વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.14
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
વિકિસ્રોત:પુસ્તકો
4
1714
223951
223824
2026-08-05T16:55:56Z
Meghdhanu
3380
223951
wikitext
text/x-wiki
ગુજરાતી વિકિસ્રોત પર હાલ ઉપલબ્ધ '''પુસ્તકો'''ની યાદી અહીં આપવામાં આવી છે.
આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ કક્કાવારી ગોઠવણ (''સોર્ટીંગ'') કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ [[File:Sort symbol.png|15px]] ચિહ્નનો ઉપયોગ કરો.
== પૂર્ણ પુસ્તકો ==
{| class="wikitable sortable" id="guwsbooks"
|-
! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર !! ઑડિયોબુકની કડી !! વિકિડેટા પર મૂળ સાહિત્યિક કૃતિનો કોડ !! વિકિડેટા પર અહીં ઉપલબ્ધ એ પુસ્તકની આવૃત્તિનો કોડ
|-
| ૧ || [[રચનાત્મક કાર્યક્રમ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચળવળ નિર્દેશન || || ||[[d:Q18003003|Q18003003]]
|-
| ૨ || [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || આત્મકથા || {{ચાલુ}} || [[d:Q2719827|Q2719827]] ||[[d:Q136030817|Q136030817]]
|-
| ૩ || [[ભદ્રંભદ્ર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || હાસ્યનવલ || || [[d:Q2766699|Q2766699]] || [[d:Q136031070|Q136031070]]
|-
| ૪ || [[આરોગ્યની ચાવી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] ||આરોગ્ય || || [[d:Q136043259|Q136043259]] ||[[d:Q18003004|Q18003004]]
|-
| ૫ || [[મિથ્યાભિમાન]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003005 ||
|-
| ૬ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvW || || [[d:Q18003006|Q18003006]]
|-
| ૭ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvV || || [[d:Q18003007|Q18003007]]
|-
| ૮ || [[ઓખાહરણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || ||[[d:Q2726036|Q2726036]]
|-
| ૯ || [[દાદાજીની વાતો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બાળ સાહિત્ય || https://w.wiki/cqd || ||[[d:Q18003009|Q18003009]]
|-
| ૧૦ || [[કલાપીનો કેકારવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || કાવ્યસંગ્રહ || || ||[[d:Q18003010|Q18003010]]
|-
| ૧૧ || [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)]] || જૈન ધાર્મિક સાહિત્ય || ધાર્મિક || || ||
|-
| ૧૨ || [[સોરઠને તીરે તીરે]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||[[d:Q18003013|Q18003013]]
|-
| ૧૩|| [[કાશ્મીરનો પ્રવાસ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || પ્રવાસ વર્ણન || || ||Q18003015
|-
| ૧૪|| [[આ તે શી માથાફોડ !]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || કેળવણી || || || [[d:Q18003016|Q18003016]]
|-
| ૧૫ || [[કથન સપ્તશતી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || કહેવત સંગ્રહ || || || Q18003018
|-
| ૧૬ || [[ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || ઐતિહાસિક || || ||
|-
| ૧૭ || [[અનાસક્તિયોગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ધાર્મિક || || ||[[d:Q18003023|Q18003023]]
|-
| ૧૮ || [[સ્ત્રીસંભાષણ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||
|-
| ૧૯ || [[લક્ષ્મી નાટક]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003026 ||
|-
| ૨૦ || [[તાર્કિક બોધ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || બોધકથા || https://w.wiki/APsv || || [[d:Q18003025|Q18003025]]
|-
| ૨૧ || [[ગંગાબાઈ જમનાબાઈની વાત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||[[d:Q18003028|Q18003028]]
|-
| ૨૨ || [[માણસાઈના દીવા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બોધકથા ||https://w.wiki/DV7 || ||Q18003027
|-
| ૨૩ || [[હિંદ સ્વરાજ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || Q4996905 ||[[d:Q130395720|Q130395720]]
|-
| ૨૪ || [[કંકાવટી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વ્રતકથા || https://w.wiki/a5H ||Q18003029 ||
|-
| ૨૫ || [[સર્વોદય]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || [[d:Q1168727|Q1168727]]
|-
| ૨૬ || [[કુસુમમાળા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:નરસિંહરાવ દિવેટિયા|નરસિંહરાવ દિવેટિયા]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q18003030|Q18003030]]
|-
| ૨૭ || [[મંગળપ્રભાત]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || ||Q18003032 ||
|-
| ૨૮ || [[ગામડાંની વહારે]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || ||
|-
| ૨૯ || [[સોરઠ, તારાં વહેતાં પાણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/JTN || || [[d:Q18003034|Q18003034]]
|-
| ૩૦ || [[ ભટનું ભોપાળું]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || નાટક || ||Q18003035 ||
|-
| ૩૧ || [[રાઈનો પર્વત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || નાટક || || ||[[d:Q18003036|Q18003036]]
|-
| ૩૨ || [[અખાના છપ્પા]] || [[સર્જક:અખો|અખો]] || છપા સંગ્રહ || ||Q18003037 ||
|-
| ૩૩ || [[અખેગીતા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અખો|અખો]] || કાવ્ય સંગ્રહ || || [[d:Q18003038|Q18003038]] || [[d:Q136259443|Q136259443]]
|-
| ૩૪ || [[નળાખ્યાન]] || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || Q18003039 ||
|-
| ૩૫ || [[ઋતુના રંગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || https://w.wiki/3Ax6 || || [[d:Q18003040|Q18003040]]
|-
| ૩૬ || [[વેવિશાળ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/6e$ || || [[d:Q18003041 |Q18003041 ]]
|-
| ૩૭ || [[મારો જેલનો અનુભવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || અનુભવ કથા || || || [[d:Q18003042 |Q18003042 ]]
|-
| ૩૮ || [[શ્રી આનંદધન ચોવીશી]] || [[સર્જક:આનંદધન|આનંદધન મુનિ]] || સ્તવન સંગ્રહ || || || [[d:Q18003043|Q18003043]]
|-
| ૩૯ || [[વનવૃક્ષો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય (માહિતી સંચય) || || ||[[d:Q18003044 |Q18003044 ]]
|-
| ૪૦ || [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || બોધકથા || || || [[d:Q18003045|Q18003045]]
|-
| ૪૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/4j9 || || [[d:Q18003046|Q18003046]]
|-
| ૪૨ || [[રસિકવલ્લભ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દયારામ|દયારામ]] || આધ્યાત્મિક-ભક્તિ પદો || || Q18003047 ||
|-
| ૪૩ || [[સિંધુડો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || શૌર્યગીતો || || || [[d:Q18003048|Q18003048]]
|-
| ૪૪ || [[ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ]] || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || વાર્તા || || Q18003049 ||
|-
| ૪૫ || [[પાયાની કેળવણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || કેળવણી || || || [[d:Q18003050|Q18003050]]
|-
| ૪૬ || [[વસુંધરાનાં વહાલાં દવલાં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/Yin || || [[d:Q18003051|Q18003051]]
|-
| ૪૭ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૧]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003052 ||
|-
| ૪૮ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૨]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003053 ||
|-
| ૪૯ || [[પાંખડીઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || ટૂંકી વાર્તાઓ || || ||[[d:Q18003054|Q18003054]]
|-
| ૫૦ || [[ જયા-જયન્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || નાટક || || || [[d:Q18003055|Q18003055]]
|-
| ૫૧ || [[ ચિત્રદર્શનો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || શબ્દચિત્ર સંગ્રહ || || || [[d:Q18003056|Q18003056]]
|-
| ૫૨ || [[બીરબલ અને બાદશાહ ]] || [[સર્જક:પી. પી. કુન્તનપુરી|પી. પી. કુન્તનપુરી-યોગી]] || વાર્તા સંગ્રહ || || Q18003057 ||
|-
| ૫૩ || [[રાષ્ટ્રિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || દેશભક્તિ ગીત સંગ્રહ || || Q136030667 ||Q18003058
|-
| ૫૪ || [[કલ્યાણિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || ભક્તિ ગીત સંગ્રહ || || Q136030205 ||Q136030218
|-
| ૫૫ || [[રાસચંદ્રિકા ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || કાવ્ય સંગ્રહ || ||Q136030334 ||Q18003060
|-
| ૫૬ || [[તુલસી-ક્યારો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/5iS || ||[[d:Q18003061|Q18003061]]
|-
| ૫૭ || [[રા' ગંગાજળિયો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/8P7 || ||[[d:Q18003062|Q18003062]]
|-
| ૫૮ || [[કિલ્લોલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || ||[[d:Q18003063|Q18003063]] || [[d:Q136334476|Q136334476]]
|-
| ૫૯ || [[ઈશુ ખ્રિસ્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || ||[[d:Q18003064|Q18003064]]
|-
| ૬૦ || [[વેણીનાં ફૂલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q18016193|Q18016193]]
|-
| ૬૧ || [[બુદ્ધ અને મહાવીર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18710302|Q18710302]]
|-
| ૬૨ || [[રામ અને કૃષ્ણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18337969|Q18337969]]
|-
| ૬૩ || [[મામેરૂં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18539484|Q18539484]] || [[d:Q136350622|Q136350622]]
|-
| ૬૪ || [[ અંગદવિષ્ટિ ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18584069|Q18584069]]
|-
| ૬૫ || [[રાવણ મંદોદરી સંવાદ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18621263|Q18621263]]
|-
| ૬૬ || [[પ્રભુ પધાર્યા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/335j || || [[d:Q18708177|Q18708177]]
|-
| ૬૭ || [[નંદબત્રીશી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || || [[d:Q136358779|Q136358779]]
