્ધવાદ]] નો મંત્ર. *''ઓમ ગુરુ [[લ્યાન શેન્ગ]] સિધ્ધિ હં'' , નાનો મંત્ર, અથવા ''ઓમ્ અહ હં ગુરુ બેઈ આહ હો સા સા મહા લ્યાન શેન્ગ સિધ્ધિ હં'' [[સત્ બુધ્ધ વિચાર]]નો મંત્ર. *''ના મો બેન શિ દા ઝી ઝેઈ વાન્ગ ફો'' (南無本師大自在王佛)<ref>{{Cite web |url=http://epaper.buddhayana.info/?p=170 |title=本師『大自在王佛』的出處 |access-date=2010-09-07 |archive-date=2012-04-25 |archive-url=https://web.archive.org/web/20120425181634/http://epaper.buddhayana.info/?p=170 |url-status=dead }}</ref> બુદ્ધાયન સંપ્રદાયનો મંત્ર (佛乘宗). *''વુ તેઈ ફો [[મિ લે]]'' (無太佛彌勒)<ref>{{Cite web |url=http://hforum.pchome.com.tw/viewtopic.php?uid=moskito&pid=0074146 |title=問(無太佛彌勒)是什麼意思 ? |access-date=2021-07-26 |archive-date=2012-12-17 |archive-url=https://web.archive.org/web/20121217025845/http://hforum.pchome.com.tw/viewtopic.php?uid=moskito&pid=0074146 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.tbsn.org/chinese/sutra/West/WEST43.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2008-12-22 |archive-url=https://web.archive.org/web/20081222224255/http://www.tbsn.org/chinese/sutra/West/WEST43.htm |url-status=dead }}</ref> કેટલાંક લેખકો એવું કહે છે કે તે<ref>{{Cite web |url=http://www.ctestimony.org/gb108/108034.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2010-09-05 |archive-url=https://web.archive.org/web/20100905221408/http://www.ctestimony.org/gb108/108034.htm |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.laijohn.com/archives/pc/Tan,Khong/auto-talk/2.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-09-07 |archive-date=2008-04-26 |archive-url=https://web.archive.org/web/20080426190950/http://www.laijohn.com/archives/pc/Tan,Khong/auto-talk/2.htm |url-status=dead }}</ref> [[ઈ-કુઆન તાઓ]] નો ગુપ્ત મંત્ર છે. *''નમો તિઆન્યુઆન તેઈબાએ અમિતુઓફો'' (南無天元太保阿彌陀佛) [[પૂર્વ સ્વર્ગના માર્ગનો]] અને [[ત’યુન્ગ-શાન શે]]નો મંત્ર .<ref>[http://www.1-kuan-tao.org.tw/zongsu/culture/9902/206/206p7-9.pdf 口訣辨正]</ref><ref>{{Cite web |url=http://www.fxzhwm.com/shijian/tongshanshe.htm |title=同善社# |access-date=2010-09-07 |archive-date=2013-05-14 |archive-url=https://web.archive.org/web/20130514091950/http://www.fxzhwm.com/shijian/tongshanshe.htm |url-status=dead }}</ref> *''[[ગ્યૂઆં શિ યિન]] [[પૂ સા ]]'' (觀世音菩薩) [[લી-વાદ]]નો મંત્ર<ref>[http://ns2.1818168.com/digest/sk_xs/zxzj/2006/03/12/125190.shtml 在理教与杨柳青]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web |url=http://www.cass.net.cn/zhuanti/y_haixia/hx_01/hx_01_16_03.htm |title=(三)理 教 |access-date=2010-09-07 |archive-date=2011-06-05 |archive-url=https://web.archive.org/web/20110605074909/http://www.cass.net.cn/zhuanti/y_haixia/hx_01/hx_01_16_03.htm |url-status=dead }}</ref> *''ઝેનકોન્ઝાઝિયાંગ, વુશેન્ગફૂમુ'' (真空家鄉,無生父母) લૂઓ સંપ્રદાયનો મંત્ર (羅教)<ref>{{Cite web |url=http://www2.nutn.edu.tw/randd/post/40-2/humanistic/2-29-2.pdf |title=畫符念咒:清代民間秘密宗教的符咒療法 |access-date=2010-09-07 |archive-date=2012-03-01 |archive-url=https://web.archive.org/web/20120301080824/http://www2.nutn.edu.tw/randd/post/40-2/humanistic/2-29-2.pdf |url-status=dead }}</ref> *''જોત ના રન જાન, ઓમ કાર, રાર રન કાર, સો હમ્, સત નામ'' અથવા ''યૂ નિએ રેન યાંગ, ઓમ ગા, રા રન ગા, સોમ હંગ સત નામ'' <ref>[http://raistlinx.blogspot.com/2008/02/blog-post.html 歹年冬,厚肖人]</ref> કેટલાંક તેને [[ચિન્ગ હઈ]]નો મંત્ર અને પ્રથમથી પાંચમા સ્તરના દેવોના નામ તરીકે ગણે છે. *''ઝોન્ગશૂલિઆંમિન્ગ દે, ઝેંગિઝિંરેંગોન્ગ, બોકિસઆન્સિજિઆઓ, જિએજિયાન્ઝેન્લિહે'' (忠恕廉明德、正義信忍公、博孝仁慈覺、節儉真禮和) [[તેએન્દર]] અને [[લોર્ડ ઓફ યુનિવર્સ ચર્ચ]]નો મંત્ર<ref>{{Cite web |url=http://tienti.info/v2/precepts |title=人生守則廿字真言感恩、知足、惜福,天帝教祝福您! |access-date=2010-09-07 |archive-date=2012-03-01 |archive-url=https://web.archive.org/web/20120301081243/http://tienti.info/v2/precepts/ |url-status=dead }}</ref> ==શીખધર્મમાં મંત્ર == [[શીખ]] ધર્મમાં, ''મંતર'' અથવા ''મંત્ર'' ઈશ્વર અને [[દશ ગુરુઓ]]ના સંદેશ પર મનને એકાગ્ર કરવાના હેતુથી [[ગુરબાની]]માંથી નીકળેલો [[શબ્દ]] (શબ્દ અથવા [[રટણ]]) છે. મંત્ર પ્રાથમિક મહાત્મ્યના બે ઘટકો ધરાવે છે - ''અર્થ'' અને ''ધ્વનિ'' . પ્રથમ ઘટક શબ્દ અથવા શબ્દોનો સાચો અર્થ છે અને બીજું ઘટક પ્રભાવી સ્પંદન છે. મંત્રને પ્રભાવી બનાવવા માટે શુદ્ધ ઉચ્ચારણ પર અને પઠન થતા મંત્રના શબ્દ અથવા શબ્દોના અર્થ પર માનસિક એકાગ્રતા સ્તર પર વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ મહત્વને લીધે મંત્ર પઠન થતું હોય તે સ્થાન અને આસપાસના વાતાવરણ અને તેના સંભાષણની પધ્ધતિ એટલે કે ઉચ્ચ સ્વર; મૃદુ સ્વર; વૃંદગાન; સંગીત સાથે; સંગીત વગર; વિ. જેવી પધ્ધતિઓ સંબંધે કેટલીક ચીવટ રાખવાની હોય છે. મંત્રોનો હેતુ મનને ભ્રમણ અને ભૌતિક એષણાઓમાંથી મુકત કરીને મન પર એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. [[શીખ ધર્મ]]ના મુખ્ય મંત્રો છે: * [[ગુરુમંતર]], જે [[વાહે ગુરુ ]] છે * [[મૂળ મંતર]] જે "એક ઓંકાર, સતનામ..." થી શરુ થાય છે ==અન્ય પ્રણાલીઓ અથવા સંદર્ભોમાં મંત્ર== [[મનીશેઈઝમ]] (એક પર્શીયન સંપ્રદાય)માં ''કિવન્ગજિન્ગ ગ્યૂઆગ્મિન્ગ દલી ઝિહૂઈ વૂશાન્ગ ઝિઝેન મોની ગ્યૂઆન્ગફો'' (清淨光明大力智慧無上至真摩尼光佛) જેવા મંત્રો છે.<ref>{{Cite web |url=http://www.historicalchina.net/ReadArticle.asp?ArticleID=189 |title=摩尼教“大神咒”研究 - 傳統中國研究 |access-date=2010-09-07 |archive-date=2010-09-20 |archive-url=https://web.archive.org/web/20100920055829/http://www.historicalchina.net/ReadArticle.asp?ArticleID=189 |url-status=dead }}</ref><ref>[http://blog.sina.com.cn/s/blog_4850703101000ctx.html 摩尼教的转世生命:从救世到捉鬼]</ref> [[તાઓવાદ]]માં દસન યિન્યુ વૂલ્યાંગ યિનમાં (大梵隱語無量音) શબ્દો ધરાવતા અને તિબ્બતી બૌદ્ધવાદમાં મંત્ર ''[[ૐ]]'' (唵) જેવા મંત્રો છે.<ref>{{Cite web |url=http://www.taoism.org.hk/religious-studies/9902/art8.htm |title=道教咒術初探 |access-date=2010-09-07 |archive-date=2009-12-18 |archive-url=https://web.archive.org/web/20091218092626/http://www.taoism.org.hk/religious-studies/9902/art8.htm |url-status=dead }}</ref> ઈસ્લામિક સૂફી પરંપરામાં અલ્લાહના 99 નામના મંત્રો પયગમ્બરના નામ પ્રમાણે તેના ગુણોનું પ્રિય આવાહન છે, [[ઢીક્ર]] જુઓ. [[બ્રેસ્લોવર]][[હઝિદત]] યહૂદીના ભટકતા જૂથમાં [[ના નચ નચમા નચમાન મે-ઉમાન]] પ્રસિધ્ધ મંત્ર છે. ડોમ [[જોન મેઈન]] દ્વારા શીખવવામાં આવેલી ખ્રિસ્તી ધ્યાન પ્રણાલીના રૂપમાં મંત્રના મૂક રટણનો સમાવેશ થાય છે. [[હેઝિચેઝમ]] પણ જુઓ. રૂઢિચૂસ્ત ખ્રિસ્તી ધર્મમાં, [[ઇશુની પ્રાર્થના]]ને નિરંતરણ રટણ કરવામાં આવે ત્યારે મંત્રનો કેટલોક પ્રભાવ ધરાવતી હોવાનું માનવામાં આવે છે. ==આ પણ જુઓ== * [[ઢીક્ર]] * [[જાપ]] * [[કોતોદમા]] * [[કુજિ-ઇન]] * [[પ્રણવ યોગ]] * [[પ્રાર્થના ]] * [[પ્રાર્થના માળા]] * [[સંધ્યા વંદનમ્]] ==નોંધ== {{reflist|2}} ==સંદર્ભો== *એબે, આર. ''ધ વિવિંગ ઓફ મંત્ર : કુકેઈ એન્ડ ધ કન્સ્ટ્રકશન ઓફ એસોટેરિક બુધ્ધિસ્ટ ડિસ્કોર્સ'' (ન્યૂયોર્ક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, 1999.) *બેયર એસ. ''મેજિક એન્ડ રિચ્યુઅલ ઈન તિબેટ : ધ કલ્ટ ઓફ તારા'' . (દિલ્હી: મોતીલાલ બનારસીદાસ, 1996). *કોન્ઝ, ઈ. ''બુધ્ધિઝમ : ઈટ્સ એસેન્સ એન્ડ ડેવલપમેન્ટ'' . (લંડન : ફેબર, c1951). *[[એકનાથ એશ્વરન્]] ''મંત્રમ્ હેન્ડબુક'' નીલગીરી પ્રેસ (ચોથી આવૃત્તિ. આઈએસબીએન 9780915132980) (પાંચમી આવૃત્તિ. આઇએસબીએન 9780761933250. *ગેલોન્ગ્મા કર્મા ખેચોન્ગ પાલ્મો. ''મંત્રાઝ આર્ન ધ પ્રેયર ફલેગ'' . [[કૈલાસ-જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ]], વોલ્યુમ 1, નંબર 2, 1973. (પાનું.&nbsp;168–169). *ગોંબરીચ, આર. એફ. ''થેરવાડા-બુધ્ધિઝમ : અ સોશ્યલ હિસ્ટરી ફ્રોમ એન્શયન્ટ બનારસ ટૂ મોડર્ન કોલંબો'' . (લંડન, રૂટલેજ, 1988) *ગોવિંદા (લામા અંગારિકા). ''ફાઉન્ડેશન ઓફ તિબેટીયન મિસ્ટીસિઝમ'' . (લંડન : રાઈડર, 1959). *ખન્ના, મધુ. ''યંત્ર : ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી '' (ઈનર ટ્રેડિશન્સ, 2003). આઇએસબીએન 089 2811 323 અને આઇએસબીએન 089 2811 328 *લોપેઝ, ડી. ''પ્રિઝનર્સ ઓફ શાંગ્રિ-લા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ ધ વેસ્ટ'' . (શિકાગો : યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 1998) *મ્યુલીન, જી. એચ ''દલાઈ લામાસ ઓન તંત્ર'' , (ઈથાકા : સ્નો લાયન, 2006). *''ધ રાઈડર એન્સાયકલોપીડીયા ઓફ ઈસ્ટર્ન ફિલોસોફી એન્ડ રિલીજિયન'' . (લંડન : રાઈડર, 1986). *સ્કિલ્ટન, એ. ''અ કન્સાઈઝ હિસ્ટરી ઓફ બુધ્ધિઝમ'' . (બર્મિંગહામ : વિન્ડહોર્સ પબ્લિકેશન્સ, 1994). *સંઘરક્ષિતા. ''ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ એન્ડ ર્વલ્ડ; થીમ્સ ફ્રોમ ધ સૂત્ર ઓફ ગોલ્ડન લાઈટ'' . (બર્મિંગહામ વિન્ડહોર્સ, પબ્લિકેશન્સ, 1994). *વોલ્શ, એમ. ''ધ લોન્ગ ડિસ્કોર્સિસ ઓફ ધ બુધ્ધ : અ ટ્રાન્સલેશન ઓફ ધ દીધા નીકાયા'' . (બોસ્ટન : વિઝડમ પબ્લિકેશન્સ, 1987) *દૂર્ગાનંદ, સ્વામી. ''મેડિટેશન રિવોલ્યુશન'' . (અગામા પ્રેસ, 1997). આઇએસબીએન 0-907061-05-0 *વિષ્ણુ-દેવાનંદ, સ્વામી. ''મેડિટેશન અને મંત્રાઝ'' . (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ, 1981). આઇએસબીએન 81-7304-025-7 *એશ્લે-ફરાન્દ, થોમસ. ''શકિત મંત્રાસ'' . (બેલેન્ટાઈન બુકસ 2003). આઇએસબીએન 0-907061-05-0 *સ્ટટલે, માર્ગારેટ એન્ડ જેમ્સ. ''એ ડિકશનરી ઓફ હિન્દુઈઝમ'' . (મુનશીરામ મનોહરલાલ પબ્લિશર્સ, 2002). આઇએસબીએન 81-7304-025-7 ==બાહ્ય કડીઓ== ===હિંદુઈઝમ મંત્ર=== * [http://www.godandguru.com/mantras/index.html હિંદુઈઝમ મંત્ર -] {{Webarchive|url=https://web.archive.org/web/20100704203132/http://www.godandguru.com/mantras/index.html |date=2010-07-04 }}(ઈંગ્લીશ/સંસ્કૃત) * [http://system.yogaindailylife.org/yoga/en/160400/the-spiritual-background/mantra/ મંત્ર- "દૈનિક જીવનમાં યોગ"નું આધ્યાત્મિક પશ્ચાદભૂ] {{Webarchive|url=https://web.archive.org/web/20100130185343/http://system.yogaindailylife.org/yoga/en/160400/the-spiritual-background/mantra/ |date=2010-01-30 }} ===બૌદ્ધિસ્ટ મંત્ર=== * [http://www.mantra.co.nr ચેનેરેઝિગ્સ મંત્રના રટણના લાભો] - * [http://www.tibetanbuddhistmantras.com કેટલાંય બૌદ્ધિક મંત્રોનું ઉદાહરણ] {{Webarchive|url=https://web.archive.org/web/20211228023722/http://tibetanbuddhistmantras.com/ |date=2021-12-28 }} ===વૈદિક અને હિંદુ મંત્ર=== * [http://www.vedicrishi.in/mantra/ વૈદિક મંત્ર] - * [http://www.vedicrishi.in/mantra/index/act/gayatri-mantra સંપૂર્ણ ગાયત્રી મંત્ર] {{હિંદુ ધર્મમાં ઉપાસના}} [[Category:સંસ્કૃત શબ્દો અને શબ્દ-સમૂહો]] [[Category:બૌધ્ધ મંત્રો]] [[Category:બૌધ્ધ આચરણો]] [[Category:મંત્રો]] [[Category:મંત્રોચ્ચાર]] [[Category:ધ્યાન]] [[Category:આધ્યાત્મિક અભ્યાસ]] cr43relbmnk949gkpzpf8y3kd0bwz2n નવગ્રહ 0 30108 903289 903287 2026-08-05T15:44:03Z Dsvyas 561 [[Special:Contributions/Realthegrowthpath|Realthegrowthpath]] ([[User talk:Realthegrowthpath|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 885584 wikitext text/x-wiki '''ગ્રહ''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં ग्रह – પકડવું, પકડી રાખવું, કબજો કરવો પરથી<ref>સંસ્કૃત-અંગ્રેજ શબ્દકોષ મોનીયર વિલિયમ્સ દ્વારા, (c) 1899</ref>) માતા ભૂમિદેવી ([[પૃથ્વી|પૃથ્વી]]) પર જીવતા તમામ પ્રાણીઓ પર અસર કરતું એક વૈશ્વિક પ્રભાવક છે. હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં, '''નવગ્રહ''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] नवग्रह)એ ''નવ સીઝર'' અથવા ''નવ પ્રભાવકો'' એ મુખ્ય પ્રભાવકો પૈકીના કેટલાક છે. [[રાશિ|રાશિચક્ર]]માં સ્થિર તારાઓની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં તમામ નવગ્રહો સાપેક્ષ ગતિ ધરાવે છે. તેમાં [[મંગળ (ગ્રહ)|મંગળ]], [[બુધ (ગ્રહ)|બુધ]], [[ગુરુ (ગ્રહ)|ગુરુ]], [[શુક્ર (ગ્રહ)|શુક્ર]] અને [[શનિ (ગ્રહ)|શનિ]], [[સૂર્ય|સૂર્ય]], [[ચંદ્ર|ચંદ્ર]] ઉપરાંત અવકાશમાં સ્થાપિત પદાર્થો, રાહુ (ઉત્તર અથવા ચંદ્રનો ચડતો વૃત્તાકાર) અને કેતુ (દક્ષિણ અથવા ચંદ્રનો ઉતરતો વૃત્તાકાર)નો સમાવેશ થાય છે. કેટલાક લોકોની માન્યતા અનુસાર, ગ્રહો "પ્રભાવ સર્જક" છે, જે પ્રાણીઓના વ્યવહાર પર કાર્મિક પ્રભાવ સૂચવે છે. તેઓ જાતે જ પ્રેરણાતત્વ નથી,<ref>શ્યામસુંદર દાસ, ધ ફોલેસી ઓફ ધ ટ્રાન્સ સેટર્નિયન પ્લેનેન્ટસ. 1997. http://www.shyamasundaradasa.com/jyotish/resources/articles/fallacy_trans_saturnians/fallacy_trans-saturnians_1.html</ref> પરંતુ તેમને ટ્રાફિકની ચિહ્નો સાથે સરખાવી શકાય. જ્યોતિષ ગ્રંથ ''પ્રશ્ન માર્ગ'' અનુસાર, ગ્રહ અથવા આત્મા તરીકે ઓળખવામાં આવતી અન્ય અનેક આધ્યાત્મિક વસ્તુઓ છે. તમામ (નવ ગ્રહો સિવાય) ભગવાન શિવ અથવા રુદ્રના ગુસ્સામાંથી પેદા થયા હોવાની માન્યતા છે. મોટા ભાગના ગ્રહોની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે પરંતુ તેમાંથી કેટલાક સારી પ્રકૃતિ પણ ધરાવતા હોય છે.<ref>પ્રશ્ન માર્ગ ડો. બી. વી. રામન દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.</ref> ''ધ પુરાણિક એનસાઇક્લોપિડિયા'' , 'ગ્રહ પિંડ' શીર્ષક હેઠળ, આ પ્રકારના ગ્રહો (આત્મા અથવા આધ્યાત્મિક વસ્તુઓ, વગેરે)ની યાદી આપે છે, જે બાળકોને હેરાન કરતા હોવાનું માનવામાં આવે છે. વધુમાં આ જ પુસ્તકમાં વિવિધ જગ્યાએ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે, જેમ કે 'સ્ખંડ ગ્રહ' જે કસુવાવડનું કારણ છે.<ref>પુરાણિક એનસાયક્લોપિડીયા વેતમ મણી દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.</ref> ==જ્યોતિષવિદ્યા== જ્યોતિષીઓ દાવો કરે છે કે ''ગ્રહો'' [[પૃથ્વી|પૃથ્વી]] સાથે જોડાયેલા વ્યક્તિઓના ઔરા (શરીર ઊર્જા) અને મનને અસર કરે છે. દરેક ''ગ્રહ'' માં ખાસ ઊર્જા ગુણવત્તા હોય છે, જેને તેના ધાર્મિક સાહિત્યના લખાણો અને જ્યોતિષ સંદર્ભોના માધ્યમથી રૂપક શૈલીમાં વર્ણવવામાં આવે છે. જ્યારે મનુષ્ય જ્યારે પોતાના જન્મસ્થાનમાં પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ''ગ્રહો'' ની ઊર્જા તેના ઔરા સાથે નિશ્ચિત રીતે જોડાઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિનું વર્તમાન શરીર આ [[પૃથ્વી|પૃથ્વી]] પર નિવાસ કરે છે ત્યાં સુધી આ ઊર્જા તેની સાથે જોડાયેલી રહે છે.<ref>http://www.info2india.com/astrology/9-grahas-effects.html {{Webarchive|url=https://web.archive.org/web/20100928194300/http://www.info2india.com/astrology/9-grahas-effects.html |date=2010-09-28 }} 9 Grahas effects</ref> "નવ ગ્રહો વૈશ્વિક, આદ્યસ્વરૂપીય ઊર્જાના સંવાહક છે. દરેક ગ્રહોની વિશિષ્ટતાઓ સ્થૂલ અને સૂક્ષ્મ જગતમાં –ઉપરની જેમ જ નીચે પણ બંને ધ્રૂવો વચ્ચેનું સમગ્રતયા સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે..."<ref>વોઘ પૌલ મનલી સાથે વેદિક જ્યોતિષ ગ્રહોના જરૂરી અર્થો. http://astrologyforthesoul.com/vp/vedicastrologylesson5planetsgrahas.html {{Webarchive|url=https://web.archive.org/web/20101014090855/http://astrologyforthesoul.com/vp/vedicastrologylesson5planetsgrahas.html |date=2010-10-14 }}</ref> માનવો પણ જે તે ''ગ્રહ'' ના અધિષ્ઠાતા દેવતા સાથે સંમ્યમના માધ્યમથી ચોક્કસ પસંદગીના ''ગ્રહ'' ની ઊર્જા સાથે એકરૂપતા સાધવા સક્ષમ છે. પૂજા કરનારના જન્મ સ્થળની સાપેક્ષ ઊર્જાઓના અનુસંધાનમાં આ અધિષ્ઠાતા દેવતાઓની પૂજાની અસર તેના પર પડે છે, તેનો આધાર જે તે ''ગ્રહો'' દ્વારા ધારણ કરવામાં આવેલા ભાવ પર રહેલો છે. "આપણા દ્વારા હંમેશા મેળવવામાં આવતી વૈશ્વિક ઊર્જામાં વિવિધ અવકાશીય પદાર્થોમાં આવતી વિવિધ પ્રકારની ઊર્જાનો સમાવેશ થયેલો હોય છે." "જ્યારે આપણે કોઇ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે નિશ્ચિત ફ્રિક્વન્સી (તરંગલંબાઈ) સાથે સુમેળ થાય છે અને આ તરંગ લંબાઈ વૈશ્વિક ઊર્જા સાથે આપણો સંપર્ક સાધી આપે છે અને તેને આપણા શરીર અને આજુબાજુના વાતાવરણમાં લઈ આવે છે."