સંસ્કૃત ભાષા
From વિકિપીડિયા
સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે. આ દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું હિન્દ-યૂરોપીય ભાષા-પરિવારની હિન્દ-ઈરાની શાખાની હિન્દ-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-હિન્દ-યૂરોપીય ભાષાથી ઘણો મેળ ખાય છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડ઼િયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય બંજારાઓની રોમાની ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.
Contents |
[ફેરફાર કરો] ધ્વનિ-તંત્ર અને લિપિ
સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ આધુનિક યુગમાં એ મુખ્યત્વે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની હૈ, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે .દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિ માં લિપ્યાન્તરણ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST ઔર ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.
[ફેરફાર કરો] સ્વર
આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.
સંસ્કૃત મેં ઐ દો સ્વરોં કા યુગ્મ હોતા હૈ ઔર "અ-ઇ" યા "આ-ઇ" કી તરહ બોલા જાતા હૈ . ઇસી તરહ ઔ "અ-ઉ" યા "આ-ઉ" કી તરહ બોલા જાતા હૈ .
ઇસકે અલાવા હિન્દી ઔર સંસ્કૃત મેં યે વર્ણાક્ષર ભી સ્વર માને જાતે હૈં :
* ઋ -- આધુનિક હિન્દી મેં "રિ" કી તરહ, સંસ્કૃત મેં American English syllabic / r / કી તરહ * ૠ -- કેવલ સંસ્કૃત મેં (દીર્ઘ ઋ) * ઌ -- કેવલ સંસ્કૃત મેં (syllabic retroflex l) * ૡ -- કેવલ સંસ્કૃત મેં (દીર્ઘ ઌ) * અં -- આધે ન્, મ્, ઙ્, ઞ્, ણ્ કે લિયે યા સ્વર કા નાસિકીકરણ કરને કે લિયે * અઁ -- સ્વર કા નાસિકીકરણ કરને કે લિયે (સંસ્કૃત મેં નહીં ઉપયુક્ત હોતા) * અઃ -- અઘોષ "હ્" (નિઃશ્વાસ) કે લિયે
[ફેરફાર કરો] વ્યંજન
જબ કિસી સ્વર પ્રયોગ નહીં હો, તો વહાઁ પર 'અ' માના જાતા હૈ . સ્વર કે ન હોને કો હલન્ત્ અથવા વિરામ સે દર્શાયા જાતા હૈ . જૈસે કિ ક્ ખ્ ગ્ ઘ્ .
* ઇનમેં સે ળ (મૂર્ધન્ય પાર્વિક અન્તસ્થ) એક અતિરિક્ત વયંજન હૈ જિસકા પ્રયોગ હિન્દી મેં નહીં હોતા હૈ. મરાઠી ઔર વૈદિક સંસ્કૃત મેં ઇસકા પ્રયોગ કિયા જાતા હૈ . * સંસ્કૃત મેં ષ કા ઉચ્ચારણ ઐસે હોતા થા : જીભ કી નોક કો મૂર્ધા (મુઁહ કી છત) કી ઓર ઉઠાકર શ જૈસી આવાજ઼ કરના . શુક્લ યજુર્વેદ કી માધ્યંદિનિ શાખા મેં કુછ વાક઼્યાત મેં ષ કા ઉચ્ચારણ ખ કી તરહ કરના માન્ય થા . આધુનિક હિન્દી મેં ષ કા ઉચ્ચારણ પૂરી તરહ શ કી તરહ હોતા હૈ . * હિન્દી મેં ણ કા ઉચ્ચારણ જ઼્યાદાતર ડ઼ઁ કી તરહ હોતા હૈ, યાનિ કિ જીભ મુઁહ કી છત કો એક જ઼ોરદાર ઠોકર મારતી હૈ . હિન્દી મેં ક્ષણિક ઔર ક્શડ઼િંક મેં કોઈ ફ઼ર્ક નહીં . પર સંસ્કૃત મેં ણ કા ઉચ્ચારણ ન કી તરહ બિના ઠોકર મારે હોતા થા, ફ઼ર્ક સિર્ફ઼ ઇતના કિ જીભ ણ કે સમય મુઁહ કી છત કો કોમલતા સે છૂતી હૈ .
[ફેરફાર કરો] વ્યાકરણ
સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું કઠિન છે. એમાં હિન્દી કે અંગ્રેજીની જેમ વધારે ઉપસર્ગ(prepositions) નથી હોતા. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દ-રૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. અધિકાંશ શબ્દ-રૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંકૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે .
[ફેરફાર કરો] વૈદિક સંસ્કૃત ઔર કાવ્ય સંસ્કૃત
સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના પ્રમુખ પુસ્તક વેદની ભાષા છે. મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે . રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.
Bold text
[ફેરફાર કરો] Headline text
હ્સ્દ્ફ્હ્સુય્ગ્ફ્ફ્જ્ય્દ્ફ્ગોય્સદ્ફ્સ્ગ્સૈફ્ તોલ્આષીડ઼્ઞ્ઃઊઈફિફ્યોલ્ફ્ગિઙ્ફ્ળ્પ્ષ્ડ્ફ઼્ઙ્ઞીઑષ઼્ફ્ઃઈઊઅગ્સ્દુઆ઼ષ્બ્ડ્ણ્બીઞ્૮ટ્ફ્ઃસબ્દ્ન્જ્બ્ લુગ઼્આ઼ટ્વ઼્ષ્ડ્ફ્,ઃવ્ઃઅસ્ફ્દ્ક્ષ્ડ્ઃફ્વ્બ઼઼્ઃફ્ષ્ડૂળ્હ્સ્ગદ્ઙ્વ્ ઼આષ્ઃડ્ઙીય્વ્ઙ્ફૅડૉળઁ== Headline text ==