નક્ષત્ર

From વિકિપીડિયા

મૃગશીર્ષ નક્ષત્ર સૌથી પ્રખ્યાત નક્ષત્ર છે જે પૃથ્વી પર ના મોટાભાગના સ્થળોથી વર્ષના કોઇક ને કોઇક ગાળા દરમ્યાન જોઇ શકાય છે.
મૃગશીર્ષ નક્ષત્ર સૌથી પ્રખ્યાત નક્ષત્ર છે જે પૃથ્વી પર ના મોટાભાગના સ્થળોથી વર્ષના કોઇક ને કોઇક ગાળા દરમ્યાન જોઇ શકાય છે.

નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. વાસ્તવમાં ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી પરંતુ રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથ ની કલ્પનાઓ કરતો આવ્યો છે. આમ આવા કાલ્પનિક જુથો ને ખગોળ શાસ્ત્રીઓ (International Astronomical Union) માન્યતા આપતા નથી. ખગોળ શાસ્ત્ર ને આધારે નક્ષત્રો ના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે આ તારાઓ એક બીજાથી લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.

જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે પણ કેટલાંક પ્રખ્યાત નક્ષત્રો જેમકે મૃગશીર્ષ નક્ષત્ર તથા વૃશ્ચીક નક્ષત્ર મોટાભાગની સંસ્કૃતિઓ માં ઓળખાયેલ છે.

International Astronomical Union (IAU) આકાશને ચોક્કસ સરહદથી નક્કી કરેલા ૮૮ ભાગોમાં વહેંચે છે. આમ આકાશનો કોઈપણ ભાગ એક જ નક્ષત્રમાં આવે છે. ઊત્તરના ભાગમાં આવેલા નક્ષત્રોના નામો પ્રાચીન સંસ્કૃતિઓ (જેમા ભારતના જ્યોતિષ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે) ના આધારે પડાયેલ છે.

Contents

[ફેરફાર કરો] નક્ષત્રોનો ઈતિહાસ

[ફેરફાર કરો] તારાઓનાં નામ

ખગોળ શાસ્ત્રમાં તારાઓનાં નામ તેના નક્ષત્રના આધારે પડાય છે. આના ઊદાહરણો - બેયર નામકરણ પ્રમાણે આલ્ફા સેન્ટૉરી કે ફ્લામસ્ટીડ નામકરણ પ્રમાણે ૬૧ સીગ્નાઈ તથા તારાઓના ચલ નામકરણ પ્રમાણે RR લાયરા વગેરે છે. વધુ માહીતી માટે જુઓ: તારાઓનું નામકરણ અનેનક્ષત્રો અનુસાર તારાઓની યાદી.

[ફેરફાર કરો] આ પણ જુઓ

Template:ConstellationList

  • નક્ષત્રોના નામ
  • ભારતીય નક્ષત્રોના નામ

[ફેરફાર કરો] બહિર્ગામી કડીઓ

[ફેરફાર કરો] અંગ્રેજી