વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.17 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk બિહાર 0 856 904734 823055 2026-09-02T04:07:49Z ~2026-47651-12 88877 904734 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox state | name = બિહાર | native_name = बिहार | type = રાજ્ય | image_skyline = {{Photomontage | photo1a = Great Buddha Statue, Bodh Gaya.jpg | photo2a = Rajgir - 028 Bathing Pool at foot of Hill (9245042360).jpg | photo2b = Nalanda University India ruins.jpg | photo4a = | spacing = 1 | position = centre | size = 220 | foot_montage = ઉપરથી સમઘડી દિશામાં: [[ગયા|બોધ ગયા]] ખાતે [[ગૌતમ બુદ્ધ]]ની પ્રતિમા, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરો, મધુબની/મિથિલા ચિત્રકલા, બ્રહ્મા કુંડ રાજગીર }} | image_caption = | image_seal = Seal of Bihar.svg | image_map = India BR.svg | map_alt = | map_caption = બિહારનું ભારતમાં સ્થાન | image_map1 = India Bihar location map.svg | map_caption1 = બિહારનો નકશો | coor_pinpoint = પટના | coordinates = {{coord|25.4|85.1|region:IN-BR_type:adm1st|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flagu|ભારત}} | subdivision_type1 = વિસ્તાર | subdivision_name1 = પૂર્વ ભારત | established_title = બિહાર પ્રાંત | established_date = ૧ એપ્રિલ ૧૯૩૬ {{hidden begin|title=સારાંશ}} * ૧૭૬૪ થી માર્ચ ૧૯૧૨ : બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ * ૧૯૧૨ થી ૧૯૩૬ : બિહાર અને ઓડિશાનો ભાગ * ૧ નવેમ્બર ૧૯૫૬ : પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારનો સમાવેશ * ૧૫ નવેમ્બર ૨૦૦૦ : દક્ષિણ ભાગમાંથી ઝારખંડની રચના | parts_type = જિલ્લાઓ | parts_style = para | p1 = ૩૮ | seat_type = પાટનગર | seat = [[પટના]] | seat1_type = સૌથી મોટું શહેર | seat1 = [[પટના]] | government_footnotes = | leader_title = રાજ્યપાલ | leader_name = ફાગુ ચૌહાણ<ref>{{cite news |title=Senior BJP Leader Phagu Chauhan Appointed Governor of Bihar, to Take Over From Lal Ji Tandon |url=https://www.news18.com/news/india/senior-bjp-leader-phagu-chauhan-appointed-governor-of-bihar-to-take-over-from-lal-ji-tandon-2238879.html |access-date=25 July 2019 |work=[[News18]] |date=20 July 2019}}</ref> | leader_title1 = મુખ્ય મંત્રી | leader_name1 = નિતિશ કુમાર | leader_title2 = વિધાન સભા | leader_name2 = દ્વિગૃહી <br /> બિહાર વિધાન પરિષદ ૭૫ <br /> બિહાર વિધાન સભા ૨૪૩ | leader_title3 = ૧૬મી લોક સભા | leader_name3 = ૪૦ | leader_title4 = હાઇ કોર્ટ | leader_name4 = પટના હાઇ કોર્ટ | unit_pref = Metric<!-- or US or UK --> | area_footnotes = {{ref|area|†}} | area_total_km2 = 94163 | area_note = | area_rank = ૧૨મો | elevation_footnotes = | elevation_m = | population_footnotes =<ref name="GOI_2001">{{cite web|title = census of india|url = http://www.censusindia.gov.in/|work=Census of India 2001|publisher=[[Government of India]]|date = ૨૭ મે ૨૦૦૨|access-date = ૧૪ એપ્રિલ ૨૦૦૭| archive-url = https://web.archive.org/web/20070403123745/http://www.censusindia.gov.in/| archive-date= ૩ એપ્રિલ ૨૦૦૭<!--DASHBot-->| deadurl= no}}</ref> | population_total = 103804637 | population_as_of = ૨૦૧૧ | population_rank = ૩જો | population_density_km2 = 1102 | population_note = | population_demonym = બિહારી | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૦૫:૩૦ | iso_code = IN-BR | blank_name_sec1 = HDI | blank_info_sec1 = {{increase}} ૦.૪૪૭<ref name="HDI_of_Indian_States">{{cite web|title=Inequality- Adjusted Human Development Index for India’s States|url=http://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-other-resources/inequality-_adjustedhumandevelopmentindexforindiasstates.html|publisher=[[UNDP]]|access-date=૬ ઓગસ્ટ ૨૦૧૫|archive-date=2015-07-07|archive-url=https://web.archive.org/web/20150707074912/http://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-other-resources/inequality-_adjustedhumandevelopmentindexforindiasstates.html|url-status=dead}}</ref> (<span style="color:#f00;">low</span>) | blank1_name_sec1 = HDI ક્રમ | blank1_info_sec1 = ૧૬મો (૨૦૧૦) | blank_name_sec2 = સાક્ષરતા<ref name=IolpLiteracy>{{cite web |title=Literacy Rate in India |url=http://www.indiaonlinepages.com/population/literacy-rate-in-india.html |website=Indiaonlinepages.com |access-date=૩ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> | blank_info_sec2 = ૬૩.૮% (કુલ)<br />૭૩.૫% (પુરુષ)<br />૫૩.૩% (સ્ત્રી) | blank1_name_sec2 = અધિકૃત ભાષા | blank1_info_sec2 = હિંદી | blank2_name_sec2 = અન્ય અધિકૃત ભાષા | blank2_info_sec2 = ઉર્દૂ | area_code_type = UN/LOCODE | area_code = INBR | registration_plate = BR | website = {{url|gov.bih.nic.in}} | footnotes = <!----> {{Infobox region symbols | embedded = yes | region = બિહાર<ref>{{cite web|url=http://www.webindia123.com/bihar/index.htm|title=Bihar|work=Webindia123.com|access-date=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫}}</ref> | country = [[ભારત]] | bird = ચકલી (गौरैया) | mammal = બળદ (बैल) | flower = ગલગોટો (गेंदा) | tree = પીપળો (पीपल) }} }} '''બિહારउँच्च जाति जेनरल ओबीसी के वफादार कुत्ते भूम-ईहर चौहरमल चिराग पासवान दलित के नाम पर कलंकित पूर्णिया बिहार सिन्टू पासवान चंद्रकला देवी bjp सिपाही बिहारी पासवान जंग बहादुर sadanand paswan ram Vilas paswan kunal Prakash Sushila Bharti Priyanka Priya Ravi Ranjan Bela Bharti sambhu jha Priya jha payal jha archana Rai brajkishore paswan rudal pankaj paswan neeraj paswan rupesh nilesh akhlesh paswan kausal general paswan gajender paswan Shanti rana rekha rana(bjp)sajal paswan(mokama)Mayanand paswan durga paswan Lakshmi paswan valmiki paswan navneet Kumar(LJP) RAHUL Paswan dhirender paswan raj Kumar Rajput tun tun jha Manish jha mohit CHHTU PASWAN Suraj paswan kishna paswan(LJP) Sonu paswan sanwa paswan bittu paswan nandkishore yadavललन Bhagwan Pandey raju paswan raja paswan चौसा nirala Paswan Ashok Paswan''' [[ભારત]] નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની [[પટના]] છે. તેનું ક્ષેત્રફળ 94,163 ચો.કિ.મી. છે. બિહાર ની ઉત્તરી સીમા પર [[નેપાળ]], પશ્ચિમી સીમા પર [[ઉત્તર પ્રદેશ]] અને દક્ષિણી સીમા પર [[ઝારખંડ]] છે. બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે. == ઇતિહાસ == બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. [[મૌર્ય સામ્રાજ્ય]] ના રાજા [[અશોક]] પાટલિપુત્રથી શાસન કરતા હતા. [[બૌદ્ધ ધર્મ]] અને [[જૈન ધર્મ]] નો જન્મ બિહાર માં થયો હતો. == પ્રાચીન કાળ == પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક [[અફઘાનિસ્તાન]] સુધી ફેલાયું હતું. મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઇસ પૂર્વથી ૧૮૫ ઇસ પૂર્વ સુધી રહ્યું. છઠી અને પાંચમી સદી ઇસ પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ [[ચીન]] તથા [[જાપાન]] સુધી પહોંચી ગયો. == મધ્યકાળ == બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં [[દિલ્હી]]ના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી. == આધુનિક કાળ == ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબુ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં [[ઑડિશા]]ને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં [[ઝારખંડ|ઝારખંડ રાજ્ય]] આનાથી અલગ કરી દેવામાં આવ્યું. == ભૌગોલિક સ્થિતિ == ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે. બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે. રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ [[નવેમ્બર]]થી મધ્ય [[ફેબ્રુઆરી]] સુધી રહે છે. [[એપ્રિલ]]માં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - [[ઓગસ્ટ]]માં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ [[ઓક્ટોબર]] માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે. ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે. અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે. == બિહાર રાજ્યના જિલ્લાઓ == {{col-begin}} {{col-3}} * [[અરરિયા જિલ્લો]] * [[અરવલ જિલ્લો]] * [[ઔરંગાબાદ જિલ્લો (બિહાર)|ઔરંગાબાદ જિલ્લો]] * [[કટિહાર જિલ્લો]] * [[કિશનગંજ જિલ્લો]] * [[ખગડિયા જિલ્લો]] * [[ગયા જિલ્લો]] * [[ગોપાલગંજ જિલ્લો]] * [[છપરા જિલ્લો]] * [[જમુઈ જિલ્લો]] * [[જહાનાબાદ જિલ્લો]] * [[દરભંગા જિલ્લો]] * [[નવાદા જિલ્લો]] {{col-3}} * [[નાલંદા જિલ્લો]] * [[પટણા જિલ્લો]] * [[પશ્ચિમ ચંપારણ જિલ્લો]] * [[પૂર્ણિયા જિલ્લો]] * [[પૂર્વ ચંપારણ જિલ્લો]] * [[બક્સર જિલ્લો]] * [[બાંકા જિલ્લો]] * [[બેગૂસરાય જિલ્લો]] * [[કૈમૂર જિલ્લો]] * [[ભોજપુર જિલ્લો]] * [[ભાગલપુર જિલ્લો]] * [[મધેપુરા જિલ્લો]] * [[મુંગેર જિલ્લો]] {{col-3}} * [[મુજફ્ફરપુર જિલ્લો]] * [[મધુબની જિલ્લો]] * [[રોહતાસ જિલ્લો]] * [[લખીસરાય જિલ્લો]] * [[વૈશાલી જિલ્લો]] * [[સહરસા જિલ્લો]] * [[સમસ્તીપુર જિલ્લો]] * [[સીતામઢી જિલ્લો]] * [[સીવાન જિલ્લો]] * [[સુપૌલ જિલ્લો]] * [[શિવહર જિલ્લો]] * [[શેખપુરા જિલ્લો]] {{col-end}} == સંસ્કૃતિ == બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી (મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. શિખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયંતી પર ભારે શ્રદ્ધાર્પણ જોવા મળે છે. == જાતિવાદ == જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું. વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું. જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું. ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે. == વિવાહ == લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદન સામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં [[બિસ્મિલ્લાહ ખાન]]નું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં થયો હતો. == ખાનપાન == બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે. == રમત ગમત == ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે. આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી (ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે. == આર્થિક સ્થિતિ == દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એક બિહારના લોકોનો મુખ્ય આવક સ્ત્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક કિસ્સાઓમાં વૃદ્ધિ થઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જેને સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનું સાધન બની ગયેલ છે. == શિક્ષણ == એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે. == સંદર્ભ == {{Reflist}} {{ભારત}} {{સ્ટબ}} [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] j90k36m1gj3u4yw75sbfp132pksvhya 904740 904734 2026-09-02T11:26:29Z KartikMistry 10383 [[Special:Contributions/~2026-47651-12|~2026-47651-12]] ([[User talk:~2026-47651-12|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:AMG951034|AMG951034]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 823055 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox state | name = બિહાર | native_name = बिहार | type = રાજ્ય | image_skyline = {{Photomontage | photo1a = Great Buddha Statue, Bodh Gaya.jpg | photo2a = Rajgir - 028 Bathing Pool at foot of Hill (9245042360).jpg | photo2b = Nalanda University India ruins.jpg | photo4a = | spacing = 1 | position = centre | size = 220 | foot_montage = ઉપરથી સમઘડી દિશામાં: [[ગયા|બોધ ગયા]] ખાતે [[ગૌતમ બુદ્ધ]]ની પ્રતિમા, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરો, મધુબની/મિથિલા ચિત્રકલા, બ્રહ્મા કુંડ રાજગીર }} | image_caption = | image_seal = Seal of Bihar.svg | image_map = India BR.svg | map_alt = | map_caption = બિહારનું ભારતમાં સ્થાન | image_map1 = India Bihar location map.svg | map_caption1 = બિહારનો નકશો | coor_pinpoint = પટના | coordinates = {{coord|25.4|85.1|region:IN-BR_type:adm1st|display=inline}} | subdivision_type = દેશ | subdivision_name = {{flagu|ભારત}} | subdivision_type1 = વિસ્તાર | subdivision_name1 = પૂર્વ ભારત | established_title = બિહાર પ્રાંત | established_date = ૧ એપ્રિલ ૧૯૩૬ {{hidden begin|title=સારાંશ}} * ૧૭૬૪ થી માર્ચ ૧૯૧૨ : બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ * ૧૯૧૨ થી ૧૯૩૬ : બિહાર અને ઓડિશાનો ભાગ * ૧ નવેમ્બર ૧૯૫૬ : પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારનો સમાવેશ * ૧૫ નવેમ્બર ૨૦૦૦ : દક્ષિણ ભાગમાંથી ઝારખંડની રચના | parts_type = જિલ્લાઓ | parts_style = para | p1 = ૩૮ | seat_type = પાટનગર | seat = [[પટના]] | seat1_type = સૌથી મોટું શહેર | seat1 = [[પટના]] | government_footnotes = | leader_title = રાજ્યપાલ | leader_name = ફાગુ ચૌહાણ<ref>{{cite news |title=Senior BJP Leader Phagu Chauhan Appointed Governor of Bihar, to Take Over From Lal Ji Tandon |url=https://www.news18.com/news/india/senior-bjp-leader-phagu-chauhan-appointed-governor-of-bihar-to-take-over-from-lal-ji-tandon-2238879.html |access-date=25 July 2019 |work=[[News18]] |date=20 July 2019}}</ref> | leader_title1 = મુખ્ય મંત્રી | leader_name1 = નિતિશ કુમાર | leader_title2 = વિધાન સભા | leader_name2 = દ્વિગૃહી <br /> બિહાર વિધાન પરિષદ ૭૫ <br /> બિહાર વિધાન સભા ૨૪૩ | leader_title3 = ૧૬મી લોક સભા | leader_name3 = ૪૦ | leader_title4 = હાઇ કોર્ટ | leader_name4 = પટના હાઇ કોર્ટ | unit_pref = Metric<!-- or US or UK --> | area_footnotes = {{ref|area|†}} | area_total_km2 = 94163 | area_note = | area_rank = ૧૨મો | elevation_footnotes = | elevation_m = | population_footnotes =<ref name="GOI_2001">{{cite web|title = census of india|url = http://www.censusindia.gov.in/|work=Census of India 2001|publisher=[[Government of India]]|date = ૨૭ મે ૨૦૦૨|access-date = ૧૪ એપ્રિલ ૨૦૦૭| archive-url = https://web.archive.org/web/20070403123745/http://www.censusindia.gov.in/| archive-date= ૩ એપ્રિલ ૨૦૦૭<!--DASHBot-->| deadurl= no}}</ref> | population_total = 103804637 | population_as_of = ૨૦૧૧ | population_rank = ૩જો | population_density_km2 = 1102 | population_note = | population_demonym = બિહારી | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૦૫:૩૦ | iso_code = IN-BR | blank_name_sec1 = HDI | blank_info_sec1 = {{increase}} ૦.૪૪૭<ref name="HDI_of_Indian_States">{{cite web|title=Inequality- Adjusted Human Development Index for India’s States|url=http://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-other-resources/inequality-_adjustedhumandevelopmentindexforindiasstates.html|publisher=[[UNDP]]|access-date=૬ ઓગસ્ટ ૨૦૧૫|archive-date=2015-07-07|archive-url=https://web.archive.org/web/20150707074912/http://www.in.undp.org/content/india/en/home/library/hdr/human-development-other-resources/inequality-_adjustedhumandevelopmentindexforindiasstates.html|url-status=dead}}</ref> (<span style="color:#f00;">low</span>) | blank1_name_sec1 = HDI ક્રમ | blank1_info_sec1 = ૧૬મો (૨૦૧૦) | blank_name_sec2 = સાક્ષરતા<ref name=IolpLiteracy>{{cite web |title=Literacy Rate in India |url=http://www.indiaonlinepages.com/population/literacy-rate-in-india.html |website=Indiaonlinepages.com |access-date=૩ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> | blank_info_sec2 = ૬૩.૮% (કુલ)<br />૭૩.૫% (પુરુષ)<br />૫૩.૩% (સ્ત્રી) | blank1_name_sec2 = અધિકૃત ભાષા | blank1_info_sec2 = હિંદી | blank2_name_sec2 = અન્ય અધિકૃત ભાષા | blank2_info_sec2 = ઉર્દૂ | area_code_type = UN/LOCODE | area_code = INBR | registration_plate = BR | website = {{url|gov.bih.nic.in}} | footnotes = <!----> {{Infobox region symbols | embedded = yes | region = બિહાર<ref>{{cite web|url=http://www.webindia123.com/bihar/index.htm|title=Bihar|work=Webindia123.com|access-date=૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫}}</ref> | country = [[ભારત]] | bird = ચકલી (गौरैया) | mammal = બળદ (बैल) | flower = ગલગોટો (गेंदा) | tree = પીપળો (पीपल) }} }} '''બિહાર''' [[ભારત]] નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની [[પટના]] છે. તેનું ક્ષેત્રફળ 94,163 ચો.કિ.મી. છે. બિહાર ની ઉત્તરી સીમા પર [[નેપાળ]], પશ્ચિમી સીમા પર [[ઉત્તર પ્રદેશ]] અને દક્ષિણી સીમા પર [[ઝારખંડ]] છે. બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે. == ઇતિહાસ == બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. [[મૌર્ય સામ્રાજ્ય]] ના રાજા [[અશોક]] પાટલિપુત્રથી શાસન કરતા હતા. [[બૌદ્ધ ધર્મ]] અને [[જૈન ધર્મ]] નો જન્મ બિહાર માં થયો હતો. == પ્રાચીન કાળ == પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક [[અફઘાનિસ્તાન]] સુધી ફેલાયું હતું. મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઇસ પૂર્વથી ૧૮૫ ઇસ પૂર્વ સુધી રહ્યું. છઠી અને પાંચમી સદી ઇસ પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ [[ચીન]] તથા [[જાપાન]] સુધી પહોંચી ગયો. == મધ્યકાળ == બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં [[દિલ્હી]]ના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી. == આધુનિક કાળ == ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબુ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં [[ઑડિશા]]ને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં [[ઝારખંડ|ઝારખંડ રાજ્ય]] આનાથી અલગ કરી દેવામાં આવ્યું. == ભૌગોલિક સ્થિતિ == ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે. બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે. રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ [[નવેમ્બર]]થી મધ્ય [[ફેબ્રુઆરી]] સુધી રહે છે. [[એપ્રિલ]]માં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - [[ઓગસ્ટ]]માં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ [[ઓક્ટોબર]] માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે. ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે. અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે. == બિહાર રાજ્યના જિલ્લાઓ == {{col-begin}} {{col-3}} * [[અરરિયા જિલ્લો]] * [[અરવલ જિલ્લો]] * [[ઔરંગાબાદ જિલ્લો (બિહાર)|ઔરંગાબાદ જિલ્લો]] * [[કટિહાર જિલ્લો]] * [[કિશનગંજ જિલ્લો]] * [[ખગડિયા જિલ્લો]] * [[ગયા જિલ્લો]] * [[ગોપાલગંજ જિલ્લો]] * [[છપરા જિલ્લો]] * [[જમુઈ જિલ્લો]] * [[જહાનાબાદ જિલ્લો]] * [[દરભંગા જિલ્લો]] * [[નવાદા જિલ્લો]] {{col-3}} * [[નાલંદા જિલ્લો]] * [[પટણા જિલ્લો]] * [[પશ્ચિમ ચંપારણ જિલ્લો]] * [[પૂર્ણિયા જિલ્લો]] * [[પૂર્વ ચંપારણ જિલ્લો]] * [[બક્સર જિલ્લો]] * [[બાંકા જિલ્લો]] * [[બેગૂસરાય જિલ્લો]] * [[કૈમૂર જિલ્લો]] * [[ભોજપુર જિલ્લો]] * [[ભાગલપુર જિલ્લો]] * [[મધેપુરા જિલ્લો]] * [[મુંગેર જિલ્લો]] {{col-3}} * [[મુજફ્ફરપુર જિલ્લો]] * [[મધુબની જિલ્લો]] * [[રોહતાસ જિલ્લો]] * [[લખીસરાય જિલ્લો]] * [[વૈશાલી જિલ્લો]] * [[સહરસા જિલ્લો]] * [[સમસ્તીપુર જિલ્લો]] * [[સીતામઢી જિલ્લો]] * [[સીવાન જિલ્લો]] * [[સુપૌલ જિલ્લો]] * [[શિવહર જિલ્લો]] * [[શેખપુરા જિલ્લો]] {{col-end}} == સંસ્કૃતિ == બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી (મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. શિખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયંતી પર ભારે શ્રદ્ધાર્પણ જોવા મળે છે. == જાતિવાદ == જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું. વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું. જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું. ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે. == વિવાહ == લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદન સામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં [[બિસ્મિલ્લાહ ખાન]]નું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં થયો હતો. == ખાનપાન == બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે. == રમત ગમત == ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે. આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી (ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે. == આર્થિક સ્થિતિ == દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એક બિહારના લોકોનો મુખ્ય આવક સ્ત્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક કિસ્સાઓમાં વૃદ્ધિ થઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જેને સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનું સાધન બની ગયેલ છે. == શિક્ષણ == એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે. == સંદર્ભ == {{Reflist}} {{ભારત}} {{સ્ટબ}} [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] ou9j5x08vjfu9ildinw7r8l3u113izb દિલ્હી 0 1677 904733 904718 2026-09-02T03:45:02Z ~2026-47651-12 88877 /* */ 904733 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox Indian Jurisdiction |type = રાજધાની |type_2 = capital |other_name = દિલ્હી |latd = 28 |latm = 36 |lats = 36 |longd = 77 |longm = 13 |longs = 48 |skyline = Delhi Montage.jpg |skyline_caption = From top clockwise: [[Lotus Temple]], [[Humayun's Tomb]], [[Connaught Place, New Delhi|Connaught Place]], [[Akshardham (Delhi)|Akshardham Temple]], and [[India Gate]]. |Nickname = Dili, The Heart of India, The City of Djinns, The Capital City, The First City, The Empire City, The City |locator_position = right |state_name = દિલ્હી |leader_title = રાજ્યપાલ |leader_name = અનિલ બૈજલ |leader_title_2 =મુખ્યમંત્રી |leader_name_2 = રેખા ગુપ્ત |leader_title_3 = મેયર |leader_name_3 = રવીન્દ્ર ગુપ્ત |official_languages = [[હિન્દી ભાષા|હિન્દી]], [[પંજાબી ભાષા|પંજાબી]], [[ઉર્દુ]], [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] |legislature_type = Unicameral |legislature_strength = 70 |established_date = |area_total = 1483 |area_rank = 2nd |area_magnitude = 9 |altitude = 239 |altitude_cite = <ref name="altitude"><!-- -->{{cite web |url = http://isc2001.nic.in/delhi.htm |title = General info on Delhi |publisher = Government of India |access-date = 2006-05-03 |archive-date = 2007-04-30 |archive-url = https://web.archive.org/web/20070430162545/http://isc2001.nic.in/delhi.htm |url-status = dead }}</ref> |population_as_of = 2010 |population_rank = 2nd |population_total = 12,565,901 |population_total_cite = <ref name=census01del/> |population_as_of = 2010 |population_metro = 18,916,890 |population_metro_cite = <ref name="un"/> |population_metro_as_of = 2010 |population_metro_rank = 2nd |population_density = 11463 <!--| districts = 9--> |districts = |title=[[Districts of Delhi]] |1 = [[નવી દિલ્હી]] |2 = [[મધ્ય દિલ્હી]] |3 = [[ઉત્તર દિલ્હી]] |4 = [[ઉત્તર પૂર્વ દિલ્હી]] |5 = [[પૂર્વ દિલ્હી]] |6 = [[દક્ષિણ દિલ્હી]] |7 = [[દક્ષિણ પશ્ચિમ દિલ્હી]] |8 = [[પશ્ચિમ દિલ્હી]] |9 = [[ઉત્તર પશ્ચિમ દિલ્હી]] |Boroughs = |title=[[Boroughs]] / [[Suburbs]] of Delhi |1 = [[Gurgaon]], [[Haryana]] |2 = [[Noida]], [[Uttar Pradesh]] |3 = [[Greater Noida]], [[Uttar Pradesh]] |4 = [[Ghaziabad, India|Ghaziabad]], [[Uttar Pradesh]] |5 = [[Faridabad]], [[Haryana]] |6 = [[Panipat]], [[Haryana]] |7 = [[Meerut]], [[Uttar Pradesh]] |area_telephone = 011 |postal_code = 110 xxx |vehicle_code_range = DL-xx |unlocode = INDEL |website = delhigovt.nic.in |seal = Emblem of India.svg |footnotes = |map_caption = Location of Delhi in India }} '''દિલ્હીभ्रष्ट भारत chor है शिक्षा का बलात्kari Discontinued Narendra Modi द्रविड़ kaladhrn arumugam annamalai university फर्जी staff selection commission सही select किए गए answer को भी बदल डालता है(1)pgportal PMOPG/E/2018/0362960 to (2018071926Pgms.delhi.gov.in),PMOPG/E/2023/0187123(2)Chitra education services(2018129303Pgms.delhi.gov.in)C1/14,sheesha gawdaun,Rama park,Dwarka mod frauded ₹1,70,000 puja Gupta/toni himani pal/kanchan bjp Khushboo Malik vinay Ankit Sanju/Sumit gurjar Sonia yadav kishore Contact on 9891334499,7834977834,9999826405,9891464680 (3)technobudy(2018072702Pgms.delhi.gov.in)fraud training Gaurav Kumar तम्बाकूवाला took ₹10,000universal telecom pvt.ltd.₹10,000extra for working a-100,3rd floor,opp.metro pillar 747 uttam nagar(4)person named manhotra spoke about giving job an agent of shine.com frauded ₹10,750.account name-sunrise services Account no.-1709002100010621 email- document underscore shine@India.com,rahulrajraushan31@gmail.com Token no -201804060022(biharpolice.in/)(5) chor सिंह चौधरी ITI JAIL road Delhi 2022 welder चो र harsh kumar threat to withdraw atm money Umesh Kumar Goyal dairy Delhi yogesh qutab vihar sunder krishnlal chawla dwarka Delhi ₹55,500 frauded axis ATM 40 foota road Uttam Nagar Delhi hc basuki yadav refused get atm cctv footage yashwant sehwag ramtek yadav shushil yadav frauds to close the case narpat Singh cbi atm anil/Manoj Singh sonam Singh golden pankaj Chaudhary menka Madhu Khushboo Sanjay balashankar vikasnagarextn mohaniya Bihar Krishn porewal maharani enclave''' - સ્થાનિક રીતે '''દિલ્લી''' ({{lang-hi|दिल्ली}},''{{transl|hi|dillī}}'')ના અને '''રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી''' ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ [[ભારત]]નું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.<ref name="un">{{cite web|url=http://esa.un.org/unup/p2k0data.asp|title=World Urbanization Prospects: The 2007 Revision Population Database|access-date=2000-03-13|publisher=UN|archive-date=2007-03-10|archive-url=https://web.archive.org/web/20070310025702/http://esa.un.org/unup/p2k0data.asp|url-status=dead}}</ref> એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની [[નવી દિલ્હી]], જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. [[યમુના|યમુના નદી]]ને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે.<ref name="asherhabit">{{cite book |last=Asher |first=Catherine B |editor=James D. Tracy |title= City Walls |origyear=2000 |url=http://books.google.com/books?id=gSupaU3vVacC&pg=PA249&lpg=PA249&dq=delhi+continuously+inhabited&source=web&ots=Cq2KBU2l5_&sig=7u8ayI-C9NSfqv-_PAjQEX5SNIo&hl=en&sa=X&oi=book_result&resnum=4&ct=result#PPA247,M1 |access-date=2008-11-01|publisher=Cambridge University Press |location= |language= |isbn=0521652219 |pages= 247–281|chapter=Chapter 9:Delhi walled: Changing Boundaries|chapterurl= |year=2000}}</ref> [[દિલ્હી સલ્તનત]]ના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું.<ref>{{cite book |last=Necipoglu |first=Gulru |title= Muqarnas: An Annual on the Visual Culture of the Islamic World |origyear=2002 |url=http://books.google.com/books?id=UJc2u33fCKQC&pg=PA16&dq=delhi+sultanate+political+center+city+delhi&sig=ACfU3U3zNMesuCjnsH7iAlLe5mKHpddn8w#PPA12,M1|access-date=2008-11-01|publisher=BRILL|isbn=9004125930 |pages= 12–43|chapter=Epigraphs, Scripture, and Architecture in the Early Sultanate of Delhi|chapterurl= |year=2002}}</ref><ref>{{cite book |last=Aitken |first=Bill|title=Speaking Stones: World Cultural Heritage Sites in India |origyear=2002 |url=http://books.google.com/books?id=lu5jGGQ8fJkC&pg=PA21&dq=delhi+continuously+inhabited&sig=ACfU3U1Z52ojRmD1-ZS2QeQlb8UlGZeBhA|access-date=2008-11-01|publisher=Eicher Goodearth Limited|isbn=8187780002|pages=264 pages|chapter=|chapterurl= |year=2001}}</ref> અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મુઘલ સમ્રાટ [[શાહજહાં]]એ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું.<ref>{{cite book |title=The Encyclopedia Americana: A Library of Universal Knowledge |origyear=1918 |url=http://books.google.com/books?id=oa1PAAAAMAAJ&pg=PA621&dq=delhi+capital+1911#PPA621,M1|access-date=2008-11-01|publisher=Encyclopedia Americana Corp|isbn=|page=621|vlume=8}}</ref><ref>{{cite book |last=Sehgal|first=R.L.|title=Slum Upgradation: Emerging Issue & Policy Implication's |origyear=1998 |url=http://books.google.com/books?id=ONFPAAAAMAAJ&q=shahjanabad+built&dq=shahjanabad+built&pgis=1|access-date=2008-11-01|publisher=Bookwell Publications|isbn=8185040184|page=97|chapter=|chapterurl= |year=1998}}</ref> 18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં [[કલકત્તા]] રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, [[નવી દિલ્હી]], નામે નવું શહેર બાંધવામાં આવ્યું.<ref>{{cite book |last=Vale|first=Lawrence J.|title=Architecture, power, and national identity|origyear=1992 |url=http://books.google.com/books?id=3Fm3XlYuSzAC&pg=RA1-PA88&dq=delhi+capital+india+calcutta+george&sig=ACfU3U29Ev4lebQwD-U-w7jrrAKN0L5p8g|access-date=2008-11-01|publisher=Yale University Press |isbn=030004958|pages=88–100|chapter=|chapterurl=}}</ref> 1947માં જયારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ પણ, નવી દિલ્હીમાં સમવાયી સરકારની [[ભારતીય સંસદ]] સહિતની અગત્યની કચેરીઓ આવેલી છે. આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને [[શહેરીકરણ]]ના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે.<ref name="dayal" /> આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે. == નામ == "દિલ્હી" નામની વ્યુત્પત્તિ વિશે કશું ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ તેના અંગે અનેક સંભાવનાઓ પ્રવર્તે છે. સૌથી પ્રચલિત દષ્ટિકોણ પ્રમાણે તેનું નામ મૌર્ય રાજવંશના રાજા, ''ધિલ્લુ'' અથવા ''દિલુ'' પરથી પડ્યું છે, આ રાજાએ ઈ.સ. પૂર્વે 50માં આ શહેર બાંધ્યું હતું અને પોતાના નામ પરથી તેને નામ આપ્યું હતું.<ref name="dhillu">{{cite book |last=Bakshi|first=S.R.|title=Delhi Through Ages|origyear=2002 |S_590M3cIxfi7Y1OFIk-cK9g|access-date=2008-11-01|publisher=Anmol Publications PVT. LTD|isbn=8174881387|page=2|chapter=|chapterurl= |year=1995}}</ref><ref name="ecosurv1">{{cite web |url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/1.pdf |title=Chapter 1: Introduction |access-date=2006-12-21 |format=PDF |work=Economic Survey of Delhi, 2005–2006 |publisher=Planning Department, Government of National Capital Territory of Delhi |pages=pp1–7 |archive-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20161113174155/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/1.pdf |url-status=dead }}</ref><ref name="geobritish">{{cite book |last=Smith|first=George|title=The Geography of British India, Political & Physical|origyear=1882 |url=http://books.google.com/books?id=C20DAAAAQAAJ&dq=raja+delhi+BC&pgis=1|access-date=2008-11-01|publisher=J. Murray|isbn=|pages=216–217|chapter=|chapterurl=}}</ref> તૂર રાજપૂતો આ શહેરને [[હિન્દી]]/પ્રાકૃત શબ્દ ઢીલી (પોચી)થી પણ સંબોધે છે, કારણ કે રાજા ધાવાએ ત્યાં જે લોખંડનો સ્તંભ બાંધ્યો તેનો પાયો નબળો હતો અને તેને બદલવો પડ્યો હતો.<ref name="geobritish"/> રાજપૂતોના શાસન હેઠળના વિસ્તારોમાં પ્રચલિત સિક્કાઓને ''દેહલીવાલ'' કહેવાતા.<ref name="ncertVII">{{cite web|url=http://ncert.nic.in/textbooks/testing/Index.htm|title=Our Pasts II, History Textbook for Class VII|access-date=2007-07-06|publisher=NCERT|archive-date=2007-06-23|archive-url=https://web.archive.org/web/20070623140748/http://www.ncert.nic.in/textbooks/testing/Index.htm|url-status=dead}}</ref> કેટલાક બીજા ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ નામ હિન્દીમાં "પ્રવેશદ્વાર/ઉંબરો" માટેના ''દહેલીઝ'' અથવા ''દેહલી'' શબ્દના અપભ્રંશ રૂપ એવા ''દિલ્લી'' શબ્દ પરથી આવ્યું છે, જે ભારત-ગંગાના મેદાન પ્રદેશોના પ્રવેશદ્વાર તરીકે આ શહેરના સ્થાન સાથે મેળ ખાય છે.<ref name="cohen">{{cite journal |last = Cohen |first=Richard J. |year=1989 | month = October–December |title=An Early Attestation of the Toponym Dhilli | journal = Journal of the American Oriental Society | volume = 109 | issue = 4 |pages=513–519 | doi = 10.2307/604073 }}</ref> બીજી એક માન્યતા પ્રમાણે આ શહેરનું મૂળ નામ ધિલ્લીકા હતું.<ref name="dhilika">{{Cite web |title=Chauhans (Cahamanas, Cauhans) |access-date=2006-12-22 |last=Austin |first=Ian |coauthors=Thhakur Nahar Singh Jasol |work=The Mewar Encyclopedia |publisher=mewarindia.com |url=http://www.mewarindia.com/ency/chat.html |archive-date=2006-11-14 |archive-url=https://web.archive.org/web/20061114120751/http://mewarindia.com/ency/chat.html |url-status=dead }}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Qutab.jpg|thumb|left|કુતુબ મિનાર એ વિશ્વનો સૌથી ઊંચો, કોઈ પણ પ્રકારના ટેકા વિના ઊભો રહેલો ઈંટનો પાતળો ઊંચો મિનારો છે]] [[ચિત્ર:Humayun's Tomb Delhi .jpg|thumb|left|મુઘલ કબર સંકુલોનું પહેલું ઉદાહરણ 1560માં ચણાયેલી હુમાયુની કબર છે.]] [[ચિત્ર:Red Fort Delhi.jpg|thumb|left|1639માં શાહજહાંએ બંધાવેલા લાલ કિલ્લા પરથી, આજે પણ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે આખા દેશને સંબોધતા હોય છે.]] ઈ.સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિ દરમ્યાન અને તે પહેલાં,<ref name="tourhist">{{cite web |url=http://www.indiatourism.com/delhi-history/index.html |title=Delhi History |access-date=2006-12-22 |work=Delhi Tourism |publisher=Advent InfoSoft (P) Ltd }}</ref> દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસતિ મોટા ભાગે મોજૂદ હતી અને કમ સે કમ [[6ઠ્ઠી સદી ઈ.સ. પૂર્વે|ઈ.સ. પૂર્વે છઠ્ઠી]] સદીથી તો ત્યાં [[સતત વસવાટ ધરાવતા સમયના આધારે શહેરોની યાદી|સતત માનવ વસવાટ]] રહ્યો હોવાના પુરાવા મળ્યા છે.<ref name="asherhabit"/> ભારતીય મહાકાવ્ય [[મહાભારત]]માં [[પાંડવો]]ની ભવ્ય રાજધાની, [[ઈન્દ્રપ્રસ્થ]] આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે.<ref name="ecosurv1"/> [[મૌર્ય સામ્રાજય]]ના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે.<ref name="tourhist"/> દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.[[ઈ.સ.]]736માં [[તોમર]] રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું. ઈ.સ.1180માં [[અજમેર]]ના [[ચૌહાણ]] [[રાજપૂત|રાજપૂતો]]એ લાલ કોટ જીત્યો અને તેને [[કિલા રાઈ પિથોરા]]નું નવું નામ આપ્યું. [[અફઘાનિસ્તાન|અફઘાન]] [[મહમંદ ઘોરી]]એ 1192માં ચૌહાણોના વંશજ [[પૃથ્વીરાજ ત્રીજો|પૃથ્વીરાજ ત્રીજા]]ને હરાવ્યો.<ref name="ecosurv1"/> [[મામલુક રાજવંશ]]ના પહેલા શાસક, [[કુતુબુ-ઉદ-દીન ઐબક|કુતુબ-ઉદ-દિન અયબકે]] 1206માં [[દિલ્હી સલ્તનત]] સ્થાપી. કુતુબ-ઉદ-દિને [[કુતુબ મિનાર]] અને ''કુવાત-અલ-ઈસ્લામ'' (ઈસ્લામની શકિત) નામની અત્યારે હયાત એવી ભારતની સૌથી જૂની મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું.<ref name="ecosurv1"/><ref name="Quwwat">{{cite web |url=http://whc.unesco.org/archive/periodicreporting/cycle01/section2/233-summary.pdf |archive-url=https://web.archive.org/web/20060524155833/http://whc.unesco.org/archive/periodicreporting/cycle01/section2/233-summary.pdf |archive-date=2006-05-24 |title=India: Qutb Minar and its Monuments, Delhi |access-date=2006-12-22 |format=PDF |work=State of Conservation of the World Heritage Properties in the Asia-Pacific Region: : Summaries of Periodic Reports 2003 by property, Section II |publisher=[[UNESCO]] World Heritage Centre |pages=pp71–72 |url-status=live }}</ref> મધ્યકાલીન યુગના ઉત્તરાર્ધમાં, મામલુક વંશની પડતી પછી, તેમના પર વિજય મેળવી તુર્કી અને મધ્ય એશિયાના વંશજો આવ્યા, [[ખિલજી રાજવંશ]], [[તઘલખ રાજવંશ]], [[સૈયદ રાજવંશ]] અને [[લોદી રાજવંશ]] સત્તા પર આવ્યા અને અનેક કિલ્લા અને વસાહતો બાંધી, જે [[દિલ્હીના સાત નગર|દિલ્હીનાં સાત નગરો]]નો ભાગ છે.<ref>{{Cite web |url=http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |title=બાટ્ટુટાનો પ્રવાસઃ મુસ્લિમ ભારતની રાજધાની, દિલ્હી |access-date=2021-12-25 |archive-date=2008-04-23 |archive-url=https://web.archive.org/web/20080423014415/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |url-status=dead }}</ref> 1398માં, દિલ્હીની મુસ્લિમ સલ્તનતો તેમની [[હિન્દુ]] પ્રજા પ્રત્યે બહુ કૂણું વલણ રાખે છે એવું બહાનું આગળ ધરીને [[તૈમુર લંગ|તૈમુર લંગે]] ભારત પર આક્રમણ કર્યું. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને શહેરને રોળી નાખ્યું, ચારેતરફ વિનાશ વેર્યો અને ખંડેર બનાવી દીધું.<ref>{{Cite web |url=http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/timurid.html |title=1600 સુધીનું ઈસ્લામિક વિશ્વઃ મોંગોલ આક્રમણ (ટીમુરીડ સામ્રાજય) |access-date=2009-10-02 |archive-date=2009-08-16 |archive-url=https://web.archive.org/web/20090816204247/http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/timurid.html |url-status=dead }}</ref> સલ્તનત યુગમાં દિલ્હી [[સુફીવાદ|સૂફીવાદ]]નું એક મુખ્ય કેન્દ્ર રહ્યું.<ref name="sufi">{{cite web|url=http://www.saag.org/common/uploaded_files/paper924.html|title=Sufism in India: Its Origin, History and Politics|access-date=2007-01-20|last=Upadhyay|first=R|date=16 February 2004|publisher=South Asia Analysis Group|archive-date=2010-06-12|archive-url=https://web.archive.org/web/20100612055259/http://www.saag.org/common/uploaded_files/paper924.html|url-status=dead}}</ref> 1526માં [[પાણીપતની પહેલી લડાઈ / પાણીપતનું પહેલું યુદ્ધ|પાણીપતની પહેલી લડાઈ]]માં, [[ઝહિરુદ્દીન બાબર|ઝહીરુદ્દીન બાબરે]] છેલ્લા લોદી સુલતાનને હરાવ્યો અને [[મુઘલ સામ્રાજય]]નો પાયો નાખ્યો, જે પછી દિલ્હીથી [[આગ્રા]] અને [[લાહોર]] પર રાજય કરતું રહ્યું.<ref name="ecosurv1"/> [[16મી સદી]]ના મધ્ય ભાગમાં [[શેર શાહ સૂરિ]]ના પાંચ વર્ષના રાજયકાળને બાદ કરતાં, મુઘલ સામ્રાજયે ઉત્તર ભારત પર ત્રણ સદીઓ કરતાં પણ વધુ શાસન કર્યું.<ref name="shershah">{{cite web |url=http://www.indhistory.com/sher-shah-suri.html |title=Sher Shah - The Lion King |access-date=2006-12-22 |work=India's History : Medieval India |publisher=indhistory.com |archive-date=2006-12-12 |archive-url=https://web.archive.org/web/20061212214725/http://www.indhistory.com/sher-shah-suri.html |url-status=dead }}</ref> મુઘલ સમ્રાટ [[અકબર|અકબરે]] પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી. [[શાહજહાં]]એ પોતાના નામ પર દિલ્હીનું સાતમું શહેર[[શાહજહાંબાદ]] બાંધ્યું, જે અત્યારે ''"જૂનું શહેર"'' અથવા ''"જૂની દિલ્હી"'' નામે વધુ જાણીતું છે. 1638થી આ જૂનું શહેર મુઘલ સામ્રાજયની રાજધાની રહ્યું હતું. 1739માં [[કર્નાલનું યુદ્ધ|કર્નાલની લડાઈ]]માં [[નાદિર શાહ|નાદિર શાહે]] મુઘલ લશ્કરને હરાવીને શહેરને લૂંટયું- [[મયુરાસન]] સહિતની અનેક અમૂલ્ય-વિરલ વસ્તુઓ તે લઈ ગયા.<ref>[http://www.avalanchepress.com/Soldier_Shah.php રાજના કાળમાં ઈરાન]</ref> 1761માં [[પાણીપતનો ત્રીજા રણસંગ્રામ|પાણીપતના ત્રીજા યુદ્ધ]] પછી [[અહેમદ શાહ અબ્દાલી|અહમદ શાહ અબ્દાલી]]એ દિલ્હી પર લશ્કરી હુમલો કરી દીધો. 11 સપ્ટેમ્બર, 1803ના [[દિલ્હીની લડાઈ|દિલ્હીના યુદ્ધ]]માં [[ગેરાર્ડ સરોવર, પહેલું વાઈકાઉન્ટ સરોવર|જનરલ લેક]]ના બ્રિટિશ સૈન્યે [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા]]ઓને હરાવ્યા. [[1857નો ભારતીય વિપ્લવ|ભારતના 1857ના વિપ્લવ]] પછી દિલ્હી [[બ્રિટિશ સામ્રાજ્ય|બ્રિટિશ]]ના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું.<ref name="ecosurv1"/> વિપ્લવના પછી થોડા જ સમયમાં, [[કોલકાતા|કલકત્તા]]ને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ રાજ હેઠળના ભારત]]ની રાજધાની અને દિલ્હીને [[પંજાબ (બ્રિટિશ ભારત)|પંજાબ]]નું જિલ્લા-મથક ઘોષિત કરવામાં આવ્યા. 1911માં દિલ્હીને બ્રિટિશ ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું અને [[ઍડવિન લુત્યેન્સ|એડવિન લુત્યેન્સ]]ની આગેવાનીમાં બ્રિશિટ સ્થપતિઓની એક ટીમે એક નવી રાજકીય અને વહીવટી રાજધાનીમાં સરકારી ઈમારતો કેવી રીતે ગોઠવાશે તે ડિઝાઈન કર્યું. લુત્યેન્સની દિલ્હી નામે પણ જાણીતું નવી દિલ્હી, 15 ઑગસ્ટ, 1947ના [[પ્રજાસત્તાક ભારતનો ઇતિહાસ|સ્વતંત્રતા]] મળ્યા પછી પણ પ્રજાસત્તાક ભારતની રાજધાની અને [[ભારત સરકાર]]ના મુખ્ય થાણા તરીકે કાયદેસર રીતે ઘોષિત કરવામાં આવ્યું. [[ભારતના ભાગલા]] વખતે [[પંજાબ, પાકિસ્તાન|પશ્ચિમ પંજાબ]] અને [[સિંધ]]માંથી હજારો [[હિન્દુ]]ઓ અને [[શીખ|શીખો]] દિલ્હી ભાગી આવ્યા હતા અને શહેરના ઘણા મુસ્લિમ રહેવાસીઓ [[પાકિસ્તાન]] જતા રહ્યા હતા. શીખોના સૌથી પવિત્ર સ્થાનમાં [[ઓપરેશન બ્લ્યૂ સ્ટાર]] દરમ્યાન કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ત્યારના વડાપ્રધાન, શ્રીમતી [[ઈન્દિરા ગાંધી]]ની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી. આ હત્યા બાદ 31 ઑકટોબર, 1984ના શહેરમાં શીખ-વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં, જે સતત ચાર દિવસ ચાલ્યાં અને આ [[1984ના શીખ-વિરોધી રમખાણો]]માં હિન્દુ ટોળાંઓએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા. આખા દેશમાંથી દિલ્હી તરફ લોકો આવતા રહે છે, તે દિલ્હીની વસ્તીના દિવસે દિવસે ઘટતાં જતા જન્મદરની સરખામણીએ દિલ્હીની વસતિમાં વધુ વધારો કરે છે.<ref name="migrationbirth">{{cite news |title=Fall in Delhi birth rate fails to arrest population rise |url=http://www.hindu.com/2005/01/03/stories/2005010311230300.htm |date=2005-01-03 |access-date=2006-12-19 |publisher=The Hindu |archive-date=2007-06-04 |archive-url=https://web.archive.org/web/20070604194955/http://www.hindu.com/2005/01/03/stories/2005010311230300.htm |url-status=dead }}</ref> કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ઔપચારિક રીતે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કહેવામાં આવે તેવું [[ભારતનું બંધારણ|બંધારણ (ઓગણસાઈઠમો સુધારો) ધારો, 1991]] મુજબ ઘોષિત થયું છે.<ref name="NCTact">{{cite web |url=http://indiacode.nic.in/coiweb/amend/amend69.htm|title= THE CONSTITUTION (SIXTY-NINTH AMENDMENT) ACT, 1991 |access-date=2007-01-08|work=THE CONSTITUTION (AMENDMENT) ACTS, THE CONSTITUTION OF INDIA |publisher= National Informatics Centre, Ministry of Communications and Information Technology, Government of India }}</ref> આ ધારા અનુસાર દિલ્હીને ભલે મર્યાદિત સત્તાઓ ધરાવતી પણ તેની પોતાની [[વિધાનસભા]] આપવામાં આવી છે.<ref name="NCTact"/> ડિસેમ્બર 2001માં, નવી દિલ્હીમાંના [[ભારતીય સંસદ|ભારતીય સંસદભવન]] પર સશસ્ત્ર ત્રાસવાદીઓએ [[2001નો ભારતની સંસદ પરનો હુમલો|હુમલો]] કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓનું મૃત્યુ નીપજયું હતું.<ref>{{cite news |title=Terrorists attack Parliament; five intruders, six cops killed |url=http://www.rediff.com/news/2001/dec/13parl1.htm |work= |publisher=rediff.com |date=December 13, 2001 |access-date=2008-11-02 }}</ref> આ હુમલા પાછળ પાકિસ્તાની ત્રાસવાદી જૂથોનો હાથ છે તેવી ભારતની શંકાને પરિણામે બંને દેશો વચ્ચે મોટી [[2001–2002 ભારત-પાકિસ્તાન વચ્ચે મડાગાંઠ|રાજદ્વારી કટોકટી]] ઊભી થઈ.<ref>{{cite news |title= India and Pakistan: Who will strike first?|url= http://www.economist.com/printedition/displayStory.cfm?Story_ID=917228|publisher= Economist|date=December 20, 2001 |access-date=2008-11-02 }}</ref> [[29 ઑકટોબર 2005- દિલ્હીમાં બૉમ્બ ધડાકા|ઑકટોબર 2005]]માં અને [[2008- દિલ્હીમાં બૉમ્બ ધડાકા|સપ્ટેમ્બર 2008]]માં ફરીથી દિલ્હી પર ત્રાસવાદી હુમલા થયા, જેમાં અનુક્રમે 62<ref>{{cite web |url=http://www.news24.com/News24/World/News/0,,2-10-1462_1826434,00.html |title=Delhi blasts death toll at 62: World: News: News24 |publisher=News24.com |date= |access-date=2008-11-03 |archive-date=2007-01-12 |archive-url=https://web.archive.org/web/20070112042954/http://www.news24.com/News24/World/News/0,,2-10-1462_1826434,00.html |url-status=dead }}</ref> અને 30<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/Serial_blasts_rock_Delhi_18_dead/articleshow/3479914.cms |title=Serial blasts rock Delhi; 30 dead, 90 injured-India-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું. == ભૂગોળ == [[ચિત્ર:YamunaRiver.jpg|thumb|દિલ્હી નજીકની યમુના નદી]] [[ચિત્ર:Indiagatelightening.jpg|thumb|ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે વીજળીક હડતાલજુલાઈથી ઑગસ્ટ દરમ્યાન રહેતા ચોમાસામાં દિલ્હીમાં તેનો મોટા ભાગનો વાર્ષિક વરસાદ થઈ જાય છે.]]નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પ્રદેશ) {{convert|1484|km2|sqmi|abbr=on}} વિસ્તાર ધરાવે છે, જેને {{convert|783|km2|sqmi|abbr=on|0}}ગ્રામ્ય અને {{convert|700|km2|sqmi|abbr=on|0}}શહેરી એમ બે પ્રકારના વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવે છે. દિલ્હીને મહત્તમ લંબાઈ {{convert|51.9|km|mi|abbr=on|0}} અને લઘુત્તમ પહોળાઈ {{convert|48.48|km|mi|abbr=on|0}} મળી છે.તે દિલ્હી મહાનગરપાલિકા (તેનો વિસ્તાર {{convert|1397.3|km2|sqmi|abbr=on|0|disp=or}}), નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટિ ({{convert|42.7|km2|sqmi|abbr=on|0|disp=or}}) અને દિલ્હી કૅન્ટોનમેન્ટ બોર્ડ ({{convert|43|km2|sqmi|abbr=on|0|disp=or}}) એમ ત્રણ સ્થાનિક તંત્રો (કાયદાકીય નગરો) ધરાવે છે.<ref>{{cite web |url=http://www.ndmc.gov.in/AboutNDMC/NNDMCAct.aspx |title= Introduction|access-date=2007-07-03 |work=THE NEW DELHI MUNICIPAL COUNCIL ACT, 1994 |publisher=New Delhi Municipal Council}}</ref> દિલ્હી વિસ્તારક્ષમ છે, તેના બે અંતિમ છેડા જોઈએ તો તે ઉત્તરમાં સારુપ નગરથી શરૂ થઈને દક્ષિણમાં રજોરી સુધી વિસ્તરેલું છે. પશ્ચિમમાં તેના અંતિમ છેડા પર નજાફઘર છે અને પૂર્વમાં યમુના નદી (પૂર્વ છેડો પ્રમાણમાં મધ્યમસરનો છે) છે. એનસીઆર(NCR)ની ઉપરોકત સરહદના દક્ષિણ અને પૂર્વ છેડા પર નોઈડા અને ડીએલએફ(DLF) છે. વિચિત્ર રીતે, દિલ્હીનું મુખ્ય વિસ્તરણ કોઈ અમુક ચોક્કસ ભૌગલિક પરિમાણોને નથી અનુસરતું (ઉદારહરણ તરીકે, થેમ્સની આસપાસ કેન્દ્રિત થયેલા લંડનની ઉત્તર સરહદે તેની પહેલી ટેકરી, હમ્પસ્ટેડ હેથ છે અને તેની દક્ષિણ સરહદે નદી છે, એ જ રીતે તેની પશ્ચિમે નદીનો તટપ્રદેશ - પેડિંગટન છે. જયારે દિલ્હી તેનાથી તદ્દન વિપરીત છે). દિલ્હીનો મુખ્ય શહેરનો વિસ્તાર દક્ષિણમાં છેક સાકેત સુધી પૂરો થતો નથી, જયારે ઉત્તર દિશામાં કોનોટ પ્લેસ છે, અને પશ્ચિમ દિશામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 (NH8) છે. દિલ્હીનો ભૂપ્રદેશ ખૂબ અનિયમિત છે. ઉત્તરમાં તેમાં સપાટ ખેતરો છે તો દક્ષિણમાં તે સૂકી, ઉજ્જડ ટેકરીઓમાં-([[રાજસ્થાન]]ની [[અરાવલ્લી પર્વતમાળા]]ના ફંટાળેલા હિસ્સામાં) પલટાઈ જાય છે. શહેરના દક્ષિણ ભાગમાં એક જમાનામાં વિશાળ કુદરતી સરોવરો હતાં, પરંતુ ખાણકામને કારણે તેમાંના મોટા ભાગના અત્યારે સુકાઈ ગયાં છે. યમુના નદી શહેરને સરહદ આપે છે, જો કે અનેક પુલ અને [[મેટ્રો]] સબ-વે હોવાથી તે પૂર્વ ભાગ સાથે સારી એવી જોડાણક્ષમતા ધરાવે છે, પણ નદીનો આ પૂર્વ ભાગ દિલ્હી શહેરમાં ગણાતો નથી. નવી દિલ્હી સહિતનું આખું શહેર નદીના પશ્ચિમ તરફના કિનારે વસેલું છે. નદીનો પૂર્વ કિનારો એનસીઆર(NCR- રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ)માં ગણાય છે, પણ દિલ્હીમાં નહીં. દિલ્હી [[ઉત્તર ભારત|ભારતના ઉત્તર ભાગ]]માં પર આવ્યું છે. ભારતનાં બીજાં બે રાજયો સાથે તે પોતાની સરહદ વહેંચે છે- પૂર્વ તરફ તે [[ઉત્તર પ્રદેશ]] સાથે અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ તે [[હરિયાણા]] સાથે સરહદો ધરાવે છે. આખેઆખું દિલ્હી લગભગ [[ગંગાનો મેદાનપ્રદેશ|ગંગાનાં મેદાનપ્રદેશ]] પર જ વસ્યું છે. [[યમુના]]નો પૂર-પટ અને [[દિલ્હી રિજ / ગિરિમાળા|દિલ્હી રિજ (ગિરિમાળા)]] એ દિલ્હીની ભૂગોળના બે ધ્યાન ખેંચનારાં પાસાં છે. નીચો-પથરાયેલો યમુનાનો પૂર-પટ કૃષિ માટે અનુકૂળ ફળદ્રુપ [[કાંપવાળી માટી]] પૂરી પાડે છે. જો કે આ પટ પર વારંવાર [[પૂર]] ફરી વળવાનું જોખમ તોળાતું રહે છે. 318 મીટર (1,043 ફૂટ)<ref name="gisridge">{{cite web |url=http://www.fig.net/pub/fig_2002/Ts3-9/TS3_9_mohan.pdf |title=GIS-Based Spatial Information Integration, Modeling and Digital Mapping: A New Blend of Tool for Geospatial Environmental Health Analysis for Delhi Ridge |access-date=2007-02-03 |last=Mohan |first=Madan |date= |year=2002 |month=April |format=PDF |work=Spatial Information for Health Monitoring and Population Management |publisher=FIG XXII International Congress |pages=p5 |archive-date=2012-06-09 |archive-url=https://web.archive.org/web/20120609231730/http://www.fig.net/pub/fig_2002/Ts3-9/TS3_9_mohan.pdf |url-status=dead }}</ref>ની ઊંચાઈએ પહોંચતી ગિરિમાળાની ટોચ (રિજ) આ વિસ્તારની સૌથી ધ્યાનપાત્ર લાક્ષણિકતાની રચના કરે છે. એ દક્ષિણ ભાગમાં [[અરાવલ્લી પર્વતમાળા]]માંથી ઉદ્ભવે છે અને પછી શહેરના પશ્ચિમ, ઈશાન અને વાયવ્ય ભાગને ઘેરે છે. [[હિંદુવાદ|હિન્દુત્વ]]માં ખૂબ પવિત્ર મનાતી યમુના એ દિલ્હીમાંથી પસાર થતી એક માત્ર મુખ્ય નદી છે. [[હિન્દોન નદી]] નામની બીજી એક નદી દિલ્હીના પૂર્વ ભાગને ગાઝિયાબાદથી જુદો કરે છે. દિલ્હી [[ધરતીકંપના જોખમ અનુસાર ભારતના વિસ્તારોનું આલેખન|સીઝમિક ઝોન-IV]](ધરતીકંપનું જોખમ ધરાવતો વિસ્તાર IV)માં આવેલું છે, જે તેને મોટા [[ધરતીકંપો]] પ્રત્યે જોખમી બનાવે છે.