ગાંધી આશ્રમ

From વિકિપીડિયા

સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમ

ગાંધી આશ્રમ અમદાવાદ માં સાબરમતી નદી ને કિનારે આવેલ છે. ગાંધી આશ્રમ એ ગાંધીજી નું આઝાદી સમયનુ રહેઠાણ હતૂ. અહીં થી તેમણે સ્વતંત્રતા ની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. ગાંધી આશ્રમમાં ગાંધીજી રેટીંયો કાંતતા હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની યાત્રાની શરૂઆત કરી હતી.

બીજી ભાષાઓમાં