Template:ધર્મ-સ્ટબ વૈદિક ધર્મ અનુસાર આ પૃથ્વી પર માનવ જીવનના ચાર યુગ છે અને સાત મન્વન્તર છે.
યુગો: ૧. સત્યયુગ (૧૭૨૮૦૦૦ વર્ષ) ૨. ત્રેતાયુગ (૧૨૯૬૦૦૦ વર્ષ) ૩. દ્વાપરયુગ (૮૬૪૦૦૦ વર્ષ) ૪. કલિયુગ (૪૩૨૦૦૦ વર્ષ)
મન્વન્તરો
ચાક્ષુષ વૈવસ્વત