<ref name="hazardprofile">{{cite web |url=http://www.undp.org.in/dmweb/hazardprofile.pdf |title=Hazard profiles of Indian districts |access-date=2006-08-23 |format=PDF |work=National Capacity Building Project in Disaster Management |publisher=[[UNDP]] |archive-url=https://web.archive.org/web/20060519100611/http://www.undp.org.in/dmweb/hazardprofile.pdf |archive-date=2006-05-19 |url-status=live }}</ref> === આબોહવા === દિલ્હી ખંડીય આબોહવા ધરાવે છે, જેમાં ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. મધ્ય ભાગમાં [[ચોમાસુ|ચોમાસું]] ધરાવતો દિલ્હીનો ઉનાળો ખાસ્સો લાંબો, અત્યંત ગરમ હોય છે, જે એપ્રિલની શરૂઆતથી મધ્ય ઑકટોબર સુધી ચાલે છે. તે ઘણો વિકરાળ હોય છે અને નજીકના ભૂતકાળમાં ઉનાળાએ ઘણાનો ભોગ લીધો છે. માર્ચની શરૂઆતમાં પવનની દિશા પલટાય છે; વાયવ્ય દિશામાંથી વહેતા પવન, હવે નૈૠત્ય દિશામાંથી વહે છે. આ પવન રાજસ્થાનમાંથી ગરમ વાયરા લઈ આવે છે, જેની સાથે રેતીના કણો પણ તણાઈ આવે છે- દિલ્હીના ઉનાળાની આ એક લાક્ષણિકતા છે. આ વાયરાને [[લૂ (પવન)|લૂ]] કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાનનો સમય અત્યંત ગરમ, ભોંકાતા-ચીરતા તાપવાળો અને ભારે કાટની સ્થિતિ (ઑકિસડાઈઝિંગ)વાળો હોય છે. જૂનના અંતમાં, હવામાં ભેજનું પ્રમાણ વધે છે, અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન છુટક છુટક વરસાદને કારણે થોડી રાહત આપે છે. ઑકટોબરના અંતમાં શિયાળો બેસે છે પણ તેને જામતાં જાન્યુઆરી થાય છે, અને એ વખતે જામતાં ગાઢા ધુમ્મસ માટે દિલ્હી નામચીન છે.<ref name="Fog">{{cite news| publisher=The Hindu| url=http://www.hindu.com/2005/01/07/stories/2005010719480300.htm| title=Fog continues to disrupt flights, trains| date=2006-01-07| access-date=2006-05-16| archive-date=2005-01-13| archive-url=https://web.archive.org/web/20050113001515/http://www.hindu.com/2005/01/07/stories/2005010719480300.htm| url-status=dead}}</ref> તેના તાપમાનનાં અંતિમો "0.6[[સેલ્સિયસ|° સે.]] (30.9[[ફેરનહીટ|° ફે.]])થી {{convert|48|C|F}} જેટલાં રહે છે.<ref name="coldDelhi">{{cite news| publisher=Hindustan Times| url=http://www.hindustantimes.com/news/181_1593200,000600010001.htm| title=At 0.2 degrees Celsius, Delhi gets its coldest day| date=2006-01-08| access-date=2006-04-29| archive-url=https://web.archive.org/web/20060111153439/http://www.hindustantimes.com/news/181_1593200,000600010001.htm| archive-date=2006-01-11| url-status=live}}</ref> તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 25° સે. (77° ફે.) છે; તેનું માસિક સરેરાશ તાપમાન 13°સે.થી 32°સે. (56° ફે.થી 90° ફે.) વચ્ચે રહે છે.<ref name="weatherbase">{{cite web | publisher=Canty and Associates LLC | url=http://www.weatherbase.com/weather/weather.php3?s=28124&refer=&units=metric | title=Weatherbase entry for Delhi | access-date=2007-01-16 | archive-date=2011-09-07 | archive-url=https://web.archive.org/web/20110907174813/http://www.weatherbase.com/weather/weather.php3?s=28124&refer=&units=metric | url-status=dead }}</ref> ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 714 મિમી (28.1 ઈંચ) જેટલો થાય છે, જેમાંથી મોટાભાગનો જુલાઈથી ઑગસ્ટ દરમ્યાનના ચોમાસામાં વરસી જાય છે.<ref name="ecosurv1"/> દિલ્હીમાં ચોમાસાના પવનનું આગમન થવાની સરેરાશ તારીખ 29 જૂન છે.<ref name="hindumonsoon"> {{cite news |first= Vinson |last= Kurian |title= Monsoon reaches Delhi two days ahead of schedule |url=http://www.thehindubusinessline.com/2005/06/28/stories/2005062800830200.htm |work= |publisher=The Hindu Business Line |date=28 June 2005 |access-date=2007-01-09 }}</ref> {{Infobox Weather <!-- Important: remove all unused fields--> |collapsed=Yes <!--Any entry in this line will make the template initially collapsed. Leave blank or remove line for uncollapsed.--> |metric_first= Yes <!--Any entry in this line will display metric first. Leave blank or remove line for imperial.--> |single_line=Yes <!--Any entry in this line will display metric and imperial units on same line. Leave blank or remove line for seperate lines--> |location =Delhi |Jan_Hi_°C =18 |Jan_REC_Hi_°C = 29 |Feb_Hi_°C =23 |Feb_REC_Hi_°C = 32 |Mar_Hi_°C =28 |Mar_REC_Hi_°C = 37 |Apr_Hi_°C =36 |Apr_REC_Hi_°C = 42 |May_Hi_°C =39 |May_REC_Hi_°C = 50 |Jun_Hi_°C =37 |Jun_REC_Hi_°C = 52 |Jul_Hi_°C =34 |Jul_REC_Hi_°C = 43 |Aug_Hi_°C =33 |Aug_REC_Hi_°C = 42 |Sep_Hi_°C =33 |Sep_REC_Hi_°C = 38 |Oct_Hi_°C =31 |Oct_REC_Hi_°C = 37 |Nov_Hi_°C =27 |Nov_REC_Hi_°C = 35 |Dec_Hi_°C =21 |Dec_REC_Hi_°C = 32 |Year_Hi_°C =30 |Year_REC_Hi_°C = 45 |Jan_Lo_°C =7 |Jan_REC_Lo_°C = -0.6 |Feb_Lo_°C =11 |Feb_REC_Lo_°C = 0 |Mar_Lo_°C =15 |Mar_REC_Lo_°C = 6 |Apr_Lo_°C =22 |Apr_REC_Lo_°C = 12 |May_Lo_°C =26 |May_REC_Lo_°C = 16 |Jun_Lo_°C =27 |Jun_REC_Lo_°C = 21 |Jul_Lo_°C =27 |Jul_REC_Lo_°C = 21 |Aug_Lo_°C =26 |Aug_REC_Lo_°C = 20 |Sep_Lo_°C =24 |Sep_REC_Lo_°C = 20 |Oct_Lo_°C =19 |Oct_REC_Lo_°C = 13 |Nov_Lo_°C =13 |Nov_REC_Lo_°C = 7 |Dec_Lo_°C =8 |Dec_REC_Lo_°C = 2 |Year_Lo_°C = 18.5 |Year_REC_Lo_°C = -0.6 <!-- Optional: This is total Precipitation. Rain & Snow fields can be used instead if Precip is NOT filled in --> |Year_Precip_inch = 28.1 |Jan_Precip_inch =0.9 |Feb_Precip_inch =0.8 |Mar_Precip_inch =0.6 |Apr_Precip_inch =0.4 |May_Precip_inch =0.6 |Jun_Precip_inch =2.8 |Jul_Precip_inch =9.3 |Aug_Precip_inch =9.3 |Sep_Precip_inch =4.4 |Oct_Precip_inch =0.7 |Nov_Precip_inch =0.4 |Dec_Precip_inch =0.4 |source =wunderground.com <ref name=weatherbox>{{cite web | url =http://www.wunderground.com/NORMS/DisplayIntlNORMS.asp?CityCode=42182&Units=both | title =Historical Weather for Delhi, India | dateformat =mdy | access-date =November 27 2008 | publisher =Weather Underground | language =English | archive-date =2019-01-06 | archive-url =https://web.archive.org/web/20190106223201/https://www.wunderground.com/NORMS/DisplayIntlNORMS.asp?CityCode=42182&Units=both%20 | url-status =dead }}</ref> |access-date = Nov 27th, 2008 }} == નગર વહીવટ == જુલાઈ 2007ની સ્થિતિ મુજબ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(NCT) 9 જિલ્લાઓ, 27 [[તાલુકો|તાલુકા]], 59 નાનાં વસ્તીપક નગરો, 165 ગામ અને 3 કાયદાકીય નગરો{{ndash}} - દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને ધ દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ (DCB) - ધરાવે છે.<ref name="ecosurv0102chap3">{{cite web |url=http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chap3(table).PDF |title=Table 3.1: Delhi Last 10 Years (1991–2001) — Administrative Set Up |access-date=2007-07-03 |format=PDF |work=Economic Survey of Delhi, 2001–2002 |publisher=Planning Department, Government of National Capital Territory of Delhi |pages=p177 |archive-date=2007-07-02 |archive-url=https://web.archive.org/web/20070702220619/http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chap3(table).PDF |url-status=dead }}</ref> [[ચિત્ર:Delhi districts.svg|thumb|દિલ્હીના નવ જિલ્લાઓ દર્શાવતો નકશો]] દિલ્હી મહાનગર, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (NCT)માં જ વસેલું છે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ(NCT)માં ત્રણ સ્થાનિક મહાનગરપાલિકાઓ છે- [[દિલ્હી મહાનગરપાલિકા]] (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); [[નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ|ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ]] (NDMC); અને [[દિલ્હી કેન્ટોન્ટમેન્ટ|દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ]](DCB). આશરે 137.8 લાખ લોકોને પાયાની નાગરિક સવલતો પૂરી પાડતી દિલ્હી મહાનગરપાલિકા (MCD) વિશ્વની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક છે.<ref name="MCD">{{cite web|url=http://www.mcdonline.gov.in/|title=About Us|publisher=Municipal Corporation of Delhi|access-date=2006-05-13|archive-date=2009-03-31|archive-url=https://web.archive.org/web/20090331224105/http://www.mcdonline.gov.in/|url-status=dead}}</ref> ભારતની રાજધાની, નવી દિલ્હીનો વહીવટ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ(NDMC)ના હસ્તે છે. [[દિલ્હીના મુખ્યમંત્રી]] સાથે પરામર્શ કર્યા બાદ ભારત સરકાર આ કાઉન્સિલ(NDMC)ના પ્રમુખની નિમણૂક કરે છે. {{Fact|date=June 2009}} રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ((NCT))ની બહાર દિલ્હીમાં બીજાં ચાર મુખ્ય સેટેલાઈટ શહેરો આવેલાં છે. આ શહેરો છે- હરિયાણાના [[ગુડગાંવ]] અને [[ફરીદાબાદ]] તથા ઉત્તરપ્રદેશના [[નવું ઓખલા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ|નોઈડા]] અને [[ગાઝિયાબાદ, ભારત|ગાઝિયાબાદ]]. દિલ્હી કુલ 9 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. દરેક જિલ્લો (વિભાગ) એક નાયબ કમિશનરની દેખરેખ હેઠળ ચાલે છે તથા તેની નીચે ત્રણ પેટાવિભાગો હોય છે. આ દરેક પેટાવિભાગની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ હેઠળ હોય છે. તમામ નાયબ કમિશનરો, વિભાગીય કમિશનરને જવાબદાર હોય છે. તમામ પ્રકારની રાજય તેમ જ કેન્દ્રીય નીતિઓનું પાલન કરાવવાની તથા સરકારના બીજા અસંખ્ય કામકાજ પર દેખરેખ રાખવાની જવાબદારી દિલ્હીના જિલ્લા વહીવટ તંત્રે (ડિસ્ટ્રીકટ એડમિનિસ્ટ્રેશન ઓફ દિલ્હીએ) નિભાવવાની રહે છે. {{Fact|date=June 2009}} દિલ્હી, [[દિલ્હી હાઈ કોર્ટ (ઉચ્ચ ન્યાયાલય)|દિલ્હી હાઈ કોર્ટ]]ના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. દિલ્હીમાં બીજી નીચલી કોર્ટો પણ છેઃ દિવાની ખટલાઓ માટેની [[સ્મોલ કોઝિસ કોર્ટ]], અને ફોજદારી ખટલાઓ માટેની [[સેશન્સ કોર્ટ]]. [[દિલ્હીના પોલીસ કમિશનર|પોલીસ કમિશનર]]ના નેતૃત્વ હેઠળની [[દિલ્હી પોલીસ]], આખા વિશ્વમાંનાં સૌથી મોટાં મહાનગર પોલીસ દળોમાંની એક છે.<ref name="largepolice">{{cite web|url=http://www.delhipolice.nic.in/home/history1.htm|title=History of Delhi Police|access-date=2006-12-19|publisher=Delhi Police Headquarters, New Delhi, India|archive-date=2006-12-07|archive-url=https://web.archive.org/web/20061207074711/http://www.delhipolice.nic.in/home/history1.htm|url-status=dead}}</ref> વહીવટની દષ્ટિએ દિલ્હી કુલ નવ [[દિલ્હી પોલીસ હેઠળના જિલ્લાઓ|પોલીસ-ક્ષેત્રો]]માં વહેંચાયેલું છે, અને આ પોલીસ-ક્ષેત્રો પણ પાછાં 95 સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં વિભાજિત થયેલાં છે.<ref name="policestations">{{cite web|url=http://delhigovt.nic.in/newdelhi/police.html|title=Poile Stations|access-date=2006-12-19|publisher=Government of National Capital Territory of Delhi|archive-date=2007-01-10|archive-url=https://web.archive.org/web/20070110174612/http://delhigovt.nic.in/newdelhi/police.html|url-status=dead}}</ref> == સરકાર અને રાજકારણ == [[ચિત્ર:NorthBlock.jpg|thumb|right|1931માં બ્રિટિશ રાજમાં બંધાયેલો ઉત્તર વિસ્તાર આજે પણ મુખ્ય સરકારી કચેરીઓ ધરાવે છે.]] એક વિશિષ્ટ [[કેન્દ્રશાસિત પ્રદેશ]] તરીકે જાણીતો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી) પોતાની વિધાનસભા, લેફટન્ટ ગવર્નર, મંત્રીઓની સમિતિ તથા મુખ્યમંત્રી ધરાવે છે. એનસીટીના મતદાર ક્ષેત્રોમાં સીધી ચૂંટણી થકી વિધાનસભાની બેઠકો ભરવામાં આવે છે. છતાં, નવી દિલ્હીનો વહીવટ ભારતની કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી(NCT)ની સરકાર સંયુકતપણે ચલાવે છે. દિલ્હીમાં આવેલું નવી દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (NCT) અને ભારત સરકાર એમ બંનેનું મુખ્ય મથક છે. {{Fact|date=June 2009}} પરિવહન અને તેના જેવી બીજી અન્ય સેવાઓ દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પોલીસ જેવી સેવાઓ કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. 1956 પછી પહેલીવાર 1993માં વિધાનસભા પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને દિલ્હીમાં સીધું સમવાયી શાસન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પંચાયત રાજ ધારાના એક ભાગરૂપે દિલ્હી મહાનગરપાલિકા(MCD) શહેરનો નગર વહીવટ પણ સંભાળે છે. નવી દિલ્હી, દિલ્હીનો શહેરી વિસ્તાર, એ દિલ્હીની રાજય સરકાર અને ભારત સરકાર એમ બંને સરકારોનું મુખ્ય મથક છે. ભારતનું [[ભારતીય સંસદ|સંસદભવન]], [[રાષ્ટ્રપતિભવન]] અને [[ભારતની સુપ્રિમ કોર્ટ (સર્વોચ્ચ ન્યાયલય)|ભારતનું સર્વોચ્ચ ન્યાયલય]] (સુપ્રિમ કોર્ટ) નવી દિલ્હી સ્થિત છે. દિલ્હીમાં કુલ 80 વિધાનસભા મતદારક્ષેત્રો છે અને 7 લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) મતદારક્ષેત્રો છે.<ref name="assmbconst">{{cite web|url=http://www.mapsofindia.com/assemblypolls/delhi.html|title=Delhi: Assembly Constituencies|access-date=2006-12-19|publisher=Compare Infobase Limited|archive-date=2007-01-01|archive-url=https://web.archive.org/web/20070101060414/http://www.mapsofindia.com/assemblypolls/delhi.html|url-status=dead}}</ref><ref name="loksabhaconst">{{cite news |title=Lok Sabha constituencies get a new profile |url=http://www.hindu.com/2006/09/07/stories/2006090710630400.htm |work=The Hindu |publisher=The Hindu |date=7 September 2006 |access-date=2006-12-19 |archive-date=2007-01-04 |archive-url=https://web.archive.org/web/20070104221526/http://www.hindu.com/2006/09/07/stories/2006090710630400.htm |url-status=dead }}</ref> પરંપરાગત રીતે દિલ્હી, કૉંગ્રેસ પાર્ટીના નામથી પણ જાણીતી એવી [[ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ]]નો ગઢ રહ્યું છે. 1990ના દાયકામાં [[મદનલાલ ખુરાના]]ના નેતૃત્વ હેઠળ [[બીજેપી|ભારતીય જનતા પાર્ટી]] (બીજેપી) સત્તા પર આવી હતી. પરંતુ ૧૯૯૮માં, [[શીલા દિક્ષિત]]ના નેજા હેઠળ કૉંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી. 2003 અને 2008ની ચૂંટણીઓમાં કૉંગ્રેસે વિધાનસભામાં પણ ફરીથી સરસાઈ મેળવી હતી.{{Fact|date=June 2009}} == અર્થતંત્ર == [[સમાન ખરીદક્ષમતા|પીપીપી]](PPP) ટર્મ્સમાં રૂ. 3,364 અબજ (69.8 અબજ યુએસ ડૉલર) અને નોમિનલ ટર્મ્સમાં [[ભારતીય રૂપિયો|રૂ.]]1,182 અબજ (24.5 અબજ [[યુએસ$|યુએસ ડૉલર]]) જેટલી ચોખ્ખી રાજ્ય-આવક ([[રાજ્યની આવક (સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ)|સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટ]]) (નાણાકીય વર્ષ 2007) ધરાવતું દિલ્હી,<ref name="delhigovt1">[http://finance.delhigovt.nic.in/circular/budget_speech2008-09.pdf 2008-2009ના બજેટનું વકતવ્ય]</ref><ref name="ecosurv2">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/2.pdf|title=Chapter 2: State Income|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp8–16|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614085129/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/2.pdf|url-status=dead}}</ref> એ [[ઉત્તર ભારત]]નું સૌથી મોટું વેપારી મથક છે.<ref>{{Cite web |url=http://india.gov.in/knowindia/ut_delhi.php |title=ભારતને જાણોઃ દિલ્હી |access-date=2009-10-02 |archive-date=2006-10-07 |archive-url=https://web.archive.org/web/20061007063703/http://india.gov.in/knowindia/ut_delhi.php |url-status=dead }}</ref> 2007માં, હાલના ભાવ અનુસાર દિલ્હીની [[માથાદીઠ આવક]] રૂ.66,728 (1,450 યુએસ ડૉલર) છે, જે [[ચંદીગઢ]] અને [[ગોવા]] પછી ત્રીજા સ્થાને છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/Chandigarhs_per_capita_income_highest_in_India/articleshow/3487128.cms |title=Chandigarh's per capita income highest in India-Chandigarh-Cities-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> દિલ્હીની કુલ રાજય દીઠ આવકમાં [[ઔદ્યોગિક એકમોનું પ્રાથમિક ક્ષેત્ર|મુખ્ય]] અને [[ઔદ્યોગિક એકમોનું ગૌણ ક્ષેત્ર|ગૌણ]] ક્ષેત્રો અનુક્રમે 3.85% અને 25.2% જેટલો ફાળો આપે છે, જયારે એ સિવાયનાં અન્ય [[ઔદ્યોગિક એકમોનું ત્રીજું ક્ષેત્ર|ત્રીજાં ક્ષેત્રો]] 70.95% જેટલો ફાળો આપે છે. દિલ્હીની 32.82% વસતિનું કાર્યબળ ધરાવે છે, જેમાં 1991 અને 2001 વચ્ચે 52.52%નો વધારો જોવા મળ્યો હતો.<ref name="ecosurv5">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/5.pdf|title=Chapter 5: Employment and Unemployment|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp59–65|archive-date=2018-12-25|archive-url=https://web.archive.org/web/20181225121659/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/5.pdf|url-status=dead}}</ref> વર્ષ 1999–2000માં દિલ્હીમાં બેરોજગારીનો દર 12.57% હતો, જે 2003માં ઘટીને 4.63% થયો હતો.<ref name="ecosurv5"/> ડિસેમ્બર 2004માં, 636,000 લોકોએ દિલ્હીમાં વિવિધ રોજગાર વિનિમય કાર્યક્રમોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.<ref name="ecosurv5"/> 2001માં તમામ સરકારી ક્ષેત્રમાં (કેન્દ્ર અને રાજયના સ્તરે) તથા સરકારી ઓઠાં હેઠળનાં ક્ષેત્રોમાં કુલ મળીને 620,000 જેટલું માનવબળ રોકાયેલું હતું. તેની સરખામણીમાં, સંગઠિત ખાનગી ક્ષેત્રે 219,000ને રોજગાર આપ્યો હતો.<ref name="ecosurv5"/> ઈન્ફર્મેશન ટેકનોલોજી, સંચારમાધ્યમો, હૉટલો, બેન્ક, પ્રસાર-માધ્યમો અને પ્રવાસ-પર્યટન એ દિલ્હીના મુખ્ય સેવા ઉદ્યોગો છે.<ref>[http://www.mapsofindia.com/delhi/industries-in-delhi.html દિલ્હીનાં ઔદ્યોગિક એકમો]</ref> ઘણી [[ભારતનું અર્થતંત્ર#ઉદ્યોગ|ખાણી-પીણી કે રોજબરોજના વપરાશની ચીજોના ઉદ્યોગ]] એકમો અને તેમનાં મુખ્ય મથક દિલ્હીમાં અને દિલ્હીની આસપાસ ઊભાં થયાં હોવાથી દિલ્હીમાં ઉત્પાદન ઉદ્યોગો પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યા છે. દિલ્હીનું મોટું ગ્રાહક બજાર અને તેની સાથે સહેલાઈથી ઉપલબ્ધ કુશળ કામદારો(માનવશ્રમ)ને કારણે દિલ્હીમાં વિદેશી રોકાણ પણ આકર્ષાયું છે. 2001માં, ઉત્પાદન ક્ષેત્રે 1,29,000 જેટલાં ઉત્પાદન-એકમોની સામે, 14,40,000 કામદારોને રોજગાર આપ્યો હતો.<ref name="ecosurv9">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/9.pdf|title=Chapter 9: Industrial Development|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp94–107|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614085148/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/9.pdf|url-status=dead}}</ref> બાંધકામ, વીજળી, સંચાર-માધ્યમો, આરોગ્ય અને બીજી સામાજિક સેવાઓ અને રીયલ એસ્ટેટ એ દિલ્હીના અર્થતંત્રના અભિન્ન અંગ છે. દિલ્હી ભારતના સૌથી વધુ અને સૌથી ઝડપથી વિકસતા રિટેલ ઉદ્યોગો ધરાવે છે.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/News/News_By_Industry/Services/Hotels__Restaurants/Delhi_Indias_hot_favourite_retail_destination/rssarticleshow/2983387.cms |title=Delhi hot favourite retail destination in India- Corporate Trends-News By Company-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> પરિણામે, દિલ્હીમાં જમીનના ભાવ સાતમા આસમાને છે અને 145.16 ડૉલર પ્રતિ ચો.ફૂટનો ભાવ ધરાવતું દિલ્હી અત્યારે ઑફિસ ધરાવવા માટે વિશ્વનું સાતમું સૌથી મોઘું શહેર ક્રમાંકિત થયું છે.<ref name="IBEF">{{cite web| publisher=[[India Brand Equity Foundation]]| url=http://www.ibef.org/industry/retail.aspx| title=India's Retail Industry| access-date=2007-01-04}}</ref> આખા ભારતમાં, રિટેલ ઉદ્યોગોના વિકાસથી અત્યાર સુધી ચાલી આવતા પરંપરાગત, અસંગઠિત રિટેલ વેપારની પ્રથાને અસર પહોંચશે એવી ધારણા છે.<ref name="BBC070521">{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/6667199.stm |title= Supermarkets devour Indian traders|access-date= 2007-07-03|last= Majumder |first=Sanjoy |authorlink= |date=2007-05-21 |work=South Asia |publisher=BBC}}</ref> == ઉપયોગી સેવાઓ == [[ચિત્ર:New Delhi NDMC building.jpg|thumb|upright|નવી દિલ્હી મહાનગરપાલિકા(NDMC)ની મુખ્ય કચેરી. સામે જંતરમંતર દેખાય છે.]] [[દિલ્હી જલ બોર્ડ]] (DJB), દિલ્હીમાં પાણી પુરવઠાની સેવા પૂરી પાડે છે. વર્ષ 2005–06ની અંદાજિત પાણીની જરૂરિયાત પ્રતિ દિવસ 963 મિલિયન ગૅલનની હતી, જેની સામે 2006ની સ્થિતિએ પ્રતિ દિવસ 650 મિલિયન ગૅલન જેટલું પાણી પૂરું પાડી શકયું હતું.<ref name="ecosurv13">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/13.pdf|title=Chapter 13: Water Supply and Sewerage|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp147–162|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203642/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/13.pdf|url-status=dead}}</ref> પાણીની બાકીની આવશ્યકતા ખાનગી અને જાહેર, [[પાણીનો (પાતાળ) કૂવો|પાતાળ કૂવા]] અને [[હેન્ડ પંપ|હૅન્ડપંપ]]થી પૂરી થઈ હતી. ડીજેબી માટે 240 મિલિયન ગૅલન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતું ભાકરા જળસંગ્રાહાલય(સરોવર) સૌથી મોટો જળસ્રોત છે, જેના પછી બીજા ક્રમે યમુના અને [[ગંગા]] નદીનો વારો આવે છે.<ref name="ecosurv13"/> [[ભૂતળના જળ]]ની સતત નીચી જતી સપાટી અને સતત વધતી વસતિની ગીચતાના કારણે દિલ્હી પાણીની તંગીની તીવ્ર સમસ્યાનો સામનો કરે છે. દિલ્હી દૈનિક ધોરણે 8000 [[ટન]] જેટલો ઘન કચરો પેદા કરે છે જે દિલ્હી મહાનગરપાલિકા દ્વારા ત્રણ [[લેન્ડફિલ (પુરાંતની જમીન)|લેન્ડફિલ]] સાઈટ પર નાખવામાં આવે છે. દરરોજ 470 મિલિયન ગૅલન ઘરગથ્થુ કચરાવાળું પાણી અને 70 મિલિયન ગૅલન ઔદ્યોગિક કચરાવાળું પાણી નીકળે છે.<ref name="Delhirisks">{{cite web|url=http://www.gisdevelopment.net/application/natural_hazards/overview/nho0019pf.htm|title=Risks in Delhi: Environmental concerns|access-date=2006-12-19|last=Gadhok|first=Taranjot Kaur|work= Natural Hazard Management|publisher=GISdevelopment.net}}</ref> આ સ્યુઅરિજનો મોટો હિસ્સો, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના સીધો જ યમુના નદીમાં વાળવામાં આવે છે.<ref name="Delhirisks"/> શહેરનો માથાદીઠ વીજળી વપરાશ આશરે 1,265 [[વૉટ-અવર|kWh]] છે, પણ ખરેખર જરૂરિયાત/માંગ ઘણી વધુ છે.<ref name="ecosurv11">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/11.pdf|title=Chapter 11: Energy|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp117–129|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203731/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/11.pdf|url-status=dead}}</ref> 1997માં દિલ્હી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત દિલ્હી ઈલેકટ્રીક સપ્લાય અન્ડરટેકિંગ દ્વારા [[દિલ્હી વિદ્યુત બોર્ડ]] (DVB)ની દૂર કરવામાં આવ્યું. શહેરની વીજળીની માંગ પૂરતી વીજળી દિલ્હી વિદ્યુત બોર્ડ જાતે ઉત્પાદિત કરી શકે તેમ નહોતું અને તેથી ભારતના ઉત્તર વિસ્તારોના વીજળીના તાર મારફત વીજળી ઉછીની લેવામાં આવતી. પરિણામે, દિલ્હી સતત વીજળીની ખેંચ સહન કરતું, વારંવાર [[વિજળી પ્રવાહની ખેંચ|અંધારપટ અને છતે સૂરજે વીજળી વિનાના ભૂખરાપટ]] છવાઈ જતા, ઉનાળામાં જયારે ઊર્જાની માંગ ટોચ પર હોય ત્યારે તો વિશેષ. દિલ્હીના વારંવાર ખોરવાતાં અને અનિયમિત વીજ પુરવઠા દરમ્યાન પોતાની વીજળીની માંગ પૂરી કરવા માટે અમુક ઔદ્યોગિક એકમો, ઈલેકટ્રીકલ જનરેટર વસાવીને તેની પર આધાર રાખે છે. થોડાં વર્ષો અગાઉ, દિલ્હીનું વીજ પુરવઠા ક્ષેત્ર ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું. [[ટાટા પાવર|તાતા પાવર]] અને [[રિલાયન્સ એનર્જી]] કંપની દિલ્હીમાં વીજળીનું વિતરણ કરે છે. [[દિલ્હી અગ્નિશમન સેવા|દિલ્હીની અગ્નિશામક સેવા]] હેઠળ 43 ફાયર સ્ટેશનો ચાલે છે જે દર વર્ષે આશરે 15,000 જેટલા કિસ્સાઓમાં અગ્નિશમન અને બચાવની કામગીરી કરે છે.<ref name="dfs">{{cite web|url=http://dfs.delhigovt.nic.in/aboutf.html|title=About Us|access-date=2007-01-09|work=Delhi Fire Service|publisher=Govt. of NCT of Delhi|archive-date=2007-01-22|archive-url=https://web.archive.org/web/20070122143240/http://dfs.delhigovt.nic.in/aboutf.html|url-status=dead}}</ref> શહેરમાં રાજય હસ્તક [[મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ]] (MTNL) અને [[વોડાફોન એસ્સાર]], [[ભારતી ઍરટેલ|એરટેલ]], [[આઈડિયા સેલ્યુલર]], [[રિલાયન્સ ઈન્ફોકોમ|રિલાયન્સ ઈનફોકોમ]] અને [[ટાટા ઈન્ડીકોમ|તાતા ઈન્ડિકોમ]] [[ટેલિફોન સંવાહક|ટેલિફોન અને મોબાઈલ ફોન સેવા]]ઓ પૂરી પાડે છે. મે 2008માં, દિલ્હીમાં માત્ર એરટેલ જ 40 લાખ ગ્રાહકો ધરાવતું હતું.<ref>{{cite news |title=Airtel now has 40-lakh subscribers in Delhi |url=http://www.hindu.com/2008/05/17/stories/2008051750970300.htm |work=[[The Hindu]] |publisher= |date=May 17, 2008 |access-date=2008-11-02 |archive-date=2008-09-24 |archive-url=https://web.archive.org/web/20080924193238/http://www.hindu.com/2008/05/17/stories/2008051750970300.htm |url-status=dead }}</ref> શહેરમાં સેલ્યુલર કવરેજ ઘણું વિસ્તૃત અને વ્યાપક છે અને [[જીએસએમ]](GSM) અને [[સીડીએમએ]](CDMA) (રિલાયન્સ અને તાતા ઈન્ડિકોમ તરફથી) એમ બંને સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં પરવડી શકે તેવા [[બ્રોડબેન્ડ ઇન્ટરનેટ|બ્રોડબેન્ડ ઈન્ટરનેટ]]નો પણ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે.<ref name="hindumtnl">{{cite news |first=Sandeep |last=Joshi |title=MTNL stems decline in phone surrender rate |url=http://www.hindu.com/2007/01/02/stories/2007010220140300.htm |work=New Delhi Printer Friendly Page |publisher=The Hindu |date=2 January 2007 |access-date=2007-01-10 |archive-date=2007-10-01 |archive-url=https://web.archive.org/web/20071001010820/http://www.hindu.com/2007/01/02/stories/2007010220140300.htm |url-status=dead }}</ref> == પરિવહન == [[ચિત્ર:Delhi Metro.jpeg|thumb|દિલ્હી મેટ્રો દરરોજ સરેરાશ 702,731 યાત્રીઓને લઈ જાય-લાવે છે અને અત્યારે ઓપરેશનલ નફા પર ચાલે છે.[163]]] [[ચિત્ર:Terminal 1 building from Airplane parking lot at Delhi Airport (cropped).jpg|thumb|ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દક્ષિણ એશિયાના સૌથી વ્યસ્ત રહેતા વિમાનમથકોમાંનું એક છે.[164] અહીં વિમાનમથકનું ટર્મિનલ 1ડી જોઈ શકાય છે.]] દિલ્હીમાં જાહેર પરિવહન માટે ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે- બસ, [[ઓટોરિક્ષા]] અને [[દિલ્હી મેટ્રો|મેટ્રો રેલ]] વ્યવસ્થા. પરિવહન માટે [[બસ]] એ સૌથી લોકપ્રિય વિકલ્પ છે, જે શહેરની પરિવહનની આશરે 60% માગને પૂર્ણ કરે છે.<ref name="ecosurv12">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/12.pdf|title=Chapter 12: Transport|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp130–146|archive-date=2007-01-16|archive-url=https://web.archive.org/web/20070116044119/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/12.pdf|url-status=dead}}</ref> રાજય-હસ્તક [[દિલ્હી પરિવહન નિગમ|દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન]] (DTC) શહેરને મુખ્ય બસ સેવા પૂરી પાડે છે. ડીટીસી (DTC) વિશ્વના સૌથી મોટા, પર્યાવરણ મિત્ર એવી સીએનજી બસોના જૂથનું સંચાલન કરે છે.<ref name="DTC">{{cite web|url=http://dtc.nic.in/ccharter.htm|title=Citizen Charter|access-date=2006-12-21|work=|publisher=Delhi Transport Corporation|archive-date=2007-01-10|archive-url=https://web.archive.org/web/20070110171420/http://dtc.nic.in/ccharter.htm|url-status=dead}}</ref> [[આંબેડકર નગર|આંબેડકરનગર]] અને [[દિલ્હી ગેટ]] વચ્ચે [[બસ રેપિડ ટ્રાન્સિટ (બસ માટે ઝડપી માર્ગ-વ્યવસ્થા)|બસ રેપિડ ટ્રાન્સિટ]] [[દિલ્હી બીઆરટીએસ (BRTS)|નેટવર્ક]] દોડે છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સેવા આપતી [[દિલ્હી મેટ્રો]], બહોળા જનસમુદાયને પરિવહનની ઝડપી સેવા આપતી વ્યવસ્થા (માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ)નું બાંધકામ અને સંચાલન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા કરવામાં આવે છે. 2007ની સ્થિતિએ, મેટ્રો કુલ 65 કિ.મી.(40 માઈલ)ની લંબાઈ ધરાવતી 3 લાઈનો ધરાવે છે અને 59 સ્ટેશનો આવરે છે; જયારે બીજી નવી લાઈનોનું બાંધકામ હજી ચાલુ છે.<ref name="metrostations">{{cite web|url=http://www.delhimetrorail.com/commuters/station_information.html|title=Station Information|access-date=2007-01-14|work=www.delhimetrorail.com|publisher=Delhi Metro Rail Corporation Ltd. (DMRC)|archive-date=2010-06-19|archive-url=https://web.archive.org/web/20100619035828/http://delhimetrorail.com/commuters/station_information.html|url-status=dead}}</ref> લાઈન 1 રીથાલા અને શાહદારા વચ્ચે દોડે છે, લાઈન 2 જહાંગીરી અને કેન્દ્રીય સચિવાલય વચ્ચે ભૂગર્ભ માર્ગે દોડે છે અને લાઈન 3 ઈન્દ્રપ્રસ્થ, બારાખંભા રોડ અને [[દ્વારકા સબ-સિટી|દ્વારકા સબ સિટી]] વચ્ચે દોડે છે. Phase-II of the network is under construction and will have a total length of 128&nbsp;km. 2010 સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/Shipping__Transport/Get_ready_for_revolution_on_wheels/articleshow/3332826.cms |title=Get ready for revolution on wheels- Shipping / Transport-Transportation-News By Industry-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> મેટ્રો રેલનો પહેલો તબક્કો 2.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાયો છે અને બીજો તબક્કો બીજા 4.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાશે.<ref>{{cite web|url=http://www.bloomberg.com/apps/news?pid=20601039&refer=columnist_mukherjee&sid=afv8Sf2MUvac |title=Bloomberg.com: Opinion |publisher=Bloomberg.com |date= |access-date=2008-11-03}}</ref> તેનો ત્રીજો અને ચોથો તબક્કો અનુક્રમે 2015 અને 2020માં પૂરો થશે અને આમ કુલ 413.8 કિ.મી.ને આવરતું નેટવર્ક તૈયાર થશે, જે [[લંડન અન્ડરગ્રાઉન્ડ]] કરતાં પણ વધુ લાંબું હશે.<ref>map of extensions www.delhimetrorail.com/commuters/images/metro_map_big.jpg</ref> ટેકસી કરતાં ઓછું ભાડું થતું હોવાથી દિલ્હીમાં જાહેર પરિવહન માટે [[ઓટોરિક્ષાઓ|ઓટોરિક્ષા]]ઓ વધુ લોકપ્રિય વાહન છે. પીળા અને લીલા રંગની આ મોટા ભાગની રિક્ષાઓ [[કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ]] (સીએનજી(CNG) - સંકોચાયેલો કુદરતી ગૅસ) પર ચાલે છે. [[ટેકસીકેબ (ભાડાની ગાડી)|ટૅકસી]]ઓ આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં તે દિલ્હીના જાહેર પરિવહનનું અભિન્ન અંગ નથી. મોટા ભાગની ટૅકસીઓ ખાનગી સંચાલકો દ્વારા ચાલે છે અને મોટા ભાગના વિસ્તારોમાં જયાંથી ટૅકસી લઈ શકાય કે ઓર્ડર કરી શકાય તેવાં ટૅકસી સ્ટૅન્ડ પણ ધરાવે છે. આ ઉપરાંત, માત્ર એક મધ્યસ્થ નંબર પર ફોન કરીને ઓર્ડર કરી શકાતી, પ્રતિ કિ.મી. રૂ.15નો એકસરખો સપાટ દર ધરાવતી, ઍર-કન્ડીશન્ડ રેડિયો ટૅકસી પણ ઝડપથી લોકપ્રિય બની છે. દિલ્હી [[ઉત્તર રેલવે (ભારત)|ઉત્તર રેલવે]]નું મુખ્ય જંકશન અને વડુંમથક છે. તેનાં ચાર મુખ્ય રેલવે સ્ટેશનો છે- [[જૂની દિલ્હી]], [[નિઝામુદ્દીન રેલવે સ્ટેશન]], [[સરાઈ રોહિલ્લા|સરાઈ રોહીલ્લા]] અને [[નવી દિલ્હી રેલવે સ્ટેશન]].<ref name="ecosurv12"/> દિલ્હી બીજાં શહેરો સાથે અનેક ધોરી માર્ગો અને દ્રુતગતિ માર્ગોથી જોડાયેલું છે. હાલમાં દિલ્હી સાથે ત્રણ દ્રુતગતિ માર્ગો જોડાયેલા છે અને દિલ્હીને તેનાં સમૃદ્ધ અને વેપારી પરાંઓ સાથે જોડી આપનારા બીજાં ત્રણ દ્રુતગતિ માર્ગો બાંધકામ હેઠળ છે. દિલ્હી-ગુડગાંવ દ્રુતગતિ માર્ગ દિલ્હીને [[ગુડગાંવ]] સાથે અને આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડે છે. ડીએનડી (DND) ફલાયવે અને નોઈડા-ગ્રેટર નોઈડા દ્રુતગતિ માર્ગ દિલ્હીને તેનાં બે સમૃદ્ધ પરાં સાથે જોડે છે. ગ્રેટર નોઈડામાં નવું વિમાનમથક બનવાનું છે જયારે નોઈડામાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ (Indian Grand Prix) રમાવાનું છે. દિલ્હીના નૈર્ૠત્ય ખૂણામાં [[ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક]] (ડીઈએલ-DEL) આવેલું છે; શહેરમાં પ્રવેશતાં/નીકળતાં તમામ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સામાન્ય નાગરિકો માટેના એર ટ્રાફિક માટે તે પ્રવેશદ્વાર સમું છે. વર્ષ 2006–07માં, આ વિમાનમથક પર 230 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવર નોંધાઈ,<ref name="autogenerated1">[[ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક]]</ref><ref name="essentialtravel">{{cite web| publisher=Essential Travel Ltd., UK.| url=http://parking.essentialtravel.co.uk/worldairport/india/delhi.htm| title=Delhi – Indira Gandhi International Airport (DEL) information| access-date=2006-04-29| archive-date=2006-07-19| archive-url=https://web.archive.org/web/20060719165130/http://parking.essentialtravel.co.uk/worldairport/india/delhi.htm| url-status=dead}}</ref> અને તેથી દક્ષિણ એશિયાનાં સૌથી વધુ વ્યસ્ત રહેતાં વિમાનમથકોમાંથી એક તરીકે તેની ગણના થવા લાગી. 1.93 અબજના ખર્ચે નવું ટર્મિનલ 3 બાંધકામ હેઠળ છે; તે 2010 સુધીમાં અત્યારની ક્ષમતા ઉપરાંત વાર્ષિક ધોરણે 340 લાખ યાત્રીઓની અવરજવરને સમાવી શકશે.<ref>{{cite web |url=http://www.dailytimes.com.pk/default.asp?page=2007\02\18\story_18-2-2007_pg5_24 |title=Daily Times - Leading News Resource of Pakistan |publisher=Dailytimes.com.pk |date= |access-date=2008-11-03 |archive-url=https://archive.today/20120904074154/http://www.dailytimes.com.pk/default.asp?page=2007%5C02%5C18%5Cstory_18-2-2007_pg5_24 |archive-date=2012-09-04 |url-status=live }}</ref> આ ઉપરાંતના બીજાં વિસ્તીર્ણતાના કાર્યક્રમોના કારણે એરપોર્ટ 2020 સુધીમાં, 1000 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવરને સમાવવા સક્ષમ બનશે. સામાન્ય વિમાન વ્યવહાર માટે દિલ્હીનું બીજું વિમાનમથક, સફદરજંગ એરપોર્ટ પણ વપરાય છે.<ref name="safdur">{{cite web|url=http://gc.kls2.com/airport/VIDD| title =VIDD - Airport|access-date=2007-01-14|work=Great Circle Search|publisher=Karl L. Swartz}}</ref> પરિવહનની કુલ આવશ્યકતા/માંગના 30% જેટલી ગરજ ખાનગી વાહનો સારે છે.<ref name="ecosurv12"/> દર 100 ચો.કિ.મી.માં 1922.32 કિ.મી. રોડ લંબાઈ ધરાવતું દિલ્હી, ભારતમાં સૌથી વધુ રસ્તાઓની ગીચતા ધરાવતાં શહેરોમાંનુ એક છે.<ref name="ecosurv12"/> પાંચ [[ભારતીય ધોરી માર્ગો|રાષ્ટ્રીય ધોરી માર્ગો]] વડે દિલ્હી ભારતના બીજા ભાગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છેઃ [[ભારતમાંના રાષ્ટ્રીય ધોરી માર્ગોની યાદી|રાષ્ટ્રીય ધોરી માર્ગ]] (NH) 1, 2, 8, 10 અને 24. દિલ્હીમાંના તમામ માર્ગોની જાળવણી-નિભાવનું કામ દિલ્હી મહાનગરપાલિકા (MCD), એનડીએમસી (NDMC), દિલ્હી કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, જાહેર કાર્યોનો વિભાગ (પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ- પીડબ્લ્યૂડી-PWD) અને [[દિલ્હી વિકાસ સત્તામંડળ]] દ્વારા કરવામાં આવે છે.<ref name="roadauth">{{cite web|url=http://www.gisdevelopment.net/proceedings/mapindia/2006/transportation/mi06tran_200.htm |title=GIS Based Maintenance Management System (GMMS) For Major Roads Of Delhi|access-date=2007-01-14|author=I.Prasada Rao| coauthors = Dr. P.K. Kanchan, Dr. P.K. Nanda|work= Map India 2006: Transportation|publisher=GISdevelopment.net}}</ref> દિલ્હીનો વસતિવધારાનો ઊંચો દર, અને ઊંચો આર્થિક વિકાસ દર સાથે જોડાવાથી દિલ્હીમાં પરિવહન માટેની માંગ હંમેશાં સતત વધતી રહે છે અને તેથી શહેરની વર્તમાન પરિવહન વ્યવસ્થા પર અતિશય દબાણ ઊભું થતું રહે છે. ૨૦૦૮ની સ્થિતિ મુજબ,દિલ્હીના મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા, એટલે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ભારત))માં 112 લાખ (11.2 મિલિયન) વાહનો છે.<ref>{{cite web|url=http://www.igovernment.in/site/traffic-snarl-snaps-42-cr-man-hour-from-delhi-ncr-workers/ |title=Traffic snarl snaps 42 Cr man-hour from Delhi, NCR workers at iGovernment |publisher=Igovernment.in |date= |access-date=2008-11-03}}</ref> વર્ષ 2008માં, દિલ્હીમાં દર 1,000 રહેવાસીઓએ 85 કાર હતી.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/Every_12th_Delhiite_owns_a_car/articleshow/2667484.cms |title=Every 12th Delhiite owns a car- Automobiles-Auto-News By Industry-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> દિલ્હીની પરિવહનની માંગ સંતોષવા માટે, રાજય અને કેન્દ્ર સરકારે, [[દિલ્હી માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ|દિલ્હી મેટ્રો]] જેનો એક ભાગ છે તે માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (બહોળા જનસમુદાય માટે ઝડપી પરિવહન વ્યવસ્થા)નું બાંધકામ શરૂ કર્યું.<ref name="ecosurv12"></ref> 1998માં, [[ભારતની સુપ્રિમ કોર્ટ (સર્વોચ્ચ ન્યાયલય)|ભારતની સુપ્રિમ કોર્ટે]] તમામ જાહેર પરિવહન માટેનાં વાહનોમાં ડિઝલ કે અન્ય હાઈડ્રો-કાર્બન ઈંધણ વાપરવાની જગ્યાએ સંકોચેલો કુદરતી ગૅસ - ([[કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ|કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ]]- સીએનજી(CNG)) વાપરવાનો આદેશ આપ્યો.<ref name="supremelaw">{{cite web|url=http://www.cleanairnet.org/caiasia/1412/articles-69423_delhi_case.pdf|title=Introduction|access-date=2007-01-14|author=Armin Rosencranz|coauthors=Michael Jackson|format=PDF|work=The Delhi Pollution Case: The Supreme Court of India and the Limits of Judicial Power|publisher=indlaw.com|pages=p.3|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203640/http://www.cleanairnet.org/caiasia/1412/articles-69423_delhi_case.pdf|url-status=dead}}</ref> == વસ્તી == {{IndiaCensusPop |title= Population Growth of Delhi |1901= 405819 |1911= 413851 |1921= 488452 |1931= 636246 |1941= 917939 |1951= 1744072 |1961= 2658612 |1971= 4065698 |1981= 6220406 |1991= 9420644 |2001= 13782976 |estimate= |estyear= |estref= |footnote= source: [http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chapter3.pdf delhiplanning.nic.in]<br /> † Huge population rise in 1951 due to large<br /> scale migration after [[Partition of India]] in 1947. }} [[ચિત્ર:Akshardham_Delhi.jpg|thumb|દિલ્હીનું અક્ષરધામ મંદિર, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે.]] [[ચિત્ર:Jama Masjid.jpg|thumb|જામા મસ્જિદ, ભારતની સૌથી મોટી મસ્જિદ]] દિલ્હીમાં અનેક વંશના જૂથો અને સંસ્કૃતિઓ મોજૂદ છે, જે શહેરને સર્વદેશીય (કોસ્મોપોલિટન) બનાવે છે. રાજકીય સત્તાનું વડું મથક અને વેપારનું કેન્દ્ર એવું આ શહેર ભારતના તમામ ભાગોમાંથી બંને પ્રકારના- [[બ્લ્યૂ કોલર કામદારો/કર્મચારીઓ|શ્રમજીવી(રોજદાર)]] અને [[વ્હાઈટ કોલર|વ્યાવસાયિકો]] -લોકોને આકર્ષે છે, જેથી તેના ચરિત્રમાં વધુ વિવિધ પાસાં ઉમેરાતાં રહે છે. રાજકીય મુત્સુદ્દી-બેઠકોનું મધ્યબિંદું, 160 દેશોના રાજદૂતાવાસો ધરાવતું દિલ્હી મોટા પ્રમાણમાં [[વિદેશી]] વસતિ પણ ધરાવે છે. {{Fact|date=June 2009}} 2001ના [[ભારતની વસ્તી ગણતરી|ભારતના સેન્સસ]] પ્રમાણે, એ વર્ષની દિલ્હીની વસતિ 13,782,976 હતી.<ref name="census01del">{{cite web|url=http://www.censusindia.gov.in/|archive-url=https://web.archive.org/web/20070811095710/http://www.censusindia.net/profiles/del.html|archive-date=2007-08-11|title=Provisional Population Totals: Delhi|access-date=2007-01-08|work=Provisional Population Totals : India . Census of India 2001, Paper 1 of 2001|publisher=Office of the Registrar General, India|url-status=live}}</ref> તેની સામે તેની વસતિની ગીચતા દર ચો. કિ.મી.એ 9,294 વ્યકિતઓનો હતો, જાતિનો ગુણોત્તર દર 1000 પુરુષોએ 821 સ્ત્રીઓ જેટલો હતો અને [[સાક્ષરતા દર]] 81.82%નો હતો. 2003 સુધીમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રદેશની વસતિ 141 લાખ લોકો સુધી પહોંચી ગઈ, અને તે [[મુંબઈ]]ને વટાવીને ભારતનું સૌથી મોટું મહાનગર બન્યું.<ref>{{cite web|url=http://www.prb.org/Articles/2007/delhi.aspx |title=Is Delhi India's Largest City? - Population Reference Bureau |publisher=Prb.org |date= |access-date=2008-11-03}}</ref><ref name="unpopulation">{{cite web|author=|publisher=United Nations|url=http://www.un.org/esa/population/publications/wup2003/2003WUPHighlights.pdf|title=World Urbanization Prospects The 2003 Revision.|pages=p7|format=[PDF|access-date=2006-04-29|archive-date=2006-05-13|archive-url=https://web.archive.org/web/20060513161036/http://www.un.org/esa/population/publications/wup2003/2003WUPHighlights.pdf|url-status=dead}}</ref> આ આંકડામાં નવી દિલ્હીમાં વસતા 295,000 લોકો અને દિલ્હી કેન્ટોન્ટમેન્ટમાં વસતા બીજા 125,000 લોકોને ગણવામાં આવ્યા છે. વર્ષ 2004 સુધીમાં, વસતિ 15,279,000 જેટલી અંદાજિત વધી હતી. એ વર્ષે, (દર 1000ની વસતિએ) [[જન્મ દર]], [[મૃત્યુ દર]] અને [[બાળમૃત્યુ દર]] અનુક્રમે 20.03, 5.59 અને 13.08 હતો.<ref name="ecosurv3">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/3.pdf|title=Chapter 3: Demographic Profile|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp17–31|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203710/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/3.pdf|url-status=dead}}</ref> અત્યારે શહેરની નગરવસતિ 170 લાખ થવાનો અંદાજ છે, જેના પરિણામે તે વિશ્વનું સૌથી ગીચ વસતિવાળું શહેર બનશે<ref>[[વસ્તી મુજબ શહેરોની યાદી]]</ref> (પણ સૌથી ગીચ વસતિવાળું મહાનગર નહીં, તે [[ટોકયો]] છે). 1999–2000ના અંદાજ મુજબ [[ગરીબી રેખા]]ની નીચે જીવતા, એટલે કે વ્યાખ્યા અનુસાર માસિક 11 ડૉલરની આજીવિકાને આધારે ગુજરાન ચલાવતા લોકોની કુલ સંખ્યા 1,149,000 હતી (સમગ્ર ભારતના 27.5% સાપેક્ષે, આ સંખ્યા તેની કુલ વસતિના 8.23% હતી).<ref name="ecosurv21">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/21.pdf|title=Chapter 21: Poverty Line in Delhi|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp227–231|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203650/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/21.pdf|url-status=dead}}</ref> વર્ષ 2001માં સતત સ્થળાંતર કરીને આવતા લોકોના કારણે અને તે ઉપરાંત કુદરતી વસતિવધારાના પરિણામે દિલ્હીની વસતિ અનુક્રમે 285,000 અને 215,000 જેટલી વધી<ref name="ecosurv3"/>- જેના પરિણામે, દિલ્હી વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં સ્થાન પામ્યું. વર્ષ 2015 સુધીમાં દિલ્હી, ટોકયો પછી વિશ્વની બીજા ક્રમની [[એકત્રિત|એકત્રિત વસતિ]] ધરાવતું સ્થળ બનશે.<ref name="unpopulation"/> દિલ્હીની વસતિના 82% લોકો [[હિંદુવાદ|હિંદુ ધર્મ]]માં માને છે. આ ઉપરાંત શહેરમાં બીજાં મોટાં ધાર્મિક સમુદાયો પણ વસે છે, જેમ કે [[મુસ્લિમ|મુસ્લિમો]] (11.7%), [[શીખ]] (4.0%), [[જૈન]] (1.1%) અને [[ખ્રિસ્તી]]ઓ (0.9%).<ref>[http://www.censusindia.gov.in/ ભારતીય વસ્તીગણતરી]</ref> એ સિવાય અન્ય ગૌણ સમુદાયોમાં [[પારસી લોકો|પારસીઓ]], [[ઍંગ્લો-ઈન્ડિયન્સ]], [[બૌદ્ધો]] અને [[યહૂદી]]ઓનો સમાવેશ થાય છે.<ref name="Lonelyplanet">{{cite web|author= |publisher= Census of India 2001|url= http://www.censusindia.net/religiondata/|archive-url= https://web.archive.org/web/20070812011525/http://www.censusindia.net/religiondata/index.html|archive-date= 2007-08-12|title= Data on Religion|pages= 1|access-date= 2006-05-16|url-status= live}}</ref> શહેરમાં બોલચાલ અને લખાણની મુખ્ય ભાષા [[હિન્દી]] છે. આ ઉપરાંત [[ભારતીય છાંટવાળું અંગ્રેજી|અંગ્રેજી]], [[પંજાબી ભાષા|પંજાબી]] અને [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]] જેવી અન્ય ભાષાઓ પણ શહેરમાં સામાન્ય રીતે વપરાતી જોવા મળે છે. આમાંથી, અંગ્રેજી અઘિકૃત સંલગ્ન ભાષા છે, અને પંજાબી તથા ઉર્દૂ અઘિકૃત દ્વિતીય ભાષાઓ છે. આખા ભારતમાંના જુદા જુદા ભાષાકીય જૂથો શહેરમાં સરસ રીતે પ્રતિધિનિત્વ ધરાવે છે; આ ભાષાઓમાં [[મૈથિલી ભાષા|મૈથિલી]], [[બિહારી ભાષા|ભોજપુરી]], [[તેલગૂ ભાષા|તેલગૂ]], [[તમિલ ભાષા|તમિલ]], [[કન્નડ]], [[બંગાળી ભાષા|બંગાળી]], [[આસામી ભાષા|આસામી]] અને મરાઠીનો સમાવેશ થાય છે. જયારે [[પંજાબી લોકો|પંજાબી]], [[યાદવ]], [[જાટ લોકો|જાટ]] અને [[ગુજ્જર|ગુજ્જરો]] એ શહેરમાં વસતા વિવિધ વંશીય સમાજ/સમુદાયોનાં ઉદાહરણ છે. {{Fact|date=June 2009}} વર્ષ 2005માં, ભારતના [[ભારતનાં દસ લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરો|10 લાખ કે તેથી વધુ]] વસતિ ધરાવતાં 35 શહેરોમાંથી, દિલ્હીમાં ગુનાઓનો સૌથી ઊંચો દર (16.2%) નોંધાયો હતો.<ref name="crmega">{{cite book |author=National Crime Records Bureau |year=2005 |title=Crime in India-2005 |chapter=Crimes in Megacities |chapterurl=http://ncrb.nic.in/crime2005/cii-2005/CHAP2.pdf |pages=159–160 |format=PDF |publisher=Ministry of Home Affairs |access-date=2007-01-09 |archive-date=2007-06-14 |archive-url=https://web.archive.org/web/20070614203644/http://ncrb.nic.in/crime2005/cii-2005/CHAP2.pdf |url-status=dead }}</ref> સમગ્ર દેશમાં સ્ત્રીઓ સામે થતા ગુનાઓમાં પણ શહેરમાં સૌથી ઊંચો દર (દર 100,000 , રાષ્ટ્રીય સરેરાશ દર 14.1ની સરખામણીમાં દિલ્હીનો દર 27.6 હતો) નોંધાયો છે તેમ જ બાળકો સામેના ગુનાઓમાં પણ દર 100,000, રાષ્ટ્રીય સરેરાશ દર 1.4ની સરખામણીમાં દિલ્હીનો દર 6.5 હતો.<ref name="crisnap">{{cite book |author=National Crime Records Bureau |year=2005 |title=Crime in India-2005 |chapter=Snapshots-2005 |chapterurl=http://ncrb.nic.in/crime2005/cii-2005/Snapshots.pdf |page=3 |format=PDF |publisher=Ministry of Home Affairs |access-date=2007-01-09 |archive-date=2009-06-19 |archive-url=https://web.archive.org/web/20090619155433/http://ncrb.nic.in/crime2005/cii-2005/Snapshots.pdf |url-status=dead }}</ref> == સંસ્કૃતિ == [[ચિત્ર:Traditional_pottery_in_Dilli_Haat.jpg|thumb|દિલ્લી હાટમાં પ્રદર્શનમાં મૂકેલું પરંપરાગત માટીકામ]] [[ચિત્ર:Chicken Chili HR2.jpg|right|thumb|દિલ્હીના ભાત અને કઢાઈ ચીકન]] દિલ્હીની [[સંસ્કૃતિ]] પર તેના લાંબા ઇતિહાસ અને ભારતની રાજધાની તરીકેના તેના ઐતિહાસિક જોડાણનો પ્રભાવ રહ્યો હતો. શહેરમાંથી મળી આવેલાં ઘણાં નોંધપાત્ર સ્થાપત્યો/સ્મારકોના ઉદાહરણના આધારે તે સમજી શકાય છે; [[આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા|ભારત પુરાતત્ત્વ સર્વેક્ષણે]] (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) શહેરમાં 1200 ઈમારતોને હેરિટેજ બિલ્ડીંગનો દરજજો<ref>[http://timesofindia.indiatimes.com/Cities/Promote-Delhi-heritage-for-Games/articleshow/4194014.cms ‘દિલ્હીના ઓછાં જાણીતાં સ્થાપત્યોને પ્રોત્સાહન આપો’- દિલ્હી સિટીઝ- ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા]</ref> અને દિલ્હીના 175 સ્મારકોને રાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજજો આપ્યો છે.<ref name="asimonuments">{{cite web |url=http://asi.nic.in/asi_monu_alphalist_delhi.asp |title=Delhi Circle (N.C.T. of Delhi) |access-date=2006-12-27 |work=List of Ancient Monuments and Archaeological Sites and Remains of National Importance |publisher=[[Archaeological Survey of India]] }}</ref> જૂનું શહેર એ એ જગ્યા છે જયાં મુઘલ અને તુર્કી શાસકોએ [[જામા મસ્જિદ, દિલ્હી|જામા મસ્જિદ]] (ભારતની સૌથી મોટી મસ્જિદ)<ref name="Jama">{{cite web| publisher=Terra Galleria| url=http://www.terragalleria.com/asia/india/delhi/picture.indi38660.html| title=Jama Masjid, India's largest mosque| access-date=2009-03-13| archive-date=2009-03-04| archive-url=https://web.archive.org/web/20090304032037/http://www.terragalleria.com/asia/india/delhi/picture.indi38660.html| url-status=dead}}</ref> અને [[લાલ કિલ્લો|લાલ કિલા]] જેવાં બેનમૂન સ્થાપત્યો બાંધ્યાં હતાં. લાલ કિલ્લો, [[કુતુબ મિનાર]] અને [[હુમાયુની કબર]]- આ ત્રણ [[વર્લ્ડ હેરીટેજ સાઈટ(વિશ્વનો સાંસ્કૃતિક વારસો)|વિશ્વ હેરિટેજ સ્થળો]] દિલ્હીમાં છે.<ref name="whsite">{{cite web|url=http://whc.unesco.org/en/statesparties/in|title= Properties inscribed on the World Heritage List: India|access-date=2007-01-13|publisher=UNESCO World Heritage Centre}}</ref> અન્ય સ્થાપત્યો/સ્મારકોમાં [[ઈન્ડિયા ગેટ]], [[યંત્ર મંદિર (દિલ્હી)|જંતરમંતર]] (18મી સદીની વેધશાળા) અને [[પુરાના કિલા]] (16મી સદીનો લશ્કરી ગઢ)નો સમાવેશ થાય છે. [[લક્ષ્મીનારાયણ મંદિર]], [[અક્ષરધામ (દિલ્હી)|અક્ષરધામ]] અને [[બહાઈ પંથ|બહાઈ]] [[લોટસ ટેમ્પલ]] એ આધુનિક સ્થાપત્યોના નમૂના છે. [[રાજ ઘાટ અને સંલગ્ન સ્મારકો|રાજ ઘાટ અને તેની સાથે સંલગ્ન સ્મારકો]]માં [[મહાત્મા ગાંધી]] અને અન્ય નોંધપાત્ર વ્યકિતત્વોનાં સ્મારકો છે. નવી દિલ્હીમાં બ્રિટિશ [[સંસ્થાનિક સ્થાપત્ય|સાંસ્થાનિક સ્થાપત્ય]]ના ગતકાલીન નમૂનારૂપ કેટલીક સરકારી ઈમારતો અને અધિકૃત રહેઠાણો છે. મહત્ત્વની ઈમારતોમાં રાષ્ટ્રપતિભવન, [[સચિવાલય]], [[રાજપથ]], સંસદભવન અને [[વિજય ચોક]]નો સમાવેશ થાય છે. [[સફદરજંગની કબર]]માં [[મુઘલ બગીચા]] શૈલીનું પણ ઉદાહરણ મળે છે. {{Fact|date=June 2009}} રાજધાની [[નવી દિલ્હી]] સાથે દિલ્હીની સંલગ્નતા અને ભૌગોલિક સામીપ્યના કારણે, દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રસંગો અને રજાઓનું મહત્ત્વ વધુ રહે છે. [[પ્રજાસત્તાક દિન (ભારત)|પ્રજાસત્તાક દિન]], [[સ્વતંત્રતા દિવસ (ભારત)|સ્વતંત્રતા દિવસ]] અને ''[[ગાંધી જયંતિ]]'' (ગાંધીજીનો જન્મદિવસ) જેવા રાષ્ટ્રીય તહેવારો દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતના સ્વતંત્રતા દિવસે (15 ઑગસ્ટ), વડાપ્રધાન લાલ કિલા પરથી સમગ્ર દેશને સંબોધે છે. મોટા ભાગના દિલ્હીવાસીઓ આ દિવસને સ્વતંત્રતાના પ્રતીક મનાતી પતંગો ચગાવીને ઉજવે છે.<ref name="freedom">{{cite web| work=123independenceday.com| publisher=Compare Infobase Limited| url=http://123independenceday.com/indian/gift_of/freedom/| title=Independence Day| access-date=2007-01-04| archive-date=2012-05-31| archive-url=https://www.webcitation.org/684WsTS3d?url=http://123independenceday.com/indian/gift_of/freedom/| url-status=dead}}</ref> [[પ્રજાસત્તાક દિનની કવાયત|પ્રજાસત્તાક દિને થતી કવાયત]] એ એક વિશાળ સાંસ્કૃતિક અને લશ્કરી કવાયત છે, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કરે છે.<ref name="repmil">{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/01/28/stories/2002012800060800.htm |title= R-Day parade, an anachronism?|access-date=2007-01-13|last=Ray Choudhury|first=Ray Choudhury|date=28 January 2002|publisher=The Hindu Business Line}}</ref><ref name="repcul">{{cite web|url=http://www.india-tourism.org/delhi-travel/delhi-fairs-festivals.html|archive-url=https://web.archive.org/web/20070319223442/http://www.india-tourism.org/delhi-travel/delhi-fairs-festivals.html|archive-date=2007-03-19|title=Fairs & Festivals of Delhi|access-date=2007-01-13|work=Delhi Travel|publisher=India Tourism.org|url-status=dead}}</ref>. સદીઓથી દિલ્હી તેની સર્વદેશીય સંસ્કૃતિ માટે જાણીતું છે અને [[ફૂલોવાલોં કી સૈર|ફૂલવાલોં કી સૈર]] નામનો ઉત્સવ તેને યોગ્ય રીતે વ્યકત કરે છે. આ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે અને તેમાં [[મેહરૌલી]]માં સ્થિત 13મી સદીના સૂફી સંત, [[ખ્વાજા બખ્તિયાર કાકી]]ની સમાધિ પર ફૂલો અને ફૂલો ગૂંથેલા પંખાથી ''પંખો'' નાખવામાં આવે છે, ખ્વાજાની સમાધિની બાજુમાં [[યોગમાયા મંદિર]] પણ આવેલું છે.<ref>[[ખુશવંત સિંઘ]] અને [[રઘુ રાય]] દ્વારા રચિત, ''દિલ્હીઃ એ પોટ્રેટ'' , [[દિલ્હી પ્રવાસન અને પરિવહન વિકાસ નિગમ|દિલ્હી પ્રવાસન વિકાસ નિગમ]] 1983 દ્વારા પ્રકાશિત.ISBN 0-19-561437-2. ''પૃષ્ઠ 15.'' .</ref>. [[દિવાળી]] (દીવડાઓનો ઉત્સવ), [[મહાવીર જયંતિ]], [[ગુરુનાનક જયંતિ]], [[દુર્ગા પૂજા|દુર્ગાપૂજા]], [[હોળી]], [[લોડી]], [[મહાશિવરાત્રિ]], [[ઈદ-ઉલ-ફિત્ર|ઈદ્-અલ-ફિત્ર]] અને [[બુદ્ધ જયંતિ]] જેવા ધાર્મિક તહેવારો અહીં ઉજવાય છે.<ref name="repcul"/> એ ઉપરાંત [[કુતુબ ઉત્સવ]] નામના સાંસ્કૃતિક ઉત્સવમાં દેશભરના સંગીતકારો અને નૃત્યાંગના/નર્તકો રાત્રે કુતુબ મિનારની પશ્ચાદ્ ભૂમાં પોતપોતાની કળા રજૂ કરે છે.