સત્યયુગ
From વિકિપીડિયા
Template:ધર્મ-સ્ટબ વૈદિક કે સનાતન ધર્મ પ્રમાણે સમય ચાર યુગોમાં વહેંચાયેલો છે. સત્યયુગ એ પ્રથમ અને આદર્શ યુગ છે જેમાં માનવ સૌથી સારી સ્થિતિમાં જીવે છે. આ યુગમાં માનવ પોતાના ચારે પુરુષાર્થો સરખી રીતે કરે છે. ચાર પુરુષાર્થો છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ યુગમાં કોઇ જ પ્રકારના દુર્ગુણો હોતા નથી અને સ્ત્રી-પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે પાળે છે.
Contents |
[edit] વર્ણન
[edit] અવતારો
મત્સ્ય અવતાર
કૂર્મ અવતાર
વરાહ અવતાર
નૃસિંહ અવતાર
વામન અવતાર
[edit] બીજી સંસ્કૃતિમાં યુગ
ગ્રીક સંસ્કૃતિમાં પણ સુવર્ણયુગ, ચાંદીયુગ, કાંસ્યયુગ અને લોહયુગ ની કલ્પના કરવામાં આવી છે તે મુજબ સૃષ્ટી સુવર્ણયુગથી ચાલુ થાય છે અને ઉત્તરોતર લોહયુગ તરફ જાય છે.
[edit] આધુનિક યુગ
આધુનિક સમયમાં પણ યુગની કલ્પના માનવ વિકાસ સાથે જોડવામાં આવી છે. હિમ યુગ
પાષાણ યુગ
લોહ યુગ
કૃષિ યુગ
ઉધ્યોગ યુગ
માહિતી યુગ
વિગેરે