<ref>ધ મિસ્ટ્રી ઓફ મંત્રાસ http://www.askastrologer.com/mantras.html {{Webarchive|url=https://web.archive.org/web/20101019041344/http://askastrologer.com/mantras.html |date=2010-10-19 }}</ref> ગ્રહો, તારાઓ અને અન્ય અવકાશીય પદાર્થો સજીવ ઊર્જા ધારકો જે બ્રહ્માંડના અન્ય પ્રાણીઓ પર અસર કરે છે, તેના સંદર્ભો અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે અને અસંખ્ય આધુનિક કાલ્પનિક લખાણોની પૃષ્ઠભૂમિ છે (જેમકે સ્ટેનિસ્લેવ લેમનું સોલારીસ, આ જ શીર્ષકની ફિલ્મ પણ જુઓ). ==નવગ્રહ== {{clear}}{{double image|center|Graha1.JPG|400|Graha2.JPG|300|Navagraha, [[British Museum]] originally from [[Konark]], Orissa. From left: [[Surya]], [[Chandra]], [[Mangala]], [[Budha]], [[Brihaspati]], [[Shukra]], [[Shani]], [[Rahu]], [[Ketu]] }} ===સૂર્ય=== {{Main|Surya}} સૂર્ય (દેવનાગરી: सूर्य, ''સૂર્ય'' (sūrya)) મુખ્ય ગ્રહ છે, સૌર દેવતા, આદિત્યોમાંના એક, કશ્યપ અને તેમની એક પત્નીઓ અદિતીના પુત્ર, <ref>{{Cite web |url=http://www.mahabharataonline.com/translation/mahabharata_01066.php |title=વ્યાસના મહારાભારતનું ભાષાંતર કિસરી મોહન ગાંગુલી દ્વારા |access-date=2011-02-09 |archive-date=2010-08-16 |archive-url=https://web.archive.org/web/20100816063747/http://www.mahabharataonline.com/translation/mahabharata_01066.php |url-status=dead }}</ref>ના ઇન્દ્ર અથવા દ્યઉસ પિટર (જે વિવિધ સંસ્કરણો પર આધારિત). તેમના વાળ અને હાથ [[સોનું|સોના]]ના છે. તેમનો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે, જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રવિના રૂપમાં "રવિ વાર"ના સ્વામી છે. હિંદુ ધાર્મિક સાહિત્યમાં, સૂર્યને વિશિષ્ટ રીતે ભગવાનના દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે, જેને રોજ જોઈ શકાય છે. વધુમાં શૈવપંથીઓ અને વૈષ્ણવો સૂર્યને અનુક્રમે [[શિવ|શિવ]] અને [[વિષ્ણુ|વિષ્ણુ]]ના એક સ્વરૂપ તરીકે માને છે. દાખલા તરીકે, વૈષ્ણવો સૂર્યને ''સૂર્ય નારાયણ'' કહે છે. શૈવ શાસ્ત્રોમાં, સૂર્યને ''અષ્ટમૂર્તિ'' તરીકે ઓળખવામાં આવતા [[શિવ|શિવ]]ના આઠ સ્વરૂપોમાંના એક કહેવામાં આવ્યા છે. તે સત્વ ગુણના બનેલા છે અને આત્મા, રાજા, ઉચ્ચસ્થાને બેઠેલા વ્યક્તિ અથવા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે. હિંદુ પુરાણો અનુસાર, સૂર્યના પ્રસિદ્ધ સંતાનોમાં શનિ, યમ (મૃત્યુના દેવતા) અને [[કર્ણ|કર્ણ]] (મહાભારતથી જાણીતો)નો સમાવેશ થાય છે. ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય મંત્ર (આદિત્યહૃદયમ્)નો જાપ કરવાથી સૂર્ય દેવતાને રીઝવી શકાય છે. સૂર્ય સાથે સંકળાયેલું અનાજ છે આખા ઘઉં. ===ચંદ્ર=== {{Main|Chandra}} ચંદ્ર (દેવનાગરી चंद्र) ચંદ્ર દેવતા છે. ચંદ્ર (moon)ને સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને વૈદિક ચંદ્ર દેવતા ''સોમ'' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યુવા, સુંદર, ગોરા, બે-હાથવાળા અને તેમના હાથમાં દંડ અને કમળ હોય તે રીતે વર્ણન કરવામાં આવ્યા છે.<ref>હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 131</ref> તે ([[ચંદ્ર|ચંદ્ર]])દરરોજ રાત્રે દસ સફેદ ઘોડા અથવા હરણ દ્વારા ખેંચવામાં આવતા તેમના રથમાં સમગ્ર આકાશમાં ફરે છે. તેમને ઝાકળ સાથે જોડવામાં આવે છે અને તેવી રીતે તે ફળદ્રુપતાના એક દેવતા માનવામાં આવે છે. તેમને નિષાધિપતિ (નિશા=રાત્રિ; અધિપતિ=સ્વામી) અને ક્ષુપારક (જે રાત્રિને પ્રકાશિત કરનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે.<ref name="ReferenceA">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.132</ref> સોમ તરીકે તે ''સોમવાર'' ના સ્વામી છે. તે સત્વ ગુણ ધરાવે છે અને મન, રાણી અથવા માતાનું પ્રતિનિધિત્વ કરે છે. ===મંગળ=== {{Main|Mangala}} મંગળ (દેવનાગરી: मंगल) લાલગ્રહ [[મંગળ (ગ્રહ)|મંગળ]]ના સ્વામી છે. મંગળને સંસ્કૃતમાં ''અંગારક'' (જે કલરમાં રાતો છે) અથવા ''ભૌમા'' (ભૂમિનો પુત્ર) પણ કહેવામાં આવે છે. તે યુદ્ધના દેવતા છે અને બ્રહ્મચારી છે. તેમને પૃથ્વી અથવા ભૂમિ, પૃથ્વી દેવીના પુત્ર તરીકે માનવામાં આવે છે. તેઓ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી અને મનોગત વિજ્ઞાન (રુચકા મહાપુરુષ યોગ)ના શિક્ષક છે. તેઓ તમસ ગુણ પ્રકૃતિ ધરાવે છે અને ઊર્જાગત ક્રિયાઓ, આત્મવિશ્વાસ અને અહમનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને લાલ રંગ અથવા આગ જ્વાળાના રંગમાં, ચાર-ભૂજાઓમાં ત્રિશૂળ, દંડ, કમળ અને ભાલો ધારણ કરેલા હોય તેમ ચિત્રણ કરવામાં આવે છે. તેમનું વાહન ઘેટું છે. તેઓ 'મંગળ-વાર'ના સ્વામી છે.<ref name="ReferenceA"></ref> ===બુધ=== {{Main|Budha}} બુધ (દેવનાગરી: बुध ) [[બુધ (ગ્રહ)|બુધ]] ગ્રહના અધિષ્ઠાતા દેવતા છે અને ચંદ્ર (ધ [[ચંદ્ર|મૂન]])અને તારા (તારકા)થી થયેલા પુત્ર છે. તેઓ ચીજવસ્તુઓના દેવતા અને વેપારીઓના રક્ષક છે. તેઓ રાજસ ગુણ ધરાવે છે અને [[પ્રત્યાયન|સંવાદ]]નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ શાંત, કુશળ વક્તા અને કલરમાં લીલા રંગના છે. તેમને રામગઢ મંદિરમાં હાથમાં ખંજર, દંડ અને ઢાલ ધારણ કરીને એક પાંખવાળા સિંહની સવારી કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. અન્ય ચિત્રકૃતિઓમાં તેમને હાથમાં રાજદંડ અને કમળ ધારણ કરીને કાલિન અથવા ગરુડ અથવા સિંહો દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર થયેલા દર્શાવવામાં આવ્યા છે.<ref name="ReferenceB">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 133</ref> બુધ 'બુધ-વાર'ના સ્વામી છે. આધુનિક [[હિંદી ભાષા|હિન્દી]], [[તેલુગુ ભાષા|તેલુગુ]], [[બંગાળી ભાષા|બંગાળી]], [[મરાઠી|મરાઠી]], [[કન્નડ ભાષા|કન્નડા]] અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ''બુધવાર'' કહેવાય છે, જ્યારે તમિલ અને [[મલયાલમ ભાષા|મલયાલમ]]માં ''બુધાન'' કહેવામાં આવે છે. ===બૃહસ્પતિ=== {{Main|Brihaspati}} બૃહસ્પતિ (દેવનાગરી: बृहस्पति ) દેવોના ગુરુ છે, શીલ અને ધર્મના અવતાર છે, પ્રાર્થના અને બલિદાનો મુખ્યત્વે તેમને અર્પણ કરવામાં આવે છે, તેઓ દેવોના પુરોહિત તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવો સાથે મનુ્ષ્યો માટે મધ્યસ્થી કરે છે. તેઓ [[ગુરુ (ગ્રહ)|ગુરુ]] ગ્રહના સ્વામી છે. તેઓ સત્વ ગુણ ધરાવે છે અને જ્ઞાન તથા શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા ભાગના લોકો બૃહસ્પતિને "ગુરુ" તરીકે ઓળખાવે છે. હિંદુ પુરાણો અનુસાર, તેઓ દેવોના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર શત્રુ છે. તેઓ જ્ઞાન અને વાકચાતુર્યના દેવતા તરીકે ''ગુરુ'' તરીકે પણ જાણીતા છે, જેમની સાથે વિવિધ સાહિત્યિક કાર્યો જોડવામાં આવ્યા છે, જેમકે "નાસ્તિક" બાર્હસ્પત્યા સુત્ર તેમનું તત્વ આકાશ અથવા વાતાવરણ છે, અને તેમની દિશા ઉત્તર-પૂર્વ છે. તેમને પીળા અથવા સોનેરી રંગના હાથમાં દંડ, કમળ અને માળા ધારણ કરેલા હોય તે રીતે વર્ણવવામાં આવ્યા છે. તેઓ 'ગુરુ-વાર' અથવા બૃહસ્પતિવાર અથવા ગુરુવારના સ્વામી છે.<ref name="ReferenceB"></ref> ===શુક્ર=== {{Main|Shukra}} તેઓ શુક્રના ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર, [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં "સ્પષ્ટ, શુદ્ધ" અથવા "ચમકીલું, સ્પષ્ટતા", ભૃગુ અને ઉશાનના પુત્રનું નામ છે, અને તેઓ દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે, તેમને [[શુક્ર (ગ્રહ)|શુક્રના]] ગ્રહ (વધારે સન્માનીય રીતે, शुक्राचार्य ''શુક્રાચાર્ય'' ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 'શુક્ર-વાર' અથવા શુક્રવારના સ્વામી છે. તેઓ રાજસ પ્રકૃતિ ધરાવે છે અને સંપત્તિ, ધન અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ગોરો વર્ણ ધરાવતા, મધ્યમ-વયના અને ભોળો ચહેરો ધરાવે છે. તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર આરોહણ કરતા દર્શાવાયા છે, જેમ કે ઊંટ અથવા ઘોડો અથવા મગર. તેઓ હાથમાં દંડ, માળા અને કમળ ધારણ કરેલા અને ક્યારેક ધનુષ્ય-બાણ ધારણ કરેલા દર્શાવાયા છે.<ref name="ReferenceC">હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.134</ref> જ્યોતિષશાસ્ત્રમાં, ''શુક્ર દશા'' નામની દશા અથવા ગ્રહનો સમયગાળો છે, જે વ્યક્તિના જન્માક્ષરમાં 20 વર્ષ સુધી કાર્યરત રહે છે. જો વ્યક્તિના જન્માક્ષરમાં શુક્ર યોગ્ય સ્થાને હોવા ઉપરાંત જન્માક્ષરમાં શુક્ર મહત્વના લાભકર્તા ગ્રહ તરીકે હોય તો આ દશા વ્યક્તિને વધારે સંપત્તિ, નસીબ અને ભોગવિલાસ આપતી હોવાનું માનવામાં આવે છે. ===શનિ=== {{Main|Shani}} શનિ (દેવનાગરી: शनि, ''શનિ'' ) હિંદુ જ્યોતિષશાસ્ત્ર (વૈદિક જ્યોતિષ) અનુસાર મહત્વના નવ ખગોળીય ગ્રહોમાં સ્થાન ધરાવે છે. શનિ [[શનિ (ગ્રહ)|શનિગ્રહ]]માં રહેલા છે. શનિ શનિવારના સ્વામી છે. તેમનું તત્વ વાયુ અને દિશા પશ્ચિમ છે. ઓ તામસ પ્રકૃતિ ધરાવે છે અને ''કઠિન માર્ગીય'' શિક્ષણ, કારકિર્દી અને દીર્ઘાયુનું પ્રતિનિધિત્વ કરે છે. ''શનિ'' (शनि) શબ્દનું મુળ નીચે મુજબ મળે છે: ''શનયે ક્રમતિ સ:'' (शनये क्रमति सः), અર્થાત જે ધીમેથી ગતિ કરે છે. શનિગ્રહને [[સૂર્ય|સૂર્ય]]ની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ લાગે છે, એટલે કે અન્ય ગ્રહોની સરખામણીએ તે ''ધીમે'' ગતિ કરે છે, આમ [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં તેનું નામ શનિ (शनि) છે. શનિ હકીકતમાં અર્ધ-દેવતા છે અને સૂર્ય (હિંદુ સૂર્યદેવતા) અને તેમની પત્ની છાયાના પુત્ર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે બાળક તરીકે પ્રથમ વખત તેમની આંખો ખોલી ત્યારે સૂર્ય ગ્રહણમાં ચાલ્યા ગયા હતા, જે સ્પષ્ટરીતે જન્માક્ષરમાં શનિનો પ્રભાવ દર્શાવે છે. તેમને કાળા રંગમાં, કાળા કપડામાં હાથમાં તલવાર, બાણ અને બે ખંજર સાથે અને વિવિધ રીતે કાળા કાગડા પર આરોહણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. તેમને ઘણી વખત બદસુરત, ઘરડા, લંગડા અને લાંબા વાળ, દાંત અને નખ ધરાવતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેઓ 'શનિ-વાર' અથવા શનિવારના સ્વામી છે.<ref name="ReferenceC"></ref> ===રાહુ=== {{Main|Rahu}} રાહુ (દેવનાગરી: राहु ) એ ચઢતી/ઉત્તર ચંદ્ર વૃત્તાકારના દેવતા છે. રાહુ રાક્ષસી સાપના સ્વામી છે, જે હિંદુ પુરાણો અનુસાર [[સૂર્ય|સૂર્ય]] અથવા [[ચંદ્ર|ચંદ્ર]]ને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. તેમને કલાજગતમાં એવા રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેનું શરીર નથી અને આઠ કાળા ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર છે. તેઓ તમસ અસુર છે જેમણે અરાજકતામાં વ્યક્તિના જીવનના કોઈ ભાગમાં તેનું નિયંત્રણ મેળવવા શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. ''રાહુ કાળ'' ને અશુભ માનવામાં આવે છે. દંતકથા અનુસાર, ''સમુદ્ર મંથન'' દરમિયાન, અસુર રાહુએ થોડું દિવ્ય અમૃત પીધું હતું. પરંતુ અમૃત તેના ગળાની નીચે ઉતરે તે પહેલાં, મોહિની ([[વિષ્ણુ|વિષ્ણુ]]ના સ્ત્રી અવતાર)એ તેમનું માથુ કાપી નાંખ્યું. જો કે માથું અમર રહ્યું અને તેને રાહુ કહે છે, જ્યારે બાકીનું શરીર કેતુ બન્યું. એવું પણ માનવામાં આવે છે કે અમર માથું પ્રસંગોપાત સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. પછી સૂર્ય અથવા ચંદ્ર ગળામાંથી પસાર થાય છે, જેના કારણે ગ્રહણ પુરું થાય છે. ===કેતુ=== {{Main|Ketu (mythology)}} કેતુ (દેવનાગરી: केतु) ઉતરતા/દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર સ્વામી છે. કેતુનો ઉલ્લેખ સામાન્ય રીતે "છાયા" ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેને રાક્ષસી સાપની પૂંછડી માનવામાં આવે છે. માનવોની જિંદગી અને સમગ્ર સર્જન પર તેની ખૂબ જ અસર હોવાનું માનવામાં આવે છે. કેટલાક ખાસ સંજોગોમાં તે કેટલાક લોકોને પ્રસિદ્ધિની ટોચ પર પહોંચવામાં મદદ કરે છે. તેમની પ્રકૃતિ તામસ છે અને તે આધિભૌતિક અસરોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષશાસ્ત્રની રીતે, કેતુ અને રાહુ [[સૂર્ય|સૂર્ય]] અને [[ચંદ્ર|ચંદ્ર]]ના આકાશી ક્ષેત્ર માર્ગના પ્રતિચ્છેદન બિંદુ દર્શાવે છે કારણ કે તે અવકાશી પથમાં ગતિ કરે છે. તેથી રાહુ અને કેતુને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર આમાંથી એક બિંદુ પર પહોંચે ત્યારે ગ્રહણ થાય છે જેણે સૂર્ય અને ચંદ્રને ગણી જવાતા હોવાની વાર્તાને જન્મ આપ્યો છે. ==સંબંધિત લાક્ષણિકતાઓ== દરેક ગ્રહ નિશ્ચિત લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા છે, જેમ કે રંગ, ધાતુ, વગેરે, નીચેનું ટેબલ સૌથી મહત્વપૂર્ણ સંબંધો દર્શાવે છે: {| class="wikitable" |- !લાક્ષણિકતા !સૂર્ય દેવ (સન) !ચંદ્ર (મૂન) !મંગળ (માર્સ) !બુધ (મર્ક્યુરી) |- |- | '''સહચરી''' | સુવર્ણ અને છાયા | રોહીણી | શક્તિદેવી | ઇલા |- | '''રંગ''' | તાંબુ | શ્વેત | લાલ | લીલો |- | '''જોડાયેલું લિંગ''' | નર | માદા | નર | તટસ્થ |- | '''ઘટકતત્વો''' | આગ | જળ | આગ | પૃથ્વી |- | '''ઇશ્વર''' | અગ્નિ | વરૂણ | સુબ્રમણ્ય | [[વિષ્ણુ|વિષ્ણુ]] |- | '''પ્રત્યાદી દેવતા''' | રુદ્ર | ગોવરી | મુરૂગન | વિષ્ણુ |- | '''ધાતુઓ''' | સોનું/પિત્તળ | ચાંદી | પિત્તળ | પિત્તળ |- | '''રત્ન''' | લાલમણિ | મોતી/ચંદ્રપત્થર | લાલ પરવાળો | પન્ના |- | '''શરીરનો ભાગ''' | અસ્થિ | રક્ત | મજ્જા | ત્વચા |- | '''સ્વાદ''' | તીવ્ર ગંધ | ખારું | એસિડ | મિશ્ર |- | '''ખોરાક''' | ઘઉં | ચોખા | તુવેર | મગ |- | '''ઋતુ''' | ઉનાળો | શિયાળો | ઉનાળો | પાનખર |- | '''દિશા''' | પૂર્વ | વાયવ્ય | દક્ષિણ | ઉત્તર |- | '''દિવસ''' | રવિવાર | સોમવાર | મંગળવાર | બુધવાર |} {| class="wikitable" |- !લાક્ષણિકતા !ગુરુ (જ્યુપિટર) !શુક્ર (વિનસ) !શનિ (સેટર્ન) !રાહુ (નોર્થ નોડ) !કેતુ (સાઉથ નોડ) |- |- | '''સહચરી''' | તારા | સુકિર્તી અને ઊર્જાસ્વાતિ | નીલદેવી | સિમ્હી | ચિત્રલેખા |- |- | '''રંગ''' | સોનું | શ્વેત/પીળું | કાળું/વાદળી | ધુમાડિયો | ધુમાડિયો |- | '''જોડાયેલું લિંગ''' | નર | માદા | તટસ્થ | - | - |- | '''ઘટકતત્વો''' | ઇથ | જળ | હવા | હવા | પૃથ્વી |- | '''ઇશ્વર''' | ઈન્દ્ર | ઇન્દ્રાણી | [[બ્રહ્મા|બ્રહ્મા]] | નિરિતિ | [[ગણેશ|ગણેશ]] |- | '''પ્રત્યાદી દેવતા''' | [[બ્રહ્મા|બ્રહ્મા]] | ઈન્દ્ર | યમ | મૃત્યુ | ચિત્રગુપ્ત |- | '''ધાતુઓ''' | સોનું | ચાંદી | લોખંડ | સીસું | સીસું |- | '''રત્ન''' | પીળો નિલમ | હીરો | વાળદી નિલમ | હેસોનાઇટ | કેટ્સ આઇ |- | '''શરીરનો ભાગ''' | મગજ | વીર્ય | સ્નાયુઓ | - | - |- | '''સ્વાદ''' | મીઠો | ખાટો | એસ્ટ્રિજન્ટ | - | - |- | '''ખોરાક''' | કાબુલી ચણા | રાજમા | તલ | અડદ (મીંજ) | ચણા |- | '''ઋતુ''' | શિયાળો | વસંતઋતુ | તમામ ઋતુઓ | - | - |- | '''દિશા''' | ઇશાન | અગ્નિ | પશ્ચિમ | નૈઋત્ય | - |- | '''દિવસ''' | ગુરુવાર | શુક્રવાર | શનિવાર | - | - |} ==હિંદુ રિવાજ અનુસાર નવગ્રહનું સ્થાન== [[File:Navagraha Temple.JPG|400px|thumb]] હિંદુ રિવાજ મુજબ, નવ ગ્રહોને ચોક્કસ રીતે એક જ ચોરસમાં સ્થાન આપવામાં આવે છે, જેમાં સૂર્ય મધ્યમાં હોય છે અને અન્ય દેવતાઓને સૂર્યની આજુબાજુ સ્થાન આપવામાં આવે છે; કોઈપણ બે દેવતાઓને એકબીજાની સામે જોતા હોય તે રીતે સ્થાન અપાતું નથી. દક્ષિણ ભારતમાં, તેમની પ્રતિમાઓ સામાન્ય રીતે તમામ મહત્વપૂર્ણ શૈવ મંદિરોમાં જોવા મળે છે. તેમને આવશ્યક રીતે અલગ જ ખંડમાં લગભગ ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવતા મંચ પર અને સામાન્ય રીતે ''ગર્ભગૃહ'' ની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાન આપવામાં આવે છે. આ રીતે જ્યારે ગોઠવણી કરવામાં આવે છે ત્યારે ગ્રહોને બે રીતે સ્થાપિત કરવામાં આવે છે, જેને ''આગમ પ્રતિષ્ઠા'' અને ''વૈદિક પ્રતિષ્ઠા'' તરીકે ઓળખવામાં આવે છે. ''આગમ પ્રતિષ્ઠા'' માં સૂર્ય મધ્ય સ્થાન ગ્રહણ કરે છે, ચંદ્ર સૂર્યની પૂર્વમાં, બુધ તેમની દક્ષિણે, બૃહસ્પતિ પશ્ચિમે, શુક્ર ઉત્તરમાં, મંગળ દક્ષિણ-પૂર્વમાં, શનિ દક્ષિણ-પશ્ચિમે, રાહુ ઉત્તર-પશ્ચિમમાં અને કેતુ ઉત્તર-પૂર્વમાં હોય છે. સૂર્યનાર મંદિર, તિરુવિદાદૈમારુદુર, તીરુવૈયારુ અને તિરુચિરાપલ્લીના મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થાને અનુસરવામાં આવી છે. ''વૈદિક પ્રતિષ્ઠા'' માં સૂર્ય હજુ પણ કેન્દ્રમાં છે પરંતુ શુક્ર પૂર્વમાં, મંગળ દક્ષિણમાં, શનિ પશ્ચિમમાં, બૃહસ્પતિ ઉત્તરમાં, ચંદ્ર અગ્નિમાં, રાહુ નૈઋત્યમાં, કેતુ વાયવ્યમાં અને બુધ ઇશાનમાં છે. અન્ય મંદિરો નવગ્રહને અલગ રીતે સ્થાપિત કરે છે. રામનાથાપુરમ જિલ્લામાં નવપશાના નામના સ્થળે પત્થરની નવ પાટોને નવગ્રહ તરીકે પૂજવામાં આવે છે. તિરુકુવાલૈ અને તિરુવારુર જેવા મંદિરોમાં, નવ ગ્રહો એક જ સીધી લાઇનમાં ઉભેલા છે. તિરુપ્પાયનીલિ મંદિરમાં તેઓને પત્થરમાં નવ ગોખ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગન્ગૈકોન્ડા ચોલાપુરમ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની માળખાકીય રચના છે, જેમાં નવ ગ્રહોને એક જ પત્થરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સૂર્યને તેમા પ્રમુખ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમાં તે સાત ઘોડાવાળા બે પૈડાના રથમાં સારથી સાથે સવાર છે. અન્ય આઠ ગ્રહોને સૂર્યને મધ્યમાં રાખીને આઠ દિશામાં દર્શાવવામાં આવ્યા છે. ચેન્નાઇના પોન્ડી બજારના આગાસ્થિયાર મંદિરમાં સાવ જ અલગ પ્રકારની સ્થાન વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૂર્યને મધ્યમાં ઉચ્ચસ્થાન પર બેસાડવામાં આવ્યા છે અને બાકીના ગ્રહો અષ્ટકોણીય રચનામાં સ્થાપિત છે. તેને અગાસ્તીયાર કટ્ટુ કહેવામાં આવે છે (ઋષિ અગસ્તિય ([[અગસ્ત્ય|અગસ્ત્ય]]) દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યવસ્થા). ==નવગ્રહ મંદિરો== ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોની ચાલની વ્યક્તિના ભવિષ્ય નિર્ધારણમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવતી હોવાનું માનવામાં આવે છે. જન્માક્ષરમાં ખાડામાં રહેલા (નબળા સ્થાન પર રહેલા) ગ્રહની નકારાત્મક અસરને નાશ કરવા માટે અથવા ઉચ્ચસ્થાનમાં રહેલા ગ્રહને વધારે શક્તિ પ્રદાન કરવા માટે શ્રધ્ધાળુઓ સિદ્ધ નવગ્રહ મંદિરોની યાત્રા કરે છે. ==આ પણ જુઓ== જ્યોતિષશાસ્ત્રના ગ્રહો ==નોંધ== {{reflist}} ==બાહ્ય લિંક્સ== *[http://enchantingkerala.org/kerala-temples/navagraha.php નવગ્રહનું વર્ણન અને પ્રતીકાત્મક રજૂઆત] {{Webarchive|url=https://web.archive.org/web/20120524062858/http://enchantingkerala.org/kerala-temples/navagraha.php |date=2012-05-24 }} *[http://www.goloka.com/docs/gallery/zodiac/index.html ગ્રહના ચિત્રો અને માહિતી] *[http://texts.00.gs/Graha-s.htm ગ્રહો] *[http://www.vedicrishi.in/navgraha/ નવગ્રહઃ સંપૂર્ણ મંત્ર અને જ્યોતિષ મહત્ત્વ ] {{Webarchive|url=https://web.archive.org/web/20130708194510/http://www.vedicrishi.in/navgraha/ |date=2013-07-08 }} *[http://maps.google.com/maps/ms?msa=0&amp;msid=100721200960607481466.000459a3645812fe8df99&amp;cd=3&amp;ie=UTF8&amp;t=h&amp;z=10 ગૂગલ મેપ પર નવગ્રહ મંદિર - '''નવગ્રહ અને નવગ્રહ સ્થળોના આભાસી દર્શન''' ] {{Navagraha}} {{HinduMythology}} [[Category:ભારતીય જ્યોતિષ]] [[Category:ભારતીય ખગોળશાસ્ત્ર]] [[Category:જ્યોતિષીશાસ્ત્રના તકનીકી પરિબળો]] [[Category:સંસ્કૃત શબ્દો અને શબ્દસમૂહો]] [[શ્રેણી:દેવી દેવતા]] 5znhw0xyewnqzhl1k0cyrzza2qp0msx ત્રિયુગી નારાયણ (ઉત્તરાખંડ) 0 57346 903347 901468 2026-08-06T10:23:21Z Paresh Kumar 1 88481 Added the story of triyuginarayan temple 903347 wikitext text/x-wiki [[ચિત્ર:Badrinath Vedavyasa.jpg|300px|thumbnail|right|ત્રિયુગી નારાયણ મંદિર]] '''ત્રિયુગી નારાયણ''' ભગવાન વિષ્ણુનું એક પ્રાચીન વિશાળ મંદિર છે, જે ઉત્તરાખંડ રાજ્યના [[રુદ્રપ્રયાગ]] જિલ્લામાં આવેલું છે. ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી લગભગ ૧૨ કિમી અને કેદારનાથ મંદિરથી ૩૨ કિમી દૂર આવેલું છે. એક પૌરાણિક માન્યતા છે કે ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]]ના લગ્ન અહીં થયા હતા, જેમાં ભગવાન બ્રહ્માએ મુખ્ય પુરોહિત તરીકે ભૂમિકા ભજવી હતી, ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના ભાઈ તરીકે અને અન્ય દેવતાઓએ સાક્ષી તરીકે ભૂમિકા ભજવી હતી.<ref name=vishnu>{{Cite web|url=http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|title=Places of worship: Vishnu Temple|access-date=2009-07-25|archive-date=2008-05-31|archive-url=https://web.archive.org/web/20080531120756/http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|url-status=dead}}</ref><ref name=trig>{{Cite web|url=http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|title=Triyuginarayan|access-date=2009-07-25|publisher=National Informatic Centre|archive-date=2009-04-10|archive-url=https://web.archive.org/web/20090410072118/http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|url-status=dead}}</ref>. આ મંદિરને અખંડ ધુની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મંદિરની સામે એક હવન કુંડ સતત પ્રજ્વલિત રહ્યો છે. આ હવન કુંડનો અગ્નિ, દેવતાઓના મહાપ્રાણથી જીવંત હોવાનું માનવામાં આવે છે.<ref name="kedarnath">{{cite web|url=http://www.badrinath-kedarnath.gov.in/content-kedar.aspx?id=52|title=Temples Attached to Shri Kedarnath Temple|year=2006|publisher=Shri Badrinath Shri Kedarnth Temple Committee|access-date=2009-08-12}}</ref>. આ મંદિરમાં આવતા ભક્તો સમૃદ્ધ અને સુખી જીવનની આશા સાથે આ હવન કુંડમાં કાષ્ટ (લાકડાં) અર્પણ કરે છે. ત્રિયુગીનારાયણ મંદિરના મુખ્ય ઉપાસક જમલોકી બ્રાહ્મણો પણ છે. મંદિરનું પ્રાંગણ એક પ્રવાહનો સ્રોત પણ છે, જે નજીકમાં સ્થિત ચાર પવિત્ર સ્નાન કુંડને પાણી આપે છે. અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાયછે. આ કુંડ બ્રહ્મકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.<ref>{{Cite web|last=|date=|title=Triyuginarayan Temple - Shiva Parvati Marriage Place|url=https://musafirresort.in/triyuginarayan-temple/|url-status=live|access-date=2026-06-11|website=Musafir Resort|language=en-US}}</ref> == દંતકથાઓ == ત્રિયુગીનારાયણ મંદિરની કથા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સાથે જોડાયેલી છે. ત્રિયુગીનારાયણ એ રાજા હિમાવત (અથવા હિમાવાન)ની પ્રાચીન રાજધાની માનવામાં આવે છે; તેઓ માતા પાર્વતીના પિતા હતા, જેઓ ભગવાન શિવના પ્રથમ પત્ની દેવી સતીનો જ અવતાર હતા. પોતાના પિતા દ્વારા ભગવાન શિવનું અપમાન થતું જોઈને માતા સતીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. પાર્વતી એ દેવી સતીનો જ પુનર્જન્મ હતા; તેમણે ભગવાન શિવનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમની સાથે લગ્ન કરવા માટે ગૌરીકુંડ ખાતે ૩,૦૦૦ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેમની આ નિષ્ઠાએ મહાદેવનું હૃદય જીતી લીધું અને આ જ સ્થળે તેમના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં ભગવાન બ્રહ્મા મુખ્ય પુરોહિત હતા અને ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના ભાઈ તરીકે લગ્નની તમામ વિધિઓ (જેમ કે કન્યાદાન) સંપન્ન કરી હતી. આ બ્રહ્માંડનું સૌપ્રથમ 'પ્રેમ લગ્ન' હતું, જેમાં દેવતાઓ, ઋષિ-મુનિઓ, અસુરો અને ભૂત-ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ત્રિયુગીનારાયણ મંદિર ઉત્તરાખંડમાં શિવ-પાર્વતીના વિવાહ-સ્થળ તરીકે પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે તે લગ્ન પ્રસંગની પવિત્ર અગ્નિ આજે પણ 'અખંડ ધૂની'ના સ્વરૂપમાં પ્રજ્વલિત છે; નવવિવાહિત યુગલો ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે.[https://www.manchalamushafir.com/triyuginarayan-temple-a-sacred-place-of-worship/]<ref>{{Cite web|last=Partiksha|title=Triyuginarayan Temple: Shiv-Parvati Marriage Place|url=https://www.manchalamushafir.com/triyuginarayan-temple-a-sacred-place-of-worship/|access-date=2026-08-06|website=www.manchalamushafir.com|language=en}}</ref> == સંદર્ભો == {{reflist}} [[શ્રેણી:ઉત્તરાખંડ]] [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] 5mcr641fcqrnfi5os7cru9tjhoapx0f 903349 903347 2026-08-06T10:25:21Z Paresh Kumar 1 88481 change in name 903349 wikitext text/x-wiki [[ચિત્ર:Badrinath Vedavyasa.jpg|300px|thumbnail|right|ત્રિયુગી નારાયણ મંદિર]] '''ત્રિયુગી નારાયણ''' ભગવાન વિષ્ણુનું એક પ્રાચીન વિશાળ મંદિર છે, જે ઉત્તરાખંડ રાજ્યના [[રુદ્રપ્રયાગ]] જિલ્લામાં આવેલું છે. ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી લગભગ ૧૨ કિમી અને કેદારનાથ મંદિરથી ૩૨ કિમી દૂર આવેલું છે. એક પૌરાણિક માન્યતા છે કે ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]]ના લગ્ન અહીં થયા હતા, જેમાં ભગવાન બ્રહ્માએ મુખ્ય પુરોહિત તરીકે ભૂમિકા ભજવી હતી, ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના ભાઈ તરીકે અને અન્ય દેવતાઓએ સાક્ષી તરીકે ભૂમિકા ભજવી હતી.<ref name=vishnu>{{Cite web|url=http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|title=Places of worship: Vishnu Temple|access-date=2009-07-25|archive-date=2008-05-31|archive-url=https://web.archive.org/web/20080531120756/http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|url-status=dead}}</ref><ref name=trig>{{Cite web|url=http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|title=Triyuginarayan|access-date=2009-07-25|publisher=National Informatic Centre|archive-date=2009-04-10|archive-url=https://web.archive.org/web/20090410072118/http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|url-status=dead}}</ref>. આ મંદિરને અખંડ ધુની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મંદિરની સામે એક હવન કુંડ સતત પ્રજ્વલિત રહ્યો છે. આ હવન કુંડનો અગ્નિ, દેવતાઓના મહાપ્રાણથી જીવંત હોવાનું માનવામાં આવે છે.<ref name="kedarnath">{{cite web|url=http://www.badrinath-kedarnath.gov.in/content-kedar.aspx?id=52|title=Temples Attached to Shri Kedarnath Temple|year=2006|publisher=Shri Badrinath Shri Kedarnth Temple Committee|access-date=2009-08-12}}</ref>. આ મંદિરમાં આવતા ભક્તો સમૃદ્ધ અને સુખી જીવનની આશા સાથે આ હવન કુંડમાં કાષ્ટ (લાકડાં) અર્પણ કરે છે. ત્રિયુગીનારાયણ મંદિરના મુખ્ય ઉપાસક જમલોકી બ્રાહ્મણો પણ છે. મંદિરનું પ્રાંગણ એક પ્રવાહનો સ્રોત પણ છે, જે નજીકમાં સ્થિત ચાર પવિત્ર સ્નાન કુંડને પાણી આપે છે. અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાયછે. આ કુંડ બ્રહ્મકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.<ref>{{Cite web|last=|date=|title=Triyuginarayan Temple - Shiva Parvati Marriage Place|url=https://musafirresort.in/triyuginarayan-temple/|url-status=live|access-date=2026-06-11|website=Musafir Resort|language=en-US}}</ref> == દંતકથાઓ == ત્રિયુગીનારાયણ મંદિરની કથા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સાથે જોડાયેલી છે. ત્રિયુગીનારાયણ એ રાજા હિમાવત (અથવા હિમાવાન)ની પ્રાચીન રાજધાની માનવામાં આવે છે; તેઓ માતા પાર્વતીના પિતા હતા, જેઓ ભગવાન શિવના પ્રથમ પત્ની દેવી સતીનો જ અવતાર હતા. પોતાના પિતા દ્વારા ભગવાન શિવનું અપમાન થતું જોઈને માતા સતીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. પાર્વતી એ દેવી સતીનો જ પુનર્જન્મ હતા; તેમણે ભગવાન શિવનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમની સાથે લગ્ન કરવા માટે ગૌરીકુંડ ખાતે ૩,૦૦૦ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેમની આ નિષ્ઠાએ મહાદેવનું હૃદય જીતી લીધું અને આ જ સ્થળે તેમના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં ભગવાન બ્રહ્મા મુખ્ય પુરોહિત હતા અને ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના ભાઈ તરીકે લગ્નની તમામ વિધિઓ (જેમ કે કન્યાદાન) સંપન્ન કરી હતી. આ બ્રહ્માંડનું સૌપ્રથમ 'પ્રેમ લગ્ન' હતું, જેમાં દેવતાઓ, ઋષિ-મુનિઓ, અસુરો અને ભૂત-ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ત્રિયુગીનારાયણ મંદિર ઉત્તરાખંડમાં શિવ-પાર્વતીના વિવાહ-સ્થળ તરીકે પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે તે લગ્ન પ્રસંગની પવિત્ર અગ્નિ આજે પણ 'અખંડ ધૂની'ના સ્વરૂપમાં પ્રજ્વલિત છે; નવવિવાહિત યુગલો ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે.<ref>{{Cite web|last=|title=Triyuginarayan Temple: Shiv-Parvati Marriage Place|url=https://www.manchalamushafir.com/triyuginarayan-temple-a-sacred-place-of-worship/|access-date=2026-08-06|website=www.manchalamushafir.com|language=en|url-status=live}}</ref> == સંદર્ભો == {{reflist}} [[શ્રેણી:ઉત્તરાખંડ]] [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] eu01e0gbd5msvrchi8tpl42pqaxwpp7 માણસાઈના દીવા 0 123032 903350 867312 2026-08-06T11:18:55Z Gazal world 28391 /* */ Correction 903350 wikitext text/x-wiki {{Infobox book | italic title = <!--(see above)--> | name = માણસાઈના દીવા | image = | image_size = | border = | alt = | caption = | author = [[ઝવેરચંદ મેઘાણી]] | audio_read_by = | title_orig = | orig_lang_code = | title_working = | translator = વિનોદ મેઘાણી<ref name="The Times of India 2009">{{cite news|title=Jhaverchand Meghani's son passes away|newspaper=The Times of India|date=16 February 2009|url=https://timesofindia.indiatimes.com/city/surat/jhaverchand-meghanis-son-passes-away/articleshow/4139101.cms|access-date=22 February 2021}}</ref> | illustrator = | cover_artist = | country = ભારત | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | series = | release_number = | subject = | genre = પ્રસંગકથા | set_in = | publisher = | publisher2 = | pub_date = ૧૯૪૫ | english_pub_date = ૨૦૦૪ | published = | media_type = મુદ્રિત | pages = | awards = મહીડા પારિતોષિક | isbn = | isbn_note = | oclc = | dewey = 9788184805871, 818480587X | congress = | preceded_by = <!-- for books in a series --> | followed_by = <!-- for books in a series --> | native_wikisource = | wikisource = માણસાઈના દીવા | notes = | exclude_cover = | website = }} '''માણસાઈના દીવા''' એ [[ઝવેરચંદ મેઘાણી]] લિખિત, ૧૯૪૫માં પ્રકશિત થયેલ, સત્યઘટના પર આધારિત પ્રસંગકથાઓનું પુસ્તક છે.<ref name="GVK">{{Cite book|last=ઠક્કર|first=ધીરુભાઈ|title=ગુજરાતી વિશ્વકોશ (ખંડ ૧૫)|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|year=2002|isbn=|location=|pages=657-658}}</ref> આ પુસ્તક [[વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલ]]ને અર્પણ કરવામાં આવ્યું હતું.<ref name="akila">{{Cite web|title=૭૦વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીને|url=https://www.akilanews.com/Main_news/Detail/2016-12-29/96452|access-date=2021-01-26|website=www.akilanews.com|archive-date=2021-02-04|archive-url=https://web.archive.org/web/20210204185516/https://www.akilanews.com/Main_news/Detail/2016-12-29/96452|url-status=dead}}</ref> પુસ્તકની પ્રસ્વાવનામાં [[કાકાસાહેબ કાલેલકર|કાકા સાહેબ કાલેલકરે]] આ પુસ્તકને ''સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ'' ગણાવ્યો છે.<ref name="GVK"/> ==ઇતિહાસ== ઈ. સ. ૧૯૪૪માં પંડિત રવિશંકર મહારાજ [[અમદાવાદ]]ની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ ઈસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને પોતાની ટાંચણપોથીમાં નોંધી લેતા. આ રસપ્રદ વાતો અને પાત્રોનો પ્રત્યક્ષ અનુભવ લેવાની ઇચ્છા થતા તેમણે રાવિશંકર મહારાજને મહીકાંઠાનો વિસ્તારની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી. ૨૩ માર્ચ ૧૯૪૫ના દિવસે તેઓ ચાર દિવસ અને પાંચ રાતોમાં મહીકાંઠાના ક્ષેત્રના પ્રવાસે ઉપડ્યા અને [[બોચાસણ]], [[ઝારોલા (તા. બોરસદ)|ઝારોળા]], [[રાસ (તા. બોરસદ)|રાસ]], [[કણભા (તા.કરજણ)|કણભા]], ચાંપોલ, [[બદલપુર (તા. બોરસદ)|બદલપુર]], [[દહેવાણ]], [[ગોરવા (તા. બોરસદ)|ગોળવા]] જેવાં ગામડાઓમાં ફરી વળ્યા. આ અનુભવોને તેમને પુસ્તકના એક અલગ વિભાગમાં નોંધી જેને તેમણે ''પાંચ દિવસની ઝંગમ વિદ્યાપીઢ'' એવું નામ આપ્યું.<ref name="akila"/> == પૃષ્ઠભૂમિ અને વિષય વસ્તુ == આ નવલકથા ગુજરાતના લોકસેવક [[રવિશંકર વ્યાસ]]ના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.<ref name="GVK"/> આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.<ref name="GVK"/> "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.<ref name="GVK"/> આ પુસ્તકમાં [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|આઝાદીના]] સમયના [[ચરોતર|ચરોતર ક્ષેત્રના]] ગ્રામજીવનનું દર્શન થાય છે.<ref name="GVK"/> ==સન્માન== આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં [[રમણલાલ દેસાઈ]] અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, {{quote|"ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય."<ref>{{Cite book|url=https://store.pothi.com/book/ebook-%E0%AA%9D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE-mansai-na-deeva/|title=માણસાઈના દીવા ( Mansai Na Deeva ) {{!}} Pothi.com|language=en}}</ref><ref name="akila"/> }} આ મહીડા પારિતોષિક એ ઝવેરચંદ મેઘાણીનું છેવટનું સન્માન બન્યું.<ref name="akila"/> == સંદર્ભ == {{Reflist}} {{વિકિસ્રોત}} [[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]] [[શ્રેણી:ગુજરાતી ગદ્ય]] t2a5nxnalibvoocst4r00xq0szbo522 903351 903350 2026-08-06T11:20:44Z Gazal world 28391 /* પૃષ્ઠભૂમિ અને વિષય વસ્તુ */ Correction 903351 wikitext text/x-wiki {{Infobox book | italic title = <!--(see above)--> | name = માણસાઈના દીવા | image = | image_size = | border = | alt = | caption = | author = [[ઝવેરચંદ મેઘાણી]] | audio_read_by = | title_orig = | orig_lang_code = | title_working = | translator = વિનોદ મેઘાણી<ref name="The Times of India 2009">{{cite news|title=Jhaverchand Meghani's son passes away|newspaper=The Times of India|date=16 February 2009|url=https://timesofindia.indiatimes.com/city/surat/jhaverchand-meghanis-son-passes-away/articleshow/4139101.cms|access-date=22 February 2021}}</ref> | illustrator = | cover_artist = | country = ભારત | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | series = | release_number = | subject = | genre = પ્રસંગકથા | set_in = | publisher = | publisher2 = | pub_date = ૧૯૪૫ | english_pub_date = ૨૦૦૪ | published = | media_type = મુદ્રિત | pages = | awards = મહીડા પારિતોષિક | isbn = | isbn_note = | oclc = | dewey = 9788184805871, 818480587X | congress = | preceded_by = <!-- for books in a series --> | followed_by = <!-- for books in a series --> | native_wikisource = | wikisource = માણસાઈના દીવા | notes = | exclude_cover = | website = }} '''માણસાઈના દીવા''' એ [[ઝવેરચંદ મેઘાણી]] લિખિત, ૧૯૪૫માં પ્રકશિત થયેલ, સત્યઘટના પર આધારિત પ્રસંગકથાઓનું પુસ્તક છે.<ref name="GVK">{{Cite book|last=ઠક્કર|first=ધીરુભાઈ|title=ગુજરાતી વિશ્વકોશ (ખંડ ૧૫)|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|year=2002|isbn=|location=|pages=657-658}}</ref> આ પુસ્તક [[વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલ]]ને અર્પણ કરવામાં આવ્યું હતું.<ref name="akila">{{Cite web|title=૭૦વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીને|url=https://www.akilanews.com/Main_news/Detail/2016-12-29/96452|access-date=2021-01-26|website=www.akilanews.com|archive-date=2021-02-04|archive-url=https://web.archive.org/web/20210204185516/https://www.akilanews.com/Main_news/Detail/2016-12-29/96452|url-status=dead}}</ref> પુસ્તકની પ્રસ્વાવનામાં [[કાકાસાહેબ કાલેલકર|કાકા સાહેબ કાલેલકરે]] આ પુસ્તકને ''સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ'' ગણાવ્યો છે.