[[ભારત|[239]]] પતંગોત્સવ, [[કુતુબ મિનાર|આંતરરાષ્ટ્રીય કેરી મહોત્સવ]] અને <ref name="qutubfest">{{cite news |first=Madhur |last=Tankha |title=It's Sufi and rock at Qutub Fest |url=http://www.hindu.com/2005/12/15/stories/2005121503090200.htm |work=New Delhi |publisher=The Hindu |date=15 December 2005 |access-date=2007-01-13 |archive-date=2006-05-13 |archive-url=https://web.archive.org/web/20060513084038/http://www.hindu.com/2005/12/15/stories/2005121503090200.htm |url-status=dead }}</ref> (વસંતના આગમને ઉજવાતો ઉત્સવ) જેવા બીજા ઉત્સવો દર વર્ષે દિલ્હીમાં ઉજવાય છે. એશિયાનો સૌથી મોટું ઓટો પ્રદર્શન- ધ [[ઓટો એકસપો]],<ref name="autogenerated2">{{cite web |url=http://www.hindu.com/2008/01/09/stories/2008010953071500.htm |title=The Hindu : Front Page : Asia’s largest auto carnival begins in Delhi tomorrow |publisher=Thehindu.com |date= |access-date=2008-11-03 |archive-date=2008-01-12 |archive-url=https://web.archive.org/web/20080112171521/http://www.hindu.com/2008/01/09/stories/2008010953071500.htm |url-status=dead }}</ref> દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીમાં ભરાય છે. દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીના [[પ્રગતિ મેદાન]]માં ભરાતો [[વિશ્વ પુસ્તકમેળો]], વૈશ્વિક ધોરણે યોજાતા સૌથી મોટા પુસ્તકમેળાઓમાં દ્વિતીય ક્રમે છે, જેમાં લગભગ 23 જુદા જુદા દેશો ભાગ લે છે.<ref name="indiatimes1">{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2008-07-01/delhi/27921191_1_ridership-delhi-metro-shahdara-dilshad-garden |title=Delhi Metro records 10% rise in commuters-Delhi-Cities-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date=1 July 2008 |access-date=3 November 2008 |archive-date=8 મે 2013 |archive-url=https://web.archive.org/web/20130508042058/http://articles.timesofindia.indiatimes.com/2008-07-01/delhi/27921191_1_ridership-delhi-metro-shahdara-dilshad-garden |url-status=dead }}</ref> વાચકોની ઊંચી સંખ્યાને કારણે દિલ્હીને ઘણી વાર "ભારતની પુસ્તકોની રાજધાની" પણ કહેવામાં આવે છે.<ref>{{cite web|url=http://www.business-standard.com/india/storypage.php?autono=313090 |title=Sunil Sethi: Why Delhi is India`s Book Capital |publisher=Business-standard.com |author=Sunil Sethi / New Delhi&nbsp;February 09, 2008 |date= |access-date=2008-11-03}}</ref>[[ચિત્ર:Delhi Auto Show.jpg|thumb|ઓટો એકસપો દર વર્ષે પ્રગતિ મેદાન પર ભરાય છે અને તેમાં ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના પ્રૌદ્યોગિકી કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવે છે.]] દિલ્હીના કેટલાક વિસ્તારોની [[કબાબ]] અને [[બિરયાની]] જેવી [[પંજાબી વાનગી|પંજાબી]] અને [[મુઘલાઈ વાનગી|મુઘલાઈ]] વાનગીઓ ઘણી લોકપ્રિય છે.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2060348.cms ખાદ્ય લારીગલ્લાઓમાં દિલ્હી અગ્ર ક્રમે] {{Webarchive|url=https://web.archive.org/web/20090305151610/http://timesofindia.indiatimes.com/articleshow/2060348.cms |date=2009-03-05 }}, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા</ref><ref name="India Today Food">[http://conclave.digitaltoday.in/conclave2008/index.php?issueid=32&id=2427&option=com_content&task=view&sectionid=8 ડિસ્કવરીંગ ધા સ્પાઇસ રૂટ ટુ દિલ્હી] ઇન્ડિયા ટુડે</ref> દિલ્હીના મોટા પ્રમાણમાં છવાયેલી સર્વદેશીય સંસ્કૃતિને કારણે, ભારતના દરેક ભાગની [[ભારતીય વાનગી|વાનગીઓ]], પછી એ [[રાજસ્થાની વાનગી|રાજસ્થાની]], [[મહારાષ્ટ્રીયન વાનગી|મહારાષ્ટ્રીયન]], [[બંગાળી વાનગી|બંગાળી]], [[હૈદરાબાદી વાનગી|હૈદરાબાદી]] કે [[ઈડલી]], [[સંભાર (વાનગી)|સંભાર]] અને [[ઢોસા|દોસા]] જેવી [[દક્ષિણ ભારતીય વાનગી|દક્ષિણ ભારતીય વાનગીઓ]] કેમ ન હોય, દિલ્હીમાં વ્યાપક રીતે ઉપલબ્ધ હોય છે. સ્થાનિક વાનગીઓમાં ''[[ચાટ]]'' અને ''દહીં-પૂરી'' નો સમાવેશ થાય છે. દિલ્હીમાં અમુક જગ્યાઓએ [[ઈટાલિયન વાનગી|ઈટાલિયન]] અને [[ભારતીય ચાઈનીઝ વાનગી|ચાઈનીઝ]] જેવી આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસતા હોય તેવી હૉટલ-રેસ્ટોરાં વગેરે પણ છે. ઐતિહાસિક દષ્ટિએ, દિલ્હી હંમેશાં ઉત્તર ભારતનું એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર રહ્યું છે. જૂની દિલ્હીમાં હજી પણ સમૃદ્ધ મુઘલ ભૂતકાળનો વારસો સચવાયેલો છે જે શહેરની ગૂંચવાડાભરી, સર્પાકાર ગલીઓમાં અને ઠસોઠસ, ગીચ બજારોમાં જોવા મળે છે.[[મુઘલ|[248]]] પણ આ જૂની દિલ્હીનાં મેલાંઘેલાં દેખાતાં બજારોમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોવા મળે છે, તેમાં તેલમાં ડુબાડેલી કેરી, લીંબુ અને રીંગણીનાં અથાણાં, વિવિધ રંગોના પતાસાં, જડીબુટ્ટી/ઔષધિઓથી માંડીને દુલ્હનનો પોશાક, કાપ્યા વિનાનો કાપડનો તાકો અને લેનિન, મસાલાં અને મીઠાઈઓ મળે છે.<ref name="slt">{{cite news |first=Sarina |last=Singh |title=Delhi: Old, new, sleek and rambunctious too |url=http://www.sltrib.com/travel/ci_4853701 |work=Travels with Lonely Planet: India |publisher=The Salt Lake Tribune |date=16 December 2006 |access-date=2007-01-19 |archive-date=2007-10-10 |archive-url=https://web.archive.org/web/20071010050635/http://www.sltrib.com/travel/ci_4853701 |url-status=dead }}</ref> જૂની દિલ્હીમાં હજી પણ કેટલીક જૂની બાદશાહી <ref name="slt"/> (ભવ્ય રહેઠાણો) મોજૂદ છે.''[251]'' ત્રણ સદીઓ પહેલાંનો જૂનો બજાર વિસ્તાર- <ref name="jacob">{{cite journal |last = Jacob |first=Satish |year=2002 | month = July |title=Wither, the walled city |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20satish%20jacob.htm |access-date=2007-01-19}}</ref>, આજે પણ દિલ્હીમાં જર-ઝવેરાત અને <ref name="slt"/>વાળી [[ચાંદની ચોક|સાડી]]ઓ માટે અત્યંત પ્રખ્યાત વિસ્તારોમાંનો એક છે.[[સાડી|[253]]] <ref name="slt"/> (સોનાના દોરાથી કરાયેલું ભરતકામ) અને <ref name="slt"/> (કાચ જેવા પદાર્થ મીનાનું કામ) એ દિલ્હીની નોંધપાત્ર હસ્તકળાઓ છે. [[દિલ્લી હાટ]], [[હોજ ખાસ]] અને [[પ્રગતિ મેદાન]] પર ભારતીય હસ્તકળાઓ અને હાથવણાટના કાપડની ભારે વિવિધતા જોવા મળે છે. આટલા સમયગાળામાં દિલ્હીમાં આખા દેશની મોટા ભાગની માનવતા ભળીને એકરસ ગઈ છે અને હવે એક વિલક્ષણ સાંસ્કૃતિક શૈલીમાં રૂપાંતર પામી છે.<ref name="dayal">{{cite journal |last = Dayal|first=Ravi|year=2002 | month = July |title=A Kayastha’s View |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20ravi%20dayal.htm |access-date=2007-01-29}}</ref><ref name="menon">{{cite journal |last = Menon |first=Anjolie Ela |year=2002 | month = July |title=The Age That Was |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20anjolie%20ela%20menon.htm |access-date=2007-01-29}}</ref> == સમકક્ષ શહેરો == {| class="wikitable" border="1" style="font-size:100%;background:#FFFFEF;float:center" |- ! style="background:#811541"| <span style="color:white">સમકક્ષ શહેરો<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/articleshow/15278423.cms|publisher=India Times|title=Delhi to London, it’s a sister act|access-date=2009-02-18}}</ref></span> ! style="background:#811541"| <span style="color:white">દેશ</span> |- | [[શિકાગો]] | {{flagicon|USA}} [[યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]] |- | [[કુઆલા લુમ્પૂર|કુઆલા લુમ્પુર]] | {{flagicon|Malaysia}} [[મલેશિયા]] |- | [[લંડન]] | {{flagicon|England}} [[ઈંગ્લેન્ડ|ઇંગ્લેન્ડ]] |- | [[મોસ્કો]] | {{flagicon|Russia}} [[રશિયા]] |- | [[ટોકયો|ટોક્યો]] | {{flagicon|Japan}} [[જાપાન]] |- | [[ઉલાન બાટોર]] | {{flagicon|Mongolia}} [[મંગોલિયા|મોંગોલિયા]] |} == શિક્ષણ == [[ચિત્ર:AIIMS central lawn.jpg|thumb|ભારતની ટોચની મેડિકલ કૉલેજ તરીકે સાતત્યપૂર્ણ સ્થાન જાળવી રાખતી,[268] ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, તબીબી સંશોધન અને સારવારના ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન છે.[270]]] દિલ્હીમાં [[શાળા#પ્રાદેશિક વિવિધતાઓ|શાળાઓ]] અને [[ઉચ્ચતર શિક્ષણ|ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ]]નો વહીવટ શિક્ષણ નિયામક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર અથવા ખાનગી સંસ્થા-સંગઠનો હસ્તક હોય છે. વર્ષ 2004–05માં, દિલ્હીમાં 2,515 પ્રાથમિક, 635 ઉત્તર-પ્રાથમિક, 504 માધ્યમિક અને 1,208 ઉચ્ચ માધ્યમિક શાળાઓ હતી. એ વર્ષે, શહેરમાં કુલ મળીને 165 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી, જેમાં પાંચ મેડિકલ કૉલેજ, આઠ ઈજનેરી કૉલેજ;<ref name="ecosurv15">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/15.pdf|title=Chapter 15: Education|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=173–187|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203748/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/15.pdf|url-status=dead}}</ref> [[દિલ્હી યુનિવર્સિટી|ડીયુ]](DU), [[જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી|જેએનયુ]](JNU), [[જામીયા મિલીયા ઇસ્લામીયા|જેએમઆઈ]] (JMI), [[ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી|જીજીએસઆઈપીયુ]] (GGSIPU), [[ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુકત વિશ્વવિદ્યાલય|ઈગ્નુ]] (આઈજીએનઓયુ-IGNOU) અને [[જામિયા હમદર્દ]] એમ છ યુનિવર્સિટી અને નવ [[સ્વાયત્ત વિશ્વવિદ્યાલય|સ્વાયત્ત વિશ્વવિદ્યાલયો]] હતાં.<ref name="ecosurv15"/> જીજીએસઆઈપીયુ (GGSIPU) એ એક માત્ર [[રાજય હસ્તકની યુનિવર્સિટી]] છે; ઈગ્નુ (IGNOU) એ મુક્ત/દૂરથી અભ્યાસ માટેની યુનિવર્સિટી છે; અને બાકીની તમામ [[મધ્યસ્થ યુનિવર્સિટી (ભારત)|કેન્દ્ર હસ્તક/મધ્યસ્થ યુનિવર્સિટીઓ]] છે. [[ચિત્ર:IITDelhiMath.jpg|thumb|left|દિલ્હીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી એ ભારતની સૌથી જાણીતી ઈજનેરી સંસ્થાઓમાંની એક છે.]] અંગ્રેજી અથવા હિન્દી માધ્યમમાં શિક્ષણ આપતી દિલ્હીની ખાનગી શાળાઓએ બેમાંથી એક વહીવટી તંત્ર સાથે સંલગ્ન હોય છે- કાં તો [[કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ|કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન્સ]] (CISCE) અથવા [[સેન્ટ્રલ બોર્ડ ફોર સેકેન્ડરી ઍજયુકેશન|સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજયુકેશન]] (CBSE). આખા દિલ્હીમાં વર્ષ 2004–05માં, આશરે 15.29 લાખ (1.529 મિલિયન) વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં, આશરે 8.22 લાખ (0.822 મિલિયન) વિદ્યાર્થીઓએ ઉત્તર-પ્રાથમિક શાળામાં અને 6.69 લાખ (0.669 મિલિયન) વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળાઓમાં પ્રવેશ લીધો હતો.<ref name="ecosurv15"/> કુલ પ્રવેશ લીધેલાં બાળકોમાંથી 49% વિદ્યાર્થિનીઓ હતી. એ જ વર્ષે, દિલ્હી સરકારે પોતાની કુલ રાજય આવકમાંથી 1.58%-1.95% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હતો.<ref name="ecosurv15"/> [[10+2+3 યોજના|10+2+3 માળખા]] મુજબ દસ વર્ષનું પોતાનું માધ્યમિક તબક્કા સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી, વિદ્યાર્થીઓ બીજાં બે વર્ષ અથવા તો [[જુનિયર કોલેજ|જુનિયર કૉલેજ]]માં અથવા તો ''ઉચ્ચ માધ્યમિક'' વર્ગો ધરાવતી શાળાઓમાં ગાળે છે, આ ગાળા દરમ્યાન તેમનો અભ્યાસ વધુ કેન્દ્રિત થાય છે. તેઓ પોતાના અભ્યાસનો ''પ્રવાહ'' પસંદ કરે છે- [[લલિત કળાઓ|લલિત કળા]], વાણિજય, વિજ્ઞાન અથવા વ્યાવસાયિક, જે ઓછું જોવા મળે છે. આ બે વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી, જેમને આગળ વધવાની ઇચ્છા હોય તે કૉલેજમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ ભણે છે અથવા તો કાયદાભ્યાસ, ઈજનેરી અથવા મેડિસિનની વ્યાવસાયિક પદવી મેળવવા માટે કૉલેજમાં જોડાય છે. દિલ્હીમાં આવેલી નોંધપાત્ર ઉચ્ચતર શિક્ષણની અથવા સંશોધનની સંસ્થાઓમાં [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ|ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]], [[લેડી હાર્ડિંજ મેડિકલ કૉલેજ|લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજ]], [[ડૉ. રામ મનોહર લોહિયા હૉસ્પિટલ અને પીજીઆઈએમઈઆર (PGIMER)|ડૉ.રામમનોહર લોહિયા હોસ્પિટલ અને પીજીઆઈએમઈઆર(PGIMER)]], [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી|ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજી, દિલ્હી]], [[નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી|નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ આોફ ટેકનોલૉજી]], [[દિલ્હી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ]], [[ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી]], [[ફેકલ્ટી ઓફ મૅનેજમેન્ટ સ્ટડીઝ|ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ]], [[ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટ્યૂટ|ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટયૂટ]], [[દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસ]], [[ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ|ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ]] અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ]] જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. 2008ના એક સર્વેક્ષણ મુજબ, આશરે 16% દિલ્હીવાસીઓ કમ સે કમ કૉલેજમાંથી અનુસ્નાતક થયાની પદવી ધરાવતા હતા.<ref>{{cite web|url=http://www.outlookindia.com/pti_news.asp?id=325739 |title=outlookindia.com &#124; wired |publisher=Outlookindia.com |date= |access-date=2008-11-03}}</ref> == માધ્યમો == [[ચિત્ર:Pitampura_TV_Tower,_Delhi,_India.jpg|thumb|upright|દિલ્હી ખાતે પિતાંપુરા ટી.વી. ટાવર પ્રસારણ કાર્યક્રમ]] નવી દિલ્હી ભારતની રાજધાની હોવાથી રાજકીય [[છાપાં માટેનો અહેવાલ|અહેવાલો]] માટે તે મધ્યબિંદું સમાન છે, જેમાં ભારતીય સંસદના સત્રોનું નિયમિત પ્રસારણ પણ સમાવિષ્ટ છે. દેશભરમાં વ્યાપ્ત એવાં ઘણાં પ્રસાર-માધ્યમોની એજન્સીઓ દિલ્હી સ્થિત છે, જેમાં રાજય હસ્તકના [[પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા]] અને [[દૂરદર્શન]] પણ એક છે. શહેરમાં પ્રસારિત ટી.વી. પ્રોગ્રામોમાં દૂરદર્શનની બે નિઃશુલ્ક જમીન પરથી પ્રસારિત કરવામાં આવતી ટેલિવિઝન ચેનલો અને [[અનેક સિસ્ટમ સંચાલકો|અનેક સિસ્ટમ ઓપરેટરો]] દ્વારા ચાલતી કેટલીક હિન્દી, અંગ્રેજી અને ''પ્રાદેશિક ભાષા'' ની [[કેબલ ટેલિવિઝન|કેબલ]] ચેનલો પરથી કાર્યક્રમો જોવા મળે છે. તેનાથી વિપરીત, શહેરમાં [[ડાઈરેક્ટ બ્રોડકાસ્ટ સેટેલાઈટ|સૅટેલાઈટ ટેલિવિઝન]]ને હજુ બહોળા પાયા પર ગ્રાહકોનો સ્વીકાર મળ્યો નથી.<ref name="dthrediff">{{cite web|url=http://www.rediff.com///money/2006/sep/05iycu.htm|title=What is CAS? What is DTH?|access-date=2007-01-08 |author=Rediff Business Desk |date=5 September 2006 |work=rediff news: Business |publisher=[[Rediff.com]]}}</ref> દિલ્હીમાં હજી પણ મુદ્રિત સમાચાર-માધ્યમોની લોકપ્રિયતા જળવાઈ રહી છે. વર્ષ 2004–05માં, શહેરમાંથી કુલ તેર ભાષામાં 1029 સમાચારપત્રો પ્રકાશિત થયા હતા. આમાંથી ''[[નવભારત ટાઈમ્સ]]'' , ''[[હિન્દુસ્તાન દૈનિક]]'' , ''[[પંજાબ કેસરી]]'' , ''[[દૈનિક જાગરણ]]'' , ''[[દૈનિક ભાસ્કર]]'' , ''દૈનિક દેશબંધુ'' અને સૌથી ઝડપી વ્યાપ સાધનાર સાપ્તાહિક ''ધ સ્ટેજમૅન ઈન્ટરનેશનલ'' સહિત કુલ 492 [[હિન્દી]] ભાષાના સમાચાર-પત્રો હતા.<ref name="rnidata">{{cite web |url=https://rni.nic.in/pii.htm |title=General Review |access-date=2006-12-21 |work= |publisher=Registrar of Newspapers for India |archive-date=2006-07-13 |archive-url=https://web.archive.org/web/20060713215421/http://www.rni.nic.in/pii.htm |url-status=dead }}</ref> [[અંગ્રેજી ભાષા]]માં પ્રકાશિત થતાં અખબારોમાં આશરે ૧૦ લાખ પ્રતનો રોજિંદો ફેલાવો ધરાવતું ''ધ હિન્દુસ્તાન ટાઈમ્સ'' , એક માત્ર મોટું દૈનિક હતું.<ref name="rnidata"/> એ સિવાય બીજાં અંગ્રેજી અખબારોમાં ''[[ઈન્ડિયન એક્સપ્રેસ|ધ ઈન્ડિયન એકસપ્રેસ]]'' , ''[[બિઝનેસ સ્ટાન્ડર્ડ]]'' , ''[[ટાઈમ્સ ઓફ ઈન્ડિયા(Times of India)|ટાઈમ્સ ઓફ ઈન્ડિયા]]'' , ''[[ધી હિન્દુ|ધ હિન્દુ]]'' , ''[[ધ પાયોનિયર (દૈનિક)|ધ પાયોનિયર]]'' અને ''[[એશિયન એજ]]'' નો સમાવેશ થાય છે. દિલ્હીમાં રેડિયો એ પ્રમાણમાં ઓછું લોકપ્રિય પ્રસાર માધ્યમ છે, અલબત્ત 2006માં કેટલીક [[ફ્રિકવન્સી મોડ્યુલેશન (એફએમ - આવર્તનોની ગોઠવણી)|એફએમ]] (FM) ચેનલોના ઉદ્ઘાટનથી એફએમ રેડિયોએ શહેરમાં પોતાના પગ જમાવવા શરૂ કરી દીધા છે.<ref name="radiomass">{{cite web|url=http://downloads.bbc.co.uk/worldservice/trust/pdf/india_sex_selection/Chapter4.pdf |title=Chapter4: Towards a Mass Media Campaign: Analysing the relationship between target audiences and mass media|access-date=2007-01-08|last=Naqvi|first=Farah|date=14 November 2006|format=PDF|work=Images and icons: Harnessing the Power of Mass Media to Promote Gender Equality and Reduce Practices of Sex Selection|publisher=BBC World Service Trust|pages=26–36 }}</ref><ref name="asiawaves">{{cite web |url=http://www.asiawaves.net/india/delhi-radio.htm|title=Delhi: Radio Stations in Delhi, India|access-date=2007-01-07 |date=15 November 2006|work=ASIAWAVES: Radio and TV Broadcasting in South and South-East Asia|publisher=Alan G. Davies }}</ref> દિલ્હીથી અનેક રાજય હસ્તક અને ખાનગી રેડિયો સ્ટેશનો પ્રસારિત થાય છે, જેમાં દસ ભાષામાં છ રેડિયો ચેનલો આપતું [[ઓલ ઈન્ડિયા રેડિયો]] (AIR) સ્ટેશન એ વિશ્વનું સૌથી મોટું રેડિયો સેવા આપતું સ્ટેશન છે. શહેર સ્થિત અન્ય રેડિયો સ્ટેશનો છે- ''[[બિગ એફએમ (ભારતીય રેડિયો સ્ટેશન)|બીગ એફએમ]] (92.7 FM)'' , ''[[રેડિયો મિર્ચી]] (98.3 FM)'' , ''ફિવર (104.0 FM)'' , ''રેડિયો વન (94.3 FM)'' , ''રેડ એફએમ (93.5 FM)'' , ''[[રેડિયો સિટી (ભારતીય રેડિયો સ્ટેશન)|રેડિયો સિટી]] (91.1 FM)'' , ''હિટ ૯૫ (95.0 FM)'' અને ''મીઓવ (104.8FM)'' . == રમત ગમત == ભારતના અન્ય હિસ્સાઓની જેમ, દિલ્હીમાં પણ [[ક્રિકેટ]] સૌથી વધુ લોકપ્રિય રમત છે.<ref name="popular">{{cite web|url=http://www.aipsmedia.com/index.php?page=interview&cod=4|title=Cricket may be included in the 2010 Games|access-date=2007-01-07|last=Camenzuli|first=Charles|work=Interview|publisher=International Sports Press Association|archive-date=2007-09-29|archive-url=https://web.archive.org/web/20070929074954/http://www.aipsmedia.com/index.php?page=interview&cod=4|url-status=dead}}</ref> ભારતના સૌથી જૂનાં ક્રિકેટ ''[[:wikt:મેદાન |મેદાનો]]'' માંથી એક, જયાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પણ ગોઠવાય છે, તે [[ફીરોઝ શાહ કોટલા|ફિરોઝ શાહ કોટલા]] સ્ટેડિયમ ઉપરાંત શહેરભરમાં જુદા જુદા સ્થાને ક્રિકેટ મેદાનો આવેલાં છે. [[દિલ્હી ક્રિકેટ ટીમ]], ભારતની રાષ્ટ્રીય સ્તરની [[પ્રથમ કક્ષાની ક્રિકેટ]] ચેમ્પિયનશિપ-[[રણજી ટ્રોફી]]માં ભાગ લેતી હોય છે.<ref name="ranji">{{cite web |url=http://content.cricinfo.com/india/content/story/261615.html |title=A Brief History: The Ranji Trophy|access-date=2007-01-06|author=Cricinfo staff|work=Cricinfo|publisher=The Wisden Group}}</ref> આ ઉપરાંત [[ઇન્ડિયન પ્રીમિયર લીગ|આઈપીએલ]](IPL)ની [[દિલ્હી ડેરડેવિલ્સ]] ટીમ અને [[ઈન્ડિયન ક્રિકેટ લીગ|આઈસીએલ]](ICL)ની [[દિલ્હી જાયન્ટ્સ]] (પહેલાં [[દિલ્હી જેટ્સ]] નામ હતું) ટીમ પણ શહેર ધરાવે છે. [[મેદાની હોકી|મેદાની હૉકી]], [[ફૂટબોલ (સૉકર)]], [[બાસ્કેટબોલ|બાસ્કેટ બૉલ]], [[ટેનિસ]], [[ગોલ્ફ]], [[બેડમિન્ટન]], [[તરણસ્પર્ધા (રમત)|તરણ]], [[ગાડાંની દોડ|ગાડાંની રેસ]], [[વેઈટ લિફટીંગ|વેઈટ લિફિંટગ]] અને [[ટેબલ ટેનિસ]] જેવી અન્ય રમતો પણ શહેરમાં લોકપ્રિય છે.{{Fact|date=March 2009}} દિલ્હીમાં [[જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હી|જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ]] અને [[ઈન્દિરા ગાંધી એરેના|ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમ]] જેવી રમતગમતની સવલતો છે. ભૂતકાળમાં દિલ્હી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે, ઉ.દા. [[1951 એશિયન રમતો|પહેલી]] અને [[1982 એશિયન રમતો|નવમી]] [[એશિયન રમતો]].<ref name="asianbid">{{cite news |title=India to bid for 2014 Asian Games |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4389563.stm |work=South Asia |date=29 March 2005 |access-date=2006-12-21 |publisher=BBC }}</ref> હાલમાં દિલ્હી [[કોમનવેલ્થ ગેમ્સ 2010|2010]]ની [[કોમનવેલ્થ ગેમ્સ|કૉમનવેલ્થ ગેમ્સ]]ની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, જે શહેરમાં અત્યાર સુધી થયેલો સૌથી મોટો વિવિધ-રમતોનો સમારંભ હશે. 2014ની એશિયન ગેમ્સનું યજમાનપદું મેળવવા માટેની હોડમાં દિલ્હી ચૂકી ગયું હતું,<ref name="hindulostbid">{{cite news |title=New Delhi loses bid |url=http://www.hindu.com/2007/04/18/stories/2007041802062000.htm |work=The Hindu |publisher=The Hindu |date=2007-04-18 |access-date=2007-04-18 |archive-date=2007-04-20 |archive-url=https://web.archive.org/web/20070420171456/http://www.hindu.com/2007/04/18/stories/2007041802062000.htm |url-status=dead }}</ref> પરંતુ હવે તે [[2020 ઉનાળુ ઓલમ્પિકસ|2020]]ની [[ઓલમ્પિક રમતોત્સવ|ઓલમ્પિક રમતો]]ના યજમાન બનવા માટેની હોડમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.<ref name="asianbid"/><ref name="olympicbid"> {{cite web |url=http://www.gamesbids.com/eng/index.php?news=1177787226 |title= Delhi To Bid For 2020 Summer Games|access-date=2007-08-05 |date=2007-04-28 |work= gamesbids.com|publisher= Menscerto Inc. }}</ref> 2010ની [[ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ]]ની પહેલવહેલી રમતનું યજમાનપદું કરવા માટે દિલ્હીની પસંદગી થઈ છે.<ref>{{cite news | url=http://news.bbc.co.uk/sport1/hi/motorsport/formula_one/6751929.stm| title=India agree grand prix | publisher=BBC Sport| date=| access-date=2007-09-07}}</ref> == સંદર્ભો == {{reflist|2}} == વધુ વાંચન == * [http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/ES2005-06.htm વર્ષ 2005–2006 માટે દિલ્હીનું આર્થિક સર્વેક્ષણ.] {{Webarchive|url=https://web.archive.org/web/20160215014054/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/ES2005-06.htm |date=2016-02-15 }}. આયોજન વિભાગ.નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સરકાર. 12 ફેબ્રુઆરી 2007ના સુધારો. *[http://www.penguinbooksindia.com/delhi દિલ્હી: એડવેન્ચર ઇન એ મેગાસિટી] સેમ મિલર (લેખક અને પત્રકાર) દ્વારા == બાહ્ય કડીઓ == {{sisterlinks}} {{wikivoyage|Delhi}} ;સરકાર * [http://goidirectory.nic.in/delhi.htm ભારત સરકારની વેબસાઈટોની ડિરેકટરી, દિલ્હી] * [http://delhigovt.nic.in/ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સરકાર] * [http://www.mcdonline.gov.in/ દિલ્હી મહાનગરપાલિકા] {{Webarchive|url=https://web.archive.org/web/20090331224105/http://www.mcdonline.gov.in/ |date=2009-03-31 }} * [http://www.ndmc.gov.in/index1024.aspx નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ] ;અન્યઃ ;* [http://www.lonelyplanet.com/india/delhi લોન્લી પ્લેનેટ ગાઈડ] ;* [http://www.delhimetrorail.com દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન] {{Template group |list = {{ભારત}} {{State and Union Territory capitals of India}} {{Million-plus cities in India}} }} {{ભારત}} [[શ્રેણી:કોમનવેલ્થ રમત માટે યજમાન રહી ચૂકેલા શહેરો]] [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] [[શ્રેણી:એશિયામાં આવેલા દેશોની રાજધાનીઓ]] t83umgffiy302jpm84exkkzlig3q9ji 904741 904733 2026-09-02T11:26:33Z KartikMistry 10383 [[Special:Contributions/~2026-47651-12|~2026-47651-12]] ([[User talk:~2026-47651-12|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Morkoz|Morkoz]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 904718 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox Indian Jurisdiction |type = રાજધાની |type_2 = capital |other_name = દિલ્હી |latd = 28 |latm = 36 |lats = 36 |longd = 77 |longm = 13 |longs = 48 |skyline = Delhi Montage.jpg |skyline_caption = From top clockwise: [[Lotus Temple]], [[Humayun's Tomb]], [[Connaught Place, New Delhi|Connaught Place]], [[Akshardham (Delhi)|Akshardham Temple]], and [[India Gate]]. |Nickname = Dili, The Heart of India, The City of Djinns, The Capital City, The First City, The Empire City, The City |locator_position = right |state_name = દિલ્હી |leader_title = રાજ્યપાલ |leader_name = અનિલ બૈજલ |leader_title_2 =મુખ્યમંત્રી |leader_name_2 = રેખા ગુપ્ત |leader_title_3 = મેયર |leader_name_3 = રવીન્દ્ર ગુપ્ત |official_languages = [[હિન્દી ભાષા|હિન્દી]], [[પંજાબી ભાષા|પંજાબી]], [[ઉર્દુ]], [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] |legislature_type = Unicameral |legislature_strength = 70 |established_date = |area_total = 1483 |area_rank = 2nd |area_magnitude = 9 |altitude = 239 |altitude_cite = <ref name="altitude"><!-- -->{{cite web |url = http://isc2001.nic.in/delhi.htm |title = General info on Delhi |publisher = Government of India |access-date = 2006-05-03 |archive-date = 2007-04-30 |archive-url = https://web.archive.org/web/20070430162545/http://isc2001.nic.in/delhi.htm |url-status = dead }}</ref> |population_as_of = 2010 |population_rank = 2nd |population_total = 12,565,901 |population_total_cite = <ref name=census01del/> |population_as_of = 2010 |population_metro = 18,916,890 |population_metro_cite = <ref name="un"/> |population_metro_as_of = 2010 |population_metro_rank = 2nd |population_density = 11463 <!--| districts = 9--> |districts = |title=[[Districts of Delhi]] |1 = [[નવી દિલ્હી]] |2 = [[મધ્ય દિલ્હી]] |3 = [[ઉત્તર દિલ્હી]] |4 = [[ઉત્તર પૂર્વ દિલ્હી]] |5 = [[પૂર્વ દિલ્હી]] |6 = [[દક્ષિણ દિલ્હી]] |7 = [[દક્ષિણ પશ્ચિમ દિલ્હી]] |8 = [[પશ્ચિમ દિલ્હી]] |9 = [[ઉત્તર પશ્ચિમ દિલ્હી]] |Boroughs = |title=[[Boroughs]] / [[Suburbs]] of Delhi |1 = [[Gurgaon]], [[Haryana]] |2 = [[Noida]], [[Uttar Pradesh]] |3 = [[Greater Noida]], [[Uttar Pradesh]] |4 = [[Ghaziabad, India|Ghaziabad]], [[Uttar Pradesh]] |5 = [[Faridabad]], [[Haryana]] |6 = [[Panipat]], [[Haryana]] |7 = [[Meerut]], [[Uttar Pradesh]] |area_telephone = 011 |postal_code = 110 xxx |vehicle_code_range = DL-xx |unlocode = INDEL |website = delhigovt.nic.in |seal = Emblem of India.svg |footnotes = |map_caption = Location of Delhi in India }} '''દિલ્હી''' - સ્થાનિક રીતે '''દિલ્લી''' ({{lang-hi|दिल्ली}},''{{transl|hi|dillī}}'')ના અને '''રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી''' ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ [[ભારત]]નું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.<ref name="un">{{cite web|url=http://esa.un.org/unup/p2k0data.asp|title=World Urbanization Prospects: The 2007 Revision Population Database|access-date=2000-03-13|publisher=UN|archive-date=2007-03-10|archive-url=https://web.archive.org/web/20070310025702/http://esa.un.org/unup/p2k0data.asp|url-status=dead}}</ref> એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની [[નવી દિલ્હી]], જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. [[યમુના|યમુના નદી]]ને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે.<ref name="asherhabit">{{cite book |last=Asher |first=Catherine B |editor=James D. Tracy |title= City Walls |origyear=2000 |url=http://books.google.com/books?id=gSupaU3vVacC&pg=PA249&lpg=PA249&dq=delhi+continuously+inhabited&source=web&ots=Cq2KBU2l5_&sig=7u8ayI-C9NSfqv-_PAjQEX5SNIo&hl=en&sa=X&oi=book_result&resnum=4&ct=result#PPA247,M1 |access-date=2008-11-01|publisher=Cambridge University Press |location= |language= |isbn=0521652219 |pages= 247–281|chapter=Chapter 9:Delhi walled: Changing Boundaries|chapterurl= |year=2000}}</ref> [[દિલ્હી સલ્તનત]]ના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું.<ref>{{cite book |last=Necipoglu |first=Gulru |title= Muqarnas: An Annual on the Visual Culture of the Islamic World |origyear=2002 |url=http://books.google.com/books?id=UJc2u33fCKQC&pg=PA16&dq=delhi+sultanate+political+center+city+delhi&sig=ACfU3U3zNMesuCjnsH7iAlLe5mKHpddn8w#PPA12,M1|access-date=2008-11-01|publisher=BRILL|isbn=9004125930 |pages= 12–43|chapter=Epigraphs, Scripture, and Architecture in the Early Sultanate of Delhi|chapterurl= |year=2002}}</ref><ref>{{cite book |last=Aitken |first=Bill|title=Speaking Stones: World Cultural Heritage Sites in India |origyear=2002 |url=http://books.google.com/books?id=lu5jGGQ8fJkC&pg=PA21&dq=delhi+continuously+inhabited&sig=ACfU3U1Z52ojRmD1-ZS2QeQlb8UlGZeBhA|access-date=2008-11-01|publisher=Eicher Goodearth Limited|isbn=8187780002|pages=264 pages|chapter=|chapterurl= |year=2001}}</ref> અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મુઘલ સમ્રાટ [[શાહજહાં]]એ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું.<ref>{{cite book |title=The Encyclopedia Americana: A Library of Universal Knowledge |origyear=1918 |url=http://books.google.com/books?id=oa1PAAAAMAAJ&pg=PA621&dq=delhi+capital+1911#PPA621,M1|access-date=2008-11-01|publisher=Encyclopedia Americana Corp|isbn=|page=621|vlume=8}}</ref><ref>{{cite book |last=Sehgal|first=R.L.|title=Slum Upgradation: Emerging Issue & Policy Implication's |origyear=1998 |url=http://books.google.com/books?id=ONFPAAAAMAAJ&q=shahjanabad+built&dq=shahjanabad+built&pgis=1|access-date=2008-11-01|publisher=Bookwell Publications|isbn=8185040184|page=97|chapter=|chapterurl= |year=1998}}</ref> 18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં [[કલકત્તા]] રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, [[નવી દિલ્હી]], નામે નવું શહેર બાંધવામાં આવ્યું.<ref>{{cite book |last=Vale|first=Lawrence J.|title=Architecture, power, and national identity|origyear=1992 |url=http://books.google.com/books?id=3Fm3XlYuSzAC&pg=RA1-PA88&dq=delhi+capital+india+calcutta+george&sig=ACfU3U29Ev4lebQwD-U-w7jrrAKN0L5p8g|access-date=2008-11-01|publisher=Yale University Press |isbn=030004958|pages=88–100|chapter=|chapterurl=}}</ref> 1947માં જયારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ પણ, નવી દિલ્હીમાં સમવાયી સરકારની [[ભારતીય સંસદ]] સહિતની અગત્યની કચેરીઓ આવેલી છે. આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને [[શહેરીકરણ]]ના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે.<ref name="dayal" /> આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે. == નામ == "દિલ્હી" નામની વ્યુત્પત્તિ વિશે કશું ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ તેના અંગે અનેક સંભાવનાઓ પ્રવર્તે છે. સૌથી પ્રચલિત દષ્ટિકોણ પ્રમાણે તેનું નામ મૌર્ય રાજવંશના રાજા, ''ધિલ્લુ'' અથવા ''દિલુ'' પરથી પડ્યું છે, આ રાજાએ ઈ.સ. પૂર્વે 50માં આ શહેર બાંધ્યું હતું અને પોતાના નામ પરથી તેને નામ આપ્યું હતું.<ref name="dhillu">{{cite book |last=Bakshi|first=S.R.|title=Delhi Through Ages|origyear=2002 |S_590M3cIxfi7Y1OFIk-cK9g|access-date=2008-11-01|publisher=Anmol Publications PVT. LTD|isbn=8174881387|page=2|chapter=|chapterurl= |year=1995}}</ref><ref name="ecosurv1">{{cite web |url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/1.pdf |title=Chapter 1: Introduction |access-date=2006-12-21 |format=PDF |work=Economic Survey of Delhi, 2005–2006 |publisher=Planning Department, Government of National Capital Territory of Delhi |pages=pp1–7 |archive-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20161113174155/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/1.pdf |url-status=dead }}</ref><ref name="geobritish">{{cite book |last=Smith|first=George|title=The Geography of British India, Political & Physical|origyear=1882 |url=http://books.google.com/books?id=C20DAAAAQAAJ&dq=raja+delhi+BC&pgis=1|access-date=2008-11-01|publisher=J. Murray|isbn=|pages=216–217|chapter=|chapterurl=}}</ref> તૂર રાજપૂતો આ શહેરને [[હિન્દી]]/પ્રાકૃત શબ્દ ઢીલી (પોચી)થી પણ સંબોધે છે, કારણ કે રાજા ધાવાએ ત્યાં જે લોખંડનો સ્તંભ બાંધ્યો તેનો પાયો નબળો હતો અને તેને બદલવો પડ્યો હતો.<ref name="geobritish"/> રાજપૂતોના શાસન હેઠળના વિસ્તારોમાં પ્રચલિત સિક્કાઓને ''દેહલીવાલ'' કહેવાતા.<ref name="ncertVII">{{cite web|url=http://ncert.nic.in/textbooks/testing/Index.htm|title=Our Pasts II, History Textbook for Class VII|access-date=2007-07-06|publisher=NCERT|archive-date=2007-06-23|archive-url=https://web.archive.org/web/20070623140748/http://www.ncert.nic.in/textbooks/testing/Index.htm|url-status=dead}}</ref> કેટલાક બીજા ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ નામ હિન્દીમાં "પ્રવેશદ્વાર/ઉંબરો" માટેના ''દહેલીઝ'' અથવા ''દેહલી'' શબ્દના અપભ્રંશ રૂપ એવા ''દિલ્લી'' શબ્દ પરથી આવ્યું છે, જે ભારત-ગંગાના મેદાન પ્રદેશોના પ્રવેશદ્વાર તરીકે આ શહેરના સ્થાન સાથે મેળ ખાય છે.<ref name="cohen">{{cite journal |last = Cohen |first=Richard J. |year=1989 | month = October–December |title=An Early Attestation of the Toponym Dhilli | journal = Journal of the American Oriental Society | volume = 109 | issue = 4 |pages=513–519 | doi = 10.2307/604073 }}</ref> બીજી એક માન્યતા પ્રમાણે આ શહેરનું મૂળ નામ ધિલ્લીકા હતું.<ref name="dhilika">{{Cite web |title=Chauhans (Cahamanas, Cauhans) |access-date=2006-12-22 |last=Austin |first=Ian |coauthors=Thhakur Nahar Singh Jasol |work=The Mewar Encyclopedia |publisher=mewarindia.com |url=http://www.mewarindia.com/ency/chat.html |archive-date=2006-11-14 |archive-url=https://web.archive.org/web/20061114120751/http://mewarindia.com/ency/chat.html |url-status=dead }}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Qutab.jpg|thumb|left|કુતુબ મિનાર એ વિશ્વનો સૌથી ઊંચો, કોઈ પણ પ્રકારના ટેકા વિના ઊભો રહેલો ઈંટનો પાતળો ઊંચો મિનારો છે]] [[ચિત્ર:Humayun's Tomb Delhi .jpg|thumb|left|મુઘલ કબર સંકુલોનું પહેલું ઉદાહરણ 1560માં ચણાયેલી હુમાયુની કબર છે.]] [[ચિત્ર:Red Fort Delhi.jpg|thumb|left|1639માં શાહજહાંએ બંધાવેલા લાલ કિલ્લા પરથી, આજે પણ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે આખા દેશને સંબોધતા હોય છે.]] ઈ.સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિ દરમ્યાન અને તે પહેલાં,<ref name="tourhist">{{cite web |url=http://www.indiatourism.com/delhi-history/index.html |title=Delhi History |access-date=2006-12-22 |work=Delhi Tourism |publisher=Advent InfoSoft (P) Ltd }}</ref> દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસતિ મોટા ભાગે મોજૂદ હતી અને કમ સે કમ [[6ઠ્ઠી સદી ઈ.સ. પૂર્વે|ઈ.સ. પૂર્વે છઠ્ઠી]] સદીથી તો ત્યાં [[સતત વસવાટ ધરાવતા સમયના આધારે શહેરોની યાદી|સતત માનવ વસવાટ]] રહ્યો હોવાના પુરાવા મળ્યા છે.<ref name="asherhabit"/> ભારતીય મહાકાવ્ય [[મહાભારત]]માં [[પાંડવો]]ની ભવ્ય રાજધાની, [[ઈન્દ્રપ્રસ્થ]] આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે.<ref name="ecosurv1"/> [[મૌર્ય સામ્રાજય]]ના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે.<ref name="tourhist"/> દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.[[ઈ.સ.]]736માં [[તોમર]] રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું. ઈ.સ.1180માં [[અજમેર]]ના [[ચૌહાણ]] [[રાજપૂત|રાજપૂતો]]એ લાલ કોટ જીત્યો અને તેને [[કિલા રાઈ પિથોરા]]નું નવું નામ આપ્યું. [[અફઘાનિસ્તાન|અફઘાન]] [[મહમંદ ઘોરી]]એ 1192માં ચૌહાણોના વંશજ [[પૃથ્વીરાજ ત્રીજો|પૃથ્વીરાજ ત્રીજા]]ને હરાવ્યો.<ref name="ecosurv1"/> [[મામલુક રાજવંશ]]ના પહેલા શાસક, [[કુતુબુ-ઉદ-દીન ઐબક|કુતુબ-ઉદ-દિન અયબકે]] 1206માં [[દિલ્હી સલ્તનત]] સ્થાપી. કુતુબ-ઉદ-દિને [[કુતુબ મિનાર]] અને ''કુવાત-અલ-ઈસ્લામ'' (ઈસ્લામની શકિત) નામની અત્યારે હયાત એવી ભારતની સૌથી જૂની મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું.<ref name="ecosurv1"/><ref name="Quwwat">{{cite web |url=http://whc.unesco.org/archive/periodicreporting/cycle01/section2/233-summary.pdf |archive-url=https://web.archive.org/web/20060524155833/http://whc.unesco.org/archive/periodicreporting/cycle01/section2/233-summary.pdf |archive-date=2006-05-24 |title=India: Qutb Minar and its Monuments, Delhi |access-date=2006-12-22 |format=PDF |work=State of Conservation of the World Heritage Properties in the Asia-Pacific Region: : Summaries of Periodic Reports 2003 by property, Section II |publisher=[[UNESCO]] World Heritage Centre |pages=pp71–72 |url-status=live }}</ref> મધ્યકાલીન યુગના ઉત્તરાર્ધમાં, મામલુક વંશની પડતી પછી, તેમના પર વિજય મેળવી તુર્કી અને મધ્ય એશિયાના વંશજો આવ્યા, [[ખિલજી રાજવંશ]], [[તઘલખ રાજવંશ]], [[સૈયદ રાજવંશ]] અને [[લોદી રાજવંશ]] સત્તા પર આવ્યા અને અનેક કિલ્લા અને વસાહતો બાંધી, જે [[દિલ્હીના સાત નગર|દિલ્હીનાં સાત નગરો]]નો ભાગ છે.<ref>{{Cite web |url=http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |title=બાટ્ટુટાનો પ્રવાસઃ મુસ્લિમ ભારતની રાજધાની, દિલ્હી |access-date=2021-12-25 |archive-date=2008-04-23 |archive-url=https://web.archive.org/web/20080423014415/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |url-status=dead }}</ref> 1398માં, દિલ્હીની મુસ્લિમ સલ્તનતો તેમની [[હિન્દુ]] પ્રજા પ્રત્યે બહુ કૂણું વલણ રાખે છે એવું બહાનું આગળ ધરીને [[તૈમુર લંગ|તૈમુર લંગે]] ભારત પર આક્રમણ કર્યું. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને શહેરને રોળી નાખ્યું, ચારેતરફ વિનાશ વેર્યો અને ખંડેર બનાવી દીધું.<ref>{{Cite web |url=http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/timurid.html |title=1600 સુધીનું ઈસ્લામિક વિશ્વઃ મોંગોલ આક્રમણ (ટીમુરીડ સામ્રાજય) |access-date=2009-10-02 |archive-date=2009-08-16 |archive-url=https://web.archive.org/web/20090816204247/http://www.ucalgary.ca/applied_history/tutor/islam/mongols/timurid.html |url-status=dead }}</ref> સલ્તનત યુગમાં દિલ્હી [[સુફીવાદ|સૂફીવાદ]]નું એક મુખ્ય કેન્દ્ર રહ્યું.<ref name="sufi">{{cite web|url=http://www.saag.org/common/uploaded_files/paper924.html|title=Sufism in India: Its Origin, History and Politics|access-date=2007-01-20|last=Upadhyay|first=R|date=16 February 2004|publisher=South Asia Analysis Group|archive-date=2010-06-12|archive-url=https://web.archive.org/web/20100612055259/http://www.saag.org/common/uploaded_files/paper924.html|url-status=dead}}</ref> 1526માં [[પાણીપતની પહેલી લડાઈ / પાણીપતનું પહેલું યુદ્ધ|પાણીપતની પહેલી લડાઈ]]માં, [[ઝહિરુદ્દીન બાબર|ઝહીરુદ્દીન બાબરે]] છેલ્લા લોદી સુલતાનને હરાવ્યો અને [[મુઘલ સામ્રાજય]]નો પાયો નાખ્યો, જે પછી દિલ્હીથી [[આગ્રા]] અને [[લાહોર]] પર રાજય કરતું રહ્યું.<ref name="ecosurv1"/> [[16મી સદી]]ના મધ્ય ભાગમાં [[શેર શાહ સૂરિ]]ના પાંચ વર્ષના રાજયકાળને બાદ કરતાં, મુઘલ સામ્રાજયે ઉત્તર ભારત પર ત્રણ સદીઓ કરતાં પણ વધુ શાસન કર્યું.<ref name="shershah">{{cite web |url=http://www.indhistory.com/sher-shah-suri.html |title=Sher Shah - The Lion King |access-date=2006-12-22 |work=India's History : Medieval India |publisher=indhistory.com |archive-date=2006-12-12 |archive-url=https://web.archive.org/web/20061212214725/http://www.indhistory.com/sher-shah-suri.html |url-status=dead }}</ref> મુઘલ સમ્રાટ [[અકબર|અકબરે]] પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી. [[શાહજહાં]]એ પોતાના નામ પર દિલ્હીનું સાતમું શહેર[[શાહજહાંબાદ]] બાંધ્યું, જે અત્યારે ''"જૂનું શહેર"'' અથવા ''"જૂની દિલ્હી"'' નામે વધુ જાણીતું છે. 1638થી આ જૂનું શહેર મુઘલ સામ્રાજયની રાજધાની રહ્યું હતું. 1739માં [[કર્નાલનું યુદ્ધ|કર્નાલની લડાઈ]]માં [[નાદિર શાહ|નાદિર શાહે]] મુઘલ લશ્કરને હરાવીને શહેરને લૂંટયું- [[મયુરાસન]] સહિતની અનેક અમૂલ્ય-વિરલ વસ્તુઓ તે લઈ ગયા.<ref>[http://www.avalanchepress.com/Soldier_Shah.php રાજના કાળમાં ઈરાન]</ref> 1761માં [[પાણીપતનો ત્રીજા રણસંગ્રામ|પાણીપતના ત્રીજા યુદ્ધ]] પછી [[અહેમદ શાહ અબ્દાલી|અહમદ શાહ અબ્દાલી]]એ દિલ્હી પર લશ્કરી હુમલો કરી દીધો. 11 સપ્ટેમ્બર, 1803ના [[દિલ્હીની લડાઈ|દિલ્હીના યુદ્ધ]]માં [[ગેરાર્ડ સરોવર, પહેલું વાઈકાઉન્ટ સરોવર|જનરલ લેક]]ના બ્રિટિશ સૈન્યે [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા]]ઓને હરાવ્યા. [[1857નો ભારતીય વિપ્લવ|ભારતના 1857ના વિપ્લવ]] પછી દિલ્હી [[બ્રિટિશ સામ્રાજ્ય|બ્રિટિશ]]ના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું.<ref name="ecosurv1"/> વિપ્લવના પછી થોડા જ સમયમાં, [[કોલકાતા|કલકત્તા]]ને [[બ્રિટિશ રાજ|બ્રિટિશ રાજ હેઠળના ભારત]]ની રાજધાની અને દિલ્હીને [[પંજાબ (બ્રિટિશ ભારત)|પંજાબ]]નું જિલ્લા-મથક ઘોષિત કરવામાં આવ્યા. 1911માં દિલ્હીને બ્રિટિશ ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું અને [[ઍડવિન લુત્યેન્સ|એડવિન લુત્યેન્સ]]ની આગેવાનીમાં બ્રિશિટ સ્થપતિઓની એક ટીમે એક નવી રાજકીય અને વહીવટી રાજધાનીમાં સરકારી ઈમારતો કેવી રીતે ગોઠવાશે તે ડિઝાઈન કર્યું. લુત્યેન્સની દિલ્હી નામે પણ જાણીતું નવી દિલ્હી, 15 ઑગસ્ટ, 1947ના [[પ્રજાસત્તાક ભારતનો ઇતિહાસ|સ્વતંત્રતા]] મળ્યા પછી પણ પ્રજાસત્તાક ભારતની રાજધાની અને [[ભારત સરકાર]]ના મુખ્ય થાણા તરીકે કાયદેસર રીતે ઘોષિત કરવામાં આવ્યું. [[ભારતના ભાગલા]] વખતે [[પંજાબ, પાકિસ્તાન|પશ્ચિમ પંજાબ]] અને [[સિંધ]]માંથી હજારો [[હિન્દુ]]ઓ અને [[શીખ|શીખો]] દિલ્હી ભાગી આવ્યા હતા અને શહેરના ઘણા મુસ્લિમ રહેવાસીઓ [[પાકિસ્તાન]] જતા રહ્યા હતા. શીખોના સૌથી પવિત્ર સ્થાનમાં [[ઓપરેશન બ્લ્યૂ સ્ટાર]] દરમ્યાન કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ત્યારના વડાપ્રધાન, શ્રીમતી [[ઈન્દિરા ગાંધી]]ની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી. આ હત્યા બાદ 31 ઑકટોબર, 1984ના શહેરમાં શીખ-વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં, જે સતત ચાર દિવસ ચાલ્યાં અને આ [[1984ના શીખ-વિરોધી રમખાણો]]માં હિન્દુ ટોળાંઓએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા. આખા દેશમાંથી દિલ્હી તરફ લોકો આવતા રહે છે, તે દિલ્હીની વસ્તીના દિવસે દિવસે ઘટતાં જતા જન્મદરની સરખામણીએ દિલ્હીની વસતિમાં વધુ વધારો કરે છે.<ref name="migrationbirth">{{cite news |title=Fall in Delhi birth rate fails to arrest population rise |url=http://www.hindu.com/2005/01/03/stories/2005010311230300.htm |date=2005-01-03 |access-date=2006-12-19 |publisher=The Hindu |archive-date=2007-06-04 |archive-url=https://web.archive.org/web/20070604194955/http://www.hindu.com/2005/01/03/stories/2005010311230300.htm |url-status=dead }}</ref> કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ઔપચારિક રીતે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કહેવામાં આવે તેવું [[ભારતનું બંધારણ|બંધારણ (ઓગણસાઈઠમો સુધારો) ધારો, 1991]] મુજબ ઘોષિત થયું છે.<ref name="NCTact">{{cite web |url=http://indiacode.nic.in/coiweb/amend/amend69.htm|title= THE CONSTITUTION (SIXTY-NINTH AMENDMENT) ACT, 1991 |access-date=2007-01-08|work=THE CONSTITUTION (AMENDMENT) ACTS, THE CONSTITUTION OF INDIA |publisher= National Informatics Centre, Ministry of Communications and Information Technology, Government of India }}</ref> આ ધારા અનુસાર દિલ્હીને ભલે મર્યાદિત સત્તાઓ ધરાવતી પણ તેની પોતાની [[વિધાનસભા]] આપવામાં આવી છે.<ref name="NCTact"/> ડિસેમ્બર 2001માં, નવી દિલ્હીમાંના [[ભારતીય સંસદ|ભારતીય સંસદભવન]] પર સશસ્ત્ર ત્રાસવાદીઓએ [[2001નો ભારતની સંસદ પરનો હુમલો|હુમલો]] કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓનું મૃત્યુ નીપજયું હતું.<ref>{{cite news |title=Terrorists attack Parliament; five intruders, six cops killed |url=http://www.rediff.com/news/2001/dec/13parl1.htm |work= |publisher=rediff.com |date=December 13, 2001 |access-date=2008-11-02 }}</ref> આ હુમલા પાછળ પાકિસ્તાની ત્રાસવાદી જૂથોનો હાથ છે તેવી ભારતની શંકાને પરિણામે બંને દેશો વચ્ચે મોટી [[2001–2002 ભારત-પાકિસ્તાન વચ્ચે મડાગાંઠ|રાજદ્વારી કટોકટી]] ઊભી થઈ.<ref>{{cite news |title= India and Pakistan: Who will strike first?|url= http://www.economist.com/printedition/displayStory.cfm?Story_ID=917228|publisher= Economist|date=December 20, 2001 |access-date=2008-11-02 }}</ref> [[29 ઑકટોબર 2005- દિલ્હીમાં બૉમ્બ ધડાકા|ઑકટોબર 2005]]માં અને [[2008- દિલ્હીમાં બૉમ્બ ધડાકા|સપ્ટેમ્બર 2008]]માં ફરીથી દિલ્હી પર ત્રાસવાદી હુમલા થયા, જેમાં અનુક્રમે 62<ref>{{cite web |url=http://www.news24.com/News24/World/News/0,,2-10-1462_1826434,00.html |title=Delhi blasts death toll at 62: World: News: News24 |publisher=News24.com |date= |access-date=2008-11-03 |archive-date=2007-01-12 |archive-url=https://web.archive.org/web/20070112042954/http://www.news24.com/News24/World/News/0,,2-10-1462_1826434,00.html |url-status=dead }}</ref> અને 30<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/Serial_blasts_rock_Delhi_18_dead/articleshow/3479914.cms |title=Serial blasts rock Delhi; 30 dead, 90 injured-India-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું. == ભૂગોળ == [[ચિત્ર:YamunaRiver.jpg|thumb|દિલ્હી નજીકની યમુના નદી]] [[ચિત્ર:Indiagatelightening.jpg|thumb|ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે વીજળીક હડતાલજુલાઈથી ઑગસ્ટ દરમ્યાન રહેતા ચોમાસામાં દિલ્હીમાં તેનો મોટા ભાગનો વાર્ષિક વરસાદ થઈ જાય છે.]]નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પ્રદેશ) {{convert|1484|km2|sqmi|abbr=on}} વિસ્તાર ધરાવે છે, જેને {{convert|783|km2|sqmi|abbr=on|0}}ગ્રામ્ય અને {{convert|700|km2|sqmi|abbr=on|0}}શહેરી એમ બે પ્રકારના વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવે છે. દિલ્હીને મહત્તમ લંબાઈ {{convert|51.9|km|mi|abbr=on|0}} અને લઘુત્તમ પહોળાઈ {{convert|48.48|km|mi|abbr=on|0}} મળી છે.તે દિલ્હી મહાનગરપાલિકા (તેનો વિસ્તાર {{convert|1397.3|km2|sqmi|abbr=on|0|disp=or}}), નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટિ ({{convert|42.7|km2|sqmi|abbr=on|0|disp=or}}) અને દિલ્હી કૅન્ટોનમેન્ટ બોર્ડ ({{convert|43|km2|sqmi|abbr=on|0|disp=or}}) એમ ત્રણ સ્થાનિક તંત્રો (કાયદાકીય નગરો) ધરાવે છે.<ref>{{cite web |url=http://www.ndmc.gov.in/AboutNDMC/NNDMCAct.aspx |title= Introduction|access-date=2007-07-03 |work=THE NEW DELHI MUNICIPAL COUNCIL ACT, 1994 |publisher=New Delhi Municipal Council}}</ref> દિલ્હી વિસ્તારક્ષમ છે, તેના બે અંતિમ છેડા જોઈએ તો તે ઉત્તરમાં સારુપ નગરથી શરૂ થઈને દક્ષિણમાં રજોરી સુધી વિસ્તરેલું છે. પશ્ચિમમાં તેના અંતિમ છેડા પર નજાફઘર છે અને પૂર્વમાં યમુના નદી (પૂર્વ છેડો પ્રમાણમાં મધ્યમસરનો છે) છે. એનસીઆર(NCR)ની ઉપરોકત સરહદના દક્ષિણ અને પૂર્વ છેડા પર નોઈડા અને ડીએલએફ(DLF) છે. વિચિત્ર રીતે, દિલ્હીનું મુખ્ય વિસ્તરણ કોઈ અમુક ચોક્કસ ભૌગલિક પરિમાણોને નથી અનુસરતું (ઉદારહરણ તરીકે, થેમ્સની આસપાસ કેન્દ્રિત થયેલા લંડનની ઉત્તર સરહદે તેની પહેલી ટેકરી, હમ્પસ્ટેડ હેથ છે અને તેની દક્ષિણ સરહદે નદી છે, એ જ રીતે તેની પશ્ચિમે નદીનો તટપ્રદેશ - પેડિંગટન છે. જયારે દિલ્હી તેનાથી તદ્દન વિપરીત છે). દિલ્હીનો મુખ્ય શહેરનો વિસ્તાર દક્ષિણમાં છેક સાકેત સુધી પૂરો થતો નથી, જયારે ઉત્તર દિશામાં કોનોટ પ્લેસ છે, અને પશ્ચિમ દિશામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 (NH8) છે. દિલ્હીનો ભૂપ્રદેશ ખૂબ અનિયમિત છે. ઉત્તરમાં તેમાં સપાટ ખેતરો છે તો દક્ષિણમાં તે સૂકી, ઉજ્જડ ટેકરીઓમાં-([[રાજસ્થાન]]ની [[અરાવલ્લી પર્વતમાળા]]ના ફંટાળેલા હિસ્સામાં) પલટાઈ જાય છે. શહેરના દક્ષિણ ભાગમાં એક જમાનામાં વિશાળ કુદરતી સરોવરો હતાં, પરંતુ ખાણકામને કારણે તેમાંના મોટા ભાગના અત્યારે સુકાઈ ગયાં છે. યમુના નદી શહેરને સરહદ આપે છે, જો કે અનેક પુલ અને [[મેટ્રો]] સબ-વે હોવાથી તે પૂર્વ ભાગ સાથે સારી એવી જોડાણક્ષમતા ધરાવે છે, પણ નદીનો આ પૂર્વ ભાગ દિલ્હી શહેરમાં ગણાતો નથી. નવી દિલ્હી સહિતનું આખું શહેર નદીના પશ્ચિમ તરફના કિનારે વસેલું છે. નદીનો પૂર્વ કિનારો એનસીઆર(NCR- રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ)માં ગણાય છે, પણ દિલ્હીમાં નહીં. દિલ્હી [[ઉત્તર ભારત|ભારતના ઉત્તર ભાગ]]માં પર આવ્યું છે. ભારતનાં બીજાં બે રાજયો સાથે તે પોતાની સરહદ વહેંચે છે- પૂર્વ તરફ તે [[ઉત્તર પ્રદેશ]] સાથે અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ તે [[હરિયાણા]] સાથે સરહદો ધરાવે છે. આખેઆખું દિલ્હી લગભગ [[ગંગાનો મેદાનપ્રદેશ|ગંગાનાં મેદાનપ્રદેશ]] પર જ વસ્યું છે. [[યમુના]]નો પૂર-પટ અને [[દિલ્હી રિજ / ગિરિમાળા|દિલ્હી રિજ (ગિરિમાળા)]] એ દિલ્હીની ભૂગોળના બે ધ્યાન ખેંચનારાં પાસાં છે. નીચો-પથરાયેલો યમુનાનો પૂર-પટ કૃષિ માટે અનુકૂળ ફળદ્રુપ [[કાંપવાળી માટી]] પૂરી પાડે છે. જો કે આ પટ પર વારંવાર [[પૂર]] ફરી વળવાનું જોખમ તોળાતું રહે છે. 318 મીટર (1,043 ફૂટ)<ref name="gisridge">{{cite web |url=http://www.fig.net/pub/fig_2002/Ts3-9/TS3_9_mohan.pdf |title=GIS-Based Spatial Information Integration, Modeling and Digital Mapping: A New Blend of Tool for Geospatial Environmental Health Analysis for Delhi Ridge |access-date=2007-02-03 |last=Mohan |first=Madan |date= |year=2002 |month=April |format=PDF |work=Spatial Information for Health Monitoring and Population Management |publisher=FIG XXII International Congress |pages=p5 |archive-date=2012-06-09 |archive-url=https://web.archive.org/web/20120609231730/http://www.fig.net/pub/fig_2002/Ts3-9/TS3_9_mohan.pdf |url-status=dead }}</ref>ની ઊંચાઈએ પહોંચતી ગિરિમાળાની ટોચ (રિજ) આ વિસ્તારની સૌથી ધ્યાનપાત્ર લાક્ષણિકતાની રચના કરે છે. એ દક્ષિણ ભાગમાં [[અરાવલ્લી પર્વતમાળા]]માંથી ઉદ્ભવે છે અને પછી શહેરના પશ્ચિમ, ઈશાન અને વાયવ્ય ભાગને ઘેરે છે. [[હિંદુવાદ|હિન્દુત્વ]]માં ખૂબ પવિત્ર મનાતી યમુના એ દિલ્હીમાંથી પસાર થતી એક માત્ર મુખ્ય નદી છે. [[હિન્દોન નદી]] નામની બીજી એક નદી દિલ્હીના પૂર્વ ભાગને ગાઝિયાબાદથી જુદો કરે છે. દિલ્હી [[ધરતીકંપના જોખમ અનુસાર ભારતના વિસ્તારોનું આલેખન|સીઝમિક ઝોન-IV]](ધરતીકંપનું જોખમ ધરાવતો વિસ્તાર IV)માં આવેલું છે, જે તેને મોટા [[ધરતીકંપો]] પ્રત્યે જોખમી બનાવે છે.