સ્વાધ્યાય પરિવાર

From વિકિપીડિયા

સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થા છે; જો કે તે સંસ્થા કરતા વધુ પરિવાર તરીકે ઓળખાય છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે ૩૪ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુન:નિર્માણનું છે.

Contents

[edit] શરૂઆત

[edit] પ્રવૃતિઓ

[edit] પ્રયોગો

[edit] વહીવટ