<ref name="GVK"/> ==ઇતિહાસ== ઈ. સ. ૧૯૪૪માં પંડિત રવિશંકર મહારાજ [[અમદાવાદ]]ની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ ઈસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને પોતાની ટાંચણપોથીમાં નોંધી લેતા. આ રસપ્રદ વાતો અને પાત્રોનો પ્રત્યક્ષ અનુભવ લેવાની ઇચ્છા થતા તેમણે રાવિશંકર મહારાજને મહીકાંઠાનો વિસ્તારની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી. ૨૩ માર્ચ ૧૯૪૫ના દિવસે તેઓ ચાર દિવસ અને પાંચ રાતોમાં મહીકાંઠાના ક્ષેત્રના પ્રવાસે ઉપડ્યા અને [[બોચાસણ]], [[ઝારોલા (તા. બોરસદ)|ઝારોળા]], [[રાસ (તા. બોરસદ)|રાસ]], [[કણભા (તા.કરજણ)|કણભા]], ચાંપોલ, [[બદલપુર (તા. બોરસદ)|બદલપુર]], [[દહેવાણ]], [[ગોરવા (તા. બોરસદ)|ગોળવા]] જેવાં ગામડાઓમાં ફરી વળ્યા. આ અનુભવોને તેમને પુસ્તકના એક અલગ વિભાગમાં નોંધી જેને તેમણે ''પાંચ દિવસની ઝંગમ વિદ્યાપીઢ'' એવું નામ આપ્યું.<ref name="akila"/> == પૃષ્ઠભૂમિ અને વિષય વસ્તુ == આ પુસ્તક ગુજરાતના લોકસેવક [[રવિશંકર વ્યાસ]]ના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ પ્રસંગકથાઓનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા પુસ્તકની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.<ref name="GVK"/> આ પુસ્તક કુલ ૧૭ કથાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.<ref name="GVK"/> "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.<ref name="GVK"/> આ પુસ્તકમાં [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|આઝાદીના]] સમયના [[ચરોતર|ચરોતર ક્ષેત્રના]] ગ્રામજીવનનું દર્શન થાય છે.<ref name="GVK"/> ==સન્માન== આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં [[રમણલાલ દેસાઈ]] અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, {{quote|"ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય."<ref>{{Cite book|url=https://store.pothi.com/book/ebook-%E0%AA%9D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE-mansai-na-deeva/|title=માણસાઈના દીવા ( Mansai Na Deeva ) {{!}} Pothi.com|language=en}}</ref><ref name="akila"/> }} આ મહીડા પારિતોષિક એ ઝવેરચંદ મેઘાણીનું છેવટનું સન્માન બન્યું.<ref name="akila"/> == સંદર્ભ == {{Reflist}} {{વિકિસ્રોત}} [[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]] [[શ્રેણી:ગુજરાતી ગદ્ય]] 8rzm2l88lu22az39n6bbr3d28q3oply ભૂપેન્દ્ર પટેલ 0 127517 903353 889664 2026-08-06T11:52:16Z ~2026-39973-44 88483 /* */ 903353 wikitext text/x-wiki {{Infobox officeholder | name = ભૂપેન્દ્ર પટેલ बहनचोद नरेंद्र मोदी मां चोद हिन्दू धर्म चोर है मांचोद जेनरल ओबीसी rapist of india criminals moneyeaters coweaters scammer gamblers gangsters fraud माधरजात भूमिहारन गोत्र भूमिहार राजपूत ब्राह्मण बनिया लाला यादव देश के हरामी | image = File:Bhupendra PAtel Sanskrit (cropped).jpg | image_size = 200px | nationality = ભારતીય | occupation = રાજકારણી | party = [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]] | otherparty = રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) | birth_date = {{birth date and age|1962|07|15|df=y}} | constituency = [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા]] | known_for = | spouse = હેતલ પટેલ | residence = શીલજ, [[અમદાવાદ]], [[ભારત]] | office = [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી]] | term_start = ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | governor = [[આચાર્ય દેવ વ્રત]] | predecessor = [[વિજય રૂપાણી]] | office1 = [[ગુજરાત વિધાનસભા]] | term_start1 = ૨૦૧૭ | constituency1 = [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા]] | predecessor1 = [[આનંદીબેન પટેલ]] }} '''ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ''' ભારતીય રાજકારણી અને [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી]] છે. તે [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]]ના નેતા છે અને [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા મતવિસ્તાર]]નું પ્રતિનિધિત્વ કરતી [[ગુજરાત વિધાનસભા]]ની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. ==પ્રારંભિક જીવન== ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[અમદાવાદ]] શહેરમાં [[કડવા પટેલ|કડવા]] પાટીદાર પરિવારમાં થયો હતો.<ref name=":2">{{Cite news|title=એ કારણો જેના લીધે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવાયા|language=gu|work=BBC News ગુજરાતી|url=https://www.bbc.com/gujarati/india-58535867|access-date=2021-09-12}}</ref> તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે.<ref name=":0">{{Cite web|title=Who Is Bhupendra Patel? 5 Points On New Gujarat Chief Minister|url=https://www.ndtv.com/people/who-is-bhupendra-patel-5-points-on-new-gujarat-chief-minister-2538358|access-date=2021-09-12|website=NDTV.com}}</ref><ref>{{Cite web|title=MyNeta.info|url=https://myneta.info/Gujarat2017/candidate.php?candidate_id=5311|url-status=live|website=MyNeta}}</ref> તેઓ કિશોરાવસ્થાથી [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ]] સાથે જોડાયેલા છે. તેઓ ''સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર''ના ટ્રસ્ટી અને ''વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન''ની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.<ref name=":1" /> તેઓ વ્યવસાયે બિલ્ડર છે.<ref name=":2" /> ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ [[ક્રિકેટ]] અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે.<ref name=":2" /><ref>{{Cite web|title=Gujarat Legislative Assembly|url=https://gujarat.neva.gov.in/Member/Details/144|url-status=live|access-date= 2021-09-12 |website=National eVidhan Application}}</ref> તેઓ [[દાદા ભગવાન]] દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.<ref>{{Cite web|last=Arnimesh|first=Shanker|date=2021-09-13|title=New Gujarat CM Bhupendra Patel is engineer, builder, Dada Bhagwan devotee who 'has no enemies'|url=https://theprint.in/politics/new-gujarat-cm-bhupendra-patel-is-engineer-builder-dada-bhagwan-devotee-who-has-no-enemies/732368/|access-date=2021-09-13|website=ThePrint|language=en-US}}</ref> == રાજકીય કારકિર્દી == === મ્યુનિસિપલ કાઉન્સિલર === તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.<ref name=":2" /><ref name=":1" /> તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]] (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ [[થલતેજ]] વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા.<ref name=":2" /><ref name=":1">{{Cite web|date=2021-09-12|title=BJP MLA Bhupendra Patel named new Gujarat chief minister|url=https://timesofindia.indiatimes.com/india/bjp-mla-bhupendra-patel-named-new-gujarat-chief-minister/articleshow/86138067.cms|url-status=live|access-date=2021-09-12|website=The Times of India|language=en}}</ref> તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી [[અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ]] (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.<ref>{{cite web | url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/bhupendra-patel-to-replace-vijay-rupani-as-chief-minister-of-gujarat/articleshow/86137148.cms | title=Bhupendra Patel is new chief minister of Gujarat; to take oath on Monday | publisher=The Economic Times | date=12 September 2021 | accessdate=12 September 2021}}</ref><ref name=":2" /> તેઓ [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]ની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.<ref name=":0" /> === ગુજરાત વિધાનસભાના સભ્ય === ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા મતવિસ્તાર]] માટે [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય બન્યા હતા.<ref>{{cite web|title=Gujarat Elections: BJP's Bhupendra Patel to contest from Ghatlodiya|url=http://www.newindianexpress.com/nation/2017/nov/27/gujarat-elections-bjps-bhupendra-patel-to-contest-from-ghatlodiya-1712053.html|website=The New Indian Express}}</ref><ref>{{cite web|title=Gujarat Assembly Elections 2017: BJP's Patel Rajnikant wins from Ghatlodia constituency|url=http://www.timesnownews.com/gujarat-assembly-election/article/gujarat-assembly-election-2017-ghatlodia-constituency-bjp-congress/133690|website=Times Now}}</ref> તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.<ref>{{cite web|last1=Edwin|first1=Tina|title=Himachal and Gujarat: How the BJP and Congress fared|url=http://www.thehindubusinessline.com/news/national/himachal-and-gujarat-how-the-bjp-and-congress-fared/article9996023.ece|website=The Hindu: Business Line}}</ref> === ગુજરાતના મુખ્યમંત્રી === ==== પ્રથમ કાર્યભાર (૨૦૨૧ - ૨૦૨૨) ==== ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ [[વિજય રૂપાણી]]એ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.<ref>{{Cite web|date=2021-09-11|title=After Vijay Rupani Stunner, BJP In a Huddle; New Guj CM to Take Oath Monday?|url=https://www.news18.com/news/india/after-vijay-rupani-stunner-bjp-goes-into-a-huddle-to-choose-new-gujarat-cm-4191893.html|access-date=2021-09-12|website=News18|language=en}}</ref> કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.<ref name=":1" /><ref>{{Cite web|date=2021-09-14|title= Bhupendrabhai Rajnikantbhai Patel Oath Ceremony: Bhupendrabhai Rajnikantbhai Patel takes oath as 17th chief minister of Gujarat {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/bhupendra-patel-takes-oath-as-17th-chief-minister-of-gujarat/articleshow/86164154.cms|url-status=live|access-date=2021-09-17|website=The Times of India}}</ref> ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી.<ref>{{Cite web|title=CM Patel launches new IT policy as Gujarat prepares for technological revolution|url=https://www.newindianexpress.com/nation/2022/feb/08/cm-patel-launches-new-it-policy-as-gujarat-prepares-for-technological-revolution-2416848.html|access-date=2022-02-13|website=The New Indian Express}}</ref> સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા.<ref>{{Cite web |date=2022-10-30 |title=Gujarat govt's big move for Uniform Civil Code ahead of assembly polls |url=https://www.hindustantimes.com/india-news/gujarat-govt-s-big-move-for-uniform-civil-code-ahead-of-assembly-polls-101667117775264.html |access-date=2022-12-12 |website=Hindustan Times |language=en}}</ref> ==== બીજો કાર્યભાર (૨૦૨૨ - હાલમાં) ==== [[ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨|૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી]]માં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.<ref>{{Cite web |date=2022-12-12 |title=Gujarat CM Swearing-In Live Updates: Bhupendra Patel to take oath as CM for second consecutive term today |url=https://indianexpress.com/elections/gujarat-chief-minister-cm-bhupendra-patel-swearing-in-ceremony-live-updates-bjp-modi-shah-gandhinagar-8319328/ |access-date=2022-12-12 |website=The Indian Express |language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાતના મુખ્યમંત્રીઓ}} [[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]] [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] mvipjhs42xpfoi3mjp4zxoar7j5lmpn 903356 903353 2026-08-06T11:57:59Z Snehrashmi 41463 [[Special:Contributions/~2026-39973-44|~2026-39973-44]] ([[User talk:~2026-39973-44|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/903353|903353]] પાછો વાળ્યો 903356 wikitext text/x-wiki {{Infobox officeholder | name = ભૂપેન્દ્ર પટેલ | image = File:Bhupendra PAtel Sanskrit (cropped).jpg | image_size = 200px | nationality = ભારતીય | occupation = રાજકારણી | party = [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]] | otherparty = રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) | birth_date = {{birth date and age|1962|07|15|df=y}} | constituency = [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા]] | known_for = | spouse = હેતલ પટેલ | residence = શીલજ, [[અમદાવાદ]], [[ભારત]] | office = [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી]] | term_start = ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | governor = [[આચાર્ય દેવ વ્રત]] | predecessor = [[વિજય રૂપાણી]] | office1 = [[ગુજરાત વિધાનસભા]] | term_start1 = ૨૦૧૭ | constituency1 = [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા]] | predecessor1 = [[આનંદીબેન પટેલ]] }} '''ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ''' ભારતીય રાજકારણી અને [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી]] છે. તે [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]]ના નેતા છે અને [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા મતવિસ્તાર]]નું પ્રતિનિધિત્વ કરતી [[ગુજરાત વિધાનસભા]]ની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. ==પ્રારંભિક જીવન== ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ [[ગુજરાત]]<nowiki/>ના [[અમદાવાદ]] શહેરમાં [[કડવા પટેલ|કડવા]] પાટીદાર પરિવારમાં થયો હતો.<ref name=":2">{{Cite news|title=એ કારણો જેના લીધે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવાયા|language=gu|work=BBC News ગુજરાતી|url=https://www.bbc.com/gujarati/india-58535867|access-date=2021-09-12}}</ref> તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે.<ref name=":0">{{Cite web|title=Who Is Bhupendra Patel? 5 Points On New Gujarat Chief Minister|url=https://www.ndtv.com/people/who-is-bhupendra-patel-5-points-on-new-gujarat-chief-minister-2538358|access-date=2021-09-12|website=NDTV.com}}</ref><ref>{{Cite web|title=MyNeta.info|url=https://myneta.info/Gujarat2017/candidate.php?candidate_id=5311|url-status=live|website=MyNeta}}</ref> તેઓ કિશોરાવસ્થાથી [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ]] સાથે જોડાયેલા છે. તેઓ ''સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર''ના ટ્રસ્ટી અને ''વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન''ની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.<ref name=":1" /> તેઓ વ્યવસાયે બિલ્ડર છે.<ref name=":2" /> ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ [[ક્રિકેટ]] અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે.<ref name=":2" /><ref>{{Cite web|title=Gujarat Legislative Assembly|url=https://gujarat.neva.gov.in/Member/Details/144|url-status=live|access-date= 2021-09-12 |website=National eVidhan Application}}</ref> તેઓ [[દાદા ભગવાન]] દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.<ref>{{Cite web|last=Arnimesh|first=Shanker|date=2021-09-13|title=New Gujarat CM Bhupendra Patel is engineer, builder, Dada Bhagwan devotee who 'has no enemies'|url=https://theprint.in/politics/new-gujarat-cm-bhupendra-patel-is-engineer-builder-dada-bhagwan-devotee-who-has-no-enemies/732368/|access-date=2021-09-13|website=ThePrint|language=en-US}}</ref> == રાજકીય કારકિર્દી == === મ્યુનિસિપલ કાઉન્સિલર === તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.<ref name=":2" /><ref name=":1" /> તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]] (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ [[થલતેજ]] વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા.<ref name=":2" /><ref name=":1">{{Cite web|date=2021-09-12|title=BJP MLA Bhupendra Patel named new Gujarat chief minister|url=https://timesofindia.indiatimes.com/india/bjp-mla-bhupendra-patel-named-new-gujarat-chief-minister/articleshow/86138067.cms|url-status=live|access-date=2021-09-12|website=The Times of India|language=en}}</ref> તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી [[અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ]] (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.