|-
| ૬૮ || [[દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક || https://w.wiki/3B8h <br> https://w.wiki/3BkM || || [[d:Q18710333|Q18710333]]
|-
| ૬૯ || [[સુદામા ચરિત]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18708371|Q18708371]] ||
|-
| ૭૦ || [[સ્રોતસ્વિની]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q136358991|Q136358991]]
|-
| ૭૧ || [[કુરબાનીની કથાઓ]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q21130342|Q21130342]]
|-
| ૭૨ || [[રાસતરંગિણી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q136359063|Q136359063]]
|-
| ૭૩ || [[ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શારદા મહેતા|શારદા મહેતા]] || જીવનચરિત્ર || https://w.wiki/3G87 || || [[d:Q27967446|Q27967446]]
|-
| ૭૪ || [[ગાંધીજીનો અક્ષરદેહ - ૧]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક તવારિખ || || ||
|-
| ૭૫ || [[સૌરાષ્ટ્રની રસધાર ૨]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/LaL || ||
|-
| ૭૬ || [[સરસ્વતીચંદ્ર - ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130327|Q21130327]]
|-
| ૭૭ || [[સરસ્વતીચંદ્ર - ૨]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130328|Q21130328]]
|-
| ૭૮ || [[સરસ્વતીચંદ્ર - ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136375877|Q136375877]]
|-
| ૭૯ || [[સરસ્વતીચંદ્ર - ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136386534|Q136386534]]
|-
| ૮૦ || [[કરણ ઘેલો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નંદશંકર મહેતા|નંદશંકર મહેતા]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/MFY || [[d:Q23301559|Q23301559]] || [[d:Q136386656|Q136386656]]
|-
| ૮૧ || [[લાલકિલ્લાનો મુકદ્દમો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક તવારિખ || || || [[d:Q136386705|Q136386705]]
|-
| ૮૨ || [[કલમની પીંછીથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || || || [[d:Q136387670|Q136387670]]
|-
| ૮૩ || [[એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચરિત્રકથા || || || [[d:Q27968505|Q27968505]]
|-
| ૮૪ || [[દિવાસ્વપ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || શિક્ષણ પ્રયોગ કથા || || || [[d:Q27968490|Q27968490]]
|-
| ૮૫ || [[બે દેશ દીપક]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q27968496|Q27968496]]
|-
| ૮૬ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q27968455 || [[d:Q136432305|Q136432305]]
|-
| ૮૭ || [[શિવાજીની સૂરતની લૂટ]] || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || ઐતિહાસિક નવલકથા || || ||
|-
| ૮૮ || [[ગંગા - એક ગુર્જર વાર્તા ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q27968421|Q27968421]]
|-
| ૮૯ || [[સવિતા-સુંદરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q27968361|Q27968361]]
|-
| ૯૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૩]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || ||
|-
| ૯૧ || [[૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર|નારાયણ વિશનજી ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q136452057|Q136452057]]
|-
| ૯૨ || [[સોરઠી સંતો, ભાગ પહેલો|સોરઠી સંતો ભાગ ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || [[d:Q136458682|Q136458682]]
|-
| ૯૩ || [[ઘાશીરામ કોટવાલ|ઘાશીરામ કોટવાલ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:દિવાન શાકેરરામ દલપતરામ |દિવાન શાકેરરામ દલપતરામ ]] || હાસ્યનવલ || || || [[d:Q136500276|Q136500276]]
|-
| ૯૪ || [[ઝંડાધારી - મહર્ષિ દયાનંદ|ઝંડાધારી - મહર્ષિ દયાનંદ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q136500320|Q136500320]]
|-
| ૯૫ || [[વીરક્ષેત્રની સુંદરી]] {{color|Lime|'''*'''}}|| ડો રામજી (મરાઠી): અનુવાદક: [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર |નારાયણ વિશનજી ઠક્કુર]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136535814|Q136535814]]
|-
| ૯૬ || [[સાર-શાકુંતલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નર્મદ|નર્મદ]] || નાટક || || ||[[d:Q136536088|Q136536088]]
|-
| ૯૭ || [[સોરઠી બહારવટીયા - ભાગ પહેલો|સોરઠી બહારવટીયા - ભાગ પહેલો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/KE9 || ||
|-
| ૯૮ || [[સોરઠી બહારવટીયા - ભાગ બીજો|સોરઠી બહારવટીયા - ભાગ બીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvU || ||
|-
| ૯૯ || [[સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો|સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvT || ||
|-
| ૧૦૦ || [[શોભના]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750362|Q117750362]] || [[d:Q137768939|Q137768939]]
|-
| ૧૦૧ || [[છાયાનટ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q73226837|Q73226837]]
|-
| ૧૦૨ || [[બાપુનાં પારણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q137911007|Q137911007]]
|-
| ૧૦૩ || [[ઠગ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q117750349|Q117750349]]
|-
| ૧૦૪ || [[વેરાનમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q137926002|Q137926002]]
|-
| ૧૦૫ || [[બંસરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q47529151|Q47529151]]
|-
| ૧૦૬ || [[એકતારો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ભજન સંગ્રહ || || || [[d:Q139748927|Q139748927]]
|-
| ૧૦૭ || [[માબાપોને]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ચિંતન || || || [[d:Q139749590|Q139749590]]
|-
| ૧૦૮ || [[પંકજ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q139768210|Q139768210]]
|-
| ૧૦૯ || [[કાંચન અને ગેરુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841595|Q117841595]] || [[d:Q139769058|Q139769058]]
|-
| ૧૧૦ || [[દીવડી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841596|Q117841596]] || [[d:Q139769086|Q139769086]]
|-
| ૧૧૧ || [[પત્રલાલસા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750335|Q117750335]] || [[d:Q139784574|Q139784574]]
|-
| ૧૧૨ || [[નિરંજન]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/trg ||[[d:Q60622623|Q60622623]] || [[d:Q139796622|Q139796622]]
|-
| ૧૧૩ || [[ગુજરાતની ગઝલો]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી|કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]] (સંપા.) || ગઝલ સંગ્રહ || || [[d:Q67535884|Q67535884]] || --NA--
|-
| ૧૧૪ || [[ગુજરાતનો જય]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/3XSF <br> https://w.wiki/3XSG || [[d:Q56881059|Q56881059]] || [[d:Q139947387|Q139947387]]
|-
| ૧૧૫ || [[સાસુવહુની લઢાઈ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ|મહિપતરામ રૂપરામ નીલકંઠ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/RiC || [[d:Q60483070|Q60483070]] || [[d:Q139947416|Q139947416]]
|-
| ૧૧૬ || [[પુરાતન જ્યોત]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q139976784|Q139976784]]
|-
| ૧૧૭ || [[પ્રતિમાઓ]]{{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || https://w.wiki/MSo || || [[d:Q139977042|Q139977042]]
|-
| ૧૧૮ || [[યુગવંદના]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q72091228|Q72091228]]
|-
| ૧૧૯ || [[દિવાળીબાઈના પત્રો]]{{color|Gold|'''*'''}} || દિવાળીબાઈ || પત્ર સંગ્રહ || || || [[d:Q140041453|Q140041453]]
|-
| ૧૨૦ || [[નારીપ્રતિષ્ઠા]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || નિબંધ || || || [[d:Q60807360|Q60807360]]
|-
| ૧૨૧ || [[ત્રિશંકુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q72087877|Q72087877]]
|-
| ૧૨૨ || [[જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રફુલ્લ રાવલ|પ્રફુલ્લ રાવલ]] || ચરિત્રકથા || || || [[d:Q61755527|Q61755527]]
|-
| ૧૨૩ || [[સિદ્ધરાજ જયસિંહ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:જયભિખ્ખુ|જયભિખ્ખુ]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q140070930|Q140070930]]
|-
| ૧૨૪ || [[આત્મવૃત્તાંત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || આત્મકથા || || || [[d:Q54818533|Q54818533]]
|-
| ૧૨૫ || [[કચ્છનો કાર્તિકેય]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:વિશનજી ચતુર્ભુજ ઠક્કુર|વિશનજી ચતુર્ભુજ ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q72087287|Q72087287]]
|-
| ૧૨૬ || [[સાઠીના સાહિત્યનું દિગ્દર્શન]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ડાહ્યાભાઈ દેરાસરી|ડાહ્યાભાઈ દેરાસરી]] || ઇતિહાસ || || || [[d:Q63147311|Q63147311]]
|-
| ૧૨૭ || [[કલાપી]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:નવલરામ જગન્નાથ ત્રિવેદી|નવલરામ જગન્નાથ ત્રિવેદી]] || જીવનચરિત્ર || || || [[d:Q63257336|Q63257336]]
|-
| ૧૨૮ || [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:સઈદ શેખ|સઈદ શેખ]] || માહિતી પુસ્તિકા || || || [[d:Q140233446|Q140233446]]
|-
| ૧૨૯ || [[ગુજરાતી નાટ્યવિવેચન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક: ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ| ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ]] || વિવેચન || || || [[d:Q140250179|Q140250179]]
|-
| ૧૩૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/6Fq || || [[d:Q18003069|Q18003069]]
|-
| ૧૩૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૫]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/7Ru || || [[d:Q140285187|Q140285187]]
|-
| ૧૩૨ || [[લીલુડી ધરતી - ૧]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/gKU || || [[d:Q70679976|Q70679976]]