<ref name="hazardprofile">{{cite web |url=http://www.undp.org.in/dmweb/hazardprofile.pdf |title=Hazard profiles of Indian districts |access-date=2006-08-23 |format=PDF |work=National Capacity Building Project in Disaster Management |publisher=[[UNDP]] |archive-url=https://web.archive.org/web/20060519100611/http://www.undp.org.in/dmweb/hazardprofile.pdf |archive-date=2006-05-19 |url-status=live }}</ref> === આબોહવા === દિલ્હી ખંડીય આબોહવા ધરાવે છે, જેમાં ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. મધ્ય ભાગમાં [[ચોમાસુ|ચોમાસું]] ધરાવતો દિલ્હીનો ઉનાળો ખાસ્સો લાંબો, અત્યંત ગરમ હોય છે, જે એપ્રિલની શરૂઆતથી મધ્ય ઑકટોબર સુધી ચાલે છે. તે ઘણો વિકરાળ હોય છે અને નજીકના ભૂતકાળમાં ઉનાળાએ ઘણાનો ભોગ લીધો છે. માર્ચની શરૂઆતમાં પવનની દિશા પલટાય છે; વાયવ્ય દિશામાંથી વહેતા પવન, હવે નૈૠત્ય દિશામાંથી વહે છે. આ પવન રાજસ્થાનમાંથી ગરમ વાયરા લઈ આવે છે, જેની સાથે રેતીના કણો પણ તણાઈ આવે છે- દિલ્હીના ઉનાળાની આ એક લાક્ષણિકતા છે. આ વાયરાને [[લૂ (પવન)|લૂ]] કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાનનો સમય અત્યંત ગરમ, ભોંકાતા-ચીરતા તાપવાળો અને ભારે કાટની સ્થિતિ (ઑકિસડાઈઝિંગ)વાળો હોય છે. જૂનના અંતમાં, હવામાં ભેજનું પ્રમાણ વધે છે, અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન છુટક છુટક વરસાદને કારણે થોડી રાહત આપે છે. ઑકટોબરના અંતમાં શિયાળો બેસે છે પણ તેને જામતાં જાન્યુઆરી થાય છે, અને એ વખતે જામતાં ગાઢા ધુમ્મસ માટે દિલ્હી નામચીન છે.<ref name="Fog">{{cite news| publisher=The Hindu| url=http://www.hindu.com/2005/01/07/stories/2005010719480300.htm| title=Fog continues to disrupt flights, trains| date=2006-01-07| access-date=2006-05-16| archive-date=2005-01-13| archive-url=https://web.archive.org/web/20050113001515/http://www.hindu.com/2005/01/07/stories/2005010719480300.htm| url-status=dead}}</ref> તેના તાપમાનનાં અંતિમો "0.6[[સેલ્સિયસ|° સે.]] (30.9[[ફેરનહીટ|° ફે.]])થી {{convert|48|C|F}} જેટલાં રહે છે.<ref name="coldDelhi">{{cite news| publisher=Hindustan Times| url=http://www.hindustantimes.com/news/181_1593200,000600010001.htm| title=At 0.2 degrees Celsius, Delhi gets its coldest day| date=2006-01-08| access-date=2006-04-29| archive-url=https://web.archive.org/web/20060111153439/http://www.hindustantimes.com/news/181_1593200,000600010001.htm| archive-date=2006-01-11| url-status=live}}</ref> તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 25° સે. (77° ફે.) છે; તેનું માસિક સરેરાશ તાપમાન 13°સે.થી 32°સે. (56° ફે.થી 90° ફે.) વચ્ચે રહે છે.<ref name="weatherbase">{{cite web | publisher=Canty and Associates LLC | url=http://www.weatherbase.com/weather/weather.php3?s=28124&refer=&units=metric | title=Weatherbase entry for Delhi | access-date=2007-01-16 | archive-date=2011-09-07 | archive-url=https://web.archive.org/web/20110907174813/http://www.weatherbase.com/weather/weather.php3?s=28124&refer=&units=metric | url-status=dead }}</ref> ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 714 મિમી (28.1 ઈંચ) જેટલો થાય છે, જેમાંથી મોટાભાગનો જુલાઈથી ઑગસ્ટ દરમ્યાનના ચોમાસામાં વરસી જાય છે.<ref name="ecosurv1"/> દિલ્હીમાં ચોમાસાના પવનનું આગમન થવાની સરેરાશ તારીખ 29 જૂન છે.<ref name="hindumonsoon"> {{cite news |first= Vinson |last= Kurian |title= Monsoon reaches Delhi two days ahead of schedule |url=http://www.thehindubusinessline.com/2005/06/28/stories/2005062800830200.htm |work= |publisher=The Hindu Business Line |date=28 June 2005 |access-date=2007-01-09 }}</ref> {{Infobox Weather <!-- Important: remove all unused fields--> |collapsed=Yes <!--Any entry in this line will make the template initially collapsed. Leave blank or remove line for uncollapsed.--> |metric_first= Yes <!--Any entry in this line will display metric first. Leave blank or remove line for imperial.--> |single_line=Yes <!--Any entry in this line will display metric and imperial units on same line. Leave blank or remove line for seperate lines--> |location =Delhi |Jan_Hi_°C =18 |Jan_REC_Hi_°C = 29 |Feb_Hi_°C =23 |Feb_REC_Hi_°C = 32 |Mar_Hi_°C =28 |Mar_REC_Hi_°C = 37 |Apr_Hi_°C =36 |Apr_REC_Hi_°C = 42 |May_Hi_°C =39 |May_REC_Hi_°C = 50 |Jun_Hi_°C =37 |Jun_REC_Hi_°C = 52 |Jul_Hi_°C =34 |Jul_REC_Hi_°C = 43 |Aug_Hi_°C =33 |Aug_REC_Hi_°C = 42 |Sep_Hi_°C =33 |Sep_REC_Hi_°C = 38 |Oct_Hi_°C =31 |Oct_REC_Hi_°C = 37 |Nov_Hi_°C =27 |Nov_REC_Hi_°C = 35 |Dec_Hi_°C =21 |Dec_REC_Hi_°C = 32 |Year_Hi_°C =30 |Year_REC_Hi_°C = 45 |Jan_Lo_°C =7 |Jan_REC_Lo_°C = -0.6 |Feb_Lo_°C =11 |Feb_REC_Lo_°C = 0 |Mar_Lo_°C =15 |Mar_REC_Lo_°C = 6 |Apr_Lo_°C =22 |Apr_REC_Lo_°C = 12 |May_Lo_°C =26 |May_REC_Lo_°C = 16 |Jun_Lo_°C =27 |Jun_REC_Lo_°C = 21 |Jul_Lo_°C =27 |Jul_REC_Lo_°C = 21 |Aug_Lo_°C =26 |Aug_REC_Lo_°C = 20 |Sep_Lo_°C =24 |Sep_REC_Lo_°C = 20 |Oct_Lo_°C =19 |Oct_REC_Lo_°C = 13 |Nov_Lo_°C =13 |Nov_REC_Lo_°C = 7 |Dec_Lo_°C =8 |Dec_REC_Lo_°C = 2 |Year_Lo_°C = 18.5 |Year_REC_Lo_°C = -0.6 <!-- Optional: This is total Precipitation. Rain & Snow fields can be used instead if Precip is NOT filled in --> |Year_Precip_inch = 28.1 |Jan_Precip_inch =0.9 |Feb_Precip_inch =0.8 |Mar_Precip_inch =0.6 |Apr_Precip_inch =0.4 |May_Precip_inch =0.6 |Jun_Precip_inch =2.8 |Jul_Precip_inch =9.3 |Aug_Precip_inch =9.3 |Sep_Precip_inch =4.4 |Oct_Precip_inch =0.7 |Nov_Precip_inch =0.4 |Dec_Precip_inch =0.4 |source =wunderground.com <ref name=weatherbox>{{cite web | url =http://www.wunderground.com/NORMS/DisplayIntlNORMS.asp?CityCode=42182&Units=both | title =Historical Weather for Delhi, India | dateformat =mdy | access-date =November 27 2008 | publisher =Weather Underground | language =English | archive-date =2019-01-06 | archive-url =https://web.archive.org/web/20190106223201/https://www.wunderground.com/NORMS/DisplayIntlNORMS.asp?CityCode=42182&Units=both%20 | url-status =dead }}</ref> |access-date = Nov 27th, 2008 }} == નગર વહીવટ == જુલાઈ 2007ની સ્થિતિ મુજબ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(NCT) 9 જિલ્લાઓ, 27 [[તાલુકો|તાલુકા]], 59 નાનાં વસ્તીપક નગરો, 165 ગામ અને 3 કાયદાકીય નગરો{{ndash}} - દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને ધ દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ (DCB) - ધરાવે છે.<ref name="ecosurv0102chap3">{{cite web |url=http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chap3(table).PDF |title=Table 3.1: Delhi Last 10 Years (1991–2001) — Administrative Set Up |access-date=2007-07-03 |format=PDF |work=Economic Survey of Delhi, 2001–2002 |publisher=Planning Department, Government of National Capital Territory of Delhi |pages=p177 |archive-date=2007-07-02 |archive-url=https://web.archive.org/web/20070702220619/http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chap3(table).PDF |url-status=dead }}</ref> [[ચિત્ર:Delhi districts.svg|thumb|દિલ્હીના નવ જિલ્લાઓ દર્શાવતો નકશો]] દિલ્હી મહાનગર, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (NCT)માં જ વસેલું છે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ(NCT)માં ત્રણ સ્થાનિક મહાનગરપાલિકાઓ છે- [[દિલ્હી મહાનગરપાલિકા]] (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); [[નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ|ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ]] (NDMC); અને [[દિલ્હી કેન્ટોન્ટમેન્ટ|દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ]](DCB). આશરે 137.8 લાખ લોકોને પાયાની નાગરિક સવલતો પૂરી પાડતી દિલ્હી મહાનગરપાલિકા (MCD) વિશ્વની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક છે.<ref name="MCD">{{cite web|url=http://www.mcdonline.gov.in/|title=About Us|publisher=Municipal Corporation of Delhi|access-date=2006-05-13|archive-date=2009-03-31|archive-url=https://web.archive.org/web/20090331224105/http://www.mcdonline.gov.in/|url-status=dead}}</ref> ભારતની રાજધાની, નવી દિલ્હીનો વહીવટ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ(NDMC)ના હસ્તે છે. [[દિલ્હીના મુખ્યમંત્રી]] સાથે પરામર્શ કર્યા બાદ ભારત સરકાર આ કાઉન્સિલ(NDMC)ના પ્રમુખની નિમણૂક કરે છે. {{Fact|date=June 2009}} રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ((NCT))ની બહાર દિલ્હીમાં બીજાં ચાર મુખ્ય સેટેલાઈટ શહેરો આવેલાં છે. આ શહેરો છે- હરિયાણાના [[ગુડગાંવ]] અને [[ફરીદાબાદ]] તથા ઉત્તરપ્રદેશના [[નવું ઓખલા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ|નોઈડા]] અને [[ગાઝિયાબાદ, ભારત|ગાઝિયાબાદ]]. દિલ્હી કુલ 9 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. દરેક જિલ્લો (વિભાગ) એક નાયબ કમિશનરની દેખરેખ હેઠળ ચાલે છે તથા તેની નીચે ત્રણ પેટાવિભાગો હોય છે. આ દરેક પેટાવિભાગની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ હેઠળ હોય છે. તમામ નાયબ કમિશનરો, વિભાગીય કમિશનરને જવાબદાર હોય છે. તમામ પ્રકારની રાજય તેમ જ કેન્દ્રીય નીતિઓનું પાલન કરાવવાની તથા સરકારના બીજા અસંખ્ય કામકાજ પર દેખરેખ રાખવાની જવાબદારી દિલ્હીના જિલ્લા વહીવટ તંત્રે (ડિસ્ટ્રીકટ એડમિનિસ્ટ્રેશન ઓફ દિલ્હીએ) નિભાવવાની રહે છે. {{Fact|date=June 2009}} દિલ્હી, [[દિલ્હી હાઈ કોર્ટ (ઉચ્ચ ન્યાયાલય)|દિલ્હી હાઈ કોર્ટ]]ના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. દિલ્હીમાં બીજી નીચલી કોર્ટો પણ છેઃ દિવાની ખટલાઓ માટેની [[સ્મોલ કોઝિસ કોર્ટ]], અને ફોજદારી ખટલાઓ માટેની [[સેશન્સ કોર્ટ]]. [[દિલ્હીના પોલીસ કમિશનર|પોલીસ કમિશનર]]ના નેતૃત્વ હેઠળની [[દિલ્હી પોલીસ]], આખા વિશ્વમાંનાં સૌથી મોટાં મહાનગર પોલીસ દળોમાંની એક છે.<ref name="largepolice">{{cite web|url=http://www.delhipolice.nic.in/home/history1.htm|title=History of Delhi Police|access-date=2006-12-19|publisher=Delhi Police Headquarters, New Delhi, India|archive-date=2006-12-07|archive-url=https://web.archive.org/web/20061207074711/http://www.delhipolice.nic.in/home/history1.htm|url-status=dead}}</ref> વહીવટની દષ્ટિએ દિલ્હી કુલ નવ [[દિલ્હી પોલીસ હેઠળના જિલ્લાઓ|પોલીસ-ક્ષેત્રો]]માં વહેંચાયેલું છે, અને આ પોલીસ-ક્ષેત્રો પણ પાછાં 95 સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં વિભાજિત થયેલાં છે.<ref name="policestations">{{cite web|url=http://delhigovt.nic.in/newdelhi/police.html|title=Poile Stations|access-date=2006-12-19|publisher=Government of National Capital Territory of Delhi|archive-date=2007-01-10|archive-url=https://web.archive.org/web/20070110174612/http://delhigovt.nic.in/newdelhi/police.html|url-status=dead}}</ref> == સરકાર અને રાજકારણ == [[ચિત્ર:NorthBlock.jpg|thumb|right|1931માં બ્રિટિશ રાજમાં બંધાયેલો ઉત્તર વિસ્તાર આજે પણ મુખ્ય સરકારી કચેરીઓ ધરાવે છે.]] એક વિશિષ્ટ [[કેન્દ્રશાસિત પ્રદેશ]] તરીકે જાણીતો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી) પોતાની વિધાનસભા, લેફટન્ટ ગવર્નર, મંત્રીઓની સમિતિ તથા મુખ્યમંત્રી ધરાવે છે. એનસીટીના મતદાર ક્ષેત્રોમાં સીધી ચૂંટણી થકી વિધાનસભાની બેઠકો ભરવામાં આવે છે. છતાં, નવી દિલ્હીનો વહીવટ ભારતની કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી(NCT)ની સરકાર સંયુકતપણે ચલાવે છે. દિલ્હીમાં આવેલું નવી દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (NCT) અને ભારત સરકાર એમ બંનેનું મુખ્ય મથક છે. {{Fact|date=June 2009}} પરિવહન અને તેના જેવી બીજી અન્ય સેવાઓ દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પોલીસ જેવી સેવાઓ કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. 1956 પછી પહેલીવાર 1993માં વિધાનસભા પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને દિલ્હીમાં સીધું સમવાયી શાસન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પંચાયત રાજ ધારાના એક ભાગરૂપે દિલ્હી મહાનગરપાલિકા(MCD) શહેરનો નગર વહીવટ પણ સંભાળે છે. નવી દિલ્હી, દિલ્હીનો શહેરી વિસ્તાર, એ દિલ્હીની રાજય સરકાર અને ભારત સરકાર એમ બંને સરકારોનું મુખ્ય મથક છે. ભારતનું [[ભારતીય સંસદ|સંસદભવન]], [[રાષ્ટ્રપતિભવન]] અને [[ભારતની સુપ્રિમ કોર્ટ (સર્વોચ્ચ ન્યાયલય)|ભારતનું સર્વોચ્ચ ન્યાયલય]] (સુપ્રિમ કોર્ટ) નવી દિલ્હી સ્થિત છે. દિલ્હીમાં કુલ 80 વિધાનસભા મતદારક્ષેત્રો છે અને 7 લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) મતદારક્ષેત્રો છે.<ref name="assmbconst">{{cite web|url=http://www.mapsofindia.com/assemblypolls/delhi.html|title=Delhi: Assembly Constituencies|access-date=2006-12-19|publisher=Compare Infobase Limited|archive-date=2007-01-01|archive-url=https://web.archive.org/web/20070101060414/http://www.mapsofindia.com/assemblypolls/delhi.html|url-status=dead}}</ref><ref name="loksabhaconst">{{cite news |title=Lok Sabha constituencies get a new profile |url=http://www.hindu.com/2006/09/07/stories/2006090710630400.htm |work=The Hindu |publisher=The Hindu |date=7 September 2006 |access-date=2006-12-19 |archive-date=2007-01-04 |archive-url=https://web.archive.org/web/20070104221526/http://www.hindu.com/2006/09/07/stories/2006090710630400.htm |url-status=dead }}</ref> પરંપરાગત રીતે દિલ્હી, કૉંગ્રેસ પાર્ટીના નામથી પણ જાણીતી એવી [[ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ]]નો ગઢ રહ્યું છે. 1990ના દાયકામાં [[મદનલાલ ખુરાના]]ના નેતૃત્વ હેઠળ [[બીજેપી|ભારતીય જનતા પાર્ટી]] (બીજેપી) સત્તા પર આવી હતી. પરંતુ ૧૯૯૮માં, [[શીલા દિક્ષિત]]ના નેજા હેઠળ કૉંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી. 2003 અને 2008ની ચૂંટણીઓમાં કૉંગ્રેસે વિધાનસભામાં પણ ફરીથી સરસાઈ મેળવી હતી.{{Fact|date=June 2009}} == અર્થતંત્ર == [[સમાન ખરીદક્ષમતા|પીપીપી]](PPP) ટર્મ્સમાં રૂ. 3,364 અબજ (69.8 અબજ યુએસ ડૉલર) અને નોમિનલ ટર્મ્સમાં [[ભારતીય રૂપિયો|રૂ.]]1,182 અબજ (24.5 અબજ [[યુએસ$|યુએસ ડૉલર]]) જેટલી ચોખ્ખી રાજ્ય-આવક ([[રાજ્યની આવક (સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ)|સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટ]]) (નાણાકીય વર્ષ 2007) ધરાવતું દિલ્હી,<ref name="delhigovt1">[http://finance.delhigovt.nic.in/circular/budget_speech2008-09.pdf 2008-2009ના બજેટનું વકતવ્ય]</ref><ref name="ecosurv2">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/2.pdf|title=Chapter 2: State Income|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp8–16|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614085129/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/2.pdf|url-status=dead}}</ref> એ [[ઉત્તર ભારત]]નું સૌથી મોટું વેપારી મથક છે.<ref>{{Cite web |url=http://india.gov.in/knowindia/ut_delhi.php |title=ભારતને જાણોઃ દિલ્હી |access-date=2009-10-02 |archive-date=2006-10-07 |archive-url=https://web.archive.org/web/20061007063703/http://india.gov.in/knowindia/ut_delhi.php |url-status=dead }}</ref> 2007માં, હાલના ભાવ અનુસાર દિલ્હીની [[માથાદીઠ આવક]] રૂ.66,728 (1,450 યુએસ ડૉલર) છે, જે [[ચંદીગઢ]] અને [[ગોવા]] પછી ત્રીજા સ્થાને છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/Chandigarhs_per_capita_income_highest_in_India/articleshow/3487128.cms |title=Chandigarh's per capita income highest in India-Chandigarh-Cities-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> દિલ્હીની કુલ રાજય દીઠ આવકમાં [[ઔદ્યોગિક એકમોનું પ્રાથમિક ક્ષેત્ર|મુખ્ય]] અને [[ઔદ્યોગિક એકમોનું ગૌણ ક્ષેત્ર|ગૌણ]] ક્ષેત્રો અનુક્રમે 3.85% અને 25.2% જેટલો ફાળો આપે છે, જયારે એ સિવાયનાં અન્ય [[ઔદ્યોગિક એકમોનું ત્રીજું ક્ષેત્ર|ત્રીજાં ક્ષેત્રો]] 70.95% જેટલો ફાળો આપે છે. દિલ્હીની 32.82% વસતિનું કાર્યબળ ધરાવે છે, જેમાં 1991 અને 2001 વચ્ચે 52.52%નો વધારો જોવા મળ્યો હતો.<ref name="ecosurv5">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/5.pdf|title=Chapter 5: Employment and Unemployment|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp59–65|archive-date=2018-12-25|archive-url=https://web.archive.org/web/20181225121659/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/5.pdf|url-status=dead}}</ref> વર્ષ 1999–2000માં દિલ્હીમાં બેરોજગારીનો દર 12.57% હતો, જે 2003માં ઘટીને 4.63% થયો હતો.<ref name="ecosurv5"/> ડિસેમ્બર 2004માં, 636,000 લોકોએ દિલ્હીમાં વિવિધ રોજગાર વિનિમય કાર્યક્રમોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.<ref name="ecosurv5"/> 2001માં તમામ સરકારી ક્ષેત્રમાં (કેન્દ્ર અને રાજયના સ્તરે) તથા સરકારી ઓઠાં હેઠળનાં ક્ષેત્રોમાં કુલ મળીને 620,000 જેટલું માનવબળ રોકાયેલું હતું. તેની સરખામણીમાં, સંગઠિત ખાનગી ક્ષેત્રે 219,000ને રોજગાર આપ્યો હતો.<ref name="ecosurv5"/> ઈન્ફર્મેશન ટેકનોલોજી, સંચારમાધ્યમો, હૉટલો, બેન્ક, પ્રસાર-માધ્યમો અને પ્રવાસ-પર્યટન એ દિલ્હીના મુખ્ય સેવા ઉદ્યોગો છે.<ref>[http://www.mapsofindia.com/delhi/industries-in-delhi.html દિલ્હીનાં ઔદ્યોગિક એકમો]</ref> ઘણી [[ભારતનું અર્થતંત્ર#ઉદ્યોગ|ખાણી-પીણી કે રોજબરોજના વપરાશની ચીજોના ઉદ્યોગ]] એકમો અને તેમનાં મુખ્ય મથક દિલ્હીમાં અને દિલ્હીની આસપાસ ઊભાં થયાં હોવાથી દિલ્હીમાં ઉત્પાદન ઉદ્યોગો પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યા છે. દિલ્હીનું મોટું ગ્રાહક બજાર અને તેની સાથે સહેલાઈથી ઉપલબ્ધ કુશળ કામદારો(માનવશ્રમ)ને કારણે દિલ્હીમાં વિદેશી રોકાણ પણ આકર્ષાયું છે. 2001માં, ઉત્પાદન ક્ષેત્રે 1,29,000 જેટલાં ઉત્પાદન-એકમોની સામે, 14,40,000 કામદારોને રોજગાર આપ્યો હતો.<ref name="ecosurv9">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/9.pdf|title=Chapter 9: Industrial Development|access-date=|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp94–107|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614085148/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/9.pdf|url-status=dead}}</ref> બાંધકામ, વીજળી, સંચાર-માધ્યમો, આરોગ્ય અને બીજી સામાજિક સેવાઓ અને રીયલ એસ્ટેટ એ દિલ્હીના અર્થતંત્રના અભિન્ન અંગ છે. દિલ્હી ભારતના સૌથી વધુ અને સૌથી ઝડપથી વિકસતા રિટેલ ઉદ્યોગો ધરાવે છે.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/News/News_By_Industry/Services/Hotels__Restaurants/Delhi_Indias_hot_favourite_retail_destination/rssarticleshow/2983387.cms |title=Delhi hot favourite retail destination in India- Corporate Trends-News By Company-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> પરિણામે, દિલ્હીમાં જમીનના ભાવ સાતમા આસમાને છે અને 145.16 ડૉલર પ્રતિ ચો.ફૂટનો ભાવ ધરાવતું દિલ્હી અત્યારે ઑફિસ ધરાવવા માટે વિશ્વનું સાતમું સૌથી મોઘું શહેર ક્રમાંકિત થયું છે.<ref name="IBEF">{{cite web| publisher=[[India Brand Equity Foundation]]| url=http://www.ibef.org/industry/retail.aspx| title=India's Retail Industry| access-date=2007-01-04}}</ref> આખા ભારતમાં, રિટેલ ઉદ્યોગોના વિકાસથી અત્યાર સુધી ચાલી આવતા પરંપરાગત, અસંગઠિત રિટેલ વેપારની પ્રથાને અસર પહોંચશે એવી ધારણા છે.<ref name="BBC070521">{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/6667199.stm |title= Supermarkets devour Indian traders|access-date= 2007-07-03|last= Majumder |first=Sanjoy |authorlink= |date=2007-05-21 |work=South Asia |publisher=BBC}}</ref> == ઉપયોગી સેવાઓ == [[ચિત્ર:New Delhi NDMC building.jpg|thumb|upright|નવી દિલ્હી મહાનગરપાલિકા(NDMC)ની મુખ્ય કચેરી. સામે જંતરમંતર દેખાય છે.]] [[દિલ્હી જલ બોર્ડ]] (DJB), દિલ્હીમાં પાણી પુરવઠાની સેવા પૂરી પાડે છે. વર્ષ 2005–06ની અંદાજિત પાણીની જરૂરિયાત પ્રતિ દિવસ 963 મિલિયન ગૅલનની હતી, જેની સામે 2006ની સ્થિતિએ પ્રતિ દિવસ 650 મિલિયન ગૅલન જેટલું પાણી પૂરું પાડી શકયું હતું.<ref name="ecosurv13">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/13.pdf|title=Chapter 13: Water Supply and Sewerage|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp147–162|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203642/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/13.pdf|url-status=dead}}</ref> પાણીની બાકીની આવશ્યકતા ખાનગી અને જાહેર, [[પાણીનો (પાતાળ) કૂવો|પાતાળ કૂવા]] અને [[હેન્ડ પંપ|હૅન્ડપંપ]]થી પૂરી થઈ હતી. ડીજેબી માટે 240 મિલિયન ગૅલન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતું ભાકરા જળસંગ્રાહાલય(સરોવર) સૌથી મોટો જળસ્રોત છે, જેના પછી બીજા ક્રમે યમુના અને [[ગંગા]] નદીનો વારો આવે છે.<ref name="ecosurv13"/> [[ભૂતળના જળ]]ની સતત નીચી જતી સપાટી અને સતત વધતી વસતિની ગીચતાના કારણે દિલ્હી પાણીની તંગીની તીવ્ર સમસ્યાનો સામનો કરે છે. દિલ્હી દૈનિક ધોરણે 8000 [[ટન]] જેટલો ઘન કચરો પેદા કરે છે જે દિલ્હી મહાનગરપાલિકા દ્વારા ત્રણ [[લેન્ડફિલ (પુરાંતની જમીન)|લેન્ડફિલ]] સાઈટ પર નાખવામાં આવે છે. દરરોજ 470 મિલિયન ગૅલન ઘરગથ્થુ કચરાવાળું પાણી અને 70 મિલિયન ગૅલન ઔદ્યોગિક કચરાવાળું પાણી નીકળે છે.<ref name="Delhirisks">{{cite web|url=http://www.gisdevelopment.net/application/natural_hazards/overview/nho0019pf.htm|title=Risks in Delhi: Environmental concerns|access-date=2006-12-19|last=Gadhok|first=Taranjot Kaur|work= Natural Hazard Management|publisher=GISdevelopment.net}}</ref> આ સ્યુઅરિજનો મોટો હિસ્સો, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના સીધો જ યમુના નદીમાં વાળવામાં આવે છે.<ref name="Delhirisks"/> શહેરનો માથાદીઠ વીજળી વપરાશ આશરે 1,265 [[વૉટ-અવર|kWh]] છે, પણ ખરેખર જરૂરિયાત/માંગ ઘણી વધુ છે.<ref name="ecosurv11">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/11.pdf|title=Chapter 11: Energy|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp117–129|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203731/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/11.pdf|url-status=dead}}</ref> 1997માં દિલ્હી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત દિલ્હી ઈલેકટ્રીક સપ્લાય અન્ડરટેકિંગ દ્વારા [[દિલ્હી વિદ્યુત બોર્ડ]] (DVB)ની દૂર કરવામાં આવ્યું. શહેરની વીજળીની માંગ પૂરતી વીજળી દિલ્હી વિદ્યુત બોર્ડ જાતે ઉત્પાદિત કરી શકે તેમ નહોતું અને તેથી ભારતના ઉત્તર વિસ્તારોના વીજળીના તાર મારફત વીજળી ઉછીની લેવામાં આવતી. પરિણામે, દિલ્હી સતત વીજળીની ખેંચ સહન કરતું, વારંવાર [[વિજળી પ્રવાહની ખેંચ|અંધારપટ અને છતે સૂરજે વીજળી વિનાના ભૂખરાપટ]] છવાઈ જતા, ઉનાળામાં જયારે ઊર્જાની માંગ ટોચ પર હોય ત્યારે તો વિશેષ. દિલ્હીના વારંવાર ખોરવાતાં અને અનિયમિત વીજ પુરવઠા દરમ્યાન પોતાની વીજળીની માંગ પૂરી કરવા માટે અમુક ઔદ્યોગિક એકમો, ઈલેકટ્રીકલ જનરેટર વસાવીને તેની પર આધાર રાખે છે. થોડાં વર્ષો અગાઉ, દિલ્હીનું વીજ પુરવઠા ક્ષેત્ર ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું. [[ટાટા પાવર|તાતા પાવર]] અને [[રિલાયન્સ એનર્જી]] કંપની દિલ્હીમાં વીજળીનું વિતરણ કરે છે. [[દિલ્હી અગ્નિશમન સેવા|દિલ્હીની અગ્નિશામક સેવા]] હેઠળ 43 ફાયર સ્ટેશનો ચાલે છે જે દર વર્ષે આશરે 15,000 જેટલા કિસ્સાઓમાં અગ્નિશમન અને બચાવની કામગીરી કરે છે.<ref name="dfs">{{cite web|url=http://dfs.delhigovt.nic.in/aboutf.html|title=About Us|access-date=2007-01-09|work=Delhi Fire Service|publisher=Govt. of NCT of Delhi|archive-date=2007-01-22|archive-url=https://web.archive.org/web/20070122143240/http://dfs.delhigovt.nic.in/aboutf.html|url-status=dead}}</ref> શહેરમાં રાજય હસ્તક [[મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ]] (MTNL) અને [[વોડાફોન એસ્સાર]], [[ભારતી ઍરટેલ|એરટેલ]], [[આઈડિયા સેલ્યુલર]], [[રિલાયન્સ ઈન્ફોકોમ|રિલાયન્સ ઈનફોકોમ]] અને [[ટાટા ઈન્ડીકોમ|તાતા ઈન્ડિકોમ]] [[ટેલિફોન સંવાહક|ટેલિફોન અને મોબાઈલ ફોન સેવા]]ઓ પૂરી પાડે છે. મે 2008માં, દિલ્હીમાં માત્ર એરટેલ જ 40 લાખ ગ્રાહકો ધરાવતું હતું.<ref>{{cite news |title=Airtel now has 40-lakh subscribers in Delhi |url=http://www.hindu.com/2008/05/17/stories/2008051750970300.htm |work=[[The Hindu]] |publisher= |date=May 17, 2008 |access-date=2008-11-02 |archive-date=2008-09-24 |archive-url=https://web.archive.org/web/20080924193238/http://www.hindu.com/2008/05/17/stories/2008051750970300.htm |url-status=dead }}</ref> શહેરમાં સેલ્યુલર કવરેજ ઘણું વિસ્તૃત અને વ્યાપક છે અને [[જીએસએમ]](GSM) અને [[સીડીએમએ]](CDMA) (રિલાયન્સ અને તાતા ઈન્ડિકોમ તરફથી) એમ બંને સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં પરવડી શકે તેવા [[બ્રોડબેન્ડ ઇન્ટરનેટ|બ્રોડબેન્ડ ઈન્ટરનેટ]]નો પણ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે.<ref name="hindumtnl">{{cite news |first=Sandeep |last=Joshi |title=MTNL stems decline in phone surrender rate |url=http://www.hindu.com/2007/01/02/stories/2007010220140300.htm |work=New Delhi Printer Friendly Page |publisher=The Hindu |date=2 January 2007 |access-date=2007-01-10 |archive-date=2007-10-01 |archive-url=https://web.archive.org/web/20071001010820/http://www.hindu.com/2007/01/02/stories/2007010220140300.htm |url-status=dead }}</ref> == પરિવહન == [[ચિત્ર:Delhi Metro.jpeg|thumb|દિલ્હી મેટ્રો દરરોજ સરેરાશ 702,731 યાત્રીઓને લઈ જાય-લાવે છે અને અત્યારે ઓપરેશનલ નફા પર ચાલે છે.[163]]] [[ચિત્ર:Terminal 1 building from Airplane parking lot at Delhi Airport (cropped).jpg|thumb|ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દક્ષિણ એશિયાના સૌથી વ્યસ્ત રહેતા વિમાનમથકોમાંનું એક છે.[164] અહીં વિમાનમથકનું ટર્મિનલ 1ડી જોઈ શકાય છે.]] દિલ્હીમાં જાહેર પરિવહન માટે ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે- બસ, [[ઓટોરિક્ષા]] અને [[દિલ્હી મેટ્રો|મેટ્રો રેલ]] વ્યવસ્થા. પરિવહન માટે [[બસ]] એ સૌથી લોકપ્રિય વિકલ્પ છે, જે શહેરની પરિવહનની આશરે 60% માગને પૂર્ણ કરે છે.<ref name="ecosurv12">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/12.pdf|title=Chapter 12: Transport|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp130–146|archive-date=2007-01-16|archive-url=https://web.archive.org/web/20070116044119/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/12.pdf|url-status=dead}}</ref> રાજય-હસ્તક [[દિલ્હી પરિવહન નિગમ|દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન]] (DTC) શહેરને મુખ્ય બસ સેવા પૂરી પાડે છે. ડીટીસી (DTC) વિશ્વના સૌથી મોટા, પર્યાવરણ મિત્ર એવી સીએનજી બસોના જૂથનું સંચાલન કરે છે.<ref name="DTC">{{cite web|url=http://dtc.nic.in/ccharter.htm|title=Citizen Charter|access-date=2006-12-21|work=|publisher=Delhi Transport Corporation|archive-date=2007-01-10|archive-url=https://web.archive.org/web/20070110171420/http://dtc.nic.in/ccharter.htm|url-status=dead}}</ref> [[આંબેડકર નગર|આંબેડકરનગર]] અને [[દિલ્હી ગેટ]] વચ્ચે [[બસ રેપિડ ટ્રાન્સિટ (બસ માટે ઝડપી માર્ગ-વ્યવસ્થા)|બસ રેપિડ ટ્રાન્સિટ]] [[દિલ્હી બીઆરટીએસ (BRTS)|નેટવર્ક]] દોડે છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સેવા આપતી [[દિલ્હી મેટ્રો]], બહોળા જનસમુદાયને પરિવહનની ઝડપી સેવા આપતી વ્યવસ્થા (માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ)નું બાંધકામ અને સંચાલન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા કરવામાં આવે છે. 2007ની સ્થિતિએ, મેટ્રો કુલ 65 કિ.મી.(40 માઈલ)ની લંબાઈ ધરાવતી 3 લાઈનો ધરાવે છે અને 59 સ્ટેશનો આવરે છે; જયારે બીજી નવી લાઈનોનું બાંધકામ હજી ચાલુ છે.<ref name="metrostations">{{cite web|url=http://www.delhimetrorail.com/commuters/station_information.html|title=Station Information|access-date=2007-01-14|work=www.delhimetrorail.com|publisher=Delhi Metro Rail Corporation Ltd. (DMRC)|archive-date=2010-06-19|archive-url=https://web.archive.org/web/20100619035828/http://delhimetrorail.com/commuters/station_information.html|url-status=dead}}</ref> લાઈન 1 રીથાલા અને શાહદારા વચ્ચે દોડે છે, લાઈન 2 જહાંગીરી અને કેન્દ્રીય સચિવાલય વચ્ચે ભૂગર્ભ માર્ગે દોડે છે અને લાઈન 3 ઈન્દ્રપ્રસ્થ, બારાખંભા રોડ અને [[દ્વારકા સબ-સિટી|દ્વારકા સબ સિટી]] વચ્ચે દોડે છે. Phase-II of the network is under construction and will have a total length of 128&nbsp;km. 2010 સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/Shipping__Transport/Get_ready_for_revolution_on_wheels/articleshow/3332826.cms |title=Get ready for revolution on wheels- Shipping / Transport-Transportation-News By Industry-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> મેટ્રો રેલનો પહેલો તબક્કો 2.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાયો છે અને બીજો તબક્કો બીજા 4.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાશે.<ref>{{cite web|url=http://www.bloomberg.com/apps/news?pid=20601039&refer=columnist_mukherjee&sid=afv8Sf2MUvac |title=Bloomberg.com: Opinion |publisher=Bloomberg.com |date= |access-date=2008-11-03}}</ref> તેનો ત્રીજો અને ચોથો તબક્કો અનુક્રમે 2015 અને 2020માં પૂરો થશે અને આમ કુલ 413.8 કિ.મી.ને આવરતું નેટવર્ક તૈયાર થશે, જે [[લંડન અન્ડરગ્રાઉન્ડ]] કરતાં પણ વધુ લાંબું હશે.<ref>map of extensions www.delhimetrorail.com/commuters/images/metro_map_big.jpg</ref> ટેકસી કરતાં ઓછું ભાડું થતું હોવાથી દિલ્હીમાં જાહેર પરિવહન માટે [[ઓટોરિક્ષાઓ|ઓટોરિક્ષા]]ઓ વધુ લોકપ્રિય વાહન છે. પીળા અને લીલા રંગની આ મોટા ભાગની રિક્ષાઓ [[કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ]] (સીએનજી(CNG) - સંકોચાયેલો કુદરતી ગૅસ) પર ચાલે છે. [[ટેકસીકેબ (ભાડાની ગાડી)|ટૅકસી]]ઓ આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં તે દિલ્હીના જાહેર પરિવહનનું અભિન્ન અંગ નથી. મોટા ભાગની ટૅકસીઓ ખાનગી સંચાલકો દ્વારા ચાલે છે અને મોટા ભાગના વિસ્તારોમાં જયાંથી ટૅકસી લઈ શકાય કે ઓર્ડર કરી શકાય તેવાં ટૅકસી સ્ટૅન્ડ પણ ધરાવે છે. આ ઉપરાંત, માત્ર એક મધ્યસ્થ નંબર પર ફોન કરીને ઓર્ડર કરી શકાતી, પ્રતિ કિ.મી. રૂ.15નો એકસરખો સપાટ દર ધરાવતી, ઍર-કન્ડીશન્ડ રેડિયો ટૅકસી પણ ઝડપથી લોકપ્રિય બની છે. દિલ્હી [[ઉત્તર રેલવે (ભારત)|ઉત્તર રેલવે]]નું મુખ્ય જંકશન અને વડુંમથક છે. તેનાં ચાર મુખ્ય રેલવે સ્ટેશનો છે- [[જૂની દિલ્હી]], [[નિઝામુદ્દીન રેલવે સ્ટેશન]], [[સરાઈ રોહિલ્લા|સરાઈ રોહીલ્લા]] અને [[નવી દિલ્હી રેલવે સ્ટેશન]].<ref name="ecosurv12"/> દિલ્હી બીજાં શહેરો સાથે અનેક ધોરી માર્ગો અને દ્રુતગતિ માર્ગોથી જોડાયેલું છે. હાલમાં દિલ્હી સાથે ત્રણ દ્રુતગતિ માર્ગો જોડાયેલા છે અને દિલ્હીને તેનાં સમૃદ્ધ અને વેપારી પરાંઓ સાથે જોડી આપનારા બીજાં ત્રણ દ્રુતગતિ માર્ગો બાંધકામ હેઠળ છે. દિલ્હી-ગુડગાંવ દ્રુતગતિ માર્ગ દિલ્હીને [[ગુડગાંવ]] સાથે અને આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડે છે. ડીએનડી (DND) ફલાયવે અને નોઈડા-ગ્રેટર નોઈડા દ્રુતગતિ માર્ગ દિલ્હીને તેનાં બે સમૃદ્ધ પરાં સાથે જોડે છે. ગ્રેટર નોઈડામાં નવું વિમાનમથક બનવાનું છે જયારે નોઈડામાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ (Indian Grand Prix) રમાવાનું છે. દિલ્હીના નૈર્ૠત્ય ખૂણામાં [[ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક]] (ડીઈએલ-DEL) આવેલું છે; શહેરમાં પ્રવેશતાં/નીકળતાં તમામ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સામાન્ય નાગરિકો માટેના એર ટ્રાફિક માટે તે પ્રવેશદ્વાર સમું છે. વર્ષ 2006–07માં, આ વિમાનમથક પર 230 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવર નોંધાઈ,<ref name="autogenerated1">[[ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક]]</ref><ref name="essentialtravel">{{cite web| publisher=Essential Travel Ltd., UK.| url=http://parking.essentialtravel.co.uk/worldairport/india/delhi.htm| title=Delhi – Indira Gandhi International Airport (DEL) information| access-date=2006-04-29| archive-date=2006-07-19| archive-url=https://web.archive.org/web/20060719165130/http://parking.essentialtravel.co.uk/worldairport/india/delhi.htm| url-status=dead}}</ref> અને તેથી દક્ષિણ એશિયાનાં સૌથી વધુ વ્યસ્ત રહેતાં વિમાનમથકોમાંથી એક તરીકે તેની ગણના થવા લાગી. 1.93 અબજના ખર્ચે નવું ટર્મિનલ 3 બાંધકામ હેઠળ છે; તે 2010 સુધીમાં અત્યારની ક્ષમતા ઉપરાંત વાર્ષિક ધોરણે 340 લાખ યાત્રીઓની અવરજવરને સમાવી શકશે.<ref>{{cite web |url=http://www.dailytimes.com.pk/default.asp?page=2007\02\18\story_18-2-2007_pg5_24 |title=Daily Times - Leading News Resource of Pakistan |publisher=Dailytimes.com.pk |date= |access-date=2008-11-03 |archive-url=https://archive.today/20120904074154/http://www.dailytimes.com.pk/default.asp?page=2007%5C02%5C18%5Cstory_18-2-2007_pg5_24 |archive-date=2012-09-04 |url-status=live }}</ref> આ ઉપરાંતના બીજાં વિસ્તીર્ણતાના કાર્યક્રમોના કારણે એરપોર્ટ 2020 સુધીમાં, 1000 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવરને સમાવવા સક્ષમ બનશે. સામાન્ય વિમાન વ્યવહાર માટે દિલ્હીનું બીજું વિમાનમથક, સફદરજંગ એરપોર્ટ પણ વપરાય છે.<ref name="safdur">{{cite web|url=http://gc.kls2.com/airport/VIDD| title =VIDD - Airport|access-date=2007-01-14|work=Great Circle Search|publisher=Karl L. Swartz}}</ref> પરિવહનની કુલ આવશ્યકતા/માંગના 30% જેટલી ગરજ ખાનગી વાહનો સારે છે.<ref name="ecosurv12"/> દર 100 ચો.કિ.મી.માં 1922.32 કિ.મી. રોડ લંબાઈ ધરાવતું દિલ્હી, ભારતમાં સૌથી વધુ રસ્તાઓની ગીચતા ધરાવતાં શહેરોમાંનુ એક છે.<ref name="ecosurv12"/> પાંચ [[ભારતીય ધોરી માર્ગો|રાષ્ટ્રીય ધોરી માર્ગો]] વડે દિલ્હી ભારતના બીજા ભાગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છેઃ [[ભારતમાંના રાષ્ટ્રીય ધોરી માર્ગોની યાદી|રાષ્ટ્રીય ધોરી માર્ગ]] (NH) 1, 2, 8, 10 અને 24. દિલ્હીમાંના તમામ માર્ગોની જાળવણી-નિભાવનું કામ દિલ્હી મહાનગરપાલિકા (MCD), એનડીએમસી (NDMC), દિલ્હી કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, જાહેર કાર્યોનો વિભાગ (પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ- પીડબ્લ્યૂડી-PWD) અને [[દિલ્હી વિકાસ સત્તામંડળ]] દ્વારા કરવામાં આવે છે.<ref name="roadauth">{{cite web|url=http://www.gisdevelopment.net/proceedings/mapindia/2006/transportation/mi06tran_200.htm |title=GIS Based Maintenance Management System (GMMS) For Major Roads Of Delhi|access-date=2007-01-14|author=I.Prasada Rao| coauthors = Dr. P.K. Kanchan, Dr. P.K. Nanda|work= Map India 2006: Transportation|publisher=GISdevelopment.net}}</ref> દિલ્હીનો વસતિવધારાનો ઊંચો દર, અને ઊંચો આર્થિક વિકાસ દર સાથે જોડાવાથી દિલ્હીમાં પરિવહન માટેની માંગ હંમેશાં સતત વધતી રહે છે અને તેથી શહેરની વર્તમાન પરિવહન વ્યવસ્થા પર અતિશય દબાણ ઊભું થતું રહે છે. ૨૦૦૮ની સ્થિતિ મુજબ,દિલ્હીના મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા, એટલે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ભારત))માં 112 લાખ (11.2 મિલિયન) વાહનો છે.<ref>{{cite web|url=http://www.igovernment.in/site/traffic-snarl-snaps-42-cr-man-hour-from-delhi-ncr-workers/ |title=Traffic snarl snaps 42 Cr man-hour from Delhi, NCR workers at iGovernment |publisher=Igovernment.in |date= |access-date=2008-11-03}}</ref> વર્ષ 2008માં, દિલ્હીમાં દર 1,000 રહેવાસીઓએ 85 કાર હતી.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/Every_12th_Delhiite_owns_a_car/articleshow/2667484.cms |title=Every 12th Delhiite owns a car- Automobiles-Auto-News By Industry-News-The Economic Times |publisher=Economictimes.indiatimes.com |date= |access-date=2008-11-03}}</ref> દિલ્હીની પરિવહનની માંગ સંતોષવા માટે, રાજય અને કેન્દ્ર સરકારે, [[દિલ્હી માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ|દિલ્હી મેટ્રો]] જેનો એક ભાગ છે તે માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (બહોળા જનસમુદાય માટે ઝડપી પરિવહન વ્યવસ્થા)નું બાંધકામ શરૂ કર્યું.<ref name="ecosurv12"></ref> 1998માં, [[ભારતની સુપ્રિમ કોર્ટ (સર્વોચ્ચ ન્યાયલય)|ભારતની સુપ્રિમ કોર્ટે]] તમામ જાહેર પરિવહન માટેનાં વાહનોમાં ડિઝલ કે અન્ય હાઈડ્રો-કાર્બન ઈંધણ વાપરવાની જગ્યાએ સંકોચેલો કુદરતી ગૅસ - ([[કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ|કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ]]- સીએનજી(CNG)) વાપરવાનો આદેશ આપ્યો.<ref name="supremelaw">{{cite web|url=http://www.cleanairnet.org/caiasia/1412/articles-69423_delhi_case.pdf|title=Introduction|access-date=2007-01-14|author=Armin Rosencranz|coauthors=Michael Jackson|format=PDF|work=The Delhi Pollution Case: The Supreme Court of India and the Limits of Judicial Power|publisher=indlaw.com|pages=p.3|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203640/http://www.cleanairnet.org/caiasia/1412/articles-69423_delhi_case.pdf|url-status=dead}}</ref> == વસ્તી == {{IndiaCensusPop |title= Population Growth of Delhi |1901= 405819 |1911= 413851 |1921= 488452 |1931= 636246 |1941= 917939 |1951= 1744072 |1961= 2658612 |1971= 4065698 |1981= 6220406 |1991= 9420644 |2001= 13782976 |estimate= |estyear= |estref= |footnote= source: [http://delhiplanning.nic.in/Economic%20Survey/Ecosur2001-02/PDF/chapter3.pdf delhiplanning.nic.in]<br /> † Huge population rise in 1951 due to large<br /> scale migration after [[Partition of India]] in 1947. }} [[ચિત્ર:Akshardham_Delhi.jpg|thumb|દિલ્હીનું અક્ષરધામ મંદિર, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે.]] [[ચિત્ર:Jama Masjid.jpg|thumb|જામા મસ્જિદ, ભારતની સૌથી મોટી મસ્જિદ]] દિલ્હીમાં અનેક વંશના જૂથો અને સંસ્કૃતિઓ મોજૂદ છે, જે શહેરને સર્વદેશીય (કોસ્મોપોલિટન) બનાવે છે. રાજકીય સત્તાનું વડું મથક અને વેપારનું કેન્દ્ર એવું આ શહેર ભારતના તમામ ભાગોમાંથી બંને પ્રકારના- [[બ્લ્યૂ કોલર કામદારો/કર્મચારીઓ|શ્રમજીવી(રોજદાર)]] અને [[વ્હાઈટ કોલર|વ્યાવસાયિકો]] -લોકોને આકર્ષે છે, જેથી તેના ચરિત્રમાં વધુ વિવિધ પાસાં ઉમેરાતાં રહે છે. રાજકીય મુત્સુદ્દી-બેઠકોનું મધ્યબિંદું, 160 દેશોના રાજદૂતાવાસો ધરાવતું દિલ્હી મોટા પ્રમાણમાં [[વિદેશી]] વસતિ પણ ધરાવે છે. {{Fact|date=June 2009}} 2001ના [[ભારતની વસ્તી ગણતરી|ભારતના સેન્સસ]] પ્રમાણે, એ વર્ષની દિલ્હીની વસતિ 13,782,976 હતી.<ref name="census01del">{{cite web|url=http://www.censusindia.gov.in/|archive-url=https://web.archive.org/web/20070811095710/http://www.censusindia.net/profiles/del.html|archive-date=2007-08-11|title=Provisional Population Totals: Delhi|access-date=2007-01-08|work=Provisional Population Totals : India . Census of India 2001, Paper 1 of 2001|publisher=Office of the Registrar General, India|url-status=live}}</ref> તેની સામે તેની વસતિની ગીચતા દર ચો. કિ.મી.એ 9,294 વ્યકિતઓનો હતો, જાતિનો ગુણોત્તર દર 1000 પુરુષોએ 821 સ્ત્રીઓ જેટલો હતો અને [[સાક્ષરતા દર]] 81.82%નો હતો. 2003 સુધીમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રદેશની વસતિ 141 લાખ લોકો સુધી પહોંચી ગઈ, અને તે [[મુંબઈ]]ને વટાવીને ભારતનું સૌથી મોટું મહાનગર બન્યું.<ref>{{cite web|url=http://www.prb.org/Articles/2007/delhi.aspx |title=Is Delhi India's Largest City? - Population Reference Bureau |publisher=Prb.org |date= |access-date=2008-11-03}}</ref><ref name="unpopulation">{{cite web|author=|publisher=United Nations|url=http://www.un.org/esa/population/publications/wup2003/2003WUPHighlights.pdf|title=World Urbanization Prospects The 2003 Revision.|pages=p7|format=[PDF|access-date=2006-04-29|archive-date=2006-05-13|archive-url=https://web.archive.org/web/20060513161036/http://www.un.org/esa/population/publications/wup2003/2003WUPHighlights.pdf|url-status=dead}}</ref> આ આંકડામાં નવી દિલ્હીમાં વસતા 295,000 લોકો અને દિલ્હી કેન્ટોન્ટમેન્ટમાં વસતા બીજા 125,000 લોકોને ગણવામાં આવ્યા છે. વર્ષ 2004 સુધીમાં, વસતિ 15,279,000 જેટલી અંદાજિત વધી હતી. એ વર્ષે, (દર 1000ની વસતિએ) [[જન્મ દર]], [[મૃત્યુ દર]] અને [[બાળમૃત્યુ દર]] અનુક્રમે 20.03, 5.59 અને 13.08 હતો.<ref name="ecosurv3">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/3.pdf|title=Chapter 3: Demographic Profile|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp17–31|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203710/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/3.pdf|url-status=dead}}</ref> અત્યારે શહેરની નગરવસતિ 170 લાખ થવાનો અંદાજ છે, જેના પરિણામે તે વિશ્વનું સૌથી ગીચ વસતિવાળું શહેર બનશે<ref>[[વસ્તી મુજબ શહેરોની યાદી]]</ref> (પણ સૌથી ગીચ વસતિવાળું મહાનગર નહીં, તે [[ટોકયો]] છે). 1999–2000ના અંદાજ મુજબ [[ગરીબી રેખા]]ની નીચે જીવતા, એટલે કે વ્યાખ્યા અનુસાર માસિક 11 ડૉલરની આજીવિકાને આધારે ગુજરાન ચલાવતા લોકોની કુલ સંખ્યા 1,149,000 હતી (સમગ્ર ભારતના 27.5% સાપેક્ષે, આ સંખ્યા તેની કુલ વસતિના 8.23% હતી).<ref name="ecosurv21">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/21.pdf|title=Chapter 21: Poverty Line in Delhi|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–2006|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=pp227–231|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203650/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/21.pdf|url-status=dead}}</ref> વર્ષ 2001માં સતત સ્થળાંતર કરીને આવતા લોકોના કારણે અને તે ઉપરાંત કુદરતી વસતિવધારાના પરિણામે દિલ્હીની વસતિ અનુક્રમે 285,000 અને 215,000 જેટલી વધી<ref name="ecosurv3"/>- જેના પરિણામે, દિલ્હી વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં સ્થાન પામ્યું. વર્ષ 2015 સુધીમાં દિલ્હી, ટોકયો પછી વિશ્વની બીજા ક્રમની [[એકત્રિત|એકત્રિત વસતિ]] ધરાવતું સ્થળ બનશે.<ref name="unpopulation"/> દિલ્હીની વસતિના 82% લોકો [[હિંદુવાદ|હિંદુ ધર્મ]]માં માને છે. આ ઉપરાંત શહેરમાં બીજાં મોટાં ધાર્મિક સમુદાયો પણ વસે છે, જેમ કે [[મુસ્લિમ|મુસ્લિમો]] (11.7%), [[શીખ]] (4.0%), [[જૈન]] (1.1%) અને [[ખ્રિસ્તી]]ઓ (0.9%).<ref>[http://www.censusindia.gov.in/ ભારતીય વસ્તીગણતરી]</ref> એ સિવાય અન્ય ગૌણ સમુદાયોમાં [[પારસી લોકો|પારસીઓ]], [[ઍંગ્લો-ઈન્ડિયન્સ]], [[બૌદ્ધો]] અને [[યહૂદી]]ઓનો સમાવેશ થાય છે.<ref name="Lonelyplanet">{{cite web|author= |publisher= Census of India 2001|url= http://www.censusindia.net/religiondata/|archive-url= https://web.archive.org/web/20070812011525/http://www.censusindia.net/religiondata/index.html|archive-date= 2007-08-12|title= Data on Religion|pages= 1|access-date= 2006-05-16|url-status= live}}</ref> શહેરમાં બોલચાલ અને લખાણની મુખ્ય ભાષા [[હિન્દી]] છે. આ ઉપરાંત [[ભારતીય છાંટવાળું અંગ્રેજી|અંગ્રેજી]], [[પંજાબી ભાષા|પંજાબી]] અને [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]] જેવી અન્ય ભાષાઓ પણ શહેરમાં સામાન્ય રીતે વપરાતી જોવા મળે છે. આમાંથી, અંગ્રેજી અઘિકૃત સંલગ્ન ભાષા છે, અને પંજાબી તથા ઉર્દૂ અઘિકૃત દ્વિતીય ભાષાઓ છે. આખા ભારતમાંના જુદા જુદા ભાષાકીય જૂથો શહેરમાં સરસ રીતે પ્રતિધિનિત્વ ધરાવે છે; આ ભાષાઓમાં [[મૈથિલી ભાષા|મૈથિલી]], [[બિહારી ભાષા|ભોજપુરી]], [[તેલગૂ ભાષા|તેલગૂ]], [[તમિલ ભાષા|તમિલ]], [[કન્નડ]], [[બંગાળી ભાષા|બંગાળી]], [[આસામી ભાષા|આસામી]] અને મરાઠીનો સમાવેશ થાય છે. જયારે [[પંજાબી લોકો|પંજાબી]], [[યાદવ]], [[જાટ લોકો|જાટ]] અને [[ગુજ્જર|ગુજ્જરો]] એ શહેરમાં વસતા વિવિધ વંશીય સમાજ/સમુદાયોનાં ઉદાહરણ છે. {{Fact|date=June 2009}} વર્ષ 2005માં, ભારતના [[ભારતનાં દસ લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરો|10 લાખ કે તેથી વધુ]] વસતિ ધરાવતાં 35 શહેરોમાંથી, દિલ્હીમાં ગુનાઓનો સૌથી ઊંચો દર (16.2%) નોંધાયો હતો.<ref name="crmega">{{cite book |author=National Crime Records Bureau |year=2005 |title=Crime in India-2005 |chapter=Crimes in Megacities |chapterurl=http://ncrb.nic.in/crime2005/cii-2005/CHAP2.pdf |pages=159–160 |format=PDF |publisher=Ministry of Home Affairs |access-date=2007-01-09 |archive-date=2007-06-14 |archive-url=https://web.archive.org/web/20070614203644/http://ncrb.nic.in/crime2005/cii-2005/CHAP2.pdf |url-status=dead }}</ref> સમગ્ર દેશમાં સ્ત્રીઓ સામે થતા ગુનાઓમાં પણ શહેરમાં સૌથી ઊંચો દર (દર 100,000 , રાષ્ટ્રીય સરેરાશ દર 14.1ની સરખામણીમાં દિલ્હીનો દર 27.6 હતો) નોંધાયો છે તેમ જ બાળકો સામેના ગુનાઓમાં પણ દર 100,000, રાષ્ટ્રીય સરેરાશ દર 1.4ની સરખામણીમાં દિલ્હીનો દર 6.5 હતો.<ref name="crisnap">{{cite book |author=National Crime Records Bureau |year=2005 |title=Crime in India-2005 |chapter=Snapshots-2005 |chapterurl=http://ncrb.nic.in/crime2005/cii-2005/Snapshots.pdf |page=3 |format=PDF |publisher=Ministry of Home Affairs |access-date=2007-01-09 |archive-date=2009-06-19 |archive-url=https://web.archive.org/web/20090619155433/http://ncrb.nic.in/crime2005/cii-2005/Snapshots.pdf |url-status=dead }}</ref> == સંસ્કૃતિ == [[ચિત્ર:Traditional_pottery_in_Dilli_Haat.jpg|thumb|દિલ્લી હાટમાં પ્રદર્શનમાં મૂકેલું પરંપરાગત માટીકામ]] [[ચિત્ર:Chicken Chili HR2.jpg|right|thumb|દિલ્હીના ભાત અને કઢાઈ ચીકન]] દિલ્હીની [[સંસ્કૃતિ]] પર તેના લાંબા ઇતિહાસ અને ભારતની રાજધાની તરીકેના તેના ઐતિહાસિક જોડાણનો પ્રભાવ રહ્યો હતો. શહેરમાંથી મળી આવેલાં ઘણાં નોંધપાત્ર સ્થાપત્યો/સ્મારકોના ઉદાહરણના આધારે તે સમજી શકાય છે; [[આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા|ભારત પુરાતત્ત્વ સર્વેક્ષણે]] (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) શહેરમાં 1200 ઈમારતોને હેરિટેજ બિલ્ડીંગનો દરજજો<ref>[http://timesofindia.indiatimes.com/Cities/Promote-Delhi-heritage-for-Games/articleshow/4194014.cms ‘દિલ્હીના ઓછાં જાણીતાં સ્થાપત્યોને પ્રોત્સાહન આપો’- દિલ્હી સિટીઝ- ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા]</ref> અને દિલ્હીના 175 સ્મારકોને રાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજજો આપ્યો છે.<ref name="asimonuments">{{cite web |url=http://asi.nic.in/asi_monu_alphalist_delhi.asp |title=Delhi Circle (N.C.T. of Delhi) |access-date=2006-12-27 |work=List of Ancient Monuments and Archaeological Sites and Remains of National Importance |publisher=[[Archaeological Survey of India]] }}</ref> જૂનું શહેર એ એ જગ્યા છે જયાં મુઘલ અને તુર્કી શાસકોએ [[જામા મસ્જિદ, દિલ્હી|જામા મસ્જિદ]] (ભારતની સૌથી મોટી મસ્જિદ)<ref name="Jama">{{cite web| publisher=Terra Galleria| url=http://www.terragalleria.com/asia/india/delhi/picture.indi38660.html| title=Jama Masjid, India's largest mosque| access-date=2009-03-13| archive-date=2009-03-04| archive-url=https://web.archive.org/web/20090304032037/http://www.terragalleria.com/asia/india/delhi/picture.indi38660.html| url-status=dead}}</ref> અને [[લાલ કિલ્લો|લાલ કિલા]] જેવાં બેનમૂન સ્થાપત્યો બાંધ્યાં હતાં. લાલ કિલ્લો, [[કુતુબ મિનાર]] અને [[હુમાયુની કબર]]- આ ત્રણ [[વર્લ્ડ હેરીટેજ સાઈટ(વિશ્વનો સાંસ્કૃતિક વારસો)|વિશ્વ હેરિટેજ સ્થળો]] દિલ્હીમાં છે.<ref name="whsite">{{cite web|url=http://whc.unesco.org/en/statesparties/in|title= Properties inscribed on the World Heritage List: India|access-date=2007-01-13|publisher=UNESCO World Heritage Centre}}</ref> અન્ય સ્થાપત્યો/સ્મારકોમાં [[ઈન્ડિયા ગેટ]], [[યંત્ર મંદિર (દિલ્હી)|જંતરમંતર]] (18મી સદીની વેધશાળા) અને [[પુરાના કિલા]] (16મી સદીનો લશ્કરી ગઢ)નો સમાવેશ થાય છે. [[લક્ષ્મીનારાયણ મંદિર]], [[અક્ષરધામ (દિલ્હી)|અક્ષરધામ]] અને [[બહાઈ પંથ|બહાઈ]] [[લોટસ ટેમ્પલ]] એ આધુનિક સ્થાપત્યોના નમૂના છે. [[રાજ ઘાટ અને સંલગ્ન સ્મારકો|રાજ ઘાટ અને તેની સાથે સંલગ્ન સ્મારકો]]માં [[મહાત્મા ગાંધી]] અને અન્ય નોંધપાત્ર વ્યકિતત્વોનાં સ્મારકો છે. નવી દિલ્હીમાં બ્રિટિશ [[સંસ્થાનિક સ્થાપત્ય|સાંસ્થાનિક સ્થાપત્ય]]ના ગતકાલીન નમૂનારૂપ કેટલીક સરકારી ઈમારતો અને અધિકૃત રહેઠાણો છે. મહત્ત્વની ઈમારતોમાં રાષ્ટ્રપતિભવન, [[સચિવાલય]], [[રાજપથ]], સંસદભવન અને [[વિજય ચોક]]નો સમાવેશ થાય છે. [[સફદરજંગની કબર]]માં [[મુઘલ બગીચા]] શૈલીનું પણ ઉદાહરણ મળે છે. {{Fact|date=June 2009}} રાજધાની [[નવી દિલ્હી]] સાથે દિલ્હીની સંલગ્નતા અને ભૌગોલિક સામીપ્યના કારણે, દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રસંગો અને રજાઓનું મહત્ત્વ વધુ રહે છે. [[પ્રજાસત્તાક દિન (ભારત)|પ્રજાસત્તાક દિન]], [[સ્વતંત્રતા દિવસ (ભારત)|સ્વતંત્રતા દિવસ]] અને ''[[ગાંધી જયંતિ]]'' (ગાંધીજીનો જન્મદિવસ) જેવા રાષ્ટ્રીય તહેવારો દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતના સ્વતંત્રતા દિવસે (15 ઑગસ્ટ), વડાપ્રધાન લાલ કિલા પરથી સમગ્ર દેશને સંબોધે છે. મોટા ભાગના દિલ્હીવાસીઓ આ દિવસને સ્વતંત્રતાના પ્રતીક મનાતી પતંગો ચગાવીને ઉજવે છે.<ref name="freedom">{{cite web| work=123independenceday.com| publisher=Compare Infobase Limited| url=http://123independenceday.com/indian/gift_of/freedom/| title=Independence Day| access-date=2007-01-04| archive-date=2012-05-31| archive-url=https://www.webcitation.org/684WsTS3d?url=http://123independenceday.com/indian/gift_of/freedom/| url-status=dead}}</ref> [[પ્રજાસત્તાક દિનની કવાયત|પ્રજાસત્તાક દિને થતી કવાયત]] એ એક વિશાળ સાંસ્કૃતિક અને લશ્કરી કવાયત છે, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કરે છે.<ref name="repmil">{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/01/28/stories/2002012800060800.htm |title= R-Day parade, an anachronism?|access-date=2007-01-13|last=Ray Choudhury|first=Ray Choudhury|date=28 January 2002|publisher=The Hindu Business Line}}</ref><ref name="repcul">{{cite web|url=http://www.india-tourism.org/delhi-travel/delhi-fairs-festivals.html|archive-url=https://web.archive.org/web/20070319223442/http://www.india-tourism.org/delhi-travel/delhi-fairs-festivals.html|archive-date=2007-03-19|title=Fairs & Festivals of Delhi|access-date=2007-01-13|work=Delhi Travel|publisher=India Tourism.org|url-status=dead}}</ref>. સદીઓથી દિલ્હી તેની સર્વદેશીય સંસ્કૃતિ માટે જાણીતું છે અને [[ફૂલોવાલોં કી સૈર|ફૂલવાલોં કી સૈર]] નામનો ઉત્સવ તેને યોગ્ય રીતે વ્યકત કરે છે. આ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે અને તેમાં [[મેહરૌલી]]માં સ્થિત 13મી સદીના સૂફી સંત, [[ખ્વાજા બખ્તિયાર કાકી]]ની સમાધિ પર ફૂલો અને ફૂલો ગૂંથેલા પંખાથી ''પંખો'' નાખવામાં આવે છે, ખ્વાજાની સમાધિની બાજુમાં [[યોગમાયા મંદિર]] પણ આવેલું છે.