<ref>{{cite web | url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/bhupendra-patel-to-replace-vijay-rupani-as-chief-minister-of-gujarat/articleshow/86137148.cms | title=Bhupendra Patel is new chief minister of Gujarat; to take oath on Monday | publisher=The Economic Times | date=12 September 2021 | accessdate=12 September 2021}}</ref><ref name=":2" /> તેઓ [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]ની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.<ref name=":0" /> === ગુજરાત વિધાનસભાના સભ્ય === ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ [[ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)|ઘાટલોડિયા મતવિસ્તાર]] માટે [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય બન્યા હતા.<ref>{{cite web|title=Gujarat Elections: BJP's Bhupendra Patel to contest from Ghatlodiya|url=http://www.newindianexpress.com/nation/2017/nov/27/gujarat-elections-bjps-bhupendra-patel-to-contest-from-ghatlodiya-1712053.html|website=The New Indian Express}}</ref><ref>{{cite web|title=Gujarat Assembly Elections 2017: BJP's Patel Rajnikant wins from Ghatlodia constituency|url=http://www.timesnownews.com/gujarat-assembly-election/article/gujarat-assembly-election-2017-ghatlodia-constituency-bjp-congress/133690|website=Times Now}}</ref> તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.<ref>{{cite web|last1=Edwin|first1=Tina|title=Himachal and Gujarat: How the BJP and Congress fared|url=http://www.thehindubusinessline.com/news/national/himachal-and-gujarat-how-the-bjp-and-congress-fared/article9996023.ece|website=The Hindu: Business Line}}</ref> === ગુજરાતના મુખ્યમંત્રી === ==== પ્રથમ કાર્યભાર (૨૦૨૧ - ૨૦૨૨) ==== ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ [[વિજય રૂપાણી]]એ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.<ref>{{Cite web|date=2021-09-11|title=After Vijay Rupani Stunner, BJP In a Huddle; New Guj CM to Take Oath Monday?|url=https://www.news18.com/news/india/after-vijay-rupani-stunner-bjp-goes-into-a-huddle-to-choose-new-gujarat-cm-4191893.html|access-date=2021-09-12|website=News18|language=en}}</ref> કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.<ref name=":1" /><ref>{{Cite web|date=2021-09-14|title= Bhupendrabhai Rajnikantbhai Patel Oath Ceremony: Bhupendrabhai Rajnikantbhai Patel takes oath as 17th chief minister of Gujarat {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/bhupendra-patel-takes-oath-as-17th-chief-minister-of-gujarat/articleshow/86164154.cms|url-status=live|access-date=2021-09-17|website=The Times of India}}</ref> ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી.<ref>{{Cite web|title=CM Patel launches new IT policy as Gujarat prepares for technological revolution|url=https://www.newindianexpress.com/nation/2022/feb/08/cm-patel-launches-new-it-policy-as-gujarat-prepares-for-technological-revolution-2416848.html|access-date=2022-02-13|website=The New Indian Express}}</ref> સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા.<ref>{{Cite web |date=2022-10-30 |title=Gujarat govt's big move for Uniform Civil Code ahead of assembly polls |url=https://www.hindustantimes.com/india-news/gujarat-govt-s-big-move-for-uniform-civil-code-ahead-of-assembly-polls-101667117775264.html |access-date=2022-12-12 |website=Hindustan Times |language=en}}</ref> ==== બીજો કાર્યભાર (૨૦૨૨ - હાલમાં) ==== [[ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨|૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી]]માં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.<ref>{{Cite web |date=2022-12-12 |title=Gujarat CM Swearing-In Live Updates: Bhupendra Patel to take oath as CM for second consecutive term today |url=https://indianexpress.com/elections/gujarat-chief-minister-cm-bhupendra-patel-swearing-in-ceremony-live-updates-bjp-modi-shah-gandhinagar-8319328/ |access-date=2022-12-12 |website=The Indian Express |language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાતના મુખ્યમંત્રીઓ}} [[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]] [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:વ્યક્તિત્વ]] 7u1fw5eqmpxe8kzj0jtiwznw2g5d9j2 હર્ષ સંઘવી 0 128026 903354 902518 2026-08-06T11:53:34Z ~2026-39973-44 88483 /* */ 903354 wikitext text/x-wiki {{સુધારો}} {{નિષ્પક્ષતા}} [[ચિત્ર:શ્રી હર્ષ સંઘવી.jpg|thumb|સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત લોક્સંવાદ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતાં માનનીય મંત્રીશ્રી હર્ષ સંઘવી. ]] '''હર્ષ રમેશ સંઘવી बहनचोद नरेंद्र मोदी मां चोद हिन्दू धर्म चोर है मांचोद जेनरल ओबीसी rapist of india criminals moneyeaters coweaters scammer gamblers gangsters fraud माधरजात भूमिहारन गोत्र भूमिहार राजपूत ब्राह्मण बनिया लाला यादव देश के हरामी''' (જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫) [[ગુજરાત]] રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે. તેઓ [[ગુજરાત વિધાનસભા]]માં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલની સરકારમાં રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. [https://gad.gujarat.gov.in/personnel/council-ministers-guj.htm] {{Webarchive|url=https://web.archive.org/web/20150919192757/http://gad.gujarat.gov.in/Personnel/council-ministers-guj.htm |date=2015-09-19 }} == પ્રારંભિક જીવન == સમાજલક્ષી દ્રષ્ટિકોણ સાથે જેમણે પોતાની કારકિર્દી શરુ કરી એવા હર્ષ સંઘવી સુરત સહિત સમગ્ર ગુજરાતના નામાંકિત યુવા નેતા છે. સમાજસેવાના શરુઆતના દિવસોમાં તેમણે યુવાનો માટે વ્યક્તિવ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલ – કૂદ / રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કર્યુ. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, જેવા વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલ સિકલસેલ , એનિમિયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું.[https://gujarat.neva.gov.in/Member/Details/22?AssemblyID=15] == ભાજપના યુવા કાર્યકર્તા તરીકેની કારકિર્દી. == 2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થઈ. 2010 માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા.2011 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.2013 માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોર્ચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014 માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂંક થઈ.[https://harshsanghavi.in/#] {{Webarchive|url=https://web.archive.org/web/20230727115746/https://harshsanghavi.in/ |date=2023-07-27 }} == ૧૬૫ - મજૂરા વિધાનસભા અને મંત્રીમંડળમાં સ્થાન == ૨૦૧૨માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ૧૬૫ મજૂરા વિધાનસભાના ઉમેદવાર તરીકે માત્ર ૨૭ વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાત 2012 વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું જેમાં ૧,૦૩,૫૭૭ જેટલા મતો મેળવી કુલ મતદાનના ૭૩.૬૧% મતો મેળવી ને વિજેતા બન્યા હતાં. તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧,૧૬,૭૪૧ મતો મેળવીને કુલ થયેલ મતદાનમાંથી ૭૬.૬૫% મતો મેળવી ને વિજેતા બન્યા હતાં. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે કુલ ૧,૩૩,૩૩૫ મતો એટલે કે ૮૧.૯૭% મતો મેળવીને એમણે જીત મેળવી હતી.[https://en.wikipedia.org/wiki/2022_Gujarat_Legislative_Assembly_election#:~:text=The%20votes%20were%20counted%20and,declared%20on%208%20December%202022.&text=The%20Bharatiya%20Janata%20Party%20won,Aadmi%20Party%20gained%20five%20seats.][https://en.wikipedia.org/wiki/2017_Gujarat_Legislative_Assembly_election][https://en.wikipedia.org/wiki/2012_Gujarat_Legislative_Assembly_election#:~:text=Results%20were%20declared%20on%2020,power%20in%20Gujarat%20since%201995.] 2021 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી રમત - ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિભાગોની જવાબદારી સોંપાઈ હતી.[https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-cabinet-ministers-swearing-in-live-updates-bhupendra-patel/liveblog/86254963.cms] 2022 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી તરીકે રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે.[https://www.livemint.com/politics/news/gujarat-bhupendra-patel-s-team-of-cabinet-ministers-check-full-list-11670836428590.html][https://en.wikipedia.org/wiki/Government_of_Gujarat] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૮૫માં જન્મ]] 5wogblkflncnyll90rpac9u07xkses5 903357 903354 2026-08-06T11:58:35Z Snehrashmi 41463 [[Special:Contributions/~2026-39973-44|~2026-39973-44]] ([[User talk:~2026-39973-44|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/903354|903354]] પાછો વાળ્યો 903357 wikitext text/x-wiki {{સુધારો}} {{નિષ્પક્ષતા}} [[ચિત્ર:શ્રી હર્ષ સંઘવી.jpg|thumb|સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત લોક્સંવાદ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતાં માનનીય મંત્રીશ્રી હર્ષ સંઘવી. ]] '''હર્ષ રમેશ સંઘવી''' (જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫) [[ગુજરાત]] રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે. તેઓ [[ગુજરાત વિધાનસભા]]માં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલની સરકારમાં રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. [https://gad.gujarat.gov.in/personnel/council-ministers-guj.htm] {{Webarchive|url=https://web.archive.org/web/20150919192757/http://gad.gujarat.gov.in/Personnel/council-ministers-guj.htm |date=2015-09-19 }} == પ્રારંભિક જીવન == સમાજલક્ષી દ્રષ્ટિકોણ સાથે જેમણે પોતાની કારકિર્દી શરુ કરી એવા હર્ષ સંઘવી સુરત સહિત સમગ્ર ગુજરાતના નામાંકિત યુવા નેતા છે. સમાજસેવાના શરુઆતના દિવસોમાં તેમણે યુવાનો માટે વ્યક્તિવ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલ – કૂદ / રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કર્યુ. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, જેવા વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલ સિકલસેલ , એનિમિયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું.[https://gujarat.neva.gov.in/Member/Details/22?AssemblyID=15] == ભાજપના યુવા કાર્યકર્તા તરીકેની કારકિર્દી. == 2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થઈ. 2010 માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા.2011 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.2013 માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોર્ચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014 માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂંક થઈ.[https://harshsanghavi.in/#] {{Webarchive|url=https://web.archive.org/web/20230727115746/https://harshsanghavi.in/ |date=2023-07-27 }} == ૧૬૫ - મજૂરા વિધાનસભા અને મંત્રીમંડળમાં સ્થાન == ૨૦૧૨માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ૧૬૫ મજૂરા વિધાનસભાના ઉમેદવાર તરીકે માત્ર ૨૭ વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાત 2012 વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું જેમાં ૧,૦૩,૫૭૭ જેટલા મતો મેળવી કુલ મતદાનના ૭૩.૬૧% મતો મેળવી ને વિજેતા બન્યા હતાં. તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧,૧૬,૭૪૧ મતો મેળવીને કુલ થયેલ મતદાનમાંથી ૭૬.૬૫% મતો મેળવી ને વિજેતા બન્યા હતાં. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે કુલ ૧,૩૩,૩૩૫ મતો એટલે કે ૮૧.૯૭% મતો મેળવીને એમણે જીત મેળવી હતી.[https://en.wikipedia.org/wiki/2022_Gujarat_Legislative_Assembly_election#:~:text=The%20votes%20were%20counted%20and,declared%20on%208%20December%202022.&text=The%20Bharatiya%20Janata%20Party%20won,Aadmi%20Party%20gained%20five%20seats.][https://en.wikipedia.org/wiki/2017_Gujarat_Legislative_Assembly_election][https://en.wikipedia.org/wiki/2012_Gujarat_Legislative_Assembly_election#:~:text=Results%20were%20declared%20on%2020,power%20in%20Gujarat%20since%201995.] 2021 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી રમત - ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિભાગોની જવાબદારી સોંપાઈ હતી.[https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-cabinet-ministers-swearing-in-live-updates-bhupendra-patel/liveblog/86254963.cms] 2022 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી તરીકે રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે.[https://www.livemint.com/politics/news/gujarat-bhupendra-patel-s-team-of-cabinet-ministers-check-full-list-11670836428590.html][https://en.wikipedia.org/wiki/Government_of_Gujarat] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૮૫માં જન્મ]] cabaxy1pflct26vaxsc51bqb6c5fee0 ગોડફાધર (નવલકથા) 0 154739 903346 903238 2026-08-06T10:19:34Z ~2026-43247-30 88482 /* ગુજરાતી અનુવાદ અને પ્રકાશન */ 903346 wikitext text/x-wiki {{Infobox book | name = ધ ગોડફાધર | title_orig = ધ ગોડફાધર | image = | caption = | author = [[મારીયો પુઝો]] | country = અમેરિકા | language = [[અંગ્રેજી]] | genre = ક્રાઇમ ફિક્શન | publisher = જી પી પુટનામ્સ સન્સ | pub_date = ૧૦ માર્ચ ૧૯૬૯ | pages = 446 | isbn = 978-0-399-10341-4 }} '''ધ ગોડફાધર''' ({{lang-en|The Godfather}}) એ અમેરિકન લેખક મારીયો પુઝો દ્વારા લખાયેલી એક અત્યંત પ્રખ્યાત ગુનાહિત નવલકથા છે. આ પુસ્તક સૌપ્રથમ ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ નવલકથા ન્યૂ યોર્ક સિટી અને લોંગ આઇલેન્ડમાં સક્રિય એક કાલ્પનિક માફિયા પરિવાર અને તેના વડા વિટો કોર્લિયોન, જેઓ 'ધ ગોડફાધર' તરીકે ઓળખાય છે, તેમની વાર્તાની વિગતવાર રજૂઆત કરે છે. આ વાર્તા મુખ્યત્વે વર્ષ ૧૯૪૫ થી ૧૯૫૫ સુધીના સમયગાળાને આવરી લે છે, અને તેમાં ડોન વિટો કોર્લિયોનના પ્રારંભિક બાળપણથી લઈને પુખ્ત વયના સુધીના જીવનની ભૂતકાળની વાર્તા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહ્યું હતું અને સમગ્ર વિશ્વમાં તેની કરોડો નકલો વેચાઈ હતી.<ref>"The New York Times Best Seller List - 1969" (PDF). Hawes Publications.