|-
| ૧૩૩ || [[લીલુડી ધરતી - ૨]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/h7B || ||[[d:Q140314762|Q140314762]]
|-
| ૧૩૪ || [[વ્યાજનો વારસ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/5wyH || || [[d:Q140314762|Q140314762]]
|-
| ૧૩૫ || [[સમરાંગણ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/7gX || || [[d:Q98637408|Q98637408]]
|-
| ૧૩૬ || [[પરકમ્મા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વિવેચન || || || [[d:Q140392424|Q140392424]]
|-
| ૧૩૭ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || વિવેચન || || || [[d:Q96083199|Q96083199]]
|-
| ૧૩૮ || [[બાલ–પંચતંત્ર]] || [[સર્જક:પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત|પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત]] || બાળ વાર્તાસંગ્રહ || || || [[d:Q135972416|Q135972416]]
|-
| ૧૩૯ || [[હીરાની ચમક]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/Ubx || || [[d:Q98637495|Q98637495]]
|-
| ૧૪૦ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || મહાનિબંધ || || || [[d:Q96083199|Q96083199]]
|-
| ૧૪૧ || [[રસબિંદુ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q117841593|Q117841593]]
|-
| ૧૪૨ || [[મહાન સાધ્વીઓ]] || શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર || ચરિત્ર કથા સંગ્રહ || || || [[d:Q140698617|Q140698617]]
|-
| ૧૪૩ || [[સ્નેહસૃષ્ટિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નવલકથા || || || [[d:Q117833640|Q117833640]]
|-
| ૧૪૪ || [[સત્યની શોધમાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || [[d:Q140722390|Q140722390]]
|-
| ૧૪૫ || [[પલકારા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || || || [[d:Q98931424|Q98931424]]
|-
| ૧૪૬ || [[દરિયાપારના બહારવટિયા ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્ર કથા સંગ્રહ || || || [[d:Q140722466|Q140722466]]
|-
| ૧૪૭ || [[ગુલાબસિંહ]] || [[સર્જક:મણિલાલ દ્વિવેદી |મણિલાલ દ્વિવેદી ]] || નવલકથા || || || [[d:Q63066189|Q63066189]]
|-
| ૧૪૮ || [[બીરબલ વિનોદ]] || [[સર્જક:બદ્રનિઝામી–રાહતી|બદ્રનિઝામી–રાહતી]] || વાર્તા સંગ્રહ || || || [[d:Q105628659|Q105628659]]
|-
| ૧૪૯ || [[હાલરડાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || || || [[d:Q140722520|Q140722520]]
|-
| ૧૫૦ || [[અપરાધી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા ||https://w.wiki/wcg || || [[d:Q105233972|Q105233972]]
|-
| ૧૫૧ || [[ઋતુગીતો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્યસંગ્રહ || || || [[d:Q105629139|Q105629139]]
|-
| ૧૫૨ || [[છેલ્લું પ્રયાણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || [[d:Q140723395|Q140723395]]
|-
| ૧૫૩ || [[બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઐતિહાસિક તવારીખ || || || [[d:Q140723411|Q140723411]]
|-
| ૧૫૪ || [[લોકમાન્ય લિંકન]] || અમેરિકન ઈન્ફોર્મેશન સર્વિસ || જીવન ચરિત્ર || || || [[d:Q140738704|Q140738704]]
|-
| ૧૫૫ || [[નિહારિકા]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q140738760|Q140738760]]
|-
| ૧૫૬ || [[એશિયાનું કલંક યાને કોરીયાની કથા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઇતિહાસ || || || [[d:Q140739096|Q140739096]]
|-
| ૧૫૭ || [[અકબર]] || [[સર્જક:ઉત્તમલાલ ત્રિવેદી|ઉત્તમલાલ ત્રિવેદી]] || ચરિત્રકથા || || || [[d:Q140758780|Q140758780]]
|-
| ૧૫૮ || [[કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || [[d:Q140760103|Q140760103]]
|-
| ૧૫૯ || [[સ્વામી વિવેકાનંદ]] || [[સર્જક:રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ|રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ]] || ચરિત્રકથા || || || [[d:Q140760370|Q140760370]]
|-
| ૧૬૦ || [[રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || [[d:Q140760390|Q140760390]]
|-
| ૧૬૧ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136339988|Q136339988]] || [[d:Q136339981|Q136339981]]
|-
| ૧૬૨ || [[મહાદેવભાઈનું પૂર્વચરિત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136456103|Q136456103]] || [[d:Q136456104|Q136456104]]
|-
| ૧૬૩ || [[સાહિત્યને ઓવારેથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:શંકરલાલ શાસ્ત્રી|શંકરલાલ શાસ્ત્રી]] || સાહિત્ય સમીક્ષા || || [[d:Q136456121|Q136456121]] || [[d:Q136456120|Q136456120]]
|-
| ૧૬૪ || [[ગ્રામોન્નતિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || પ્રકીર્ણ || || || [[d:Q140723431|Q140723431]]
|-
| ૧૬૫ || [[જેલ ઓફિસની બારી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વાર્તા સંગ્રહ || || || [[d:Q140760406|Q140760406]]
|-
| ૧૬૬ || [[રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || [[d:Q140774582|Q140774582]]
|-
| ૧૬૭ || [[ગ્રહાષ્ટક વત્તા એક]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || || || [[d:Q114190662|Q114190662]]
|-
| ૧૬૮ || [[મોત્સાર્ટ અને બીથોવન]] || [[સર્જક:અમિતાભ મડિયા|અમિતાભ મડિયા]] || ચરિત્રકથા || || || [[d:Q114346045|Q114346045]]
|-
| ૧૬૯ || [[નિત્ય મનન]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સુવિચાર સંગ્રહ || || || [[d:Q140893652|Q140893652]]
|-
| ૧૭૦ || [[વેળા વેળાની છાંયડી]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/5VB3 || [[d:Q117666826|Q117666826]] || [[d:Q136373827|Q136373827]]
|-
| ૧૭૧ || [[મહાત્માજીની વાતો]] || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || આધ્યાત્મિક વાર્તાઓ || || [[d:Q117665561|Q117665561]] || [[d:Q136373818|Q136373818]]
|-
| ૧૭૨ || [[અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઇતિહાસ || || [[d:Q117544959|Q117544959]] || [[d:Q136323704|Q136323704]]
|-
| ૧૭૩ || [[દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q117544149|Q117544149]] || [[d:Q136340228|Q136340228]]
|-
| ૧૭૪ || [[સાહિત્ય અને ચિંતન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]]|| ગદ્ય લેખ || || [[d:Q136089118|Q136089118]] || [[d:Q136089116|Q136089116]]
|-
| ૧૭૫ || [[ગીતાધ્વનિ]] || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા]]|| આધ્યાત્મિક || || ||
|-
| ૧૭૬ || [[દ્વિરેફની વાતો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q136340129|Q136340129]] || [[d:Q136340130|Q136340130]]
|-
| ૧૭૭ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર || || [[d:Q136340081|Q136340081]] || [[d:Q136340084|Q136340084]]
|-
| ૧૭૭ || [[દેશી રાજ્યોનો પ્રશ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || ઐતિહાસિક || || [[d:Q136089026|Q136089026]] || [[d:Q136089022|Q136089022]]
|-
| ૧૭૮ || [[નેતાજીના સાથીદારો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q135972647|Q135972647]] || [[d:Q135972645|Q135972645]]
|-
| ૧૭૯ || [[પિતામહ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q129548247|Q129548247]] || [[d:Q135972614|Q135972614]]
|-
| ૧૮૦ || [[દ્વિરેફની વાતો – ભાગ બીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || ||
|-
| ૧૮૧ || [[ખાખનાં પોયણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || નવલકથા || || [[d:Q135972568|Q135972568]] || [[d:Q135112922|Q135112922]]
|-
| ૧૮૨ || [[વાર્તાનું શાસ્ત્ર]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135914377|Q135914377]] || [[d:Q135914329|Q135914329]]
|-
| ૧૮૩ || [[મા બાપ થવું આકરું છે]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135972530|Q135972530]] || [[d:Q135972534|Q135972534]]
|-
| ૧૮૪ || [[પુષ્પોની સૃષ્ટિમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નાટક || || ||
|-
| ૧૮૫ || [[આકાશદીપ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139473471|Q139473471]] || [[d:Q139473472|Q139473472]]
|-
| ૧૮૬ || [[પ્રતિબિંબ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139472947|Q139472947]] || [[d:Q139473008|Q139473008]]
|-
| ૧૮૭ || [[રજકણ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || વિચાર કણિકા || || [[d:Q139923283|Q139923283]] || [[d:Q139923286|Q139923286]]
|-
|}
== કાર્યાધીન ==
{| class="wikitable sortable" id="guwsbooksinprogress"
|-
! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર
|-
| ૧ || [[સુવર્ણરેખા]] || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા
|-
| ૨ || [[તરલા]] || [[સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા|ભોગીન્દ્ર દિવેટીયા]] || નવલકથા
|-
| ૩ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર
|-
|}
[[શ્રેણી:વિકિસ્રોત]]
fyy58riwot447oele861fw1yqten5uw
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૩
104
65055
223947
201507
2026-08-05T16:42:06Z
Meghdhanu
3380
/* Proofread */
223947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude><center><poem>
<br>
<big><big><big>'''ગીતાધ્વનિ'''</big></big></big>
(ભગવદ્ગીતાનો સમશ્લોકી અનુવાદ)
'''કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા'''
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ-૩૮૦ ૦૧૪
</poem></center><noinclude>{{block center/e}}</noinclude>
0lqsjhz7rzf66q3dahxork0c2ue27oq
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૬
104
73483
223952
223930
2026-08-06T03:23:12Z
Snehrashmi
2103
/* Validated */
223952
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>બધી રીતે જોવી. જંગલનો અભ્યાસ જનમંગલ માટે કરવાનો છે. પણ જનમંગલ માટેનો આધાર જનવૃત્તિ ઉપર છે. એટલે એ દૃષ્ટિએ આપણે જંગલને જોવું ઘટે.
