રઘુવીર ચૌધરી

From વિકિપીડિયા

[edit] રઘુવીર ચૌધરી

“સાથે સાથે આવ્યા જેની સંગ,

એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”


જન્મ : 5, ડીસે મ્બર - 1938 - બાપુપુરા (જિ. મહેસાણા)


કુટુંબ

પિતા- દલસિંહ

અભ્યાસ : એમ.એ. ; પી.એચ.ડી.


વ્યવસાય : અધ્યાપન, વિવેચન, સંપાદન


જીવન ઝરમર

નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક ; ગુજરાતી સાહિત્ય પરિષદને જીવન્ત બનાવનાર; એક રઘુવીરમાં અનેક રઘુવીર છે.

મૂખ્ય કૃતિઓ

નવલકથા- અમૃતા, પરસ્પર, શ્યામ સુહાગી , ઇચ્છાવર, રૂદ્રમહાલય ; નવલિકા -આકસ્મિક સ્પર્શ, ગેરસમજ; કવિતા- તમસા , વહેતાં વૃક્ષ પવનમાં, ઉપરવાસયત્રી ; નાટક – અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની, નજીક; એકાંકી- ડિમલાઇટ , ત્રીજો પુરુષ ; વિવેચન – અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના; રેખાચિત્રો – સહરાની ભવ્યતા; પ્રવાસ વર્ણન- બારીમાંથી બ્રિટન; ધર્મચિંતન- વચનામૃત અને કથામૃત; સંપાદન - સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય

સન્માન  : કુમારચંદ્રક ; ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક; સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર ; રણજિતરામ સુવર્ણ ચંદ્રક ;