</ref> == પૃષ્ઠભૂમિ અને કથાવસ્તુ == વાર્તા ૧૯૪૫ થી ૧૯૫૫ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં સક્રિય પાંચ માફિયા પરિવારોના પરસ્પર સંઘર્ષ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પારિવારિક મૂલ્યોના આધારે ચલાવે છે. જ્યારે અન્ય પરિવારો માદક પદાર્થોના વ્યાપારમાં જોડાવા દબાણ કરે છે, ત્યારે ડોન વિટો તેનો ઇનકાર કરે છે, જેના કારણે ગેંગ-વોર શરૂ થાય છે. વાર્તાનો મુખ્ય ભાગ ડોનના નાના પુત્ર, માઈકલ કોર્લિયોનની આસપાસ ફરે છે. માઈકલ બીજા વિશ્વયુદ્ધનો હીરો છે અને શરૂઆતમાં પોતાના પરિવારના ગેરકાયદેસર ધંધાઓથી દૂર રહેવા માંગે છે. પરંતુ પિતા પર થયેલા જીવલેણ હુમલા અને મોટા ભાઈ સોની કોર્લિયોનની હત્યા બાદ, સંજોગોવશાત માઈકલ પરિવારની જવાબદારી સ્વીકારે છે અને ક્રૂરતાપૂર્વક તમામ વિરોધીઓનો સફાયો કરીને નવો ડોન બનવા તરફ આગળ વધે છે. == પાત્રો == === મુખ્ય પાત્રો === * '''વિટો કોર્લિયોન''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા કોર્લિયોન પરિવારના વડા, કાર્મેલાના પતિ, તેમજ સોની, માઈકલ, ફ્રેડો અને કોનીના પિતા તથા ટોમ હેગનના દત્તક પિતા. * '''માઈકલ કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનનો નાનો પુત્ર, જે સોની અને ફ્રેડોનો નાનો ભાઈ તેમજ કોનીનો મોટો ભાઈ છે, અને આગળ જતાં કોર્લિયોન માફિયા પરિવારનો ઉત્તરાધિકારી બને છે. * '''સોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના સૌથી મોટા, ઉતાવળિયા અને આક્રમક પુત્ર તેમજ ફ્રેડો, માઈકલ અને કોનીના મોટા ભાઈ. * '''ફ્રેડો કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનના વચલા અને નબળા પુત્ર, જે સોનીના નાના ભાઈ તેમજ માઈકલ અને કોનીના મોટા ભાઈ છે. * '''ટોમ હેગન''' – ડોન વિટોના દત્તક પુત્ર તેમજ કોર્લિયોન પરિવારના મુખ્ય સલાહકાર અને વકીલ. === સહાયક પાત્રો === * '''કાર્મેલા "મામા" કોર્લિયોન''' – ડોન વિટોની પત્ની અને સોની, માઈકલ, ફ્રેડો તથા કોનીની માતા. * '''કે આદમ્સ''' – માઈકલ કોર્લિયોનની ગર્લફ્રેન્ડ અને પાછળથી તેની બીજી પત્ની. * '''કોની કોર્લિયોન''' – ડોન વિટો અને કાર્મેલા કોર્લિયોનની એકમાત્ર પુત્રી તથા સોની, ફ્રેડો અને માઇકલની સૌથી નાની બહેન, જેના લગ્નથી વાર્તાની શરૂઆત થાય છે. * '''કાર્લો રિઝી''' – કોનીનો પતિ, જે પાછળથી કોર્લિયોન પરિવાર સાથે ગદ્દારી કરે છે. * '''પીટર ક્લેમેન્ઝા''' – કોર્લિયોન પરિવારના વફાદાર કેપોરેજીમ અને ડોન વિટો ના જૂના મિત્ર. * '''સાલવ્ટોરે સાલ ટેસિયો''' – કોર્લિયોન પરિવારના અન્ય એક વફાદાર કેપોરેજીમ, જે પાછળથી ડોન વિટોના મૃત્યુ પછી દુશ્મનો સાથે હાથ મિલાવે છે. * '''લુકા બ્રાસી''' – ડોન વિટો કોર્લિયોનનો સૌથી વફાદાર, ક્રૂર અને ડરામણો શૂટર, જેને સોલોઝો અને તાતાગ્લિયા પરિવાર પ્લાનપૂર્વક ગળું દબાવીને મારી નાખે છે. * '''જોની ફોન્ટેન''' – ડોન વિટોનો ધર્મપુત્ર અને પ્રખ્યાત હોલીવુડ ગાયક તેમજ સુપરસ્ટાર અભિનેતા. * '''ડોન ટોમાસિનો''' – સિસિલીમાં કોર્લિયોન પરિવારના જૂના મિત્ર, જે માઇકલ જ્યારે સિસિલી ભાગી જાય છે ત્યારે તેને આશરો આપે છે. * '''ડોન ચિચિયો''' – સિસિલીનો ક્રૂર માફિયા બોસ, જેની વિટો કોર્લિયોન હત્યા કરીને તેના પરિવાર (માતા, પિતા, અને મોટા ભાઈ) ની હત્યા નો બદલો લે છે. * '''ડોન ફેનુચી''' – ન્યૂયોર્કના લિટલ ઇટાલી વિસ્તારનો બ્લેકમેલર અને ગુંડો, જેની હત્યા કરીને વિટો કોર્લિયોન પાવરફુલ બને છે. * '''મો ગ્રીન''' – લાસ વેગાસનો મોટો કેસિનો માલિક, જે કોર્લિયોન પરિવારને કેસિનો વેચવાની ના પાડે છે. * '''કેપ્ટન માર્ક મેકક્લસ્કી''' – ન્યૂયોર્ક પોલીસનો ભ્રષ્ટ કેપ્ટન, જે સોલોઝો પાસેથી મોટી લાંચ લઈને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ કામ કરે છે. તે હોસ્પિટલમાંથી ડોન વિટોના સુરક્ષા ગાર્ડ્સને હટાવીને દુશ્મનો માટે રસ્તો સાફ કરી આપે છે અને ત્યાં પહોંચેલા માઇકલને પકડીને મોઢા પર જોરદાર થપ્પડ મારે છે. આ અપમાન અને પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આગળ જતાં માઇકલ બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં મીટિંગ દરમિયાન તેની સોલોઝો સાથે હત્યા કરી નાખે છે. * '''વર્જિલ સોલોઝો''' – 'ધ ટર્ક' તરીકે ઓળખાતો હેરોઇનનો સ્મગલર, જે ડોન વિટો પર જીવલેણ હુમલો કરાવે છે. જેના બદલામાં મિટિંગ દરમિયાન બ્રોન્ક્સની એક રેસ્ટોરન્ટમાં માઇકલ કોર્લિયોન પોતાના પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કી બંનેની ગોળી મારીને હત્યા કરી નાખે છે. * '''એપોલોનિયા વિટેલી''' – સિસિલીની એક અત્યંત સુંદર સ્થાનિક યુવતી, જેની સાથે માઇકલ સિસિલી પ્રવાસ દરમિયાન પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. જો કે, કોર્લિયોન પરિવારનો એક બોડીગાર્ડ ગદ્દારી કરે છે અને માઇકલને મારવા માટે કારમાં બોમ્બ ફિટ કરી દે છે, જેમાં માઇકલની જગ્યાએ એપોલોનિયા જેવી કાર ચાલુ કરે છે કે તરત જ બોમ્બ બ્લાસ્ટ થતાં તેનું કરુણ મૃત્યુ થાય છે. * '''એમિલિયો બર્ઝિની''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંથી એક એવા બર્ઝિની પરિવારના અત્યંત શક્તિશાળી વડા અને અંડરવર્લ્ડના મુખ્ય સૂત્રધાર, જે કોર્લિયોન પરિવારના સામ્રાજ્યને તોડવા માટે પડદા પાછળથી બધી ચાલ ચાલે છે. * '''ફિલિપ તાતાગ્લિયા''' – ન્યૂયોર્કના પાંચ માફિયા પરિવારોમાંના એક તાતાગ્લિયા પરિવારના વડા અને સોલોઝોના મુખ્ય બિઝનેસ પાર્ટનર, જે બર્ઝિની સાથે મળીને કોર્લિયોન પરિવાર વિરુદ્ધ યુદ્ધ છેડે છે. * '''અમેરિગો બોનાસેરા''' – ન્યૂયોર્કનો એક પ્રખ્યાત શવ-સંસ્કાર કરનાર અને ડોન વિટોનો જૂનો પરિચિત, જે પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે ડોન વિટો પાસે મદદ માંગે છે અને વાર્તાના પ્રારંભ માં મહત્વની ભૂમિકા ભજવે છે. == પ્રતિભાવ == 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં રોજર જેલિનેકે લખ્યું હતું કે આ પુસ્તક "અતિશય સફળ થવા માટે જ સર્જાયું હતું, અને તે માત્ર એટલા માટે નહીં કે માફિયા અત્યારે સમાચારોમાં છે. પુઝોની નવલકથા એક અદ્ભુત કલ્પના સમાન છે, જે કોઈ પણ પરિણામની ચિંતા વગર હિંસક વ્યક્તિગત સત્તાનો એક કુશળ ચિતાર રજૂ કરે છે. કોર્લિયોન 'પરિવાર'ના ભોગ બનનારા લોકો કાં તો ગુંડાઓ છે અથવા તો ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે - એટલે કે એવા લોકો જેને વાસ્તવિક જીવનમાં તમે કે હું ક્યારેય મળવા ઈચ્છીશું નહીં. ડોન વિટો કહેતા તેમ, આ બધું માત્ર ધંધો છે, અંગત કંઈ જ નથી. પુસ્તકમાં સામાન્ય લોકોની ઝલક પણ જોવા મળતી નથી, તેથી વાચકને આ વૃદ્ધ વડા (ડોન વિટો) સિવાય અન્ય કોઈ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ રાખવાની તક મળતી નથી, જેઓ પોતાના વહાલા પરિવાર માટે દુનિયાને સુરક્ષિત બનાવી રહ્યા છે."<ref>{{cite news| location=New York| work=The New York Times| first=Roger | last=Jellinek | title=Just Business, Not Personal| date=4 March 1969}}</ref> આ નવલકથા 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને માત્ર બે વર્ષમાં જ તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ ગઈ હતી.<ref>{{cite web | title="The Godfather" Turns 40 |work=CBS News|publisher=CBS Interactive Inc. | url=http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ | date=March 15, 2012 | access-date=July 15, 2014|archive-url=https://web.archive.org/web/20140717004801/http://www.cbsnews.com/pictures/the-godfather-turns-40/3/ |archive-date=July 17, 2014 |url-status=live}}</ref> આ નવલકથા પીબીએસ ની 'ધ ગ્રેટ અમેરિકન રીડ' દ્વારા બહાર પાડવામાં આવેલી "અમેરિકાના ૧૦૦ સૌથી પ્રિય પુસ્તકો" ની યાદીમાં ૫૩મા ક્રમે સ્થાન પામી છે.<ref>[https://www.pbs.org/the-great-american-read/books/#/ The Great American Read. "America’s 100 most-loved books." PBS. Retrieved 15 January 2024.]</ref> યુનાઇટેડ કિંગડમ માં, વર્ષ ૨૦૦૩માં બીબીસી ની 'ધ બિગ રીડ' દ્વારા દેશના ટોચના ૨૦૦ સર્વશ્રેષ્ઠ પુસ્તકો શોધવાના હેતુથી કરાયેલા સર્વેક્ષણમાં આ નવલકથા ૯૧મા ક્રમે રહી હતી. == ફિલ્મી રૂપાંતરણ == મારિયો પૂઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજુ બજારમાં સંપૂર્ણપણે આવ્યું પણ નહોતું, ત્યારે જ લોસ એન્જલસના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ 'પેરામાઉન્ટ પિક્ચર્સ'ની નજર આ વાર્તા પર પડી હતી. તે સમયે મારિયો પૂઝો આર્થિક સંકટમાં હોવાથી, પેરામાઉન્ટ પિક્ચર્સે વર્ષ ૧૯૬૭ માં પુસ્તક પૂરું થાય તે પહેલાં જ માત્ર ૧૨,૫૦૦ અમેરિકન ડોલર (આશરે ૧૦.૬ લાખ રૂપિયા) માં આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાના સત્તાવાર રાઇટ્સ (હક્કો) ખરીદી લીધા હતા. જો કે, કરાર મુજબ જો ફિલ્મ બને તો પૂઝોને વધારાના ૮૦,૦૦૦ અમેરિકન ડોલર (આશરે ૬૮ લાખ રૂપિયા) આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ જ્યારે ૧૯૬૯માં નવલકથા બજારમાં આવી ત્યારે તેણે જબરદસ્ત વ્યાપારી સફળતા મેળવી અને સતત ૬૭ અઠવાડિયા સુધી બેસ્ટસેલર યાદીમાં રહી હતી, જેને કારણે પેરામાઉન્ટ પિક્ચર્સે આ વાર્તા પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મ પ્રોડક્શન હાઉસે તે સમયે હૉલિવૂડમાં પ્રમાણમાં નવા અને એક નવશિક્ષિત દિગ્દર્શક તરીકે સંઘર્ષ કરી રહેલા ૨૯ વર્ષના ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલાને આ ફિલ્મનું નિર્દેશન સોંપ્યું હતું. જો કે, કોપ્પોલાએ પોતાના અદભુત વિઝન (દ્રષ્ટિકોણ) અને સૂઝબૂઝથી કામ લઈને, મારિયો પૂઝો સાથે મળીને આ ફિલ્મનું શાનદાર પટકથા (સ્ક્રીનપ્લે) લેખન કર્યું અને ફિલ્મનું ભવ્ય નિર્માણ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મમાં હૉલિવૂડના સૌથી મહાન અને પ્રભાવશાળી અભિનેતાઓ પૈકીના એક એવા માર્લોન બ્રાન્ડોએ ડોન વિટો કોર્લિયોન ('ધ ગોડફાધર') તરીકે અને અલ પચીનોએ માઈકલ કોર્લિયોનની યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે દુનિયાભર માં અંદાજે ૨૬.૯ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી અને તે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ સાથે તે વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મે ત્રણ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર), પાંચ ગોલ્ડન ગ્લોબ અને એક ગ્રેમી એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મળેલું છે અને તેણે વૈશ્વિક સ્તરે ગેંગસ્ટર સિનેમા માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો હતો. આ વૈશ્વિક લોકપ્રિયતાને કારણે વૈશ્વિક સિનેમા જગતમાં તેના પરથી પ્રેરિત થઈને અનેક સત્તાવાર અને અનધિકૃત રીમેક ફિલ્મો બનાવવામાં આવી છે: == ગુજરાતી અનુવાદ અને પ્રકાશન == [[File:Gujarati edition cover.jpg|thumb|ધ ગોડફાધર ગુજરાતી એડિશન ઓફિશિયલ કવર]] મારિયો પુઝોની આ વિશ્વપ્રસિદ્ધ ક્રાઇમ થ્રિલર નવલકથાનો સત્તાવાર ગુજરાતી અનુવાદ જાણીતા કટારલેખક અને સાહિત્યકાર [[સૌરભ શાહ]] દ્વારા કરવામાં આવ્યો છે. આ અનુવાદિત પુસ્તક સૌપ્રથમ વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ગુજરાતના અમદાવાદ શહેરના અગ્રણી પ્રકાશન ગૃહ 'આર. આર. શેઠ એન્ડ કંપની' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.<ref>[https://rrsheth.com/shop/godfather/ આર. આર. શેઠ બુક્સ: ગોડફાધર ગુજરાતી પુસ્તકની સત્તાવાર વિગત]</ref> સૌરભ શાહે મૂળ અંગ્રેજી લખાણની અમેરિકન-ઇટાલિયન માફિયા સંસ્કૃતિ, તેના વિશિષ્ટ સંવાદો અને અંડરવર્લ્ડના જટિલ વાતાવરણને ગુજરાતી ભાષાના પ્રવાહ સાથે એવી રીતે સાંકળ્યું છે કે વાચકને તે અનૂદિત હોવા છતાં એક 'મૌલિક ગુજરાતી સંસ્કરણ' જેવો આસ્વાદ આપે છે. === અનુવાદ પાછળ ની ઈતિહાસ અને પૃષ્ઠભૂમિ === અનુવાદક સૌરભ શાહે આ ક્લાસિક કૃતિ સાથેના પોતાના દાયકાઓ જૂના જોડાણ અને ઇતિહાસનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે.<ref name="newspremi-hollywood">{{cite news |last=શાહ |first=સૌરભ |title=હૉલિવુડ ઠીક છે પણ બૉલિવુડ-ઢોલીવુડ શું કામ? |url=https://www.newspremi.com/godfather-hollywood/ |work=ન્યૂઝપ્રેમી |date=માર્ચ ૨૦૨૨}}</ref> માર્ચ ૧૯૭૨માં અમેરિકામાં રિલીઝ થયેલી 'ધ ગોડફાધર' ફિલ્મ ભારતમાં છેક ચાર વર્ષ પછી, એટલે કે ૧૯૭૬માં પહેલી વાર મુંબઈમાં રિલીઝ થઈ હતી. તે એ જમાનો હતો જ્યારે કૉલેજકાળ દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે કૉલેજમાં ગુટલી (ક્લાસ બંક) મારીને 'ધ ગન્સ ઑફ નેવરોન' અને 'વ્હેર ઇગલ્સ ડેર' જેવી લોકપ્રિય અને દાયકા જૂની હૉલિવૂડની ફિલ્મો જોવા જતા હતા. જો કે, વર્ષ ૧૯૭૬માં જ્યારે 'ધ ગોડફાધર' મુંબઈમાં રિલીઝ થઈ ત્યારે કોઈ કારણસર તેઓ આ ફિલ્મ થિયેટરમાં જોઈ શક્યા નહોતા અને લાંબા સમય સુધી આ નવલકથા વાંચવાનું પણ બન્યું ન હતું. કૉલેજના પાછલા વર્ષોમાં તેઓ જેફ્રી આર્ચર, ઇરવિંગ વૉલેસ, સિડની શેલ્ડન, આર્થર હેલી અને રૉબર્ટ લુડલમ જેવા થ્રિલર સાહિત્યના પ્રખ્યાત પશ્ચિમી લેખકોના વાચક બની ચૂક્યા હતા. ત્યારબાદ, તેમણે જીવનમાં સૌપ્રથમ વાર 'ધ ગોડફાધર' ફિલ્મ ભાડાના વીડિયો પ્લેયર પર જોઈ હતી. સમય જતાં ફિલ્મ પ્રત્યેના અતિશય લગાવને કારણે તેમણે આ ફિલ્મની વીસીડી, ડીવીડી અને છેવટે બ્લૂ-રે આવૃત્તિઓ વસાવી હતી. આ ફિલ્મના વારંવારના અવલોકનને કારણે તેમને ફિલ્મના એકેએક સંવાદો (ડાયલોગ) ઉપરાંત કલાકારોના નાનામાં નાના હાવભાવ પણ મોઢે થઈ ગયા હતા. તેમણે મૂળ 'ધ ગોડફાધર' નવલકથાની હાર્ડબાઉન્ડ અને પેપરબેક સહિત ત્રણેક પ્રકારની અંગ્રેજી આવૃત્તિઓ તેમજ મારિયો પૂઝો લિખિત 'ધ ગૉડફાધર પેપર્સ' અને આ વિષયના અડધો ડઝન જેટલા દમદાર ગ્રંથો, કલાકારો તથા દિગ્દર્શકો વિશેના પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, જે આ નવલકથાના પ્રોપર ગુજરાતી અનુવાદ માટે પાયારૂપ બન્યો હતો. લાંબા સમય સુધી આ ફિલ્મ માત્ર નાના પડદે જોયા બાદ, માર્ચ ૨૦૨૨માં જ્યારે પેરામાઉન્ટ પિક્ચર્સે આ ફિલ્મના ૫૦ વર્ષ પૂરા થવા પર વિશ્વના પ્રમુખ શહેરો સહિત મુંબઈના મોટા પડદા પર તેને ફરી રિલીઝ કરી, ત્યારે મુંબઈના થિયેટર પર આ ફિલ્મ એક અઠવાડિયાના બદલે ત્રણ અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. આ પ્રસંગે અનુવાદકે પોતાના જીવનમાં પ્રથમ વખત મોટા સ્ક્રીન (થિયેટર) પર આ ફિલ્મ જોઈને તેને 'અલૌકિક અનુભવ' ગણાવ્યો હતો. == વાસ્તવિક જીવનનો પ્રભાવ == આ નવલકથાનો એક મોટો ભાગ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે, ખાસ કરીને ન્યૂ યોર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય માફિયા સંગઠન 'ફાઇવ ફેમિલીઝ' (પાંચ પરિવારો) નો ઇતિહાસ આ વાર્તાનો મુખ્ય આધાર છે. આ નવલકથામાં વાસ્તવિક જીવનના ગેંગસ્ટરો અને તેમના સાથીદારોના ઘણા સંદર્ભો વણી લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જોની ફોન્ટેનનું પાત્ર પ્રખ્યાત ગાયક અને અભિનેતા ફ્રેન્ક સિનાટ્રા પર આધારિત છે, જ્યારે મો ગ્રીનનું પાત્ર કુખ્યાત કેસિનો માલિક બગ્સી સિગેલ પર આધારિત છે. આ ઉપરાંત, મુખ્ય પાત્ર ડોન વિટો કોર્લિયોનનું વ્યક્તિત્વ વાસ્તવિક જીવનના અંડરવર્લ્ડ ડોન ફ્રેન્ક કોસ્ટેલો અને કાર્લો ગેમ્બિનોના પાત્રોના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું હતું. == સંદર્ભ == <references /> [[શ્રેણી:નવલકથા]] [[શ્રેણી:અમેરિકન નવલકથાઓ]] [[શ્રેણી:૧૯૬૯ની નવલકથાઓ]] ap9tjjn8qk65l7teg66eyl19vfcxe6a સભ્યની ચર્ચા:Baldev namdarama bhatt 3 154856 903290 2026-08-05T17:27:24Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903290 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Baldev namdarama bhatt}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૫૭, ૫ ઓગસ્ટ ૨૦૨૬ (IST) bjzi9njd6is70i8j56znrnlvlf2otuk ઢાંચો:Taxonomy/Turdus 10 154857 903291 2026-08-05T18:41:20Z ~2026-43065-91 88473 {{Don't edit this line {{{machine code|}}} |rank=genus |link=Turdus |parent=Turdidae |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903291 wikitext text/x-wiki {{Don't edit this line {{{machine code|}}} |rank=genus |link=Turdus |parent=Turdidae |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} en4oy0mrshtthdy7crn7r76d74ddyda ઢાંચો:Taxonomy/Turdidae 10 154858 903292 2026-08-05T18:43:25Z ~2026-43065-91 88473 {{Don't edit this line {{{machine code|}}} |rank=familia |link=થ્રશ કુટુંબ|Turdidae |parent=Muscicapoidea |extinct=<!--leave blank for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903292 wikitext text/x-wiki {{Don't edit this line {{{machine code|}}} |rank=familia |link=થ્રશ કુટુંબ|Turdidae |parent=Muscicapoidea |extinct=<!--leave blank for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} 94cqdhqozkahhql0ctl69k6s1n9cidr ઢાંચો:Taxonomy/Muscicapoidea 10 154859 903293 2026-08-05T18:44:56Z ~2026-43065-91 88473 {{Don't edit this line {{{machine code|}}} |rank=superfamilia |link=Muscicapoidea |parent=Passerida }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903293 wikitext text/x-wiki {{Don't edit this line {{{machine code|}}} |rank=superfamilia |link=Muscicapoidea |parent=Passerida }} rxu1i7wz0oym38gdv99vo9knuaxpu37 ઢાંચો:Taxonomy/Passerida 10 154860 903294 2026-08-05T18:46:03Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=parvordo |link=Passerida |parent=Passerides |refs={{BioRef|Reference|Oliveros-2019}} }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903294 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=parvordo |link=Passerida |parent=Passerides |refs={{BioRef|Reference|Oliveros-2019}} }} g5rxhfweocxkq7la5jxgqmqgb588es0 ઢાંચો:Taxonomy/Passerides 10 154861 903295 2026-08-05T18:46:55Z ~2026-43065-91 88473 {{Don't edit this line {{{machine code|}}} |rank=infraordo |link=Passerides |parent=Passeri |extinct= <!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=*{{BioRef|Reference|Cracraft-2014}} *{{BioRef|Reference|Oliveros-2019}}<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903295 wikitext text/x-wiki {{Don't edit this line {{{machine code|}}} |rank=infraordo |link=Passerides |parent=Passeri |extinct= <!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=*{{BioRef|Reference|Cracraft-2014}} *{{BioRef|Reference|Oliveros-2019}}<!--Shown on this page only; don't include <ref> tags --> }} h93tclb87g9ihsycokuyahqcwimevem ઢાંચો:Taxonomy/Passeri 10 154862 903296 2026-08-05T18:48:22Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subordo |link=Songbird|Passeri |parent=Eupasseres }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903296 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subordo |link=Songbird|Passeri |parent=Eupasseres }} 6bv2pcrfyd60akn260yd0wfx19x8n0h ઢાંચો:Taxonomy/Eupasseres 10 154863 903297 2026-08-05T18:50:15Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eupasserine|Eupasseres |parent=Passeriformes |extinct= |refs= https://www.researchgate.net/publication/232669300_Manegold_A_G_Mayr_and_C_Mourer-Chauvire_Miocene_songbirds_and_the_composition_of_the_European_passeriform_avifauna_Auk }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903297 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eupasserine|Eupasseres |parent=Passeriformes |extinct= |refs= https://www.researchgate.net/publication/232669300_Manegold_A_G_Mayr_and_C_Mourer-Chauvire_Miocene_songbirds_and_the_composition_of_the_European_passeriform_avifauna_Auk }} 5p7lkqtxzrmtcr453bsrt2endlt58gl ઢાંચો:Taxonomy/Passeriformes 10 154864 903298 2026-08-05T18:52:00Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=ordo |link=ચટકાકાર|Passeriformes |parent=Psittacopasseres |refs={{cite journal |author1=Alexander Suh |author2=Martin Paus |author3=Martin Kiefmann |author4=Gennady Churakov |author5=Franziska Anni Franke |author6=Jürgen Brosius |author7=Jan Ole Kriegs |author8=Jürgen Schmitz |date=2011 |title=...