{{gap}}‘જંગલમાં ઉપયોગી બિનઉપયોગી ઘણાં વૃક્ષો છે. એમાં હિંસક પશુઓ રહે છે. અહિંસક પણ રહે છે. એમાં રૂપ રહે છે. ભવ્યતા વસે છે. ભયાનકતાનું પણ ત્યાં ધામ છે. એમાં સુંદર, કુરૂપ, ડાહ્યાં, લુચ્ચાં, મૂરખાં તમામ પ્રાણી પાસે પાસે રહે છે. એક બીજાને દેખે નહિ, ત્યાં સુધી સૌ સંપીને રહે છે.
{{gap}}‘માણસનું પોતાનું મન આ જંગલ જેવું છે. એમાં કાંઈ થોડી ઘણી વસ્તી નથી. એની તમામ વસ્તીને જો બહાર કાઢો તો આખી દુનિયા વસી જાય. એમાં સંખ્યાબંધ સુંદર રૂપો, આકારો, વૃત્તિઓ, તરંગો, વિચારો, લાગણીઓ, ભાવનાઓ, કલ્પનાઓ, આશાઓ, ઈચ્છાઓ, વેદનાઓ–અને શું શું નથી વસતું ?
{{gap}}‘એક માણસનું મન એક દુનિયા જેટલી વસ્તી ધરાવે છે. એ બધી જ વસ્તી એની નાનકડી મનોસૃષ્ટિમાં પાસે પાસે વસી રહી છે. એ બહાર નીકળે છે, તે એક બીજાને મળે છે, તે તોફાન કરી મૂકે છે ! આશા બહાર નીકળી અને એણે નિરાશાને જોઇ કે તરત તોફાન ! અશાંતિ ને શાંતિ એ ભેગાં થાય તેટલી જ વાર ! આમ તો બન્ને સગી બહેનો છે. બન્નેનો હૃદયમાં જ વાસ છે. પણ એક બીજાને દેખે એટલી વાર ! તરત યુદ્ધ થાય !
{{gap}}‘ત્યારે આનું નામ જંગલનો અભ્યાસ કરો. એનો આ અર્થ છે.
{{gap}}‘એક પળે તમારું હૃદય કૌમુદીને શરમાવે એવી શુભ્રતા ધારણ કરે છે. બીજી જ પળે કાળી ચૌદસની રાત્રિ કંપી ઊઠે<noinclude></noinclude>
8oarjluyriuqdba3g9hxplvgilgr85c
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૭
104
73484
223953
223931
2026-08-06T03:24:52Z
Snehrashmi
2103
/* Validated */
223953
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રહસ્ય માટે મથો !||૯૯}}<hr>'''</noinclude>એવું ભયાનક રૂપ એમાં આવે છે
{{gap}}‘પણ તમે જાણો તો છો કે જે ઘોડો જંગલી હતો, તેને તમે કેળવ્યો, અને એ કેટલો સુંદર બની ગયો ! તો તમારું મન જે જંગલ જાળવી રહે છે, તે મનનો તમે જંગલની રીતે અભ્યાસ કરો, તો કેટલી સુંદરતા બતાવે !
{{gap}}એનો અર્થ એ છે કે જે કાંઈ દેખો, સાંભળો, વાંચો, મેળવો, તમામનું રહસ્ય પ્રાપ્ત કરવા મથો. તે વિના એ બધું તમારે માટે નકામું છે, ને તમે એને માટે નકામા છો. જેવી રીતે સોનામાં તાંબુ છે, છતાં એ સોનું જ કહેવાય છે, ને તાંબુ સોનાને નામે જાય છે, તેમ જંગલમાં એક ચંદનનું વૃક્ષ હોય, તો પણ એ ચંદનનું જંગલ મનાય છે. કારણ કે મહિમા ચંદનના વૃક્ષનો છે. એ જ રીતે તમારી પાસે ભલે ને એક જ સુવિચાર હોય, તો એ વિચાર વિષે વિચાર કરીને, તમે એનું જ આખું વન ઊભું કરી શકશો. અને પછી થોડી ઘણી આડીઅવળી વાતો ક્યાંક છૂપાઈ બેઠી હશે, છતાં પેલો વિચાર જ પ્રધાનપણે આગળ આવતો રહેશે.
{{gap}}‘જંગલનો અભ્યાસ કરવો એટલે આ રીતે અભ્યાસ કરવો. જંગલની સંસ્કૃતિ એનો અર્થ પણ આ. એ સંસ્કૃતિ, માણસને માણસ રહેવા માટેનો, પ્રધાન માર્ગ બતાવી રહે છે !
{{gap}}‘એક બીજા વિદ્વાને લખ્યું છે: ‘સૃષ્ટિનું રૂપ એવી રીતે નિહાળવું કે, એ રૂપ પ્રત્યક્ષ ન હોય ત્યારે પણ, એ રૂપ તમારી પાસે હોય ! એટલે કે રૂપ ને મન એક થઈ ગયાં હોય ! મન ધારે ત્યારે રૂપ પ્રગટાવે !
{{gap}}‘એ જ રીત સર્વ તત્ત્વ મેળવવા માટેની છે.
{{gap}}સઘળી વાતમાં રહસ્ય શોધવા મથો !<noinclude></noinclude>
53ozubsd8bhygi30by6r5kyhbr67gqy
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૮
104
73485
223954
223932
2026-08-06T03:26:15Z
Snehrashmi
2103
/* Validated */
223954
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૩] <br/> કુતૂહલ અને જ્ઞાનભૂખ'''</big> | }}
<br/>
{{gap}}'''<big>સો</big>લોમનને''' કોઈકે પૂછ્યું: ‘માણસ જાતને સુધારવા
માટે શું કરવું જરૂરી છે ?’ સોલોમને તે વખતે જવાબ ન દીધો. થોડા દિવસ પછી પાછો એ જ પ્રશ્ન ફરીને એને પુછાયો.
{{gap}}આ વખતે તેણે પૂછનારને કહ્યું : ‘મારી સાથે ચાલો !’
{{gap}}આગળ સોલોમન ને પાછળ પૂછનાર, એમ બન્ને જણા ચાલ્યા. થોડેક દૂર ગયા ત્યાં કોઈ ત્રીજો માણસ એમની સાથે થઈ ગયો.
{{gap}}એ માણસ દેખીતી રીતે અતિ ડાહ્યો લાગતો હતો. ચારે તરફ તે બધું જોયા કરતો હતો. ગાઢ જંગલની કેડીએ ત્રણે જણા બોલ્યાચાલ્યા વિના ચાલ્યા જતા હતા. પેલા પ્રશ્ન પૂછનારને ચટપટી લાગી હતી કે, જવાબ આપવાને બદલે સોલોમન તો એને જંગલકેડીને લાંબે લાંંબે માર્ગે દોરી જાય છે ! શું જંગલમાં એના પ્રશ્નનો જવાબ હશે ? કે પછી એમ ને એમ પોતે થાકી જાય, એટલે જવાબ મેળવવાની ઈચ્છા જ તજી દે એવી આ જુક્તિ હશે ?
{{gap}}વાહ રે ! તો તો જે ડાહ્યામાં ડાહ્યો ગણાય છે તેનો જવાબ<noinclude></noinclude>
n30ysqmuv3594u9thafg3cp1kceuu3c
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૯
104
73553
223955
223933
2026-08-06T03:37:40Z
Snehrashmi
2103
/* Validated */
223955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કુતૂહલ અને જ્ઞાનભૂખ||૧૦૧}}<hr>'''</noinclude>આપવાની આ કેવી વિચિત્ર રીત ! જવાબ આપવો નહિ, અને છતાં સામો માણસ થાકીને કહે કે, મને જવાબ મળી ગયો !
{{gap}}મનમાં ને મનમાં એ મૂંઝાતો હતો, ત્યાં એની નજર એના પેલા ત્રીજા સાથી ઉપર પડી. અત્યાર સુધી એ બોલ્યા ચાલ્યા વિના ચાલતો હતો. અને ઘણો ડાહ્યો દેખાતો હતો. પણ હવે એ અચાનક રાજા સોલોમનને સવાલ પૂછવા મંડ્યો હતો. સવાલ નહિ, જાણે કે સવાલો પૂછવા મંડ્યો હતો.
{{gap}}કાંઈક રસ્તો દેખાય ને પૂછે : ‘આ શું ?’ જરાક નવાઈ જેવું લાગે કે ઊભો રહી જાય અને પૂછે: ‘આ શું?’
{{gap}}‘આ શું?’ ‘તે શું?’ ને ‘પેલું શું ?’ એના જાણે કે પડઘાઓ હવામાંથી ઊઠતા લાગ્યા ! પેલો માણસ પૂછતાં થાકતો ન હતો. એ જાણે કે આજે જ જન્મ્યો હોય એટલી બધી વ્યર્થ કુતૂહલતા એનામાંથી ઊભી થતી હતી ! પણ એના પ્રશ્નોનો જો અંત ન હતો, તો રાજા સોલોમનના મૌનનો પણ અંત ન હતો. પૂછનારે અસંખ્ય નકામા સવાલો એટલીવારમાં પૂછી કાઢ્યા હતા ! પણ એના એકે પ્રશ્નનો, વાણીથી કે નિશાનીથી, કોઈ રીતે રાજાએ જવાબ વાળ્યો ન હતો !
