ગઢડા
From વિકિપીડિયા
ભીમડાદ ગામ ગઢડા તાલુકાનુ પહેલા નમ્બર નુ ખેતી માટે આધુનીક ગામ છે. કેરી નદિ પર મધુ ડેમ નામે એક્ વિશાળ ડેમ છે. તે આજ થિ ૬૭ વર્ષ પહેલા બનેલો છે.આસ પાસ ન ૫૦ ગામ ને ખેતી લયક પાણી પુરુ પાડે છે. ગઢડા મા ભગવાન સ્વામીનારાયણ નુ વિસ્વ વીખ્યત મન્દીર છે.તે જુના જમાના નુ બનેલુ છે. સ્વામીનારાયણ ભગવાને જાતે પોતાના હથે બનાવેલુ મન્દીર છે. સ્વમીનરાયણ સમ્પ્રદાય નૂ ઉદભવ સ્થાન છે.