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903298 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=ordo |link=ચટકાકાર|Passeriformes |parent=Psittacopasseres |refs={{cite journal |author1=Alexander Suh |author2=Martin Paus |author3=Martin Kiefmann |author4=Gennady Churakov |author5=Franziska Anni Franke |author6=Jürgen Brosius |author7=Jan Ole Kriegs |author8=Jürgen Schmitz |date=2011 |title=Mesozoic retroposons reveal parrots as the closest living relatives of passerine birds |journal=Nature Communications |volume=2 |article-number=443 |doi=10.1038/ncomms1448 |doi-access=free}} }} 2enldc0ak5gkij1niy3uhxskwidx7sa ઢાંચો:Taxonomy/Psittacopasseres 10 154865 903299 2026-08-05T18:52:46Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Psittacopasseres |parent=Eufalconimorphae |extinct= |refs={{Cite journal |last=Sangster |first=George |last2=Braun |first2=Edward L. |last3=Johansson |first3=Ulf S. |last4=Kimball |first4=Rebecca T. |last5=Mayr |first5=Gerald |last6=Suh |first6=Alexander |date=2022-01-01 |title=Phylogenetic definit...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903299 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Psittacopasseres |parent=Eufalconimorphae |extinct= |refs={{Cite journal |last=Sangster |first=George |last2=Braun |first2=Edward L. |last3=Johansson |first3=Ulf S. |last4=Kimball |first4=Rebecca T. |last5=Mayr |first5=Gerald |last6=Suh |first6=Alexander |date=2022-01-01 |title=Phylogenetic definitions for 25 higher-level clade names of birds |url=https://www.sciencedirect.com/science/article/pii/S2053716622000238 |journal=Avian Research |volume=13 |article-number=100027 |doi=10.1016/j.avrs.2022.100027 |issn=2053-7166}} }} pxb8bp8k41igfuje3a0i4wnmunfgt9d ઢાંચો:Taxonomy/Eufalconimorphae 10 154866 903300 2026-08-05T18:53:30Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eufalconimorphae |parent=Australaves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903300 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eufalconimorphae |parent=Australaves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} 4rk3wt164as6vy7xayeo367jos5i8ap ઢાંચો:Taxonomy/Australaves 10 154867 903301 2026-08-05T18:54:52Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Australaves |parent=Telluraves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903301 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Australaves |parent=Telluraves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} 397ir4hag3ab14oheelkkouf3hemtj1 ઢાંચો:Taxonomy/Telluraves 10 154868 903302 2026-08-05T18:55:42Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Telluraves |parent=Passerea |extinct= |refs= }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903302 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Telluraves |parent=Passerea |extinct= |refs= }} ppybymler5vinep0wwsajoxbdfrqt65 ઢાંચો:Taxonomy/Passerea 10 154869 903303 2026-08-05T18:56:32Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Passerea |parent=Neoaves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903303 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Passerea |parent=Neoaves |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} jnsbndxhk7ha5umh2f40mawnfk92md1 ઢાંચો:Taxonomy/Neoaves 10 154870 903304 2026-08-05T18:57:41Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Neoaves |parent=Neognathae }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903304 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Neoaves |parent=Neognathae }} 6n8apzl7gur3sj1ziaaqn8t97ngc3vb ઢાંચો:Taxonomy/Neognathae 10 154871 903305 2026-08-05T18:58:23Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=infraclassis |link=Neognathae |parent=Aves |refs={{cite taxon|IOC|title=Screamers, ducks, geese, swans |url=https://www.worldbirdnames.org/new/bow/waterfowl/ |version=15.1 |access-date=18 August 2025}} }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903305 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=infraclassis |link=Neognathae |parent=Aves |refs={{cite taxon|IOC|title=Screamers, ducks, geese, swans |url=https://www.worldbirdnames.org/new/bow/waterfowl/ |version=15.1 |access-date=18 August 2025}} }} 15pdsiv16qruj9mux4ls4gzp9kfvios ઢાંચો:Taxonomy/Aves 10 154872 903306 2026-08-05T18:59:50Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=classis |link=પક્ષી|Aves |parent=Ornithurae/skip }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903306 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=classis |link=પક્ષી|Aves |parent=Ornithurae/skip }} 9faiiif9ytqszjetkw4iw1tv774onjn ઢાંચો:Taxonomy/Ornithurae/skip 10 154873 903307 2026-08-05T19:00:59Z ~2026-43065-91 88473 <noinclude><!--The skip here is to prevent [[પક્ષી]]'s taxobox from having dinosaur stuff in it; only used by [[પક્ષી]]-->{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |same_as=Ornithurae |parent=Theropoda/skip }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903307 wikitext text/x-wiki <noinclude><!--The skip here is to prevent [[પક્ષી]]'s taxobox from having dinosaur stuff in it; only used by [[પક્ષી]]-->{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |same_as=Ornithurae |parent=Theropoda/skip }} 7ftqin7nglpmv9izh6yq75fdnrp2ned ઢાંચો:Taxonomy/Theropoda/skip 10 154874 903308 2026-08-05T19:02:16Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Theropoda |parent=Dinosauria/skip |refs= }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903308 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Theropoda |parent=Dinosauria/skip |refs= }} id15vpcei6wdzw2g7t6q7voyhyop46k ઢાંચો:Taxonomy/Dinosauria/skip 10 154875 903309 2026-08-05T19:03:48Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=ડાયનાસોર|Dinosauria |parent=Avemetatarsalia/skip |refs= }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903309 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=ડાયનાસોર|Dinosauria |parent=Avemetatarsalia/skip |refs= }} axu4zmq9o8i9u8tpfl4kwlukeku637q ઢાંચો:Taxonomy/Avemetatarsalia/skip 10 154876 903310 2026-08-05T19:05:16Z ~2026-43065-91 88473 <noinclude><!--This template, whose immediate child is Dinosauria/skip, prevents Class Aves and Class Reptilia both appearing in a taxobox-->{{High-use}}</noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Avemetatarsalia |parent=Archosauria/skip }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903310 wikitext text/x-wiki <noinclude><!--This template, whose immediate child is Dinosauria/skip, prevents Class Aves and Class Reptilia both appearing in a taxobox-->{{High-use}}</noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Avemetatarsalia |parent=Archosauria/skip }} 6j3n9cydxw7kds04vendhq9z7kcz2bj ઢાંચો:Taxonomy/Archosauria/skip 10 154877 903311 2026-08-05T19:06:10Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |same as=Archosauria |parent=Sauropsida }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903311 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |same as=Archosauria |parent=Sauropsida }} 0zydxdcf30eomw9d833zmaxz18zrdf8 ઢાંચો:Taxonomy/Sauropsida 10 154878 903312 2026-08-05T19:07:09Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Sauropsida |parent=Amniota |always_display= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903312 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Sauropsida |parent=Amniota |always_display= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} m35e1eeauy4fdo5q5gbp20de4odd9cl ઢાંચો:Taxonomy/Amniota 10 154879 903313 2026-08-05T19:08:39Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank= clade |link= Amniote|Amniota |parent= Reptiliomorpha }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903313 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank= clade |link= Amniote|Amniota |parent= Reptiliomorpha }} hpbp2iup4o56bk8mddrb1iklnj30qtw ઢાંચો:Taxonomy/Reptiliomorpha 10 154880 903314 2026-08-05T19:09:27Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Reptiliomorpha |parent=Tetrapoda }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903314 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Reptiliomorpha |parent=Tetrapoda }} 0epm57h457z4zpmz3ulz4wlbqogl95s ઢાંચો:Taxonomy/Tetrapoda 10 154881 903315 2026-08-05T19:10:39Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Tetrapod|Tetrapoda |parent=Stegocephali |refs=*{{cite book |last=Laurin |first=M. |year=2020 |contribution=Stegocephali |title=Phylonyms, a Companion to the PhyloCode |edition=1st |editor-first1= P. |editor-last1=Cantino |editor-first2=J. A. |editor-last2=Gauthier and |editor-first3=K. |editor-la...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903315 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Tetrapod|Tetrapoda |parent=Stegocephali |refs=*{{cite book |last=Laurin |first=M. |year=2020 |contribution=Stegocephali |title=Phylonyms, a Companion to the PhyloCode |edition=1st |editor-first1= P. |editor-last1=Cantino |editor-first2=J. A. |editor-last2=Gauthier and |editor-first3=K. |editor-last3=Queiroz |pages=741–745 |publisher=Taylor & Francis Group, Ltd |location=London}} *{{cite journal |last1=Abel |first1=Pascal |last2=Werneburg |first2=Ingmar |title=Morphology of the temporal skull region in tetrapods: Research history, functional explanations, and a new comprehensive classification scheme |journal=Biological Reviews |date=2021 |volume=96 |issue=5 |pages=2229–2257 |doi=10.1111/brv.12751}} }} b679r1rrp963uvpse00fkczta0yku1y ઢાંચો:Taxonomy/Stegocephali 10 154882 903316 2026-08-05T19:11:22Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template|small=yes}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Stegocephali |parent=Elpistostegalia |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903316 wikitext text/x-wiki <noinclude>{{pp-template|small=yes}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Stegocephali |parent=Elpistostegalia |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} 6vd9so0hpfgd26t6mvsuc6sgducqty0 ઢાંચો:Taxonomy/Elpistostegalia 10 154883 903317 2026-08-05T19:11:57Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Elpistostegalia |parent=Eotetrapodiformes |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903317 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Elpistostegalia |parent=Eotetrapodiformes |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} j8v9dfj3ylthp0omkrj63knylr53wmb ઢાંચો:Taxonomy/Eotetrapodiformes 10 154884 903318 2026-08-05T19:12:38Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eotetrapodiformes |parent=Tetrapodomorpha |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903318 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Eotetrapodiformes |parent=Tetrapodomorpha |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} bs81bwsghdz9e66mu0j4bbini0m87lg ઢાંચો:Taxonomy/Tetrapodomorpha 10 154885 903319 2026-08-05T19:13:22Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Tetrapodomorpha |parent=Rhipidistia |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903319 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Tetrapodomorpha |parent=Rhipidistia |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} f0efr2e2jbmzjz707hcn0azq7u5482y ઢાંચો:Taxonomy/Rhipidistia 10 154886 903320 2026-08-05T19:13:50Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Rhipidistia |parent=Sarcopterygii |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903320 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Rhipidistia |parent=Sarcopterygii |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} q8s0tdo8lb9q0l1zb5y06twsoccu4f1 ઢાંચો:Taxonomy/Sarcopterygii 10 154887 903321 2026-08-05T19:14:22Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Sarcopterygii |parent=Osteichthyes |refs={{cite book|last1=Nelson|first1=Joseph S.|last2=Grande|first2=Terry C.|last3=Wilson|first3=Mark V. H.|year=2016|title=''Fishes of the World''|edition=5th|page=101|publisher=[[John Wiley & Sons]]|isbn=9781118342336}} }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903321 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Sarcopterygii |parent=Osteichthyes |refs={{cite book|last1=Nelson|first1=Joseph S.|last2=Grande|first2=Terry C.|last3=Wilson|first3=Mark V. H.|year=2016|title=''Fishes of the World''|edition=5th|page=101|publisher=[[John Wiley & Sons]]|isbn=9781118342336}} }} pu6bpf6vbkqeprt5hb76500kx71td0j ઢાંચો:Taxonomy/Osteichthyes 10 154888 903322 2026-08-05T19:14:58Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Osteichthyes |parent=Eugnathostomata |refs=<!-- if using ECoF classes (as recent project decision), this needs a compatible source for superclass (deepfin uses Megaclass, FotW5 uses class); clade is neutral --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903322 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Osteichthyes |parent=Eugnathostomata |refs=<!-- if using ECoF classes (as recent project decision), this needs a compatible source for superclass (deepfin uses Megaclass, FotW5 uses class); clade is neutral --> }} itmmauaef17y1wrd635ppql8dsf98e7 ઢાંચો:Taxonomy/Eugnathostomata 10 154889 903323 2026-08-05T19:16:04Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Gnathostomata#Classification|Eugnathostomata |parent=Gnathostomata |refs={{cite book |author1=Nelson, J. S. |author1-link=Joseph S. Nelson |author2=Grande, T. C. |author3=Wilson, M. V. H. |year=2016 |title=Fishes of the World |edition=5th |publisher=[[John Wiley & Sons]] |place=Hoboken, NJ |page=40...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903323 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Gnathostomata#Classification|Eugnathostomata |parent=Gnathostomata |refs={{cite book |author1=Nelson, J. S. |author1-link=Joseph S. Nelson |author2=Grande, T. C. |author3=Wilson, M. V. H. |year=2016 |title=Fishes of the World |edition=5th |publisher=[[John Wiley & Sons]] |place=Hoboken, NJ |page=40 |isbn=978-1-118-34233-6 |lccn=2015037522 |oclc=951899884 |ol=25909650M |doi=10.1002/9781119174844}} }} 3frl2q4undv1lzxbds2wpsmgm6mj1xf ઢાંચો:Taxonomy/Gnathostomata 10 154890 903324 2026-08-05T19:16:38Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=infraphylum |link=Gnathostomata |parent=Vertebrata |refs={{cite book |author1=Nelson, J. S. |author1-link=Joseph S. Nelson |author2=Grande, T. C. |author3=Wilson, M. V. H. |year=2016 |title=Fishes of the World |edition=5th |publisher=[[John Wiley & Sons]] |place=Hoboken, NJ |page=40 |isbn=978-1-118-34233-6 |lccn=2015037522 |o...