{{gap}}અને એક બીજી નવી નવાઈની વાત હતી. અત્યાર સુધી એ ડાહ્યામાં ડાહ્યો લાગતો હતો. પણ હવે જાણે કે એ મૂરખમાં મૂરખ જણાવા મંડ્યો !
{{gap}}કારણ કે એને કોઈ જવાબ આપે કે ન આપે, એની જાણે એને પડી જ ન હોય, તેમ એના પ્રશ્નો વરસી જ રહ્યા હતા ! બધા જ નકામા—અને કેવળ આળસુ કુતૂહલતા [idle {{SIC|curiocity|curiosity}}]માંથી પ્રગટેલા ! આ શું ? પેલું શું? તે શું? ત્યાં શું? વ્યર્થ કૂતુહલતાભરી એક જ માળાના બધા મણકા !
{{nop}}<noinclude></noinclude>
2kxowucmm1hsz35nrz6q2ybcr8mfz0r
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૦
104
73554
223956
223934
2026-08-06T03:39:13Z
Snehrashmi
2103
/* Validated */
223956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}એવામાં એક મોટો ધોરી માર્ગ દેખાયો. આ માર્ગે અસંખ્ય માણસોની ને વાહનવ્યવહારની ધમાલ ચાલી રહી હતી. ત્યાં ચાર રસ્તા મળતા હતા. ઘેટાં, ગધેડાં, ખચ્ચર, ઊંટ, ઘોડાં, ગાડી, ગાડાં, માણસ, બકરાં અસંખ્યોની ત્યાં આવજાવની ધમાલ ચાલી રહી હતી.
{{gap}}રાજા સોલોમન ત્યાં આવીને ઊભો રહી ગયો. તેણે પેલા અસંખ્ય પ્રશ્નો પૂછનારને એક જગ્યા બતાવી. પછી એને કહ્યું : ‘તું ત્યાં જઈને ઊભો રહે ! ત્યાંથી તારી નજર બન્ને બાજુના ચારે રસ્તા ઉપર પહોંચશે !’
{{gap}}પેલો માણસ ત્યાં ઊભો રહ્યો. ને તેણે બન્ને તરફ દૃષ્ટિ કરી તો એ ઘેલા જેવો થઈ ગયો. ચારે બાજુથી સંખ્યાબંધ માણસો, પ્રાણીઓ અને વાહનો આવી રહ્યાં હતાં ! અને એ જોઈ ને એના મનમાં એકી સાથે સંખ્યાબંધ કુતૂહલતા ભરેલા પ્રશ્નો જન્મતા હતા : ‘આ શું છે? પેલું શું છે? ત્યાં શું છે? પણે શું છે?’ એવા એવા.
{{gap}}પણ આ પ્રમાણે અસંખ્ય વ્યર્થ કુતૂહલતાઓના ભાર નીચે તો એ ઘેલો બની જાય તેવું હતું !
{{gap}}રાજા સોલોમને આ જોયું. એના ચહેરા ઉપર આવી ગયેલા સેંકડો નકામા પ્રશ્નો પણ જોયા. તેણે કહ્યું: ‘તું ત્યાં ઊભો રહે, અને તારા બધા પ્રશ્નો શમી જશે. તું જે જગ્યાએ ઊભો છે, તે જગ્યાનો પ્રતાપ એવો છે કે, તું મૂંગો થઈ જશે ! તેમ જ ત્યાં તું અચલ બની જશે, ખસી શકશે નહિ અને એમાંથી તારા તમામ પ્રશ્નોના પ્રત્યુત્તરો પણ મળી રહેશે !’
{{gap}}પછી તેણે પહેલા પ્રશ્ન કરનાર તરફ ફરીને કહ્યું: ‘તમને પણ મારે આ જ જવાબ આપવાનો હતો. એટલા માટે હું<noinclude></noinclude>
lyymrd0qkctmerw663ohksc37udnxsg
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૧
104
73555
223935
223776
2026-08-05T15:55:42Z
Amvaishnav
156
/* Proofread */
223935
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|કુતૂહલ અને જ્ઞાનભૂખ||૧૦૩}}<hr>'''</noinclude>તમને આંહીં લાવ્યો હતો. માણસ જ્યારે પર્વતશૃંગ ઉપર ઊબો રહીને દૂર દૂર જતા આવતા વ્યવહારને, દૃષ્ટા બનીને જુએ છે, ત્યારે એક તો, એને એ વ્યવહાર સુંદર લાગે છે, અને બીજુ, એ વ્યવહાર, વ્યર્થ કુતૂહલતા ઊભી કરવાને બદલે, એને આનંદ આપીને અંતર્મુખ થવા પ્રેરે છે. ‘આ શું?' એવી ખોટી કુતૂહલતાનો પ્રશ્ન અટકી જઈને, એનું અંતર ‘ ઓ હો ! આવું ? ’ એવા પ્રશ્નમાં શમે છે ! એમાંથી એ પોતાની અને દુનિયાની બન્નેની પારના પ્રશ્નને જોતો થશે. માણસ જાતને સુધારવા માટે શું કરવું જરૂરી છે? એ તમારા પ્રશ્નનો આ જવાબ છે.
{{gap}}માણસ જાત તો સુધરે, જો બીજા વિષે વધારે પડતું જાણવાનું છોડીને, એ પોતાના વિષે વધારે પડતું જાણવા મથે તો.
{{gap}}તેમ જ તમારા પ્રશ્નનો આ બીજો પ્રત્યુત્તર છે. મૂર્ખનું નહિ, પ્રાજ્ઞનું મૌન રાખેા. એમાંથી અનેક નવા દૃષ્ટિકોણ મળશે. અને દૃષ્ટિપંથ દેખાશે.
{{સ-મ||🙒|}}<noinclude></noinclude>
bgnd0s5r2dxivhwbnwerlnvozz3i2i3
223936
223935
2026-08-05T15:56:08Z
Amvaishnav
156
223936
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|કુતૂહલ અને જ્ઞાનભૂખ||૧૦૩}}<hr>'''</noinclude>તમને આંહીં લાવ્યો હતો. માણસ જ્યારે પર્વતશૃંગ ઉપર ઊભો રહીને દૂર દૂર જતા આવતા વ્યવહારને, દૃષ્ટા બનીને જુએ છે, ત્યારે એક તો, એને એ વ્યવહાર સુંદર લાગે છે, અને બીજુ, એ વ્યવહાર, વ્યર્થ કુતૂહલતા ઊભી કરવાને બદલે, એને આનંદ આપીને અંતર્મુખ થવા પ્રેરે છે. ‘આ શું?' એવી ખોટી કુતૂહલતાનો પ્રશ્ન અટકી જઈને, એનું અંતર ‘ ઓ હો ! આવું ? ’ એવા પ્રશ્નમાં શમે છે ! એમાંથી એ પોતાની અને દુનિયાની બન્નેની પારના પ્રશ્નને જોતો થશે. માણસ જાતને સુધારવા માટે શું કરવું જરૂરી છે? એ તમારા પ્રશ્નનો આ જવાબ છે.
{{gap}}માણસ જાત તો સુધરે, જો બીજા વિષે વધારે પડતું જાણવાનું છોડીને, એ પોતાના વિષે વધારે પડતું જાણવા મથે તો.
{{gap}}તેમ જ તમારા પ્રશ્નનો આ બીજો પ્રત્યુત્તર છે. મૂર્ખનું નહિ, પ્રાજ્ઞનું મૌન રાખેા. એમાંથી અનેક નવા દૃષ્ટિકોણ મળશે. અને દૃષ્ટિપંથ દેખાશે.
{{સ-મ||🙒|}}<noinclude></noinclude>
jqbgpr2sfateyxhdylkplu2sj40y9oo
223957
223936
2026-08-06T03:52:04Z
Snehrashmi
2103
/* Validated */
223957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કુતૂહલ અને જ્ઞાનભૂખ||૧૦૩}}<hr>'''</noinclude>તમને આંહીં લાવ્યો હતો. માણસ જ્યારે પર્વતશૃંગ ઉપર ઊભો રહીને દૂર દૂર જતા આવતા વ્યવહારને, દૃષ્ટા બનીને જુએ છે, ત્યારે એક તો, એને એ વ્યવહાર સુંદર લાગે છે, અને બીજું, એ વ્યવહાર, વ્યર્થ કુતૂહલતા ઊભી કરવાને બદલે, એને આનંદ આપીને અંતર્મુખ થવા પ્રેરે છે. ‘આ શું?’ એવી ખોટી કુતૂહલતાનો પ્રશ્ન અટકી જઈને, એનું અંતર ‘ઓ હો ! આવું ?’ એવા પ્રશ્નમાં શમે છે ! એમાંથી એ પોતાની અને દુનિયાની બન્નેની પારના પ્રશ્નને જોતો થશે. માણસ જાતને સુધારવા માટે શું કરવું જરૂરી છે? એ તમારા પ્રશ્નનો આ જવાબ છે.
{{gap}}માણસ જાત તો સુધરે, જો બીજા વિષે વધારે પડતું જાણવાનું છોડીને, એ પોતાના વિષે વધારે પડતું જાણવા મથે તો.
{{gap}}તેમ જ તમારા પ્રશ્નનો આ બીજો પ્રત્યુત્તર છે. મૂર્ખનું નહિ, પ્રાજ્ઞનું મૌન રાખો. એમાંથી અનેક નવા દૃષ્ટિકોણ મળશે. અને દૃષ્ટિપંથ દેખાશે.