<ref>[[ખુશવંત સિંઘ]] અને [[રઘુ રાય]] દ્વારા રચિત, ''દિલ્હીઃ એ પોટ્રેટ'' , [[દિલ્હી પ્રવાસન અને પરિવહન વિકાસ નિગમ|દિલ્હી પ્રવાસન વિકાસ નિગમ]] 1983 દ્વારા પ્રકાશિત.ISBN 0-19-561437-2. ''પૃષ્ઠ 15.'' .</ref>. [[દિવાળી]] (દીવડાઓનો ઉત્સવ), [[મહાવીર જયંતિ]], [[ગુરુનાનક જયંતિ]], [[દુર્ગા પૂજા|દુર્ગાપૂજા]], [[હોળી]], [[લોડી]], [[મહાશિવરાત્રિ]], [[ઈદ-ઉલ-ફિત્ર|ઈદ્-અલ-ફિત્ર]] અને [[બુદ્ધ જયંતિ]] જેવા ધાર્મિક તહેવારો અહીં ઉજવાય છે.<ref name="repcul"/> એ ઉપરાંત [[કુતુબ ઉત્સવ]] નામના સાંસ્કૃતિક ઉત્સવમાં દેશભરના સંગીતકારો અને નૃત્યાંગના/નર્તકો રાત્રે કુતુબ મિનારની પશ્ચાદ્ ભૂમાં પોતપોતાની કળા રજૂ કરે છે.[[ભારત|[239]]] પતંગોત્સવ, [[કુતુબ મિનાર|આંતરરાષ્ટ્રીય કેરી મહોત્સવ]] અને <ref name="qutubfest">{{cite news |first=Madhur |last=Tankha |title=It's Sufi and rock at Qutub Fest |url=http://www.hindu.com/2005/12/15/stories/2005121503090200.htm |work=New Delhi |publisher=The Hindu |date=15 December 2005 |access-date=2007-01-13 |archive-date=2006-05-13 |archive-url=https://web.archive.org/web/20060513084038/http://www.hindu.com/2005/12/15/stories/2005121503090200.htm |url-status=dead }}</ref> (વસંતના આગમને ઉજવાતો ઉત્સવ) જેવા બીજા ઉત્સવો દર વર્ષે દિલ્હીમાં ઉજવાય છે. એશિયાનો સૌથી મોટું ઓટો પ્રદર્શન- ધ [[ઓટો એકસપો]],<ref name="autogenerated2">{{cite web |url=http://www.hindu.com/2008/01/09/stories/2008010953071500.htm |title=The Hindu : Front Page : Asia’s largest auto carnival begins in Delhi tomorrow |publisher=Thehindu.com |date= |access-date=2008-11-03 |archive-date=2008-01-12 |archive-url=https://web.archive.org/web/20080112171521/http://www.hindu.com/2008/01/09/stories/2008010953071500.htm |url-status=dead }}</ref> દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીમાં ભરાય છે. દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીના [[પ્રગતિ મેદાન]]માં ભરાતો [[વિશ્વ પુસ્તકમેળો]], વૈશ્વિક ધોરણે યોજાતા સૌથી મોટા પુસ્તકમેળાઓમાં દ્વિતીય ક્રમે છે, જેમાં લગભગ 23 જુદા જુદા દેશો ભાગ લે છે.<ref name="indiatimes1">{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2008-07-01/delhi/27921191_1_ridership-delhi-metro-shahdara-dilshad-garden |title=Delhi Metro records 10% rise in commuters-Delhi-Cities-The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date=1 July 2008 |access-date=3 November 2008 |archive-date=8 મે 2013 |archive-url=https://web.archive.org/web/20130508042058/http://articles.timesofindia.indiatimes.com/2008-07-01/delhi/27921191_1_ridership-delhi-metro-shahdara-dilshad-garden |url-status=dead }}</ref> વાચકોની ઊંચી સંખ્યાને કારણે દિલ્હીને ઘણી વાર "ભારતની પુસ્તકોની રાજધાની" પણ કહેવામાં આવે છે.<ref>{{cite web|url=http://www.business-standard.com/india/storypage.php?autono=313090 |title=Sunil Sethi: Why Delhi is India`s Book Capital |publisher=Business-standard.com |author=Sunil Sethi / New Delhi&nbsp;February 09, 2008 |date= |access-date=2008-11-03}}</ref>[[ચિત્ર:Delhi Auto Show.jpg|thumb|ઓટો એકસપો દર વર્ષે પ્રગતિ મેદાન પર ભરાય છે અને તેમાં ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના પ્રૌદ્યોગિકી કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવે છે.]] દિલ્હીના કેટલાક વિસ્તારોની [[કબાબ]] અને [[બિરયાની]] જેવી [[પંજાબી વાનગી|પંજાબી]] અને [[મુઘલાઈ વાનગી|મુઘલાઈ]] વાનગીઓ ઘણી લોકપ્રિય છે.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2060348.cms ખાદ્ય લારીગલ્લાઓમાં દિલ્હી અગ્ર ક્રમે] {{Webarchive|url=https://web.archive.org/web/20090305151610/http://timesofindia.indiatimes.com/articleshow/2060348.cms |date=2009-03-05 }}, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા</ref><ref name="India Today Food">[http://conclave.digitaltoday.in/conclave2008/index.php?issueid=32&id=2427&option=com_content&task=view&sectionid=8 ડિસ્કવરીંગ ધા સ્પાઇસ રૂટ ટુ દિલ્હી] ઇન્ડિયા ટુડે</ref> દિલ્હીના મોટા પ્રમાણમાં છવાયેલી સર્વદેશીય સંસ્કૃતિને કારણે, ભારતના દરેક ભાગની [[ભારતીય વાનગી|વાનગીઓ]], પછી એ [[રાજસ્થાની વાનગી|રાજસ્થાની]], [[મહારાષ્ટ્રીયન વાનગી|મહારાષ્ટ્રીયન]], [[બંગાળી વાનગી|બંગાળી]], [[હૈદરાબાદી વાનગી|હૈદરાબાદી]] કે [[ઈડલી]], [[સંભાર (વાનગી)|સંભાર]] અને [[ઢોસા|દોસા]] જેવી [[દક્ષિણ ભારતીય વાનગી|દક્ષિણ ભારતીય વાનગીઓ]] કેમ ન હોય, દિલ્હીમાં વ્યાપક રીતે ઉપલબ્ધ હોય છે. સ્થાનિક વાનગીઓમાં ''[[ચાટ]]'' અને ''દહીં-પૂરી'' નો સમાવેશ થાય છે. દિલ્હીમાં અમુક જગ્યાઓએ [[ઈટાલિયન વાનગી|ઈટાલિયન]] અને [[ભારતીય ચાઈનીઝ વાનગી|ચાઈનીઝ]] જેવી આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસતા હોય તેવી હૉટલ-રેસ્ટોરાં વગેરે પણ છે. ઐતિહાસિક દષ્ટિએ, દિલ્હી હંમેશાં ઉત્તર ભારતનું એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર રહ્યું છે. જૂની દિલ્હીમાં હજી પણ સમૃદ્ધ મુઘલ ભૂતકાળનો વારસો સચવાયેલો છે જે શહેરની ગૂંચવાડાભરી, સર્પાકાર ગલીઓમાં અને ઠસોઠસ, ગીચ બજારોમાં જોવા મળે છે.[[મુઘલ|[248]]] પણ આ જૂની દિલ્હીનાં મેલાંઘેલાં દેખાતાં બજારોમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોવા મળે છે, તેમાં તેલમાં ડુબાડેલી કેરી, લીંબુ અને રીંગણીનાં અથાણાં, વિવિધ રંગોના પતાસાં, જડીબુટ્ટી/ઔષધિઓથી માંડીને દુલ્હનનો પોશાક, કાપ્યા વિનાનો કાપડનો તાકો અને લેનિન, મસાલાં અને મીઠાઈઓ મળે છે.<ref name="slt">{{cite news |first=Sarina |last=Singh |title=Delhi: Old, new, sleek and rambunctious too |url=http://www.sltrib.com/travel/ci_4853701 |work=Travels with Lonely Planet: India |publisher=The Salt Lake Tribune |date=16 December 2006 |access-date=2007-01-19 |archive-date=2007-10-10 |archive-url=https://web.archive.org/web/20071010050635/http://www.sltrib.com/travel/ci_4853701 |url-status=dead }}</ref> જૂની દિલ્હીમાં હજી પણ કેટલીક જૂની બાદશાહી <ref name="slt"/> (ભવ્ય રહેઠાણો) મોજૂદ છે.''[251]'' ત્રણ સદીઓ પહેલાંનો જૂનો બજાર વિસ્તાર- <ref name="jacob">{{cite journal |last = Jacob |first=Satish |year=2002 | month = July |title=Wither, the walled city |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20satish%20jacob.htm |access-date=2007-01-19}}</ref>, આજે પણ દિલ્હીમાં જર-ઝવેરાત અને <ref name="slt"/>વાળી [[ચાંદની ચોક|સાડી]]ઓ માટે અત્યંત પ્રખ્યાત વિસ્તારોમાંનો એક છે.[[સાડી|[253]]] <ref name="slt"/> (સોનાના દોરાથી કરાયેલું ભરતકામ) અને <ref name="slt"/> (કાચ જેવા પદાર્થ મીનાનું કામ) એ દિલ્હીની નોંધપાત્ર હસ્તકળાઓ છે. [[દિલ્લી હાટ]], [[હોજ ખાસ]] અને [[પ્રગતિ મેદાન]] પર ભારતીય હસ્તકળાઓ અને હાથવણાટના કાપડની ભારે વિવિધતા જોવા મળે છે. આટલા સમયગાળામાં દિલ્હીમાં આખા દેશની મોટા ભાગની માનવતા ભળીને એકરસ ગઈ છે અને હવે એક વિલક્ષણ સાંસ્કૃતિક શૈલીમાં રૂપાંતર પામી છે.<ref name="dayal">{{cite journal |last = Dayal|first=Ravi|year=2002 | month = July |title=A Kayastha’s View |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20ravi%20dayal.htm |access-date=2007-01-29}}</ref><ref name="menon">{{cite journal |last = Menon |first=Anjolie Ela |year=2002 | month = July |title=The Age That Was |journal = Seminar (web edition) | issue = 515 | url =http://www.india-seminar.com/2002/515/515%20anjolie%20ela%20menon.htm |access-date=2007-01-29}}</ref> == સમકક્ષ શહેરો == {| class="wikitable" border="1" style="font-size:100%;background:#FFFFEF;float:center" |- ! style="background:#811541"| <span style="color:white">સમકક્ષ શહેરો<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/articleshow/15278423.cms|publisher=India Times|title=Delhi to London, it’s a sister act|access-date=2009-02-18}}</ref></span> ! style="background:#811541"| <span style="color:white">દેશ</span> |- | [[શિકાગો]] | {{flagicon|USA}} [[યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]] |- | [[કુઆલા લુમ્પૂર|કુઆલા લુમ્પુર]] | {{flagicon|Malaysia}} [[મલેશિયા]] |- | [[લંડન]] | {{flagicon|England}} [[ઈંગ્લેન્ડ|ઇંગ્લેન્ડ]] |- | [[મોસ્કો]] | {{flagicon|Russia}} [[રશિયા]] |- | [[ટોકયો|ટોક્યો]] | {{flagicon|Japan}} [[જાપાન]] |- | [[ઉલાન બાટોર]] | {{flagicon|Mongolia}} [[મંગોલિયા|મોંગોલિયા]] |} == શિક્ષણ == [[ચિત્ર:AIIMS central lawn.jpg|thumb|ભારતની ટોચની મેડિકલ કૉલેજ તરીકે સાતત્યપૂર્ણ સ્થાન જાળવી રાખતી,[268] ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, તબીબી સંશોધન અને સારવારના ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન છે.[270]]] દિલ્હીમાં [[શાળા#પ્રાદેશિક વિવિધતાઓ|શાળાઓ]] અને [[ઉચ્ચતર શિક્ષણ|ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ]]નો વહીવટ શિક્ષણ નિયામક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર અથવા ખાનગી સંસ્થા-સંગઠનો હસ્તક હોય છે. વર્ષ 2004–05માં, દિલ્હીમાં 2,515 પ્રાથમિક, 635 ઉત્તર-પ્રાથમિક, 504 માધ્યમિક અને 1,208 ઉચ્ચ માધ્યમિક શાળાઓ હતી. એ વર્ષે, શહેરમાં કુલ મળીને 165 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી, જેમાં પાંચ મેડિકલ કૉલેજ, આઠ ઈજનેરી કૉલેજ;<ref name="ecosurv15">{{cite web|url=http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/15.pdf|title=Chapter 15: Education|access-date=2006-12-21|format=PDF|work=Economic Survey of Delhi, 2005–06|publisher=Planning Department, Government of National Capital Territory of Delhi|pages=173–187|archive-date=2007-06-14|archive-url=https://web.archive.org/web/20070614203748/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/Chpt/15.pdf|url-status=dead}}</ref> [[દિલ્હી યુનિવર્સિટી|ડીયુ]](DU), [[જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી|જેએનયુ]](JNU), [[જામીયા મિલીયા ઇસ્લામીયા|જેએમઆઈ]] (JMI), [[ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી|જીજીએસઆઈપીયુ]] (GGSIPU), [[ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુકત વિશ્વવિદ્યાલય|ઈગ્નુ]] (આઈજીએનઓયુ-IGNOU) અને [[જામિયા હમદર્દ]] એમ છ યુનિવર્સિટી અને નવ [[સ્વાયત્ત વિશ્વવિદ્યાલય|સ્વાયત્ત વિશ્વવિદ્યાલયો]] હતાં.<ref name="ecosurv15"/> જીજીએસઆઈપીયુ (GGSIPU) એ એક માત્ર [[રાજય હસ્તકની યુનિવર્સિટી]] છે; ઈગ્નુ (IGNOU) એ મુક્ત/દૂરથી અભ્યાસ માટેની યુનિવર્સિટી છે; અને બાકીની તમામ [[મધ્યસ્થ યુનિવર્સિટી (ભારત)|કેન્દ્ર હસ્તક/મધ્યસ્થ યુનિવર્સિટીઓ]] છે. [[ચિત્ર:IITDelhiMath.jpg|thumb|left|દિલ્હીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી એ ભારતની સૌથી જાણીતી ઈજનેરી સંસ્થાઓમાંની એક છે.]] અંગ્રેજી અથવા હિન્દી માધ્યમમાં શિક્ષણ આપતી દિલ્હીની ખાનગી શાળાઓએ બેમાંથી એક વહીવટી તંત્ર સાથે સંલગ્ન હોય છે- કાં તો [[કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ|કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન્સ]] (CISCE) અથવા [[સેન્ટ્રલ બોર્ડ ફોર સેકેન્ડરી ઍજયુકેશન|સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજયુકેશન]] (CBSE). આખા દિલ્હીમાં વર્ષ 2004–05માં, આશરે 15.29 લાખ (1.529 મિલિયન) વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં, આશરે 8.22 લાખ (0.822 મિલિયન) વિદ્યાર્થીઓએ ઉત્તર-પ્રાથમિક શાળામાં અને 6.69 લાખ (0.669 મિલિયન) વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળાઓમાં પ્રવેશ લીધો હતો.<ref name="ecosurv15"/> કુલ પ્રવેશ લીધેલાં બાળકોમાંથી 49% વિદ્યાર્થિનીઓ હતી. એ જ વર્ષે, દિલ્હી સરકારે પોતાની કુલ રાજય આવકમાંથી 1.58%-1.95% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હતો.<ref name="ecosurv15"/> [[10+2+3 યોજના|10+2+3 માળખા]] મુજબ દસ વર્ષનું પોતાનું માધ્યમિક તબક્કા સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી, વિદ્યાર્થીઓ બીજાં બે વર્ષ અથવા તો [[જુનિયર કોલેજ|જુનિયર કૉલેજ]]માં અથવા તો ''ઉચ્ચ માધ્યમિક'' વર્ગો ધરાવતી શાળાઓમાં ગાળે છે, આ ગાળા દરમ્યાન તેમનો અભ્યાસ વધુ કેન્દ્રિત થાય છે. તેઓ પોતાના અભ્યાસનો ''પ્રવાહ'' પસંદ કરે છે- [[લલિત કળાઓ|લલિત કળા]], વાણિજય, વિજ્ઞાન અથવા વ્યાવસાયિક, જે ઓછું જોવા મળે છે. આ બે વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી, જેમને આગળ વધવાની ઇચ્છા હોય તે કૉલેજમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ ભણે છે અથવા તો કાયદાભ્યાસ, ઈજનેરી અથવા મેડિસિનની વ્યાવસાયિક પદવી મેળવવા માટે કૉલેજમાં જોડાય છે. દિલ્હીમાં આવેલી નોંધપાત્ર ઉચ્ચતર શિક્ષણની અથવા સંશોધનની સંસ્થાઓમાં [[ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ|ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ]], [[લેડી હાર્ડિંજ મેડિકલ કૉલેજ|લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજ]], [[ડૉ. રામ મનોહર લોહિયા હૉસ્પિટલ અને પીજીઆઈએમઈઆર (PGIMER)|ડૉ.રામમનોહર લોહિયા હોસ્પિટલ અને પીજીઆઈએમઈઆર(PGIMER)]], [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી|ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજી, દિલ્હી]], [[નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી|નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ આોફ ટેકનોલૉજી]], [[દિલ્હી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ]], [[ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી]], [[ફેકલ્ટી ઓફ મૅનેજમેન્ટ સ્ટડીઝ|ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ]], [[ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટ્યૂટ|ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટયૂટ]], [[દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસ]], [[ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ|ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ]] અને [[ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ]] જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. 2008ના એક સર્વેક્ષણ મુજબ, આશરે 16% દિલ્હીવાસીઓ કમ સે કમ કૉલેજમાંથી અનુસ્નાતક થયાની પદવી ધરાવતા હતા.<ref>{{cite web|url=http://www.outlookindia.com/pti_news.asp?id=325739 |title=outlookindia.com &#124; wired |publisher=Outlookindia.com |date= |access-date=2008-11-03}}</ref> == માધ્યમો == [[ચિત્ર:Pitampura_TV_Tower,_Delhi,_India.jpg|thumb|upright|દિલ્હી ખાતે પિતાંપુરા ટી.વી. ટાવર પ્રસારણ કાર્યક્રમ]] નવી દિલ્હી ભારતની રાજધાની હોવાથી રાજકીય [[છાપાં માટેનો અહેવાલ|અહેવાલો]] માટે તે મધ્યબિંદું સમાન છે, જેમાં ભારતીય સંસદના સત્રોનું નિયમિત પ્રસારણ પણ સમાવિષ્ટ છે. દેશભરમાં વ્યાપ્ત એવાં ઘણાં પ્રસાર-માધ્યમોની એજન્સીઓ દિલ્હી સ્થિત છે, જેમાં રાજય હસ્તકના [[પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા]] અને [[દૂરદર્શન]] પણ એક છે. શહેરમાં પ્રસારિત ટી.વી. પ્રોગ્રામોમાં દૂરદર્શનની બે નિઃશુલ્ક જમીન પરથી પ્રસારિત કરવામાં આવતી ટેલિવિઝન ચેનલો અને [[અનેક સિસ્ટમ સંચાલકો|અનેક સિસ્ટમ ઓપરેટરો]] દ્વારા ચાલતી કેટલીક હિન્દી, અંગ્રેજી અને ''પ્રાદેશિક ભાષા'' ની [[કેબલ ટેલિવિઝન|કેબલ]] ચેનલો પરથી કાર્યક્રમો જોવા મળે છે. તેનાથી વિપરીત, શહેરમાં [[ડાઈરેક્ટ બ્રોડકાસ્ટ સેટેલાઈટ|સૅટેલાઈટ ટેલિવિઝન]]ને હજુ બહોળા પાયા પર ગ્રાહકોનો સ્વીકાર મળ્યો નથી.<ref name="dthrediff">{{cite web|url=http://www.rediff.com///money/2006/sep/05iycu.htm|title=What is CAS? What is DTH?|access-date=2007-01-08 |author=Rediff Business Desk |date=5 September 2006 |work=rediff news: Business |publisher=[[Rediff.com]]}}</ref> દિલ્હીમાં હજી પણ મુદ્રિત સમાચાર-માધ્યમોની લોકપ્રિયતા જળવાઈ રહી છે. વર્ષ 2004–05માં, શહેરમાંથી કુલ તેર ભાષામાં 1029 સમાચારપત્રો પ્રકાશિત થયા હતા. આમાંથી ''[[નવભારત ટાઈમ્સ]]'' , ''[[હિન્દુસ્તાન દૈનિક]]'' , ''[[પંજાબ કેસરી]]'' , ''[[દૈનિક જાગરણ]]'' , ''[[દૈનિક ભાસ્કર]]'' , ''દૈનિક દેશબંધુ'' અને સૌથી ઝડપી વ્યાપ સાધનાર સાપ્તાહિક ''ધ સ્ટેજમૅન ઈન્ટરનેશનલ'' સહિત કુલ 492 [[હિન્દી]] ભાષાના સમાચાર-પત્રો હતા.<ref name="rnidata">{{cite web |url=https://rni.nic.in/pii.htm |title=General Review |access-date=2006-12-21 |work= |publisher=Registrar of Newspapers for India |archive-date=2006-07-13 |archive-url=https://web.archive.org/web/20060713215421/http://www.rni.nic.in/pii.htm |url-status=dead }}</ref> [[અંગ્રેજી ભાષા]]માં પ્રકાશિત થતાં અખબારોમાં આશરે ૧૦ લાખ પ્રતનો રોજિંદો ફેલાવો ધરાવતું ''ધ હિન્દુસ્તાન ટાઈમ્સ'' , એક માત્ર મોટું દૈનિક હતું.<ref name="rnidata"/> એ સિવાય બીજાં અંગ્રેજી અખબારોમાં ''[[ઈન્ડિયન એક્સપ્રેસ|ધ ઈન્ડિયન એકસપ્રેસ]]'' , ''[[બિઝનેસ સ્ટાન્ડર્ડ]]'' , ''[[ટાઈમ્સ ઓફ ઈન્ડિયા(Times of India)|ટાઈમ્સ ઓફ ઈન્ડિયા]]'' , ''[[ધી હિન્દુ|ધ હિન્દુ]]'' , ''[[ધ પાયોનિયર (દૈનિક)|ધ પાયોનિયર]]'' અને ''[[એશિયન એજ]]'' નો સમાવેશ થાય છે. દિલ્હીમાં રેડિયો એ પ્રમાણમાં ઓછું લોકપ્રિય પ્રસાર માધ્યમ છે, અલબત્ત 2006માં કેટલીક [[ફ્રિકવન્સી મોડ્યુલેશન (એફએમ - આવર્તનોની ગોઠવણી)|એફએમ]] (FM) ચેનલોના ઉદ્ઘાટનથી એફએમ રેડિયોએ શહેરમાં પોતાના પગ જમાવવા શરૂ કરી દીધા છે.<ref name="radiomass">{{cite web|url=http://downloads.bbc.co.uk/worldservice/trust/pdf/india_sex_selection/Chapter4.pdf |title=Chapter4: Towards a Mass Media Campaign: Analysing the relationship between target audiences and mass media|access-date=2007-01-08|last=Naqvi|first=Farah|date=14 November 2006|format=PDF|work=Images and icons: Harnessing the Power of Mass Media to Promote Gender Equality and Reduce Practices of Sex Selection|publisher=BBC World Service Trust|pages=26–36 }}</ref><ref name="asiawaves">{{cite web |url=http://www.asiawaves.net/india/delhi-radio.htm|title=Delhi: Radio Stations in Delhi, India|access-date=2007-01-07 |date=15 November 2006|work=ASIAWAVES: Radio and TV Broadcasting in South and South-East Asia|publisher=Alan G. Davies }}</ref> દિલ્હીથી અનેક રાજય હસ્તક અને ખાનગી રેડિયો સ્ટેશનો પ્રસારિત થાય છે, જેમાં દસ ભાષામાં છ રેડિયો ચેનલો આપતું [[ઓલ ઈન્ડિયા રેડિયો]] (AIR) સ્ટેશન એ વિશ્વનું સૌથી મોટું રેડિયો સેવા આપતું સ્ટેશન છે. શહેર સ્થિત અન્ય રેડિયો સ્ટેશનો છે- ''[[બિગ એફએમ (ભારતીય રેડિયો સ્ટેશન)|બીગ એફએમ]] (92.7 FM)'' , ''[[રેડિયો મિર્ચી]] (98.3 FM)'' , ''ફિવર (104.0 FM)'' , ''રેડિયો વન (94.3 FM)'' , ''રેડ એફએમ (93.5 FM)'' , ''[[રેડિયો સિટી (ભારતીય રેડિયો સ્ટેશન)|રેડિયો સિટી]] (91.1 FM)'' , ''હિટ ૯૫ (95.0 FM)'' અને ''મીઓવ (104.8FM)'' . == રમત ગમત == ભારતના અન્ય હિસ્સાઓની જેમ, દિલ્હીમાં પણ [[ક્રિકેટ]] સૌથી વધુ લોકપ્રિય રમત છે.<ref name="popular">{{cite web|url=http://www.aipsmedia.com/index.php?page=interview&cod=4|title=Cricket may be included in the 2010 Games|access-date=2007-01-07|last=Camenzuli|first=Charles|work=Interview|publisher=International Sports Press Association|archive-date=2007-09-29|archive-url=https://web.archive.org/web/20070929074954/http://www.aipsmedia.com/index.php?page=interview&cod=4|url-status=dead}}</ref> ભારતના સૌથી જૂનાં ક્રિકેટ ''[[:wikt:મેદાન |મેદાનો]]'' માંથી એક, જયાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પણ ગોઠવાય છે, તે [[ફીરોઝ શાહ કોટલા|ફિરોઝ શાહ કોટલા]] સ્ટેડિયમ ઉપરાંત શહેરભરમાં જુદા જુદા સ્થાને ક્રિકેટ મેદાનો આવેલાં છે. [[દિલ્હી ક્રિકેટ ટીમ]], ભારતની રાષ્ટ્રીય સ્તરની [[પ્રથમ કક્ષાની ક્રિકેટ]] ચેમ્પિયનશિપ-[[રણજી ટ્રોફી]]માં ભાગ લેતી હોય છે.<ref name="ranji">{{cite web |url=http://content.cricinfo.com/india/content/story/261615.html |title=A Brief History: The Ranji Trophy|access-date=2007-01-06|author=Cricinfo staff|work=Cricinfo|publisher=The Wisden Group}}</ref> આ ઉપરાંત [[ઇન્ડિયન પ્રીમિયર લીગ|આઈપીએલ]](IPL)ની [[દિલ્હી ડેરડેવિલ્સ]] ટીમ અને [[ઈન્ડિયન ક્રિકેટ લીગ|આઈસીએલ]](ICL)ની [[દિલ્હી જાયન્ટ્સ]] (પહેલાં [[દિલ્હી જેટ્સ]] નામ હતું) ટીમ પણ શહેર ધરાવે છે. [[મેદાની હોકી|મેદાની હૉકી]], [[ફૂટબોલ (સૉકર)]], [[બાસ્કેટબોલ|બાસ્કેટ બૉલ]], [[ટેનિસ]], [[ગોલ્ફ]], [[બેડમિન્ટન]], [[તરણસ્પર્ધા (રમત)|તરણ]], [[ગાડાંની દોડ|ગાડાંની રેસ]], [[વેઈટ લિફટીંગ|વેઈટ લિફિંટગ]] અને [[ટેબલ ટેનિસ]] જેવી અન્ય રમતો પણ શહેરમાં લોકપ્રિય છે.{{Fact|date=March 2009}} દિલ્હીમાં [[જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હી|જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ]] અને [[ઈન્દિરા ગાંધી એરેના|ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમ]] જેવી રમતગમતની સવલતો છે. ભૂતકાળમાં દિલ્હી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે, ઉ.દા. [[1951 એશિયન રમતો|પહેલી]] અને [[1982 એશિયન રમતો|નવમી]] [[એશિયન રમતો]].<ref name="asianbid">{{cite news |title=India to bid for 2014 Asian Games |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4389563.stm |work=South Asia |date=29 March 2005 |access-date=2006-12-21 |publisher=BBC }}</ref> હાલમાં દિલ્હી [[કોમનવેલ્થ ગેમ્સ 2010|2010]]ની [[કોમનવેલ્થ ગેમ્સ|કૉમનવેલ્થ ગેમ્સ]]ની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, જે શહેરમાં અત્યાર સુધી થયેલો સૌથી મોટો વિવિધ-રમતોનો સમારંભ હશે. 2014ની એશિયન ગેમ્સનું યજમાનપદું મેળવવા માટેની હોડમાં દિલ્હી ચૂકી ગયું હતું,<ref name="hindulostbid">{{cite news |title=New Delhi loses bid |url=http://www.hindu.com/2007/04/18/stories/2007041802062000.htm |work=The Hindu |publisher=The Hindu |date=2007-04-18 |access-date=2007-04-18 |archive-date=2007-04-20 |archive-url=https://web.archive.org/web/20070420171456/http://www.hindu.com/2007/04/18/stories/2007041802062000.htm |url-status=dead }}</ref> પરંતુ હવે તે [[2020 ઉનાળુ ઓલમ્પિકસ|2020]]ની [[ઓલમ્પિક રમતોત્સવ|ઓલમ્પિક રમતો]]ના યજમાન બનવા માટેની હોડમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.<ref name="asianbid"/><ref name="olympicbid"> {{cite web |url=http://www.gamesbids.com/eng/index.php?news=1177787226 |title= Delhi To Bid For 2020 Summer Games|access-date=2007-08-05 |date=2007-04-28 |work= gamesbids.com|publisher= Menscerto Inc. }}</ref> 2010ની [[ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ]]ની પહેલવહેલી રમતનું યજમાનપદું કરવા માટે દિલ્હીની પસંદગી થઈ છે.<ref>{{cite news | url=http://news.bbc.co.uk/sport1/hi/motorsport/formula_one/6751929.stm| title=India agree grand prix | publisher=BBC Sport| date=| access-date=2007-09-07}}</ref> == સંદર્ભો == {{reflist|2}} == વધુ વાંચન == * [http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/ES2005-06.htm વર્ષ 2005–2006 માટે દિલ્હીનું આર્થિક સર્વેક્ષણ.] {{Webarchive|url=https://web.archive.org/web/20160215014054/http://delhiplanning.nic.in/Economic%20Survey/ES%202005-06/ES2005-06.htm |date=2016-02-15 }}. આયોજન વિભાગ.નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સરકાર. 12 ફેબ્રુઆરી 2007ના સુધારો. *[http://www.penguinbooksindia.com/delhi દિલ્હી: એડવેન્ચર ઇન એ મેગાસિટી] સેમ મિલર (લેખક અને પત્રકાર) દ્વારા == બાહ્ય કડીઓ == {{sisterlinks}} {{wikivoyage|Delhi}} ;સરકાર * [http://goidirectory.nic.in/delhi.htm ભારત સરકારની વેબસાઈટોની ડિરેકટરી, દિલ્હી] * [http://delhigovt.nic.in/ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સરકાર] * [http://www.mcdonline.gov.in/ દિલ્હી મહાનગરપાલિકા] {{Webarchive|url=https://web.archive.org/web/20090331224105/http://www.mcdonline.gov.in/ |date=2009-03-31 }} * [http://www.ndmc.gov.in/index1024.aspx નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ] ;અન્યઃ ;* [http://www.lonelyplanet.com/india/delhi લોન્લી પ્લેનેટ ગાઈડ] ;* [http://www.delhimetrorail.com દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન] {{Template group |list = {{ભારત}} {{State and Union Territory capitals of India}} {{Million-plus cities in India}} }} {{ભારત}} [[શ્રેણી:કોમનવેલ્થ રમત માટે યજમાન રહી ચૂકેલા શહેરો]] [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] [[શ્રેણી:એશિયામાં આવેલા દેશોની રાજધાનીઓ]] 4eu9z3lqg7v3fqkg8lcrc433o1nsydp ઝવેરચંદ મેઘાણી 0 4158 904731 902608 2026-09-01T20:13:51Z Gazal world 28391 +[[મહેન્દ્ર મેઘાણી]] 904731 wikitext text/x-wiki {{Infobox writer | name = ઝવેરચંદ મેઘાણી | pseudonym = દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો | image = Jhaverchand Meghani 2013-12-02 00-21.jpg | birth_date = {{birth date|df=yes|1896|8|28}} | birth_place = [[ચોટીલા]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત | birth_name = ઝવેરચંદ કાળીદાસ મેઘાણી | death_date = {{death date and age|df=yes|1947|3|9|1896|8|28}} | death_place = [[બોટાદ]], બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત | occupation = {{hlist|[[કવિ]]|નાટ્યલેખક|સંપાદક|લોકવાર્તાકાર}} | education = બી.એ. ([[સંસ્કૃત]]) | spouses = દમયંતીબેન, ચિત્રદેવી | parent = ધોળીબાઈ-કાળીદાસ | children = [[જયંત મેઘાણી]], [[મહેન્દ્ર મેઘાણી]] | signature = Jhaverchand Meghani Signature.svg | awards = {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|(૧૯૨૮)}} | website = }} '''ઝવેરચંદ મેઘાણી''' ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. ==જીવન== તેમનો જન્મ [[ઓગસ્ટ ૨૮|૨૮ ઓગસ્ટ]], ૧૮૯૬<ref>{{Cite web|url=http://jhaverchandmeghani.com/|title=Jhaverchand Meghani|website=jhaverchandmeghani.com|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭|archive-date=2012-05-02|archive-url=https://web.archive.org/web/20120502072703/http://www.jhaverchandmeghani.com/|url-status=dead}}</ref> માં ગુજરાતનાં [[ચોટીલા]] ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ [[બગસરા]]નાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર [[રાજકોટ]], [[દાઠા (તા. તળાજા)|દાઠા]], [[પાળીયાદ (તા. ભાવનગર)|પાળીયાદ]], [[બગસરા]], [[અમરેલી]] વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્‍ડ એમ.ટી. ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.<ref>{{Cite web|url=https://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|title=Print {{!}} Other Section {{!}} Akilanews.com|last=|first=|date=|website=akilanews.com|publisher=|access-date=૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2016-03-05|archive-url=https://web.archive.org/web/20160305165944/http://www.akilanews.com/16072014/print-other-section/www.akilanews.com/16072014/other-section/pinakin-nanakbhai-meghani/29481191385102669-210|url-status=dead}}</ref> ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ [[કોલકાતા]] સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે [[ગાંધીજી]]ની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.<ref name="pinaki_honours">{{cite web|url=http://jhaverchandmeghani.com/honours.htm|title=Jhaverchand Meghani – Honour received during his life-time|last=Meghani|first=Pinaki|authorlink=|author2=|date=૧૪ માર્ચ ૨૦૦૯|work=|publisher=Meghani Family|doi=|access-date=૧૭ ઓક્ટોબર ૨૦૦૯|archive-date=2018-01-28|archive-url=https://web.archive.org/web/20180128155032/http://jhaverchandmeghani.com/honours.htm|url-status=dead}}</ref> તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને ''મહીડાં પારિતોષિક''થી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]નાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.<ref>{{Cite web|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html|title=સવિશેષ પરિચય: ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Zaverchand Meghani, Gujarati Sahitya Parishad|last=Parishad|first=Author: Gujarati Sahitya|website=gujaratisahityaparishad.com|language=gu|access-date=૧૯ ઓગસ્ટ ૨૦૧૭}}</ref> <!--વિકિપીડિયા માટે અસંગત માહિતી, પુન:લેખન કરીને જરૂરી વિગત રાખી અન્ય દૂર કરવું == સવિશેષ પરિચય == '''મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક.''' જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. ગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે; તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે. એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે. ‘માણસાઈના દીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. ‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. ‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે. એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે. એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે. વિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી બહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી તત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે. ‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮), ‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે. ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે. સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’ (૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે. ‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે. ‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે. (- જયંત ગાડીત) '''યુગવંદના (૧૯૩૫) :''' સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે -સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''માણસાઈના દીવા (૧૯૪૫) :''' ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે. (- જયંત ગાડીત) '''સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) :''' ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''વેવિશાળ (૧૯૩૮) :''' સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''સૌરાષ્ટ્રની રસધાર – ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) :''' લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''રઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) :''' ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''લોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) :''' ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે. (- જયંત ગાડીત) [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] --> == સર્જન == મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક [[રવિશંકર મહારાજ]]ની અનુભવેલ કથાઓનું ''[[માણસાઈના દીવા]]''માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે, {{quote|શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.}} * સૌરાષ્ટ્રની રસધાર * સોરઠી બહારવટિયા * સોરઠી સંતવાણી * દાદાજીની વાતો * કંકાવટી * રઢિયાળી રાત * ચૂંદડી * હાલરડાં * ધરતીનું ધાવણ * લોકસાહિત્યનું સમાલોચન * યુગવંદના * તુલસીક્યારો * વેવિશાળ * બોળો * કિલ્લોલ * વેણીના ફૂલ * સમરાંગણ * સોરઠ તારા વહેતા પાણી * [[માણસાઈના દીવા]] ==અવસાન== ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું. ==સન્માન== [[File:Jhaverchand Meghani 1999 stamp of India.jpg|thumb|ઝવેરચંદ મેઘાણી,૧૯૯૯, ભારતીય ટપાલ ટિકિટ|upright=0.7]] ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. == આ પણ જુઓ == * [[ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર]] ==સંદર્ભ== {{Reflist}} ==બાહ્ય કડીઓ== {{wikisource|સર્જક:ઝવેરચંદ મેઘાણી}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Zaverchand-Meghani.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] * [https://aksharnaad.com/tag/jhaverchand-meghani/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ] * [https://gujarati.matrubharti.com/zaverchand.meghani/novels/ ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલકથાઓ] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:૧૮૯૬માં જન્મ]] [[શ્રેણી:૧૯૪૭માં મૃત્યુ]] qhogfckmcdt3kz711rp5dgouuvopb4l ભારતનો ઇતિહાસ 0 13186 904743 904162 2026-09-02T11:53:10Z ~2026-47591-26 88883 /* મહાજનપદ */ 904743 wikitext text/x-wiki {{દક્ષિણ એશીયાનો ઇતિહાસ}} : ''આ લેખ 1942માં બ્રિટીશ [[ભારતના ભાગલા]] થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક [[ભારત|રિપબ્લિક ઇન્ડિયા]]ના ઇતિહાસ માટે જુઓ [[ભારત ગણરાજ્યનો ઇતિહાસ|રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ]]. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ [[પાકિસ્તાનનો ઇતિહાસ|પાકિસ્તાનનો ઇતિહાસ]] અને [[બાંગ્લાદેશનો ઇતિહાસ|બાંગ્લાદેશનો ઇતિહાસ]].'' '''ભારતનો ઇતિહાસ''' [[સિંધુ ખીણની સંસ્કૃતિ|સિઁધુ ખીણની સંસ્કૃતિ]] સાથે શરૂ થયો અને તે કાળક્રમે [[ભારતીય ઊપખંડ|ભારતીય ઊપખંડના]] ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ [[ભારતનો કાંસ્ય યુગ|કાંસ્ય યુગ]]નું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, [[લોહ યુગનું ભારત|લોહ યુગ]], અને તેના પછી [[વૈદિક કાળ|વૈદિક કાળનો]] ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ [[મહાજનપદ]] જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય [[મગધ]]માં ઈસવીસન પૂર્વે [[ઈસુ ખ્રિસ્ત પહેલાંની છઠ્ઠી સદી|છઠ્ઠી સદીમાં]], [[મહાવીર]] અને [[ગૌતમ બુદ્ધ]] જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના [[શ્રમણ|શ્રમણ]] અર્થાત તત્ત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો. પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી<ref name="achaemenid">{{cite web| url=http://www.livius.org/aa-ac/achaemenians/achaemenians.html| title=Achaemenians| publisher=Jona Lendering, Livius.org| access-date=2008-01-09}}</ref> [[હખામંશી સામ્રાજ્ય|હખામંશી]] ઈસવીસન પુર્વે 543માં અને <ref name="plutarch60">{{cite book| last=Plutarchus| first=Mestrius| authorlink=Plutarch| coauthors=Bernadotte Perrin (trans.)| title=Plutarch's Lives| publisher=William Heinemann| year=1919| location=London| pages=Ch. LX| url=http://www.perseus.tufts.edu/cgi-bin/ptext?lookup=Plut.+Caes.+60.1| isbn=0674991109| access-date=2008-01-09}}</ref>ઈસવીસન પુર્વે 326માં [[સિકંદર]] મહાન કર્યું. [[બેકટ્રીયાનો ડેમેટ્રીયસ પ્રથમ|બેકટ્રીયાના ડેમેટ્રીયસે]] [[ભારતીય-યૂનાની સામ્રાજ્ય|ભારતીય-યૂનાની શાસન]]ની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં [[ગાંધાર]] અને [[પંજાબ]]નો પણ સમાવેશ થાય છે. તેનું શાસન [[મેંનાન્દર પ્રથમ|મેનાન્દર]]ના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યૂનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો [[મૌર્ય સામ્રાજ્ય|મૌર્ય સામ્રાજ્ય]] હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને [[ભારતનાં મધ્ય રજવાડાં|મધ્ય કક્ષના]] કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે [[ગુપ્તા સામ્રાજ્ય|ગુપ્તા સામ્રાજ્ય]] હસ્તક એક રહ્યો.આ સમયગાળો [[હિન્દુ |હિન્દુ]] ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે [[ભારતનો સુવર્ણ યુગ|ભારતના સુવણર્કાળ]] તરીકે ઓળખાય છે. આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ [[ભારત]], [[ચાલુક્ય]], [[ચોલા|ચોલા]], [[પલ્લવ]] અને [[પંડ્યા|પંડ્યાઓના]] શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, [[હિંદુ ધર્મ]] અને [[બૌદ્ધ ધર્મ]] [[દક્ષિણ-પૂર્વીય એશિયા |દક્ષિણ-પૂર્વીય એશીયામાં]] ફેલાવો થયો. [[કેરળ|કેરળના]] ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે [[ઈશુ]] ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ [[સાધારણ યુગ|712માં]] ([[:en:Common Era|CE]]) થયો જ્યારે એક આરબ જનરલ [[મહંમદ બિન કાસીમ|મહંમદ બિન કાસીમે]] દક્ષિણ [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબના]],<ref name="infopak">{{cite web| url=http://www.infopak.gov.pk/History.aspx| title=History in Chronological Order| publisher=Government of Pakistan| access-date=2008-01-09| archive-date=2010-07-23| archive-url=https://web.archive.org/web/20100723113602/http://infopak.gov.pk/History.aspx| url-status=dead}}</ref> [[મુલતાન]] અને [[સિંધ]] પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે [[ભારતીય ઊપખંડ|ભારતીય ઊપખંડમાં]] મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં [[ગઝનવી સામ્રાજ્ય|ગઝનવી]], [[મહંમદ ઘોરી|ઘોરી]], [[દિલ્હી સલ્તનત|દિલ્હી સલ્તનત]] અને [[મુઘલ સામ્રાજ્ય]]નો સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિંદુ રજવાડાં જેવાં કે, [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા સામ્રાજ્ય]], [[વિજયનગર સામ્રાજ્ય|વિજયનગર સામ્રાજ્ય]], વિવિધ [[રાજપૂત|રાજપૂત]] રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે [[દુર્રાની સામ્રાજ્ય|અફઘાનો]], [[બલોચી|બલોચી]], અને [[શીખ|શીખોને]] [[બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની|બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ]]<ref name="east_india">{{cite web| url=http://lcweb2.loc.gov/frd/cs/pktoc.html| title=Pakistan| publisher=Library of Congress| access-date=2008-01-09}}</ref>દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો 18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર [[બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની|બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો]] પડછાયો રહ્યો. કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે [[બ્રિટીશ રાજ|બ્રિટીશ રાજા]] દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા[[સ્વતંત્રતા માટેનું ભારતનું પ્રથમ યુધ્ધ| માટેના પ્રથમ યુધ્ધનો]] પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી [[માળખું|સુવિધાઓ]] અને [[ભારતનો આર્થિક ઇતિહાસ|આર્થિક પતનનો]] ઝડપી વિકાસ જોવા માંડ્યો. 20મી સદીના પ્રથમ ભાગમાં [[ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ|ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ]] દ્વારા રાષ્ટ્રવ્યાપી [[ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ|સ્વતંત્રતા ચળવળ]]<nowiki/>ની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી [[મુસ્લીમ જૂથ|મુસ્લિમ લીગ]] પણ જોડાઈ ઊપખંડને, [[ભારતના ભાગલા|ભાગલા]] બાદ, [[આધિપત્ય|આધિપત્યમાં]] [[ભારત|ભારત]] અને [[પાકિસ્તાન|પાકિસ્તાન]] નામના બે દેશો તરીકે [[ગ્રેટ બ્રિટન|ગ્રેટ બ્રિટન ]]<nowiki/>પાસેથી 1947માં આઝાદી મળી. ==ઇતિહાસ પૂ્ર્વેનો કાળ== ===પુરાતન પાષાણ યુગ=== [[Image:Bhimbetka rock paintng1.jpg|thumb|[[ભીમબેટકા|ભીમબેટકા રોક પેઈન્ટિંગ]] ([[:en:Bhimbetka|Bhimbetka rock painting]])]] [[મધ્ય ભારત ([[:en:Central India|Central India]])માં [[નર્મદા ખીણ|નર્મદા નદીની ખીણ]] ([[:en:Narmada Valley|Narmada Valley]])માં હાથનોરામાં ''[[હોમો ઈરેક્ટસ|હોમો ઈરેક્ટસ]] ([[:en:Homo erectus|Homo erectus]])''ના અવશેષો મળી આવ્યા હતા જે એવો નિર્દેશ કરતા હતા કે ભારતમાં માનવ વસવાટ બે લાખથી પાંચ લાખ વર્ષ દરમિયાન [[મધ્ય પ્લીસ્ટોસીન|મધ્ય પ્લીસ્ટોસીન ]] ([[:en:Middle Pleistocene|Middle Pleistocene]])દરમિયાન પણ થયો હશે<ref>{{cite news |first=G.S |last= Mudur |title=Still a mystery |url=http://www.telegraphindia.com/1050321/asp/knowhow/story_4481256.asp |work=KnowHow|publisher=[[The Telegraph (Kolkata)|The Telegraph]] |date=[[March 21]], [[2005]] |access-date=2007-05-07 }}</ref><ref>{{cite web |url=http://www.gsi.gov.in/homonag.htm |title=The Hathnora Skull Fossil from Madhya Pradesh, India |access-date=2007-05-07 |date=[[20 September]] [[2005]] |work=Multi Disciplinary Geoscientific Studies |publisher=[[Geological Survey of India]] |archive-date=2007-06-19 |archive-url=https://web.archive.org/web/20070619031729/http://www.gsi.gov.in/homonag.htm |url-status=dead }}</ref> જો કે, આફ્રિકા બહાર હિન્દ મહાસાગરના તટે વિકસેલી માનવ સંસ્કૃતિનો કોઈ અત્તોપત્તો મળતો નથી[[તામિલનાડુ|તામિલનાડુ]] ([[:en:Tamil Nadu|Tamil Nadu]])( 75,000 વર્ષ પહેલા ટોબા જવાલામુખીના વિસ્ફોટ પહેલા અને પછી) માં મળેલા અવશેષો મુજબ હિમયુગ બાદ આવેલા પૂરને કારણે આ વિસ્તારમાં શરીર રચનાને લગતા કેટલાક અવશેષો મળ્યા છે જે માનવ ઉત્પત્તિ તરફ ઈશારો કરે છે. ભારતીય ઊપખંડમાં [[મધ્ય પાષાણયુગ| મધ્ય પાષાણયુગ]] ([[:en:Mesolithic|Mesolithic]]) ગાળો ત્રીસ હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો અને તે 25,000 વર્ષને આવરી લે છે. ઊપખંડમાં માનવ સમૂહોનું વ્યાપક સ્થાયીત્વ આખરી [[હિમયુગ|હિમ યુગ]] ([[:en:ice age|Ice Age]])ના અંત પછી અથવા તો 12,000 વર્ષ પહેલાં થયુંસૌથી પ્રથમ કાયમી માનવ વસાહત 9000 વર્ષ પહેલાં આધુનિક [[મધ્ય પ્રદેશ|મધ્યપ્રદેશ]] ([[:en:Madhya Pradesh|Madhya Pradesh]])માં આવેલા [[ભીમબેટકાના ખડકાળ વસવાટો|ભીમબેટકાના ખડકો]] ([[:en:Rock Shelters of Bhimbetka|Rock Shelters of Bhimbetka]])માં જોવા મળી હતીઅગાઊ [[નીયોલિથીક|નીયોલિથિક]] ([[:en:Neolithic|Neolithic]]) સંસ્કૃતિ દક્ષિણ એશિયામાં ઈસવીસન [[ઈસુ પૂર્વે 7000 વર્ષ પહેલાં|પૂર્વે 7000 વર્ષ ]] ([[:en:7000 BCE|7000 BCE]])પહેલાં હાલના પાકિસ્તાનના [[બલોચિસ્તાન (પાકિસ્તાન)|બલોચિસ્તાન]] ([[:en:Balochistan (Pakistan)|Balochistan]])માં [[મેહગઢ|મેહગઢ]] ([[:en:Mehrgarh|Mehrgarh]]) દ્વારા સ્થાપાઈ હતીભારતમાં આવેલા [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] ([[:en:Gulf of Khambat|Gulf of Khambat]])માં પણ [[ઉત્તર પાષાણયુગ|નિયોલેથિક ]] ([[:en:Neolithic|Neolithic]])સંસ્કૃતિના અવેશેષો મળ્યા છે. જે [[ઈસવીસન પૂર્વે 7500 |ઈ.સ.પુર્વે 7500]] ([[:en:7500 BCE|7500 BCE]])ની સાલના હોવાનું [[રેડિયો કાર્બન ડેટિંગ|રીડીયોકાર્બન]] ([[:en:radiocarbon dating|radiocarbon dated]]) પદ્ધતિ દ્વારા જાણવા મળ્યું છે.<ref>{{cite journal | last = Gaur | first = A. S. | coauthors = K. H. Vora | date = [[July 10]], 1999 | title = Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences | journal = [[Current Science]] | volume = 77 | issue = 1 | pages = 180–185 | issn = 0011-3891 | url = http://www.ias.ac.in/currsci/jul10/articles29.htm | access-date = 2007-05-06 }}</ref> સિંધુ નદીને કિનારે નિયોલેથિક સંસ્કૃતિ ઈં.સ.પુર્વે 6000 થઈ 2000 અને દક્ષિણ ભારતમાં ઈ.સ. પુર્વે 2800 થી 1200 વિકાસ પામી હતી. આ ઉપખંડને પ્રદેશ કે જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે તે ઓછામાં ઓછા વીસ લાખ વર્ષો સુધી વસ્તી વસવાટ કરતી હતી.<ref name="shef">{{ cite web | url = http://www.shef.ac.uk/archaeology/research/pakistan | title = Palaeolithic and Pleistocene of Pakistan| publisher=Department of Archaeology, University of Sheffield| access-date = 2007-12-01 }}</ref><ref name="murray">{{cite book| last = Murray | first = Tim | authorlink = Tim Murray| title = Time and archaeology | publisher = Routledge| year = 1999 | location = London; New York | pages=84| url = http://books.google.co.uk/books?hl=en&lr=&id=k3z9iXo_Uq8C&oi=fnd&pg=PP3&dq=%22Time+and+Archaeology%22&ots=vvWqvaJHik&sig=17HcKQWGCxkHycTaYqfJb_ZzGAo| isbn=0415117623}}</ref>આ ક્ષેત્રના પ્રાચિન ઇતિહાસમાં [[દક્ષિણ એશિયા|દક્ષિણ એશિયાના]] ([[:en:South Asia|South Asia]]) કેટલાક જૂની વસાહતો<ref name="coppa">{{ cite journal | last = Coppa| first=A.| coauthors=L. Bondioli, A. Cucina, D. W. Frayer, C. Jarrige, J. F. Jarrige, G. Quivron, M. Rossi, M. Vidale, R. Macchiarelli| title=Palaeontology: Early Neolithic tradition of dentistry| journal=Nature| volume=440| pages=755–756| date = [[6 April]] [[2006]] | url = http://www.nature.com/nature/journal/v440/n7085/pdf/440755a.pdf| doi = 10.1038/440755a | access-date = 2007-11-22 |format=PDF}}</ref> અને કેટલીક મુખ્ય સંસ્કૃતિનો સમાવેશ થાય છે.<ref name="possehl">{{cite journal| last =Possehl| first=G. L.| authorlink = Gregory Possehl| year=1990| month=October| title=Revolution in the Urban Revolution: The Emergence of Indus Urbanization| journal = Annual Review of Anthropology| volume=19| pages=261–282| issn=0084-6570| doi=10.1146/annurev.an.19.100190.001401| url = http://arjournals.annualreviews.org/toc/anthro/19/1?cookieSet=1| access-date=2007-05-06}}</ref><ref name="asaw">{{cite book| last=Kenoyer| first=Jonathan Mark| coauthors=Kimberley Heuston| title=The Ancient South Asian World| publisher=[[Oxford University Press]]| month=May| year=2005| isbn=0195174224| url=http://www.oup.com/us/catalog/general/subject/HistoryWorld/Ancient/Other/~~/dmlldz11c2EmY2k9OTc4MDE5NTE3NDIyOQ==| oclc=56413341| access-date=2009-07-06| archive-date=2012-11-20| archive-url=https://web.archive.org/web/20121120093649/http://www.oup.com/us/catalog/general/subject/HistoryWorld/Ancient/Other/~~/dmlldz11c2EmY2k9OTc4MDE5NTE3NDIyOQ%3D%3D| url-status=dead}}</ref> [[દક્ષિણ એશિયા|દક્ષિણ એશિયાની]] ([[:en:South Asia|South Asia]]) શરૂઆતની પૂરાતત્વીય જગ્યાઓ [[પ્રાચિન પ્રસ્તર યુગનું|પ્રાચિન પ્રસ્તર યુગની]] ([[:en:palaeolithic|palaeolithic]]), [[હોમિનીડ|હોમિનીડ]] ([[:en:hominid|hominid]]) અને [[સોન સંસ્કૃતિ|સોન રિવર ખીણના]] ([[:en:Soan Culture|Soan River valley]]) સ્થાનો હતી.<ref name="ppisv">{{cite book| last=Rendell| first=H. R.| coauthors=Dennell, R. W. and Halim, M.| title=Pleistocene and Palaeolithic Investigations in the Soan Valley, Northern Pakistan| year=1989| pages=364| series=British Archaeological Reports International Series| publisher=[[Cambridge University Press]]| isbn=0860546918| oclc=29222688}}</ref>ગ્રામ્ય જીવનની શરૂઆત [[મેહગઢ|મેહગઢ]] ([[:en:Mehrgarh|Mehrgarh]])ની [[નીયોલિથીક|ઉત્તર પાષાણયુગ ]] ([[:en:Neolithic|Neolithic]]) સ્થાન પરથી થઇ હતી,<ref name="mfr">{{cite book| last=Jarrige| first=C.| coauthors=J.-F. Jarrige, R. H. Meadow and G. Quivron| title=Mehrgarh Field Reports 1975 to 1985 - from the Neolithic to the Indus Civilization| publisher=Dept. of Culture and Tourism, Govt. of Sindh, and the Ministry of Foreign Affairs, France| year=1995}}</ref>જ્યારે આ ક્ષેત્રની, પ્રથમ શહેરી સંસ્કૃતિ [[સિંધુ ખીણની સંસ્કૃતિ|સિંધુ ખીણની સંસ્કૃતિ]] ([[:en:Indus Valley Civilization|Indus Valley Civilization]]) છે, <ref name="feuerstein">{{cite book| last=Feuerstein| first=Georg| coauthors=Subhash Kak; David Frawley| title=In search of the cradle of civilization: New light on ancient India| publisher=Quest Books| location=Wheaton, Illinois| year=1995| pages=147| url=http://books.google.com/books?id=kbx7q0gxyTcC&printsec=frontcover&dq=In+Search+of+the+Cradle+of+Civilization&sig=ie6cTRBBjV2enHRPO6cBXNbd0qE| isbn=0835607208}}</ref>જે મુખ્યત્વે [[મોહેંજો દડો|મોહેંજો દડો]] ([[:en:Mohenjo Daro|Mohenjo Daro]]), [[લોથલ|લોથલ]] ([[:en:Lothal|Lothal]]) અને [[હડપ્પા|હડપ્પા]] ([[:en:Harappa|Harappa]]) જેવા સ્થાનો પર હતી. <ref name="acivc">{{cite book| last=Kenoyer| first=J. Mark| title=The Ancient Cities of the Indus Valley Civilization| url=https://archive.org/details/ancientcitiesofi0000keno| publisher=Oxford University Press| year=1998| isbn=0195779401| oclc=231832104 38469514}}</ref> ===ભારતનો કાંસ્ય યુગ=== [[Image:Mohenjo-daro Priesterkönig.jpeg|thumb|100px|"સાધુ રાજા"]] {{main|સિંધુ ખીણ સંસ્કૃતિ}} [[આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (Archaeological Survey of India)|આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની]] કલ્પનાનું [[સિંધુ ખીણની સંસ્કૃતિ|સિંધુ ખીણની સંસ્કૃતિનો]] ભારતીય ઉપખંડના કાંસ્ય યુગની શરૂઆત આશરે 3300 બીસીઇની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે થઇ હતી.તેનું કેન્દ્ર મુખ્યત્વે ભારતના [[ગુજરાત]] ([[:en:Gujarat|Gujarat]]), [[હરિયાણા]] ([[:en:Haryana|Haryana]]), [[રાજસ્થાન]] ([[:en:Rajasthan|Rajasthan]]) અને આજના પાકિસ્તાનના [[સિંધ]] ([[:en:Sindh|Sindh]]) અને [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબમાં]] ([[:en:Punjab (Pakistan)|Punjab]]) હતું.'''[[પ્રાચિન ભારત|પ્રાચિન ભારતનો]] ([[:en:Ancient India|Ancient India]])''' ઐતિહાસિક વિભાગ, જે [[મેસોપોટેમિયા]] ([[:en:Mesopotamia|Mesopotamia]]) અને [[પ્રાચિન ઇજિપ્ત]] ([[:en:Ancient Egypt|Ancient Egypt]]) સાથે વિશ્વની ત્રણ સૌથી જૂની સંસ્કૃતિમાં ગણાય છે.પ્રાચિન [[ઇન્ડસ નદી|ઇન્ડસ નદીની]] ([[:en:Indus river|Indus river]]) ખીણના રહેવાસીઓ હડપ્પન લોકોએ ધાતુવિદ્યામાં નવી શોધો કરી હતી અને તાંબુ, કાંસ્ય અને કલાઇનું ઉત્પાદન કર્યુ હતું. આશરે 2600 બીસીઇથી 1900 બીસીઇ વચ્ચે પાંગરેલી સિંધુ ખીણની સંસ્કૃતિને ઉપખંડમાં શહેરી સંસ્કૃતિની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.પ્રાચિન સંસ્કૃતિમાં આધુનિક [[ભારત|ભારતના]] ([[:en:India|India]]) [[ધોળાવીરા|ધોળાવીરા]] ([[:en:Dholavira|Dholavira]]), [[કાલિબાંગન|કાલિબાંગન]] ([[:en:Kalibangan|Kalibangan]]), [[રાખીગાર્હી|રાખીગર્હી]] ([[:en:Rakhigarhi|Rakhigarhi]]), [[લોથલ|લોથલ]] ([[:en:Lothal|Lothal]]) તથા આધુનિક [[પાકિસ્તાન|પાકિસ્તાનના]] ([[:en:Pakistan|Pakistan]]) [[હડપ્પા|હડપ્પા]] ([[:en:Harappa|Harappa]]), [[ગનેરીવાલા|ગનેરીવાલા]] ([[:en:Ganeriwala|Ganeriwala]]), [[મોહેંજો દડો|મોહેંજો દડાનો]] ([[:en:Mohenjo-daro|Mohenjo-daro]]) સમાવેશ થાય છે.આ સંસ્કૃતિ તેના ઇંટો દ્વારા બંધાયેલા શહેરો, ગટર વ્યવસ્થા અને બહુમાળી મકાનો માટે જાણીતી છે. તે સિંધુ નદી અને તેની ઉપનદીઓમાં કેન્દ્રીત હતી અને તે [[ઘગ્ગર-હકરા નદી|ઘગ્ગર-હકરા નદીની]] ([[:en:Ghaggar-Hakra River|Ghaggar-Hakra River]]) ખીણ,<ref name=possehl/> તથા [[દોઆબ|ગંગા-યમુના દોઆબ]] ([[:en:Doab|Ganges-Yamuna Doab]]),<ref>''ભારતીય પુરાતત્વશાખા, એક સમીક્ષા.''1958-1959.આલમગીરપુર ખાતે ઉત્ખન્નદિલ્હી: આદિપાષાણએસયુઆરવી. ભારત, પીપી.51-52.</ref> [[ગુજરાત|ગુજરાત]] ([[:en:Gujarat|Gujarat]]),<ref name="Leshnik">{{cite journal | last = Leshnik | first = Lawrence S. | year = 1968 | month = October | title = The Harappan "Port" at Lothal: Another View | journal = American Anthropologist, New Series, | volume = 70 | issue = 5 | pages = 911–922 | issn = 1548-1433 | doi = 10.1525/aa.1968.70.5.02a00070 | url = http://links.jstor.org/sici?sici=0002-7294(196810)2%3A70%3A5%3C911%3ATH%22ALA%3E2.0.CO%3B2-2 | access-date = 2007-05-06 }}</ref> અને ઉત્તર [[અફઘાનિસ્તાન|અફઘાનિસ્તાન]] ([[:en:Afghanistan|Afghanistan]]) સુધી વિસ્તરી હતી.