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903324 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=infraphylum |link=Gnathostomata |parent=Vertebrata |refs={{cite book |author1=Nelson, J. S. |author1-link=Joseph S. Nelson |author2=Grande, T. C. |author3=Wilson, M. V. H. |year=2016 |title=Fishes of the World |edition=5th |publisher=[[John Wiley & Sons]] |place=Hoboken, NJ |page=40 |isbn=978-1-118-34233-6 |lccn=2015037522 |oclc=951899884 |ol=25909650M |doi=10.1002/9781119174844}} }} fa5xzs8ygvkxf8oagsbe7gc7h6dvf5s ઢાંચો:Taxonomy/Vertebrata 10 154891 903325 2026-08-05T19:17:40Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subphylum |link=Vertebrate|Vertebrata |parent=Olfactores }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903325 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subphylum |link=Vertebrate|Vertebrata |parent=Olfactores }} cu0e4wpr1cu9cupht20lm9k79trtq8r ઢાંચો:Taxonomy/Olfactores 10 154892 903326 2026-08-05T19:18:11Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Olfactores |parent=Chordata |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903326 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Olfactores |parent=Chordata |extinct= |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }} 57ix47st32e8z1a1gzjzhvkgd3kfk9t ઢાંચો:Taxonomy/Chordata 10 154893 903327 2026-08-05T19:19:15Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=phylum |parent=Deuterostomia |link=Chordate|Chordata }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903327 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=phylum |parent=Deuterostomia |link=Chordate|Chordata }} g3dm3di29yywoy5ru2xrdlj59ig1bs8 ઢાંચો:Taxonomy/Deuterostomia 10 154894 903328 2026-08-05T19:20:23Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=superphylum |link=Deuterostome|Deuterostomia |parent=Nephrozoa }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903328 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=superphylum |link=Deuterostome|Deuterostomia |parent=Nephrozoa }} c5grbj38g8d0yra3gj14je2mysp5tap ઢાંચો:Taxonomy/Nephrozoa 10 154895 903329 2026-08-05T19:21:31Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Nephrozoa |parent=Bilateria }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903329 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Nephrozoa |parent=Bilateria }} 6zwso0xz2ggb7lgt6zvl1f5r7y9c885 ઢાંચો:Taxonomy/Bilateria 10 154896 903330 2026-08-05T19:23:48Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Bilateria |parent=ParaHoxozoa |refs={{Cite journal|last1=Ryan|first1=Joseph F.|last2=Pang|first2=Kevin|last3=Mullikin|first3=James C.|last4=Martindale|first4=Mark Q.|last5=Baxevanis|first5=Andreas D.|date=2010-10-04|title=The homeodomain complement of the ctenophore Mnemiopsis leidyi suggests that C...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903330 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Bilateria |parent=ParaHoxozoa |refs={{Cite journal|last1=Ryan|first1=Joseph F.|last2=Pang|first2=Kevin|last3=Mullikin|first3=James C.|last4=Martindale|first4=Mark Q.|last5=Baxevanis|first5=Andreas D.|date=2010-10-04|title=The homeodomain complement of the ctenophore Mnemiopsis leidyi suggests that Ctenophora and Porifera diverged prior to the ParaHoxozoa|journal=EvoDevo|volume=1|issue=1|pages=9|doi=10.1186/2041-9139-1-9|pmid=20920347|pmc=2959044|issn=2041-9139 |doi-access=free }} }} 5wpe36dtpr0h2875xfm9d5lwfrjn3by ઢાંચો:Taxonomy/ParaHoxozoa 10 154897 903331 2026-08-05T19:24:32Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=ParaHoxozoa |parent=Eumetazoa |extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> *{{Cite journal|last=Giribet|first=Gonzalo|year=2016|title=Genomics and the animal tree of life: conflicts and fu...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903331 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=ParaHoxozoa |parent=Eumetazoa |extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> *{{Cite journal|last=Giribet|first=Gonzalo|year=2016|title=Genomics and the animal tree of life: conflicts and future prospects|journal=Zoologica Scripta|language=en|volume=45|pages=14–21|doi=10.1111/zsc.12215|s2cid=89157382 }} *{{Cite journal|last1=Ryan|first1=Joseph F.|last2=Pang|first2=Kevin|last3=Mullikin|first3=James C.|last4=Martindale|first4=Mark Q.|last5=Baxevanis|first5=Andreas D.|year=2010|title=The homeodomain complement of the ctenophore Mnemiopsis leidyi suggests that Ctenophora and Porifera diverged prior to the ParaHoxozoa|journal=EvoDevo|volume=1|issue=1|pages=9|doi=10.1186/2041-9139-1-9|pmid=20920347|pmc=2959044 |doi-access=free }} }} fnkv8yhrzxx13bywltihz2p30gboi1z ઢાંચો:Taxonomy/Eumetazoa 10 154898 903332 2026-08-05T19:25:09Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subregnum |link=Eumetazoa |parent=Animalia }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903332 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=subregnum |link=Eumetazoa |parent=Animalia }} d7dgrqvmhhw5qof1j1btgp9xeml95iv ઢાંચો:Taxonomy/Animalia 10 154899 903333 2026-08-05T19:26:29Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=regnum |parent=Choanozoa |link=પ્રાણી|Animalia |refs= *{{Cite journal |last1=Adl |first1=Sina M. |last2=Bass |first2=David |last3=Lane|first3=Christopher E. |last4=Lukeš |first4=Julius |last5=Schoch |first5=Conrad L. |last6=Smirnov |first6=Alexey |last7=Agatha |first7=Sabine |last8=Berney |first8=Cedric |last9=Br...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903333 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=regnum |parent=Choanozoa |link=પ્રાણી|Animalia |refs= *{{Cite journal |last1=Adl |first1=Sina M. |last2=Bass |first2=David |last3=Lane|first3=Christopher E. |last4=Lukeš |first4=Julius |last5=Schoch |first5=Conrad L. |last6=Smirnov |first6=Alexey |last7=Agatha |first7=Sabine |last8=Berney |first8=Cedric |last9=Brown |first9=Matthew W. |date=2018-09-26 |title=Revisions to the Classification, Nomenclature, and Diversity of Eukaryotes|journal=Journal of Eukaryotic Microbiology |volume=66 |issue=1 |pages=4–119 |doi=10.1111/jeu.12691|pmid=30257078 |pmc=6492006 }} *{{cite journal|volume=30|issue=22|date=2020|pages=4500–4509|vauthors=Tikhonenkov DV, Mikhailov KV, Hehenberger E, Mylnikov AP, Aleoshin VV, Keeling PJ, etal.|doi=10.1016/j.cub.2020.08.061|journal=Current Biology|title=New Lineage of Microbial Predators Adds Complexity to Reconstructing the Evolutionary Origin of Animals|pmid=32976804 |doi-access=free |bibcode=2020CBio...30E4500T }} }} 6c3xkmwg1ipifhnrt1frnzfhkt3pyp1 ઢાંચો:Taxonomy/Choanozoa 10 154900 903334 2026-08-05T19:27:04Z ~2026-43065-91 88473 {{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Choanozoa |parent=Filozoa |refs=*{{cite journal |last1=Brunet |first1=Thibaut |first2=Nicole |last2=King |title=The origin of animal multicellularity and cell differentiation |journal=Developmental Cell |volume=43 |issue=2 |date=2017 |pages=124–140 |doi=10.1016/j.devcel.2017.09.016 |url = https://www.cell.com/developmental-cell/pdf/S1534-5807(17)...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903334 wikitext text/x-wiki {{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Choanozoa |parent=Filozoa |refs=*{{cite journal |last1=Brunet |first1=Thibaut |first2=Nicole |last2=King |title=The origin of animal multicellularity and cell differentiation |journal=Developmental Cell |volume=43 |issue=2 |date=2017 |pages=124–140 |doi=10.1016/j.devcel.2017.09.016 |url = https://www.cell.com/developmental-cell/pdf/S1534-5807(17)30769-4.pdf |doi-access = free |pmid=29065305 |pmc=6089241 |bibcode=2017DevCe..43..124B }} *{{Cite journal |last1=Adl |first1=Sina M. |last2=Bass |first2=David |last3=Lane|first3=Christopher E. |last4=Lukeš |first4=Julius |last5=Schoch |first5=Conrad L. |last6=Smirnov |first6=Alexey |last7=Agatha |first7=Sabine |last8=Berney |first8=Cedric |last9=Brown |first9=Matthew W. |date=2018-09-26 |title=Revisions to the Classification, Nomenclature, and Diversity of Eukaryotes|journal=Journal of Eukaryotic Microbiology |volume=66 |issue=1 |pages=4–119 |doi=10.1111/jeu.12691|pmid=30257078 |pmc=6492006 }} }} hin9ydim7ty3qni628sslu2yuvk2crf ઢાંચો:Taxonomy/Filozoa 10 154901 903335 2026-08-05T19:27:31Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |parent=Holozoa |link=Filozoa }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903335 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |parent=Holozoa |link=Filozoa }} 9jk1ptm8fy94y2wos6ejaqf8404kq9s ઢાંચો:Taxonomy/Holozoa 10 154902 903336 2026-08-05T19:28:02Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |parent=Opisthokonta |link=Holozoa }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903336 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |parent=Opisthokonta |link=Holozoa }} mhb7ajapd4s7d6oi6c31vq0ctn39qdf ઢાંચો:Taxonomy/Opisthokonta 10 154903 903337 2026-08-05T19:28:59Z ~2026-43065-91 88473 <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Opisthokont|Opisthokonta |parent=Obazoa }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903337 wikitext text/x-wiki <noinclude>{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Opisthokont|Opisthokonta |parent=Obazoa }} l40i2efchx7kvdymata2gp1nbr09vqw ઢાંચો:Taxonomy/Obazoa 10 154904 903338 2026-08-05T19:29:29Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template|small=yes}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Obazoa |parent=Amorphea |refs=<!--Shown on this page only; don't include <ref> tags -->{{Cite journal|last1=Brown|first1=Matthew W.|last2=Sharpe|first2=Susan C.|last3=Silberman|first3=Jeffrey D.|last4=Heiss|first4=Aaron A.|last5=Lang|first5=B. Franz|last6=Simpson|first6=Alastair G. B.|las...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903338 wikitext text/x-wiki <noinclude>{{pp-template|small=yes}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Obazoa |parent=Amorphea |refs=<!--Shown on this page only; don't include <ref> tags -->{{Cite journal|last1=Brown|first1=Matthew W.|last2=Sharpe|first2=Susan C.|last3=Silberman|first3=Jeffrey D.|last4=Heiss|first4=Aaron A.|last5=Lang|first5=B. Franz|last6=Simpson|first6=Alastair G. B.|last7=Roger|first7=Andrew J.|date=2013-10-22|title=Phylogenomics demonstrates that breviate flagellates are related to opisthokonts and apusomonads|journal=Proceedings of the Royal Society of London B: Biological Sciences|language=en|volume=280|issue=1769|article-number=20131755|doi=10.1098/rspb.2013.1755|pmc=3768317|pmid=23986111}} }} 22teb0pr5qydrnx4qajr0sq81baqldg ઢાંચો:Taxonomy/Amorphea 10 154905 903339 2026-08-05T19:29:55Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Amorphea |parent=Podiata |refs={{Cite journal |last1=Torruella |first1=Guifré |last2=Galindo |first2=Luis Javier |last3=Moreira |first3=David |last4=López-García |first4=Purificación |date=2025-01-06 |title=Phylogenomics of neglected flagellated protists supports a revised eukaryotic tree of li...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903339 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=cladus |link=Amorphea |parent=Podiata |refs={{Cite journal |last1=Torruella |first1=Guifré |last2=Galindo |first2=Luis Javier |last3=Moreira |first3=David |last4=López-García |first4=Purificación |date=2025-01-06 |title=Phylogenomics of neglected flagellated protists supports a revised eukaryotic tree of life |url=https://www.cell.com/current-biology/abstract/S0960-9822(24)01502-1 |journal=Current Biology |language=English |volume=35 |issue=1 |pages=198–207.e4 |doi=10.1016/j.cub.2024.10.075 |pmid=39642877 |bibcode=2025CBio...35..198T }} }} oiqqtkdatkok9ev4cqiq9nngiflck52 ઢાંચો:Taxonomy/Podiata 10 154906 903340 2026-08-05T19:30:25Z ~2026-43065-91 88473 <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Podiata |parent=Eukaryota |refs={{Cite journal |last1=Yazaki |first1=Euki |last2=Shiratori |first2=Takashi |last3=Inagaki |first3=Yuji |date=2025-08-18 |title=Protists with Uncertain Phylogenetic Affiliations for Resolving the Deep Tree of Eukaryotes |journal=Microorganisms |language=en |volume=13 |...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 903340 wikitext text/x-wiki <noinclude>{{pp-template}}{{High-use}} </noinclude>{{Don't edit this line {{{machine code|}}} |rank=clade |link=Podiata |parent=Eukaryota |refs={{Cite journal |last1=Yazaki |first1=Euki |last2=Shiratori |first2=Takashi |last3=Inagaki |first3=Yuji |date=2025-08-18 |title=Protists with Uncertain Phylogenetic Affiliations for Resolving the Deep Tree of Eukaryotes |journal=Microorganisms |language=en |volume=13 |issue=8 |pages=1926 |doi=10.3390/microorganisms13081926 |issn=2076-2607 |pmc=12388492 |pmid=40871430 |doi-access=free}} }} k71pgvzwq3x37tjirs7599lqnm9qy3i સભ્યની ચર્ચા:Thakorguru 3 154907 903342 2026-08-06T02:04:23Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903342 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Thakorguru}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૭:૩૪, ૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) fw0wsbqoin6s2qo3cj1zjbii5zu6cof સભ્યની ચર્ચા:Dharvi patel 27 3 154908 903343 2026-08-06T04:08:43Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903343 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dharvi patel 27}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૩૮, ૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 52menkc251ks8go693pa7geza6uwxdp સભ્યની ચર્ચા:~2026-43065-91 3 154909 903344 2026-08-06T04:11:50Z Aniket 65 /* એકાવન જેટલા નવા ઢાંચા બનાવી નાખવા બાબત */ નવો વિભાગ 903344 wikitext text/x-wiki == એકાવન જેટલા નવા ઢાંચા બનાવી નાખવા બાબત == હેલ્લો અનામી સભ્ય, તમે ગુજરાતી વિકી પર અકારણ એકાવન જેટલા નવા ઢાંચા બનાવી નાખ્યા છે. ગુજરાતી વિકિ સમુદાય દ્વારા નિર્ધારીત પ્રથા મુજબ સમુદાય ફક્ત જરુરી હોય એવા જ ઢાંચા રાખવા ઈચ્છે છે. તો તમે બનાવેલા આ એકાવન ઢાંચા બનાવવા પાછળનો આશય જણાવવા વિનંતિ. અન્યથા સમુદાય ને બિનુપયોગી લાગતા ઢાંચા સમુદાય રદ્દ કરવા નિર્ણય કરશે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૪૧, ૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) cgtgo46hf5viss66ad4y8bdrpaec9yr સભ્યની ચર્ચા:Shahezad Babi 3 154910 903345 2026-08-06T04:40:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903345 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shahezad Babi}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૧૦, ૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) ix5wjixgd3lbtpwdjd3blc6y6t9drby સભ્યની ચર્ચા:Paresh Kumar 1 3 154911 903348 2026-08-06T10:23:22Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 903348 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Paresh Kumar 1}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૩, ૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 1k6xeum63s6nwer4a7g60atg6wqm8vu