વૈષ્ણવ જન
From વિકિપીડિયા
વૈષ્ણવ જન નરસિંહ મહેતાએ લખેલું ભજન છે. તે ભારત દેશમાં સૌથી વધુ જાણીતા ભજનમાંનું એક છે. મહાત્મા ગાંધીને આ ભજન ખૂબ પ્રિય હતું.
વૈષ્ણવ જન નરસિંહ મહેતાએ લખેલું ભજન છે. તે ભારત દેશમાં સૌથી વધુ જાણીતા ભજનમાંનું એક છે. મહાત્મા ગાંધીને આ ભજન ખૂબ પ્રિય હતું.