મોર
From વિકિપીડિયા
મોર એક પક્ષી છે જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં નર મોર આ પીંછા ફેલાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
મોર એક પક્ષી છે જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં નર મોર આ પીંછા ફેલાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.