વૈષ્ણવ જન

From વિકિપીડિયા

Wikisource
વિકિસોર્સ માં આ લેખને લગતું મૂળ સાહિત્ય છે.:

વૈષ્ણવ જન નરસિંહ મહેતાએ લખેલું ભજન છે. તે ભારત દેશમાં સૌથી વધુ જાણીતા ભજનમાંનું એક છે. મહાત્મા ગાંધીને આ ભજન ખૂબ પ્રિય હતું.