{{સ-મ||🙒|}}<noinclude></noinclude>
6niayaazbds8teh0bwlp3rncmj8oi8g
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૨
104
73556
223937
223777
2026-08-05T16:07:57Z
Amvaishnav
156
/* Proofread */
223937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૪]<br/> અખૂટ ભંડારની શોધ !'''</big> | }}
<br/>
{{gap}}<big>'''એ'''</big>ક ગામમાં પ્રાચીન સમયથી એક પરંપરા ચાલી આવે. એક આગમવાણી પ્રમાણે એક દિવસ આ ગામમાં આકાશવાણી સંભળાવાની હતી.
{{gap}}પણ તે દિવસ કયેા, તે કોઈને ખખર ન હતી.
{{gap}}પણ એટલી ખબર હતી કે એ આકાશીવાણી દ્વારા, માનવજાત ભલે ખર્ચ્યા કરે, પણ કોઈ દિવસ ખૂટે જ નહિ, એવા એક અખૂટ ભંડારના સ્થાન વિષેની માહિતી મળવાની હતી. એ સ્થાનમાં આખી દુનિયાનો જાણે કે અખૂટ ભંડાર ભર્યો હતો. એટલી બધી સમૃદ્ધિ ત્યાંથી નીકળવાની હતી.
{{gap}}હવે આ અખૂટ ભંડાર વિષે દરેક માણસ પોતપોતાની સમજણ પ્રમાણે કલ્પના કરતો હતો. કેટલાકને મન ત્યાં નર્યાં સોનાના ઢગલા હોવાનો સંભવ હતો. બીજા માનતા હતા કે સોનું નહિ, પણ હીરા માણેક મોતી ત્યાં હોવાં જોઈએ. એક વૃદ્ધ ડાહ્યાએ કહ્યું: 'ભલા માણસ ! હીરા માણેક મોતી ગમે તેટલાં હોય, તો પણ એનો અંત આવી જાય. પારસમણિ નીકળે તો એ સમૃદ્ધ ભંડાર કહેવાય ! કારણ કે<noinclude></noinclude>
m8rna40843kf1g2amz6o3knxitn9oev
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૩
104
73557
223938
223779
2026-08-05T16:16:37Z
Amvaishnav
156
/* Proofread */
223938
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અખૂટ ભંડારની શોધ !||૧૦૫}}<hr>'''</noinclude>એ હંમેશને માટે તમામ ચીજોને સુવર્ણમય કરી મૂકે ! એટલે અખૂટ ભંડારમાં પારસમણિ નીકળવો જોઈએ ! ’
{{gap}}આ પ્રમાણે દરેકની કલ્પના જુદી જુદી રીતે આ અખૂટ ભંડારને જોઈ રહી હતી !
{{gap}}પણ દિવસો ઉપર દિવસો વીતતા ગયા અને છતાં એ અખૂટ ભંડાર વિષે કાંઈ વાત મળી નહિ, કે ભંડાર દેખાણો નહિ કે કોઇ આકાશવાણી પણ સંભળાણી નહિ !
{{gap}}પછી એક દિવસ એ આખુ ગામ બહારગામના મેળા બજારે જવા માટે ઊપડ્યું.
{{gap}}ત્યાં મેળા બજારમાં ભાત ભાતની ચીજો વેચાવા આવતી. ત્યાં સમુદ્રપારનાં કાળાં મોતી આવતાં. અનુપમ હાથીદાંત આવતો. જંગલ આખું મઘમઘી ઊઠે એવું ચંદન આવતું. હીરા આવતા. અણુમેલ રત્નો આવતાં. એક એક કોટી દ્રમ્મની રત્નમાણિકયખચિત શૃંગાર સાડી આવતી. ત્યાં જે ફૂલ આવતાં તે દુનિયામાં ક્યાંય દેખવા પણ મળતાં નહિ ! અત્તર એવું આવતું કે એની સુગંધ હવા તજી શકતી નહિ ! ત્યાં નવી નવાઈનાં પંખી આવતાં. ત્યાં એવા મેનાં પોપટ આવતાં કે જે
તમને જાણતાં હોય તેમ તમારી સાથે વાતો કરે! અને પોતે જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સ્વર્ગનું એવું વર્ણન આપે કે માણસ બે ઘડી આ દુનિયા ભૂલી જાય !
{{gap}}આવું આ બજાર આર વર્ષે એક વખત ભરાતું. માણસ જો એ ચૂકે તો થઈ રહ્યું. બીજા ખાર વરસ રાહ જોયા કરે.
{{gap}}આથી આખું ગામ સંપ્યું ને ઊપડ્યું. સૌએ નક્કી કર્યું હતું કે માત્ર કોઈ એક વિશ્વાસુ માણસને આપણે આંહી બાકી રહેવા દેવો !<noinclude></noinclude>
7tdcj7ba1xkomftwd92wvvdak3sy37o
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૪
104
73558
223939
223780
2026-08-05T16:23:38Z
Amvaishnav
156
/* Proofread */
223939
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}કારણ વખત છે ને પાછળથી પેલી આકાશવાણી પ્રગટે તો કંચન વિષેની એ માણસ ભાળ તે રાખી લે !
{{gap}}પછી એમણે ખૂણેખાંચરે તપાસ માંડી કે બીજો કોઈ પાછળ રહી ગયો હોય નહિ. બીજો કોઈ ક્યાંય રહી ગયો નથી તેની બરાબર શોધ કરી. કારણ કે નહિતર એને દગો કરવાનું મન થાય !
{{gap}}બીજો કાઈ નથી રહી ગયો એ વાતની ખાત્રી કરીને, પછી એ બધા પેલું મેળા મજાર જોવા ગયા ! પણ જોવા ગયા તેવા જ એમાં તલ્લીન થઈ ગયા ! ત્યાં તો એવી એવી ચીજો હતી કે એક જૂઓ ને બીજી ભૂલો ! એ બધા તો ત્યાં જ ધામા નાખીને પડ્યા.
{{gap}}આવું બજાર તો બાર વરસે ભરાય, એટલે ચાલે પણ ઠીક ઠીક. આખું ગામ ત્યાં રગદર્શીશી જીવનની છાયામાં અટવાઈ ગયું.
{{gap}}પણ હવે જે માણસ ગામમાં હતો તેણે વિચાર ક્યો કે જો આકાશવાણી સંભળાશે, અને આંહી તો કોઈ નથી, એટલે એ જો ધ્યાન નહિ રાખે—તો, ગામને ઘણું મોટું નુકસાન થશે.
{{gap}}એ આકાશવાણીની વાત તો ખોશે, પણ હજી એ વાત આવી નથી એમ ધારીને, આશામાં ને આશામાં સૌ રાહ જોયા કરશે ! ને છેવટે નિરાશા સાંપડતાં ગામ શ્રદ્ધા જ ખોઈ બેસશે, ને અમૂલ્ય ભંડાર ગુમાવશે !
{{gap}}એટલે એ તા રાતદિવસના ઉજાગરા ખેચવા માંડ્યો. ને વખત કાઢવા આમ તેમ ફરવા માંડ્યો.
{{gap}}એ એકલો ગામમાં ફરવા નીકળ્યો, પણ ક્યાંય કોઈ કહેતાં કોઈ મળે જ નહિ !<noinclude></noinclude>
7h6htmaujvc80e2h6rghtishrlhmmfq
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૫
104
73559
223945
223781
2026-08-05T16:31:53Z
Amvaishnav
156
/* Proofread */
223945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અખૂટ ભંડારની શોધ||૧૦૭}}<hr>'''</noinclude>{{gap}}ઘેર ઘેર તાળાં !
{{gap}}એને ફરતાં ફરતાં એક નવી નવાઈની વાત મળી. તમામ ઘેર બરાબર સંભળાય, તેમ આકાશવાણીના ભણકારા જાણે હવે આવી રહ્યા હતા ! હવે જ્યારે ગામમાં કાઈ ન હતું ત્યારે !
{{gap}}એટલે એણે આકાશવાણી સાંભળવા કાન સરવા કર્યાં. તો એમાં એમ આવ્યું કે ‘ હે જનો ! હું તમને ખરી વાત કહેવા કાલે આવવાનો છું! કાલે તમે તૈયાર રહેજો !’
{{gap}}બીજે દિવસે આ માણસ તૈયાર થઈને બેઠો. કોણ બોલવાનું હતું એ તો એ જાણતો ન હતો. ત્યાં આકાશવાણી આવી.
{{gap}}પેલો અમૂલ્ય લંડાર ક્યાં છે તેની વાત સાંભળવા માટે આ ભાઈ તલપાપડ થઈ રહ્યા !
{{gap}}પણ વાત સાંભળતાં જ એના રામ રમી ગયા ! એમાં તો બીજી જ વાત નીકળી ! જે ભંડાર તારી પાસે છે તે ક્યાંચ નથી. ને જે ક્યાંય નથી, તે તારી પાસે છે!' એમાં તો આવી વાત આવી !
{{gap}}પેલા માણસે બે હાથ જોડીને કહ્યું : 'પણ હે દેવાધિદેવ ! એક અખૂટ ભંડાર હોવાની આગાહી આ ગામમાં અનેક વર્ષોથી ચાલી આવે છે, તે અખૂટ ભંડાર છે ક્ચાં ? એ ભંડારની વાત જાણવા માટે તો ગામ આખું મને અહીં મૂકતું ગયું છે !'
{{gap}}જવાબ મળ્યો :
{{gap}}‘ પણ ગામ આખુંં બહાર નીકળી પડ્યું છે, એટલે એ જાણે છે કે, અખૂટ ભંડારમાં પણ પેલા મેળા બજાર કરતાં વધારે કિમતી કાંઈ નહિ હોય ! નહિતર તો એમાંનો એક પણ આંહીંથી ખસત જ નહિ!'
