Karamsad

From વિકિપીડિયા

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતનાં એક રાજકીય અને સામાજિક નેતા હતા, જેમણે દેશનાં સ્વાત્ંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને અખ્ંડ, સ્વાત્ંત્ર ભારતના સ્ંકલનનું નેત્રુત્વ કર્યું હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારનાં નામથિ સંબોધાય છે.

તેમનો ઉછેર ગુજરાતનાં ગામડામાં થયેલો અને તેમની શિક્શા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકિલાતની પ્રેક્ટીસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીનાં કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામનાં ખેડૂતોને સ્ંગઠિત કરી, અંગ્રેજોનાં અત્યાચાર સામે સત્યાગ્રહ કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણ્ના ગુજરાતનાં પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેત્રુત્વ પણ કર્યું અને બળવા અને રાજકિય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણી માટે પાર્ટીની રચનામા અને ભારત છોડો આંદોલનમાંં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

ભારતનાં પહેલા ગ્રુહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીનાં નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન્ર્સ્થાપના માટેનાં પ્રયત્નોનું નેત્રુત્વ કર્યું હતું. વલ્લભભાઈ પટેલે