વર્તમાન ઘટનાઓ

From વિકિપીડિયા

જય હિન્દ!!!

Contents

[ફેરફાર કરો] સ૫ટેંમ્બર ૨૦૦૭

ગુજરાતના મુખ્યમત્રીના વિરોધમા ઊતરેલા વિરોધીઓને પાથ ભણાવવા ગુજરાતના લોકોને અપિલ કરવામા આવે છે. ગુજરાતની વિકાસગાથાનો સમ્પૂર્ણ યશ માનનીય મુખ્યમંત્રી શ્રીને જાય છે. તેમના આ પ્રયત્નોને તોડવાનો આ કોન્ગ્રેસનો અભિગમ અતિનિન્દનીય છે.

[ફેરફાર કરો] જુન ૨૦૦૭

જુનમા ભુજ ખાતે ૨૪ થી ૨૫ દમ્યાન ગ્રન્થાલય પરિસંવાદ યોજાનાર છે. જેમાં ગ્રન્થાલય નિયામકશ્રી ગુ.રા. શ્રી શેખ સાહેબ ઉપસ્થિત રહેશે.ગુજરાતના ગ્રંથપાલો આ પરિસંવાદનો વિશેષ લાભ લઇ શકશે. (જગદીશ મજેઠીયા)

[ફેરફાર કરો] એપ્રીલ ૨૦૦૬

[ફેરફાર કરો] ગુજરાતમાં નર્મદાની ઉંચાઇ

એપ્રીલ 2006 માં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રમોદી ધ્વારા નર્મદા બાંધની ઉંચાઇ 121 મીટર સુધી વધારવા માટે તેજ આંદોલન કરેલ. જેના માટે તેઓએ 51 કલાકના ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

[ફેરફાર કરો] જુન ૨૦૦૬

બોલીવુડ ના અભિનેતા આમીર ખાને નર્મદા યોજ્નાની ઉચાઇ વધારવાની સામે મેધા પા્ટકરે કરેલા વિરોધ સત્યાગ્રહમા ભાગ લેવાથી ગુજરાતમા તેની નવી સિનેમા "ફના" વિરુધ ઉગ્ર દેખાવો થઈ રહયા છે.

[ફેરફાર કરો] જુલાઇ ૨૦૦૫

[ફેરફાર કરો] ગુજરાતમાં પૂર

જુન ૨૦૦૫ ના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદે તબાહી મચાવી. ગુજરાતમાં પુરની પરીસ્થિતિને પહોંચી વળવા લશ્કરની મદદ લીધી.20 feet water in all surat to 5 days સરકારે તારીખ ૧ જુલાઇથી ૫ જુલાઇ ૨૦૦૫ સુધી રજા જાહેર કરી.

[ફેરફાર કરો] ડિસેમ્બર ૨૦૦૪

[ફેરફાર કરો] ત્સુનામીનો હાહાકાર

26 ડિસેમ્બરે એશિયાના અમુક દેશો પર કુદરતી પ્રકોપ ફરી વળ્યો જેમાં

ભારતમાં આશરે 16000 લોકો મૃત્યુ પામ્યાં.