<ref>{{cite book | last = Kenoyer | first = Jonathan | authorlink = Jonathan Mark Kenoyer | title = Ancient Cities of the Indus Valley Civilization | url = https://archive.org/details/ancientcitiesofi0000keno | date = [[15 September]] [[1998]] | publisher = Oxford University Press | location = USA | isbn = 0195779401 | pages = p96 }}</ref> ====વૈદિક કાળ==== [[Image:HinduSwastika.svg|thumb|150px|[[સ્વસ્તિક|સ્વસ્તિક]] ([[:en:Swastika|Swastika]])]] [[Image:AUM symbol, the primary (highest) name of the God as per the Vedas.svg‎|thumb|left|150px|[[અરૂણ|અરૂણ]] ([[:en:Aum|Aum]])]] [[વૈદિક કાળ|વૈદિક કાળને]] ([[:en:Vedic period|Vedic period]]) [[વેદ|વેદની]] ([[:en:Veda|Veda]]) ઋચાઓ સાથે સાંકળતી [[ઇન્ડો-આર્યન્સ|ઇન્ડો-આર્યન]] ([[:en:Indo-Aryans|Indo-Aryan]]) સંસ્કૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે, જે હિન્દુઓ માટે પવિત્ર છે અને તે મૌખિક રીતે [[વૈદિક સંસ્કૃત|વૈદિક સંસ્કૃતમાં]] ([[:en:Vedic Sanskrit|Vedic Sanskrit]]) રચવામાં આવ્યા હતા. [[વેદો|વેદો]] ([[:en:Vedas|Vedas]]) કેટલાક જૂનામાં જૂના લેખો પૈકી સ્થાન ધરાવે છે, જે ઇજિપ્ત અને મેસોપોટેમિયાના લેખો પછીનાં છે. આ વૈદિક કાળ ઈસવીસન પુર્વે 1500 થી ઈસવીસન પુર્વે 500 સુધી ચાલ્યો.જે દરમિયાન [[હિન્દુત્વ|હિન્દુત્વ]] ([[:en:Hinduism|Hinduism]]) અને જૂના [[ભારત|ભારતીય]] ([[:en:India|India]]) સમાજની કેટલીક સાંસ્કૃતિક બાબતોનો પાયો નંખાયો હતો. આર્યોએ સમગ્ર [[ઉત્તર ભારત|ઉત્તર ભારતમાં]] ([[:en:North India|North India]])અને ખાસ કરીને ગંગાતટના પ્રદેશોમાં [[વૈદિક |વૈદિક]] ([[:en:Vedic|Vedic]]) સંસ્કૃતિને સ્થાપિત કરી. ઇન્ડો-આર્યન બોલતી જાતિઓના કાયમી વસવાટને પરિણામે આ સમય આવ્યો, જેઓ તેમને આર્યો (ārya, [[આર્યો|આર્યો]] ([[:en:Aryan|Aryan]])) ગણાવતા હતા. તેમણે તે સમયનાં સ્થાનિક લોકોની સંસ્કૃતિને દબાવી દીધી જેમને તેઓ દસ્યુ કહેતા હતાજો કે, આર્ય પ્રજાના મુળ વતન અંગે હજૂ(રાજકીય) વિવાદ ચાલી રહ્યો છે.સેન્ટ્રલ એશિયા અંગે વિદ્રાનો વચ્ચે એકમત સ્થપાયો છે પરંતુ હાલમાં કેટલાક લેખકો તેના આર્યો ભારતીય હોવાનું માને છે. [[ભારતની બહાર|ભારત બહારની થયરી]] ([[:en:Out of India|Out of India]])માં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે [[આર્યો|આર્યો ]] ([[:en:Aryan|Aryan]])ભારતમાંથી બહાર જઈને [[મધ્ય એશિયા|મધ્ય એશિયા]] ([[:en:Central Asia|Central Asia]]) અને યુરોપમાં વસ્યા હતા.19મી સદીમાં આર્યોના આક્રમણની થિયરી વિદ્વાનો સ્થાળાંતરની વિવિધ થિયરીઓને લઈને તેની વાત કરતા રહ્યા છે. હાલમાં પણ, કેટલાક થિયરીઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે. પુરાણી વૈદિક સમાજમાં ગ્રામ્ય વિસ્તારો વધારે હતા, પરંતુ હરપ્પા સંસ્કૃતિ બાદ માટીના વાસણોનું મહત્વ ઘટ્યું હતું. <ref>[http://www.britannica.com/eb/article-46838/India ભારતઃ શહેરીકરણનું પુનરાગમન][[મે 12|12 મે ]] ([[:en:May 12|May 12]])[[2007]] ([[:en:2007|2007]])માંથી ફરીથી મેળવવામાં આવેલું</ref>[[ઋગ્વેદ|ઋગવેદ ]] ([[:en:Rigveda|Rigveda]])બાદ આર્ય સંસ્કૃતિ વધુને વધુ ખેતી તરફ વળીતેમજ સામાજીક રીતે વધુ સંગઠીત બની અને ચાર[[વર્ણ| વર્ણ]] ([[:en:Varnas|Varnas]])માં વહેંચાઈહિંદુઓનાં મુખ્ય ગ્રંથો [[વેદો|વેદો ]] ([[:en:Vedas|Vedas]])ઉપરાંત સંસ્કૃત મહાકાવ્યો [[રામાયણ|રામાયણ]] ([[:en:Ramayana|Ramayana]]) અને [[મહાભારત|મહાભારત]] ([[:en:Mahabharata|Mahabharata]])નાં મુખ્ય કથાનકનો ઉદ્ભવ પણ આજ કાળ દરમિયાન થયો હોવાનું મનાય છે.<ref>{{cite book | author=Valmiki | editor = Goldman, Robert P | title = The Ramayana of Valmiki: An Epic of Ancient India, Volume 1: Balakanda | url=https://archive.org/details/ramayanaofva01valm | series = Ramayana of Valmiki | month = March | year = 1990 | publisher = [[Princeton University Press]] | location = [[Princeton, New Jersey]] | isbn = 069101485X | pages = [https://archive.org/details/ramayanaofva01valm/page/n46 23] }}</ref>પુરાતત્વિય સંશોધનોમાં જણાય છે કે ઈન્ડો-આર્યન સંસ્કૃતિમાં પણ [[માટીના વાસણો|માટીના વાસણો ]] ([[:en:Ochre Coloured Pottery|Ochre Coloured Pottery]])બનાવવાની કળા અસતિત્વ ધરાવતી હતી<ref name = "tqlgsv">{{cite book | author= Krishna Reddy | title = Indian History | year = 2003 | publisher = Tata McGraw Hill | location = New Delhi | isbn = 0070483698 | pages = A11 }}</ref>. [[Image:Asokanpillar2.jpg|thumb|150px|right|[[અરવાડ|અરવાડ]] ([[:en:Arwad|Arwad]]) બાદ દુનિયાનું બીજા નંબરનું [[પ્રજાસત્તાક|પ્રજાસત્તાક]] ([[:en:republic|republic]]) રાજ્ય [[લિચ્ચાવી|લિચ્છાવી]] ([[:en:Licchavi|Licchavi]])નું [[વૈશાલી(પુરાણું શહેર)|વૈશાલી ]] ([[:en:Vaishali (ancient city)|Vaishali]])[[પાટનગર(રાજકીય)|પાટનગર ]] ([[:en:Capital (political)|capital]])હતું. <ref>http://p2.www.britannica.com/eb/article-9074639/Vaisaliવૈશાલી{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, [[એન્સાયક્લોપેડીયા બ્રિટાનિકા]] ([[:en:Encyclopedia Britannica|Encyclopedia Britannica]])</ref>]] {{IAST|śyāma ayas}}કાળી ધાતુના નામે લોખંડનો સૌપ્રથમ ઉલ્લેખ [[અથર્વવેદ|અથર્વવેદ]] ([[:en:Atharvaveda|Atharvaveda]])માં મળે છે. [[ઈસવીસન પુર્વે 1000 |ઈ.સ પુર્વે 1000]] ([[:en:1000 BCE|1000 BCE]])માં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લોહ યુગની શરૂઆતમાં જ [[કુરુ(ભારત)|કૂરૂ]] ([[:en:Kuru (India)|Kurus]])<ref>વિટઝેલ, પહેલાની સંસ્કૃતિકુરુ રાજ્યની ઉત્પતિ અને તેનો વિકાબી.કોલવર(ઈડી.)રીચેટ, સટાટ, અનેલ વરવોલટિંગ ઈમ કીસીચેન ઈન્ડેનપ્રાચીન ભારતમાં રાજ્ય, કાયદા મુચેનઃ આર. ઓલ્ડરબર્ગ 1997,27-52 = ઈલેક્ટ્રોનિક જર્નલ ઓફ વેદિક સ્ટીઝ, વોલ.1,4 ડિસેમ્બર 1995, [http://ejvs.laurasianacademy.com] {{Webarchive|url=https://web.archive.org/web/20201026013206/http://ejvs.laurasianacademy.com/|date=2020-10-26}}</ref>ઓના સામ્રાજયમાં [[કાળા અને લાલ માટીના વાસણો|કાળા અને લાલ કલરના માટીના વાસણો ]] ([[:en:Black and Red Ware|Black and Red Ware]])અને [[ગ્રે કલર કરેલા માટીના વાસણો|ગ્રે કલરના માટીના વાસણો]] ([[:en:Painted Gray Ware|Painted Gray Ware]])ની આપલે થતી હતી.ઈસ. પુર્વે 1100 થી ઈસ.પુર્વે 600<ref name = "tqlgsv"/> સુધી ઉત્તર ભારતમાં [[કલર કરેલા માટીના વાસણો|ગ્રે કલરના માટીના વાસણો]] ([[:en:Painted Grey Ware|Painted Grey Ware]])ની સંસ્કૃતિનો ફેલાવો થયો હતો. આદિવાસીની જેમ રહેતા આ લોકો હવે ધીમે ધીમે સામ્રાજયની સ્થાપના તરફ વળવા લાગ્યા હતા જેને તેઓ ''મહાજનપદ'' કહેતા હતા. ===મહાજનપદ=== [[Image:Ascetic Bodhisatta Gotama with the Group of Five.jpg|200px|thumb|left|[[ભારત|ભારત]] ([[:en:India|India]])માં આવેલા [[બિહાર |બિહાર]] ([[:en:Bihar|Bihar]])ના [[બૌધ્ધ ગયા|બોધ્ધ ગયા]] ([[:en:Bodh Gaya|Bodh Gaya]])ની[[ફાલગુ નદી| ફાલ્ગુ]] ([[:en:Falgu River|Falgu]]) નદીને કિનારે બોધ આપતા પહેલા [[ગૌતમ બુધ્ધ|ગૌતમ બુદ્ધે]] ([[:en:Gautama Buddha|Gautama Buddha]]) ઘણી તપસ્યા કરી હતી.]] [[Image:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|150px|left|ઈસ.પુર્વે 1375-1400 વચ્ચે લખાયેલા [[કલ્પસુત્ર(જૈન|કલ્પસુત્ર]] ([[:en:Kalpasutra (Jain)|Kalpa Sutra]])માં [[જૈન|જૈન ધર્મ]] ([[:en:Jain|Jain]])ના 24માં [[તીર્થંકર|તીર્થંકર]] ([[:en:Tirthankara|Tirthankara]]) [[મહાવીર|મહાવીર સ્વામી]] ([[:en:Mahavira|Mahavira]])ના જન્મની વિગતો આપવામાં આવી છે. ]][[Image:Ancient india.png|thumb|right|200px|તે યુગમાં [[પ્રાચીન ભારત|પ્રાચીન ભારત]] ([[:en:Ancient India|Ancient India]])માં [[ઈન્દો-ગંગા પ્રદેશ|ઈન્ડો-ગંગાના પ્રદેશ]] ([[:en:Indo-Gangetic plains|Indo-Gangetic plains]])માં 16 શક્તિશાળી [[મહાજનપદ|મહાજનપદ]] ([[:en:Mahajanapadas|Mahajanapadas]]) હતા, જો કે તેઓ નાના નાના સામ્રાજ્યો હતા.]] [[Image:Nalanda University.jpg|200px|thumb|[[સારીપુત્તા|સારીપુટ્ટા]] ([[:en:Sariputta|Sariputta]])નો [[સ્તુપ|સ્તુપ]] ([[:en:stupa|stupa]]) [[નાલંદા વિશ્વવિદ્યાલય|નાલંદા વિશ્વવિદ્યાલય]] ([[:en:Nalanda University|Nalanda University]]) આવ્યો હતો.ઇતિહાસમાં નોંધાયેલી પ્રથમ મહાન [[વિશ્વવિદ્યાલય|યુનિવર્સિટી]] ([[:en:university|university]]) હતી.]] વૈદિક યુગમાં ઉપખંડમાં નાના નાના સામ્રાજ્યોનું અસતિત્વ હતું.જેઓનું વૈદિક, તેમજ ઈસ પુર્વે 1000 થી ઈસ પુર્વે 500માં લખાયેલા બુદ્ધીસ્ટ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે. 16 સામ્રાજ્યો કે જેઓ પ્રજાસત્તાક તરીકે ઓળખાતા હતા તેઓનો આ મુજબ છે ''[[મહાજનપદ|મહાજન પદ]] ([[:en:Mahajanapadas|Mahajanapadas]])'',- [[કાસી|કાશી]] ([[:en:Kasi|Kasi]]), [[કોશલ|કોસલ]] ([[:en:Kosala|Kosala]])[[અંગ|અંગ]] ([[:en:Anga|Anga]]), [[મગધ|મગધ]] ([[:en:Magadha|Magadha]]), [[વાજ્જી|વાજ્જી]] ([[:en:Vajji|Vajji]]) અથવા વ્રીજી, [[મલ્લ|મલ્લ]] ([[:en:Malla|Malla]]), [[ચેદી સામ્રાજય|ચેડી]] ([[:en:Chedi Kingdom|Chedi]]), [[વત્સ|વત્સ]] ([[:en:Vatsa|Vatsa]]) અથવા વામસા, [[કુરુ(સામ્રાજ્ય)|કુરુ]] ([[:en:Kuru (kingdom)|Kuru]]), [[પાંચાલ|પાંચાલ]] ([[:en:Panchala|Panchala]]), [[મચ્છ|મચ્છ]] ([[:en:Machcha|Machcha]]) અથવા મત્સ્ય, [[સુરસેના|સુરસેના]] ([[:en:Surasena|Surasena]]), [[અશાકા|અશાકા]] ([[:en:Assaka|Assaka]]), [[અવંતિ|અવંતિ]] ([[:en:Avanti|Avanti]]), [[ગંધાર|ગાંધાર]] ([[:en:Gandhara|Gandhara]]), [[કંબોજ|કંબોજ]] ([[:en:Kamboja|Kamboja]]), આ રાજ્યો [[ઈન્ડો- ગંગા પ્રદેશ|ઈન્ડો ગંગા પ્રદેશમાં ]] ([[:en:Indo-Gangetic plains|Indo-Gangetic plains]])વસ્યા હતા આ વિસ્તાર હાલમાં અફઘાનિસ્તાનથી બંગાળ અને મહારાષ્ટ્ર સુધીનો ગણી શકાય છે.સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ ભારતમાં શહેરીકરણ આ સમયગાળા દરમિયાન થયું હતું.આ સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવેલા સામ્રાજ્યોના કેટલાક વંશજો હાલમાં પણ ઉપખંડમાં જોવા મળે છે. કેટલાક રાજાઓ વશંપરંપરાગત રીતે સત્તા પર આવતા હતા જ્યારે કેટલાક રાજાઓને પ્રજા ચુંટતી હતી.તે વખતે ભદ્ર વર્ગના લોકો [[સંસ્કૃત|સંસ્કૃત]] ([[:en:Sanskrit|Sanskrit]]) બોલતા હતા પરંતુ ઉત્તર ભારતમાં સામાન્ય લોકો [[પ્રાકૃત|પ્રાકૃત]] ([[:en:Prakrit|Prakrit]])બોલી બોલતા હતી.16 સામ્રાજ્યો ભેગા બનીને ઈસ પુર્વે 500-400 દરમિયાન [[સિદ્ધાર્થ ગૌતમ|સિદ્ધાર્થ ગૌતમ]] ([[:en:Siddhartha Gautama|Siddhartha Gautama]])ના સમયમાં ચાર સામ્રાજ્યો અસતિત્વમાં આવ્યા હતાજે ચાર રાજ્યો બન્યા તે [[વત્સ|વત્સ]] ([[:en:Vatsa|Vatsa]]), [[અવંતિ|અવંતિ]] ([[:en:Avanti|Avanti]]), [[કોસલ|કોસલ]] ([[:en:Kosala|Kosala]]), અને [[મગધ|મગધ]] ([[:en:Magadha|Magadha]]) હતા<ref>{{cite book | author= Krishna Reddy | title = Indian History | year = 2003 | publisher = Tata McGraw Hill | location = New Delhi | isbn = 0070483698 | pages = A107 }}</ref> તે સમયે હિન્દુ કર્મકાંડ ઘણા જ જટીલ હતી જે માત્ર પુજારીઓ દ્વારા જ કરવામાં આવતા હતા.ઈસ પુર્વે 600-400ની શરૂઆતમાં ''મહાજનપદ'' દરમિયાન તેમજ વૈદિક યુગ બાદ અસતિત્વમાં આવેલા [[ઉપનિષદ|ઉપનિષદ]] ([[:en:Upanishads|Upanishads]])માં એવું માનવામાં આવે છે કે ઉપનિષદમાં ભારતના પ્રારંભિક દર્શનશાસ્ત્રની ચર્ચા કરાઈ છે. [[ઉપનિષદ|ઉપનિષદ]] ([[:en:Upanishad|Upanishad]])ની [[ભારતીય દર્શનશાસ્ત્ર|ભારતીય તત્ત્વચિંતન]] ([[:en:Indian philosophy|Indian philosophy]])પર ભારે અસર છે. બૌદ્ધ અને [[જૈન|જૈન]] ([[:en:Jainism|Jainism]]) ધર્મના વિકાસ સાથે જ આ ઉપનિષદ પણ અસતિત્વમાં હતા. આ ગ્રંથ મુજબ આ સમયગાળાનો સુર્વણયુગ હતા.એવું માનવામાં આવે છે કે ઈસવીસન પુર્વે 537માં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમને “જ્ઞાનપ્રાપ્તી” થઈ. આ બાદ તેઓ રાજકૂમાર ગૌતમ મટીને ‘બુદ્ધ‘ એક જ્ઞાની પુરૂષ બન્યા. આજ સમયગાળા દરમિયાન જૈન ધર્મના 24માં [[તીર્થકંર|તીર્થંકર]] ([[:en:Tirthankara|Tirthankara]]) [[મહાવીર|મહાવીરે]] ([[:en:Mahavira|Mahavira]]) આ જ પ્રકારની નવી વિચારશરણી વિકસાવી હતી જે પછીથી [[જૈન|જૈન]] ([[:en:Jainism|Jainism]])ધર્મ તરીકે જાણીતી થઈ હતી.<ref>મેરી પાટ ફિશર(1997), લિવિંગ રીલીઝીયસ એન એન્સાયક્લોપેડીયા ઓફ ધ વર્લ્ડ ફેઈથ.આઈ.બી ટાઉરીંસઃ લંડન આઈએસબીએન 1860641482. ''જૈન ધર્મના મહત્વના શિક્ષક મહાવીર હતા જેઓ ગૌતમ બુદ્ધના સમકાલિન હતા.મહાવીર ભગવાનનું મૃત્યુ ઈસા પુર્વે 526માં થયું હતું''</ref>જો કે જૈન ધર્મના રૃઢીચુસ્તોનું માનવું છે કે ભગવાન બધુ જ જાણતા હતા.[[વેદ|વેદ]] ([[:en:Vedas|Vedas]])માં કેટલાક તીર્થંકરો અંગે કહેવામાં આવ્યું છે. શ્રમણ ચળવળ દરમિયાન તેઓના તપનો ઉલ્લેખ છે. <ref>મેરી પાટ ફિશર(1997), લિવિંગ રીલીઝીયસ એન એન્સાયક્લોપેડીયા ઓફ ધ વર્લ્ડ ફેઈથ.આઈ.બી ટાઉરીંસઃ લંડન આઈએસબીએન 1860641482.'' જૈન ધર્મ મુખ્યત્વે વેદ પર આધારીત ન હતો. જૈન ધર્મને લગતા ઘણા પુસ્તકો હજૂ પણ ઉપલબ્ધ છે.પ્રાચીન હિન્દુ અને બૌધ્ધ ગ્રંથોમાં જૈન ધર્મ [[મહાવીર|મહાવીર]] ([[:en:Mahavira|Mahavira]]) પહેલા જ પ્રસરેલો હતો તેમ દર્શાવાયું છે.પેજ 115''</ref>બૌધ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં સંયમવૃતિ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ગ્રંથો [[પ્રાકૃત|પ્રાકૃત]] ([[:en:Prakrit|Prakrit]])માં હતા જેથી લોકોમાં જલ્દીથી પ્રસરી ગયા હતાઆ ગ્રંથોની હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો પર અસર કરી હતી. જેમાં શાકાહારી, પશુ હિંસા અને અહિંસાના સિદ્ધાંતોનો સમાવેશ થતો હતો. ભૌગોલિક રીતે જૈન ધર્મ ભારત પુરતો સિમિત રહ્યો હતો જ્યારે બૌધ્ધ સાધુઓ અને સાધ્વીઓએએ બુદ્ધ ભગવાનનો બોધ [[મધ્ય એશિયા|મધ્ય એશિયા]] ([[:en:Central Asia|Central Asia]]), [[પુર્વ એશિયા|પુર્વ એશિયા]] ([[:en:East Asia|East Asia]]), [[તિબેટ|તિબેટ]] ([[:en:Tibet|Tibet]]), [[શ્રીલંકા|શ્રીલંકા]] ([[:en:Sri Lanka|Sri Lanka]]) અને દક્ષિણ પુર્વ એશિયામાં ફેલાવ્યો હતો. ===ફારસી અને યૂનાની હુમલાઓ=== [[Image:Asia 323bc.jpg|thumb|300px|ઈસ પુર્વે 323 એશિયામાં[[નંદ સામ્રાજ્ય| નંદ સામ્રાજ્ય]] ([[:en:Nanda Empire|Nanda Empire]]) અને [[ગંગાદિરાઈ|ગંગાદિરાઈ સામ્રાજ્ય]] ([[:en:Gangaridai|Gangaridai Empire]]) અસતિત્વમાં હતું.[[એલેકઝાન્ડર| એલેકઝાન્ડર]] ([[:en:Alexander|Alexander]])ની સરખામણી કરતું હતું.]] ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડ(હાલમાં પુર્વ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન)ના મોટાભાગ પર પર્શિયન સામ્રાજ્ય [[આશેમેનિડ સામ્રાજ્ય |આશેમેનિડ સામ્રાજ્ય]] ([[:en:Achaemenid Empire|Achaemenid Empire]])ની સત્તા હતી. ઈસ પુર્વે 520 દરમિયાન [[દારિયસ|દરાયસ ધ ગ્રેટ]] ([[:en:Darius I|Darius the Great]])નું આધિપત્ય રહ્યું હતું જે બે સદીઓ સુધી ચાલ્યું હતું. <ref>{{cite web |url=http://www.metmuseum.org/TOAH/hd/acha/hd_acha.htm |title=The Achaemenid Persian Empire (550–330 B.C.E) |access-date=2007-05-19 |author=Department of Ancient Near Eastern Art |month=October | year=2004 |work=Timeline of Art History |publisher= New York: The Metropolitan Museum of Art}}</ref>ઈસ પુર્વે 326માં [[એલેકઝાન્ડર ધ ગ્રેટ|એલેકઝાન્ડર ધ ગ્રેટે]] ([[:en:Alexander the Great|Alexander the Great]]) એશિયા માઈનોર અને આશેમેનિડ સામ્રાજ્ય પર કબ્જો જમાવ્યો અને ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમ કિનારા સુધી પહોંચી ગયો હતો. જ્યાં તેણે [[પોરસ|પુરૂ ]] ([[:en:Porus|Puru]])રાજાને[[હેડસ્પેનો સંગ્રામ|હૈદસ્પેશના સંગ્રામ]] ([[:en:Battle of the Hydaspes|Battle of the Hydaspes]])માં હરાવ્યો(આ દિવસમાં પાકિસ્તાનના જેલમ) અને પંજાબના મોટાભાગ પર આધિપત્ય મેળવ્યું. <ref>{{cite book |last=Fuller |first=J.F.C.|authorlink=J. F. C. Fuller |title= The Generalship of Alexander the Great|edition=Reprint|date=[[February 3]], [[2004]]|publisher=Da Capo Press |location=New York|isbn=0306813300 |pages= 188–199|chapter=Alexander's Great Battles}}</ref> એલેકઝાન્ડરની પુર્વ તરફની કુચ દરમિયાન તેને [[મગધ|મગધ]] ([[:en:Magadha|Magadha]])ના [[નંદ રાજવંશ|નંદ સામ્રાજ્ય]] ([[:en:Nanda Dynasty|Nanda Empire]])નો અને [[બંગાળ|બંગાળ]] ([[:en:Bengal|Bengal]])ના [[ગંગાદિરાઈ|ગંગારિદાઈ સામ્રાજ્ય]] ([[:en:Gangaridai|Gangaridai Empire]])નો સામનો કરવો પડ્યો આ સંગ્રામ બાદ એલેકઝાન્ડરનું સૈન્ય થાકી ગયું હતું અને ગંગા નદી કિનારે [[બિયાસ નદી|હૈફાસિસ]] ([[:en:Beas River|Hyphasis]]) [[બિયાસ નદી|(હાલમાં બિયાસ)]] ([[:en:Beas River|Beas]])આગળ વધુ મોટા ભારતીય શત્રુઓનો સામનો કરવો પડશે તેની બીકે સૈનિકોએ આગળ વધવાનો ઈન્કાર કર્યો એલેક્ઝાન્ડરે આ બાદ તેના સેનાપતિ [[કોએનસ|કોએનસ]] ([[:en:Coenus|Coenus]]) સાથે વાતચીત કરી અને પરત ફરવાનો નિર્ણય કર્યો પર્શિયન અને ગ્રીકોના હુમલાઓને કારણે ભારતીય સંસ્કૃતિ પર ઘણી મહત્વની અસર પડી હતી. ઉપખંડમાં પર્શિયનની રાજકીય પદ્ધતિ પર તેના ભવિષ્યના રાજકારભાર પર પણ અસર પડી. જેમાં મૌર્ય વંશના તંત્રનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધાર (હાલમાં પુર્વ અફઘાનિસ્તા અને ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન)માં ભારતીય, પર્શિયન, મધ્ય એશિયન, અને ગ્રીક સંસ્કૃતિનું મિશ્રણ થયું જેથી એક અલગ પ્રકારની સંસ્કૃતિ ઉદભવી હતી. [[ગ્રીકો-બુદ્ધિઝમ|ગ્રીકો બુદ્ધીઝમ]] ([[:en:Greco-Buddhism|Greco-Buddhism]])ની પાંચમી સદી સુધી અસર રહી હતી જેના કારણે [[મહાયાન બુદ્ધિઝમ|મહાયાન બુદ્ધીઝમ]] ([[:en:Mahayana Buddhism|Mahayana Buddhism]]) વિકાસ પર પણ તેની અસર પડી. ==મૌર્ય કાળ== [[Image:Mauryan Empire Map.gif|thumb|right|300px|[[મોર્ય સામ્રાજ્ય |મોર્ય સામ્રાજ્ય]] ([[:en:Maurya Empire|Maurya Empire]]) [[અશોક ધ ગ્રેટ|અશોક ધ ગ્રેટ ]] ([[:en:Ashoka the Great|Ashoka the Great]])હેઠળ]] પ્રાચીન ભારતમાં [[મોર્ય સામ્રાજ્ય |મોર્ય સામ્રાજ્ય]] ([[:en:Maurya Empire|Maurya Empire]])(ઈસ પુર્વે 322-185) [[મોર્ય વંશ|મૌર્ય રાજવંશ]] ([[:en:Mauryan dynasty|Mauryan dynasty]]) દ્વારા ચલાવાતું હતું જે ભૌગોલિક રીતે વિશાળ, શક્તિશાળી અને રાજકીય રીતે મજબૂત સામ્રાજ્ય હતું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના [[ચંદ્રગુપ્ત મૌર્ય|ચંદ્રગુપ્ત મૌર્ય]] ([[:en:Chandragupta Maurya|Chandragupta Maurya]])એ કરી હતી જેને [[અશોક ધ ગ્રેટ|અશોક ધ ગ્રેટે]] ([[:en:Ashoka the Great|Ashoka the Great]]) વિસ્તાર્યું હતું. સામ્રાજ્ય જ્યારે પુર્ણપણે વિકસ્યુ હતું ત્યારે તે [[હિમાલય|હિમાલય ]] ([[:en:Himalayas|Himalayas]])થી લઈને હાલના [[આસામ|આસામ ]] ([[:en:Assam|Assam]])સુધી વિસ્તરર્યું હતું. તો પશ્ચિમમાં હાલના [[પાકિસ્તાન|પાકિસ્તાન]] ([[:en:Pakistan|Pakistan]]), [[બલુચિસ્તાન(પ્રદેશ)|બલુચિસ્તાન]] ([[:en:Balochistan (region)|Balochistan]]) અને મોટાભાગના [[અફઘાનિસ્તાન|અફઘાનિસ્તાન]] ([[:en:Afghanistan|Afghanistan]]) સુધી પહોચ્યું હતું.જેમાં [[હેરાત પ્રાંત|હેરાત]] ([[:en:Herat Province|Herat]]), [[કંધાન પ્રાંત|કંધાર]] ([[:en:Kandahar Province|Kandahar]]) પ્રાંતોનો સમાવેશ થઈ જતો હતો. આ સામ્રાજ્ય ભારતના મધ્ય અને દશ્રિણ ભાગોમાં પણ ચંદ્રગુપ્ત અને [[બિદુંસાર|બિંદુસારે]] ([[:en:Bindusara|Bindusara]]) ફેલાવ્યું હતું પરંતુ અવિકસિત એવા [[કલિંગ(ભારત)|કલિંગ ]] ([[:en:Kalinga (India)|Kalinga]])પર આ રાજાઓએ નજર કરી ન હતી આ બાદ [[અશોક ધ ગ્રેટ|અશોક ધ ગ્રેટે]] ([[:en:Ashoka the Great|Ashoka the Great]]) આ વિસ્તાર પર જીતી લીધો હતો. ==મધ્યકાળના આરંભના રજવાડાઓ- સુર્વણ કાળ== [[Image:SungaEmpireMap.jpg|thumb|left|[[સુંગ સામ્રાજ્ય|સુગ સામ્રાજ્ય]] ([[:en:Sunga Empire|Sunga Empire]]) અને [[સતવાહન|સતવાહન સામ્રાજ્ય]] ([[:en:Satavahanas|Satavahana Empire]]) દરમિયાન [[પ્રાચીન ભારત|પ્રાચીન ભારત]] ([[:en:Ancient India|Ancient India]])]]. [[Image:Kushanmap.jpg|thumb|right|[[પ્રાચીન ભારત |પ્રાચીન ભારત]] ([[:en:Ancient India|Ancient India]])નું [[કુશાન સામ્રાજ્ય |કુશાન સામ્રાજ્ય ]] ([[:en:Kushan Empire|Kushan Empire]])]] [[Image:badami-chalukya-empire-map.svg|thumb|left|[[ચાલુક્ય વંશ|બદામી ચાલુક્ય સામ્રાજ્ય]] ([[:en:Chalukya dynasty|Badami Chalukya Empire]])]] [[Image:Rajendra map new.svg|thumb|left|[[રાજેન્દ્ર ચોલા|રાજેન્દ્ર ચોલા]] ([[:en:Rajendra Chola|Rajendra Chola]]) હેઠળ [[ચોલા સામ્રાજ્ય |ચોલા સામ્રાજ્ય]] ([[:en:Chola Empire|Chola Empire]]) સી.સી.ઈ 1030]] મધ્ય કાળ સંસ્કૃતિના નોંધપાત્ર વિકાસ માટે નોંધનીય છે. [[સતવાહન|સતવાહન]] ([[:en:Satavahanas|Satavahanas]]), કે જેઓ આંધ્ર તરીકે વધુ પ્રચલિત છે તેઓના વંશે દક્ષિણ અને મધ્ય ભારતમાં ઈસ પુર્વે 230 દરમિયાન થી રાજ્ય શરૂ કર્યું હતું. સતવાહન વંશના છઠ્ઠા શાસક [[સતકાર્ની|સતકર્નિ]] ([[:en:Satakarni|Satakarni]])એ [[ઉત્તર ભારત|ઉત્તર ભારત]] ([[:en:North India|North India]])ના સુંગ વંશના રાજાને હરાવ્યા હતાઆ વંશમાં [[ગૌતમીપુત્ર સતકાર્નિ|ગૌતમીપુત્ર સતકર્નિ]] ([[:en:Gautamiputra Satakarni|Gautamiputra Satakarni]]) પણ એક નોંધપાત્ર શાસક હતો. [[કુનિંદા સામ્રાજ્ય |કુનિનંદ સામ્રાજ્ય]] ([[:en:Kuninda Kingdom|Kuninda Kingdom]])એ હિમાલયમાં આવેલું નાનું રાજ્ય હતું જે[[ઈસ પુર્વેની બીજી સદી| ઈસપુર્વેની બીજી ]] ([[:en:2nd century BCE|2nd century BCE]])અને [[ત્રીજી સદી|ત્રીજી સદી]] ([[:en:3rd century|3rd century]]) સુધી અસતિત્વ ધરાવતું હતું. પ્રથમ સદીની મધ્યમાં [[કુશાન સામ્રાજ્ય|કુશાનો]] ([[:en:Kushan Empire|Kushanas]])એ મધ્ય એશિયા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં જ્યારે આક્રમણ કર્યું ત્યારે આ સામ્રાજ્ય[[પેશાવર | પેશાવર]] ([[:en:Peshawar|Peshawar]])થી લઈને [[ગંગા |ગંગા]] ([[:en:Ganges|Ganges]])ના મધ્ય પ્રદેશથી [[બંગાળના કિનારે|બંગાળની અખાત]] ([[:en:Bay of Bengal|Bay of Bengal]]) સુધી લંબાયું આ સામ્રાજ્યમાં પ્રાચીન બાકટેરીયા(હાલના અફઘાનિસ્તાનનો ઉત્તર ભાગ) અને દક્ષિણ [[તાજિકિસ્તાન |તાજિકિસ્તાન]] ([[:en:Tajikistan|Tajikistan]])નો પણ સમાવેશ થાય છે. [[પશ્ચિમી સતરાપ્શ |પશ્ચિમના સતરાપ]] ([[:en:Western Satraps|Western Satraps]])એ પશ્ચિમ અને મધ્ય ભારતના [[શક|શક]] ([[:en:Saka|Saka]])શાસકો હતાતેઓ ઈન્ડો-શાકથાઈન્સના અનુગામી હતા. (નીચે જુઓ) તેઓની સાથે સાથે દેશના ઉત્તરભાગમાં રાજ કરતા કુશાન અને મધ્યભારતમાં રાજ કરતા સતવાહન હતા. વિવિધ પ્રકારના સામ્રાજ્યો જેવા કે [[પાંડયન સામ્રાજ્ય|પાંડ્યન સામ્રાજ્ય]] ([[:en:Pandyan Kingdom|Pandyan Kingdom]]),[[ચોલા સામ્રાજ્ય |ચોલા સામ્રાજ્ય]] ([[:en:Chola Empire|Chola Empire]]) , [[ચેરા વંશ |ચેરા સામ્રાજ્ય]] ([[:en:Chera dynasty|Chera dynasty]]), [[કદંબા વંશ|કદમ્બ સામ્રાજ્ય]] ([[:en:Kadamba Dynasty|Kadamba Dynasty]]), [[પશ્ચિમી ગંગા વંશ|પશ્ચિમી ગંગા વંશ]] ([[:en:Western Ganga Dynasty|Western Ganga Dynasty]]), [[પલ્લવ|પલ્લવ ]] ([[:en:Pallava|Pallava]]), [[ચાલુક્ય વંશ|ચાલુક્ય વંશ]] ([[:en:Chalukya dynasty|Chalukya dynasty]]) દેશના દશ્રિણ ભાગ પર સત્તા વિવિધ સમયે સત્તા કરતા હતા. કેટલાક દક્ષિણ ભારતીય સામ્રાજ્યોએ પોતાનો પગપેસારો દક્ષિણ પુર્વ એશિયામાં પણ કર્યો હતો. દક્ષિણ ભારત પર પ્રભુત્વ મેળવવા માટે આ સામ્રાજ્યો એકબીજા સાથે લડ્યા કરતા હતા[[કલાભારસ|કલાભારસ ]] ([[:en:Kalabhras|Kalabhras]])એક બૌધ્ધ રજવાડું હતું.જેને ચોલા, ચેરા, અને પાંડયન દ્વારા વારંવારં રજાડતા હતા. ==ઉત્તર પશ્ચિમ મિશ્ર સંસ્કૃતિ== [[Image:Demetrius I of Bactria.jpg|right|thumb|120px|[[ઈન્ડો-ગ્રીક સામ્રાજ્ય |ઈન્ડો ગ્રીક સામ્રાજ્ય]] ([[:en:Indo-Greek Kingdom|Indo-Greek Kingdom]])નો સ્થાપક [[બેકટ્રીયાનો ડેમેટ્રીયસ પ્રથમ|ડેમેટ્રીયસ પ્રથમ ધ ઈન્વિઝબલ]] ([[:en:Demetrius I of Bactria|Demetrius I "the Invincible"]])( ઈસપુ્ર્વે 205-171) હતો.]]ઉપખંડના ઉત્તર-પશ્ચિમના મિશ્ર સંસ્કૃતિમાં ''ઈન્ડો-ગ્રીક'', ''ઈન્ડો-સાક્થિયન્સ'', ''ઈન્ડો-પર્શિયન'', અને'' ઈન્ડો-સસ્સાનેડ''નો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્કૃતિ [[ઈન્ડો-ગ્રીક સામ્રાજ્ય |ઈન્ડો ગ્રીક સામ્રાજ્ય ]] ([[:en:Indo-Greek Kingdom|Indo-Greek Kingdom]])ત્યારે ઉદભવ્યું જ્યારે [[ગ્રીકો-બેકટ્રેરીયન|ગ્રીકો બાકટ્રેરિયન ]] ([[:en:Greco-Bactrian|Greco-Bactrian]])રાજા [[બેકટ્રીયાનો ડેમેટ્રીયસ પ્રથમ|ડીમેટ્રીયર]] ([[:en:Demetrius I of Bactria|Demetrius]])એ ઈસ પુર્વે 180માં હાલના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર આક્રમણ કર્યું. આ દ્વારા ઉદભવેલું રાજ્ય બે સદી સુધી ચાલ્યું અને 30 ગ્રીક રાજાઓએ રાજ કર્યું. જો કે તેઓ એકબીજા સાથે અંદરોદર લડ્યા કરતા હતા. [[ઈન્ડો-સાક્થિયન્સ|ઈન્ડો સાંક્શ્યિન]] ([[:en:Indo-Scythians|Indo-Scythians]]) એ ઈન્ડો યુરોપિયન [[શક|શક]] ([[:en:Sakas|Sakas]]) [[શકીયન્સ|શાંકથિયન]] ([[:en:Scythians|Scythians]]) કે જેઓ દક્ષિણી [[સિબેરીયા|સાઈબેરિયા]] ([[:en:Siberia|Siberia]])થી આવ્યા હતા.જેઓ [[બાકટ્રીયા|બાકટ્રીરીયા]] ([[:en:Bactria|Bactria]]) તઈ [[સોગડીયાના|સોગડીયાના ]] ([[:en:Sogdiana|Sogdiana]])[[કાશ્મીર|કાશ્મીર]] ([[:en:Kashmir|Kashmir]]) [[અરાકોશિયા|અરાચોશિયા]] ([[:en:Arachosia|Arachosia]]) [[ગંધાર|ગંધાર]] ([[:en:Gandhara|Gandhara]]) થઈને ભારત આવ્યા હતા. તેઓનું સામ્રાજ્ય ઈસ પુર્વે બીજી અને પહેલી સદી સુધી ચાલ્યું હતું. આ ઉપરાંત અન્ય એક સામ્રાજ્ય [[ઈન્ડો-પાર્થિયન સામ્રાજ્ય|ઈન્ડો પાર્થિયન]] ([[:en:Indo-Parthian Kingdom|Indo-Parthians]])(જેઓ પહેલા [[પહલવા|પાહલવા]] ([[:en:Pahlava|Pahlava]])તરીકે ઓળખાતા હતા) તેઓએ હાલના મોટાભાગના અપઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનના ગંધાર પ્રાંતના પ્રદેશોનો કબ્જો સ્થાનિક શાસકો જેવા કે [[કુશાન સામ્રાજ્ય|કુશાન]] ([[:en:Kushan Empire|Kushan]]) [[કુજુલા કડફેસેસ|કુજુલા કડફાશીશ]] ([[:en:Kujula Kadphises|Kujula Kadphises]]) પાસેથી લઈ લીધો હતો. પર્શિયાનું [[સાસ્સાનેડ|સસ્સાનીડ ]] ([[:en:Sassanid|Sassanid]])સામ્રાજ્ય જે ગુપ્ત વંશનું સમકાલિન હતું તેનો વિસ્તાર હાલના પાકિસ્તાન સુધી થયો હતો જ્યા ભારતીય અને [[પર્શિયન સંસ્કૃતિ|પર્શિયન સસ્કૃતિ]] ([[:en:Persian culture|Persian culture]])એ [[ઈન્ડો-સાસ્સાનેડ|ઈન્ડો સસ્સાનીડ]] ([[:en:Indo-Sassanid|Indo-Sassanid]]) સંસ્કૃતિને જન્મ આપ્યો હતો. ===ભારતનો રોમ સાથે વેપાર=== [[Image:AugustusCoinPudukottaiHoardIndia.jpg|thumb|right|120px|[[દક્ષિણ ભારત|દક્ષિણ ભારત]] ([[:en:South India|South India]])ના [[પુડુકોટાઈ|પુડુકોટાઈ]] ([[:en:Pudukottai|Pudukottai]]) ખાતેથી રોમના સમ્રાટ [[ઓગસ્ટસ|ઓગસ્ટસ]] ([[:en:Augustus|Augustus]])ની છાપ વાળો સિક્કો મળ્યો છે.]] ભારત અને રોમ વચ્ચે ઈસ પુર્વે પહેલી સદી દરમિયાન વેપાર [[ઓગસ્ટસ|ઓગસ્ટસે]] ([[:en:Augustus|Augustus]]) [[ઈજિપ્ત|જ્યારે [[પટોલેમાઈક ઈજિપ્ત|ઈજિપ્ત]] ([[:en:Ptolemaic Egypt|Egypt]]) જીતી]] ([[:en:Ægyptus|his conquest]]) લીધું ત્યારે [[ભારતના મધ્ય રજવાડાં|ભારત]] ([[:en:Middle kingdoms of India|India]]) સાથે રોમનો વેપાર 1 સીઇની આજુબાજુ શરૂ થયો હતો. [[સ્ટ્રાબો|સ્ટ્રાબો ]] ([[:en:Strabo|Strabo]])(II.5.12.<ref>"મને તે [[કોરેનેલીયુસ ગાલુસ|ગાલુસ]] ([[:en:Cornelius Gallus|Gallus]]) (સરકારી અધિકારી) સાથે હું ઈજિપ્તની [[નાઈલ]] ([[:en:Nile|Nile]]) નદી સુધી ગયા બાદ [[આસ્વાન|સાઈન ]] ([[:en:Aswan|Syene]])સુધી ચડાણ કર્યું જ્યાંથી [[અકસુમનું રાજ્ય|ઈથોપિયા]] ([[:en:Kingdom of Aksum|Ethiopia]]) દેખી શકાતું હતું. મેં જોયું કે[[ માયોસ હોરમોસ]] ([[:en:Myos Hormos|Myos Hormos]])થી ભારત જવા માટે 120 જેટલા વહાણો તૈયાર હતા. [[પટોલેમાઈક ઈજિપ્ત|પોટેમીસ]] ([[:en:Ptolemaic Egypt|Ptolemies]])ના શાસન હેઠળ ભારત સાથે વેપાર કરવા મામટે થોડા જ પ્રવાસો કરવામાં આવ્યા હતા. " સ્ટ્રાબો 11 5.12. [http://penelope.uchicago.edu/Thayer/E/Roman/Texts/Strabo/2E1*.html સોર્સ]</ref>)મુજબ ઈસ પુર્વે 130માં [[સાઈઝિકશનો ઈયુડોક્ક્ષ |ઈયુડોક્સ ઓફ સાઈરીકસ ]] ([[:en:Eudoxus of Cyzicus|Eudoxus of Cyzicus]])દ્વારા શરૂ કરવામાં આવેલો વેપાર સતત વધતો રહ્યો હતો. [[ઓગસ્ટસ|ઓગસ્ટસ]] ([[:en:Augustus|Augustus]])ના સમયે દર વર્ષે [[માયોસ હોરમોસ|માયોસ હોરમોસ ]] ([[:en:Myos Hormos|Myos Hormos]])ખાતેથી120 વહાણો ભારત જતા હતાઆ વેપાર માટે ઘણા બધા સોનાનો ઉપયોગ થતો હતો જે[[કુશાન સામ્રાજ્ય| કુશાનો ]] ([[:en:Kushan Empire|Kushans]])દ્વારા પોતાના સિક્કા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો જે અંગે [[પ્લીની ધ એલ્ડર|પ્લીની]] ([[:en:Pliny the Elder|Pliny]])( NH VI .101)એ તેનીફરિયાદ કરી છે. {{quote|"India, China and the Arabian peninsula take one hundred million [[sesterce]]s from our empire per annum at a conservative estimate: that is what our luxuries and women cost us. For what percentage of these imports is intended for sacrifices to the gods or the spirits of the dead?"|Pliny, Historia Naturae 12.41.84.<ref>"minimaque computatione miliens centena milia sestertium annis omnibus India et Seres et paeninsula illa imperio nostro adimunt: tanti nobis deliciae et feminae constant. quota enim portio ex illis ad deos, quaeso, iam vel ad inferos pertinet?" Pliny, Historia Naturae 12.41.84.</ref>}} આ વેપાર અને તેના રૂટ અંગે પહેલી સદીમાં લખાયેલી[[એરિથેરિયન પેરીપલ્સ | પેરીપલ્સ ઓફ એરિથેરિયન પેરિપલ્સ]] ([[:en:Periplus of the Erythraean Sea|Periplus of the Erythraean Sea]])માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ===ગુપ્તવંશ=== [[Image:IndiaGuptaEmpire.jpg|thumb|right|ધ[[ગુપ્ત સામ્રાજ્ય |ગુપ્ત સામ્રાજ્ય ]] ([[:en:Gupta Empire|Gupta Empire]])]] [[Image:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|150px|left|[[ગુપ્ત સામ્રાજ્યનો અમુલ્ય વારસો|ગુપ્ત સામ્રાજ્યના મહાન વારસા]] ([[:en:Gupta_dynasty#Legacy of the Gupta Empire|Legacy of the Gupta Empire]])માં [[કાલિદાસ|કાલિદાસ]] ([[:en:Kalidasa|Kalidasa]]) દ્વારા લખાયેલું [[સસ્કૃત નાટક|સંસ્કૃત નાટક ]] ([[:en:Sanskrit drama|Sanskrit play]])[[અભિજનાસશાકુંત્લા|અભિજાનસશાંકુત્લ ]] ([[:en:Abhijñānaśākuntala|Abhijñānaśākuntala]])નો સમાવેશ થાય છે.]] ચોથી અને પાંચમી સદી દરમિયાન ઉત્તર ભારતમાં [[ગુપ્ત વંશ|ગુપ્ત વંશ]] ([[:en:Gupta Dynasty|Gupta Dynasty]]) શાસન કરતો હતો. ભારતના [[ભારતનો સુર્વય યુગ|સુર્વણ યુગ]] ([[:en:Golden Age of India|Golden Age]]) ગણાતા આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ [[નવજીવન|પુનરુજ્જીવન ]] ([[:en:renaissance|renaissance]])પામ્યો હતો હિન્દુ સંસ્કૃતિ, વિજ્ઞાન, રાજકીય વહીવટીતંત્ર નવી ઉંચાઈઓએ પહોંચ્યું હતું. ગુપ્ત વંશના મહાન રાજાઓમાં [[ચંદ્રગુપ્ત પહેલો|ચંદ્રગુપ્ત પહેલો]] ([[:en:Chandragupta I|Chandragupta I]]), [[સમુદ્રગુપ્ત|સમુદ્રગુપ્ત]] ([[:en:Samudragupta|Samudragupta]]), અને [[ચંદ્રગુપ્ત બીજો|ચંદ્રગુપ્ત]] ([[:en:Chandragupta II|Chandragupta II]]) બીજોનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે [[પુરાણ|પુરાણો]] ([[:en:Puranas|Puranas]]) આ સમય દરમિયાન જ રચાયા હોઈ શકે છે. મધ્ય એશિયામાંથી આવેલા [[હુણ|હુણો]] ([[:en:Huns|Huns]])એ કરેલા હુમલાને કારણે આ વંશનો અંત આવ્યો હતો. છઠ્ઠી સદીમાં આ ગુપ્ત સામ્રાજ્યના અંત બાદ ફરીથી ભારત એકવાર નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયું હતું.જો કે, બધા નાના રાજ્યો છુટા પડ્યા બાદ પણ મગધના નાના હિસ્સા પર ગુપ્ત વંશના રાજા રાજ કરતા હતાઆ ગુપ્ત વંશના રાજાઓને અંતે વર્ધન [[રાજા હર્ષ|રાજા હર્ષે]] ([[:en:Harsha|Harsha]]) હટાવ્યા. જેણે સાતમી સદીના મધ્યમાં નવું સામ્રાજ્ય ખડૂં કર્યું હતું. [[હેપથાલિટ્સ|હેપથાલિટ્સ ]] ([[:en:Hephthalites|Hephthalite]])ગ્રુપના ભાગ એવા શ્વેત[[હુણ| હુણો]] ([[:en:Huns|Huns]])એ અફઘાનિસ્તાનમાં પાંચમી સદીની મધ્યમાં સ્થિર થયા હતા. તેઓનું પાટનગર [[બામયાન શહેર|બામયાન]] ([[:en:Bamyan City|Bamiyan]]) શહેર હતું. હુણોના આક્રમણે ગુપ્ત વંશનો અંત આણ્યો હતો. જેને ભારતીય ઇતિહાસકારો ઉત્તર ભારતનો સુર્વણકાળ ગણે છે. તેમ છંતા, આ પરિવર્તનની મોટાભાગના[[ડેક્કન(દક્ષિણ)| ડેક્કન ]] ([[:en:Deccan|Deccan]])અને દક્ષિણ ભારત પર કોઈ અસર થઈ ન હતી. ==નાના રજવાડા- ક્લાસિક એજ== ભારતનો સુર્વણ યુગ ગુપ્ત વંશની શરૃઆતથી ચાલુ થયો હતો જે સાતમી સદીમાં [[હર્ષ|હર્ષ]] ([[:en:Harsha|Harsha]])ના શાસન દરમિયાન પુનરૃરજીવન પામ્યો હતો, આવા યુગનો અંત દક્ષિણના [[વિજયનગર સામ્રાજ્ય |વિજયનગર સામ્રાજ્ય]] ([[:en:Vijayanagar Empire|Vijayanagar Empire]])ના પતનથી અંત આવ્યો. 13મી સદીમાં ઉત્તર તરફથી આક્રમણ વધતા આ સામ્રાજ્યનો અંત આવ્યો. આ સમયગાળા દરમિયાન હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્માં ઘણી પ્રગતિ થઈ હતી.આ સમયગાળા દરમિયાન કળા ક્ષેત્રમાં પણ સારીએવી પ્રગતિ થઈ હતી. [[Image:Indian Kanauj triangle map.svg|thumb|left|250px|'''[[કનોજ|કનોજ]] ([[:en:Kanauj|Kanauj]]) ટ્રાયેંન્ગલ '''વિવિધ [[સામ્રાજ્ય |સામ્રાજ્યો]] ([[:en:empire|empire]])નું કેન્દ્રીય બિંદુ હતું. જેમાં [[ડેક્કન|ડેક્કન]] ([[:en:Deccan|Deccan]])ના [[રાષ્ટ્રકુટા|રાષ્ટ્રકુટા]] ([[:en:Rashtrakuta|Rashtrakuta]]), [[માલવા|માલવા]] ([[:en:Malwa|Malwa]])ના [[પ્રિતહારા|પ્રિતહાર]] ([[:en:Pratihara|Pratihara]]) અને [[કનોજ|કનૌજ]] ([[:en:Kannauj|Kannauj]]) અને [[બંગાળ|બંગાળ]] ([[:en:Bengal|Bengal]])ના [[પલ્લ વંશ|પલ્લ]] ([[:en:Pala dynasty|Pala]])નો સમાવેશ થાય છે. ]] ગુપ્ત વંશના પતન બાદ સાતમી સદી દરમિયાન [[કનૌજ|કનૌજ]] ([[:en:Kannauj|Kannauj]])નો રાજા હર્ષે ઉત્તર ભારતને સંગઠીત કરવામાં સફળ રહ્યો હતો.તેના મૃત્યુ બાદ તેના સામ્રાજ્યનો અંત આવ્યો હતો.7મી થી 9મી સદી દરમિયાન ઉત્તર ભારત પર ત્રણ રાજવંશોએ રાજ કર્યું જેમાં [[માલવા|માલવા]] ([[:en:Malwa|Malwa]])ના [[પ્રતિહારા|પ્રતિહારો]] ([[:en:Pratihara|Pratihara]]), ત્યાર બાદ [[કનૌજ|કનૌજ]] ([[:en:Kannauj|Kannauj]]), [[બંગાળ|બંગાળ]] ([[:en:Bengal|Bengal]])ના [[પલ્લ રાજવંશ|પલ્લો]] ([[:en:Pala dynasty|Pala]]) અને [[ડેક્કન|ડેક્કન]] ([[:en:Deccan|Deccan]])ના [[રાષ્ટ્રકુટા|રાષ્ટ્રકુટા]] ([[:en:Rashtrakuta|Rashtrakuta]])નો સમાવેશ થાય છે. [[સેના વંશ|સેના વંશે]] ([[:en:Sena dynasty|Sena dynasty]]) પલ્લોના સામ્રાજ્ય પર કબ્જો જમાવ્યો હતો જ્યારે પ્રતિહારો નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયા હતા. આ સમય દરમિયાન ઉદ્ધભવેલા કેટલાક સામ્રાજ્યો જેમા [[રાજપૂત|રાજપુતો]] ([[:en:Rajputs|Rajputs]])નો સમાવેશ થાય છે તેઓ છેક બ્રિટિશ સામ્રાજ્યથી લઈને ભારતની આઝાદી સુધી સત્તા ટકાવી રાખઈ હતી.પહેલું રાજપુત સામ્રાજ્ય છઠ્ઠી સદીમાં [[રાજસ્થાન|રાજસ્થાન]] ([[:en:Rajasthan|Rajasthan]])માં ઉદભવ્યું હતું અને નાના નાના રાજપૂત રાજવંશોએ ઉત્તર ભારત પર સત્તા જમાવી હતી. આ [[ચૌહાણ|ચૌહાણ]] ([[:en:Chauhan|Chauhan]]) રાજપૂતોમાંથી [[પૃથ્વીરાજ ચૌહાણ|પ્રથ્વીરાજ ચૌહાણ ]] ([[:en:Prithvi Raj Chauhan|Prithvi Raj Chauhan]])મુસ્લિમ આક્રમણને હટાવવા માટે ખાસા પ્રખ્યાત છે.[[શાહી|શાહી]] ([[:en:Shahi|Shahi]]) રાજવંશે પુર્વીય અફઘઆનિસ્તાન, ઉત્તર પાકિસ્તાન અને કાશ્મીર પર સાતમી સદીના મધ્ય થી લઈને 11મી સદીના પ્રારંભ સુધી રાજ કર્યુ હતું.બૃહદ ઉત્તર ભારતનો ખ્યાલ રાજા હર્ષના મૃત્યુ બાદ અંત આવ્યો હતો તો દક્ષિણમાં તેની શરૂઆત થઈ હતી. [[ચાલુક્ય|ચાલુક્ય]] ([[:en:Chalukya|Chalukya]]) સામ્રાજ્યે દક્ષિણ અને મધ્ય ભારત પર 550 થી 750 દરમિયાન [[બદામી|બદામી]] ([[:en:Badami|Badami]]) , [[કર્ણાટક|કર્ણાટક]] ([[:en:Karnataka|Karnataka]]) અને ફરીથી 970 થી 1190 દરમિયાન [[બાસાવકલ્યાણ|કલ્યાણી]] ([[:en:Basavakalyan|Kalyani]]), કર્ણાટકથી રાજ્ય ચલાવ્યું દક્ષિણમાં કાંચીના [[પલ્લવ|પલ્લવ]] ([[:en:Pallavas|Pallavas]]) તેમના સમકાલિન હતા. ચાલુક્ય સામ્રાજ્યની પડતીની સાથે જ તેમના ખંડિયા રાજ્યો જેવા કે [[હલેબીડ|હેલેબિડ]] ([[:en:Halebid|Halebid]])ના [[હોયસાલાસ|હોયસાલાસ]] ([[:en:Hoysalas|Hoysalas]]), વારંગલના [[કાકટીયા|કાકટીયા]] ([[:en:Kakatiya|Kakatiya]]), દેવગીરીના [[દેવગીરીના સેઉના યાદવ|સેઉના યાદવ]] ([[:en:Seuna Yadavas of Devagiri|Seuna Yadavas of Devagiri]]), અને દક્ષિણના [[કાલાચુરી|કાલાચુરી]] ([[:en:Kalachuri|Kalachuri]])ઓ સામ્રાજ્યના ટુકડા 12મી સદીની મધ્ય દરમિયાન કરી દીધા હતા.બાદમાં મધ્ય યુગ દરમિયાન, ઉત્તર [[તામિલનાડું|તામિલનાડુ]] ([[:en:Tamil Nadu|Tamil Nadu]])માં [[ચોલા વંશ|ચોલા]] ([[:en:Chola dynasty|Chola]]) સામ્રાજ્ય અને [[કેરળ|કેરળ]] ([[:en:Kerala|Kerala]])માં [[ચેરા વંશ|ચેરા]] ([[:en:Chera dynasty|Chera]]) સામ્રાજ્યનો ઉદભવ થયો હતો. 1343 સુધીમાં આ બધા રજવાડાઓનો [[વિજયનગર સામ્રાજ્ય |વિજયનગર સામ્રાજ્ય]] ([[:en:Vijayanagar empire|Vijayanagar empire]])નાએ અંત આણ્યો હતો. દક્ષિણના આ સામ્રાજ્યોઓએ તેઓનો પ્રભાવ [[ઈન્ડોનેશિયા|ઈન્ડોનેશિયા]] ([[:en:Indonesia|Indonesia]]) સુધી પાથર્યો હતો અને દક્ષિણ પુર્વ એશિયાના ઘણા મોટા ભાગ પર કબ્જો જમાવ્યો હતો. [[દક્ષિણ ભારત|દક્ષિણ ભારત]] ([[:en:South India|South India]])ના બંદરો [[હિંદ મહાસાગર|હિંદ મહાસાગર]] ([[:en:Indian Ocean|Indian Ocean]]) દ્વારા[[રોમન સામ્રાજ્ય | રોમ સામ્રાજ્યો]] ([[:en:Roman Empire|Roman Empire]]) સાથે મરીમસાલાનો રોમનો સાથે વેપાર કરતા હતા. આ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ પુર્વ એશિયા અને પુર્વ એશિયા<ref>મિલર.જે. ઈન્સ. (1969)ધ સ્પાઈસ ટ્રેડ ઓફ ધ રોમન એમ્પાયરઃ 29 બી. સી. ટું એ. ડી. 641.ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસસેન્ડપાઈપર બુક માટે વિશેષ આવૃતિ1998આઈએસબીએન 0-19-814264-1. </ref> સુધી વેપાર થતો હતો.<ref>[http://news.bbc.co.uk/2/hi/south_asia/4970452.stm ભારતના પ્રાચીન શહેર માટે શોધ][[બીસીસી ન્યુઝ|બીબીસી ન્યુઝ]] ([[:en:BBC News|BBC News]])[[જુન 22]] ([[:en:June 22|June 22]]), [[2007]] ([[:en:2007|2007]])ના રોજ ફરીથી મેળવવામાં આવ્યું. </ref> 14મી સદીના પ્રારંભ સુધી અખબારોમાં સાહિત્ય અને સ્થાપત્યનો સારો એવો વિકાસ થયો હતો.આ ગાળઆ દરમિયાન દિલ્હીના સુલતાને દક્ષિણ પર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. હિન્દુ રાજ્ય એવા વિજયનગર વંશ અને મુસ્લિમ શાસકો( [[બાહમાની|બાહમાની]] ([[:en:Bahmani|Bahmani]]) રજવાડું) વચ્ચે સંધર્ષ થયો હતો. આ સંધર્ષને કારણે બન્નેની સંસ્કૃતિઓ વિદેશી સંસ્કૃતિની લાંબી અસર પડી હતી.ઉત્તર ભારતમાં સ્થિર તેમજ દિલ્હીથી સત્તા ચલાવતા દિલ્હીના સુલતાનો દ્વારા વારંવાર આક્રમણને કારણે [[વિજયનગર સામ્રાજ્ય |વિજયનગર સામ્રાજ્ય]] ([[:en:Vijaynagar Empire|Vijaynagar Empire]])ની પડતી શરૂ થઈ હતી. ==મુસ્લિમ સુલાતન== [[Image:GolGumbaz2.jpg|thumb|right|250px|[[બિજાપુર, કર્ણાટક|બીજાપુર]] ([[:en:Bijapur, Karnataka|Bijapur]])માં આવેલો [[ગોળ ગુંબજ|ગોળ ગુંબજ]] ([[:en:Gol Gumbaz|Gol Gumbaz]]) અર્વાચીન સમયમાં બેન્ઝેન્ટાઈનના [[હાગીયા સોફિયા|હોગીયા સોફિયા]] ([[:en:Hagia Sophia|Hagia Sophia]])ના ડોમ બાદ વિશ્વમાં બીજા નંબરનો ડોમ છે. ]][[પર્શિયાના મુસ્લિમ શાસકો |આરબોના આક્રમણ]] ([[:en:Islamic conquest of Persia|Arab invasion]]) બાદ ભારતનું પ્રાચીન પશ્ચિમી પડોશી [[ઈરાન|પર્શિયા]] ([[:en:Iran|Persia]]) ભારત પર આક્રમણ કરવા માટે સૈન્ય તૈયાર કરી રહ્યું હતું.પર્શિયામાં ત્યારે ખુબ જ વિકસિત સંસ્કૃતિ હતી જ્યા વિશ્વની પહેલી હિરાની ખાણ હતી તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. ઉત્તર ભારતના રજવાડાઓ દ્વારા થોડો પ્રતિકાર થયા બાદ ઈસ્લામી શાસન([[સલ્તનત|સલ્તનત]] ([[:en:Sultanates|Sultanates]]))ની સ્થાપના થઈ હતી જે ઉત્તર ઉપખંડમાં કેટલીક સદીઓ સુધી ચાલ્યું હતું. પણ, તુર્કોના [[આક્રમણ|આક્રમણ]] ([[:en:invasions|invasions]]) પહેલા મુસ્લિમની વેપારી પ્રજા દક્ષિણ ભારતમાં વિકાસ પામી હતી. ખાસ કરીને કેરળમાં જ્યા તેઓ અરેબિયન પેનીસુએલામાંથી હિંદ મહાસાગર દ્વારા નાના જુથોમાં આવીને વસ્યા હતા.જો કે, [[અબ્રાહમ|અબ્રાહમ]] ([[:en:Abraham|Abraham]]) [[મધ્ય પુર્વ|મધ્યપુર્વો]] ([[:en:Middle East|Middle East]])ના ધર્મનો વિકાસ થયો દક્ષિણ ભારતમાં ત્યારે [[ધર્મ|ધાર્મિક ]] ([[:en:dharma|dharmic]])હિન્દુ સંસ્કૃતિ અસતિત્વ ધરાવતી હતી જેમાં કેટલીક વાર સુધારા માટે ચળવળ પણ ચાલતીબાદમાં, [[બાહમાની સલ્તનત|બાહમાની સલ્તનત]] ([[:en:Bahmani Sultanate|Bahmani Sultanate]]) અને [[ડેક્કન સલ્તનત|ડેક્કન સલ્તનત]] ([[:en:Deccan Sultanates|Deccan Sultanates]]) દક્ષિણમાં ફુલીફાલી હતી. ===દિલ્હી સલ્તનત=== [[Image:Qutub minar.JPG|thumb|200px|left|ઈંટો દ્વારા બનેલી[[મિનારત| મિનારત]] ([[:en:minaret|minaret]])માં વિશ્વમાં સૌથી ઉંચી [[કુતુબ મિનાર|કુતુબ મિનાર]] ([[:en:Qutub Minar|Qutub Minar]])નું બાંધકામ [[ગુલામ વંશ|ગુલામ વંશ]] ([[:en:Slave dynasty|Slave dynasty]])ના [[કુતુબુ-ઉદ-દીન ઐબક|કુતુબુ-ઉદ-દીન ઐબકે ]] ([[:en:Qutb-ud-din Aybak|Qutb-ud-din Aybak]])કરાવ્યું હતું. ]] {{main|Delhi Sultanate}} ઉત્તર ભારત પર 12 અને 13મી સદી દરમિયાન [[તુર્કવાસીઓ|તુર્કો ]] ([[:en:Turkic people|Turkic]])અને [[પસ્તુન|પસ્તુનો]] ([[:en:Pashtun|Pashtun]])એ આક્રમણ કરીને[[દિલ્હી સલ્તનત| દિલ્હીસલ્તનત]] ([[:en:Delhi Sultanate|Delhi Sultanate]]) સ્થાપી હતી. 13મી સદીની શરૂઆતમાં ત્યાં રાજપૂત રાજાઓનું રાજ હતું. <ref>{{Cite web |url=http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |title=બતુતાઝ ટ્રાવેલઃ દિલ્હી, કેપિટલ ઓફ મુસ્લિમ ઇન્ડિયા |access-date=2021-12-25 |archive-date=2008-04-23 |archive-url=https://web.archive.org/web/20080423014415/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Seven.html |url-status=dead }}</ref>બાદમાં[[ઉત્તર ભારત| ઉત્તર ભારત]] ([[:en:northern India|northern India]])ના મોટાભાગ પર કે જ્યા એક વખત ગુપ્ત વંશનું રાજ્ય હતું ત્યા સુધી [[ગુલામ વંશ|ગુલામ વંશે]] ([[:en:Slave dynasty|Slave dynasty]]) આધિપત્ય જમાવ્યું. જ્યારે [[ખીલજી વંશ|ખીલજી વંશે ]] ([[:en:Khilji dynasty|Khilji Empire]])[[મધ્ય ભારત|મધ્ય ભારત]] ([[:en:central India|central India]])નો મોટોભાગ જીતી લીધો હતો. પરંતુ ભારતીય ઉપખંડના મોટા હિસ્સાને તેઓ જીતવામાં અસફળ રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિના પુર્નરૂથાન દરમિયાન સુલ્તનત ઈન્ડો મુસ્લિમ સંસ્કૃતિના મિશ્રણે ભારતના સ્થાપત્યમાં, સંગીતમાં, સાહીત્ય, ધર્મ અને કપડામાં મોટી અસર છોડી હતી. અનુમાન લગાવવામાં આવે છે કે [[ઉર્દુ|ઉર્દું]] ([[:en:Urdu|Urdu]])(વિવિધ તુર્કિશ ભાષામાં ઉર્દુનો અર્થ "રખડું જમાતનું ટોળું" અને "ટોળાનો પડાવ" થાય છે.)નો જન્મ આ દિલ્હી સલ્તનતના સમયમાં થયો હોય શકે છે.કારણ કે મુસ્લિમ શાસકોના શાસન દરમિયાન સંસ્કૃત, પ્રાકૃત, પર્શિયન, તુર્કી, એરેબિક બોલી બોલતા લોકો દિલ્હીમાં વસતા હતા.દિલ્હી સલ્તનતએ એકમાત્ર ઈન્ડો ઈસ્લામિક સામ્રાજ્ય છે જેંમા મહિલાઓ શાસક તરીકે બિરાજી હતી. [[રઝીયા સુલ્તાન|રઝીયા સુલતાને]] ([[:en:Razia Sultan|Razia Sultan]])(1236-1240) દિલ્હી પર શાસન ચલાવ્યું હતું. [[તુર્કો-મોંગલ|તુર્ક મોંગલ]] ([[:en:Turco-Mongol|Turco-Mongol]]) રાજા [[તિમુર|તૈમુર]] ([[:en:Timur|Timur]])એ1398માં [[દિલ્હી |દિલ્હી]] ([[:en:Delhi|Delhi]])થી ઉત્તર ભારત પર શાસન ચલાવતા [[તઘલક|તઘલક ]] ([[:en:Tughlaq|Tughlaq]])વશના[[સુલતાન| સુલતાન]] ([[:en:Sultan|Sultan]]) નાસિર-ઉદ-દિન મહોમંદ પર આક્રમણ કર્યુ હતું. <ref>{{Cite web |url=http://www.gardenvisit.com/travel/clavijo/timurconquestofindia.htm |title=તૈમુર-ભારત પર ચડાઈ |access-date=2009-07-06 |archive-date=2007-10-12 |archive-url=https://web.archive.org/web/20071012090047/http://gardenvisit.com/travel/clavijo/timurconquestofindia.htm |url-status=dead }}</ref> [[17 ડિસેમ્બર|17 ડિસેમ્બર ]] ([[:en:December 17|December 17]]) [[1398|1398]] ([[:en:1398|1398]])ના રોજ સુલતાનની હાર થઈ હતી. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને ભારે કત્લેઆમ આદરીને ચાલ્યો ગયો. ==મુઘલ યુગ== [[Image:Mughal1700.png|thumb|17મી સદી સુધી [[મોગલ સામ્રાજ્ય |મુઘલ સામ્રાજ્ય]] ([[:en:Mughal Empire|Mughal Empire]])એ દિલ્હી પર શાસન કર્યું હતું. ]] [[Image:Taj_Mahal_(south_view,_2006).jpg|thumb|મુઘલો દ્વારા [[તાજ મહેલ|તાજ મહેલ]] ([[:en:Taj Mahal|Taj Mahal]])નું નિર્માણ કરાયું. ]] {{main|મુઘલ યુગ|મુઘલ સામ્રાજ્ય}} {{seealso|બાબર|હુમાયૂં|અકબર|જહાંગીર|શાહજહાં|ઔરંગઝેબ}} 1526માં, [[તૈમુર વંશ|તાર્તર]] [[તૈમુર|તૈમુર]] અને [[ચંગીઝ ખાનનો વંશ|ચંગીઝખાન]]ના વશં જ એવા [[બાબર|બાબરે]] [[ખૈબરઘાટ|ખૈબરઘાટ]]ના રસ્તે આવીને [[મુઘલ સામ્રાજ્ય]]ની સ્થાપના કરી જેને 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું. <ref>{{Cite web |url=http://www.ucalgary.ca/applied_history/tutor/islam/empires/mughals/ |title=1600 સુધી ઈસ્લામિક વિશ્વ, મહાન ઈસ્લામિક સામ્રાજ્યનો ઉદભવ( ધ મોગલ એમ્પાયર) |access-date=2009-07-06 |archive-date=2013-09-27 |archive-url=https://web.archive.org/web/20130927170951/http://www.ucalgary.ca/applied_history/tutor/islam/empires/mughals/ |url-status=dead }}</ref>1600 સુધીમાં મુઘલ વંશ ભારતીય ઉપખંડના મોટાભાગ પર શાસન કર્યું. પરંતુ 1707 બાદ તેના પતનની શરૂઆત થઈ હતી ''1857ના વિપ્લવ ''બાદ તેનો સંપુર્ણપણે અંત આવ્યો. આ વિપ્લવને અંગ્રેજ ઇતિહાસકારો [[1857નો ભારતીય વિપ્લવ|1857નો બળવો]] પણ કહે છે. આ સમયગાળા દરમિયાન ઉપખંડમાં વસતી હિન્દુ વસ્તીમાં ઘણું સામાજીક પરિવર્તન આવ્યું હતું. કારણ કે તેઓના શાસકો મુઘલ ધર્મે મુસ્લિમ હતા. ઘણા મુઘલ બાદશાહો સહિષ્ણુ,હતા તો કેટલાક હિન્દુ સંસ્કૃતિને યોગ્ય પ્રોત્સાહન પણ આપતા. જો કે આ સમય દરમિયાન હિન્દુઓના કેટલાક ઐતિહાસિક મંદીરોનો નાશ કરવામાં આવ્યો હતો તો બિન મુસ્લિમ લોકો પર ભારે કર લાદવામાં આવ્યો હતો. મુઘલ સામ્રાજ્ય જ્યારે પુર્ણ કલાએ વિકસ્યું હતું ત્યારે તેનો વિસ્તાર [[મોર્ય સામ્રાજય|મૌર્ય સામ્રાજ્ય]] જેટલો હતો. આ ગાળા દરમિયાન ઘણા નાના નાના રાજવાડાઓ વિકસ્યા હતા અને સત્તા વધારવાનો પ્રયાસ કરતા હતા જેને કારણે મુઘલ સામ્રાજ્યની પડતી શરૂ થઈ. જો કે, ભારત પર સૌથી વધુ સમય સુધી મુઘલોએ રાજ કર્યું હતું તે હકીકત છે. 1739માં, [[નાદેર શાહ|નાદેરશાહે]] [[કર્નાલનું યુદ્ધ|કર્નાલના રણસંગ્રામ]] ([[:en:Battle of Karnal|Battle of Karnal]])માં મુઘલ સૈન્યને હાર આપી હતી. વિજય બાદ નાદિરશાહે દિલ્હી પર આતંક વરસાવ્યો હતો અને મોટાપાયે લુંટફાટ કરી હતી. ઘણા ખજાનાની સાથે તે [[મયુરાસન|મયુરાસન]] ([[:en:Peacock Throne|Peacock Throne]]) પણ લઈ ગયો હતો. <ref>[http://www.avalanchepress.com/Soldier_Shah.php રાજમાં ઈરાન]</ref> મુઘલ કાળ દરમિયાન મુઘલ સામ્રાજ્યની શક્તિને કારણે તે તેના ખંડિયા રાજાઓ પર કાબુ મેળવતા હતા, પરંતુ કેટલાક રાજ્યો સતત વિકસિત થઈ રહ્યા હતા જેવા કે [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા સંઘ]] જેઓએ સતત નબળા અને લોકવિરોધી બની રહેલા મુઘલ સામ્રાજ્ય સામે લડત આરંભી હતી.પોતાના સામ્રાજ્યને ટકાવી રાખવા ઘણી વખત મુઘલ સામ્રાજ્ય ક્રુર પધ્ધતિઓ અપનાવતું હતું. જો કે તેઓએ પહેલા ભારતીય સંસ્કુતિ સાથે ઐક્ય સાધ્યું હતું જેના કારણે તેઓ ભારતમાં સફળ થયા હતા. તેઓ પહેલા દિલ્હી પર ટુંકુ શાસન કરનાર સુલ્તાનો આમ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. આ બાબતે [[અકબર|અકબર ધ ગ્રેટ]] ([[:en:Akbar|Akbar the Great]]) આ બાબતે સૌથી સફળ રાજા હતો. અકબરે જૈન ધર્મના પવિત્ર દિવસ દરમિયાન પશુઓની હત્યા "અમારી" કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ તેણે બિનમુસલમાનો પર લાગેલો ''જજિયા વેરો'' નાબુદ કર્યો હતો. ભારતમાં વધુ સ્થિર થઈ શકે તે માટે મુઘલ બાદશાહોએ ભારતમાં રહીને ભારતના શાહી ઘરાનાની મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, આ ઉપરાંત તેઓએ એક અલગ પ્રકારનું [[ઈન્ડો-સરાસેનિક|ઈન્ડો-સરાસેનિક]] ([[:en:Indo-Saracenic|Indo-Saracenic]]) સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. પરંતુ ઓરંગઝેબ તેના પુર્વગામી બાદશાહો કરતા અલગ હતો. તેણે જુના બાદશાહો દ્વારા શરૂ કરેલી ઘણી પરંપરાઓ તોડી દીધી અથવા બંધ કરી દીધી હતી. [[ઔરંગઝેબ|ઓરંગઝેબે]] ([[:en:Aurangzeb|Aurangzeb]]) તેના પહેલાના બાદશાહો દ્વારા અપનાયેલી નીતિઓને બદલીને મુસ્લિમ તરફી અને હિન્દુ વસ્તીને અન્યાય કરતી નીતિઓ અપનાવી દીધી હતી. ==મુઘલો પછીના પ્રાદેશિક રજવાડા== [[Image:Marathas.GIF|thumb|250px|[[1760|1760]] ([[:en:1760|1760]])માં[[મરાઠા સામ્રાજ્ય | મરાઠા સામ્રાજ્ય ]] ([[:en:Maratha Empire|Maratha Empire]]).[[ભારત|ભારત]] ([[:en:India|India]])નું છેલ્લું [[હિન્દુ|હિન્દુ]] ([[:en:Hindu|Hindu]]) સામ્રાજ્ય. ]] [[Image:Golden Temple India.jpg|thumb|left|250px|[[હરમિંદર સાહિબ|હરમિંદર સાહિબ ]] ([[:en:Harmandir Sahib|Harmandir Sahib]])અથવા''''' ધ ગોલ્ડન ટેમ્પલ.''''']] મુઘલ કાળ બાદ મરાઠાઓની સાથે સાથે અન્ય નાના રાજવાડાઓ પણ વિકાસ પામ્યા(આ રાજ્યો મુઘલોના ખંડિયા રાજ્યો હતો.) આ સમય દરમિયાન યુરોપીયન દેશોએ પણ ભારતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.(જુઓ કોલો [[શિવાજી|શિવાજી ]]<nowiki/>દ્વારા મરાઠા સામ્રાજ્યની રચના અને વિસ્તાર કરવામાં આવ્યો. 18મી સદી સુધી નાના મરાઠા રજવાડાને [[પેશ્વા|પેશ્વાઓ]] ([[:en:Peshwa|Peshwa]])ના શાસન નીચે [[મરાઠા સામ્રાજ્ય |મરાઠા સામ્રાજ્ય]]<nowiki/>માં ફેરવી દીધું. 1760, સુધી મરાઠા સામ્રાજ્ય ભારતીય ઉપખંડમાં સારૂં એવું ફેલાઈ ચુક્યું હતું. [[અફઘાનિસ્તાન|અફઘાન]] સરદાર [[અહમદ શાહ અબ્દાલી|અહમદશાહ અબ્દાલી]] ([[:en:Ahmad Shah Abdali|Ahmad Shah Abdali]])એ મરાઠાઓને [[પાણીપતનો ત્રીજા રણસંગ્રામ|પાણીપતના ત્રીજા સંગ્રામ]] ([[:en:Third Battle of Panipat|Third Battle of Panipat]])માં હરાવીને મરાઠાઓની આગેકુચને રોકી દીધી હતી. [[ત્રીજું એગ્લો-મરાઠા યુદ્ધ |ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ]] ([[:en:Third Anglo-Maratha War|Third Anglo-Maratha War]])માં [[બ્રિટન|બ્રિટિશરો]] ([[:en:United Kingdom|British]])એ છેલ્લા પેશ્વા બાજી રાવ બીજાને હરાવ્યો હતો. 1400માં દક્ષિણ ભારતમાં આવેલા મૈસુર રજવાડાની સ્થાપના [[વોડેયાર|વોડેયાર]] ([[:en:Wodeyar|Wodeyar]]) વંશે કરી હતી. વોડેયાર સામ્રાજ્યને[[હૈદર અલી| હૈદર અલી]] ([[:en:Hyder Ali|Hyder Ali]]) અને તેના પુત્ર [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાન]] ([[:en:Tippu Sultan|Tippu Sultan]]) દ્વારા હરાવ્યું. તેઓના શાસન દરમિયાન મૈસુરને[[એંગ્લો-મૈસુર યુદ્ધ | શ્રેણીબંધ્ધ યુદ્ધ]] ([[:en:Anglo-Mysore Wars|series of wars]]) ખેલવા પડ્યા હતા ઘણા મરાઠાઓ સામે તો ઘણા અંગ્રેજો સામે. અંગ્રેજો સામેના યુદ્ધમાં [[ફ્રાસ|ફેન્ચો]] ([[:en:France|French]]) દ્વારા કેટલીક સહાય પણ કરવામાં આવી હતી. [[ગોલકોંડા|ગોલકોન્ડા]] ([[:en:Golconda|Golconda]])ની [[કુતુબશાહી વંશ|કુતુબશાહી વંશ]] ([[:en:Qutb Shahi dynasty|Qutb Shahi dynasty]]) દ્વારા હૈદરાબાદની સ્થાપના 1591માં થઈ હતી. મુઘલોના ટુંકા શાસન દરમિયાન [[આસિફ જહા|આસિફ જહા]] ([[:en:Asif Jah|Asif Jah]]) નામના એક મુઘલ અધિકારીએ હૈદરાબાદ 1724માં કબ્જો જમાવ્યો અને પોતાને હૈદરાબાદનો નિઝામ-અલ- મુલ્ક ઘોષિત ર્યો તેઓ બાદ 1724 થી 1948 સુધી હૈદરાબાદ પર [[નિઝામ|નિઝામ ]] ([[:en:Nizam|Nizam]])નામના રાજાઓએ રાજ કર્યું. મૈસુર અને હૈદરાબાદ અંગ્રેજોના સમય દરમિયાન ઘણા સમુદ્ધ રાજ્યો બન્યા હતા. પંજાબ રાજ્ય પર[[શીખ| શીખ]] ([[:en:Sikh|Sikh]]) ધર્મના લોકોએ રાજ કર્યુ હતું. હાલમાં તે પંજાબ રાજ્ય તરીકે ઓળખાય છે. અંગ્રેજો દ્વારા ભારતીય ઉપખંડમાં છેલ્લે પંજાબ પર કબ્જો જમાવવામાં આવ્યો હતો. [[શીખ સામ્રાજ્ય |શીખ સામ્રાજ્ય]] ([[:en:Sikh Empire|Sikh Empire]]) માટે [[એંગ્લો-શીખ યુદ્ધ|એંગ્લો-શીખ યુદ્ધ ]] ([[:en:Anglo-Sikh wars|Anglo-Sikh wars]])પડતી સમાન હતું. 18મી સદીની આસપાસ હાલનું નેપાળ ગોરખા શાસકો દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. અને શાહ અને રાણા રાજવંશે તેની અલગ ઓળખ જાળવી રાખી હતી. == અંગ્રેજ ઇતીહાસકાર સામે આક્ષેપ == {{નિષ્પક્ષતા}} ભારતનો ઇતીહાસ લખવાનો મોટો શ્રેય સર વીલીયમ જોન્સ, એલેક્ષજેંડર કુનીઘમ(Alexander Cunningham) અને બીજા અંગ્રેજ અધીકારીને જાય છે, તેમની ઉપર ભારતીય ઇતીહાસની ઘટનાને ખોટો સમય આપવાનો અને ઇતીહાસને નુક્શાન કરવાનો આક્ષેપ છે. તેમાના આપેલા સમય વધારે આધુનીક છે. નારાયણ સાસ્ત્રી<ref>The age of Sankara by T. S Narayana Sastry.{{ASIN|B0006D2Q5I}}</ref>, એન.