{{gap}}પેલો માણસ હવે રડવા જેવો થઈ ગયો. એને થયું કે<noinclude></noinclude>
o56ys6jwavpcukocrf4xkrnmbfuhiq7
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૪
104
73611
223940
2026-08-05T16:24:04Z
Meghdhanu
3380
/* Not proofread */
223940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>તમામનાં શીલ, પ્રજ્ઞા, જ્ઞાન, વિચાર બધું તે જાણી લીધું?'
ભગવાન તથાગતનું આ વચન સાંભળતાં જમીન તરફ
દૃષ્ટિ કરીને અભિવાદન કરતા સારિપુત્ર મેલ્યા: ‘ એવું તે
કાંઈ નથી ભન્તે ! ’
તે
· સારિપુત્ર ! તે ભવિષ્યમાં જે આંહીં આવવાના, તે સ
ભગવત વિષે, તે ચિત્તથી ન્તણી લીધુ છે ? ’
• ભન્તે! એવું પણ થયું નથી ! ’
• તે તે સારિપુત્ર ! તારું' વિજ્ઞાપન ઘણું વધારે પડતુ
કહેવાય. ભુતકાલના ને ભવિષ્યકાલના ને વર્તમાનકાલના ભગવંતા
વિષે તારી પાસે મર્યાદિત જ્ઞાન છે. એટલે આ તારી વાણી
અતિશાક્તિ બતાવે છે. '
.
‘ ના ભન્તે ! ’ સારિપુત્રે કહ્યું: ' સૌની ધર્મ પ્રણાલિકા
વિષે કાંઈ ને કાંઈ તા જણાયેલ છે. ' ભગવાન તથાગતે તે
વખતે વધુ કાંઈ કહ્યું નહિ, પણ એમના અંતરમાં જાણે એક
નવીન પ્રકાશ આવ્યો હેાય તેમ, ચહેરા ઉપર એક તેજરેખા
પ્રગટી ગઈ | એ તેજરેખા શાની હતી તે કઈ જાણી શકયું નહિ.
[૨]
પણ આ વખતના ભગવાનના વિહાર એ છેલ્લે વિહાર
થવાનું નિર્માણુ હતું. નાલંદા, પાટલિગ્રામ, કેાટિગ્રામ, નાટિકા,
વૈશાલી, એમ વિહાર કરતા કરતા ભિક્ષુસ ંઘ વેગ્રામમાં આવ્યા.
વેણુગ્રામમાં વર્ણવાસનુ નક્કી થયું.
ત્યાં ભગવાન તથાગતને ભયંકર ખિમારી લાગુ પડી.
એ બિમારીમાંથી ભગવાનને ધીમે ધીમે સારું થઈ ગયું.
cણુ Itu{ભારી છેલ્લી “ભીgrglection, Haridwar
in:<noinclude></noinclude>
0yugjhwzjwgc4vzppkxe1fcizo1nyrs
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૫
104
73612
223941
2026-08-05T16:24:40Z
Meghdhanu
3380
/* Not proofread */
223941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|અંતિમ પળે !||૧૩૭}}<hr>'''</noinclude>એક દિવસ આનંદ ભગવાનની પાસે આવ્યા. અભિવાદન
કરીને એક તરફ ખેડા: પછી ધીમેથી એલ્યા: · ભન્તે ! ભગ-
વાનની બીમારીથી શૂન્ય જેવા થઈ ગયા હતા. હવે આશ્વાસન
મળ્યું ને આશા પ્રગટી કે ભગવાન ભિક્ષુસંઘને કાંઈક વધુ
સ ંદેશ આપી જશે!'
ભગવાન તથાગતના અંતરમાં એક નવા પ્રકાશ આવત
હોય તેવું થયું. સારપુત્રની તે દિવસની વાણી તેમને સાંભરી
આવી. આન ંદની આજની વાણી પણ ચિત્તમાં રહી ગઈ.
પ્રમુખ શિષ્યા ધીમે ધીમે પોતાને દેવરૂપ માની, એને આધારે
ચાલવાની નિરાધારી કેળવતા જાય છે એ સમજાઈ ગયું.
સ્થિર, શાંત, ધીમા, મૃદુ, મધુર અવાજે ભગવાને કહ્યું ‘ આનંદ!
ભિક્ષુસંઘ હવે મારી પાસેથી કયા દેશાની વાટ જુએ છે?
ધનુ કોઈ નવું રહસ્ય હવે બાકી રહ્યુ નથી. તથાગતનુ
જીણુ શીણુ શરીર, આનંદ! હવે તે ટેકે ટેકે નભી રહ્યું
છે. આનંદ ! છેવટે તે આત્મદીપ બને. ધર્મદીપ અનેા અને
એમ વિહરા ! આથી વિશેષ કાંઈ કહેવાનું નથી. ’
.
વૈશાલીથી વિહાર કરતા કરતા ભગવાન પાવા ગયા.
પાવામાં ચુન્દ લુહારની આમ્રવાટિકામાં ભગવાન ઊતર્યાં.
ચુન્દ લુહારે સાંભળ્યું કે ભગવાન એની વાટિકામાં ઊતર્યા
છે અને એને આનંદ થયો.
ચુન્દે ભગવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું. પણુ
એ ભાજન છેલ્લુ હતું. પેટમાં સમ્ર બિમારી ઊઠી. ભગવાને
આન ંદને કહ્યું: ‘ આનંદ! કુસીનારા જઈ એ ! ’
પણ ચુન્દના ભાજન બાદ ભગવાનને મહાપીડા થઈ
રહી હતી. તે આન દેત જોવkul Kangi Collection, Haridwar
Public<noinclude></noinclude>
hi46oqn94h0fc3ge4hspy7rs9qzap5b
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૬
104
73613
223942
2026-08-05T16:24:59Z
Meghdhanu
3380
/* Not proofread */
223942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>
એને ધ્રાસકા પડી ગયા. પણ ભગવાન તથાગતે કહ્યું.
આન ંદ! જ્યાં કકુત્થા નદી વહે છે ત્યાં ચાલે ! ’
મહાભિક્ષુસંઘ સાથે ભગવાન ત્યાં પહેોંચ્યા.
ત્યાં નદીકિનારે આમ્રવનમાં આનંદે આસન પાથર્યું.
તેના ઉપર ભગવાન લેટી ગયા.
:
જીવનની છેલ્લી પળેા આવી રહી હતી. પણ એ વખતે
એમણે આનંદને કહ્યું: · આનંદ! કોઈ ચુન્દ લુહારને, એમ
ખસિયાણા બનાવી ન દેતા, કે તારા ભોજનથી તથાગતનું
પરિનિર્વાણ થયું ! આનંદ! તું પોતે ચુન્દને કહેજે કે તારી
ધન્યતાની કાઈ સીમા નથી કે, તથાગતે છેલ્લું ભાજન તારે
ત્યાં લીધું ! એમ પણ એને આશ્વાસન આપજે આનંદ ! કે
મે જાતે તથાગતને આમ ખેલતા સાંભળ્યા હતા !'
આંહીં થોડા આરાગ લઈ વળી ભગવાન તથાગતે
આનંદને કહ્યું: · આનંદ ! હિરણ્યવતી નદીને કિનારે ચાલેા !’
[3]
હિરણ્યવતી છેલ્લુ સ્થાન હતું. ત્યાં ભગવાન તથાગતની
છેલ્લી વાણી સંભળાણી. ભગવાને શિષ્ય સમુદાયને કહ્યું :
· હજી કાઈ ને કાંઈ શકા હોય તેા પૂછે, ભિક્ષુએ !’
પણ ભિક્ષુઓમાંથી કાઈ ને કાંઈ શંકા ન હતી. શેકના
ભાર હવામાં આવી ગયા હતા.
પણ
ભગવાન તથાગતે ફરીને પણ એ જ વાત કહી.
ફ્રીને સૌ ભિક્ષુએ નિરુત્તર રહ્યા.
ભગવાન તથાગતે ત્રીજી વખત પણ એ જ વાત કરી:
ઊઈ ને કાંઈ કહેવાનુંŠuggiogri Collection, Haridwar<noinclude></noinclude>
23y5duyryey80my61o6sjpj967jhrh7
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૭
104
73614
223943
2026-08-05T16:25:48Z
Meghdhanu
3380
/* Not proofread */
223943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|અંતિમ પળે !||૧૩૯}}<hr>'''</noinclude>
અતિમપળ સુધી જ્ઞાન આપવાની આ તમન્નામાં વિશેષ
સત્યના એક અદ્ભુત ધ્વનિ રહ્યો અને એ ધ્વનિ જ
સ`સ્વ છે. જ્ઞાન, મહાન છે. વ્યક્તિ નહિ, એ ધ્વનિ એમાંથી
ઊઠી રહ્યો છે ! કારણ કે માણસ જેટલુ વ્યક્તિને પૂજે છે, એટલું
!
જ્ઞાનને પૂજતા નથી. એટલે એણે આ સત્ય વધુ પ્રગટપણે
જાણવું રહ્યું. વ્યક્તિ નહિ, જ્ઞાન !
સારિપુત્રની તે દિવસની વાણી સાંભળીને ભગવાનની.
મુખમુદ્રા ઉપર એક તેજરેખા આવી ગઈ હતી. એ શા
માટે હતી એ કઈ સમજ્યું ન હતું.
