દયારામ

From વિકિપીડિયા

દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા. તેમના પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,