જગન્નનાથરાવ<ref name=":3">The age of the Mahabharata war by N Jagannadha Rao {{ASIN|B00089B6N8}}</ref>, એમ. ક્રીષ્નામચાર્યાર<ref>History of Classical Sanskrit Literature by M. Krishnamachariar ISBN 9788120802841</ref>, કોટા વેનકટચલમ<ref>The plot in Indian chronology by Kota Venkatachalam. {{ASIN| B0007JSXGC}}</ref>, પંડીત ભગવાદત્તા, ડી.એસ. ત્રીવેદી <ref>{{cite book|url=https://books.google.co.in/books?id=91tmAAAAMAAJ&q=D+S+trivedi+chandragupta&dq=D+S+trivedi+chandragupta&hl=en&sa=X&ved=0ahUKEwjF3cmmy4DWAhUINI8KHcNEAVQQ6AEIMDAC%7C|title=A Survey of numismatic research|year=૧૯૭૮-૧૯૮૪|volume=2-3|page=761}}</ref>એ વીરોધ કર્યો છે.તેમને પ્રમાણે નવો સમય  અને ઘટના ક્રમ નીચે મુજબ આપવામા આવે છે. {| class="wikitable" |+ભારતીય ઇતીહાસનો સમય અને ઘટના ! !ઘટના !સમય |- |1 |ભીષ્મ પીતામહનો જ્ન્મ |ઇ. સ. પુર્વ 3396<ref>Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200</ref> |- |2 |વેદ વ્યાસનો જન્મ |ઇ. સ. પુર્વ 3374<ref>Creators of Mathematical and Computational Sciences By Ravi Agarwal, Syamal Sen, p.38 {{ASIN| B0157QYIPO}}</ref><ref>Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200</ref><ref>The Origin and History of Mathematics by V. Lakshmikantham, S. Leela, J. Vasundhara Devi.p.37{{ISBN| 978-1904868477}}</ref> |- |3 |વૈશ્મપયાન ઋષીનો સમય |ઇ. સ. પુર્વ 3300<ref>Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200</ref> |- |4 |યાજ્ઞવાલક્ય ઋષીનો સમય |ઇ. સ. પુર્વ 3280 |- |5 |કાન્વા ઋષીનો સમય |ઇ. સ. પુર્વ 3250 |- |6 |બોધયાના ઋષીનો સમય |ઇ. સ. પુર્વ 3200<ref>Creators of Mathematical and Computational Sciences By Ravi Agarwal, Syamal Sen, p.40 {{ASIN| B0157QYIPO}}</ref><ref>Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200</ref><ref>The Origin and History of Mathematics by V. Lakshmikantham, S. Leela, J. Vasundhara Devi.p.37{{ISBN| 978-1904868477}}</ref> |- |7 |સપ્તઋષી મંડળનો મઘા નક્ષત્રમાં પ્રવેશ |ઇ. સ. પુર્વ 3176 |- |8 |શક્રપ્રસ્થમાં (હસ્તીનાપુરનો અડધોભાગ) યુદ્ધીષ્ઠીરનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 3176 |- |9 |ચોપાટની રમતમાં યુદ્ધીષ્ઠીરનુ હારી જવુ |ઇ. સ. પુર્વ 3151 |- |10 |ભીમશેન દ્વારા કીચકનો વધ |ઇ. સ. પુર્વ 3139 |- |11 |માહાભારત યુદ્ધનો સમય |ઇ. સ. પુર્વ 3138<ref>Astronomical dating of the Mahabharata war by Ekkirala Vedavyas, p.12</ref><ref>Notable Horoscopes By B. V. Raman, p.6</ref><ref>Age of Bhārata War edited by Giriwar Charan Agarwala, p105</ref> |- |12 |હસ્તીનાપુરની ગાદી ઉપર યુદ્ધીષ્ઠીરનો રાજ્યઅભીષેક |ઇ. સ. પુર્વ 3138 |- |13 |યુદ્ધીષ્ઠીર સવંતનો આરંભ |ઇ. સ. પુર્વ 3138 |- |14 |રાજા પરીક્ષીતનો જન્મ |ઇ. સ. પુર્વ 3138 |- |15 |અયોધ્યાની ગાદી ઉપર ઇક્ષ્વાકુ વંશના રાજા બ્રીહતક્ષણનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 3138 |- |16 |મગધની ગાદી ઉપર રાજા સોમધનો રાજ્યઅભીષેક |ઇ. સ. પુર્વ 3138 |- |17 |નેપાલની ગાદી ઉપર રાજા ગલીનો રાજ્યઅભીષેક |ઇ. સ. પુર્વ 3138<ref>Glimpses of Bhāratiya history by Rajendra Singh Kushwaha, p.36</ref> |- |18 |કાશમીરની ગાદી ઉપર ગોનંદા-2નો રાજ્યઅભીષેક |ઇ. સ. પુર્વ 3139 અને 6 મહીના |- |19 |શ્રી કૃષ્ણનુ પૃથ્વી છોડી જાવુ |ઇ. સ. પુર્વ 3102<ref>Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of many names, By Lavanya Vemsani Ph.D. p.8</ref><ref>The Agni and the Ecstasy By Steven J. Rosen, p.151</ref> |- |20 |કળીયુગનો આરંભ |ઇ. સ. પુર્વ 3102<ref>The Agni and the Ecstasy By Steven J. Rosen, p.151</ref> |- |21 |દ્વારકાનગરી દરીયામાં ડુબી |ઇ. સ. પુર્વ 3102 |- |22 |યદુવંશનો નાશ |ઇ. સ. પુર્વ 3102 |- |23 |રાજા પરીક્ષીતનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 3101 |- |24 |પાંચ પાડવનુ હીમલય તરફ પ્રયાણ અને યુદ્ધીષ્ઠીરનો સ્વર્ગઆરોહણ |ઇ. સ. પુર્વ 3076 |- |25 |સપ્ત ઋષી સવંતનો આરંભ |ઇ. સ. પુર્વ 3076 |- |26 |રાજ પરીક્ષીતનુ મૃત્યુ |ઇ. સ. પુર્વ 3041<ref>Chronology of Ancient Hindu History, Volume 1, p.13</ref> |- |27 |રાજા જનમેજય(પરીક્ષીતના પુત્ર)નો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 3041<ref>Chronology of Ancient Hindu History, Volume 1, p.13</ref> |- |28 |ભગવાન બુદ્ધનો જન્મ |ઇ. સ. પુર્વ 1887<ref>From Bharata to India: Volume 1: Chrysee the Golden By M. K. Agarwal,p.136</ref><ref>Comparative Health Systems: Global Perspectives By Professor and Medical Social Scientist School of Health Sciences Central Michigan University Michigan Visiting Professor St George's University Grenada West Indies James A Johnson, p.239</ref><ref>Historic Dates by Velandai Gopalayyar Ramachandran, N. Mahalingam, p.42</ref> |- |29 |ભગવાન બુદ્ધનુ નીર્વાણ |ઇ. સ. પુર્વ 1880<ref>From Bharata to India: Volume 1: Chrysee the Golden By M. K. Agarwal,p.136</ref><ref>Comparative Health Systems: Global Perspectives By Professor and Medical Social Scientist School of Health Sciences Central Michigan University Michigan Visiting Professor St George's University Grenada West Indies James A Johnson, p.239</ref><ref>Historic Dates by Velandai Gopalayyar Ramachandran, N. Mahalingam, p.42</ref> |- |30 |મગધની ગાદી ઉપર મહાપદ્મ નંદાનો રાજ્યઅભીષેક |ઇ. સ. પુર્વ 1634<ref>History of Tamilakam. Darkness at horizon by T. V. Kuppuswamy (Prof.), Shripad Dattatraya Kulkarni, Shri Bhagavan Vedavyasa Itihasa Samshodhana Mandira (Bombay, India), p.5</ref><ref>Chronology of Ancient Hindu History, Volume 1, p.68</ref> |- |31 |મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 1534<ref>Beginnings of Life, Culture, and History by Shripad D. Kulkarni, p.318</ref><ref>Journal of the Andhra Historical Society, Volumes 21-24, p.18</ref> |- |32 |અશોક રાજાનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 1472 |- |33 |અશોક સીલાલેખમાં લખેલ યવન રાજા અમતીયોકનો સમય |ઇ. સ. પુર્વ 1472-3 |- |34 |વ્યાકરણ સાસ્ત્રી પાનિનીનો સમય |ઇ. સ. પુર્વ 1400 |- |35 |મૌર્ય સામ્રાજ્યના શલીસુક રાજાના રાજ્યનો અંત |ઇ. સ. પુર્વ 1320 |- |36 |નાગર્જુનનો સમય |ઇ. સ. પુર્વ 1294 |- |37 |પુષ્યમીત્ર શુંગાનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 1218 |- |38 |પતંજલી ઋષીનો સમય |ઇ. સ. પુર્વ 1218 |- |39 |મહાવીર સ્વામીનો જન્મ |ઇ. સ. પુર્વ 599 |- |40 |કુમારીલા ભટ્ટનો જન્મ |ઇ. સ. પુર્વ 557<ref>Essentials of Spiritualism: Propounds Broadly Viswa Dharma, p.5</ref> |- |41 |મહાવીર સ્વામીનો નીર્વાણ |ઇ. સ. પુર્વ 528 |- |42 |આદી શંકરાચાર્યનો જન્મ |ઇ. સ. પુર્વ 509<ref>Kanchipuram: Land of Legends, Saints and Temples By P.V.L. Narasimha Rao, p.32</ref> |- |43 |આદી શંકરાચાર્યનો ઉપનયન શંસ્કાર |ઇ. સ. પુર્વ 504 |- |44 |આદી શંકરાચાર્યના પીતા શીવગુરૂનુ મૃત્યુ |ઇ. સ. પુર્વ 501 |- |45 |આદી શંકરાચાર્યનો સન્યાસ |ઇ. સ. પુર્વ 499 |- |46 |આદી શંકરાચાર્યના માતા આર્યઅંબાનુ મૃત્યુ |ઇ. સ. પુર્વ 493 |- |47 |આદી શંકરાચાર્યના ગુરૂ ગોવીંદ ભગવદપદનો નીર્વાણ |ઇ. સ. પુર્વ 493 |- |48 |આદી શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટની મુલાકાત |ઇ. સ. પુર્વ 493 |- |49 |કુમારીલા ભટ્ટનુ મૃત્યુ |ઇ. સ. પુર્વ 493 <ref>Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.22</ref> |- |50 |મદનમીશ્રાનો સન્યાસ |ઇ. સ. પુર્વ 491 |- |51 |દ્વારકા પીઠની સ્થાપના |ઇ. સ. પુર્વ 491 |- |52 |આદી શંકરાચાર્યનુ નેપાલમાં ભ્રમણ |ઇ. સ. પુર્વ 488 |- |53 |હીમાલયમાં જ્યોથીર મઠની સ્થાપના |ઇ. સ. પુર્વ 486 |- |54 |ગોવર્ધન મઠ(પુરી) ની સ્થાપના |ઇ. સ. પુર્વ 485 |- |55 |સારદા મઠ (શ્રીંગેરી) ની સ્થાપના |ઇ. સ. પુર્વ 484 |- |56 |કામકોટી મઠની સ્થાપના |ઇ. સ. પુર્વ 482 |- |57 |આદી શંકરાચાર્યનો નીર્વાણ |ઇ. સ. પુર્વ 477 |- |58 |ગુપ્ત રાજવંશના ચંદ્રગુપ્તનો રાજ્ય અભીષેક |ઇ. સ. પુર્વ 327 |- |59 |ગુપ્ત કાળનો આરંભ |ઇ. સ. પુર્વ 327 |- |60 |સીકંદરનો ભરત ઉપર હુમલો |ઇ. સ. પુર્વ 326 |- |61 |ઉજૈનના રાજા વીક્રમઆદીત્યનો જન્મ |ઇ. સ. પુર્વ 101<ref>Chronology of north Indian kings by Rai Gyan Narain Prasad, p.15</ref> |- |62 |વીક્રમ સવંતનો આરંભ |ઇ. સ. પુર્વ 57 |- |63 |કાલીદાસ, વરાહમીહીર વગેરે નવ રત્નનો સમય |ઇ. સ. પુર્વ 57 |- |64 |શાલીવાહાન સવંતનો આરંભ |ઇ. સ. 78 |- |65 |ભટ્ટોટપાલનો સમય |ઇ. સ. 338 |- |66 |ભાસ્કરાચાર્ય |ઇ. સ. 486 |- |67 |રાજા ભોજનો રાજ્ય અભીષેક |ઇ. સ. 638 |- |68 |રામાનુજઆચાર્ય |ઇ. સ. 1017 |- |69 |માધ્વાચાર્ય |ઇ. સ. 1119 |- |70 |રામાનુજાચાર્યનુ નીર્વાણ |ઇ. સ. 1137 |- |71 |પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમદ ઘોરીનુ યુદ્ધ |ઇ. સ.1193 |} ==વસાહતી કાળ== [[વાસ્કો દ ગામા|વોસ્કો ડી ગામા]] ([[:en:Vasco da Gama|Vasco da Gama]])એ 1498માં શોધેલો ભારત આવવાનો દરિયાઈ માર્ગે ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માટે માર્ગ મોકળો કર્યો હતો. <ref>{{cite web| url = http://www.fordham.edu/halsall/mod/1497degama.html| title = Vasco da Gama: Round Africa to India, 1497-1498 CE| access-date = 2007-05-07| month = June| year = 1998| work = Internet Modern History Sourcebook| publisher = Paul Halsall| archive-date = 2011-08-28| archive-url = https://web.archive.org/web/20110828160915/http://www.fordham.edu/halsall/mod/1497degama.html| url-status = dead}}ફ્રોમઃ ઓલિવર જે. થેચર, ઈડી. ધ લાઈબ્રેરી ઓફ ઓરિજિનલ સોર્સ(મિલવાઉકેઃ યુનિવર્સિટી રીસર્ચ એક્સટેન્સન કું., 1907) વોલ પાંચઃ 9થી 16મી સદી. પી.પી26-40</ref>આ બાદ [[પોર્ટુગલ|પોર્ટુગીઝો]] ([[:en:Portugal|Portuguese]])એ [[ગોઆ|ગોવા]] ([[:en:Goa|Goa]]), [[દમણ જિલ્લો|દમણ]] ([[:en:Daman District, India|Daman]]), [[દીવ|દિવ]] ([[:en:Diu|Diu]]) અને [[મુંબઈ|મુંબઈ]] ([[:en:Bombay|Bombay]])માં પોતાના વેપાર કેન્દ્ર સ્થાપ્યા. તેઓ બાદ[[નેધરલેન્ડ | ડય ]] ([[:en:Netherland|Dutch]])અને [[બ્રિટિશ સામ્રાજ્ય |અંગ્રેજો]] ([[:en:British Empire|British]]) આવ્યા હતા. તેઓએ અને [[ફ્રાન્સ|ફ્રેન્ચો]] ([[:en:France|French]])એ દેશના પશ્ચિમ કિનારે[[સુરત| સુરત]] ([[:en:Surat|Surat]])<ref>{{cite web| url = http://www.indianchild.com/history_of_india.htm| title = Indian History - Important events: History of India. An overview| access-date = 2007-05-07| work = History of India| publisher = Indianchild.com| archive-date = 2011-08-21| archive-url = https://www.webcitation.org/6174KPD1I?url=http://www.indianchild.com/history_of_india.htm| url-status = dead}}</ref>માં વેપાર કેન્દ્ર સ્થાપ્યા ભારતીય રાજ્યોમાં અંદરો અંદરની લડાઈએ યુરોપીયન વેપારીઓને ભારતમાં પગપેસારો કરવાની તક આપી જેથી તેઓ ભારતમાં પગપેસારો કરી શક્યા. દેશના દક્ષિણ અને પુર્વ ભારત પર કેટલાક હિસ્સાઓ પર આ યુરોપીયનોએ કબજો જમાવ્યો હતો. ત્યાર બાદ બધા જ યુરોપીયનો પોતાની સત્તા અંગ્રેજો સામે ગુમાવતા રહ્યા. ફ્રેન્ચો [[પૉંડિચેરી|પોન્ડિચેરી]] ([[:en:Pondicherry|Pondicherry]]) અને [[ચાંદેરનાગોર|ચાંદેરનાગરો]] ([[:en:Chandernagore|Chandernagore]]), ડચ લોકો [[ત્રાવણકોર|ત્રાવણકોર]] ([[:en:Travancore|Travancore]]) અને પોર્ટુગીઝો [[ગોઆ|ગોવા]] ([[:en:Goa|Goa]]) ,[[દમણ|દમણ]] ([[:en:Daman|Daman]]), [[દીવ|દિવ]] ([[:en:Diu|Diu]]),પર સત્તા ટકાવી શક્યા. ===બ્રિટિશ રાજ=== [[Image:British India.png|thumb|400px]] મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા 1617માં[[બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (British East India Company)| બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:British East India Company|British East India Company]])ને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી. <ref>{{cite web|year=1998|title=The Great Moghul Jahangir: Letter to James I, King of England, 1617 A.D.|url=http://www.fordham.edu/halsall/india/1617englandindies.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140818010509/http://www.fordham.edu/halsall/india/1617englandindies.html|archive-date=2014-08-18|access-date=2007-05-07|work=Indian History Sourcebook: England, India, and The East Indies, 1617 CE|publisher=Internet Indian History Sourcebook, Paul Halsall|month=June}}ફ્રોમઃ [[જેમ્સ હાર્વે રોબિનસન ]] ([[:en:James Harvey Robinson|James Harvey Robinson]])ઈડી, રીડીંગ ઈન યુરોપીયન હિસ્ટ્રી, 2 વોલ.બોસ્ટનઃ ગિન એન્ડ કું. 1904-1906), વોલ ટુઃ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ પ્રોટેસ્ટંટ રીવોલ્ટ ટું ધ પ્રેસ્ટન્ટ ડે. પીપી ((Boston: Ginn and Co., 1904-1906), Vol. II: From the opening of the Protestant Revolt to the Present Day, pp.)333-335</ref>''[[અધિકારની રૂએ|અધિકારની રૂએ]] ([[:en:de-jure|de-jure]])''માં બંગાળ પર રાજ કરતો મુઘલ બાદશાહ [[ફારૂખ શૈયાર|ફારૂખ શૈયારે]] ([[:en:Farrukh Siyar|Farrukh Siyar]]) ''દસ્તક'' અથવા [[બંગાળ|બંગાળ]] ([[:en:Bengal|Bengal]])માં 1717માં કર વગર વેપાર કરવાની પરવાગી આપી. <ref>{{cite web| url = http://www.calcuttaweb.com/history.shtml| title = KOLKATA (CALCUTTA) : HISTORY| access-date = 2007-05-07| publisher = Calcuttaweb.com| archive-date = 2007-05-10| archive-url = https://web.archive.org/web/20070510193408/http://www.calcuttaweb.com/history.shtml| url-status = dead}}</ref>બંગાળ પ્રાંતનો ''[[વાસ્તવમાં|ખરેખર]] ([[:en:de facto|de facto]])'' રાજા એવો [[બંગાળના નવાબ|બંગાળનો નવાબ]] ([[:en:Nawab of Bengal|Nawab of Bengal]]) [[સિરાજ ઉદ્દ દૌલા|સિરાજ ઉદ દૌલા]] ([[:en:Siraj Ud Daulah|Siraj Ud Daulah]])એ અંગ્રેજોને આ પ્રકારની પરમીટ આપવાનો વિરોધ કર્યો. આ કારણે 1757માં [[પ્લાસીનો સંગ્રામ|પ્લાસીનું યુદ્ધ]] ([[:en:Battle of Plassey|Battle of Plassey]]) ખેલાયું જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યની આગેવાની [[રોબર્ટ ક્લાઈવ|રોબર્ટ ક્લાઈવે ]] ([[:en:Robert Clive|Robert Clive]])લીધી હતી અને નવાબના સૈન્યને હરાવ્યું હતું. આ દ્વારા ભારતમાં અંગ્રેજોએ પગપેસારો કર્યો. બાદમાં કંપનીએ ક્લાઈવને 1757માં બંગાળનો ગવર્નર બનાવ્યો. <ref>{{cite web | url = http://www.historyofwar.org/articles/people_cliveofindia.html| title = Robert Clive, Baron Clive, 'Clive of India', 1725-1774| access-date = 2007-05-07| last = Rickard| first = J.| date = [[1 November]] [[2000]]| work = Military History Encyclopedia on the Web| publisher = historyofwar.org }}</ref>[[બક્સરનું યુદ્ધ|બક્સના યુદ્ધ ]] ([[:en:Battle of Buxar|Battle of Buxar]])બાદ 1764માં કંપનીએ મુઘલ બાદશાહ [[શાહ આલમ બીજો|શાહ આલમ બીજા ]] ([[:en:Shah Alam II|Shah Alam II]])પાસેથી બંગાળમાં વહીવટીતંત્ર પર કાબુ મેળવી લીધો. આ અંગ્રેજોના શાસનની શરૂઆત હતી. ત્યાર બાદ અંગ્રેજોએ મોટાભાગના ભારત પર કબ્જો જમાવ્યો. અંગ્રેજોએ 200 વર્ષથી ચાલી આવતા મુઘલ વંશનો અને તેના શાસનનો અંત આણ્યો. <ref>{{cite web | url = http://www.lse.ac.uk/collections/economicHistory/GEHN/GEHN%20PDF/Transformation%20from%20a%20Pre-Colonial%20-%20Om%20Prakash.pdf | title = The Transformation from a Pre-Colonial to a Colonial Order: The Case of India | access-date = 2007-05-07| last = Prakash| first = Om| format = PDF| work = Global Economic History Network | publisher = Economic History Department, [[London School of Economics]]| pages = 3–40}}</ref> બંગાળના વેપારની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈજારાશાહી મેળવી લીધી હતી. [[કાયમી સમાધાન|કાયમી સમાધાન ]] ([[:en:Permanent Settlement|Permanent Settlement]])તરીકે કહેવાતી જમીનકર પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો જેમાં જાગીર જેવું માળખું હતું. (જુઓ બંગાળમાં ''[[જમીનદાર|જમીનદાર]] ([[:en:Zamindar|Zamindar]])'')1859 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય ઉપખંડના મોટભાગ પર કબજો મેળવ્યો હતો. જેમાં હાલના પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થઈ જાય છે. આ નીતિને ઘણી વખત [[ભાગલા પાડો અને રાજ કરો|ભાગલા પાડો અને રાજ કરોની નીતિ]] ([[:en:Divide and Rule|Divide and Rule]]) તરીકે ઓળખાવાય છે. અંગ્રેજોએ દેશી રાજ્યોની એક બીજા પ્રત્યેનો દ્રેષ અને દુશ્મનાવટનો ઉપયોગ કરીને દેશ પર રાજ મેળવ્યું. [[બ્રિટિશ રાજ|બ્રિટિશ રાજ]] ([[:en:British Raj|British Raj]]) દરમિયાન [[ભારતમાં દુકાળ|ભારતમાં દુકાળ]] ([[:en:famine in India|famines in India]]) પડ્યા જે સરકારની નીતિઓને કારણે પડ્યાનું મનાય છે. કેટલાક દુકાળ તો ભયંકર હતા જેમાં [[1876-78નો મહાદુકાળ"છપ્પનીયો દુકાળ"|1876-78ના દુકાળમાં]] ([[:en:Great Famine of 1876–78|Great Famine of 1876–78]]) 60.1 લાખથી 11.30 કરોડ લોકો મૃત્યુ પામ્યા <ref name=mikedavis>ડેવિસ, મિકેવિક્ટોરિયન કાંડ1.વેરસો, 2000.આઈએસબીએન 1859847390 પેજ સાત</ref>જ્યારે [[ભારતનો દુકાળ 1899-1900|1899-1900ના ભારતીય દુકાળ]] ([[:en:Indian famine of 1899–1900|Indian famine of 1899–1900]])માં 1.25 લાખ થી 10 લાખ લોકો મૃત્યુ પામ્યા. <ref name=mikedavis>ડેવિસ, માઈકવિક્ટોરિયન કાંડ 1.વેરસો, 2000.આઈએસબીએન 1859847390 પેજ 173 (ISBN 1859847390 pg 173)</ref> બ્રિટિશ કંપનીના કુશાસન સામે પહેલો વિરોધ [[1857નો ભારતીય વિપ્લવ|1857ના વિપ્લવ]] ([[:en:Indian Rebellion of 1857|Indian Rebellion of 1857]]) તરીકે બહાર આવ્યો. ઘણી વખત વિપ્લવને ભારતીય બળવો કે સિપાઈઓનો બળવો અથવા સ્વતંત્રતાનું પહેલું યુદ્ધ ગણવામાં આવે છે. આ વિપ્લવને દાબીને એક વર્ષમાં ફરીથી બ્રિટિશ કંપનીએ પોતાનું શાસન મજબૂત બનાવી દીધુ હતું.આ બળવામાં આગેવાની લેનાર છેલ્લા મુઘલ બાદશાહ [[બહાદુરશાહ ઝફર|બહાદુરશાહ ઝફર]] ([[:en:Bahadur Shah Zafar|Bahadur Shah Zafar]])ને બર્મા ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તેમના બાળકોના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા જેથી મુઘલ કાળનો અંત આવ્યો હતો. વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વહીવટ[[બ્રિટિશ તાજ| બ્રિટિશ તાજ ]] ([[:en:British Crown|British Crown]])દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતને બ્રિટિશ વસાહત બનાવીને તેનો વહિવટ કરવામાં આવ્યો હતો. આ બાદ જમીનો વહીવટ બ્રિટીશ સરકાર દ્વારા કરવામાં આવતો હતો જ્યારે બાકી અન્ય શાસકો પણ રાજ કરતા હતા જેઓને [[વૈભવશાળી રાજ્યો|પ્રિન્સલી સ્ટેટ]] ([[:en:Princely states|Princely states]]) કહેવાતા હતા. ==ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ== {{seealso|મહાત્મા ગાંધી}} [[Image:Nehru Gandhi 1937 touchup.jpg|250px|thumb|1937માં [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધી]] ([[:en:Mahatma Gandhi|Mahatma Gandhi]]) અને [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નેહરુ.]] ([[:en:Jawaharlal Nehru|Jawaharlal Nehru]])]] [[Image:Tagore3.jpg|thumb|left|[[રવિન્દ્રનાથ ટાગોર|રવિન્દ્રનાથ ટાગોર ]] ([[:en:Rabindranath Tagore|Rabindranath Tagore]])[[નોબલ વિજેતા|નોબલ પારિતોષિત જીતનાર]] ([[:en:Nobel laureate|Nobel laureate]]) પહેલા[[એશિયા|એશિયન ]] ([[:en:Asia|Asia]])હતા.જેઓએ [[જન ગણ મન|ભારતનું રાષ્ટ્રીય ગાન]] ([[:en:Jana Gana Mana|India's national anthem]]) લખ્યું હતું. ]] ભારતના સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફ પહેલા કદમ તરીકે [[વાઈસરોય|વાઈસરોય]]<nowiki/>ને સલાહ આપવા માટે સલાહાકાર મંડળની નિમણુંક કરવામાં આવી હતી. <ref>{{cite web | url = http://banglapedia.search.com.bd/HT/C_0035.htm| title = Canning, (Lord)| access-date = 2007-05-07| last = Mohsin| first = K.M.| work = [[Banglapedia]]| publisher = Asiatic Society of Bangladesh| quote=Indian Council Act of 1861 by which non-official Indian members were nominated to the Viceroy's Legislative Council.}}</ref>ભારતભરમાં ધારાસભાઓ ઉભી કરવામાં આવી હતી જે દ્વારા ધારાસભામાં લોકોના પ્રતિનિધિઓ હાજર રહીને લોકોની સમસ્યાઓ ધારાસભામાં રજૂ કરતા હતા. આ ધારાસભાઓને પ્રાદેશિક ધારાસભાઓ પણ કહેવાતી હતી.<ref>{{cite web| url = http://www.storyofpakistan.com/articletext.asp?artid=A119| title = Minto-Morley Reforms| access-date = 2007-05-07| date = [[June 1]] 2003| work = storyofpakistan.com| publisher = Jin Technologies| archive-date = 2011-08-25| archive-url = https://web.archive.org/web/20110825231534/http://www.storyofpakistan.com/articletext.asp?artid=A119| url-status = dead}}</ref>1920થી બ્રિટિશ શાસન વિરુદ્ધ [[મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] જેવા નેતાઓએ લોકોને સાથે રાખીને સામુહીક ચળવળ શરૂ કરી. ભારતીય ઉપખંડમાં આ સમય દરમિયાન [[ભારતના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિકારી ચળવળ|ક્રાંતિકારી પ્રવૃતિ]]<nowiki/>ઓ પણ થતી રહી હતી. ક્રાંતિકારી અને રાજકીય પ્રવૃતિઓને કારણે ભારતને 1947માં બ્રિટીશ રાજમાંથી આઝાદી મળી હતી. પણ માત્ર એક વર્ષ બાદ ગાંધીજીની હત્યા થઈ.જો કે, ભારતને આઝાદ કરવા માટે તેઓએ પોતાની જીંદગી સમર્પિત કરી દીધી હતી. ==આઝાદી અને ભાગલા== {{main|ભારતના ભાગલા}} સ્વતંત્રતાની ઇચ્છા સાથે હિંદુ અને મુ્સ્લિમ વચ્ચેના તણાવમાં પણ સતત વધારો થઇ રહ્યો હતો.મુસ્લિમ લઘુમતિ કોમ હતી અને સંપૂર્ણપણે હિંદુ સરકાર રચાશે તેવી સંભાવનાને કારણે તેમને સ્વાતંત્રતાને લઇને સાવચેત બનાવી દીધા હતા, આ કારણે તે હિંદુ શાસન સામે અવિશ્વાસ તરફ પણ વળ્યા હતા.૧૯૧૫માં, [[મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] ([[:en:Mohandas Karamchand Gandhi|Mohandas Karamchand Gandhi]])એ મધ્યસ્થી કરતાં બે જૂથ વચ્ચે પોતાની નેતાગીરી વડે એકતા માટે અપિલ કરી હતી, જે દેશને આઝાદી તરફ લઇ ગઇ હતી. [[ગાંધી|ગાંધીજી]] ([[:en:Gandhi|Gandhi]])ની અસરને કારણે ભારત અહિંસક ચળવળથી આઝાદી મેળવવામાં સફળ રહ્યું, જેનાથી ગાંધીજી તરીકે વિશ્વને એક અસાધારણ નેતા મળ્યા હતા.તેમણે દૃષ્ટાંત પૂરું પાડતી નેતાગીરીથી ખાદી વસ્ત્રોનો ઉપયોગ કરી બ્રિટીશ કાપડ ઉદ્યોગના પાયા હચમચાવી નાખ્યા હતા. આ ઉપરાંત દાંડીકૂચથી પોતાનું મીઠું બનાવી બ્રિટીશ ઈજારાશાહીનો વિરોધ નોંધાવ્યો હતો.ભારતીયોએ તેમને મહાત્મા કે મહાન આત્માનું નામ આપ્યું, જે બંગાળના કવિ[[રવિન્દ્રનાથ ટાગોર| રવિન્દ્રનાથ ટાગોર]] ([[:en:Rabindranath Tagore|Rabindranath Tagore]]) દ્વારા સૌપ્રથમ સૂચવવામાં આવ્યું હતું. બ્રિટીશરોએ 1947 સુધી ભારત છોડી દેવાની ખાતરી આપી ભારતને [[બ્રિટીશ ઇન્ડિયા|બ્રિટીશ ઇન્ડિયા]] ([[:en:British India|British India]]) માંથી 1947માં આઝાદી મળી, જો કે ભારતના બે [[ભારતના ભાગલા|ભાગલા]] ([[:en:Partition of India|partitioned]]) પડ્યાં એક ભાગ હતો [[ભારતનું સંઘરાજ્ય|ભારત]] ([[:en:Union of India|Union of India]]) અને બીજો હતો [[પાકિસ્તાનના તાબા હેઠળનો મુલક|પાકિસ્તાનના તાબાનો મુલ્ક]] ([[:en:Dominion of Pakistan|Dominion of Pakistan]]) પંજાબ અને [[બંગાળ|બંગાળ]] ([[:en:Bengal|Bengal]])ના પ્રાંતના ભાગલા દરમિયાન પંજાબ, બંગાળ, દિલ્હી સહિત દેશના અન્ય કેટલાક ભાગમાં શિખ, હિંદુ અને મુસ્લિમ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યા હતા, જેમાં પાંચ લાખ લોકોના મોત<ref name=symonds>{{cite book | last = Symonds | first = Richard | title = The Making of Pakistan | url = https://archive.org/details/bwb_C0-BZF-293 | year = 1950 | publisher = [[Faber and Faber]] | location = London | oclc = 1462689 | id = ASIN B0000CHMB1 | pages = [https://archive.org/details/bwb_C0-BZF-293/page/n77 74] | quote = at the lowest estimate, half a million people perished and twelve million became homeless }}</ref> થયા હતા. આ સમયગાળા દરમિયાન સમકાલીન ઐતિહાસિક સમયનું સૌથી મોટું અંદાજે 1 કરોડ 20 લાખ હિંદુ, મુસ્લિમ, શીખ લોકોનું સ્થળાંતર નવા સર્જાયેલા ભારત અને પાકિસ્તાન<ref name=symonds/>માં થયું હતું. ==વધુ જુઓ== *[[દક્ષિણ એશિયાનો ઇતિહાસ|દક્ષિણ એશિયાનો ઇતિહાસ]] ([[:en:History of South Asia|History of South Asia]]) *[[પ્રજાસત્તાક ભારતનો ઇતિહાસ|પ્રજાસત્તાક ભારતનો ઇતિહાસ]] ([[:en:History of the Republic of India|History of the Republic of India]]) *[[પાકિસ્તાનનો ઇતિહાસ|પાકિસ્તાનનો ઇતિહાસ]] ([[:en:History of Pakistan|History of Pakistan]]) *[[બાંગલાદેશનો ઇતિહાસ|બાંગલાદેશનો ઇતિહાસ]] ([[:en:History of Bangladesh|History of Bangladesh]]) *[[ભારતીય રાજ્ય|ભારતીય રાજ્ય]] ([[:en:Indianized kingdom|Indianized kingdom]]) *[[ભારતીય સંસ્કૃતિનું યોગદાન|ભારતીય સંસ્કૃતિનું યોગદાન]] ([[:en:Contributions of Indian Civilization|Contributions of Indian Civilization]]) *[[ભારતનો આર્થિક ઇતિહાસ|ભારતનો આર્થિક ઇતિહાસ]] ([[:en:Economic history of India|Economic history of India]]) *[[બૌધ ધર્મનો ઇતિહાસ|બૌધ ધર્મનો ઇતિહાસ]] ([[:en:History of Buddhism|History of Buddhism]]) *[[હિંદુ ધર્મનો ઇતિહાસ|હિંદુ ધર્મનો ઇતિહાસ]] ([[:en:History of Hinduism|History of Hinduism]]) *[[જૈન ધર્મનો ઇતિહાસ|જૈન ધર્મનો ઇતિહાસ]] ([[:en:History of Jainism|History of Jainism]]) *[[શિખ ધર્મનો ઇતિહાસ|શિખ ધર્મનો ઇતિહાસ]] ([[:en:History of Sikhism|History of Sikhism]]) *[[ભારતમાં ધર્મ|ભારતમાં ધર્મ]] ([[:en:Religion in India|Religion in India]]) *[[ભારતીય ધર્મો|ભારતીય ધર્મો]] ([[:en:Indian Religions|Indian Religions]]) *[[ભારતીય દર્શનશાસ્ત્ર|ભારતીય દર્શનશાસ્ત્ર]] ([[:en:Indian philosophy|Indian philosophy]]) *[[ભારત|ભારતનો દરિયાઇ ઇતિહાસ]] ([[:en:Indian maritime history|Indian maritime history]]) *[[ભારતનો લશ્કરી ઇતિહાસ|ભારતનો લશ્કરી ઇતિહાસ]] ([[:en:Military history of India|Military history of India]]) *[[પ્રાચિન ભારતના મુલક|પ્રાચિન ભારતના મુલક]] ([[:en:Kingdoms of Ancient India|Kingdoms of Ancient India]]) *[[ભારતીય ઇતિહાસનો સમયગાળો|ભારતીય ઇતિહાસનો સમયગાળો]] ([[:en:Timeline of Indian history|Timeline of Indian history]]) *[[પ્રાચિન ભારતના ઐતિહાસિક આંકડા|પ્રાચિન ભારતના ઐતિહાસિક આંકડા]] ([[:en:Historic figures of ancient India|Historic figures of ancient India]]) *[[ભારતીય રાષ્ટ્રીયવાદ|ભારતીય રાષ્ટ્રીયવાદ]] ([[:en:Indian nationalism|Indian nationalism]]) *[[ભારતીય ગણિતશાસ્ત્ર# હડપ્પન ગણિતશાસ્ત્ર (ઇ.સ. 3300-1500)|હડપ્પન ગણિત શાસ્ત્ર]] ([[:en:Indian mathematics#Harappan Mathematics (3300 - 1500 BCE)|Harappan mathematics]]) *[[ભારતમાં નિષેદ માત્રવાદ-ઇસ્લામને લગતા દસ્તાવેજ છૂપાવવા|ભારતમાં નિષેદ માત્રવાદ-ઇસ્લામને લગતા દસ્તાવેજ છૂપાવવા]] ([[:en:Negationism in India - Concealing the Record of Islam|Negationism in India - Concealing the Record of Islam]]) *[[ભારતીય ઉપખંડમાં મુસ્લિમનો વિજય|ભારતીય ઉપખંડમાં મુસ્લિમનો વિજય]] ([[:en:Muslim conquest in the Indian subcontinent|Muslim conquest in the Indian subcontinent]]) *[[એશિયામાં સામ્રાજ્યવાદ# ભારતમાં બ્રિટિશ|એશિયામાં સામ્રાજ્યવાદ # ભારતમાં બ્રિટિશ]] ([[:en:Imperialism in Asia#The British in India|Imperialism in Asia#The British in India]]) ==સંદર્ભ== {{portal|India|Flag of India.svg}} {{reflist|2}} ==વધુ વાંચન== *[[આર.એસ. શર્મા|R.S. Sharma]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[રાજકીય વિચારના પાસાં અને પ્રાચિન ભારતની સંસ્થાઓ|Aspects of Political Ideas and Institutions in Ancient India]] ([[:en:Aspects of Political Ideas and Institutions in Ancient India|Aspects of Political Ideas and Institutions in Ancient India]]), ([[મોતીલાલ બનારસીદાસ|Motilal Banarsidass]] ([[:en:Motilal Banarsidass|Motilal Banarsidass]]), Fifth Revised Edition, Delhi, 2005), ISBN 8120808983. [[હિંદી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]) અને[[તામિલ ભાષા| તામિલમાં]] ([[:en:Tamil language|Tamil]]) ભાષાંતર *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[Sudras in Ancient India: A Social History of the Lower Order Down to Circa A D 600]]([[મોતીલાલ બનારસીદાસ|મોતિલાલ બનારસીદાસ]] ([[:en:Motilal Banarsidass|Motilal Banarsidass]]),ત્રીજી સુધારેલી આવૃત્તિ, દિલ્હી ૧૯૯૦ પુનઃમુદ્રિત, દિલ્હી, ૨૦૦૨).[[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]]), [[હિંદી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]), [[તેલુગુ|તેલુગુ]] ([[:en:Telugu|Telugu]]). [[કન્નડ|કન્નડ]] ([[:en:Kannada|Kannada]]), [[ઉર્દુ|ઉર્દુ]] ([[:en:Urdu|Urdu]]) અને [[મરાઠી|મરાઠી]] ([[:en:Marathi|Marathi]])માં ભાષાંતર (બે ભાગ). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[ભારતના પૂર્વકાલિન ઇતિહાસમાં સામાજિક અને આર્થિક ઇતિહાસનો સંબંધ|ભારતના પૂર્વકાલિન ઇતિહાસમાં સામાજિક અને આર્થિક ઇતિહાસનો સંબંધ]] ([[:en:Perspectives in Social and Economic History of Early India|Perspectives in Social and Economic History of Early India]]), લઘુઆવૃત્તિ,( [[મુશિરામ મનોહરલાલ|મુન્શીરામ મનોહરલાલ]] ([[:en:Munshiram Manoharlal|Munshiram Manoharlal]]), દિલ્હી, ૨૦૦૩).[[હિંદી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]),[[રશિયન ભાષા|રશિયા]] ([[:en:Russian language|Russian]]) અને [[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]])માં ભાષાંતર[[ગુજરાતી|ગુજરાતી]] ([[:en:Gujrati|Gujrati]]), [[કન્નડ|કન્નડ]] ([[:en:Kannada|Kannada]]), [[મલયાલમ|મલયાલમ]] ([[:en:Malayalam|Malayalam]]), [[મરાઠી|મરાઠી]] ([[:en:Marathi|Marathi]]), [[તમિલભાષા|તામિલ]] ([[:en:Tamil language|Tamil]]),[[તેલુગુ|તેલુગુ]] ([[:en:Telugu|Telugu]])માં ભાષાતંરની યોજના. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[પ્રાચિન ભારતમાં ભૌતિક સંસ્કૃતિ અને સામજીક રચના|પ્રાચિન ભારતમાં ભૌતિક સંસ્કૃતિ અને સામજીક રચના]] ([[:en:Material Culture and Social Formations in Ancient India|Material Culture and Social Formations in Ancient India]]), ([[મેકમિલન પબ્લિશર્સ|મેકમિલન પબ્લિશર્સ]] ([[:en:Macmillan Publishers|Macmillan Publishers]]),દિલ્હી, 1985)[[હિંદી|હિંદી]] સ્([[:en:Hindi|Hindi]]),[[રશિયન ભાષા|રશિયન]] ([[:en:Russian language|Russian]]) અને [[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]])ભાષામાં ભાષાંતર[[ગુજરાતી|ગુજરાતી]] ([[:en:Gujrati|Gujrati]]), [[કન્નડ|કન્નડ]] ([[:en:Kannada|Kannada]]), [[મલયાલમ|મલયાલમ]] ([[:en:Malayalam|Malayalam]]), [[મરાઠી|મલયાલમ]] ([[:en:Marathi|Marathi]]), [[તમિલ ભાષા|મરાઠી]] ([[:en:Tamil language|Tamil]]), [[તેલુગુ|તમિલ અને તેલુગુ]] ([[:en:Telugu|Telugu]])માં ભાષાંતરની યોજના *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[ભારતમાં શહેરી પડતી(ઇ.સ. 300-1000)|ભારતમાં શહેરી પડતી(ઇ.સ. 300-1000)]] ([[:en:Urban Decay in India (c.300-1000)|Urban Decay in India (c.300-1000)]]), ([[મુંશીરામ મનોહરલાલ|મુંશીરામ મનોહરલા ([[:en:Munshiram Manoharlal|Munshiram Manoharlal]]), દિલ્હી, 1987)[[હિંદી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]) અને [[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]])માં ભાષાંતર *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[આર્યનું ભારતમાં આગમન|આર્યનું ભારતમાં આગમન ]] ([[:en:Advent of the Aryans in India|Advent of the Aryans in India]])(મનોહર પબ્લિશર્સ,દિલ્હી, 2003). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]),[[Early Medieval Indian Society: A Study in Feudalisation]]([[ઓરિઅન્ટ લોંગમેન|ઓરિઅન્ટ લોંગમેન]] ([[:en:Orient Longman|Orient Longman]]) પબ્લિશર્સ પ્રાઇવેટ લિમીટે, દિલ્હી, 2003). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[આર્યન તરફ નજર|આર્યન તરફ નજર]] ([[:en:Looking for the Aryans|Looking for the Aryans]]), ([[ઓરિઅન્ટ લોંગમેન|ઓરિઅન્ટ લોંગમેન]] ([[:en:Orient Longman|Orient Longman]]), મદ્રાસ, 1995, ISBN 8125006311). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]),[[ભારતનો પ્રાચિન ઇતિહાસ|ભારતનો પ્રાચિન ઇતિહાસ]] ([[:en:India's Ancient Past|India's Ancient Past]]) ([[ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (Oxford University Press)|ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] ([[:en:Oxford University Press|Oxford University Press]]),2005, ISBN 978-0195687859). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]], [[ભારતીય સામંતવાદ|ભારતીય સામંતવાદ ]] ([[:en:Indian Feudalism|Indian Feudalism]])([[મેકમિલન પબ્લિશર્સ|મેકમિલન પબ્લિશર્સ]] ([[:en:Macmillan Publishers|Macmillan Publishers]]), ઇન્ડિયા લિમીટેડ.ત્રીજી સુધારે]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]])લી આવૃત્તિ, દિલ્હી, 2005). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), ધ સ્ટેટ એન્ડ વર્ણ ફોર્મેશન્સ ઇન ધ મીડ ગંગા પ્લેઇન્સઃ એન એથ્નોઆર્કિએજલ વ્યૂ (નવી દિલ્હી, મનોહર, 1996). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), ઓરિજિન ઓફ ધ સ્ટેટ ઇન ઇન્ડિયા (ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રી, [[યુનિવર્સિટી ઓફ બોમ્બે (University of Bombay)|યુનિવર્સિટી ઓફ બોમ્બે]] ([[:en:University of Bombay|University of Bombay]]),1989). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), લેન્ડ રેવન્યુસ ઇન ઇન્ડિયાઃ હિસ્ટોરિકલ સ્ટડિસ,[[મોતીલાલ બનારસીદાસ|મોતીલાલ બનારસીદાસ]] ([[:en:Motilal Banarsidass|Motilal Banarsidass]]), દિલ્હી, 1971. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), લાઇટ ઓન અરલી ઇન્ડિયન સોસાયટી એન્ડ ઇકોનોમી, મન્કાતલા, બોમ્બે, 1966. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ|ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ દ્વારા પ્રાયોજિત]] ([[:en:Indian Council of Social Science Research|Indian Council of Social Science Research]]), અજંતા પબ્લિશર્સ, 1986. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), કોમ્યુનલ હિસ્ટ્રી એન્ડ રામા’સ અયોધ્યા, પીપલ્સ પબ્લિશિંગ હાઉસ (પીપીએચ),બીજી સુધારેલી આવૃત્તિ, સપ્ટેમ્બર, 1999, દિલ્હી.[[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]]), [[હિંદી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]), [[કન્નડ|કન્નડ]] ([[:en:Kannada|Kannada]]), [[તમિલ ભાષા|તમિલ]] ([[:en:Tamil language|Tamil]]), [[તેલુગુ|તેલુગુ]] ([[:en:Telugu|Telugu]]) અને [[ઉર્દુ|ઉર્દુ]] ([[:en:Urdu|Urdu]])માં ભાષાંતર.[[બંગાળી ભાષા|બંગાળી]] ([[:en:Bengali language|Bengali]])માં બે આવૃત્તિ *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), સોશિયલ ચેન્જિસ ઇન અરલી મેડિવેલ ઇન્ડિયા (ઇ.સ. 500-1200), પીપલ્સ પબ્લિશિંગ હાઉસ, દિલ્હી. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), ઇન ડિફેન્સ ઓફ ‘‘એન્સિઅન્ટ ઇન્ડિયા’’, પીપલ્સ પબ્લિશિંગ હાઉસ, દિલ્હી. *[[આર.એસ.શર્મા|આર.એસ. શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), રાહુલ સંસ્કૃતિયાન એન્ડ સોશિયલ ચેન્જ, [[ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ |ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ]] ([[:en:Indian History Congress|Indian History Congress]]), 1993. *[[આર.એસ. શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), ઇન્ડો યુરોપિયન લેંગવેજિસ, એન્ડ હિસ્ટોરિકલ પ્રોબ્લેમ્સ, (વિશિષ્ટ પેપરનો સંગ્રહ), [[ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ|ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ]] ([[:en:Indian History Congress|Indian History Congress]]), 1994. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), પ્રાચિન ભારતની વર્ણવ્યવસ્થાના કેટલાક આર્થિક પાસા, પટના, 1952. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), પ્રાચિન ભારત, ધોરણ-૧૧ માટે પાઠ્યપુસ્તક, [[નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training)|નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ]] ([[:en:National Council of Educational Research and Training|National Council of Educational Research and Training]]), 1980.[[બંગાળી|બંગાળી]] ([[:en:Bengali|Bengali]]), [[બંગાળી|હિંદી]] ([[:en:Hindi|Hindi]]), [[જાપનિઝ ભાષા|જાપાનિઝ]] ([[:en:Japanese language|Japanese]]), [[કોરિયન ભાષા|કોરિયન]] ([[:en:Korean language|Korean]]), [[કન્નડ|કન્નડ]] ([[:en:Kannada|Kannada]]), [[તમિલ ભાષા|તામિલ]] ([[:en:Tamil language|Tamil]]), [[તેલુગુ|તેલુગુ]] ([[:en:Telugu|Telugu]]) અને [[ઉર્દુ|ઉર્દુ]] ([[:en:Urdu|Urdu]])માં ભાષાંતર.[[ઇટાલિયન ભાષા|ઇટાલી]] ([[:en:Italian language|Italian]]) અને [[જર્મન ભાષા|જર્મન]] ([[:en:German language|German]])માં ભાષાંતર કરવાનું આયોજન.[[ભારતનો પ્રાચિન ઇતિહાસ|ઇન્ડિયાસ એન્સિઅન્ટ પાસ્ટ]] ([[:en:India's Ancient Past|India's Ancient Past]]), સુધારા અને વિસ્તૃત સાથેનું પુસ્તક, ([[ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] ([[:en:Oxford University Press|Oxford University Press]]), 2005, ISBN 978-0195687859). *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), એન્ટિક્વિટી ટુ ધ મિડલ એજીસ ઓફ ઇન્ડિયામાંથી ભાષાંતર (કે.પી.જયસ્વાલ મેમોરિયલ લેક્ચર સિરીઝ), [[કાશીપ્રસાદ જયસ્વાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (Kashi Prasad Jayaswal Research Institute)|કાશીપ્રસાદ જયસ્વાલ ઇન્સ્ટિટ્યુટ]] ([[:en:Kashi Prasad Jayaswal Research Institute|Kashi Prasad Jayaswal Research Institute]]), પટના, 1992. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), એ કોમ્પ્રેહેન્સિવ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઃ વોલ્યુમ-4, ભાગ-1, ધ કોલાસ, કેલુક્યાસ અને રાજપુત (ઇસ. 985-1206)., [[ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ (Indian History Congress)|ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ]] ([[:en:Indian History Congress|Indian History Congress]]), પીપલ્સ પબ્લિશિંગ હાઉસ, 1992, [[દિલ્હી|દિલ્હી]] ([[:en:Delhi|Delhi]]) દ્વારા પ્રાયોજિત. *[[આર.એસ.શર્મા|આર.એસ.શર્મા]] ([[:en:R.S. Sharma|R.S. Sharma]]), [[ભારતના ભૂતકાળ અંગે પુનઃવિચાર|ભારતના ભૂતકાળ અંગે પુનઃવિચાર]] ([[:en:Rethinking India's Past|Rethinking India's Past]]), ([[ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ|ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ]] ([[:en:Oxford University Press|Oxford University Press]]), 2009, ISBN 978-0195697872). *એલન, જેટી વોલ્સલેલે હૈગ અને એચ.એચ. ડોડવેલ'', ધ કેમ્બ્રિજ શોર્ટર હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'' (1934) *[[રાજનારાયણ ચંદાવરકર|ચંદાવરકર, રાજ.]] ([[:en:Rajnarayan Chandavarkar|Chandavarkar, Raj.]])''ધ ઓરિજિન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કેપિટલિઝમ ઇન ઇન્ડિયાઃબિઝનેસ સ્ટ્રેટેજીસ એન્ડ ધ વર્કિગ ક્લાસ ઇન બોમ્બે 1900-1940'' (1994) (The Origins of Industrial Capitalism in India: Business Strategies and the Working Class in Bombay 1900-1940 (1994)) *કોહેન સ્ટિફન પી. , ''ઇન્ડિયા: એમર્જિંગ પાવર'' 2002 *ડેનિલુ, એલન. ''એ બ્રિફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'' (2003). *દાસ, ગુરુચરણ.''ઇન્ડિયા અનબાઉન્ડઃ આઝાદીથી સામાજીક અને આર્થિક ક્રાંતિ વૈશ્વિક માહીતી યુગ સુધી''(2002) *ઇલિયોટ, સર એચ.એમ., એડિટેડ બાય ડાઉસન, જોન. ''[[ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એસ ટોલ્ડ બાય ઇટ્સ ઔન હિસ્ટોરિયન્સ.ધ મોહમ્મદન પિરીયડ|ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એસ ટોલ્ડ બાય ઇટ્સ ઔન હિસ્ટોરિયન્સ.ધ મોહમ્મદન પિરીયડ]] ([[:en:The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period|The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period]])'': લંડન ટ્રબનર કંપની ૧૮૬૭-૧૯૭૭ દ્વારા પ્રકાશિત(ઓનલાઇન કોપીઃ[http://persian.packhum.org/persian/index.jsp?serv=pf&file=80201010&ct=0 ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એસ ટોલ્ડ બાય ઇટ્સ ઔન હિસ્ટ્રિયન્સ. ધ મોહમ્મદન પિરીયડ: લેખક સર એચ.એમ. ઇલિયોટ, જ્હોન ડેવિસન દ્વારા એડિટઃ લંડન ટ્રબનર કંપની 1867-1877] {{Webarchive|url=https://web.archive.org/web/20070929132016/http://persian.packhum.org/persian/index.jsp |date=2007-09-29 }}-આ ઓનલાઇન કોપી રજૂ કરાઇ છેઃ [http://persian.packhum.org/persian/index.jsp ધ પેકાર્ડ હ્યુમિનિટિસ ઇન્સ્ટિટ્યુટઃ પર્સીયન સ્ક્રીપ્ટમાં ભાષાંતર થઇ રહ્યું છે. અન્ય ઐતિહાસિક પુસ્તક, લેખક કે શિર્ષકના નામ શોધી શકો છો.] {{Webarchive|url=https://web.archive.org/web/20070929132016/http://persian.packhum.org/persian/index.jsp |date=2007-09-29 }} *કિ, જ્હોન.''ઇન્ડિયાઃ એ હિસ્ટ્રી''. ૨૦૦૧ *કિશોર, પ્રેમ અને અનુરાધા કિશોર ગણપતી.''ઇન્ડિયાઃ એન ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી'' (2003) *કુલ્કે, હર્મેન અને ડાયેટમાર રોથેરમંડ'' એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. '' ત્રીજી આવૃત્તિ (1998) *મહાજન સુચેતા.''ઇન્ડિપેન્ડ્સ એન્ડ પાર્ટીશનઃ ધ ઇરોસિયન કોલોનિયલ પાવર ઓફ ઇન્ડિયા'', નવી દિલ્હી (યુ.એ.), વર્ષ-2000, ISBN 0-7619-9367-3 *[[રમેશચંદ્ર મજુમદાર|મજમુદાર આર.સી. , ]] ([[:en:R.C. Majumdar|Majumdar, R. C.]])એચ.સી. રાયચૌધરી અને કૌકિનકર દત્તા[[એન એડવાન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા|એન એડવાન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા]] ([[:en:An Advanced History of India|An Advanced History of India]]) લંડન, મેકમિલન1960.ISBN 0-333-90298-X *[[રમેશચંદ્ર મજુમદાર|મજમુદાર, આર.સી.]] ([[:en:R.C. Majumdar|Majumdar, R. C.]]) , [[ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પિપલ|ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ, ]] ([[:en:The History and Culture of the Indian People|The History and Culture of the Indian People]])ન્યૂયોર્ક, ધ મેકમિલન કંપની, 1951. *મેકેલોડ જ્હોન''ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા''. (2002) *રોથેરમંડ ડાયટમર. ''એન ઇકોનોમિકલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઃ ફ્રોમ પ્રી કોલોનિયલ ટાઇમ્સ ટુ 1991''. (1993) *સ્મિથ વિન્સેન્ટ.''ધ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'' (1981) *સ્પિયર પર્સીવેલ.''ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'', વોલ્યુમઃ 2 (1990) *થાપર, રોમિલા.''અરલી ઇન્ડિયાઃ ફ્રોમ ઓરિજિન્સ ટુ એડી 1300 ''(2004). *વોન ટુંઝેલમાન, એલેક્સ.''ઇન્ડિયન સમર.'' (2007)હેનરી હોલ્ટ એન્ડ કંપની ન્યૂયોર્ક.ISBN 0-8050-8073-2 *વોલ્પાર્ટ સ્ટેનલી .''એ ન્યૂ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'' , છઠ્ઠી આવૃત્તિ(1999) * કાન્‍તીલાલ ૫રમાર,ચુડા (ભારતની સર્વકાલીન ઇતિહાસ(૨૦૦૪-૨૦૧૦) ==બાહ્ય કડીઓ== *[http://www.indohistory.com/ ભારતીય ઇતિહાસ માટે www.indohistory.com] *{{dmoz|Society/History/By_Region/Asia/South_Asia/}} poemget53pzi4geh7ltcks2wgc5pmgp ગુરૂનો ભોખરો 0 65606 904721 871122 2026-09-01T14:50:07Z Sanjay Joshi sir 88868 /* */ 904721 wikitext text/x-wiki '''ગુરૂનો ભોખરો''' એ [[ઉત્તર ગુજરાત]]ના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલા [[મુમનવાસ (તા. વડગામ)|મુમનવાસ]] ગામ પાસે {{coord|24.2042|72.6570|region:IN_type:peak|display=inline}} સ્થિત ટેકરી છે.<ref>{{Cite news|url=http://vadgam.com/2013/02/24/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AB%8B/|title=ગુરુનો ભોંખરો….|last=|first=|date=2013-02-24|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. અહીં પાણિયારી આશ્રમ આવેલો છે.<ref>{{Cite news|url=http://vadgam.com/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE/|title=પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી.|last=|first=|date=2011-08-07|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ ટેકરી સમુદ્ર સપાટીથી આશરે ૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે. ગુરુ મહારાજ સ્થળ લગભગ સાતસો વર્ષ થી વધારે પ્રાચીન આસ્થા અને શ્રદ્ધા ધરાવતું સ્થળ છે. == સંદર્ભ == {{Reflist}} {{સબસ્ટબ}} [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વડગામ તાલુકો]] 733oo0k3yhuag8l42mtlulk3bgtduit 904737 904721 2026-09-02T09:52:37Z Sanjay Joshi sir 88868 /* */ 904737 wikitext text/x-wiki '''ગુરૂનો ભોખરો''' એ [[ઉત્તર ગુજરાત]]ના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલા [[મુમનવાસ (તા. વડગામ)|મુમનવાસ]] ગામ પાસે {{coord|24.2042|72.6570|region:IN_type:peak|display=inline}} સ્થિત ટેકરી છે.<ref>{{Cite news|url=http://vadgam.com/2013/02/24/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AB%8B/|title=ગુરુનો ભોંખરો….|last=|first=|date=2013-02-24|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. અહીં પાણિયારી આશ્રમ અને કરમાવાદ આશ્રમ આવેલો છે.<ref>{{Cite news|url=http://vadgam.com/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE/|title=પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી.|last=|first=|date=2011-08-07|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ ટેકરી સમુદ્ર સપાટીથી આશરે ૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે. ગુરુ મહારાજ સ્થળ લગભગ સાતસો વર્ષ થી વધારે પ્રાચીન આસ્થા અને શ્રદ્ધા ધરાવતું સ્થળ છે. ગુરુ મહારાજ સ્થાનકમાં મુમનવાસ પાણિયારી આશ્રમ અને કરમાવાદ જલોતરા એમ બંને જગ્યાએથી જઈ શકાય છે. == સંદર્ભ == {{Reflist}} {{સબસ્ટબ}} [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વડગામ તાલુકો]] tfudm01narhjathad05eusdhq72b3tw 904739 904737 2026-09-02T10:00:55Z Sanjay Joshi sir 88868 /* */ 904739 wikitext text/x-wiki '''ગુરૂનો ભોખરો''' એ [[ઉત્તર ગુજરાત]]ના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલા [[મુમનવાસ (તા. વડગામ)|મુમનવાસ]] ગામ પાસે {{coord|24.2042|72.6570|region:IN_type:peak|display=inline}} સ્થિત ટેકરી છે.<ref>{{Cite news|url=http://vadgam.com/2013/02/24/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AB%8B/|title=ગુરુનો ભોંખરો….|last=|first=|date=2013-02-24|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. અહીં પાણિયારી આશ્રમ અને કરમાવાદ આશ્રમ આવેલો છે.<ref>{{Cite news|url=http://vadgam.com/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE/|title=પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી.|last=|first=|date=2011-08-07|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ ટેકરી સમુદ્ર સપાટીથી આશરે ૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે. ગુરુ મહારાજ સ્થળ લગભગ સાતસો વર્ષ થી વધારે પ્રાચીન આસ્થા અને શ્રદ્ધા ધરાવતું સ્થળ છે. ગુરુ મહારાજ સ્થાનકમાં મુમનવાસ પાણિયારી આશ્રમ અને કરમાવાદ જલોતરા એમ બંને જગ્યાએથી જઈ શકાય છે. શ્રી ગુરુ ધૂંધળીનાથ મહારાજે આ પવિત્ર સ્થાનકમાં આશરે સાતસો વરસ પેહલા કઠિન તપશ્ચર્યા કરી હતી. == સંદર્ભ == {{Reflist}} {{સબસ્ટબ}} [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વડગામ તાલુકો]] 7gv0tybsde6ebe6jbaq44f6mp9pxjjp 904742 904739 2026-09-02T11:27:07Z KartikMistry 10383 [[Special:Contributions/Sanjay Joshi sir|Sanjay Joshi sir]] ([[User talk:Sanjay Joshi sir|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 870816 wikitext text/x-wiki '''ગુરૂનો ભોખરો''' એ [[ઉત્તર ગુજરાત]]ના [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વડગામ તાલુકો|વડગામ તાલુકા]]માં આવેલા [[મુમનવાસ (તા. વડગામ)|મુમનવાસ]] ગામ પાસે {{coord|24.2042|72.6570|region:IN_type:peak|display=inline}} સ્થિત ટેકરી છે.<ref>{{Cite news|url=http://vadgam.com/2013/02/24/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AB%8B/|title=ગુરુનો ભોંખરો….|last=|first=|date=2013-02-24|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. અહીં પાણિયારી આશ્રમ આવેલો છે.<ref>{{Cite news|url=http://vadgam.com/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE/|title=પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી.|last=|first=|date=2011-08-07|work=|newspaper=Vadgam.com|access-date=2018-11-20|via=}}</ref> આ ટેકરી સમુદ્ર સપાટીથી આશરે ૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે. == સંદર્ભ == {{Reflist}} {{સબસ્ટબ}} [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:વડગામ તાલુકો]] 1itezvt57pypfsmntg70amm15k35ybh ધ ગોડફાધર (ફિલ્મ) 0 155082 904723 904705 2026-09-01T16:51:39Z MichealBVN 88262 /* થિયેટર રિલીઝ */ 904723 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી. === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પાચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, કોપોલા માત્ર મારિયો પૂઝોની નવલકથાની વાર્તાને જ પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક, ભાવનાત્મક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી, તેમજ પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, અલ પચિનોને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=Sandesh |date=26 April 2026 |access-date=30 August 2026 |last=Thakrar |first=Jayesh }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=1972-03-22|others=Internet Archive|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની અભૂતપૂર્વ કમાણી થઈ. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] 0ox8fbmsn42crng285mqq0x3a005zhi 904724 904723 2026-09-01T16:53:38Z MichealBVN 88262 /* રી રિલીઝ */ 904724 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પાચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, કોપોલા માત્ર મારિયો પૂઝોની નવલકથાની વાર્તાને જ પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક, ભાવનાત્મક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી, તેમજ પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, અલ પચિનોને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=Sandesh |date=26 April 2026 |access-date=30 August 2026 |last=Thakrar |first=Jayesh }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=1972-03-22|others=Internet Archive|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની અભૂતપૂર્વ કમાણી થઈ. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] skc3spe0sgrhljoar58fm7lix6l92zy 904725 904724 2026-09-01T16:56:25Z MichealBVN 88262 /* હોમ મીડિયા */ 904725 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.<ref>{{cite web |title=ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે |url=https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |date=૧૩ જાન્યુઆરી ૨૦૨૨ |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-date=૨૫ નવેમ્બર ૨૦૨૨ |archive-url=https://web.archive.org/web/20221125112140/https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |url-status=live}}</ref> == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પાચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, કોપોલા માત્ર મારિયો પૂઝોની નવલકથાની વાર્તાને જ પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક, ભાવનાત્મક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી, તેમજ પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, અલ પચિનોને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=Sandesh |date=26 April 2026 |access-date=30 August 2026 |last=Thakrar |first=Jayesh }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=1972-03-22|others=Internet Archive|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની અભૂતપૂર્વ કમાણી થઈ. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] dezglbz2s41poek19vebvt7ityvibth 904726 904725 2026-09-01T17:20:13Z MichealBVN 88262 /* સ્વાગત */ 904726 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.<ref>{{cite web |title=ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે |url=https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |date=૧૩ જાન્યુઆરી ૨૦૨૨ |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-date=૨૫ નવેમ્બર ૨૦૨૨ |archive-url=https://web.archive.org/web/20221125112140/https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |url-status=live}}</ref> == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. કોપોલા માત્ર મારિયો પુઝોની નવલકથાની વાર્તાને પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, જ્યારે [[અલ પચિનો]]ને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=સંદેશ |date=૨૬ એપ્રિલ ૨૦૨૬ |access-date=૩૦ ઑગસ્ટ ૨૦૨૬ |last=ઠાકર |first=જયેશ }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=૨૨ માર્ચ ૧૯૭૨|others=ઇન્ટરનેટ આર્કાઇવ|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની કમાણી થઈ હતી. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == પુરસ્કારો અને નામાંકનો == ''ધ ગોડફાધર''ને ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોમાં સાત પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી: શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા, અલ પચિનો અને માર્લોન બ્રાન્ડો માટે શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા, જેમ્સ કાન માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા. ફિલ્મે શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા (માર્લોન બ્રાન્ડો), શ્રેષ્ઠ મૂળ સંગીત અને શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા એમ પાંચ પુરસ્કારો જીત્યા હતા. માર્લોન બ્રાન્ડો બે મહિના અગાઉ યોજાયેલા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સમારોહમાં પણ હાજર રહ્યા નહોતા. તેમણે એકેડેમી પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો અને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે તેઓ ૧૯૭૧માં જ્યોર્જ સી. સ્કૉટ બાદ શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર નકારનાર બીજા અભિનેતા બન્યા હતા. બ્રાન્ડોએ તેમની જગ્યાએ અમેરિકન ઇન્ડિયન અધિકાર કાર્યકર સચીન લિટલફેધરને મોકલ્યા હતા. તેમણે પુરસ્કાર સ્વીકારવાના મંચ પરથી બ્રાન્ડો દ્વારા પુરસ્કાર નકારવાના કારણો રજૂ કર્યા હતા, જે હોલીવુડ અને ટેલિવિઝનમાં અમેરિકન ઇન્ડિયનોના ચિત્રણ અંગેના તેમના વિરોધ સાથે સંબંધિત હતા. [[અલ પચિનો]] પણ આ સમારોહમાં હાજર રહ્યા નહોતા. તે સમયે એવી અફવા હતી કે તેઓ શ્રેષ્ઠ સહાયક અભિનેતાના એકેડેમી પુરસ્કાર માટેના નામાંકનથી નારાજ હતા, કારણ કે ફિલ્મમાં તેમનો પડદા પરનો સમય તેમના સહકલાકાર અને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતનાર બ્રાન્ડો કરતાં વધુ હતો અને તેથી તેમને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકિત કરવા જોઈતા હતા. જોકે, પચિનોએ પોતાની આત્મકથા ''સોની બોય''માં આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ અચાનક મળેલી પ્રસિદ્ધિને કારણે "ડરી ગયા" હતા અને આ અફવા વિશે તેમને જીવનના ઘણા વર્ષો પછી જ જાણ થઈ હતી. {| class="wikitable" ! પુરસ્કાર ! શ્રેણી ! નામાંકિત ! પરિણામ |- | rowspan="11"| ૪૫મા એકેડેમી પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ | આલ્બર્ટ એસ. રુડ્ડી | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો <small>(પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો)</small> | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="3"| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ રૂપાંતરિત પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન | વિલિયમ રેનોલ્ડ્સ અને પીટર ઝિનર | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સાઉન્ડ | બડ ગ્રેન્ઝબેક, રિચાર્ડ પોર્ટમેન અને ક્રિસ્ટોફર ન્યૂમેન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ મૂળ નાટકીય સંગીત | નિનો રોટા | style="text-align:center;" | રદ કરવામાં આવ્યું |- | rowspan="5"| ૨૬મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારો | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | મુખ્ય ફિલ્મ ભૂમિકાઓમાં સૌથી આશાસ્પદ નવોદિત અભિનેતા | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | ૨૫મા ડિરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | ચલચિત્રમાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકીય સિદ્ધિ | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="7"| ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો | colspan="2"| શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક – મોશન પિક્ચર | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="2"| શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા | માર્લોન બ્રાન્ડો | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચર | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૧૫મા ગ્રેમી પુરસ્કારો | ચલચિત્ર અથવા ટેલિવિઝન વિશેષ માટે લખાયેલ શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૨૫મા રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | અન્ય માધ્યમ પરથી રૂપાંતરિત શ્રેષ્ઠ ડ્રામા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |} == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] l749bpiotklq254fy6nsiugfnv9h8v5 904727 904726 2026-09-01T17:26:14Z MichealBVN 88262 /* પુરસ્કારો અને નામાંકનો */ 904727 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.<ref>{{cite web |title=ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે |url=https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |date=૧૩ જાન્યુઆરી ૨૦૨૨ |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-date=૨૫ નવેમ્બર ૨૦૨૨ |archive-url=https://web.archive.org/web/20221125112140/https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |url-status=live}}</ref> == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. કોપોલા માત્ર મારિયો પુઝોની નવલકથાની વાર્તાને પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, જ્યારે [[અલ પચિનો]]ને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=સંદેશ |date=૨૬ એપ્રિલ ૨૦૨૬ |access-date=૩૦ ઑગસ્ટ ૨૦૨૬ |last=ઠાકર |first=જયેશ }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=૨૨ માર્ચ ૧૯૭૨|others=ઇન્ટરનેટ આર્કાઇવ|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની કમાણી થઈ હતી. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == પુરસ્કારો અને નામાંકનો == ''ધ ગોડફાધર''ને ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોમાં સાત પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી: બેસ્ટ ફિલ્મ – ડ્રામા, [[અલ પચિનો]] અને માર્લોન બ્રાન્ડો માટે બેસ્ટ એક્ટર – ડ્રામા, જેમ્સ કાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સંગીત, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પટકથા. ફિલ્મે બેસ્ટ પટકથા, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર – ડ્રામા (માર્લોન બ્રાન્ડો), બેસ્ટ ઓરિજિનલ સંગીત અને બેસ્ટ ફિલ્મ – ડ્રામા એમ પાંચ પુરસ્કારો જીત્યા હતા. માર્લોન બ્રાન્ડો બે મહિના અગાઉ યોજાયેલા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સમારોહમાં પણ હાજર રહ્યા નહોતા. તેમણે એકેડેમી પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો અને બેસ્ટ એક્ટરનો ઑસ્કર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે તેઓ ૧૯૭૧માં જ્યોર્જ સી. સ્કૉટ બાદ બેસ્ટ એક્ટરનો ઑસ્કર નકારનાર બીજા અભિનેતા બન્યા હતા. બ્રાન્ડોએ તેમની જગ્યાએ અમેરિકન ઇન્ડિયન અધિકાર કાર્યકર સચીન લિટલફેધરને મોકલ્યા હતા. તેમણે પુરસ્કાર સ્વીકારવાના મંચ પરથી બ્રાન્ડો દ્વારા પુરસ્કાર નકારવાના કારણો રજૂ કર્યા હતા, જે હોલીવુડ અને ટેલિવિઝનમાં અમેરિકન ઇન્ડિયનોના ચિત્રણ અંગેના તેમના વિરોધ સાથે સંબંધિત હતા. અલ પચિનો પણ આ સમારોહમાં હાજર રહ્યા નહોતા. તે સમયે એવી અફવા હતી કે તેઓ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેના એકેડેમી પુરસ્કારના નામાંકનથી નારાજ હતા, કારણ કે ફિલ્મમાં તેમનો પડદા પરનો સમય તેમના સહકલાકાર અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીતનાર બ્રાન્ડો કરતાં વધુ હતો અને તેથી તેમને બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નામાંકિત કરવા જોઈતા હતા. જોકે, પચિનોએ પોતાની આત્મકથા ''સોની બોય''માં આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ અચાનક મળેલી પ્રસિદ્ધિને કારણે "ડરી ગયા" હતા અને આ અફવા વિશે તેમને જીવનના ઘણા વર્ષો પછી જ જાણ થઈ હતી. {| class="wikitable" ! પુરસ્કાર ! શ્રેણી ! નામાંકિત ! પરિણામ |- | rowspan="11"| ૪૫મા એકેડેમી પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ | આલ્બર્ટ એસ. રુડ્ડી | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો <small>(પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો)</small> | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="3"| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ રૂપાંતરિત પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ એડિટર | વિલિયમ રેનોલ્ડ્સ અને પીટર ઝિનર | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સાઉન્ડ | બડ ગ્રેન્ઝબેક, રિચાર્ડ પોર્ટમેન અને ક્રિસ્ટોફર ન્યૂમેન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ મૂળ નાટકીય સંગીત | નિનો રોટા | style="text-align:center;" | રદ કરવામાં આવ્યું |- | rowspan="5"| ૨૬મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારો | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | મુખ્ય ફિલ્મ ભૂમિકાઓમાં સૌથી આશાસ્પદ નવોદિત અભિનેતા | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | ૨૫મા ડિરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | ફિલ્મમાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકીય સિદ્ધિ | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="7"| ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો | colspan="2"| શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક – મોશન પિક્ચર | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="2"| શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા | માર્લોન બ્રાન્ડો | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચર | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૧૫મા ગ્રેમી પુરસ્કારો | ચલચિત્ર અથવા ટેલિવિઝન વિશેષ માટે લખાયેલ શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૨૫મા રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | અન્ય માધ્યમ પરથી રૂપાંતરિત શ્રેષ્ઠ ડ્રામા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |} == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] 3tguwyndgm6u3x6q5y2voqifi7z2tfr 904728 904727 2026-09-01T17:26:49Z MichealBVN 88262 /* પુરસ્કારો અને નામાંકનો */ 904728 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.<ref>{{cite web |title=ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે |url=https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |date=૧૩ જાન્યુઆરી ૨૦૨૨ |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-date=૨૫ નવેમ્બર ૨૦૨૨ |archive-url=https://web.archive.org/web/20221125112140/https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |url-status=live}}</ref> == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. કોપોલા માત્ર મારિયો પુઝોની નવલકથાની વાર્તાને પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, જ્યારે [[અલ પચિનો]]ને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=સંદેશ |date=૨૬ એપ્રિલ ૨૦૨૬ |access-date=૩૦ ઑગસ્ટ ૨૦૨૬ |last=ઠાકર |first=જયેશ }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=૨૨ માર્ચ ૧૯૭૨|others=ઇન્ટરનેટ આર્કાઇવ|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની કમાણી થઈ હતી. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == પુરસ્કારો અને નામાંકનો == ''ધ ગોડફાધર'' ને ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોમાં સાત પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી: બેસ્ટ ફિલ્મ – ડ્રામા, [[અલ પચિનો]] અને માર્લોન બ્રાન્ડો માટે બેસ્ટ એક્ટર – ડ્રામા, જેમ્સ કાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સંગીત, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પટકથા. ફિલ્મે બેસ્ટ પટકથા, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર – ડ્રામા (માર્લોન બ્રાન્ડો), બેસ્ટ ઓરિજિનલ સંગીત અને બેસ્ટ ફિલ્મ – ડ્રામા એમ પાંચ પુરસ્કારો જીત્યા હતા. માર્લોન બ્રાન્ડો બે મહિના અગાઉ યોજાયેલા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સમારોહમાં પણ હાજર રહ્યા નહોતા. તેમણે એકેડેમી પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો અને બેસ્ટ એક્ટરનો ઑસ્કર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે તેઓ ૧૯૭૧માં જ્યોર્જ સી. સ્કૉટ બાદ બેસ્ટ એક્ટરનો ઑસ્કર નકારનાર બીજા અભિનેતા બન્યા હતા. બ્રાન્ડોએ તેમની જગ્યાએ અમેરિકન ઇન્ડિયન અધિકાર કાર્યકર સચીન લિટલફેધરને મોકલ્યા હતા. તેમણે પુરસ્કાર સ્વીકારવાના મંચ પરથી બ્રાન્ડો દ્વારા પુરસ્કાર નકારવાના કારણો રજૂ કર્યા હતા, જે હોલીવુડ અને ટેલિવિઝનમાં અમેરિકન ઇન્ડિયનોના ચિત્રણ અંગેના તેમના વિરોધ સાથે સંબંધિત હતા. અલ પચિનો પણ આ સમારોહમાં હાજર રહ્યા નહોતા. તે સમયે એવી અફવા હતી કે તેઓ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેના એકેડેમી પુરસ્કારના નામાંકનથી નારાજ હતા, કારણ કે ફિલ્મમાં તેમનો પડદા પરનો સમય તેમના સહકલાકાર અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીતનાર બ્રાન્ડો કરતાં વધુ હતો અને તેથી તેમને બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નામાંકિત કરવા જોઈતા હતા. જોકે, પચિનોએ પોતાની આત્મકથા ''સોની બોય''માં આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ અચાનક મળેલી પ્રસિદ્ધિને કારણે "ડરી ગયા" હતા અને આ અફવા વિશે તેમને જીવનના ઘણા વર્ષો પછી જ જાણ થઈ હતી. {| class="wikitable" ! પુરસ્કાર ! શ્રેણી ! નામાંકિત ! પરિણામ |- | rowspan="11"| ૪૫મા એકેડેમી પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ | આલ્બર્ટ એસ. રુડ્ડી | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો <small>(પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો)</small> | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="3"| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ રૂપાંતરિત પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ એડિટર | વિલિયમ રેનોલ્ડ્સ અને પીટર ઝિનર | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સાઉન્ડ | બડ ગ્રેન્ઝબેક, રિચાર્ડ પોર્ટમેન અને ક્રિસ્ટોફર ન્યૂમેન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ મૂળ નાટકીય સંગીત | નિનો રોટા | style="text-align:center;" | રદ કરવામાં આવ્યું |- | rowspan="5"| ૨૬મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારો | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | મુખ્ય ફિલ્મ ભૂમિકાઓમાં સૌથી આશાસ્પદ નવોદિત અભિનેતા | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | ૨૫મા ડિરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | ફિલ્મમાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકીય સિદ્ધિ | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="7"| ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો | colspan="2"| શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક – મોશન પિક્ચર | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="2"| શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા | માર્લોન બ્રાન્ડો | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચર | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૧૫મા ગ્રેમી પુરસ્કારો | ચલચિત્ર અથવા ટેલિવિઝન વિશેષ માટે લખાયેલ શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૨૫મા રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | અન્ય માધ્યમ પરથી રૂપાંતરિત શ્રેષ્ઠ ડ્રામા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |} == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] mz4bdyhu2jfgsxanundq3puiosxkd8c 904729 904728 2026-09-01T17:52:18Z MichealBVN 88262 /* વાર્તા */ 904729 wikitext text/x-wiki {{Infobox film | name = ધ ગોડફાધર | image = | caption = | director = ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા | producer = આલ્બર્ટ એસ. રુડ્ડી | writer = {{ubl|મારિયો પુઝો|ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા}} | screenplay = | story = મારિયો પુઝો | based_on = [[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા)]] | starring = {{ubl|માર્લોન બ્રાન્ડો|[[અલ પચિનો]]|જેમ્સ કાન|રિચાર્ડ કેસ્ટેલાનો|રોબર્ટ ડુવાલ|ડાયેન કીટન}} | music = નીનો રોટા | cinematography = ગોર્ડન વિલીસ | editing = {{ubl|વિલિયમ રેનોલ્ડ્સ|પીટર ઝિન્નર}} | studio = {{ubl|આલ્ફ્રાન પ્રોડક્શન્સ|પેરામાઉન્ટ પિક્ચર્સ}} | distributor = પેરામાઉન્ટ પિક્ચર્સ | released = {{ubl|૧૪ માર્ચ ૧૯૭૨ (પ્રીમિયર)|૨૪ માર્ચ ૧૯૭૨ (અમેરિકા)}} | country = અમેરિકા | language = અંગ્રેજી | runtime = ૧૭૭ મિનિટ્સ | budget = $૬૦-૭૨ લાખ | gross = $૨૫-૨૯ કરોડ }} '''ધ ગોડફાધર''' એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા '[[ધ ગોડફાધર (નવલકથા)|ધ ગોડફાધર]]' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, [[અલ પચિનો]], જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.<ref>{{Cite web|last=Sandesh|title=ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે|url=https://sandesh.com/supplement/the-godfather-39-father-of-all-mafia-39-hollywood-movie-discussions-today|access-date=2026-08-27|website=Sandesh|language=gu}}</ref><ref>{{Cite web|last=Sandesh|title="2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"|url=https://sandesh.com/gallery/news/entertainment/the-godfather-crime-thriller-jio-hotstar-imdb-rating|url-status=live|access-date=2026-08-29|website=Sandesh|language=gu}}</ref> == વાર્તા == ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]]<nowiki/>ના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં [[ન્યૂ યૉર્ક (શહેર)|ન્યૂયોર્ક]] શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે. વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી. કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે. આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને [[લોસ એન્જેલસ|લોસ એન્જલસ]] મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે. ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે. વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે. પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે. રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે. સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે. ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે. વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે. માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે. માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે. વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે. થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે. વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે. ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે. ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે. ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે. આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે. == કલાકારો == * માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન * [[અલ પચિનો]] — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર * જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો * રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર * રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની * જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર * તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી * જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ * અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી * રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ * વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા * સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી * અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર * અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ * લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ * જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક * એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય * રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા * ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા * મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની * જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા * વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત * સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની * એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ * કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર. == નિર્માણ == મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. === દિગદર્શન અને લેખન === પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો. આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું. ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી. === ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ === પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે. પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું. કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી. પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો. ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો. આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે. પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું. ૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો. સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. <ref name="LNS">{{cite news |agency=United Press International |title=ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા |newspaper=Lodi News-Sentinel |url=https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&pg=7274,5626165 |date=૧૪ માર્ચ ૧૯૭૨ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |page=૯ |archive-url=https://web.archive.org/web/20181121195947/https://news.google.com/newspapers?nid=2245&dat=19720314&id=mWgzAAAAIBAJ&sjid=JDIHAAAAIBAJ&pg=7274,5626165 |archive-date=૨૧ નવેમ્બર ૨૦૧૮ |url-status=live }}</ref> રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો. === અસલી માફિયા સાથેનો વિવાદ === મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. <ref name="NYT CRL">{{cite news |last=Gage |first=Nicholas |title=થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે |url=https://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |date=૧૯ માર્ચ ૧૯૭૨ |work=ધ ન્યૂયોર્ક ટાઇમ્સ |access-date=૨૮ ઓગસ્ટ ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20140725190051/http://www.nytimes.com/packages/html/movies/bestpictures/godfather-ar2.html |archive-date=૨૫ જુલાઈ ૨૦૧૪ |url-status=live }}</ref> ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો. આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું. === કલાકારોની પસંદગી === ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા. બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા. માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે. પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે. આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા. ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી. જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી. પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી. આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી. જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું. કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી. === પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન === ૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે. આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી. == પ્રકાશન == === થિયેટર રિલીઝ === ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી. ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. ૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ. === રી રિલીઝ === ''ધ ગોડફાધર'' ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite news |last= |first= |title=ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં |url=https://www.thehindu.com/entertainment/movies/the-godfather-trilogy-francis-ford-coppola-indian-theatres-4k-restoration/article69979099.ece |work=ધ હિન્દુ |date= |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> === હોમ મીડિયા === ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ''ધ ગોડફાધર''નું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું. આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ''ધ ગોડફાધર સાગા'' તૈયાર કરી, જેમાં ''ધ ગોડફાધર'' અને ''ધ ગોડફાધર પાર્ટ ૨''ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ''ધ ગોડફાધર એપિક'' નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ''ધ ગોડફાધર ટ્રિલોજી'' રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. ''ધ ગોડફાધર ડીવીડી કલેક્શન'' ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ''ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ'' ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ''ધ ગોડફાધર''ની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા. પેરામાઉન્ટ પિક્ચર્સે ''ધ ગોડફાધર'', ''ધ ગોડફાધર પાર્ટ ૨'' અને ''ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન'' (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ''ધ ગોડફાધર''ના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.<ref>{{cite web |title=ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે |url=https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |date=૧૩ જાન્યુઆરી ૨૦૨૨ |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-date=૨૫ નવેમ્બર ૨૦૨૨ |archive-url=https://web.archive.org/web/20221125112140/https://hd-report.com/2022/01/13/the-godfather-trilogy-releasing-to-4k-finally/ |url-status=live}}</ref> == સ્વાગત == ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી. કોપોલા માત્ર મારિયો પુઝોની નવલકથાની વાર્તાને પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી હતી. ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, જ્યારે [[અલ પચિનો]]ને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,<ref>{{cite web |title=ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા |url=https://sandesh.com/supplement/news/sanskar/the-godfather-a-character-who-changed-both-history-and-geography |website=સંદેશ |date=૨૬ એપ્રિલ ૨૦૨૬ |access-date=૩૦ ઑગસ્ટ ૨૦૨૬ |last=ઠાકર |first=જયેશ }}</ref> તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. === બોક્સ ઓફિસ === ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.<ref>{{Cite book|url=http://archive.org/details/sim_variety_1972-03-22_266_6|title="તે બધાનો 'ગોડફાધર' છે"|date=૨૨ માર્ચ ૧૯૭૨|others=ઇન્ટરનેટ આર્કાઇવ|language=English}}</ref> આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી. ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની કમાણી થઈ હતી. ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી. ૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે. == પુરસ્કારો અને નામાંકનો == ''ધ ગોડફાધર'' ને ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોમાં સાત પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી: બેસ્ટ ફિલ્મ – ડ્રામા, [[અલ પચિનો]] અને માર્લોન બ્રાન્ડો માટે બેસ્ટ એક્ટર – ડ્રામા, જેમ્સ કાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સંગીત, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પટકથા. ફિલ્મે બેસ્ટ પટકથા, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર – ડ્રામા (માર્લોન બ્રાન્ડો), બેસ્ટ ઓરિજિનલ સંગીત અને બેસ્ટ ફિલ્મ – ડ્રામા એમ પાંચ પુરસ્કારો જીત્યા હતા. માર્લોન બ્રાન્ડો બે મહિના અગાઉ યોજાયેલા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સમારોહમાં પણ હાજર રહ્યા નહોતા. તેમણે એકેડેમી પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો અને બેસ્ટ એક્ટરનો ઑસ્કર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે તેઓ ૧૯૭૧માં જ્યોર્જ સી. સ્કૉટ બાદ બેસ્ટ એક્ટરનો ઑસ્કર નકારનાર બીજા અભિનેતા બન્યા હતા. બ્રાન્ડોએ તેમની જગ્યાએ અમેરિકન ઇન્ડિયન અધિકાર કાર્યકર સચીન લિટલફેધરને મોકલ્યા હતા. તેમણે પુરસ્કાર સ્વીકારવાના મંચ પરથી બ્રાન્ડો દ્વારા પુરસ્કાર નકારવાના કારણો રજૂ કર્યા હતા, જે હોલીવુડ અને ટેલિવિઝનમાં અમેરિકન ઇન્ડિયનોના ચિત્રણ અંગેના તેમના વિરોધ સાથે સંબંધિત હતા. અલ પચિનો પણ આ સમારોહમાં હાજર રહ્યા નહોતા. તે સમયે એવી અફવા હતી કે તેઓ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેના એકેડેમી પુરસ્કારના નામાંકનથી નારાજ હતા, કારણ કે ફિલ્મમાં તેમનો પડદા પરનો સમય તેમના સહકલાકાર અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીતનાર બ્રાન્ડો કરતાં વધુ હતો અને તેથી તેમને બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નામાંકિત કરવા જોઈતા હતા. જોકે, પચિનોએ પોતાની આત્મકથા ''સોની બોય''માં આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ અચાનક મળેલી પ્રસિદ્ધિને કારણે "ડરી ગયા" હતા અને આ અફવા વિશે તેમને જીવનના ઘણા વર્ષો પછી જ જાણ થઈ હતી. {| class="wikitable" ! પુરસ્કાર ! શ્રેણી ! નામાંકિત ! પરિણામ |- | rowspan="11"| ૪૫મા એકેડેમી પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ | આલ્બર્ટ એસ. રુડ્ડી | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો <small>(પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો)</small> | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="3"| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ રૂપાંતરિત પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ એડિટર | વિલિયમ રેનોલ્ડ્સ અને પીટર ઝિનર | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સાઉન્ડ | બડ ગ્રેન્ઝબેક, રિચાર્ડ પોર્ટમેન અને ક્રિસ્ટોફર ન્યૂમેન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ મૂળ નાટકીય સંગીત | નિનો રોટા | style="text-align:center;" | રદ કરવામાં આવ્યું |- | rowspan="5"| ૨૬મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારો | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | રોબર્ટ ડુવૉલ | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | મુખ્ય ફિલ્મ ભૂમિકાઓમાં સૌથી આશાસ્પદ નવોદિત અભિનેતા | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ ફિલ્મ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | ૨૫મા ડિરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | ફિલ્મમાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકીય સિદ્ધિ | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="7"| ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો | colspan="2"| શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ દિગ્દર્શક – મોશન પિક્ચર | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | rowspan="2"| શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા | માર્લોન બ્રાન્ડો | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | [[અલ પચિનો]] | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચર | જેમ્સ કાન | style="background:#F06292; text-align:center;" | નામાંકિત |- | શ્રેષ્ઠ પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૧૫મા ગ્રેમી પુરસ્કારો | ચલચિત્ર અથવા ટેલિવિઝન વિશેષ માટે લખાયેલ શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |- | ૨૫મા રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | અન્ય માધ્યમ પરથી રૂપાંતરિત શ્રેષ્ઠ ડ્રામા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | style="background:#66BB6A; text-align:center;" | જીત્યો |} == સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો == ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite news |last=Gambino |first=Megan |title=ધ ગોડફાધર ની અસર શું છે? |url=https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |url-status=live |work=Smithsonian |date=January 31, 2012 |access-date=30 August 2026 |archive-url=https://web.archive.org/web/20180910061138/https://www.smithsonianmag.com/arts-culture/what-is-the-godfather-effect-83473971/ |archive-date=September 10, 2018}}</ref> ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી. ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે. ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી. ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે. === અસલી માફિયા સંસ્કૃતિ પર અસર === ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો. લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ. === વિશ્વ સિનેમા પર અસર === ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી. ==== હોલીવુડ અને અન્ય ==== ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. ==== ભારતીય સિનેમા ==== ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે. ત્યારબાદ [[ધર્મેન્દ્ર]] અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની [[અમિતાભ બચ્ચન]] અભિનીત સરકાર (૨૦૦૫)<ref>{{cite web |title=ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો |url=https://www.firstpost.com/entertainment/5-indian-adaptations-of-the-godfather-10481151.html |website=Firstpost |date=March 10, 2022 |access-date=30 August 2026 }}</ref> અને પ્રકાશ ઝાની [[અજય દેવગણ]], રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે. == અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ == ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે. *સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું. *ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ''ધ ગોડફાધર''ના અનેક સંદર્ભો જોવા મળે છે. *ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે. *મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ''ધ ગોડફાધર''ના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી. *ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની ''સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ'' નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ''ધ ગોડફાધર''ની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.<ref name="GT VG">{{cite web |title=કોપોલા ''ધ ગોડફાધર'' વિડિયો ગેમથી નારાજ |date=૮ એપ્રિલ ૨૦૦૫ |url=http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%3CI%3EGODFATHER%3C/I%3E_VIDEO_GAME |access-date=૧ સપ્ટેમ્બર ૨૦૨૬ |archive-url=https://web.archive.org/web/20060410171239/http://www.showbizdata.com/contacts/picknews.cfm/38287/COPPOLA_ANGRY_OVER_%253CI%253EGODFATHER%253C/I%3E_VIDEO_GAME |archive-date=૧૦ એપ્રિલ ૨૦૦૬ |url-status=dead |work=શોબિઝ ડેટા}}</ref> *ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. *ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ''ધ ગોડફાધર''ના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikiquote}} {{Commons category}} * {{IMDb title}} [[શ્રેણી:૧૯૭૨માં રજૂ થયેલી અમેરિકન ફિલ્મો]] gd0kibzzsogu9bmc8rfz0xlytgabrlh સભ્યની ચર્ચા:Viku ahir 3 155125 904719 2026-09-01T13:59:05Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904719 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Viku ahir}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૨૯, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) k9la9jr55hggs2hruhgu193hvqval47 સભ્યની ચર્ચા:Sanjay Joshi sir 3 155126 904720 2026-09-01T14:46:22Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904720 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sanjay Joshi sir}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૧૬, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) oqyjrs0z523h3s5ddgztgsje5lz4wc8 સભ્યની ચર્ચા:વિનોદભોઈ બાબુભોઈ 3 155127 904722 2026-09-01T14:55:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904722 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=વિનોદભોઈ બાબુભોઈ}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૨૫, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) n7br3wkylsihpt24whgudpg7rk91pft સભ્યની ચર્ચા:Viransh d 3 155128 904730 2026-09-01T18:54:33Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904730 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Viransh d}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૨૪, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) c61ey77cfa5yf1em2baxrck8zzsno0j સભ્યની ચર્ચા:Pavan desai 77 3 155129 904732 2026-09-01T21:22:39Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904732 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pavan desai 77}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૫૨, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) cwmelk00qayrc24pj5m61b56m6xvv7t સભ્યની ચર્ચા:Vatsalpatel125 3 155130 904735 2026-09-02T09:00:08Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904735 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vatsalpatel125}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૩૦, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 7ob3irpq2i7znwrjqxg7zsp4i725vqu સભ્યની ચર્ચા:Abrarhuse 3 155131 904736 2026-09-02T09:33:06Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904736 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Abrarhuse}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૩, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) pvytpf7zgtuetaoc9v4l9rfrol3lhgh પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ 0 155132 904738 2026-09-02T09:56:00Z Vatsalpatel125 88880 {{Infobox officeholder | name = પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ | image = Pratapsinh_Hirabhai_Patel.png | caption = સ્વ. પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ (દાદા) | office = પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર | term_start = ૧૯૯...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 904738 wikitext text/x-wiki {{Infobox officeholder | name = પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ | image = Pratapsinh_Hirabhai_Patel.png | caption = સ્વ. પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ (દાદા) | office = પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર | term_start = ૧૯૯૫ | term_end = ૧૯૯૮ | portfolio = સામાજિક વનીકરણ (સ્વતંત્ર હવાલો), વન વિભાગ, રમત-ગમત અને યુવક સેવાઓ, આદિજાતિ કલ્યાણ અને ગ્રામ ગૃહ નિર્માણ, ખાણ અને ખનીજ | office1 = સભ્ય, ગુજરાત વિધાનસભા | constituency_AM1 = ૧૧૬ - દેવગઢ બારીઆ | term_start1 = ૧૯૯૫ | term_end1 = ૧૯૯૮ | constituency_AM2 = ૧૧૦ - શહેરા | term_start2 = ૧૯૭૨ | term_end2 = ૧૯૭૪ | office3 = સભ્ય, બૃહદ્ મુંબઈ ધારાસભા | constituency_AM3 = ૫૫ - શહેરા-લીમખેડા, પૂર્વ બારીઆ | term_start3 = ૧૯૫૨ | term_end3 = ૧૯૫૭ | office4 = પ્રમુખ, શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પંચમહાલ | term_start4 = ૧૯૬૪ | term_end4 = ૧૯૬૮ | birth_date = ૧ જુલાઈ ૧૯૨૫ | birth_place = મોરવા (હડફ), પંચમહાલ જિલ્લો, બોમ્બે પ્રેસિડેન્સી (હાલ ગુજરાત) | death_date = ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ (ઉંમર ૯૬) | death_place = મોરવા (હડફ), પંચમહાલ જિલ્લો, ગુજરાત | nationality = ભારતીય | party = અપક્ષ / ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ / ભારતીય જનતા પાર્ટી | alma_mater = મુંબઈ યુનિવર્સિટી (B.A. Hons. અર્થશાસ્ત્ર, ૧૯૫૩) | occupation = સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, ખેડૂત નેતા, કેળવણીકાર }} '''પ્રતાપસિંહ હીરાભાઈ પટેલ''' (૧ જુલાઈ ૧૯૨૫ – ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨), જેઓ સમગ્ર પંથકમાં આદરપૂર્વક '''‘દાદા’''' તરીકે લોકપ્રિય હતા, ભારતના એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી ખેડૂત નેતા, કેળવણીકાર અને ગુજરાતના વરિષ્ઠ રાજનેતા હતા. દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી (૧૯૫૨) માં તેઓ બૃહદ્ મુંબઈ ધારાસભાના સૌથી યુવા સભ્યો પૈકીના એક તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં શહેરા અને દેવગઢ બારીઆ બેઠકોનું પ્રતિનિધિત્વ કરી રાજ્ય સરકારમાં વન, સામાજિક વનીકરણ (સ્વતંત્ર હવાલો), રમત-ગમત અને યુવક સેવા, આદિજાતિ કલ્યાણ, ગ્રામ ગૃહ નિર્માણ તેમજ ખાણ-ખનીજ જેવા મહત્વના વિભાગોના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. પંચમહાલમાં જમીનદારી પ્રથાની નાબૂદી, ‘ખેડે તેની જમીન’ કાયદાનો અમલ, ખેડૂતોના વન અધિકારો, પાનમ-હડફ-કોલિયારી સિંચાઈ ડેમોનું નિર્માણ અને વહીવટી સરળતા માટે ગોધરામાંથી અલગ કરીને ‘મોરવા (હડફ)’ તાલુકાનું નિર્માણ કરાવવામાં તેમનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે. == પ્રારંભિક જીવન અને ઉચ્ચ શિક્ષણ == પ્રતાપસિંહ પટેલનો જન્મ ૧ જુલાઈ ૧૯૨૫ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) ગામ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ હીરાભાઈ પટેલ હતું. તેમણે એપ્રિલ ૧૯૪૧માં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન, મુંબઈ ઈલાકા દ્વારા આયોજિત 'પ્રાથમિક શાળાંત પરીક્ષા' (Primary School Leaving Examination) ગોધરા કેન્દ્ર પરથી માતૃભાષા ગુજરાતી, દેશી-નામું, ભૂમિતિ, ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન જેવા વિષયો સાથે ઉત્તીર્ણ કરી. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ગયા અને વર્ષ ૧૯૫૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર (Economics) વિષય સાથે બી.એ. ઓનર્સની પદવી મેળવી. અંગ્રેજી ભાષા પર ઉત્કૃષ્ટ પ્રભુત્વ હોવાથી મુંબઈ યુનિવર્સિટી દ્વારા તેમને અંગ્રેજી અધ્યાપક તરીકે જોડાવા આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમણે વતન પાછા ફરી ખેડૂતો અને પછાત વર્ગના ઉત્થાનનો માર્ગ પસંદ કર્યો અને મોરવા (હડફ) ખાતે 'ધી કૃષિકાર સેકન્ડરી હાઈસ્કૂલ'માં સંસ્કૃત તથા અંગ્રેજીના શિક્ષક તરીકે પણ સેવાઓ આપી. == સ્વાતંત્ર્ય સંગ્રામ અને મહાગુજરાત આંદોલન == * '''૧૯૪૨ ભારત છોડો આંદોલન:''' ૧૯૪૨માં મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેઓ આઝાદીની લડતમાં જોડાયા. હેડમાસ્તર મોહનલાલ શાહની બ્રિટિશ સરકાર દ્વારા ધરપકડ સામે થયેલા વિરોધ અને મોડાસા પ્રાંત કચેરી ખાતે બૉમ્બ ધડાકાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ સગીર વયના હોવાથી બ્રિટિશ પોલીસે તેમને કસ્ટડી બાદ બાયડ પાસે નજરકેદમાંથી મુક્ત કર્યા હતા. * '''મહાગુજરાત આંદોલન (૧૯૫૮):''' અલગ ગુજરાત રાજ્યની સ્થાપના માટે ચાલેલા મહાગુજરાત આંદોલનમાં પંચમહાલમાંથી સક્રિય નેતૃત્વ લીધું હતું. ૧૯૫૮માં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેમણે આંદોલનના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સાથે બે માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. == રાજકીય સફર અને સંસદીય કારકિર્દી == === ૧૯૫૨: બૃહદ્ મુંબઈ ધારાસભા === ૧૯૫૧-૫૨ની દેશની પ્રથમ લોકશાહી ચૂંટણીમાં ૨૬ વર્ષની યુવાન વયે તેઓ શહેરા-લીમખેડા-પૂર્વ બારીઆ બેઠક પરથી અપક્ષ ખેડૂત ઉમેદવાર તરીકે તીર-કામઠાના નિશાન સાથે લડ્યા અને સત્તાધારી કૉંગ્રેસ સામે ૩૦,૬૨૬ મતો (૬૬.૨૨%) મેળવીને વિરાટ સરસાઈથી વિજયી બન્યા. * ધારાસભામાં તેમણે આપેલા પ્રભાવશાળી અંગ્રેજી વક્તવ્યની નોંધ ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ના પ્રથમ પૃષ્ઠ પર લેવાઈ હતી. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તેમનાથી પ્રભાવિત થઈને મોરારજી દેસાઈ મારફતે તેમને નવી દિલ્હી મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું હતું. * '''જેલ સુધારણા કાયદો:''' બૃહદ્ મુંબઈ ધારાસભામાં તેમને 'જેલ સુધારણા સમિતિ'ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમણે જેલના કેદીઓને ક્ષમતા મુજબ કામ સોંપવા અને તેનું મહેનતાણું આપતો કાયદો પસાર કરાવ્યો, જે પાછળથી રાષ્ટ્રીય સ્તરે જેલ સુધારા માટે માર્ગદર્શક બન્યો. === પંચાયતી રાજ અને લોકસભા ચૂંટણીઓ === * ૧૯૬૪ થી ૧૯૬૮ દરમિયાન પંચમહાલ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે અંતરિયાળ શાળાઓનો પાયો નાખ્યો. * ૧૯૬૭ની લોકસભા ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર તરીકે માત્ર ૧,૫૦૦ મતોની નજીવી સરસાઈથી પરાજિત થયા. * '''૧૯૭૧ ગોધરા લોકસભા (ઇન્દિરા ગાંધી સાથે સભા):''' ૧૯૭૧ની ૫મી લોકસભા ચૂંટણીમાં ગોધરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને ૯૦,૫૦૧ મતો મેળવ્યા. આ પ્રચાર દરમિયાન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ગોધરા આવ્યા ત્યારે વિશાળ જનસભાના મુખ્ય મંચ પર માત્ર પ્રતાપસિંહ પટેલ તેમની સાથે બિરાજમાન હતા. === ગુજરાત વિધાનસભા (૧૯૭૨ અને ૧૯૯૫) === * '''૧૯૭૨ (શહેરા મતવિસ્તાર):''' કોંગ્રેસ પક્ષમાંથી ૨૦,૭૨૭ મતો (૬૨.૯૨%) મેળવી ૧૫,૩૩૯ મતોની વિશાળ સરસાઈથી વિજય મેળવ્યો. * '''૧૯૯૫ (દેવગઢ બારીઆ મતવિસ્તાર):''' ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી લડી ૪૨,૩૩૯ મતો (૪૭.૫૮%) સાથે કૉંગ્રેસના મહારાઉલ ઉર્વશી દેવીને ૫,૧૩૮ મતોથી હરાવી ધારાસભ્ય બન્યા. === મંત્રી તરીકે શપથ અને વહીવટી કાર્યકાળ (૧૯૯૫–૧૯૯૮) === ગુજરાત સરકારમાં તેમણે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિવિધ મહત્વના ખાતાઓ સંભાળ્યા હતા: * રાજ્યકક્ષાના નાયબ મંત્રી, વન વિભાગ * રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), સામાજિક વનીકરણ વિભાગ * મંત્રીશ્રી, રમત-ગમત અને યુવક સેવા વિભાગ * મંત્રીશ્રી, આદિજાતિ કલ્યાણ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ * મંત્રીશ્રી, ખાણ અને ખનીજ વિભાગ ૨૪ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ સામાજિક વનીકરણ અને રમતગમત મંત્રી તરીકે તેમણે વન વિભાગમાં થતી નાણાકીય ગેરરીતિઓની વિજિલન્સ તપાસના આદેશ આપી વહીવટી શુદ્ધતા સાબિત કરી હતી. == પ્રજાલક્ષી કાર્યો અને ઐતિહાસિક યોગદાન == === ૧. જમીન મહેસૂલ સુધારણા અને 'ખેડે તેની જમીન' === મુંબઈ ધારાસભા દરમિયાન જમીનદારી, તાલુકાદારી, મેવાસીદારી અને ઈનામદારી પ્રથાઓ નાબૂદ કરાવી ખેડૂતોને જમીનના કાયદેસર પાકા ખાતેદાર બનાવ્યા: * '''વૃક્ષ માલિકી હક:''' અગાઉ જમીન ખેડૂતની હોવા છતાં તેના ઝાડ પર સરકારનો કબજો રહેતો. દાદાએ કાયદાકીય લડત આપી "જેની જમીન, તેનાં વૃક્ષો" નો કાયદો અમલી કરાવ્યો. * '''ખેડૂત દંડ માફી:''' બારિયા વિસ્તારના ખેડૂતો પર જંગલ લાકડાં સંબંધિત લાદેલા ૨૨ લાખના કેસો સામે સત્યાગ્રહ કરી ૧૯ લાખ રૂપિયાનો આકરો દંડ કાયદેસર માફ કરાવ્યો હતો. === ૨. સિંચાઈ ક્રાંતિ અને નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત (૨૦૦૪) === * '''ડેમોનું નિર્માણ:''' પંચમહાલના પછાત વિસ્તારો માટે પાનમ ડેમ, હડફ ડેમ અને કોલિયારી ડેમ મંજૂર કરાવી નહેરોનું મોટું નેટવર્ક ઊભું કર્યું. * '''મોરવા તાલુકા પંચાયત ઉદ્ઘાટન અને પાણી પ્રશ્ને રજૂઆત:''' ગોધરામાંથી વિભાજન કરાવી નવરચિત ‘મોરવા (હડફ)’ તાલુકો અસ્તિત્વમાં લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી, જેથી તેમને ‘મોરવા (હડફ) તાલુકાના જનક’ કહેવાય છે. * વર્ષ ૨૦૦૪માં મોરવા (હડફ) તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ સમારોહ પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર મોદીજીએ દાદાનું વિશેષ સન્માન કર્યું હતું. તે જ સમયે દાદાએ સમગ્ર પંચમહાલ પંથકના ગામડાઓની પાણી અને સિંચાઈની ગંભીર સમસ્યા દૂર કરવા નર્મદા કમાન્ડ વિસ્તારની નહેરો પંચમહાલ સુધી લંબાવવા મુખ્યમંત્રીને લેખિત પત્ર સુપરત કર્યો હતો. આ પત્રના આધારે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ નર્મદા અને જળસંપત્તિ વિભાગને તાત્કાલિક કાર્યવાહીના લેખિત આદેશો અપાયા હતા. == જીવનશૈલી અને અવસાન == જાહેર જીવનમાં ઉચ્ચ પદો સંભાળવા છતાં તેઓ આજીવન સાદગીપૂર્ણ ખેડૂત જીવન જીવ્યા અને હંમેશા સફેદ ખાદી વસ્ત્રો તથા ગાંધી ટોપી ધારણ કરતા હતા. ૨૦૧૦માં સ્વર્ણિમ ગુજરાત સમારોહ વખતે વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય તરીકે તેમનું વિશેષ અભિવાદન કર્યું હતું. ૯૬ વર્ષની વયે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મોરવા (હડફ) ખાતે તેમનું અવસાન થયું. == ચૂંટણી આંકડાકીય વિગતો == {| class="wikitable" style="text-align:center; font-size:95%;" !વર્ષ !સભા / મતવિસ્તાર !પક્ષ !પરિણામ !મેળવેલા મત !મત ટકાવારી !નોંધ |- |૧૯૫૨ |બૃહદ્ મુંબઈ ધારાસભા (શહેરા-લીમખેડા, પૂર્વ બારીઆ) |અપક્ષ|| {{yes|વિજેતા}} |૩૦,૬૨૬ |૬૬.૨૨% |પ્રથમ સામાન્ય ચૂંટણી, ઐતિહાસિક સરસાઈ |- |૧૯૬૭ |૪થી લોકસભા (પંચમહાલ) |મહાગુજરાત જનતા પરિષદ|| {{no|પરાજિત}} |— |— |૧,૫૦૦ મતોની પાતળી સરસાઈ |- |૧૯૭૧ |૫મી લોકસભા (ગોધરા) |ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|| {{no|દ્વિતીય}} |૯૦,૫૦૧ |૪૬.૪૪% |પીલુ મોદી સામે રનર-અપ (ઇન્દિરા ગાંધી પ્રચાર સભા) |- |૧૯૭૨ |૪થી ગુજરાત વિધાનસભા (શહેરા) |ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|| {{yes|વિજેતા}} |૨૦,૭૨૭ |૬૨.૯૨% |૧૫,૩૩૯ મતોની વિશાળ સરસાઈ |- |૧૯૯૫ |૯મી ગુજરાત વિધાનસભા (દેવગઢ બારીઆ) |ભારતીય જનતા પાર્ટી|| {{yes|વિજેતા}} |૪૨,૩૩૯ |૪૭.૫૮% |૫,૧૩૮ મતોથી વિજય, બાદમાં મંત્રીપદ |} == સંદર્ભો == {{reflist}} == બાહ્ય કડીઓ == * [https://eci.gov.in/ ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ] 5gwya2626t3j3ykyquknooshl6ssl3c