આનંદની વાણી, જ્યારે અવલંબનની પરાકાષ્ટા ખતાવી
રહી હતી, ત્યારે એ વાણી સાંભળીને પણ ભગવાનને અંત-
રમાં નવા પ્રકાશ આવતા જણાયા હતા. એ પ્રકાશ શાના હતા ?
ભગવાન તથાગતને એક વસ્તુ અંતરમાં ઊગી હતી.
સારિપુત્રની વાણી, આનંદની વાણી, બીજા પણ અનેક
પ્રમુખ શિષ્યાની વાણી, બધી જ વાણી, હવે એને પેાતાને
દેવ સમાન સ્થાપી, એમની દેવપૂજામાં જ આનંદ માનનારી
મનેાદશા બતાવી રહી હતી! જીવતાં જીવત પોતે દેવપૂજા
પામે એ પળ આવવાની આગાહી એમાં હતી!
પોતે દેવ અને, પૂજા પામે, એટલે અત્યાર સુધી કથેલી
તમામ જ્ઞાનવાણી, એ વ્યક્તિત્વના પડાછાયામાં, ઝંખી ઝાંખી
અત્યંત ઝાંખી થઇ ને રહેવાની. જ્ઞાનવાણી ઝંખી અને. વ્યક્તિ
મહાન અને. જે જ્ઞાનપ્રચાર માટે પાતે મથ્યા તે જ્ઞાન,
પેાતાના વ્યક્તિત્વની પૂજાને પડખે, ગૌણ બની જવાની, આ
નીતિરીતિ એમણે આવતી દેખી !
–એટલે જ્યારે પેાતાનુ પરિનિર્વાણ સમીપમાં છે એમ<noinclude></noinclude>
8e00cy13h958c4r7e7kgdwe9mppw32n
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૮
104
73615
223944
2026-08-05T16:26:04Z
Meghdhanu
3380
/* Not proofread */
223944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૪૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>એમને લાગ્યું, ત્યારે એ એક જ વસ્તુ, પેાતાના જ્ઞાનને હજી
પણ પ્રજવલિત રાખી શકશે, એ વિચારની તેજરેખા ભગ-
વાનની મુખમુદ્રાને શેાભાવી ગઈ હતી ! રા
પોતે દેવ બની રહે, દેવ જેવી પૂજા પામે, દેવની જેમ
કૃપામૃતના વણુની આશા જન્માવે, અને જે આત્મદીપ
તા
માટે એમણે વારંવાર કહ્યું હતું તે આત્મદીપ ઝાંખા પડે, તે
જ્ઞાનના મહિમા જ લય પામે !
એટલા માટે, પરિનિર્વાણની પળ આવી રહી છે એ જોઈ ને,
ભગવાન તથાગતની સુખમુદ્રા ઉપર તે જ દિવસે તેજરેખા પ્રગટી
નીકળી હતી ! તેજરેખાનું રહસ્ય આ હતું:
‘જ્ઞાનદીપના જય હો ! ધર્મદીપના જય હે ! આત્મ-
દીપના જય હો ! કોઈ પણ
વ્યક્તિને નહિ !?
-
Ø
AJA
+$*
શ્રી પા
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
0jyr726y1n9sz42eays15kdqv51u6lg
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૧
104
73616
223946
2026-08-05T16:37:37Z
Meghdhanu
3380
/* Proofread */
223946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>
<big><big>{{center|'''ટિપ્પણીઓ'''}}</big></big>
{{gap}}'''(પહેલો આંકડો શ્લોકનો અને બીજો ચરણનો ક્રમાંક સમજવો.)'''
{{center|'''અધ્યાય ૧લો'''}}
{{gap}}૫ (૪) ભૂરિશ્રવા.
{{gap}}૧૦ (૧ અને ૩) અગણ્ય અને ગણ્ય મૂળના અપર્યાપ્ત
અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને એની માફક
જ દ્વિઅર્થી છે, એટલે કે અગણ્ય– (૧) ગણાય નહીં એટલે
અપાર, અથવા (૨) ન ગણવા જેવી, નજીવી.
ગણ્ય–તેથી ઊલટું. બંનેનો પહેલો અર્થ વધારે ઠીક લાગે
છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.
{{gap}}૩૬ (૩) '''આતતાયી'''– શસ્ત્ર ઉગામનાર. આ કોણ ?
સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે. પણ
મારો અભિપ્રાય એને ‘અમને’ના વિશેષણ તરીકે લેવાનો
છે. આ માટે કર્ણપર્વ ૯૧–૪૯, શલ્યપર્વ ૧૧–૧૧ વગેરેમાં
આધાર છે. ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી
છે.<noinclude>
{{center|૯૬}}</noinclude>
kd0wbpavk14bn816qydmtxjidpautjg
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૪
104
73617
223948
2026-08-05T16:43:33Z
Meghdhanu
3380
/* Proofread */
223948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude><center><poem>
'''દશ રૂપિયા'''
© નવજીવન ટ્રસ્ટ, ૧૯૩૪
નવી સંશોધિત આવૃત્તિ, ૧૯૪૬
પુનર્મુદ્રણ, પ્રત : ૭,૦૦૦, ઑક્ટોબર ૨૦૦૨
કુલ પ્રત : ૨,૧૦,૦૦
આ પુસ્તક નવજીવન ટ્રસ્ટ તરફથી
રાહત દરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ISBN 81-7229-119-1
મુદ્રક અને પ્રકાશક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
</poem></center><noinclude></noinclude>
nghhnz0j4ts91ttkk34ubufyj2zv820
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૫
104
73618
223949
2026-08-05T16:48:26Z
Meghdhanu
3380
/* Proofread */
223949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>
<big><big>'''ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના'''</big></big>
{{gap}}गीताध्वनि ની નવી આવૃત્તિની ઘણા વખતથી માગણી હતી, પણ અનુવાદને ફરીથી તપાસી જવાની મારી ઇચ્છા હોવાથી એનું પુનર્મુદ્રણ મેં રોકી રાખ્યું હતું. બીજી આવૃત્તિમાં તથા આમાં ઘણા ફેરફારો જોવામાં આવશે, એટલે આને પણ એટલે અંશે નવો અનુવાદ જ કહી શકાય.
{{gap}}આ અનુવાદ વખતે શ્રી ડાહ્યાલાલ હરગોવિંદ જાનીનો गीतामाधुरी નામનો અનુવાદ પણ મારી આગળ હતો, તેમાંથી મને કેટલાક સારા શબ્દો અને ચરણો મળ્યાં છે. બંનેનો મળી એક જ અનુવાદ થઈ શકે એ વિચારથી એમની જોડે થોડો પત્રવ્યવહાર પણ થયો હતો અને એમણે સંમતિ પણ આપેલી, પણ પાછળથી જણાયું કે બંનેની અનુવાદની દૃષ્ટિમાં કાંઈક ફેર છે, તેથી દરેક પોતપોતાની રીતે જ પ્રજા આગળ મૂકે અને પ્રજા પોતાની મેળે જ ચૂંટી લે એ જ વ્યવહાર્ય લાગ્યું. શ્રી જાનીના સદ્ભાવ માટે આભારી છું. એ ઉપરાંત શ્રી વિનોબાના गीताई નો તો છું જ અને છેલ્લાં છેલ્લાં શ્રી હરિભાઉ ઉપાધ્યાયની हिंदी गीताનો પણ કયાંક લાભ મળ્યો છે, તેનોય આભારી છું. કવિશ્રી નાનાલાલભાઈના ભાષાંતરનો તો સૌથી પ્રથમ<noinclude>{{block center/e}}</noinclude>
k9c1sl2nko44flviy2xblv7j9la1m6i
223950
223949
2026-08-05T16:48:44Z
Meghdhanu
3380
223950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>
{{center|
<big><big>'''ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના'''</big></big>}}
{{gap}}गीताध्वनि ની નવી આવૃત્તિની ઘણા વખતથી માગણી હતી, પણ અનુવાદને ફરીથી તપાસી જવાની મારી ઇચ્છા હોવાથી એનું પુનર્મુદ્રણ મેં રોકી રાખ્યું હતું. બીજી આવૃત્તિમાં તથા આમાં ઘણા ફેરફારો જોવામાં આવશે, એટલે આને પણ એટલે અંશે નવો અનુવાદ જ કહી શકાય.
{{gap}}આ અનુવાદ વખતે શ્રી ડાહ્યાલાલ હરગોવિંદ જાનીનો गीतामाधुरी નામનો અનુવાદ પણ મારી આગળ હતો, તેમાંથી મને કેટલાક સારા શબ્દો અને ચરણો મળ્યાં છે. બંનેનો મળી એક જ અનુવાદ થઈ શકે એ વિચારથી એમની જોડે થોડો પત્રવ્યવહાર પણ થયો હતો અને એમણે સંમતિ પણ આપેલી, પણ પાછળથી જણાયું કે બંનેની અનુવાદની દૃષ્ટિમાં કાંઈક ફેર છે, તેથી દરેક પોતપોતાની રીતે જ પ્રજા આગળ મૂકે અને પ્રજા પોતાની મેળે જ ચૂંટી લે એ જ વ્યવહાર્ય લાગ્યું. શ્રી જાનીના સદ્ભાવ માટે આભારી છું. એ ઉપરાંત શ્રી વિનોબાના गीताई નો તો છું જ અને છેલ્લાં છેલ્લાં શ્રી હરિભાઉ ઉપાધ્યાયની हिंदी गीताનો પણ કયાંક લાભ મળ્યો છે, તેનોય આભારી છું. કવિશ્રી નાનાલાલભાઈના ભાષાંતરનો તો સૌથી પ્રથમ<noinclude>{{block center/e}}</noinclude>
aw5dh4q69spf69t2jgoqd3d5ia01uyz